________________
ઉદ્યોત ૩–૨૦ ]
વિશષી રસાંગાની ખાચાતાનાં ઉદાહરણ [ ૨૨૩
"
મરણ 'તે સીધે। ઉલ્લેખ કર્યા હાત તેા જરૂર શાકને ઉત્ત્પ થાત, પછી ભલે પુર્નમિલન ગમે એટલું વહેલું કરાવ્યું હાય.
ઉપરની ચર્ચાને અથ એ થયેા કે વિરેાધી રસગિાનું નિરૂપણું ત્રણુ સોગેમાં દોષરૂપ નથી બનતું. (૧) એ બાધ્ય એટલે કે દબાઈ જતુ હોય; (૨) એ સ્વાભાવિક અંગ àાય; અને (૩) એના ઉપર અ ંગભાવના આરે।પ કરવામાં આવ્યે હાય. હવે, એ ત્રણેના દાખલા આપે છે.
વિરાપી સાંગાની ખાધ્યતાનાં ઉદાહરણ
જ્યાં વિક્ષિત રસ પરિપુષ્ટ થયા હોય તે પછી વિરાષી રસાંગેા ખાધ્યરૂપે વડુવાયાં હોય તે તે દોષરૂપ ગણાતું નથી એનુ’ઉદાહરણ -
-
r
૧. ક્યાં આ ન કરવા જેવું કાય અને કાં ચદ્રશ!
( વિતક)
૨. તે પાછી એવા મળશે ખરી ? ( ઔસુકથ ) અભ્યાસ તા દાષાના શમન માટે
શાના
૩. મારો
જ છે. (મતિ)
૪. ક્રોધમાં પણ તેનુ મુખ કેવું સુંદર લાગતું હતું! ( સ્મરણ )
૫. ધર્માત્મા વિદ્વાના શુ કહેશે? (શંકા )
૬. એ તા હવે સ્વપ્ને પણ દુલ ભ ખની ગઈ ! (ફ્રેન્ચ ) એ ચિત્ત, સ્વસ્થ થા. (શ્રૃતિ)
૭.
૮. કચેા ભાગ્યશાળી યુવક તેનું અષરપાન કરવા પામશે.” ( ચિ'તા )
ઉર્વશી ખીજી અપ્સરાઓ સાથે સ્વર્ગમાં ચાલી જતાં વિરહાક ઉત પુરુરવાના મનમાં જાગતા વિચારાનું મા લેામાં વન છે. અને એ દરેક વિચાર એક એક વ્યભિચારી ભાવને વ્યક્ત કરે છે. અહીં દરેક વિયાર પછી તે તે ભાવના નિર્દેશ કર્યાં છે. એમાં એકી સખ્યાવાળા લાવા શાંત રસના વ્યભિચારી છે, અને એકી સંખ્યાવાળા શૃંગારના વ્યભિચારી છે.