________________
Q 1–31 ]
ગુણીભૂતવ્ય નું નિરૂપણ [ ૯૦
તુલ્યયાગિતા વગેરે) તથા ન ગણાવેલા (સસ ંદેડ વગેરે) બધા જ અલકારામાં ગુણીભૂતવ્યંગ્યતા સામાન્યરૂપે રહેલી જ હાય છે. એટલે તેનું લક્ષણુ સમજી લેવાથી એ અલંકારનું સ્વરૂપ પણ બરાબર સમજાઈ જાય છે.
.
.
•
અહી કહેવાનો મતલબ એ છે કે અલંકારામાં ચાવ આવે છે તે ગુણીભૂતત્ર્ય અને કારણે જમાવે છે. એ જ બધા અલકારીનું સામાન્ય લક્ષણ છે. જે અલંકારમાં ચુણીભૂતવ્યંગ્ય ન હૈ।ય તેમાં મારુત કાઈ શકે જ નહિ અને તેને અલંકાર કહેવાના પણ કશો અર્થ નથી. ગુણીભૂતમગ્મ વગરના અલારેને પણ અલંકાર ડીને તે તેા - જેવી ખાય તેવા મય ’ એને પણ્ ઉપમા ગણવી પડે; ‘ ખળામાંના ખૂશ રૂપ છે' અંતે રૂપક કહેવું પડે; ક્રેઈ ટ્રિગ્મથી વ્યાકરણના સુત્રને પશુ દ્વેષને દાખલે માનવા પડે; • એ, એ, અ. મો ના પ્. વ્. આય્. આત્ થાય છે, Àને પણ યથાસંખ્યનું ઉદાહરણ ગણવું પડે; ગામ ધેડા, માથા અને પશુને લઈ આવ’ એને દીપકનું ઉદાહરણ માનવું પડે. કારણ, એમાં એક સામાન્ય ધર્માંથી અનેક પદાર્થોને તેડવામાં આવ્યા છે; મા તે માસ છે કે ચાંલયે છે' એને પણ સ ંદેહ અલંકાર માનવો પડે; મા ચાંદી નથી, છીપ છે” એને ષણ અપવ્રુતિ અલંકાર ગહુવા પડે; 'નિયા દેવદત્ત દિવસે ખાતે। નથી ’ એને પર્યાય।ક્ત ગણવા પડે, કારણ, · ડિસે દેવદત્ત રાતે ખાય છે' એવું ખીજી રીતે કહેવામાં આવ્યું છે, એથી વધુ ધાતુને લાગુ પડે એવા વ્યાકરણના નિયમને જેમ કે ‘સ્થાપ્વારિત્ર્ય 'ને તુક્ષ્મપેાગિતા અલકાર માનવા પડે, કારણ, એમાં પ્રસ્તુત પ્રદાન એક ધર્મોથી જોડવા છે. આવું બીજા અલંકારે તે વિશે પણ સમજવું. એટલે વળ અલકારની વ્યાખ્યા સાથે અમેસતી થાય એવી ઉક્તિને સવ કાર ન કરેવાય, તેમાં ચારુતા હોવી જ જોઈએ, અને એ ચાના ગુણીભૂતગ્ઞના સ્પર્શથી જ આવી શકે છે, એટલે જેમાં ગુણીભૂતવ્યંગને સ્પર્શે નાય અને અલંકાર કહેવા ન જોઈએ. અને ગુણીભૂતવ્યંગનું સ્વરૂપ સમજાવ્યું એટલે બધા અલંકારાનું સામાન્ય સ્વરૂપ તેમાં આવી જાય છે. દરેક અલંકારના માત્ર વિશેષ પરિચય આપવા એ પૂરતુ નથી. ખાથી કૃત્તિમાં મામળ કહે છે
.
—
સામાન્ય લક્ષણુ સમજાવ્યા વગર દરેક અલારનું અલગ અલગ સ્વરૂપ જણાવવાથી તેા તેમને વિશે સાચુ' જ્ઞાન ન મળી