________________
૨૦૨ ] કાકુ–આક્ષિપ્ત ગુણીભૂતવ્યંગ્ય
[ બન્યાયા
તે કશુ જ ખેલ્યા વગર, આંખમાં આંસુ સાથે પગથી સાંય ખાતરવા લાગી.”
.
આ ખને દાખલાઓમાં ‘કઈ પણ મેલ્યા વગર' અને કશું જ ખેલ્યા વગર’એવાં નિષેધવાચક વચનાથી વ્યગ્યાથ અમુક અંશે શબ્દોથી કહી દીધા હોવાથી, અહીં તે ગૌણ છે, એમ કહેવુ એ જ શોભે છે. જ્યારે વ્યંગ્યા, વક્રોક્તિ વગર, તાપથી જ પ્રતીત થતા હાય, ત્યારે તે પ્રધાન છે એમ ગણાય. જેમ કે દેવવિષ વદતાં એવું' વગેરેમાં. આ એ દાખલાઓમાં તે વ્યગ્યાથની પ્રતીતિ ઉક્તિની ભગીને લીધે થાય છે, એટલે વાગ્યાનું પ્રાધાન્ય પણ છે. તેથી અહીં સ'લક્ષ્યક્રમન્ય ગ્યુ. ધ્વનિ છે, એમ કહેવું ઉચિત નથી.
અર્થાત્ એ બંને ગુણીભૂતભ્ય અનાં જ ઉદાહરણ છે.
આ ભાગ સમજાવતાં લેાચનકાર કહે છે કે ‘તું ચંદ્રલાને આનાથી ૫ કરજે' એમ સખી ઉમાને કહે છે, તેના વ્યંગ્યાય એ છે કે ચંદ્રકલા તે। બિલકુલ સફેદ હૈાય છે, જેમ તારા પગ પશુ સફેદ છે. પશુ તારા પગ તા અળતાથી લાલ રંગેલા છે એટલે એ ચદ્રકલા કરતાં અધિક સુર ભાગશે. ‘ચંદ્રકલા' સ્ત્રીલિંગી છે, એથી એને વિશે સપત્નીભાવ પણ —જિત થાય છે. અને તેને પગથી લાત મારવી ઊઁચત પશુ છે, ખાસ કરીને એટલા માટે ક્રે શિવે તેને માથે ચડાવી છે. વળી, અહીં સખાની એવી સલાહ પણ વ્યંજિત થાય છે કે શિવ તારે પગે ન પડે ત્યાં સુધી તેને અનુકૂળ ન થવું. માએ કહ્યું બોક્ષ્ા વગર તેને માળા વડે મારી એમ શું છે, એથી એના અનેક ભાવેશ વ્યક્ત થાય છે : (૧) લજજા એને લીધે કુમારિ પેાતાને જોઈતી વસ્તુ પણ પાછી ઠેલે છે; (૨) અહિત્યા — એટલે કે ભાવને છુપાવે તે. પાર્વતીને પિત પેાતાને પગે પડે એ વાત ગમી તા છે, પણ એ ભાવ તે લજાને લીધે છુપાવે છે; (૩) ઈર્યાં — ચંદ્રકલાને શિવે માથે ચડાવી છે એની ઈર્ષ્યા; (૪) ભય — મુગ્ધાને પ્રથમ પતિમિલને ભય લાગે એ તદ્દન સ્વાવાવિક છે; (૫) સૌભાગ્ય – પતિ પેાતાને પગે પડી અને સાથેસાથે સપત્ની પણ પગે પડશે એ; (૬) અભિમાન – ચંદ્રકલા કરતાં પેાતાના પગ જ વધારે સુંદર લાગશે, પછી ખીજા' મંગાનું તે કહેવું જ શું? વગેરે, અને ભાવા આ મૌનથી વ્યંજિત થાય છે. એ મૌન કુમારીની
ઢા
-
-