________________
૧૯૪] સુપ, તિકારિ પદ શેની ગંજક્તા
[ બન્યાક નિરૂપે પ્રગટ થાય છે, અને તે અહીં પ્રસ્તુત એવા શાંતસરૂપી અસંલયક્રવ્ય ધ્વનિને વ્યંજક બને છે.
આમ, આ ત્રણે દાખલામાં સંક્રમચંય વનિ અસંક્રમણૂંગ ધ્વનિને પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતે વ્યંજક બને છે. ૧૪ માં કરિકા સુધીના વ્યંજ સ લ ત પતે રસાદિને વ્યક્ત કરતા હતા. અહીં આ કારિકામાં વ્યંજક પ્રબંધ, પહેલાં સંતાક્રમ વતુર્બનતે વ્યક્ત કરે છે, અને તે વસ્તુવનનું પર્વવસાન આખરે સામિાં થાય છે. આમ, અહીં રસાદની મંજના સધી નહિ, પણ પરંપરાથી થાય છે,
આ ઉદ્યોતની બીજી કારિકા માં અસંલકમબેંગ્યના પાંચ બંજકે ગણાવ્યા હતઃ ૧. વર્ણ, ૨. પદારિ ૩ વાકય ૪. સંઘટ, અને ૫. પ્રબંધ. એ બધાનાં ઉદાહરણ પણું આ પગમાં આવેલાં છે. આમાં બીજે જે પદ દિ તેનાં ઉદાહરણોમાં બે ઉદાહરણ આપેલાં છે. એક પદના બંજકતનું અને બીજુ પાંચના વ્યંજક નું. હવે ૧૬ મા કારિકામાં પદાધિના બીજા પ્રકારની વાત કરે છે. કહે છે કે – સુપ, તિયાદિ પદાશેની વ્યંજકતા
- ૧૬
સુપ એટલે કે વિભક્તિના પ્રત્ય, તિહુ એટલે કે કિયારૂપના પ્રત્યયે, વચન એટલે કે એકવચન, દ્વિવચન, બહુવચન, સંબંધ એટલે કે છઠ્ઠો વિભક્તિ, કારકશક્તિ, કૃત્ એટલે કે ધાતુને લાગતા પ્રત્યયે, તદ્ધિત એટલે કે નામને લગતા વિભક્તિ સિવાયના પ્રત્ય, અને સમાસ-એ બધાંથી પણ કોઈ વાર અસંલકમવ્યંગ્ય દરનિ વ્યંજિત થતું હોય છે.
અહી ભેચનાર આગલી કારિકાના પિતે કરેલા અર્થ સાથે સંગતિ સાચવવા એ અર્થ કરે છે કે સુપ, તિ વગેરે દ્વારા વ્યકત કરતા વક્તાના અભિ વાયરૂપ સંકલ્પકમવ્ય આ ધ્વનિ, અસંલકમ ધ્વનિનો વ્યંજક બને છે.
વૃત્તિમાં એમ કહ્યું છે કે –