________________
ઉદ્યોત ૩-૧૬ ]
સુષુ, તિાદિ પદાશોની વ્યજતા [ ૧૯૭
.
પેતામાં પરાક્રમે શા ખપમાં આવ્યું ? સ્વ તે એક તુચ્છ ગામાની માફક ધમાળી નાખાતે વૃથા ફુલાઈ ગયેલી મારી ભુખએ પણ શા કામની ? ’ એમાં રત ગ્રામટા કહ્યું છે. ગ્રામ એટલે ગામ પણ એને અન્ના ક ટા નારીજાતિને પ્રત્યય લગાવ્યો છે. એ ક્ષુદ્રતા અને તુચ્છતા સૂચવે છે. સ્વ' એ તે। દેવેનું ધામ. અેને જીતવું એ કંઈ ખાવાના ખેલ નથી, તેમ છતાં, એક સામાન્ય ગામડુ` ભાંગતે હૈં।ઉં એમ મે વમતે ધમરાળી નાખ્યું હતું. વિરુઝનમાં વિ ઉપગ્ના ધ્વનિ એ છે, કે નિર્દયતાપૂર્ણાંક રૈ.ળી ન. ખ્યું હતુ. આવું પરાક્રમ કરવાથી ભુજાઓ ફુલાય તે એ સ્વાભાવિક છે. પણ અહીં એને એ વૃથા કહે છે, કારણ, એ પરાક્રમશાળી • ભુખ પણ આજે કશા કામની રહી નથી, વ્ય' સિદ્ધ ચઈ છે. ‘ભુજાઓ’ એવું બહુવચન વાપર્યું” છે, તેના ધ્વનિ એ છે, કે મારે આવી પરાક્રમશી વીસ વીસ ભુજાઓ, પણ તે બધી અત્યારે નકમી, એજારૂપ પુરવાર થઈ. આ Àકના શબ્દેશબ્દ બકે ક્ષઅક્ષર ભાવની વ્યંજનામાં ઉપકારક ખને છે. લેચનકારે સાચું જ કહ્યું છે, કે આ Àકના તલતલ જેવડા ટુકડા કરી નાખીએ તેા. તે બધા ટુકડા વ્યંજનાથી રોોભી ઊઠે એ જ શ્રેષ્ઠ કાવ્યનું લક્ષણુ છે. આ જ વાત વૃત્તિમાં સ ક્ષેષમાં આ રીતે હી છે -
―――
"
આ લેકમાં આ બધાં જ પદોનું જ્યે જકત્વ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એમાં ‘મૈં ચર્ચેઃ' એ પ્રયાગમાં કારકવિભક્તિ, સંબંધ અને વચનનું વ્ય ́જકત્વ પ્રગટ થાય છે. તાવ્યસૌ સાપરઃ ’માં તદ્ધિત ( તાપસ શબ્દમ'ના સદ્ પ્રત્યય) અને ,નિપાત ( તંત્ર અને ઋષિ)નું, કાવ્યશૈવ નિદન્તિ ૨ નીયમ્યઢો રાજળ: ’માં ( નિત્તિ અને નીતિ પદોમાંના, તિનું
गनमकुलम्
અને (ક્ષણ તથા રાળ પદોમાં કમ અને કર્તારૂપી )
કારક શક્તિનુ, વિષ્ઠ ધિક્ નિતં વગેરે લેાકા માં કૃત ( શકજિમાંના કિવક્ પ્રત્યય ), તદ્ધિત (ગામરિકા માંના પ્રત્યય ), સમાસ (સ્વતં-પ્રાટિા), અને ઉપસર્ગ' (fsgટન માંના વિ)નું વ્યંજકત્વ જોવા મળે છે.
.
<
આવા અનેક વ્યૂ જડાવાળા કાવ્યમાં સર્વોત્કૃષ્ટ રચનાસૌદર્ય પ્રગટ થાય છે. જેમાં વ્યગ્યાને પ્રગટ કરતુ એક ૧૪ પશુ હોય તેવા કાવ્યમાં પણ કાઈ અપૂર્વ કાવ્યસૌંદય