________________
હોત ૩–૧૬ ]
સુપ્, તિાદિ પદારોાની વ્યજકતા [ ૧૯૯ બિલકુલ ખેડી દઈએ છીએ. આમ, કાળ અને સ્થળ અને એ ં થઈ માં છે કે જેમાં જીવવાનું મન ન થાય. આ રીતે, આ અત્યંત તરસ્કૃતવાચ્ય વૃતિ પણ શાંતરસનું જ અંગ બને છે.
આ અને એ પહેલાંના ઉદાહરણમાં સુખ, તિક્ વગેરે ભેગાં આવે છે અને વ્યંજક બને છે. પણ હવે વૃત્તમાં રહે છે કે
આ સુપૂ વગેરેની જ્ગજકતા અલગ અલગ મહાકવિઓના પ્રખધામાં ઘણી વાર જોવામાં આવે છે.
તથા ભેગી
અને હવે એ બધાં અલગ અલગ વ્યંજક બનતાં હેાય તેવાં ઉદાહરણો
આપે છે.
સુની
જક્તાનું ઉદાહરણ
અહીં મેઘદૂતમાંના એક બ્લેકના ઉત્તરાર્ધ ઉતારે છે. એ આખે પ્લે.. આ પ્રમાણુ છે :
·
“ એ ( અશાકના અને ખકુલના વૃક્ષ)ની વચ્ચે સેનાની વાસયટ્ટી (પંખીને બેસવાની દાંડી) છે. તેનું લક ટિકનું છે. તેની નીચેના ભાગમાં કુમળા વાંસના જેવા મરકતમણિ જડેલા છે; તારા મિત્ર મેર દિવસ પૂરા થતાં તેના ઉપર આવીને બેસે છે અને મારી પ્રિયા કૅકણુના અવાજ કરતી તાલી બજાવીને તેને નચાવે છે”
આમાં તારૈઃ (તાળીઓ વડે) એવું ત્રીજી વિભક્તિના બહુવયનનું રૂપ વાપર્યું” છે, તેને વ્યા એ છે કે મારી પ્રિયા જુદી જુદી રીતે તાળીએા પાડે છે, તે સંગીત નૃત્ય વગેરેમાં નિપૂણૢ છે. આમ, આલંબન વિભાવના ગુણરણુ દ્વારા એ વ્યંજનો વિપ્રલ ંભનું ઉદ્દીપન કરે છે. આ સ્તે અહી વિભક્તિના પ્રત્યયાળુ રૂપ વતુવ્ય ંજના દ્વારા રસને અનિવ્યક્ત કરે છે.
તિષે એટલે કે ક્રિયારૂપની વ્યજતાનું ઉદાહરણ
(6
દૂર જા, રાવાને જ સાયેલી મારી હતભાગી આંખેાને છવાના પ્રયત્ન ન કર એ આંખે। તને જોતાંવેંત એવી ઉન્મત્ત થઈ ગઈ કે એણે તારા આવા હૃદયને ઓળખ્યું નહિ.”