________________
૧૯૬ ] સુપ્, તિઙાદિ પદાંશાની વ્ય’જકતા
[ ધ્વન્યાલાક .
એવે
"
"
*
> અય પણ
છે કે નિશેષપણે, પૂરેપૂરા સહાર કરે છે. એકાદ રાક્ષસને મારા હાય તેા જાણે સમજ્યા, પણ આ તેા આખા ગક્ષયકુલન પૂરેપૂરા સહાર કરે છે. ‘અડા, રાવણ જીવે છે.’અને નવાઈની વાત એ છે કે રાવણ જીવે છે ! અહીં, રાવણ પેાતાને માટે રાવણ ' શબ્દ વાપરે છે, તેને ધ્વનિ અજોડ પરાક્રમશાળા ' એવે છે. વળી, ‘સંહાર કરે છે' અને ‘ જીવે છે’ એ બંને ક્રિયાપદેશનાં રૂપે પણુ અહીં વ્યંજક છે. રાવણ જીવે છે છતાં એ સંહાર કરે છે, એ કેવી અસંવિત વાત ખતા હી છે ! એના કરતાં તે। હું મરી ગયેા હેાત તે સારું થાત. અહે વ્ય`જક છે. આમ, આટલા કાકાના વ્વ ગ્યા. અવે થાય, કે હું રાવણ અજોડ પરાક્રમી અને આખા જગતને એકલ હાથે જેર કરવા સમર્થ છું. એવા મારા કઇ શત્રુ હાય એ જ નવાઈ છે. છતાં એકાદ શત્રુ હેય એ સમજી શકાય, પણ આ તે શત્રુએ ગ્યા છે! શત્રુ પણ કે ઈ પર ક્રમશાળી પુરુષ હેય તે તે સમજી શકાય, પણ આ તેા તાપસ છે જેનામાં પરક્રમની અપેક્ષા જ ન રાખી શકાય. એ પણ દૂર હાય તે! જાણે સમજ્યા પણ આ તે। અહીં જ, જ્યાં મારા પૂર્ણ પ્રતાપ પ્રાતે છે ત્યાં જ, મારી છાતી ઉપર જ રહેલા છે; એટલુ જ નહિ, સહાર કરવામાં મચલે છે. તે પણ કાઈ એકાદ ર્ક્ષતા ન.હું, આખા રક્ષકુલનેા સદ્વાર કરે છે. આવે! સહાર મારા ભરી ગયા પછી થયેા હૈ ાયે ઠીક, પણ આ તા મારા જીવતાં જ સંહાર કરે છે. એના કરતાં તે! હું મરા ગયેા હેત તા સારું' થાત. નવાઇની વાત છે, કે એ જોવા હું જીવું છું !
1
છે.
ધિક્ ષિજ્રા ગામ — ‘ ઇન્દ્રજિતને ધિક્કાર છે!' વિક્ શબ્દ એ વાર વાપર્યા છે, તે ધિક્કારના તીવ્રતા બતાવે છે. ઇન્દ્રજિતન માટે 'ક્રુતિ' શબ્દ વાપર્યા છે, તે પણ વ્ય જક ‘શક્ર' એટલે શત્રુને જીતનાર. શત્રુઓને જીતનાર ઇન્દ્રને પણ જેણે ત્યેા હતેા એવા ઇદ્ર જતને માટે તે માનવ રામને જીતવા એ રમત વાત હતી, પણ એ મેઘનાદની શક્તિ પણ કામ ન આવી. ધૂળ પડી એ ઇન્દ્રને જીતનાર શક્તિ ઉપર અહી ‘શુક્રજિત” એ ઉપપદ સમાસ વ્યંજક બને છે. • કુ ભર્યું ને જગાડયો તેથીયે શું વળ્યું ?! અહીં પ્રવાષિતયતા શબ્દ વાપરેલા છે. એમાં પ્ર ઉપસતા અ` પ્રકાને છે. વુધ્રૂ ધાતુનુ પ્રેકરૂપ વાપયુ છે, એ જમાડવા માટે પ્રયત્ન કરવા પડ્યો હતા અનુ સૂચન કરે છે. એટલે અય એવા થયા, કે મહા મહેનતે કુ ભકર્ણન :જગા યો તેય શું વળ્યું ? મેશ્વનાદ અને કું ભકણનાં પરાક્રમો પણ ભૂતકાળની વાત બની ગઈ એ સ ંભાર્ય શ્? અરે, મારું
Я
'.
6