________________
૨૫૮ ] અનુરણનરૂપ વ્યંગ્યમાં ક્રમ સલક્ષ્ય
[ ધ્વન્યાલેક
આ
ધ્વનિ અને વ્યંગ્યાર્થી હેવા છતાં એકમાં ક્રમ ક્ષનાં આવે અને બીજામાં ન આવે એવું શાથા તા એના ઉત્તરમાં કહે છે કે સક્ષ્યક્રમવ્યંગ્ય છે પ્રકારના હોય છે : અશક્તિમૂત્ર અને શબ્દરા મૂલ. તેમાં અથશક્તિમૂર્ણ અનુરણનરૂપ ધ્વનિમાં વાચ્યાય અને તેનાથી આક્ષિપ્ત તે 'ગય અંતે બીજા સાધારણ વાચી વિલક્ષણૢ હોય છે. સાધારઝુ વાચ્યર્થ માં કે,ઈ વ્યર્થ વ્યક્ત કરવાની શક્તિ તથા હતી, પણુ વ્યંજક અગ્નિઘેયાય માં ખો અથ વ્યક્ત કરવાની શક્તિ દેય છે. એ એની વિષ્ણુતા, અને વ્યંગ્યા વાગ્યેથી વિલાનું હોય જ છે. આમ, આ બંને અત્યંત વિલક્ષગુ પ્રતીતિએમાં એક એટલે કે વાર્થપ્રતિ, બીજી એટલે મેં વ્યંગ્યાય પ્રતી તેનું નિમિત્ત બને છે, અને બીઝ એટલે કે વ્યંગ્યા પ્રતીતિ નિમિત્તી એટલે કે કાર્ય બને છે. આ 'એમન કા કારભાવ છૂપા રહેતાં નથી અને એ એમાં કારણ પહેલું અને કા` પછી આવે છે એટલે અહી’ ક્રમ સ્પષ્ટ જ હૈય છે. આ થઈ અશક્તિમૂલ અનુરણુનરૂપ વ્યંગ્યધ્વનિની વાત. હવે કહે છે
―
શબ્દશક્તમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં તે 'गावो वः पावनानां परमपरिमिनां प्रीतिमृत्पादयन्तु । (.પરમ પવિત્ર સૂર્યનાં કિરા (ગાયા) તમને અપાર સુખ આપે। ) ( ૨–૨૧) વગેરે ઉદાહરણમાં શબ્દમાંથી બે અર્થાની પ્રતીતિ થતી હાવા છતાં, તે અર્થ ના ઉપમાનાપમેયભાવની પ્રતીતિ ઉપમાવાચક પદને અભાવે અર્થ સામર્થ્ય થી આક્ષિપ્ત જ થાય છે, એટલે ત્યાં પણ વાચ્યાર્થની અને વ્યંગ્ય અલકા ની પ્રતીતિ વચ્ચે પૌર્શપ કહેતાં ક્રમ લક્ષમાં આવે જ છે.
―――
આ થઈ શબ્દશક્તિમૂત્ર અનુરણુરૂપ વ્યંગ્ય ધ્વનિના વાકપ્રકાશ્ય પ્રકારની વાત. હવે આગળ કહે છે
પદપ્રકાસ્ય શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં પશુ ખને અર્થોનો સાથે જોડાઈ શકે એવા વિશેષણની ચેાજના અશબ્દ (શબ્દમાં ન કહેન્રી) હાવા છતાં અશક્તિથી જ નક્કી થાય છે, એટલે અહી' પણ પહેલાંના ઉત્ક્રાંહરણની પેઠે વાગ્યાની અને તેના સામર્થ્યથી આક્ષિપ્ત થતા અલ કાર્યમાત્રની
(