________________
ઉદ્યોત ત્રીજો
આમ, બીજા ઉદ્યોતમાં, વ્યંગ્યાની ષ્ટિએ ધ્વનિનું સ્વરૂપ અને તેના પ્રભેદો દર્શાવ્યા પછી હવે ગૂજકની દૃષ્ટિએ તેના ભેદો ખતાવવામાં આવે છે.
એનેા અ` એ છે કે ગયા ઉદ્યોતમાં ધ્વનિના જે ભેદે બતાવ્યા છે તે માત્ર વ્યગ્યની દૃષ્ટિએ જ બતાવ્યા છે, એટલે કે વ્યંગ્યા કેટલા પ્રકારના હાઈ શકે છે તેની ત્યાં ચર્ચા કરેલી છે. એ વાત સાચી કે ગ્ય ગ્યના ભેદે ખતાવવા માટે પહેલાં વ્યગ્યને અવિવક્ષિતવાચ્ય અને વિવક્ષિતાન્યપરવાચ્ય એવા એ મુખ્ય ભાગમાં વહેંચી નાખ્યા હતા અને એ રીતે એમાં અમુક અંશે વ્યંજકનેા પણ ઉલ્લેખ થયા છે. પણ ખરું જોતાં, એ ભેદ વ્યંગ્યાના જ છે. કેટલાક વ્યંગ્યા એવા હેાય છે, જેમાં વાચ્યા વિવક્ષિત હતેા જ નથી અને ખીજા કેટલાક એવા હાય છે જેમાં વાચ્યા ખીજા અર્થમાં સમિત થઈ જાય છે. એ 'નેમાં વાચ્યા વ્યંજક હાય છે એ સાચું, પણ એ વ્યજકને! માત્ર આંશિક ઉલ્લેખ છે. વળી, ફક્ત વાચ્ય અર્થ જ ન્યૂજક ટ્રાય છે એમ નથી, વ્યંગ્યા પણ ખીજા વ્યંગ્યા તેા વ્યંજક બને છે. એટલું જ નહિ, શબ્દ પશુ વ્યંજક હાઈ શકે છે. ( અહી' એટલું તે ધવુ જોઈ એ કે અ ય્જક અને ગ્ય ગ્ય ખંતે હાઈ શકે છે, પશુ શબ્દ કેળ યંજક જ હેઈ શકે છે. ) એ રીતે જે જે વસ્તુઓ વ્યૂજક બની શકે એમ છે તે બધીની દૃષ્ટિએ, વે, આ ત્રીજા ઉદ્યોતમાં, ધ્વનિના ભેદ પાડવામાં આવશે અને તેનુ સ્વરૂપ સમજાવવામાં આવશે. પહેલી જ કારિકા કહે છે કે
ધ્વનિના પદ અને વાચ પ્રકાશ્ય ભેદ
.૧
અવિક્ષિતવાચ્ય દર્શન પદ દ્વારા તેમ જ વાકય દ્વારા પ્રગટ થઈ શકે છે, અને તેનાથી ભિન્ન એવા અનુરછુનરૂપ એટલે કે સ’લક્ષ્યક્રમન્યગ્યરૂપ ધ્વનિ પણુ પદ અને વાકય દ્વારા પ્રગટ થઈ શકે છે.
એને અ એ છે કે ગયા ઉદ્યોતમાં ધ્વનિના જે અઢાર ભે તાવ્યા તેમાંના એક સિવાયના બાકીના સત્તર ભેદ્ય પથી તેમ જ વાકષથી પ્રગટ થઈ શકે છે.