________________
૨૦૨ ] સુપ, તિદિ પદાશેની વ્યંજકતા
[ વન્યાક પણ મુશ્કેલ બની જાય હવે દિવસે રમણીય બની જશે એમ કહી એ ઉદ્દીપન વિભાવનું સૂચન કર્યું છે. આમ, આ કમ બે નિપાત વિમલ ભશૃંગારને વ્યક્ત કરે છે.
એવું જ બીજું ઉદાહરણ – [દુટિવંશ વિશેષાવિજામિનમમ મુવિનામઢાયા: થgmમિત ન રુધિત તુ
[ આંગળીઓથી વારંવાર ઢંકાયેલા અધરેષ્ઠ છું, મનાઈના શબ્દની વ્યાકુળતાથી શોભતું. ખભા તરફ વળેલું સુંદર પાંપણવાળીનું મેં જેમ તેમ કરીને કર્યું પણ ચૂમી તે ન શક્યો ]
આ એક શાકુંતલમાને છે. દુખત શકુંતલનું એકાંત મિલન થતાં રાજ તેને ચુંબન કરવાના પ્રયત્ન કરે છે, પણ ગૌતમાં આવી પડવાથી શકુંતલા પોતાને છોડીને ચાલી જાય છે, ત્યાર પછીની દુષ્યન્તની આ ઉક્તિ છે.
આમાં 1 ( તે) પશ્ચાત્તાપનો સૂચક છે, અને માત્ર ચુંબન મળ્યું હોત તો હું કૃતકૃત્ય થઈ જત એ ભાવ એ વ્યંજિત કરે છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં તુ શબ્દ વ્યંજક છે.
એ ૫ણ નિપાત જ છે. વૈયાકરણે નિપાત વાચક નથી માનતા. એટલે નિપાત કઈ અર્થને વાચક નથી લેત. પણ તે અમુક થનું સૂચન કરે તેવી છે. એવું જ ઉપસર્ગ નું પણ છે. દા. ત., પ્રતાપ. એમાં પ્ર એ ઉપસર્ગ છે. પણ એને કે ઈ અર્થ નથી. આ શબ્દમાં એ તાપનો પ્રકર્ષ એટલે કે અતિશયતા સૂચવે છે, અંજિત કરે છે એટલું જ. ઉપસર્ગો અને નિપાતને વાચક ન ગણવાનાં વાક- ત્રણ કારણ આપે છેઃ (૧) વાચક દે ને ગમે તે કામમાં ઉગ થઈ શકે છે. રામ વાછતિ વનમા અને અતિ મનઃ પાનઃ સિા એમ ગમે તે ક્રમમાં એમને ઉપગ થઈ શકે છે. જ્યારે ઉપસર્ગો અને નિપાનોને ઉપયોગ તે નિયત ક્રમમાં જ થાય છે. ઉપસર્ગો નિયમ તરીકે ધાતુન પહેલાં જ ઉપાય છે. (૨) વાચક શબદને સ્વતંત્ર રીતે ઉપયે ગ થઈ શકે છે, પણ ઉપસર્ગ કે નિપાત એકલા સ્વતંત્ર રીતે વપરાતા નથી. (૩) વાચક શબ્દને સબંધ