________________
૧૨] વ્યંજનાસિદિઃ પૂર્વ પક્ષ
[ બન્યાક વાગ્યાર્થીની પ્રતીતિ થાય છે, તે તે એના ઉપાયરૂપ હોય છે, અને તે વાળ્યાયં પ્રતીતિના ઉપાયરૂપ પદાર્થ પ્રતીતિ જેવી હેય છે.
અહીં પૂર્વ પક્ષ એવો છે કે તમે પહેલાંની દલીલોથી વાયાર્થથી જુદા એક અર્થ છે, એવું સાબિત કર્યું છે, પણ તેને વ્યંગ્યાથે જ શા માટે કહેવો, એ સાબિત કર્યું નથી. ખરું જોતાં, એને વાર્થ જ કહે જોઈએ, કારણ, શબદમાંથી જે કંઈ અર્થ સમજાય છે તે બધે અભિધાથી જ સમજાય છે. અને તમે જે અર્થ ને વાન પ્રદાન અર્થ કહી વનિ નામ આપે છે, તે પણ અભિધાથી જ સમજાય છે. કહેનારનું જે કંઈ ૧ ૫ર્યા હોય તે બધું જ અભિધાના ક્ષેત્રમાં આવી જાય છે. એ અંતિમ અર્યની પ્રતીતિ પહેલાં વચમાં જે વાચાર્ય સમજાય છે, તે અંતિમ અર્થ પામવાના ઉપાયરૂપ હોય છે. એ કોના જેવું છે, તો કે વા ક્ષાર્થની પ્રતીતિ પડેલા પદાર્થની પ્રતીતિ થાય છે, તેના જેવું છે. પદાર્થ મારફતે આપજે વાક્યર્થ સમજીએ છીએ, તેમ એ વચલા અર્થ મારફતે આપણે અંતિમ તાત્પર્યાયં સમજીએ છીએ.
આ પૂવ પક્ષમાં ગ્રંથકર્તાએ કુમાલ ભટ્ટના અનુયાયીઓ, પ્રમાકરના અનુયાય છે, અને વૈયાકરણના મનનો સમાવેશ કરી લીધો છે. કુમારિજ ભટ્ટના અનુય વીઓ એમ માને છે કે આપણે શબ્દ ઉચ્ચારીએ છીએ તેનું મુખ્ય ફળ તે વાગ્યાથ બોધ છે. પણ શબદાર્થબોધ વગર વા ક્યાથે એક શક્ય નથી એટલે વચમાં શાકંબોધની કલપના કરી પદાર્થનું પ્રતિપાદન કરવામાં આવે છે. અને અર્થ એ છે કે શબ્દોમ થી જે અર્થ સમજાય છે તે પદાર્થ કહેવાય છે, અને તે વચગાળાનો અર્થ હોય છે, અને તેમાંથી તાપરૂપ એ ક ન થે ઉદય પામે છે, જે વા કાર્ય કહેવાય છે. એ જ વચાર્ય. આમ, વાક્ષાર્થને બંધ કરાવવા માટે આપણે પોનો પ્રયોગ કરે એ છીએ અને વચમાં આવતો પદાર્થ તેમાં મદદરૂપ યઈ પડે છે – એ વાક્યર્થનો ઉપાયમાત્ર હોય છે. - પ્રભાકરના અનુયાયીઓ એવું માને છે કે જેમ બાણ છોડવાને હેતુ તે પ્રાણ લેવાને છે, પણ તે સાધવા માટે બાણે વચમાં બખ્તર ભેદવું પડે છે, દેને વાંધો પડે છે, અને એ પછી તે પ્રાણ હરી શકે છે, તેમ અભિધાના એક વ્યાપારથી પજ્ઞાન, પદાર્થ જ્ઞાન અને વાર્થ જ્ઞાન પણે થાય છે. એમાં વાકયાર્થજ્ઞાન એ નૈમિત્તિક અથવા કાર્ય છે અને પદાર્થ