________________
જીવનની સફળતા
અણગમતું પણ સાંભળીને સ્થિર રહેવામાં સહિષ્ણુતાની અત્યંત જરૂર પડે છે. સત્ય આપણું પક્ષે હેય તે પણ ઊછળી ન પડતા ખમી ખાવાથી સઘળું ય સત્ય વધુ પ્રકાશ સાથે સામી વ્યક્તિ દ્વારા પ્રગટ થાય છે, તે માટે ધીરજ ધરવી અનિવાર્ય છે. જે જે મહાપુરુષ થઈ ગયા, તેમ જ આજે વિદ્યમાન છે તે બધાએ કપરા સંયોગોમાં કાળને પાકવાની રાહ જોવાનું જ પસંદ કર્યું છે. જ્યાં બીજું કશું કાર્ય સાધક ન બને,
ત્યાં કાળને પાકવાની પ્રતીક્ષા અજબ સહાય કરે છે. આવા ઉપાયે દ્વારા ધીરજને ધારણ કરતે આત્મા જીવનને સફળ કરી શકે છે,
તે જીવનની સફળતાનાં મુખ્ય પાયાઓ...!!
૧ સદાચારનું પ્રેરકબળ ૨ આચારોનું પરિબળ ૩ સક્રવૃત્તિના પાયા ૪ લજજ-મર્યાદા ૫ પાત્રતાને પાયે ૬ બ્રહ્મચર્ય પાલન ૭ સાચી સંસ્કૃતિ ૮ સહિષ્ણુતા ૯ જીવનનું જીવન ૧૦ દેવ અને ગુણ ૧૧ સજીવનો તિરસ્કાર ૧૨ દષ્ટિ તેવી સૃષ્ટિ
૧૩ શિવ શુભ સંકલ્પ ૧૪ સાચા સુખને માગ ૧૫ દુઃખ સુખ માટે છે ૧૬ સુખ-ખ મીમાંસા ૧૭ સુખનું સાચું સ્વરૂપ ૧૮ સુખ-દુખ ૧૯ બેધ–એક બળ ૨૦ આગમને અર્ક ૨૧ નમવું અને ખમવું ૨૨ મુક્તિને માર્ગ ૨૩ મણનાં સાધન