________________
૫] ગુણાતિ અને લક્ષણાથી વજનાની ભિન્નતા [બન્યાલાતેનું ખંડન કરે છે. પૂર્વપક્ષનું કહેવું એમ છે. કે વિવક્ષિતાનપરવાએ ધ્વનિ તો અમે પણ સ્વીકારીએ છીએ, કારણ, એમાં વાયાથની પ્રતીતિ ઉપત, સાથેસાથ, બીજા અર્થની પ્રતીતિ થતી હોય છે; એમાં મુખ્યાને
સ્વીકાર નથી હોતો, એટલે એને ગુણવૃત્તિ ન કહી શકાય. ગુરુત્તિમાં તો કોઈ વાર કોઈ હેતુસર શબ્દને પિતાના અર્થ સિવાયના અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે ત્યાં મુખ્યાર્થીને બિલકુલ ત્યાગ કરવ માં બાવે છે, જેમ કે “માણવા તો આગ છે”. એમાં “આમ” શબ્દને મૂલ અર્થ બિલકુલ છોડી દે પડે છે અને તેની સાથેના સાદસ્થને જેરે “કોપી * એ અર્થ લેવામાં આવે છે. કોઈ વાર વળી શબ્દના મુખ્ય અર્થને અમુક બસ છોડી દઈ તેની સાથેના સંબંધને જેરે નો અર્થ તેમાં દાખલ કરવામાં આવે છે, જેમ કે “ગંગાપર ઝૂંપડું. એમાં “ગંગા” શબ્દને “જલપ્રવાહ” એ મૂળ અર્થ બાધિત થતાં એની સાથેના નિકટતાના
બંધને જોર “ગંગાતટ' એવો અર્થ લેવામાં આવે છે. આ બેમાંથી એક પ્રસંગે વાચાર્ય પરેરે વિવક્ષિત હોતે નથી, એટલે વિવણિતાન્યપરવામાં
ધ્વનિ સાથે એને કોઈ સામ્ય નથી. વિવક્ષિતાન્યપરવા ધ્વતિમાં તે વાચાર્યની સાથે વ્યંગ્યાર્થની પ્રતીતિ થતી હોય છે, એટલે ત્યાં તો વનિ છે એમ સ્વીકારવું રહ્યું. વ્યંજકનું લક્ષણ જ એ છે કે પોતે પ્રગટ થાય અને બીજાને પ્રગટ કરે. જેમ દી કઈ પદાર્થને કરે છે. એમાં મુખ્યાય બાધિત થતો નથી, એટલે નિયમ તરીકે જ, એમાં લક્ષણાને અવકાસ નથી. બાટલે સુધી બંને પક્ષે સંમત છે. હવે મતભેદનો મુદ્દો રજૂ કરે છે.
પણ અવિવક્ષિતવામ્ય વિનિમાં ને લક્ષણામાં શી રીતે
કરશો? એના બંને ભેદેમાં લક્ષણાના જ બે ભેદે જેવા મળે છે.
કહેવાનો મતલબ એ છે કે અવિવક્ષિતવાએ વનિના તમે ને બે પાડે છે ઃ (૧) અત્યંતતિરસ્કૃતવાય અને (૨) અર્થાતરસંક્રમિતવા
ના બંને ભેદો લક્ષણોમાં પણ જોવા મળે છેઃ (૧) લક્ષણ થક્ષણામાં સુખાર્થને પૂરેપૂર ત્યાગ થાય છે, અને (૨) ઉપાદાન લક્ષણામાં મુખ્ય બીજ અર્થમાં સંક્રમણ થાય છે. એટલે અવિવણિતવામાં ધ્વનિ લક્ષણ જ છે.
અહીં એટલું નોંધવું જોઈએ કે ગુણવૃત્તિના બે ભેદો તરીકે મત નકાર ગતિ અને લાસણાને એટલે કે ગૌણ અને સુહા હાથથાને