________________
૨૦૪ ] ગુણવૃત્તિ અને લક્ષણથી વ્યંજનાની ભિન્નત [ ધ્વન્યાલ માટે વ્યંજનાની જરૂર પડે છે, એ ખરું, પણ સાચી વ્યંજના તો જ્ય એ વ્ય ગ્યાર્થ ચાવો હેતુ બનતો હોય ત્યાં જ ગણાય. લક્ષણામાં પણ ઘણી વાર વ્યંજનાથી સમજાતો અર્થ નવસાધક હે ય છે. પણ લક્ષષ્ઠા તે એ સ્થાને પણ જોવા મળે છે, જ્યાં વ્યવાર્થમાં કે ઈ ચાતા હે તો નથી. જેમ કે “મ ચડા કોલાહલ કરે છે' એવે સ્થાને વ્યંગ્યાયે ફક્ત વાવાર્થનું જ સમર્થન કરતો હોય છે, જેમ કે, અર્થપત્તિમાં. “નડિયા દેવદત્ત દિવસે ખાતે નથી” એ વા: માંથી તે રાતે ખાય છે એવો વ્યંગ્યાર્થ નીકળે છે, પણ તે ચાસત્વસાધક નથી. લક્ષણા બે પ્રકારની હોય છે ? ગૌણી અને ૨. શુદ્ધા. ગૌણમાં બે પદાર્થોમાં એકતાનું આપણું ઉપચાર કરવામાં આવ્યું હોય છે. જેમ કે “માણવક તો આગ છે.” એવે છે કાઈ ગુણ વ્યંગ્ય હોય છે. એ ગુણની સમાનતાને આધારે લક્ષણા કરી હોય છે એટલે એને ગૌણી લક્ષણા કહે છે. અહીં અંજના એકતાના હેતુ પ બુક્સની પ્રતીતિ કરાવીને જ વિરમી જાય છે, કોઈ ચાતા સાધતી નથી. એવું જ
એનું મુખ ચંદ્ર જ છે,” અથવા “પ્રિયજનમાં પુકિ નથી હોતી’ વગેરેમાં પણું સમજવું. એ દાખલાઓમાં પણ વ્યંજના માત્ર “આત્માદકત્વ' અને “કંટાળાજનકતા'નું જ સૂચન કરીને વિ મી જાય છે. એથી કશી ચ ના સધાતી નથી. આ થઈ ગણિી લક્ષણની વાત. હવે શ્રદ્ધા જાણી લઈએ. એમાં સદશ્ય સિવાયના કોઈ સંબંધને આધારે લક્ષણાનો કાગ થયેલે હોય છે. એમાં પણ એવા દાખલા જરૂર મળવાના જેમાં વ્યંજનાથી સમજાતું પ્રયોજન ચાસ વસાધક ન હોય જેમ કે, “ માંચડા કોલાહલ કરે છે” એમાં માંચડા અને તેના ઉપર બેઠેલાં બાળકો વચ્ચે આધૉર અને અધેવના સંબંધને જોરે એકતા સાધી છે. અહીં પંજિત પ્રોજન બહુવ છે; એથી કંઈ ચાતા સધાતી નથી. આમ, આને સ્થાને ન છે એમ ન કહી શકાય. એનો અર્થ એ થયો કે આરિવક્ષિતવાચ વનિ અરે ગણી કે શુદ્ધા લક્ષણ એક નથી.
પણ જ્યાં એ ગુણવૃત્તિ એટલે કે લક્ષણા ચારરૂપ વ્યંગ્યાર્થપ્રતીનું કારણ બનતી હોય છે, ત્યાં પણ એ અભિધાની પેઠે, વ્યંજનાના અનુપ્રવેશને લીધે જ ચારુત્વસાધક બનતી હોય છે. જ્યાં અસંભાવ્ય અર્થની વાત હોય છે, જેમ કે “સુવર્ણ પુપે પૃથ્વીનાં” વગેરેમાં, ત્યાં ચારુત્વરૂપ વ્યંગ્યપ્રતીતિ જ. હેતુ હોય છે, એટલે એવા દાખલાઓમાં લક્ષણ હોવા છતાં