________________
૨૦૧] ગુણીભૂતવ્યંગ્યનું નિમાં પર્યવસાન
[ બન્યાલક વાગ્યાથની પ્રતીતિ થાય છે, પણ તે વાગ્યાથી ચંખ્યામાં જ પરિણમતું નથી. એટલે એ સ્થાને વાકય ધ્વનિરૂપ હોય છે, પણ પદે ગુણીભૂતવ્યંગ્ય હોય છે. વળી, માત્ર ગુણીભૂતવ્યંય પદો જ અલક્ષ્યક્રમ યંગ્ય ધ્વનિનાં વ્યંજકો હોય છે, એમ પણ નથી, કારણ, અર્થા તરસંક્રમિતવાયવનિરૂપ પદે પણ એનાં વ્યંજક બને છે.
એને અર્થ એ છે કે અર્થાતરકમિતવાએ વનિ એ તે અવિ. વક્ષિતવાચ્ય વનિને એક પ્રકાર છે એટલે એમાં વાસ્વાર્થ વિવક્ષિત હતો નથી. જ્યારે “ઓ મુજ હૈય” જેવા દાખલામાં તે વાર્થ વિવાહિત હેય છે. એટલે તેને અર્થાતરસંક્રમિતવાય ન કહી શકાય. એટલું ખરું કે એમાં પણ વાર્થ વ્યંગ્યાર્થથી વિશિષ્ટ થઈને પ્રતીત થતો હોય છે, પણ એ વાર્થ વૃંગાર્થ વગર અધૂર નથી રહેતે, માત્ર એ બંધાર્થથી વધુ પુષ્ટ થાય છે એટલું જ. આમ, અહીં એ વચયાળાને વ્યંગ્યાર્થ વ આર્થને જ પુષ્ટ કરતે હોઈ ગુણીભૂતવ્યંગ્ય જ કહેવાય. જ્યારે આખા વાકયને અર્થે રસપરક કેય છે, એટલે આખા વાકથની વ્યંજના અવનિ કહેવાય, અને પદની ચૂંજના ગુણીભૂતવ્યંગ્ય કહેવાય. બીજી વાત એ કે ગુણીબવ્ય ૫ પદે જ અલક્ષ્યક્રમ એટલે કે રસાદિ ધ્વનિનાં વ્યંજક બને છે એમ નથી, અર્થાતરસંક્રમિત વાચ પદે પણ રસાદિના વ્યંજક બની શકે છે. અને એને દેખલે આપતાં વૃત્તિમાં કહે છે કે
એ જ કલેકમાં “રાવણ” શબ્દ છે, તે અર્થાતરસંક્રમિતવાચ્ય છે, અને તે પણ વ્યંજક છે.
માપણે હમણાં જ રાધાને લગતે લોક જોઈ ગયા તેમાં પણ રાધા શબ્દ એ જ રીતે અર્થાતરસંક્રમિતવાય છે અને બંજર પણ છે.
ઉપરની ચર્ચા ઉપરથી એવું નથી સમજવાનું કે જ્યાં જ્યાં ગુણીભૂતબૂએ હેય છે, ત્યાં ત્યાં બધે જ વનિકાવ્ય હેય છે. અને એટલે કૃતિમાં
વાય ગુણીભૂતવ્યંગ્ય પદેથી ઝળહળતું હોય, પણ તે તે પસાદિપક ન હોય, તો તે આખું વાવ ગુણીભૂતવ્યંગ્ય જ કહેવાય છે, (નિ નથી કહેવાતું). જેમ કે –