Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
Catalog link: https://jainqq.org/explore/023367/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હતી , ઉત્થાલાલો પાણી, થતe અધ્યાત્મયોગી, પરમ પૂજય, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય Inni Page #2 -------------------------------------------------------------------------- ________________ જુ જ જ - પરમ પૂજય, અધ્યાત્મયોગી, પંન્યાસ પ્રવર શ્રી ભદ્ર કર વિજયજી ગણિવર્યશ્રીના જીવનસાગરમાં નિરભિમાન, અનાશસભાવ, પરાર્થ પ્રિયતા, કલ્યાણની કામના, સદૈવ સસ્મિત રહીને શિવમસ્તુનો આર્શીવાદ વરસાવતી મુખમુદ્રા, ઊંડા ચિંતન-મનનની અનુપ્રેક્ષા, પ્રિયા, નમસ્કાર નિષ્ઠા, ભગવદ્ભકિત આદિની અનેકાનેક સદ્ગુણ સરિતાઓ, શુભ સંગમ સાધતી જોવા મળશે અને એના ખળભળાટમાંથી સ૨જાતા મહાગાનને સાંભળવા મન સરવા કરીશું તો જલ્સ મણે નવકારો, સંસારો તસ્સ કિ કુણઈ, શિવમસ્તુ સર્વ જગત, મિત્તિમે સત્વ ભૂએસ અને ખામેમિ સવ્વ જીવે જેવા કેટલાય સાધના ગીતોના રહસ્યાર્થ પડઘો પાડતા સંભળાશે. મન એમનું મૈત્રી અને મહામંત્ર પરના મનનથી મંજાયેલું હતું. ચિત્ત એમનું ચારિત્રથી ચોકખું હતું. તન એમનું તપની તાજગીથી તરવરાટ અનુભવતુ હતું. જીવન એમનું જપની જ્યોતથી ઝળહળતું હતું. મુખ એમનું માધુર્યથી મનોહર હતું. હાસ્ય એમનું રહસ્યભર્યું હતું, તો બોલવું એમનું તત્ત્વભર્યું હતું. વાણી એમની વેધક હતી તો એમનું મૌન પણ કંઇ ઓછું અસરકારક નહોતું. આવી એક એકથી અધિકી અનેકતાઓના અવતાર સમા જૈન સંઘમાં સહુ કોઇના હૈયામાં સ્થાન-માન પામી ચુકેલા અને વાત્સલ્ય ભાવથી પવિત્ર ચારિત્રવંત એવા પૂજયપાદ પરમ ગુરૂદેવ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય શ્રીને વંદના... Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપા on શાસનસમા શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ 'સાહેબના સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ 'સાહેબના શિષ્ય પૂજય મુનિરાજ શ્રી . દર્શનવિજયજી મહારાજની પ્રેરણાથી -શ્રી સિહોર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના જ્ઞાનખાતામાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજને તથા શાનભંડારને ભેટ. Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ - શિવમસ્તુ સવજગત આત્મઉત્થાનનો પાયો ( આત્મા-મૈત્ર્યાદિભા-ધ્યાન વિગેરે વિષય ઉપરના ચિત) JI - ચિંતક-લેખક :પરમ પૂજ્ય, અધ્યાત્મયેગી, અજાતશત્રુ અણગાર પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય* [: સંપાદક – પરમ પૂજ્ય, પંન્યાસપ્રવર શ્રી વજનવિજયજી ગણિવય – પ્રકાશક - ભદ્રકર પ્રકાશન ૪૯/૧, મહાલયમી સોસાયટી, સુજાતા ફલેટ પાસે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફેન : ૭૮૬૮૨૮૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ ચિંતક : લેખક પરમ પૂજ્ય, કાંસાહિત્ય નિષ્ણાત, વાત્સલ્ય વારિધિ, આચાર્યદેવ, શ્રીમતિજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન, શાસનપ્રભાવક, કલિકાલ કલ્પતરુ, આચાર્યદેવ શ્રીમદ્ધિ, રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરન, મિથ્યાદિ ભાવનાના સાધક, પરમ પૂજ્ય, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકર વિજયજી ગણિવર્ય! : પ્રાપ્તિસ્થાન : સવ કલ્યાણકર સમિતિ આરાધના ધામ, મુ. વડાલીઆ સિહણ, તા. જામ ખંભાલીયા, છે. જામનગર સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ, હાથીખાના, અમદાવાદ–૧. 1 સેવંતીલાલ વી. જન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૨. પાર્શ્વનાથ પુસ્તક ભંડાર તળેટી રેડ, કૂવામાં સામે, પાલીતાણા 1 સોમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા સંવત ૨૦૫૧ કિંમત : ૧૨૦-૦૦ ભ ર ત પ્રિન્ટ ફી ન્ય માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રેડ, અમદાવાદ-૧. Page #7 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય જ વિશ્વોપકારી, મહાપુરુષોની ભવ્ય પરંપરામાં માન-પાન સાથે સ્થાન પામેલા પરમ પૂજ્ય, પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રી પરોપકાર પરાવણ જીવનના સમર્થ સાધક હતા. આરાધનાના મંગલ માર્ગે પોતાનું જીવન ધન્ય બનાવ્યું અને તેમાં જે અનુભવ્યું તેને અક્ષરરૂપે-પુસ્તકરૂપે પરિણમી. પૂજ્યશ્રીનું જીવન જેમ મહાન-ભવ્ય હતું તેમ લખાણ પણ મૌલિક મર્મસ્પર્શી અને ચિંતન પ્રધાન તથા આરાધના-સાધના-સ્વાધ્યાય અને શાસ્ત્રના ચિંતન-મનન-નિદિયાસનના પરિપાકરૂપ હોવાથી સીધુંસાદું અસરકારક છે. અને તેમાં વિવિધ વિષયોની વિશદ છણાવટ છે. ઘણાં વર્ષોના ઘણાં પ્રયત્ન પણ પ્રાપ્ત ન થાય એવા અનુભવ વચને આ લખાણમાં છે. આ ચિતને જીવન જીવવાની અદભુત કલાની કલ્યાણકારી કેડી બતાવે છે. તેમાંથી જીવનને સુંદર રીતે જીવી જવાને મહાન અને મંગલકારી સંદેશ પ્રાપ્ત થાય છે. આરાધનાના અર્થીઓને પથપ્રતિ પ્રસ્થાન કરાવે છે. મુમુક્ષુ-છરાસુ આત્માઓ માટે માર્ગદર્શનની મહામૂલી મૂડી બની જાય છે. શાસન રસિક ભવ્ય છે માટે ઉપકારક આ ચિતને-પુસ્તકરૂપે પ્રકટ થયા અને મિથ્યાત્વના મૂળમાં રહેલા મેહને મહાત કરવા માટે માઈલસ્ટેન બન્યા. મોક્ષ આપવાની નૈસર્ગિક શક્તિના વિકાસ માટે ઉપકારક બન્યા. અણુમેલ શ્રુતને ખજાને ધરાવતાં આ પુસ્તકમાંથી પ્રથમ નમસકાર મન્નના ચિંતનના સાત પુસ્તકના સંગ્રહને એક વિશાળ લ્યુમ તરીકે રૈલોકય દીપક મહામન્ટાધિરાજના નામથી પ્રકાશિત કર્યું. જેને ખૂબ જ જમ્બર આવકાર મળે. શ્રેષ્ઠ આરાધક-સાધકોએ વારંવાર તેનું અધ્યયન કર્યું અને કરી રહ્યા છે. જેની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનો પ્રસંગ આવ્યો છે. ત્યારબાદ બાકીના ૧૦ પુસ્તકો. ૧. તત્ત્વ દેહન. ૨. તત્વપ્રભા ૩. મંગલ વાણી. ૪. સંત વચન સહામણા. ૫. અજાત શગુની અમરવાણી. ૬. અનુપ્રેક્ષાનું અમૃત, ૭. ચિંતન ધારા. ૮. મનન માધુરી. ૯. આત્મચિંતન ૧૦. ધર્મચિંતન Page #8 -------------------------------------------------------------------------- ________________ ને “આત્મ ઉત્થાનને પા” ના નામથી વોલ્યુમરૂપે પ્રકાશિત કરવાનું વિચાર્યું. અને તેના માટે સંપાદનની જવાબદારી પૂજ્યપાશ્રીના શિષ્યરત્ન, સુગમ સાહિત્યના લેખક-સંપાદક એવા આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરમ પૂજય, પન્યાસપ્રવર શ્રી વજુસેનવિજયજી ગણિવર્યશ્રીએ સ્વીકારતા ખૂબ જ ટુંક સમયમાં આ મહાન ગ્રન્થ પ્રકાશિત કરવા અમે સદ્દભાગી બન્યા છીએ. આ ગ્રન્થના પદાર્થો વચન-ચિંતન દ્વારા આત્માના ઉત્થાન કરવા માટે પાયારૂપ બનશે તે નિ:શંક છે. આવા વિશાળ ગ્રન્યને ૮ મહિના જેવા ટુંકા સમયમાં પ્રિન્ટ કરી આપનારા ભરત પ્રિન્ટરીના માલિક કાંતિલાલ ડી. શાહ તથા સુંદર ગેટ-અપ સાથે ટાઈટલ બનાવી આપનાર શાર્પ ઓફસેટના ધર્મેશભાઈ શાહને આ તકે અમે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. -ભટૂંકર પ્રકાશન. અમદાવાદ, Page #9 -------------------------------------------------------------------------- ________________ * સંપાદકની કલમે જ જીવમાત્ર સુખને ઝંખે છે, ઈચ્છે છે. સુખ મળે તે રાજી થાય છે. દુઃખ આવે તે દુઃખી થાય છે. સામાન્ય દેખાતા ભૌતિક સુખે જે શાશ્વતા નથી, તેવા સુના સ્પર્શમાત્રથી જ થઈ જનારાને ખબર નથી, કે આ સુખ તે જવાના છે. હાં....! સુખ જોઈએ તે વાત સાચી પણ સાચું સુખ તો તે જ કે, જે કાયમી રહે છે. અને કાયમ માટે સુખની સ્થિરતા મેક્ષ સિવાય ક્યાંય નથી. આપણે આત્માનું ઉત્થાન પૂર્ણતાએ કરવું હોય તો મેક્ષ સિવાય છૂટકો જ નથી. એવા મેક્ષમાં જવા માટે, આત્મઉત્થાન માટે, એના મૂળમાં શું જોઈએ? આત્માનું ઉત્થાન વર્તમાનમાં કઈ રીતે સરળતાથી શક્ય બને તે માટે પરમપકારી, પરમ હિતકારી, અમારા પરમ ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્યશ્રીએ અનેક આગામે-ગ્રન્થનું અધ્યયન કરીને તેના ઉપર કલાકોના કલાકે, વર્ષોના વર્ષો સુધી ચિંતન કર્યું અને તેમાંથી અનુભવ સિદ્ધ નિચેડને પામ્યા તેને શબ્દસ્થ કર્યો. વારંવાર પરિશીલના દ્વારા એ પદાર્થોને હૃદયસ્થ કર્યા એટલું જ નહિં સ્વના ચિંતન સાથે પરને પણ ઉપકારક બને તે માટે પ્રકાશિત કર્યો. અને એ પ્રકાશન દ્વારા આરાધક સાધક આત્માઓ માર્ગદર્શન મેળવીને કલ્યાણની કેડી ઉપર આગળ વધ્યા. ફક્ત જેને જ નહિ, અજેને પણ કંઈક આત્માનુભૂતિ મેળવ્યાને આનંદ પામીને તૃપ્ત થયા-થઈ રહ્યા છે. ઘણાં સમયથી કેટલાક ભાવિકો તરફથી મળતા સૂચન અને અંતરના આ ચિતને પ્રત્યેના ખેંચાણુથી થતું કે આ બધા પુસ્તકો તથા ચિંતને, પત્રોને ચાર મોટા વેલ્યુમ તરીકે પ્રકાશિત કરીને જેન જગતને એક પ્રેકટીકલ સમ્યગ્ન જીવન જીવવાની ચાવી અપાય તે સારું. તેમાં સુશ્રાવક હીંમતભાઈની અંતરની લાગણીથી અને અન્ય ભાવિકના સહકારથી નવકારના પુસ્તકઅન્ય લખાણે એકત્ર કરી પૂજ્યશ્રીના નવકારના એક અનેરા ખજાનારૂપે લોક્યદીપક મહામત્રાધિરાજના નામે સંપાદન કરીને પ્રકાશિત કર્યું. બીજુ વોલ્યુમ–આત્મા–મિથ્યાદિભાવ-ધ્યાન-સમ્યગ્દર્શન વિગેરે ૧૪ વિભાગ પાડીને “આત્મઉત્થાનો પાયોના નામે તૈયાર કર્યું. અને તે આજે પ્રકાશિત થઈને ભાવિકને પૂજ્યશ્રીના નજરાણારૂપે મળી રહ્યું છે. તે હવે પછી ત્રીજા યુિમરૂપે પૂજ્યશ્રીના બધા જ પત્રોને એક વોલ્યુમમાં સમાવિષ્ટ કરવાના મનોરથ છે. અને ચોથા વોલ્યુમ રૂપે બાકીના લેખે તથા પૂજ્યપાદૃ અમારા ગુરુ મહારાજ પૂજ્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીના વ્યાખ્યાને લખ્યા છે, તે વ્યાખ્યાનને પ્રકટ કરવા, Page #10 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ચાર વોલ્યુમ તથા પ્રતિમાપૂજન આદિ મહત્વના પાંચ પુસ્તકોનું એક વોલ્યુમ. એટલી પૂજ્યશ્રીની શખ સ્થ મૂડીને સંકલિત કરીને અમારા આત્મ કલ્યાણ માટે ઉપયોગમાં લેવા સાથે સે કોઈને પણ ઉપકારક બને તે જ મુખ્ય ભાવના છે. પૂર્વના કોઈ અશાતાદનીય કર્મના ઉદયે અવસ્થતા રહેતી હોવા છતાં પણ પૂજયશ્રીની અનહદ કૃપાના કારણે પૂજ્યશ્રીના ભાવોને પ્રસરાવવાની ભાવનાને અટકાવી નથી શકતે અને તે ભાવના પ્રસારિત કરવા પ્રયત્ન કરું છું. તેમાં મને પરમ પૂજ્ય, પરમોપકારી, વાત્સલ્ય-વારિધિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય, કરુણાવત આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજય, મહાન તપસ્વી, મારા સંયમ જીવનના ઘડવૈયા, મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ સાહેબ, મારા પ્રત્યે લાગણીને ધોધ વહેડાવનાર, પરમ પૂજ્ય, આચાર્યદેવ, શ્રીમદ્વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ, મારા ઉપકારી, ગુરુદેવ, આચાર્યદેવ, શ્રીમદ્વિજય કુંદકુંદ સુરીશ્વરજી મહારાજ તથા સંયમનું દાન અપાવનારા, પૂજ્યપાદ પિતા સુનિવર, શ્રી મહાસેન વિજયજી મહારાજ તથા સંસ્કાર સિંચય, પવિત્ર પ્રેરણામૂર્તિ માતુશ્રી જીવીબેનની અદ૨ય સહાયથી... પૂજ્યપાદ તપસ્વીરત્ન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય, પ્રશાન્તમૂર્તિ, આચાર્યદેવ શ્રીમદ વિજય મહેસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી તથા તપસવી, મુનિશ્રી જિનસેનવિજયજી, મુનિશ્રી વીરસેનવિજયજી આદિ મુ રાજેની અત્યંત લાગણીભરી સહાયથી તથા આત્મીય તરીકે રહી સતત દરેક કાર્યમાં સ. રી મુનિ શ્રી હેમપ્રભવિજયજીની સહાયથી આ કાર્યો કરી શકું છું. શ્રી લલિત વિસ્તરો ગ્રન્થમાં કહ્યું છે કે, પરમોપકારી દેવાધિદેવ, તીર્થંકર પરમાત્મા ચડકામેતે પાર્થવ્યસનનઃ અને વીતરાગતૈત્ર ગ્રન્થમાં કહ્યું છે કે, મૈત્રી પવિત્ર યાત્રાય. દિ વિશેષનાં સ્વામી છે. આવા પરમોત્કૃષ્ટ મંત્રી અને પરોપકારને વિશિષ્ટ મહાપુરુષોએ મહાન ગજેમાં કેવું સ્થાન-માન આપ્યું છે. તેના સ્પંદનરૂપ કેટલાક કલેકે ગ્રન્થની છેલે તે-તે ગ ના નામના ઉલેખપૂર્વક આપેલ છે. આ સર્વ કે પૂજ્યશ્રીના દૈનિક ચિંતનના એક ભાગરૂપે હતા. પૂજ્યશ્રીના હૈયામાં આ ભાવે આટલા દ્રઢ કેમ થયા? તેનું સમાધાન મને મળ્યું કે, પૂજ્યશ્રી આ જ ભાવના ચિંતન-મનનમાં હતા. આ સાનની આરાધના-સાધનાના દ્વારા આભાના ઉત્થાનને પૂજ્ય પામ્યા. અને પરંપરાએ પરમપદને પામશે તેવા અનુપમ-પરમોચ્ચ પદને પામવા આપણે સૌ સદભાગી બનીએ...! પંન્યાસ વસેનવિજય જુનાગઢ શ્રાવણ સુદ-૧૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ચોગી મહાત્મા...! વાચનાદાતા પ. આ. ભદ્રગુપ્તસૂરિ મ. સા. સંકલનકાર: મુનિ કલ્પરત્નવિજય. ૧. ૨ ૧૪. વડગામ. જુદા જુદા રાનીપુરુએ ભેગી પુરુષોની જુદી જુદી કલ્પનાઓ આપી છે કોઈની કલ્પના એવી હેય છે કે, જેની પાસે આકાશગામિની વગેરે જે લબ્ધિઓ હોય તે ગીપુરુષ કહેવાય. કોઈ વળી એવી કહપના આપે છે કે જે દુનિયાથી અલિપ્ત હય, ગુરુ વગેરેના સાનિધ્યમાં રહેતા હોય તે ગીપુરુષ. કેઈ કહે છે કે, જે જટાધારી હોય, દુનિયાની કોઈ પરવા જેને ન હોયઆવી પણ કલ્પના યેગીની આપી છે. ઉપાધ્યાય યાવિજયજી મહારાજ યેગીની કલ્પના કરતા કહે છે કે यस्य दृष्टि कृपावृष्टिः, गिरः शमसुधाकिरः । तस्मै नमः शुभज्ञान-ध्यानमग्नाय योगिने ॥ “જેની આંખમાંથી દયાની કરુણાની વૃષ્ટિ થાય છે અને જેમની વાણીમાંથી સમતારૂપી સુધા નીતર્યા કરે છે, તેવા યોગીપુરુષને નમસ્કાર કરું છું.” એમણે એવા વેગીની કલ્પના કરી છે કે, જે વિશ્વ પર નિરંતર કરુણા વરસાવે. કેમકે આ વિશ્વ દ્રવ્ય અને ભાવથી દુખી છે. યોગી પુરુષનું આ લક્ષણ બતાવ્યું છે કે, એ કેઈની પણ સામે જુએ, તેઓ કરુણા વરસાવતા લાગે. આવા મહાપુરુષ પાસે જે કોઈ પણ જય તેમના ઉપર એવી કૃપાનું બુંદ ઝરે કે, જેના દ્વારા તેના તાપ અને સંતાપ નષ્ટ થઈ જાય છે. આપણે ત્યાં અને એમાંય જૈનસંધમાં તે ખરા, પણ વિશેષ કરીને આપણા સમુદાયમાં બહુ જ ગૌરવ લઈ શકીએ એવા યોગીપુરુષ હતા પૂ. પંન્યાસજી ભદ્રકવિજયજી મ. સા. એમના સંપર્કમાં આપણામાંથી ઘણા ઓછાવત્તા અંશે આવ્યા હશે. અમે ઘણું સાધુઓ એમના ઘણાં ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા છીએ. જ્યારે જ્યારે જેતા ત્યારે એમની માંથી કરુણ વહેતી જોવા મળતી, ખરતરગચ્છના એક મહાત્મા એમની પાસે ગયા. તેઓ પોતાના અનુભવમાં કહે છે કે, અમે જ્યારે એમની પાસે જઈએ ત્યારે પંન્યાસજી મહારાજ અમને અમારા જ લાગતા. એમને સ્વ–પરને લેહ ભૂલાઈ ગયેલું. જેમ પોતાના શિષ્યની આગળ પ્રેમને Page #12 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યથી વાત કરે એટલા જ હેત-પ્રેમથી વાત તેઓશ્રી અમારી સાથે કરતા. એક નાનામાં નાને સાધુ એમની પાસે જાય તે પણ એમની વાત શાંતિથી સાંભળતા પીંડવાડામાં અમે હતા. એકવાર એક નાના સાધુ એમની પાસે બેઠેલા. હું ત્યાં પૂજ્યશ્રી પાસે ગયે. તે વખતે પંન્યાસજી મ. તે બાળમુનિને પૂછતા હતા, “તને કયુ શાક લાવે છે?” પછી મને કહે, “જે તને આમ પૂછું તે આશ્ચર્ય લાગે. તને તે એમ જ પૂછું કે, ક ઝન્ય તને ગમે છે? તમે બીજાની વાતમાં–બીજાની પસંદગીમાં ઈન્ટરેટ લે. તે એમાં આત્મિયતા બંધાય છે, અને આ આત્મિયતા બંધાયા પછી તમે એને સાચી વાત કરશે, તે એ કડવી હશે તે પણ એ સ્વીકારશે. એટલા પરથી એમની પાસે જે કઈ જાય તે એમના બની જતા. ભુજપુરમાં તેઓશ્રીનું ચાતુર્માસ હતું. ત્યારે ત્યાંથી એક મુનિને મારા ઉપર પત્ર આવેલ. તેઓ લખતા હતા કે, અમે તેઓશ્રીના પ્રવચન સાંભળવા જઈએ ત્યારે અમને એમ જ લાગે કે, અત્યારે અમે જણે તીર્થકરની વાણી સાંભળીએ છીએ કે શું? આંખમાંથી સ્નેહ-વાત્સલ્યને કરણને ઝરે વહેતે હેય એમ લાગે છે. જેમના જીવનમાં નિરસતા આવી ગઈ હોય અને તે એમની પાસે બેસે તે એની નિરસતા દૂર થઈ જતી અને જીવન નવપલ્લવિત બની જતું. આ કરુણાવંત મહાત્મા પાસે જઈએ તે આપણું હયું ઉત્સાહથી હર્યું-ભર્યું બની જાય. અને આપણા જીવનમાં સંયમને થનગનાટ વધી જાય. એમના પ્રવચનોની રેલી નિરાળી હતી. એમનામાં કેઈના પણ પ્રવચનની કેપી નહતી. સિદ્ધ પુરુષ હતા. સિત પુરુષ કયારે પણ કોઈની કોપી નથી કરતા. જ્યારે પણ પ્રવચન આપે ત્યારે બે ચાર મિનિટે સચોટ ઉપમાઓ આપતા જય. ઉપદેશ પણ તેઓશ્રી એવી રીતે આપતા કે જેમાં ક્યાંય વ્યંગ ન મળે, એમને ડાયરેકટ એપ્રોચ જ એ હતું કે, માણસને કેઈપણ જાતની અપીલ ન રહે. તેઓશ્રી એક વાત કહેતા કે, ચતુર્વિધ સંઘ પ્રત્યે દરેક સાધુના હૈયામાં બહુમાન જોઈએ. “આ મારે સંઘ તીર્થ સ્વરૂપ છે. ચતુર્વિધ સંઘ એ તીર્થ અને તીર્થ એટલે પ્રભુ છે–પરમાત્મા છે. ચતુર્વિધ સંઘ પ્રત્યેનું બહુમાન એટલે પરમાત્મા પ્રત્યેનું બહુમાન છે. ચતુર્વિધ સંઘને કોઈપણ અંગ સાથે તેછડો વ્યવહાર ન હોવો જોઈએ. કોઈની સાથે તે છડે વ્યવહાર એ જિનેશ્વર ભગવાનની આશાતના બરાબર છે. કેઈપણ દેવ-દેવીને પણ અ૫લાપ નથી કરવાને. દૈવી તત્ત્વને કયારે પણ છોડવાનું નથી. આપણે ત્યાં તે એક સિદ્ધચક્રનું મહાપૂજન થાય તે પણ નવગ્રહ વગેરેની પૂજા કરીએ છીએ. એમાં રાહુ-કેતુ એની પણ અવહેલના કરવાની નથી ! આપણી વાણીને અમૃતતુલ્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તેઓશ્રી એવી અમૃતતુલ્ય વાણી વહાવતા. જેના દ્વારા તે એ વ–પર સમુદાયમાં અજાતશત્રુ તરીકે પંકાયા હતા. તેઓને વેગીપુરુષ તરીકે અપનાવતા. Page #13 -------------------------------------------------------------------------- ________________ સંઘની પાસે સાધનાનું અંગ નહતું તે એમણે શંખેશ્વર વગેરે તીર્થમાં લાખ નવકારનું વિધિપૂર્વક આરાધન સંઘમાં શરૂ કરાવ્યું. એમની પાસે માર્ગદર્શન પૂછાવીએ તે સુંદર માગદશન મેકલતા. એમની ઈચ્છા એવી કે સંઘમાં નવકારની આરાધના વધે, તે સંઘમાં નવું બળ વધે. સં. ૨૦૧૪ નું સંમેલન નિષ્ફળ ગયું. અમે બધા રીલીફ રોડના એક મકાનમાં બેઠા હતા. ત્યાં એક પ્રશ્ન કર્યો કે, સંમેલન નિષ્ફળ કેમ ગયું? ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, આપણી સાધના ઓછી પડી, આપણું સાધના તૂટી માટે. આપણે સાધના વધારે. તે વખતે તેઓશ્રીએ મને એક કાગળ આપ્યો અને કહ્યું કે, નવકાર મંત્રમાં નવે રસો કુરે છે. અને એના પર તું વિશેષ ચિંતન કરીને લખ. શાંત રસથી માંડીને શગાર રસ સુધીના બધા જ ૨ો આ નવકાર મંત્રમાંથી અનુભવી શકાય છે. એમની આ ગંભીર અનુપ્રેક્ષા હતી. એવા આ મહાપુરુષના હૈયે સંઘનું હિત વસેલું હતું. દ્રવ્ય અને ભાવથી સંઘ ઉજત. બને એને અનુલક્ષીને મૈચાદિ ચાર ભાવનાઓને વિકાસ થ જોઈએ. એમણે તે ત્યાં સુધી કહ્યું કે, એવું સિદ્ધ કરે કે, મૈગ્યાદિ ભાવના ન હોય તે સમકિત ન ટકે, એવું શાસ્ત્રીય રીતે સિદ્ધ કરો. માટે એ ભાવના તે આપણે કેળવવી જ જોઈએ. ચતુર્વિધ સંવમાં એક બીજાને મળીએ તે આપણી અને લડવી ન જોઈએ, હસવી જોઈએ અને મોંમાંથી અમૃત જેવી વાણી કરવી જોઈએ. આવા હતા એ મહાપુરુષ–તેમને આપણા કટિશઃ વંદન હે...! જ જીવન વિભવ સર મુનિ હેમપ્રભવિ. यस्यदृष्टिः कृपावृष्टि-गिरः शमसुधाकीरः । भद्रंकराय शान्ताय, तस्मै भक्त्या नमोनमः ॥ જેમની દષ્ટિમાંથી કૃપા વરસી રહી છે. અને વાણીમાંથી અમૃત વરસી રહ્યું છે, તેવા પરમ શાંત પરમ કરુણાલુ, વાત્સલ્ય વારિધિ, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને નમસ્કાર થાઓ..! જેમ ધરતીની કુખે ઘણાં કિંમતી રત્ન છુપાયેલા છે, તેમ ધરતી પર જીવન જીવતા માણમાં ઘણા કિંમતી નરરત્નો મળી આવે છે. અવસરે એ નરરતને પ્રગટ થાય છે, આપણી વચ્ચે આવે છે, પોતાના તેજથી સર્વને અજવાળે છે, અને સંઘ-સમાજ અને ધર્મના ઉત્કર્ષ માટે ઉન્નત કાર્યો કરે છે. દિવ્ય જીવન જીવીને માનવતાની મહેક મકતા જાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ એવા જ મહાપુરુષ... જૈન શાસનના તેજસ્વી ઝળહળતા જચેાતિધર, અધ્યાત્મયાગી, પ્રશાન્તમૂર્તિ, વાત્સલ્યવારિષિ, પરાથ’રસિક, પરોપકારી, કરુણામય, સવ જીવ હિતચિંતક, પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ...!!! જેમનું જન્મથી મરણ સુધીનું જીવન સ્વ માટે તો ઉપકારક બન્યું પણ સાથે સાથે અનેકાને માટે પ્રેરણાત્મક બન્યુ. ગોરવવંતા ગુજરાત દેશ, સમાજ અને રાષ્ટ્રને દાનેશ્વરી-રાજેશ્વરી તપ-ત્યાગ અને સયમના સાધકોની-ભક્તોની ભેટ આપવા સાથે પરમ પવિત્રતમ તીર્થીની ભેટ આપીને પરમ ઉચ્ચ સ્થાન પામી શકયા છે, તેવા ગુજરાતની તવારીખમાં ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણનું સ્થાન ખૂબ જ ગૌરવવંતુ અને મહામૂલુ છે. ન્યાય સપન્ન વૈભવને પામેલા દયાળુ, ધર્મવીર શેઠ હાલાભાઇ...1 તથા માયાળુ, ધમાઁ અ‘સ્કારી શ્રાવિકા... ચુનીબેનના ઘરે ચેાથા પુત્ર રત્નનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૫૮ માગસર સુદ-૩ના થયા. નામ પાડયું ભગવાનદાસ...હુલામણું નામ લશુ..! બચપણથી જ માતા-પિતાના સ`સ્કારથી વાસિત ભગવાનદાસભાઈ એ વ ની વચે તા અષ્ટપ્રકારી પૂજા કરતા અને ભાવવાહી સ્તુતિ એટલતા થઈ ગયા અને પછી તેા પ્રાચીન સ્તવના-પો મધુર સ્વરે ખેલતા તથા નગારા સાથે કાંસી વગાડતા. પાંચ વર્ષ ની ઉંઉંમરે તા શેરીના બાળકાના ડીડર બની ગયા. રમતમાં કંઈ મતભેદ પડે કે, કોઈના મનદુઃખ થઈ જાય તો તે માટે ભગુના નિર્ણીય સીને માન્ય રહેતા. દિવસેા પસાર થાય તેમ ઉંમર વધતા ભગુભાઈને સીનેમા જેવા લઈ જાય તા ઝાઝા ખાય-ઉંઘી જાય પણ જુએ નહિ અને પૌષધ કરવા લય તા તેમના ઉરમાં આનંદ ન માય અને જો સ્વર્ગ મળ્યા જેવા આન થાય..! ૧૨ વર્ષની વયે ધાર્મિક અભ્યાસમાં પાંચ પ્રતિક્રમણ અથ સાથે કર્યાં. ઉપરાંત ચેાગશાસ્ત્રના ચાર પ્રકાશ, ૧૫-૧૬ વર્ષ ની વયે ઉપાધ્યાય શ્રી યÀાવિજયજી કૃત ત્રણે ચેાવીસી, સવાસા-દેઢસા-સાડા ત્રણસા ગાયાના તત્ત્વ ભર્યો સ્તવના-પા–સજઝાયા ઠસ્થ કર્યો. ૧૮ થી ૨૦ વર્ષની વચે. ઉપાધ્યાયજીના સ્તવનોની પ્રેસકાપી કરી હતી, તેને સંગ્રહીત કરીને ગૂર્જર સાહિત્ય સંગ્રહ રૂપે પ્રકાશિત કરી. ત્યારપછી શ્રીમાનંદ ધનજી મહારાજના ગૂઢાર્થ ભર્યાં સ્તવના-પટ્ટા સજ્ઝાયા કઠસ્થ કર્યો. આવા આધ્યાત્મિક અભ્યાસના આધારે નાની ઉંમરથી જ મૈત્રીભાવ-વાત્સલ્યભાવ– ક્ષમાપના—શાંતિ–પરોપકાર-કૃતજ્ઞતા જેવા ગુણા એમનામાં ખૂબ ખૂબ ઝળકતા નજરે પડતા. ભગુભાઈએ કલ્યાણ મિત્રના સહયોગથી નવપદ આરાધક સમાજના સ્થાપના ઘર Page #15 -------------------------------------------------------------------------- ________________ અને તેમાં સેક્રેટરી તરીકે રહીને તે વખતે સૌ પ્રથમ સામુદાયિક નવપદની ઓળીએ કરાવવાની શરૂઆત કરી. જેથી નવપદ તથા આયંબિલને મહિમા ખૂબ જ વધવા લાગ્યા. સાધુપણું એટલે સકળ જીવરાશિ પ્રત્યે નીતરતે નેહ પરિણામ, માનસિક સુખને અગાધ મહાસાગર. સંસારના સર્વ સુખના રાગને ત્યાગ કરી દુખની સામે ચાલીને સ્વીકાર કરશે તે સાધુતા. એવી ઉચ સાધુતાને પામવા કટિબદ્ધ બનેલા ભગુભાઈ વ્યવહાર ધર્મ-ચિત્યના પાવનમાં એકઠા હતા. અને તેથી જ ભાઈઓને મળી કુટુંબીઓને વાત કરી અને પત્નીની પણ ૨૦ લીધી. તેમના ભરણપોષણને બદલત કરીને સૌના અંતરના ઉલ્લાસપૂર્વક વડીલોનાં આશીર્વાદ તથા નાનાઓની શુભ ભાવનાઓથી ભાવિત બનીને સંયમની અમતિ મેળવી. જેમનું ચારિત્ર અતિ ઉચ્ચકોટીની શુદ્ધતાને વરેલું હતું એવા પૂજાપા આચાર્યદેવ શ્રીમદ વિજય દાનસૂરીશ્વરજી મહારાજ...! જેમની જ્ઞાન-પાન તથા શાન સાધનાની અને ખી લગનીની વાંસળીના નાકે નાના બાળથી મોટા તો જગત થઈ ચૂકયા હતા, તેવા પૂજ્યપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિવર તથા જેમની વાણીના નાના ધનુષ ટંકારે તે મેહના નશામાં ચકચૂર એવા આત્માઓ પણ જાગ્રત બની ચૂક્યા હતા, તેવા પૂજ્યપાદ મુનિ શ્રી રામવિજયજી મહારાજ...! જેવી પ્રતિભાઓના પાવન ચરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયા અને વિકમ સંવત ૧૯૮૭ના દિવસે પૂન્યપાક શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં, પૂજ્યપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિવર્યશ્રીને ઉપાધ્યાય પત, પૂજ્યપાદ યુનિરાજ શ્રી રામવિજયજી મહારાજાને પંન્યાસ પદ તથા પાંચ મુમુક્ષુઓની સાથે મુનિપર પામવા બડભાગી બન્યા અને તેને પૂજ્યપાદ પંન્યાસજી શ્રી રામવિજયજી ગણિવર્ષના શિષ્યરત્ન તરીકે સ્થાપ્યા અને સંસારી નામ સગવાનદાસને સાર્થક કરવા કલ્યાણ કરનારું નામ મુનિ શ્રી ભદ્રકવિજયજી તરીકે જાહેર કરાયું. દીક્ષાની હિતશિણાને હૈયામાં કોતરીને સંયમની સાધનામાં લયલીન બનેલા મુનિ શ્રી ભદ્રંકરવિજયજીની ચી સપ્રમાણુ આજનબાહુ દેહયષ્ટિ સુખની ગંભીરતા ઓજસ્વી અજબની પ્રતિભા ૦ મિત ભરી વાણી. પ્રસ-મધુર અને વિનમ્ર પ્રકૃતિ, ૦ ધીર–ગંભીર-નિખાલસ સ્વભાવ. આ બધા ગુએ સૌના હૈયાને મોહી લીધા હતા. પૂજ્ય પાછું આ. શ્રી દાનસુરીશ્વરજી મહારાજે કહેલું કે, ભદ્રકરવિજયના સાસુવિક હણે મેં જોયા છે. એ તે જૈનશાસનને મહાન સ્તંભ અને સૌને પ્રિયપાત્ર શાસનને શ્રેય ન બનવાને છે. તેઓએ આપેલ મન્સ Page #16 -------------------------------------------------------------------------- ________________ પરસ્પૃહા મહાદખમ નિસ્પૃહત્વમ મહાસુખમ” એ સોનેરી વાવને પૂજ્યશ્રીએ આત્મસ્થ કરી લીધું. મહા સુદ ૬ સંવત ૧૯૮૭ માં તેમની વડી દીક્ષા થઈ હવે તે સવાધ્યાય-અધ્યયનની ધૂણી ધખાવી દીધી અને થોડા સમયમાં તે સાધુઆચારના અન્ય જેવા કે, દશવૈકાલિક, શ્રી ઉત્તરાયયન-શ્રી આવાયકસૂત્ર-પિંડનિર્યુક્તિ આદિ ગ્રન્થ સાથે પંચસૂત્ર-પ્રશમતિ-શાંતસુધારાસ-ગશામ-ધર્મબિંદુ-અષ્ટક-ડશાવિથિકા-બત્રીશીગદષ્ટિ સમુચ્ચય-ગબિંદુ-તત્વાર્થસૂવ-લલિત વિસ્તરા-અધ્યાત્મસાર-સન્મતિત-શાસ્ત્રવાર્તા સમુરચય આદિ તાવિક ગ્રન્થનું અધ્યયન કર્યું. તેમાં પણ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના ગ્રન્થરત્નના ચિતને દ્વારા મૈથ્યાતિ ભારેથી અતિશય લાવિત થતા ગયા. | મહાનિશીથ આદિ આગ તથા વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ વિગેરે મહત્વના ગ્રન્થ દ્વારા નવકારમ– પ્રત્યે વધુને વધુ દઢ શ્રદ્ધાવાળા બનતા ગયા. બસ, પછી તે નવકારમ––મેગ્યાદિ ભાવેને સ્વ-પર કલ્યાણ માટે ઉપયોગ કરવા લાગ્યા અને એમને આત્મા વધુને વધુ તે પદાર્થોથી પરિણત થતે ગયે. ચતુ શરણુ ગમન-દુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદન-આ ત્રિપદીને વધુને વધુ ફેલાવે કર્યો. વાંચન-ચિંતન-મનન દ્વારા સ્વ-પર દર્શનેના-ગ્રન્થને પણ વાંચીને સ્યાદ્વાદમય દષ્ટિ દ્વારા સ્વદર્શનમાં સમન્વય કર્યો પછી તે એ પદાર્થોના ચિતને લેખનમાં અવતરણ કરીને પુસ્તકનું પ્રકાશન થવા લાગ્યું. ગુણેના દરિયા જેવા પૂજ્યપાદૃશ્રીને એક-એક ગુણને તથા તે ગુણ માટે પ્રેકટીકલ જીવન જીવ્યા તે અંગે વિચારીએ તે દિવસના દિવસે જાય અને લખવા બેસીએ તે પાનાના પાના ભરાય. પણ સામાન્યથી. દિગ્દર્શન કરશું તે પણ થશે કે અહાકેવા હતા આ મહાપુરુષ? નિસ્પૃહતાના ઉપાસક એક દિવસ તેમની પાસે એક પ્રેસ-રિપોટર આવ્યું. તેણે કહ્યું, “હું ઘણા મુનિ ભગવંતેના ચાતુર્માસના અહેવાલ દૈનિક–પેપર્સમાં પ્રગટ કરું છું. તેને મહિને લગભગ પચાસ રૂપિયાને ચાર્જ લઉં છું.” પંન્યાસજી મહારાજે આ સાંભળીને કહ્યું. “આ રીતે ય તમે સાધુના પરિચયમાં આવે છે, તે ક્યારેક તમને આધ્યાત્મિક લાભ થશે. મહિનાના પચાસ રૂપિયા લે હું તમને ચાર મહિનાના રૂ. ૨૫૧ અપાવી દેવા તૈયાર છું. પણ એક શરત છે કે, મારે કઈ અહેવાલ છાપામાં પ્રગટ ન થ જોઈએ.” Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જે જમાનામાં નામ માટે પડાપડી થતી હોય, ત્યાં પ્રશંસાથી પર રહેવાની પૂજ્યશ્રીની મનોવૃત્તિ જોઈને પ્રેસ–રિપોર્ટર આશ્ચર્ય અનુભવી રહ્યો. એને થયું કે કેવી આ અધ્યાત્મ નિકા..કેવી આ વિરલ વિભૂતિ...! સંયમરક્ષા માટેની જાગૃતિ...! પૂજ્યશ્રીને કોટથી વિહાર કરીને, વડાલા જવું હતું, સાથે એક મુનિ પણ હતા. ઈર્યાસમિતિના ઉપગપૂર્વક પૂજ્યશ્રી આગળ વધી રહ્યા હતા. અચાનક રસ્તામાં વિહારની વાટે વર્ષ શરૂ થઈ વિરાધનાના ભયથી બચવા માટે પૂજ્યશ્રી તરત જ રસ્તાન એક દુકાનના છજા નીચે જતા રહ્યા. અડધો કલાક રોકાયા. વરસાદ બંધ પડયે. સાથે રહેલા મુનિ ભગવંતે કહ્યું, “સાહેબ.! વરસાદ બંધ થઈ ગયા છે, આપની આડા હોય તે આગળ ચાલીએ.” પૂજ્યશ્રીએ નેહપૂર્ણ શબ્દમાં કહ્યું, “ભાઈ હમણાં જ વરસાદ બંધ થઈ ગયે , તેથી વરસાદનું સચિત્ત પાણી વિખરાયેલું પડયું છે. આ તે રાજમાર્ગ છે કે આ ન કરે છે. દશ મિનિટ બાદ લોકોની અવર-જવરથી આ પાણી (પ્રાયઃ) અચિત્ત ( ઈ જશે, પછી ચાલશું.” આ સાંભળતાં સાથેના સાધુ દિમૂઢ થઈ ગયા. પૂજ્યશ્રીની જીવરક્ષા માટેની–સંયમરક્ષા માટેની આવી સાવધાની જેઈ અનુમોદના કરતાં થોડીવાર પછી આગળ વધ્યા. કરુણાસાગર : એક દિવસ સાંજના વિહાર હતો. ડામરની સડક હતી. રસ્તા પર ડામર પીગળી ગયે હતું. તેમાં એક સાપ ફસાયેલો હતો. છૂટવા માટે તરફડિયાં મારતા એ સપને પૂજ્યશ્રીએ જોયે. દયાળુ દિલના દાનેશ્વરી દીનબંધુ એવા ગુરુદેવથી આ દશય જેવાયું નહિ. તરત જ સાથેના એક શ્રાવકને નવકાર સંભળાવવા જણાવ્યું. શ્રાવકે નવકાર સંભળાવ્યું. પોતે પણ નવકાર બોલતા હતા. ન ધમ ચાવઃ ” દયાથી બીજો કઈ ધમ નથી. આ શુભ ભાવના અને નવકાર મહામન્ત્રના પ્રભાવે તરત જ એ સાપ છૂટે થઇને સડસડાટ કરતે, પોતાના સ્થાન પર ચાલ્યો ગયો. આ જીવને બચાવવા, તેને ઉપર કરવાને આત્મિક સંતેષ સાહેબજીના હૃદયમાં સમાતો ન હતો. - ૩યાની વિશાળતાને વરેલા પૂજયશ્રી હાલાર જેવા એકદમ લગભગ ધર્મરહિત ક્ષેત્રમાં વિચારીને તેને ધર્મવાસિત કર્યો, તેમ માલેગામ જેવા સુધારક ગામને પણ પિતાની સમતા અને સવાણી દ્વારા ધર્મના ઉપાસક બનાવી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધ ળ બનાવ્યા હતા. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નિદાનું નામ નહિ. સાથે-સાથ પિઝીટીવ થીંકીંગ. નેગેટીવ બેલે નહિ પણ બેલનાના વાકયોને પણ પોઝીટીવ બનાવી છે અને કોઈપણ લખાણને અંતે નકારાત્મક આવે જ નહિ. આ હતી... પૂજ્યશ્રીની સાહજિક સિહિ..! નાના કે મોટા કઈ પણ હેય પહેલા તેમનું સાંભળે અને પછી તે-તે વ્યક્તિની ગ્યતા મુજબ ડી અને નાનકડી પણ એવી તત્વચર્ચા મૂકી છે કે, જે સામાના અંતભાને કાયમ માટે શ્યિ કરી છે. આ અનુભવ જે જે પુન્યાત્માઓને થયે છે તે આજે પણ એવી જ અનુભૂતિ કરે છે. મૈત્રીભાવને ડંકો વગાડ્યો. સાધુતાની પાત પ્રસરાવી અને તેથી જ દરેક ગ૭ સમુદાયમાં તથા સકળ સંઘમાં તેઓ અજાતશત્રુ અણગાર તરીકે પ્રખ્યાતિને પામનાર બન્યા. સાધુપતની જવાબદારીને સમજનારા પૂજ્યપાશ્રીને એમના પૂએ વારંવાર આચાર્યપદ માટે આગ્રહ કર્યો છતાં પિતાની નમતાને આગળ કરીને એક જ વિનંતિ કરતા કે મારામાં એ પદની રેગ્યતા નથી, ત્યારે વડીલે વિચારતા કે આવા મહાન પદને ૫ આત્મા હોવા છતાં એ એ ૫૪ ન લે તે બીજાને કેમ અપાય, તેથી ત્રણ વખત તે બધાની પદવીઓ બંધ રહી હતી. સાસુકિ નવપદજીની ઓળીઓ-ઉપધાન–ખરના એકાસણા-જેવા અનુપાનમાં નવકારો ના એ ગાવ્યો કે બધાના હિષામાં નવકારના મહિમાને વર્ણવતે પૂર્વસુશિત આ કલેક બેસી ગયો કે, जिणसाणस्स सारो-परदसपुत्राण जो समुद्धारो। जस्स मणे नवकारो-संसारो तस्स किं कुणा ॥ જે જિન શાસનને ચાર છે, રોદ પૂર્વમાંથી કરેલ છે, એ નવકાર જેના હૈયામાં છે, તેને સંસાર કંઈ કરી શકે નહિ. અમે તે આશયથી આત્મા નવકારનું સ્મરણ કરે, તે પણ તેના જીવનમાં નવકાર પુન્ય પ્રકાશ પાથર્યા વિના ન રહે કારણ કે નવકાર સર્વ પાપ નાશક મંત્ર છે. આવા ગુના સ્વામી એવા પૂજ્ય પામીને પૂર્વના કોઈ અશાતા વેદનીય કર્મના યે છેલ્લા ૧૨ વર્ષ તે ખૂબ જ અસ્વસ્થતા રહી, છતાં પણ... સમતા સમાધિને ટકાવીને જગત સમક્ષ એક આદર્શ રજૂ કરતા ગયા તે તે પ્રત્યક્ષ જોનારાઓ જ સમજી શકે. છલા વર્ષોમાં રાજસ્થાનની પવિત્ર તીર્થભૂમિમાં જ વધુ રોકાવાનું થયું. પૂજ્યશ્રીને તીર્થ અને તીર્થંકર પ્રત્યે એવી અવિહડ થતા હેવાથી શકય હોય તે તીર્થમાં પ્રવેશ દિવસથી અમને તપ કરે. અને ત્યાં કલાકના કલાક સુધી ભક્તિ કરે. ત્યાંના પવિત્ર પરમાણુઓ દ્વારા આત્માને સ્થિર કરીને ચિતન કરે અને તે રીતે તે ચિતનેને વધુને વધુ આત્મા સાથે ભાવિત કરતા. વડીલ પૂજાના હૈયામાં શ્રેષ્ઠ મહાત્મા તરીકે સ્થાન-માન પામેલા પૂજ્યશ્રીના Page #19 -------------------------------------------------------------------------- ________________ , ૧૫ હૈયામાં વડીલ પૂજ્ય પ્રત્યે પણ આત્માની એકમેકતા રૂપ સંબંધ હતું, તેને એક એવે પ્રસંગ બન્યો કે, સંવત... વિશાખ વદ-૧૧ ની રાત્રે ઊંઘમાં એકાએક એમના મુખમાંથી બેરહાર ચીસ નીકળી ગઈ. બધા જ મહાત્માએ ભેગા થઈ ગયા. શું થયું શું થયું..? પૂછવા લાગ્યા એટલે ધડકતા હૈયે પૂજ્યશ્રીએ કહ્યું કે એક મને બહુ જ ખરાબ હવન આવ્યું. શું આવ્યું..? નાણે કે કઈ રાક્ષસ મારી અંગત વસ્તુ ઝુંટવીને ચાહતે થયો. તેથી ચીસ નીકળી ગઈ. અને થોડા ટાઈમ પછી સમાચાર મળ્યા કે પૂજ્યપાદુ કરી પ્રેમસુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા છે. આ છે પૂજાની સાથે આત્માની એકયતાને સંબંધ. વસમી વિદાયઃ સફલ જન્મ તે છે કે જેમાં સંયમની પ્રાપ્તિ હોય, અરિહંતની આરાધના થાય. ૪ સફળ જીવન તે છે કે જેમાં સંયમની સાધના હાથ, પ્રભુ આજ્ઞાનું પાલન હાય. * સફલ મરણ તે છે કે અંત સમયે બેધિ અને સમાધિ હેય. ભાવિના અનંત જન્મને નાશ હોય. અ૫ ભવમાં મુક્તિ હાથ. જૈન શાસનની આ અનેખી કળાને પૂજ્ય પંન્યાસજી મહારાજ વર્યા હતા. પ્રભુભક્તિ-નવકારને જાપ, ગુણાનુરાગ, વિનય, વાત્સલ્ય, દાક્ષિણ્ય, દયા, પરોપકાર, સમતા, પરહિત-ચિંતન, સા સર્વ હિતાશય, કરુણા, આચિત્ય, પાલન, આવું-આવું તે કેટ-કેટલું જેનશાસનનું ઝવેરાત આ પ્રારપુરુષે સાધના દ્વારા જીવનમાં સિદ્ધ કર્યું. અને સાધકના જીવનમાં સંપ્રદાન કર્યું. અને કોના પથદર્શક બન્યા. એમની જીવન જતિને ઝળહળતે પ્રકાશ, સાધના માર્ગે, સંયમ માર્ગે, પરમાત્માના પરમાનંદના માગે, પથરાતે અને કેના અંતરને અજવાળ છવનમાં પ્રેરણારૂપ બની રહ્યો. આયુષ્યની અવધિ પૂરી થવા આવી. કાળ પણ આ મહાપુરુષને સરકાર કરવા તત્પર બને. મૃત્યુ પણ આ સંતને ગોદમાં લેવા તલપાપડ બન્યું. ... અને આ વૈશાખ માસ... સં. ૨૦૩૬. દિવસ પસાર થતાં જાય છે, ત્યાં જ વૈશાખ સુદ-૧૪ ના દિવસે તબિયતમાં પલટો આવ્યું. સાહેબજી, સાવધાન બન્યા... મુનિ શ્રી વજસેનવિજયજી તથા મુનિ શ્રી જિનસેનવિજયજી આદિ મહામાએ ખડે પગે સાહેબજીની સેવામાં હાજર હતા. પ્રતિકમણની બધી ક્રિયાઓ કરી, દરેક કાઉસગ્ન કર્યા, બધા કાઉસગ્ગ પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્વક પારતા. સકલ સંઘને મિચ્છામિ દુક્કડમ દીધા. પછી માત્રુ કરવાની શંકા થઈ. પાટ પરથી જાળવીને નીચે બેસાડવામાં આવ્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વસ્થતાપૂર્વક માત્ર કર્યું. પછી પાછા પાટ પર બેઠા. તે સમયે મુનિ ભગવંતોએ પૂજયશ્રીને પ્રાર્થના કરી. જે આપ બે મિનિટ પાટ પર બેસે તે ગળામાં જે કફ અટકે છે તે છૂટે થાય” ત્યારે પૂજ્યશ્રી બોલ્યા, હવે આ છે . સમય છે.” આટલું કહીને પૂજ્યશ્રી પાટ પર પગ લાંબા કરી બેસી ગયા. સજાગ અને સાવધાન બની ગયા. સહુ સાથે સમાપના કરી. તેમાં જે કફનો અવાજ આવતું હતું, તે ધીરે ધીરે મંદ પડવા લાગ્યા. બધા મહાત્માએ ખુશ થયા કે, હાશ! આપણું ગુરુજીને રાહત થઈ... પહ, એ રાહત ઠગારી નીકળી. કારણ કે પૂજ્ય મુનિરાજ શ્રી વાસેનવિજયજી મહારાજે પૂજ્યશ્રીની નાડી તપાસી અને એક મિનિટમાં તે એમની ચીસ નીકળી કે...ગુરુ મહારાજ ! ની જાય છે...! પિતાના પ્રાણપ્યારા પરમ ગુરુદેવની છેલલા પંદર-પંદર વર્ષથી ખડે પ સેવા કરીને પોતાને ગુરુજીમાં વિલીન કરી દીધા હતા. તે ગુરુજીની નાડી બંધ પડે, દિગની વસમી વેળા નજર સમક્ષ આવે અને એ ભક્ત શિષ્યની ચીસ નીકળે તેમાં નવાઈ ન હતી. તરત જ મુનિ શ્રી કુંદકુંદવિજયજીએ સાહેબજીના કાન પાસે મુખ રાખી શ્રી નમસ્કાર મહામગ્ન સંભળાવવાનું ચાલુ કર્યું. શ્વાસ મંદ પડતે ગયે... આઠના ટકોરા થયા.. ત્યાં એકા એક પૂજ્યશ્રીની બન્ને આંખે ખુલી ગઈ. તે વાત્સલ્ય વરસાવતી ખુલી સૌમ્ય અને... પરમ તેજને પ્રકાશ પાથરતી હતી અને આરાધનાનું અમૃત વરસાવતી હતી. અંતિમ સમયે એ જ અમૃતનું સર્વને દાન કરતી... સબગ બની. સર્વ જેને ખડાવતાં–ખમાવતાં, નમસ્કાર મહામંત્રનું રટણ-શ્રવણ કરતાં કરતાં, ધૂન સાંભળતા... સબળતા ખૂબ જ સમાધિપૂર્વક રાતના આઠ કલાક. દર મિનિટે તે સજાગ આંખો સદાયને માટે મીંચાઈ ગઈ...! મૃત્યુ મંગલમય બન્યું, સમાધિ”ને વર્યું...! પૂજ્યપાશ્રીના સોપાંગ જીવનના મર્મના તાગને પામવું તે અશક્ય પ્રાયઃ છે, પણ એમના યત્કિંચિત્ જીવનને જે જવું હોય તે તેમનું જીવનચરિત્ર પૂજ્ય પંન્યાસજી મહારાજ” પુસ્તક વાંચવાથી કંઈક આંશિક જીવન લયાની અનુભૂતિ થશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૨૪ ૨ ૨૮ એ 0 ઇ છ 0 છ છ ૧૧ છે છે વિષય પેઈજ નં. | વિષય પેઈજ નં. આત્મચિંતન જિનશાસનને મૂલાધાર શુદ્ધ દૃષ્ટિ ૨૫ આત્મચિંતન કમ આત્મદર્શન આત્મસ્વરૂપ આત્મભાન આત્મશક્તિ શરીર અને આત્માને સંબંધ આત્મજ્ઞાન પાન દિયાભ્યાં મોક્ષ નિશ્ચયથી આત્મયાન આત્માની બે અવસ્થા આત્મ સાક્ષાત્કાર આંધળા અને પાંગળાનું દૃષ્ટાન્ત સરવપ્રધાન તમોગુણ જીવના બે દેશે ચેતન્ય દર્શન આજ્ઞા પાલનથી મોક્ષ મનનું ક્ષેત્ર આત્મામાં અવસ્થાન મોક્ષ માર્ગ આત્મભાવનું મયાંકન અવિદ્યાને વિલય આત્મભાવ-પરભાવ સત્યતત્વ દાન-શીલ-તપ-ભાવગ ૧૩ વિચાર અને વિવેક આત્મ સિતા જ્ઞાતા દષ્ટ આત્મગુણ આંતર દ્રષ્ટિ શુદ્ધ આત્મદ્રવ્યની મધુરતા આત્માનુભવને ઉપાય ઉપકાર તત્વ આત્માની અખંડ સ્મૃતિ આત્મા સર્વને છે આત્મધ્યાન દષ્ટિ વરૂપ સંબંધનું જ્ઞાન વિદેહી આત્મા આત્મમય ચિત્તવૃત્તિ આત્મ બુદ્ધિ અશાતિનું મૂળ ચૈતન્યને અનુભવ કરવાની રીત આત્મસ્વરૂપમાં સ્થિરતા -કેટલીક દલીલ સ્વાધ્યાય સ્વનું ચિંતન ચૈતન્ય સ્મરણ આરમાન અમરગાન ચૈતન્યની આસક્તિ આત્માની એકતા ચૈતન્યની ભક્ત જીવનું સ્વરૂપ: સચિદાનંદ આત્માધાર જીવન અધ્યાત્મ-દર્શન ૨૩ | પ્રતિકૂળતા ઉપકારક છે જ કે તે જ ૨૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિષય પેઈજ ન. | વિષય પિઇજ ન. શાન્તિ-અશાન્તિનો અનુભવ ૪૫ | કાન અને દયા નિરપેક્ષ શાનિ કેવી રીતે મળે? ૪૫ | પ્રયોગાત્મક જીવન આત્માના આધારે જીવન એટલે શું? ૫ પરોપકારની પ્રધાનતા વિચાર અને આચાર વચ્ચે સુમેળ ત્યાગની મહત્તા આત્માન અને તેના સાધન કુતરાતા અને પરોપકાર આત્મપ્રેમ અને તેને ઉપાય ૪૮ અચિત્ય શક્તિપુંજ પ્રેમને પોકાર મિથ્યાદિની શક્તિ નિર્વિકલ્પતા અને નિસંગતા ત્રણ મહાન ભાવે વણભાવને પ્રભાવ ભાવનાનું સામર્થ્ય ઈરછાનિરોધ મૈત્રીભાવનું સામર્થ્ય તવ દર્શન કરુણાભાવનું સામર્થ્ય તરવા વિચાર પ્રમોદભાવનું સામર્થ્ય માયણ્યભાવને પ્રભાવ તરવનું તત્વ સર્વજીનું હિતચિંતન તવ પ્રસાદ મૈગ્યાદિ ભાવેને મહિમા તવ બાપ શમ એટલે કષાયોને ઉપશમ લેવાદાત્મક તવાન સંવેગ એટલે મેક્ષાભિલાષા મૈયાદિભાવ ચિંતન નિર્વેદ એટલે ભવ વિરક્તિ મેગ્યાતિભાવ ચિંતન અનુકપ્પા એટલે હૃદયની આદ્રતા ભાવનાઓને ભાવ અને પ્રભાવ આસ્તિક્ય એટલે પરાર્થ ભેદભેદ ચાર ભાવનાઓને સાર ભાવનાનું બળ મૈત્રી માહામ્ય ભાવનાનું સ્વરૂપ મેગ્યાદિભાવ સંયુતમ મૈત્રી ભાવના જીવ મૈત્રી અને જિનભક્તિ ધર્મનું લક્ષણ ભક્તિ અને મંત્રી નાન અને ભાવના જીવમૈત્રી, જિનભક્તિ, ઋણમુક્તિ મને મળે તે સર્વને મળે વૈરાગ્ય અને મંત્રી નવકાર એ ભાવનાને વિષય મૌન અને મિત્રી યોગ્યતા વિકસાવવાનો ઉપાય સમસ્ત સત્વવિષયક સ્નેહ એ મૈત્રી છે ભાવરક્ષા મૈત્રી ભાવના દયાને મૂળાધાર ધર્મ ક૯પક્ષનું મળ ભાવ દયા ધ્યાન એટલે? યા ભાવની દિવ્યતા | મૈત્રીનું મંગળગાન ધર્મનું મૂળ દયા ૭૧ ' મૈત્રીનું માહા ૬૮ ૭૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિષય ૧૨૨ ૧૨૩ ૯૫ ૯૬ ૧૨૮ પેઈજ ન., વિષય પેઈજ નં. ઈચ્છાનું પ્રાબલ્ય બીજો અંકુર દક્ષિય ઈચ્છા એ જ દુઃખ છે. ત્રીજુ અંકુર પા૫જુગુપ્સા ૧૨૩ સુખ દુઃખના નિવારણને અનન્ય ઉપાય ૯૪ ચોથે અંકુર નિર્મળ બોધ ૧૨૩ ધર્માનુષ્ઠાનની સફળતાને આધાર ૯૫ પાંચમો અંકુર જનપ્રિયતા ૧૨૩ મહામૂલી મૈત્રીભાવના પર્મ શું છે? અધર્મની વ્યાખ્યા ૧૨૪ સર્વ જીવોના હિતનું ચિંતન પરમાત્માની ભાવના ૧૨૪ પ્રમોદ ભાવના સાધુની સફળતા ૧૨૪ કફ ભાવના ગુણસ્થાનક પ્રવેશ ૧૨૫ શુભ અયવસાય સન્માનનું દાન ૧૨૬ આત્મદષ્ટિ–આત્મતત્ય ધર્મનું સ્વરૂપ ૧૨૬ તિરસ્કારથી તિરસ્કાર ૧૦ર વસ્તુનો સ્વભાવ તે ધમ ૧૨૭ જિનધર્મમાં કરુ ૧૦૩ ધર્મ–મહાસત્તા ૧૨૭ કરુણું અને ઉદારતા ૧૦૩ તીર્થકરોની ભાવદયા ૧૨૭ કરુણું ભાવનું સામર્થ્ય ૧૦૪ ધર્મ મહાસત્તાની આજ્ઞા ૨સાધિરાજ કરુણરસ ૧૦૪ ધર્મ મહાસત્તાના પ્રતિનિધિ તીર્થંકરદેવ ૧૨૯ કરુણરસના સ્વામી ૧૦૫ સર્વ નવયુક્ત જૈનદર્શન ૧૩૦ માયણ્ય ભાવના ૧૦૭ ધર્મનું મામિક સ્વરૂપ ૧૩૧ માધ્યમ્યને મહિમા ધર્મ સાહસ ૧૩૧ મધ્યસ્થનો અર્થ ધર્મ સત્કૃષ્ટ મંગળ સાચું માયશ્ય ધર્મના બે પ્રકાર ૧૩૨ આમોપમ્ય દષ્ટિ ૧૧૨ વત્યુ સહા ધમ્મો ૧૩૩ શ્રેષ્ઠ ભાવના ૧૧૩ ચેતનામાં પાંચ ભાવ ૧૩૩ જીવને અભેદપ્રિય છે ૧૧૩ ધર્મનું જ્ઞાન અને શ્રદ્ધાન ૧૩૬ સર્વ સમર્પણભાવની આરાધના ૧૧૪ શ્રદ્ધાનું સ્વરૂપ ૧૩૪ વૈરાગ્ય ભાવના ૧૧૫ ભક્તિનું સ્વરૂપ ૧૩૫ ધમ-ચિંતન ૧૧૬ ધર્મની સત્યતાને આધાર ૧૩૫ ધર્મચિંતન ૧૧૭ પ્રતિજ્ઞાની પૂર્ણતાનો આધાર ૧૩૬. ધર્મ એટલે શું? ૧૧૮ ધર્મ માત્રનું મૂળ નમ્રતા ૧૩૬ ભૌતિક સુખોની પ્રતિષ્ઠા ૧૧૮ સત્ય ધર્મની પ્રાપ્તિ ૧૩૬. આદ્ય કારણ શું? ૧૧૯ વિનય ધર્મની નીપજ ૧૨૦ પરમાત્માને ભજવાને માર્ગ ૧૩૭ ધર્મની ઓળખ શું? ૧૨૧ વિનયમૂલક ધર્મ ૧૩૮. પ્રથમ અંકર ઔદાર્ય ૧૨૨| આણુએ ધર્મો ૧૩ ૧૩૨ ૧૩'' Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪. છે ૧૪૬ જ ૧૬૭ ૧૬૭ ૧૪૯ હાન ધર્મ વિષય પિઈજ નં. વિષય પેઈજ ન. ગુણવત્ પાતંત્ર્ય - ૧૩૯ શ્રી જિનધર્મ ૧૬૧ આજ્ઞાપાલન એ જ ધમ | સુવિશુદ્ધ ધર્મ ૧૬૨ પરમાત્માની આજ્ઞા ૧૪૧ ધર્મ પુરુષાર્થની સિદ્ધિ ૧૬૩ આજ્ઞાની આરાધના ૧૪૧ આપણો ધર્મ. ૧૬૩ ગક્ષેમકર પરમાત્મા ૧૪૨ ધર્મ બુદ્ધિ ૧૬૩ જિનેશ્વર ભગવંતોની ભકિત ૧૪૩ ધર્મભોજનનું પરિણમન આશ્રવ સંવર... ૧૪૪ ધર્મ પરિણતિની કસોટી રામ્યકત્વનું સ્વરૂપ ૧૪ ધર્મના હેતુ સ્વરૂપ અને ફળ ૧૬૪ કારણ એટલે શું? ૧૪૫ પૂર્ણત્વ કાજે ૧૬૫ મુક્તિને સાચે ઉપાય ૧૪૫ પૂર્ણ ધર્મ ઉત્કૃષ્ટ જિનાજ્ઞા ચાર પ્રકારના ધર્મ અજ્ઞાની આરાધના અને વિરાધનાનું ફળ ૧૪૬ મનનું દાન ધર્મ સાધનાને રાજમાર્ગ ૧૪૭ પાત્રભેદે દાન-નિપાત્ર સર્વને સમાવવારૂપ વિશાળતા ૧૪૭ સુવર્ણ પાત્ર ૧૬૮ આરાધનાના અને ૧૪૮ રજત પાત્ર ૧૬૮ ધર્મને પ્રભાવ સર્વ જીવ હિતભાવના ૧૫૦ પરમાત્માનું ઋણ ૧૭૦ ભાવધર્મ ૧૫૧ મક્ષ માર્ગને મહિમા ૧૭૧ ન્યાયમાં ધર્મ ૧૫૨ ભાવ ધર્મ ૧૭૧ મોક્ષમાર્ગ સ્વરૂપ ૧૫૨ નિશ્ચય ભાવ ધર્મ ૧૭૨ માં એ પરમ ધર્મ ૧૫૩ અહંભાવનું દહન ૧૭૩ અાજ્ઞા બહુમાન ૧૫૩ ભાવ-માહાભ્ય ૧૭૪ ધર્મનું મૂળ ૧૫૪ દેતાં શીખ પણ માગો નહિ ૧૭૪ છવકને સંબંધ ૧૫૫ તીર્થંકર પરમાત્માની આજ્ઞા ૧૭૫ ૧૫૬ સાપેક્ષતા ભાવ આપવાનું છે ૧૭૫ આત્માના ગુણ ૧૫૬ યોગી થવાની પ્રથમ શરત ૧૭૬ અતિચારની ગાથા ૧૫૭ ઘમરાધનની પાયાની રીત ૧૭૭ પરમાત્મા એ વૈદ્ય ૧૫૭ ધર્મના સાધકને માર્ગદર્શન ૧૭૭ અમેગ્નેહ ૧૫૮ મૂંઝવતા પ્રશ્નો અને તેનું નિરાકરણ ૧૭૮ સિહોને અનુગ્રહ ૧૫૮ આગ્રહરહિતતા ૧૭૮ ધર્મ અને ધાર્મિકતા ૧૫૯ દ્રવ્યપૂજાનું મહત્વ ૧૭૯ ધાર્મિક્તા ૧૫૯ પાત્રતા કેળવવાના ઉપાય ૧૭૮ આપણે કેવા? ૧૬૦ આરાધનામાં પ્રમાદ અહંકાર કેમ! ૧૮૦ માનો વિષય ૧૬૧T અવશ્ય કરણીય ક્રિયાઓ ૧૮૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૨૧૫ ૧૮૪ ૨૧૯ ૨૨૬ ૨૨૯ ૧૮૬ વિષય પિઈજ નં. વિષય પેઈજ નં. ઉપકારક ક્રિયાઓ જ્ઞાન-બુદ્ધિની મહાનતા ૨૧૪ કક્ષાનો વિચાર જ્ઞાન-શ્રદ્ધા કાર્ય-કારણુભાવ ધર્મક્રિયાની રૂચિ ૧૮૩ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા ૨૧૫ દ્રવ્યુ વિના ભાવ ન હોય ઉત્તમ મનુષ્યની પરીક્ષા ૨૧૭ પ્રવૃત્તિની મુખ્યતા ૧૮૪ સાચું રાન અને સંયમ ૨૧૮ અનુપમ ઉપકારી શ્રીસંધ ૧૮૫ - જ્ઞાનની મહત્તા લજજાગુણ વિચાર, આચાર અને તારા ૨૨૦ આચાર: પ્રથમ ધમ: ૧૮૬ શ્રદ્ધાનું બળ ૨૨૧ ભવિતવ્યતાવાદનું આલંબન કયારે? દિયાના ગર્ભમાં શાન ૨૨૩ સૌથી મોટો દોષ અસદ આગ્રહ ૧૮૮ રાનીનું સ્વરૂપ ૨૨૪ ધસંગ્રહ ૧૯૦ નિર્વેદ અને સંવેગ ૨૨૫ વીતરાગ ૧૯૧ નિવેદ નિર્મન્ય ૧૨ શ્રદ્ધા અને સંવેગ ૨૨૭ શ્રુત-ચારિત્ર ધર્મ ૧૯૩ શ્રદ્ધાવાન આત્માદિની શુદ્ધિ ૧૯૫ વિધાન-શુદ્ધિ શ્રાદ્ધ ઉત્પન્ન થવાના સાધનો ૨૨૯ સંસારનું સ્વરૂપ નમસ્કાર કરવાની યોગ્યતા ૨૩૧ ગૃહસ્થ ધર્મનું હાર્દ ૧૯૯ ધર્મ-અધર્મ ૨૩૨ પરમ શ્રદ્ધેય શાસ્ત્રો ૧૯૯ સમ્યજ્ઞાનના અભાવનું ફળ ૨૩૩ ગ્રહવાસ એટલે શું? ૨૦૦ સમ્યજ્ઞાન કોને કહેવું? ૨૩૪ દરિદ્રતા નિવારણને ઉપાય ૨૦૨ સાચાં શ્રદ્ધેય શાસ્ત્રો ૨૩૪ દરિદ્રતાનું દુ:ખ ૨૦૨ શ્રી જૈનદર્શનની લોકોત્તર આસ્તિકતા ૨૩૭ અનેકવિધ દરિદ્રતાઓ ૨૦૩ જીવ ઉપર અસર સાચું ધન ૨૩૭ બહાનાં છ સ્થાને ૨૩૮ ૨૦૪ ધાર્મિક દરિદ્રતા ટાળે. સાચે આશ્રય ૨૦૫ શાસ્ત્રાભ્યાસનું ફળ ૨૪૦ ધાર્મિક શિક્ષણને હેતુ ૨૦૬ સાચું શાસન–વીતરાગ શાસન ૨૪૦ ધાર્મિક શિક્ષણ ૨૦૭ શ્રી જિનશાસનને મહાન ઉપકાર ૨૪૧ સૂત્રનો મહિમા ૨૦૮ શ્રી જિનશાસનનું હૃદય ૨૪૨ શિક્ષકની સજાગતા ૨૦૯ શ્રી જૈનશાસનની અનુપમ આરાધના ૨૪૩ તત્વજ્ઞાનનું ફળ આરાધનાના ત્રણ મુખ્ય પ્રકાર સમ્યકુ-દર્શન ૨૧૧ સમ્યગ્દર્શન ૨૪૫ સમ્યગ્દર્શન પામવા ચિંતનના ચમકારા ૨૧૨ પરમ તત્વ ૨૪૮ શ્રદ્ધા અને જ્ઞાન ૨૧૩ સમ્યગ્દર્શન વિચાર બુદ્ધિનું સ્થાન ૨૧૩ | યયાથ દર્શન ૨૫૦ ૨૪૪ ૨૪૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ २८२ ૨૮૭ ૨૮૮ વિષય પેઈજ નં. 1 વિષય પેઈજ નં. આંતર-નિરીક્ષણ ૨૫૧ | પરમાત્માનું નામ ૨૭૪ શક્તિ પર અસર ૨૫ર પ્રભુ સ્મરવું ૨૭૫ બેધિ સમાધિ અને આરોગ્ય ૨૫૩ જ પ્રભુ સાથે મનનું જોડાણ ૨૭૬ આત્મોપમ્ય ભાવ ૨૫૪ પરમાત્માની પ્રધાનતા સમ્યગ્દર્શન ૨૫૪. २७७ પરમાત્મ ભક્તિ મૈત્રીભાવનું માહામ્ય ૨૫૪ પરમાત્માનું ધ્યાન કર્તવ્ય ૨૭૮ દર્શનગુણનું આવરણ ૨૫૫ સાચા સ્વામી २७ આત્મૌપજ્યભાવની ભૂમિકા ૨૫૫ વિતરાગનું સામર્થ્ય ૨૮૦ ધર્મનું મૂળ ૨૫૬ પરમ મિત્ર પરમ બંધુ ૨૮૧ સંવહન ૨૫૬ શ્રી અરિહંતનું કવરૂપ ત્રિશલ્યનાશક નેહ-પરિણામ ૨૫૮ શ્રી અરિહંત ભગવંતે કેવા છે? ૨૮૨ ઉપાશ્ય-તત્તવનું દર્શન ૨૫૯ શ્રી અરિહંતના સેવક ૨૮૩ ભક્તિ ૨૬૦ | પૂણીનંને પ્રકાશ ૨૮૪ ભક્તિ ચિંનતની હારમાળાનાં મણ ૨૬૧ અનિત્યને અવિચાર ૨૮૬ વિભક્તિ ટાળે તે ભક્તિ બાહ્ય-આંતરિક ક્રિયા ૨૬૨ ભાવ એટલે...! બકિની શક્તિ ૨૬૩ પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર ૨૯૦ અહંકારને ટાળવા ભક્તિ ચૈત્યવંદન-એક મહાન ધર્માનુષ્ઠાન ૨૯૦ ભક્તિના ભેરૂ २६४ જિનબિંબ એટલે ચૈત્ય ૨૯૧ ભકિ–વેરાગ્ય અને જ્ઞાન ૨૬૫ ભાવ-અરિહંતનું સ્વરૂપ ભગવાન અને ભક્તિ પ્રભુની પરાર્થ વ્યસનીતા વરા થી આત્મદર્શન જીવ પ્રત્યે કલ્યાણભાવના ૨૯૩ - ક્તિ વડે આત્મદર્શન ૨૬૬ ધર્મ શક્તિ ૨૯૪ ૧.ક્ત વડે આત્મગુણની તુષ્ટિ–પુષ્ટિ ર૬૭ તીર્થકરની મહાસત્તા ૨૯૪ રાગ્ય અને ભક્તિ ૨૬૮ સર્વ કલ્યાણકારની ભાવના ૨૯૫ નિષ્ઠા અને ભક્તિ અનન્ય ઉપકારી શકસ્તવ ૨૯૦ -નાન અને ભક્તિ ૨૬૯ અનન્ય ઉપકારી શ્રી તીર્થકર ભગવંતે ૨૭ ૨ાત્મ નિવેદન ભક્તિ પ્રભુ પ્રેમ અને વિશ્વાસ "વિકારમાં નવધા ભક્તિ ૨૭૦ આપણું ભગવાન ૨૯૯ દેવ-ગુરુની ભક્તિ २७० પ્રભુને પ્રેમ અને કામનો વંસ અનુ. ૬ અને અનુરાગની શક્તિ પૂર્ણતાની દષ્ટિ એ જ પ્રેમનું લક્ષણ ૩૦૧ આ વાની શક્તિ ૨૭૨ પ્રેમ અને સ્થિરતા ૩૦૧ તિનું લક્ષ્ય ૨૭ર | પૂર્ણ પ્રેમાનંદમયતાને પ્રયોગ ૩૦૧ ભગત ચિંતન ૨૭૩. પ્રેમની અભિલાષા ૩૦૨ ૨૬૩ ૨૯૧ ૨૯૨ ૨૬૫ ૨૬૮ ૨૬૯ ૨૯૯ ૩ ૨૭૧ , T એપી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ૩૦૮ ૩૧૩ વિષય પિઈજ નં., વિષય પેઈજ નં. આનંદને જન્મ જેવું કરે તેવું પામે ૩૩૦ આત્મસમ અને અત્મyદષ્ટિ ૩૦૫ કમના પ્રકાર ૩૩૧ પરમને પ્રણામ સાચો સ્વામી પુરય–કર્મ ૩૩૨ મહાન કેશુ? ૩૦૭ પુરયની પરમાવશયકતા ૨૨ પરમ કૃપાળુ પરમાત્મા વંદનીય છે ૩૦૦ ધર્મના બે સ્વરૂપ ૩૩૨ હું નહિ, તુ નહિ તે ૩૦૮ પુરયને હેય-ઉપાદેય વિભાગ ૩૩૩ શાંતિની ચાવી બાહ્ય ઈછા: એક પાપ ૩૩૪ તમે કોણ છે? ૩૦૯ કૃતજ્ઞતા-ગુણની કેળવણી ૩૩૪ જગતને દેણુકાર ૩૦૯ સ્વાર્થ પરિહાર ૩૩૫ હાયમાં ઈશ્વર ૩૧૦ શુદ્ધિ-શુભનું પ્રહાતા પુણ્ય ૩૧ માન-પાનનો પ્રભાવ ૩૩૬ ગુણ પ્રાપ્તિને ઉપાય પુણ્યથી પુણ્યની વૃદ્ધિ પ્રસન્નતાનું દાન ૩૩૭ ૩૧૧ મોક્ષ-પણુ ૫રો૫કાર સ્વરૂપ ૩૩૮ પ્રાર્થના અને શુભેચ્છા ૩૧૧ પુરયથી શુદ્ધ ઉપયોગ ૩૩૮ પરમાત્મભાવને પ્રકાશ ૩૧૩ પુણ્ય-પ્રદાતા ત્રણ વાગે પ્રાર્થના અને ધ્યાન જ્ઞાન-ક્રિયામાં મોક્ષ ૩૩૯ પ્રાર્થનાનું બળ ૩૧૫ અનુમોદના-પુણ્ય ૩૪૦ ઇશ્વર પ્રાર્થના ૩૧૫ કરણ-કરાવણ અને અનુમોદન ૩૪ પ્રાર્થના શા માટે? ૩૧૭ પુણય-પાપની શુભાશુભતા ૩૪ પ્રાર્થના-વસ્તુ ૩૧૭ નમસ્કાર–પુણ્ય ૩૪૨ ઈશ્વર પ્રાર્થનાનો અધિકારી ૩૧૯ દાન, પુણ્ય અને ધર્મની એકરૂપતા ૩૪3 ઈશ્વરનું સ્વરૂપ ૩૧૯ નવધા પુણ્ય ૩૪૪ યથાર્થ ઈશ્વર પ્રાર્થના ૩૧૯ અઢાર પાપો અને નવધા પુરૂષ ૩૪૪ શ્રી વીતરાગની પ્રાર્થનાનું સુપરિણામ ૩૨૦ નવ પુણ્ય અને અઢાર પા૫ ૩૪૪ પ્રાર્થના ૩૨૧ નવ પુણ્ય અને નવપદને સંબંધ ૩૪ તીર્થભક્તિ-પ્રભુભક્તિ નવધા પુણ્યથી નવપદ આરાધના ૩૪૮ તીર્થ મહિમા ૩૨૨ નવપુણ્ય અને નવપદ અનંતકોટિ સિદ્ધસ્થાન ૩૨૩ નવ પુણ્યની ઉત્પત્તિ-નવા ૩૫૪ અસીમોપકારી શ્રી તીર્થ ક૨૫. – ૩૨૫ કર્મમીમાંસા કર્મ, ધર્મનું સર્જન ૩પ૩ ૩ર૭. પુણ્યનું પોષણ-પાપનું શેષણ ૩પ કર્મમીમાંસા–ઉન્નતિના આધારભૂત સોપાન ૩૨૮ તથાભવ્યતત્વ અને સહજ મળ ૩૧. ૬ મફળ ૩૯ કર્મ–કારણ ૩૭ મને અબાધિત નિયમ ૩૩. ! અહિંસા પરમો ધર્મ ૩૫૯ ૩૨૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ ૩૬ ૩૬૭ ૪૦૧ YOY વિષય ઈિજ ન. | વિષય પેઈજ નં. અહિંસાદિ ઉપર આલેખાયેલ લેખમ ૩૬૦ | સહિષ્ણુતા ૩૯૩ અહિંસા અને સમાપતિ ૩૬૧ મૌન ૩૩ પ્રકૃતિનું મહાશાસન ૩૬૨ | જીવનનું જીવન ૩૯૪ અહિંસા પર અનવેષણ દેશ અને ગુણ ૩૯૫ હિસાથી દુઃખ-અહિંસાથો સુખ ૩૬૩ સજીવનો તિરસ્કાર! દુષ્ટ અધ્યવસાય ૩૬૪ છવકાર ૩૯૭ આત્માનું નિત્યાનિત્યત્વ ૩૬૫ દષ્ટિ તેવી સૃષ્ટિ ૩૯૮ અહિંસા વિચાર લેક સંજ્ઞાથી પર ૩૯૮ અહિંસા-સંયમ-ત૫ ૩૬૭ | “શિવ શુભ સંકલ્પ ૩૯૯ અહિંસા ૩૬૮ | સાચા સુખને માર્ગ પ્રજ્ઞા ૩૬૮ દાખ સુખ માટે છે અહિંસાની અનુભૂતિ ૩૬૯ સુખ-દુઃખ મીમાંસા ૪૦૨ અહિંસા-સંયમ-તપ ૩૭૦ સુખનું સાચું સવરૂપ ૪૦૪ ભાવના ૩૭૧ સુખ-દુ:ખનું દર્શન ચિંતન સમજપૂર્વકનું જ્ઞાન ૩૭૩ સુખ-નખ ૪૫ અહિંસા અને અનેકાન્ત ३७४ બેધઃ એક બળ અનેકાન્ત ૩૭૫ સુખનું સ્વરૂપ અનેકાન્ત-અહિંસા-સ્વાદ ૩૭૬ બુદ્ધિ વ્યાપાર જીવનની સફળતા ૩૭૯ દુ:ખ હળવું કરવાના ઉપાય જીવનની સફળતાના મુખ્ય પાયાઓ ૩૮૦ દુ:ખને ધિક્કાર અને પાપને ડર ૪૦૦ સદાચારનું પ્રેરક બળ મનનીય મુદ્દો ૩૮૧ આગમોને અર્ક ઉંચ્ચ વસ્તુઓની રુચિ ૩૮૧ આચારોનું પરિબળ ૪૧૦ ૩૮૨ નમવું અને ખમવું વિચાર શુદ્ધિ ૩૮૩ મુક્તિનો માર્ગ ૪૧૧ સવૃત્તિના પાયા ૩૮૪ મોસના સાધન ૪૧૨ લજામર્યાદા ૩૮૫ નયવાદ ૪૧૩ ૩૮૫ નયવાદના પ્રેરક પ્રકરણે ૪૧૪ પાત્રતાને પાયે ૩૮૬ નયવાદની ઉપયેગીતા ૪૧૫ વ્યવહાર અને નિશ્ચયથી ઉપકારક તતવ ૩૮૭ નયશ્રુત-યશ્રુતના દષ્ટાંત બ્રહ્મચર્ય પાલન ૩૮૮ એકાન્તવાદના ફળ ૪૧૬ માનસિક સૃષ્ટિ ૩૮૯| સ્યાદ્વાદ-દર્શન સૃષ્ટિના પદાર્થોનું વિશ્લેષણ ૩૯૦ અનેકાન્તવાદની વ્યાપકતા ૪૧૮ સાચી સંસ્કૃતિ ૩૯૧ ભિનાભિન્ન ૪૧૮ YO's YOS ૪૦૭ YOG મર્યાદા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૪૨૦ ૪૨૧ نم نم نم نم نم ૪૩ વિષય પિઈજ નં. | વિષય પેઈજ નં. સ્યાદ્વાદનો મહિમા ૪૧૯ જ્ઞાન નિશ્ચયનું અને પાલન વ્યવહારનું જર પારમેશ્વરી માણા નિશ્ચય-વ્યવહારને સુમેળ જર સાચા પરમેશ્વર ૪૨૦ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ જ આજ્ઞા ૪૨૧ | મોક્ષ માર્ગરૂપ પ્રભુ સ્યાદ્વાદની સાર્વભૌમતા સામાયિક ધમ ૪૪૫ સ્યાદ્વાદની દૃષ્ટિ ૨૧ સામાયિક ધર્મ–અનુપમ સામ્ય સ્યાદ્વાદ એક મહાન રથિક ૪૨૨ વિશ્વશાન્તિની ભાવના અને સ્યાદ્વાદ પ્રતિદિન અવશય કરવા લાયક ક્રિયા સર્વોપકારી સ્યાદાદ ૪૨૩ સામાયિક ૪૪૭ સ્યાદ્વાદનું સ્વાતન્ય ૪૨૪ સામાયિક એટલે શું? સ્યાદ્વાદનું કાર્ય ૪૨૪ દ્રવ્ય અને ભાવ સામાયિક સ્યાદ્વાદની અમી નજર ૪૨૫ ખરું સામાયિક ૪૪૮ ચાલકનું મહત્વ ૪૨૬ શ્રી નવકારનું સ્વરૂપ ૪૮ પ્રભુ શ્રી મહાવીર સ્વામીને અનન્ય ઉપકાર ૪૨૬ શ્રી અરિહંતનું સ્વરૂપ સ્યાદ્વાદને જીવનમાં ઉતારો ૪૨૭ વિનયનું સ્વરૂપ અને ફળ ૪૪ - સ્યાદાદનું શિક્ષણ ૪૨૮ ઈરિયાવહી ૪૯ સ્યાદાદની વફાદારી ૪૨૯ ઈરિયાવહીયાના ભેદ no અમાપ ઉપકારક સ્યાદ્વાદ ૪૨૯ સામાયિક પ્રતિજ્ઞા ૪૧૫૧ સ્યાદાદ દષ્ટિ ૪૩૦ પરમાં સ્વતુલ્યત્વની ભાવના ૪૫ર ઉત્સર્ગ અને અપવાદ ૪૩૧ પરિણામવય ૪૫૩ એકાત દષ્ટિના દે ૪૩૧ સામાયિકનું સમ્મ પરિણામ 3 ટૂંકી દૃષ્ટિથી અનર્થ ૪૩૨ | સમતાનું સ્વરૂપ ૪૫૪ અનેકાન્તવાદ ૪૩૩ જિનશાસનનું પરમ રહસ્ય ૪૫૪ સ્યાદ્વાદની આવશ્યકતા --૪૩૪ મેક્ષ અનન્ય સાધન સમતા ૪૫૫ એકાંતવાદ અસત્ય છે ૪૩૫ માતતુલ્યવૃત્તિ ૪૫૬ શુદ્ધ નયની ભાવના ૪૩૬ | આત્મસમદશિત્વ ૫૭ આત્માનું અસ્તિત્વ ૪૩૬ સ્વજ્ઞાન વ્યવહાર–નિમય દર્શન ૪૩૮ | સમત્વને વિકાસ ૪૫૮ વ્યવહાર અને નિશ્ચય ૪૩૯ સમત્વને નેહ ૪૫૯ પરસ્પરોપગ્રહ છવાના . ૪૩૯ સામાયિક ધર્મ ભવ્યત્વ એટલે? ૪૪૦ સામાયિક પરિણામની પ્રાપ્તિ નિશ્ચય મોક્ષમાર્ગ ૪૪૧ સામાયિકના પર્યાય સમ્યગ્દષ્ટિ જીવનું લક્ષ્ય ૪૪૨ સામાયિકના ચાર પ્રકાર Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સામાયિક ૪૬૩ સામાયિક પરિણામ સમતા સભૂતેષુ સામાયિકથી ગુણુપ્રગટન સામાયિકનું સ્વરૂપ દ્રવ્ય-ગુણુ-પર્યાય નમસ્તસત્ત્વ વિષયક સ્નેહ પરિણામ તપ અને જપ ૪૬૪ ચાર અનુયાગ અને રત્નત્રયી ૪૬૫ નિજગુણ સ્થિરતારૂપ ચારિત્ર ૪૬૫ | ભક્તિ ભાવના ૪૬૬ ૪૬૭ ૪૬૮ ૪૬૯ ૪૬૯ ૪૭૦ ૪૭૧ ૪૭૨ ૪૭૨ ૪૭૩ સામાયિકરૂપી સુવણુ ૪૭૪ ૪૭૫ સામાયિક અને નવકાર અનુમાદન ૨ ખીજનું વપન ૪૭૬ ૪૭૭ સાધુ જીવન ૪૭૮ સાધુ જીવન-પવિત્ર પ્રેરક લેખાંશ ૪૭૯ સાધુ જીવનની સુગધ ૪૮૦ સાધુજીવન એટલે શું ? ४८० સાધુજીવનની શાભા ૪૮૦ ૪૮૧ દૃશ પ્રકારની સામાચારી સામાચારી ૪૮૧ ઝુપ્રસિદ્ધ પ્રથમ ત્રણ સામાચારી ૪૮૧ વર્તમાનમાં સર્વ ત્રત્રણ સામાચારીનું પાલન ૪૮૩ આઇ મુનિજીવન ૪૮૪ ક્રમભાવી પર્યાય સામાયિક—ચિંતન પ્રથા દર્શન ૨૬ પેઈજ ન., વિષય સમત્વભાવ પ્રગટન સજીવ સમત્વ સામાયિક વ્રત એટલે ? જીવંતનું લક્ષ્ય સામાયિક ? હિતશિક્ષા જગતમાં સૌથી વધારે સુખી કાણુ ? ગુરુકુળ વાસ છ જીવનિકાયની રક્ષા વિરતિની આવશ્યકતા મેાક્ષનું દ્વાર મૈત્રી ver ૪૮૫ ૪૮૫ ૪૯૧ ૪૯૨ ૪૯૩ ગુરુ ભક્તિ દેવ-ગુરુ પ્રત્યે રતિ ગુરુ તત્ત્વ ગુરુ-પારત ગ્ય ગુરુકૃપા અને ભક્તિ દેવ-ગુરુ-ધર્મ આચાર પ્રથમ અઢાર હજાર શીલાંગ શીલાંગ રથના ધારી મુનિ સાધુ પુરુષના લક્ષણું ધ્યાન ધ્યાન-પ્રેરક લેખા ધ્યાનનું સ્વરૂપ ધ્યાનાન્તરિકા સુનિમ ળ ધ્યાનયોગ એકાગ્રતા માટે આત્મજ્ઞાન ધ્યાનનું ધ્યેય ધ્યાનથી ક્રમ ક્ષયનાં દૃષ્ટાંત લેશ્યા લેયા–ધ્યાન લેસ્યા-ગુણસ્થાનક ધર્મ ધ્યાનના દ્વાર ધર્મ ધ્યાનની સ્થિરતા માટે ધ્યાન-ચતુષ્ક વચનાનુષ્ઠાનની સંગતિ પ્રાણાયામ સર્વ આગમાનું પરમ રહસ્ય પરમાત્મધ્યાનના ચાર માધ્યમ પેઇજ ન. ૪૪ ૪૪ ૪૯૫ ૪૬ ૪૯૬ ૪૬૭ ૪૯ ૪૯ ૫૦૦ ૫૦૧ ૫૦૨ ૫૦૩ ૫૦૩ ૫૦૪ ૫૦૫ ૫૦૬ ૫૦૭ ૫૦૭ ૫૦૮ ૫૦૯ ૫૦૯ ૫૧૦ ૫૧૧ ૫૧૩ ૫૧૩ ૫૧૪ ૫૧૪ ૫૧૫ ૫૧૬ પાર ૫૧૦ ૫૧૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મત્ર વિષય પેઈજ નં.1 વિષય પેઈજ નં. નામ-અરિહંત દ્વારા પ્રભુની ઉપાસના ૫૧૯| મન્ચ, મૂર્તિ અને પૂજા ૫૪૮ સ્થાપના-નિક્ષેપે શ્રી અરિહંતની ભક્તિ પ૨૧ મૂર્તિમાં પ્રણિધાન ૫૪૯ દ્રવ્ય-નિક્ષેપે શ્રી અરિહંતની ભક્તિ પ૨૧ મન્ત્રમાં પ્રણિધાન ૫૫૦ ભાવ-નિક્ષેપે થતી શ્રી અરિહંતની ભક્તિ પર૨ ચતુર્વિધ શ્રી સંધીવતી પ્ર ૫૫૦ ભાવાર્દુ ભાવપ્રસૂતિ ૫૨૩ પૂજા વખતે પ્રણિધાન ૫૫૧ બીજી રીતે ચેયના ચાર પ્રકાર ૫૨૪ મન્ન, મૂર્તિ અને આજ્ઞા ૫૫૧ ધર્મબોધ ૫૨૪ પરમાત્માનું ધ્યાન-શુદ્ધ આત્માનું દયાન ૫૫૨ સમાપત્તિ એગ ૫૨૫ ૫૫૪ દ્રવ્ય સમાપત્તિ ૫૨૬ મૂર્તિ, મન્ત્ર અને શાસ ૫૫૫ સમાપત્તિ ૫૨૭ માતૃકા માહામ્ય ૫૫૬ અહં મન્નનું તાત્પર્ય ૫૨૯ મનની માવજત ૫૫૭ કારની માત્રાઓને અર્થ ૫૩૦ મનને ઉપયોગ ૫૫૮ સમાલંબન ૫૩૦ મનવીકરા ૫૫૮ સામાયિક ૫૩૧ મત્ર અને મૂર્તિ ૫૩૧ મનની શક્તિ ૫૫૯ 4 કારનું ધ્યાન ૫૩૧ અદ્વૈષ, મંત્રી અને નિર્વિષય મન ૫૬૦ નાદ તત્વની પ્રાપ્તિમાં પાયાને ગુણ ૫૩૨ ૫૬૦ હ” વર્ણ “અષ' એ શું પદાર્થ છે? ૫૬૮ ૫૩૪ ન્યાય યુક્ત વ્યવહારને પાયો ૫૬૧ કાત્સગનો પ્રભાવ ૫૩૬ ૫૬૨ કાયેત્સર્ગના લાભ નિર્વિષય મનની સાચી વ્યાખ્યા ૫૩૭ ત્રણ પ્રકારના ચિત્ત ૫૬૨ અભય–અષ-અખેદ ૫૩૭ જીવમાત્ર પ્રત્યે મૈત્રી જોઈએ ૫૬૫ યેયનું ધ્યાન ૫૩૮ સામાયિક ૫૬૬ શ્રી ગૌતમસ્વામીજીનું ધ્યાન ૫૩૯ મને નિગ્રહ ૫૬૭. પ્રભુનું ધ્યાન ૫૪૦ વાસનાં-વિજય ૫૬૮ તવ નાદ ૫૪૦ અનાહત ૫૬૯ બે અવસ્થાએ નાદ અને શાંતિ ૫૪૧ મત્રજાપ માહાસ્ય પc ૫૪૨ સ્વયંસિદ્ધ શ્રી સિદ્ધચક્ર યત્ન ૫૭. મન્નસિદ્ધિ - - ૧૨ અહિયાત્મ–ચોગ પ૭૧ મત્રોગ ૫૪૪ પરમાત્મા સાથે આત્માને યાગ ૫૭૨ મૂર્તિ અને મન્ન ૫૪૫ યોગનું દશમું દ્વાર ૫૭૩ યોગના અંગ ૫૪૫ ઉપાસનાનું યેય પ૭૩ મૂર્તિમાં શુદ્ધ આત્મદ્રવ્યનું મૂર્ત સ્વરૂપ ૫૪૬ પ્રતિષ્ઠાવિધિ અને પ્રતિષ્ઠાકારક ચિતનની ચિનગારીઓ ૫૪૭. ૫૭૫ મૂર્તથી અમૂર્ત તરફ ૫૪૮ ચિંતનની ચિનગારીઓ ૫૭૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિષય આત્મસુખના ઉપાય મેક્ષમા સંસારનું મૂળ સવ સાર નવકાર સ્નેહ. પરિણામ પુદ્દગલ અને જીવના સ્વભાવ તત્ત્વચિ મૃત્યુ મિત્ર છે. વર્તમાન સાક્ષાત્કાર રાગ દ્વેષ અને મેહ નિવારણ સમાય કારણવાદ ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ માન -મુક્તિ સ્વાપક બધ વિતરાગી–સરાગી રાગી તારી ન શકે તંત્ય વચનનું મૂળ કચન અને કામિનીના રાગ નિષ્કલક ધમ માનવ અને પુત્ર સત્સંગના મહિમા વિશ્વના વિધાન સેટીને ડર કૃત ગાઁ લાાત્તર જીવન–બાપ અભેદ વ્યતા અને ક્ષુદ્રતા સામૂહિક–સાધના અનુÀાદનાથી અનુખ ધ ભવ્યત્વ પરિપાકના ઉપાય સુકૃતાનુમેાદન રણુગમન ૨૮ પેઇજન. | વિષય ૫૭૭ વાણીની દિવ્યતા ૫૭૮ | ત્રિકરણ યાગ ૫૭૯ પર્વાધિરાજના પ્રભાવ ૫૮૦ ૫૮૧ ૫૮૨ મૂળ પ્રકૃતિના પરિવતના અહંભાવના વિલય સમાધિ સુખના ઉપાય વસ્તુ અને વાસના ૫૮૫ | ભાષા-વિશુદ્ધિ ૫૮૩ ૫૮૬ ૧૮૭ ૫૮૮ ૫૮૯ ૫૯૦ | પુરુષાથ વાદ ૫૧ ૫૯૧ ૧૯૨ ૧૯૩ ૫૯૪ ૫૯૪ ૫૫ ૫૯૬ ૫૭ ૫૯૮ ૫૯૯ ૬૦૧ ૬૦૨ ૬૦૨ ૬૦૪ ૬૪ ६०६ ૬૦૭ ૬૦૭ વચન વ ણા જીભ ઉપર અંકુશ ચાર ભાષા આનંદના અનુભવ ચાર પુરુષાર્થાંનું તાત્ત્વિક વિવેચન કામ પુરુષા અર્થ પુરુષાર્થ ધર્મ પુરુષા મેાક્ષ પુરુષા ઉપયાગ-ઉપગ્રહ સંસાર અને દુ:ખનું મૂળ જીવનું સ્વરૂપ જીવના સબધ કાર્ય લક્ષણ સર્વ જીવામાં ઉપગ્રાહક સ્વભાવ ૬૫ ૬૬ ૬૨૬ ૬૨૬ ૬ર૬ ૬૨૭ ૬૨૮ ૬૧૯ મૈત્રી આદિ ભાવાનું સ્વરૂપ ૬૨૯ પાંચ ભાવાના જ્ઞાનથી મૈત્રી આદિ ભાવા ૬૩૦ સર્વ જીવાની પરસ્પર હિતાહિતમાં ભાવની પ્રધાનતા ધર્મના પાયા મૈત્રી આદિ ભાવ પેઈજ ન ૬૦૮ * ૬૧૦ ૬૧૧ ઉદાસીનતા એ મહાન દાષ છે સૂત્ર—પ્રમાણ ઉદાસીનતા અન્નાન સૂચક છે મૈત્રી આદિ ભાવે અનિવાય છે કાર ૬૧૨ ૬૧૩ ૬૧૪ ૬૧૪ ૬૫ ૬૧૬ ૬૧૭ ११८ ૬૧૮ ૬૧૯ ૬૧૯ ૬૧ ૬૨૩ નિમિત્તતા ૬૩૨ ૬૩૩ ૬૩૪ ૬૩૪ ૬૩૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૬૪૩ વિષય પેઈજ ના વિષય પેઈજ નં. ભાવોની વ્યાપક અસર ૬૩૫ જીવનની કેળવણી છેવોની પરસ્પર અધિકરણતા ૬૩૭ જીવન મૂલ્યોની આંકણું છવષ મોક્ષને બાધક છે. - ૬૩૮ ઉચતાની અભિરૂચિ સંસારી અને સિદ્ધ આત્માઓનો જીવનને આનંદ પરસ્પર સંબંધ અને એમની ઉપગ્રાહકતા ૬૩૮ આપવાનો આનંદ ગુણ પ્રત્યેનું માધ્યય મહાન માનવતા અને દિવ્યતા અહિતકર છે ૬૪૦ સાચી માનવતા પરમાત્માની લોકવ્યાપી ઉપકારકતા ૬૭) અયથાર્થ દર્શનાદિથી સર્વનું અહિત પરિણામનું મૂલ્ય ૬૭૧ કર્તા કર્મની સાપેક્ષતા અને પરસ્પર પરિવર્તનશીલ-વિજ્ઞાન હિતાહિત ૬૪૨ ચમત્કારનું વિજ્ઞાન ૬૩૩ સત્રનું ગાંભીર્ય ૬૪૨ બુદ્ધિની બળવત્તા ઈચ્છાશક્તિનું રહસ્ય ६७५ તારક ત્રિવેણી ૬૪૩ ઈચ્છાઓ ઉપકાર સ્નાન ६४३ અહંકારને મિથ્યાભાવ ભાવ નમસ્કારનું વિવરણ ૬૪૫ સાચું એ સહુનું અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય ૬૪૫ - અભિમાનનો ત્યાગ શિવમસ્તુ સર્વ જગત નિહાની કરકસર શરણાગતિ ખેળે પડી શક્તિનું કરાતું સ્તનપાન ૬૮2 તોપદેશને સાર સિંહાવલેકન અધ્યાત્મયોગ ધ્યેયને તારા ૬૫૦ ૬૮૨ શક્તિ અને સંયમ ધ્યાનનું ફળ ૬૫૧ ઉત્સર્ગ અને અપવાદ આત્મશક્તિ જ વધારે કિંમતી પર જ્ઞાનની ત્રણ ભૂમિકા ૬૫ર સિંહ-વૃત્તિ ધરીને સિંહાવલેકન મોહ રમકડાં શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞા ૬૫ર સમાનતાને સારો ઉપાય ભક્તિનું જીવંતપણું ૬૫૩ ચોગ્યને ચોગ્યનું મિલન આક્ષેપરહિત ચારિત્ર ૬૫૩ વસ્તુ અને તેનો આભાસ સંકલિત ચિતનિકા ૬૫૪ સંપૂર્ણ અધઃપતન કેમ નહિ? સંકલિત ચિતનિકા કમ ૬૫૫ યથાપિંડે તથા બ્રહ્માંડે સાચું સૌંદર્ય ૬૫૬ શરીર અને સાઈકલ આદર્શ વ્યવહાર ૬૫૭ સંયોગ અને સિદ્ધિ વિચાર અને વર્તન ૬૫૮| પાંચ પ્રાણેનું સ્વરૂપ આચરણ સાથે ઉપદેશ ૬૫૯] નમન ૬૬૩ ૬૪૯ ૬૫૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષય મન્ત્રની શક્તિ મન્ત્રવડે સૂક્ષમતા અને શુદ્ધતા મનને વશ કરવાના ઉપાય વિશ્વાસની અગત્યતા ! નવકાર એ શું છે? : પરિશિષ્ટ : બાર'ના અંકનું મહત્ત્વ પ્રેરણાદાયી પ્રશ્નોત્તરી ચતુષ્ટ વિચાર ઝ્માનંદમાં રહેવુ રે... ચિત્તના પાંચ શુભાશય ૩૦ પેઇજન. | વિષય ૬૯૪ | નમે અહિંતાણુની અથ ભાવના ૬૯૪ નમઃ મન્ત્રના અ ભવ–સમુદ્ર નિોમક ૬૯૪ ૬૯૫ ૬૯૫ ૬૯૭ ૬૮ ૬૯ સાધુરૂપી સુવર્ણ ની પરીક્ષા જીવના ૧૧ વિશેષ સ્વભાવ મુક્તિમેળવવાના બે ઉપાય ૧૦ સામાન્ય સ્વાવ ૐ નમઃ સિદ્ધ પેઇજ નં. ૭૧ યુસ સકલ્પ ૭૦૨ | પૂર્વાચાર્યાંના વચનામૃતા ७०३ ( મૈત્રી તથા પરાપકારના પાઠે ) ૭૦૩ cor ७०४ ૭.૫ ૦૫ ७०६ ७०६ ७०७ ७०७ ७०८ Page #35 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, પંન્યાસપ્રવર શ્રી વજુસેનવિજયજી ગણિવર્યશ્રીએ શાસ્ત્રીય ગ્રન્થોનું કરેલ સંપાદન-સંકલન.... ? કર્તા : પરમ પૂજ્ય માલધારી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય, શ્રી લક્ષ્મીવલ્લભવિજય મહારાજ પરમ પૂજ્ય, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજા : ગ્રન્થ : ૧. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ ભાષાંતર ભાગ૨ ૨. ઉત્તરાધ્યયનસૂત્ર સૂત્રટીકા ૩. શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન બહવૃત્તિ-લઘુન્યાસ સહિત ભાગ-૧-૨-૩ સૂત્ર ટીકા લેક પ્રકાશ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભાગ-૧-૨-૩-૪-૫ મૂળ તથા ભાષાંતર ૫. પ્રવચન સારોદ્ધાર મૂળ તથા ભાષાંતર ભાગ-૧-૨ ૬. પ્રકરણ રત્નાવલી મૂળ તથા ભાષાંતર ૭. ગુણસ્થાન ક્રમારેહ મૂળ તથા ભાષાંતર ૮. સુલભ ચરિત્રાણી પરમ પૂજય, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા પ. પૂ. શ્રી નેમિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ટીકા:-શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી મ. વિવિધ મહાપુરુષો દ્વારા રચિત વિવિધ પ્રકરણ પૂજ્યપાદુ રત્નશેખરસૂરિકૃત ૯. સુલભ કાવ્ય પ્રવેશિકા વિવિધ પૂજ્ય પૂર્વાચાર્યો સકલાહંત-ભક્તામરનું દંડાન્વય-ખંડાન્વયપૂર્વક કાવ્ય કરવાની પદ્ધતિ પૂજ્યપાદ્ ૨નશેખરસૂરિજી મહારાજા ૧૦. શ્રાદ્ધવિધિ ગુજરાતી Page #36 -------------------------------------------------------------------------- ________________ સુતનાં સહભાગી શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘ દ્રસ્ટ (મુંબઈ) મલાડ શ્રી ભાઈચંદ મેઘજીભાઈ માર, શ્રીમતી જશોદાબેન ભાઈચંદ માર શ્રી દિલિપકુમાર ભાઈચંદ માર શ્રીમતી રેણુકાબેન દિલિપભાઇ મારૂ શ્રી આદશકુમાર દિલિપભાઈ માર જામનગર શાહ ગોવિંદજી પારભાઈ શાહ ઝવેરચંદ ફૂલચંદ શ્રીમતી પ્રતિભાબેન શશીકાંત શાહ શ્રીમતી સ્વાતિબેન જેનાથન હા. ગુલાબભાઈ-મોભ્યાસ હા, મણીભાઈ-નાઈરોબી મામ્બાસા લંડન પૂજ્ય શાસનસમ્રા સમુદાયનાં આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.નાં શિખરત્ન પૂ. મુનિરાજ શ્રી દશનવિજયજી મ.ની પ્રેરણાથી શિહોર જૈન તપગ મૂર્તિપૂજક સંઘ શિહેર શિહોરનિવાસી પૂ. માતુશ્રી ગજરાબેનનાં શ્રેયાથી શ્રી જયસુખલાલ નાગરદાસ ધાનાણી શિહેરનિવાસી પૂ. માતુશ્રી ચંદનબેનનાં શ્રેયાથી શ્રી Hિદરાય ચુનીલાલ શાહ પરિવાર. શ્રી શં. પા. . મૂર્તિ. મહિમા જૈન સંઘ, જીવરાજપાર્ક અમદાવાદ પૂ. સાધ્વીજીમ. શ્રી પઘલતાશ્રીજીની પ્રેરણાથી જાસુદબેન ચીમનલાલ શાહ અમદાવાદ શેઠ છોટાલાલ મણીલાલ પરિવાર ઠે. રમીલાબેન રમેશભાઈ જૈન વિરમગામ મુંબઈ અલગઅલગ ભાવિકે તરફથી શાહ ભીમરાજ ચંદનમલ, ગૌતમકુમાર ધારીવાલ ગઢસીવાનાવાલા c/o ધારીવાલ હેન્ડલુમ હાઉસ. સી. ૩૮ બોમ્બે માર્કેટ, ઉમરવાડા - સુરત નલીન કે. શાહ ગોરેગમ મુંબઈ શાહ કીર્તિલાલ પોપટલાલ મુંબઈ શાહ જીતેન્દ્ર ચંદુલાલ શાહ સોમચંદ ડુંગરશી માલણવાલા મુંબઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ આત્મ ચિંતન.... आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्यः आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥ જ પ્રકાશ-૪) મોહને ત્યાગ કરીને જે આત્મા, આત્માને આત્માવડે આત્મામાં જાણે છે, તે જ તેનું જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે, એ જ પરમસ્વરૂપને પામવાને ઉપાય છે. Illuri ચિતક – આત્માની નિગોદથી મુક્તિ સુધીની પરમ વિકાસ યાત્રા માટે પાયા સમાન....આ પ્રકરણના પ્રકાશને પાથરનારા પરમારાય પાદ, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવરશ્રી ભદ્રકવિજ્યજી ગણિવર્ય...!!! Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મ ચિંતન દેહ દૃષ્ટિથી જોતાં હું દાસ છું. જીવદષ્ટિથી જોતાં હું આત્મા છું... આત્મદષ્ટિથી જોતાં હું પરમાત્મા છું.” એવા આત્માનો આત્મવિકાસ કેવી રીતે કરવો વિગેરે આત્મલક્ષી સર્વનય-નિક્ષેપોથી થયેલી અનુપ્રેક્ષાનાં પ્રવેશ દ્વારનાં આ રહ્યા પગથીયા.... ૧ આત્મસ્વરુપ ૨૨ આત્મસાક્ષાત્કાર ૨ જ્ઞાનદિયાભ્યાં મેક્ષા ૨૩ ચૈતન્ય દર્શન ૩ આજ્ઞાપાલનથી મોક્ષ ૨૪ અવિદ્યાને વિલય ૪ આત્મભાવનું મુલ્યાંકન ૨૫ વિચાર અને વિવેક ૫ આત્મભાવ-પરભાવ ૨૬ આંતરદૃષ્ટિ ૬ આત્મ રસિકતા ૨૭ આત્માનુભવને ઉપાય ૭ શુદ્ધ આત્મદ્રવ્યની મધુરતા ૨૮ સંબંધનું જ્ઞાન ૮ આત્મા સર્વને છે. ૨૯ આત્મમય ચિત્તવૃત્તિ ૯ દષ્ટિસ્વરુપ ૩૦ અશાંતિનું મૂળ ૧૦ વિદેહી આત્મા ૩૧ આત્માધાર જીવન ૧૧ આત્મબુદ્ધિ ૩૨ આત્મજ્ઞાનનાં સાધન ૧૨ આત્મસ્વરુપમાં સ્થિરતા ૩૩ આત્મપ્રેમ તેનાં ઉપાય. ૧૩ સ્વાધ્યાય-સ્વનું ચિંતન ૩૪ નિર્વિકલ્પતા અને નિસંગતા ૧૪ આત્માનું અમરગાન ૩૫ બ્રહ્મભાવને પ્રભાવ. ૧૫ આત્માની એક્તા ૩૬ ઈચ્છાનિરોધ. ૧૬ જીવનું સ્વરુપ સચ્ચિદાનંદ ૩૭ તત્ત્વ દર્શન ૧૭ અધ્યાત્મ દર્શન ૩૮ તત્તવ વિચાર. ૧૮ આત્મ દશન ૩૯ તત્વનું તત્તવ ૧૯ આત્મભાન ૪૦ તવ પ્રસાદ ૨૦ આત્મજ્ઞાન ૪૧ તવ બેધ. ૨૧ નિશ્ચયથી આત્મકથાન, ૪ર ભેદાભદાત્મક તસવજ્ઞાન Page #39 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્વરૂપે આત્મા એટલે શું? દ્રવ્યથી તે કેવો છે? ક્ષેત્રથી તે કેવો હોય ? કાળથી કેટલે છે? ભાવથી તેનામાં જ્ઞાન કેટલું છે ? બળ, વીર્ય અને પરાક્રમ કેટલું છે? તે સ્થિર છે, કે અસ્થિર ? ધ્રુવ છે, કે અધુવ? સંખ્યાથી, લક્ષણથી, પ્રજનથી તેનું સ્વરુપ કેવું છે? એ વગેરે વિષયને વિચાર સામાયિકના અર્થી માટે આવશ્યક બની જાય છે. આત્માને સમજવા માટે પહેલાં શરીરને સમજવું પડશે. કારણ કે મોટા ભાગના જીને પોતાના શરીરમાં જ આત્મપણાની બુદ્ધિ હોય છે. જ્યાં સુધી શરીરમાં, તેના નામમાં, તેના સંબંધીઓમાં આત્માપણાની બુદ્ધિ છે, ત્યાં સુધી છવ સામાયિક ધર્મને અધિકારી બની શકતું નથી. શરીર આદિ અને અંતવાળું છે. આત્મા અનાદિ, અનંત છે. શરીર મૂર્ત છે, આત્મા અમૂર્ત છે. શરીર ઈન્દ્રિયગ્રાહ્ય છે, આત્મા અતીન્દ્રિય છે. શરીર પર છે, આત્મા સ્વ છે. શરીરમાં “મમ” બુદ્ધિ થાય છે, આત્મામાં “અહ”બુદ્ધિ થાય છે. શરીર અનેક છે, આત્મા એક છે. શરીર ભાગ્ય છે, આત્મા જોક્તા છે. શરીર દશ્ય છે, આત્મા દષ્ટા છે. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. શરીર રોગ જરા અને મરણ સ્વભાવવાળું છે, આત્મા અરેગી, અજર, અમર છે. શરીર કમજનિત છે, આત્મા અજન્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે. આ શરીર અને આત્મા બંનેના સવભાવ, બંનેનું સ્વરુપ એક નથી પણ ભિન્ન છે, એવું જ્ઞાન થવું એ સામાયિક ધર્મની યોગ્યતા પામવાનું પહેલું પગથિયું છે. આત્મા એ દેહ નહિ, પણ દેહી છે. શરીર નહિ પણ શરીરી છે. શરીર એ આત્માને રહેવાનું ઘર છે; આત્મા એ ઘરમાં વસનારે ઘરને સ્વામી છે, ઈન્દ્રિયે એ શરીરરૂપી ઘરનાં બારીબારણું છે. આત્મશક્તિ | મન અને બુદ્ધિ એ ઈન્દ્રિયોથી પણ સક્ષમ છે. મનને દૂરદર્શક યંત્ર (Telesscope) કહી શકાય, તે બુદ્ધિને સૂથમદર્શક યંત્ર (Microscope ) કહી શકાય. પરંતુ આમા તે બંનેથી પર અને જુદો છે. તે દૂરથી પણ ઘર અને સૂકમથી પણ સૂમને જાણવાની શક્તિવાળો છે. શરીરમાં કે ઈન્દ્રિમાં, મનમાં કે બુદ્ધિમાં, જે કાંઈ લેવાની કે જાણવાની, ચાલવાની કે વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિ છે, તે તેઓની પોતાની નહિ, પણ આત્માની છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે આ દુનિયામાં કેહીનુર હીરે અતિ મૂલ્યવાન ગણાય છે. તેને “તેજને પર્વત” કહે છે, કેટલાક તેને કૌસ્તુભ મણી કહે છે. જેની પાસે તે હી હોય તે શહેનશાહ ગણાય. એ હીરાની કિંમત ગમે તેટલી હોય, પણ તેને જોવા માટે જેને આંખ ન હોય, તેને મન તેની કિંમત કેટલી? કેવળ કહીનુર જ નહિ, કિન્તુ તેવા અસંખ્ય હીરાએ જેનાવડે દેખી શકાય છે, તે ચક્ષુની કિંમત કરોડની નહિં પણ અબજની આંકીએ તે પણ એછી જ ગણાય. પાસે એ હીરે પણ હય, ચક્ષુ પણ હોય અને મન ન હોય તે ? મન પણ હેય કિન્તુ બુદ્ધિ ન હોય તે? તે હીરાની કિંમત કશી જ નથી. માટે ખરૂં રત્ન એ હીરે નહિ પણ ચક્ષુ છે. બાહ્ય રત્નને દેખનાર ચહ્યું એ ખરૂ રત્ન છે. અથવા દેખેલા બાહા રનની પરીક્ષા કરીને તેની કિંમત આંકનાર મન અને બુદ્ધિ એ ખરાં રત્ન છે. અને એ મન અને બુદ્ધિ પણ જેની સહાયથી કામ કરી શકે છે, તે આત્મારૂપી રતનની કિંમત તે આંકી શકાય તેમ છે જ નહિ, તેમ છતાં તેની દરકાર કરનારા, સારસંભાળ રાખનારા વિરલ હોય છે. જે આતદષ્ટિ કરીએ તે જ તેની કિંમત સમજાય તેમ છે. દેહ-ઈન્દ્રિથી ભિન્ન એવું આત્મ-રત્ન–એ જ સાચું રતન છે. અને એની કિંમત એ જ સાચી કિંમત છે. દુનિયામાં બીજા દ્રવ્ય નામ માત્રથી દ્રવ્ય છે, સાચું દ્રવ્ય એ આત્મદ્રવ્ય છે. એ આત્માની ઉંચાઈ કેટલી ? એ આત્માનું માપ કેવડું? એ આત્માનું જીવન કેટલું? અને એ આત્માનું બળ કેટલું? ઊંચામાં ઊંચે મેરુપર્વત, તેનાથી પણ આત્મા ઊંચે છે. ઊંડામાં ઊંડે સ્વયંભૂરમણ સમુદ્ર, તેનાથી પણ તે ઊંડે છે. પહેળામાં પહેલું કાકાશ, તેનાથી પણ તે પહેળે છે. લાંબામાં લાંબે ભૂતકાળ, તેનાથી પણ તે લાગે છે. ભવિષ્યકાળ એટલે લાંબે છે. તેનાથી પણ લાંબુ આત્માનું જીવન છે. પર્વતની ઉંચાઈ, પૃથ્વીની પહોળાઈ અને કાળની લંબાઈ પણ જેની આગળ તુરછ છે, તે આત્માની ઉંચાઈ, પહોળાઈ, ઉંડાઈ કે લંબાઈનું માપ નીકળી શકતું નથી, કારણ કે, તે અસીમ અને અમાપ છે. પશુઓમાં, બળવાનમાં બળવાન હાથી અને સિંહ, મનુષ્યમાં બળવાનમાં બળવાન ચક્રવર્તી અને વાસુદેવ, માં બળવાન ઈ અને અહમિદ્ર, તે બધાથી પણ અધિક બળવાન આત્મા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ અભિ સ્વરૂપ - હાથી, સિંહ, ચક્રવર્તી, વાસુદેવ, ઈન્દ્ર કે અહમિદ્રમાં જે બળ છે, તે બળ બીજા કેઈનું નહિ પણ તે શરીરમાં રહેલ આત્મદ્રવ્યનું છે. આત્મદ્રવ્ય એટલું બળવાન છે કે તે ધારે તે ક્ષણમાં અલકને લેક અને લેકને અલેકમાં ફેરવી શકે છે. પરંતુ તેનું સામર્થ્ય તેનામાં ત્યારે જ પ્રગટે છે કે જ્યારે તેનામાં એવી કુતુહલવૃત્તિ રહેતી નથી, જ્યારે તેનામાંથી સર્વ દેશનો વિલય થાય છે. બહારની વસ્તુઓ બાહ્ય ઈનિદ્રથી જાણી શકાય છે, અંદરની વસ્તુઓ અંતઃકરણથી જાણી શકાય છે. બહિરિન્દ્રયથી જોતાં પાણી કરતાં પત્થર કઠણ જણાય છે, તે જ વસ્તુને વિચારરૂપ આંતર-ઈન્દ્રિયથી જોતાં તેથી વિપરીત જણાય છે. પર્વતના કઠણમાં કઠણુ પત્થરે પણ પર્વતની નદીના પાણીના વેગથી તૂટીને ટૂકડા, ટૂકડામાંથી કાંકરા અને કાંકરામાંથી રેતીના રૂપમાં પલટાઈ જાય છે. આમ પથ્થરના ટૂકડા, ટૂકડાના કાંકરા અને કાંકરાની રેતી બનાવનાર બીજું કઈ નહિ પણ પોચું દેખાતું વરસાદ કે નદીનું પાણી છે. બાહ્ય સ્પર્શનેન્દ્રિયથી ઓળખાતે કઠણ પત્થર પણ પાણી કરતાં વધારે નરમ છે અને બાહ્ય સ્પર્શનેન્દ્રિયથી ઓળખાતું નરમ પાણી પણ કઠણ પત્થર કરતાં વધારે કઠણ છે, વધારે મજબુત છે, વધારે બળવાન છે. લેખંડને એક કટકે પાણીથી ભરેલા એક પ્યાલામાં મૂકી રાખવામાં આવે તો થોડા દિવસ પછી તે કટકે પાણીથી કટાઈ જાય છે, તેની ઝીણી ઝીણી લાલ રેતી થઈ જાય છે અને તે રેતી બારીક થઈને હવામાં ઉડી જાય છે. આ હિસાબે લેખ કરતાં પણ પાણી વધારે બળવાન સાબિત થાય છે. એ જ રીતે બહાદષ્ટિથી કે áદષ્ટિથી જોતાં વિચારતાં કર્મ કઠિન તેમજ બળવાન લાગે છે અને આત્મા પચે તેમજ નિર્બળ જણાય છે, પરંતુ જ્યારે તે જ વાતને અંતર્દષ્ટિથી વિચારવામાં આવે છે, ત્યારે પાણીની જેમ બળવાન આત્મા ધ્યાનરૂપી વૃષ્ટિના બળથી પત્થર અને લેખંડની જેમ કર્મોને તેડી શકે છે, ભેદી શકે છે, ચૂરેચૂરા કરી શકે છે. શરીર અને આત્માને સંબંધ શરીર અને આત્માને સંબંધ વ્યંજન અને સવારના સંબંધ જેવો છે. મૂળાક્ષરોમાં અ-બ વગેરે સ્વરે છે અને વજન વગેરે વ્યંજને છે. “વયં રાજને રુતિ રજા ” પિતાની મેળે જેને સદા ઉચ્ચાર થઈ શકે તે સ્વરે છે. વ્યંજન એટલે જેને સ્વરની સહાય મળે તે જ પૂર્ણ ઉચ્ચાર થઈ શકે અન્યથા પૂર્ણ પણે બેલી પણ Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનેા પાયા ન શકાય, લખવામાં પણ જે ખેાડા લખાય. જેમસ્વરના ઉચ્ચાર શાશ્વત છે, તેમ શરીરરૂપી વ્ય'જનમાં રહેલા આત્મા અવિનાશી, નિત્ય અને શાશ્વત છે. વ્યંજનની માફક શરીર અનિત્ય, વિનાશી, પરાધીન અને અશાશ્વત છે. માટામાં માટી કમ ની સ્થિતિ માહનીયક્રમની છે અને તે ૭૦ કાડાકોડી સાગરોપમ જેટલી લાંખી છે. બીજી બાજુ મનુષ્યના આયુષ્યની વર્તમાન સ્થિતિ ૧૦૦-૧૨૫ વની છે. બાહ્યષ્ટિએ વિચારતાં આટલી દીઘ ક્રમ સ્થિતિ ૧૦૦-૧૨૫ વર્ષ જેટલા અલ્પ આયુષ્યમાં કેમ હઠાવી શકાય ? અંતષ્ટિથી વિચારતાં આત્માની સ્થિતિ અન"ત કાડા— કોડી સાગરોપમથી પણ અધિક છે. તેની આગળ ૭૦ કોડાકોડી શા હિસાખમાં ? ૭૦ કાડાકાડીના અંત છે, આત્મા અન`ત છે. માહનીય ક્રમ ઉપરાંત સર્વ ક્રમના અંત આવી શકે છે, કિન્તુ આત્માના અંત કોઈ કાળે પણ આવતા નથી. જેમ બહાર રહેલી વસ્તુનું દન, સૂર્યના પ્રકાશમાં પણ ચ ચક્ષુ ( આંખ ) ખાલ્યા સિવાય થઈ શકતું નથી, તેમ અંતરમાં રહેલી મહાન વસ્તુનું ક્રેન પણ આંતરચક્ષુ, વિવેકચક્ષુ, વિચારચક્ષુ ઉઘડ્યા સિવાય થઈ શકે નહિ. ખાદ્યવસ્તુ જગત છે. આંતરવસ્તુ આત્મા છે. આત્મા ચૈતન્યરૂપે છે. જેમ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી, પણ એ જ દીવાના પ્રકાશથી દીવા દેખાય છે. તેમ આત્માને જોવા માટે ખીજા જ્ઞાનપ્રકાશની જરૂર નથી, પરંતુ અંતરમાં રહેલા જ્ઞાનપ્રકાશ કે જેમાંથી એ પ્રકાશ વહી રહ્યો છે, તે આત્માને પણ જોઈ શકે છે. આ રીતે આત્મા અવિનાશી, મહાનમાં મહાન, બળવાનમાં બળવાન, સવજ્ઞાનમાં શિરામણી અને નિરવધિ સુખથી પરિપૂર્ણ છે. આત્માના સપૂર્ણ વિકાસ માટે જૈન ધર્મ એ સાધના મુખ્ય માન્યાં છે. જ્ઞાન અને ક્રિયા (જ્ઞાનચિાચાં મોં). આત્માના વિકાસ માટે એટલું જ્ઞાન કે એકલી ક્રિયા ખસ નથી. જ્ઞાન વિનાની ક્રિયા કે ક્રિયા વિનાનું જ્ઞાન, મનુષ્યને આત્મવિકાસની ટોચે પહેોંચાડી શકે નહિ. ઉભયના સચાગ થાય ત્યારે જ પૂછુ વિકાસ થઈ શકે છે. ક્ષમા-યાચનામાં વીરતાની જરૂર છે. ક્ષમા આપવા કરતાં ક્ષમા માંગવામાં વધુ આંતરિક બળની જરૂર છે. “ ક્ષમા વીરસ્ય મૂળમ્ ” આંતરિક શત્રુને જીતવાનુ ખળ ક્ષમા આપનાર કરતાં ક્ષમા માંગનારમાં અધિક જોઈ એ. Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ આત્માની બે અવસ્થા આત્માની શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે અને અશુદ્ધ અવસ્થા એ સંસાર છે. અશુદ્ધ અવસ્થા કે શુદ્ધ અવસ્થા, એ કઈ વસ્તુની હોય છે. જીવ એ વસ્તુ છે. તેની બે અવસ્થા છે. એક શુદ્ધ અવસ્થા અને બીજી અશુદ્ધ. અશુદ્ધ અવસ્થામાં રહેલ જીવ, શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે, એને ઉપાય બતાવવા માટે શાસ્ત્રકાર ભગવંતએ જ્ઞાનદિયાભ્યાં મોક્ષ, એ સૂત્રની રચના કરી છે. જીવને મિક્ષ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નથી, પરંતુ એ બેન સંગથી જ છે, એ વાતને આ સૂત્ર સ્પષ્ટપણે દર્શાવે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે એમ કહી શકાય કે ક્રિયા નિરપેક્ષ જ્ઞાન, એ જ્ઞાન જ નથી અને જ્ઞાનનિરપેક્ષ ક્રિયા એ ક્રિયા જ નથી. સાચું જ્ઞાન ક્રિયા સહિત જ હોય છે. સાચી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે. એ રીતે ક્રિયા અને જ્ઞાન, જળ અને રસની જેમ પરસ્પર મળેલાં જ હોય છે. જળ અને તેને રસ એ જેમ છૂટાં પાડી શકાતાં નથી, તેમ સમ્યજ્ઞાન અને સમ્યફક્રિયા પણ એકબીજાથી જુદાં પાડી શકાતાં નથી. સંપત્તિહીન દરિદ્ર માણસ જો ચિતામણિ રતનના સ્વરૂપને જાણનારો હોય, તે તેની પ્રાપ્તિના ઉપાયને છોડીને બીજી પ્રવૃત્તિ કરી શકે જ નહિ અને જે કરે તે તે ચિંતામણિ રત્નના સ્વરૂપને જાણનારે છે–એમ કહેવાય જ નહિ તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ, અશુદ્ધ અવસ્થાના દુઃખને અને શુદ્ધ અવસ્થાના સુખને ખરેખર જાણતે હેય, તે અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાના ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે જ નહિ. એ ઉપાયનું નામ જ ક્રિયા છે. * તથા શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાનાં સ્વરુપનું સાચું ભાન તેનું નામ જ જ્ઞાન છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો જેમ મોક્ષની બાબતમાં તેમ સંસારના પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં પણ જ્ઞાન અને ક્રિયા પરસ્પર મળેલાં જ હોય છે. આઘળા અને પાંગળાનું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં એ માટે આંધળા તથા પાંગળાનું એક દષ્ટાંત પ્રસિદ્ધ છે. એક ગામમાં આગ લાગવાથી, ગામના બીજા બધા માણસે તે પિતાને જીવ બચાવવા માટે ભાગી છૂટ્યા, પણ એક આંધળો હતો તે આંખે નહિ દેખી શકવાથી અને એક પાંગળ હતું તે દેખવા છતાં પગ પણ નહિ હોવાથી આગનું સ્થાન છેડી શક્યો નહિ અને આગમાં ભસ્મીભૂત થઈ ગયા. જે તેઓ પરસ્પર મળી શક્યા હતા અને આંધળાએ પાંગળાની અને પાંગળાએ આંધળાની મદદ લીધી હતી તે બંને બચી શક્યા હોત. આ દષ્ટાંતને સાર એ છે કે દિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વગરની ક્રિયા આંધળી છે. એ બેને પરસ્પર સંગ ન થાય તે બંનેને નાશ થાય. અર્થાત્ એકલા દિયાવાન કે એકલા જ્ઞાનવાનને, આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ. વસ્તુરિથતિ આમ હોવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાને પક્ષપાત જીવને શાથી થાય છે, તેમાં પણ કારણે છે. અને તે એ છે કે, શાસ્ત્રોમાં જ્ઞાનને મહિમા ગાતી વખતે ક્રિયાની તુચ્છતા બતાવી. હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનની નિ:સારતા વણવી હોય છે. છવના બે દોષો અશુદ્ધ જીવને અનાદિની અશુદ્ધતાના કારણે બે દેશે ઘર કરી ગયા હોય છે. એક તે શુભ ક્રિયામાં આળસ અને અશુભ ક્રિયામાં તત્પરતા. બીજે દેષ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપને ભ્રમ, આ બે દેષ, જીવમાં એવા મૂળ જમાવીને બેઠા હોય છે કે તે જ્યારે જ્ઞાનને મહિમા સાંભળે છે, ત્યારે ક્રિયામાં આળસુ બની જાય છે અને જયારે ક્રિયાને મહિમા સાંભળે છે, ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ભાવવાળો બની જાય છે. જીવની આવી અશુદ્ધ દશામાં, જ્યારે તેને જેવા ઉપદેશકનો સંયોગ મળે છે, ત્યારે તે તેવા દેલવાળો બની જાય છે. એવી દશામાં તેની શુદ્ધિ થવી તે દૂર રહી જાય છે, કિન્તુ અનાદિકાળથી લાગેલા એક યા બીજા દેષની અધિક ને અધિક પુષ્ટિ થવાથી તે વધારે ને વધારે અશુદ્ધ થતું જાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાપાલનથી મેક્ષ જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરુ મળે અને એમાંથી એક પણ દેષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાનીપૂર્વક ઉપદેશ આપે ત્યારે તે જે સચેતન હોય તે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરનારે થાય. અશુદ્ધિને નાશ કરી, શુદ્ધિને પામી શકે અહીં જ્ઞાનથી આત્મસ્વરૂપનું જ્ઞાન લેવાનું છે અને ક્રિયાથી હિંસાદિ અશુભ ક્રિયાઓનું નિવારણ કરનારી ક્રિયાઓ સમજવાની છે. મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન, સમગ્ર જગતનું થાય, તે પણ કાંઈ જ કિંમત નથી. અને સાક્ષાત્ કે પરંપરાએ અહિંસાદિ ભાવોને ઉત્તેજન આપનારી ક્રિયાઓ સિવાયની ક્રિયાઓ (ધર્મ, પરલેક કે પરોપકારાદિ કઈ પણ નામે ) ચાહે તેટલી સંખ્યામાં થાય, તે પણ તેનું કશું જ મૂલ્ય નથી. દેશ, સમાજ કે ધર્મની ઉન્નતિના નામે આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન કે કેળવણીને વિકાસ એ જેમ મોક્ષમાર્ગ નથી, તેમ જ્ઞાન વૈરાગ્ય કે અધ્યાત્મ આદિના નામે અહિંસાદિ શુભભાને ઉત્તેજન આપનારી ક્રિયાઓને નિષેધ એ પણ મહામાર્ગ નથી. - આત્માર્થી છએ તે બંનેનું યથાર્થ સ્વરૂપ સમજીને, તે બંનેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથાશક્ય આરાધક જીવન ગાળવા નિરંતર પ્રયાસ કરવા જોઈએ. આજ્ઞાપાલનથી મોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ, ધ્યાન અને ભક્તિની અપેક્ષા રાખે છે. આજ્ઞાપાલન વિના મોક્ષ નથી એમ શ્રદ્ધા કહે છે. આજ્ઞાકારકના ધ્યાન વિના આજ્ઞાપાલન નથી એમ ભક્તિ કહે છે. આજ્ઞાપાલકને અનુરાગ અને આજ્ઞાકારકનો અનુગ્રહ-એ બે મળીને મેક્ષમાર્ગ બને છે. આત્માનું શુદ્ધસ્વરુપ તે મોક્ષ છે. તેની પ્રાપ્તિ ભક્તિ અને શ્રદ્ધા ઉભયની સમકાળે અપેક્ષા રાખે છે. શ્રદ્ધા સાધનનિષ્ટ છે અને ભક્તિ સાદયનિષ્ઠ છે. ભક્તિમાં આરાધ્યની મુખ્યતા છે. સાધ્યની શ્રેષ્ઠતાનું જ્ઞાન ભક્તિવર્ધક છે. સાધનની શ્રેષ્ઠતાનું જ્ઞાન શ્રદ્ધાવર્ધક છે. * શ્રદ્ધા સાધનમાં જોઈએ. ભક્તિ સાધ્યમાં જોઈએ. સાધ્ય પ્રત્યેની ભક્તિ જ સાધનમાં શ્રદ્ધા પેદા કરે છે. સાધન પ્રત્યેની શ્રદ્ધા જ સાધ્યની સિદ્ધિ કરી આપે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આત્મ-ઉત્થાનનેા પાયા મનુષ્યના યત્ન, શ્રદ્ધા અને ટેક એ એક જ વસ્તુ છે. ઈશ્વર કૃપા, ભક્તિ અને નેક—એ પણ એક જ વસ્તુ છે. પ્રયત્ન ફળદાયી છે—એવી ખાત્રી-એ ટેક છે, શ્રદ્ધા છે. કૃપા ફળદાયી છે એવી ખાત્રી એ નેક છે, ભક્તિ છે. કૃપા, એ ભગવાનના સામર્થ્યના સૂચક શબ્દ છે; યત્ન, એ ભક્તની એકનિષ્ઠા સૂચક શબ્દ છે. ભક્તિના પ્રમાણમાં જ શ્રદ્ધા સ્ફુરે છે અને શ્રદ્ધાના પ્રમાણમાં જ ભક્તિ ફળે છે. ક્રિયાનું મૂળ શ્રદ્ધા, શ્રદ્ધાનું મૂળ ભક્તિ, ભક્તિનું મૂળ ભગવાનના અચિન્ય સામર્થ્યનું જ્ઞાન અને એનુ' મૂળ આત્મદૃશ્ય છે. આત્મદ્રવ્યની કિંમત છે, માટે તેને એળખાવનાર પરમાત્મતત્ત્વ પ્રત્યે ભક્તિ જાગે છે. એ શક્તિ ક્રિયા તરફ આદર જગાડે છે અને એ આદર પ્રયત્નમાં પરિણમે છે. પ્રભુના અનુગ્રહથી જ આત્મજ્ઞાન, સક્રિયા અને સશ્રદ્ધા વગેરે ઉત્પન્ન થાય છે, એવા નિ ય સમ્યગ્દષ્ટિ જીવને દૃઢ હાય છે. આત્મામાં અવસ્થાન આત્મામાં સ્થિર થવાથી જીવ એવા સ્થળમાં સ્થિત થાય છે, કે જે સ્થળે સૂર્ય – ચ'દ્ર કે અગ્નિના પ્રાશની આવશ્યક્તા જ રહેતી નથી. આત્મામાં અવસ્થાન એ મુક્તિનું શિખર છે. એ શિખરે સ્થિત મનુષ્યના આત્માના વૈભવ આગળ ત્રણલાકના વૈભવ તુચ્છ છે, આ સ્થળને કરાડામાંથી કાઈક જ શેાધે છે અને પ્રયત્ન કરનાર કરાડામાંથી કોઇક જ તેને પ્રાપ્ત કરી શકે છે. તે ગુપ્ત અને કઠણ છે માટે નહિ, પણ તેને માટે પ્રયત્ન કરનાર અને એમાં વિશ્વાસ ધરાવનાર વિરલ છે, માટે કાઈકને જ એ પ્રાપ્ત થાય છે. સર્વ સામર્થ્ય આપનાર તે સ્થળ છે. બૃહસ્પતિ જેવા ઉપદેશકેાથી પણ કેટલીક વખત તે અગમ્ય હોય છે. તે રત્નની પેટી છે, કંચન-રત્નના એ કરડિયા છે. તે પાતાના અમૂલ્ય રત્ના આજે જ તમને આપવા તૈયાર છે. તમારા ઉઘાડવાની જ તે રાહ જુવે છે, જે થવા ઈચ્છતા હૈ, જે પામવા ઈચ્છતા હા, જે કરવા ઈચ્છતા હા, તે સર્વ કરવાનું સામર્થ્ય પૂર્ણ પણે તમારી સમીપે છે. તમારા પેાતાના સ્વરુપમાં, તમારા પોતાના આત્મામાં તમે પોતે છે. તમારી અશ્રદ્ધાને, તમારા અવિશ્વાસને, તમારા સ‘શવિપર્યાસને તમારે જ જીતવાના છે. સ`શય એ બુદ્ધિના સ્વચ્છંદ છે. અસયમ એ ઇન્દ્રિયા અને મનના સ્વચ્છંદ છે, બ્રહ્મત્ત્વના અનુભવ કરવાની તમન્નાવાળા સાધકે, સવ` અવસ્થામાં પેાતાના જીવભાવનું સ્મરણ ન કરતાં, પેાતાના બ્રહ્મભાવનું' સ્મરણ કરવું જોઇએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આત્મભાવનું મૂલ્યાંકન આ બ્રાભાવનું મરણ વૃત્તિમાં સદેવ જાગૃત રહે, તે માટે ઈશ્વર તરવની ભાવના કરાવનાર મંત્રીપદને પિતાના હૃદયમાં સ્થાપવું જોઈએ. તે મંત્રીપદ છે “નમો અરિહંતાણું.” આત્મભાવનું મૂલ્યાંકન જીવનના અનુભવોને સમજવા માટે આપણે તેનાં કારણે તપાસીએ છીએ. આપણે કપડાં શા માટે પહેરીએ છીએ? કારણ કે ટાઢ-તડકા આદિથી આપણા શરીરનું રક્ષણ કરવા ઈચ્છીએ છીએ. આપણે મિત્રો કેમ બનાવીએ છીએ? કારણ કે આપણું સુખ–દુખમાં ભાગ લે, એવી વ્યક્તિઓની આપણને જરૂર છે. આ રીતે જીવનના અનેકવિધ વ્યાપાર હોય છે, અને તેને સમજવા માટે આપણે કારણે ખેળીએ છીએ. કારણ સમજાયા પછી આપણે તે વ્યાપારોની કિંમત આંકીએ છીએ. ક્ય બરાક સારે? કઈ ચીજ મૂલ્યવાન કર્યું વર્તન જરૂરી? કયે ધંધો કરવો સારે? વગેરે બાબતમાં નિર્ણય કરવા માટે આપણે કારણેની કસોટી વાપરીએ છીએ. જેની પાછળ વધારે મૂલ્યવાન કારણ હોય અને જેનો ઉપયોગ વધારે ફળદાયી હોય, તેને આપણે અધિક પસંદગી આપીએ છીએ. આ રીતે કારણ અને કાર્ય, એ બે ના આધારે આપણે જીવનને સમજીએ છીએ અને તેનું મૂલ્ય મૂલવીએ છીએ. પણ જીવનના બધા અનુભવો આ કેટિના હેતા નથી. કેટલાક અનુભવોને કારણેની કે ઉપગની ચાલણમાં ચાળી શકાતા નથી, તેની કિંમત આંકવા માટે નફા-નુકશાનનાં કે ઉપયોગિતા–અનુપયોગિતાવાદના તેલ કામ આવતા નથી. તે અનુભવે સ્વયંભૂ હોય છે. દા. ત. દયા અને પ્રેમ, અહિંસા અને ધર્મ. આપણે દયા કરીએ છીએ, પ્રેમ ભાવના બતાવીએ છીએ, તેનાથી કોઈ ખાસ ભૌતિક કે પૌલિક લાભ થતું નથી. એમ કરવાનું કેઈ દય કારણ પણ સમજાતું નથી. કેટલીક ભાવનાઓ કઠોરતા પણ માગી લે છે, કેટલાકની કિંમત સમગ્ર જીવન કરતાં પણ વધારે લાગે છે. વ્યક્તિના જીવનમાં એવું ઘણું ય મળી આવે છે કે, જેને સામાન્ય તર્કની કસોટીએ કરી શકાતું નથી. મતલબ કે જીવનના બધા જ અનુભવો માટે કારણે જડવાં કે તેને વ્યવહારિક ઉપગ હવે શક્ય નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે જે અનુભવનાં મૂળ આ રીતે ભૌતિક કે બૌદ્ધિક પણ નથી, તેનું અસ્તિત્વ જ નથી, એમ કહેવું એ પણ સાચું નથી. આત્મા સ્વયં તેની ભૂમિ છે, અને ત્યાંથી જ આ બધા અતિમાનુષી (દેવી) અને અતીન્દ્રિય ભાવ સકુરણ પામે છે. આ અનુભવો માટે વ્યવહારનાં તેલ-માપ સાવનકામાં થઈ પડે છે. જીવનના ઉંડાણમાં, આત્માના અંતરમાં જોતાં આવડે, તે જ તેનાં મૂલ્ય સમજાય છે. કમઠ અને ધરણેન્દ્ર ઉભય પ્રત્યેના ભગવાન શ્રી પાર્શ્વનાથજીના તુલ્યભાવનું તેમજ સંગમ પ્રત્યેની દેવાધિદેવ શ્રી વીરસ્વામિની અપાર કરૂણાનું મૂલ્ય આત્મભાવને સમજ્યા વિના નહિ સમજાય. જે અનુભવોને આત્મભાનું આલંબન છે, એવી વિશ્વમૈત્રી, કરુણા, અહિંસા કે નિઃસ્વાર્થ પ્રેમની પાસે વ્યવહારિક બધા અનુભવે ચંદ્ર પાસે તારલાઓની જેમ ફીકા લાગે છે, તેથી એમ સાબિત થાય છે કે, મન બુદ્ધિ, પ્રાણ કે શરીર કરતાં આત્મ તવ ચઢિયાતું છે. આત્મભાવ આત્મીયતાનો સૂચક છે. આત્મીયતા આત્મતત્વ સાથે કેળવાય, જડ સાથે નહિ. જડ પ્રત્યેની આત્મીયતા, આત્મભાવને ખીલવતી નથી પણ અવધે છે, કારણ કે જડ પદાર્થમાં પ્રતિભાવ વ્યક્ત કરનારી ચેતના હેતી નથી. એટલે આત્મભાવને પૂરે ભાવ આપવાથી જ ભવનિસ્તાર થતું હોય છે. ભવનિસ્તારથી વ્યવસ્થિત સંસારસ્થ બધા ને એકાંતિક અભયનું દાન, અનંતકાળ પર્યતા થતું જ રહે છે. એ રીતે સહુ આત્મભાવનું મુલ્ય અકતા થાય તે બેડો પાર થઈ જાય! S આત્મભાવ-પરભાવ ભાવ જેટલો વધુ પવિત્ર, વધુ સૂક્ષમ તેટલું વિશેષ તેનું પવિત્ર અને દીર્ધાયુષ્ય, તેટલી અધિક તેની શુભ-અસરકારકતા. પરભાવ આપણને બોલાવતા નથી પણ આપણે જ તેના તરફ ખેંચાઈએ છીએ અને સમર્પિત થઈએ છીએ. સ્વભાવની વધઘટ પર જીવનના ઉત્થાન અને પતનને આધાર છે. સવભાવ વધે એટલે જગતના સર્વોચ્ચ પદાર્થો પગમાં આળોટે, પરભાવ વધે એટલે પેટ પુરતું અન્ન પણ ન મળે. ધર્મચક્રવર્તી શ્રી અરિહંત પરમાત્માના ગુણરૂપ અષ્ટમહાપ્રાતિહાર્ય એ ઉત્કૃષ્ટતમ સ્વભાવનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. આત્મ શક્તિ અમાપ, અચિત્ય અને અનંત છે. કર્મના કાચા માલમાંથી જે શરીરની રચના કરે છે, તે નશ્વર દેહ જ તેને પુરાવે છે. ગુલાબની એક પાંખડી કે મોરનું એક પીછું કેણ બનાવી શકે? આત્મશક્તિને તે પુરાવો છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આત્મ-રસિકતા ૧૩ દાન—શીલ—તપ—ભાયાઞ ઘર છોડીને બહાર ભટકવું જેટલું દુ:ખદાયી છે, તેટલું કષ્ટદાયક આત્મભાવને છેડી પરભાવવાં રખડવું તે છે. સ્વને ભાવ આપવા માટે સ્વના ચેાગ કરાવી આપનારા દાન, શીલ, તપ અને ભાવમાં જીવનને જોડવું જોઈએ. આહાર, ભય, નિદ્રા અને મૈથુનના ચેાગ પરભાવ અને પરિગ્રહને ઉત્તેજે છે. તેમાંથી મુક્ત થવા માટે દાન, શીલ, તપ અને ભાવના ચેગ આવશ્યક છે. દાનના ઉત્કૃષ્ટ અર્થ હું' ની ચિંતાને સવની ચિંતામાં પરિણમન કરવા તે છે. ઇન્દ્રિયા અને મનને આત્મામાં લીન કરવા તે શીલ છે. દાનથી ઢહુના અધિકાર જાય છે, શીલથી આત્માના અધિકાર આવે છે. તપ આત્માને નિમળ બનાવે છે. ભાવ આત્માને ખેલતા કરે છે. શરીર, વાણી અને વિચાર તેના આજ્ઞાંક્તિ બને છે. નિઃસ્વાર્થના આદરમાં સાચુ' સ્વત્વ પ્રગટે છે. મન, વચન અને કાયા પર આહાર, નિદ્રા, ભય અને મૈથુનનું ચલણ છે, તેના સ્થાને સજીવ હિતકર શ્રી અરિહંતની આજ્ઞાનું ચલણુ થવુ' જોઇએ. એનું જ નામ આત્મભાન છે. તેનાથી દરિદ્રતા, અપતા, ક્ષુદ્રતા અને પામરતાના અંત આવે છે. જીવા પ્રત્યેના અમૈત્રીભાવના ત્યાગ કરવા તે મા છે, માર્ગોનુસારિતા છે, તેનાથી આત્મભાવનુ` મંગળમય પ્રભાત ઉઘડે છે. சு આત્મ રસિકતા આત્મા તેહમાં રહેલા છે. છતાં નિન્વિકલ્પ સમાધૈિરૂપી તપ વિના માટા મહાત્મા પણ તેને જાણી શક્યા નથી, માણી શકતા નથી. પર્યાયની અપેક્ષાએ આત્મામાં ઉત્પત્તિ અને નાશ તથા મૂળ દ્રવ્યની અપેક્ષાએ અજરત્વ, અમરત્વ અને નિત્યત્વ છે. આત્મા વ્યવહારથી જ્ઞેયને જાણે છે અને પરમાર્થથી પેતે પેાતાના સ્વરુપમાં રહે છે. પ્રદેશા નયથી આત્મા દેહવ્યાપી છે, જ્ઞાના નયથી તે વિશ્વવ્યાપી છે. પરજ્ઞેયને તન્મય થઈને જાણતા નથી, પેાતાને તન્મયપણે અનુભવે છે. પર પ્રકાશકતા સહ જ ઉપચરિત છે. સ્વપ્રકાશકતા નિરૂપચરિત છે. અન્યના કરેલા રાગ-દ્વેષ અને સુખ– દુઃખાદિ તે જાણે છે, છતાં તન્મય થઈ જતા નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયો સસ્વાદિ ગુણેના ઉછેરરૂપ શૂન્યપણું આત્મામાં છે, જ્ઞાતૃત્વ, દઇવરૂપ ગુણેથી પૂર્ણપણું છે. શુદ્ધ આત્મબંધની પરિણતિના અભાવમાં છવકર્મ બાંધે છે. ઈનિષ્ટ વિષયમાં રાગ-દ્વેષ, હર્ષ-શોકાદિ કરે છે. આત્મગુણ શુદ્ધ આત્મા જ એક પ્રાપ્ત કરવા ગ્ય છે, એવી રુચિ તે સમ્યગ્દર્શન છે. પદ્રવ્ય ગ્રહણ કરવા સંબધી સર્વ ઈરછાઓને ત્યાગ તે તપ છે. કર્મોને તપાવવાં-નિરસ કરવા અને આત્માથી અલગ પાડવા તે તપ છે. દ્વાદશાંગીરૂપ સવ આગમનું જ્ઞાન કરીને પણ તેના સારભૂત પરમાત્મ-ધ્યાનમાં રહેવાની જરૂર છે. પરમાત્મ-ધ્યાનવડે નિજ શુદ્ધ આત્માને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જાણીને અનુભવવું તેમજ જ્ઞાનની સાર્થકતા છે. જેમ પાકશાસ્ત્રને જાણવાથી પેટ ભરાતું નથી પણ ભેજનથી પેટ ભરાય છે. ત્રણસની જેમાં મુખ્યતા છે, એવી નિર્વિકલ્પ-વીતરાગ સમાધિ એ જ કેવળજ્ઞાનનું બીજ છે. આત્મધ્યાનથી આત્મસ્વરુપ અનુભવાય અને વિશ્વસ્વરુપ પણ તેના ખરા સ્વભાવમાં જાણી શકાય છે. વીતરાગ ભાવવાળી નિર્વિકલ્પ સમાધિ મેહરુપી વાદળાને વિખેરી નાખે છે. અગ્નિને એક નાને કણ ડુંગર જેટલા લાકડાના ઢગલાને વિનાશ કરે છે. તેમ પરમાત્માને શુદ્ધ સ્વરુપમાં એક નિમેષ જેટલો સમય એકરસ થવાય તે ડુંગર એટલે પાપને ઢગલે બળીને ખાખ થઈ જાય છે. શુદ્ધ આત્મધ્યાનનું આ સામર્થ્ય છે. માટે શુદ્ધ આત્મસ્વરુપમાં વૃત્તિ કરવી અને બીજી સર્વ ઈચ્છાઓને ત્યાગ કર. આવા સર્વસ્વના ત્યાગીને આત્માને અનુભવ થાય છે. આત્મા, આત્માને આત્માવડે આત્મા માટે આત્માથી, આત્માને વિષે રહેલ છે, એમ જાણે નહિ. ત્યાં સુધી પરમવાની પ્રાપ્તિ થતી નથી. સમભાવમાં પરિણમેલા મનમંદિરમાં આત્મદેવ સ્થિરતા કરીને રહે છે. શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, જીવન-મરણ, હર્ષ-શોક, રાગ-દ્વેષ ઈત્યાદિ પ્રસંગમાં અથવા નિમિત્તોમાં જેનું મન રાગ-દ્વેષ વિનાનું રહી શકે, તે સમચિત્તવાળો કહેવાય છે. જે પવિત્ર આત્મા અથવા સમચિત્તવાળે સાધક પાંચ ઇન્દ્રિયના વિષયે અને મન સંબંધી વિકલ્પ જાળને સર્વથા નિષેધ કરી, વીતરાગ-નિર્વિકલ્પ-સ્વ–સંવેદન Page #51 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ આત્મદ્રવ્યની મધુરતા ૧૫ જ્ઞાનમાં એકતાર થઈને રહે છે, તેને વિશેષ પ્રકારે આત્મિક સુખને અનુભવ થાય છે. આ સુખ પિતાને પિતાથી અનુભવાતુ હેવાથી સ્વસંવેવ છે. તેમાં બીજા કેઈની મદદ કે બીજી વસ્તુની અપેક્ષા હતી નથી. માટે આનંદધન આત્મામાં મગ્ન થવામાં માનવભવની સાર્થકતા છે. શુદ્ધ આત્મદ્રવ્યની મધુરતા આત્મદ્રવ્યની મધુરતા જેમ જેમ અનુભવાય છે, તેમ તેમ રોજરોજનાં કામ નાટકમાં સેંપવામાં આવેલ પાઠની જેમ કરીને નિત્ય સામાયિકમાં અનંતકાળ સુધી સિદ્ધ ભગવંતોની જેમ રહી શકવાની ઝાંખી થાય છે. નિજ વરુપ તે જિનસ્વરુ૫ છે, એમ સામયિકમાં પ્રણવના ધ્યાન વખતે કિંચિત અનુભૂતિ થાય છે, તેથી ખૂબ ખૂબ પ્રસન્નતા અનુભવાય છે. પ્રણવના દયાનમાં શબ્દાતીત એક માત્ર જ્ઞાન ચેતના રહે છે. શુદ્ધાત્મ દ્રવ્યની મધુરતા જે નિશ્ચય સામયિકરુપ છે, તે અહીં અનુભવાય છે. શુદ્ધ જ્ઞાન ચેતનાની અનુભૂતિ બાદ જે સાનુકૂળતાઓ જોઈએ, તે ખેંચાઈને આવે છે. શુદ્ધાત્મદ્રવ્યનું ધ્યાન એક બાજુ કર્મની નિર્જ કરે છે અને બીજી બાજુ ઉત્કૃષ્ટ પુણ્યાનુબધી પુણ્ય ઉપાર્જન કરાવે છે. આત્માનુભૂતિ આગળ શરીર પણ ઉપાધિ તુલ્ય ભાસે છે. સચ્ચિદાનંદ સ્વરુપની ઝાંખી વખતે એ અનુપમ આનંદ હોય છે, તે સદા કાળ ટકી રહે તેવી તીવ્ર ભાવના પ્રગટે છે. ઉપકારકત! શ્રી નવકાર પ્રત્યેની પ્રીતિ-ભક્તિ ટુંક સમયમાં ઠેઠ સ્વરુપ–લાભ સુધી લઈ જઈ શકે છે, એ પંચ પરમેષ્ટિ ભગવંતને કેટલો મહાન ઉપકાર છે ! તે જ રીતે શ્રુતજ્ઞાન પણ તેના કઈ પણ આરાધકને અનુભૂતિ પર્વતનું જ્ઞાન આપી શકે છે. માટે શાસ્ત્ર અને તેના રચયિતાઓની અપરિચિત શક્તિઓને ઓછી ન આંકવી જોઈએ. પિતાની બુદ્ધિના ટૂંકા ગજ વડે કદી ન માપવી જોઈએ. શાસ્ત્રનું યેય પણ તેનું આલંબન લેનારને આત્મ–સાકાર કરાવી આપવાનું છે. માટે શ્રીનવકાર તેમજ શાસનું હમેશા અનન્યભાવે સ્મરણ-મનન-ચિંતન ધ્યાન કરવું જોઈએ. તેનાથી આત્મા તરફ વળાય છે. એક વખત આ વલણ થાય છે એટલે બહિરાત્મભાવ ક્ષીણપ્રાય થઈ જાય છે અને ધસમસતી સરિતાની જેમ સમગ્ર શક્તિઓને પ્રવાહ આત્મભાવમાં સમાઈ જવા થનગની ઉઠે છે. આવો અનુભવ શ્રી નવકાર ભક્તિ અને શાસ્ત્રભકિતથી શીધ્ર થાય છે. wા Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો આત્મા સર્વનો છે. આત્માને માત્ર પોતાને ગણવો કે ગણાવે તે જ શું એક પ્રકારનું અજ્ઞાન નથી? પિતાના ધનને પોતાનું જ માનવું, પિતાના દેહને માત્ર પોતાને જ માન, પિતાના બળ, બુદ્ધિ અને જ્ઞાન ઉપર માત્ર પોતાને જ અધિકાર માન, એ પણ વિશ્વમાં જે દ્રોહ ગણાતે હોય, કૃપણુતા, પશુતા અને સ્વાર્થપરાયણતા ગણાતી હોય, તે પિતાના આત્માને માત્ર પિતાને ગણ અને પિતાના ભાવને પિતા સિવાય બીજા કોઈને માટે પણ ઉપયોગ ન કરે તે માટે દ્રોહ નથી? મેટી કુપણુતા, મેટી પશુતા કે મોટી સ્વાર્થપરાયણતા નથી? તન, ધન, મન, વચન કે સ્વજન, એમાં જે સર્વ કેઈને હકક હોય, તે તે બધાને સમગ્ર સરવાળે જે આત્મા, એ હરગીજ પિતાને નહિ, પણ સર્વને છે—એમ માનવું એ જ સાચું જ્ઞાન છે, એ જ સાચે ભાવ છે. જેમ જેમ આ વિચાર વિતરે છે, તેમ-તેમ જીવન અર્થપૂર્ણ બને છે. અને જ્યારે આ વિચાર સમગ્ર જીવલેકવ્યાપી બને છે ત્યારે જ આત્મા પરિપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચીને પરમાનંદને ભાગી બને છે. આત્માને પિતાપણાને અંધારા ઓરડામાં ગાંધી રખાય તે તેને તેની સજારૂપે અનંત અંધકારમય દુર્ગતિઓમાં સબડવું પડે, આત્માને સર્વને માનવામાં સર્વાત્મ સમતાનું દર્શન થાય છે. દ્રષ્ટિસ્વરુપ देहदृष्टया तु दासोऽहं, जीवदृष्टया त्वदंशक । आत्मदृष्टया त्वमेवाऽहं, इति मे निश्चिता मतिः । અર્થ - દેહદષ્ટિથી જોતાં હું દાસ છું, જીવદષ્ટિથી જોતાં આત્મા છું, અને આત્મદષ્ટિથી જોતાં પરમાત્મા છું, એ મારો દઢ મત છે. ચમા જેમ ચામાં છે અને તેને કલર બદલવાથી જેમ દયને કલર બદલાય છે, તેમ મન પણ વિશ્વને જોવા માટે ચશમાના સ્થાને છે. જ્ઞાની જે દષ્ટિવડે જગતને જુએ છે, તે દષ્ટિવડે જેવાથી જ્ઞાનીનાં ચશમાનો ઉપગ કર્યો અને અજ્ઞાની જે દષ્ટિવડે જુએ છે, તે રીતે જોવાથી અજ્ઞાનીની દષ્ટિને ઉપયોગ કર્યો ગણાય. Page #53 -------------------------------------------------------------------------- ________________ વિદેહી આત્મા વિશ્વના મોટાભાગના માનવે પિતાને દેહદષ્ટિથી જુએ છે, તેમજ તે જ દષ્ટિવડે જગતના જીવને પણ જુએ છે. એટલે નથી તેઓ આત્મ-ગૌરવશાલિતા પ્રાપ્ત કરી શક્તા કે નથી અન્યને આત્મીય તરીકે અપનાવી શક્તા. દષ્ટિમાં દહને સ્થાપવાથી આત્મા વગરના દેહ જેવું મંદ જીવન જીવવું પડે છે. જે દાસત્વનું સૂચક છે. જીવદષ્ટિએ જોતા જીવન કંઈક અંશે ગરિમાવંત બને છે, તેમજ તેટલા પ્રમાણમાં ગૌરવ સર્વ માટે ધારણ કરે છે. જ્યારે મનનાં ચશમાં–કાચનું સ્થાન આત્મા લે છે. ત્યારે અપૂર્વ ઝણઝણાટી સમગ્ર મનપ્રદેશમાં પેદા થાય છે કે, જેમાં પરમાત્મભાવની અનુભૂતિ હોય છે. તમે તમને કઈ આંખે જુએ છે? ચક્ષુ ઇન્દ્રિયની આ વાત નથી. અહીં તે વાત છે, મનની આંખની ! એ આંખમાની કીકીની. કીકીના સ્થાને આત્માને સ્થાપવાથી જીવનની સર્વોત્તમતાની સ્થાપનાના શ્રી ગણેશ થાય છે. પૂર્ણ દષ્ટિવંતને સ્વ તેમજ પરની પૂર્ણતાનાં દર્શન થાય છે, જીવન સદાય ભર્યું ભર્યું અનુભવાય છે તેમ આત્મદષ્ટિવંતને સમગ્ર જીવલેક એક જ કુટુંબ જે દેખાય છે. તેના પ્રતાપે તે કોઈને પણ તિરસ્કાર કરવારૂપ પાપ કરી શકતું નથી, પણ ઉત્તમ નિષ્પાપ જીવનના ચરમ શિખરને અધિકારી બને છે. માટે આ દષ્ટિ ઉઘડે તે માટે જિનનું દર્શન કરતાં રહેવાની ખાસ જરૂર છે. વિદેહી આત્મા... ! જેઓ પૂર્વજન્મ અને પુર્નજન્મમાં માને છે, તેમણે વિશ્વના સમસ્ત જી સાથે સર્વ પ્રકારના સંબંધે અનેકવાર થયાનું માનવું જ પડશે. તેથી સમગ્ર વિશ્વ પિતાનું કુટુંબ છે, એને સ્વીકાર કરે પડશે. પછી માતા-પિતાદિ સર્વ સંબધે સર્વ જીવે સાથે અનંતવાર થયા છતાં, તે જ છે સાથે સનેહના બદલે વૈર કેમ છે? એ પ્રશ્ન થશે. તેને ઉત્તર એ છે કે, એ સ્નેહની વચ્ચે દેહ આવે છે, અને જ્યાં દેહ છે, ત્યાં દેહને સ્વાર્થ રહે છે. એ સ્વાર્થ જ વૈરવિરોધનું મૂળ બને છે. તેથી જેઓને એ વૈરભાવથી મુક્ત થવું હશે, તેઓએ દેહ છતાં વિદેહની ભાવના કેળવવી પડશે. વિદેહની ભાવના એટલે દેહરહિત બનવાની ભાવના. Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે દેહરહિત થવાની ભાવનામાંથી જ તપ, સંયમ આદિ શુભક્રિયાઓને અનુરાગ જાગે છે અને હિંસાદિ પાપસ્થાનેથી વિરામ પામવાની પ્રતિજ્ઞા અંગીકાર કરવાનું મન થાય છે. સકળ ધર્મસ્થાનોની ઉત્પત્તિ વિદેહ-દેહરહિત થવાની ભાવનામાં રહેલી છે. તેથી તે ધર્મનું બીજ છે. વિદેહ-મુક્તિને વરેલા છની પૂજનું પ્રણિધાન પણ તેમાંથી જ પ્રગટે છે. એને અંતે એ પ્રણિધાન વિદેહ અવસ્થાને અર્થાત્ મેક્ષને મેળવી આપે છે. આયુષ્ય પૂરું થતાં દેહ છૂટી જાય છે, ત્યારે પણ દેહભાવ છૂટતો નથી. આવી દહાસક્તિમાંથી પુનઃ પુનઃ જન્મ મરણ થયા કરે છે. આ દહાસક્તિને પાતળી પાડીને સર્વથા નાબૂદ કરવા માટે, જેઓ દેહમુક્ત થયા છે, તે ભગવંતેની ભક્તિ અનિવાર્ય છે. કદી નહિં મરનારા આત્માની શરણાગતિ અનિવાર્ય છે. દેહમાં આત્મબુદ્ધિનું પ્રાબલ્ય ખતમ કરવા માટે સમ્યગ્દષ્ટિ કેળવવી જોઈએ. આત્મદષ્ટિવંત બનવું જોઈએ અને દેહના ધર્મોને સાક્ષીભાવે નિહાળવા જોઈએ. આત્મબુદ્ધિ સંસારી જીવ કમરૂપી બંધનથી સદા બળતું હોય છે. તે આગને ઠારવા માટે તે ચારેબાજુ ભટકે છે, તેમ છતાં તેની આગ ઠરતી નથી, પણ વધે છે. જ્યારે તે દેહરૂપી ભાજનમાં આત્મારૂપી જે જળ બળી રહ્યું છે, તેને ઠારવા માટે અન્ય પ્રયત્નને છોડી, વચ્ચે રહેલા ભાજનને છેડી દે છે, ત્યારે તેમાં ભરેલું જળ સીધુ ઇધન ઉપર પડે છે આગને ઓલવી નાંખે છે અને તેને શાતિને અનુભવ થાય છે. અર્થાત્ દેહાત્મ-બુદ્ધિને ત્યાગ કરીને આત્મામાં આત્મબુદ્ધિ કેળવવામાં આવે, ત્યારે જ તે આગ શમે છે. આત્મારૂપી જળ, કર્મરૂપી ઇંધનને શમાવવાની તાકાત ધરાવે છે. તે સિવાયનાં સાધને તે કર્મરૂપ અગ્નિને વધુ પ્રદીપ્ત કરે છે, એ સમજ જ્યારે જીવને આવે છે, ત્યારે તે તપ-જપ, જ્ઞાન–દયાન આદિ સઘળા ઉપાયો વડે જેમ-જેમ દેહાત્મ બુદ્ધિથી મુક્ત થતું જાય છે, તેમ-તેમ કર્મની આગ શમતી જાય છે. અને જ્યારે દેહબુદ્ધિ સર્વથા નાશ પામે છે, ત્યારે આત્મરૂપી જળ સીધું જ કર્મ-ઇધનની આગને સમૂળ ઠારી દે છે. દેહબુદ્ધિ કર્મ-અગ્નિને પ્રદીપ્ત કરે છે. આત્મબુદ્ધિ તે અગ્નિને શાન કરે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આત્મસ્વરૂપમાં સ્થિરતા દેહબુદ્ધિ વધારનારાં સઘળાં કાર્યો છૂટી જાય અને આત્મબુદ્ધિ પ્રગટાવનારા સઘળાં કાર્યો સાથે જોડાણ થાય, ત્યારે જીવને વિવિધ તાપમાંથી મુક્તિ મળે છે. અર્થ અને કામની વાસના કર્મરુપી આગને વધારે છે, ધર્મ અને મોક્ષની ભાવના તે આગને શમાવે છે. માટે જ મન-વચન-કાયાના વ્યાપારને ધર્મ તેમજ મોક્ષ પુરૂષાર્થ મય બનાવવા પર સઘળે ભાર મહાસતએ મૂકે છે. આ ભાર વહન કરવાથી કર્મોનું દહન થાય છે અને જીવ સંસારના સઘળા ભારથી મુક્ત બની અશરીરી બને છે. કાયા આત્મસ્વરૂપમાં સ્થિરતા ક્રોધાદિ કષાયથી દૂષિત જ્ઞાન હોય, ત્યાં સુધી અહિંસાદિના પાલનરૂપ વ્યવહાર ચારિત્ર પણ ટકતું નથી. જ્યારે જ્ઞાન આત્માના સ્વરુપમાં જ સમાઈ રહે આત્માકારે પરિણમી રહે, ત્યારે હિંસાદિ પાસ્થાને પલાયન થઈ જાય છે. જ્ઞાન જ્યારે વિષયાકારે પરિણમે છે, ત્યારે હિંસાદિ અવ્રતે, ક્રેધાદિ કાર આવીને ઊભા રહે છે. આથી એ નિશ્ચય થાય છે, કે વિષયાકાર વૃત્તિ-જ્ઞાનનું, વિષયાકાર પરિણમન એ અધર્મનું મૂળ અને આત્માકાર પરિણમન એ ધર્મનું મૂળ છે. રત્નત્રય સ્વરુપ આત્માનું ધ્યાન જ્યારે યેગી પુરુ કરે છે, ત્યારે સકલ કર્મો નાશ પામે છે અને આત્મા મુક્ત સ્વરુપે પ્રકાશે છે. જીવ જયારે આત્માથી વિમુખ થઈ પર દ્રવ્યમાં રાગ કરે છે, ત્યારે જ્ઞાનાદિ રત્નત્રય ટકી શકતાં નથી. આત્માથી અભિન્ન જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરવા માટે યેગી પુરુષે નિરંતર પ્રયત્નશીલ રહે છે. આત્મા આત્માવડે આત્મામાં પ્રવૃત્તિ કરે તે ચારિત્ર, આત્મા આત્માવડે આત્માને જાણે તે જ્ઞાન અને આત્મા આત્માવડે આત્માને જુએ તે દર્શન છે. મેક્ષાર્થી છાએ આત્માનું જ્ઞાન પૂરી શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી તેને આચરણમાં મૂકવું, તે મોક્ષને સરળ અને અનન્ય માર્ગ છે. ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી રોકીને, ચિત્તને વિકલ્પો વિનાનું બનાવીને સ્વરુપ સ્થિરતાને અભ્યાસ કરનારને આત્માનું તાત્વિક સ્વરુપ પ્રત્યક્ષ થાય છે. જે આત્મા પર દ્રવ્યનું ચિંતન કરે છે, તે પર દ્રવ્યમાં તદાકાર થાય છે, જે શુદ્ધ આત્મામાં તદાકાર થાય છે તે તેને પામે છે. આત્મદ્રવ્યના અચિત્ય સામર્થ્ય, પરમ ઐશ્વર્ય તેમજ અનંતજ્ઞાનાદિ ગુણેનું ચિંતન નથી થતું, ત્યાં સુધી જ ક્ષણભંગુર અને લાગણું વિનાના પર દ્રવ્યનું ચિંતન મીઠું લાગે છે, માટે સર્વકાર્યમાં આત્મદષ્ટિપૂર્વક રસ લે, તે જ આત્માને સરસ રીતે માણવાને સરળ ઉપાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે ૨૦ સ્વાધ્યાય–સ્વનું ચિંતન વનું અધ્યયન કર્યા બાદ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. સ્વને જાણ્યા વિના શાઅને જાણવાથી અહંકાર પુષ્ટ થાય છે અને માનની તૃષ્ણ વધે છે. સ્વમાં સત્ય વિદ્યમાન છે. સ્વમાં સ્થિર થનારને નિત્ય યુગ છે. જ્યારે સ્વમાં નામરૂપ નથી રહેતાં ત્યારે શુદ્ધ ચૈતન્ય માત્ર શેષ રહે છે. અહંકાર યુક્ત હું નું જ્ઞાન જીવ છે, અહંકાર રહિત આત્મા જ પરમાત્મા છે. શિવ શક્તિના રોગ માટે જે સ્વ નથી, તેનાથી તાદાભ્ય તેડવું પડે છે. સ્વની મૃતિમાં સત્ય પરમાત્માને યોગ છે. ચિંતન દ્વારા તેને અનુભવ થાય છે, જે નિત્ય નિરંતર પ્રાપ્ત છે, જે પિતાનાથી ભિન્ન છે, જે નિત્ય પ્રાપ્ત નથી જે ચિંતન માત્રથી મળતું નથી, તેને સંગ માટે કર્મ કરવું પડે છે. સ્વની અનુભૂતિ માટે કર્મ નહિ, પણ ચિંતન આવશ્યક છે. સ્વનું સ્કરણ નિરંતર એક જાતિની જેમ થઈ રહ્યું છે. સ્વના સાક્ષાત્કારના ઉપક્રમને જ સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય સ્વભાવ-પરિણતિ માટે છે. વિભાવને દૂર કરવા માટે છે. શરીરનું અધ્યયન તે સ્વાધ્યાય નથી. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા તે સ્વાધ્યાય છે, એ આત્માને અધ્યાય એ જ સાચુ ચિંતન છે. આત્માનું અમરગાન બીજાને અભય આપવાથી પિતાને અભય મળે છે. અભયદાન પરને આપીએ અને નિર્ભયતા પિતાને મળે છે. આ કારણે અભયદાનનું અસાધારણ મહત્તવ છે. આત્મસત્તાના જ્ઞાનનું આ પ્રથમ ફળ છે. બીજું ફળ જીવવું અને જીવાડવું તે છે. તે માટે અન્ન, જળ, વા, આવાસ, ઔષધાદિનું દાન અને ગ્રહણ છે. આત્મા સત્ સ્વરૂપ છે. તેમ જ્ઞાન સ્વરૂપ પણ છે અને તે સુષુપ્તિ, મૂર્છા કે સમાધિને પણ પ્રકાશિત કરે છે, કે જે વખતે બધી વૃત્તિઓ અને ઈન્દ્રિયોને ઉપસંહાર થાય છે. વિવિધ વિજ્ઞાન અને નિર્વિશેષ, નિરાકાર, શુદ્ધ મહવનું પણ જ્ઞાન કરવું, કરાવવું આવશ્યક છે. સામાન્ય, વિશેષ અને સમન્વય એ ત્રણે પ્રકારના જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ આત્માની એકતા ૨૧ ભિન્ન-ભિન્ન વિષયનું જ્ઞાન કરવાના સાધનોની જેમ જરૂર છે, તેમ નિર્વિષય તાવિક જ્ઞાન અને તેનાં સાધન તત્ત્વજ્ઞાની, વીતરાગ મહાત્મા પુરૂષોની અને તેનાં સ્થાનોની આવશ્યકતા છે. શરીરની અંદર રહેલ તત્વનું જ્ઞાન તે અધ્યાત્મ. બ્રહ્માંડની સંચાલન પ્રક્રિયાઓનું જ્ઞાન તે આધિદૈવિક જ્ઞાન. ભોતિક વસ્તુઓનું જ્ઞાન તે આધિભૌતિક જ્ઞાન. સર્વથી વિલક્ષણ અદ્વિતીય આત્માનું જ્ઞાન તે પરમાર્થ જ્ઞાન. આત્મા આનંદ સ્વરૂપ છે. પોતાની જાત પ્રત્યે અનવરત પ્રેમ એ તેનું લક્ષણ છે. દુઃખ-દ્વેષ, સુખ-રાગ સર્વ સાધારણ છે. દુઃખ વિજાતીય છે. કેમકે તે શરીરમાં પેઠેલા કાંટા કે આંખમાં દાખલ થયેલા તણખલાની જેમ સદા ખટકે છે. તેથી કેઈને દુઃખ દેવું નહિ, અને પોતે દુઃખી થવુ અને બીજાને સુખી કરવા એ બીજે ધર્મ છે. જ્ઞાન, ધ્યાન, ભગવબેમ, ધર્માચરણ, ગીત, નૃત્ય, વાજિંત્ર, તપ-ત્યાગ વગેરે સુખનાં સાધન અનેક છે. સુખ એ આત્મધર્મ છે તેથી તે માટે જે-જે સદઉપાય મળે તે બધા ગ્રાહ્ય છે, સ્વીકાર્ય છે. આત્મા અય છે. તેથી ભેદભાવ કરવાં-કરાવવાં તે અધર્મ છે. સર્વમાં એક અને એકમાં સર્વને જોવા તે ધર્મ છે. અભેદ ભાવના ભાવવાથી ભય, અરતિ, શાક, અભિમાન, રાગદ્વેષાદિ વૃત્તિઓ વિલિન થઈ જાય છે. આવી વિચારણા મહામૂલ્યવાન નહિં, ૫ણુ અણુમેલ છે. તેમાં આત્માનું અમરગાન છે. આત્માના ગુણનું અપૂર્વ ધ્યાન છે. આત્માની એકતા ધર્મ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આત્મા તેહ ભાવીએ. આ કડીમાં “તુલ્યતા બતાવી છે. જારિત સિદ્ધરાવો તાત્તિ સારો હોદ નાનીવાળું ! –(સિદ્ધ પ્રાકૃતિકા) નવો નવત્વાવસ્થઃ સિદ્ધ તિ(તત્વાર્થવૃત્તિ.) જાતિ જસુ એક્તા તેહ પલટે નહિ શુદ્ધ ગુથ પજાજવા વસ્તુ સત્તામયી” આ પંક્તિથી પ્રભુ સાથે એકતાનું ભાવન બતાવેલ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા સ્વભાવ છે કે, અનાદિથી આવૃત હૈ।વા છતાં સ્વજાતિના ત્યાગ ને આચા' એ પાઠની સાક્ષી આપેલી છે. સિદ્ધતા એ જીવની પેાતાની અવસ્થા છે. અસ્તિત્વાદિ ધર્માં સદા નિરાવરણ હાય છે. વિશેષ સ્વભાવે આવૃત્ત છતાં સામાન્ય સ્વભાવની સદા નિર્માંળતા હોય છે. અને તે કાઈ પણ જીવથી જુદી નથી. તેથી સામાન્ય સ્વભાવની અપેક્ષાએ જીવા સત્તાએ શુદ્ધ છે. આ વિચારણાથી ધ્યાનમાં નિશ્ચળતા આવે છે અને અંતર્યામી પ્રભુનું તાત્ત્વિક મિલન થાય છે. ૨૩ જીવ દ્રવ્યના એવા સ્ક્રી કરતા નથી. આ માટે એકતાભાવનને પ્રવચન અ'જન તરીકે શ્રી જિનેશ્વરની જાતિરૂપે વણુ વેલ છે. એકત્વભાવનરૂપ અજનના પ્રભાવે પરમ નિધાન સ્વરૂપ પરમાત્માનાં હૃદયનયન અર્થાત્ આંતરચક્ષુ વડે દર્શન થાય છે. પરમતિધાનરૂપ પરમાત્મા આત્મમંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન છતાં જગદીશ સાથે એતારૂપ જાતિ વિના જોઈ શકાતા નથી. આ રીતે અનેક સ્થળેાએ અનુભવગમ્ય વચના દ્વારા મહાપુરૂષોએ ‘એગે આયા’નું ૨હસ્ય શેાધી બતાવ્યું છે. એકતા, તન્મયતા, મગ્નતા, સમાધિ, સમતા, ચારિત્ર અનુભવદશા આદિ શબ્દો કથ ચિત્ એકા વાચી છે. 卐 જીવનું સ્વરૂપઃ સચ્ચિદાનંદ જીવનું સ્વરૂપ ‘સત્' છે, માટે એ સતત જીવવા ઈચ્છે છે. જીવનુ` સ્વરૂપ ‘ચિત્' છે, માટે એ સઘળું જાણવા ઈચ્છે છે. જીવનું' સ્વરૂપ ‘આનંદ' છે. માટે એ સતત સુખને સુખે છે. જીવમાં ઐશ્ચય –ધિરપણ નિહિત છે, માટે એ કાઇને આધીન રહેવા ઇચ્છતા નથી. પણ સવ' કાઈને આધીન કરવા ઈચ્છે છે. જીવ પાતે સચ્ચિદાન દ સ્વરૂપ હોવાનુ* જે વિધાન આસ્તિક દશનામાં છે, તેનું સચાટ, પ્રતિપાદન ‘સચ્ચિદાનંદ’ આ શબ્દ કરે છે. જીવનું આ સ્વરૂપ ઘન-નક્કર છે. તેમ છતાં દૂધમાં ભળીને રહી શકતા પાણીની જેમ તેમાં કર્મો રહેતાં હોય છે, ત્યાં સુધી તેના આ સ્વરૂપના સ’પૂર્ણ ભાગવટા તે કરી શકતા નથી. જો કે ઊંડે-કે તે તેજ ઇચ્છતા હેાવા છતાં તેમાં ક્રર્માબાધક નિવડે છે. પરને સહાય કરવાથી આ ખાધાના અંત આવે છે. અહિં પર એટલે સ્વતુલ્ય સર્વ જીવા સમજવા. પર એટલે જીવદ્રવ્યથી નિરાળા કાઈ પદાથ નહિ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અધ્યાત્મ દર્શન ઈષ્ટની પ્રાપ્તિમાં પ્રધાન ભાગ સવનું ઈષ્ટ ઈચ્છવરૂપ શુભ ભાવ ભજવે છે. ઈશિત્વ અને વશિત્વ એ જીવના મૂળ સ્વભાવ છે. નાદ વડે ઇશિત્વ અને જાતિ વડે વશિત્વ પ્રાપ્ત કરી શકે છે. નાદની અભિવ્યક્તિ નામ રૂપે અને જ્યેાતિની અભિવ્યક્તિરૂપ સ્વરૂપે થઈ છેથાય છે–થતી હાય છે. નાદમાં પૂર્ણ સ્વાધીનતા છે. જે આ નથી, તેા તે નાદ નથી પણ ઉન્માદ છે. ન્યાતિમાં સર્વાશતા છે. જીવની જ્ઞાનરૂપી જયાતિ વિશ્વવ્યાપી છે. તે સને વશ કરે છે, વશ થતી નથી. પણ કોઈને પ્રભુનુ' નામ નાદરૂપે અ`તરમાં સતત ચાલ્યા કરે છે. તેનું ધ્યાન સ્વાધીનતા સમપે છે, નાદનુ ધ્યાન કરવું–એ અસાધારણ કળા છે. શુદ્ધ, શાન્ત અને રિક્ત ચિત્ત આ ધ્યાનને ચાગ્ય છે. પ્રભુની જ્ગ્યાતિ જ્ઞાનરૂપે સદા પ્રગટે છે. તેનુ ધ્યાન વિશ્વવ્યાપિતા અને સવશિતા અપાવે છે. નામ અને રૂપ ગ્રહણ કરવા વડે નાદ અને જ્યેાતિનું ગ્રહણ થાય છે અને નાદ અને જ્યેાતિના ગ્રહણ વડે સ્વાધીનતા તેમજ સર્વોપરિતા પ્રાપ્ત કરી શકાય છે. ધમ સાધનાના આ સરળ ઉપાય છે. ધર્મ સાધના એટલે શુદ્ધ આત્મસ્વભાવની સાધના આત્મા ખરેખર જેવા છે, તેવા જીવનની સાધના. '; અધ્યાત્મ-દશ ન પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીના દર્શનમાં પ્રત્યેક જીવાત્મા દ્રવ્યથી અનાદિ અનત છે, શુદ્ધ છે, નિર્જન છે. જે કાંઈ અશુદ્ધતા છે, તે પર્યાયગત અને આપાધિક છે, મૂળભૂત નથી. નિશ્ચય દૃષ્ટિથી વિચારતાં નિગેાદથી માંડીને સિદ્ધ પર્યંતના જીવા શુદ્ધ છે, એક રસ છે, સમ છે, નિર્વિકલ્પ અને નિભેદ છે. ‘સત્વે સુદ્ધા હૈં યુદ્ધના (સ`જીવ શુદ્ધ નયથી શુદ્ધ છે) આ રીતે નિશ્ચય નય કાઇ પણ જાતના ભેદભાવ વિના વિશ્વ ચૈતન્યને અખડે પરબ્રહ્મ સ્વરૂપ જુએ છે. નરમાત્રમાં નારાયણને જુએ છે, પ્રાણી માત્રમાં પરમાત્મ દેન કરે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મ–ઉત્થાનને પાયે ભગવાન શ્રી મહાવીરસ્વામીજીને પ્રત્યેક અનુયાયી આ રીતે કરી રહેલ હોય છે. એ માત્ર કલ્પના નથી, પણ સત્યભાવના છે એને આત્મભાવના કહેવામાં આવે છે. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવીએ શુદ્ધ નય ભાવના પાવનાશય તણું કામ રે. ચેતન જ્ઞાન અજવાળીએ. દેહ-મન-વચન પુલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂ૫ રે, અક્ષય-અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ વરુપ . ચેતન જ્ઞાન અજવાળીએ. હું એક અખંડ, જ્ઞાયક-ચિત, ચમત્કાર, ચૈતન્યમૂર્તિ છું. પરાશ્રયથી રહિત એક માત્ર નિદ્ધદ સ્વાવલંબી જ્ઞાન સ્વભાવ-અનાદિ અનંત આત્મા છું. તે તિ ગરમા | સ્વભાવમાં સતત ગતિશીલ, નશીલ, પ્રાસિશીલ તે આત્મા સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે. મારો એક આત્મા જ મારે માટે ધ્રુવ છે, આધાર છે, આલંબન છે, શરણ છે. હજ મારે છું. બાષ્ટિથી વિવિધ નિમિત્તોના કારણે નાનાવ છે, પણ તે ઔપચારિક છે. અંતરદષ્ટિએ જોતાં આત્મા એક, અભેદ, જ્ઞાયક, શુદ્ધ અને અસંગ છે. જિનશાસનને મુલાધાર આત્મા જેટલા અંશે પિતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે, તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે. અને જેટલા અંશમાં આત્મદષ્ટિયુક્ત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે, ત્રિકાલ એકરૂપ-ધ્રુવ, જ્ઞાયકરૂપમાં પરિણામ પામે છે, તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળ બને છે. આ રીતે પરાશ્રયી ભાવનાથી મુક્તિરૂપે સ્વાશ્રયીભાવના છે, આત્મભાવના છે. અને તે જ નિજત્વમાં જિનત્વની ભાવના છે. શ્રી જિનશાસનને તે મૂલાધાર છે. આ આત્મભાવના છે, અહંકારથી રહિત શુદ્ધ અને શુદ્ધ બંધ છે. “I am that I am” જ્યાં સુધી સાધક સ્વાશ્રયી અને નિર્મળ બંધ નથી કરતા, ત્યાં સુધી તે નિશ્ચયનયથી મિથ્યાદષ્ટિ છે. ત્યાં સુધી તેને સ્વંતત્ર સ્વત્વ પર, પૂર્ણ અખંડ વ્યક્તિત્વ પર તેને આત્મવિશ્વાસ જાગતું નથી. અભ્યદય તેમજ નિશ્રેયસને તે અધિકારી બનતે નથી. પરમુખપ્રેક્ષણ કરી જગતના દાસરૂપે ઘર-ઘર ભટકે છે. સ્વાશ્રયીભાવનું દર્શન આંતરિક પુરુષાર્થને જગાડે છે. એ પુરુષાર્થ વડે જ મુક્તિલાભ થઈ શકે છે. તે પુરુષાર્થને જ બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમ આદિ નામથી સંબેધવામાં આવે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ દર્શન ૨૫ શુદ્ધદષ્ટિ દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરીને પિતાના સ્વત્વને–વ્યક્તિત્વને પૂર્ણતાના બેધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે છે, તે જ શુદ્ધ વ્યવહાર એ કહ્યું છે કે, નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી, પાળે જે વ્યવહાર, પુણવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર.” આ દષ્ટિ પરાશ્રયી ભિક્ષુક મનોવૃત્તિનું એક બાજુ મૂલેચ્છેદન કરે છે, ત્યારે બીજી બાજુ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિવંત બનાવે છે. બીજાના વ્યક્તિતત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે છે, ત્યારે ઉચ્ચતા-નીચતાનું વૈવિધ્ય નજરે ચઢે છે. શુભાશુભ વિકપની માયાજાળ પ્રસરે છે, પરસ્પરની ધૃણા અને વૈરભાવ પ્રગટે છે. “શુદ્ધનયનું અધ્યાત્મદર્શન–એ જ સર્વયાસ,વિષયતામૂલક વિષપ્રવાહનું અમોઘ ઔષધ છે. જ્યારે આપણે પ્રાણી માત્રામાં ઉપરના ઠંદ્વોથી મુક્ત અંદર રહેલી ચેતનાનું દર્શન કરીએ છીએ, ત્યારે સર્વત્ર એક રસ, શુદ્ધ, નિરંજન, નિર્વિકાર મૂળ પરબ્રહ્મભાવને સાક્ષાત્કાર થાય છે. જ્યાં એકતા, એકરૂપતા અને સમતા જ રહેલી છે. અને વિષયતા, ઘણા, વૈર અને દ્વન્દ્રને સર્વથા અભાવ છે. જે કાંઈ ભેદ છે, વૈષમ્ય છે, તે સર્વ ઔપચારિક–પાધિક છે. આત્માના મૂળમાં તેનું લેશ માત્ર અસ્તિત્વ નથી. જે ઉપચાર છે, તે આરેપિત છે અને જે આરેપિત છે તે શુદ્ધસાર્વભૌમ જ્ઞાન ચેતનાના પરિણામથી દૂર કરી શકાય છે. જ્યારે આપણે વિષમતાને મલિક માનવાને ઈન્કાર કરી દઈએ છીએ, ત્યારે તે વિષમત પિતાની મેળે જ મટી જાય છે. આ રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનું અધ્યાત્મદર્શન પ્રત્યેક વ્યક્તિની નેશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે તેના પરિણામે સમસ્ત ચૈતન્ય જગતમાં એક રસતા અને સમત્વની સ્થાપના થાય છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ શ્રદ્ધા એટલે દેવ-ગુરુ આપણું કાંઈ કરે છે-એ વિશ્વાસ, આવી શ્રદ્ધા હોય ત્યાં જ સાચી ભક્તિ જાગે, અ. ૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ આત્મ–ઉત્થાનને પાયો આત્મદર્શન તત્વજ્ઞાન, સાધકને પરમાત્માના દર્શનને અધિકારી બનાવે છે. દુન્યવી તમામ જ્ઞાન દેહ, મન અને કવચિત હૃદયને તૃપ્તિ આપનાર બને, પણ આત્માની પરિતૃપ્તિ તેથી થતી નથી. અનંત અને નિત્ય એવાં આત્મજ્ઞાનથી જ તે પરિતૃપ્તિ થાય છે. માનવના સમગ્ર વ્યક્તિત્વમાં દેહ, મન, હૃદય અને આત્મા સમાવિષ્ટ છે. આત્મતૃપ્તિનું સાધન આત્માનું સાક્ષાત દર્શન છે. સંસારમાં જે જીવો આત્મકામી હોય છે, આત્માના રહસ્યમય જ્ઞાન માટે જે તલસે છે, તે આત્મજ્ઞાનીનાં ચરણોમાં શિર ઝૂકાવે છે. સમાવપૂર્વક આત્મજ્ઞાનની સાધના કરતા ઋષિ-મુનિઓનાં ચરણમાં સંસારની સમૃદ્ધિના સમ્રાટના મસ્તકના મુકુટ નમી પડે છે, એ એમ બતાવે છે કે સાચી પરિતૃપ્તિ બાહ્યા સંપત્તિથી નહિ, પરંતુ યથાર્થ આત્મદર્શનથી થાય છે, આત્માના યથાર્થસ્વરુપના જ્ઞાનથી થાય છે. પછી હું આત્મા છું' એ બોલવાની માત્ર વાત કે, વાણી નથી રહેતી, પણ જીવતી-જાગતી હકીક્ત બની જાય છે અને તેના અનુભવને આનંદ તે તેને અનુભવી જ પૂરે જાણી શકે, માણી શકે. માનવભવ પામ્યા પછી આપણા દરેકનું પ્રધાન કર્તવ્ય આત્માને ઓળખવાનું, આત્મદર્શનનું હોવું જોઈએ. આત્મભાન જેને પિતાના આત્માનું ભાન નથી, તેને એ આત્માના અક્ષય અવ્યાબાધ આનંદનું ભાન તે હેય જ ક્યાંથી? દયાભાવ અને વૈરાગ્ય સાથોસાથ રહે છે. આત્માની દયામાંથી જ વૈરાગ્ય અને અહિંસા ધર્મ પ્રગટે છે. છના ૧૪ પ્રકાર છે. એકેન્દ્રિય જીવ પ્રત્યેક અને સાધારણ, વિલેન્દ્રિયના ત્રણ પ્રકાર અને પંચેન્દ્રિયના સંજ્ઞી અસંજ્ઞી એમ બે પ્રકાર એમ કુલ ૭ પર્યાપ્તા અને ૭ અપર્યાપ્ત મળી ૧૪ પ્રકાર છે. જયાં સુધી આત્માનું ભાન ન થાય, ત્યાં સુધી જીવો પ્રત્યે દયા અને વિષે પ્રત્યે વૈરાગ્ય કેવી રીતે જાગે? વિષયોનું સેવન ની હિંસા વિના શક્ય નથી. તેથી જેમ દયા ભાવ વધે, તેમ તેમ વિષે પ્રત્યે વૈરાગ્યભાવ વધતું જાય. Page #63 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન ૨૭ દયામય અને વૈરાગ્યમય ધર્મ, જીવને ભવભ્રમણના ચક્રાવામાંથી છોડાવે છે. ધર્મના અનુષ્ઠાન માત્રમાં જીવદયા અને વિષય-વૈરાગ્ય વણાયેલા છે, એ ધર્મ મહાન પુણ્યના યેગે જ મળે છે. જીવમાત્રને સૌથી અધિક સુખ અને પ્રેમ પોતાના પ્રાણની રક્ષામાં રહે છે. એટલે બીજા જીવને સુખ આપતાં એના ફળરૂપે પોતે સુખના અધિકારી બને એમાં નવાઈ નથી. જેણે એક જીવની રક્ષા કરી, એણે વિશ્વના સર્વ જીવોની રક્ષા કરી, જેણે એક જીવને હ તેણે વિશ્વના સર્વજીને હણ્યા. મનના પરિણામની આ વાત છે. તાત્પર્ય કે આત્મભાન અત્યંત જરૂરી છે, તેના સિવાય આત્મરતિ શક્ય નથી, વિષય-વિરક્તિ શક્ય નથી. દયાના વિષયભૂત આત્મા આ રીતે જીવને સર્વોચ્ચ દશામાં લઈ જવાનું મહાન ઉપકારક કાર્ય કરે છે. આત્મજ્ઞાન આત્મજ્ઞાન માટે નમસ્કાર અને નિષ્કામ કર્મ માટે સામાયિકને અભ્યાસ જરૂરી છે. આત્મજ્ઞાનના સંસ્કારોથી પૂર્વ સરકારને નાશ કરી શકાય છે. નિષ્કામ કર્મ દ્વારા નવા સંસ્કારોની ઉત્પત્તિને રોકી શકાય છે. આત્મજ્ઞાનને માટે સત્યનું વારંવાર અનુશીલન આવશ્યક છે. સત્યનું જ્ઞાન થયા બાદ ગુરુને ઉપદેશ “તરવમસિ” રૂપ મળે છે. એ સત્યના અનુશીલનથી “હું ત્રા”િ ને બંધ થાય છે. “ત્રવિદ્ ત્રણવ મવતિ” | સંસારમાં કેઈપણ શક્તિ, કેઈપણ ક્રિયા, યા કેઈપણ પદાર્થને નાશ થતો નથી. તે નિયમને વિજ્ઞાન પણ માન્ય કરે છે. જીવ પણ પૂર્વ જન્મના કાર્યોને સંસ્કાર રૂપમાં પ્રાપ્ત કરે છે. અને વર્તમાન જન્મની ગાડીને આગળ ચલાવે છે. “હું શરીર નહિ પણ શરીરી છું, રથ નહિ પણ રથી છું. મરણશીલ નહિ પણ અમર છું, પ્રકાશપુંજ છું પણ માટીરૂપ નથી, ન શસ્ત્ર મને છેદી શકે છે, ન આગ મને બાળી શકે છે, ન પાણી મને ભીંજવી શકે છે, ને હવા મને સૂકવી શકે છે. સંસારમાં જીવને બાંધી રાખનાર બે વસ્તુ છે. એક અવિદ્યા બીજી તૃષ્ણ. વસ્તુનું વાસ્તવિક વિજ્ઞાન ન હોવાથી જે કાંઈ કર્મ થાય છે, તેનાથી સંસ્કાર ઉત્પન્ન થાય છે અને તેના ફલોગ વખતે તૃષ્ણ જન્મે છે. આ અવિદ્યા અને તૃષ્ણના કારણે જીવને ફરી ફરી જન્મ ધારણ કરવા પડે છે. અવિદ્યાના સંસ્કાર આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. અને તૃષ્ણાના સંસ્કાર નિષ્કામ કર્મથી નાશ પામે છે. આત્મજ્ઞાન માટે નમસ્કાર અને નિષ્કામ કર્મ માટે સામાયિક સર્વશ્રેષ્ઠ સાધન છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આત્મ-ઉત્થાનના પા નિશ્ચયથી આત્મધ્યાન આત્માને નિશ્ચયથી તે જ જાણી શકે છે, કે જે શ્રી અરિહં ત ભગવ‘તને તેમના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધકેવળજ્ઞાનગુણથી અને શુદ્ધસ્વભાવપરિણમનરૂપપર્યાયથી જાણે છે. કારણ કે ‘ર્તયા માત્મા વનીવારમા' કળથી જીવ પાતે જ ૫રમાત્મા છે. શુદ્ધદ્રવ્ય, ગુણુ અને પર્યાયથી શ્રી અરિહંતનું તથાપ્રકારે જ્ઞાન થવાથી તથા— પ્રકારે ધ્યાન થાય છે. અને તે ધ્યાન સમાપત્તિજનક બનીને માહને નાશ કરે છે. સમાપત્તિ એટલે ધ્યાનજન્મ સ્પર્શના, તે એ પ્રકારે થાય છે. સ'સર્ગારાપથી અને અભેદારાપથી. પ્રથમ. શુદ્ધાત્માના ધ્યાનથી અંતરાત્માને વિષે પરમાત્માના ગુણાના સ’સર્ગોરાપ થાય છે અને પછી 'તરાત્મામાં પરમાત્માના અભેદારાપ થાય છે. તેનુ મૂળ અતિ વિશુદ્ધ સમાધિ (થાય) છે. 5 આત્મ સાક્ષાત્કાર ચેાગ એટલે નિર્વિચારસ્થિતિ, જ્ઞાન એટલે આત્મનિષ્ઠા, ભક્તિ એટલે ભગવન્નિષ્ઠા. • તત્ત્વમસિ ।' એ શ્રવણના વિષય છે. પછી મનન દ્વારા 6 सर्व खल्विदं ब्रह्म । , ગન્હેં શ્રહ્માસ્મિ । ? એમ સશયરહિત જ્ઞાન થાય છે. બધા જ સાધકામાં એટલી ચેાગ્યતા હાતી નથી, તેથી જ્ઞાનમાગ માં ધ્યાનયોગની મદદ એક યા બીજા પ્રકારે લેવામાં આવે છે. જ્ઞાનમાર્ગમાં જ્ઞાનનું શુદ્ધ સાધન, તે શ્રવણુ મનન જ છે. યેાગ દ્વારા ચિત્તવૃત્તિના નિરોધ થતાં પેાતાના આનંદ સ્વરુપ આત્માના અનુભવ સાધકને થાય છે. એ અનુભવને લીધે પેાતાના સ્વરુપ સંબધી સ ́શા નાશ પામે છે. આમ એને વખત જતાં સ`શયરહિત નાન થાય છે. ભક્તિમાર્ગના સાધકોને ‘નાર્ હતાં, મુઃ ર્તા ।' એવા અનુભવ થાય છે. તે તથા સમાધિ અવસ્થા, નિર્વિચાર સ્થિતિ, અગાધ શાન્તિ, ભગવાનમાં સ્થિતિ એ બધા એક જ અને કહેનારા શબ્દો છે. જ્યાં વિચાર શૂન્ય સ્થિતિ છે, ત્યાં આનંદ સ્વરુપ આત્મા તે હાય જ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ આત્મ-સાક્ષાત્કાર નિદ્રામાં પણ સત્સંગ થાય છે, કારણ કે તે વખતે કેવળ સત્ સ્વરુપ આત્મા પોતે જ હોય છે. માનસશાસ્ત્રને નિયમ છે કે જે વૃત્તિમાં તમને નિદ્રા આવશે, તે વૃત્તિ નિદ્રા દરમ્યાન આંતરમનમાં કાયમ રહેશે. શ્રી પરમેષ્ટિ ભગવંતે સના સંગમાં છે, તેથી તેમનું સ્મરણ પણ એ રીતે સત્સંગ ગણવે જોઈએ. સવપ્રધાન તમોગુણ નિદ્રા એ સત્ત્વગુણ પ્રધાન તમગુણ છે. “રવાતિ “ બારમાનં અતિ તિ સ્વજતિ' અર્થાત્ પિતાના આત્મામાં ગયો છે, આત્માને પ્રાપ્ત થયે છે. આ સ્થિતિ સવગુણ જ છે. તેની સાથે તમગુણની અજ્ઞાનતા, મૂઢતા પણ હોય છે. તેથી સરવપ્રધાન તમેગુણ કહેવાય. આમ તે ત્રણે ય ગુણ હર સમયે હેય છે. સત્સંગથી વિચારશક્તિ જાગૃત થાય છે. અજ્ઞાની મનથી થતા વિચારો બંધ થઈને સત્ય એવી વિચારક શક્તિ ઋતંભરાપ્રજ્ઞા કામ કરતી થાય છે. ક્ષેભમાં અને કર્મમાં રાચતા મન કરતાં શાન અને અક્ષુબ્ધ મન વધારે સહેલાઈથી, વધારે વિશુદ્ધિપૂર્વક અનંત પ્રત્યે ખુલ્લું થઈ શકે છે, શાન્તિ અને નિરવતામાં અનંત પ્રગટે છે. વિચાર ન કરવો એ પણ ધ્યાન છે. જ્યાં સુધી મન ક્રિયાશીલ છે, ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યારે મન શાન્ત થાય છે, ત્યારે સત્યની અનુભૂતિ થાય છે. વિચાર અને વાણીથી જે પર છે, તે સર્વોત્તમ ભાષા છે. મનને આત્મામાં સ્થાપવું, વિલીન કરવું, તે જ સ્વસ્થતા છે. પ્રશાન્તાવસ્થા છે, આત્મનિષ્ઠા છે, જ્ઞાનદષ્ટિ છે. | મન શું છે, તે જોધી કાઢે તે તે અદશ્ય થઈ જશે. વિચારથી ભિન્ન મન જેવી કઈ વસ્તુ જ નથી. ઊંચે ચઢવું હોય તેને ભાર રહિત થવું જોઈએ. પરમાત્મતત્વ સુધીની અંતિમ ઊંચાઈએ પહોંચવાનું કાર્ય કરવું હશે તેને શૂન્યની પરાકાષ્ઠાએ પહોંચવું જ પડશે. વિચાર પણ પરિગ્રહ છે. ધન સંગ્રહ સ્થૂલ છે, વિચાર સંગ્રહ સૂક્ષમ છે. સત્ય એક છે, વિચાર અનેક છે. સત્યના સાક્ષાત્કારનું દ્વાર વિચાર નહિ, પણ નિર્વિચારાવસ્થા છે. જ્યાં ચેતના નિર્વિષય, નિર્વિચાર, નિર્વિકલ્પ છે, ત્યાં જે અનુભવ થાય છે, તે જ સ્વયને આત્મતત્ત્વને સાક્ષાત્કાર છે. જીવનમાં જે સત્ય, શિવ અને સુંદર છે, તે વિચારના તરંગમાં નહિ, કિન્તુ નિર્વિચાર, તરંગહીન અવસ્થામાં જ પામી શકાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આત્મ-ઉથાનનો પાયો વિચારોનો સંગ્રહ તે મન છે. વિચાર જ બહારથી આવેલી ધૂળની રજ છે. તેને બંધ કરે, તે પછી બાકી રહેલા નિર્દોષ ચૈતન્યનાં જ દર્શન થશે. - વિચાર છૂટ ઘણું મુશ્કેલ હોવા છતાં, સર્વથા અશક્ય નથી. મનને કુનેહપૂર્વક કેળવવાથી, શરૂઆતમાં શુભ વિચારમાં પ્રવર્તાવવાથી તે ધીમે ધીમે શુદ્ધત્વનું પક્ષકાર બનીને આખરે શાન્ત થઈ જાય છે. આત્મદર્શનની આત્માનુભૂતિની ખરેખરી તાલાવેલી જેમના હૃદયમાં જન્મે છે, તેઓ પોતાના મનને નિર્વિચાર કક્ષાએ પહોંચાડીને જ જપે છે. સ્કૂલમાંથી ચૂલમમાં, સૂમમાંથી સૂક્ષમતરમાં-એ કમે મન આત્મા કે જે સહમતમ છે તેમાં લય પામે છે અને પછી કેવળ આત્મા, અનુભવગોચર થાય છે. આ સાધના નવકાર મંત્રથી સુલભ બને છે. ચૈતન્ય દર્શન આવી પડેલાં કાર્યો રાની પુરુષ કરે છે, પણ સાક્ષી ભાવથી અને સર્વાત્મભાવથી રહે છે. મનમાં અભિનિવેશ ન હોવાથી કર્તા છતાં, અકર્તા તરીકે વર્તે છે. દર્પણ પદાર્થનું પ્રતિબિંબ ગ્રહણ કરે છે, પણ પોતે નિર્લેપ રહે છે, તેમ જ્ઞાની પુરુષે કર્તુત્વાભિમાન વડે લપાતા નથી. ચામડાના જેડા પહેરેલ માનવીને આખી પૃથ્વી ચામડાથી મઢાયેલી જણાય છે, તેમ બ્રહ્માનંદને આસ્વાદ જેણે લીધે છે, તેને સમસ્ત વિશ્વ બ્રહ્માનંદથી ભરપૂર જણાય છે. નિસ્પૃહ ચિત્તવાળાને ગેલેક્ય પણ તણખલા જેવું ભાસે છે. પરિપૂર્ણ સ્વરૂપને સતત વિચાર કરે, તેમાં નિષ્ઠા રાખે, તે વાસનાઓ પલાયન થઈ જશે. આપણા અસલ સ્વરૂપને જન્મ નથી, જરા નથી, મૃત્યુ પણ નથી. એ નિરાકાર, નિર્વિકાર, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મનનું ક્ષેત્ર અમાપ વિસ્તારવાળો અને મોટા અવકાશવાળે એક દેશ છે, તેનું નામ મોક્ષ છે. તેમાં પરમાનંદ છે. સુખ-દુખના દ્વોને તેમાં સ્થાન નથી. તેને રાજા અનુપમ ઐશ્વર્યવાળો આત્મા છે. મંત્રી મન છે. સુવર્ણમાંથી જેમ અનેક અલંકાર અને કૃતિકામથી જેમ અનેક ભાજને બને છે, તેમ મનમાંથી જગત ઉત્પન્ન થાય છે અને પાછું મનમાં લીન થાય છે. મનને જીતવાને. Page #67 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય દર્શન સહજ ઉપાય એક જ છે અને તે એ કે, ન રાખવી. આત્મા સિવાય સર્વ વસ્તુ ૩૧ આ નામરૂપાત્મક વિનાશી વસ્તુઓની સ્પૃહા અનિત્ય છે. તે શાશ્વત સુખ આપી શકે નહિ. સર્વ મનુષ્યમાં શાશ્વત સુખના આનદની પ્રાપ્તિની અભિલાષા સ્વાભાવિક રીતે જ રહેલ છે. કારણ કે તે જ તેના અસલ સ્વભાવ છે. આ યુક્તિ દુર્લભ છે, તેમ સુલભ પણ છે. આમાં સ્થૂલ ક્રિયાઓની આવશ્યકતા નથી. સતત સ્વરૂપાનુસંધાન રાખવાથી આ યુક્તિ કારગત નીવડે છે કારણ કે તેનાથી વિષય પ્રત્યેની રૂચિ ઘટતી જાય છે અને ચિત્તમાં શાન્તિ, વિશાળતા, અભય, અનાસક્તિ વગેરે ગુણા સ્થાયી થતા જાય છે અને આત્માના પ્રકાશ વધારે પ્રમાણમાં બહાર આવતા જાય છે. મન એ જ કર્તા છે, સઘળુ' મનથી જ થાય છે. માટે સ`કલ્પ બળની વૃદ્ધિ કરવામાં આવે તા ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. મેાક્ષમા વિષયવૈરાગ્ય, કષાયત્યાગ અને આત્મરાગ એ જ મેાક્ષમા છે. આ ક્રિયા સાથે સાથે થવી જોઈએ. ઇન્દ્રિયાના વિષયા અને ચિત્તની વૃત્તિએના અધિષ્ઠાન તરીકે એક બ્રહ્મ છે. એ વિચાર ઉપર મનને સ્થિર કરવાથી આ માગે સફળતાથી આગળ વધી શકાય છે. બ્રહ્મ જ વિશ્વનું' નિમિત્ત અને ઉપાદાન કારણ છે. સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલી એકતાના સતત વિચાર કર્યા કરવા. ચિત્તને તે પરમ સત્ય ઉપર એકાગ્ર કરવું. આમ કરવાથી તૃષ્ણાના ખ'ધનમાંથી મુક્તિ સહજ મળી શકે છે. આત્માનું સ્વરૂપ મનમાં દૃઢ કર્યા વિના કદી પણ શાંતિ મળી શકતી નથી. દાન, પૂજન, તપ કે તીર્થોના સેવનથી ચિત્તશુદ્ધિ અવશ્ય થાય છે. પણ પરમ પુરુષાર્થ ની સિદ્ધિ તેા આત્મજ્ઞાનથી છે. ભેાગામાં અનાવસ્થા-એ ચિત્તની પરિપવ અવસ્થાનું ચિહ્ન છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તેવા વૈરાગ્યવાન, વિશાળદૃષ્ટિવાળા મહાત્માઓના સમાગમ સહાયક થઈ પડે છે. પ્રથમ દેશાચારને અનુસરીને ન્યાયસંપન્ન ધનનુ' સ’પાદન, પછી તે ધનના સદુપયાગ, સત્પુરૂષાની સેવા, તેમના સમાગમથી જ્ઞાન મેળવી જીવનને ઉધ્વ ગામી બનાવવાના પ્રયાસ કરવા જોઈએ. એ માટે આત્માના વિચાર અને સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે ખંતપૂર્વક ઉદ્યમ કરવા જોઈએ. આ સંસારના પદાર્થીમાં અનુરાગ એ જ અશાંતિનું આદિ કારણ છે. અખડ, નિરાકાર, નિર્વિકાર આત્મતત્ત્વ સાથે અનુસંધાન કર્યા વિના આ સંસારચક્રમાં પરમ શાંતિ મેળવવાનું કાર્ય અશકય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો દ વિનાનું જે ચૈતન્ય છે, એ જ પૂર્ણ આત્મા છે. એ જ સઘળા જ્ઞાનને સાર છે અને આધાર છે. આ પરમ સત્યને મનમાં સ્થિર કરીને આત્માનું અનુસંધાન રાખવાનો પ્રયત્ન અનંતપદરૂપ પરમાત્માને પ્રાપ્ત કરાવશે. તમે ચૈતન્ય છે, હું પણ ચિતન્ય છું, સઘળા પ્રાણીઓ પણ ચૈતન્ય છે.” જે તમારી બુદ્ધિ કુશાગ્ર હશે તે આટલા શબ્દોથી જ બધા ઉપદેશને સાર ગ્રહણ કરી શકશે અને સર્વ સારભૂત આત્મમય બની શકશે. અને આત્માનુભવ મેળવી શકશે. અવિદ્યાને વિલય અવિદ્યાને દૂર કરવા માટે બુદ્ધિ સિવાય બીજા કોઈ અવયવની જરૂર પડતી નથી. અધ્યાત્મશાનું મનન-પરિશીલન કરવાથી આત્માને સાક્ષાત્કાર થાય છે અને ભવભ્રમણ ટળી જાય છે. જેમ સઘળાં જળ સમુદ્રમાં વિશ્રાંતિ પામે છે, તેમ સઘળાં પ્રમાણે અનુભવરૂપી મુખ્ય પ્રમાણમાં વિશ્રાંતિ પામે છે. અનુભવ પ્રમાણને પ્રત્યક્ષ તત્વ કહેવાય છે. વૃત્તિરૂપી ઉપાધિને લઈને તે સંવિત કહેવાય છે અને હું એવી પ્રતીતિના કારણે પ્રમાતા કહેવાય છે. વિષયરૂપે પદાર્થ કહેવાય છે. એ જ પરમતત્વ સચ્ચિદાનંદ જગતરૂપે કુરે છે. અવિદ્યાથી તે ભક્ત અને ભેગ્યમાં વહેંચાયેલું છે. આત્માનુભૂતિ વિના નિત્યાનંદ અને પરમાનંદની પ્રાપ્તિ શક્ય નથી. જ્ઞાનથી સમાદિ ગુણ શોભે છે અને સમાદિ ગુણેથી જ્ઞાન શોભે છે. જ્ઞાનથી ચારિત્રની અને ચારિત્રથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આ વિદ્યમાન જગતના આકાર તરીકે એક શાશ્વત તત્વ છે, તે સસ્વરૂપ છે, ચિસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે. એ સર્વ રીતે પરિપૂર્ણ છે. હાલનું માનસ ભૌતિક અને માનસિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં જ કૃતકૃત્યતા માને છે. મનથી પર જવામાં, અહબુદ્ધિને શાન્ત કરવામાં તેને આસ્થા નથી. સત્યતત્વ વિશ્વનું પરમ સત્યતવ આત્મતત્વ જ છે. એક આત્મા જ શાશ્વત છે, બીજા બધા પદાર્થો વિનાશી છે. આ સત્યને મનમાં સ્થિર કરવામાં અને તે પ્રમાણે જીવન ઘડવામાં આજના માનસને ઝાઝે રસ જણાતો નથી. આત્મવિચારણામાં વિચરાય તે કૈવલ્યપદની પ્રાપ્તિમાં કશે પરિશ્રમ કરવું પડતું નથી. મનમાંથી તને મૂળથી જ ઉરછેદ કરવામાં આવે તે આ પરમપદની પ્રાપ્તિ સુગમ છે. શમ, સંતોષ, સુવિચાર અને સત્સમાગમ આ શુભ કાર્યમાં સહાયક છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વિચાર અને વિવેક મોક્ષ જ્ઞાનથી મળે છે, કર્મ અને વેગ તેમાં સહાયક છે. મનને શાન કરીને નિરાકાર-નિર્વિકાર આત્માને અનુભવ એ મેક્ષ પદાર્થ છે. વિદ્વાનો સત્ વસ્તુને ઋત, આત્મા, પરબ્રહ્મ ઈત્યાદિ નામ આપે છે. જગત બ્રહ્મથી જુદું નથી. દૃષ્ટા ઉપર દયનું આધિપત્ય તે સંસાર અને દય ઉપર દષ્ટાનું આધિપત્ય (દષ્ટપણું) તે મુક્તિ. દશ્ય ઉપર આધિપત્ય દીર્ઘકાળના યથાર્થ વિચારથી કેળવાય છે. પદાર્થમાં રસ, પુષ્પમાં સુગંધ તેમ દષ્ટામાં દશય રહેલા છે. રાગ-દ્વેષ–મમત્વ વિના માત્ર જેવું....એ દષ્ટાને પારમાર્થિક સ્વભાવ છે. જગતના સર્વ પદાર્થો અસ્થિર નાશવંત છે. પરમાત્માની સત્તાથી જ તે સત્તાવાન ગણાય છે. પરમાત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, અખંડ શક્તિમય છે, નિર્વિકાર છે. અવિદ્યાને સર્વથા વિલય થતા, આ સત્ય હૃદયગત થાય છે, અવિદ્યાને વિલય નિત્ય વિદ્યમાન એવા આત્માના સતત ઉપયોગમા રહેવાના અખંડ–અવિરત અભ્યાસથી થાય છે. આવા અભ્યાસમાં રૂચિ અને પ્રીતિ પરમાત્માના સ્તવન કીર્તન-ચિંતન-મનન અને દયાનથી જન્મે છે, તે પછી અવિદ્યા ખૂબ જ ભારરૂપ લાગે છે. વિચાર અને વિવેક ગુહ્ય એવા બ્રહ્મનો અનુભવ કરવા માટે તેનું મૂલ્ય પણ ચૂકવવું જોઈએ. સૌથી અધિક મૂલ્યવાન બ્રહ્મને મેળવવા માટે પિતા પાસે રહેલ સૌથી અધિક મૂલ્યવાન જે અહ” છે, તે તેને આપી દેવે જઈએ, ત્યજી દે જોઈએ. “અહં'નું વિસર્જન તે જ “અહ”નું સર્જન છે. કેન્દ્રના સંધાન માટે પરિધિ છેડવી જોઈએ. બ્રહ્મ વ્યક્તિ નહિ, પણ અનુભૂતિ છે. આકાશની સાથે મળી જવા માટે આકાશ જેવા થવું જોઈએ. આકાશ, રિક્ત અને શૂન્ય છે, તેટલું જ બ્રહ્મ, મુક્ત અને અસીમ છે. જ્ઞાતા-ય, દૃષ્ટા-દશ્ય જ્યાં સુધી ભિન્ન છે, ત્યાં સુધી સત્યથી વેગળાપણું છે. સ્વયંના સાક્ષાત્કારમાં અન્યતા લેપાઈ જાય છે તેથી “સ્વયં” એ જ સત્ય છે. ત્યાં જ્ઞાતા, રેય અને જ્ઞાન એક જ છે. વિચારની સીમા ય પર્વત છે. વિચાર સ્વયં સેય અને દશ્ય છે. અજ્ઞાત અને અયને જાણવાનું સાધન ય ન બની શકે. શૂન્યથી નિર્વાણ અને પૂર્ણથી બ્રા પામી શકાય છે. નિર્વાણુ અને બ્રહ્મ શબ્દથી ભિન્ન છે, પણ અર્થથી એક છે. શૂન્યને જાણવા માટે કોઈ શબ્દ કે પ્રમાણ છે નહિ. શૂન્ય એ ભાવ નથી અને અભાવ પણ નથી. કિંતુ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આત્મ-ઉત્થાનને પાયે અવ્યક્ત છે. અવ્યક્તને અર્થ વાણી અને વિચારથી વ્યક્ત ન કરી શકાય. શૂન્યને અર્થ પણ તે જ છે. જેને ભાવ વાણી વડે વ્યક્ત ન થઈ શકે તે અભાવ છે. વતુરૂપે અભાવ નહિ, પણ સદ્દભાવ છે. વાણીરૂપે સદભાવ નહિ પણ અભાવ છે. બ્રહ્મ ગુહ્યતમ છે. એને સઘળે સાર ઉક્ત પ્રતિપાદનમાં છે તેને પામવા માટે “અહ”હિત સ્વયંની અનુભૂતિ જ સાર્થક નીવડે છે. જ્ઞાતા-દષ્ટા વિચારના સાક્ષી બને, માલિક નહિ વિચારોને તટસ્થભાવે જુએ, પકડે નહિ. પકડશે તે વિચારની પાર જઈ શકશે નહિ, વિચારથી જે પર છે, તેને પામી શકશે નહિ. વિચાર યાત્રી છે, મન તેને રહેવા માટેની ધર્મશાળા છે અને ધર્મશાળા એ ઘર નથી, ઘરનું ઘર નથી, વિચાર કેવળ વિચાર છે. એમાં સારા-ખોટાની ભાવના બંધન છે. નિબંધન થવા માટે સાક્ષીભાવ આવશ્યક છે. સાક્ષીભાવ એટલે રાગ નહિ, ષ પણ નહિ. એથી વિચાર આવતા આપે આપ બંધ થઈ જાય છે. વિવેક સ્વકીય અને વિચાર પરકીય છે. વિચાર એ શૂન્ય છે અને વિવેક એ પૂર્ણ છે. વિવેક પ્રજ્ઞા છે, જે પ્રકાશ અને પરમાત્મા તરફ લઈ જાય છે. વિચાર એ રેત છે અને વિવેક એ રત્ન છે. વિચાર એ માટી છે અને વિવેક એ હિરે છે. રત્ન અને હીરા મેળવવાના છે, રેત અને માટી આપોઆપ છૂટી જનારા છે. છોડવું તે નકારાત્મક છે, દુઃખ છે, દમન છે. પામવામાં આનંદ છે, સુખ છે, શાતિ છે. સ્વપ્નને છોડવાના નથી, માત્ર જાગવાનું છે. જાગવા માત્રથી સ્વમ ચાલ્યા જાય છે. ત્યાગ કેઈ ક્રિયા નથી, જ્ઞાનનું સહજ પરિણામ છે. ત્યાગમાં જે છૂટે છે, તે નિમૂલ્ય છે. જેની ઉપલબ્ધિ થાય છે, તે અમૂલ્ય છે. ત્યાગથી બંધન છૂટે છે અને મુક્તિ મળે છે, તુચ્છને છોડવાનું છે અને સર્વસ્વ મેળવવાનું છે. વિચારને વળગી ન રહેવાય, તેના પ્રવાહમાં ન તણાવાય, તે આ સત્ય જીવવાનું સુલભ બને છે. વિચારોને સાક્ષીભાવે જેવાના છે, તેમાં તન્મય થવાનું નથી. આવી તટસ્થ અવસ્થાનું પ્રાગટય વિવેક દષ્ટિ વડે થાય છે. પછી આત્માની અનુભૂતિ સાક્ષાત્કાર આપોઆપ થવા માંડે છે, Page #71 -------------------------------------------------------------------------- ________________ આંતરદૃષ્ટિ આંતરદૃષ્ટિ જગતના પદાર્થોનું સાચુ' સ્વરૂપ અને મૂલ્યાંકન થયા પછી માટેનાં દ્વાર ખુલ્લાં થાય છે. આપણા અંતરમાં અનંત શાન્તિ અને ભંડાર પરમાત્મા ખિરાજી રહ્યાં છે, પર`તુ આપણા તે સાથેના હૈ।વા છૂટી ગયા છે અને બહારના પદાર્થો સાથે સબંધ બંધાઈ ગયા છે, ૩૫ જીવનમાં શાન્તિ અનંત શક્તિના જોઈતા સબ ધ બહારના પદાર્થોના રંગરૂપ ક્ષણે-ક્ષણે બદલાયા કરે છે, કારણ કે તે વિનાશી છે. તેને પેાતાને તે પેાતાનું કશું જ મૂલ્ય નથી, પણ આપણે જ તે તે પદાર્થોને મૂલ્ય આપ્યું છે. સાનાની વીંટીની પણ આપણને કિંમત છે, પણુ હાથીને સાનાની અંબાડી હોય તા પણ તેની કશી કિંમત નથી. જો આપણે જ પદાર્થોને આપેલું મૂલ્ય પાછુ ખે’ચી લઈએ, તે જીવનમાંના ઘણા લેશે અને સંતાપા દૂર થઇ જાય. આપણા અંતરના અતિ ગહન તળમાં અંતરાત્મારૂપે પરમાત્મા બિરાજમાન છે. ત્યાં અનંત આન અને અન તશક્તિ છે. તેની સાથે સબંધ બાંધવાની કળા આપણે શીખવી જોઇએ. જો એ કળા હાથ લાગે તા ત્યાંથી આનંદ, શક્તિ અને પરમ તૃપ્તિ આવ્યા જ કરશે. તેનાથી જીવનમાં સ્ફૂર્તિ અને તેજ તથા પ્રસન્નતા જુદાં જ પ્રકારનાં આવશે એ કળાનું નામ નમા” છે. તે મનને પકડાવવાની છે. તેા મન જેની પકડમાં છે, તે સંસારમાંથી છૂટીને, આત્મરાજનુ' બની રહેશે. બહાર નમવાના કશા અથ નથી. તમે સિંહાસનને સેા વાર પ્રણામ કરે કે સેા વાર લાત મારે, ત્યાંથી કાઈ પ્રતિક્રિયા થવાની નથી, કારણ કે તે લાગણીશૂન્ય, ઉપયેાગરહિત જડ પદાર્થ છે. પણ નમવાનુ’ છે આપણામાં રહેલા પરમાત્મસ્વરૂપને, ત્યાં જ અક્ષયસુખના મહાસાગર ઘૂઘવી રહ્યો છે. પરમ ઐશ્વર્યા ભડાર ત્યાં પથરાયેલા છે. ' અનાદિના બહિર્ભાવને અલ્પ કાળમાં સર્વથા નાબૂદ કરી શકાતા નથી. તેને માટે અભ્યાસ જરૂરી છે. તેમાં આવતાં વિઘ્ના માટે દૃઢતા કેળવીને જ મેળવી શકાય છે. સતત સફળતા આત્મવિચાર સિવાયના વિચારા ઉઠે તેને લેશ માત્ર સ્થાન ન આપતાં આત્મનિષ્ઠામાં મગ્ન રહેવુ, એનુ' જ નામ પેાતાની જાત ઈશ્વરને અપણુ કરવી તે અથવા પ્રભુની શરણાગતિ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આત્મ-ઉત્થાનના પાયે આત્માનુભવના ઉપાય બૌદ્ધિક–જ્ઞાન જ્યાં સુધી અનુભવમાં ન પરિણમે, ત્યાં સુધી એ જ્ઞાન પરમ શાન્તિ નથી આપી શકતું. ત્યારે હવે સવાલ એ ઉભેા થાય છે કે આત્મ-અનુભવ કેવી રીતે મેળવી શકાય ? પહેલાં એ નિ ય કરવા જોઇએ કે, દેહથી આત્મા અલગ છે. શરીરમાંથી આત્મા નીકળી જાય કે તરત જ શરીર શખ ખની જાય છે. આ આત્મા અથવા ચૈતન્ય શું છે, કેવા અચિન્ય સામર્થ્ય વાળુ' છે, તેના મહિમા આત્મામાં વારવાર વસાવવા જોઈએ. બીજી રીતે પણ ચૈતન્યના મહિમા હૃદયમાં વસાવી શકાય છે. પચાસ, સાઠ, સિત્તેર કે એ'સી વર્ષના જીવન દરમ્યાન શરીરમાં કેટકેટલાં ફેરફાર થાય છે? ક્રાં બચપણુનુ એ સુકામળ શરીર ! અને પછી વય વધતાં છેલ્લી વૃદ્ધાવસ્થાનું કયાં એ ખખડી ગયેલું શરીર ! છતાં આત્મામાં લેશમાત્ર ફેરફાર થતા નથી. તેના જ્ઞાન-સ્વભાવ તેમજ સુખ દુઃખને અનુભવવાના સ્વભાવ એના એજ રહે છે વળી એ વિચારવું જોઈએ કે, બાહ્વરૂપનુ જ્ઞાન કરવુ' હાય તા ચક્ષુ-ઇંદ્રિયથી થાય છે, પર`તુ પ્રકાશ ન હાય તા, તે પણ ન થઈ શકે. એ જ વસ્તુનુ જ્ઞાન મનમાં કરવુ હોય તે ખાદ્યપ્રકાશની કોઈ પણ જાતની મદ્યદ વિના અદરના આત્મપ્રકાશ વડે થઈ શકે છે. અંદરના આ પ્રકાશ અખંડપણે ચાલ્યા જ કરતા હોય છે. અંદરના આત્મપ્રકાશ ન હોય, તેા મનમાં કોઈ પણ વસ્તુનું દર્શન ન થઈ શકે. સૂર્યના પ્રકાશ કરતાં પણ આ આત્મપ્રકાશનું મહત્ત્વ વધારે આંકવુ' જોઇ એ. સ્વપ્નમાં જે આખી સૃષ્ટિ દેખાય છે તે આત્મ પ્રકાશમાં જ દેખાય છે. કેમકે એ વિના અંદર કેાઈ ફાનસ, વીજળી કે સૂર્યના પ્રકાશ નથી. અને પ્રકાશ વિના કઈ વસ્તુનુ` દર્શન ન થઈ શકે એ ચેાસ છે. મનમાં એ પ્રકાશ આવ્યા કર્યાંથી ? એ આત્માના પ્રકાશ છે. અને અખંડપણે વહ્યા જ કરે છે. આ ત્રણે પ્રકારની અદ્દભુતતાનું વારંવાર ચિંતન કરવાથી, બાહ્ય-વિષયાનું ખે‘ચાણ ઓછુ થઇ જશે અને આત્માનુ ખેંચાણુ દિન-પ્રતિદિન વધતું જશે. આત્માની અખંડ સ્મૃતિ આત્માનુભવ વિના પરમશાંતિ ન મેળવી શકાય, આ એક અખંડ સત્ય છે. આ અનુભવને મેળવવા માટે આત્માનું અખ ડસ્મરણુ રહ્યા કરે, તો જ તે દૃઢ થતા જાય. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આત્માનુભવને ઉપાય શરીરની અંદર આત્મા જેવી કેઈ અપૂર્વ વસ્તુ રહેલી છે, એવા ચેકસ પ્રકારના જ્ઞાનથી એ સ્મરણ અખંડ બનાવી શકાય. અભ્યાસથી એ થઈ શકે. મનમાં પહેલાં દઢ સંકલ્પ કર જોઈએ કે, મારે આત્માનું અખંડ સમરણ રાખવું છે! મનમાં કંઈને કંઈ વિચારે ચાલતા જ હોય છે. વિચારોની ઘટમાળ અટકતી જ નથી. તેની સાથે જુદી જુદી સમૃતિઓ પણ ઉઠયા જ કરતી હોય છે. આ બધા બિનજરૂરી વિચારો અને બિનજરૂરી સમૃતિઓને આપણે પ્રયત્નપૂર્વક, અભ્યાસના બળ વડે અટકાવી શકીએ છીએ. અને એના સ્થાને આત્મ સ્મૃતિમાં આપણું મન પરોવી શકીએ છીએ. માત્ર નિશ્ચય દઢ રાખવું જોઈએ કે, મારે આત્માનું સ્મરણ અખંડ રાખવું છે ! આ નિશ્ચય કર્યા પછી પણ આત્માનું અખંડ સમરણ રહેવા લાગશે જ એ નિયમ નથી! વારંવાર વિમૃતિ થશે, મનમાં આત્મસ્મૃતિને બદલે, બીજી અનેક સ્મૃતિઓ ઉઠયા કરશે, અનેક વિચારો આવ્યા કરશે, એ ભલે આવે; પણ એક વાર નિશ્ચય દઢ કર્યો હશે તે સફળતા મળશે જ! મનમાં આવતી બીજી સ્મૃતિઓને તેમજ વિચારોને રોકવાનો પ્રયત્ન અખંડ ચાલુ રહેશે, તો ક્યારેક સફળતાના શિખરે પહોંચાશે જ. અખંડ આત્મ સ્મૃતિને નહિ આંબી શકાય, તે પણ એને વિષે દિનપ્રતિદિન પ્રેમ તે વધતે જ જશે. અને છેવટે આત્માની ઝાંખી થયા વિના, આત્માને અનુભવ આવ્યા વિના આત્માને સ્પર્શ થયા વિના નહિ રહે. આત્મધ્યાન આત્માનુભવ મેળવવા માટે જેટલી જરુર વૈરાગ્યની છે, વિષયે અને કષાને મંદ કરવાની છે, તેટલી જરુર આત્મધ્યાનની પણ છે. આત્મધ્યાન માટે પ્રાતઃકાળને સમય શ્રેષ્ઠ છે, બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે નિદ્રાને ત્યાગ કરી, આત્મધ્યાન માટે અભ્યાસ કરવામાં આવે તે તે શીઘ્ર ફળીભૂત થાય છે. ધ્યાન વખતે આવી જતા અન્ય વિચારને રોકવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય નામ જપને છે. ઈષ્ટદેવના નામનો જાપ સતત ચાલુ રાખવાથી અયોગ્ય વિચારે આપોઆપ શેકાઈ જાય છે. એક બાજુ વૈરાગ્ય અને બીજી બાજુ નામ જપને અભ્યાસ ચાલુ રહે, તે આત્માનુભવ મેળવવાની ચાવી હાથમાં આવી જાય. આપણી ઈચ્છા વિના એક પણ વિચાર કે ભાવ ચિત્તમાં ન ઉઠે એવી માનસિક સ્થિતિ જે આપણે પેદા કરી શકીએ, તે તક્ષણ જ શાતિને અનુભવ આપણે કરી શકીએ. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આત્મ-ઉત્થાનને પાયે મનમાં એક પછી એક વિચાર આવતા જ રહે છે. તેમાંથી રાગદ્વેષના ભાવ પેદા થતા જ રહે છે, અને એ દ્વારા આત્માની શાંતિને ખલેલ પહોંચ્યા જ કરે છે. એ બધામાંથી છૂટવા માટે વહેલી તકે વિચારે ઉપર, ભાવે ઉપર કાબુ મેળવવાને અભ્યાસ શરુ કર જોઈએ, એક બાજુ વૈરાગ્ય હોય અને બીજી બાજુ નામ જપ હોય તે, ઢાલની બે બાજુની જેમ તે આપણી આત્મરક્ષા કરે છે. આ ઢાલની એક બાજુ વિષયે અને તેના આકર્ષણથી અને બીજી બાજુ વિચારે અને રાગદ્વેષના પ્રહારોથી જીવને બચાવી લે છે. આ બંને પ્રકારના અભ્યાસમાં જેમ જેમ સફળતા વધતી જશે, તેમ તેમ અનુપમ શાંતિનો અનુભવ આત્મગોચર થશે. દેહ અને તેના ધર્મો વિષેની રમણતાને બદલે, આત્મા અને તેના ગુણમાં રમણતા કેળવાય, તે આત્મધ્વનિના ઝંકારવાળું ચેતનામય જીવન શરુ થાય ! અને આત્માની અખંડ શાંતિ આપણા માટે સ્વાભાવિક બનતી જાય ! દેહમાંના દહીના અનુભવની તીવ્ર તાલાવેલીને વ્યક્તિની સમગ્રતામાં જન્માવવા માટે ઈષ્ટનો જાપ અને અનિષ્ટકર વિચાર–વાણી આદિન સદંતર ત્યાગ ખૂબખૂબ જરૂરી છે. સંબંધનું જ્ઞાન દર્શન કરાવવા માટે શ્રી અરિહતેનું પ્રતિનિધિત્વ, મૂર્તિ અને તેને આકાર ધરાવે છે. અને સમરણ કરાવવા માટે પ્રતિનિધિત્વ મંત્ર અને તેના વર્ણો ધરાવે છે. એક સંબંધીનું જ્ઞાન, સંબંધના કારણે તેના બીજા સંબંધીનું જ્ઞાન અવશ્ય કરાવે છે. વાગ્ય-વાચક, સ્થાપ્ય-સ્થાપક, કાર્ય–કારણ વગેરે સંબંધો છે, તેમ સહશતાને પણ એક સંબંધ છે અને વિદેશતાને પણ એક સંબંધ છે. વાચકપદનું જ્ઞાન વાગ્યનું અને વાચ્ય પદાર્થનું જ્ઞાન વાચકપદનું સ્મરણ કરાવે છે. એ ન્યાયે શ્રી અરિહંતપદ તેના વાગ્યે શ્રી અરિહંત પરમાત્માનું સ્મરણ વાગ્યવાચકના સંબંધના કારણે કરાવે છે અને શ્રી અરિહંત પરમાત્માનું સ્મરણ, શુદ્ધ આત્મસ્વરૂપનું મરણ સારશ્ય સંબંધના કારણે કરાવે છે. શ્રી અરિહંતપદથી શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી અરિહંત પરમાત્માથી નિજ શુદ્ધ આત્માનું સ્મરણ આપોઆપ થાય છે. શ્રી અરિહંતની મૂર્તિથી શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી અરિહંત પરમાત્માથી નિજ શુદ્ધ આત્માનું મરણ થાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આત્મમય ચિત્તવૃત્તિ શ્રી અરિહંત પરમાત્માની સાથે સબંધ ધરાવનાર કોઇ પણ વસ્તુનુ જ્ઞાન જેમ શ્રી અરિહંત પરમાત્માનું સ્મરણ કરાવે છે, તેમ નિજ શુદ્ધ આત્માનુ પણુ સ્મરણુ કરાવે જ છે. શ્રી અરિહંતના સાધુ શ્રી અરિહંતના ધર્મ, શ્રી અહિ તના સંઘ કે શ્રી અરિહતે ઉપદેશેલ તત્ત્વજ્ઞાન અને શ્રી અરિહંતે કહેલ ક્રિયાનુષ્ઠાન એક બાજુ શ્રી અરિહંત પરમાત્માનું અને ખીજી બાજુ પેાતાના શુદ્ધ આત્માનું સ્મરણ કરાવે છે. સાદૃશ્ય સંબધ જેમ પેાતાના શુદ્ધસ્વરુપનું સ્મરણ કરાવે છે. તેમ વસદેશ સંબધ પેાતાના અશુદ્ધસ્વરૂપનું પણ સ્મરણ કરાવે છે. ઉભયસ્વરૂપનું સ્મરણ કરાવનાર હૈાવાથી, શ્રી અરિહંતનું સ્મરણુ સમ્યક્ત્વને નિર્મળ કરે છે. શક્તિથી શુદ્ધ અને વ્યક્તિથી અશુદ્ધ એવું પેાતાનું આત્મસ્વરૂપ, શ્રી અરિહતના સ્મરણથી જણાય છે. તેથી એકબાજી અભિમાન અને ખીજી બાજુ દીનતા, આ ઊભય દાષાના ક્ષય થાય છે. અશુદ્ધસ્વરૂપનું સ્મરણ અભિમાનના ક્ષય કરે છે. શુદ્ધસ્વરૂપનું સ્મરણ દીનતાના ક્ષય કરે છે. આ પ્રક્રિયાના અંતે નિજ શુદ્ધ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પોતે અને શ્રી અરિહંત અભિન્ન હેાવાનું તત્ત્વ જીવનમાં પ્રતિષ્ઠિત થાય છે. 'F આત્મમય ચિત્તવૃત્તિ ચિત્તને જુદી જુદી વૃત્તિએ ધારણ કરતાં રોકવું, તેનુ નામ યાગ છે. રાકવું એટલે વૃત્તિઓનુ વિલીનીકરણ કરવું. ચિત્તવૃત્તિ એ સચ્ચિદાન ંદનું એક વિશેષ સ્ફૂરણ છે. વૃત્તિએ નિર્મળ અને સ્થિર થઈ જાય તે આત્મા પેાતાને આળખી શકે. વૈરાગ્યથી વૃત્તિઓ નિમ ળ થાય છે. અને અભ્યાસથી સ્થિર થાય છે. સરોવર એટલે ચિત્ત, તરંગા એટલે વૃત્તિઓ અને સરોવરનું તળિયું તે આત્મા. આત્મા અને ચિત્ત વચ્ચેને ભેદ અભ્યાસ વિના સમજાતા નથી. અભ્યાસ એટલે યાગાંગાની પુનઃ પુનઃ સત્કારપૂર્વક આવૃત્તિ-અ 1-આદર અને પ્રેમપૂર્ણ અસભ્યસ્તતા, દીર્ઘકાળ સુધી અભ્યાસ માટે અખૂટ શ્રદ્ધા, અવિચળ દૃઢતા, અખડ થયે તેમજ અથાગ પ્રયત્નની જરૂર પડે છે. સ્વભાવ પર વિજય મેળવવા માટે ચાર વસ્તુની જરૂર છે. શ્રદ્ધા, સમજ, સયમ અને તપ. સિદ્ધિ માત્ર અભ્યાસને આધીન છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે અનુરાગ વિનાની ઉપેક્ષા વૃત્તિનું નામ વૈરાગ્ય છે. તૃષ્ણા કદી તૃપ્ત થતી નથી. તેને જેટલી સ તાષા તેટલી વધુ પ્રદીપ્ત બને છે. ૪૦ વિષયાને આધીન તે સાધક નહિં, પણ વિષ ઉપર જેનું વર્ચસ્વ છે, તે સાધક, ઇન્દ્રિયા વિષયા તરફ દોડે નહિ, તે માટે મૈત્રી, મુદિતા, કરૂણા સદ્ભાવના આદિના અભ્યાસની જરૂર છે. પુરુષના જ્ઞાનવર્ડ પ્રકૃતિગુણામાં અભાવની સ્થિતિ તે પર-વૈરાગ્ય છે. આત્માનું તાત્ત્વિક જ્ઞાન થાય ત્યારે ત્રણે ગુણા પરત્વે વિતૃષ્ણા જાગે છે. તે વખતે એક આત્મા જ રહે છે. ત્રણે ગુણે એટલે ત્રણ જાતની શક્તિએ. સાધક જ્યારે પોતાના આત્મસ્વરૂપમાં વિરામ પામે છે, ત્યારે પરમ પ્રસન્ન સ્થિતિ પ્રાપ્ત થાય છે. એને જ કૃતકૃત્યતા કહેવાય છે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તની સાત્ત્વિક એકાગ્ર ધ્યેયાકાર વૃત્તિ તેનુ નામ ચૈાગાભ્યાસ. તેના પ્રધાન વિષય આત્મસાક્ષાત્કાર છે. આત્મા સૂક્ષ્મતમ છે. તેથી સ્થૂલમાંથી સૂક્ષ્મમાં અને તેમાંથી સૂક્ષ્મતરમાં થઈને સૂક્ષ્મતમમાં જવાય છે, તેને જ આનંદ કહે છે. આ આનંદ આવ્યા પછી મેાક્ષસુખ દૂર નથી. ' અશાન્તિનુ મૂળ આ સૃષ્ટિમાં એ વસ્તુ આપણી નજરે પડે છે. એક આત્મા અને ખીજે દેહ ! એક અંદરની વસ્તુ અને ખીજી બહારની વસ્તુ ! બાહ્ય વસ્તુ આપણુને હંમેશાં દેખાતી હોય છે, તેથી તેના પર આસક્તિ-મેાહ, સહજમાં વગર પ્રયત્ને પેદા થાય છે. જ્યારે આત્મા એટલે ચૈતન્ય અંદરની વસ્તુ હાઈને, તે આપણને દેખાતી નથી. કેમકે એ અરૂપી છે. એને કાઈ સ્થૂલ રૂપ નથી. ચૈતન્ય એ જ એનું રૂપ છે આ અદ્ભુત રૂપ સાવ પાસે હોવા છતાં અને એ આપણુ. પાતાનું જ સ્વરૂપ હાવા છતાં, આપણને દેખાતું નથી, એને અનુભવ આપણને થતા નથી અને તેથી જ આપણાં સુખ, શાન્તિ અને આનંદ આપણી પાસે હાવા છતાં, તેની પ્રાપ્તિ કાજે આપણે બહારની દુનિયામાં દોટ લગાવીએ છીએ, અને પરિણામે અનંત દુઃખ, અશાન્તિ અને શાક સાગરમાં નિર'તર ડૂબેલા રહીએ છીએ. સવાલ એ થશે કે એ ચૈતન્યના અનુભવ લેવા ઈ રીતે ? Page #77 -------------------------------------------------------------------------- ________________ અશાન્તિનું મૂળ ચૈતન્યના અનુભવ કરવાની રીત ચૈતન્યના અનુભવ કરવા માટેના એક સરળ ઉપાય ચૈતન્યની ભક્તિ કરવાના છે. ચૈતન્યની શક્તિ કેવી રીતે કરવી ? ચૈતન્ય વિશે પ્રેમ કે અનુરાગ પેઢા કેવી રીતે કરવા ? આ પણ એક સવાલ છે. ૪૧ ચૈતન્યની ભક્તિ કરવા માટે, એને ઓળખવા માટે, આપણી પાસે જે સાધના છે, તેમાં મુખ્ય બુદ્ધિ અને મન છે. આ એ સાધના વડે આપણે ચૈતન્યની ભક્તિ કરી શકીએ છીએ. બુદ્ધિ વડે આપણે ચૈતન્યને કઈ રીતે ગ્રહણ કરીએ છીએ, તેના પર ચૈતન્યની ભક્તિના આધાર છે. ચૈતન્યનું સ્વરૂપ, પ્રથમ બુદ્ધિએ દલીલેાથી ખરાબર ગ્રહણ કરેલું હાવુ' જોઇએ. નલીલા પણ બહુ અટપટી અને ગુંચવાડા ઊભી કરે તેવી ન હોવી જોઈએ, દલીલેા પણ બુદ્ધિમાં સાંસરી ઉતરી જાય તેવી હોવી જોઇએ. કેટલીક દલીલે (૧) આપણે ખાઇએ છીએ, જળપાન કરીએ છીએ, વાત કરીએ છીએ, હસીએ છીએ, મનમાં વિચારા કરીએ છીએ. આ બધું શાના આધારે થાય છે ? જો તેહમાંથી ચૈતન્ય નીકળી જાય, તે તે જ ક્ષણે શરીર શખ બની જાય. ચૈતન્યના અભાવે તે વખતે આપણું અસ્તિત્વ જ મટી જાય છે, ખાવા-પીવા કે ઉઠવા-બેસવાની કોઈપણ ક્રિયા કરી શકતા નથી. એટલું જ નહિ, પણ આત્મા વગરના એ શરીરને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે છે. એટલે ઢહુની કિંમત કેવળ ચૈતન્ય-આત્માને લીધે જ છે, એમ નક્કી થાય છે. (૨) આ જગતમાં અસ`ખ્ય પ્રાણીઓ આપણે નજરે જોઈએ છીએ. કેટલાંક જંતુઓ એટલા સૂક્ષ્મ હાય છે કે, જે આપણી આંખેથી દેખાય અને ન પણ દેખાય. વિજ્ઞાન કહે છે કે, લેાહીના એક ટીપામાં પચાસ લાખ જ ́તુ હાય છે. આ બધાની હયાતિ ચૈતન્ય વિના ઘટી શકતી નથી. ચૈતન્ય કેટલી અદ્ભુત વસ્તુ છે! એ આપણું જ સ્વરૂપ છે અને નિર'તર આપણા શરીરમાં વાસ કરતું હેાય છે. તે તરફ આપણે આપણું લક્ષ્ય દારવુ જોઈએ. (૩) શુદ્ધતાની દૃષ્ટિએ વિચાર કરીએ તે ચૈતન્ય-આત્મા જેટલા શુદ્ધપદા, દુનિયાભરમાં ખીજો જોવા નહિ મળે. અ ૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો કોઈ પણ વસ્તુ આપણે એમને એમ પડી રહેવા દઈએ તે તેમાં પરિવર્તન થવા લાગશે. પાણી જેવી નિર્મળ વસ્તુ પણ એક-બે દિવસ એમને એમ પડી રહે તે બગડવા લાગશે. શરીર એક દિવસ પણ સ્નાન વગરનું રહેશે તે મેલું થવા લાગશે. માત્ર ચૈતન્ય જ એવી વસ્તુ છે કે, આપણે જીવીએ, ત્યાં સુધી (૬૦-૭૦-૮૦ કે ૧૦૦-૧૨૫ વર્ષ પર્યત) આપણા શરીરમાં રહેવા છતાં એમાં કશે પણ ફરક પડત નથી. બચપણથી મૃત્યુ સુધી એ ચૈતન્યરૂપે જ રહે છે. અને તેના કારણે જ શરીર પણ સડતું કે બગડતું અટકે છે. મતલબ કે ચૈતન્ય જે સ્વચ્છ અને શુદ્ધ પદાર્થ જગતમાં બીજે કઈ જડે તેમ નથી. (૪) સ્કૂલ યંત્ર સારામાં સારું હોય તે પણ તેને ચલાવવા માટે માણસની જરૂર રહે છે. એટલે કે ચિતન્યની જરૂર રહે છે. ચૈતન્ય સ્વયંભૂ છે. તેને ચાલવવા માટે બીજા કેઈની જરૂર પડતી નથી. તે જ્ઞાન સ્વરૂપવાળું છે, એટલે તેને જાણવા માટે બીજા કોઈની અપેક્ષા રહેતી નથી. ચૈતન્યસ્મરણ આવી અદ્દભુત વસ્તુ આપણા શરીરમાં નિરંતર વાસ કરતી હોય અને એ આપણું જ સ્વરૂપ હય, છતાં આપણને એનું નિરંતર સ્મરણ ન રહે, તે તે આપણે કેટલો મેટે અપરાધ ગણાય? આપણે બધા આજ સુધી આ જ અપરાધ કરતા આવ્યા છીએ. આ અપરાધ તે જ દૂર થાય. જે આપણે ઉપરોક્ત ચૈતન્યનું સ્મરણ કરવાને સતત પ્રયત્ન કરીએ, એના સ્મરણને નિરંતર અભ્યાસ પાડીએ. એ પ્રયત્ન અને અભ્યાસમાં સતત મથ્યા રહેવાથી ધીમે ધીમે તેમાં સફળતા મળશે. પછી જ્યારે પણ દેહને કષ્ટ થશે ત્યારે એ ચૈતન્યના સ્મરણથી એ કષ્ટને આપણે ઘણું હળવું કરી શકીશું, એક સમયે આપણે તેને નિર્મૂળ કરી શકીશું. ચૈતન્યની આસક્તિ જ્યારે દેહમાં, ધનમાં કે કુટુંબના મેહમાં આપણે જીવ ફસાય, ત્યારે સમજવું કે, ઉપર વર્ણવેલી ચૈતન્ય વસ્તુનું જે સ્મરણ આપણને નિરંતર થવું જોઈએ, તે થતું નથી. એના વિશે યથાર્થ અનુરાગ આપણા ચિત્તમાં હજુ પેદા થયે નથી. મોહ, આસક્તિ કે સગ–એ પણ એક શક્તિ છે. અને જ્યાં શક્તિ છે, ત્યાં એનું કાર્ય થાય જ ! ભલે પછી તે સારું થાય કે નરસું થાય. પણ કાર્ય તે થાય જ. મનમાં રહેલી આ શક્તિને આપણે ક્યાં વાળીએ છીએ, એ જ મુખ્ય પ્રશ્ન છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ અશાન્તિનું મૂળ ૪૩ જે આપણે મનની આ શક્તિને ચૈતન્ય તરફ વાળીએ તે મેહ, આસક્તિ કે રાગ ચૈતન્યને વિશે પેદા થશે, દેહ, કુટુંબ કે ધનને વિશે નહિ થાય. જે ચિતન્યને વિશે આપણું ચિત્તમાં અનુરાગ નિર્માણ નહિ થ હોય, એના વિશે આસક્તિ પેદા નહિ થઈ હોય, તે દેહ, કુટુંબ કે ધનની આસક્તિ અને મોહ, શી રીતે નાશ પામે ? આ રીતે વિચાર કરીને ચૈતન્યને વિશે અનુરાગ નિર્માણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચૈતન્યની ભક્તિ વર્ષો સુધી વાંચન, સત્સંગ કે પ્રભુભક્તિ વિગેરે કર્યા છતાં શાનિ ન મળતી હોય તે આપણે સમજવું જોઈએ કે, સત્સંગ, વાંચન કે પ્રભુભક્તિ વડે ચૈતન્યની ભક્તિ આપણા ચિત્તમાં પેદા થઈ નથી. આ દિશામાં આપણે એટલી ગતિ કરવી જોઈએ કે, ચિતન્યનું સ્મરણ થતાંવેંત જ આપણી આંખ ભીની થાય અને આપણું શરીર રોમાંચિત બની જાય ! માને બાળકનું કે બાળકને માનું સ્મરણ થતાં આંખમાંથી આંસુ વહે છે. તેમ આપણે પણ ચૈતન્યનું બરાબર સ્મરણ કરતાં શિખીએ તે આંસુ આપોઆપ નીકળશે ને આપણી રામરાજી વિકવર થશે. બાહા જગતમાં હિમાલય કે ગંગા નદીને જોતાં વેંત અદભુતતાને ભાવ વિવર થાય છે, પ્રભાતકાળે ઉગતા સૂર્ય તરફ જતાં જ આ કેવી અદ્દભુત વસ્તુ છે, એ ભાવ જાગે છે. ચૈતન્ય તે હિમાલય, ગંગા કે સૂર્ય કરતાં પણ અદ્દભુત વસ્તુ છે. સૂર્ય ગમે તેટલે પ્રકાશક હોવા છતાં ચૈતન્યને જાણી શકતું નથી. સૂર્યને ચૈતન્યનું જ્ઞાન કદી થઈ શકતું નથી. જ્યારે ચૈતન્ય વડે સૂર્ય આદિ સમસ્ત જગતનું જ્ઞાન થાય છે. તેથી તે મહાન છે. સૂર્ય ચૈતન્યને ન જાણે, પણ ચૈતન્ય સૂર્યને જાણે! ગંગા ચૈતન્યને ન જાણે પણ ચૈતન્ય ગંગાને જાણે તે ચૈતન્ય કેટલી અદ્દભુત અને અલૌકિક વસ્તુ થઈ ! આ રીતે ચૈતન્યનું વારંવાર સ્મરણ થતું રહે તે શાતિને અનુભવ થયા વિના ન રહે. ચિતન્યનું સતત સ્મરણ ચાલુ રહે તે કુટુંબ કાયા તેમજ ધન પ્રત્યેને મેહ ચાલ્યો જાય. કેવળ કર્તવ્ય બુદ્ધિ જ બાકી રહે. ચૈતન્યની ભક્તિનું આ એક અદ્દભુત ફળ છે. ચિતન્યની ભક્તિનું બીજું ફળ એ આવશે કે, તે ચૈતન્ય-ધારી સર્વ પ્રત્યે અભેદને જેતે થશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનેા પાયે ભેદ બુદ્ધિ, અશાન્તિને, માહને અને શેઠને વધારનારી છે. ચૈતન્ય અંશને લઈને સર્વ જીવાત્માએ સાથે અભેદ બુદ્ધિ સમતાને પ્રગટાવે છે, શાન્તિના અનુભવ કરાવે છે, જ્ઞાન અને આન'ને વધારે છે. ૪૪ ચૈતન્યના મહિમા જોવા અને ચૈતન્યના કારણે સત્ર તુલ્યતાના અનુભવ કરવા એ સુખ અને શાન્તિ મેળવવાના, સવ દેશ-કાળમાં અનુભવસિદ્ધ રાજમાગ છે. 卐 આત્માધાર જીવન પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાન્તિ કેમ જળવાય ? આ પ્રશ્ન ઘણા મહત્ત્વના છે. સંસાર છે ત્યાં સુધી અનુકૂળ તેમજ પ્રતિકૂળ પ્રસંગો ઊભા થવાના જ! પ્રતિકૂળ પ્રસંગો, પ્રતિકૂળ લાગવા છતાં આપણે તેને સહષ વધાવી લેવા જોઇએ. એક અપેક્ષાએ પ્રતિકૂળ-પરિસ્થિતિ ઉપકારક છે, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે, ત્યારે આપણે કથાં છીએ એની આપણને બરાબર ખબર પડે છે. પ્રતિકૂળ સચાગામાં આપણે વિચાર કરતા થઈએ છીએ, ત્યારે આપણામાં જાગૃતિના યથા સચાર થાય છે. અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં સુધી આપણામાં જ્ઞાન કેટલું આવિષ્કૃત થયું છે, તેની ખબર પડતી નથી ! આપણે અનુકૂળ પરિસ્થિતિમાં લગભગ જડ જેવા રહીએ છીએ. એમ લાગતું હોય છે કે, આપણને શાન્તિ મળી ચૂકી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાંવેંત જ આપણા ભ્રમ ભાંગી જાય છે. જો આપણને ખરેખર શાન્તિ મળી જ હાત તા તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ખરાખર ટકી રહેવી જોઇએ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણી શાન્તિના ભંગ થતા હોય તે। જાણવું કે આપણને ખરેખરી શાન્તિ સાંપડી નથી. પ્રતિકૂળતા ઉપકારક છે. માણસ સુખ-શાન્તિ મેળવવા માટે જીવતા હોય છે. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થતાં જ તેની શાન્તિના ભગ થાય છે, ત્યારે તે ઊંચા-નીચા થઈ જાય છે, પરંતુ તેમાં ખેદ પામવા જેવુ' નથી જ. એથી તા ઉલટુ પ્રતિકૂળ—પરિસ્થિતિએ આપણા ઉપર એક પ્રકારે ઉપકાર કર્યો ગણાય. જો પ્રતિકૂળ પરિસ્થિતિ ન આવત તા શાન્તિ મેળવવા માટેના ઉપાય શેાધવાનું મન ન થાત અને પ્રયત્ન કરવાના ઉત્સાહ ન જાગત. તેથી પ્રતિકૂળ-પરિસ્થિતિના પ્રસંગ જ્યારે આવે ત્યારે તેને વધાવી લેવા જોઇએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ આત્માધાર જીવન ૪૫ શાન્તિઅશાન્તિને અનુભવ શાન્તિ-અશાતિને અનુભવ આપણા મનમાં જ થાય છે. એટલે પહેલાં એ તપાસવું જોઈએ કે, શાન્તિ-અશાનિનો ખરો આધાર કોણ છે ? શાન્તિ-અશાન્તિને ખરે આધાર જે બાહા પરિસ્થિતિને જ માનીએ તે આપણે અખંડ-શાન્તિનો અનુભવ કદી પણ ન કરી શકીએ. કારણ કે બાહ્ય-સ્થિતિ ઉપર આપણે સંપૂર્ણ કાબૂ હેતું નથી. એટલે હંમેશા એ જ અનુભવ રહેવાને કે, અનુકૂળપરિસ્થિતિ આવે ત્યારે શાન્તિ અને પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં અશાતિ ! એથી નિષ્કર્ષ એ નીકળે કે, શાતિ એ નિરપેક્ષ વસ્તુ નહિ, પણ બાહા પરિસ્થિતિને આધીન છે. પણ ના, એમ નથી. અને જો એમ જ હોય તે કઈને કદી અખંડ શાતિ મળી શકે નહિ. શાતિ નિરપેક્ષ વસ્તુ છે અને એ નિરપેક્ષ વસ્તુ જ હેવી જોઈએ. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અખંડ શાંતિ જાળવી શકાય છે, એ સિદ્ધ વાત છે. તે હવે એ સવાલ થશે કે આવી નિરપેક્ષ શાતિ માણસ કેવી રીતે મેળવી શકે ? નિરપેક્ષ શાન્તિ કેવી રીતે મળે? માણસનું જીવન, દેહ અને આત્મા બંનેની વચમાં ઊભું છે, આત્માને આધાર લેવાય ત્યારે શાતિ અને દેહને આધાર લેવાય ત્યારે અશાતિ. આપણે કેને આધાર લઈને જીવીએ છીએ, તે વિચાર ઉપર જ શાન્તિ-અશાતિનું નિર્માણ નિર્ભર છે. જ્યારે જ્યારે આપણે દેહના આધારે જીવતા હોઈએ છીએ, ત્યારે ત્યારે અશાતિને અનુભવ કરતા હોઈએ છીએ. દેહના આધારે જીવવું એટલે ખાવામાં, પીવામાં, બલવામાં, ચાલવામાં, જોવામાં, સાંભળવામાં અસંયમીપણે જીવવું અને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિના પાલનમાં શિથિલ બનવું. જ્યારે આત્માના આધારે જીવવાનો નિશ્ચય કરીએ છીએ. એટલે કે સંયમી જીવન જીવવાનો સંકલ્પ કરીએ અને તે મુજબ, કષ્ટ વેઠીને પણ જીવન જીવીએ ત્યારે શાતિને અનુભવ કરીએ છીએ. -- શાનિત એ આત્માને ગુણ અને આત્માનું પોતાનું સ્વરૂપ હોવાને લીધે આત્માના આધારે જીવન જીવનારને શાતિને જ અનુભવ થયા કરશે. આત્માના આધારે જીવન એટલે શું? જે માણસ આત્માના આધારે જીવન જીવવાનો પ્રયાસ કરતે હોય, તેના ધ્યાનમાં સૃષ્ટિનું મિથ્યાપણું, અસારપણું, ક્ષણભંગુરપણું સ્થિર થઈ ગયેલું હોવું જ જોઈએ. તેના Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આત્મ-ઉત્થાનને પાયો ચિત્તમાં સૃષ્ટિ વિષે વૈરાગ્યના જ વિચારે સતત ચાલ્યા કરતા હોય. ભલે પછી બહારથી પ્રારબ્ધના સંબંધથી આવી પડેલ ઉચિત કાર્યો એને કરવા પડતા હોય, તે પણ આત્માની આગળ, દેહની સમગ્ર સૃષ્ટિની કિંમત તેને મન શૂન્ય હેય. સુષ્ટિમાં ગમે તેવા અને ગમે તેટલા પરિવર્તને થયા કરતાં હોય, તેની તેના દિલ પર જરાય અસર ન હોય, પિતાની શક્તિને એ કદી પણ ગુમાવે નહિ. એ પિતે હંમેશા એમ જ વિચારે કે મારું સ્વરૂપ શું? દેહ કે આત્મા? જે મારું સ્વરૂપ આત્મા હેય તે હું શાતિ કેવી રીતે ગુમાવું? કેમ કે શાન્તિ તે મારૂં સ્વરૂપ છે. અગ્નિનું સ્વરૂપ જ ઉષ્ણુતા અને પ્રકાશ છે. એ અગ્નિ ઉષ્ણતા અને પ્રકાશ ગુમાવે તે પછી અગ્નિ રહ્યો જ ક્યાં ? તે જ રીતે મારું સ્વરૂપ જે શાંતિ છે, તે પછી તેને જે હું ગાવું, તે જાતને ગુમાવ્યા બરાબર ગણાય. હું પોતે ખોવાઈ ગયો છું, એવો અનુભવ આપણને ક્યારેય પણ થતું નથી. હંમેશાં આપણને આપણા હેવાપણને જ અખંડ અનુભવ થાય છે. નિદ્રામાં પણ આપણે જેને હું” તરીકે સંબોધીએ છીએ, તે તે “જાગતે” જ હોય છે. કેમકે ગમે તેવી ગાઢ નિદ્રા પણ પૂરી થતાવેંત આપણે કહીએ છીએ કે, મને આજે ગાઢ નિદ્રા આવેલી ! જે આપણે તે વખતે હાજર ન હઈએ, તે પછી ગાઢ નિદ્રાને અનુભવ કેણે કર્યો? એથી સિદ્ધ થાય છે કે, ગાઢ નિદ્રામાં પણ સાક્ષીરૂપે “હુ’ હતું જએ જે “હું એટલે આત્મા, તે અશાન્ત થાય એ પદાર્થ જ ક્યાં છે? આત્માના આધારે જીવનાર માણસના હૃદયમાં આવા વિચારો દઢપણે વસેલા હોય છે. તેથી તે હંમેશાં શાતિનો જ અનુભવ કરતે હોય છે. આપણે આત્માના આધારે જીવવાને નિશ્ચયપૂર્વક પ્રયાસ કરીશું તે આપણને પણ શાન્તિ જ અનુભવવા મળશે. એમાં લવલેશ શંકા નથી. વિચાર અને આચાર વચ્ચે સુમેળ આવી શાતિને અખંડ અનુભવ કરવા માટે વિચાર અને આચાર વચ્ચે હંમેશા સુમેળ રાખવાનો પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. વિચાર અને આચાર વચ્ચે જે અંતર રહે તે પણ શાતિને અખંડ અનુભવ ન થઈ શકે. ઘણા માણસના મનમાં વિચારો ઊંચા આવતા હોય છે, પણ તેવા વિચારોની સાથે અનુસંધાન રાખનારૂં આચરણ તેઓના જીવનમાં હેતું નથી. એથી પરિસ્થિતિ, જ્યાં સુધી અનુકૂળ હોય, ત્યાં સુધી તેમની શાતિને ભંગ થતે દેખાતું નથી, પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી પડતાં જ તેમની તે શાતિ વેર-વિખેર થઈ જતી હોય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન અને તેનાં સાધન જેના આચાર અને વિચાર વચ્ચે ચેાગ્ય સુમેળ હોય છે, તેની શાન્તિના ભંગ નથી થતા. તેથી જીવનમાં સહુથી અગત્યની વસ્તુ, વિચારની સાથે આચારના સુમેળની છે. ४७ અહિંસા, સત્ય, સયમ, તપ અને ખીજા અગણિત આચારા જીવનમાં પાત્રતા વિકસાવે છે. માત્ર સુવિચારને કરવા ઉપરાંત તેના પરિણામે પ્રાપ્ત થતી અખંડ શાન્તિના પણ અધિકારી બનવા માટે બ્રહ્મચર્ય આદિ સદ્ગુણાના અખ`ડ પાલનની આવશ્યતા છે. વૈરાગ્ય વિના જેમ સૃષ્ટિ વિષેની આસક્તિ જતી નથી, તેમ બ્રહ્મચર્ય આદિ સદાચારાના અખંડ પાલન વિના ચિત્તમાં વૈરાગ્યની સ્થિતિ પણ દીઘકાળ સુધી ટકતી નથી અને એ ન ટકે ત્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અખંડ–શાન્તિ ટકાવી રાખવાનું બળ મળતું નથી. અખંડ શાન્તિના અર્થીએ . આચાર અને વિચાર વચ્ચે સુમેળ ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવુ' જોઇએ. એ રીતે આત્માને લક્ષ્યમાં રાખીને જીવનારા આત્મા સાચા સ્વરૂપને પામી શકે છે. 卐 આત્મજ્ઞાન અને તેનાં સાધન સઘળાં દુઃખનું મૂળ જે આત્મઅભાન અને સઘળાં સુખનું મૂળ જે આત્મભાન, તે અનુક્રમે ટાળવા અને આપવા માટે જ જિનમૂર્તિ અને જિનાગમનું અસ્તિત્ત્વ છે. આગમથી આત્મઅજ્ઞાન ટળે છે. મૂર્તિથી આત્મજ્ઞાન મળે છે. આગમના ઉપદેશક શ્રી તીર, ગણધરો છે, તેથી શ્રી તીથંકર, ગણુધરાનું અસ્તિત્વ પણ આત્મજ્ઞાન માટે છે. શ્રી તીર્થકર, ગણુધરાની ઉત્પત્તિ સિદ્ધપણાનું અસ્તિત્વ છે, તેથી સિદ્ધિગતિના માર્ગ બતાવવા માટે છે. અને સિદ્ધગતિ પામવા માટે જ તેમના પ્રકાશ છે. તેથી પર પરાએ સિદ્ધ પરમાત્મા જ સત્રના ઉપકારક છે. એ એક કોયડા છે. બધાના હેતુ આત્મજ્ઞાન છે આત્મભાન થવાના વિવિધ ઉપાયા અને વિવિધ કારણેાના સંગ્રહ તે જૈનશાસન છે. તેમાં મૂર્તિ અને મંત્ર મુખ્ય છે. શીઘ્રપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં તે સર્વોત્તમ સાધના છે. કેમકે તે બંનેમાં આત્મભાની મહાપુરુષાનું પૂજન, સ્મરણ, ધ્યાન અને તે દ્વારા આત્મભાનની સિદ્ધિ રહેલી છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે આગમ આપવચનરૂપ છે, તે મૂર્તિ અને મંત્ર બંનેના મહત્વને બતાવે છે. અને ચતુર્વિધ શ્રી સંઘમાં ઉપદેશ દ્વારા એકવાર્થતા જાળવી રાખે છે. પદસ્થ થાનનું મૂળ, મંત્ર છે. રૂપસ્થ ધ્યાનનું મૂળ, મૂર્તિ છે. મંત્ર છહાથી જાય છે. મૂર્તિ ચક્ષુથી જોવાય છે. કહા દ્વારા થતા મંત્રજાપવડે અને ચક્ષુદ્વારા થતાં મૂર્તિના દર્શનવડે ગના આઠે અંગોનું સેવન થાય છે. પ્રથમના પાંચ અંગ, બહિરંગ સાધન છે, પછીના ત્રણ અંગ અંતરંગ સાધન છે. બહિરંગ સાધનરૂપ બાહા સંયમ એ ઈન્દ્રિયને અને પરંપરાએ પ્રાણ અને દેહને સંયમ છે. આત્મપ્રેમ અને તેને ઉપાય આત્મ સ્વરુપ કેવળ અનુભવગમ્ય છે. તે અનુભવ મન, વાણી અને દેહથી અલગ કે વિરક્ત થયા સિવાય મળતું નથી. તે અનુભવનું દ્વાર ખોલવા માટે સાચા પ્રેમ ભર્યો એક જ સાદ કરે બસ છે. મન, વાણી અને દેહથી અલગ થઈને, ૫ર બનીને સાચા પ્રેમથી જે આ સાદ કરવામાં આવે તે આજે જ, આ ક્ષણે જ હૃદયના અંતરતમ પ્રદેશમાં તે અનુભવ થવે શક્ય છે. મનુષ્ય પિતાને સઘળો પ્રેમ, આજે આત્મસ્વરૂપ સિવાય બીજે બધે પાથરી બેઠે છે. કામાગ નેહરાગ અને દષ્ટિરાગને વશ થઈ પિતાને છેડી પરમ પિતાને બધે પ્રેમ મનુષ્ય વિખેરી બેઠો છે. સર્વત્ર વિખરાએલા આ પ્રેમને એકત્ર કરી લેવામાં આવે અને પાણી માટે તરસ્યાની જેમ તેને જે એક જગ્યાએ લગાડવામાં આવે, તે સ્વ-સ્વરુપને અનુભવ થવો શકય બને. આત્મસ્વરુપ પ્રત્યેના પ્રેમ વિનાનું શાસ્ત્રીય જ્ઞાન પણ ઘણીવાર શુષ્ક, નિરસ અને લખું લાગે છે. વિખરાએલા તાંતણા જ્યારે એકત્રિત થઈને, પરિપુષ્ટ દેરડારૂપે પરિણામ પામે છે, ત્યારે અતિ બળવાન એવા જાનવરને પણ એ વશ કરી શકે છે, તેમ કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગરૂપે વિખાએલા પ્રેમના તાંતણાઓને એકત્ર કરવામાં આવે, સમૂહિત કરવામાં આવે અને મજબૂત પાશરૂપ બનાવવામાં આવે, તે તે પ્રેમ પાશવડે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૯ નિવિકલ્પતા અને નિસંગતા અત્યંત બળવાન એવા મન-માતંગ ને પણ વશ કરી શકાય છે. વશ થયેલા આ મન-માતંગ પર આરુઢ થઈને પછી આત્માનુભવ સુધી સુખપૂર્વક પહોંચી શકાય. મન-માતંગ જે કે અતિ તરલતમ (પૂબ જ ચંચળ) છે. છતાં એકત્રિત થએલા પ્રેમ પાશ વડે સહેલાઈથી તેને બાંધી શકાય છે. અને તે દ્વારા આત્માનુભવના દ્વાર સુધી પહોંચી શકાય છે. પ્રેમનો પોકાર પ્રેમ એ વિશ્વનું મહાવશીકરણ છે. પ્રેમના પોકારથી અનુભવનાં દ્વાર ઉઘડી જાય છે. અને સમગ્ર તત્ત્વજ્ઞાનના નિષ્કર્ષભૂત સ્વાનુભવમાં પ્રવેશી શકાય છે. ત્યાં સહજ એવા આત્મસ્વરુપને ભેટવાથી જે નિરવધિ-નિરાકુલ-નિરુપાધિક આનંદનો અનુભવ થાય છે, તેનું વર્ણન વૈખરી-વાણીથી કેવી રીતે થઈ શકે ? ઈન્દ્રિય ગ્રાહ્ય સુખાભાસરુપ દાંપત્યનું સુખ પણ જે અવર્ણનીય મનાયું છે, તે ઈન્દ્રિયાતીત આત્મિક સુખના અનુભવને વાણી કે લેખિની કઈ રીતે વર્ણવી શકે? પર વસ્તુમાં વિખરાએલા પ્રેમને એકત્ર કરી, પાછો ખેંચીને સ્વ વત્સ્વ ત્વમાં સમગ્રપણે જોડવામાં આવે, કેન્દ્રીભૂત કરવામાં આવે અને તે માટે દેહ, વાણી અને મનથી પર બની આત્માનુભવ પામવાને પ્રેમપૂર્વક સતત પ્રયાસ કરવામાં આવે તે, આજે પણ તે અતીન્દ્રિય સુખના આસ્વાદના અને અનુભવ લઈ શકાય. આત્મપ્રેમ એ જ્યાં-ત્યાં ઢળી નાખવા જેવી મામુલી વસ્તુ નથી. જેના પ્રેમના વિષય તરીકે આત્મા છે, તેનું જીવતર ધન્ય છે ! નિર્વિક૫તા અને નિઃસંગતા આંતર નિર્વિકલપતા અને બાહ્ય નિ સંગતા બંને મળીને આત્માધ્યાસ હું આત્મસ્વરૂપ છું એવી નિર્મળબુદ્ધિને સિદ્ધ કરે છે. આત્મદેવનાં દર્શન મન અને બુદ્ધિના વ્યાપાર વડે અશક્ય છે. તે માટે બંનેને નિર્વ્યાપાર બનાવવાની આવશ્યકતા છે. નિર્વિકલ્પતા અને નિઃસંગતાનો અભ્યાસ-એ મન અને બુદ્ધિને અગોચર એવા આત્મદેવના દર્શનની ગુરૂ-ચાવી છે. આત્મદેવનું દર્શન કેવળ સ્વાનુભૂતિ ગમ્ય છે. અને તે સ્વાનુભૂતિ નિર્વિકલ્પતા અને નિસંગતાની અપેક્ષા રાખે છે. નિર્વિકલ્પતા અને નિઃસંગતા અભ્યાસ સાધ્ય છે. તે અભ્યાસ માટે પ્રથમ અશુભ વિકલ્પમાંથી શુભવિકલ્પમાં જવું આવશ્યક છે. શુભવિક૯૫માંની નિર્વિકલ્પમાં જવું સુલભ છે, તેથી શુભવિકલ્પ સેતુનાં સ્થાને છે. આ, ૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ પણ આત્મ-ઉત્થાનનો પાયો તે જ રીતે કુસંગમાંથી છૂટી, અસંગ થવા માટે સત્સંગ સેતુ છે. અશુભ ધ્યાનમાંથી છુટી. શુકલ ધ્યાનમાં જવા માટે ધર્મયાન સેતુ છે. આર્ત-રૌદ્રધ્યાન એ અશુભ છે. મૈગ્યાદિ વિક એ શુભ છે. તે નિર્વિકલ્પમાં જવા માટે સાધન હેવાથી સેતુ તુલ્ય છે. વિમાત્રમાંથી અમાત્રમાં જવા માટે અર્થ માત્રા એ સેતુ છે. વૈખરીમાંથી પશ્યન્તીમાં જવા માટે મધ્યમાં સેતુ છે. અને મધ્યમામાંથી પરામાં જવા માટે પશ્યન્તી એ સેતુ છે. આહતમાંથી અનાહતમાં જવા માટે વર્ણવલિ સેતુ છે અને વર્ણવલિની વિમ્યુતિ વડે અવ્યક્ત માં જવા માટે અનાહત એ સેતુ છે. નિર્વિકલ્પતા અને નિસંગતાને વિશેષે અભ્યાસ કરવા યોગ્ય છે, કે જે અંતે અધ્યાસમાં પરિણમે. અભ્યાસ અધ્યાસમાં પરિણમ જોઈએ. અને વૈરાગ્ય એજ્યમાં પર્યવસિત થવું જોઈએ. હાદિમાં અધ્યાસ પ્રત્યક્ષસિદ્ધ છે અને તે અનાયાસે સિદ્ધ થયેલ છે. એ જ રીતે આત્મામાં અધ્યાસ જ્યાં સુધી અનાયાસપણે સિદ્ધ ન થાય, ત્યાં સુધી તે માટે અધ્યાસ પ્રયત્ન આવશ્યક છે. અધ્યાય એટલે એકતાની અનુભૂતિ. દેહાદિ પુદ્ગલમાં એકતાની મિથ્યા અનુભૂતિ છે, તે વૈરાગ્યથી નિવારી શકાય અને આત્માની સાથે તાત્વિક એકતાની અનુભૂતિ નથી, તે ઉક્ત અભ્યાસથી સાધી શકાય. સહજ સ્વભાવરમણતાની પરિણતિ વડે જ સહજાનંદ સુલભ છે તે માટે ઉક્ત બે ગુણની સાધના અનિવાર્ય છે. બ્રહ્મભાવનો પ્રભાવ બાહા દારિક શરીર સમાન હોવા છતાં આંતરમાનસ શરીર અને તેજસ-કાર્પણ શરીર પ્રત્યેકનું ભિન્ન હોય છે. માનસ શરીર બેધાત્મક અને કાર્મણ શરીર વાસનાત્મક હોય છે. વાસના ભેદ, બેધ–ભેદ પણ હોય છે. તેથી સમાન આકૃતિવાળા મનુષ્ય પણ ગુણથી, ક્રિયાથી અને રૂચિથી ભિન્ન હોય છે. એવી સમજ જેને હેય, તે સ્વાશ્રય અને અભેદને અધિકારી થઈ શકે છે. તેનાં સાધને તવાન, વાસનાક્ષય અને મનેનાશ છે. તે માટે નિવૃત્તિમાર્ગ આવશ્યક છે, પ્રવૃત્તિ માર્ગમાં તત્વજ્ઞાન મેળવી શકાય છે, પરંતુ વાસનાલય અને મને નાશ દુષ્કર છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઈછાનિરોધ ૫૧ તે માટે સંગતિકરણરૂપી મહાયજ્ઞ બતાવ્યું છે. વિદ્યા અને મંત્ર તેમાં સહાયક બને છે. સંગતિકરણ એટલે સમાન માર્ગમાં ગમન ! એક જ માર્ગે ઘણાઓનું ચાલવું, સર્વ સામાન્ય માટે હિતકારી સંવિધાન છે. મંત્રદેવતા પાપનાશ માટે સમર્થ હોય છે. મંત્રજાપ વડે પ્રાણબળ અને મનોબળ વધે છે. સર્વત્ર આત્મદષ્ટિરૂપી બ્રહ્મજ્ઞાન ન હોય, તે પ્રાણબળ અને મને બળ વધવાથી અહંકારની પણ વૃદ્ધિ થાય છે. આ વિકસિત અહંભાવનું Purification (શુદ્ધીકરણ) બ્રહ્મજ્ઞાનથી થાય છે. નવકારમંત્રની આરાધના આત્મદષ્ટિરૂપી બ્રહ્મજ્ઞાન આપીને આત્માને ઉંચે ચઢાવે છે. ઈચ્છાનિરોધ વિશ્વાત્મા એ જ સ્વાત્મા છે. એ સ્વાનુભવ કર, તે સર્વ ઉપદેશને સાર છે. જયાં કામ ત્યાં નહિં રામ, જ્યાં રામ ત્યાં નહિં કામ. જે આત્મારૂપી મહારાજાને મળવું હોય તે કામના વાસના અને ઈચ્છારૂપી જૂના-પૂરાણું–ફાટેલા-તુટેલાં ચીંથરાઓને ફેંકી દે, ફગાવી દે. રાજાને ત્યાં રાજા જ પણ હેય. આશ્ચર્ય એ છે કે, જ્યારે કામનાઓને છોડવામાં આવે છે, ત્યારે તે પોતાની મેળે જ પૂરી થવા માંડે છે. હું અગ્નિમાં પડે એટલે અગ્નિને ગુણ તેમાં આવી જાય છે. એ જ રીતે મન, ચિતન્યમાં શેડો કાળ અભેદ્યપણે રહે, તે તેમાં અચિત્ય શક્તિ આવી જાય છે. એકાંતમાં બેસી, વૃત્તિઓને ખેંચી લઈ તેજનાં પૂજ સ્વરૂપ આત્મામાં અભેદ માણ્યા કરો એટલે અખૂટ આનંદ સાથે અનુકૂળ સામગ્રી ચરણમાં આળોટશે. ઈરછાએનું ફળ મળશે પણ તેનું મૂલ્ય ચુકવવું પડશે. તેનું મૂલ્ય એટલે ઉદાસીનતા, સર્વ ઈચ્છાઓને પરિત્યાગ, પ્રભુની ઈચ્છામાં જ પોતાની ઈચ્છા ભેળવી દેવી છે. તેનું જ નામ આત્મસંયમ, આત્મસમર્પણ અને આત્મનિવેદન વગેરે છે. જ્યારે ઈરછા વિનાના થશે ત્યારે જ પ્રભુ તરફથી સન્માન પામશે. જ્યાં સુધી ઈરછાઓ છે, ત્યાં સુધી ભિખારીપણું કાયમ છે. ધ્યાન પરાયણ થવું એટલે ઈચ્છારહિત થવું. ઈચ્છાનું ધ્યાન તે, અરતિકર આત્તધ્યાન છે, વાંસળીની માફક સંપૂર્ણ ઈરછાહિત પિલા થાઓ. તે જ અંદરથી મધુર સ્વર નીકળશે. જેમાંથી પૂર્ણ સ્તવનું અમી કરતું હોય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે નિરીછ થવામાં આત્માનું સન્માન છે. પરમાત્માના ગુણગાન ઈરછાને અંત આણે છે, તેનું કારણ પણ તેઓ સ્વયં સંપૂર્ણપણે અવસ્થિત છે, તે છે. ઈરછા કેણ કરે? જે અપૂણ હોય તે. પૂણને વળી ઈરછા કેવી? તે વિચારવાનું એ છે કે આત્મા સ્વભાવે પૂર્ણ હોવા છતાં આપણા મનમાં ભિન્ન-ભિન્ન ઇચ્છાઓ મિથ્યાષ્ટિના કારણે જાગે છે. મિથ્યાદષ્ટિ હમેશાં મિથ્યાગી હોય છે. આ દષ્ટિને ત્યાગ પરમાત્માના દર્શનથી સુલભ બનતા આત્મદર્શનથી થાય છે. માટે મનને પુનઃ પુનઃ પરમાત્માના સ્મરણ દ્વારા આત્માનું અનુસંધાન કરાવવું એ નિરીચ્છ બનવાને રાજમાર્ગ છે. તત્ત્વ-દર્શન સર્વ દેષ રહિત અને સર્વ ગુણ સહિત એવા શુદ્ધ આત્મતત્વને પામવાનું સાધન બની ગહ અને ગુણની અનુમોદના છે. જ્યાં સુધી દેશના લેશની પણ અનુમોદના છે, અને ગુણના અંશની પણ ગહ છે, ત્યાં સુધી શુદ્ધ આત્મસ્વરૂપની રૂચિ, શ્રદ્ધા કે પરિણતિ ઉત્પન્ન થઈ છે, એમ કહી શકાય નહિ એ કારણે આરાધ્ય દેવ એક વીતરાગ જ છે. પૂજ્ય ગુરુદેવ એક નિગ્રંથ જ છે અને શુદ્ધ ધર્મ એક જીવદયા જ છે એમ ન સમજાય ત્યાં સુધી ભાવથી દુષ્કૃતગહ, સુકૃતાનમેદના કે અરિહંતાદિનું શરણગમન શકય નથી. દશેય તરીકે, આરાધ્ય અને ઉપાસ્ય તરીકે વીતરાગદેવ, નિર્ચથગુરુ અને દયામય ધર્મ જેના હૃદયમાં વસે છે, તેના હૃદયમાં પળે પળે દુષ્કતગહ, સુકૃતાનમેદના અને ધર્મનું શરણગમન વસેલું હોય છે. દુષ્કૃતમાં હેય બુદ્ધિ, સુકૃતમાં ઉપાદેય બુદ્ધિ અને ધર્મમાં અત્યંત ઉપાદેય બુદ્ધિ એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. એને જ સંસાર હેય, મેક્ષ ઉપાદેય અને તેનું સાધન રત્નત્રય એ અત્યંત ઉપાદેય લાગે છે. સંસાર એ પાપનું સ્થાન, મોક્ષ એ ગુણનું ધામ અને ધર્મ એ પાપને પરિહાર, આ ત્રણ તત્વની સદ્દતણું એ સમ્યગ્દર્શનની નિશાની છે. દુઃખનું કારણ દુષ્કૃત, સુખનું કારણ સુકૃત અને અક્ષય અવ્યાબાધ સુખનું કારણ ધર્મ છે. ધર્મમાં દયા મુખ્ય છે. દયા એ દુઃખીના દુઃખને નિવારવાની વૃત્તિ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-વિચાર ૫૩ સ્વ-પરના દુઃખ પ્રત્યે દ્વેષ અને સ્વ-પરના સુખ પ્રત્યે સાચા અનુરાગ તા જ પ્રગટથો કહેવાય કે જ્યારે દયામાં ધર્મ બુદ્ધિ પેદા થાય. દયાના પર્યાય અહિંસા, સચમ, તપ, શીલ, સંતાષ, ક્ષમા, માવ, આવ, દાન, પરોપકાર, નિઃસ્વાર્થ સ્નેહ ઢિ છે. સાચા હૃદયની દુષ્કૃત ગોંમાંથી જે અગ્નિ પેદ્રા થાય છે તે ચીકણાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે અને તીત્ર સુકૃતાનુમૈાદનામાં પરિણમીને સુકૃતસાગર શ્રી અરિહંત પરમાત્માના ચરણમાં મનને સમર્પિત કરી દઈને શુદ્ધ ધર્માંમાં રમમાણ કરે છે. 卐 તત્ત્વવિચાર આ ધ્યાનરૂપી કલ્પનાજાળના ઉચ્છેદ સ્વસુખદુઃખની ચિંતા છેાડવાથી થાય છે. સવના સુખ-દુઃખની ચિંતા કરવાથી સમત્વભાવ પુષ્ટ થાય છે. અનંતગુણ, પર્યાયથી સમૃદ્ધ એવા આત્મદ્રવ્યમાં રમણતા કરવાથી સકળકર્મના ક્ષય થાય છે. આત –રૌદ્રધ્યાનના ત્યાગ, ધર્મધ્યાનનું સેવન અને શુક્લયાનના અભ્યાસ એ મનાગુપ્તિના ત્રણ દ્વાર છે. સ્વ (Self and not Soul) ના વિચાર આ ધ્યાનનું ખીજ, સવના વિચાર ધર્મ ધ્યાનનુ' ખીજ અને આત્મદ્રવ્યના વિચાર એ શુક્લધ્યાનનું ખીજ બને છે. ખીજાના દુ:ખનુ નિવારણુ જેઓ ઇચ્છતા હાય અને ખીજાના સુખનુ સર્જન ચાહતા હાય, તે જ અકરણ નિયમને ચેાગ્ય બની શકે છે. પાપ ન કરવાની વૃત્તિનું બીજ બીજાનાં દુઃખ નિવારણ કરવાની ઈચ્છામાં છે. તેને જ દયા કહે છે. જીવમૈત્રી અને જિનભક્તિ પરસ્પર અનુસ્મૃત છે. એકનાં અભાવમાં બીજાના સદ્ભાવ રહેલા નથી. ઉત્કૃષ્ટ જીવમૈત્રીના કારણે શ્રી જિનેશ્વર ભગવા ભક્તિને પાત્ર છે. એટલે તેમની ભક્તિ જીવમૈત્રીને વિકસાવે છે. જીવ તત્ત્વ ઉપાદેય છે. અજીવ તત્ત્વ હૈય છે. સ`વર, નિર્જરા અને માક્ષ ઉપાદેય છે, કેમ કે તે જીવ તત્ત્વ છે. આશ્રવ, બુધ અને પાપ હેય છે, કેમ કે તે અજીવ તત્ત્વ છે, જિનતત્ત્વમાં મેાક્ષતત્ત્વની ઉપાદેયતા રહેલી છે, જીવમૈત્રીમાં સંવ૨ નિર્જરા તત્ત્વની ઉપાદેયતા છે. આશ્રવ, બંધ અને પાપ એ હેય તત્ત્વા છે, કેમ કે તેમાં જીવ દ્વેષ અને જિનઅભક્તિ રહેલાં છે. જિન એ જીવનું શુદ્ધસ્વરુપ છે. જીવનુ અશુદ્ધસ્વરુપ કરુણા અને માધ્યસ્થને પાત્ર છે. જીવનું શુદ્ધસ્વરુપ પ્રમાદ અને ભક્તિને પાત્ર છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આત્મ-ઉત્થાનને પાયે અજીવતત્વના સંબંધથી જીવમાં અશુદ્ધિ આવે છે, તેથી જીવમાં અશુદ્ધિ લાવનાર અજીવતત્વ હેય છે. હેયમાં ઉપાદેય બુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ–એ દષ્ટિને અંધાપો છે, તે મિથ્યાષ્ટિનું દર્શન છે. જિનદર્શન તેને દૂર કરે છે. કારણ કે જિનરાજમાં સર્વગુણ પ્રકર્ષતા છે. પોતે પરમતત્વસ્વરુપ છે. તત્વ વિષયક આ વિચારણા જીવનમાં વણાય ત્યારે જ જિનભક્તિ અને જીવમૈત્રી જીવનમાં વણાય છે. તેનાથી આતરૌદ્રધ્યાન જનક સ્વાર્થ પ્રચુરતા મંદ પડીને ધીમે ધીમે નાશ પામે છે. અને આત્મ વિકાસ સધાય છે. તત્ત્વનું તત્ત્વ વિરક્તિ માટે પૂર્ણતાની દૃષ્ટિથી આત્મદ્રવ્યની પ્રીતિ કેળવવી જોઈએ. મિત્રી માટે જાતિગત અભેદની દષ્ટિથી આત્મદ્રવ્યની ઉપાસના કરવી જોઈએ. પૂર્ણતાની દષ્ટિ, તૃષ્ણાને ઉરછેદ કરે છે. અભેદની દૃષ્ટિ ઈર્ષ્યા, અસૂયા છેષ આદિ ઉપકુલેશાને છેદ કરે છે. કર્તવાભિમાનને અંત લાવવા માટે કર્તુત્વ જેનું છે, તેને સેપવું જોઈએ. કર્મચસ્ત આત્મા પણ સ્વભાવે તે પૂર્ણ જ છે. વાદળ વડે ઢંકાયેલા પણ સૂર્યમાં અંધકાર નથી જ છે, પણ તે સમયે બાહ્ય જગતમાં દેખાતે અંધકાર તે વાદળના ઘરને હોય છે, તેમ મનરૂપી જગતમાં પ્રવર્તતો અપૂર્ણતાને અંધકાર પણ કર્મના ઘરનો હોય છે. આ અંધકારને જીવનમાં અગ્રીમતા અપાય છે, તે જીવન ભારરુપ બને છે અને તેનાથી પર એવા પૂર્ણ આત્માને જીવનમાં પ્રધાન સ્થાન અપાય છે તે મહાત્માઓને પ્યારા વૈરાગ્યની સર્વોચ્ચ અનુભૂતિ સ્વાભાવિક બને છે. ફક્ત એક મિનિટ માટે પણ જે માનવી પોતે પિતાને આ પૂર્ણતાની દ્રષ્ટિથી જુએ, વાંચે, વિચારે તે પણ તેને વિરક્તિને અમૃતાનુભવ થયા સિવાય ન રહે. વૈરાગ્ય એ કઈ ભાગેડુવૃત્તિ નથી કે કાયરતા નથી, પણ આત્મસવભાવની સ્વભાવગત લાક્ષણિક્તા છે. જગતના જીવને શાતા બક્ષનારી અતિશય સૂક્ષમ શક્તિ છે. ધર્મની આરાધનાનું લય આ પૂર્ણતાની પરિપૂર્ણ પ્રાપ્તિ જ છે. વિરક્તિ પદાર્થમાંથી એ ભાવ પણ નિષ્પન્ન થાય છે કે, જીવ માત્રમાં પૂર્ણ રક્તતા, પૂર્ણ જીવમૈત્રી. પાકી જીવમૈત્રીવડે સાચી વિરક્તિ કાર્યક્ષમ નીવડે છે. તાત્પર્ય કે વિરક્તિ અને મૈત્રી એ પરસ્પરનાં પૂરક છે. એકના અભાવમાં બીજાનું હોવું શક્ય નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ તવ પ્રસાદ આ બંને વાતને આજ્ઞા સાપેક્ષપણે સમાવતાર કરવાથી, “ધર્મ” જીવન બને છે. શ્વાસમાં પૂર્ણતા ઘૂંટાય છે, મનમાં મંત્રી જીવાય છે અને તેને સઘળે યશ આત્મદેવને આપવાથી નિરહંકારીવૃત્તિનું ચલણ જીવનમાં સ્થપાય છે. કતૃવાભિમાન એ માટે દેવ છે, નિંદનીય સ્તનકૃત્ય છે. જે જેનું છે, તેના ખાતે જમા કરવામાં પ્રામાણિક્તા છે, નીતિમત્તા છે. સારું જે કાંઈ છે, તે તેના સ્વામીના ખાતે જમા કરવાને બદલે પિતાના ખાતે જમા કરવાની અધમવૃત્તિનું જ બીજું નામ મિથ્યા અહંકાર છે. તે અહંકાર પ્રભુને સમર્પિત થવાથી જ દૂર થાય છે. અને આત્માનુભવ થાય છે. તત્ત્વ-પ્રસાદ દ્રવ્ય અને પર્યાય ઉભયથી આત્માને જાણ તે જ્ઞાન છે. મનનું મૌન એટલે વિચારોનું મૌન. જ્યારે વિચાર વિરમે ત્યારે આ મૌન સધાય. પરાવાચાનું મૌન સધાય ત્યારે તે વાચાનું પૂર્ણ મૌન કહેવાય. વૈખરીનાં મૌન કરતાં મધ્યમાં, પશ્યની અને પરાવાણીનું મૌન ઉત્કૃષ્ટ છે. જ્યાં વૃત્તિ નથી, ત્યાં આત્મા તે છે જ. 'सुखमस्यात्मनोरुपं, सर्वहाउपरतिस्तनुः ।' આનંદ એ આત્માનું સ્વરુપ છે, બધી ઈચ્છાની શાંતિ એ તેનું શરીર છે. જ્ઞાનમાર્ગમાં શ્રવણ એ મુખ્ય સાધન છે. જેનું શ્રવણ કરીએ તે પૂર્વ પરિચિત હોય તે તેનો સાક્ષાત્કાર તુરત થાય છે. મહામૌનમાં સંધિકાળ લાંબો હોય છે. તેમાં પોતાના આનંદ વ૫ આત્માને પરિચય વધવાથી બ્રહ્મા નિરુપણ વખતે તદાકાર-બ્રહ્માકાર તુરત જ થવાય છે. તેથી બ્રહ્મનું નિરુપણ બરાબર સમજાય છે. શંકા ઉઠતી નથી. મનનું સમાધાન થાય છે. મહામાનમાં મન અને બુદ્ધિને પૂર્ણ વિશ્રાંતિ મળે છે, તેથી શરીરના અણુએ અણુ તાજા થાય છે. રોગની શાતિ અને આરોગ્યનો અનુભવ થાય છે. રાગાદિ ભાવશત્રુની ઉપતિમાં, પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ જાગે છે. અને ત્યારે ભગવાન જ સાચા કર્તા-હર્તા છે, જીવ નહિં. અને તે જે કાંઈ કરે છે, તે સારું જ હોય છે. તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. વિચારોના પૂર્ણવિરામની અવસ્થા આત્મારામાપણાની પ્રાપ્તિ પછી જ પ્રગટે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે તત્ત્વ-બોધ ઈચ્છાઓ માણસને દરિદ્ર બનાવે છે. ઈચ્છાઓને અભાવ માણસને અમીર બનાવે છે. મનુષ્ય જીવનને એક શ્વાસ પણ ફેગટ ગુમાવવો તે મોટું રાજ્ય ગુમાવવા બરાબર છે. શરીરના નવદ્વારથી ઉપર ઉઠાય, તે જ દશમા દ્વાર સુધી પહોંચી શકાય. સાંસારિક અનુભવને સંબંધ બહાર લઈ જનારા નવ દ્વારા મારફત છે. આત્માને અનુભવ દશમા દ્વારમાં છે. સેમાં નવ્વાણું ચિંતાઓ જીવની ઊભી કરેલી કાલ્પનિક હોય છે. જે જીવનના અણુમેલ સમયને બાળીને ખાખ કરી નાખે છે. માથે ભગવાનને રાખે ! એટલે માથાને ભાર ઉતરી જશે. માથું ઉત્તમાંગ છે માટે ત્યાં કચરા જેવી ચિંતાઓ ન જ રખાય પણ ભગવાનને સોંપી દેવાય. સહાનુભૂતિ સંકટને ભાગાકાર કરે છે. આશ્વાસન આપત્તિની બાદબાકી કરે છે. ચન્દ્રની સપાટી ઉપર ઉતરવું સહેલું છે. પણ પિતાને સમજવું મુશ્કેલ છે, શૂન્યતામાં જ સ્વાનુભૂતિ છે. દુઃખના સાક્ષાત્કારમાં જ આત્માનું જાગરણ થાય છે. આંતરિક પીડાનું આંતરિક જાણપણું જ પોતાની ચરમસીમાએ વિસ્ફટ બની જાય છે. જે આ સીમા સુધી દુખને સહન કરવા ખુશી હોય છે, તે દુઃખની પેલે પાર પહોંચી જાય છે. રાગરહિત પ્રેમ એ જ અહિંસાની અનુભૂતિ છે. આત્મ-વિશ્વાસ ( Soul Confidence) એ અચળ ધન છે. ભેદભેદાત્મક તત્ત્વજ્ઞાન એકતા ત્રણ પ્રકારની છે. ૧. જાતિગત, ૨. ગુણગત, ૩. પર્યાયગત. પર્યાયગત એકતા દ્રવ્યરૂપ સ્વરૂપારિતત્વ છે. ગુણગત એકતા પ્રદેશગત એકધારતારૂપ છે અને જાતિગત એકતા સમખિસ્વરુપ સાદસ્થાસ્તિત્વરૂપ છે. જાતિગત એકતાનું ભાન સ્નેહભાવ વિકસાવે છે. દ્રવ્યગત એકતાનું ભાન સમત્વભાવ, સ્થNભાવ અને ધ્રુવભાવ વિકસાવે છે. એકાધારતારુપ પ્રદેશગત એકતાને ભાવ આનંદભાવને વિકસાવે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ભેદાભેદાત્મક તત્ત્વજ્ઞાન ૫૭ અનેકતા ત્રણ પ્રકારની છે. ૧. વ્યક્તિગત, ૨. પર્યાયગત, ૩. ગુણુગત, વ્યક્તિ અનંત છે. એક જ દ્રવ્યમાં ગુણ અનંત છે અને પર્યાય પણ અનંત છે. પર્યાયની અશુદ્ધિ પર્યાયસહવર્તીશુ અને પર્યાયાધાર દ્રવ્યની પણુક ચિત્ અશુદ્ધિ કરનાર છે, તેથી તે અશુદ્ધિને દૂર કરવા સાધના કરવી આવશ્યક છે. પર્યાયગત અશુદ્ધિને દૂર કરવાની સાધના અસત્ પ્રવૃત્તિને રોકવાથી અને સત્ પ્રવૃત્તિને વિકસાવવાથી થાય છે. અસત્ ને રાકવું તે સંયમ છે અને સત્ ને સેવવું તે તપ છે. એકતાના વિચાર અહિંસાને પેષે છે. અનેકતાના વિચાર સંયમ અને તપને વિકસાવે છે, અહિંસકભાવ ત્રણ પ્રકારના છે. ૧. પેાતાના જ્ઞાનાદિભાવ, ૨. પરના દ્રવ્ય અને ભાવ પ્રાણ અને ૩. ૨૧-પર ઉભયના દ્રવ્ય અને ભાવ પ્રાણ, તેની રક્ષા અને સંયમ-એ સહજમળની જુગુપ્સા રુપ છે. તપ એ તથા ભવ્યત્વ સ્વભાવની અનુમેાદના રૂપ છે. નિશ્ચયનયના વિચાર એટલે એકતાના વિચાર તે અહિંસાની સાધના માટે ઉપચાગી નીવડે છે. અભેદ ત્રણ પ્રકારના છે અને ભેદ પણ ત્રણ પ્રકારના છે. ૧. જાતિગત અભેદ, ૨. દ્રવ્યગત અભેદ, ૩. પ્રદેશગત અભેદ, તે અનુક્રમે રુચિ, એધિ અને પરિણતિરુપી નિશ્ચય રત્નત્રયીને વિકસાવે છે. ભેદના પણ પણ પ્રકાર છે. ૧. વ્યક્તિગતભેદ, ૨. પર્યાયગત ભેદ અને ૩. ગુણગત ભેદ. તે વ્યવહાર રત્નત્રયીનું પાલન કરાવે છે, વ્યવહાર રત્નત્રયી એટલે તવરુચિમાં કારણભૂત જિનપ્રતિમા, ચૈત્ય, આગમ, ચતુર્વિધ સ`ઘાદિની આરાધના, તત્ત્વમેાધમાં કારણભૂત આગમ, વાચના, પૃચ્છના, પરાવનાદિ, તત્ત્વપરિણતિ માટે કારણભૂત શુરુકુળવાસનું સેવન, સમિતિ શ્રુપ્તિનું પાલન, મૂળ-ઉત્તરગુણેાનું ધારણ, વ્રત, નિયમ પચમાણિક્રનું સેવન-એ રીતે વ્યવહાર રત્નત્રયીની ઉપયોગિતા ભેદનયના વિચાર સિદ્ધ કરે છે. વસ્તુમાત્ર ભેદાભેદ સ્વરુપ છે, તેથી સામાયિકને પિરણામ એક બાજુ વાસીચંદનકલ્પ કુશળતારૂપ હ્યો છે અને બીજી બાજુ સવ યાગાની શુદ્ધિરૂપ કહ્યો છે-એ અને મળીને નિરવદ્ય ધર્મ બને છે. આ. ૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્મ-ઉત્થાનને પાયો દ્રવ્યથી નિત્ય, ગુણથી પૂર્ણ અને જાતિથી એક એવું આત્મદ્રવ્ય વિચારવું તે નિશ્ચયનયનો વિષય છે. પર્યાયથી અનિત્ય, ગુણથી અપૂર્ણ અને વ્યક્તિથી અનંત-એ વિચાર વ્યવહાર નયન છે. નિશ્ચયને વિચાર સમ્યગ્દર્શન-જ્ઞાન ગુણને વિકસાવે છે. વ્યવહારને વિચાર ચારિત્રગુણુને વિકસાવે છે. નિશ્ચયથી આત્મા એક છે. વ્યવહારથી અનેક છે. નિશ્ચયથી પરિણમી અને પૂર્ણ છે. વ્યવહારથી આવરણ સહિત છે માટે અપૂર્ણ છે. આ રીતે વ્યવહાર અને નિશ્ચયને પિતાપિતાના સ્થાને મુખ્ય રાખવાથી રત્નત્રય સ્વરુપ મોક્ષમાર્ગની આરાધના અસ્મલિત પ્રવાહે ચાલતી રહે છે. નિશ્ચયનયથી આત્મા લેપાયેલ નથી, અર્થાત્ કર્મથી બંધાયેલ નથી, વ્યવહાર નયથી લેપાયેલું છે એટલે જ્ઞાનગી અલિદ્રષ્ટિએ શુદ્ધ થાય છે, ક્રિયાવાળે લિસપણાની દૃષ્ટિએ શુદ્ધ થાય છે. ધ્યાનદશામાં જ્ઞાનની મુખ્યતા છે, વ્યવહાર દશામાં ક્રિયાની મુખ્યતા છે. ભેદભેદત્મક આ તત્વજ્ઞાન વિવેકપૂર્વક ગ્રહણ કરીને જીવ પોતાના શુદ્ધસ્વભાવની પ્રાપ્તિ કરે છે. માન અને અપમાન મહાત્માઓ અપમાન અને દુખ ભોગવવામાં મેટું પુણ્ય સમજે છે. દીનતા ટાળવાનો ઉપાય દીનતા ટાળવાને ખરે ઉપાય એક જ છે અને તે એ કે પિતાની લાયકાતના પ્રમાણમાં પોતાને વધારે લાભ મળે છે, એમ સમજવું. જે પિતાની નાલાયતા સમજે છે, તે હૃદયની શાંતિ કદાપિ ગુમાવતા નથી. તે પિતાને અપૂર્ણ સમજતું હોય છે, તે દુઃખ સહન કરવામાં કંટાળતો નથી. તે જ તેનું મોટું તપ છે. પવિત્રતા પવિત્રતા ભગવાનના ગુણે વિષે મેટી દલીલ કરવામાં સમાયેલી નથી, પણ ભગવાન ઉપર પ્રેમ રાખવામાં અને પિતાની જાતને ભૂલી જવામાં રહેલી છે. તે Page #95 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદિભાવ ચિંતન ભાવના ભવનાશિની.... परे हितमतिमैत्री, मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं करुणा दुःखमोक्षधीः ॥ બીજાના હિતને વિચાર તે મૈત્રીભાવના.... બીજાના ગુણ જોઈને આનંદિત થવું તે પ્રમેદભાવના....! બીજાના દોષ-અવગુણની ઉપેક્ષા તે માધ્યસ્થભાવના....! બીજાને દુઃખથી મુક્ત કરવાની ભાવના-બુદ્ધિ તે કરુણાભાવના...!! તill 'Fu|| જીવમાત્ર વિષયક સ્નેહ પરિણામ એ મધુર પરિણામ છે, તેના ઉપાયભૂત મૈથ્યાદિભાવે છે. હૃદયમાં આ મધુર પરિણામ છલકાતું હોય, તે કષાયભાવ ટકી શકતે નથી. મૈત્રીભાવની મધુરતા કષાયની કટુતા ટાળવા સમર્થ છે. આવા મૈત્રીભાવ પિષક તને સમજાવનારા ચિંતક પૂજ્યપાદૂ. નમસ્કાર મહામંત્રના અનુપમ આરાધક, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય.... Page #96 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદિભાવ ચિંતન...! સુખી પ્રત્યે પ્રમેદભાવ...! સમાન પ્રત્યે મૈત્રીભાવ...! દુખી પ્રત્યે કરુણભાવ અને પાપી પ્રત્યે માયસ્થભાવ રાખવો. એ જ શ્રેય છે. આ ચાર ભાવના દ્વારા, આત્મવિકાસની છણું એટલે.... ૧ ભાવનાઓને ભાવ અને પ્રભાવ ૧૫ વમત્રી અને જિનભક્તિ ૨ ભાવનાનું બળ ૧૬ ભક્તિ અને મૈત્રી ૩ જ્ઞાન અને ભાવના ૧૭ ધર્મકલ્પવૃક્ષનું મૂળ ૪ ભાવરક્ષા ૧૮ મૈત્રીનું મંગળ ગાન ૫ દયાને મૂળાધાર ૧૯ મૈત્રીનું માહાભ્ય ૬ ભાવદયા ૨૦ મહામૂલી મૈત્રીભાવના ૭ દયાભાવની દિવ્યતા ૨૧ પ્રમોદભાવના ૮ દાન અને દયા ૨૨ કરુણાભાવના ૯ પરોપકારની પ્રધાનતાં ૨૩ જિનધર્મમાં કરુણ ૧૦ કૃતજ્ઞતા અને પોપકાર ૨૪ રસાધિરાજ કરુણરસ ૧૧ અચિંત્ય શક્તિ પુજા ૨૫ માધ્યચ્યભાવના ૧૨ ત્રણ મહાન ભાવ ૨૬ માધ્યશ્યને મહિમા ૧૩ ભાવનાઓનું સામર્થ્ય ૨૭ આત્મપમ્યદષ્ટિ ૧૪ મેગ્યાદિભાવને મહિમા ૨૮ સર્વ-સમર્પણભાવની આરાધના Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઓના ભાવ અને પ્રભાવ ભાવનાઓના ભાવ અને પ્રભાવ અનિત્યાદિ ૧૨ અને મૈગ્યાદિ ૪ ભાવનાઓની એકસરખી અગત્યતા સ્યાદ્વાદ દન માને છે. તેનું કારણ શરીરાદિ સ`પદાર્થાને નિત્યાનિત્ય અને કથંચિત્ ભિન્નાભિન્ન માન્યા છે, તે છે. શરીર અને આત્માના સબ'ધ ભેઢાલેદાત્મક છે. શરીર અને આત્મા. પેાતે પણ ગ્રંથ'ચિત્ નિત્યાનિત્ય છે. વૈરાગ્ય પ્રાપ્તિ માટે લેઇ અને અનિત્ય અ'શના વિચાર વધારે ઉપકારક છે. તેથી અનિત્યાદિ ભાવનાએમાં તેને જ ઝેક અપાય છે. જીવ જીના સંબંધ પણ ભેદાભેદવાળા અને જીવપદ્મા પણ કથ`ચિત નિત્યાનિત્ય ધર્મ વાળા હોવાથી મૈથ્યાદિ ચાર ભાવનાઓમાં અભેદ અંશને મહત્ત્વ આપ્યું છે. જો તેમ ન કરવામાં આવે, તે બીજાને હણુનાર તું તને જ હણે છે, એમ કેમ કહી શકાય? ત્યાં અભેદને મુખ્યતા આપવાથી જ હિંસા શકાય છે. અહિંસાદિ વ્રતની સ્થિરતા માટે અભેદ અંશને પ્રાધાન્ય ન અપાય, તે હિંસાદિ દોષ અટકી જ કેવી રીતે શકે ? સ્વહિંસા વખતે નિત્ય અંશનુ મહત્ત્વ, પરજીવની હિંસા વખતે અનિત્ય અંશનુ મહત્ત્વ, એ રીતે જે સ્થળે, જે અશને મહત્ત્વ આપવા લાયક હાય, તે અ’શને મહત્ત્વ અપાય, તે જ સંકલેશનુ નિવારણ, વિશુદ્ધિનું પ્રાગટ્ય, વ્રતનુ' થૈય', અવ્રતના ત્યાગ થઈ શકે છે. પારકાના ધનના અપહરણ વખતે તે ધનના તે વ્યક્તિની સાથે અભેદ્ય આગળ કરવાના છે. તે જ પરધન લેતાં પ્રાણ જ લીધા' વગેરે ૫ક્તિએ સંગત થાય. ભેદાભેદ પેાતાના ધનના અપહરણ વખતે ધનના અને પાતના ભેદ સ`બંધ વિચારવા ઉપકારક થાય છે. ( એ રીતે જૈનદન સંમત બેભેદ, નિત્યાનિત્ય અંશને જુદીજુદી અપેક્ષાએ પ્રધાન બનાવી આત્મકલ્યાણમાં સહાયક કરી શકાય છે. એ વિચારમાંથી જ અનિાદિ ભાવનાઓની જેમ જ મૈગ્યાદિ ભાવનાએ પણ વ્રત અને વૈરાગ્ય સ્થિરતા માટે ઉપકારક ગણુાએલી છે. તેથી તે ભાવનાએનાં સ`વરપણામાં લેશ માત્ર આંચ આવતી નથી. એકને સ`વર અને એકને આશ્રવ કહેવાનુ રહેતું નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે અભેદને આગળ કરવામાં ન આવે, તે વ્યવહાર અશુદ્ધ બને છે. ભેદને આગળ કરવામાં ન આવે, તા નિશ્ચય અશુદ્ધ બને છે. બંનેને તપેાતાના સ્થાને પ્રાધાન્ય આપવું આવશ્યક ઠરે છે. કર ખને વિચાર એવી રીતે સકળાએલા છે કે, તેને એકબીજાથી સર્વથા સ્વતંત્ર કહી શકાય તેમ નથી, એટલે અનિત્ય આદિ ૧૨ અને મૈત્રી આદિ ૪ ભાવનાએ પાતપાતાના સ્થાને એકસરખી ઉપકારક છે, એમ સ્વીકારીને તેને વિવેકપૂર્વક પ્રત્યેાજવી તેમાં સ્વપર શ્રેયસ્કર જિનશાસનની થા ભક્તિ રહેલી છે. G ભાવનાનું બળ વિશ્વના તમામ જીવા સુખી થાઓ, સવ જીવા મેંમુક્ત થાઓ, સર્વ જીવા માક્ષનાં અવ્યાબાધ સુખાને પામેા, સર્વત્ર સુખ અને શાન્તિ પ્રસરા, સર્વત્ર સદ્દજ્ઞાન અને સદ્વિચાર પ્રસાર પામે, આ પ્રકારના શુભ વિચારાને ભાવના કહેવાય છે. શુભ ભાવનાએ કદી પણ નિરક જતી નથી. શુભ ભાવનાઓ, સવિચારરુપ હાવાથી તે વિચારની આકૃતિએ સૂક્ષ્મ ભૂમિકામાં બંધાય છે અને ચારે તરફ ફેલાય છે. તે આકૃતિએ અન્ય મનુષ્યેાના મનના સબધમાં આવે છે, અને તેનામાં પણ એવા વિચાર। જાગ્રત કરે છે. વળી જે વ્યક્તિ શુભ ભાવનાઓ ભાવે છે, તે વ્યક્તિ પાતે શુભ વિચારાનુ` કેન્દ્રસ્થાન-મધ્યબિંદુ ખને છે. અને તેથી જગતમાં જે સારા વિચારોનાં રૂપ હોય છે, તે તેના તરફ આકર્ષાય છે અને તેના શુભ વિચારાને પુષ્ટ કરે છે. વળી આવી ભાવનાઓથી સકળ પ્રાણીમાત્ર સાથે તેને મૈત્રી થાય છે અને ઘણા જીવા સાથે પૂર્વના અશુભ કર્મબંધ થયા હૈાય તે વીખરાઈ જાય છે. તેમજ તે શુભ ભાવનાએ, તેનાથી ભાવિત થનારને શુભ કર્મ કરવા, ઉચ્ચ કાર્યો કરવા પ્રેરે છે. તેથી નિર'તર શુભ અને ઉચ્ચ ભાવના ભાવવી એટલું જ નહિ પણ, તેને યથાશક્તિ યથામતિ વ્યવહારમાં ઉતારવા કટિબદ્ધ રહેવુ તે જરૂરી છે. આત્મવિકાસનુ તે અનન્ય સાધન છે, ભાવનાનું સ્વરૂપ ભાવના અનેક પ્રકારની કહી છે. તેમાં મુખ્ય ચાર છે, મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ. આ ચાર ભાવનાએ મુખ્ય એટલા માટે છે કે, એ જેનામાં ન હાય, તે ધમ પાળવાને લાયક બની શકતા જ નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઓને ભાવ અને પ્રભાવ તે ચાર ભાવનાઓમાં પહેલી મૈત્રીભાવના છે. બીજી કરુણા, ત્રીજી મુદિતા અને ચેથી માયશ્ચભાવના છે. પરના હિતને વિચાર તે મત્રી છે. પરના દુખના નાશને વિચાર તે કરુણા છે. પરના સુખથી થતા સંતેષને વિચાર તે મુદિતા છે. પરના દોષ તરફ ઉપેક્ષાને વિચાર તે માધ્યમ્ય છે. આ ચાર ભાવનાએ વિશિષ્ટ પ્રેમરૂપ છે. એક અપેક્ષાએ ઉચ્ચ જીવ પ્રતિ પ્રેમ એ પ્રમોદરૂપ છે. સમાન પ્રતિ પ્રેમ એ મિત્રીરૂપ છે. ઊતરતા અને હલકા પ્રતિ પ્રેમ તે અનુક્રમે કરુણુ અને માધ્યશ્ય છે. આ ભાવનાએ નિરંતર જેના અંતરમાં વાસ કરી રહેલી છે, તે મનુષ્યમાંથી શ્રેષ સર્વથા નાશ પામે છે. ઠેષ નાશ પામવાની સાથે દ્વેષની સાથે સંબંધ ધરાવતા સર્વ દુર્ગણે સ્વયમેવ વિલય પામે છે. રાગભાવનો નાશ જેમ વૈરાગ્યભાવનાથી છે, તેમ શ્રેષભાવનો નાશ મૈત્રી ભાવનાથી છે. સકળ પ્રાણ પ્રત્યે હિતચિંતાને ભાવ હવે એ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાને પામે છે. મૈત્રીભાવના મૈત્રીભાવનાને માતાની ઉપમા આપી છે. માતાને પુત્રના હિતની ચિંતા હોય છે, પુત્રના ગુણને પ્રમેહ હોય છે, પુત્રના દુઃખની કરુણા હોય છે તથા પુત્રના દેષની ઉપેક્ષા-ક્ષમા હોય છે. માતા એ વાત્સલ્ય રસનું પ્રતીક છે. મિત્રીને વિષય સમસ્ત જીવશશિ છે. સમસ્ત સત્ત્વવિષયક સ્નેહને શામકારે મૈત્રી કહે છે. સનેહ એ જીવની અંદર રહેલે સ્થાયીભાવ છે. આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવવડે ચર્વણું પ્રાપ્ત થવાથી તે નેહ વાત્સલ્ય રસમાં પરિણામ પામે છે. લૌકિક વાત્સલ્ય રસમાં પુત્ર-પુત્રી આદિ આલંબન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિની ચેષ્ટા ઉદ્દીપન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિને આલિંગનાદિ અનુભાવ છે અને હર્ષશોકાદિ સંચારીભાવ છે. લોકેત્તર વાત્સલ્ય રસમાં સમસ્ત જીવરાશિ એ આલંબન વિભાવ છે. જીવસમૂહની ચેષ્ટા એ ઉદ્દીપન વિભાવ છે. નેહનું ઉદ્દીપન સુખી પ્રત્યે મૈત્રીરૂપે, દુઃખી પ્રત્યે કરુણા Page #100 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો રૂપે, પુણ્યવાન પ્રત્યે પ્રદરૂપે અને પાપી પ્રત્યે માધ્યય્યરૂપે અભિવ્યક્ત થાય છે તે અનુભાવ છે. તેથી ચિત્તના ઈષ્ય, અસૂયા, કૅધ, હાદિ મળો નાશ પામી ક્ષમા નમ્રતા, સરળતા, સંતેષાદિ ભાવે પ્રગટે છે, તે સંચારીભાવ છે. જીવો પ્રત્યે મિથ્યાભાવે ટળવાથી સમ્યકુભાવ ઉત્પન્ન થાય છે; એનું જ નામ શુભ આત્મ પરિણામરૂપ સમ્યગ્દર્શન છે. મૈત્રી એટલે પિતાની પાસે જે છે તે બીજાને આપવાનું છે. દુઃખીને દયા, ગુણીને અનુમોદન, પાપીને ક્ષમા અને સમસ્ત જીવરાશિને હિતચિંતાને ભાવ આપવાનું છે. ધર્મને સાર મૈત્રી આદિ ભાવે છે. ચિતન્ય ઉપર મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યશ્મ-એ ચારભાવને છોડીને બીજે ભાવ ધારણ કરે એ મહા અપરાધ છે, પરમ અધર્મ છે, બુદ્ધિને વિપર્યાય છે. ધર્મનુલક્ષણ ધર્મનું લક્ષણ શુભ પરિણામ કર્યું છે. શુભ પરિણામ ચાર પ્રકારનાં છે. ધર્મનું પ્રત્યેક અનુષ્ઠાન, કાં તે મૈત્રીભાવ, કાં તે પ્રમેદભાવ, કાં તે કારુણ્યભાવ, કાં તો આદાસીન્યભાવ સિદ્ધ કરવા માટે છે. અપ્રશસ્ત ભાવ વિનાને ધર્મ લુણ વિનાના ધાન્ય જેવું છે. ભાવનું નિરાકરણ પ્રશસ્ત ભાવ વિના થતું નથી. હું જ સુખી થાઉં, હું જ ગુણી બનું, મને દુઃખ ન મળે, મારા દેશ બધા જ ખમી ખાઓ, આ પ્રમાણે “હુપણાની લાગણી ચિત્તમાં ચિંતા, ભય અને શોકની વૃત્તિઓરૂપી સંક્લેશ અને દુઃખને પેદા કર્યા જ કરે છે. તેમાંથી છૂટવાને પહેલો અને સહેલે ઉપાય, “સર્વ સુખી થાઓ, સર્વ ગુણી બનો, સર્વ દુખ મુક્ત થાઓ, સર્વ દોષરહિત થાઓ.” એ ભાવનાને દઢ અભ્યાસ છે. બીજાના સુખ માટે ચિંતા કરવી, બીજાના ગુણ જોઈ રાજી થવું, બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે, બીજાના દેશ પ્રત્યે ઉદાર બનવું, એ સંક્લેશનિવારણને બીજો ઉપાય છે. એટલે કે, “બધા મારી ચિંતા કરે, બધા મારી પ્રશંસા કરો, બધા મારું દુઃખ દૂર કરો અને બધા મારા દોષને ખમી ખાઓ,” એ વિચારેના સ્થાને, “હું બધાની ચિંતા કરું, હું બીજાની પ્રશંસા કરું, હું બીજાનાં દુઃખ દૂર કરું, હું બીજાના દોષ ખામી ખાઉં એ પ્રકારના વિચારને વિકસાવવા ઉદ્યમશીલ બનવું. મૈત્રીરૂપી માતાની આ રીતે ઉપાસના કરવાથી વિશ્વપ્રેમની દષ્ટિ ખૂલે છે અને એ દષ્ટિ ખૂલવાથી વિશ્વપ્રેમી એવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતેની ભક્તિ અને ઉપાસનામાં રસ પેદા થવા સાથે એમની આજ્ઞાનું પાલન માટે જરૂરી વિદ્યાસ જાગે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ભાવના પ જ્ઞાન અને ભાવના માત્રનાનુનતસ્ય જ્ઞાનસ્ય તવતો જ્ઞાનવાવિત્તિ। ધર્મબિન્દુ, અધ્યાય ૬-૩૦ જ્ઞાન એ વસ્તુ તંત્ર છે. ભાવના એ પુરુષ તંત્ર છે. જ્ઞાન જ્ઞેયને અનુસરે છે. ભાવના પુરુષના આશયને અનુસરે છે. જે પુરુષ પેાતાના આત્માને શીઘ્રપણે કર્મથી છેડાવવા ઈચ્છે છે, તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવના માટે પણ સદા પરિશ્રમ કરે જ છે. જ્ઞાનથી આત્માના શુદ્ધસ્વરુપને જાણી શકાય છે. ભાવનાથી આત્માના શુદ્ધસ્વરુપને પામી શકાય છે. જ્ઞાન થયા પછી પણુ, આત્મસ્વરુપને પામવા માટેની ભાવનાના આશ્રય ન લેવાય તા જાણેલું જ્ઞાન ફળહીન બને છે. : જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતાસ્વરુપ છે. સમતા સકળ સત્ત્વહિતાયરૂપ છે. સકળ સત્ત્વહિતાશય ભાવનાથી લભ્ય છે. સવજીવા પ્રત્યે . આત્મતુલ્યભાવ, આત્મતુલ્યસ્નેહ, મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ લાવ્યા વિના હિતાશય ટકતા નથી. તેના વિના સમતા ટકી શકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાન વધ્યું અને છે. મને મળે તે સને મળે! જ્ઞાનના વિષય એ ોય છે. ભાવનાના વિષય એ ધ્યેય છે. જે સુખ પેાતાને પ્રિય છે, તે સુખ સવને મળે અને જે દુઃખ પેાતાને અપ્રિય છે, તે કોઈને પણ ન મળે' આ જાતના ભાવ, પુરુષ-આત્માની શુદ્ધિ કરે છે. ઇર્ષ્યા અસૂયાદિ ચિત્તના મળેાના નાશ કરે છે, પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપે દૂર કરે છે, આત્મા કમ ભારથી હળવા બને છે, માહુની વાસનાના જોરથી પરાભૂત થયેલા આત્મા, વાસનાનિમુક્ત બને છે. જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ ભાવનાના સ્થાને ભાવનાનું મહત્ત્વ છે. અને તેટલું જ ચારિત્ર, સર્વવિરતિ કે સ સાદ્યના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહાત્મ્ય છે. જ એકબીજાના સ્થાને એકબીજાની ગૌણુતા ભલે હૈ। પણ પાતપેાતાના સ્થાને એકખીજાનું એકસરખું મહત્ત્વ છે. આ. ૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉથાનને પાયો અજ્ઞાની ભવ કેવી રીતે તરશે એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય પણ કેવી રીતે ભવને તરશે, એ પણ તેટલું જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. શ્રી જિનાગમમાં શ્રી નમસ્કાર મહામંત્રને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે. નવકાર એ ભાવનાને વિષય શ્રી નમસ્કાર મહામંત્ર માત્ર જ્ઞાનને વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાને વિષય છે. મહામંત્રને જાણી લીધો, પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષ્ઠી ભગવંતે પ્રત્યે જે ભાવ જોઈએ તે ભાવ ન સ્પર્યો છે તે મંત્ર શીઘ્ર ફળદાયી શેને નીવડે? જ્ઞાનની સાથોસાથ ભાવની વિશુદ્ધિ હોય છે, તે મંત્ર શીઘ્ર ફળદાયી નીવડે છે. મંત્રમાં કય અને દયની યથાર્થતા ઉપરાંત “ઝાતા” અને ધ્યાતાની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. - જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનતાને અંધકાર દૂર થતું નથી, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાને ઉષ પણ દૂર થતું નથી. ધમ માત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિતવિષયક હોવી જોઈએ, કેઈના પણ અહિતવિષયક ન હોવી જોઈએ, તેમાં જેટલી કચાશ તેટલી તેના ધમપણામાં કચાશ. વર્તનમાં ન્યૂનતા, કચાશ આદિ હોય, તેની શુદ્ધિ પશ્ચાત્તાપ, આલેચનાદિથી થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કઈ આલેચ નથી, અન્ય કઈ પ્રાયશ્ચિત્ત નથી. લોકિકમાં જેમ કૃતધ્રીને શુદ્ધિ માટે કૃતજ્ઞતા સિવાય બીજું કઈ પ્રાયશ્ચિત નથી, તેમ લકત્તામાં પણ નમસ્કારભાવ વિના, સર્વજન હિતાય વિના, સવજી પ્રત્યે આત્મતુલ્યતાને ભાવ વિકસાવ્યા વિના કે અનુમેઘા વિના બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી, શુદ્ધીકરણને અન્ય ઉપાય નથી. જ્ઞાન બીજાને જાણવા માટે છે. ભાવના પિતાને સુધારવા માટે છે. જગત તમામને જાણ્યા પછી પણ પિતાને, પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તેવા જ્ઞાનથી શું? Page #103 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ભાવના ૬ પોતાની જાતને સુધારવા માટે નમસ્કારભાવ, ક્ષમાપનાભાવ, સકળસહિતને ભાવ કે તેને અનુમોદનને ભાવ આવશ્યક છે. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રને સકળ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન મળ્યું છે. ચૂલિકા સહિત તેને મહાશ્રુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાન સ્થાન એટલા માટે કે, તેમાં ભવ્યત્વ પરિપાક કરવાનાં, જીવની યેગ્યતા વિકસાવવાનાં સઘળાં સાધને જાણે એકસાથે ગૂંથી લેવામાં આવ્યાં છે. તથા જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિકાલીન યોગ્યતા, જેને શાસ્ત્રકારે સહજ ભાવમળ કહે છે, તેને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એકસાથે થઈ જતું અનુભાય છે. યેગ્યતા વિકસાવવાને ઉપાય પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી અને પરમ શ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત શ્રી અરિહંતાદિ ચારને નહિ નમવાથી (અનન્યભાવે તેમના શરણે નહિ રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારના ભરોસે-શરણે રહેવાથી) જીવની અપાત્રતા, અયોગ્યતા, ભવભ્રમણુશક્તિ વધે છે, તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી અને શ્રી અરિહંતાદિ ચારને અનન્યભાવે શરણે રહેવાથી મુક્તિગમનની યોગ્યતા વધે છે. સદ્દગુણ-વિકાસ અને સદાચાર-નિર્માણ આપોઆપ થાય છે. શ્રી નવકારમાં નપદ દુષ્કતગહર અર્થમાં, “અરિહં"પદ સુકતાનુદન અર્થમાં અને “તાણું'પદ શરણગમન અર્થમાં તથા ચૂલિકાનાં પહેલાં બે પદ દુષ્કૃતગહ અર્થમાં અને છેલ્લાં બે પદ સુકૃતાનુમોદન અર્થમાં લઈ શકાય છે. એ રીતે ભાવપૂર્વક, હેતુપૂર્વક અને ઉપગપૂર્વક શ્રી નમસ્કારનું સ્મરણ તથા રટણ સતત થતું રહે તે જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે. ભાવધર્મની સિદ્ધિ માટેનાં ચાર અંગે આ પ્રકારે કહ્યા છે: ૧. રત્નત્રયધરને વિષે અનન્ય ભક્તિ, ૨. તેમની સેવા-પરિચર્યો. ૩. સર્વના શુભ માટેની જ એક ચિંતા તથા ૪. ચતુતિરૂપ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુસા. १. तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । નોરતાં જોવું, માનુણોતધારિત છે –ગદષ્ટિ સમુચ્ચય કલેક. ૨૨૨ २. स्वापकर्षबोधानुकूलो व्यापारः नमस्कारः । रत्नत्रयधरेप्वेका भक्तिस्तत्कायकम च । શુમૈવિસ્તા, હંસાનુકુન્ના રેતિ ભાવના –ત્રિ.શ. પુ. ચરિત્ર, પ્રથમ પર્વ, કલેક ૧૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આત્મ-ઉત્થાનને પાયો ભાવધર્મના એ ચાર અંગ છે. ભાવધર્મનાં આ ચારે અંગે, શ્રી નમસ્કાર મહામંત્રના આરાધન વડે વિકસે છે. તેથી ધર્મના અર્થ માટે તેનું આરાધન, તેનું આલંબન પરમ આવશ્યક છે, પરમ હિતકર છે, પરમ કલ્યાણકર છે. ભાવરક્ષા દયા એ ધર્મને સાર છે. પર–દયા એ સ્વ-દયાના લક્ષે કરવાની છે. તેથી સ્વ-દયા એ દયાને સાર છે. સ્વ-દયા પોતાના ભાવપ્રાણની રક્ષા રૂપ છે, તેથી ભાવરક્ષા એ સ્વ-દયાને સાર છે. ભાવરક્ષા “સર્વ જી સુખી થા અને સર્વ જેનું દુઃખ ટળા” એ વિચાર વડે થઈ શકે છે, તેથી આ વિચાર એ ભાવરક્ષાને પણ સાર છે. શ્રી તીર્થકર દેવને ઉપદેશ દયાને છે, કરૂણાને છે. તેને સાર ભાવરક્ષાને છે, તેથી ધર્મનું લક્ષણ કૃપા છે, અને કૃપા એ જ રત્નત્રયનું સ્વરૂપ છે. કૃપામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણેને એકત્ર સમાવેશ છે. કૃપામાં રત્નત્રયીની એકતા છે. પરઆત્મામાં આત્મ સમાન જ્ઞાન, આત્મતુલ્ય દર્શન અને આત્મતુલ્ય વર્તન થયા વિના કૃપાધર્મ ફળ નથી. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે એટલે દયા એ ઉત્કૃષ્ટ મંગળ છે. દયા એટલે ભાવરક્ષા, એ ઉત્કૃષ્ટ મંગળ છે. શુભભાવની રક્ષા જ વર્ગોપવર્ગનું કારણ છે અને ભયાનક ભવાટવીનું ઉલ્લંઘન કરવા માટે માર્ગદર્શક છે. દયા એ શ્રી તીર્થંકરદેવને પ્રકાશ છે અને તીર્થકરત્વનું મૂળ છે. તીર્થકરત્વ એ મોક્ષમાર્ગનું મૂળ છે. એથી મોક્ષનું મૂળ એ શુભ ભાવની રક્ષા છે. શુભભાવની રક્ષા સર્વ જી પ્રત્યે શુભ પરિણામ ધારણ કરવાથી થાય છે અને શુભ પરિણામનું ધારણ સર્વ જીવોને આત્મતુલ્ય જોવા જાણવા અને આચરવાથી થાય છે એથી રાગ, દ્વેષ અને મેહ શમે છે અને જ્ઞાન, દર્શન તથા વીર્ય પ્રગટે છે. તેથી સને અનન્ય ઉપાય એક જ છે અને એ ભાવપ્રાણની રક્ષા ! બીજો બધો વ્યવહાર એ ભાવપ્રાણની રક્ષા માટે જ નિર્માય છે. પિતાનાં દ્રવ્ય પ્રાણીની રક્ષા માટે સચિંત અને સક્રિય માનવને ભાવપ્રાણની રક્ષા માટે પણ સચિંત અને સક્રિય બનાવનારી ઇયાને હૃદયમાં સ્થાપવા માટે દેવાધિદેવને હૃદયેશ્વર બનાવવા પડે છે. તે પણ શુભભાવના અખંડ તને જન્માવનારા ભાવપ્રાણે એક ક્ષણ માટે પણ તુચ્છભાવ, ક્ષુદ્રભાવ, સ્વાર્થભાવ, દેહભાવ, ઐહિકભાવ આદિ તરફ નજર નાખતા નથી; પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી રત્નત્રયીની સુરક્ષામાં સતત સક્રિય રહે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ધ્યાના મૂળાધાર ૬૯ ઉત્તમ કરણીની ઉત્તમતાના મૂલાધાર આ શુભભાવ છે. અશુભભાવના સઘળા અંધકારને શુભભાવ દૂર કરે છે, તેમજ જગતના જીવે માટે નિર્મળ વાતાવરણ પેદા કરીને શુભની દિશામાં ગમન કરવાની જોગવાઈમાં વધારો કરે છે. કલ્યાણના ગ્રાહક, સર્વ કલ્યાણની ભાવનાના ઉદ્ગમ સ્થાન રૂપ ભાવપ્રાણાની રક્ષા કરતા રહે તે સ્વાભાવિક છે. 卐 દયાને મળાધાર દયાના મૂળાધાર પ્રેમતત્ત્વ છે. પ્રેમતત્ત્વ જીવન સાથે ઐતાત છે, પ્રેમ અને જીવન (Love & Life) એક અપેક્ષાએ પર્યાયરૂપ છે. પ્રેમ કરવા, ઝીલવા, વિકસાવવા, વિસ્તારવા-એ જીવનની જ પ્રક્રિયા છે. પ્રેમ દર્શાવ્યા સિવાય કે બીજાના પ્રેમ ઝીલ્યા સિવાય જીવન એક બેાજરૂપ બની જાય છે. ‘પ્રિય? શબ્દ ઉપરથી પ્રેમ' શબ્દ ફલિત થયા છે. પ્રેમ એ સચેતન છે. પ્રેમ એ જડ–તરવનુ જ નામાંતર છે. સ્વાર્થ,ક્રોધ આદિ પ્રેમ તત્ત્વને વિકસાવવામાં આડે આવે છે. ક્રોધ અને લેાભની ઉત્પત્તિ પણ અપેક્ષાએ કઈ વસ્તુના પ્રેમમાંથી જ થયેલી હાય છે. વિરાધી વૃત્તિએમાં પણ પ્રેમના અ'શ પડેલા હોય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયા, તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં, આડે આવતા પરિબળા પ્રત્યે ક્રોધ થઈ આવે છે. આવે વખતે ધીરજ અને સમજણુ કેળવવામાં આવે, તે પ્રેમના આવેગ, ક્રોધ કે કટુતાનું રૂપ ન લેતાં પ્રેમરૂપ કે સમત્વરૂપમાં પલટાઈ જાય છે. ક્રોધ, લાભ, ઢહલિપ્સા જેવી વૃત્તિએની સખત કસોટીમાં ક્ષેમકર રીતે પાર ઉતરવામાં જ પ્રેમનુ' પ્રેમત્વ છે. આકરી કસેાટીમાંથી જ પ્રેમતત્ત્વના વિકાસ અને વિસ્તાર થાય છે. દયાના મૂળાધાર પણ પ્રેમ છે. બધાં સદ્ગુણ્ણા એ પ્રેમરૂપી ખીજના જ અંકુર, પર્ટીવ અને પુષ્પ છે. એના જીવનગત કે અનુભવસિદ્ધ અથ` અહિંસા છે. ‘હું સત્ર સહુમાં છું, સહુ મારામાં છે, અમે બધાં સમાન છીએ' એ ભાવના કે ધારણા વિના અહિંસા સિદ્ધ થઈ શકતી નથી. અહિંસાના આચાર વિનાના બ્રહ્મવિચાર, કે આત્મવિચાર એ માત્ર શુષ્કવાદ છે; તેથી અહિસાની સાધનાને, બ્રહ્મચર્યની સાધના, શાસ્ત્રોમાં કહી છે. અહિંસા, બ્રશ્ન અને આત્મા એ બધાં પર્યાયવાચી શબ્દ છે. અહિં સા એ પ્રેમની નિષેધાત્મક ખાજી છે. સાચી અહિંસામાં દયા અને સાચી યામાં અહિંસા સમાય છે, 5 Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે 16 ભાવદયા સાધુ-સંતે અજ્ઞાનીને જ્ઞાન, અશ્રદ્ધાળુને શ્રદ્ધા, ને આચારહીનને આચાર આપવા ઈચ્છે છે, તે તેમની ભાવદયા છે. પ્રભુ શ્રી તીર્થંકર પરમાત્મા, શું આપવા ઈચ્છે છે? તેઓશ્રી મિથ્યાદષ્ટિનેસમ્યગ્દર્શન, મિથ્યાજ્ઞાનીને-સમ્યજ્ઞાન અને મિથ્યાચારિત્રીને-સમ્મચારિત્ર અર્પે છે. સાધન વડે, સંસારમાં પરિભ્રમણશીલ જીવને-મોક્ષનાં અવ્યાબાધ સુખ આપવા ઈચ્છે છે; આનું નામ ઉત્કૃષ્ટ “ભાવદયા” છે. ભાવઢયામાં પણ તારતમ્યતા હોય છે. ૧. શ્રી તીર્થંકર પરમાત્માનો ભાવ, સર્વને અને પ્રત્યેકને આત્મધન પ્રાપ્ત કરાવવાનો હોવાથી અને તેમનાં જે ઉત્કૃષ્ટ ભાવ બીજા કેઈમાં ન જાગતે હેવાથી, તેમનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ છે. ૨. જેઓનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ હોય, તેઓને ઓળખાવનારૂં નામ પણ, અચિંત્ય માહામ્યવાળું હેય જ. ૩. જેમનું નામ અચિંત્ય મહાગ્યવાળું હોય, તેમનું રૂપ તેથી પણ વધારે મહિમાવાળું માનવું જોઈએ કારણ કે, એક રૂપમાં અનેક નામે સંગ્રહ છે. ૪. સમાન ભાવ અને સમાન દ્રવ્યને ધારણ કરનાર વ્યક્તિઓમાં ભેદ પાડવાની શક્તિ દેશકાળમાં નથી, તેથી તેઓનું એક સ્વરૂપ ફિદાઢાઘનવરિજીત્રાનંવિન્માત્રમૂર્તિ કહેવાય છે. પ. દેશકાળને ભેદ કથંચિત્ બુદ્ધિ પ્રકલ્પિત છે. સાધનામાં એ ભેદ, પ્રજનભૂત નથી; તેથી તેને બાદ કરીને અવશેષ રહેનાર ભાવ અને દ્રવ્યને મુખ્ય કરાય છે. તે સર્વ, તીર્થકર ભગવતેમાં સ્વરૂપથી સમાન હવાને કારણે, એકની પૂજામાં સર્વની પૂજા અને એકની હિલનામાં સર્વની હિલના નિયમ સચવાય છે. ૬. શ્રી તીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની પૂજ, પિતાના આત્મસ્વરૂપની પૂજા સ્વરૂપ છે. એમનું ધ્યાન એ પિતાના આત્માનું જ ધ્યાન છે અને તેથી કંઈક વિશેષ છે, કેમકે તેમાં પિતાથી અધિકનું પણ ધ્યાન થાય છે. ૭. શ્રી તીર્થંકર પરમાત્માના ભાવનું બહુમાન એ પોતાના ભાવને ઊંચે લાવવાનું સાધન છે, ભાવથી ભાવ વધે છે. સજાતીય મળવાથી બંનેની શક્તિ વધે છે. સજાતીયને વિજાતીય મળવાથી બંનેની શક્તિ ઘટે છે, શ્રી તીર્થંકર પરમાત્માના ધ્યાનથી સજાતીયતાના કારણે, આત્મા સબળ બને છે. ti Page #107 -------------------------------------------------------------------------- ________________ દયાભાવની દિત્મ્યતા ૭૧ દયાભાવની દિવ્યતા સદ્ગુણામાં સર્વ પ્રથમ ગુણ તરીકે ‘ઢયા’ છે. ચરમાવત્તની પ્રાપ્તિ કશવનાર પશુ તે જ છે. ધનાં બધાં જ આલંબનેાને, નિમિત્તોને સામે હાજર કરનાર, બધી જ અવસ્થાઓમાં માતાની જેમ પાલન કરનાર, પત્નીની જેમ ભૌતિક સુખાને આપનાર, રોકડ નાણાની જેમ સર્વત્ર સાથે રહેનાર, રસાયણની જેમ પુષ્ટ કરનાર, મેાક્ષનું અવધ્ય કારણ અને માક્ષે ગયા પછી ભગવાન તરફ અને મેાક્ષ તરફ આકનાર કાઈ હાય, તા તે યા’ છે. આપણા હૃદયમાં દયાને જગાડનાર શ્રી પંચ પરમેષ્ઠિના અનુગ્રહ છે. કૃતકૃત્ય હોવા છતાં જીવામાં યા ઉત્પન્ન કરવી-એ તેમનુ સનાતન કૃત્ય છે. અર્થાત્ આલંબન લેનારને અવશ્ય માર્ગદર્શક અને છે. દયા એ બધા ગુણાના અર્ક છે. ભાષા અને મનના પુદ્ગલાની જેમ તેની અસ્ખલિત ગતિ છે, તેમ દયાભાવની પણ સત્ર અસ્ખલિત ગતિ છે, દયાના ભાવ ક્ષણવારમાં સર્વ જીવાના અંતરાત્મામાં ભળી જાય છે. દયાભાવ જ સના આત્મા છે. દયાના ભાવ એ અપેક્ષાએ તાત્ત્વિક અને તાત્કાલિક માક્ષ છે, માક્ષ સુખના આસ્વાદ કરાવનાર છે. આ વિચાર સૂક્ષ્મ છે અને તે સમજાઈ જાય, તે ધમનું હૃદય હસ્તગત થયું કહેવાય. ધનું મૂળ દયા તરંગવતી તર`ગàાલા' ચરિત્રમાં સર્વ પ્રથમ પારધીને ચક્રવાક યુગલ પર યા આવે છે. પારધીના બાણ વડે ચક્રવાકનું મરણ થાય છે તે વખતે ચક્રવાકીના વિલાપ પારધીના મનમાં દયા જગાડે છે. દુઃખ અને દયાને પરસ્પર સંબંધ છે. જગતમાં દુઃખ છે, તેના ઔષધરૂપે મહાત્માઓના હૃયમાં દયા પ્રગટે છે. જગતનું દુ:ખ, દયાળુના હયમાં ક્રયા ઉત્પન્ન કરે છે. પારધીના મનમાં જે યા જાગી, તે તેના મેાક્ષ પર્યંતના બધા જ સુખાનું મૂળ ખને છે, દયાથી જ મનુષ્યપણું, ધર્માં શ્રવણુ, ધર્મશ્રદ્ધા અને ધવીય પ્રગટે છે. તે પારધી ચારાની ટોળીના નાયક છે. પદ્મસેન અને તરંગવતી કે જે પૂર્વભવના ચક્રવાક અને ચક્રવાકીના જીવ છે, તેને ચારાને તે નાયક માતા સમક્ષ ભાગ આપવા માટે પકડી લાવે છે. પદ્મસેનને સ્તંભ સાથે બાંધવામાં આવે છે. તર‘ગવતી તે વખતે, Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયો પિતાનું જીવનવૃત્તાંત પારધીને કહે છે. તેથી પારધીના મનમાં ફરી વાર દયા જાગે છે. તે જાનના જોખમે પણ બંનેને છેડાવે છે અને તે ચાર પિતે ચારિત્ર ગ્રહણ કરે છે. તે મહાત્માના સંપર્કમાં પવસેન અને તરંગવતી અમુક સમય પછી આવે છે અને પ્રતિબંધ પામે છે. આ દષ્ટાન્તમાં સ્કૂલ દયાને મહિમા પણ સારી રીતે સમજાય છે. દયા એ આનુગામિક ધર્મ છે. “gિ, સુદે, નિતિ, શાપુરમણ, પરામિણ ઈત્યાદિ જે વિશેષ છે, તે આ દયાધર્મને ઘટે છે. પાક્ષિક સૂત્રમાં તે ધર્મને “અહિંસા સ્ત્રાવળો” “અહિંસારૂપી લક્ષણવાળો કહ્યો છે. એ રીતે બધા જ ગુણે કયા સ્વરૂપ છે, દયાના જ ભેદ-પ્રભેદ છે. દયાભાવને ટકાવવા માટે જ તેને ગુણે તરીકે ઓળખાવ્યા છે. દયારૂપી ધર્મ વડે બધા જ જીવોને દુર્ગતિમાં પડતા બચાવીને સદગતિમાં લઈ જવાનું કાર્યનું શક્ય બને છે. જીવને મોક્ષ પર્યત પહોંચાડવાનું સામર્થ્ય કયા ધર્મમાં છે. દયાભાવ એ દ્રવ્ય-અનુષ્ઠાનને ભાવ-અનુષ્ઠાન બનાવે છે. અનુષ્ઠાનની પરિપૂર્ણતા કરવા, કરાવવા અને અનુદવા વડે થાય છે. કરવું તે બિંદુ છે, કરાવવું તે સિંધુ છે અને અમેદવું તે સાક્ષાત્ બ્રહારૂપ છે. સામાયિક આપણે કરીએ છીએ, દયાભાવ વડે બીજા પાસે કરાવીએ છીએ અને શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતેના સાચા સામાયિક ધમને મન-વચન-કાયાથી અમેદીએ છીએ, ત્યારે તે પરિપૂર્ણ સામાયિક બને છે. આ જ ધર્મ બઘાને ધારણ કરે છે. કેમકે તેને સંબંધ સર્વની સાથે છે. જેને સંબંધ સવની સાથે નથી, તે ધર્મ પણ આંશિક છે, પરિપૂર્ણ નથી. અથવા તેમાં ત્રણ કરણ, ત્રણ ગ ભળતાં નથી, માટે તે કેવળીકથિત ધર્મ જ બનતે નથી. કેવળી કથિત ધર્મ ત્રિકરણ યુગથી થનારી ક્રિયા છે. ચાર શરણાં પિકી એક કેવળીકથિત ધર્મ છે. અને તે શુદ્ધ દયાભાવમય લેવાથી શરણાગતનું રક્ષણ કરે જ છે. એટલું જ નહિં, પણ ગક્ષેમંકર નિજ સ્વભાવ વડે ત્રિભુવનક્ષેમકર બની રહે છે. આ ધર્મના પ્રકાશક, વિશ્વવત્સલ શ્રી તીર્થંકર પરમાત્માઓ હોય છે. તેઓશ્રીઓના વાત્સલ્યમાં તરબોળ થવાનું સૌભાગ્ય જીવદયાનું ત્રિવિધ પાવન કરવાથી સાંપડે છે. 55 Page #109 -------------------------------------------------------------------------- ________________ દાન અને ધ્યા દાન અને દયા માતા-પિતા વિના જેમ સંતાનેાત્પત્તિ નથી, તેમ દાન અને દયા વિના ધર્માંત્પત્તિ નથી. દાન અને દયાના મૂળમાં પરહિતચિંતારૂપ મૈત્રી છે. દાન અને ક્રયાના સિદ્ધાંતને સમજ્યા વિના જીવન સિદ્ધાંત સમજમાં બેસવાથી જીવન ભવ્ય બની જાય છે. ૭૩ દાન અને દયારૂપી દ્વારથી ધર્મનગરમાં સુખપૂર્વક એક ખેડૂતને જેમ પેાતાના દાણાનું ભૂમિને દાન પ્રગતિ માટે પરાપકારની ક્રિયા અનિવાય છે, ભયાનક લાગે છે. અને તે પ્રવેશ થઇ શકે છે. અનિવાર્ય છે, તેમ આત્માની દાણા ખેતરમાં વાવ્યા પછી તેને માટીથી ઢાંકવા આવશ્યક છે તેમ પાપકારની ક્રિયાને અપ્રગટ રાખવી જોઇએ. દાણા વાવવા માટે ભૂમિ રસાળ જોઈએ પણ ઉપર ન જોઇએ, તેમ દયા, દાન, પાપકારાદિ માટે ભૂમિ રસાળ એટલે ઉત્તમ પાત્રની આવશ્યકતા છે. ક્ષેત્ર અને ખીજની જેમ જળ-વાયુની અનુકૂળતા પણુ જરૂરી છે. વિધિ-આચાર એ વાચુ છે. દાતાની ભાવના એ જળના સ્થાને છે. પ્રયાગાત્મક જીવન સૃષ્ટિ પ્રત્યેાજનાત્મક છે. અને સાથે પ્રાગાત્મક છે. પ્રાજન–સવને શાશ્વત સુખ પમાડવું-તે છે અને પ્રયાગ-તે જીવને પાતાના પુરૂષાથ છે. પ્રયાગાત્મક થવા માટે પ્રત્યેાધાત્મક થવાની જરૂર છે. જીવ જ્યારે પ્રાધાત્મક ભૂમિ પર પ્રયાગાત્મક બને છે, ત્યારે પરિણામ પ્રમેાદાત્મક આવે છે. તેને જ સિદ્ધિપદની પ્રાપ્તિ કહેવાય છે. જીવનને પ્રયાગાત્મક ખનાવવા માટે સૌ પ્રથમ પ્રોાધની જરૂર પડે છે. પ્રમાધાત્મક થવા માટે તે વિષયેા પર અન્વેષણ કરવુ' પડે છે, કે સૌથી શ્રેષ્ઠ પાત્ર કર્યું ? એટલે કે પ્રથમ આધ પાત્રના, બીજો દાનરૂપી ખીજારાપણા, ત્રીજો આચાર– વિચારની વિશુદ્ધિ એટલે જળ-વાયુના અને ચાથા પેાતાની યાગ્યતારૂપી આકાશના થવા જોઇએ. આ ૧૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયો તેમાં પહેલા પાત્રનું સ્થાન, પદાર્થ વિજ્ઞાન માંગે છે. પદાર્થ વિજ્ઞાન કહે છે કે, વિશ્વ સદા પરિપૂર્ણ છે. તે પાત્રની પૂર્તિ સદા કર્યા જ કરે છે. એ પાત્રની સેવા ઉપાસના, પર્થપાસના માટે યોગ્યતા પ્રાપ્ત કરવી, તે આપણું પોતાનું કર્તવ્ય છે. ભક્તિરૂપી બીજ વાવવા માટે સર્વોત્તમ પાત્ર શ્રી અરિહંત પરમાત્મા છે, કેમકે વિશ્વવત્સલ પ્રકૃતિનું પરમ પ્રયજન સિદ્ધ કરવામાં જ તેઓનું સર્વસ્વ, સર્વોત્કૃષ્ટ પ્રકારે ખર્ચાય છે, સાર્થક થાય છે. તે પ્રકારનું નામ દાન અને દયા છે. કાન-વ્યસનીપણું -એ તેઓશ્રીના અનંત ગુણેમાં મેખરે છે. અને પરમ દયાને તે તેઓશ્રી પર્યાય છે. એટલે દાન દયામય જીવન ઘડવા માટે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ જરૂરી જ નહિ, બલકે અનિવાર્ય છે. પોપકારની પ્રધાનતા પરોપકાર માટે જ આ માનવશરીર મળેલું છે શક્તિ સંગ હોવા છતાં પરોપકાર વિનાનું જીવન જીવનાર મહાપાપી છે. પરોપકારના રંગથી રંગાવામાં માનવજીવનની સફળતા છે. અન્ય પ્રાણીઓ અનિચ્છાએ પરોપકાર કરે છે. કેઈપણ સ્થિતિ કે સાગમાં પોપકાર કરવો એ જ પ્રધાન કાર્ય છે. દરેક જીવ, પારકાના ઉપકારમાં ફાળો આપવા બંધાયેલ છે. જે ન આપે, તે તે વિશ્વવિદ્યાનને અપરાધી ઠરે છે. એ વિધાન બતાવનારને દ્રોહ કરે છે. એના કટુ વિપાક એને ભોગવવા પડે છે. તેનાથી બચવા માટે “પોપકારના પ્રબળ નિયમને” આધીન રહેવું જોઈએ. પર પકારની રીત પશુ કરતાં માનવની. અને માનવ કરતાં મુનિઓની તથા ગૃહસ્થ કરતાં ગીઓની જુદી જુદી હોય છે. તેના કમને પણ ભંગ ન થવો જોઈએ. અન્યથા પિતે ઉપકરણ બનવાને બદલે અધિકરણ બને છે. નાના બાળકને ઉપકાર કરવા માટે, ધાવણના સ્થાને અન્ન આપીએ, તે ઉપકાર ન થાય. તેમ ગૃહસ્થનું કાર્ય સાધુ કરે અને સાધુનું કાર્ય ગૃહસ્થ કરે, તે અનર્થ થાય. ધનવાન ધનથી, બળવાન બળથી, અને મેધાવી મનથી પોપકાર કરી શકે છે. બધાંની પાસે એક જ પ્રકારના સાધન હવા અસંભવિત છે. પાંચમા ગુણસ્થાનક સુધી પ૫કારમાં વસ્તુની પ્રધાનતા છે. છઠ્ઠા ગુણસ્થાનકથી અધ્યવસાય અને ભાવની પ્રધાનતા છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કૃતજ્ઞતા અને પરોપકાર - સાધુએ પિતાના જીવનથી પ્રજાને સન્માર્ગે ચઢાવી સદાચારી બનાવી શકે છે. સાધુ-પુરુષનો દેહ પર પકારને પિંડ અને અહિંસાને અવતાર મનાય છે. સિદ્ધાવસ્થામાં સિદ્ધાત્મા, સ્વભાવસિદ્ધ સર્વોદયકારક છે. પરોપકારની પ્રક્રિયામાંથી અલગ રહેનાર તે માનવ પણ નથી, મુનિ પણ નથી અને મહેશ્વર પણ નથી. સિદ્ધાવસ્થાનો પરોપકાર સૂર્ય અને ચંદ્રના ઉપકારની જેમ સહજ છે. ત્યાગની મહત્તા त्याग एको गुणः श्लाध्यः किमन्यैर्गुणराशिभिः। त्यागाजगति पूज्यन्ते नूनं वारिद-पादपाः ॥ ભાવાર્થ-ત્યાગ નામનો એક ગુણ પ્રશંસનીય છે. આ ગુણ ચાલ્યો જાય પછી બીજા ગુણ હોય તે ય શું ? ન હોય તે ય શું ? ત્યાગને કારણે તે આ જગતમાં વરસાદ અને વૃક્ષે પૂજાતા હોય છે. દાનવૃત્તિનું મૂળ ત્યાગવૃત્તિ છે અને ત્યાગવૃત્તિનું મૂળ કૃતજ્ઞભાવ છે. કૃતજ્ઞભાવનું મૂળ પરંપકાર સ્વભાવ છે. પરોપકારના પાયા પર અખિલ બ્રહ્માંડની રચના છે. સિદ્ધાત્મા નિગોદના જીવને અકારણ ઉપકાર કરનારા થાય છે અને શ્રી અરિહંત પરમાત્મા વિશ્વના સકળ અને ઉદ્ધારનારા થાય છે. આચાર્યાદિ પણ પિતાના આચાર જ્ઞાન અને સાધના દ્વારા વિશ્વ જંતુઓને અલૌકિક ઉપકાર કરનારા થાય છે. સમગ્ર વિશ્વ પરોપકારમાં પ્રવૃત્ત છે એમ જાણનારા નમ્ર બને છે, કૃતજ્ઞ બને છે, ત્યાગ અને દાનને પોતાને પરમ ધર્મ સમજે છે.—એ ધર્મનું આચરણ નથી થતું ત્યારે મૂંઝવણ અનુભવે છે અને થાય છે ત્યારે પ્રસન્નતાને અનુભવ કરે છે. કૃતજ્ઞતા અને પરોપકાર વ્યવહાર શુદ્ધિ માટે કૃતજ્ઞતા અને પરોપકાર એ બે ગુણનું પાલન આવશ્યક છે. કૃતજ્ઞતા ગુણથી પ્રમોદભાવ જળવાય છે. પોપકાર ગુણથી કરુણુભાવ સચવાય છે. કૃતજ્ઞતા એટલે બીજાએ કરેલા ઉપકારને ગાંઠે બાંધે છે. બીજાના ઉપકારને ન ભૂલવો તે. પરોપકાર એટલે પરને ઉપકારી સમજે, તેમ જ સ્વીકારવો તે. Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે કૃતજ્ઞતા ગુણના પાયા ઉપર ચણતી જીવનરૂપી ઈમારત જ સર્વગુણમંડિત બને છે. તાત્પર્ય કે પ્રમોદભાવ એ જીવનનું પણ જીવન છે. રાગ-દ્વેષરૂપી મહાદેષને સમૂળ ક્ષય કરવાનું સામર્થ્ય ધરાવતા આ ભાવ વડે જ જીવન ખરેખર જીવવા જેવું બને છે. જીવનમાં કૃતજ્ઞતા ગુણ પ્રગટે છે એટલે પોપકાર ગુણ પણ ખીલવા માંડે છે. તેવા ગુણવાળાને જગતના બધા જીવો ઉપકારી પ્રતીત થાય છે. તેથી જીવે પર કરાતા ઉપકારને અહંકાર તેને સ્પર્શ નથી. શ્રી અરિહંત પરમાત્મા પોપકારી છે-એ ત્રિકાલાબાધ્ય સત્યને સર્વ પ્રથમ હૃદયમાં પ્રતિષ્ઠિત કરવું, તેમાં સાચી કૃતજ્ઞતા છે. તેઓશ્રીના ગુણની અનુમોદનાને આ ઉત્તમ માર્ગ અપનાવવાથી પ્રત્યેક સત્કર્મ કરતી વખતે, તેઓશ્રીને જ આગળ રાખવાની સદ્દબુદ્ધિ જળવાય છે. ખરા સમયે મદદ કરનારને ઉપકાર માનીએ છીએ. તેમજ જીવીએ ત્યાં સુધી તેને વાત કરીએ છીએ. તે નિષ્કારણ કરૂણાસિંધુ શ્રી અરિહંત પરમાત્માના ઉપકારને કદીયે ને ભૂલીએ તેમ જ સહાય હદયમાં રાખીને જીવન જીવીએ તેમાં આપણી ખાનદાની છે. અચિંત્ય શકિતપુંજ ધર્મ જ જગતને ધારણ કરે છે–એ વાત સ્પષ્ટ છે. અને ધર્મ –એ “ૌરારિ માવ સંગુર” હોય તે જ ધર્મ કહેવાય. મિથ્યાદિ વિના જગતને કોણ ધારણ કરી શકે ? એક પણ ભાગ્યવાન પુરૂષના હૃદયમાં જયાં સુધી મૈત્રી હશે, ત્યાં સુધી ધારણું કાર્ય ચાલુ રહેશે, સર્વથી ઉત્કૃષ્ટ જે અશુભ પરિણામ, તેના કરતાં એક માત્રા અધિક એ અશુભ પરિણામ, દુર્ગતિમાં જતાં જીવેને થતું નથી, એનું કારણ એ છે કે પુરૂષોના હૃદયમાં, મૈયારિરૂપ ભાવધર્મ છે. એ ધર્મ ન હોય તે જેના અશુભ પરિણામની કોઈ મર્યાદા ન રહે. સર્વોત્કૃષ્ટ અશુભ પરિણામની અપેક્ષાએ તેનાથી એક પણ માત્રાહીન એવે અશુભ પરિણામ પણ શુભ ગણાય. જેમ ૧૦૪ ડીગ્રી તાવની અપેક્ષાએ ૧૦૩ ડીગ્રી તાવ સારે ગણાય. તેમ અહીં, આ અપેક્ષાને મૂલવવાની છે. અહી અશુભની માત્રામાં જે ન્યૂનતા થઈ, તેમાં પણ કારણ પુરુષોના હૃદયમાં રહેલે ધર્મ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૭. ત્રણ મહાન ભાવ મૈત્યાદિની શક્તિ મથ્યાદિ સ્વરૂપ ધર્મમાં રહેલી ધારણ કરવાની શક્તિ, શબ્દોમાં આવે તેમ નથી. તેને શબ્દ દેહ આપવાનું કાર્ય અશક્ય પ્રાયઃ છે. પણ સ્પર્શ થતાં સમજાય છે કે, ધમ એક એવે પ્રેમપૂંજ છે કે જેનાથી આપણે સહુ ધારણું કરાઈ રહ્યા છીએ. એ પ્રેમપુજને કેવળ આત્મા, આત્મા વડે, આત્મામાં જ જાણી શકે, જોઈ શકે અને અનુભવી શકે. પરમાત્મતત્ત્વ સાથે ભાવાનુસંધાન થતાં, એક એવું મોજું આત્મ-દ્રવ્યમાં ફરી વાળ્યું છે કે, જેની મીઠાશનું વર્ણન ન થઈ શકે. એ મીઠાશ તે ધર્મ છે, જે ધારણ કરે છે. અથવા પરમાત્મરૂપ સર્વ જીવો સાથે ભાવનુસંધાન થતાં જ જે આહાઇ-આનંદ વગેરે ઉત્પન્ન થાય છે, તે જગતને ધારણ કરે છે. એની શક્તિને કેવળ કેવળી ભગવંતે જ જાણી શકે છે. યેગીએ એ પરિણામને સ્પર્શવાના સતત પ્રયત્નમાં રત રહે છે. દશન-જ્ઞાન-ચારિત્રને આત્મા, પૂર્વોક્ત સમસ્ત જતુવિષયક સ્નેહનો પરિણામ છે. આ પરિણામની ભાવપરિણતિ, વરૂપલભ, સિદ્ધ ભગવંતેમાં પણ છે. એ જ ભાવ પરિણતિને શ્રી ઉમિતિકાર ભગવંત પરમ કારણ તરીકે સંબોધે છે. આ બધી અપેક્ષાઓને સામે રાખીને મારિ ભાવે તરફ જવાય, ત્યારે તે ભાની મહાપ્રભાવિકતાને સાચે ખ્યાલ આવે. વ્યક્તિમાં વિશ્વ અને વિશ્વમાં વ્યક્તિ કઈ રીતે પ્રતિષ્ઠિત છે તે અને તેના અમાપ ઉપકારક સ્વરૂપને યથાર્થ ખ્યાલ તૈયાદિ ભાવેને સ્પર્શતાં જ સ્પર્શે છે. તેમાં કોઈ શંકા નથી. ત્રણ મહાન ભાવે मा कार्षीत् कोऽपि पापानि; मा च भूत् कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा; मतिमैत्री निगद्यते । કઈ પાપ ન કરે, કેઈ દુઃખી ન થાઓ. આ જગત મુક્ત થાઓ–એવી બુદ્ધિને મૈત્રીભાવના કહેવાય છે. આ ત્રણ ભાવોને હૃદયમાં સતત ધારણ ન કરનારની દરેકના પાપમાં, દરેકના દુખમાં અને સંસારમાં સૂમ બુદ્ધિગમ્ય અનુમતિ હોય છે તેથી તે સતત પાપ બાંધ્યા કરે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે સવ પ્રત્યે શત્રુભાવ અને ઉદાસીનભાવ નષ્ટ થઈને મૈત્રીભાવ આવવા તે જ ધર્મ માટેની પાત્રતા છે. સર્વર પ્રત્યેની મૈત્રી તે જ શ્રી જિનરાજ પ્રત્યેના પ્રમાદ છે. શ્રી જિનરાજ પ્રત્યેના પ્રમાદ તે જ સવ પ્રત્યેની મૈત્રી છે. Ge મૈત્રી, પ્રમાદ, કરુણા અને ઉપેક્ષા એ વિવેક રત્નના ચાર પાસા છે, વિવેક આ ચાર્થી જુદી વસ્તુ નથી. અનિત્યાદિ સર્વ ભાવના પણ મૈગ્યાદિની સિદ્ધિ માટે જ છે, અનિત્યાદિ ભાવના ન હેાવી તે જ જીવા પ્રત્યેના શત્રુભાવનાદિનું સ્વરૂપ છે. પચ્ચક્ખાણ વિના જેમ અવિરતિના આશ્રવ આવતા રોકી ન શકાય, તેમ મૈગ્યાદિ ભાવના વિના મિથ્યાત્વના આશ્રવ રોકી શકાતા નથી. મૈત્રી ભાવનામાં “કોઈ પણ જીવ પાપ ન કરા, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ, ખધા જ જીવા કર્મષ્ઠ ધનથી મુક્ત થાઓ.” એ વિચાર હેાવાથી પાપ દુઃખ અને કર્મની અનુમતિના આશ્રવ રાકાઇ જાય છે, અન્યથા એ આશ્રવ ચાલુ રહે છે. પાપ વગેરેની અનુમતિ ‘7 નિષિદ્ધ' અનુમન્ત' એ ન્યાયથી ચાલુ રહે છે. એ જ મિથ્યાત્વમાહ અથવા મહામાહ છે. સંવેગ અને નિવેદ એ સમ્યક્ત્વનાં લક્ષણા છે. અનુક`પા દ્રવ્યભાવ દુ:ખની દયાસ્વરૂપ છે, તેમ સંવેગ, નિવેદ એ ભવદુઃખ અને માક્ષસુખની ભાવના સ્વરૂપ છે. સર્વાં જીવા પાપ મુક્ત બના, દુ:ખ મુક્ત બના, કર્મ મુક્ત બના-એ નિવેદ ભાવના છે અને સર્વ જીવા મેાક્ષ પામેા, અનત ચતુષ્ટય પામી, સ્વરૂપ લાભ પામેા–એ સવેગ ભાવના છે. આમ ઉક્ત ત્રણ ભાવાને યમાં સતત ધારણ કરવા તે સમ્યક્ત્વવાનનું જીવત તવ્ય છે, તે સિવાય જીવન ભારરૂપ છે, પરપીડારૂપ છે. 卐 પરમાત્મપદ સર્વ પાપનાશક અને સર્વ ઈષ્ટ સાધક પુનિત શક્તિ પરમાત્મપદ અંતસ્તલમમાં પ્રસુપ્ત સમયમાં જ ઉપમિત થઈ પાપ છે. તેના અનવરત ચિંતનથી મુમુક્ષુના સત્કાર અને પ્રકટ પાપ પુંજ થાડા જાય છે. સુગધ ફુલની સુગધ પવનની સામી દિશામાં જઈ શકતી નથી પરં'તુ સજજનના ગુણાની સુવાસ પવનની સામી દિશામાં પણ ફેલાઇ શકે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ A ભાવનાનું સામર્થ્ય ભાવનાનું સામર્થ્ય રાગ-દ્વેષાદિ ફલેશ કહેવાય છે અને ઈર્ષ્યા-અસૂયાદિ ઉપકુલેશ કહેવાય છે. કલેશનું મૂળ ઉપલેશ છે. સુખી પ્રત્યે ઈષ્ય, દુઃખી પ્રત્યે ઉપેક્ષા, ગુણી પ્રત્યે અસૂયા અને પાપી પ્રત્યે તિરસ્કાર જેમાંથી જન્મે છે તે ઉપલેશ છે. “સઘળું સુખ મને જ મળે અને સઘળું દુખ મારું જ ટળે, એ રીતે સુખ પ્રત્યે અનંત રાગ અને દુઃખ પ્રત્યે અનંત છેષ એ કુલેશ માત્રનું મૂળ છે. મારું દુઃખ ટળો તેમ બીજાનું પણ ટળે, મને સુખ મળે એમ બીજાને પણ મળે.” એ વિચારથી ફલેશ મંદ થાય છે. મંદ ફલેશને નિવારવા માટે, દુઃખને દુઃખનાં મૂળ પાપષમાં અને સુખરાગને સુખના મૂળ ધર્મરાગમાં વાળવાની જરૂર છે કારણ કે, દુખ એ પાપનું ફળ છે અને સુખ એ ધર્મનું ફળ છે. ધર્મને રાગ પુણ્યવાન પ્રત્યે. અસૂયાને બદલે અનુરાગ પા કરે છે તથા પાપને છેષ પાપી પ્રત્યે તિરસ્કારને બદલે અનુકંપા યુક્ત માધ્યશ્ય પેદા કરે છે. પુણ્યવાનું પ્રત્યે હર્ષ અને પાપી પ્રત્યે માધ્યશ્ય એ અનુક્રમે અમેદ અને ઉપેક્ષાભાવ છે. આ રીતે રાગ-દ્વેષને નિર્મૂળ કરવાનું સામર્થ્ય મૈયાદિ ભાવનાઓમાં રહેલું છે. મિત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યશ્ય આ ચાર ભાવનાઓમાં પ્રથમ નંબરે મૈત્રીભાવના છે અને પછી પ્રમેહ, કરૂણા અને માધ્યશ્ય છે. મિત્રીભાવનું સામર્થ્ય મૈત્રીભાવનાની પરાકાષ્ટાનું નામ પૂર્ણ અહિંસા છે, અને એ મૈત્રીભાવનાને જ્યાં જ્યાં જેટલા પ્રમાણમાં અભાવ અને તે અભાવને દૂર કરવા માટેના પ્રયાસની ખામી; ત્યાં ત્યાં તેટલા પ્રમાણમાં હિંસા પછી ભલે તે વ્યક્ત હોય કે અવ્યક્ત હય, જાણપણે હેય કે અજાણપણે હેય. હિંસાને સંબંધ, કેવળ પ્રાણુનાશ સાથે છે, એવું નથી; પણ અન્ય જીવન રક્ષણ અંગેના ઉપયોગની ખામી સાથે ય છે. જૈન શાસનમાં જેટલું ઉપયોગ તે ધર્મ છે અને ઉપયોગની ખામી એટલો અધર્મ છે. મતલબ કે અહિંસા, દયા, જીવમૈત્રી એ ધર્મને પામે છે. મૈત્રીભાવના વગરના કઠોર હૈયામાં કરૂણા આદિ ભાવનાઓ ઉગી શકતી નથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયે કરૂણાભાવનું સામર્થ્ય કરૂણભાવનું સામર્થ્ય બે પ્રકારે કાર્ય કરે છે. એક છે, જે જીવમાં કરૂણાભાવ પ્રગટે તે જીવમાં “પાપાકરણ નિયમ” પ્રગટાવે છે, અને બીજું, જે છ ઉપર કરૂણ પ્રગટે છે તે જોનાં ચિત્તમાલિત્યની નિવૃત્તિ કરે છે. તે જીવે ત્રણ પ્રકારનાં હોય છે. શત્રુ, મિત્ર અને ઉદાસીન. એ ત્રણે પ્રકારનાં જમાં રહેલી, અપરાધ કરવાની વૃત્તિ દૂર થાય છે. ભગવાન શ્રી મહાવીરસવામીની કરૂણાએ ચંડકૌશિક સપનાં અપરાધની નિવૃત્તિ કરી હતી. એ દષ્ટાંત છે. પ્રભુનાં અતિશયેનું રહસ્યભૂત તત્વ પણ મિત્રી આદિ ચાર ભાવનાસ્વરૂપ પ્રભુની અદભુત સંપદા છે, એમ શ્રી વીતરાગતેત્રના ત્રીજા પ્રકાશના અંતે, મૂળકાર, ટીકાકાર અને અવચૂર્ણિકારે સ્પષ્ટ કહેલું છે. પ્રમોદભાવનું સામર્થ્ય પિતાનાં હજાર અવગુણને અવગણીને પણ માનવી પોતાના નાનકડા ગુણને આગળ કરીને હરખાતે હોય છે. તેમ જે માનવીના હૃદયમાં પ્રમોદભાવ પ્રગટે છે. તે પરનાં નાનકડાં પણ ગુણની પ્રશંસા કરે છે. આ પ્રશંસા એ પ્રમાદનું વ્યક્ત સ્વરૂપ છે. આ પ્રમોદભાવ જેના હૈયામાં હોય છે. તે પોતે સુકૃતશાળી બનીને, પ૨માં સુકૃતકરણની વૃત્તિને જગાડવાનું સુકૃત પણ કરતે હોય છે, જે વ્યક્તિના જીવનના મૂળમાં મિત્રીને અમી સિંચાયેલ હોય છે, તે પ્રમોદ, કરૂણા અને મધ્યચ્ય ભાવની પાત્રતા પ્રગટાવીને વ–પર શ્રેયસ્કર જીવન જીવી જાય છે. માયણ્યભાવને પ્રભાવ હિંસા, ચેરી, જુઠ આદિ પાપો ભયંકર છે. એવાં પાપ કરીને પિતાના આત્માને કલંકિત કરનારા છ તરફ જેમને માથરશ્યભાવને બદલે, ધણા યા તિરસ્કાર જાગે છે; તેમને જીવમત્રીને સ્પર્શ થયે હેત નથી, નહિંતર પિતાનાં સંતાનની કસુરને જે અખે એની માતા જુએ છે—એ જ આંખે જોવાની સહજ વૃત્તિ જીવમૈત્રી વાસિત હૈયાવાળા જીવને થવી જોઈએ. પાપીમાં પાપી જીવ પ્રત્યે પણ અનુકંપા યુક્ત માધ્યરચ્યભાવ જાગવાથી, સ્વભૂમિકાની પુષ્ટિ થવા ઉપરાંત પાને એટલે કે તેવા પાપીને પણ પાપ નહિ કરવાની સદ્દબુદ્ધિ જાગે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનું સામર્થ્ય ૮૧ માટે મન્યાદિભાવા છે।ડીને સ્વાર્થ આદિમાં મનને જવા દેવુ', એ આત અને રૌદ્રધ્યાનનુ સેવન કરવાના અહિતકારી માગ છે. સવ' જીવાનુ' હિતચિંતન સવ જીવાના હિતચિંતનના ભાવ નિસર્ગથી કે અધિગમથી જાગ્યા વિના આત્મસમ–દશિત્વ અને તેમાંથી ફલિત થતાં ક્ષાત્યાદિ ધર્મો કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? કાઈની સાથે વૈર ન હેાવુ એ જ મૈત્રી છે. વૈર ન હાર્યું એટલે અહિત ચિંતનને અભાવ હાવા. અહીં એ નિષેધ પ્રકૃત અંને કહે છે' એ ન્યાયે હિતચિંતનના ભાવ જ આવીને ઊભા રહે છે. સવ નું સુખ ઈચ્છવું એ માહરૂપ નહિ પણ વિવેકરૂપ છે. શ્રી સંઘને ઉદ્દેશીને શાસ્ત્રકારોએ “પુમિત્ર પ્રાતૃસ્ત્ર...નિચ પ્રોટ્ છાત્ત્વિઃ, નરપતચસ્ત્રાક્ષીળોઢાનારા અવન્તુ” વગેરે સુત્રો રચ્યા છે, અને બ્રાલેાકની શાંતિ ચાહી છે, તે કેવળ ઉપદ્રવના અભાવરૂપ જ નહિ પણ સ્વાસ્થ્યના સદ્ભાવરૂપ પણ છે. નદી વૈદ્ય પાસે જાય છે, તે સમયે તેના મનમાં ઘઉંથી મુક્ત થઈને શારીરિક સુખાકારી મેળવવાના ભાવ હાય છે. દર્દ ના હાવાપણામાં આરાગ્યના અભાવ છે, અને દર્દના દૂર થવામાં આરેાગ્યના સદ્દભાવ છે, તેમ શાંતિની બાબતમાં સ'પત્તિની બાબતમાં અને લેાકેાત્તર સમતા આદિ ગુણાની ખાખતમાં પણ સમજી લેવાનું છે. સત્ર હિતચિંતન રૂપ મૈત્રી અને માત્રના અને અધ્યાત્મમાત્રના પાયા છે. સકલસવહિતાશય એ ધર્મમાત્રના, ચાગ શ્રી જિનાજ્ઞા પેાતાનાં તુલ્ય પરને અને પરમાત્મ તુલ્ય પેાતાને, નિશ્ર્ચયથી માનવાનું ફરમાવે છે, તે આજ્ઞાના અસ્વીકાર અને સ્વીકાર એ અનુક્રમે ભવ અને માક્ષનું ખીજ અને છે. જીવને આ ધ્યાનથી છેડાવી અને ધર્મધ્યાનમાં જોડવા માટે તથા શ્રેણિ અને શુક્લધ્યાન સુધી પહેાંચાડનાર સકલસવવિષયક સ્નેહ અને હિતચિતાનાં પરિણામ છે. તેથી તે સ્વયં ધર્માંધ્યાન રૂપ છે અને ધર્મધ્યાનના હતુ પણ છે. શુક્લાનનુ બીજ ધર્મધ્યાન છે અને ધર્મ ધ્યાનનું ખીજ મૈગ્યાદિભાવા છે. મેાક્ષમાં તે ભાવા નથી પણ સર્વાનુગ્રહકારક પરાસાર એવા સ્વભાવ, માક્ષમાં પ્રગટે છે, તે પ્રક ભાવને પામેલા મૈગ્યાદિભાવાનું જ પરિણામ છે. સારાંશ કે, ઔગ્યાદિભાવા એ ધર્મીમય જીવનનુ' જીવન છે. તેના સેવનમાં સ્વ–પર કલ્યાણ સમાયેલુ' છે, આ. ૧૧ ' Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનો પાયો મૈગ્યાદિ ભાવેને મહિમા નાની પણ અવિધિ થાય ત્યાં કાય (છ કાય જીવોની વિરાધતા કહી છે, તેથી વિધિનો સાધક ષટકાય જીવને આરાધક બને છે, એ સિદ્ધ થાય છે. ઔચિત્ય ગુણની ઉપાદેયતા પણ મૈથ્યાદિ ચાર ભાવેની ઉપાદેયતા સૂચવે છે. અપુનર્બોધક અવસ્થાના શાન્તદાંત ગુણે પણ મિથ્યાદિભાવને જ જણાવે છે. અનુષ્ઠાન માત્ર વચનાનુસાર અને ભવ્યાદિ સંમિશ્ર હોવું જોઈએ. અનુષ્ઠાન–એ સમ્યફચારિત્ર છે વચનાનુસારિતા-એ સમ્યગજ્ઞાનરૂપ છે. અને મિથ્યાદિ યુક્તતાએ સમ્યગદર્શનરૂપ છે મતલબ કે રત્નત્રયીમાં મેગ્યાદિ ભાવે વ્યાપ્ત છે. “અહિંસા ઢાળ' એ વિશેષણ ધર્મની દયામૂલતા સૂચવે છે. ભાવના ઉપયોગરૂપ છે, તેથી અલ્પકાલીન હેય. ભાવ લબ્ધિરૂપ છે, તેથી સ્થાયી હોઈ શકે. ધર્મ ભદ્રકપરિણતિરૂપ છે, તેથી બીજાને શુભભાવ આપે છે, અને બીજાના શુભભાવનું ગ્રહણ કરે છે. ભદ્રક-પરિણતિને એ સ્વભાવ છે કે શુભનું જ આદાન-પ્રદાન કરવું. મિથ્યાદિ ભાવમાંથી ચિત્તવૃત્તિને ખસેડવી એ પ્રજ્ઞાપરાધ છે અને સમતાથી ભ્રષ્ટ થવાનું કામ છે. રાગાદિથી કલુષિત (ખરડાએલ) જીવ પણ ફવિચિત્ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે, તે મૈથ્યાદિ ભાવોને પ્રભાવ છે. અંતરાત્મદશાને વિકસાવવા માટે જે ચિત્તપ્રસાદ જોઈએ, તે મિથ્યાદિ ચાર ભાવનાઓમાંથી પ્રાપ્ત થાય છે. “નો નમો ક્ષત્રમૂહુ'ની ટીકામાં “મૈત્રી માતાનું સમર' એ અર્થ કર્યો છે. ધર્મ એ વાદવિવાદને કે ચર્ચા ટીકાને વિષય નથી, કિંતુ જીવનમાં જીવીને અનુભૂતિમાં લાવવાનો વિષય છે. ચતુર્થ ગુણસ્થાનકે અનંતાનુબંધીના ક્ષયે પથમ જન્ય સાન્યાદિભાવ હોય, તે મેગ્યાદિભાથી ગર્ભિત જ હોય. મિથ્યાદિ ભાવે મહાદિના પ્રતિપક્ષ ભૂત (વિરેધી) હેવાથી, તેની ભાવના વિના અંતરંગ શત્રુ એવા કષાયને વિલય અસંભવિત છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માને સ્પર્શતા સમ્યકત્વને “વરધિ” કહે છે. તેમાં જે “ધર” શબ્દ છે, તે સર્વ જી સાથે સંબંધ ધરાવે છે. શમ, સંવેગ, નિત, અનુકંપા અને આસ્તિકય એ મૈયાદિના કાર્ય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૩ મિથ્યાદિ ભાવો મહિમા શમ એટલે કષાયેને ઉપશમ ક્રિોધ, માન, માયા અને લેભ એ ચાર મુખ્ય કષાય છે. આત્મિક ગુણેના રસકસનું સતત શેષણ આ કષાયે કરતા રહે છે. જીવમૈત્રીના મૂળમાં અંગારારૂપ આ કષાને ઉપશમાવવા માટે જિનભક્તિ એ સબળમાં સબળ સાધન છે. રાગ અને દ્વેષ –એ બંને દેને સમૂળ ઉછેદ કરવાની અપ્રતિમ શક્તિ, જિનભક્તિના પ્રભાવે આત્મામાં જાગે છે. એટલે કે ધાદિ કષાનું સ્થાન ક્ષમા, નમ્રતા આદિ લે છે. આ રીતે શમ, મૈત્રીનો મિત્ર બનીને આત્માનું સુંદર ચિત્ર ઉપસાવે છે. શમનો વિકાસ સંવેગને જન્માવે છે. સંવેગ એટલે મેક્ષાભિલાષ કર્મ-પારતવ્યથી મુક્ત થવાની તમન્ના. જગતના નું દુઃખદર્દ ભર્યું ચિત્ર, છના મિત્રને ખરેખર ખટકતું હોય છે. એટલે તે તે પોતે સર્વ કર્મથી મુક્ત થઈને, જગતના જીવને પણ પિતા તરફથી પહોંચતી પીડાથી મુક્ત કરે છે. સાચે સંવિગ્ન આત્મા સંસારમાં પણ એ રીતે રહે છે, જે રીતે જળમાં કમળ રહે છે. | સંવેગ પરિપક્વ થાય છે એટલે તેમાંથી નિર્વેદ જન્મે છે. નિર્વેદ એટલે ભવ વિરક્તિ - ભવવાસ સાચે જ દુસહ્યા છે. તેમાં દુખનો પાર નથી. પરાધીનતાને સુમાર નથી. કાંટાળી સેજ કરતાં પણ ભવવાસ વધુ દુઃખદ છે. ભવનો રાગ સ્વપ૨ ઉભયનું અહિત કરે છે. જેમાં જીવ, અત્યંત પ્રયત્ન કરીને માંડ-માંડ અપ કાલિન સ્વ-સ્થતાનો અનુભવ કરી શકે છે, અને પછી તરત અસ્થિર ગો ભાગ બની જાય છે, એવા ભવનમાં ભટકવાનું ક્યા સ્વમાની શુરવીરને ગમે? સવમાની-શૂરવીરને આ પરાધીનતા ગમે કે ન ગમે, તે પણ જીવોના સહૃદયી મિત્રને તે આ પરાધીનતા કેઈ પણ સંગમાં આવકાર્ય નથી જ લાગતી. Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે એટલે એવા આત્માઓ, ચક્રવર્તી પણાના ચંચળ સુબેને જતાં કરીને, ત્યાગ અને વૈરાગ્યના સ્થિર માર્ગે પ્રમાણુ કરીને, જિનભક્તિ અને છત્રીને અજવાળે છે. ભવ-નિર્વેદથી ભીજાએલા હૈયામાં અનુકંપે તે હોય જ. જે ન હોય તે એ ભવ-નિર્વેદ યથાર્થ નહિ. અનુકંપા એટલે હૃદયની આદ્રતા, દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારના રોગે વડે ઘેરાએલા જીવોનાં દુઃખે જોઈ આવા આત્માઓ અંદરથી ભારેભાર વ્યથા અનુભવતા હોય છે. સાત્વિક આ વ્યથાનું બીજું નામ અનુકંપા છે. મારે શું? એ એના કર્મોના ફળ ભોગવે? એવી ઉપેક્ષા, જિનભક્તિજન્ય જીવમૈત્રીથી વાસિત હૈયાવાળો આત્મા નથી જ દાખવતો. મિત્રના દુખે, દુઃખી થતા મિત્રની જે લાગણી તે જ અનુકંપા. અનુકંપા રહિત હય, પત્થર-હદય કહેવાય છે. આ રીતે અનુકંપા એ જીવમૈત્રીને સ્પષ્ટ આવિષ્કાર છે. મૈત્રીને મહાન મિત્ર આસ્તિક્ય છે. આસ્તિય એટલે પરા પાર્થ એ જ પરમાનુષ્ઠાન એવી શ્રદ્ધા. પરાર્થ સિવાય જીવમત્રી ન હોય. જિનભક્તિ હોય તે પણ ઔપચારિક સ્વાર્થજન્ય હેય. શ્રી જિનેશ્વરના સમગ્ર સ્વરૂપમાં પરાર્થને પરમ મંગલકારી ભાવ ઓતપ્રેત છે. તેઓશ્રીના શ્વાસ સુદ્ધામાં જીવમાત્રના મંગલનું મહાન સંગીત ઘુંટાતું રહે છે. આવા પરાર્થવ્યસની પરમાત્માના ભક્તના હૃદયમાં જે પરાથ–પરમાર્થની પવિત્ર ભાવના ના જાગે તે શું સમજવું? સાચું સમ્યક્ત્વ પણ પરાર્થ વડે જ દીપે છે. જીવદયામય જીવન પણ પરાર્થનું જ સ્વરૂપ છે. શ્રી જિનભક્તિ જન્ય જીવ મૈત્રીનાં આ અંગે વડે બનેલું જીન, પરમ જીવનનું બીજ બનીને આત્માને નિબીજ (ભવવાસના રહિત) બનાવી શકે છે, તે નિઃસંદેહ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ચા૨ ભાવનાઓનો સાર ૮૫ ચાર ભાવનાઓને સાર મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યસ્ય એ ચાર ભાવનાઓ છે. તેને સાર નીચે મુજબ છે. સુખીની ઈર્ષ્યાને ત્યાગ, તે મિત્રીભાવનાને સાર. ગુણ ઉપર ઢષને ત્યાગ, તે પ્રમાદ ભાવનાને સાર. દુખીની ઉપેક્ષાને ત્યાગ. તે કરૂણ ભાવનાને સાર. પાપી ઉપર રાગ અને દ્વેષ ઉભયનો ત્યાગ, તે માધ્યચ્ય ભાવનાને સાર. મંત્રી માહાસ્ય જે શ્રી જિનેશ્વરદેવને મિત્ર પણ ન માને તે પરમ કલ્યાણ મિત્ર ને મિત્ર કેમ માની શકે ? મૈત્રીભાવ તે અદ્વૈત મત છે. પ્રમોદભાવ તે વિશિષ્ટાદ્વૈત મત છે. કરૂણભાવ તે તથાગત મત છે. માધ્યસ્થભાવ તે દિગંબર મત છે. ભાવ ચતુષ્ટયરૂપ જે અનેકાન્ત તે જિનમત છે. ધર્મ માત્ર પ્રત્યે જેમ વચન કારણ છે તેમ મિત્રો પણ કારણ છે. મિત્રીના સ્થાને “અહિંસા' શબ્દ આગમમાં વ્યાપક છે. ક્ષમા અહિંસાદિ ધર્મોમાં મૈત્રીભાવ વ્યાપક છે. નવ તત્વનો સાર દેવ-ગુરૂની ભક્તિ છે, તેને સાર અહિંસા અને અહિંસાને સાર મૈત્રી છે. શુદ્ધ અહિંસા એટલે મૈત્રીભાવ. દેવ, ગુરૂ અને ધર્મ મઢીયુક્ત છે. સમ્યહવ એ મિત્રી અને તઘુક્તતામાં શ્રદ્ધારૂપ છે. મૈત્રીનું આ વ્યાપક સ્વરૂપ જ જીવને તત્વથી સર્વવ્યાપી બનાવી શકે છે. સમગ્ર જીવલેકમાં જીવને અગ્રીમ સ્થાને બેસાડી શકે છે આથી એક સમયની પણ અમત્રી એ અકલ્યાણકારી છે એમ સ્પષ્ટ થાય છે. 1 સુખ માટે અપરિગ્રહ વ્રત છે, તેથી સંતોષ પ્રગટે છે, અને સંતેષમાં જ ખરુ સુખ છે. શાંતિદાયક સુખ સંતોષમાં છે, અપરિગ્રહમાં છે. અસંતેષ કે પરિગ્રહમાં નહિ. તમારી પાસે જે હોય, તેનાથી તમે સુખી ન હૈ, તે જે નથી તેનાથી સુખી શી રીતે થઈ શકશે ? Page #122 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે મિચાદિભાવ સંયુક્તમ્ धर्मध्यानं भवेद्यत्र मुख्यवृत्त्या जिनोदितं । रुपातीततया शुक्लमपि स्याद् शममात्रतः ॥ અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા સ્વરૂપવાળું ધર્મધ્યાન મૈત્રી આદિ ભેદવાળું અનેક પ્રકારનું છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે મિત્રી આદિ ભેદ વડે ચાર પ્રકારનું, આજ્ઞા વિચયાદિ ભેદ વડે ચાર પ્રકારનું તથા પિંડસ્થાદિ ભેદ વડે પણ ચાર પ્રકારનું ધર્મધ્યાન છે. તેમાં ધર્મયાનને “ઘરનું સંધાનવાળું કરવાને માટે મિત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યરશ્ય એ ચાર ભાવનાઓ નિજિત કરવી. કારણ કે એ મિત્રી આદિ ભાવનાઓ, તે ધર્મધ્યાનને પુષ્ટ કરવા માટે રસાયણ સરખી છે. વાતું' એ પદને અર્થ વ્ર શ્વાનસ્થ પુર નાનત્તળ સપાનં ૬ ” એ રીતે ચગશાસ્ત્ર વૃત્તિમાં કર્યો છે. સર્વ જીવો મારે મિત્ર સમાન છે, કેઈ છવ મારું કાંઈ પણ નુકશાન કરતે નથી. દુઃખ આપના જીવ પણ મારા અશાતા-વેદનીયના ક્ષયમાં નિમિત્તરૂપ હેવાથી, મિત્ર સમાન છે. તથા સર્વ જીવોનું હિત મારાથી કઈ રીતે થાય ? ઈત્યાદિ ચિંતન તે મૈત્રી ભાવનારૂપ ધર્મધ્યાન છે અને ધર્મધ્યાનને પુષ્ટ કરવામાં કારણભૂત છે. પરજીવને દુઃખમાંથી મુક્ત કરવાની ચિંતા તથા જીવો સંસારથી-ઉપાધિથી મુક્ત કેમ થાય? ઈત્યાદિ ભાવના, તે કરુણાભાવના છે. પરજીવને સુખી દેખી સંતોષ માન અને સુખનાં સાધન જે રીતે પ્રાપ્ત કરી શકે તે રીતે તેને પ્રેરણા કરવી ઈત્યાદિ પ્રમેહભાવના છે. પર ના દે અને અવગુણે દેખી તેઓ પર અરુચિથી-ઇર્ષા દષ્ટિથી ન જતાં, એ છવો કમને વશ છે, એમને કઈ દેષ નથી, મેહ જે પ્રમાણે ચેષ્ટા કરાવે છે, તે પ્રમાણે કરે છે, ઈત્યાદિ મનમાં સમજીને જેના દે તરફ દુર્લક્ષય કરવું; ઉપેક્ષા સેવવી તે ઉપેક્ષાભાવના છે. કહ્યું છે કે 'परहितचिन्ता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा । परसुख तुष्टिमुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥' Page #123 -------------------------------------------------------------------------- ________________ જીવમેત્રી અને જિનભક્તિ જીવમૈત્રી અને જિનભક્તિ ભાવ મૂળ ગુણ છે અને ભાવના ઉત્તર ગુણ છે. સમ્યકતવ સામાયિક, શ્રુત સામાયિક અને સર્વવિરતિ સામાયિક એ ત્રણે પ્રકારના સામાયિકમાં જીવ માત્ર પ્રત્યે આત્મ પમ્યભાવની આવશ્યક્તા છે અને એ ભાવ મૈથ્યાદિ ભાવનાઓ વડે સાધ્ય છે. સમ્યગદર્શન માટે જેમ દેવ-ગુરૂની ભક્તિ આવશ્યક છે, તેમ દેવ-ગુરૂની ભક્તિ માટે જીવની મૈત્રી પણ આવશ્યક છે. શ્રી તીર્થકર ભગવંતેની ભક્તિ વિના કેઈની પણ મુકિત ન હોય, એને અર્થ પરાર્થ વૃત્તિની ભક્તિ વિના સ્વાર્થવૃત્તિને નાશ કદી પણ ન હોય-એ છે. આત્માર્થીપણું એટલે સ્વાર્થીપણું નહિ, પણ આત્મતત્વરૂપે આત્મા માત્રનું અર્થી પણું. આત્મહિત એટલે રત્નત્રયીનું આરાધન. તેમાં મૈત્રીભાવ જ હોય. સ્વદયામાં વૃત્તિ રૂપે પરદયા ભાવ હોય જ, પ્રવૃત્તિની ભજના હેય, પિતાના કે બીજાના દેહાદિ પર ભાવોને છોડીને જયારે દેહાદિની અંદર રહેલા આત્મા તરફ લય જાય અને આત્માનું હિત કરવાનો મને રથ જાગે ત્યારે અધ્યાત્મની પ્રાપ્તિ થઈ કહેવાય. આવા અધ્યાત્મભાવ મૈત્રાદિ ભાવની અપેક્ષા રાખે જ છે. એ ભાવના અભાવમાં નામ, સથાપના કે દ્રવ્ય અધ્યાત્મ હોય, પણ ભાવ અધ્યાત્મ ન હોય. ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે એ વચન આત્મગુણને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. ત્યાં પુદગલ ગુણેને અભાવ સમજવાને પણ આત્મગુણને અભાવ હેતે નથી. આત્મગુણને સદ્દભાવ સર્વ આત્માઓને ઉદ્દેશીને જ હોય. તેથી યોગ, અધ્યાત્મ વગેરેમાં “મૈથરિ માર ધંયુકત' એ વિશેષણ હોય છે. તાત્પર્ય કે જીવ મિત્રીએ શ્રી જિન ભક્તિનું જ પ્રધાન અંગ છે. જીવ મૈત્રી વિનાની જિનભક્તિ દ્રવ્ય ભક્તિ હોઈ શકે, ભાવભક્તિ ન હોય. મૈત્રી માટે ભક્તિ છે, એમ કહેવાં કરતાં પરમ છવ વત્સલ શ્રી તીર્થકર. પરમાત્માને ભાવપૂર્વક ભજવાથી અમૈત્રીને નાશ થાય છે એમ કહેવું તે યોગ્ય છે. જે જીવનો મિત્ર છે, તે શ્રી જિનરાજને ભક્ત છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો ભક્તિ અને મૈત્રી પંચ-નમસ્કાર જ્યાં જ્યાં છે, ત્યાં-ત્યાં તે સર્વ પાપને એટલે પાપ ભાવને અર્થાત સ્વાર્થબુદ્ધિને નાશ કરે છે તથા તે નમસ્કાર જેઓના હૃદયમાં છે, તે સર્વને સવ મંગળરૂપ થાય છે. ધર્મ એ જ મંગળ છે. અને તે અહિંસા-સંયમ-તપરૂપ છે. તે ધર્મરૂપી મંગળનું મૂળ સર્વ જીવરાશી ઉપર સનેહને નિષ્કામ પરિણામ છે. એ પરિણામ જ અહિંસારૂપ, સંયમવ્યાપારરૂપ, તપશ્ચર્યારૂપ બને છે. અહિંસા એ જીવમૈત્રી પ્રતીક છે. સંયમ એ અહિંસાનું પ્રતીક છે. અને તપ એ સંયમનું પ્રતીક છે. તપથી સંયમની શુદ્ધિ, સંયમથી અહિંસાની શુદ્ધિ અને અહિંસાથી જીવમૈત્રી વધે છે. જીવની મંત્રી પરમેષ્ઠિની ભક્તિમાં વૃદ્ધિ કરે છે. અને પરમેષિની ભક્તિમાં જીવની મેત્રી વધે છે, એમ અન્ય કારણરૂપ બનેલી છવમત્રીથી અહિંસા, અહિંસાથી સંયમ અને સંયમથી તપ વધે છે. તપમાં ધ્યાન પ્રધાન છે. ધ્યાનની સામગ્રી સંયમ છે, સંયમની સામગ્રી અહિંસા છે, અહિંસાની સામગ્રી જીવમૈત્રી છે. જીવમત્રીની સામગ્રી પરમેષ્ઠિની શક્તિ છે. બીજી રીતે પરમેષિ-ભક્તિની સામગ્રી જીવમૈત્રી પણ છે. જીવમત્રીની સામગ્રી અહિંસા છે, અહિંસાની સામગ્રી સંયમ છે, સંયમની સામગ્રી તપ છે, તપની સામગ્રી ધ્યાન છે, ધ્યાનની સામગ્રી પરમેષ્ઠિ ભક્તિ છે. આ રીતે સમતા અને થાન તથા ધ્યાન અને સમતા પરસ્પર કાર્યકારણરૂપ બનીને મુક્તિને માર્ગ બને છે. મોક્ષ કર્મક્ષયથી, કર્મક્ષય આત્મજ્ઞાનથી, આત્મજ્ઞાન આત્મધ્યાનથી થાય છે. આત્મધ્યાન વડે સમતા નિમ્બકંપ બને છે. સમતાની સામગ્રી જીવમૈત્રી આદિ છે. તેથી તે ધર્મરૂપી મંગળનું મૂળ છે. તે મંગળના મૂળની પ્રાપ્તિ પંચનમસ્કારથી સિદ્ધ થાય છે. આમ, ભક્તિ અને મંત્રી પરસ્પર સંકળાયેલાં છે. જે પરમેષ્ઠિ અને જીવ વરચેની મૂળભૂત આત્મીયતાના પ્રધાન કારણરૂપ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ અને મૈત્રી છવમત્રી, જિનભક્તિ, અણમુક્તિ ભાવ વિનાના દાનાદિ નિષ્ફળ છે. અર્થાત્ જીવમૈત્રી, જિનભક્તિ અને ઋણમુક્તિના ભાવ વિના દાનાદિ નિષ્ફળ છે. જીવમૈત્રી, જિનભક્તિ અને ઋણમુક્તિને ભાવ પ્રગટાવવામાં આલંબન શ્રી નવપદો છે. કેમકે નવે પદે જીવમત્રી, જિનભક્તિ અને ઋણમુક્તિના ભાવથી છલોછલ ભરેલા અને તે ભાવના ફળરૂપે અભયપદને વરેલા છે. જેનામાં જે ભાવ હોય તેનાથી, તે આલંબનથી તે ભાવ સિદ્ધ થાય એ સનાતન નિયમ છે. દાનની પાછળ ઋણ મુક્તિને, શીલની પાછળ જીવમૈત્રીને અને તપની પાછળ જિનભક્તિને ભાવ ભરેલું છે. અથવા એ ત્રણેની પાછળ, ત્રણે ભાવ એક સાથે રહેલા છે. તેથી તે ત્રણે મુક્તિના હેતુભૂત બને છે. વૈરાગ્ય અને મૈત્રી વૈરાગ્યવૃત્તિથી વિષયે પ્રત્યે વિરક્તિ જાગે, તે પણ ક્યાયભાવો જીતવા માટે સીધુ સામર્થ્ય મંત્રી અને ભક્તિમાં છે. ભકિતથી જીવતરવની સાથે સંબંધ બંધાય છે. વૈરાગ્યથી જડ તત્વ સાથે સંબંધ તૂટે છે. બંને મળીને નિર્મળતા અને સ્થિરતાને હેતુ બને છે. નિર્મળતામાં પ્રધાન કારણ વૈરાગ્ય વૃત્તિ છે. સ્થિરતામાં મુખ્ય હેતુ મૈત્ર્યાદિ ભાવને અભ્યાસ છે. વૈરાગ્યથી મમતા જાય છે, તે મૈગ્યાદિના અભ્યાસથી સમતા પ્રગટે છે. વિષય પ્રત્યેના વૈરાગ્ય માત્રથી જીવની પૂર્ણ શુદ્ધિ થતી નથી. તેના માટે વૈરાગ્યની સાથેસાથ છવ મૈત્રી જોઈએ જ. તેના પ્રભાવે કષા નિમ્ળ થાય છે. વિષયે જેટલા ઘાતક છે તેના કરતાં વધુ ઘાતક કષાયે છે. તે બંનેને નાબૂદ કરવા માટે વૈરાગ્ય અને મિત્રી બંનેને જીવનમાં દઢ કરવા પડે છે ત્યારે જ આત્મદહીકરણ થાય છે. મૌન અને મૈત્રી સાધક માટે બે વસ્તુઓની ખાસ જરૂર છે. એક મૌન અને બીજી મિત્રી. મૌનથી માધ્યશ્ય જળવાય છે. અને મૈત્રીથી પ્રમોદ અને કારુણ્ય કેળવાય છે. આ. ૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો સમસ્ત સત્વવિષયક સ્નેહ એ મૈત્રી છે ચૈતન્ય ઉપર મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય કે માધ્યશ્યભાવને છોડીને બીજોભાવ ધારણ કરે એ અપરાધ છે. ધર્મનું લક્ષણ શુભ પરિણામ છે. એ શુભ પરિણામ ચાર પ્રકાર છે. તેથી ધર્મના પ્રત્યેક અનુષ્ઠાન મથ્યાદિ ચાર ભાવયુક્ત હોય તે તે ધર્મસ્વરુપ બને છે. ભાવ વિનાને ધર્મ, લુણ વિનાના ભેજન જેવું છે. અપ્રશસ્તભાવનું નિરાકરણ પ્રશસ્ત ભાવ વિના થતું નથી. મૌન અને મૈત્રી એ આત્માની શક્તિઓ છે. એક અપેક્ષાએ એમ કહી શકાય કે મૌન એટલે કે ઈ પાસે માગવું નહિ, અને મૈત્રી એટલે સૌને આપવું. માગવા માટે મૌન અને આપવા માટે મિત્રી જીવનમાં અપનાવવી જોઈએ. મૈત્રીભાવના मैत्री निखिल-सत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनीतेषु करुणा सर्वदेहिषु ॥ १॥ धर्मकल्प मस्यैता मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाभ्यस्ताः स तेषामतिदुर्लभः ॥२॥ અર્થ સર્વ પ્રાણીઓને વિષે મૈત્રી, ગુણવાનને વિષે પ્રમેહ, અવિનીતેને વિષે માધ્યશ્ય તથા સર્વ દેહધારીઓને વિષે કરુણા, આ ચાર મૈગ્યાદિ ભાવનાઓ ધર્મકલ્પવૃક્ષનું મૂળ છે. જેઓએ આ ચાર ભાવનાઓને જાણી નથી, તેને અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. ધર્મ કલ્પવૃક્ષનું મૂળ મત્રી આદિ આ ચારભાવનાઓ જીવમાં ધર્મ પામ્યા પહેલાં વિપરીત રીતે જોડાયેલી હોય છે. ધર્મ પામ્યા પછી એ સ્વસ્થાનમાં જોડાયેલી હોય છે. એટલે કે પહેલાં કેવળ પિતાના જ સુખની ચિંતા, કેવળ પોતાના જ ગુણોને પ્રમેહ, કેવળ પોતાના જ દુખે પ્રત્યે કરુણા અને કેવળ પિતાનાં જ પાપ પ્રત્યે ઉપેક્ષા હોય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ધર્મ પામ્યા પછી, સર્વના સુખ અને હિતની ચિંતા સર્વગુણ જીના ગુણેને પ્રમાદ, સર્વદેહધારી જીના દુખની કરુણા અને સર્વ પાપાત્માઓના પાપની ઉપેક્ષા હોય છે. વળી ધર્મ પામ્યા પહેલાંની અવસ્થામાં બીજાઓ પિતા પ્રત્યે મૈત્રી ધારણ કરે, પિતાના ગુણેને જોઈને બીજા આનંદ પામે, પિતાનાં દુખે પ્રત્યે બીજા કરુણ ધારણ કરે અને પોતાના પાપાચરણ પ્રત્યે બીજા માધ્યસ્થભાવ રાખે, એવી ભાવના જીવમાં સતતપણે ચાલુ હોય છે. ધર્મ પામ્યા પછી તે બીજા પ્રત્યે મૈત્રી, પ્રમેહ, કરુણ અને માધ્યસ્થને ધારણ કરે છે. પ્રથમને આતં–રૌદ્રધ્યાન કહેવાય છે અને બીજાને ધર્મ-સુફલધ્યાન કહેવાય છે. ક્ષયના રાગીને જેમ વસંતમાલતી, સુવણ, લોહ, અભ્રક વગેરે રસાયણે પુષ્ટિ આપે છે તેમ આ મૈત્રી આદિ ચારભાવનાઓ અતિ આર્ત અને રૌદ્રાદિ અશુભધ્યાનેથી થતા આંતરિક ક્ષયરોગને નાશ કરી ધર્મધ્યાનરૂપી ૨સાયણવડે આપણું આંતરિક દેહને પુષ્ટ કરે છે. ખંડિત થયેલી કથાનની ધારાને આ ભાવનાઓ ફરીથી જોડી આપે છે. દયાન એટલે? આધ્યાન એટલે આપણને વર્તમાનમાં જે અનુકૂળતાએ સપડી છે, તે કાયમ રહે અને જે નથી મળી તે અનુકૂળતા સાંપડે તેમ ઈચ્છવું, તથા જે પ્રતિકૂળતા અત્યારે છે કે કેમ ચાલી જાય તથા ભવિષ્યમાં પણ પ્રતિકૂળતા કદી ન આવે તેમ ઈચ્છવું તે. આવાં આધ્યાન ઉગ્ર બની હિંસા, અસત્ય, ચેરી વગેરેની પરંપરામાં પરિણમે છે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે. ધર્મયાન એટલે જીવાદિ તત્વોની કર્મના સ્વરુપની અને પંચાસ્તિકાયમય લેકના સ્વરુપની વિચારણા કરવી તે. આ ધર્મધ્યાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જે આત્માનુભવ થાય છે, તેનું જ નામ શુકલધ્યાન છે. જેન પ્રવચન અહિંસા અને ક્ષમામય લેવાથી મૈત્રીમય છે. વળી તે અનેકાન્તમય હેવાથી તેમાં સર્વનને સાપેક્ષપણે પિતાના સ્થાને સમાન સ્થાન આપવામાં આવે છે. આ સર્વ નયસાપેક્ષતા એ પણ મિત્રીને જ એક પ્રકાર છે એમ કહી શકાય. E; - પુરૂષાર્થ પાપનિવૃત્તિને કેઈપણ ઉપાય સહજ હઈ શકતો નથી. પ્રત્યેક ઉપાય પ્રયત્ન સાધ્ય અને સમય સાપેક્ષ હોય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ કર આત્મ-ઉત્થાના પાયા મૈત્રીનું મંગળગાન ગુણી પ્રત્યે મધ્યસ્થ રહીએ, તા ગુનેગાર થઈએ છીએ, દુઃખી પ્રત્યે મધ્યસ્થ રહીએ, તેા હૃદયશૂન્ય બનીએ છીએ. આવી બુદ્ધિ જયાં સુધી હોય ત્યાં સુધી આપણે અજીવ એવા શરીરમાં જીવની બુદ્ધિવાળા રહીએ. જેવી લાગણી ઘરના દુઃખી પ્રત્યે છે. તેવી લાગણી જગતના દુઃખી જીવા પ્રત્યે થવી જોઈએ, જો ન થતી હાય, તેા કંઈક ખૂટે છે તે નક્કી છે. પરહિતચંતાના ભાવ ન હાય, તા મિથ્યાત્વરૂપી આશ્રવ આવે છે; એવું આપણે સાચાભાવે માનતા નથી, તેથી જ અધૂરા છીએ. જે કાંઈ ખૂટે છે, એ આ તત્ત્વ છે. દયાના અભાવને પાપ માનીએ છીએ, પણ મૈત્રીના અભાવને પાપ માનતા નથી તે જ અજ્ઞાન છે. મૈત્રી વગરની દયા મીઠા વગરના ભેાજન જેવી હાય છે. શ્રી તીર્થંકર પરમાત્માએ જીવમૈત્રીનું જીવની જેમ જતન કરવાનું ફરમાવ્યું છે. એક મિત્ર, ખીજા મિત્રના અપરાધને જે સ્નેહપૂર્વક સહે છે, તેવા સ્નેહપરિણામ જીવમૈત્રીપૂર્ણ જીવનમાં હોય છે. ‘પામેમિ સનનીને' ગાથા જીવનમાં જીવવા માટે છે, જીભથી માત્ર ખેાલી જવા માટે નહિ, જીવમાત્ર પ્રત્યે મિત્રતુલ્ય વ્યવહાર ન રાખી શકીએ, ત્યાં સુધી આપણી જિનભક્તિ અધૂરી ગણાય. માત્ર કાયાની ચિંતા તા કીડીને પણ હાય છે. જો તેવી જ ચિંતા શ્રી જિનેશ્વર પરમાત્માના અનુયાયીને પણ હાય, તે કહેવું પડે કે તે શ્રી જિનેશ્વર પરમાત્માના સાચા અનુયાયી નથી. પરમા વ્યસની અને કૃતજ્ઞશિરોમણી શ્રી જિનેશ્વર પરમાત્માના અનુયાયીમાં આ બે ગુણાની પ્રાપ્તિની સતત ઝંખના તેમજ તદનુરૂપ પુરૂષાથ હોવા જ જોઈએ. તા જ દેવદુર્લભ માનવભવની યત્કિંચિત્ પણ સાથ તા સિદ્ધ થાય, જીવનના થાડાક પણ અથ ઉપલબ્ધ થાય. જીવવા જેવા જીવનનું ઉચિત બહુમાન થાય. '; જ્ઞાન અને ધ્યાન ધ્યાન પરાક્ષનું જ થઈ શકે છે. પદ્મા અપરાક્ષ થયા એટલે જ્ઞાન થઈ ગયું. પછી તે માટે ધ્યાન કરવાનું રહેતુ નથી. પદાર્થનું જ્ઞાન પ્રમાણ પ્રમેયને આધીન છે અને ધ્યાન તા ઈચ્છા, પ્રયત્ન, શ્રદ્ધા અને વિધિને આધીન છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીનું માહાસ્ય મિત્રીનું માહાસ્ય मा मार्षीत् कोऽपि पापानि मा च भूत कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते । १॥ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. કઈ પણ પ્રાણી પાપ ન કરે. કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, પ્રાણીમાત્ર મોક્ષને પામે. આ પ્રકારની મતિને શાસ્ત્રકારો “મૈત્રી' કહે છે. ઈચ્છાનું પ્રાબલ્ય આ જગતમાં ઈરછા કોને છેતી નથી? સંસારી જીવમાત્રના હૃદયમાં કઈ ને કઈ ઈચ્છા હોય જ છે. પરંતુ તે બધી ઈચ્છાઓને સરવાળે કરવામાં આવે, તે તે માત્ર બે જ પ્રકારની ઈચ્છાઓમાં સમાવેશ પામી જાય છે. અને તે એ છે કે મને દુઃખ ન થાઓ” અને “હુંજ સુખી થાઉં.” મને પિતાને જરા જેટલું પણ દુખ ન મળે અને જગતમાં જેટલું સુખ છે, તે બધું મને જ મળે.” આ પ્રકારની તીવ્ર ઈચ્છા જીવમાત્રના હૃદયમાં નિરંતર રહ્યા જ કરે છે. બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે જ ઈચ્છાઓ રહેલી હોય છે. અને તે કદી પણ પૂર્ણ થતી નથી, એ વાત પણ તેટલી જ સાચી છે. એ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓને એ સિદ્ધાન્ત નક્કી કરે પડ્યો છે કે ઈચ્છા એ જ દુખ છે અને ઈચ્છાને અભાવ એ જ સુખ છે.” ઈચ્છા એ જ દુઃખ છે. આહારની અયોગ્ય ઈચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપધર્મ ઉપદેશો છે. અર્થ અને કામની અગ્ય ઈચ્છાઓમાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે શાકારે એ દાન અને શીલધર્મનાં પાલનને ઉપદેશ આપ્યો છે. જેમ અર્થ, કામ અને આહારાદિની અયોગ્ય ઈચ્છાઓ જીવના દુઃખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય કરે છે, તેમ તેથી પણ અધિક સુખહાનિ અને દુખવૃદ્ધિનું કાર્ય જીવને એક ચોથા પ્રકારની ઈચ્છાના પ્રભાવે થઈ રહ્યું છે. તે ઈચ્છા એ છે કે “મને જ સુખ મળે, મારું જ દુખ ટળે.” આ ઈચ્છા સૌથી વધારે કનિષ્ઠ કોટિની હઈને સૌથી વધારે પીડાકારક છે. તેમ છતાં તે વાતનું યથાર્થ જ્ઞાન ઘણા થોડાને જ હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉથાનને પાયે આ કનિષ્ઠ પ્રકારની ઈચ્છા અને તેમાંથી જન્મ પામતી ફિલષ્ટ કેટિની પીડાને પ્રતિકાર હજારના પણ દાનથી, લા વર્ષોના શીલથી કે કટિ જજોના પણ તપથી થઈ શકતું નથી. દાન, શીલ, તપ વડે પરિગ્રહ, મૈથુન કે આહારદિની સંજ્ઞાઓના જોરથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક બાધાઓથી અને પીડાઓથી અવશ્ય બચી જવાય છે. પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓને સરવાળો કરતાં–‘મને એકલાને જ સુખ થાઓ” અને “મારા એકલાનું જ દુખ ટળો’ એ પ્રકારની અયોગ્ય, અઘટિત, અશક્ય ઈચ્છા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાને કોઈ અવધિ જ નથી. શાસ્ત્રકાર મહર્ષિઓએ તે અશક્ય ઇરછાને પૂર્ણ કરવાના અશકય મનોરથના અનંત કચ્છથી ઊગરી જવા માટે જે માર્ગ ચીંધ્યો છે, જે ઉપાય બતાવ્યો છે, તે માર્ગ કે ઉપાય કઈ પુણ્યવંતને જ સદગુરુની પુણ્યકૃપાથી લાધે છે. બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી. આ ઉપાય પ્રાપ્ત થવામાં કે ન થવામાં જીવની આસન્નસિદ્ધિતા કે અનાસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ ભજવે છે. ઉપાય તદ્દન સરળ છે. અને તેને બંધ થ પણ સુલભ છે. તેમ છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે એ તરફ લય કેઈ વિરલ જીવનું જ જાય છે. અથવા કઈ વિરલ આમા જ તે ઉપાય ઉપર પૂર્ણ વિચાર કરી, તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે. સુખદુઃખના નિવારણને અનન્ય ઉપાય સ્વ-સુખ પ્રાપ્તિ અને સ્વ-દુઃખનિવારણ, એ બંને સંબંધી તીવ્ર સંકુલેશ ટાળવાને એકનો એક અનન્ય ઉપાય “હું સુખી થાઉ” એ ઈચ્છાના સ્થાને, “બધા સુખી થાઓ” એ ભાવનાનું સેવન છે. આ ભાવનાને મૈત્રી ભાવના” પણ કહેવાય છે. __ "शिवमस्तु सर्व जगतः परहित निरता भवंतु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥" આવી અનેક ભાવનાઓ ચિત્તના સંકલેશને ટાળવા માટે ઉપદેશી છે. તે સમાં ઉપરોક્ત મૈત્રીભાવના મેખરે છે. તેનું માહાસ્ય અગાધ છે. જીવ જ્યારે વિચાર કરે છે કે, “કઈ પણ પ્રાણી, ચાહે તે ઉપકારી છે કે અપકારી, પાપ ન કરે, દુઃખ ન પામે અને કલેશથી મુક્ત થાઓ,” ત્યારે તેના ચિત્તના ફલેશ શાન થતા અનુભવાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ મહામૂલી મિત્રીભાવના ૮૫ પિતાનાં જ સુખદુઃખની ચિંતા કરવાને ટેવાયેલ અને તેના પરિણામે જ તીવ્ર સંકુલેશને અનુભવતે જીવ જ્યારે ઉપરની વિચારણામાં ઓતપ્રોત થાય છે, ત્યારે અત્યંત શીતળતાને અપૂર્વ અનુભવ કરે છે. ધર્માનુષ્ઠાનની સફળતાને આધાર આપણા ચિત્તની શાતિ કે સુખને જ નહિ પણ આપણા પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો આધાર પણ શાસકારોએ આ ભાવના(મંત્રી)ની દઢતા પર અવલંબે છે, એમ જોયું છે. અને તે કારણે જે ધર્માનુષ્ઠાનની પાછળ આ ભાવનાનું બળ નથી, તે ધર્માનુષ્ઠાનને, ધર્માનુષ્ઠાનની ગણતરીમાં લેખવાની ના પાડી છે. આ ભાવના, સાચે જ ભવ(ઈચ્છા)નાશિની છે. મહામૂલી મૈત્રીભાવના મૈત્રી ભાવનાના આદ્ય પ્રકાશક-ઉપદેશક શ્રી અરિહંત પરમાત્મા છે, તેને સિદ્ધ કરનાર સિદ્ધ પરમાત્મા છે. તેને જીવનમાં નખ-શિખ આચરનારા આચાર્ય ભગવંતે છે. તેને આંતર-બાહ્ય જીવનમાં સાધનારા સાધુ ભગવંતે છે. તેમને કરેલ નમસ્કાર અમૈત્રીરૂપી પાપભાવને નાશ કરનાર છે અને પરમ સ્નેહભાવને વિકસાવી સર્વ મંગળોને ખેંચી લાવનાર છે. નેહભાવના વિકાસથી ધર્મની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે, તેનાથી સર્વ સુખોનું આગમન અને લાભ થાય છે. મૈત્રીભાવના વિકાસથી, દુખ જેનું ફળ છે, તેવા હિંસાદિ પાપોથી મુક્ત થવાય છે. મૈત્રીભાવથી ભરેલા પરમેષિઓના શરણથી છવમાં રહેલે મુક્તિગમન મેગ્યતાને વિકાસ થાય છે અને કર્મના સંબંધમાં આવવાની જીવની અગ્યતાને હ્રાસ થાય છે. તાત્પર્ય કે વિવેકરૂપી યોગ્યતાના વિકાસ માટે અને અવિવેકરૂપી અયોગ્યતાના નાશ માટે પરમેષ્ટિ નમસ્કાર અમેઘ સાધન છે. યોગ્યતાના વિકાસથી મિત્રીભાવને વિકાસ થાય છે. તેનું જ નામ અનુક્રમે પાપ નાશ અને મંગળનું આગમન છે. પ્રત્યે અમૈિત્રી એ મોટું પાપ છે, મહામિથ્યાત્વ છે, અનંતાનંત આત્માની ઉપેક્ષા છે, અનાદર છે, અવગણના છે, ભયાનક સંકુચિતતા છે. તેને નાશ એક મૈત્રીથી શક્ય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા મૈત્રી એ માટુ' પુણ્ય છે. પરમ આસ્તિકતા છે સત્ય અને સિદ્ધ એવું પરમ જીવસ્વરૂપ, તેના સ્વીકાર છે, આદર છે, બહુમાન છે, એકતાના સંખ્યા અને ગુણના ગુણાકાર છે, વિશાળતા છે, વિવેક છે, સ્વસ્થતાના અનુભવ છે. અનુભવ છે. ન'ત પરમ શાન્તિ અને e મૈત્રીભાવને મૂળથી, ફળથી, પત્રથી, પુષ્પથી સ્કંધ અને શાખા-પ્રશાખાથી જેએ સિદ્ધ કર્યાં છે, તેમને કરેલા નમસ્કાર, શરણાગતિ, ક્ષમાપના અને ભક્તિ તેમને સમપ ણુ અને તેમની જ અનન્ય ભાવે થતી આરાધના, જીવની અમૈત્રી ભાવરૂપી અચેાગ્યતાના નાશ કરી, મૈત્રીભાવરૂપી ચાગ્યતાને વિકસાવે છે, તેનું જ નામ નમસ્કારથી થતા પાપનાશ અને મગળનું આગમન કહેલું છે. તાપય કે મંગળ એ ધર્મ છે. તેનું મૂળ મૈત્રી છે. અમ′ગળ એ પાપ છે. તેનુ' મૂળ અમૈત્રી છે. સન્ન થવાના હિતનું ચિંતન સર્વ જીવાના હિતચિંતનના ભાવ નિ:સગ થી (કુદરતી રીતે) કે અધિગમથી જાગ્યા વિના આત્મ સમદશિત્વ અને તેમાંથી કૂલિત થતા ક્ષાત્યાદિ ધર્મી પ્રાપ્ત ન થઈ શકે. કાઈની સાથે વેર ન હોવું, એ મૈત્રી છે. વૈશ્ ન હાર્યું એટલે કાઈ પણ જીવના મહિત-ચિંતનના અભાવ હવા. અહીં એ નિષેધ પ્રકૃત અર્થને કહે છે, એ ન્યાયે હિતચિંતનના ઊભા રહે છે. ભાવ જ આવીને સવ'નુ' સુખ ઈચ્છવું એ માહરૂપ નહિ, પણ વિવેકરૂપ છે. અનાદિ કાળથી વળગેલા માત્ર પેાતાની જાતના સુખના વિચારને પાતળા પાડવાની ચાવી તેમાં રહેલી છે. શ્રી સ ́ઘને ઉદ્દેશીને શાસ્ત્રકાર ભગવડતાએ, ‘પુત્રમિત્ર-સ્ત્રાવૃત્ર નિત્યં પ્રમોન્ન:િ, નરવતચધ્યાક્ષીળોછારા અવન્તુ' વગેરે સૂત્ર આપ્યાં છે. અને બ્રહ્માકની શાન્તિ ચાહી છે. તે કેવળ ઉપદ્રવના અભાવરૂપ જ નહિ, પણ સ્વાસ્થ્યના સદ્દભાવરૂપ પણ છે. જૈનમતમાં અભાવ અધિકરણાત્મક છે, તેથી અભાવનુ' અધિકરણુ ભાવ જ છે. સત્ર હિતચિંતનરૂપ મૈત્રી અને સકલસત્ત્વહિતાશય-એ ધર્માં માત્રનેા, યોગ માત્રના અને અધ્યાત્મ માત્રના પાયા છે. શ્રી જિનાજ્ઞા પેાતાના તુલ્ય પરને અને પરમાત્મતુલ્ય પેાતાને નિશ્ર્ચયથી માનવાનું માવે છે. તે આજ્ઞાના અસ્વીકાર અને સ્વીકાર એ અનુક્રમે ભવ અને મેક્ષનું ખીજ અને છે. જીવને આ ધ્યાનથી છેાડાવી ધર્મધ્યાનમાં જોડવા શ્રેણિ અને પહોંચાડનાર સકલસત્ત્વવિષયકસ્નેહ અને હિતચિતાના પરિણામ છે. ધર્મ ધ્યાનરૂપ છે. અને ધમ ધ્યાનના હેતુ પણ છે. શુક્લધ્યાન સુધી તેથી તે સ્વય Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ ભાવના ૯૭ શુકુલધ્યાનનું બીજ ધર્મધ્યાન છે. અને ધર્મધ્યાનનું બીજ મથ્યાદિ ભાવ છે. મેક્ષમાં તે ભાવે નથી, પણ સર્વાનુગ્રહકારક પરાથસાર એ સ્વભાવ મોક્ષમાં પ્રગટે છે; તે મૈત્ર્યાદિભાવે પ્રકર્ષ ભાવને પામેલા છે, તેનું જ પરિણામ છે. એટલે સર્વજીના હિતની ચિંતામાં ચિત્તની રમતા વધારવાથી ભવભ્રમણુતા ક્રમશઃ નાબૂદ થઈ જતી હેવાનું શાસ્ત્રીય વિધાન સત્ય છે. પ્રમોદ ભાવના ધર્મમાગમાં સૌથી પ્રબળ વિધ્ર પ્રમાદ છે. પ્રમોદ ભાવનાથી પ્રમાદ-દેષ ટળી જાય છે. જ્યાં સુધી ધર્મમાં પ્રમાદ છે, ત્યાં સુધી તેને નિવારવા પ્રમોદભાવના આવશ્યક છે. સાધનામાં અનેક વિદને દેખાતાં હોય તે પણ જ્યાં સુધી પ્રમોદભાવના વિદ્યમાન હશે, ત્યાં સુધી તે વિદને ટળ્યા સિવાય રહેવાનાં નથી. અને ભવિષ્યની સાધના નિર્વિન થયા સિવાય રહેવાની નથી, તેને નિશ્ચય દઢ રહેવો જોઈએ. આજ તેમ જ આવતી કાલની ધર્મ સાધનાને નિર્વિદા બનાવવા માટે પ્રત્યેક પ્રસંગમાં અને પ્રત્યેક વ્યક્તિમાં પ્રમોદ ભાવનાને વિષય કે જે ગુણાધિકતા છે, તેને શોધી કાઢવો જોઈએ. ગુણ દૃષ્ટિથી ગુણ આત્માઓના આશીર્વાદ મળે છે. એટલું જ નહિ પણ જીવન ગુણસમૃદ્ધ બને છે. ગુણને જ્યાં-ત્યાંથી ખેંચવાનું તેમ જ સર્વત્ર વહેંચવાનું સત્વ પણ અધિક ખીલે છે. દેશદષ્ટિ એ વિષ છે. તે ભવોભવ મારે છે. ગુણદષ્ટિ એ અમૃત છે. જે અજરામર બનાવે છે. શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન એ પ્રમોદભાવનાની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ચાદપૂર્વ સાર નમસ્કાર છે. અર્થાત પ્રમોદભાવના છે. શ્રી નવકાર સર્વ શાસ્ત્રોમાં અનુચૂત છે. તેને અર્થ એ છે કે, પ્રમોદભાવના સર્વ શાસ્ત્રમાં અનુસ્મૃત છે. “નમો”ની જેમ પ્રમોદભાવના એ મોક્ષનું બીજ છે. નમસ્કારની જેમ પ્રદભાવના પણ સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે. અને સર્વ પાપપ્રણાશક છે. ગ્રન્થના પ્રારંભમાં ઈષ્ટ દેવતા–નમસ્કારરૂપ ભાવ મંગળ ગ્રન્થકાર કરે છે. એને અર્થ એ છે કે, સર્વશાસ્ત્ર અને મંગળકાર્યને પ્રારંભ પ્રમોદ ભાવનાથી જ થાય છે. | સર્વ અનુષ્ઠાનને પ્રારંભ “ઇરછામિ ખમાસમણે” સૂત્રથી થાય છે. તે પ્રમોદભાવના પ્રદર્શિત કરવાનો જ એક પ્રકાર છે. કાર્યોત્સર્ગમાં પણ પંચપરમેષિ અને ગ્રેવીસે જિનેશ્વર ભગવંતેનું ધ્યાન હોય છે. તે પ્રમોદભાવનાનો જ વિષય છે. આ. ૧૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આત્મ-ઉત્થાનને પાયે પ્રત્યેક ધર્મક્રિયાના આરંભથી તે અંત સુધી ક્રિયાકારનું ચિત્ત તે ક્રિયાને બતાવનાર શ્રી જિનેશ્વર પરમાત્માના ધ્યાનથી અલંકૃત હોય છે. તેથી તે ક્રિયા અમૃતક્રિયા બને છે. આ ધ્યાન પ્રમોદભાવનારૂપ છે. તેથી ક્રિયાને અમૃતમય બનાવનાર પ્રમોદભાવના છે, એમ સિદ્ધ થાય છે. ક્રિયાની પૂર્ણાહૂતિ બાદ પણ થયેલ સુકૃતની અનુમદના ચાલુ છે, તે પ્રમેદભાવનાને વિષય છે. અને તેથી ક્રિયાનું ફળ ઉત્તરોત્તર વધતું જાય છે. ગુરૂકુળવાસના સેવનમાં કૃતજ્ઞતા, વિનય, વૈયાવચાદિ ધર્મસ્થાને મુખ્યત્વે પ્રમોદભાવનાના પાયા પર ઊભાં થયેલાં હોય છે. પ્રમોદભાવનાની પરાકાષ્ઠાથી તીર્થંકર નામકર્મની પરમ પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિનું ઉપજન થાય છે. કારણ કે તે પુણ્ય પ્રકૃતિનું પુણ્ય ઉપાર્જન કરનારા પુણ્યાત્માઓ પૂર્વના તીર્થકરે ઉપર ઉત્કૃષ્ટ પ્રમોદભાવને ધારણ કરનારા હોય છે. શ્રી તીર્થંકર પરમાત્માના ચાર મૂળ અતિશયમાં પૂજાતિશય-એ ઉત્કૃષ્ટ પ્રદભાવનું સર્જન છે. પરના અલ્પ પણ ગુણને જોતાવેંત જન્મતે ઉત્કૃષ્ટ આનદ તે ઉત્કૃષ્ટ પ્રમોદ. આ પ્રભેદભાવ ઉત્કૃષ્ટપદ અપાવે અને કદી નાશ ન પામે. પ્રમોદભાવનાથી ચિત્તને ભાવિત કરવા માટે ગુણગ્રાહકદષ્ટિ ખીલવવી પડે. નમો અરિહંતાણું બોલતાંની સાથે જ અરિહંત પરમાત્માના ગુણમાં ઓતપ્રેત થઈ જવાય તે માનવું કે જીવનમાં ગુણાદરભાવ જન્મે છે. આજનાકાળમાં ભૌતિક સુખને માટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખેની સિદ્ધિનું કારણ વિજ્ઞાન મનીય છે. વિજ્ઞાનની વિવિધ શેથી ભૌતિક સુખનાં સાધન વધ્યા છે અને વધે છે, પણ તે આત્માને અહિતકારી હોવાથી, વિનાશક છે. સુખને ખરો માર્ગ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહ નથી, કિન્તુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. શાસકારોની દષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિને આધાર પણ ધર્મ જ છે, અને તે પુણ્યરૂપી ધર્મ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના હક કરુણુભાવના દુઃખીનાં દુઃખ દૂર થાઓ. બીજાનું દુઃખ તે મારૂં જ દુઃખ છે, ઈત્યાદિ ભાવના તે કરુણભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય છે. “અનુ એટલે બીજાનું દુઃખ જોયા પછી કંપ” એટલે તે દુઃખ દૂર કરવાની હૃદયમાં થતી લાગણ, તેને અનુકંપા કહેવાય છે. દુઃખી પ્રાણીઓને જોઈને પુરુષના હૃદયમાં એક પ્રકારનો કંપ ઉત્પન્ન થાય છે અને બીજાઓનાં તે દુખ દુર કરવાની તેઓને તાલાવેલી જાગે છે, તે તેઓની અનુકંપા અથવા કરુણા છે. બીજાને દુઃખ ન થાય તે રીતનું વર્તન તે દયા છે. હનગુણી કે દુઃખીને તિરસ્કાર ન કરે તે અધૃણા છે અને દીનદુઃખી ને સુખી કરવાની તાલાવેલી તે દીનાનુગ્રહ છે. કરુણા, અનુકંપા, દયા, અઘણા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અર્થવાળા છે. માર્ગાનુસારી અર્થાત્ ધર્મને અભિમુખ થયેલા જીવમાં પણ આ કરુણા ઉત્પન્ન થાય છે. આ કરુણાના ૧. લૌકિક, ૨. લકત્તર, ૩. સ્વવિષયક, ૪. પ૨વિષયક, પ. વ્યાવહારિક, ૬. નિશ્ચયિક આદિ અનેક પ્રકાર છે. ૧. લૌકિકકરુણા એટલે દુખી પ્રાણને જોઈને તેનાં દુખ દૂર થાય તે માટે તેને અન્નવસ્ત્રાદિ આપવાં તે. ૨. લેકેત્તરકરુણા એટલે દુઃખનું મૂળ જે પાપ, તે પાપને નાશ કરવા માટેનાં સાધનો પૂરાં પાડવાં જેમ કે ધર્મદેશના, તીર્થ પ્રવર્તાનાદિ કરવું તે. તેના બે ભેદ છે. એક સંવેગજન્ય છે અને બીજી સ્વભાવજન્ય છે. સંગજન્યકરણ થા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. અને સ્વભાવજન્ય કરુણા અપ્રમાદિ ગુણસ્થાનકે હેય છે. ૩. સ્વવિષયકકરુણા એટલે સ્વ-સંબંધી દુઃખ નાશ કરવાના ધાર્મિક ઉપાયેની વિચારણા કરવી તે. ૪. પ૨વિષયકકરણ એટલે બીજાઓનાં દ્રવ્ય તેમજ ભાવ ઉભય પ્રકારનાં દુઃખ દૂર કરવા માટે સમ્યગૂ ઉપાયોનું સેવન કરવું તે. ૫. વ્યાવહારિકકરુણા એટલે જરૂરિયાતવાળાને અન્ન-જળ-વસ્ત્ર-સ્થાન–આસનઔષધ અને બીજી પણ બાહ્ય સામગ્રી પૂરી પાડવી તે. ૬. નૈૠયિકકરુણ એ આત્માના શુભ અધ્યવસાયરૂપ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આત્મ-ઉત્થાનના પાચા શુભ અધ્યવસાય પાંચમી અને છઠ્ઠી કરુણા પરસ્પર પૂરક છે. કારેક શુભ અધ્યવસાયા પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી પ્રવૃત્તિ થાય છે અને કયારેક અન્નદાનાદિની પ્રવૃત્તિ પહેલી થાય છે અને પછી શુભ અધ્યવસાયા જાગે છે અથવા પ્રગટ થયેલા અધ્યવસાયા વૃદ્ધિ પામે છે. એટલે કે શુભ પ્રવૃત્તિથી, શુભ અધ્યવસાયા ન હેાય તા આવે છે અને હાય તા વધે છે, તેમ જ આ શુભ પ્રવૃત્તિથી અશુભ અધ્યવસાયા આવ્યા હાય તા દૂર થાય છે અને ન આવ્યા હાય તા અટકે છે. મને કદી પણ દુઃખ ન આવા' ઈત્યાદિ લાગણી દ્વેષરૂપ છે, તેના વિષય પાતાનુ દુઃખ છે. દુઃખ પ્રત્યેના દ્વેષ પ્રતિકૂળ સજાગા તરફ પણ દ્વેષ કરાવે છે. દુઃખને દૂર કરવા માટે સર્વ પ્રાણીઓ રાત-દિવસ પ્રયત્ન કરે છે. પણ દુઃખ તરફ રહેલા દ્વેષને દૂર કરવાના પ્રયત્ન કાઈ વિરલ આત્મા જ કરે છે, કર્મીના ઉદયથી પ્રાપ્ત થયેલ વર્તમાન દુઃખને દૂર કરવું, એ જીવના હાથની વાત નથી, પરંતુ તે દુઃખ તરફના દ્વેષને દૂર કરવાની વાત જીવના હાથમાં છે. વર્તમાન દુઃખ દૂર કરવામાં જીવ પરતંત્ર છે, પણ દુ:ખ ઉપરના દ્વેષને દૂર કરવામાં તે સ્વત`ત્ર છે. દુઃખ ઉપરના દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુ:ખ રહેતું જ નથી અર્થાત્ દુઃખ વખતે પણ ચિત્તને સફ્લેશ ઉત્પન્ન થતા નથી. દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાના સરળમાં સરળ ઉપાય કરુણાભાવના છે. કરુણાભાવના એટલે બીજાએાનુ... દુઃખ દૂર કરવાની વૃત્તિ. પેાતાના દુઃખ ઉપર આપણે જે દ્વેષ કરીએ છીએ તેને બદલે જ્યારે સવના દુઃખ પ્રત્યે દ્વેષ કરીએ છીએ ત્યારે પેાતાનું દુઃખ ભુલાઈ જાય છે. પેાતાના દુઃખને ભૂલી જવામાં જ સાધનામાત્રનું રહસ્ય છૂપાયેલું છે. આ કાયાઁ ચિત્તમાં કરુણાભાવનાને દૃઢ કરવાથી સહેલાઈથી પાર પાડે છે. કારણ કે વ્યક્તિગત દુઃખ પ્રત્યેના દ્વેષનું સ્થાન સ દુ:ખી જીવાના દુ:ખને આપવું એ જ કરુણાભાવનાનું રહસ્ય છે ‘મારાં દુઃખા નાશ પામેા, એવી વૃત્તિના સ્થાને સનાં દુઃખે, નાશ પામે, એવી ભાવના જ્યારે પ્રબળ બને છે, ત્યારે અન્યને અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ આપે।આપ ચાલી જાય છે. બીજા દુઃખીની અપેક્ષાએ પોતે સુખી છે, એમ જાણવાથી પેાતાના રૂપના, ખળના, ધનના, બુદ્ધિના, કુળના અને જાતિ વગેરેના મન્ન થાય છે, તેને ક્રુપ પણ કહેવાય છે. આ ૪પ થી જીવા પ્રત્યે એક પ્રકારના તિરસ્કારભાવ ઉત્પન્ન થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૧૦૧ આત્મદૃષ્ટિ-આત્મતુલ્ય આત્મષ્ટિએ બધા જીવા આત્મતુલ્ય છે, એમ જાણીને, દુઃખી જીવા પ્રત્યે જયારે કરુણાભાવના સ્થિર કરવામાં આવે છે, ત્યારે પેાતાને દર્પ અથવા જાય છે અને ખીજાએ પ્રત્યેના તિરસ્કાર પણ દૂર થઈ જાય છે. અહંકાર ચાલ્યા પ્રત્યેક વસ્તુનુ ખળ સ્થાન વિશેષ પામીને જ હિતકર કે હાનિકર મને છે. સ્થાનભેદે તે જ વસ્તુ હાનિકર મટીને હિતકર બને છે અથવા હિતકર મટીને હાનિકર થાય છે. વિષયાના પ્રેમ હાનિકર છે, તે જ પ્રેમ પરમેાપકારી શ્રી પરમેષ્ટિ ભગવ'તા પ્રત્યે દાખવવામાં આવે તે તે અત્યંત લાભકારક બને છે. વિષય પ્રત્યે વિરક્તિ લાભદાયક છે; તે જ વિરક્તિ જયારે ધર્મ તરફ જાગે ત્યારે દુ:ખનુ કારણ બને છે. પેાતાના જ અને તે પણ વર્તમાનકાલીન જ દુઃખવિષયક દ્વેષ સક્લેશજનક અને છે, પરંતુ તે જ દ્વેષ જો સવ દુઃખી પ્રાણીઓના દુઃખવિષયક અને, અથવા પેાતાના સ`કાલીન દુઃખવિષયક બને, તેા તે ચિત્તના સફ્લેશને દૂર કરનાર બને છે. તાત્પર્ય એ છે કે વર્તમાન કાળ અને કેવળ સ્વવિષયક સ`કુચિત વૃત્તિ, જ્યારે ત્રિકાળ-વ્યાપકતા અને સર્વાં સત્ત્વવિષયક વિશાળતા ધારણ કરે છે, ત્યારે ચિત્તના સફ્લેશના ક્ષય થાય છે અને નિર્મળતા પ્રાપ્ત થાય છે; માત્ર એટલું જ નહિ પણ આગળ વધીને એવી કરુણામય ચિત્તવૃત્તિથી વિશ્વનું સર્વોત્તમ પુત્ર શ્રી તીથંકરપણું" પણ પામી શકાય છે અને તે સર્વ જીવાના દુઃખનું નિર્મૂલન કરનાર માક્ષમાર્ગ અને ધમતી નું પ્રવતન કરાવનાર થાય છે. સ સક્રિયાઓ, સર્વ ધર્મ અનુષ્ઠાના, સર્વ આગમ-વાકયો વગેરેની પાછળ સ્વપર-વિષયક કરુણા રહેલી છે. પાતે જે અનુષ્ઠાનની સાધના કરે છે, તે અનુષ્ઠાન જેમને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે જો કરુણાભાવના ન હોય, તે તે અનુષ્ઠાનમાં કદી પણુ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કેમ કે તેને પેાતાના અનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રણિધાન થયું નથી, તે અનુષ્ઠાનની તાત્ત્વિક મહત્તા કે દુલભતા તેને સમાઈ નથી અથવા તે અનુષ્ઠાનની પાછળ તેને કોઈ દુષ્ટાશય, પરાપ કે સ્વાકર્ષાદિ મલિન આશય હજુ ટળ્યા નથી કે શુભભાવ પ્રગટયો નથી. આ કરુણાભાવનાથી સ્વાત્ક અને પરાપકર્ષાદિ દુષ્ટ ચિત્તવૃત્તિએના વિલય થઈ જાય છે અને શુદ્ધ પ્રણિધાનના પ્રભાવે ધર્માનુષ્ઠાનની સિદ્ધિ નિર્વિઘ્ન બને છે. હીનગુણી પ્રત્યે તિરસ્કાર અને દુ:ખીના દુઃખ પ્રત્યે ઉપેક્ષા કરનાર જીવના મેાક્ષ હજી ઘણા દૂર છે, એમ કહી શકાય. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આત્મ-ઉત્થાનનો પાયો તિરસ્કારથી તિરસ્કાર જે બીજને તિરસ્કાર કરે છે, તે પિતે જ તિરસ્કારને પામે છે. જે દુખીઓની ઉપેક્ષા કરે છે, તેને દુઃખ વખતે બીજાઓની સહાય મળતી નથી. કરુણાભાવનાના અભ્યાસથી આ તિરસ્કાર અને ઉપેક્ષારૂપ અશુભ ચિત્તવૃત્તિઓને વિલય થાય છે. તેથી તે કરુણભાવનાને કેળવવી તે પરમ કર્તવ્ય બને છે. હિતે દેશનું દાન એ સર્વશ્રેષ્ઠ કરુણ છે. શ્રીજિનપ્રવચન હિતેપદેશરૂપ છે, માટે તે કરુણામય છે. શ્રી જિનેશ્વર ભગવતે પુષ્ઠારાવમેઘના સ્થાને છે, તે મેઘમાંથી હિતોપદેશરૂપ અમૃતની વૃષ્ટિ થાય છે. તે વર્ષા વડે ભવ્ય જીવ પરમ શાનિતને પામે છે. “ગ્લાનની સેવા એ શ્રી તીર્થંકર દેવાની સેવા છે અને ગ્લાનની ઉપેક્ષા એ શ્રી તીર્થકર દેવની ઉપેક્ષા છે, એ વાક્ય પણ કરુણાના માહાભ્યને જ કહે છે. દાન-શીલતપ અને ભાવરૂપ ચાર પ્રકારને ધર્મ, ચતુર્વિધ શ્રી સંઘમાં કરુણાનું જ માહાસ્ય સૂચવે છે. દાન વડે સ્વ અને પરને ઉપકાર થાય છે. શીલ વડે અને તપ વડે પણ સ્વપરદુઃખનું નિવારણ થાય છે. ગ્રહીધર્મ અને યતિધર્મ વડે પણ અહિંસાનું પાલન થતું હોવાથી કરુણાભાવનાનું પ્રાધાન્ય સચવાય છે. જે ધર્માનુષ્ઠાનના મૂળમાં દયા-કરુણાને ભાવ નથી, તે ધર્માનુષ્ઠાન વાસ્તવિક ધર્મનુષ્ઠાન ગણાતું નથી. કરુણામય જિન પ્રવચનનાં રહસ્ય હૃદયમાં કરુણાભાવ પ્રગટવાથી જ સમજાય છે. હિનગુણી આત્માઓ પ્રત્યેની કરુણા, અધિક ગુણવાળા આત્માઓની સાથે મેળ કરાવે છે, તેઓની કરુણાના પાત્ર બનાવે છે અને તેઓની કરુણાના પ્રભાવે તે અધિક અધિક નવા નવા ગુણોને વિકસાવે છે. ધર્મ અને અધમ ? ધર્મી અને અધમ બંને સંસારમાં વસે છે. પરંતુ ધર્મી એ સ્ટીમરમાં બેઠેલા છે અને અધમ એ પાણીમાં ડૂબતા છે. ડૂબતાને જલચર જીવો ખાઈ જાય, સ્ટીમરમાં બેઠેલાને જલચર ઇન ભય નથી. અહિ જલચર જીનાં સ્થાને આ રૌદ્રધ્યાનના પ્રસંગે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ જિનધર્મમાં કરુણ ૧૦૩ જિનધર્મમાં કરણું શ્રી જિનધર્મ કરુણાપ્રધાન છે. દુખીનાં દુઃખને નાશ કરવાની વૃત્તિ અને શક્તિ અનુસાર તેની પ્રવૃત્તિ એ કરુણું છે. તે કાર્ય દેવ, ગુરુ અને ધર્મથી સર્વોત્કૃષ્ટપણે સધાય છે. માટે શ્રી જિનશાસનમાં એ ત્રણ ત પરમ પૂજનીય, પરમ આરાધનીય, પરમ આદરણીય છે. કરુણ એ પરદુઃખ છેદન કરનારી કરણી છે. કરુણહીનની પૂજા, ભક્તિ કે આરાધના ધર્મરૂપ બનતી નથી. કરુણવાનની ભક્તિ એ જ સાચી ભક્તિ, કરુણાવાનની પૂજા એ જ સાચી પૂજા છે. ચાર પ્રકારના ધર્મમાં પણ કરુણા છે. દાનમાં કરુણ છે, શીલમાં કરુણું છે, તપમાં કરુણું છે અને ભાવમાં કરુણા છે. એ ચારેમાં સ્વ અને સર્વને સુખી કરવાની કામના છે. સ્વ અને સર્વનાં દુખેને દૂર કરવાની ઝંખના છે. એ કામના અને ઝંખના જ ધર્મને અમૃત બનાવે છે. એ ધર્મરૂપી અમૃત જ અજરામર પદની પ્રાપ્તિ કરાવે છે. કરુણું અને ઉદારતા કરુણા અને ઉદારતા એ દાનધર્મને મૂળ સ્રોત છે. દાનધર્મથી આપનારને ચિત્તની પ્રસન્નતા અને લેનારને દ્રવ્ય-ભાવ શાતા મળે છે. વૃક્ષ ફળ અને છાયા આપે છે. નદી જળ અને વાદળ આપે છે. વનસ્પતિ ભોજન અને ઔષધિ આપે છે. સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે. વાયુ શ્વાસ અને જીવન આપે છે. પૃથ્વી સ્થાન અને અન્નાદિ આપે છે. વિશ્વની વ્યવસ્થા જ દાનધમ ઉપર અવલંબેલી છે. કેવળ વસ્તુઓનું દાન એ જ દાન છે એમ નહિ, પણ ભાવતું, જ્ઞાનનું, પ્રેમનું દાન પણ દાન છે. કમળ વૃત્તિઓ અનેક પ્રકારની છે. તેમાં કરુણા અને પ્રેમનું વિશિષ્ટ સ્થાન છે. દયા પણ અભયનું દાન જ છે. ક્ષમા પણ એક પ્રકારની ઉદારતાનું દાન છે. संग्रहैकपरः प्राप्तः समुद्रोऽपि रसातलम् । दाता तु जलदः पश्य भुवनोपरि गर्जति ॥ १ ॥ અર્થ :-સમુદ્ર જળને સંગ્રહ કરે છે, માટે રસાતલને પામે છે. વાદળ સર્વને જળ આપે છે. માટે આકાશ પર ચડીને ગર્વ કરે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આત્મ-ઉત્થાનને પાયો કરુણાભાવનું સામર્થ્ય કરુણાભાવનું સામર્થ્ય બે પ્રકારે કાર્ય કરે છે. ૧. જે જીવમાં કરુણાભાવ પ્રગટે છે, તે જીવમાં પાપાકરણ નિયમ પ્રગટાવે છે. ૨. અને જે છ ઉપર કરુણ પ્રગટે છે. તે જીવોના ચિત્ત માહિત્યની નિવૃત્તિ કરે છે. તે જીવે ત્રણ પ્રકારના હોય છે. ૧. શત્રુ, ૨. મિત્ર અને ૩. ઉદાસીન. આ ત્રણે પ્રકારના જીવમાં રહેલી અપરાધ કરવાની વૃત્તિ દૂર થાય છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજીની કરુણએ ચંડકૌશિકસર્પના અપરાધની નિવૃત્તિ કરી હતી, તે દષ્ટાન્ત છે. શ્રી તીર્થંકર પરમાત્માના અતિશયેનું રહસ્યભૂત તત્વ પણ, મૈગ્યાદિ ચારભાવના સ્વરુપ તેઓશ્રીની અદભુત યોગ સંપદા છે, એમ શ્રી વીતરાગસ્તેત્રના ત્રીજા પ્રકાશને અંતે મૂળકાર, ટીકાકાર અને અવસૂરિકારે સ્પષ્ટ કરેલ છે. રસાધિરાજ કરુણરસ સુવર્ણ સિદ્ધિ માટે જરૂરી રસની પ્રાપ્તિ આબુની આબેહવામાંથી સાધકને મળી આવે, એમાં કોઈ આશ્ચર્ય નથી. આબુની વનરાજીમાં રહેલી વનસ્પતિ વિવિધ પ્રકારની છે. તેને એકત્ર કરવાથી અને તેમાં રહેલો રસ ઉકાળવાથી સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ, પૂર્વે અનેક પુણ્યવાન પુરુષોને થઈ છે. એમ ઈતિહાસ સાક્ષી પૂરે છે. પેથડ મંત્રી અને તેમના પિતા દેદાશા તેનું પ્રસિદ્ધ દષ્ટાન્ત છે. આબુ ઉપર આવેલા દેલવાડાના દહેરાસરમાં વિમલવસહી મુખ્ય છે. તેની છતમાં કંડારેલી કમળાની કામગીરી જોતાં જાણે કમળનું વન હેકી રહ્યું ન હોય, તેવી પ્રતીતિ થાય છે. એ કમલવનની આકર્ષક કલા-કારીગરી અને દેવ-દેવીઓના વિવિધ પ્રકારના નૃત્ય-નાટક જોતાં નયનેને તૃપ્તિ થતી નથી. ચારેબાજુ દેવાધિદેવના બિઓ અને નેત્રો કરૂણારૂપી અમૃતરસના કાળા સમાન દીપી રહ્યા છે, ને નિરખનારા નયનને અનહદ આનંદ આપી રહ્યા છે. જાણે સર્વત્ર કરુણરસ છલકાઈ રહ્યો હોય તેવું સચેટ ભાન થાય છે. બાહ્ય સુવર્ણસિદ્ધિની જેમ જીવરૂપી તામ્રને સિદ્ધિસુવર્ણ બનાવનાર અત્યંતર સુવર્ણસિદ્ધિ આબુના બાહા વનમાં નહિ, પણ દેલવાડાના પવિત્ર અને વિશાળ દહેરાસરમાં રહેલી છે, તે પુણ્યવંત સાધક અને શોધકને પુણ્યને ઉદય જાગે તે મળી આવે છે, એ પણ નિઃસંશય છે. વસ્તુપાળ, વીર ભામાશા, અનુપમાદેવી વગેરેને તે પ્રાપ્ત થઈ હતી, આજે પણ પુણ્યશાળી જીવેને તે અવશ્ય પ્રાપ્ત થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ કરૂણારસ રસ એ રસસિદ્ધિનું નામ કરુણારસ, કૃપારસ, દયારસ છે, એમ શાસ્ત્રોમાં કહેવાયુ. છે. શ્રી તીર્થંકરદેવા કરુણારસની મૂર્તિ છે. તેમના દયારસ તેમની મૂર્તિમાં ઉભરાતા દેખાય છે. યારસ એ જીવરૂપી તામ્રને સુવર્ણ મનાવનાર સિદ્ધ રસ છે. એ શાશ્વત છે. સર્વ જીવમાં તે રહેલા છે. અપ્રગટપણે રહેલા એ રસને પ્રગટ કરવા માટે આલંબન અને ઉદ્દીપન જોઇએ. આલંબનરૂપે જગતના જીવા છે. ઉદ્દીપન રૂપે તેમની યાતનાઓ છે, તેને જોતાં જ કરુણારસ ઉછળી આવે છે. ૧૦૫ કરુણારસના સ્વામિ એ કરુણારસ શ્રી તીર્થંકરદેવાના આત્માઓમાં ઉત્કૃષ્ટપણે ઉછળે છે. તેમાંથી સંવેગ, વૈરાગ્ય, સંચમ, તપ અને ઘાર પરિષહા અને ઉપસર્ગાને સહવાનુ` બળ પ્રગટે છે. તેના પ્રભાવે એકબાજુ કર્માંના ક્ષયની અને બીજી બાજુ પુણ્યની પુષ્ટિની પર પરા સર્જાય છે, પુણ્યમાંથી તી અને કર્માંના ક્ષયમાંથી અવ્યાબાધ સુખ સ્વરુપ મેાક્ષ પ્રાપ્ત થાય છે. શ્રી જિનપૂજાનું ફળ-ચિત્તની પ્રસન્નતા કહી છે. અને એ પ્રસન્નતાથી પૂજા અખ`ડિત અને છે. તેનુ' તાત્પ કરુણારસ છે. એ કરુણારસ જ એવા છે કે, જેના ઉપર તે વધે છે, તેનું અને તેને વસાવનારનું ચિત્ત પ્રસન્ન કરે છે, અને ચિત્તની પ્રસન્નતા જ રસને સાનુબંધ બનાવે છે. જે કાર્ય કરવાથી ચિત્ત પ્રસન્ન થાય, તે કાર્ય કરવાનુ` મન વારવાર થાય છે. એવા સર્વાંજીવાને એકસરખા અનુભવ છે. જ્ઞાન અને સુખ તેના અનુભવ કરનારને સુખકારક થાય છે. જયારે એક કરૂણ્ણા જ એવી છે કે તે આપનાર અને લેનાર-ઝીલનાર ઉભયને સુખકારક થાય છે. ધર્મને ઉત્કૃષ્ટ મંગળ કહેલ છે, તે આ દૃષ્ટિએ યથાથ ઠરે છે. એ ધર્મ કરુણાસ્વરુપ છે, દયાસ્વરુપ છે, કૃપાસ્વરુપ છે, ‘ પર-દુઃખ-પ્રહાણેચ્છા ’ એ કૃપાનું લક્ષણ છે. એ ઈચ્છાપૂર્વક થતું કાઈ પણ અનુષ્ઠાન એ ધર્મ છે. આ ઈચ્છારહિત ગમે તેવું શુભ અનુષ્ઠાન પણ ધ સ્વરુપ બનતું નથી અને માહના ક્ષય કરનાર નિવડતું નથી, ઉપરથી એ મેાહની વૃદ્ધિમાં જ હેતુભૂત બને છે. અધ્યાત્મ વિવર્જિત શાસ્ત્રને પણ ‘સંસાર' કહ્યો છે. ચેાગરહિત, મેાક્ષાભિલાષરહિત શુભાનુષ્ઠાનને પણ વિષ, ગરલ અનુષ્ઠાન કહ્યાં છે. યાગ વિશુદ્ધિ અને અધ્યાત્મ વિશુદ્ધિ સહિત ધર્માનુષ્ઠાનને જ શાસ્ત્રામાં ‘ ધર્મ ’· ગણેલ છે, એ એમ ખતાવે છે કે, ધર્મ'નું ધત્વ કરુણામાં છે. કરુણા જ એક એવા રસ છે કે જે જીવરુપી તામ્રને સુવણુ બનાવી શકે. આ. ૧૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આત્મ–ઉત્થાનને પાયો એ કરુણરસ પ્રગટ કરવા માટે આલંબન પિતાને આત્મા છે. પોતાનું કેવળ દુઃખ નથી, પણ સર્વ જગતના જંતુઓ અને તેમનું અસંખ્ય અનંત-પ્રકારનું દુઃખ છે. તેથી જ શાકાર ભગવતે ચારગતિ, પાંચજાતિ, ચેયસીલક્ષનિ અને જીવને જન્મવા અને મરવાના અસંખ્ય સ્થાનેરૂપ ભવસ્વરુપનું ચિંતન કરવાનું ફરમાવે છે. એના કારણરૂપ કર્મ સ્વરુપનું ધ્યાન કરવાનું કહે છે. એ ધ્યાન આત્મામાં રહેવા કરુણરસને જગાડે છે. સર્વ રસમાં કરુણરસનું ઉત્કૃષ્ટ સ્થાન છે, એમ બતાવવા માટે કરુણારસથી પૂર્ણ શ્રી તીર્થંકરદેવને પ્રથમ પરમેષ્ટિ અને તેમના દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના તીર્થોને ભવસાગર તારનારા અને ધર્મધામ માનવામાં આવ્યા છે. પ્રભુના દ્રવ્ય-તીર્થો પણ ઊંચામાં ઊંચા ગિરિશગો પર સ્થાપન કરવામાં આવ્યા છે. તેનું કારણ પણ કરુણારસ-એ સર્વ સેમાં શ્રેષ્ઠ છે, એવી પ્રતીતિ કરાવવા માટે છે. ભવ્ય અને ઉત્તમ જિનાલયે ઊભા કરવામાં આવે છે, તેની પાછળ પણ કરુણરસની ભવ્યતાનું સચોટ પ્રતિપાદન છે. પ્રભુની આજ્ઞા એ જ ક્ષ! અહીં જેમ, કારણમાં કાર્યને ઉપચાર છે, તેમ પ્રભુની કરુણા એ આશા ! એમાં કારણમાં કાર્યને ઉપચાર છે. લાખે એજનને સ્વયંભૂરમણ સમુદ્ર પણ જેની હરિફાઈ નથી કરી શકતે, એ દેવાધિદેવની કરુણા સાચે જ કલ્યાણકારિણી છે. ભવજલતારિણી છે. ભીષણ ભવનમાં ભટકતા જીવોને જોઈને જીવત્વ જાતિની તુલ્યતાના નાતે આપણા દિલમાં કરુણા જાગવી જોઈએ. જે ન જાગે તે સ્વીકારવું પડે કે, હજુ આપણે સ્વાર્થી ધ છીએ, મોહાંધ છીએ. આ સ્વાર્થ અને મેહ તે જીવના જોતિસ્વરુપના કટ્ટર શત્રુ છે. એવું કહેનારા શ્રી જિનરાજના દર્શનમાં હૃદય પરેવીને આપણે કરુણાભીના હદયવાળા જરૂર બની શકીશું. જ્યાં જિનરાજને વાસ હોય છે, ત્યાં દયાની સુવાસ અને કરુણાને વાસ અવય હોય છે, પાણી, પત્થરને કેરી નાખે છે. તેમ કરુણારુપી જળ હૃદયની નિષ્ફરતાને પગાળીને દયામય બનાવી શકે છે. તે માટે આપણે કરુણરસના સાગર શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં ઓતપ્રેત બનીએ. Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૭ માધ્યભાવના માયશ્ચભાવના રાગ અને દ્વેષની વચ્ચે (સ્થિર ) રહે તે મધ્યસ્થ. કોઈ પણ પ્રસંગમાં રાગ કે દ્વેષ ન થાય, તે માટે પુનઃ પુનઃ ચિંતન તે માધ્યશ્યભાવના છે. આ માધ્યશ્યના ૧. પાપીવિષયક માધ્યસ્થ, ૨. વૈરાગ્યવિષયક માધ્યમથ્ય, ૩. સુખવિષયક માધ્યશ્ય, ૪. દુઃખવિષયક માધ્યચ્ય, ૫. ગુણવિષયક માયથ્ય, ૬ મેક્ષવિષયક માધ્યશ્ય, ૭. સર્વવિષયક માધ્યચ્ય આદિ અનેક પ્રકારે છે. ૧. પાપીવિષયક માધ્યથ્યઃ- પ્રથમ માધ્યરચ્ય અર્થાત્ ઉપેક્ષાભાવના પાપીજી પ્રત્યે છે. પાપીજીવોને પાપથી અટકાવવા માટે પ્રયત્ન કર્યા છતાં જ્યારે તેઓ પાપથી ન અટકે, ત્યારે તેઓ પ્રત્યે મધ્યસગ્ય રહેવું, પરંતુ ચિત્તને ક્રોધાદિ કષાયથી કલુષિત થવા ન દેવું. આ જાતની મધ્યસ્થતા રાખવાથી તે પાપી જીવ, પાપમાં અતિ આગ્રહી બનતો કદાચ અટકી જાય અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક કાયમ રહે છે. તેવા પ્રસંગે તેને તિરસ્કારાદિ કરવાથી તે દ્વેષને ધારણ કરનારે બની જાય અને તેથી વૈરની પરંપરા વધી જાય છે. માધ્યચ્યથી તેને આપણું પ્રત્યે સદ્દભાવ ટકી રહે છે અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણા હાથમાં રહે છે. જેમ અપભ્યના સેવનથી રોગીને અકાળે નિવારી ન શકાય તે મધ્યસ્થપણું રાખવું હિતકર છે, તેમ અહિતના સેવનથી નહિ અટકનાર જીવ ઉપર પણ તેવા પ્રસંગે એટલે કે, તેને સુધરવાને કાળ પાક્યો નહિ હોવાથી આપણું માધ્યશ્ય ટકાવી રાખવું તે ઉભયના હિતમાં છે. માધ્યશ્યથી અમર્ષ અર્થાત્ વૈર લેવાની ઈરછારૂપ ચિત્તમળ ટળે છે. ૨. વૈરાગ્યવિષયક માધ્ય -વૈરાગ્ય એ વૈષયિક સુખ ઉપરની એક પ્રકારની અરુચિ યા દ્વેષ છે. આ હેષ પ્રશસ્ત હેવાથી પુણ્યાનુબંધી પુણ્ય હેતુ છે. અને તે પરિણામે, સાંસારિક સુખ ઉપર માધ્યશ્ય અર્થાત્ રાગ-દ્વેષરહિતપણું પેદા કરે છે. સુખ ઉપર શ્રેષની જેમ, દુખ ઉપર રાગ એ પણ પ્રશસ્ત મને ભાવ હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ બની પરિણામે માધ્યશ્ય અર્થાત્ રાગ-દ્વેષરહિતપણું ઉત્પન્ન કરે છે. વૈષયિક સુખની પાછળ રહેલ જન્મમરણાદિ દુખની પરંપરાનો વિચાર તથા તેનાથી પુનઃ નવીન નવીન કર્મબંધન આદિના વિચારોથી સુખ ઉપર ઠેષ થાય છે. અને “દુખ તે કર્મ નિર્જરામાં ઉપકારક તથા પરિણામે દુર્ગતિનાં દુખેના નિવારણમાં કારણભૂત છે,’ એ પ્રકારના વિચારોથી દુખ ઉપર રાગ જાગે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આત્મ-ઉત્થાનને પાયે ૩. સુખવિષયક માધ્યશ્યા-સુખવિષયક માધ્યષ્યમાં દષ્ટાન્ત શ્રી તીર્થકર ભગવંતના ચરમ (છેલ્લા)નું તેમજ અનુત્તર વિમાનના દે, ધન્ના-શાલિભદ્ર, પૃથ્વીચ, ગુણસાગર વગેરે મહાપુરુષનું છે. પુણ્યાનુબંધી પુણ્યનો ઉપભેગ કરનારા તે મહાપુરુષે સુખને ઉપભેગ ઈચ્છા૨હિતપણે, કેવળ પૂર્વકૃત કર્મના ઉદયે જ કરતા હતા. આ સુખવિષયક માધ્યÀગની છ દષ્ટિઓમાંથી પસાર થયા પછી આવે છે. ૪. દુઃખવિષયક માધ્યચ્ય – દુઃખવિષયક માધ્યરશ્યના દષ્ટાન્તમાં ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામીજી, શ્રી ગજસુકુમાળ મુનિ અને બંધક મુનિના શિષ્ય વગેરે છે. ૫. ગુણવિષયક માધ્યશ્ય – ગુણવિષયક માંધ્યરચ્ય લબ્ધિધર મુનિઓને હોય છે. તેઓ વિચારે છે કે ક્ષયે પશમભાવ આત્માની અપૂર્ણતા છે. તેમાં આનંદ માનવાને હોય જ કેમ? લબ્ધિ, સિદ્ધિ વગેરે ક્ષોપશમભાવના ઘરની છે. . મોક્ષવિષયક માધ્યચ્ય – ક્ષવિષયક માધ્યચ્ય અપ્રમાદિ ઉપરનાં ગુણસ્થાનકેએ પ્રગટે છે. તેને અસંગ અનુષ્ઠાન પણ કહે છે. તે સમયે સમતારૂપ નિજ સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં તે મહાત્માઓ મસ્ત બને છે. ૭. સર્વવિષયક માધ્યશ્ય – સર્વવિષયક માધ્યશ્ય કેવળી ભગવંતે ને હોય છે અને કેવળી ભગવંતે એ બતાવેલાં સોનું અનેકાન્ત દષ્ટિથી ચિતન કરનારા મહાપુરુષોને એ માધ્યય સ્વયમેવ પ્રગટે છે. આ માધ્યરશ્યને ધારણ કરનારા મહામુનિઓ સર્વ વિચારે અને સર્વ વચને પ્રત્યે મધ્યસ્થ હોય છે. તેઓની મનપરિણતિ સર્વનયાવગાહી હોય છે. આવી પરિણતિ વિના વસ્તુતવન યથાર્થી નિર્ણય સંભવ નથી. ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા વિધિ-નિષેધ આદિ સવ બાજુએને, તે મહાપુરુષો સાપેક્ષપણે ગ્રહણ કરે છે. તેઓ આગમિક પદાર્થોને આજ્ઞાથી અને યુક્તિથી સમજાય તેવા પદાર્થોને યુક્તિથી ગ્રહણ કરે છે. પરાધની સંખ્યામાં જેમ ૧૦૦ સંખ્યા સમાઈ જાય છે, તેમ અન્ય દર્શનના સદ્દવિચારોને તેઓ સ્વદર્શનમાં સમાવી શકે છે, એટલે કે સમાવતાર કરી શકે છે. સર્વત્ર અનેકાન્તના ચિતનરૂપ અનેકાન્ત ભાવનાથી તેઓને પ્રત્યેક વિચાર પવિત્ર થયેલ હોવાથી, કયા વખતે ક્યા નયને આગળ કરવાથી સ્વ–પરનું હિત છે, તેને વિચાર કરીને જ, તેઓ તે તે નયને મુખ્ય સ્થાન આપે છે. માધ્યય્યના કારણે તેઓનાં વચન સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્ર કરતાં પણ અધિક સૌમ્ય હોય છે. તેઓ કેવળ સત્યના જ આશ્રયે હેવાથી સ્વદર્શન પ્રત્યે રાગ કે પરદર્શન પ્રત્યે દ્વેષ તેઓને નથી રહેતું. આ રીતે ચાર ભાવનાઓને આત્મસાત કરીને સી જીવ ધર્મને પ્રાપ્ત કરે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ માધ્યથ્યને મહિમા માધ્યશ્યને મહિમા શ્રી જિન પ્રવચન માધ્યશ્ય રસથી છલછલ છે, કેમ કે તેના પ્રરૂપક પરમ મધ્યસ્થ શ્રી જિનેશ્વરદેવ છે. નાનો વિચાર જેમ મધ્યસ્થતા લાવે છે, તેમ કમં પ્રકૃતિને વિચાર પણ મધ્યસ્થતાને ઉત્પન્ન કરે છે. કર્મવિપાક-ચિંતનથી પણ જીવ મધ્યસ્થ બની શકે છે. સર્વ અનુષ્ઠાને કર્મક્ષયને ઉદ્દેશીને અથવા પ્રભુ આજ્ઞાપાલન હેતુઓ કરવામાં આવે છે, તે સર્વ અનુષ્ઠાનનાં ફળો પ્રત્યે પણ મધ્યસ્થ ભાવ જાગે છે. કર્મક્ષયના ઉદ્દેશથી થતું અનુષ્ઠાન, શ્રી સિદ્ધ ભગવંતને અર્પણ થાય છે અને આજ્ઞા પાલનના હેતુથી કરવામાં આવતું અનુષ્ઠાન, શ્રી અરિહંત ભગવંતને અર્પણ થાય છે. આ નિષ્કામ ભાવને જ અન્ય દર્શનના મતે ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવાય છે. પ્રત્યેક અનુષ્ઠાન વખતે જે ચિત્ત-રતનમાં શ્રી તીર્થકર ભગવંતનું અધિષ્ઠાન થાય છે, તે સર્વત્ર માધ્યશ્યની સિદ્ધિ સુલભ બને છે. શ્રી જિન પ્રવચનમાં જીવાદિ નવ ત, અનિત્યાદિ બાર ભાવનાઓ. સર્વ પ્રકારના ધર્મો અને નિયમે, સર્વ શાસ્ત્રો અને સર્વ સન્ક્રિયાઓ વગેરેનું લય જીવને મધ્ય-રાગદ્વેષરહિત બનાવવા માટે છે. શ્રી વીતરાગ ભગવંતની મુદ્રા પણ મધ્યસ્થ ભાવની દ્યોતક છે. ઉલ્લંગમાં રામા નથી અર્થાત્ હદયમાં રાગ નથી, અને હાથમાં શસ્ત્ર નથી અર્થાત્ હૃદયમાં ઠેષ નથી. એ જ વસ્તુ માધ્યશ્મની ઘોતક છે. | શ્રી નવકાર મહામંત્ર પણ માધ્યશ્યમય છે. તેમાં શ્રી પંચ પરમેષ્ઠીએાનું સમરણ છે, કેમ કે તેઓ પૂજ્ય છે. પૂજ્યતા મધ્યસ્થભાવ વિના આવતી નથી. આ રીતે મધ્યસ્થભાવના પણ શ્રી નવકારનો સાર છે, તેથી પરંપરાએ તે ચૌદ પૂર્વને પણ સાર બને છે. અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે ધર્મો પણ મધ્યસ્થતાના વિવિધ પ્રકારો છે. હિંસામાં સ્વાર્થ અને વૈર હોય છે. સ્વાર્થ એ રાગ અને વેર એ છેષ છે. અહિંસામાં તે બંનેને અભાવ છે. જે રાગ અને દ્વેષ હોય, તે જ અસત્ય બોલાય છે. સત્ય વચન વખતે તે બંનેને અભાવ છે. માધ્યશ્ય વિના શ્રેષ્ઠ જીવન સંભવતું નથી જ્યાં જ્યાં માથથ્યને ભંગ થાય છે, ત્યાં ત્યાં ફલેશ, ભય, રાગ અને શેક વગેરે ઊભા થાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયે શક્તિ કરતાં અધિક આહાર લેવાથી રોગ થાય છે અને અધિક બોલવાથી વૈરવિરોધ થાય છે. આ જગતમાં જે કાંઈ દુખે છે, તે માધ્યને ન જાળવવાના પરિણામે છે. આથી જ કહ્યું છે કે, “કમ ખાઓ, ગમ ખાઓ.” તે શરીર અને મન એ બંનેના મારથી બચાય છે. શ્રી જિન પ્રવચન માધ્યરધ્યમય હોવાથી તેનાં રહસ્યો અને ગુપ્ત અર્થે, મધ્યસ્થ પુરૂષની આગળ પ્રગટ થાય છે. મધ્યસ્થનો અર્થ મધ્યસ્થ શબ્દમાં “મય” ને અર્થ કેન્દ્ર થાય છે અને “સ્થ” એટલે તેમાંકેન્દ્રમાં રહેવું તે. બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર આત્મા છે. પ્રવૃત્તિઓ તે ચક છે. પ્રત્યેક ચક(Circle)ને કેન્દ્ર (Centre) હેય જ છે. તે રીતે રાત-દિવસ થતી મન-વચન અને કાયાની જે બધી પ્રવૃત્તિઓ છે, તેનું પણ કેન્દ્ર એક જ છે અને તે આત્મા છે. આત્મા તરફ લક્ષ કેન્દ્રિત કરીને જે કઈ પ્રવૃત્તિ થાય, તે બધી મધ્યસ્થ કહેવાય. મધ્યસ્થ માણસ તે કહેવાય છે, કે જે બધાનું સાંભળે પણ કેઈમાં ખેંચાય નહિ. તેનું ખેંચાણ માત્ર સત્ય તરફ હોય છે. અહીં સત્ય એક આત્મા છે, કેમ કે તે જ કાયમી રહેનાર છે અને તે જ ચિદઘન અને આનંદઘન છે. આથી જ્ઞાનતિ અને આનંદનો પ્રકાશ બધે તેમાંથી જ છે. તેના આધારે છે. આપણી પ્રવૃત્તિ માત્રનું મૂળ કેન્દ્ર આત્મા છે, તેનું કદી પણ વિસ્મરણ ન થવા દે તે કેન્દ્રસ્થ એટલે મધ્યસ્થ છે. માટે તેને ન્યાયાધીશની ઉપમા પણ આપી શકાય. અથવા અનેક સંતાનને પિતા જેમ બધાં સંતાને પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખે છે, તેને જેવી ઉપમાવાળો આત્મા છે. ગુણમાત્રની ઉત્પત્તિ, મધ્યસ્થ ભાવમાંથી થાય છે. જીવમાત્ર પ્રત્યેની મૈત્રી, ગુણી માત્ર પ્રત્યેને પ્રમાદ, ખીમાત્ર પ્રત્યેની કરુણા તે બધા મધ્યસ્થ ભાવના જ વિશિષ્ટ પ્રકાર છે. સુખદુખ પ્રત્યેનું માધ્યરશ્ય તે વૈરાગ્ય કહેવાય છે. વિશ્વ-વૈચિત્ર્ય પ્રત્યેનું માધ્યથ્ય તે વિવેક કહેવાય છે. માદેશ્ય એ સર્વત્ર વિવેકબુદ્ધિજન્ય હોય છે. વિવેકબુદ્ધિ, ન્યાયબુદ્ધિ, શુદ્ધબુદ્ધિ, નિષ્પક્ષબુદ્ધિ, મધ્યસ્થબુદ્ધિ વગેરે એક જ અર્થને કહેનારા ભિન્ન ભિન્ન શબ્દ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્યના મહિમા ૧૧૧ ન્યાયમુદ્ધિ એ સત્યના પક્ષપાત છે. અહિંસાદિ વ્રતા, ક્ષમાહિ ધર્માં, દાન કે પૂજન આદિ શુભપ્રવૃત્તિએ એ ન્યાયમુદ્ધિનુ ફળ છે. સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાના અને સવ* પ્રકારનાં સુભાષિતા ન્યાયમુદ્ધિવાળા, મધ્યસ્થ વૃત્તિવાળા અને આત્મસ્થિત મહાપુરુષાના હૃદયમાંથી નીકળેલાં છે, તેથી તે ઉપાદેય બને છે. સામાયિક ધમ પણ મધ્યસ્થભાવના દ્યોતક છે, કારણ કે પરમ મધ્યસ્થ એવા શ્રી જિનેશ્વર ભગવતાએ તેને પ્રથમ જીવનમાં જીવી, તેનુ' સુફળ પ્રાપ્ત કરીને વિશ્વ કલ્યાણને માટે તેને ઉપદેશ આપ્યા છે. આમ આ ચાર ભાવનાએ ભવનાશિની, પાપનાશિની હાવાનુ પુરવાર થાય છે. પેાતાના મનના રથને આ જ રાજમાર્ગ પર ચલાવનારા પુણ્યાત્માઓ હેમખેમ મેાક્ષનગરમાં પહેાંચે છે, જો રથ આ ાજમાર્ગ પરથી નીચે ઉતરે છે, તા ભવની રઝળપાટનું કારણ બને છે. માટે હંમેશાં મૈગ્યાદિ ભાવનાઓમાં ચિત્તને રાખવા એ જ સ શ્રેયસ્કર સત્ક્રમ છે. સાચું માસ્થ્ય હિતચિતાના વિષયમાં સ્વ-પરના ભેદ પાડવા જતાં પક્ષપાતયુક્તતા આવે છે, જે સમત્વને બાધક છે. રાગ-દ્વેષ રહિતતા અથવા પક્ષપાતરહિતતા એ માધ્યસ્થ્યનું સાચુ' લક્ષણ છે. એવું માધ્યસ્થ્ય હિતચિંતાના વિષયમાં સ્વ-પરને ભેદ મટાડી ઢે છે. અને તેના પ્રભાવે જ પ્રભુએ ઉપદેશેલા સામાયિકધમ સાચા અર્થમાં આત્મામાં પરિણામ પામે છે. પેાતાનું હિત ચાહનાર, પેાતાના જેવા ખીજા જીવા અનતા છે, એમ જાણવા છતાં તેનું હિત ન ચાલે, તે તેનામાં માસ્થ્ય-સમ પરિણામ કે સમત્વ કેવી રીતે ટકે સમત્વના પરિણામ સ્થિર કરવા માટે હિતચિતાના વિષયમાં સ્વ-પરના ભેદના છેદ ઉડવા જરૂરી છે, અનિવાય છે. એવું સામાયિક જ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં કારણુ અને. अयं निजः परो वेति गणना लघुचेतसाम् । ઉચ્છ્વાર—પરિતાનાં તુ, વસુધૈત્ર જીટુયમ્ ॥ આ àાક પણ સ્યાદ્વાદ-રત્નાકરના જ એક પવિત્ર બિંદુરૂપ છે. સ્વ-પરના ભેદ સાથે ભટકાય તેની આંતર ચેતના આત્મભાવ અવિકસિત ગણાય તે સ્વાભાવિક છે. સ સહાયક ધર્માંના આરાધક કાને પરાયા ગણે ? અને ગણે તા તેનુ' સામાયિક સેા ટચનું ન બને. 5 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આત્મ-ઉત્થાનને પાયે તા છે. આત્મીપમ્ય દૃષ્ટિ વતુ અનંત ધર્માત્મક છે, તેથી તેને પૂર્ણપણે જાણવા માટે, નય, ગમ, ભંગ, પ્રમાણ વગેરેની આવશ્યક્તા છે. વસ્તુ અનંત ધર્માત્મક હેવા છતાં ક્યા કારણે, ક્યા વખતે, ક્યા ધર્મને મુખ્યતા આપવી અને ક્યા ધર્મને ગણતા આપવી, એનું જ્ઞાન જે ન હોય, તે મોટા અનર્થનું કારણ બને છે. તેથી આત્મીપમ્યદષ્ટિ વિકસાવવી જરૂરી છે. બધા ન્યાયની ઉત્પત્તિનું મૂળ જો કોઈ હોય, તે તે આત્મીપમ્યદષ્ટિ છે. ધર્મ માત્રના મૂળમાં આત્મૌપમ્યદષ્ટિ રહેલી છે. આત્મૌપમ્પષ્ટિનું ફળ મેગ્યાદિ ચારભાવનાઓ છે, તેથી તે જેના મૂળમાં હોય તે ક્રિયાને જ શાસ્ત્રકાર ભગવંતે એ “ધર્મ કહ્યો છે. નમસ્કારના મૂળમાં પણ આત્મૌપમ્યદષ્ટિ છે સામાયિકના મૂળમાં પણ આત્મૌપમ્ય દષ્ટિ છે. કોઈપણ વ્યવહારધર્મના મૂળમાં એ દષ્ટિ રહેલી હોય. તે તે શુદ્ધવ્યવહાર ગણાય છે. અન્યથા તે અશુદ્ધ છે. મૈત્રીના મૂળમાં, પ્રમાદના મૂળમાં, કરુણાના મૂળમાં અને માધ્યમથ્યના મૂળમાં પણ તે દષ્ટિ રહેલી છે. સદાચાર કે સદ્વિચારના મૂળમાં પણ તે જ દષ્ટિ રહેલ છે. અહિંસાનું મૂળ આત્મૌપમ્ય છે. અર્થાત્ અહિંસા આત્મૌપમ્ય મૂલક છે. તપ ધ્યાન ચિત્તશુદ્ધિ અસંગતા વગેરેની ઉત્પત્તિ આત્મૌપમ્ય અને અહિંસાની સિદ્ધિ માટે છે. સામ્યસિદ્ધિ મૂલક પૂર્ણ અહિંસાની સાધના માટે ગૃહત્યાગ રુપ અણુગારધર્મ અને નથપણાની અનિવાર્ય શરત છે. સામ્યભાવ એ આત્મશુદ્ધિનું મુખ્ય ચિહ્ન છે. બાહાત્યાગની સાથે રાગ-દ્વેષરૂપ અત્યંતર વિકારોને ત્યાગ, દયેય રુપે ન હોય તે જિન ( વીતરાગત્વ) ની પ્રાપ્તિ ન થાય, સામ્યદષ્ટિ મૂલક અને સામ્યદષ્ટિ પિષક આચાર-વિચારને, એક શબ્દમાં “સામામિક-ધમ' શબ્દથી શાસ્ત્રકારો કહે છે. “મિ મંતે સીમાડ્યું.” સમતા યા સમ-ભાવને સ્વીકાર કરું છું અને તે માટે સાવવા વ્યાપારને ત્યાગ કરું છું, એ પ્રતિજ્ઞા પૂર્વક સામાયિક ધર્મને સ્વીકારાય છે. હિંસાની નિવૃત્તિ સામ્ય દ્વારા–આત્મૌપમ્ય ભાવ દ્વારા સાધી શકાય છે. બીજાના સત્ય વિચાર અને સત્ય દષ્ટિબિંદુઓ પર, પોતાને સત્ય દષ્ટિબિંદુઓ એટલે જ આદર, તે પણ સામ્યદષ્ટિનું ફળ છે. આ સામ્ય દષ્ટિ અનેકાંતવાદની પણ ભૂમિકા છે. અન્યનું દુઃખ પિતાનું દુઃખ છે, એવું સંવેદન ન થાય ત્યાં સુધી અહિંસાની સિદ્ધિ અસંભવિત છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ આત્મૌપમ્ય દષ્ટિ ૧૧૩ જીવાત્માઓમાં બાઘાષ્ટિથી ભેદ છે પણ તવદૃષ્ટિથી સમાનતા છે. આ તાત્વિક સમાનતાનું દર્શન આપમેદષ્ટિનું પરિણામ છે. અન્યજીની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું, તેમાંથી જ અહિંસાની ઉત્પત્તિ છે. અજ્ઞાન, અવિદ્યા, દશનામહ-એ હિંસાની મૂળ જડ છે. તેમાંથી રાગ-દ્વેષ, ઈષ્ટઅનિષ્ટ વૃત્તિઓ અને પરિણામે હિંસા સાકાર બને છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન–એ જ ભાવ કર્મ છે અને દ્રવ્યકર્મનાં કારણ છે. શ્રેષ્ઠભાવના તમારૂં હદય જો મૈત્રીભાવવાળું હશે તે તમારામાં અને અરિહંતમાં ભેદ નહિ રહે. સુર, અસુર સર્વને પ્રેમ કરશે તે શ્રી અરિહંતની જેમ સુર, અસુર સવ તમને ભજશે. સામાનું હદય જે તમારા કરતાં વધારે પવિત્ર હશે, તે તેના પ્રત્યે સેવેલે અશુભભાવ, ગશાળાએ ફેંકેલી તેજલેશ્યાની જેમ પાછા ફરીને તમને જ હાનિ કરશે. લેશ્યા એટલે ઓજસ્વભાવ. આધ્યાત્મિક શક્તિ સાધુ કે શ્રાવક પાસે રહેવી જોઈએ. શ્રી અરિહંતને પ્રેમ જેમ સર્વત્ર છે. તેમ આપણે પ્રેમ પણ સવ પ્રત્યે રહે જોઈએ, સર્વ સિદ્ધ બને એવી ભાવનાપૂર્વક સર્વનું હિત ચાહવું જોઈએ. | સર્વહિત વિષયક ભાવનું શ્રેષ્ઠતમતત્વ “મારા-તારા”ના ભેદથી દુષિત થાય છે માટે તેનાથી દૂર રહીને સર્વ—મિત્ર બની રહેવું જોઈએ. અરિહંત' શબ્દને તાત્પર્યાથ પણ એ જ છે. જીવ તરફનો આંશિક પણ દુર્ભાવ, આત્માના શિવંકર સ્વરુપને મોટા ફટકા સમાન છે એટલે તેની સેવા છેડીને શ્રી અરિહંતને સદા ભાવથી, વિવિધ સેવવા એ શ્રેષ્ઠ આરાધના છે. જીવને અભેદપ્રિય છે. નમો અરિહંતાળ !' ધમનું મૂળ કે જે મંત્રી છે, તેના પરમધર પ્રભુને આ પદથી નમસ્કાર છે. માટે મૈત્રીનું મૂળ નમસ્કાર-ભક્તિ છે. એટલે નમસ્કાર-ભક્તિથી મૈત્રી પ્રગટે છે, મૈત્રીથી અહિંસા પ્રગટે છે, અહિંસાથી સંયમ અને સંયમથી તપ પ્રગટે છે. તપ, એ નિર્જરાનું પ્રતીક છે. સંયમ, એ સંવરનું પ્રતીક છે. આ. ૧૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આત્મ-ઉત્થાનનો પાયો અહિંસા-સંવર, નિર્જરાનું મૂળ જીવરાશિ પ્રત્યેના સ્નેહને પરિણામ. એ અહિંસાનું મૂળ-નેહ પરિણામનું મૂળ ચૈતન્યને સ્વભાવ અભેદ પરિણતિરૂપ છે. જીવને ભેદ અપ્રિય છે. અને અભેદ પ્રિય છે. માટે અભેદની સાધના એ ધર્મ છે, ભેદ વધારે, અંતર વધારે, તે અધર્મ છે. અને માટે જ અભેદભાવમૂલક શ્રી નમસ્કાર એ સમગ્ર કૃતને સાર છે. જુઓ સિદ્ધશીલા ઉપર પરમ વિશુદ્ધ આત્માઓ કેવી રીતે બિરાજેલા છે ? પરસ્પરને અવગાહીને જ ને? આ અવગાહનામાં અંતરાયભૂત સર્વકર્મજન્ય ઉપાધિઓ મિથ્યાદષ્ટિ યા ભેદદષ્ટિના મૂળમાં રહેલી છે. તેનો નાશ કરનાર નમો અરિહંતાણું છે. સવ–સમર્પણભાવની આરાધના ભવક્ષય-વાસનાક્ષય માટે ધ્યાનાદિની પ્રબળ આવશ્યક્તા છે, તેમજ જીવનમાં સદ્દગુણોની પણ મટી આવશ્યક્તા છે. તેના વિના જીવન જળ વિનાના સરવર જેવું સુકું ભઠું બની જાય. સદ્દગુણ અને ધ્યાનાદિન સુપ્રભાવે જીવનમાં સંતપણું પ્રગટે છે. સંતપણું એટલે - સદગુણ, સંયમ, પરોપકાર, વિશાળ હૃદય, ઈશ્વરપરાયણતા. સંતપણું પ્રગટાવવા માટે વિવિધ અંગેની જરૂરિયાત છે. સંજોગવશાત્ અજ્ઞાનવશાત્ યા વાસનાવશાત્ બાહ્ય પ્રવૃત્તિઓ રહેવાની. પણ આત્મજ્ઞાન એ જ જીવનનું મુખ્ય લક્ષય રહેવું જોઈએ. આ જીવનમાં તે ન થયું, તે આવી સુંદર તક ફરી કયારે મળશે? તેને માટે વ્યાકુળતા જોઈએ. તે સિવાય બાહ્ય પ્રવૃત્તિઓ વચ્ચે નિલેપતા ટકાવી મુકેલ છે. દેવ-ગુરુની કૃપા એ જ સાચું શરણું છે. તેને સમર્પિત થઈને ચાલવાથી આત્મવિકાસની સાધના માટેની સામગ્રી, તે પિતે જ મેળવી આપે છે. નિર્વિચાર દિશામાં શાંતિ મળે પણ આત્મામાં પરમાત્માના તાદાભ્યનો અનુભવ તે સમર્પણભાવથી જ થાય. પરમાત્માના સાન્નિધ્યના અનુભવમાં શાંતિ, શક્તિ અને ભક્તિ ત્રણે વસ્તુ સમાઈ જાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ સર્વ–સમર્પણભાવની આરાધના ૧૧૫ પરમાત્મા સર્વોત્તમ અને સર્વ સ્વરૂપ છે, એમ માનીને તેમને સર્વ-સમર્પણ ભાવથી આધવામાં આવે, તે સફળતા મળે જ. જીવનમાં સારું તે નહીવતું જ હોય છે, અને જે હેય છે, તે દેવ-ગુરુના અનુગ્રહનું જ પરિણામ હોય છે. આત્મામાં અશુભનો ભંડાર અનાદિકાળથી ચાલ્યા આવે છે. બાહ્ય સગો પણ મોટે ભાગે એના જ સહાયક અને ઉત્તેજક હોય છે. પરમાત્મા અને સદગુરુનાં બળથી જ આ બધાં બળાની સામે થઈ શકાય છે. એમનું બળ જ્યારે મળે છે ત્યારે જીવન કેવું સ્વસ્થ અને શાંત બની જાય છે! અનુગ્રહના તે સામર્થ્યનું વર્ણન શકય નથી. વૈરાગ્યભાવના આગમ-વાંચનથી વૈરાગ્યભાવના પરિપુષ્ટ બને છે. તેમજ સંયમની વિશુદ્ધિ સાથે મેક્ષને આદર્શ પણ સ્કુટ થતું જાય છે. એ રમણતામાં આનંદ રહે છે. સાથે સદગુણેવિકાસ અને વાસનાદિ ક્ષય માટે એગમાર્ગ, ધ્યાનમાર્ગ પણ પરમ સહાયક બને છે. સદ્દગુણ-વિકાસ, સદાચાર–નિર્માણ અને આત્મજ્ઞાન એ ત્રણે મળીને એક્ષમાર્ગ બને છે. આત્મજ્ઞાન માટે ધ્યાનાદિને અભ્યાસ અનિવાર્ય છે. પિંડસ્થાદિ યેના ધ્યાનથી માંડીને “ર વિષિ વિત્તર ” પર્યત ધ્યાનનો વિકાસ, ક્રમિક અભ્યાસ વડે થવો જોઈએ. તેને જ શાસ્ત્રીય પરિભાષામાં સાલંબન અને નિરાલંબન શબ્દથી સંબધેલ છે. સ્વાર્થભાવને સમૂળ ઉછેદ કરવામાં પરમાત્માનું ધ્યાન કૃપાણ સમાન છે. માટે પરમાત્માને સમર્પિત થવું એ આમન્નતિને ઉત્તમ ઉપાય છે. આપણે કોને સમર્પિત થઈને હરખાઈએ છીએ, તેના ઉપર આપણા આત્માની ઉન્નતિ યા અવનતિ અવલંબેલી છે. દુન્યવી આકાંક્ષાઓને સમર્પિત થઈશું, તે સંસારમાં સબડીશુ. પરમ કૃપાળુ પરમાત્માને સમર્પિત થઈશું, તે પરમ પદ પામીશું; એમ સમજીને પરમાત્માને શરણે જવું એ પરમ કર્તવ્ય છે. નિઃશ્રેયસનાં સુખ નિરૂપાધિક છે. ૫૨ દ્રવ્યના સોગ વિના જ થાય છે. એ સુખોને આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખ એ જ પરમાર્થ સુખે છે. યથાર્થ સુખો છે. તેની પ્રાપ્તિને આધાર નિર્જરાલક્ષી ધર્મ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-ચિંતન धनदो धनार्थिनां प्रोक्तः, कामदः सर्व कामिनाम् । धर्म एवापवर्गस्य, વાળ સાધન છે ધર્મબિંદુ -પૂ. હરિભદ્રસૂરિ મ. ધમ ધનનાં અથને ધન આપે છે. કામનાં અર્થીને કામ એટલે સર્વ ઈચ્છિતની પ્રાપ્તિ કરાવે છે. અને પરંપરાએ ધમ એ મોક્ષને સાધક છે. દુર્ગતિમાં પડતાં પ્રાણીને બચાવી લેનાર ધર્મ છે. જેમ માણસ દુકાને જાય, ધંધે કરે તે લાભ, ન કરે તે નુકશાન. બાળક ભણવા જાય તે શીખે, ન જાય તે મૂખ રહે. તેમ...ધર્મ કરે તો આત્મિક લાભ, ન કરે તે ચાલશે, એમ નથી ધમ ન કરે તે નુકશાન જ થાય છે. આવા ધર્મની મહત્તા કેવી છે તે સમજાવનાર પરમ કૃપાળુ, પરમ પૂજ્ય, ધમયેગી, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્ય Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મચિંતન...! વિષયસુખે સમુદ્રના ખારા પાણી જેવા છે સમુદ્રનું પાણી પીવાથી જેમ તરસ વધે, પેટ ફૂલે એમ વિષયાનું ખારું પાણું પીવાથી વિષયની તૃષ્ણ વધે છે, પાપને ફગા થાય છે અને દુખ દુર્ગતિ રૂ૫ અશુચી પ્રાપ્ત થાય છે. સંસાર સમુદ્ર છે, ધમ જહાજના સ્થાને છે આગમ દીવાદાંડી છે. દીવાદાંડીના સહારે ધમને પામવા માટે આ રહ્યા સુંદર સંપાને- ૧ ઘર્મ એટલે શું ? ૧૯ ક્ષમા એ પરમધર્મ ૨ ધર્મની એાળખ શું ? ૨૦ ધર્મનું મૂળ ૩ ધર્મ શું છે ? ૨૧ ધર્મ નેહ ૪ ધર્મનું સ્વરૂપ ૨૨ ધર્મ અને ધાર્મિકતા ૫ ધર્મ મહાસત્તા ૨૩ આપણે કેવા ૬ ધર્મ બંધ ૨૪ આનંદને વિષય ૭ ધર્મ મનુષ્યનું પરમ સાહસ ૨૫ સુવિશુદ્ધ ધર્મ ૮ ધર્મ સર્વોત્કૃષ્ટ મંગળ ૨૬ ચાર પ્રકારના ધર્મ ૯ ધર્મની સત્યતાને આધાર ૨૭ દાન ધર્મ ૧૦ ધર્મમાત્રનું મૂળ નમ્રતા ૨૮ મોક્ષમાર્ગને મહિમા ૧૧ પરમાત્માને ભજવાને માગ ૨૯ ભાવધર્મ ૧૨ આણાએ ઘમે ૩૦ ભાવ મહાસ્ય ૧૩ આજ્ઞા પાલન એજ ધર્મ ૩૧ ધમરાધનની પાયાની રીત ૧૪ આશ્રવ..સંવર.... - --- ૩૨ ધર્મના સાધકને માર્ગદર્શન ૧૫ ધર્મ સાધનાને રાજમાર્ગ ૩૩ ધર્મ સંગ્રહ ૧૬ આરાધનાના અંગે ૩૪ ગૃહસ્થ ધર્મનું હાઈ ૧૭ ધર્મનો પ્રભાવ ૩૫ દરિદ્રતા નિવારણને ઉપાય ૧૮ ન્યાયમાં ધર્મ ૩૬ ધાર્મિક શિક્ષણને હેતુ Page #154 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયો ૧૧૮ ધર્મ એટલે શું....? 'यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः ।' જેનાથી અયુદય અને નિશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ. ધર્મની આ વ્યાખ્યા સર્વ આસ્તિક દર્શનકાને માન્ય છે. અભ્યય એટલે પદગલિક આબાદી, નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક શ્રેય ધર્મથી જેમ આધ્યાત્મિક શ્રેયઃ સધાય છે, તેમ પદગલિક આબાદીનું કારણ પણ ધર્મ જ છે. પીગલિક આબાદી એટલે ભૌતિક ઉન્નતિ. ભૌતિક સુખેની સિદ્ધિ. સુખ બે પ્રકારનાં છે. એક પુદ્દગલના સંગથી થનારાં સુખે, બીજા પુદગલના સંગ વિના થનારાં. પુદગલના સંયોગથી ઉત્પન્ન થના સુખે એ ભૌતિક સુખે છે. કોઈ પણ પુદગલના સાગ વિના કેવળ આત્મપદાર્થથી ઉત્પન્ન થનારું સુખ એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખની સિદ્ધિ નિરાલક્ષી ધર્મથી છે. પદગલિક સુખની સિદ્ધિ, પુણ્યલક્ષી ધર્મથી છે. જેમાં શુભકર્મોને બંધ એ દયેય છે, તે પુણ્યલક્ષી ધર્મ છે. જેમાં પુણ્ય અને પાપ ઉભયને ક્ષય એ યેય છે, તે નિર્જરાલક્ષી ધમ છે. નિરાલક્ષી ધર્મ, મિક્ષમાં પરિણમે છે. પુણયલક્ષી ધર્મ, સંસારમાં વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરાવે છે. એ સુખ પરદ્રવ્યની ઉપાધિથી થનાર હોવાથી આદિ અને અંતવાળા છે. પરદ્રવ્યની ઉપાધિ વિના, કેવળ આત્મામાંથી ઊપજનારાં આધ્યાત્મિક સુખે છે. તેની આદિ છે, પણ અંત નથી. ભૌતિક સુખની પ્રતિષ્ઠા આજના કાળમાં ભૌતિક સુખેને માટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખની સિદ્ધિનું કારણ વિજ્ઞાન મનાય છે. વિજ્ઞાનની વિવિધ શોધથી ભૌતિક સુખનાં સાધન વધ્યાં છે અને વધે છે. ઉત્તમ પ્રકારના રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને ઉત્તમ પ્રકારના શબ્દ, તેમ જ તે બધાની પ્રાપ્તિ એ આજના મોટા ભાગના મનનું દયેય હોય છે. એ દયની સિદ્ધિ વિજ્ઞાનથી Page #155 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એટલે શુ ? ૧૧૯ થતી દેખાય છે, તેથી મનુષ્ય તે તરફ ખે'ચાતા જાય છે. પરંતુ તેનું આકષ ણુ તેને સુખના ખરા માર્ગે લઇ જવાને બદલે ખાટા માર્ગે લઈ જાય છે. સુખના ખરા મા` હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ કે પશ્મિહ નથી, કિન્તુ અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને અપરિગ્રહ છે. સુખ એ અપીડારૂપ છે, બીજાને પીડા આપવાથી અપીડારૂપ સુખના અધિકારી અની શકાતું નથી. હિંસા, અસત્ય વગેરે ખીજાને પીડવાના માર્ગ છે, તેથી તે પાપશ્ર્વરૂપ છે. તેનાથી સાચા સુખની આશા, આકાશકુસુમવત્ છે. અર્થાત્ નિરક છે. વિજ્ઞાનથી થનારાં ઉત્તમ પ્રકારનાં રૂપરસાદિના ભાગ કે તેની પ્રાપ્તિ, પાપ કર્યાં વિના થઈ શકતી નથી. પાપના માર્ગે સુખની શેાધ એ અવળા ધધા છે. તેથી રૂપરસાદિની પ્રાપ્તિ માટે વિજ્ઞાનના માર્ગે આગળ વધનારા પાપના માર્ગે જ આગળ વધે છે. અને પાપના માર્ગે આગળ વધનારા સાચા સુખની પ્રાપ્તિ કરી શકે એ ત્રિકાળમાં અશકય છે. શાસ્ત્રકારાની દૃષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિના આધાર પણ ધર્મ જ છે. અને તે પુણ્યરૂપી ધ છે. આ પુણ્યરૂપી ધર્મની સિદ્ધિ માટે શાસ્ત્રકારો ‘આદ્યખાલશરીર'નું દૃષ્ટાન્ત આપે છે. યુવાન શરીરનું કારણ જેમ ખાલશરીર છે, તેમ ખાલશરીરનું કારણ પણુ કાઈ હોવુ' જોઇએ. ખાલશરીરનુ` કારણ જો ગભ શરીર માનીએ તે આદ્યગભ શરીરનુ પણુ કાઈ ઉપાદાન કારણ હાવુ જોઇએ, તેનું જ નામ ક્રમ શરીર છે. શાસ્રકારોની ભાષામાં તેને 'કા'ણુ શરીર' કહેવાય છે. એ રીતે ભૌતિક શુભ શરીર એ ભૌતિક શુભકમની નીપજ છે. જો શરીરની નીપજ કર્માંથી છે તેા પછી એ શરીરનાં સારાં-નરસાં સાધન અને એ શરીરને સુખદુઃખનાં શુભાશુભ નિમિત્તની ઉત્પત્તિનું આદિ કારણ પણ કર્મ જ છે. ખીજુ કાઈ જ નથી. આદ્ય કારણ શું? સ્થૂલ દૃષ્ટિથી આદ્ય અન્ય નિમિત્તાને જ તેનાં કારણુ નજરે ચડતું નથી ત્યારે સ`સ`માં આવતાં અન્ય કારણા તરીકે વવવામાં આવે છે. શરીર, શરીરના સ‘બધીઓ અને શરીરના સુખદુઃખના બાહ્ય હેતુના મૂળમાં શુભ, અશુભ ક્રમ છે. તેને શાસ્ત્રકારો ધમ અને અધર્મના નામથી સખાધે છે. આ રીતે આખાયે જગતમાં, સચરાચર જીવસૃષ્ટિમાં, વિશ્વનાં પ્રાણીમાત્રની વિવિધ અવસ્થાઓમાં આદ્ય અને પ્રથમ શુભ પ્રેરક હેતુ, જો કાઇ હાય તા તે ધમ જ છે. અને તે ધમના પ્રતાપે જ સઘળી ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આત્મ-ઉત્થાનને પાયે શાસ્ત્રકારની દષ્ટિએ ઉત્તમ પ્રકારના રૂપ-રસ-ગંધસ્પર્શ-શબ્દ તે બધાની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને વૃદ્ધિ આદિને મૂળ આધાર પુણ્ય કર્મરૂપી ધર્મ જ છે. ધમની નીપજ વિજ્ઞાનની શોધે અને તેથી પ્રાપ્ત થતાં શબ્દરૂપતિ પુદગલોનાં ભૌતિક સુખેની સિદ્ધિને આદિ આધાર પણ ધર્મ જ છે. પરંતુ તે ધર્મ સ્થૂલદષ્ટિને અગોચર છે. ઘમને સાક્ષાત્ જોવા અને જાણવાનાં જ્ઞાનચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ સુખના કારણનું કારણ છે અને કારણને સુમિદષ્ટિ જોઈ શકે છે. કારણના કારણને જોવા માટે તરવની ખરી જિજ્ઞાસા હેવી જોઈએ. તવજિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શા એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે. ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજું ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચક્ષુ છે. કેવળચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે. શાાચક્ષુ કહે છે, કે વિજ્ઞાન અને તેની શોધેથી મળતા શબ્દાદિ વિષયેના સુખે એ પાપવૃદ્ધિને હેતુભૂત હેવાથી પાપાનુબંધી પુણ્યરૂપ ધર્મની નીપજ છે, તેથી ત્યાજ્ય છે. જે ભૌતિક સુખની ઉત્પત્તિમાં પાપ નથી, ક્ષણમાં કલેશ નથી, વર્તમાનમાં દુખ નથી; અનાગત કાળે દુર્ગતિ નથી, અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભાગમાં જેને દુર્વ્યય નથી, ધર્મ–ઉન્નતિ અને ધર્મની વૃદ્ધિમાં જ જેને શુભ ઉપયોગ છે; એવાં સુખની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભ ગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે અપવર્ગ (મોક્ષ)ના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિશ્રેયસ છે. નિ:શ્રેયસનાં સુખ નિરુપાધિક છે. પરદ્રવ્યના સંગ વિના જ થાય છે. એ સુખને આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખ એ જ પરમાર્થસુખે છે, યથાર્થ સુખો છે. તેની પ્રાપ્તિને આધાર નિરાલક્ષી ધર્મ છે. એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં અવ્યાબાધ સુખો એ નિર્જરા અથવા અનાસવરૂપ ધર્મની નીપજ છે. અધર્મથી નીપજતાં દુઃખને દૂર કરવાનો ઉપાય શુભાસવરૂપ કે અનાસવરૂપ ઉભય પ્રકારને નિરાલક્ષી ધર્મ છે, એમ શ્રી જિનેશ્વર ભગવતે કહે છે એમ સમજીને સહુ કઈ તે ધર્મને વિષે ઉદ્યમશીલ બને ! Page #157 -------------------------------------------------------------------------- ________________ ધર્મની ઓળખ શુ ? ૧૨૧ ધની એળખ શું ? દુનિયામાં બે પ્રકારના પદાર્થ છે, કેટલાક દેશ્ય છે, કેટલાક અદૃશ્ય છે. દેશ્ય પદાને દેખવા માટે ચક્ષુ આદિ ઇન્દ્રિયે સિવાય બીજા પદાર્થોની જરૂર પડતી નથી. અદૃશ્ય પદાર્થો કેવળ ઇન્દ્રિયાથી જોઈ શકાતા નથી. તે જોવા માટે બીજા પદાર્થીની સહાય લેવી પડે છે. જેમ કે પતની ટચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે નીચે રહેલા માણસને એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળતી ધૂમલેખાની સહાય લેવી પડે છે. અને એ ધૂમલેખાને જોઈને તે પુરુષ પેાતાની આંખથી અદૃશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે. ભૂતળના તળ નીચે છુપાયેલા વૃક્ષના મૂળને જાણવાની કે આકાશના વાદળ નીચે છુપાયેલા સૂર્યના કિરણને જાણવાની એ જ રીત છે. વૃક્ષનાં પાન જો લીલાંછમ છે કે ફૂલ અને ફળ નિયમિત ઊગે છે, તે તે વૃક્ષનું મૂળ, ભૂમિમાં અવશ્ય સાજુ તાજું અને અખ'ડિત છે, એમ નિશ્ચિત થાય છે. અથવા વાદળની ઘનધાર છાયા વખતે હજુ રાત્રિ નથી થઈ, પણ દિવસ છે એમ સમજી શકાય છે, તે તે વાદળની નીચે સૂર્ય હજુ ગતિ કરી રહ્યો છે; પણ અસ્ત પામી ગયા નથી એ વાત પણ નક્કી થાય છે. અદૃશ્ય મૂળ જેમ ફળથી અને અદૃશ્ય સૂર્ય જેમ દિન-રાત્રિના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવાત્મામાં રહેલા અદૃશ્ય ધમ પણ તેના કાર્યાંથી જાણી શકાય છે. ભૂતકાલીન ધર્મ તેના ફળસ્વરૂપ વર્તમાનકાલીન સપત્તિ આદિથી જાણી શકાય છે અને વમાનકાલીન ધર્મ તેના કાસ્વરૂપ ઔદાર્યાદિ ગુણાથી જાણી શકાય છે. અમુક વ્યક્તિની ભીતરમાં ધર્મ છે કે નહિ ? અને છે તે તે કેવી રીતે જાણી શકે? આ પ્રશ્નના જાણે સ્પષ્ટ ઉત્તર આપતા હૈાય તેમ આચાર્ય ભગવ'ત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક સ્થળે ફરમાવે છે. औदार्य दाक्षिण्यं पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिंगानि ધર્મસિદ્વે: પ્રાયે નરપ્રિયë ચ | 20 ઔદાય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા અને નિર્મળ ખાધ તથા જનપ્રિયત્ન—એ ધર્મસિદ્ધિનાં પ્રધાન લિંગા–ચિહ્નો છે. જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણા પ્રગટયાં છે, તે આત્માની ભીતરમાં ધર્મ રહેલા છે. કારણ કે ધર્મસિદ્ધિનાં એ નિશ્ચિત ચિહ્નો છે. ઉદારતાદિ ચિહ્નો એ આત્માની અંદર છૂપા રહેલા ધર્મને જ પ્રગટ કરે છે આ. ૧૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨. આત્મ-ઉથાનનો પાયો બીજા શબ્દોમાં ઔદાર્યાદિ ગુણે એ ધર્મ વૃક્ષના મૂળમાંથી ઊગીને બહાર નીકળી આવેલા અંકુરાદિ અને શાખા પ્રશાખા આદિ પદાર્થો છે. શાખા-પ્રશાખા અને અંકુરપત્રાદિકને બહાર આવવા માટે જેમ નિર્મળ મૂળની અપેક્ષા છે, તેમ ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણોને બહાર આવવાને માટે તે તે વૃક્ષની કે તે વૃક્ષના અખંડિત મૂળની આવશ્યક્તા છે અને તે મૂળનું જ નામ નિર્મળ ધર્મ છે. આત્માની અંદર રહેલે તે ધર્મ વર્તમાન કાળે ઉદારતાદિ ગુણરૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે. અને આગામી કાળે સુરનરની સંપત્તિરૂપી પુષ્પ અને સિદ્ધિનાં અનંતા સુખરૂપી ફળરૂપે પ્રગટ થાય છે. જે આત્મામાં ઉદારતાદિ ગુણે હજુ પ્રગટ્યા નથી, તે આત્મા બહારથી ધર્મની આરાધના કે સાધના કરતે હોય તે પણ અંદરથી ધર્મને પામેલ જ છે, એ નિશ્ચય કરી શકાતું નથી. પ્રથમ અંકુર દાય ધર્મવૃક્ષને પ્રથમ અંકુર ઔદાર્ય છે. દાન નહિ પણ ઔદાર્ય. દાન અને ઔદાર્યમાં ભેદ છે. સામાને જરૂર છે અને અપાય છે, એ દાન છે. અને પિતાને (દાતાને) જરૂર છે. અને અપાય છે એ દાર્ય છે. જે દાન અપાય છે શક્તિ મુજબ, પણ આપવાની ભાવના છે સર્વસ્વની, તે દાન વાર્ય ગુણથી ભરપૂર છે. જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી, એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરિયાતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન ઔદાર્યની ખામીવાળું છે. ઉદાર આત્મા દાન લેનારની જરૂરિયાતને જેટલી અગત્ય આપે છે, તેથી અનેકગુણ અધિક અગત્ય, પિતાને આપવાની છે, તે બાબતને આપે છે. દાન નહિ આપવાથી સામાનું કાર્ય બગડી જવાને જેટલે ભય તેને નથી લાગતું, તેટલે ભય દાન નહિ આપવાથી પિતાનું બગડી જવાને લાગે છે. અથવા આપીને કેટલું આપ્યું તે ગણાવવાની વૃત્તિ કરતાં કેટલું નથી આપ્યું તે ગણાવવાની વૃત્તિ તેના હૃદયમાં સદા રમતી હોય છે–એ ઔદાર્યનું લક્ષણ છે. અને એ જાતિનું ઔદાર્ય એ ધર્મરૂપી વૃક્ષને પ્રથમ અંકુર છે. ધર્મ આત્મામાં પરિણામ પામે છે કે નહિ, તે જાણવાનું એ પ્રથમ લક્ષણ છે. બીજો અંકુર દાક્ષિણ્ય કેઈની પણ પ્રેરણા વિના થતું દાન એ ઔદાર્ય ગણાય છે. અને કેઈની પણ પ્રેરણા કે યાચના બાદ થનારું કાર્ય એ દાક્ષિણ્ય છે. કેઈની પણ માગણીને છતી શક્તિએ નકારતાં સંકેચ થ એ દાક્ષિણ્ય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ધર્મ શું છે? દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વિનાના પુષ્પ જેવું છે. સેર વિનાના કૂવા જેવું છે. સુંદર પણ પુષ્પ સુવાસ વિનાનું હોય તે તેને કેઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ ફ઼ સેર-સરવાણી વિનાને હોય તે અંતે સુકાઈ જાય છે. તેમ યાચનાને ભંગ ન કરવારૂપ દાક્ષિણ્યરૂપી સદ્દગુણ જેનામાં પ્રગટેલો નથી તે આત્મા ઉદાર હોય તે પણ તેની ઉદારતા સદાકાળ ટકતી નથી કે અર્થી આત્માઓને તે સદાકાળ સેવ્ય બનતું નથી. ત્રીજુ અંકુર પા૫જુગુપ્સા. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી તેના ઔદાર્ય કે દાક્ષિણ્યને દુરુપયોગ થવાને પૂરેપૂરો સંભવ છે. પાપ વિષતુલ્ય છે અને પુણ્ય અમૃતતુલ્ય છે. એ રીતે પાપ-પુણ્યનું ભેદ જેના અંતરમાં થયે નથી એ આત્માનું ઔદાર્ય અને દક્ષિણ્ય સ્વ-પરના ફાયદાને માટે થવાને બદલે નુકસાનને માટે થવાને વધારે સંભવ છે. ચેાથે અંકુર નિર્મળ બેધ એ કારણે ધર્મી આત્માના અંતઃકરણમાં ચોથું લક્ષણ નિર્મળ બોધ પણ છે. એથી એ પાપ-પુણ્યને ભેદ સમજી શકે છે અને પાપને પરિહાર તેમ જ પુણ્યને સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવધાન રહી શકે છે. એના પ્રભાવે એનું કાર્ય કે દાક્ષિણ્ય પાપના માર્ગે ઘસડાઈ જતું બચે છે. પાંચમો અંકુર જન પ્રિયતા ધર્મનું ચોથું લક્ષણ નિર્મળ બાધ છે તેના કારણે આત્મામાં સદા પાપની જુગુપ્સા થતી રહે છે અને તેનાથી જ પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદાકાળ રમતી હોય છે. વળી તેના કારણે તેના ઔદાર્ય, દાક્ષિણ્યાદિ સદ્દગુણેને સદુપયોગ પણ વધતું રહે છે. આ રીતના ધર્મમય જીવનના પરિણાએ આ લોકમાં યશકીર્તિ અને જનપ્રિયત્ન તથા પરલેકમાં સદ્દગતિના ભાગી બની શકાય છે. ધમ શ છે ? જગતમાં જે ધર્મની ઉપસ્થિતિ છે, તે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાના પાલનથી છે એટલે કે શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું, એ જ પરમધર્મ છે. આજ્ઞાની સરળ ટૂંકી વ્યાખ્યા વિશ્વ વાત્સલ્ય છે. આ આજ્ઞાના પાલનથી આરાધક આત્મા શ્રી તીર્થંકરપદ સુધીના પદને પ્રાપ્ત કરી શકે છે અને તેની વિરાધના કરનાર, નરક-નિગોદમાં ભયંકર દુઃખમાં સબડે છે. સંસાર ભ્રમણનું મૂળ જિનાજ્ઞાની વિરાધના છે. તથા સંસારથી પાર ઉતરવાનું મૂળ, જિનાજ્ઞાની આરાધના છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા રોગની દવા જાણ્યા પછી પથ્યનુ' સેવન અને અપશ્યના ત્યાગનું' માગદર્શન લેવું જરૂરી છે, તેમ ધર્મોની વ્યાખ્યા જાણ્યા પછી એનાથી વિપરીત અધમને જાણવા તે જરૂરી છે. ક્રમ એ આપણને લાગેલા ભયંકર રાગ છે. શ્રી જિનેશ્વર પરમાત્મા, આ રીઢા રાગના નિવારણ માટે ધર્મના માર્ગ (પશ્ય સેવન) ખતાવે છે. સાથેાસાથ અપશ્યના ત્યાગરૂપ અધમને પણ સમજાવે છે અધમ ની વ્યાખ્યા ૧૨૪ અધમ શું છે? સ્વેચ્છાચાર જ અધમ છે. સ્વેચ્છાચાર એટલે પેાતાને જ્યારે જેમ ઠીક લાગે તેમ વર્તવું તે. કેવળ પેાતાના સુખ માટે જેમ ફાવે તેમ વર્તવું તે. જેમાં બીજાના હિતની મુદ્દલ ચિંતા ન હોય, તથા પેાતાના અંગત સુખ માટે જે બીજાને દુઃખ આપતાં પણ ન અચકાય, મીનનુ' જે થવાનુ હોય તે થાય, પણ એક મને જ મારી ઇચ્છા મુજબનુ સુખ મળે એટલે બસ ! એવી અધમવૃત્તિ મુખ્યત્વે કામ કરતી હાય છે. સ્વેચ્છાને આધીન થવાથી જ અશુભ કર્મ બંધ થાય છે, જે પેાતાના આત્માનુ પણ અહિત કરે છે. જયારે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા ( ઈચ્છા ) ના પાલનમાં પેાતાનું હિત તેા છે જ, તદુપરાંત સનું પણ હિત જળવાય છે, કાઇ જીવનુ અહિત નથી થતું. પરમાત્માની ભાવના શ્રી જિનેશ્વર પરમાત્માની ઉત્કૃષ્ટ ઈચ્છા, સંકલ્પ કે મંગલ ભાવના એક માત્ર છે— કે ત્રણ જગતના બધા જીવા મેાક્ષના પુરુષાર્થ કરી મેાક્ષ પ્રાપ્ત કરે. પરમાત્માની આ ભાવના હેા કે ઈચ્છા, એવી તા ત્રિકાલાબાધ્ય છે કે, કાં તેને સમર્પિત થઈને શિવપદને વરે, કાં તેના અપલાપ કરીને અન ત સ સારી અનેા! આ એ સિવાય ત્રીજો કાઈ વિકલ્પ નથી. વ્યક્તિની વ્યક્તિગત ઈચ્છા, વિશ્વહિતની ઇચ્છા સાથે ટકરાઈને વ્યક્તિના અતિમાં પરિણમે છે. પણ વિવેચ્છા વ્યક્તિને નિરીચ્છ બનાવીને ૫૨મ હિતકર જીવનમાં સુસ્થિર બનાવે છે. ધના મારભ દાનથી થાય છે. દાન એટલે બીજાનુ દુ;ખ દૂર કરવા માટે, જાને સુખી કરવા માટે, પેાતાની પાસે જે કાંઈ સારું હાય, તેનુ મૈત્રીભાવપૂર્વક દાન કરવું તે. જેનાથી શુભ પુણ્ય ખંધાય છે પુણ્યની પ્રાપ્તિમાં ખીજા સહાયક થતાં હોય છે, માટે પુણ્યથી મળતી સામગ્રીનુ દાન અર્થાત્ સહાય ખીજાને કરવાથી પુણ્ય ખૂટતું નથી, પણ ખૂબ જ વધે છે. સાધુની સફળતા જે બીજાને ધમ પુરુષાર્થ અને મેક્ષ પુરુષાર્થમાં સહાય કરે તે સાધુ. સાધુતા પ્રાપ્ત કરવા માટે સહાય ગુણ તથા સરળ અને શાન્ત સ્વભાવ જરૂરી છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ધર્મ શું છે ? સાધુ ભગવંત છ છવ નિકાયને અભયદાન આપીને રક્ષા કરે છે. જે વ્યક્તિ જેટલા અંશમાં બીજાને સહાય કરે છે, તે તેટલા અંશે સાધુતાયુક્ત છે. આચાર્ય અને ઉપાધ્યાય પદનું દ્વાર સાધુ જ છે. આ કારણે સાધુ ભગવંતને કરેલું વંદન આપણું જીવનમાં નંદનવન (સુખના બાગ)નું સર્જન કરે છે. ઈચ્છા એ પાપ છે. ઈચ્છા નિરોધ એ ધર્મ છે. પિતાના માટે કંઈપણ ઈચ્છવું તેમાં અને ૫૨ માટે કંઈપણ ઈચ્છવું તેમાં મોટું અંતર છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ સુખ ઈચ્છે છે ખરા, પણ એ સર્વનું અક્ષય સુખ ઈરછે છે, માટે આ ઈચ્છાને “ઈચ્છા” ન કહેતાં ઉત્કૃષ્ટ ભાવના કહી છે. સારું માત્ર પોતાના માટે જ ઈરછવું અને બાકી બધાને તેમાંથી બાકાત રાખવા એ અધર્મ છે. ગુણસ્થાનક પ્રવેશ બીજાના દુઃખને દેખી એ દુખને દૂર કરવાની ભાવના જીવને પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાંથી ચોથા સમ્યત્વ ગુણસ્થાનકમાં પ્રવેશ કરાવે છે, શી પંચ પરમેષ્ટિ ભગવંતે પ્રત્યેને પૂજ્યભાવ આપણને ચેથાથી છઠ્ઠા ગુણસ્થાનકમાં લઈ જાય છે. તથા શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન આપણને છાથી આગળ વધારે છે. અને અંતે ચૌદમા ગુણસ્થાનક સુધી પહોંચાડે છે. આમ દાન એ ધર્મનું આદિ ૫૪ પૂરવાર થાય છે. મોહના કારણે જીવ અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાય છે. અને જેમ જન્માંધ માણસ દેખતા કે ઈ માણસના સહારા સિવાય ચાલીને ઈષ્ટ સ્થળે પહોંચી શક્તો નથી. તે સંસારમાં જ ભટક્યા કરે છે. મોહાંધ જીવને આ સહારે શ્રી અરિહંત પરમાત્મા આપે છે. તેઓશ્રીનું વચન આપે છે, “નમો અરિહંતાણું' આપે છે. માટે ચાર શરણમાં પહેલું શરણુ શ્રી અરિહંતનું છે, તેઓશ્રી મહા મેહજેતા છે, એટલે તેઓશ્રીના શરણે જનારને મોહમુક્ત કરે છે. | મુખ્ય ચાર મંગળમાં પ્રથમ મંગળ પણ શ્રી અરિહંત પરમાત્મા છે, તેમ જ લેકમાં સર્વોત્તમ પદાર્થો છે, તેમાં પણ પ્રથમ શ્રી અરિહંત પરમાત્મા છે. તેઓશ્રીને ભજવા તે ધર્મ છે. આ ભજનથી મનની ભૂખ ભાંગે છે. આશા-તૃષ્ણાને ઉછેદ થાય છે. ભય, ઉચાટ શમવા માંડે છે, રાગ-દ્વેષ નાબૂદ થાય છે. આખા પૂરા શુદ્ધ આત્માની અમીટ અસર સમગ્ર મનમાં ફેલાય છે, સત્ ને સૂરજ આરાધકની સમગ્રતામાં ઝળહળવા માંડે છે પછી ધર્મ સ્વભાવભૂત બને છે, અધર્મ આચરવાની અધમતા સાથે મનનો મેળ જામતું નથી. અને તે આત્મા સંસારમાંથી મુક્ત થાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આત્મ-ઉત્થાન પાયો આપણને ભવસાગરથી પાર ઉતારનાર શ્રી અરિહંતને ધર્મ છે, શ્રી અરિહંતનું દર્શન છે, શ્રી અરિહંતની આજ્ઞા છે. એવી બુદ્ધિને બગાડનારા અહંકારને પણ નાશ નમે અરિહંતાણું” કરે છે. એકવાર શ્રી અરિહંતને મનનું દાન કરીને આ અનુભવ કરવા જેવો છે. માટે નવ પ્રકારના દાનમાં, શ્રેષ્ઠ સન્માનદાન છે. સન્માનનું દાન ત્રિય પતિ શ્રી અરિહંત પરમાત્માનું સન્માન કરવાથી સકલ વિશ્વમાં સન્માનને પાત્ર સર્વ પદાર્થોનું સન્માન થઈ જાય છે, સર્વગુણનું સન્માન થઈ જાય છે. સર્વ આત્માઓનું સન્માન થઈ જાય છે. દાન દીધા પછી, દાનમાં આપેલી વસ્તુ ઉપરની આપણી માલિકી હક નાબૂદ થઈ જાય છે. તે વસ્તુ આપણું મટીને, લેનારની બની જાય છે, તેમ શ્રી અરિહંત પરમાત્માને મનનું દાન કર્યા પછી, તેના ઉપર આપણી માલિકી ન રહેવી જોઈએ. રાગદ્વેષ અને મેહની માલિકી ન રહેવી જોઈએ. પણ શ્રી અરિહંત પરમાત્માની, તેઓશ્રીની આજ્ઞાની, આજ્ઞાન વિષયભૂત વિશ્વ વાત્સલ્યની, નિર્મળ સ્નેહ પરિણામની, ઉત્કૃષ્ટ ભાવદયાની આત્મતુલ્યતાના ભાવની માલિકી રહેવી જોઈએ. ઉપર પ્રમાણે, દાન-એ ધમનું આદિ પદ હોવાની હકીકત, સર્વ અપેક્ષાએ સત્ય પૂરવાર થાય છે અને આપણને મહાદાનેશ્વરી બનવાની સદ્દબુદ્ધિવાળા બનાવે છે. ધર્મનું સ્વરુપ યથાર્થ પ્રગતિ કરવામાં સહાયભૂત થનાર તવ તે ધર્મ ધર્મ એ માત્ર કલ્પના નહિ, પણ એક શક્તિ છે. જમ્બર શક્તિ છે. દુન્યવી સઘળી શક્તિઓમાં રહેલા ચાલક બળથી અનંતગુણ ચાલક બળવાળી અનુપમ શક્તિ છે, જે જીવનના સઘળા પ્રશ્નને એક સાથે પૂર્ણ ઉત્તર પૂરો પાડે છે. ધ” = ધારણ કરવું-એ ધાતુ પરથી ધર્મ શબ્દ બન્યો છે. જેને હૃદયમાં ધારણ કરવાથી દુર્ગતિમાં પડતા બચાય છે. જેને હૃદયમાં ધારણ કરવાથી તે શક્તિરૂપ બને છે. ધમને હૃદયમાં ધારણ કરે એટલે અચિત્ય શક્તિસંપન્ન આત્માને હૃદયમાં ધારણ કરે. હૃદયને આત્મવિશ્વાસ વડે ભરી દેવું, શ્વાસમાં આત્મવિશ્વાસ છૂટવો. આત્મવિશ્વાસમાં વિશિષ્ટ પ્રકારનો શ્વાસ લેવાય છે. જે કાળક્રમે પરમ વિશ્વસનીય પદમાં લઈ જાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ધર્મ મહાસત્તા ૧૨૭ વસ્તુને સ્વભાવ તે ધમ વધુ સારો ધો-વસ્તુને સવભાવ તે (તેને) ધર્મ, ગળપણ એ ગોળને સ્વભાવ છે, માટે તે તેનો ધર્મ ગણાય છે. તેમ વિશુદ્ધ સ્નેહ પરિણામ એ આત્મવસ્તુને ધર્મ છે, તેને હૃદયમાં ધારણ કરવાથી સકળ જીવલેણ સાથે આત્મીયતા કેળવાય છે. આથી એ નક્કી થાય છે કે જે ધર્મી છે, તે આત્મરતિવાન છે. પરમાત્માના પ્રત્યેક ગુણમાં અનન્ય નિષ્ઠાવાન છે. ધમને અફીણ કહેનારા દયાપાત્ર છે. ધર્મ તે અમૃતનું પણ અમૃત છે, કારણ કે તે અમર આત્માનું નવનીત છે. અમૃતનું પાન કરતાં દેવોને જે સુખને અનુભવ થાય છે, તે સુખ કરતાં ખૂબ જ ઊ ચા-સાચા-પૂર અખંડ સુખને અનુભવ ધર્મામૃતના પાનથી થાય છે. આવું પાન ધર્મના ધ્યાનથી થાય છે. ધર્મનું ધ્યાન, હદયમાં ધર્મની પ્રતિષ્ઠા, અહને ઉત્થાપન પછી થાય છે. માટે ધર્મજીવી, અને જીવાડવામાં પાપ સમજે છે. ઘર્મ–મહાસત્તા ધર્મનું સ્વરૂપ ગહન છે. તેની શક્તિ અચિન્ય છે. ધર્મની સાચી ઓળખાણ કરવાને ઉપાય કેવળ ભણવું એ નથી પરંતુ ભણતરની સાથેસાથે ભક્તિ અને ઉપાસનાની અનિવાર્ય આવશ્યક્તા છે. કેવળ તર્કથી ઘર્મનું જ્ઞાન કેઈને મળ્યું નથી, મળી શકતું નથી. ધર્મને ઓળખવા માટે તે મોહને ટાળવું જોઈએ. મહને જીતવા માટે મેહ વિજેતા શ્રી તીર્થકરને, શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. તે અનુગ્રહ સાચી ભક્તિવર્ડ પ્રાપ્ત થાય છે. ધર્મ–મહાસત્તાને કેવળ તર્કથી સમજવાનો પ્રયત્ન કરનાર કદિ સફળ થતું નથી. આ વિશ્વ એટલું વિરાટ છે કે કેવળ પોતાની બુદ્ધિથી એના નિયમોને પાર ન પામી શકાય એને માટે ધર્મ મહાસત્તાને શરણે જવું જોઈએ. ધર્મ—મહાસત્તાને શરણે જવા માટે શ્રી તીર્થંકર પરમાત્માનું શરણું સ્વીકારવું જોઈએ. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્મા, એ ઘર્મ-મહાસત્તા સાથે એકાકાર બની ગયા છે. સત્તા ભલે ગમે તે પ્રકારની હોય, પણ તે મૂંગી હોય છે. એટલે પિતાને ગ્ય પ્રતિનિધિ મારફત તે પોતાનો ધર્મ બજાવતી હોય છે. તીર્થકરોની ભાવદયા શ્રી તીર્થંકર પરમાત્મા ધર્મ–મહાસત્તા સાથે એકાકાર થઈ ગએલા હોઈને, શ્રી તીર્થંકરદેવને પોતાના પ્રતિનિધિ પદે સ્થાપીને એમની મારફત પોતાના નિયમો અને પોતાનું શાસન, જગતના જીવોની જાણ માટે જાહેર કરે છે, એમ એક અપેક્ષાએ કહી શકાય. Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પા જેમ ધ-મહાસત્તા જીવની ઉત્ક્રાન્તિ માટે મથી રહી છે, તેમ શ્રી તીથંકરદેવાની ઉત્કૃષ્ટ કરૂણાભાવના પણ જગતના સર્વ જીવા સુધી વિસ્તરે છે. ‘સવિ જીવ કરું શાસન રસી' એ ઉક્ત ભાવદયાના જ જીવંત મહાદેાષ છે. ૧૨૮ સજીવા સુખી થાઓ, એટલું જ નહિ; પણ સુખના સાધન પામે, સુખના ઉપાય મેળવા, આગળ વધીને બધા જીવાને શાશ્વત સુખનાં સાધના હું મેળવી આપું. બધાંને ધમ –મહાસત્તાના શાસનથી પરિચિત કરું, એ શાસન પ્રત્યે રાગવાળા બનાવું, વિશ્વના સનાતન શાસનના આરાધક બનાવીને સુખી કરું, કેવળ સુખ કે સુખના સાધનના જ નહિ, પરંતુ પરમ સુખની સાધનાના રસિક બનાવુ.. તેમાં બધા રસ લેતા થાય એવી ચેાજના કરું. આવી ઉત્કૃષ્ટ ભાવયા શ્રી તી કરદેવા ભાવે છે. જેનિગેાદમાં રહેલા જીવા સુધી વિસ્તરે છે. એટલે શ્રી તીથ કરદેવના જન્મ સમયે નરક અને નિાદના જીવાને પણ ક્ષણભર શાતાના અનુભવ થાય છે. શ્રી તીથ કરદેવના જન્મ થતાંની સાથે જ આખા વિશ્વમાં એક હીલચાલ શરૂ થઇ જાય છે. એ હીલચાલ અને કપનાની અસર નરક અને નિગાદ સુધી પહેાંચી જાય છે. તેનાથી નારકી અને સ્થાવરના જીવાને પણ શાતા પહોંચે છે. નરકના ગાઢ અંધકારમય પ્રદેશમાં અજવાળાં થાય છે. કારણ કે તીર્થંકર નામકર્મ નિકાચતી વખતે સકળ લેાકના સવજીવાના કલ્યાણની એમની તીવ્ર ભાવના હાય છે. માટે એમનુ આધિપત્ય અને અસર પણ ત્રણે જગતમાં પથરાઈ જાય છે. ઋતુઓના ધર્મના પાલનના મૂળમાં પણ એ ભાવદયા છે અને પૃથ્વીને ગળી જનારા પાણીને મર્યાદામાં રાખનારી પણ એ ભાવદયા છે. ધમ મહાસત્તાની આજ્ઞા શ્રી તીથર ધર્મ-મહાસત્તાના પ્રધાન પ્રતિનિધિ તરીકે જ કામ કરતા હેઇને ધર્મ –મહાસત્તાના શાસનને ‘જિનશાસન ' તરીકે વધુ વાય છે. અને શ્રી જિનરાજની આજ્ઞા તે જ ધમ–મહાસત્તાની આજ્ઞા તરીકે ગણાય છે. એટલે એમની આજ્ઞાની આરાધના કરનારાઓની પડખે આખી ધમ–મહાસત્તાનું પીઠબળ રહે છે. આજ્ઞાની આરાધના એટલે ધર્મની આરાધના. શ્રી તીર્થંકરદેવે પ્રકાશેલા નમસ્કાર તેમજ સામાયિકરૂપ ધર્મની આરાધના. આજ્ઞાની આરાધનાથી શિવપદ મળે. વિરાધનાથી ભવેાભવ ભટકવુ પડે. આજ્ઞાના આરાધક, આજ્ઞાકારઠના અનુગ્રહના ભાગી થાય, આજ્ઞાના વિરાધક નિગ્રહના ભાગી થાય. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ધર્મ-મહાસત્તા ઠંડીના દિવસોમાં તાપની સન્મુખ થનારો તાપને અનુગ્રહ મેળવીને ઠંડીથી બચવા પામે છે અને તાપથી દૂર ભાગના અધિક ઠંડીમાં ઠુઠવાય છે. તેમાં સન્મુખ થવું તે અનુગ્રહ મેળવવા રૂપ છે અને પરમામુખ થવું તે નિગ્રહના ભાગી થવા રૂપ છે. તે શું ચેરી કરવા જનાર ચોર પણ શ્રી તીર્થંકરદેવની ઉપાસના કરે, તેમજ તેમના નામનું સ્મરણ કરે, તો એના તે કાર્યમાં ધર્મ–મહાસત્તા સહાયક થાય? ના, ચેરને ચોરી કરવામાં સહાય ન મળે. પરતુ ચેરી કરવાની બુદ્ધિને નાશ થાય એ રીતે શ્રી તીર્થંકરદેવ અને એમના શાસન પાસેથી સારા કામમાં જ મદદ મળે. આ વિશ્વમાં પણ શું જોવાય છે? સરકાર ચેરની સામે રક્ષણમાં મદદ આપે છે, પણ ચોરી કરનારને સરકાર પાસેથી મદદ નથી જ મળતી. તેમ ધમ–મહાસત્તા શુદ્ધીકરણને, જીવને ઉત્ક્રાન્તિ તરફ લઈ જવાને જ પ્રયાસ કરે છે, તેથી તેના પ્રતિનિધિ એવા શ્રી તીર્થકરદે પણ શુદ્ધીકરણમાં સહાય કરે. મેહને પરાસ્ત કરવાની પ્રક્રિયામાં સહાયક થાય, પણ મોહની વૃદ્ધિ કરનારા કાર્યોમાં નહિ જ. ધમ મહાસત્તાના પ્રતિનિધિ તીર્થંકરદેવ ધર્મ-મહાસત્તા અને શ્રી તીર્થંકરદેવ એટલા બધા એકાકાર થઈ ગએલા છે કે, એમને ક્યાંય જુદા ન પાડી શકાય. માટે જ જીવના શુદ્ધીકરણનું કાર્ય કરી રહેલ ધર્મ–મહાસત્તાના પ્રતિનિધિ શ્રી તીર્થંકરદેવ પાસેથી અશુદ્ધીકરણના કોઈપણ કાર્યમાં સહાય ન જ મળે. અન્ય દર્શનકારો આ જ વાતને બીજી રીતે રજુ કરે છે. કેઈ કહે છે કે, God always does good' ઈશ્વર હમેશાં ભલું જ કરે છે. તે કઈ કહે છે કે, “માવાન કો कुछ करता है वह भले के लिये ही करता है।' આવી દઢ માન્યતામાંથી એ નિષ્કર્ષ નીકળે છે કે ઈશ્વર ભૂંડું ન જ કરે, એ અંશમાં તે લેકે ધર્મ મહાસત્તાને સમજ્યા ગણાય. ધર્મ મહાસત્તાનું યેય શુદ્ધીકરણનું છે. માટે જે કાંઈ થયું છે, થાય છે અને થશે તે સારા માટે જ હશે એમ અનાસક્તપણે માનવું, એ ધર્મ-મહાસત્તાની કે ઈશ્વરની બીન શરતી શરણાગતિ છે. પરંતુ “ઈશ્વરેચ્છા બલીયસી' કહીને કોઈપણ જીવની હિંસા ન કરી શકાય, કારણ કે તે રાગ-દ્વેષ વિના થતી નથી. જે અનાસક્તિ યેગનું વર્ણન અને સમર્થન ઇતના ગ્રન્થમાં છે, તે પણ બિનશરતે ધર્મને શરણે જવાનું જ કહે છે. સ્વ પ્રત્યેની આસક્તિને પ્રભુ સાથે જોડીને આ. ૧૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આત્મ-ઉત્થાનનો પાયો અનાસકત બનવાનું કહે છે. આપણે ત્યાં પણ અનાસતિ વેગ કહ્યો છે. શ્રી જયવીયરાય સૂત્રની ત્રીજી ગાથામાં કહ્યું છે કે વારિક્તાર્ સ વિ નિયાળવષi વીરા ! તુ સમg...” (હે વીતરાગ ! તારા સિદ્ધાન્તમાં નિયાણુનું બંધન નિષેધ કરાએલું છે.) મતલબ કે આપણે ત્યાં પણ પુણ્યના ફળની આકાંક્ષાને નિષેધ છે. શુભ કાર્ય પણ અનાસક્તપણે કરવાનું કહ્યું છે. આસકિત એટલે રાગ. તે ધર્મમાં રાખવાને, શ્રી જિનાજ્ઞાના પાલનમાં રાખવાને, પણ તત્સંબંધી ફળાદિમાં નહિ રાખવાને. ધર્મ–મહાસત્તાની ઈચ્છા એ જ આપણું ઈરછા અર્થાત આપણે એ જ ઈચ્છવાનું કે જે શ્રી તીર્થંકરદેવની આજ્ઞાને સર્વથા અનુરૂપ હોય. આત્મહિતમાં સર્વીશે સહાયક હોય. સર્વનયયુક્ત જૈન દર્શન બધા દર્શનેને સત્ય અંશ, શ્રી જૈન દર્શનના અંગભૂત હોઈને, એ સત્યાંશ જિનમત-માન્ય ઠર્યો છે. અન્ય મતમાંથી એકાંત અંશ કાઢીને એની ઉપાસના કરવામાં આવે તે એ ઉપાસના એ જિનમતની જ ઉપાસના થઈ શકે અને તે પણ ઉપાસકને ઉત્ક્રાતિ તરફ લઈ જાય છે. સ્યાદ્દવાદ દષ્ટિ આવી એટલે બધા ને મળીને જિનમત બની જાય છે. એકેક નય ઉપર રચાએલ જુદા જુદા દર્શનેમાં સત્યના અંશે રહેલા છે. પણ તે એકાંતદષ્ટિને કારણે દૂષિત બની જાય છે. એકાંતદષ્ટિ ગઈ અને અનેકાંતદષ્ટિ આવી એટલે બધું ઉપયોગી થઈ જાય છે. શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું. આરાધના કરવી કે ધર્મ-મહાસત્તાનું ત્રિવિધે શરણું ગ્રહણ કરવું. એ જીવને બંધનમાં નાંખનારી ક્રિયા નથી પરંતુ જીવે, શ્રી જિનાજ્ઞાની વિરાધના કરીને અથવા તે ધમ–મહાસત્તાથી પરાલ્સમુખ બનીને બંધનના જે જાળાં પોતાની અંદર ઊભાં કર્યા છે, તેનાથી જીવને મુક્ત કરવાની ઉત્તમ ક્રિયા છે. જીવમુક્તિ એટલે અદિયપદની પ્રાપ્તિ. આ અક્રિયપદની પ્રાપ્તિ કરાવનારી ધર્મક્રિયાને પણ તાવિક રીતે અક્રિયા કહેવાય છે. જે રીતે મેક્ષના લક્ષપૂર્વક સંગ્રહ કરવાની ક્રિયા છેડવી એને “અપરિગ્રહ વ્રત કહે છે. અબ્રહ્મની ક્રિયા છોડવી એને “શીલવત’ કહે છે, ખાવાની ક્રિયા છોડવી એને “તપ” કહે છે, તેમ સર્વ પ્રકારના પાપ વ્યાપારથી છૂટવા માટે કરાતી ક્રિયા તે “ધર્મદિયા” કહેવાય છે. પણ “ધર્મક્રિયાથી કર્મબંધ થાય છે, માટે ધર્મક્રિયા પશુ છોડવી જોઈએ. એમ બોલવું તે પોતે સેવેલા અધર્મનું જ સમર્થન છે. આમ બોલનાર ધર્મક્રિયાના સાચા સ્વરૂપને જાણ નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ધનું માર્મિક સ્વરૂપ ૧૩૧ ધર્મક્રિયાક્રિયારૂપ ભાસે છે, પણુ સ્વય' ક્રિયારૂપ નથી. અધમ ની ક્રિયાથી છૂટવા માટે થતી ક્રિયાને ક્રિયા' નહિ, પણ ‘અક્રિયા' કહેવી જ ચેાગ્ય છે. કેમકે એનું અંતિમ પરિણામ ‘અક્રિય’ પદની પ્રાપ્તિ છે. 55 ધનુ' માર્મિ ક સ્વરૂપ ધમ એ તર્કના વિષય નથી કારણ કે, ધર્મ કેાઈ વિચાર નથી. વળી ધમ વિચારની અનુભૂતિ પણ નથી, કિંતુ નિર્વિકાર—ચૈતન્યમાં થયેલેા ખાધ છે. વિચાર ઈન્દ્રિયજન્ય છે, નિર્વિચાર–ચૈતન્ય એ અતીન્દ્રિય છે. નિવિચાર-ચૈતન્ય જ્યારે ચરમબિંદુએ પહેાંચે છે, ત્યારે તેને આત્માના સાક્ષાત્કાર થાય છે. આથી આત્માના સ`ખધમાં કેવળ ‘વિચારણા' વ્ય છે; સાધના સાક છે, કે જે તે સાધના નિર્વિચારણા તરફ લઈ જાય ! વિચારની પાછળ પણ એક સભાનતા છે, બુદ્ધિ છે. પણ વિચારમાં ગ્રસ્ત અને વ્યસ્ત માણુસ એને (ધમને) જાણી શકતા નથી. વિચાર પરાયા છે, જ્ઞાનના અગ્નિ આપણા પેાતાનેા છે, વિચાર આપણી સીમા છે, ઇન્દ્રિય આપણી સીમા છે, આથી એ બધા વડે જે જાણી શકાય તે સીમાવાળુ જ હાય છે. અસીમને–અનંતને જાણવા માટે એનાથી ઉપર ઉઠવુ. પડશે, ઇન્દ્રિયાથી પર, ચિત્તની વિચારશૂન્ય અવસ્થામાં જેનેા સાક્ષાત્કાર થાય છે, તે જ અન'ત-અસીમઅનાદિ આત્મા છે. આત્માને જાણવાની આંખ અનેાખી જ છે. તે જ સમાધિ છે અને તે જ યાગ છે. ચિત્તવૃત્તિઓના વિસર્જનથી એ બંધ આખા ખૂલે છે અને આખુંચે જીવન અમૃત પ્રકાશથી આલેાતિ અને રૂપાંતરિત થઈ જાય છે. ત્યાં વિચાર નથી, દર્શીન છે. જયાં વિચારવૃત્તિએ અને ચિત્ત નથી ત્યાં દન છે. શૂન્ય વડે પૂર્ણનું દર્શીન થાય છે. ખસ, માત્ર જેવુ” એ બિંદુ પર સ્થિરત્વ આવતાં જ વિચાર ક્રમશઃ વિલીન થવા લાગે છે. પૂર્ણ થવાની જેને ચિતા લાગી છે, તે ભૌતિકતાથી રિક્ત અને શૂન્ય બની જાય છે. જે શૂન્ય બને છે તે પૂર્ણ'ને પામે છે; અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે છે. ધર્માં સાહસ ધર્મ એ મનુષ્ય જીવનનું ચરમ સાહસ છે, કારણ કે તે પેાતાની વિભાવ દશાને શુન્ય અને વિસર્જિત કરવાના માર્ગ છે. ધમ એ ભયભીત લેાકેા માટેની દિશા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આત્મ-ઉત્થાનનો પાથ નથી. સ્વર્ગના લોભથી પીડાતા અને નરકના ભયથી કંપતા કે માટે ધર્મ પુરુષાર્થ નથી. એ બધા પ્રલોભને અને ભયે સ્વરૂપ ટીપાઓ વડે જ બનેલી પિતાની જાતને મિટાવી દેવા માટે એ ટીપાઓને મીટાવવાનાં છે, તેને મૃત્યુ આપવાનું છે. જેઓ એટલા નિર્ભય અને સાહસિક છે, તેઓ જ પૂર્ણ સ્વરૂપ સાગરના નિમંત્રણને સહર્ષ સ્વીકાર કરી શકશે. સારી વસ્તુ પકડવા માટે પણ હાથમાં રહેલી ખરાબ વસ્તુને છેડી દેવી પડે છે, તેમ પૂર્ણને પામવા માટે અપૂર્ણ, નાશવંત અને ચંચળ એવી સર્વ બાહ્ય વસ્તુ પ્રત્યેની આસક્તિઓને સમૂળ ત્યાગ કરવો પડે છે. હું બિંદુ નહિ, પણ સિંધુ છું એ સત્યને સાર્થક કરવા માટે આપણે પૂર્ણમાં વિલીન થવું પડશે, કારણ કે સાચે વિરામ પૂર્ણમાં છે. ધર્મ સર્વોત્કૃષ્ટ મંગળ ધમ ઉત્કૃષ્ટ મંગળ છે. સર્વ કાર્યોની સિદ્ધિ ધર્મથી થાય છે. ધર્મની સ્તુતિ અને પ્રશંસા શ્રી તીર્થકર અને ગણધર ભગવતે પણ કરે છે. આ જગતમાં ધર્મ ઉત્તમ અને શરણભૂત છે, એમ તેઓ ઉપદેશમાં ફરમાવે છે. કારણ કે, તે ધર્મને મહિમા તેમણે સાક્ષાત જે છે, અનુભવ્યું છે, સ્વયં સ્વીકાર્યો છે અને અન્ય સર્વને તેને સ્વીકાર કરાવવા સતત પ્રયત્નશીલ રહે છે. ધર્મ અચિત્ય શક્તિ-સંપન્ન છે, અને તે પોતાનું કાર્ય પ્રતિસમય અટક્યા વિના યે જ જાય છે. પરંતુ જ્યાં સુધી તેના માહાભ્યનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવામાં ન આવે, ત્યાં સુધી તેને લાભ ઉઠાવી શકાતો નથી. ધર્મ સિવાયની વસ્તુ અને તેને પ્રભાવ, મનકલ્પિત છે, પણ ધર્મને પ્રભાવ તાવિક છે. પરંતુ તે તારિક પ્રભાવને અનુભવવા માટે તેના સ્વીકારની આવશ્યકતા છે. એ સ્વીકાર શ્રી જિનવચનથી, પોતાની બુદ્ધિથી, ઉહાપોહ અને સ્વસંવેદનથી પણ થઈ શકે છે. ગમે તે પ્રકારે પણ ધર્મના પ્રભાવને સ્વીકાર શ્રદ્ધાપૂર્વક થાય, તે તરત જ જીવનું કલ્યાણ થાય! એ ચોક્કસ વાત છે. ધર્મના બે પ્રકાર ધર્મ બે પ્રકારનું છે. એક શ્રુતરૂપ અને બીજો ચારિત્રરૂપ શ્રુતરૂપધર્મ વસ્તુ-સ્વભાવને જણાવે છે. ચારિત્રરૂપઘમ વસ્તુ સ્વભાવના થયેલા જ્ઞાન મુજબ આચરણ કરવાનું કહે છે. એ આચરણ જ મોક્ષને આપનારું થાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩) ધર્મ સવોત્કૃષ્ટ મંગળ જ્ઞાનરૂપ ધર્મ વસ્તુના સ્વભાવને જણાવે છે. ચારિત્રરૂપ ધર્મ એ સ્વભાવ મુજબ આચરણ કરાવી, તેના ફળને જીવને ભોક્તા બનાવે છે. વત્યુ સહા ધર્મો વસ્તુના સ્વભાવરૂપ ઘર્મ ઉત્પાદ વ્યય ધ્રૌવ્યાત્મક છે. વસ્તુ માત્ર પ્રતિસમય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યથી યુક્ત છે. પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તર પર્યાયને ઉત્પાદ અને વરૂપે કાયમ હેવાપણું-એ વસ્તુનો ધર્મ છે. જેમ જડમાં તેમ ચેતનમાં પણ તે ધર્મ પ્રતિસમય પિતાનું કાર્ય કરી રહેલ છે–એવું જ્ઞાન થવું, તેને શ્રદ્ધામાં સ્વીકાર થવો અને એ સ્વીકાર મુજબ આચરણમાં ઉતારવું–એ મુક્તિપ્રદાયક છે અને એથી વિપરીત જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ ભવપ્રદાયક છે. ચેતનમાં પાંચ ભાવ જડને ધર્મ જડસ્વરૂપ છે. ચેતનને ધર્મ ચેતનસ્વરૂપ છે. સુખ અને દુઃખ પુણ્ય અને પાપ, બંધ અને મોક્ષ, જડને નહિ પણ ચેતનને છે જડમાં માત્ર પારિમિક અને ઔદયિક ભાવ છે. ચેતનમાં પાંચ ભાવ છે. પરિણામિક અને ઔદયિકભાવે ઉપર્શત ઔપશમિક, શ્રાપથમિક અને ક્ષાયિકભાવ પણ રહેલા છે. કેમકે જીવમાં કર્મની સાથે સંબંધમાં આવવાની ચોગ્યતા છે. પારસ્પરિક એ યોગ્યતાને કારણે જીવમાં દયિક ઉપરાંત ક્ષાયિકાદિ ભાવ ઉત્પન્ન થાય છે. ઓયિક ભામાંથી છૂટી ક્ષાયોપથમિક ભાવ અને ક્ષાયિક ભાવમાં ગતિ કરાવનાર વસ્તુસ્વભાવરૂપ ધર્મનું જ્ઞાન શ્રદ્ધા અને આચરણ છે. જીવ જ્યારે પ્રતિસમય ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યાત્મક પિતાનું સ્વરૂપ જાણે, ત્યારે તેનું આચરણ થાય છે. તે આચરણ મોક્ષને હેતુ બને છે. ધમનું જ્ઞાન અને શ્રદ્ધાન વસ્તુના બે ધર્મો ઉત્પાદ અને વ્યય અનુક્રમે રાગ અને દ્વેષના ઉત્પાદક છે. પ્રૌવ્ય, ધર્મ, રાગ અને દ્વેષમાં મધ્યસ્થ પરિણામ પ્રગટાવે છે. પરંતુ એક બ્રોવ્ય ધર્મ જ માનવામાં આવે અને ઉત્પાદ તથા વ્યય ધર્મોને અંગીકાર કરવામાં ન આવે, તે તે મોહોત્પાદક બને છે. ધ્રૌવ્ય ધર્મથી ઉત્પન્ન થતા મોહ યા મૂચ્છનું નિવારણ કરવાનું સામર્થ્ય ઉત્પાદ-વ્યય ધર્મોમાં છે. અને ઉત્પાદ-વ્યય ધર્મોમાં થતા રાગ-દ્રષના ભાવનું નિવારણ કરવાનું સામર્થ્ય વસ્તુના ધ્રૌવ્ય ધર્મોમાં છે. એ રીતે રાગ, દ્વેષ, મેહ જે ચિત્તનાં સંકલેશકારક પરિણામ છે. તે ત્રણેનું નિવારણુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત વસ્તુ સ્વભાવના ચિંતનમાં રહેલું છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આત્મ-ઉત્થાનને પાયો - રાગ-દ્વેષ, રતિ-અતિ, હર્ષ–શક આદિ કોના ઉત્પાદક ઉત્પાદ-વ્યય ધર્મો છે. તેમાં પ્રવ્ય ધર્મનું જ્ઞાન ભળવાથી શ્રદ્ધોમાં માધ્યશ્ય પેદા થાય છે. એકલા ધ્રૌવ્ય ધર્મના સ્વીકારથી થતા મોહ-મૂછને નિવારવાનું સામર્થ્ય ઉત્પાદ, વ્યય ધર્મના ચિંતનમાં રહેલું છે. દાસિન્યભાવને જનક ધર્મયુક્ત વસ્તુરવભાવ છે. તેથી જ ધર્મનું અંતિમ લક્ષણ, “ઘણુ સદાવો ઘરમાં રહેલું છે. વસ્તુને સ્વભાવ એ જ ધર્મ છે. ધર્મ એ વસ્તુસ્વભાવથી ભિન્ન નથી, વરતુ સ્વભાવ એ ધર્મથી ભિન્ન નથી. ધર્મને ન ઉત્પન્ન કરાતું નથી, તે તે અનાદિ સિદ્ધ સહજ સ્વભાવરૂપ છે. તેના અજ્ઞાન અને અશ્રદ્ધાનથી જ જીવ પોતાના ઉપર બધે ભાર લઈને ભય, શાક, ચિંતા, ઉદ્વેગ આદિ કોને આધીન થાય છે. તે બધાથી મુક્ત થવાને ઉપાય વસ્તુ સ્વભાવરૂપ ધર્મના સ્વીકારમાં રહેલો છે. એ સ્વીકાર કરવાથી જીવને કરવાનું કાંઈ રહેતું નથી, માત્ર જાણવાનું સ્વીકારવાનું અને જાણી તથા સ્વીકાર કરીને તે જ્ઞાન અને શ્રદ્ધામાં સ્થિર રહેવાનું છે. એ સ્થિરતા એ જ ચારિત્ર છે. વસ્તુના ધર્મના જ્ઞાન અને સ્વીકારથી તે સ્થિરતા આપોઆપ ઉત્પન્ન થાય છે. જેટલા અંશે રિથરતા ઉત્પન્ન થાય, તેટલા અંશે ધર્મ છે જેટલા અશે અરિથરતા રહે, તેટલા અંશે અધમ છે. અધર્મને ટાળવાનું અને ધર્મને પામવાનું સાધન વસ્તુ સ્વભાવના જ્ઞાન અને શ્રદ્ધાનમાં રહેલું છે. શ્રદ્ધાનું સ્વરુપ પ્રયત્ન ફળદાયી છે, એવી ખાત્રી તે ટેક છે, શ્રદ્ધા છે. કૃપા ફળદાયી છે, એવી ખાત્રી તે નેક છે, ભક્તિ છે. કૃપા એ ભગવાનના સામર્થ્ય સૂચક શબ્દ છે. યત્ન એ ભક્તની શ્રદ્ધાને સૂચક શબ્દ છે. શ્રદ્ધા અને ભક્તિ બે મળે તે કાર્યની સિદ્ધિ થાય છે. ભક્તિના પ્રમાણમાં શ્રદ્ધા કુરે છે અને શ્રદ્ધાના પ્રમાણમાં જ ભક્તિ ફળે છે. ચાલ્યા વિના ઈષ્ટસ્થાને પહોંચાય નહિ, એ માન્યતા ચાલનારની શ્રદ્ધા સૂચવે છે. ઈષ્ટ સ્થળમાં ઈષ્ટવની બુદ્ધિ જ ન હોય, તે ચાલવાની ક્રિયા થઈ જ કેમ શકે? ઈછત્વની બુદ્ધિમાં ઈષ્ટસ્થળની પ્રધાનતા છે. પ્રધાન ઈષ્ટસ્થળ ભક્તિ પેદા કરે છે. એ ભક્તિ ચાલવાની ક્રિયા કરાવે છે. ચાલવાની ક્રિયા કર્યા વિના ઈષ્ટસ્થળે પહોંચી નહિ જ શકાય એ જ્ઞાનક્રિયાની મુખ્યતા કરાવે છે. આમ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, શ્રદ્ધાનું મૂળ ભક્તિ છે અને ભક્તિનું મૂળ ભગવાનના માહાસ્યનું જ્ઞાન અને તેનું મૂળ આત્માનું માહાભ્ય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ધ સર્વોત્કૃષ્ટ મ‘ગળ ભક્તિનું સ્વરુપ આત્મા એ મહિમાશાળી દ્રવ્ય છે. તેથી જ તેને ઓળખાવનાર પરમાત્મા પ્રત્યે શક્તિ જાગે છે, એ ભક્તિ-ક્રિયા તરફ આદર જગાડે છે, અને એ આદર પ્રયત્નમાં પરિણામ પામે છે. ૧૩૫ ક્રિયા વિના ફળ નથી, એવી શ્રદ્ધા જે જ્ઞાનની અપેક્ષા રાખે છે, તે જ્ઞાન આત્માનું તેમજ આત્માના શુદ્ધસ્વરુપનું જ્ઞાન છે, અને એ શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થવાથી પરમાત્માની ભક્તિ જાગે છે. પરમાત્માનાં નામસ્મરણથી શુદ્ધ આત્માનું સ્મરણ થાય છે અને પરમાત્માની મૂર્તિના દશનથી આત્માના શુદ્ધસ્વરુપનું દર્શન થાય છે. આત્માના શુદ્ધસ્વરુપની પ્રતીતિ કરાવનાર પ્રભુના દર્શીન અને સ્મરણુ, પ્રભુની મૂર્તિ અને પ્રભુના નામથી થાય છે. તેથી તે થવામાં પ્રધાન અનુગ્રહ પ્રભુના ગણાય છે. એ અનુગ્રહ કરવાની શક્તિ, પ્રભુ સિવાય બીજા કેઈમાં ન હેાવાથી ભવ્ય પ્રાણીમાત્રને પ્રભુ સેવ્ય છે, ઉપાસ્ય છે, આરાધ્ય છે અને તેમનું વચન-આજ્ઞા શિરસાવ"દ્ય છે, મસ્તકે ચઢાવવા ચેાગ્ય છે. પ્રભુના અનુગ્રહથી જ આત્મજ્ઞાન, સક્રિયા અને સશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એવા નિણ ય સમ્યગ્દષ્ટિજીવને દૃઢ હોય છે. ધર્મની સત્યતાના આધાર ધર્મના સૌંબંધ સવની સાથે છે, તેનું પ્રમાણુ એ છે કે પ્રત્યેક વિધાયક કે નિષેધક આજ્ઞા, ત્રણ ચેાગ અને ત્રણ કરણ વડે પાળવામાં આવે ત્યારે જ પૂર્ણ બને છે, દા. ત. : શ્રી જિનપૂજા કરવી જોઈએ, શ્રી નવકાર ગણવા જોઈએ. તે વિધાયક અનુષ્ઠાન ત્રણ યાગ એટલે મનથી, વચનથી અને કાયાથી, તથા ત્રણ કરણ એટલે કરવાથી, કરાવવાથી અને અનુમાદવાથી થાય ત્યારે તે પૂજા કે નમસ્કાર, વાસ્તવિક પૂજા કે વાસ્તવિક નમસ્કાર બને છે. મનથી કરે અને વચનથી નિષેધે અથવા મનથી અને વચનથી કરે, પણ કાયાથી નિષેધે તેણે પૂજા કરી ન કહેવાય પણ મશ્કરી કરી કહેવાય. એ રીતે પાતે કરે, પણ બીજા ન કરતા હાય તે કરે એવા વિચાર મનથી પ ન હોય, તેણે પૂજા કરી ન કહેવાય; અથવા જેઓ કરતા હોય, તે સારુ કરે છે, એવી અનુમાઇના ન હોય, તે તેણે પૂજા સારી માની છે અને કરે છે, એવું સાબિત ન થાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આત્મ-ઉત્થાનને પાયે એટલે જે વસ્તુ ઉપાદેય, સારી કે (ક્તવ્ય) કરવા ગ્ય માની હય, તે વસ્તુ, ત્રણે રોગ અને ત્રણે કરણથી તેવી માની છે કે નહિ, તેના ઉપર જ તેની સત્યતાને કે પૂર્ણતાને આધાર છે, તે જ તેની કસોટી છે. પ્રતિજ્ઞાની પૂર્ણતાને આધાર નિષેધાત્મક આજ્ઞા પણ ત્રણ ક૨ણ અને ત્રણ વેગથી થાય તે જ પૂર્ણ બને છે. દા. ત. કેઈ પણ જીવની હિંસા ન કરવી, ન કરાવવી અને કરતાને સારી ન માનવી. કરતા હોય તે “ન કરો” એમ મનથી ચિતવવું અને કરતાં હોય તેનું મનથી અનુમેહન ન કરવું. એ રીતે વચનથી પણ ન કરવાની સાથે “ન કરે” અને કરતાને સારા નથી' એમ કહેવું તથા કાયાથી પણ ન કરવાની સાથે કરતા હોય તેને રેઠવા, અને કરતા હોય તેને સારું ન માનવાથી જીવહિંસા ન કરવાની નિષેધાત્મક પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે. ધર્મ માત્રનું મૂળ નમ્રતા નમસ્કાર-નમ્રતા એ આપણે આદર્શ છે. નિર્ભયતા એ આપણે અધિકાર છે. ધર્મ પામવાનું પહેલું પગથીયું નમ્ર થવું તે છે. જે નમ્ર બની શકો નથી, તે ધમને ઓળખી શકતો નથી. ધર્મને ઓળખવા માટે કર્મને જાણવા જોઈએ, અને કર્મને જાણનારે નમ્ર બને છે. નમ્ર બનીને સંયમી બનનારે નવા આવતાં કર્મને રોકે છે અને જુના કર્મને વિખેરવા માટે તપ કરવા ઉલ્લસિત રહે છે. ધર્મ કરીને પણ જે ગર્વ કરે છે, તે ધર્મ આભાસ માત્ર છે. કારણ, ધર્મનું મૂળ નમ્રતા-વંદના છે. ધર્મ પ્રતિ મૂમૂના વા સત્યધર્મની પ્રાપ્તિ નમ્રતા એ પ્રકાશક જ્ઞાન છે. તેમાંથી ફળીભૂત થતું સંયમ નવા કર્મને રોકે છે અને ત૫ જુનાં કર્મને કાઢે છે. પ્રકાશક જ્ઞાન વિના કર્મના કચરાને કાઢવાની કે રોકવાની વૃત્તિ થતી નથી. કર્મના સ્વરૂપનું જ્ઞાન થતાંની સાથે જ જીવ નમ્ર બની જાય છે. એ નમ્રતા, જ્યાં સુધી જીવ કર્મથી સર્વથા મુક્ત ન થાય, ત્યાં સુધી ટકી રહે છે. મુક્તિ મળ્યા પછી તે Page #173 -------------------------------------------------------------------------- ________________ ધર્મ માત્રનું મૂળ નમ્રતા ૧૩૭ આપોઆપ ચાલી જાય છે. મુક્તિ પર્યત નમ્રતા પેદા કરનાર તત્ત્વજ્ઞાન ન મળે, તે આત્મા કમને ક્ષય કરનાર તાત્વિક ધમને પામી શકતું નથી. સત્ય ધર્મને પામવા માટે કર્મની સત્તા. ઉદય અને સંબંધને જાણવું જોઈએ. એ શાન સર્વજ્ઞવચનથી જ દેઢ થાય છે. વિનય વિનય એ “નમેને પર્યાય છે. અષ્ટ કર્મ વિનયન” એ વિનયની શક્તિ છે. એટલે અષ્ટકમના કારણભૂત અષ્ટ મદને મૂળમાંથી નાશ કરવાની શક્તિ, વિનયગુણમાં ( નમ્ર વૃત્તિમાં ) છે. “મારે આત્મા કર્મને કારણે સર્વથી નીચે છે.” એવું જ્ઞાન શ્રી જિનવચનથી થાય છે. તેથી તેનું જાતિ-કુલાદિ કર્મકુતભાનું અભિમાન ગળી જાય છે અને તે સાચે નમ્ર બને છે. “ના મમ એ મહારાજાના મંત્રનો પ્રતિપક્ષી મંત્ર, તેને જ ફળે છે, જે જાતિગત એકતા સમગ્ર જીવસૃષ્ટિ સાથે અનુભવે છે. અને એ એકતા તેને નમ્ર અને નિર્ભય બનાવે છે. પરમાત્માને ભજવાનો માર્ગ “શાળા છો? ને સામાન્ય અર્થ “ધર્મ એ શાઆજ્ઞાથી બંધાયેલો છે એ થાય છે, અને વિશેષ અર્થ ધર્મ અંતરાત્માથી આજ્ઞાથી બંધાયેલ છે કેમકે, શાસ્ત્ર માત્ર દિશાસૂચન કરે છે. દિશાની પસંદગી પતે જ નક્કી કરવાની હોય છે. પોતાની શુદ્ધ બુદ્ધિવડે થયેલી પસંદગીથી ઘમ આત્મસાત્ બને છે, આત્મસાત ધર્મ જ સમ્યકત્વમાં પરિણમે છે અને સમ્યવસહિત સર્વ અનુષ્ઠાન મુક્તિસાધક બને છે. જ્ઞાનપૂર્વક ક્રિયાનો અર્થ-આત્મ પમ્ય દષ્ટિપૂર્વક જીવનમાં અપ્રમાદ. અર્થાત્ ચાર પ્રકારના સામાયિક - ૧. સમ્યક્તસામાયિક, ૨. શ્રુતસામાયિક, ૩. દેશવિરતિસામાયિક અને ૪. સર્વવિરતિસામાયિક મધુર પરિણામ સમ્યક્ત્વરુપ છે, તુલા પરિણામ જ્ઞાનરૂપ છે અને ખીરખંડ યુક્ત પરિણામ ચારિત્રરૂપ છે. આમ આજ્ઞાના આંતર-બાહ્યસ્વરુપમાં યથાર્થ રમણતા કેળવીને વ્યક્તિ-ધર્મારાધક બને છે. ધર્મ સ્વભાવી સ્વભાવથી ભિન્ન સઘળાં ભાવથી પર બને છે. આ. ૧૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આત્મ-ઉત્થાનને પાયો જૈનધર્મ, પરમાત્માને પૂર્ણ અને શુદ્ધ જ્ઞાનમય, પરમ આત્મભાવને પામેલા માને છે અને એ ધર્મ, પરમાત્મા–જગતને વિશ્વતત્વને પ્રકાશ કરે છે, તેમ સ્વીકારે છે, અર્થાત્ જેનધર્મ પરમાત્મભાવ પામવા માટે પરમાત્માને ભજવાને સાચે માર્ગ બતાવે છે. પરમાત્મભાવ પામવાનો સાચે માર્ગ બહિરાત્મભાવમાંથી નીકળી અંતરાત્મભાવમાં આવવું અને અંતરાત્મભાવમાં સ્થિર થઈ પરમાત્મભાવનું અંતરમાં ભાવન કરવું તે છે. તે માટે તપ, ત્યાગ, સંયમ અને મેગ્યાદિની સાધનામાં નિમગ્ન રહેવું, એ સાધનાનાં માર્ગદર્શક તરીકે પરોપકારી પ્રકાશ-પ્રદાયક તરીકે પ્રભુને હૃદયમાં સ્થાપન કરવા. હિંસાદિ પાપને પાપ ન માનવું તે મિથ્યાત્વ. પાપની છૂટ હોવી એ રાખવી તે અવિરતિ તથા દુષ્ટ એવા પ્રમાદ, કષાય અને યોગ તે કર્મબંધનનાં હેતુ છે. શ્રી જિનેશ્વર દેવેની આજ્ઞા તેનાથી બચવાને માર્ગ બતાવે છે, માટે તે કલ્યાણકારી છે. શ્રી જિનાજ્ઞાપાલનના અધ્યવસાયથી હિંસાદિ આશ્રોથી બચવા રૂપ લાભની સાથે પરોપકારી શ્રી જિનેશ્વરદેવને અત્યંત વિનય–બહુમાન થાય છે, તે નિર્જરોને હેતુ છે. શ્રી જિનાજ્ઞાપાલનના અધ્યવસાયથી અશુભને સંવર અને વિનય વડે વિપુલ કર્મ નિર્જરા સધાય છે. વિનયમૂલક ધમ મનુષ્યને માન–કષાય દુર્નિવાર છે, તે આઠેય પ્રકારના કર્મોને બંધ કરાવે છે. યેગ્યને વિનય, તે માન-કલાષને પ્રતિકાર હોવાથી વિનયને આઠ કર્મોને ક્ષય કરાવનાર પરમ ગુણ તરીકે વર્ણવ્યા છે. એક વિનયગુણમાં, મહામહનીય આદિ દુષ્ટ કર્મોને ક્ષય કરવાનું સામર્થ્ય છે. તેથી “વિનામૂટો ધમો’ એ શાસ્ત્રવચન છે. શ્રી જિનાજ્ઞા પાળવાથી આ વિનય પળાય છે. શ્રી જિનાજ્ઞાને ભંગ કરવાથી, અવિનય, ઉદ્ધત્તતા, ઉડતા અને અશુભ કર્મોની પરંપરા વડે આત્મા લેપાય છે માટે શ્રી જિનાજ્ઞા, સર્વકાળ અને સર્વક્ષેત્રમાં આરાધ્ય છે, ઉપાદેય છે. આણુએ ધમે આજ્ઞા એટલે સ્વરછંદને પરિત્યાગ. ઈચ્છા સ્વાતંત્ર્ય એ જીવમાત્રને પ્રથમ ગુણ છે. તે સ્વાતંત્ર્યને ઉપગ, જ્યાં સુધી સ્વમતિને અનુસરવામાં થાય છે, ત્યાં સુધી સંસાર છે. અર્થાત્ જીવનું સંસારભ્રમણ ચાલુ રહે છે અને તેને ઉપગ આજ્ઞા એટલે સર્વજ્ઞ મતિને અનુસરવામાં થાય, Page #175 -------------------------------------------------------------------------- ________________ આણાએ ધમે ૧૩૯ તે જ મેક્ષ છે. તેથી આજ્ઞા એ જ સંયમ, આજ્ઞા એ જ તપ અને આજ્ઞા એ જ ત્યાગ છે, અને આજ્ઞા એ જ મોક્ષ છે. _ 'आ समन्तात् ज्ञायते अनेन इति आत्मा । અર્થા–વસ્તુનું યથાર્થ જ્ઞાન, જેનાથી થાય તે આજ્ઞા. અર્થાતુ-સર્વર વચનને બરાબર અનુસરવું તે ધર્મ છે, તેનાથી નિરપેક્ષ વર્તન તે સ્વછંદ છે અને તે જ સંસાર છે. મોક્ષની ઈચ્છા એટલે આજ્ઞાપાલનને અધ્યવસાય. આજ્ઞાપાલનને અધ્યવસાય એ સ્વછંદતાથી મુક્તિ અપાવે છે અને એ મુક્તિ જ પરંપરાએ સકળ કર્મ મુક્તિનું કારણ બને છે. નમસ્કારની પરિણતિ કેળવ્યા વિના મેક્ષ નથી, કારણ કે તેના સિવાય આજ્ઞા પાલનને અધ્યવસાય ખરેખર પ્રગટતે નથી. આજ્ઞાના અસ્વીકારમાં અહંકાર છે અને આજ્ઞાપાલનના અધ્યવસાયમાં નમસ્કાર છે. તેથી નમસ્કાર એ જ ધર્મનું મૂળ છે. ગુણવત્ પારતંત્ર્ય જીવને મળેલ ઈરછા–સ્વાતંત્ર્યના અનર્થથી બચવા માટેનું એકનું એક એક સાધન નમસ્કારની પરિણતિ-આજ્ઞા પાલનની રૂચી છે. ગુણવત્પાતંત્ર્ય એ જ સ્વાતંત્ર્યને સદુપાય છે. સ્વાતંત્ર્ય કલ્યાણકારી નથી, પરંતુ સ્વાતંત્ર્યને સદુપયેગ કલ્યાણકારી છે. સ્વાતંત્ર્યના યથાર્થ સદુપયોગથી સાચું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. અયોગ્યના બંધનમાંથી છૂટવા માટે ગ્યનું બંધન, યોગ્યનું પાતંત્ર્ય અનિવાર્ય છે. “મત્ર ધર્માન ” તેથી મહાપુરૂએ સર્વ શાસ્ત્રનું તાત્પર્ય “આજ્ઞા” ને કહેલ છે. બીજા શબ્દોમાં ગ્યને નમસ્કાર કહેલ છે. અને તેનું જ નામ ગુણવત્ પરતંત્ર્ય છે. ગુણવ-પારતંત્ર્ય એ મુક્તિને ઉપાય છે, તેથી નમસ્કાર એ મોક્ષનું બીજ છે. શ્રી અરિહંત પરમાત્માના નમસ્કારમાં તેઓશ્રીની આજ્ઞાને નમસ્કાર છે. આશા જ તારનારી છે, તેથી તેને “તીર્થ પણ કહે છે. આજ્ઞા જ તારનારી છે, તેનો ભાવાર્થ એ છે કે, આજ્ઞા સાપેક્ષ આરાધના જ તારનારી છે. ગુરુની આજ્ઞા પણ શ્રી તીર્થકર દેવની આજ્ઞાના આરાધના માટે છે. ગુરુ તે છે, જે શ્રી તીર્થંકર દેવોની આજ્ઞાને ત્રિવિધે સમર્પિત થઈને નિરવ જીવન જીવે છે, પંચાચારનું પાલન કરે છે. અષ્ટ પ્રવચન માતાનું રૂડી રીતે જતન કરે છે. માતા-પિતાદિ વડિલેની આજ્ઞા પણ પરમાત્માની આજ્ઞાના કારણે માનવાની છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા મંત્ર, તંત્ર, ય.ત્ર, દેવગુરુપૂજન, ભક્તિ, સ્મરણ, જ્ઞાન, ધ્યાન આદિ આજ્ઞાના આરાધન સ્વરૂપ બને છે, ત્યારે સાનુ ́ધ બને છે અને મુક્તિ પર્યંત પહોંચાડે છે. ચાર ગતિ, પાંચ જાતિ અને ૮૪ લાખ ચેાનિ, તેના કારણભૂત ચાર કષાય, પાંચ વિષય અને અઢાર પાપસ્થાનક ત્યાં સુધી જ ટકે છે, જયાં સુધી આજ્ઞાપાલનના અધ્યવસાય પ્રગટો નથી. ૧૪૦ સ'સારમાં સુખ કે દુઃખ આજ્ઞાપાલન અને આજ્ઞા વિરાધનનુ' ફળ છે. આજ્ઞાનુ પાલન સર્વ જીવનિકાયને હિતકારી છે, શ્રેયસ્કર છે, આજ્ઞાનું વિરાધન સ્વચ્છ દને પાષનારૂ હાવાથી અકલ્યાણકારી, અહિતકારી છે, તેથી વર્જ્ય છે. સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની બાબતમાં સહેજ પણ સંદેહ રહે છે ત્યાં સુધી દેહના દેહીને નિઃસåહપણે અપનાવવારૂપ આજ્ઞાપાલન માટે જરૂરી સર્વ વણુ પ્રગટયું રહે છે. માટે આજ્ઞાને જીવનપ્રાણ બનાવીને જીવતાં શીખવું જોઇએ. 卐 આજ્ઞાપાલન એ જ ધમ કરુણાના સાગર ધર્મના દાતાર શ્રી તીથકર પરમાત્માનાં જે અનંત ઉપકાર આપણી પર છે તે વચનાતીત છે. આ જ કારણે આપણા આત્મામાં સામર્થ્ય પ્રગટાવવા માટે તેમની ઉપાસના પરમ આલ"મનભૂત છે. તેમની ઉપાસનામાં રહેલા સામર્થ્યના વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ વિચાર કરવા હાય તા કરી શકાય. કોઈ સમર્થ સમ્રાટના શરણે જનારની પડખે, આખા સામ્રાજ્યનું ખળ ઉભું રહે છે. તેમ જીવ જ્યારે શ્રી તીર્થંકરદેવની ઉપાસના કરે છે ત્યારે આખી ધર્મ મહાસત્તા (cosmic power) નું બળ તેની પડખે રહે છે. અને એ જીવને સહીસલામત રીતે મેાક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી ધમ-મહાસત્તાની બની જાય છે. રેલ્વેના પ્રવાસમાં ટિકિટ ખરીદીને ટ્રેનમાં બેસતાં, રેલગાડી સહીસલામત રીતે ઇચ્છિત મુકામે પહોંચાડી દે છે. મુસાફરીની આ સલામતી પાછળ સાબદુ રેલ્વેત ત્ર તેમજ ચેાકીયાત દળ જાગતુ' રહે છે. તેથી એક સ્થળેથી બીજા સ્થળે હેમખેમ પહોંચાડવાના સઘળા યશ, વ્યવસ્થિત રેલ્વેતંત્ર તેમજ સુરક્ષાદળ આદિના ફાળે જાય છે તેમ શ્રી તીર્થ "કર ભગવંતાની ઉપાસના કરનારને, તેઓની આજ્ઞા મુજબ જીવન જીવનારને સમગ્ર ધર્મ મહાસત્તાનું પીઠબળ મળી રહે છે. કારણ કે એ ધર્મ મહાસત્તાના સર્વ સત્તાધીશ છે; એટલે તેમની આજ્ઞાના ધર્મ મહાસત્તાની સમગ્ર સેના ઊભી રહે છે. શ્રી તીથ કર ધ્રુવા આરાધકના પડખે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ આજ્ઞાપાલન એ જ ધર્મ પરમાત્માની આજ્ઞા 'अणुमात्रमपि तन्नास्ति भुवनेऽपि चराचरे, तदाज्ञानिरपेक्षं हि यजायेत कदाचन ।' ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષપણે, ચરાચર ભુવનમાં, અણુમાત્ર કાર્ય કદી પણ થતું નથી. મrassiદ્ધ વિરા , રિવાય જ મવા ” | આરાધેલી આજ્ઞા મેક્ષ માટે થાય છે, અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે. શ્રી જિનાજ્ઞાની વિરાધના કરનાર જીવને સજારૂપે નરક-નિગદનાં અતિશય આકરાં દુઃખ સહવાં પડે છે. અને શ્રી જિનાજ્ઞાના આરાધક જીવને તે આરાધનાના સફળ રૂપે સદ્ગતિ સાંપડે છે. શ્રી તીર્થકર દેવ ત્રિભુવનપતિ છે એટલે તેમની આજ્ઞાની વિરાધના કરનારે જીવ સજાપાત્ર ઠરે છે. અને આરાધના કરનારે જીવ મુક્તિપંથમાં આગળ વધતો રહે છે. ધર્મ-મહાસત્તા નિયમ કહે કે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા કહે, બંને એક જ છે કારણ કે ધર્મ–મહાસત્તા અને શ્રી તીર્થંકર પરમાત્મા વચ્ચે રાષ્ટ્ર અને રાષ્ટ્રપતિ જેવો અભેદ વર્તતો હોય છે. મેહરાજા અને તેની સેના જીવને જડમાં લપટાવે છે, આસક્ત બનાવે છે. શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા જીવને જડના રાગમાંથી છોડાવીને શિવપુરીનાં માર્ગે આગળ લઈ જાય છે. અર્થાત મહામહ જેતા શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન કરનાર આત્મા અંતે મોહ જેતા વિજેતા બની જાય છે. આશાની આરાધના ! જગતના બધા જીવને સ્વતુલ્ય માનનારા વીતરાગ, સર્વજ્ઞ શ્રી તીર્થકર પરમાત્માને કેઈ જીવ તરફ રાગ કે દ્વેષ ન હોવા છતાં જે છે તેમની આજ્ઞાની આરાધના કરે છે, તે જ તેમના પક્ષકાર બની જઈને તેમના અનુગ્રહના ભાગી બને છે અને જે જી ત્રિભુવન હિતકર તેમની આજ્ઞાની વિરાધના કરવા દ્વારા મેહના પક્ષકાર બને છે, તે જ તેમના નિગ્રહના ભાગી બને છે. પ્રશ્ન :-શ્રી તીર્થકર દેવો તે વીતરાગ છે. એ નિગ્રહાનુગ્રહ કેવી રીતે કરે ? સમાધાન શ્રી તીર્થકર દે પોતે વીતરાગ છે, તે સાચું, પણ એમને ઓયિક ભાવ, તીર્થંકરનામકર્મની પુણ્ય પ્રકૃતિ અને એના વિપાકેદયથી સ્થપાયેલ તીર્થ, ચતુર્વિધ શ્રી સંઘ, દ્વાદશાંગી અને તેને રચનાર શ્રી ગણધર ભગવંતો અને તેને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આત્મ-ઉત્થાનને પાયે આરાધનારા મહામુનિઓ અને તેમની શિષ્ય પરંપરા તથા સેવક અધિષ્ઠાયક દેવ-દેવીઓ યથાશક્ય આ કાર્ય કરી રહેલ છે. શ્રી મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં સદાકાળ શ્રી તીર્થકર દે સદેહે વિચરતા હોય છે. તેથી એમની કર્મપ્રકૃતિને ઔદયિકભાવ, શ્રી તીર્થકર દેવેની આજ્ઞાના આરાધકને દરેક કાળે રક્ષણ આપી શકે છે. પ્રશ્ન :-શ્રી તીર્થંકર પરમાત્માને અનુગ્રહ મેળવવા માટે શું કરવું જોઈએ ? સમાધાન –અહને ઓગાળીને, તીર્થકર દેને–તેમની આજ્ઞાને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. શ્રી તીર્થકર દેવ અને તેમની આજ્ઞાની પુરેપુરી શરણાગતિ સ્વીકારી લેવી. તે પછી મોક્ષ સુધી નિર્વિદને પહોંચાડવાની જવાબદારી તેમની બની જાય છે. યોગક્ષેમંકર પરમાત્મા શ્રી તીર્થકર ભગવતેને આપણે શબ્દથી વેગક્ષેમકર” કહીયે છીએ પણ એ શબ્દનું તાત્પર્ય હદયસાત્ કરી શકતા ન હોવાને કારણે આપણે શરણાગત ભાવ મેળો રહે છે અને આજ્ઞાપાલનમાં આપણી સમગ્રતા ઓતપ્રેત થઈ શકતી નથી એટલે “ગક્ષેમંકર' શબ્દનું તાત્પર્ય આપણે બરાબર સમજી લેવું જોઈએ. યેગ + ક્ષેમકર = ગક્ષેમકર. લેગ એટલે જે નથી પ્રાપ્ત થયું તેને યોગ કરાવી આપનારા. ક્ષેમકર એટલે જે પ્રાપ્ત થયું છે તેનું રક્ષણ કરનારા. આવા અનન્ય ઉપકારીનું શરણું સ્વીકારવામાં પણ મન અચકાતું હોય, હૃદય ખચકાતું હોય, તે તેને અર્થ એ થયો કે ત્યાં મેહ બેઠેલે છે. મેહનું મારણ કરવા જિનાજ્ઞાનું શરણું પૂરતું છે. આજ્ઞામાં આજ્ઞાકારકની સમગ્રતા સમાયેલી હોય છે. જેમ સાકરમાં મીઠાશ, પુષ્પમાં સુવાસ, ચંદનમાં શીતલતા સમાયેલી હોય છે, તે રીતે શ્રી તીર્થકર દેવની આજ્ઞા અનુસાર તપ-જપાદિ કરનાર પુણ્યાત્મા એમ ન બોલે કે આયંબિલ મેં કર્યા, જપ મેં કર્યો. પણ એ એમ જ લે કે મારાથી શ્રી તીર્થંકર દેવની આજ્ઞાનું યથાશક્તિ પાલન થાય છે ! યથાશક્તિ આજ્ઞાપાલન કરનારે પણ પિતાનાં જીવનમાં થતી આજ્ઞાની વિરાધનાની બાબતમાં ઉપેક્ષા ન સેવતાં તેને પણ દૂર કરવાની સાવધાની રાખવી જોઈએ. ત્રિભુવનપતિની આજ્ઞાની વિરાધના કરવી એ કેટલે મોટે અપરાધ છે, એ હકીકત પ્રત્યેક આજ્ઞાપાલકના હૃદયમાં જડાઈ જવી જોઈએ. તે જ તેનામાં આજ્ઞા પાળવા માટેનું પૂરું બળ પ્રગટી શકશે. Page #179 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાપાલન એ જ ધર્મ ૧૪૩ આજ્ઞાની વિરાધનાને ઊંડે ખટકે જ આજ્ઞાની આરાધનાનો ખરે રંગ લગાડે છે. આજ્ઞાપાલનને આ અધ્યવસાય એ નિર્જરાનું પ્રબળ કારણ છે. જેમને શ્રી તીર્થકર દેવેની આજ્ઞા પ્રાણપ્યારી લાગે છે, તે આત્માઓ શ્રી તીર્થંકર દેના સહજ વાત્સલ્યના અધિકારી બને છે અને ધર્મ-મહાસત્તા તેમને હેમખેમ શિવપુરીમાં પહોંચાડે છે. એટલે “કરું છું એ વિચારને મનમાંથી કાઢી નાખીને, હું ક્યારે શ્રી તીર્થકર દેવની આજ્ઞામાં ઓતપ્રોત થઈ જાઉં. એ વિચારને મનમાં રમત કરવો જરૂરી છે. આજ્ઞા નથી પાળી તેની સજા રૂપે જન્મ-મરણ છે. જન્મ-મરણના ફેરા ટાળવાને એક માત્ર ઉપાય આજ્ઞાનું ત્રિવિધ પાલન છે. જિનેશ્વર ભગવંતેની ભક્તિ વિનોરં રિ સદુમરચા–શ્રી જિનેશ્વર દેએ કહેલું છે. એમ માની તેમજ સ્વીકારીને કરવાથી દ્રવ્ય પચ્ચક્ખાણ પણ ભાવ–પચ્ચકખાણ બની શકે છે. આમ વર્તનારને ધર્મ મહાસત્તા સર્વ પ્રકારે સહાયક થાય છે. કારણ કે શ્રી જિનાજ્ઞાના સાચા શરણુગતને પડખે રહેવું તે તેને ધર્મ છે. ટિકિટ લઈને ટ્રેનમાં બેસાય છે. એટલે ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે. મતલબ કે ઈષ્ટ સ્થાને પહોંચવા માટે ટિકિટ ગ્રહણ કરીને ટ્રેનનું શરણું સ્વીકારવાનું રહે છે. બાકીનું બધું કાર્ય રેલવેતંત્ર બનાવે છે, તેમ આજ્ઞા ગ્રહણ કરીને આ પણે ધર્મ મહાસત્તાનું શરણું સ્વીકારી લઈએ તે ઈષ્ટ સ્થાનરૂપ મેક્ષે જરૂર પહોંચી શકીએ, ધર્મ મહાસત્તા આપણને જરૂર મેક્ષે પહોંચાડી દે. પરંતુ જ્યાં સુધી કર્તુત્વાભિમાન મનમાં કાયમ રહે છે, ત્યાં સુધી આજ્ઞા સાથેનું જોડાણ થતું નથી, એટલે આત્મશુદ્ધિ અટકેલી રહે છે. ઈષ્ટ સ્થાને પહોંચાડનાર ટ્રેન તેમજ રેલવેતંત્રને આભાર માનવાને બદલે “પ્રવાસ કરીને હું ઈષ્ટ સ્થાને પહોંચ્યું ” આ જાતના કર્તવાભિમાન દ્વારા જીવ કૃતજનતાને ભાગી બનીને આત્મશુદ્ધિની સર્વોત્તમ તક ગુમાવે છે. પ્રભુ આજ્ઞા જ ઉપકારક છે, તારક છે એમ માનીને આજ્ઞાપાલનમાં સદા ઉદ્યમશીલ રહેવું એ જ એક મુખ્ય કર્તવ્ય બને છે. દેવાધિદેવની આજ્ઞાના પાલનમાં જીવમાત્રની રુચિ પ્રગટે, પ્રીતિ જાગે! અને તે દ્વારા આત્મકલ્યાણ સાધીએ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આત્મ-ઉત્થાનને પાયો આશ્રવ...સંવર...! પ્રભુની આજ્ઞા જે બે પદમાં સમાઈ જાય છે, તે બે પદ પૈકી એક છે આશ્રવને છોડવાનું અને બીજું છે સંવરને આદરવાનું. કાશવઃ સર્વથા સાચી સંવત આશ્રવ ત્યાજ્ય છે અને સંવર ઉપાદેય છે. આથી પ્રભુની આજ્ઞા નિશ્ચલ છે, સુપ્રતિષ્ઠિત છે, જીવલોકને હિતકારિણી છે. પરપીડા એ આશ્રવ છે. પરોપકાર એ સંવર છે; માટે જ પ્રભુની આજ્ઞા સર્વ જીવલેકને સુખ કરનારી છે. પરોપકાર એ પરપીડાથી થતા આશ્રવને રોકનાર છે, તેથી સંવરરૂપ છે. પરપીડા પરોપકારથી વિપરીત છે માટે આશ્રવ છે. સર્વ પ્રયત્નથી આશ્રવ છોડવા ગ્ય છે; અને સર્વ પ્રયત્નથી સંવર આદરવા યોગ્ય છે, માટે જ, જેણે આશ્રને તન્યા છે અને જેઓ સર્વ સંવર સ્વરૂપ બન્યા છે, તેઓનું જ શરણ સ્વીકારવા લાયક છે. તેઓનું જ ધ્યાન ધરવા લાયક છે, તેઓનું જ વંદન, પૂજન, અર્ચન કરવા લાયક છે અને તેઓની જ આજ્ઞા શિર ઉપર ધરવા લાયક છે. સમ્યક્ત્વનું સ્વરૂપ સંસાર હેય છે, કેમકે તે પરપીડા સ્વરૂપ છે. મક્ષ ઉપાય છે કેમકે તે પરોપકાર સ્વરૂપ છે. સંસાર પરપીડારૂપ છે માટે પાપરૂપ છે. અને પાપનાં જ ફળ સ્વરૂપ છે. મોક્ષ પોપકાર સ્વરૂપ છે માટે પવિત્ર છે અને પવિત્ર એવા ધર્મારાધનના જ પરિણામરૂપ છે. સંસારમાં “મસ્યગલાગલ' ન્યાય ચાલી રહ્યો છે. તેમાંથી છુટવાની બુદ્ધિ, અને મક્ષ એ જીવોને સુખના આલંબનરૂપ છે, તેથી તેને મેળવવાની બુદ્ધિએ સમ્યબુદ્ધિ છે, એ જ સાચી સમજણ છે. એ સમજણથી વિપરીત સમજણ સંસારમાં ભટકાવનારી છે. પરોપકારના કારણે મેક્ષ ઉપાદેય છે અને પરપીડાને કારણે સંસાર હેય છે, એવી બુદ્ધિ થવી તે સમ્યગજ્ઞાન છે, એવી શ્રદ્ધા થવી તે સમ્યગ્દર્શન છે અને એવું વર્તન થવું તે સમ્મચારિત્ર છે. મોક્ષે ગયેલા અને મોક્ષે જવા માટે ઉદ્યત થયેલા જીવોનું શરણ સ્વીકારવું, તેમના ઉપર જ પ્રીતિ-ભક્તિને વિસ્તારવી, અને તેમની આજ્ઞાના પાલનને જ એક કર્તવ્ય માનવું એ સમ્યક્ત્વનું સ્વરૂપ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ...સાઁવર...! • એટલે શું? ‘શરણુ ’ ૧૪૫ શરણુ શબ્દ, આશ્રય-આધાર-આલેખન-ટેકા વગેરે એક જ અર્થને કહે છે. શ્રી પ`ચપરમેષ્ટિ ભગવંતાનું શરણુ તેમનાં સ્મરણથી, આશ્રયથી, આધારથી, આલંબનથી, ટેકાથી લેવાય છે. શ્રી ૫'ચપરમેષ્ટિ ભગવંતાનું શરણુ તે ધર્મનું જ શરણ છે. ધમ એ પરોપકાર સ્વરૂપ, અને પરપીડાના પરિહારરૂપ છે, તેથી ધર્મનું શરણુ સ્વીકારનારે તત્ત્વથી પરાપકારનું જ શરણુ સ્વીકાર્યું છે. પરોપકાર એ જ આ જગતમાં તરવાના ઉપાય છે. એનું જ શરણુ લેવા લાયક છે, એ જ જીવનમાં આદરવા લાયક છે સાચા ઉપકાર મેાક્ષમાને પામવા અને પમાડવા એ છે. મેાક્ષમાર્ગ રત્નત્રયસ્વરૂપ છે. રત્નત્રય-જ્ઞાન-દ ન-ચારિત્રરૂપ છે. જ્ઞાન-ઇન-ચારિત્ર-એ આત્માના મૂળ ગુણુ છે. સજીવાને સમાન રૂપે જાણવા, જોવા અને એવા વર્તનથી જ્ઞાનગુણ, દેશ નગુણ અને ચારિત્રગુણની ચરિતાર્થતા થાય છે. એ ત્રણ ગુણુની આરાધના જીવને કેવળજ્ઞાન, કેવળદન અને પૂણુ ચારિત્ર તથા અવ્યાબાધ સુખ આપે છે. મુક્તિના સાચા ઉપાય परोपकारः पुण्याय पापाय परपीडनम् । પરને ઉપકાર, પુણ્ય માટે થાય છે. પુરને પીડા, પાપ માટે થાય છે. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ મળે છે. તેથી સુખના અર્થીએ પાપકાર કરવા જોઇએ અને પરપીડાને પરિહરવી જોઈએ. પરપીડાના પરિહાર એ જો પાપથી મુક્ત થવાના ઉપાય હાય, તેા પુણ્યને ઉપાય પરને ઉપકાર કરવા તે જ હોઈ શકે. ઉપકાર પણ ન કરવા, અને પીડા પણ ન કરવી, એવી ત્રીજી અવસ્થા સ`ભવી શકતી નથી. કાં તા પરને પીડા અને કાં ત પરને ઉપકાર. એ એ જ અવસ્થા હોય! તે સુખનુ મૂળ જે ધર્મ તે પરોપકાર સ્વરૂપ બન્યા. સુકૃત અનુમાનામાં ધર્મનું અનુમાદન છે. ધર્મ એ સુકૃત છે અને સુકૃત એ પાપકારનુ બીજુ નામ છે. દુષ્કૃતની ગર્હ એ પાપની ગર્હ છે. પર પીડા એ પાપ છે. અને પાપ એ દુઃખનું મૂળ છે. તેથી પરપીડાની ગાઁ, અને પાપકારનુ અનુમાદન કરવા પૂર્વક શ્રી પ`ચપરમેષ્ટિ ભગવંતાનું શરણુ લેવુ'. તેમના સ્મરણુમાં ધ્યાનલીન થવું તે જ મુક્તિના ઉપાય છે. ૧૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આત્મ-ઉત્થાનને પાયે ઉત્કૃષ્ટ જિનાજ્ઞા શ્રી વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માની સૈાથી મટી આજ્ઞા વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી કેળવવાની અને કોઈ એક જીવની સાથે પણ વૈર-વિરોધ કે દ્વેષ ભાવ નહિં રાખવાની છે. બીજી બધી આજ્ઞાએ આ આજ્ઞામાં સમાઈ જાય છે. અથવા બીજી બધી આજ્ઞાઓ, આ મુખ્ય આજ્ઞાને પુષ્ટિ આપવા માટે અને સફળ બનાવવા માટે છે. - ભક્તિને પરિણામે વિશ્વમૈત્રીની ભાવનાને જીવનમાં ઉતારવા માટે અહિંસા, કરૂણા, સત્યપ્રિયતા વગેરે ગુણે વિકસવા જોઈએ. તથા દાન, શીલ, તપ, ભાવ પ્રત્યે અભિરૂચિ અને એને જીવનમાં વણી લેવાની તાલાવેલી પ્રગટવી જોઈએ એક બાજુ પ્રભુની ભક્તિ થાય અને બીજી બાજુ મન-વાણી-કાયામાં વિશ્વમૈત્રી અને દાનાદિ સક્રિયાઓ તથા બીજ ગુણ સંપત્તિ વિકાસને ન પામે તે તે ભક્તિ ખામી ભરેલી ગણાય. તાત્પર્ય કે જિનભક્તિના ફળરૂપે સદ્દગુણ વિકાસ અને સદાચાર નિર્માણ થ જોઈએ. આશાની આરાધના અને વિરાધનાનું ફળ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે. સિદ્ધ પરમાત્માની આજ્ઞા સવ સમદર્શિત્વની છે. આચાર્યદેવેની સદાચાર પાલનની, ઉપાધ્યાયની કૃતધ્યયનની અને સાધુ ભગવંતની આજ્ઞા મેક્ષ સાધનામાં સહાય કરવાની છે. આ પાંચ પ્રકારની આજ્ઞાનું પાલનમાં મંગળ છે. એથી વિરુદ્ધ વર્તનમાં અમંગળ, પાપ, દુર્ગતિ અને ભવભ્રમણ છે. આ આજ્ઞા અનાદિ સિદ્ધ થાય છે. તેમાંથી કઈ છટકી શકતું નથી, કાં તે આજ્ઞાનું આરાધન કરી સુખ પામે કાં તે વિરાધન કરી દુઃખ પામે છે. આ સિવાય ત્રીજે કઈ માર્ગ છે જ નહિં. આજ્ઞામાં મધ્યસ્થ રહેવું તે પણ ગુને છે. રાજ્ઞારા વિદ્યા शिवाय च भवाय च । આરાધેલી આજ્ઞા શિવપદ આપે છે, વિરાધેલી, ભવપરંપરા આપે છે. શાચક્ષુ કહે છે કે, વિજ્ઞાન અને તેની શેથી આસક્તિયુક્ત ભેગવાતાં શબ્દાદિ વિષયનાં સુખ-એ પાપવૃદ્ધિના હેતુભૂત હેવાથી પાપાનુબંધી પુણ્યરૂપ ધર્મની નિપજ છે, તેથી ત્યાજ્ય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સાધનાનો રાજમાર્ગ ૧૪૭. ઘર્મ સાધનાને રાજમાર્ગ જ્ઞાન ફક્ત વિચાર કરી શકે છે, પણ પ્રેમ તે વસ્તુને મેળવે છે. ખ્યાતિ, પ્રતિષ્ઠા અને સંપત્તિ એકબીજાને જુદા પાડે છે, પ્રેમ જોડવાનું કામ કરે છે. એ કારણે જ્ઞાતિઓ ધન-સંપત્તિ આદિ માગતા નથી, પણ વિશ્વપ્રેમને પરમ મંત્ર માગે છે. સેવ કરતાં ય ઊંચા આસને બિરાજમાન થવાની અદ્દભુત શક્તિ માનવીને જ મળેલી છે. આ અદ્દભુત શક્તિ એટલે વિશ્વભરના નાના-મોટા દેહધારી સમસ્ત જીવસમૂહ સાથે પોતાના જીવનમાં તાદાભ્ય, એકરૂપતા અને મંત્રીભાવનાને સાક્ષાત્કાર કરે, તે છે. મૈત્રી ભાવનાની સાધના હદયમાંથી સંકુચિતતાનો મેલ દૂર કરવાથી થઈ શકે છે. કષાયે, લેશે, કર્મો, કામનાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ રૂપી મળને લીધે નિર્મળ અરીસાની જેમ પોતાના હૃદયમાં સમસ્ત વિશ્વનું પ્રતિબિંબ ઝીલવાની આત્માની શક્તિ આવરાઈ જાય છે. અને હદય ઉત્તરોત્તર વધુને વધુ સંકુચિત બનતું જાય છે. મન એ અણુથી પણ અણુ અને મહતુથી પણ મહત બનવાની લાયકાત ધરાવે છે. જ્યારે તે અણુથી પણ અણુ બને છે, ત્યારે તે એવું નાનું બની જાય છે કે એમાં કેઈનો સમાવેશ જ ન થાય, અન્ય કેઈને પ્રવેશ જ ન મળે. ત્યારે હરાયા ઢોરની જેમ એ સોને પરાયા ગણ, પિતાની પાસેથી દૂર હડસેલી મૂકે. દુનિયામાં પોતાનું કહી શકાય એવું જાણે કઈ છે જ નહિ, એમ વતે અને એ જ મન જ્યારે સંકુચિતતાને મત છેડી, વિશાળ થવા લાગે છે, ત્યારે એની વિશાળતાની પણ કઈ સીમા રહેતી નથી. સમગ્ર વિશ્વને સમાવેશ થવા છતાં તેમાં જગ્યા ખાલી રહે છે. આખું વિશ્વ એને મન પિતામય, મિત્રરૂપ બની જાય છે. વિશ્વના સર્વ જીવ સાથે પ્રેમભાવ સિવાય-સમભાવ સિવાય, બીજે કઈ ભાવ તેના હૃદયમાં રહેતું નથી. માટે હૃદયની સંકુચિતતા તરફ અરુચિ જાગવી જોઈએ. એની અકલ્યાણકારિતાનું ભાન થવું જોઈએ. તથા હૃદયની વિશાળતાને મહિમાં પણ સમજાવે જોઈએ. આટલું કરવાથી હૃદયને વિરાટ અને વિશાળ થવાની પ્રક્રિયા લાધી ગઈ સમજે. સવને સમાવવા રૂપ વિશાળતા જો હું એક મારા સિવાય, મારી જાત સિવાય, કોઈને પણ મારા હૃદયમાં સ્થાન ન આપું, તે કોઈના પણ હૃદયમાં સ્થાન પામવાની ચેગ્યતા આપોઆપ ગુમાવી બેસે અને તેને પરિણામે આજીવન કેદની સજા પામેલા એકલવાયા કેદી કરતાં વધુ કરુણાજનક હાલતમાં આપોઆપ મૂકાઈ જાઉં. આ અને આ મતલબના યથાર્થ વિચાર અને Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આત્મ–ઉત્થાનના પાયા ચિંતન દ્વારા પણ હૃદયમાં સ્વની સાથે ‘ સવ ' ને વસાવવાની આત્મિક ઉદારતાના પ્રાગટ્યના પ્રારંભ થાય છે. ધમના સમગ્ર માર્ગ જ હૃદયની વિશાળતા સાધવાનો રાજમાર્ગ છે. નિમ ળતા અને વિશાળતા, એ બંને એક જ વસ્તુનાં માત્ર બે નામેા જ છે. આત્મ સાધનાની નાની મેાટી દરેક પ્રક્રિયાના કેન્દ્રમાં, ચિત્તની શુદ્ધિને જ મૂકવામાં આવી છે. હૃદયમાં વૈરભાવ કે રાગભાવ ભર્યો હોય, ત્યાં વિશ્વમૈત્રીની પ્રતિજ્ઞાનું પાલન અશકય છે. અહિંસા, કરુણા કે પ્રેમની સાધનાની અનિવાયૅ શરત ઉદારતાપૂર્વક બીજાની ભૂલાની માફી આપવી અને નમ્રતાપૂર્વક પાતાની ભૂલાની માફી માગવી તે છે. આવા ઉદાર અને નમ્ર જીવનમાં જ પરમાત્મભાવ પ્રગટે છે. અને પરમાત્મભાવની પ્રાપ્તિ એ જ વિશ્વમૈત્રીની છેલ્લી મ`જિલ છે. એટલા માટે હ્રામેનિ સજ્જ નીવે...' પ્રભુ આજ્ઞાને આ નાદ સદાય ગાજતા રહ્યો છે. આ નાઈમાં સર્વ પ્રકારના અહંકારને નિર્નાદ બનાવવાની-નિષ્પ્રાણ બનાવવાની અપાર શક્તિ છે. આ રાજમાર્ગ પર ચાલવાની શકિત અને સુબુદ્ધિ સહુને મળી જાય તેા કેવું સારું? આરાધનાના અંગે મૈગ્યાદિભાવથી ચુક્ત સાધકને ક્ષાત્યાદિ ધર્મારૂપી સાધ્યની સિદ્ધિ માટે સાધન, વચનની આરાધના છે. વચનની આરાધના વચનના કહેનાર વક્તાની આરાધના ઉપર આધાર રાખે છે. વક્તા વીતરાગ પુરુષા છે. વીતરાગ એટલે આત્મામાં જ આત્માની વૃત્તિને અનુભવનાર પૂર્ણ પુરુષ. પૂર્ણ પુરુષની આરાધના તેમના નામાદિની આરાધનાની અપેક્ષા રાખે છે, તે પિંડસ્થાદિ ધ્યાન સ્વરુપ છે. તે પણ વચનની આરાધના રૂપે જ કરવાનું હોય છે. વચનની આરાધનાનું એક પાસું, જેમ વચનને કહેનારની આરાધના છે, તેમ બીજું પાસું વચનને જીવનમાં ઊતારવાનુ છે, વચન એટલે આજ્ઞા. તેનું ચિંતન તે આજ્ઞાવિચય. તે ચિંતન આશ્રવની હેયતા અને સ'વરની ઉપાદેયતા બતાવે છે. અપાયકારક આશ્રવ છે. તેથી તેની હેયતાનું ચિંતન અને તેનાથી વિરુદ્ધ સવરની ઉપાદેયતાનું ચિંતન તે અનુક્રમે અપાયવિચય અને વિપાકવિચય ધર્મ ધ્યાન છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મના પ્રભાવ આસ્રવ એ સંસારના હેતુ છે અને સંવર એ મેાક્ષના હેતુ છે તેમ વિચારવું, તે અપાયવિચય અને વિપાકવિચય ધમ ધ્યાન છે. ૧૪૯ આજ્ઞાની આરાધના એ મેાક્ષના હેતુ છે અને વિરાધના સ`સારના હેતુ છે, એ ચિંતન વિપાકવિચય ધર્મ ધ્યાન છે. વચનની વિચારણામાં શ્રુતધર્મ અને ચારિત્રધમ અને સમાઈ જાય છે. ચારિત્રધમ આસ્રવની હેયતા અને સ`વરની ઉપાદેયતા સ્વરુપ છે અને શ્રુતધમ એ વસ્તુ માત્ર ઉત્પાદ વ્યય પ્રૌન્ય સ્વરુપ છે એ પ્રકારના ચિંતન સ્વરુપ છે. ચાદ રાજલેાક ૫'ચાસ્તિકાયથી ભરેલા છે એ જાતિનુ ચિંતન, તે સસ્થાનવિચય ધમ ધ્યાન છે. વક્તાની વિચારણા અને ધ્યાન તે પિંડસ્થાદિ ધ્યાનના પ્રકારે છે અને વચનની વિચારણા અને ધ્યાન તે આજ્ઞાવિચયાદ્વિ ધર્મ ધ્યાન છે. ઉભય પ્રકારના ધ્યાન એ સાધન સ્વરુપ છે. તેનુ મૂળ મૈત્યાદિ અને ફળ ક્ષાન્ત્યાદિ છે. એ રીતે વિચારણા કરવામાં આરાધનાના બધાં અગા આવી જાય છે. ' ધર્મના પ્રભાવ દશ પ્રકારના ચારિત્રધર્માંના પ્રભાવથી સૂર્ય-ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા નિયમસર ઊગે છે, વરસાદ નિયમસર વરસે છે, સમુદ્ર મર્યાદા છેડતા નથી. સિંહ, વાઘ, વાવાઝોડાં, દાવાનળ સ`હાર કરતા નથી; પૃથ્વી આધાર વિના ટકી રહે છે. એ વગેરે સર્વાં નિયમિતપણે વિશ્વમાં વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે તે સ ધર્માંના પ્રભાવ છે. શાકાર મહર્ષિએ ધર્મભાવના નામની બારમી ભાવનામાં ધર્મના પ્રભાવ એ રીતે વર્ણવે છે. ‘ ધર્મ ચળ ’ એ પદની ટીકા કરતાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, લલિતવિસ્તરા નામના ગ્રન્થરત્નમાં કમાવે છે કે— • सामायिकादिगतविशुद्ध क्रियाऽभिव्यंग्य सकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणाम સાધુધર્મઃ ।' एव સામાયિકની વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થતા સકલ પ્રાણીએના હિતના આશયરૂપ અમૃતલક્ષણુ સ્વપરિણામ એ જ સાધુધમ છે. આને સર્વ વિરતિ ચારિત્રધમ કહે છે. ધર્મ એટલે જ ચારિત્રધમ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આત્મ-ઉત્થાનને પાયે એ સાધુધર્મને પ્રાપ્ત કરવાને પરિણામ એ ગૃહસ્થ ધર્મ છે. એને દેશવિરતિ ચારિત્રધર્મ કહે છે. 'साधुधर्माभिलाषारूप आत्मपरिणामः श्रावकधर्मः।' સાધુધર્મ પાળવાના અભિલાષરૂપ આશય જેમાં છે, તે શ્રાવકધર્મ છે.” સર્વજીના હિતના આશયરૂપ અમૃત છે લક્ષણ જેનું, એવો આત્મપરિણામે તે સર્વવિરતિ ચારિત્રધર્મ છે. આ પરિણામને આત્મામાં સ્થિર રાખવા માટે સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયાની જરૂર છે. સર્વજીવહિતભાવના પ્રાણીમાત્રના કલ્યાણની, હિતની ભાવના, હિતને આશય અથવા સર્વ જીવોને દુઃખમુક્ત કરી, પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરવાનો આત્મામાં રહેલો જે ભાવ, તે ભાવની શુદ્ધિ અને પુષ્ટિ માટે શાસ્ત્રમાં દશ પ્રકારને ચારિત્રધર્મ ઉપદે છે. આ અમૃત પરિણામ ત્યારે જ ટકે કે જ્યારે શુદ્ધ રીતે દશ પ્રકારના ચારિત્રધર્મનું પાલન જીવનમાં હોય. જેમ કે જે સમાગુણ હોય તે જ સર્વ પ્રાણાવિષયક કલ્યાણને ભાવ ટકી રહે અને જો ક્ષમા ગુણ ન હોય તે અપરાધી ઉપર કેપ થાય અને તેની સાથે જ તે શુદ્ધભાવ તૂટી પડે. તેવી રીતે જે માર્દવ, માનત્યાગ હોય તે જ ક્ષમા રહી શકે. માખણ જેવી મુલાયમ નમ્રતા, હૃદયને આ પરિણામ હય, તે જ માઈવ-નમ્રતા ટકે અને તે ટકે તે જ ક્ષમા ટકે. સાથે જે સંતોષ હોય તે જ સરળતા ટકી શકે. સંતેષ ન હોય તે માયા કરવાનું મન થાય જ. તે રીતે દશેય પ્રકારને ચારિત્રધર્મ, એ સર્વ પ્રાણીવિષયક હિતચિંતાનો વિશુદ્ધ. અમૃત-લક્ષણ પરિણામ ટકાવવા માટે જ જાયે છે. દશેય પ્રકારના ધર્મમાં એ રીતની વ્યવસ્થા શ્રી તીર્થકર દેવોએ ગોઠવેલી છે અને તે વ્યવસ્થાથી તે ભાવ સ્થિર રહે છે. સમગ્ર વિશ્વવિષયક હિતચિંતાને એ ભાવ દશ પ્રકારના ધર્મના આંશિક કે પરિપૂર્ણ પાલન વડે સ્થિર રહેતે હેવાથી, એ ધર્મને લીધે જ સમગ્ર વિશ્વવ્યવસ્થા એક પણ નિયમને બાધા પહોંચાડ્યા વિના ચાલી રહી છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્મા, શ્રી ગણધર ભગવતેના આત્મા, શ્રી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતના આત્મા, સર્વ પ્રાણીવિષયક હિતચિંતાના ભાવથી ભરેલા છે અને એ ભાવની રક્ષા ખાતર, સતત દશ પ્રકારના ચારિત્રધર્મનું તેઓ પાલન કરી-કરાવી રહ્યા છે. તેથી તે ભાવ સમગ્ર વિશ્વમાં સતત વ્યાપેલે રહે છે. અને Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો પ્રભાવ ૧૫૧ એ ભાવના પ્રભાવ વડે જ વિશ્વમાં સર્વ કાંઈ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આ હકીકત શાસ્ત્રમાં વારંવાર ઉપદેશવામાં આવી છે. દશ પ્રકારનો ચારિત્રધર્મ ત્યાં જ હોય છે અને ટકે છે કે જ્યાં સર્વ સરવવિષયક હિતચિતરૂપ વિશુદ્ધ આત્મપરિણામ હયાતી ધરાવતા હોય અથવા તે પરિણામ પ્રાપ્ત કરવાની અભિલાષા ચિત્તમાં વર્તતી હોય. સર્વ સવિષયક હિતચિંતાના સાચા અમૃત પરિણામમાં દશ પ્રકારના ચારિત્રધર્મ અર્થાત્ સાધુધર્મ અને સાધુધર્મ પ્રાપ્ત કરવાની અભિલાષારૂપ “શ્રાવકધમ અંતર્ગત રહેલો છે, એમ માનવું જોઈએ. ભાવધ સકળ સવિષયક હિતચિતાને પરિણામ એ જ ભાવધર્મ છે. અને એ ધર્મમાં જ વિશ્વના તમામ પદાર્થોને નિયમમાં રાખવાની તાકાત છે. એ ભાવધર્મને ટકાવવા માટે, પેદા કરવા માટે કે વધારવા માટે જેટલા જેટલા માગે છે તે બધા પણ કારણમાં કાર્યના ઉપચારથી ધર્મ છે. ભાવધર્મના કારણરૂપ ઘમ એ દ્રવ્યધર્મ છે. એક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ભાવપાલનરૂપ છે અને બીજે તેમની આજ્ઞાના દ્રવ્યપાલનરૂપ છે. ભાવ અને દ્રવ્ય ઉભય પ્રકારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન અને તે પાલન ઉપરનું બહુમાન, એને અનુક્રમે “બધિ” અને તેનું “બીજ' કહેવાય છે. “એવી બાધિ અને એનું બીજ પ્રાપ્ત કરી, જગતના આત્માએ ત્રણેય કાળમાં સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ,” એ ભાવના નિરંતર કર્તવ્ય છે. એથી ભવવિરાગ અને મોક્ષાભિલાષ દઢ થવા સાથે શ્રી જિનેશ્વરદેવના શાસનને સારો પ્રભાવ જગતમાં વિસ્તાર પામે છે. સુખના કારણનું કારણ ધર્મ છે. કારણના કારણને જોવા માટે સૂમ દષ્ટિ અને તાવની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ. તવ જિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શારા એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે. ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજી ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચહ્યું છે. કેવળચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર આત્મ-ઉત્થાનનો પાયો ન્યાયમાં ધર્મ વિયેની આસક્તિ દૂર કરવી હોય, તે કઈ ઊંચી જાતની વસ્તુમાં આસક્તિ કેળવે, તેની જ ઉપાસના કરે. પ્રભુની આજ્ઞા એ જ આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, અને સર્વને ઉપકારક છે, તેથી તેના ઉપર પ્રેમ કરે, આસક્તિ કેળવો. અહીં આસક્તિનો અર્થ સર્વાધિક સુદઢ સ્નેહ કર. સવથી અધિક અને અત્યંત દઢ સ્નેહ પ્રભુની આજ્ઞા ઉપર જાગે, તે તેનું ભવભ્રમણ ટળી જાય. આજ્ઞાને ટુંકામાં ટુંકે અર્થ કર હોય તે તે ન્યાયયુક્ત વર્તન છે. સર્વ જીવ પ્રત્યે, જીવની સર્વ અવસ્થાએ પ્રત્યે ન્યાયયુક્ત પ્રવર્તન એટલે અહિંસા, સંયમ અને તપ અથવા સામ, સમ અને સમ્મ અર્થાત્ સર્વ જીવને આત્મ તુલ્ય માનવા તે ન્યાય છે, તે સામ પરિણામ છે. સર્વ અવસ્થાએ કર્મકૃત હોવાથી તેને પ્રત્યે તટસ્થ ભાવ રાખ તે ન્યાય છે, તે સમપરિણામ છે. | સર્વ ન, અપેક્ષાઓ, દષ્ટિબિંદુઓ પ્રત્યે તુલ્ય આદર રાખવે તે ન્યાય છે. દરેક અપેક્ષાઓમાં આંશિક સત્ય રહેલું છે, તેને સ્વીકાર કરશે તે અનેકાન્ત ન્યાય છે, તે સમ્મ પરિણામ છે. માર્ગોનુસારિથી માંડીને ચિદમાં ગુણસ્થાનક પર્યત સર્વમાં ન્યાય બુદ્ધિથી પ્રવર્તન તે મોક્ષમાર્ગ છે. તે જ પ્રભુની આજ્ઞા છે. મોક્ષમાગ સ્વરુપ મેક્ષમાગ એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વરુપ છે. દર્શન જ્ઞાન, ચારિત્ર, સામ, સમ અને સમ્મ સ્વરુપ છે. સામ, સમ અને સન્મ એ ન્યાય બુદ્ધિપ છે, તેથી ધર્મરુપ છે. પ્રભુની આજ્ઞારુપ છે. તેના ફળરુપે અહિંસા, સંયમ અને તપનું આચરણ થાય ત્યારે જ જીવને મુક્તિ મળે છે. પરમ સામ્ય, મહા ન્યાય જેનામાં છે, તે શ્રી અરિહંત છે. એટલે શ્રી અરિહંતની ઉપાસનામાં મહાત્યાયની ઉપાસના છે. લૌકિક ન્યાયનું સૌદર્ય, લકત્તર ન્યાય સમજીને તેને આચરવાની શક્તિ પ્રદાન કરે છે. ન્યાય એ જ વિશ્વમાં માનનીય છે, વંદનીય છે, સત્કાર અને સન્માનને પાત્ર છે. ન્યાયની શક્તિ, રાજ્યની શક્તિથી પણ ઉપર છે. પ્રજા ઉપર શાસન રાજ્યનું છે, રાજ્ય ઉપર શાસન ન્યાયનું છે. અહિંસાદિ અને ક્ષાત્યાદિ ધર્મોમાં ન્યાયનું અનુસરણ છે. ન્યાય એ જ માર્ગ છે અને માર્ગ રત્નત્રય સ્વરુપ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા એ પરમ ધર્મ ૧૫૩ સમ્યગ્દર્શન એ ન્યાયની રુચિ છે, સમ્યજ્ઞાન એ ન્યાયને અવધ છે, સમ્યકચારિત્ર એ ન્યાયનો અમલ છે. ન્યાયનો ભંગ એ માર્ગનો ભંગ છે અને માર્ગને ભંગએ શિક્ષાને પાત્ર છે. અહિંસાથી બીજા જીવોને ન્યાય મળે છે, સંયમ અને તપથી પોતાના આત્મા પ્રત્યે ન્યાયભર્યું વર્તન થાય છે. ન્યાયને અનુસરનારો સમતા સુખને પામે છે. ન્યાયબુદ્ધિ વિષય સુખ પ્રત્યે વૈરાગ્ય જગાડે છે અને મોક્ષ સુખ પ્રત્યે અનુરાગ જગાડે છે. આહિંયની સત્તા વિશ્વવ્યાપી છે, એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેમાં મહાન્યાયની જ પ્રશંસા છે. તાત્પર્ય કે ન્યાય એ ધર્મ છે. ક્ષમા એ પરમ ધર્મ સહન કરવું એ વિજય છે. પ્રતિકૂળતાના સ્વીકારમાં સાધુતા છે, સામનામાં નહિ, પાપના ધિક્કારમાંથી દુઃખને સહવાની તાકાત આવે છે. દુઃખના ધિક્કારમાં પાપને તિરસ્કાર ભૂલી જવાય છે. એક દુખ ટાળવા જતાં સેંકડો પાપ કરવા પડે છે. એક પ્રતિકૂળતાને વધાવી લેવાથી સેંકડે પાપથી મુક્ત થવાય છે. પાપની જુગુપ્સા પ્રતિકૂળતાને સહવાની શક્તિ આપે છે. જે સહે તે સાધુ અર્થાત્ પ્રતિકૂળતામાં સાધુતા રહેલી છે. સાનુકૂળતા ઓઢીને ફરવાની એષણ, સાધુતાના સત્ત્વને ભરખી જાય છે. આજ્ઞા બહુમાનમાંથી પાપ જુગુપ્સા જાગે છે અને પાપ જુગુપ્સામાંથી દુઃખ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલી આ શક્તિ સાધકના સમગ્ર મનમાં “દુઃખ મને મંજૂર છે. પાપ હરગીઝ નહિ, એ દઢ સંકલ્પ પેદા કરે છે. આશા બહુમાન સહવું તે જ જ્ઞાન, તપ, જપ, પૂજા અને ભક્તિ છે. કેમકે સહવામાં આજ્ઞાનું બહુમાન છે. ખામેમિ સવ્ય જીવે..!” સૂત્ર આજ ભાવથી ભરેલું છે. કર્મ ગ્રસ્ત છના અપરાધો સમભાવે સહવામાં જ સાચી ક્ષમા છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ !” એ સૂત્ર માર્મિક છે. આ. ૨૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આત્મકથાનના પાયે પિતે કરેલા અપરાધની સામા પાસે ક્ષમા માગવી–એ એટલું શૂરાતન ભર્યું કાર્ય નથી, જેટલું સામાએ કરેલા અપરાધની ક્ષમા આપવી તે છે. આજ્ઞાકારક શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પૂરું બહુમાન ત્યારે થયું ગણાય, જ્યારે ગમે તેવા પાપી જીવને તિરસ્કારવાની અધમવૃત્તિ સમૂળ ઉખડી જાય. જેએ સહવામાં કાયર છે, ખમવામાં નબળા , તેઓ સંસારમાં સબડવાના કારણ કે સહ્યા સિવાય, ખમ્યા સિવાય, કેઈ જીવ શિવપદને લાયક બનતું નથી. કર્મઋણ અર્થાત્ વિશ્વત્રણ ચૂકવાને ઉત્તમ માર્ગ સહવું તે છે, ખમવું તે છે. તેને ઈન્કાર ત્યાં સંસાર, તેનો સ્વીકાર ત્યાં ધર્મ. ઘર્મનું મૂળ ધર્મનું મૂળ “આચાર કે વિચાર”? એ પ્રશ્ન ઘણીવાર ઊભો કરવામાં આવે છે. આચાર” વિના “વિચાર” સુધરે જ નહિ, અગર “વિચાર” વિના “આચાર” સુધરે જ નહિ; એવા અંતિમ નિર્ણય પણ ઘણીવાર આપવામાં આવે છે. સત્ય હંમેશાં સાપેક્ષ હોય છે, તેથી કઈ એકપક્ષીય નિર્ણય હંમેશા સત્ય તરફ દેરી જવામાં સહાયક નથી નીવડત, એટલે સત્યની ઝંખનાવાળા મનુષ્યને ફરજીયાત બંને બાજુના નિર્ણયને માન્ય રાખવા પડે છે. જેમ “આચાર” વિના “વિચાર” સુધરે નહિ, તેમ “વિચાર” વિના “આચાર સુધરે નહિ. અથવા જેમ “આચારને સુધારવા માટે વિચારને સુધારવાની જરૂર છે, તેમ વિચારને સુધારવા માટે “આચારને સુધારવાની પણ જરૂર છે એ બંને વાત “જીવનશુદ્ધિ” રૂપી સત્યની ઝંખનાવાળાને અવશય આવકારદાયક થઈ પડે છે. “જેન–આચાર” તેનું સ્વરૂપ અને મહત્વ સમજવા માટે “જેન-વિચાર” તેનું સ્વરૂપ અને મહત્વ સમજવાની અગત્યતા અનિવાર્ય થઈ પડે છે. કારણ કે આચારનું મૂળ “વિચાર” માં છે. જેન-વિચાર” એટલે શ્રી જિનેશ્વર દેએ કેવળજ્ઞાન પામ્યા બાદ ફરમાવેલ “તત્વજ્ઞાન ”ને જે પુરુષોએ શ્રદ્ધાપૂર્વક ઝીલ્યું અને જીવનમાં ઉતાર્યું, તે પુરુષના વિચાર એ જ સાચા જૈન વિચાર અને સાચું જેન–તવજ્ઞાન છે. જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને ઈશ્વરનું સ્વરૂપ-એ ત્રણના સ્વરૂપને સમજાવનાર જ્ઞાન અને શબ્દ છે. તેનાં સ્વરૂપને જે રીતે મહાપુરુષે જણાવે છે, તે રીતે તેને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણવું, સમજવું અને વિચારવું એ “જૈન-વિચાર” છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ધર્મનું મૂળ જૈન-વિચાર” નું સ્વરૂપ નિર્દોષ છે, કારણ કે વિચારની પાછળ રહેલા કે રહી જવા પામતાં દેશે તેમાં નથી. દ્વેષ, મોહ કે અજ્ઞાનથી વિચારમાં દેશે આવે છે. એ માંના કેઈ એક પણ દોષનો અંશ પણ શ્રી જિનેશ્વર દેવામાં તે નથી, તેથી તેઓના વચનમાં, વિચારમાં કે જ્ઞાનમાં અસત્ય, એકાંગીપણું કે અપૂર્ણ પણું હોતું નથી. જીવકમને સંબંધ જેનતત્વજ્ઞાન મુજબ જીવ અનાદિ-અનંત, સ્વકર્મને કર્તા છે, કર્મના ફળને ભોક્તા છે, કર્મના સંબંધથી ચાર ગતિરૂપ સંસારના સ્થાનમાં ઉપજનારો અને નાશ પામનારે છે તથા અંતે ધમૌરાધના કરીને મેક્ષમાં જવાની ચેગ્યતાને ખીલવનારે ગણાય છે. જેન તત્ત્વજ્ઞાન મુજબ જગતનું સ્વરૂપ પર્યાયરૂપે ઉત્પન્ન થનારૂ તથા નાશ પામનારૂ છે અને દ્રવ્યરૂપે સદા કાયમ રહેનારૂં છે. જગતની કોઈપણ વસ્તુનો સર્વથા વિનાશ નથી કે સર્વથા ઉત્પત્તિ નથી, મૂળરૂપે કાયમ રહીને તેનામાં ફેરફાર થયા કરે છે. અને તે જગત પંચાસ્તિકાય સ્વરૂપ છે. જીવાસ્તિકાય, (જીવ) અછવાસ્તિકાય, (પુદગલ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય-એ પંચાસ્તિકાય છે. અથવા જગત ષટુ દ્રવ્યમય છે. અર્થાત્ જીવ, પુદ્દગલ, ધર્મ, અધમ, આકાશ અને કાળ–એ છ દ્રવ્યરૂપે રહેલું છે. જીવ સચેતન સ્વરૂપ છે. અને બાકીના ચાર અથવા પાંચ અચેતન સ્વરૂપ છે. જીવસહિત ચાર અથવા પાંચ અરૂપી છે અને એક પુદગલ રૂપી અથવા મૂત છે અને તે બહિરિન્દ્રયગ્રાહ્ય છે. જીવની જેમ તે બધાં પણ અનાદિ-અનંત છે. સકળ કર્મમુક્ત જીવ પોતે જ જેન તત્ત્વજ્ઞાન મુજબ ઈશ્વર છે. કમના આવરણ નીચે રહેલે જીવ સંસારી છે. અને કર્મના આવરણ રહિત બને તે જ જીવ સિદ્ધ અથવા સર્વ શક્તિમાન છે. જીવને કર્મ રહિત બનવાના ઉપાયે નીચે મુજબ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંવર, નિર્જર, રાગાદિ દોષાની પ્રતિપક્ષભૂત ભાવનાઓ અને ધ્યાન આદિ છે. શ્રી જિનેશ્વર દેએ આ તત્ત્વજ્ઞાન ફરમાવ્યું છે. અને એનું ગ્રહણ, ધારણ, મનન, પરિશીલન-એ જ “જૈન-વિચાર” છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આત્મ-ઉત્થાનને પાયો એ “વિચાર” નું શબ્દ કે શબ્દસમૂહરૂપ વાક્ય કે વાક્યસમૂહરૂપ શાસ્ત્ર એ જેનશાસ્ત્ર છે. અને સાપેક્ષપણને સ્વીકાર–એ આ શાની આગવી, અનન્ય અને અજોડ વિશિષ્ટતા છે. સાપેક્ષતા જેન-તત્ત્વજ્ઞાન અનુસાર કેઈપણ શબ્દ કે તેના ઉપરથી નીકળતે કઈ પણ અર્થ નિરપેક્ષ નથી, કિન્તુ સાપેક્ષ છે. એ સાપેક્ષતાને જણાવવા માટે “સ્થાત્ ” શબ્દ પ્રત્યેક શબ્દ, શબ્દસમૂહ કે વાક્યસમૂહની સાથે જોડાયેલ માનીને જ વ્યવહાર કરવામાં આવે છે. તેથી સત્યની એક પણ બાજુ છુટી જતી નથી કે અસત્યની એક પણ બાજુનું સમર્થન થઈ જતું નથી. સત્યને જાણવા કે જણાવવાની, સમજવા કે સમજાવવાની, આ પદ્ધતિને જેનતત્વજ્ઞાનમાં “સ્યાદવાદ પદ્ધતિ” કે “અનેકાન્તવાદની પદ્ધતિ કહે છે અને તેથી એકાંત કોઈ પણ પક્ષને આગ્રહ કે અનાદર જે-તત્વજ્ઞાનમાં કદાપિ હેતે નથી. જૈનતત્વજ્ઞાનને વિષેધ હોય તે તે એકાન્ત દષ્ટિબિન્દુની સામે હોય છે. નહિ કે કોઈ પણ વાક્ય કે તેના સમૂહની સામે. વિશ્વ અને તેમાં રહેલા પદાર્થો અનંત ધર્મમય છે. તેને જણાવનારા બધા દષ્ટિબિન્દુઓને જે-તત્ત્વજ્ઞાન અનેકાન્તદષ્ટિથી માન્ય રાખે છે. તથા એકાન્તદષ્ટિથી અમાન્ય ઠેરવે છે. જેન–આચારોનું ઘડતર અનેકાન્ત દષ્ટિમય જૈન-વિચારમાંથી થયેલું છે અને તેથી જ તે જીવનશુદ્ધિનાં બધા અંગેને અપાવનારૂં છે. તે કેવળ શારીરિક શૌચમાં, વાચિક સત્યમાં, માનસિક પવિત્રતામાં કે હાર્દિકભાવ અને તેની બુદ્ધિમાં જ સમાઈ જતું નથી, કિન્તુ તે સર્વમાં અને તે સવની પાછળ રહેલા આત્મદ્રવ્યની સમગ્ર શુદ્ધિ સુધી વિસ્તરેલું છે. આત્મદ્રવ્યની શુદ્ધિ તેના ગુણેની શુદ્ધિ કે પ્રગટીકરણમાં રહેલી છે. તેથી આત્માના મુખ્ય ગુણોની સંખ્યા મુજબ જન-આચારની મૂળ સંખ્યા પણ પાંચની જ રાખવામાં આવી છે. આત્માના ગુણ જેન–તત્વજ્ઞાન મુજબ આત્માના પાંચ મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે. ૧. અનંતજ્ઞાન, ૨, અનંતદર્શન. ૩. અનંતચારિત્ર, ૪. અનંતતપ અને ૫. અનંતવીર્ય. અને તેથી જેન-આચાર પણ પાંચ પ્રકારના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ તેનાં નામે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ધર્મનું મૂળ જ્ઞાનાચારના આઠ પ્રકાર છે, દર્શનાચારના આઠ પ્રકાર છે, ચારિત્રાચારના આઠ પ્રકાર છે, તપાચારના બાર પ્રકાર છે. એ રીતે પ્રથમ ચાર આચારના કુલ ૩૬ પ્રકાર છે. અને એ છત્રીસ પ્રકારમાં જીવનું મનવચન-કાયાનું છતું બળ અને વીર્ય, શારીરિક અને વાચિક બળ તથા માનસિક અને આત્મિક વીર્ય વાપરવાનું હોય છે. તેથી ૩૬૪૩=૧૦૮ પ્રકારના આચારનું પાલન જેનશામાં ફરમાવેલું છે. છત્રીસને જે ત્રણે ગુણ્યા તે મન-વચન-કાયાના ત્રિવિધ બળ સમજવાનાં છે. એ પાંચ આચારે અને તેના ૩૬ તથા ૧૦૮ પ્રકારે અને તેને ફરમાવતી ગાથાઓ શ્રી આવશ્યક સૂત્રકાર શ્રુત-કેવળી ભગવાન શ્રી સુધર્માસ્વામી અને આવશ્યક નિર્યુક્તિકાર શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી જેટલી પ્રાચીન છે. અતિચારની ગાથા જૈન ધર્મમાં થોડે પણ રસ ધરાવનાર બાળથી વૃદ્ધ પર્વત તમામને અતિચારની આઠ ગાથાઓ” ના નામથી એ ગાથાઓ આજે પણ પ્રસિદ્ધ છે. અને પ્રત્યેક રાત્રિક (રાઈ) દેવસિક દેવસી) પાક્ષિક (પફબી) ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે ગાથાઓ અતિચારની શુદ્ધિ માટે આજે પણ તેટલા જ ભાવપૂર્વક યાદ કરાય છે. અને તે ગાથાઓના વિવરણરૂપે જ પાક્ષિકાદિના દિવસે સભામાં બેલવા કે મનમાં સંભારવા માટે નાના કે મેટા “અતિચાર સૂત્રો ” ભાષામાં પણ સાધુ તથા શ્રાવકે માટે ગુંથવામાં આવેલાં છે અને તેને તે તે દિવસે અને સમયે ચેકસ વિધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જૈન સાધુઓ તથા ગૃહસ્થના સમસ્ત આચારનું ઘડતર એ ગાથાઓ, એમાં કહેલા આચારે અને એ આચારની પાછળ રહેલા આત્માને મૂળ ગુણના પ્રકટીકરણના ઉદ્દેશને અવલંબી રહેલું છે. એ આચારનું વર્ણન અને એનું વિભાગીકરણ એવી ખૂબીથી થયેલું છે કે તેને જે વિધિપૂર્વક જીવનમાં વણી લેવાય છે તે આત્માના અનાદિ મહાદિષે નાશ પામે છે અને જ્ઞાનાદિગુણે અવશ્ય વૃદ્ધિ પામે છે.. પરમાત્મા એ વૈવ અનુભવી વૈદ્ય રોગોને અંગે નિદાન કરી જે ઔષધ બતાવે છે, તે ઔષધને જેઓ વિધિપૂર્વક ગ્રહણ કરે છે અને વૈદ્યના કહેવા પ્રમાણે જેઓ વર્તન કરે છે, તેઓ જરૂર નિરોગી થાય છે. પરંતુ અનુભવી વૈધે બતાવેલા ઓષધોને જેઓ વિધિપૂર્વક ઉપયોગ કરતા નથી, અર્થાત્ આચરણમાં મૂકતા નથી, પથ્યનું પાલન કરતા નથી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આત્મ-ઉત્થાનને પાયો તેઓને આરોગ્ય સાંપડતું નથી. અહીં આત્મિક દ્રષ્ટિએ તાત્પર્ય એ છે કે સવા વીતરાગ પરમાત્મા એ સાચા વૈદ્ય છે. પ્રાણીઓના કર્મ તે રેગ છે, આગમશાસ્ત્ર આત્માના વિવિધ રોગોને બતાવનારૂં શાસ્ત્ર છે. પંચાચારનું પાલન અને વિવિધ ધર્મક્રિયા એ કર્મ રોગોને મટાડનારૂં ઔષધ છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનું પાલન એ પશ્ય પાલન છે અને મોક્ષ પ્રાપ્તિ એ આરોગ્ય છે. આત્માને ભાવ આરોગ્ય સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે ધર્મક્રિયા અને આજ્ઞા પાલન આવશ્યક છે. ઘર્મને ધર્મ જિનેશ્વર ચરણ રહ્યા પછી કેઈ ન બધે હે કર્મ જિનેશ્વર.” માર્મિક આ સ્તવન પંક્તિને મર્મ એ છે, કે-ધર્મ એટલે પૂર્ણ આત્મસ્વરુપ, તે રૂપ શ્રી જિનેશ્વરના ચરણ એટલે સ્મરણને-યથાર્થ સમજણને ગ્રહણ કર્યા પછી કઈ જીવ કર્મ બાંધતે નથી. સંવર અને નિજભાવમાં રમણ કરે છે. તે માટે પર હું કર્તા નથી અને પર માત્ર અનિત્ય છે, એ સમજણને સુનિશ્ચિત કરવી પડે છે. ધર્મક્રિયા તે પછી સ્વક્રિયા બને છે. કોઈ પણ ક્રિયા કરી શકાતી નથી પણ કરાવાય છે. જ્યારે ધર્મ કરાય છે કરવાને નથી. તેમાં આટલે તફાવત છે. ધર્મક્રિયા ધર્મ કરવાનું સાધન છે. પણ ધર્મ નથી, પાપડિયા પાપ કરવાનું સાધન છે પણ પાપ નથી. ધર્મ પાપક્રિયામાં પણ નિજ કરે છે, જ્યારે પાપી ધર્મક્રિયામાં પણ બંધ કરે છે. ઘર્મીનું ચિત્ત ક્રિયાને શોધતું નથી, પણ ધર્મનાથના ચરણને શોધે છે. ક્રિયા કર્મના ઉદયથી થાય છે, ધર્મ સુમતિ વડે થાય છે અને સુમતિ, અહં અને મનના ત્યાગથી સધાય છે. અહં કરેમિ એવા અહંભાવને ત્યાગ ભવિતવ્યતાના વિચારથી અને સમબુદ્ધિની પ્રાપ્તિ અને મમવભાવને ત્યાગ અનિત્યતાની ભાવનાથી સધાય છે. અહ-મમથી મુક્ત થયેલું મન ધર્મનાથ-સિદ્ધભગવંતના ચરણમાં રમે છે. સિદ્ધોને અનુગ્રહ સિદ્ધભગવંતે કાલેક પ્રકાશક જ્ઞાનવાળા હેવાથી લકસ્વરુપ જેવી આકૃતિવાળા હોય છે. દરાજ લેકની ચારે બાજુ અલેક છે. અલેકમાં પણ સિદ્ધ ભગવંતને જ્ઞાન Page #195 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને ધાર્મિકતા ૧૫૯ પ્રકાશ હેવાથી તે પ્રકાશ સંપૂર્ણ મંડલ જેવો લાગે છે. અલક મંડળયુક્ત લકસ્વરુપ સિદ્ધ ભગવતીરૂપી ધર્મનાથના વિરાટ સ્વરૂપી ચરણમાં નિજ આત્મા નમસ્કાર કરતે અનુભવાય છે, ત્યારે જાણે વામન-વિરાટનું મિલન થતું હોય તેવું જણાય છે ભક્તિના પ્રકર્ષથી તથા સિદ્ધભગવંતનાં વિરાટ અનુગ્રહથી વામન વિરાટ સ્વરુપને પ્રાપ્ત કરે છે. સિદ્ધ ભગવંતના અનુગ્રહની આ શક્તિ ઉપર જ્યારે અનન્ય શ્રદ્ધા થાય છે, ત્યારે તે કર્મ નિજામાં પ્રધાન કારણ બને છે. કર્મથી મુક્ત થવામાં સિદ્ધ ભગવંતને અનુગ્રહ એ પ્રધાન કારણ છે અને એ જ મુક્તિનો માર્ગ છે. ભગવંતના અનુગ્રહથી મુક્તિ અને નિગ્રહથી ભવભ્રમણ-એ ભક્તિને મર્મ ત્યારે જ સમજાય છે. ધર્મ અને ધાર્મિકતા ધર્મ એટલે ભગવાનની શોધ! માનવથી પરીકઈ અનંત સતસ્વરુપ રહેલું છે, એની એજ! ભગવાન અને માનવ વચ્ચે સંબંધને સેતુ સ્થાપ-એ ધર્મને મુખ્ય હેતુ છે. ધર્મને પ્રદેશ કેવળ બુદ્ધિગમ્ય નથી. ધર્મના સ્વરુપમાં વિવેક, કલ્પના, તર્ક, નિર્ણય વગેરેને સ્થાન છે પણ તે ગણ છે. ધર્મનું મૂળ સ્વરુપ જાણવા માટેનું પ્રધાન સાધન અપરોક્ષ અનુભૂતિ છે અથવા શ્રુતિ, પ્રેરણા, દષ્ટિ, શ્રદ્ધા વગેરે છે. ધર્મને જીવન વ્યવહારમાં ઉતારવા જતાં વચ્ચે આચાર પરંપરા વિધિ વગેરે માધ્યમની જરૂર પડે છે અને તે પણ ધર્મના નામથી જ ઓળખાય છે. ધર્મને સક્રિય બનાવનાર પ્રધાન શક્તિ શ્રદ્ધા છે. માનવના ચૈતન્યથી પર, જે સક્રિય શક્તિઓ છે, તેને પાર્થિવ ભૂમિકામાં પ્રગટ થવાની શક્યતા શ્રદ્ધાને લીધે પ્રાપ્ત થાય છે. એવી શ્રદ્ધા ધારણ કર્યા વિના એ શક્તિઓને આવિર્ભાવ લગભગ અસંભવિત બની જાય છે. બુદ્ધિની બધી શંકાઓને ઉત્તર આપવાની શ્રદ્ધા “ના” પાડે છે. એથી સાબિત થાય છે કે બુદ્ધિથી અય એવી કઈ સત્યની આંતર-પ્રતીતિનું નામ જ શ્રદ્ધા છે. ધાર્મિકતા ધર્મ અને તેનું વ્યક્ત સ્વરુપ ધાર્મિકતા એ બંને જુદા હોવા છતાં, એકબીજાથી સર્વથા અલગ રહી શક્તા નથી. માનવ-પ્રકૃતિમાં જે નિમ્ર ભૂમિકાનાં કારણે રહેલાં છે, તેની એક પ્રકારની શુદ્ધિ ધાર્મિકતાથી જ થાય છે. માનવના સ્વભાવમાં રહેલી કેટલીક પાશવતાઓ ધાર્મિકતા વડે નિવારી શકાય છે અને તેને જ્ઞાનતિ વડે પ્રગટ કરી શકાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આત્મ-ઉત્થાનને પાયે ધર્મનું વ્યક્ત સ્વરુપ “અપૂર્ણ છે માટે ધતિંગ છે' એવી દલીલ બાલીશ છે. ધર્મ એટલે કેવળ વિધિ નથી અને વિધિ માત્ર હાનિકારક છે, એમ પણ માની લેવાની જરૂર નથી. માનવીના હાથે ભૌતિકશાસ્ત્રની શેઘળને દુરુપયોગ થઈ રહ્યો છે, તેથી સ્થલ જગતનું તેણે મેળવેલું જ્ઞાન અસત્ય ઠરતું નથી, તેમ કેઈપણ સિદ્ધાંતને અનુયાયી અપૂર્ણ હોય, તેથી તે સિદ્ધાંત છેટે ઠરતે નથી. સત્ય કઈ પણ વ્યક્ત સ્વરુપમાં સંપૂર્ણપણે પ્રગટ થઈ શકે નહિ, કારણ કે તે (સત્ય) અનંત છે. આપણે કેવા ? ઊંચી વસ્તુ ઊંચા પાત્રમાં જાય, તે મોટે લાભ થાય. આવી ઊંચી મહામૂલ્યવાન વસ્તુઓમાં શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશે ધર્મ મુખ્ય છે. સિંહણનું દૂધ માટીનાં વાસણમાં નથી સંઘતું, સંઘરતાની સાથે તે વાસણને ફેડી નાખે છે, તેમ અધમ વિચારો અને વર્તનના કાદવમાં આળોટતાં જેને શ્રી અરિહંતન ધર્મ સાંભળવા તેમ જ ઝીલવાની જરા પણ રુચિ નથી હોતી. જે દુનિયાની કઈ ચીજ મેળવવા માટે પ્રથમ તેને અધિકારી બનવું પડતું હોય, તે અણમેલ એવા ધર્મને પામવા માટે અધિકારી બનવું પડે તે સ્વાભાવિક છે. આ અધિકાર, અધમ તરફની અરુચિવાળા બનવાથી પ્રાપ્ત થાય છે. અધર્મ એટલે આત્મસ્વભાવની વિરુદ્ધ વિચાર, વાણી અને વર્તન. આવું વલણ-વાણી અને વર્તન સતત ખટકયા કરે, તે માનવું કે હવે ધર્મરુચિ ઉઘડી રહી છે. ધર્મચિ ઉઘડે એટલે આત્માના ગુણનું જતન કરવામાં સાચો આનંદ આવે. તેવા ગુણે જેનામાં છે, તે આત્મા સ્વતુલ્ય વહાલું લાગે. ધર્મ જેને રુચે છે, તેને ઘસારો ખમવામાં લહેર આવે, પણ અન્યને ઘસારો પહોંચાડવામાં લહેર ન આવે. હું ધર્મી છું.” એમ બેલવું સહેલું છે, પણ એ મુજબ ચાલવું ઘણું કઠિન છે. માણસ મંદિરે જાય, એટલા માત્રથી ધમ ! એવી એકાંત વ્યાખ્યા બાંધતાં પહેલાં સાત વાર ચકાસણી કરવાની જરુર છે. આવી ચકાસણી, સાધકે ખાસ કરીને પોતાની જાતની જ કરવાની છે. અન્યની ચકાસણી કરવાનો અધિકાર, દેવ-ગુરુને છે. એ ચકાસણીપૂર્વક ધર્મ માર્ગે આગળ વધવું જોઈએ. 1 Page #197 -------------------------------------------------------------------------- ________________ આનંદને વિષય ૧૬૧ આનંદનો વિષય દુઃખ ઓછાં-વધુને પ્રશ્ન ગૌણ છે, પણ મનને એ લાગવા ન લાગવાની બાબત મહત્ત્વની છે. જ્યારે કેઈ પ્રબળ આનંદનો અનુભવ થાય છે, ત્યારે બીજા દુઃખને અનુભવ ઓછો થઈ જાય છે. તાત્પર્ય કે સુખ-દુઃખને મુખ્ય આધાર મન છે. અનુકૂળ પરિસ્થિતિમાં પણ મન દુઃખની લાગણીવાળું હોઈ શકે છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સુખની લાગણી અનુભવી શકાય છે. બાહ્ય પરિસ્થિતિ કરતાં પણ મનની પરિસ્થિતિ મહત્તવની છે. જે મળ્યું છે, તે ઘાશું અધિક છે, એવી સમજણના આધારે સંતેષનો અનુભવ કરે હોય, તે ઘન કરતાં ધર્મની કિંમત છે, એમ મન પર ઠસાવવું આવશ્યક છે. મનુષ્ય જન્મની કિમત ધર્મ સામગ્રીના આધારે છે,-એ વાત સમજવી બુદ્ધિશાળીને મન સરળ છે. ધર્મ પામ્યાનો આનંદ, બીજી વસ્તુના અભાવને વિસારી દે છે અને સ્વર્ગના ઈદ્રથી પણ અધિક આનંદને અનુભવ કરાવી શકે છે. બાર માસના દીક્ષા પર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવના સુખથી અધિક સુખને અનુભવ માનવજન્મમાં નિરુપાધિકતાના કારણે સંયમી સાધુ અનુભવી શકે છે, એવું શાસ્ત્રવચન એ વિષયમાં પ્રમાણ છે. જે પૂર્ણાનંદમય છે, તેમાં જ દષ્ટિ પરેવાય છે એટલે બાહ્ય વસ્તુના અભાવનો ખટકે કે દુઃખ મનને સ્પર્શતું નથી. આવી દષ્ટિ તે ધર્મ પામ્યાની નિશાની છે. જે પામવા માટે જ માનવજન્મ છે. અન્ય જન્મમાં જે શક્ય નથી. માટે ધન વડે નહિ, પણ પમાએલા ધમ વડે જીવનની સાર્થકતા સમજવામાં ડહાપણ છે. શ્રી જિન ધમ સંસારી જીવ ગ-ઉપાંગયુક્ત છે. એગ એ ક્રિયારૂપ હોવાથી આશ્રવ છે. ઉપયોગ એ જ્ઞાન વ્યાપારરૂપ હેવાથી સંવર છે. પરિણામ એ લયરૂપ હોવાથી બંધ હેતુ છે. શુદ્ધોપગ-એ ધર્મ અને મોક્ષનો ઉપાય છે. ચેતના જેટલા અંશે નિજભાવની અંદર લીન તેટલા અંશે જિનભાવની નજીક છે. જિનધર્મને અર્થ નિજ ધર્મ અર્થાત્ સ્વભાવમાં રહેવું તે ધર્મ, પરભાવમાં રહેવું તે અધર્મ. બાહ્ય વિધિ નિષેધમાં ધર્મને ઉપચાર છે, સત્યધર્મ તે નિજ જિન પરિણતિ છે. આ૨૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ આત્મ–ઉત્થાનને પાયા મુક્તિ તે સ્વભાવ, સંસાર તે વિભાવ. તેની સેવાથી સ્વભાવ વિકૃત થાય. સ`સાર એટલે રાગ-દ્વેષ. ૧૬૨ જડના રાગ ખાટા, જીવના દ્વેષ ખાટા. ખાટા રૂપિયા કોઈ હાથમાં ન લે તે જ રીતે રાગ-દ્વેષયુકત જીવને ક્રાંય નિરાંત ન મળે. તેના સમૂળ ઉચ્છેદ માટે જિનધર્મની અખ′ડ ઉપાસના એ જ ઉત્તમ ઉપાય છે. અને તેથી આન સતત ટકે છે. સુવિશુદ્ધ ધમ रुद्दो खलु संसारो, शुद्धो धम्मो तु ओसहमिमस्स । गुरुकुलसंवासे सो निच्छयओ नायमेतेणं ॥१॥ पंचनमुकारो खलु विहिदाणं सत्तिओ अहिंसा य । કૃત્રિય-શાય—વિનો, ત્તો ધમો મુદ્દોનો રા અર્થ :– સંસાર ખરેખર ભયકર છે. શુદ્ધ ધર્મ તેનું ઔષધ છે. ગુરુકુલવાસમાં વસવાથી અને ગુરુઆજ્ઞા મુજબ જીવન જીવવાથી (તે) શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મનાં ચાર લક્ષણ છે. ૧. વિધિયુક્ત દાન, ૨. શક્તિ મુજબ અહિંસાદિ સદાચાર, કષાયાના વિજય, ૪. પાઁચ નમસ્કાર આ ધર્મ સુખનું સાધન. ૩. ઇન્દ્રિયેા અને તે અનુક્રમે દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ છે. અનાદિ અવિદ્યાને આધીન થઈને દેવ, નારક, મનુષ્ય અને તિય ́ચ એ ચાર ગતિમાં પરિભ્રમણરૂપ દુઃસાધ્ય જે વ્યાધિથી જીવ પીડાય છે, તેના સચોટ ઈલાજ તે શુદ્ધધર્મનું વિધિપૂર્વકનુ સેવન છે. શુદ્ધધનુ સેવન કરવા માટે ગુરુકુલવાસમાં વસવું પડે, તેમજ ગુરુદેવની આજ્ઞાને શિરસાવદ્ય કરવી પડે. ગુરુઆજ્ઞામાં કુતર્ક કે કુશંકા ન ચાલે. શુદ્ધધર્મ જેને સ્પર્શે છે તે ધન્યાત્મા વિધિપૂર્વક દાન પણ કરતા હાય છે તેમજ અહિંસાદિ સદાચારના પાલનમાં શક્તિ મુદ્દલ ગાપવતા નથી. વિષય-કષાયને પરાસ્ત કરવામાં તેની જાગૃતિ બની રહે છે અને શ્રી પૉંચ પરમેષ્ઠિ ભગવાને સાચા ભાવથી પૂજતા, ભજા, સ્તવતા હોય છે. સુવિશુદ્ધ ધર્મના અંગભૂત, દાન, શીલ, તપ અને ભાવમાં અજોડ વીય ફેારવી અને અપ્રમત્ત જીવનમાં સ્થિર બની સાધક પદ્મ પુના અધિકાર પ્રાપ્ત કરતા હોય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સુવિશુદ્ધ ધર્મ ધમપુરુષાર્થની સિદ્ધિ ધર્મપુરુષાર્થની સિદ્ધિ માટે પ્રગટ પિતાની શક્તિથી કાંઈક અધિક શક્તિ ફેરવવી જરૂરી માનવામાં આવી છે. હોય તે શક્તિથી પણ ન્યૂન શક્તિ ખર્ચવામાં તે શાએ કહ્યું છે કે, “તે આત્મા ચારિત્રધર્મને પ્રતિપક્ષી બને છે. જેમ રાગ-દ્વેષ એ ચારિત્ર પ્રતિપક્ષી છે, તેમ શક્તિને ગોપવવી એ પણ ચારિત્ર પ્રતિપક્ષી ક્રિયા છે. આ રીતે શકિતને ગોપવનારનો નંબર, ધર્મપુરુષાર્થના આરાધકેમાં આવી શકતું નથી. આપણે ધર્મ આપણે ધર્મ કરીએ છીએ, તે આપણી ઈચ્છાને પૂરી કરવા માટે નહિ, પણ પ્રભુની ભાવનાને પૂરી કરવા માટે કરે જોઈએ. પ્રભુની જગતના સર્વજીને તારવાની ભાવના છે. તેને પૂરી કરવા માટે આપણે ધર્મ કરવાનો છે. પ્રભુની એ ભાવના–ઈચ્છા એટલે ત્રિજગપતિ શ્રી અરિહંત પરમાત્માની-સવિ જીવ કરું શાસનરસી” સ્વરુપ ઉત્કૃષ્ટ ભાવદયા ! આ ભાવદયાને દેવાધિદેવનો ઉત્કૃષ્ટ સંકલ્પ પણ કહે છે. આપણા વ્યક્તિગત સર્વ સંકલ્પ, આ સંક૯પમાં ઓગળી જવાં જોઈએ. ઉત્કૃષ્ટ આ સંકલ્પને હાનિ પહોંચે એ કેઈપણ વિચાર કે શબ્દ એ શ્રી જિનાજ્ઞાની વિરાધના છે, તેનાથી સ્વ-નું હિત ઘવાય છે. જે પાપ છે. એટલે પાપથી મુક્ત થઈને ધર્મ–પરિણતિવાન બનવા માટે પ્રભુજીની આજ્ઞાનું વિવિધ પાલન કરવું તે આપણે ધર્મ છે. ધમબુદ્ધિ ક્ષાત્રવટ હોય ત્યાં જ ધર્મ છે. જ્યાં વણિકબુદ્ધિ હોય ત્યાં ધર્મ જ નથી, એમ એક અપેક્ષાએ કહી શકાય. અમુક કામ કરવાથી અમુક ફળ મળશે, એ વણિકબુદ્ધિ છે. બીજાને માટે જે કાંઈ હેય તે ક્ષાત્રવટ છે. સર્વકાળના સર્વ શ્રી તીર્થકર ભગવંતે ક્ષત્રિય હોય છે. નખશિખ ક્ષાત્રવટવંતા હોય છે. પરકાજે જાતને દમનારા હોય છે. જાત એટલે પર્યાય. પર એટલે જીવજાતિ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આત્મ–ઉત્થાનને પાયે બીજા માટે હું શા માટે કરૂં? એમાં મને શું મળે? આવા પ્રશ્નો વણિકબુદ્ધિમાં વણાયેલાં હોય છે. સમગ્ર સત્વના ઉત્થાનમાં અવરોધક આ બુદ્ધિની પ્રશંસા કરવાથી સર્વનું હિત કરનારી ધર્મબુદ્ધિની અવગણના થાય છે. માટે ધર્માનુસારી બુદ્ધિ કેળવવાની જરૂર છે. આ કેળવણીને મૂળાધાર “નમો ” છે, “ખ” છે, “દમ” છે, “શ” છે. ધમભેજનનું પરિણમન ધર્મ–ભજનનું જીવનમાં યથાર્થ પરિણમન થાય છે ત્યારે તમામ અધર્મો તરફ નફરત પેદા થાય છે. એ એનું પ્રથમ પરિણામ છે. “પરિણમન' (Realisation) તે લેહી છે. તેથી ચિત્તમાં અપૂર્વ આનંદ પ્રગટે છે. આનંદ તે “વીર્ય છે અને એમાંથી અનિર્વચનીય જે સમાધિ જમે છે, તે ઓજસ છે. જીવ કર્મથી બંધાએલે છે.” એ હકીકતનું પુનઃ પુનઃ ચિતન ધર્મજનની ભૂખ અંદરથી જગાડે છે. ધર્મ પરિણતિની કસોટી ધર્મ પરિણામ પામ્યાની કસોટી બે રીતે થાય છે. આંતરિક રીતે ચિત્તશુદ્ધિ અને બાહ્ય રીતે વ્યવહાર શુદ્ધિ. ચિત્તશુદ્ધિ પણ ન થાય અને વ્યવહાર શુદ્ધિ પણ ન આવે, તે તે ધર્મપાલન દ્રવ્યથી–નામ માત્રથી છે એમ સમજવું. જે ભોજન ભૂખ ન ભાંગે તેને ભજન કેમ કહેવાય? અર્થાત્ ન જ કહેવાય. ધર્મ પરિણતિ એટલે સમગ્ર મન સહિત સર્વ પ્રાણને આત્મસ્વભાવનો રંગ પૂરેપૂરો લાગી જ તે. આ રંગ તે હળદરીઓ નહિ, પણ ચાળ મજીઠીઓ, કે જે વસ્તુના વિલય પછી પણ ટકી રહેતું હોય છે. વસ્ત્ર ફાટી જવા છતાં ન ફીટે તે પાકે આ રંગ હોય છે. જેને સંગ જીવને નિસંગ બનાવે જ છે. ધર્મી છું. એવી સમજ ધરાવનારા સહુએ ઉક્ત કસેટીઓ દ્વારા પિતાની સમગ્ર જાતની કસોટી તટસ્થભાવે કરવી જોઈએ કે જેથી તેઓ કદી છેતરાય નહિંયા માયાચારી બનવાની ટુબુદ્ધિના દાસ બને નહિ. ધર્મનાં હેતુ સ્વરૂપ અને ફળ પ્રવૃત્તિરૂપ ધર્મનું સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવ છે. પરિણતિરૂપ ધર્મનું સ્વરૂપજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ સુવિશુદ્ધ ધર્મ ૧૬૫ દાનધર્મના સેવનમાં, શીલધર્મના સેવનમાં કે તપધર્મના સેવનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં અંશે રહેલાં છે. ભાવધર્મ સ્વયં જ્ઞાન-દર્શનરૂપ છે. ધર્મની ક્રિયા માત્ર શુભાસ્સવ, સંવર અને નિરાશ કરાવે છે. તેથી તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન રહેલું છે. જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું સેવન છે, ત્યાં તેના મૂળમાં શ્રી અરિહંત પરમેષિ, ફળમાં સિદ્ધ પરમેષ્ટિ, ફૂલમાં આચાર્ય પરમેષ્ટિ, પત્રમાં ઉપાધ્યાય પરમેષ્ટિ અને સ્કંધશાખા-પ્રશાખામાં સાધુ પરમેષ્ટિ રહેલાં છે. આચાર્ય આચારને શીખવે છે, ઉપાધ્યાય વિનયને શીખવે છે અને સાધુ સહાયપણું શીખવે છે; આ ત્રણે મળીને જ ધર્મ બને છે. તેથી તે ધર્મનું સ્વરૂપ છે. ધર્મની ઉત્પત્તિમાં શ્રી અરિહંત પરમાત્માની વાણી –એ અનન્ય હેતુભૂત (કારણભૂત ) છે. ધર્મનું ફળ અવ્યાબાધ સુખ છે. એ રીતે ધર્મના હેતુ, સ્વરૂપ, અને ફળ સમજીને જે ધર્મક્રિયા કરવામાં આવે છે, તે સાનુબંધ શુભ અનુષ્ઠાનનું કારણ બનીને પરંપરાએ મોક્ષ સુખ આપનાર થાય છે. માસુખ સ્વાભેપલબ્ધિરૂપ છે. પુત્વ કાજે ધર્મનું લક્ષણ પરિણામ વિશુદ્ધિ છે, અધ્યવસાયની નિર્મળતા છે. તે તે જ સધાય જે પૂર્ણતાની ભાવના થાય. આત્મા નિજ ગુણથી પૂર્ણ છે એ ભાવના નિર્લોભતાને જગાડે છે અને નિર્લોભતામાંથી જ ક્રોધ, માન, માયારહિત સ્થિતિ પ્રગટે છે. નિલભતા પૂર્ણતાની ભાવનાનું ફળ છે. પૂર્ણતાની ભાવના માટે પૂર્ણ સ્વરૂપ પામેલા શ્રી અરિહંતાદિના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવની વિચારણા, ધારણા, ધ્યાનાદ્ધિ આવશ્યક છે. તેનું નામ પિંડસ્થાદિ ચેયનું સ્થાન છે. આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાન તેની જ પુષ્ટિ માટે છે. આજ્ઞાવિચયમાં શરણાગતિ, અપાયવિચયમાં દુષ્કતગહ સુકૃતાનમેદના અને સંસ્થાનવિચયમાં તેના ફળસ્વરૂપ દુર્ગતિ નિરોધ, સદ્દગતિ લાભ અને પરમગતિની પરંપરાએ પ્રાપ્તિ છે. પિંડસ્થાદિમાં ફળની પ્રાપ્તિ કરનાર પૂર્ણ પુરુષનું ધ્યાન છે અને આજ્ઞાવિચયાદિમાં પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિને ઉપાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આત્મ. ઉત્થાનને પાયે પૂર્ણધર્મ ધર્મ વસ્તુસ્વભાવરુપ છે, હવભાવ એટલે અભાવને અભાવ. તેથી પૂર્ણ શાતિ પ્રાપ્ત થાય છે. આત્મ સ્વભાવમાં અભાવને અભાવ હોવાથી પૂર્ણતા છે. જ્યાં પૂર્ણતાને અનુભવ થાય છે, ત્યાં કોઈપણ વસ્તુને મેળવવા માટેની આકાંક્ષા કે અભિલાષા હોતી નથી. અભિલાષા જન્ય આકૂળતાને અભાવ એ જ પરમ શાન્તિ છે. એથી જ કહેવાય છે કે, ધર્મનું ફળ પૂર્ણ શાતિ અને સમતા છે. સમતા મૈત્રીરૂપ છે. જીવતા સર્વજીવમાં જીવવા સમાન હવાથી જીવવની એક્તા રૂપ ભાવના સમતા ભાવને લાવે છે, તે સમતાભાવ મધુર પરિણામરૂપ છે અને વાત્સલ્ય સ્વરૂપ છે. તે જેનામાં હોય તેની સાથે મિત્રભાવ, સખ્યભાવ સધાય છે. અને તેની પરાકાષ્ઠાએ પહોંચેલા પુરુષ પ્રત્યે દાસ્યભાવ જાગે છે. આ રીતે સમતાભાવમાં મધુરભાવ, વાત્સલ્યભાવ, સખ્યભાવ અને દાસ્યભાવ એ ચારે ભાવે એકત્ર થયેલા છે. પ્રથમ દાસ્ય પછી સખ્ય તે પછી વાત્સલ્ય અને અંતે માધુર્ય એ ચાર ભાવ મળી ધર્મ પૂર્ણ દશાને પામે છે. ચાર પ્રકારના ધર્મ સમવસરણમાં બિરાજમાન થઈને શ્રી તીર્થંકર પરમાત્મા ચાર-મુખે દેશના દે છે, તેને ઘટાવતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી વિતરાગ તેત્રમાં ફરમાવે છે કે, “ચાર પ્રકારના ધર્મ પ્રકાશવા માટે જ જાણે પ્રભુજી ચાર મુખ કરે છે. એકી સાથે ચાર ધર્મ કહેવા હોય તે ચાર મુખ કરવાં જ પડે. દેવતાઓ ચાર મુખ કરે છે તે ખરું. પણ તેમાં પ્રભાવ તે દેવાધિદેવના પુણ્યને જ હોય છે. અજોડ એવા સમવસરણને ૨૦ હજાર પગથિયા હોય છે. એમાં રજત, સુવર્ણ અને મણિના ત્રણ ગઢ હોય છે. બારે પ્રકારની પર્ષદાની તેમાં હાજરી હોય છે. અતિશયવાળી પ્રભુદેશના સાંભળવાની હોય પછી એ આનંદમાં પૂછવાનું જ શું હોય? પ્રભુની દેશના સાંભળવા સામાન્ય રીતે અભવ્ય પણ આવે ને ભવ્ય પણ આવે, લઘુકર્મી પણ આવે ને ગુરુકમ પણ આવે એ વખતે શ્રી તીર્થંકર પરમાત્મા દાન શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ પ્રકાશે છે. શાસ્ત્ર કહે છે કે આમાં એકે ધર્મ Page #203 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના ધર્મ ૧૬૭ એક બીજાથી ઉતરતે કે ચઢીયાતે નહિ, પણ બધાએ પોતપોતાના સ્થાનમાં યથાર્થ મૂયવાળા હોય છે. T કોઈ એકલે તપ કરે અને શીલ ન પાળે, તે ખાળે ડૂચા અને દરવાજા ખૂલ્લા જેવું થાય. એટલે તપની સાથે શીલ પણ જોઈએ અને એ પણ ભાવ વગરનું હોય તે ન ચાલે, માટે ભાવની પણ એટલી જ જરૂર છે. હવે માને કે શીલ, તપ, અને ભાવ-એ ત્રણે છે, પણ દાન નથી તે શું થાય ? જો દાન ન હોય તે માણસ નિય નિષ્ફર થઈ જાય, પછી એના જીવનમાં શીલધર્મ, તપધર્મ કે ભાવધર્મ વાસ્તવિકરૂપે ટકી શકે જ નહિ. કેમકે દાનમાં છેડવાની વસ્તુ દૂરની છે. જ્યારે શીલમાં એથી નજીકની છે. તપમાં એથીયે નજીકની છે અને ભાવમાં તો એથીયે નજીકની છે. દાનમાં મુખ્યતવા લામીની મૂછ છોડવાની છે. શીલમાં શરીર અને એશઆરામની મૂરછ છોડવાની છે. તપમાં ઈન્દ્રિયના વિષયેની મૂછ છેડવાની છે ભાવમાં મનની મૂછ છોડવાની છે. મનનું દાન જેને મન લામીની મૂછ છૂટી નથી, તે ચાર ગતિને છેદ શી રીતે કરવાને; એ પાંચમી ગતિ શી રીતે મેળવવાનો ? કેમકે લક્ષમી તે બહુ દૂરની વસ્તુ છે. જે એ ઘરની વસ્તુની મૂછ પણ ન છૂટે, તે નજીકમાં રહેલા શરીરની શી રીતે છૂટવાની ? લહમી અને શરીર એ બંને ઉપર એકી સાથે આક્રમણ થાય તે માણસ લકમીને જતી કરીને પણ શરીરને બચાવી લે છે, તેનું કારણ એ છે કે તેને મન લક્ષમી કરતાં શરીર વધુ કિંમતી છે. આ સંદર્ભમાં દાન એ ધર્મનું આદિ પદ છે. દાનના ઉરછેદમાં તે શાસનને ઉચ્છેદ થઈ જાય અને એ જ રીતે શીલ, તપ અને ભાવ પિતપોતાના સ્થાનમાં પૂરતા મૂલ્યવાળા છે. આ ચાર પૈકી કઈ એક પણ ધર્મ એાછા મહત્વને નથી. મુનિને દાન દેવું બંધ કરે, તે કઈ ૧૫ દહાડે કે છ મહિને પણ સ્વર્ગવાસી થઈ જાય અથવા રજોહરણ મૂકીને ઘરે જાય. પરિણામે સાધુ સંઘને ઉછેદ થાય, પછી શ્રાવક-શ્રાવિકા પણ ક્યાં સુધી ટકવાના? માટે દાન ધર્મથી સાધુ–સાવીએ, તેમના આધારે શ્રાવક-શ્રાવિકા, એના આધારે ચતુર્વિધ શ્રી સંઘ અને શ્રી સંઘના આધારે શાસન ટકે છે. પાત્રભેદે દાન-રત્નપાત્ર આ દાનના શાએ ભેદ પાડ્યા છે અને તે ભેદ મુજબ પાત્રમાં પણ ભેદ પડ્યા છે. જેમાં અનુકંપાદાન, અભયદાન, સુપાત્રદાન આદિ આવી જાય છે. આ ત્રણ ભેદ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આત્મ-ઉત્થાનને પાયે મુજબ, પાત્રોમાં પણ ભેદ પાડ્યા; શ્રી તીર્થંકરદેવ એ રત્નપાત્ર. સૌથી વધારે નિકટ શ્રી તીર્થંકરદેવ ગુરુને પણ નમે છે તીર્થકરની સાથે મેળ મેળવી આપનાર છે માટે સુગુરુ હમેશા પરમાત્માની ભક્તિ કરવાને ઉપદેશ આપે અને કહે કે–એ મહાદેવ અને અમે પિઠિયા. એ કમળ તે અમે ભમરા ! આવા સુગુરુના સદુપદેશથી ભીંજાએલા હૃદયવાળા ભવ્યજીવને સ્વસ્તિક કરતી વખતે ચેખામાં મોક્ષ દેખાય. જેમ હજાર–હજારની દશ નોટમાં ગૃહસ્થીને ઘર, સ્ત્રી, ફરનીચર વગેરે દેખાય છે, તેમ ભવ્યજીવને ચેખામાં મક્ષ દેખાય છે. ચોખા આત્માને શુદ્ધ કરવાની ભાવનાપૂર્વક ચોખ્ખા એવા પરમાત્માની ભક્તિમાં વપરાય છે. જેમ ચોખામાં મેક્ષ દેખાય છે, તેમ ભક્ત જીવને પ્રતિમામાં પ્રભુજી દેખાય છે. સુવર્ણપાત્ર એક સ્ત્રી માતા બની, પુત્ર માટે તેણે બે ઝબલાં શીવડાવ્યા. એક ઝબલું ઉંદર ખેંચી ગયો. આ બાજુ બાબે બે દહાડાના તાવમાં મરણ પામ્યા. તેને બાળી આવ્યા. મહિને શેક પળાય. મહિના પછી એ જ ઝબલું કબાટ સાફ કરતા મળી આવ્યું. બાઈ ત્યાં રડી પડે છે ! શા માટે રડી પડે છે ! તે કહે કે ઝબલામાં પોતાને બાબા દેખાય માટે. તેમ પ્રભુ પ્રત્યે આંતરિક પ્રીતિવાળા આત્માને પ્રતિમામાં પ્રભુ દેખાય છે. પરમાત્માની ભક્તિ પછી સાધુની ભક્તિ કરવાની, કેમકે તે સુવર્ણપાત્ર છે. દાનધર્મ તે મહા આશીર્વાદરૂપ છે, મુનિ પણ દાનધર્મ ન પાળે તે પેટભરે કહેવાય. ગોચરમાં સારી વસ્તુ આવી હોય, તે વડીલ સાધુ, તપસ્વી, બાળ કે જેને તેની જરૂર હોય, તે મુનિરાજને આપ્યા પછી વાપરવાની શાસ્ત્રજ્ઞા છે. ત્યાં પણ “મારે જ જોઈએ” એ ભાવ આવે, તે સાધુપણું હારી જાય એટલે સુવર્ણ પાત્રની પણ કિંમત ઓછી નથી ! સુવર્ણ પાત્રરૂપ સાધુ તમને પૈસા નથી આપતા, બંગલો નથી આપતા, કન્યા પણ નથી આપતા, પરંતુ તેઓ સારી બુદ્ધિ આપે છે, એમને એ ઉપકાર જે તે નથી. એ સદ્દબુદ્ધિના પ્રતાપે તમે અનાચારી નથી બનતા. ભયંકર ચેર, ડાકુ કે બદમાસ નથી બનતા. અનીતિ આચરતા અચકાવ છો, અને જીવહત્યા આદિ પાપથી પાછા ફરે છે. મતલબ કે સાધુ નિર્દયને દયાળુ બનાવે છે, ચારને શાહુકાર બનાવે છે, અનીતિમાનને નીતિમાન બનાવે છે અને તે પણ બળજબરીથી નહિ પણ આચાર પાલનથી એના વિચારમાં પલટે લાવીને. માટે એ મહાઉપકારી છે. રજતપાત્ર જ્યારે શ્રાવક એ રજત પાત્ર છે. શ્રાવક જૈનકુળમાં આવ્યું, એને વીતરાગ પરમાત્મા મળ્યા, માટે એ મહાપુણ્યશાળી છે. એને પ્રભાવના મુઠ્ઠી ભરીને આપો, પછી જુઓ Page #205 -------------------------------------------------------------------------- ________________ દાન ધર્મ ૧૬૯ એના ભાવ. એને પણ પ્રભાવના કરવાના ભાવ જાગશે મતલબ કે આપણી પ્રભાવનાઓ નિષ્ફળ નથી. એ લેનારા પણ પ્રભાવના કરનારા બને છે. શ્રી જૈનશાસન વિશાળ ભાવનાવાળું છે. જરા પણ સંકુચિત નથી. માત્ર જેને શાસન પામો અને બીજા ન પામે, એવું એના હૈયામાં ન હોય. જે બીજાને દાન જ ન દેવાય-એમ જૈનધર્મના નામે કહેવાય, તે તે જેનધર્મની મહાન અપભ્રાજના થાય, અને શાસન માલિત્ય એ તે મહાપાપ છે. જ્યારે બીજાને આપવાથી, બીજા શાસન તરફ ખેંચાય અને પરિણામે શાસન પામી પણ જાય. આપણે ત્યાં અવગુણને જીવનમાંથી બાદ કરવાની વાત છે. પણ કોઈ જીવને બાદ કરવાની વાત નથી અવગુણીને સદ્દગુણું બનાવવા માટે તેને દિલથી અપાતું દાન, તેના દિલમાં પણ સદ્દગુણ માટેની ઝંખના પેદા કરે છે. આમ દાન શીલ તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મના પાલન વડે જીવનની સુંદરતા આત્મવ્યાપી બને છે અર્થાત્ આત્મા સુંદરતમ બને છે. લક્ષમીની મૂરછ ઘટતા જ શરીરાદિની મૂછ પણ ઘટવા માંડે છે અને મૂછિત આત્માનું તે જ આપણા આચારમાં મૂર્તિમંત થઈ અનેકને ધર્મ કરવાની પ્રેરણા કરે છે. દાન એ સ્નાન છે, એનાથી પરિગ્રહ સંજ્ઞાને મેલ દૂર કરવાનું છે. શીલ, તપ એ કપડા છે, અને ભાવ એ અલંકાર છે, આ ચાર જાતના ધર્મના આચરણથી આત્મા સુશોભિત બની શકે છે. દાન ધર્મ ધર્મ અને પુણ્યને એક વિશિષ્ટ અને ગાઢ સંબંધ છે. પુણ્યને લૌકિક તથા ધર્મને લોકોત્તર માનવે એ યુક્તિ સંગત નથી. માણસ સામાયિક કરે, પરંતુ જે પ્રભુ પૂજા ન કરે, તે એ ધર્મ નથી કહેવાત. ધર્મનું મૂળ દાન છે. દાનમાં સર્વ શ્રેષ્ઠ દાન સમાન દાન છે. જેમાં અભયદાનનો સમાવેશ થાય છે. પૂજ્યમાં પરમ પૂજ્ય શ્રી પંચપરમેષ્ટિ છે. માટે જે એવા પૂજ્યની પૂજા ન કરીએ, તે એ ધર્મ નથી કહેવાતે. દાન દેવાની પ્રવૃત્તિને વિકસિત કર્યા વિના થાનાદિમાં વિકાસ શક્ય નથી. દાનથી ધ્યાન આવે છે. ધર્મનો પ્રારંભ દાનથી જ છે. આ. ૨૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ १७० આત્મ-ઉત્થાનને પાયે સોનું, રૂપું, હીરા, માણેક કે જે સ્વઅંગભૂત નથી, તેનું દાન કરવામાં જેઓ પાછા પડે છે, તેઓ સ્વઅંગભૂત ઈન્દ્રિયને શીલવંત આત્માને હવાલે કરવામાં શી રીતે સફળ બની શકે? તાત્પર્ય એ છે કે દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મની આરાધનાનો મૂલાધાર દાન છે. લઈએ બધેથી, બધા પાસેથી, અને છતાં આપીએ નહિ કેઈને, તે કેવળ દેવાદાર જ બનીએ ને? આ દેવું ન ચૂકવીએ ત્યાં સુધી ઉદ્ધાર શી રીતે થાય? પરમાત્માનું ત્રણ ઋણમુક્તિ કહે કે કર્મમુક્તિ-એ બંને એક જ અર્થમાં વોતક છે. ઉપકારી ભગવંતેના અસીમ ઉપકારોનું ઋણ ચૂકવવાની યોગ્યતા, સામાન્ય ઉપકારીના ઉપકારનું ઋણ ફેડવાની વૃત્તિ અને પ્રવૃત્તિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કદાચ ઋણ ન ચૂકવી શકાય તે ભલે, પણ માથે ઋણ છે—એ હકીક્ત ભૂલી તે ન જ શકાય. “દેવું તેને દાસ” એ કહેવતનાં મૂળ ખૂબ ઊંડા છે. લેણદાર ઉપકારી આ કહેવતને ભલે ભૂલી જાય, પણ દેણદારે તે ન જ ભૂલવી જોઈએ. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા આપણા સર્વેસર્વા છે. એ સત્યને ઝીલવાનું સત્વ, આપણા જીવનમાં ન પ્રગટતું હોય તે તેનું પણ કારણ આપણે તુરછ અહંકાર છે, દેવાદાર હોવાની હકીક્તને ઈન્કિાર છે. શ્રી અરિહંત પરમાત્મા પરાર્થ વ્યસની છે, કૃતજ્ઞતા ગુણના સ્વામી છે. તે તેઓશ્રીને ભજનારા આપણે કેવા છીએ? શું આ પ્રશ્ન ભૂલી જવા જેવો છે? શ્રી જિનાજ્ઞાની આરાધનામાં આરાધ્ય જે આત્મા છે, તેની મુક્તિ આ બે ગુણેના પૂર્ણ પાલનમાં સમાયેલી હોવા છતાં, તેના પાલનમાં પ્રમાદ સેવીશું. તે આજ્ઞાની વિરાધનાની સજાના ભાગીદાર બનીશું. અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહમાં ઓઢાર્ય અને દાન નથી તે બીજું શું છે? પરને સ્નેહ આપવામાં કંજુસાઈ કરનારા, અનવસ્ત્રાદિ આપતી વખતે સ્નેહભાવ કેટલો વ્યક્ત કરી શકે તે સવાલ છે. દાન સિવાયનો દિવસ કેઈને ન મળશે ! દાનને ઈન્કાર કરીને નાદાન બનવાની દુબુદ્ધિ કેઈમાં ન જાગશે ! આખે શ્રી નવકાર દાનને મહાસાગર છે. તેને સમર્પિત થવાથી દાનબુદ્ધિ ખીલે જ છે અને દાનનું વ્યસન પણ લાગુ પડે છે. તે નિર્વિવાદ હકીકત છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ મેક્ષ માર્ગને મહિમા મોક્ષ માર્ગને મહિમા મેક્ષનો માર્ગ રત્નત્રય સ્વરૂપ છે તેમાં જિનભક્તિ અને જીવમૈત્રી એ સમ્યક્દર્શન સ્વરૂપ છે. પુદગલ વિરક્તિ એ સમ્યાન સ્વરૂપ છે. આત્માનુભૂતિ એ સમ્યફચારિત્ર સ્વરૂપ છે. મેક્ષ એટલે મોહને ક્ષય. મેહ એટલે પરવસ્તુમાં મુંઝાવું પરવસ્તુના આકર્ષણને વશ થવું તે મેહ છે. પરવતુના બંધનથી છૂટવાની ક્રિયા તે મેક્ષમાર્ગ છે. દાન વડે ધનને મેહ છૂટે છે. શીલ વડે વિષયને મોહ છૂટે છે. ત૫ વડે શરીરને મેહ છૂટે છે. ભાવ વડે મનને મેહ છૂટે છે. જ્ઞાન વડે સ્વ-પરને વિવેક થાય છે. દર્શન વડે સ્વની રૂચિ જાગે છે. ચારિત્ર વડે સ્વમાં સ્થિરતા આવે છે. તપ વડે તે માટે જરૂરી પરાક્રમ ફેરવાય છે. વીતરાગ પાસે વૈરાગ્ય મંગાય. નિર્ગસ્થ પાસે ત્યાગ મંગાય. તે સિવાયની માગણી તે મતિમાહ છે. માનવભવમાં સાર ત્રિવર્ગ છે. ત્રિવર્ગમાં પણ સાર ધર્મ છે. ધર્મમાં પણ સાર જિનકથિત ધર્મ છે. તેમાં પણ સાર પંચ પરમેષ્ટિ છે. પંચ પરમેષ્ટિમાં સાર અરિહંત દેવ છે. ભાવધર્મ ધમના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવ. ભાવ વિનાના દાનાદિ ત્રણ નિષ્ફળ જાણવા. ભાવ એ મનનો વિષય છે. આલંબન વિના મન ચંચળ રહે છે. મનને વશ કરવાનાં આલંબન અસંખ્ય છે, તેમાં નવપદ મુખ્ય છે. ભાવધર્મની પ્રાપ્તિ માટે નવપદનું આલંબન ધ્યાન મુખ્ય છે. ધ્યાન વડે સમાપત્તિ થાય છે અને સમાપત્તિ વડે ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. સમાપત્તિ-એ યાતા, દયેય અને દયાનની એકતા રૂપ છે. ધ્યાતા અંતરાત્મા છે, કચેય પરમાત્મા છે અને ધ્યાન એકાગ્રતા છે. દાનાદિના સેવન વડે મલિન-ચિત્ત નિર્મળ બને છે. નિર્મળ અંતઃકરણમાં દયેયની પ્રતિષ્ઠાયા એ સ્થાન છે. દયેયરૂપ નવ પદેમાં નિર્મળ અંત:કરણથી એકાગ્રતા અને સ્થિરતા થતા તલ્લીનતા આવે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે તલ્લીનતા વડે એક્તા તદ્દરૂપતા થવી તે ભાવધમ છે. ધ્યેયના આલખન વડે યાતાના સ્થિર-શુભ અધ્યવસાય તે ભાવધ છે. ૧૭૨ આલ‘ખન-ધ્યાન જ્યારે પિરપક્વ થઈને નિરાલ'ખન બને છે. ત્યારે તે શુદ્ધ ઉપયાગરૂપ થાય છે. અને તે નિશ્ચયથી ભાવધમ છે. ભાવધર્મ વિષય સમાપત્તિ રૂપ છે. ભાવધમ આત્મ સમાપત્તિ રૂપ છે. ભાવધ સમ્યગ્દર્શનરૂપ છે. ભાવધમાં જ્યારે સમ્યગ્દર્શનરૂપ આંશિક આત્મ સાક્ષાત્કાર રૂપ હાય ત્યારે તે નિશ્ચયથી ભાવધર્મ છે. દેવ, ગુરુ અને ધર્માંની ઉપાસના તે વિષય-સમાપત્તિ રૂપ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના તે આત્મસમાત્ત રૂપ છે. આલંબન વડે જ્ઞાનાદિ ગુણેાની ઉપાસના થાય છે. ત્યાં સુધી તે વ્યવહાર ભાવધમ છે. નિશ્ચય ભાષધમ આત્મા, આત્માને વિષે આત્માને જાણે, જુએ અને માણે, ત્યારે તે નિશ્ર્ચયથી ભાવધમ છે. સમ્યગ્દન વિના વ્રતાદિનું પાલન નિષ્ફળ છે, માટે સમ્યગ્દર્શન એ ભાવધમ છે. આત્મજ્ઞાન વિના વૈરાગ્યાદિ નિષ્ફળ છે, માટે આત્મજ્ઞાન એ ભાવધમ છે. નિર્માળ સ્નેહ પરિણામ એ ભાવધ'નુ' મૂળ છે અને તેનુ મૂળ આત્મદ્રવ્યનુ અચિન્ત્ય માહાત્મય છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મની આરાધનાવટે મુખ્યત્વે, આત્મા જ આરાધ્ય છે. એ હકીકત મુમુક્ષુ આરાધકાના લક્ષ્યમાં રહેવી જોઈએ. આત્માની સેવાના એ મુખ્યમાર્ગ છે. ભાષનું મહત્ત્વ જગતના સર્વે વ્યવહાર અનવરત રણુ, કપ અને ધ્રુજારીને આધારે ચાલે છે. પરમાણુથી પંત પર્યંત સઘળું કંપમય અવસ્થામાં છે. તે બધી ચીજોને ક'પાવવાની શક્તિ પેાતાના વિચારોમાં છે. તે માટે વિચારોને મજબૂત અને તાલખન્દ્રે કંપવાળા બનાવવા જોઈએ. ઉચ્ચ ભાવનાએમાં સતત રમણુ કરવું એ જ મન પાસેથી લેવા ચેાગ્ય ઉત્તમ કાય છે, Page #209 -------------------------------------------------------------------------- ________________ ભાવ ધર્મ ૧૭૩ મનની ઈચ્છાને સ્વાર્થભાવ પ્રત્યેથી વાળીને સર્વના હિત તરફ વાળવામાં આવે તે, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, કામ-ધની વૃત્તિઓને અંત આવે છે. તેનું ઉત્પત્તિસ્થાન અસ્મિતા” હતું. તે રહેતું નથી. “અસ્મિતાનું પ્રથમ રૂપ “હું” રહેતું નથી. તેનું બીજુ સ્વરૂપ “અહંકાર” છે. તે પણ રહેતો નથી. મનને સંબંધ પ૨૫દાર્થોમાં સ્વાર્થ પ્રધાન થાય તે “અમિતા” જાગે પણ નિઃસ્વાર્થભાવે પરહિત ચિતા સ્વરૂપ સર્વાત્માની સાથે સંબંધ થાય તે “અસ્મિતા” “હું” પણું ઉત્પન્ન થઈ શકતું નથી અને તેની સાથે સંબંધ રાખનારી વાસનાઓ પણ જાગતી નથી. મૂલપ્રકૃતિને પરિવર્તન કરવાને એકને એક ઉપાય મનને સંબંધ કેવળ પોતાના જ ભૌતિક સ્વાર્થ સાથે ન થવા દે અને સર્વાત્માના હિત સાથે કરવો તે છે. સર્વના સુખની ઈચ્છા જાગ્યા પછી અહંકાર અને મમકારના સ્થાને સમર્પણ અને સેવાભાવ જ ઉભો રહે છે. પરમાત્મભાવને સમર્પણ અને જગતના જીવોની સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહાર એ તેનું ફળ છે. અહંભાવનું દહન અહંભાવ જે સંસારભ્રમણનું કારણ છે. તેના “હકારને ઉપર અને નીચે “રકારરૂપ અગ્નિ બીજ વડે આરાધક પિતાને પગથી માથા સુધી દહન કરે, જેથી અહંભાવ ભમીભૂત થાય. આથી “અહંકારની તત્ત્વમયતા સ્થાપિત થાય છે તત્વ એટલે દયેય અથવા રહસ્ય. તવવિત્ એટલે યથાર્થ જાણનાર, રહસ્ય જાણનાર. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સમાધિ તે યોગીઓ જ લગાવે સમાધિમાં શરીર અને સ્થાન ભૂલી જવાય છે. તેવી અવસ્થાને માત્ર યેગીઓ જ નહિ પણ પિતાના રોજીંદા જીવનમાં દરેક જીવ અનુભવ કરતે હેય છે. જીવનમાં જે કાર્ય અને જે વસ્તુ ઉપર પ્રીતિ હોય તેવા કાર્યમાં દરેક જીવ (ક્ષણિક) સમાધિને અનુભવ કરતા હોય છે. એક પ્રેમી બીજા પ્રેમીની યાદમાં પોતાને શું નથી ભૂલી જતો? - આ રીતે જે વિશ્વના સર્વ જી સાથે પ્રેમ કેળવાય તે વિશ્વપ્રેમી પરમાત્માની યાદમાં કેટલે આનંદ આવે? વિશ્વના સર્વ જેનું હિત ચિંતવનાર એવા શ્રી અરિહંત પરમાત્માની યાદમાં આનંદ આવવા લાગે ત્યારે સમજવું કે આપણે તેમની સાથે યોગ થઈ ગયે. એથી જે સમાધિ આવશે તેમાં શાશ્વત આનંદનો અનુભવ થશે. તે વેગ અને સમાધિ સાધવા માટે મનને કેળવવું પડશે. જગતના સર્વ જીવેનું હિત થાય અને સર્વ જીવોનું હિત ચાહનાર અને કરનાર પરમાત્માને વિજય થાય એ ભાવનાને મનમાં વારંવાર લાવી પડશે. એ ભાવનાના પુદગલે ચાદરાજ લેકમાં ફેલાઈને સર્વત્ર શાંતિને પ્રસાર કરશે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આત્મ-ઉત્થાનનો પાયો “જય વિચાર sys” આ મંત્રમય પ્રાર્થના સૂત્રને અર્થ એ છે કે હે અરિહંત પરમાત્મા ! હે જગતના ગુરુ ! તમારો જય થાઓ, તેને ભાવાર્થ એ છે કે વિશ્વમાં શાંતિ પ્રસારનાર ભાવનાને અને શાંતિ વર્ષાવનાર શ્રી અરિહંત ભગવાનને વિજય થાઓ. આ મહામંત્રનું જેઓ રટણ કરશે તેઓ ચિત્તની સમાધિ પામશે, સમાધિનું સુખ મેળવશે, શાશ્વત શાંતિને અનુભવ કરશે. - ભાવ-માહાસ્ય જૈન સાધુ જગતની દષ્ટિએ મહાન સુખી છે, કારણ કે વીસે કલાક તેઓ શ્રીજિનાજ્ઞાના પાલનમાં પસાર કરે છે. શ્રી જિનાજ્ઞાપાલન એ જ સાચી પ્રભુભક્તિ છે. પ્રભુઆજ્ઞાના પાલક સાધુને જોઈને જગત રાજી થાય છે, અનેકને પ્રભુભક્તિના કેડ જાગે છે. દેવ અને ગુરુ આપણા આત્માને ચાહે છે, આપણા આત્માનું હિત ઈરછે છે. છતાંય આપણી પાસે કેઈ અપેક્ષા રાખતા નથી. એમના નિર્વ્યાજ સ્નેહના કારણે જ એમના તરફ આપણને ભક્તિ જાગે છે. ભક્તિગ એટલે ભાવ આપ. ભાવ આપવું એટલે હદય સોંપવું, હૃદયના સિંહાસન પર ઈષ્ટને પ્રતિષ્ઠિત કરવા. જે સામગ્રી મળી છે, એ સામગ્રીને ભક્તિ કરીને સદુપયોગ કર જોઈએ. રાત્રે ઊંઘતા પહેલાં વિચારવું જોઈએ કે, આજે મારી કઈ વસ્તુ બીજાના ઉપગમાં આવી? દેતાં શિખે, પણ માગે નહિ. Give me, I lack. (એ માગણ છે.) Use me, I have. (એ દાન છે.) આપવા છતાંય આપવાને ભાવ વધતું જતું હોય, તે જ્ઞાન સફળ છે. બધાં ધર્મી જી આપણને ભાવ–આત્મ-સ્નેહ આપે જ છે. પૂર્વ પુરુષનું બધું આપણને કામ આવે છે. માટે મળેલી સામગ્રીને પરહિતમાં સાર્થક કરવાની પ્રત્યેક પળને સાધી લો. મેક્ષમાં આપવાનું જ છે, લેવાનું નથી. અહીં લેવડ–દેવડ બને છે. પણ લેવામાં જ્ઞાન, દેવામાં ભાવ હોવો જોઈએ આ બે મુદ્દા અતિ મહત્વના છે. ભાવથી પ્રભુભક્તિ કરતાં રહીને જગતના જીવોને ભાવ આપવાને લાયક બનીએ. ભવસ્થિતિને પકવવામાં ભાવદાન એ રામબાણ ઈલાજ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ભાવ-માહાસ્ય ૧૭૫ તીર્થંકર પરમાત્માની આજ્ઞા શ્રી તીર્થંકર પરમાત્માએ, આપણાં બધાં ઉપર કરેલા ઉપકાનો કેઈ સુમાર નથી. તેમજ આજે તથા ભવિષ્યમાં પણ એમનાં ઉપકારની અમીવૃષ્ટિ, અનવરતપણે ચાલુ જ છે અને ચાલુ રહેવાની છે. માટે, શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જીવનમાં ખાસ અગ્રીમતા (Special priority) આપવી જોઈએ. જે કાંઈ કરીએ તે, આજ્ઞાપાલનના ઉદેશપૂર્વક કરવાની જાગૃતિ કેળવવી જોઈએ. દરેક કાર્યમાં વરચે શ્રી તીર્થંકર પરમાત્મા આવવા જોઈએ. પરમાત્માના ધ્યાનનું આલંબન ક્રિયા દ્વારા સાંપડે છે, માટે ક્રિયા કરવા યોગ્ય છે. શ્રી તીર્થકર દેવની આજ્ઞાના પાલનની બુદ્ધિથી જે કાંઈ કરીએ છીએ, તે બધું ધ્યાન છે. માટે જે ધર્મકાર્ય કરવાનું હોય તે કરીને પછી વિશેષ ધ્યાન માટે પ્રયત્ન કરીએ તે ધ્યાન ફળે અને તે ધ્યાન કહેવાય. મસ્તક જ્ઞાનનું સાધન છે, હદય ભકિતનું સાધન છે. ભાવ હૃદયમાં ઉત્પન્ન થાય છે. ક્રિયા શરીરમાં થાય છે. દરેક ક્રિયામાં મન, વચન, કાયા વપરાય છે, એટલે ત્રણે યેગથી સાધના થાય છે. ત્રણ વેગથી ઓછા ગની સાધના “અધુરી” ગણાય છે. આ સાધનાને બદલો લેવાની જે ઈચ્છા રહે છે, તે ન રહેવી જોઈએ. કારણ કે અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન રૂપ ધર્મ સાધના એ ઋણ (કર્મ) મુક્તિને ઈલાજ છે; એટલે ઋણ ચૂકવતાં ચૂકવતાં “બદલ” માગવા રૂપી નવું ઋણ કેઈ વિવેકી આત્મા પિતાને માથે ન જ ચઢવા દે. હા, બીજા ઉપબૃહણ કરનારા હેય, તે વધારે ઉલ્લાસ રહે છે. બધા એવા મળે તે દરેક ધર્મક્રિયામાં ઉલ્લાસની માત્રા વધતી જ જાય છે. ભાવ આપવાનું છે. બધાં જ ભાવ (Genuine Love or Inner good-will) માગે છે. જ્ઞાન નથી માગતા. માણસ માત્રને મુખ્ય જરૂર ભાવની છે, જ્ઞાનની તે પછી. ભાવની ભૂખ બધાને છે અને ભાવ આપતાં થાક લાગે છે. જ્ઞાન આપતાં (શિખામણ, સલાહ વગેરે) ભાગ્યે જ કેઈ થાકે છે. હિતકર બાબત એ છે, કે જ્ઞાન લેવું અને ભાવ આપવો જોઈએ. પણ આપણે ઉંધું કરીએ છીએ. સવળીને બદલે અવળી ચાલ ચાલીને આત્મપ્રગતિ સાધવાને મિથ્યા પ્રયાસ કરીએ છીએ. Page #212 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા માગવા છતાં ન આપે તે કૃપણુ કહેવાય. અને માગે તે ભિખારી. આપણે ભાવના ભિખારી છીએ અને આપવામાં કૃપણ છીએ. ૧૭ મતલબ કે ભાવ આપવાને બદલે યાચીએ છીએ. જ્ઞાન ગ્રહણ કરવાને બદલે આપવા માટે અધીરા બની જઈએ છીએ. શ્રી તીર્થંકર પરમાત્મા જગતના મધા જીવાને ભાવ આપે છે. અને એ ભાવ પણ સ્વતુલ્યતાના; એથી જરા પણ ઓછા નહિ. સમ્યક્ત્વી પણ શ્રી સઘને ભાવ આપે છે. ભાવ આપવા, આત્મસ્નેહ આપવા, શુદ્ધ સદ્ભાવ આપવા, આંતરિક આદરભાવ આપવા. જ્ઞાન ઓછું હાય તેા હજીયે ચાલે પણ ભાવની ન્યૂનતા ન ચાલે. ભાવને સમ્યગ્દન સાથે અવિનાભાવ સંબંધ છે, અને સમ્યગ્દર્શનને મુક્તિનું અવ ય ખીજ કહેલું છે એ હકીકતને લક્ષ્યમાં લેતાં ભાવનું કેટલું બધું મહત્ત્વ મુક્તિમાર્ગોમાં છે, તે સ્પષ્ટ થઈ જાય છે. ચાગી થવાની પ્રથમ શરત. વામેમિ સન્ગ નીને... શિવમસ્તુ સર્વ જ્ઞાત....... ....... કાઈ પણ જીવ સાથે અમૈત્રી નહિ. એટલું જ નહિ, પશુ મૈત્રી જોઈએ જ. સ જીવા સાથે અને આવી આત્મીયતા જ ‘શિવમસ્તુ સર્વ જગતઃ ' માલાવી શકે, કે જે ખેલમાં સચ્ચાઈ હાય, હૈયું હાય, સરૂંવેદન હાય; ઇ'ભ-કપટ કે માયાચારના અંશ પણુ ન હોય ! જીવનમાં ક્ષમા અને મૈત્રીની મુખ્યતા એટલા માટે છે; કે કૃપણુતા, ક્ષુદ્રતા, કટુતા, ભવાભિન દિતા એ અનાદિથી આપણા સ્વભાવભૂત ખની ગયા છે, જે વાસ્તવમાં, વિભાવરૂપ છે, એટલે તેને દૂર કરવા માટે ક્ષમા-મૈત્રી આદિ વડે જીવનને રંગવું જ પડે; તે સિવાય ધર્મના રંગ ન બેસે, ન ઉઘડે. માંગનારને ક્ષુદ્ર કહેવાય અને હોવા છતાં ન આપનારને કૃપણુ કહેવાય, તે દોષ આપણામાં અનાદિના છે. આપણને બીજાના દોષો અને સમણુ શેઠની કૃપણુતા દેખાય છે. પરંતુ મનુષ્યભવમાં ભાવના અખૂટ ખાના મળવા છતાં પણ આપણે ભાવ આપવામાં કેટલી કેટલી કંજુસાઈ કરીએ છીએ, તે દેખાતું નથી ! ભાવ એટલે...આત્મસ્નેહ. તે ભાવ આપવામાં ઉદાર બનવું જોઈએ. க Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ધર્મના સાધકને માર્ગદર્શન ધર્મારાધનની પાયાની રીત ધર્મ નવ કેટીએ પૂર્ણ બને છે. ત્રણ કરણ કરવું (કરણ), કરાવવું (કરાવણ), અનુમેદવું (અનમેદન). ત્રણ યોગ - મન, વચન અને કાયા. ત્રણ વેગમાં મુખ્ય મન છે કારણ કે તે સૂક્ષમ છે. મનપૂર્વક (મન દઈને) કરે, તે ધર્મક્રિયાનું ફળ વધાર; મન વગરની ક્રિયાનું ફળ ઓછું. દરેક ક્રિયામાં પ્રધાનતા કાયાની હોવા છતાં, તેમાં મન ભળે છે ત્યારે જ તેની અસરકારક્તા (સારી યા નરસી) વધે છે. ધર્મકાર્યમાં કાયાની પ્રધાનતા હેઈને તેને વશમાં રાખવી પડે. જે પિતાની કાયાને વશમાં ન રાખી શકે, તે વચન અને મનને વશમાં કઈ રીતે રાખી શકે? સ્થલકાયા ઉપર પણ કાબુ ન આવે, તે સૂમમન ઉપર કાબુ કઈ રીતે આવી શકે ? કાયા અને વચન કરતા મન વધારે ચંચળ છે, માટે મનને વશ કરવા સહુથી પહેલા કાયા અને વચન ઉપર કાબુ મેળવવું જોઈએ. અસ્થિર અને ચંચળ મન જેમ ગતિનું કારણ છે તેમ સ્થિર અને પ્રશાંત મન સદગતિનું પણ કારણ છે. કદાચ કાયબળ ઓછું હોવાથી કાયિકધર્મ ઓછો થાય, પણ અશક્ત કાથામાં ય, મન તે અવશ્ય બળવાન બની શકે છે, માટે અશક્ત દેહાવસ્થામાં પણ મનથી સુંદર ધર્મારાધન થઈ શકે છે. ધર્મને પરિપૂર્ણ કરવા માનસિક અનુમોદન (બધાનું) થવું જોઈએ. સોયમાં નહિ પરોવાયેલા ઉત્તમ પ્રકારના દેરાથી પણ ફાટેલું વસ્ત્ર સંધાતું નથી, તેમ કર્મક્ષયકારક ધર્માનુષ્ઠાનની અનમેદનામાં નહિ ભળેલા એવા મનથી આત્માને મેલ કપાતું નથી, આત્મશુદ્ધિ થતી નથી. માટે મનને સુકૃતમાં જોડવાને ખાસ પ્રયત્ન બાલ્યકાળથી જ થે જોઈએ. ઘર્મના સાધકને માર્ગદર્શન છદ્યસ્થ અવસ્થામાં સામાન્ય મનુષ્યને જ નહિ, પરંતુ મુમુક્ષુઓને પણ પિતાના મનમાં મૂંઝવણ પેદા કરનારા અનેક પ્રશ્નો, અનેક વાર ઊભા થાય છે. અને પછી તેવા મુમુક્ષુઓ પિતાના આસજને સમક્ષ એમ કહેતા સંભળાય છે કે, “અત્યારે મારે શું કરવું જોઈએ, એ મારે મન મોટી મૂંઝવણ છે.” આ. ૨૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આત્મ-ઉત્થાનના પાયે મૂંઝવતા પ્રશ્નો અને તેનું નિરાકરણ કેટલાકને એ પ્રશ્ન મૂંઝવે છે કે, “નિયમ લઈને તેને ભંગ કરવાને બદલે, નિયમ લીધા સિવાય જ વ્રતનું પાલન કરવામાં શે વધેતે કેટલાકને એ પ્રશ્ન સતાવે છે કે “દ્રવ્ય પૂજા કરતાં ભાવ પૂજા શું પેટી?' વગેરે વગેરે. આ મૂંઝવણના નિરાકરણને ઉપાય સાવ સહેલો છે. એ જે વિચારધારામાંથી ઉત્પન્ન થયેલી છે, તે વિચારધારા મૂળમાંથી જ બેટી છે, એ નિશ્ચય થવાની અત્યંત જરૂર છે. છસ્થ અવસ્થામાં આવી સ્થિતિ અનેક વાર આવી જવા સંભવ છે, આવવી સહજ છે. તેની સામે બચાવ કરનાર કેઈ પણ સમર્થ વસ્તુ હોય તે બે છે. એક આપણે વિનીતભાવ' અને બીજી, આપણી તત્ત્વ સમજવા માટેની “સાચી ધગશ”. આગ્રહરહિતતા સાચી ધગશ હોય તે જ કઈ એક પક્ષમાં અટકી ન જવાય અને વિનીતભાવ હોય તે જ અતીન્દ્રિય વિષયમાં બહુશ્રુતેને શરણે રહેવાય. કઈ પણ વિષયમાં અંતિમ નિર્ણય પર આવતા પહેલાં તેની ચારે બાજુથી પુખ્ત વિચારણા ચાલુ રહેવી જોઈએ. અને જ્યાં સુધી આપ્તપુરુષનું સમર્થન ન મળે ત્યાં સુધી, “મતિની અલ્પતા અને શાસોની ગહનતા”ને વિચાર કદી પણ છેડી ન દેવો જોઈએ. અને તે તેથી જ બને કે જેઓની તવજિજ્ઞાસા ભવ્યત્વના પરિપાકથી જન્મેલી હેય તથા જન્મજાત કુલીનતાને વરેલા હોય તેવા છો તવ માટે જે કાંઈ મંથન કરે, તેમાં ભૂલભરેલા નિર્ણયે પણ અનેક વાર થાય, છતાં આગ્રહરહિતતા રહેવાથી, પ્રજ્ઞાપક મળતાંની સાથે જ, તેઓ અસફ નિને ફેરવતાં વાર કરતાં નથી. એ સદ્દગુણને શાસ્ત્રોમાં પ્રજ્ઞાપનીયપણું” કહ્યું છે. ગુરુવચને પન્નવણિજજ તે, આરાધક હે, હવે સરલ સ્વભાવ.” અથવા “અનુચિત તેહ ન આચરે, વાળે વળે જિમ હેમ.” એ શબ્દોમાં જ્ઞાનીઓએ એ સદગુણને વખાણ્યો છે. ચિંતનપ્રધાન કેટલાક મુમુક્ષુ ગૃહસ્થને ભાવપૂજામાં મન વિશેષ આત્માભિમુખ થતું લાગે છે, એ ઘણું જ ઉત્તમ ચિહ્ન હોવા છતાં, તે જ ચિંતનના બળે, “રોગીને ઓષધની જેમ” દ્રવ્યોગને અર્થાત્ આરંભ, પરિગ્રહ, મેહ-મમત્વ અને વિષયાદિકની અંદર રહેલા-ખૂંપેલા ગૃહસ્થ વર્ગને, તે રોગનું નિવારણ કરવા માટે દ્રવ્યપૂજા પણ કેટલી સમર્થ અને ઉપયોગી છે, તે સમજવાની યોગ્યસામગ્રી મળે, સમજાયા સિવાય રહેતું નથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સાધકને માદન દ્રષ્યપૂજાનું મહત્ત્વ મહામહોપાધ્યાય પ. પૂ. શ્રી યાવિજયજી મહારાજ રચિત ૧૨૫ ગાથાના સ્તવનના ૮, ૯, ૧૦ એ ત્રણ ઢાળામાં એ વિષય પૂરેપૂરા સ્પષ્ટ કર્યાં છે. જેને વાંચવાથી દ્રવ્યપૂજાનાં પરિણામ—સહ્ય જીવનાં—સતેજ થયા સિવાય રહેતાં નથી. ૧૭૯ 6 દ્રવ્યપૂજા કરનારા ખીજાનાં જીવન અશુદ્ધ અને મલિન છે,' એમ વિચારવા કરતાં જેએનાં અંતર મલિન નથી અને જ્ઞાનીએની આજ્ઞાનુ' આશધન કરવાના પરિણામમાંથી જેને ‘દ્રવ્યપૂજા ’ની કરણી કરવી છે, તેને એ અનુષ્ઠાન, ‘ક્રૂપ 'ના દૃષ્ટાંતથી સ'સારને પાતળા કરનારું થાય છે, એ વાત સિદ્ધ છે. તેથી ગૃહસ્થાને અપેક્ષાએ ભાવપૂજા કરતાં પણ દ્રવ્યપૂજા પરમ મંગળ કરનારી છે અને દ્રવ્યપૂજાપૂર્વકની ભાવપૂજા જ શાન્તિ આપનારી છે, એવા અનુભવ થયા સિવાય રહેતા નથી. દ્રવ્ય વિના એકલી ભાવપૂજા થાડો વખત રુચિકર લાગે તાપણ તે રુચિ ચિર’જીવી મનતી નથી. તેને ચિર'જીવી બનાવવામાં દ્રવ્યપૂજાપૂર્વક ભાવપૂજને જ્ઞાનીઓએ બતાવેલા ક્રમ એ જ ફળદાયી ખને છે, એવા જ્ઞાની પુરુષાના એટલે પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિપુંગવાના ચાસ અભિપ્રાય છે. પાત્રતા કેળવવાના ઉપાય એવું સાંભળવા અને વાંચવામાં આવે છે કે, શુભ અનુષ્ઠાનમાં વિશેષ શુભભાવની વૃદ્ધિ થાય છે પણ એવું અનુભવમાં આવતું નથી.' ઇત્યાદિ મૂંઝવણભર્યા પ્રશ્નોનું અથવા એવા અનુભવ નહિ થવાનું કારણ તત્ત્વના જ્ઞાનની ન્યૂનતા અથવા અસ્પષ્ટતા સિવાય બીજુ` કાંઈ હાતું નથી. એ ન્યૂનતા કે અસ્પષ્ટતા શું છે, તત્સંબંધી સ્પષ્ટતા મનનપૂર્વક વાંચવાથી ‘શુભઅનુષ્ઠાના શુભભાવની વૃદ્ધિ માટે અનિવાર્ય છે,’ એવા વિશ્વાસ જાગ્યા સિવાય રહેશે નહિ. ‘માર્ગાનુસારીના ગુણા એ ધમના પાયા છે’ એવા નિશ્ચય યથાર્થ છે. એ જ રીતે ધમ રત્ન પ્રકરણમાં બતાવેલા શ્રાવકના અક્ષુદ્રાદિ એકવીસ ગુણા પણ ધ રત્નની પ્રાપ્તિ માટેની ચેાગ્યતાના મુખ્ય હેતુએ છે. તથા બીજા પણ પાત્રતા વિકસાવનારા, ઓદાય, દાક્ષિણ્ય, ગાંભીય, ધૈય, સાજન્ય આદિ ગુણ્ણાના વિકાસની પણ ઘણી જરૂર છે. અને એ રીતે પાત્રતા કેળવાયા બાદ ‘પાત્રમાયાન્તિ સમ્પį:’ પાત્ર જીવાને સંપદા એ આવી મળે છે. અર્થાત્ પાત્ર વ્યક્તિ તરફ ગુણરૂપી સ‘પદાએ ખેલાવ્યા વિના કે ઇચ્છા કર્યા વિના પણુ, સમુદ્રની તરફ નદીએ ખે‘ચાઇ આવે છે તેની જેમ ખે'ચાઇ આવે છે. એટલે પાત્રતા કેળવવાના વિચાર તેમ જ તે મુજબના આચાર એ જ સૌથી શ્રેષ્ઠ અને નિર્ભીય જીવનમા છે. એ ક્રમે ચડેલા આત્માઓના પતનના સ`ભવ રહેતા નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આત્મ-ઉત્થાનનો પાયો અથવા ખૂબ જ ઓછો (સંભવ) રહે છે. તે સંબંધમાં માત્ર એટલું જ વિચારવાનું રહે છે કે. એકલી માર્ગનુસારિતા ઉપર જ વધારે પડતું વજન આપવા જતાં એ માર્ગાનુસારીપણાના જ ગુણે જેમ કે, 'प्रत्यहं धर्मश्रवणम्', अविरोधेन त्रिवर्गसाधनम् , 'अनभिनिविष्टत्वम् ,' वृत्तस्थज्ञानવૃદ્ધાનુણારિત્યન, સીરિત્વ, “વિશેષાત્વિક શાંત્યિક, ઈત્યાદિ ઘણા ગુણે ઘવાય છે. તેમાં છેલે “કૃતજ્ઞતા ” ગુણ ઘણું મહત્વનું છે. જે સંજાર-અપેક્ષાએ માતાપિતાદિ ગુરુજન માટે જેટલે લાગુ પડે છે, તેટલે જ ધર્મ અપેક્ષાએ દેવ, ગુરુ, સંઘ ઈત્યાદિ પ્રત્યે પણ લાગુ પડે છે. અને એ બધા ગુણેના ગર્ભમાં આપણને સન્માર્ગ પ્રત્યે દઢીકરણપણું ટકાવી રાખવા માટે ઘણી સામગ્રી ગોઠવાયેલી છે, તેથી માર્ગનુસારિતાની વ્યાખ્યા પણ કેવળ “ન્યાયસંપન્નવિભાજિ” જેટલી સંકુચિત ન જ રહેવી જોઈએ. અને એ રીતે તે ગુણની સાધના અપૂર્વ ગ્યતાને પેદા કરનારી થાય એમાં જરા પણ શંકા નથી. આરાધનામાં પ્રમાદ અહંકાર કેમ? કેટલાક મુમુક્ષુઓની એવી પણ ફરિયાદ હોય છે કે, સામાયિક, પ્રતિક્રમણ, તપ વગેરેમાં હાલ તે મુજબને ભાવ આવતું નથી કે અનુભવાત નથી. પણ તેનાથી ઊલટું અભિમાન, દંભ, અવિધિ, આશાતના વગેરે ને પ્રાદુર્ભાવ સ્વાભાવિક લાગે છે.” આ ફરિયાદને ખુલાસે એ છે કે શ્રી વીતરાગ ભગવંતોએ સમ્યગદર્શન આદિ ગુણસ્થાનકોની ઉત્પત્તિ કેવળ નિસર્ગથી કહી નથી. પણ નિસર્ગ અને અધિગમ ઉભયથી કહી છે. અનેક વખતનો અધિગમ એ નિસર્ગરૂપે પરિણમે છે. ક્રિયાઓ એ અભ્યાસ સ્વરૂપ છે અને અભ્યાસનું જ બીજું નામ અધિગમ છે. કેવળ ઉપદેશ-શ્રવણ, તત્ત્વચિંતન કે પુસ્તકવાંચનથી “અધિગમ” થાય અને સત્ક્રિયાઓનું સેવન નિષ્ફળ જાય, એમ કહ્યું નથી. ઊલટું એમ કહ્યું છે કે, તે તે ગુણસ્થાનકને ઉચિત તે તે ક્રિયાઓ અપ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરાવે છે, પ્રાપ્તને સ્થિર કરે છે અને વધારે છે. અવશ્ય કરણીય ક્રિયાઓ વળી, “સામાયિક, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, પૂજન આદિ ક્રિયાઓ ઉપર આટલે અરુચિભાવ શા માટે ?' એમ જીવને ખરા અંતરથી પૂછીએ તે જવાબ મળ્યા વિના રહે નહિ કે, “કેવળ પ્રમાદ સિવાય બીજું કઈ કારણ છે જ નહિ. કારણ કે તે બધી ક્રિયા નિવદ્ય (નિષ્પા૫) છે તેમ જ કેઈને પણ પીડાકારક નથી કારણ કે Page #217 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સાધકને મા ન ૧૮૧ તે તે સમયે સમયના તેથી વધારે સારા ઉપયાગ કરાવે તેવાં ખીજા કાર્યો આપણી સામે છે નહિ. ધનવ્યય કરવા પડે છે એમ પણ નથી અને જે અલ્પ ધનવ્યય કરવા પડે છે, તે પણ યથાસ્થાને છે. શક્તિના પણ દુર્વ્યય થતા નથી, ઊલટા શારીશ્તિ, વાચિક કે માનસિક શક્તિના સ`ચય થાય છે. સમત્વભાવની વૃદ્ધિ થાય છે, એ જ શક્તિના સ`ચય છે. ક્રિયાનાં સૂત્રા પણ જ્ઞાનગભીર છે, મહાપુરુષાએ રચેલાં છે, પરમ મંત્ર સ્વરૂપ છે. અંતરાત્માને પરમાત્મભાવની સાથે વાર વાર મિલન કરાવી આપનારાં છે. વિવિધપ્રકારની મુદ્રા શ્રી તીથંકર-ગણધરાદિ મહાપુરુષા પ્રત્યે વિનય-બહુમાનાદિની સૂચક છે. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના વિકાસને અનુલક્ષીને જ આવશ્યકાદિ ક્રિયાઓની રચના થયેલી છે. તેમાં કાઈ પણ જગ્યાએ દ'ભ, અભિમાન કે સ્વાર્થનું પાષણ છે નહિ. પરલેાક-પ્રધાન સત્પુરુષાએ પારલૌકિક કલ્યાણની સિદ્ધિ માટે એ મંગળકારી ક્રિયાઓ વિહિત કરેલી છે, અને સમગ્ર શ્રી સંઘમાં એવી આતપ્રાત કરી દીધી છે કે, એ ક્રિયાના બળે સમગ્ર શ્રી સઘની એકવાકયતા એકસરખી જળવાઈ રહે છે. તત્ત્વજ્ઞાન એ ક્રિયાઓના પાયા છે. સમત્વ એના પ્રાણ છે. સમાધિ, સદ્ગતિ અને એધિ એનુ લક્ષ્ય છે. ગુણવાન પુરુષાનું બહુમાન, પાપની જુગુપ્સા, આત્માનું અવલેાકન, સ'સારથી પરાઙમુખતા ઈત્યાદિ સદ્દગુણૈાનું સાક્ષાત્ આચરણ એની સુવાસ છે. એ ક્રિયાના બળે જ શ્રી સદ્ઘ જીવતા દેખાય છે અને એના બળે જ પાંચમા આરાના અંત સુધી એનુ આયુષ્ય ટકાવી રાખવાના છે. ઉપકારક ક્રિયાઓ જીવનમાં પ્રત્યક્ષ આચરણ વિનાનું કેરું તત્ત્વજ્ઞાન કદી દીર્ઘજીવી અની શક્યું નથી. તપ, જપ, દાન આદિ પ્રવૃત્તિઓના એકસરખા પ્રવાહ વહી રહ્યો છે, તેની પાછળ ક્રિયાઆના જ માટેા ફાળા છે. સ મહાપુરુષોએ જીવનમાં સ્વય' અપનાવીને એને ટેકા આપ્યા છે. પોતાનાથી અધિક ક્રિયાનુ· આચરણ કરનારને પ્રશંસ્યા છે. એની અંદર થઇ રહેલી અવિધિ, આશાતનાને પોષી નથી, દૂર કરવા પૂરતી તકેદારી રાખી છે. તેમ છતાં મનુષ્ય સ્વભાવની નખળાઈને વશ, થતી અવિધિના અનુબંધને વિધિ પ્રત્યેની ભક્તિ વડે વિચ્છેદ કરી શકાય છે, એમ કહીને આશ્વાસન આપ્યું છે. · અવિધિથી કરવા કરતાં ન કરવું,' એને ઉત્સૂત્ર-ભાષણ કહ્યું છે. ‘કરવું તે વિધિયુક્ત જ કરવું, ' એ મનેવૃત્તિને અભિમાનજનિત ગણાવી છે. કોઇ પણ ક્રિયા અભ્યાસથી જ શુદ્ધ થઈ શકે છે, તેથી અભ્યાસદશાની અવિધિને આગળ કરીને, અભ્યાસને છેાડી દેવાનું કહેવુ', એ પ્રમાદને પેાષનારું તથા મૂળ વસ્તુનું મૂલ્ય ઘટાડનારું છે, એમ શાસ્ત્રકાર મહર્ષિઓએ ભારપૂર્વક ફરમાવ્યું છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આત્મ-ઉત્થાનનો પાયો અથભકિયાથી અશુભભાવને અનુભવ થવે જેટલો સહજ છે, તેટલે શુભક્રિયાથી શુભભાવને અનુભવ થ સહજ નથી, એ જ એમ બતાવે છે કે, એના અધિક અભ્યાસની અર્થાત વારંવારના સેવનની પૂરતી જરૂર છે. કક્ષાનો વિચાર હવે પ્રશ્ન એ રહે છે કે, આપણે નીચલી કક્ષાએ હોઈએ તે ઉપલી કક્ષાની ક્રિયા આપણને કેવી રીતે લાભ કરે? ચક્રવર્તીનું ભજન રંકને કેમ ? મંદાગ્નિવાળાને પૌષ્ટિક રાક કેવી રીતે લાભ કરે ? અહી કક્ષાનો વિચાર બે રીતે છે. એક પ્રવૃત્તિરૂપે અને એક પરિણતિરૂપે. પરિણતિ તે ક્રિયા સાધ્ય છે, અને આવ્યા પછી ક્ષણવારમાં ચાલી જનારી પણ છે. તેથી પરિણિત વડે કક્ષાનો વિચાર અશક્ય છે. માત્ર પ્રવૃત્તિ વડે જ કક્ષાનું માપ નીકળી શકે છે. તે જેઓ જૈનકુળમાં જગ્યા છે, ઉત્તમ કુળના આચારનું સહજ રીતે પાલન કરી રહ્યા છે, જેના ઘરમાં માંસ-મદિરાનું ભજન કે વેશ્યાગમનાદિ નીચ કાર્યોનું સેવન છે નહિ, હલકા કુળને ઉચિત એવા ઝવવધના વ્યાપાર કે અશુચિ કર્મો નથી, જેને પલેક ઉપર શ્રદ્ધા છે, આત્માનું હિત કરી લેવું એ જ જન્મને સાર છે, એવા સુસંસ્કારે જેઓને વારસામાં મળેલા છે, જેઓ જીવતાં બધિ, મરતાં સમાધિ અને પરલોકમાં સદગતિને નિરંતર ઈરછી રહ્યા છે, જેઓને વીતરાગ પરમાત્મામાં દેવાધિદેવપણને, નિગ્રંથમાં ગુરુપણાને અને આગામાં સર્વજ્ઞ-નિરૂપતિપણાને વિશ્વાસ છે તથા ધર્મમાં જીવદયા અને જીવની જયણા એ જ મુખ્ય છે, એવી નૈસર્ગિક શ્રદ્ધા ધરાવી રહ્યા છે, તેવા છે આ ક્રિયાના અધિકારી નથી, એમ તે કઈ અજ્ઞાની, કઈ દુરાગ્રહી કે કઈ પુલાનંદી જ કહી શકે. ઉપર વર્ણવ્યા તેના કરતાં વધારે સારા સંસ્કારવાળા બીજા કયા મનુષ્ય છે કે જેઓ આ ક્રિયાના ખરા અધિકારી છે અને બીજા નહિ? જો નથી તે પછી આવા ઉચ્ચ સંસ્કારવાળાનાં ઘરમાં નિરંતર સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, વ્રત-નિયમ, દાન, શીલ, અને ત૫-જપાદિ ક્રિયા સતત થતી રહે તેમાં ખોટું શું છે ? આ તે ઢાલની એક બાજુ થઈ. તેની બીજી બાજુ પણ છે. અને તે આ ક્રિયાઓ કરનારા પૈકી કેટલાકમાં દેખાતી જડતા, અવિચારિતા, સ્વાર્થ લુપતા, બહાર આવવાની કે લેકમાં સારા દેખાવાની મને વૃત્તિ ઇત્યાદિ કે જે દુર્ગ રૂપે દેખા દે છે. પણ તે (અનેક પ્રકારની નબળાઈઓને વશ માં) અનિવાર્ય છે. અથવા જ્ઞાન-પ્રકાશથી તેને હઠાવી શકાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સાધકને માર્ગદર્શન ૧૮૩ ધર્મક્રિયાની રૂચી એક તે સામાન્ય રીતે ધર્મક્રિયા કરનારાઓ. સમગ્ર સમાજની દષ્ટિએ અલ્પ સંખ્યામાં હોય છે. માત્ર પર્યુષણાદિ પર્વોમાં જ તેની અધિક્તા દેખાય અને તે વગ કવચિત્ ધર્મક્રિયા કરનારે હોવાથી તેમાં ભૂલે નજરે પડે છે. છતાં એકંદર વિચાર કરતાં તેવી ભૂલવાની ક્રિયાઓ વડે તેઓમાં એવો એક ભાવ તે પોષાય છે કે, જીવનમાં ધર્મનું સ્થાન છે અને ધર્મ પણ કાંઈક શક્તિ અને સુખ આપે છે, તે માન્યતા ટકાવી રાખવામાં પણ તેમને મોટો ફાળો છે. પ્રતિપક્ષમાં એ રીતે ક્રિયાઓ છૂટી જવા પછી જેન કેણ, અજેન કેણ, ધર્મ શું, અધર્મ શું એને ભેદ રહે આ વિષમકાળમાં ઘણે દુષ્કર છે. આત્મશુદ્ધિમાં સહાયક આ ક્રિયાઓ કરવાથી આપણા પોતામાં અથાંત ક્રિયા કરનારમાં દંભ કે મિથ્યાભિમાનનું પોષણ થાય છે, એવી એકાત માન્યતા સર્વથા અસંગત છે. ઊંડા તત્વમંથન પછી જે ક્રિયાઓ થાય તે વડે દંભ, અભિમાન પોષાય એમ બનવું અશક્ય પ્રાય છે. તેમ છતાં જે સાધકને એમ લાગે કે લાગતું હોય તો તે ઘડાયેલી મિથ્યા કલપનાઓ કે અસંગત વિચારણાઓને લીધે છે, એમ જ માનવું જોઈએ. એ ક૯પનાઓ અને વિચારણાઓ અસત્ય અને અશાસ્ત્રીય છે, એમ નકકી થવાની સાથે એ ભ્રમણાઓ આપોઆપ વિલય પામી જનારી છે. કેટલાક સાધકે જાપ, શારાપાઠ આદિ ક્રિયાઓને “અચરે અચરે રામ' જેવી જણાવતા હોય છે. પણ તેમણે એ સમજવું જોઈએ કે, “અચરે અચરે રામ” બોલનાર પિપટ એ જ કારણે અન્ય પંખીઓ કરતાં ઊંચે ગણાય છે. અને બીજી બાજુને વિચાર કરતાં એ ક્રિયાઓ કરનારાઓમાં પણ આજે ઘણા સાધુ, ઘણુ સાધ્વીજીએ, ઘણું શ્રાવક અને ઘણી શ્રાવિકાઓ એવી નીકળશે કે જેઓ પોપટપાઠ નથી કરતાં પણ એ ક્રિયા કરતી વખતે આત્મિક આનંદ અને જ્ઞાનીઓની આજ્ઞાનું પાલન કર્યોને સંતોષ અનુભવે છે. તથા શ્રી તીર્થકર સપુરુષ અને મહાસતીઓનાં નામસ્મરણાદિ વડે પોતાના જન્મને ધન્ય અને કૃતાર્થ તરીકે અનુભવે છે. કારણ કે એ ક્રિયાઓનાં સૂત્રોની પાછળ પૂર્વાચાર્યોએ ઘણું સાહિત્ય વિસ્તાર્યું છે અને ભાષામાં પણ ઘણું ગોઠવ્યું છે. તેથી તેનું પદ્ધતિસર જ્ઞાન પણ સમાજમાં ફેલાતું જ રહે છે. જોકે આજે અન્ય ક્ષેત્રમાં વિદ્યાને વિકાસ તથા ભાષાજ્ઞાનને પ્રચાર જેટલા પ્રમાણમાં વધી રહ્યો છે, તેટલે આપણે ત્યાં દેખાતું નથી. પણુ આત્માના આરેહણના માગમાં તે પ્રમાદ તો રહેવાનો જ. અને એને દૂર કરવા માટે પણ કાળ-કાળે મહા Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આત્મ-ઉત્થાનનો પાયો પુરુયુગપ્રધાને આદિ જન્મતા જ રહે છે કે જેઓ ફરીથી કિયાઉદ્ધાર ઈત્યાદિ કરે છે અને ક્રિયાની પાછળ, ભુલાયેલું કે ભુલાતું જતું જ્ઞાન મેળવે છે. એટલે હાલના મનુષ્યમાં દુષમકાળના પ્રભાવે દેખાતી શિથિલતાઓને વધુ પડતું વજન આપવા કરતાં આપણું કર્તવ્ય, ખૂટતું જ્ઞાન ઉમેરવામાં છે. અને એ રીતે શુભકરણી દ્વારા શાસનને ઉદ્યોત અને ટકાવ તથા પ્રભાવ વધારવામાં વધુ કલ્યાણ સાધી શકાય એમ છે, એવી માન્યતા દઢ કરવામાં છે. દ્રવ્ય વિના ભાવ ન હોય ચમત ક્રિયા પ્રતિષત્તિ માન્યાતથા “ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન” એ વાક્યો શાનાં છે. એ સત્ય છે તે પણ, “વ્ય વિના ભાવ હોય નહિ.” અનંત વાર દ્રવ્ય ચારિત્રના પાલનપૂર્વક શ્રુતધર્મની આરાધના થાય, ત્યારે કોઈ વાર જીવમાં વિલાસ જાગે અને ગ્રથિભેદ થાય.” એ પણ શાનાં જ વાળ્યો છે. તે બંનેની સંગતિ જેવી રીતે થાય, તેવી રીતે તાત્પર્ય કાઢવાં જોઈએ. જેઓ કેવળ દ્રવ્યને જ મુખ્ય માનીને ચાલે છે, તેઓ માટે ભાવનો ઉપદેશ છે અને જેઓ “ભાવ” પ્રત્યે જ ઢળેલા છે, તેઓને દ્રવ્યની જરૂરિયાતને ઉપદેશ છે. વસ્તુતઃ બધાં કારણે મળવાથી કાર્ય થાય છે, અંતિમ (અનંતર) કારણને માનવું એ ભાવનયનો વિષય છે અને પરંપરા કારણુસામગ્રીને પણ કાર્ય સાધક માનવી, એ દ્રવ્યનયને વિષય છે. ઉભય નયને સુમેળ એ જૈન શાસન છે. પ્રવૃત્તિની મુખ્યતા કેટલાક સાધકે એમ કહેતા હોય છે કે પોતાની રુચિની–પિતાના પેટની ભૂખની બીજાને શી ખબર પડે?” વાત સાચી હોવા છતાં સાવ સાચી નથી. કારણ કે એ રુચિ યા ભૂખની પણ જ્ઞાનીઓને ખબર પડે છે. એટલા જ માટે જ્ઞાનીઓ એ ગુણસ્થાનકના ભેદ પાડીને પ્રત્યેક ગુણસ્થાનકને ચગ્ય કરણીઓને પણ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, અને ગુણસ્થાનકને સમજવા માટે “પરિણતિ' નહિ, પણ “પ્રવૃત્તિને જ મુખ્ય માની છે. એ વાત ઉપર જણાવી છે. પોતે કઈ કરણી, કયા વ્રત-નિયમ આદિને ઉચિત છે, એ જાણવા માટે ગુર્નાદિકનું અવલંબન પણ બતાવ્યું છે. એ રીતે પરીક્ષા કરીને પિતાની રુચિ યા ભૂખને સર્વથા અનુરૂપ પિતાની ભૂમિકા સમજી શકાય છે. એલી નિરપેક્ષ “માગનુસારિતા” ઉપર ભાર દેવાથી “માર્ગનુસારિતા” જ ઊડી જાય છે. એકલી નિરપેક્ષ “સર્વવિરતિ ઉપર ભાર દેવાથી “સર્વવિરતિ જ ઊડી જાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સાધકને માર્ગદર્શન ૧૮૫ પણ એ બધી વસ્તુઓને જે સાપેક્ષપણે રાખીને વિચારવામાં આવે તે જેમ માર્ગનુસારિતા” સમ્યગ્દર્શનને અને વિરતિને લાયક બનાવે છે, તેમ “વિરતિ” તથા “સમ્યગ્દર્શન ”ને ઉચિત કરણી ઓ માર્ગોનુસારિતાને મેળવી આપે છે. કારણ કે તે કરણી ઓ પરસ્પર વિરોધી નથી, કિન્તુ પરસ્પરને પોષક છે. અનુપમ ઉપકારી શ્રી સંઘ આજે જે કેટલાક વિરોધાભાસ જણાય છે, તે વર્તમાનમાં શાસનના ગણાતા પુરુષોમાંની કેટલીક નબળાઈઓનું ફળ જવું. પણ એવી નબળાઈ ને એક ઝપાટે દૂર કરવાનો કેઈ પણ ઉપાય આ જગતમાં છે નહિ. કર્મની બળવત્તરતા અને તેની પરતત્રતાની સામે કેનું ચાલી શકયું છે ? પણ તેથી શાસનને શું ? શાસન તો અવિચિછન્ન છે. ત્રિભુવનપતિને પણ પૂજ્ય એ શ્રી સંઘ તે સદા વિજયવંત છે. પુરુષરત્નની ખાણ છે. અનેક પુણ્યપુરુષે પૂર્વે તેમાં થયા છે અને ભવિષ્યમાં અવશય થવાના છે. આવા અનુપમ શ્રી સંઘના આધારે ભવ્યાત્માઓનું કલ્યાણ છે. પણ કેવળ વ્યક્તિએના આધારે શ્રી સંઘનું કલ્યાણ કે અકલ્યાણ નથી. શ્રી સંઘના આધારે વ્યક્તિઓ છે, તીર્થો છે, ચૈત્ય છે, શા છે, પર્વો છે, મંત્ર છે અને દાન, શીલ, તપ આદિ સઘળા પ્રકારની આરાધનાઓ છે. અજ્ઞાનીઓના સમૂહને સંઘ ન કહેવાય એ વાત જેટલી સત્ય છે, તેટલી સત્ય બીજી વાત એ છે કે, શ્રી સંઘને અજ્ઞાનીઓને સમુદાય, જે તે વ્યક્તિથી ન કહેવાય. વ્યક્તિ કરતાં શ્રી સંઘનું બળ વધારે છે, વ્યક્તિના ગુણે કરતાં શ્રી સંઘના ગુણ અધિક છે, વ્યક્તિના જ્ઞાન કરતાં શ્રી સંઘનું જ્ઞાન વધારે છે. વ્યક્તિની આરાધના કરતાં શ્રી સંઘની આરાધના વિપુલ છે, વ્યક્તિની યોગ્યતા કરતાં શ્રી સંઘની યોગ્યતા વિશેષ છે, વ્યક્તિના ટકાવ કરતાં શ્રી સંઘને ટકાવ લાંબે છે, વ્યક્તિના પાવિત્ર્ય કરતાં શ્રી સંઘનું પાવિત્ર્ય વધારે છે. “જ્યાં પંચ ત્યાં પરમેશ્વર” એ કહેવત નિરાધાર નથી. ગુણહીન સમુદાયને હાડકાંને માળો કહ્યો છે તે સાપેક્ષ છે, શ્રીસંઘને પોતાનું સંઘત્વ ટકાવી રાખવા માટે એક પ્રેરણારૂપ છે. પણ એ વાક્યનું અવલંબન લઈ પ્રત્યેક અજ્ઞાની, અલપઝાની કે મિથ્યાજ્ઞાની તેમ ન બોલી શકે. તે બોલવાનો અધિકાર ભવભી, અંવિઝ, ગીતાર્થ, પ્રવચનવત્સલ અને કણસમુદ્ર એવા જવાબદાર અધિકારી પુરુષોને છે. તેથી શ્રી સંઘને પ્રેરણું મળે છે. અનધિકારી વ્યક્તિઓ તે વાકયના પ્રચાર દ્વારા શ્રી સંઘની અશાતના કરે તે આનંત પાપ ઉપાર્જન કરીને અધોગતિ પામે. આ. ૨૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આત્મ-ઉત્થાનના પાયે લજાગુણ લજજાગુણની બાબતમાં કેટલાક સાધકને એ પ્રશ્ન મૂંઝવે છે કે, “જેથી પોતાને નાશ થતું હોય તેવી લજાવતા ગુણેની ટિમાં કેવી રીતે આવી શકે? નહિ જ, પણ જે લજજાથી સુકુળની મર્યાદાઓ જળવાતી હોય, જે લજજાથી વિષય વૃત્તિઓ ઉપર અંકુશ આવતું હોય, જે લજજાથી અજ્ઞાની છે જ્ઞાનીનું અનુસરણ કરતા હોય, જે લજજાથી અનેક વ્યસને અને દુર્ગથી બચી શકાતું હોય તથા પવિત્ર ધર્મકરણીએ થતી હોય, તે લજજા એક પરમ સદગુણ છે. અને તે ઉત્તમ આત્માઓમાં જ સંભવી શકે. હા જુવાનની ? લજ ગુણસમૂહની જનેતા છે. લજ ગુણને વરેલે આત્મા કદી પણ અકાર્ય નહિ કરે તથા સત્કાર્ય કરવામાં ખરી નિર્ભયતા તેનામાં જ આવી શકશે. પૂર્વે મહાસતીઓએ સતીત્વના ગુણના પાલન ખાતર જે નિર્ભયતાએ દાખવી છે, તેમાં તેમના લજજાગુણને પણ ઘણે ફાળે છે. જેથી પિતાને નાશ થતું હોય તેવી લજજા ગુણની કટિમાં ન જ આવી શકે, પરંતુ જેનાથી પિતાનું રક્ષણ થતું હોય તેવી લજજા વડે અથવા જે લજજા વડે વર્તમાનમાં નહિ પણ આગામી કાળમાં મહાન લાભ થનાર છે, તેવાં કાર્યોમાં સમજ્યા વિના કે ભાવ વિના પણ મહાન પુરુષોની મર્યાદા ખાતર પ્રવર્તવાનું થતું હોય, તે લજાને પરમ સદ્દગુણ માનવામાં કઈ પણ જાતને બાધ નથી. આચાર પ્રથમ ધર્મ અનાય જીને શ્રી તીર્થકરવાથી પણ લાભ ન થાય, તેમ અનધિકાર ધર્મચેષ્ટા કદી પણ લાભ ન કરે” એ જે વિચાર કેટલાક સાધકો વ્યક્ત કરે છે તે એકાંત સત્ય નથી. અધિકાર પ્રાપ્ત થવા માટે પણ કેઈને કોઈ ચેષ્ટા જોઈશે જ. જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ કહી છે, તેમ ક્રિયા વિનાનું જ્ઞાન પણ નિષ્ફળ કહ્યું છે. પરંતુ એ બંને નય પક્ષ છે. સિદ્ધાતપક્ષમાં ક્રિયા અને જ્ઞાનને તુલ્ય બળ છે. ક્રિયાને જ્ઞાન કરતાં અધિક એટલે પ્રથમ સ્થાન પણ સંભવે. જેમ કે જ્ઞાન વિનાની શુભ ક્રિયા સદ્દગતિ અપાવી શકે, પણ દિયાહીન જ્ઞાન સદગતિ આપી શકે નહિ. 'जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणम्स । एवं खलु नाणी चरणेण हीणो, माणस्स भागी न हु सुग्गइए ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સાધકને માર્ગદર્શન ૧૮૭ સ્કૃતિકા પણ કહે છે કે “કાવાર પ્રથમ ધર્મ ? અને વાત પણ સાચી છે, કારણ કે કઈ પણ કળા શીખવા માટે પહેલી ક્રિયા કરવી પડે, પછી જ જ્ઞાન થાય. જ કે જ્ઞાન અને ક્રિયા બંને સાથે જ ચાલે છે, તે પણ ગૌણુ-મુખ્યતા હેય. પ્રારંભ દશામાં ક્રિયાની જ મુખ્યતા હોય પણ જ્ઞાનની નહિ. પ્રારંભિક શિક્ષા શ્રદ્ધાથી એટલે પરના જ્ઞાનનાં અવલંબનથી થાય, સ્વને જ્ઞાન પછી જ થાય. “પહેલાં સમજુ અને પછી બાપને બાપ કહે,” એમ બોલવાને અધિકાર નાના બાળકને ન સોંપાય. આ ક્રિયાઓનું પૂર્ણ રહસ્ય સમજવા માટે આપણે ઘણા નાના-બાળક છીએ. એ વિષયમાં મોટા મોટા જ્ઞાનીઓ પણ પોતાને ઘણું નાના જણાવે છે. સર્વજ્ઞ ભગવંત સિવાય બીજ તેને અંશ જ જાણી શકે. બીજું બધું આપ્ત પુરુષે ઉપરના વિશ્વાસથી માનવાનું રહે છે, એ વસ્તુ દઢ કરવા માટે શાસ્ત્રકારોએ અણુસમજ કે અ૫ સમજથી પણ જ્ઞાનીઓ ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસથી લીધેલાં વ્રત–નિયમ અને દેવપૂજને આદિનું અતુલ ફળ બતાવ્યું છે. અને વાત તદ્દન સત્ય છે કે, તે પવિત્ર ક્રિયાઓનું ફળ સરવાળે અનંત બને. તેને ખરે મહિમા ફળ મળ્યા પછી જ સમજાય. જ્ઞાની ગુરુઓના ચરણને આધીન રહેલા અનધિકારી પણ ક્ષણવારમાં અધિકારી બની જાય. તેથી શ્રી જિનશાસનની સક્રિયાઓ સર્વ રીતે ઉપાદેય છે એથી અધિક શ્રદ્ધા દઢ કરીને પણ આપણા માટે કે પરને માટે અધિકારી-અનધિકારીપણને વિચાર કરવામાં આવશે, તે આ વિષયમાં ઘણી ઓછી ભૂલ થવાનો સંભવ છે, અન્યથા લાભ લેવા જતાં પૂછ એવા વખત આવે, એ નકકી જાણવું. નિભતાના એકાંત આગ્રહને આધીન થઈને કેટલાક સાધકે એવો પ્રશ્ન પણ કરતા હોય છે કે, “અનેક વખત રાજાને પાઠ ભજવનાશ નટને રાજ્યપ્રાપ્તિને સંભવ ખરે?” આ તેમ જ આને મળતાં દષ્ટાન્તો એકદેશીય સમજવાં. વૈણવને વેશ પહેરનાર પારથી પણ વૈષ્ણવ બની જાય. પરિણામની ધારાઓ વિચિત્ર હોય છે. જેવાં જેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મળે, તેવા તેવા પલટા પરિણામોમાં આવે. તેથી ઉભય પક્ષને પોતપોતાના સ્થાને સરખા મહત્તવના ધણીને કદમ ભરવાનાં છે. ભવિતવ્યતાવાદનું આલંબન કયારે? કેટલાક સાધકોને મૂંઝવતા આ પ્રશ્નનું નિરાકરણ એ છે કે, જ્યારે જ્યારે અસમાધિ થાય. ત્યારે ત્યારે ભવિતવ્યતાવાદનું આલંબન લેવાથી અસમાધિ ટળી જાય છે અને આત્મા સ્વ-સ્વભાવમાં આવી જાય છે. ભવિતવ્યતાવાદનું આ રીતનું આલંબન શાસ્ત્રવિહિત છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આત્મ-ઉત્થાનનો પાયો પણ કાર્યની સિદ્ધિમાં એકલી ભવિતવ્યતા કારણ નથી, પરંતુ પાંચે કારણે મળીને કાર્ય થાય છે, એ જે જિન-સિદ્ધાન્ત છે, તેને આથી જરા પણ બાધા પહોંચવી ન જોઈ એ. અન્યથા એ જ ભવિતવ્યતાવાદનું એકાન્ત અવલંબન જીવને પુરુષાર્થહીન અને ચિત્તવિશ્વમ કરાવનારું થાય છે. કઈ પણ એકાન્તવાદનું અવલંબન ચિત્ત-સ્વાધ્યને અવસરે મહાન હાનિ પહોંચાડે છે, કારણ કે તે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે. મોક્ષમાર્ગમાં “પુરુષકાર એ જ અગ્રપદ ભોગવે છે. કારણ કે તે જ એક પ્રયત્નસાધ્ય છે. તે સિવાય બીજો ચાર કારણે એ મનુષ્યને આધીન નથી, પણ શ્રદ્ધાથી માનવાનાં છે. જોકે એ શ્રદ્ધા પણ અત્યંત ઉપયોગી છે અને એના બળથી ચિત્તની સમતલતા બરાબર જાળવી શકાય છે તથા જ્ઞાનીઓ ઉપર વિશ્વાસની વૃદ્ધિ થવામાં પ્રબળ નિમિત્ત બને છે. પણ તેમાંથી કોઈ એકાદન ઉપર અંતિમ કેટિએ ઢળી પડવાનું થાય તે તે માર્ગથી ભ્રષ્ટ કરાવનાર છે એમ નક્કી માનવું. ભવિતવ્યતાવાદનું આલંબન લેવામાં જેમ વિવેકની જરૂર છે, તેમ નિકિતા કેળવવાને વિચાર પણ ચિંતનપૂર્વકના વિવેક સિવાય સેવવા જેવું નથી. નહિતર તેમાંથી પણ “જેને હું ચગ્ય નથી, તેવી ક્રિયા નહિ કરવાથી નિર્દેશિકતા કેળવી શકાશે એવી એક માનસિક નબળાઈ પેદા થશે. અને સાધકના જીવન પ્રવાહને છિન્નભિન્ન કરી નાખશે. એ માનસિક નબળાઈ ઉત્પન્ન થવાનું નિમિત્ત ઊધું તત્વજ્ઞાન અને તેને ઉપર બંધાયેલે અભિનિવેશ અર્થાત્ એકાંત આગ્રહ છે. એકાંત આગ્રહ, ભલે પછી તે ભવિતવ્યતાવાદને હો કે સ્વભાવવાનો છે, કર્તૃત્વવાદને છે કે અત્ત્વ વાદને હે, તેનું અંતિમ પરિણામ આવા જ પ્રકારનું હોય છે. પરદશનની ઉત્પત્તિ આ રીતે જ થઈ છે અને થાય છે. સૌથી મોટો દોષ અસદ્દઆગ્રહ તર્કશક્તિ અને બુદ્ધિશક્તિને જેઓ વધારે પ્રાપ્ત થયેલા હોય છે તેઓ અસદઆગ્રહમાં આવી જાય તે તેઓનું વધારે પતન થાય છે. પૂર્વ-પુરુષેએ ફરમાવ્યું છે કે 'आग्रही वत निनीषति युक्ति, यत्र तत्र मतिरस्य निविष्टा । જ્યાં મતિ બેઠી છે, ત્યાં યુક્તિને લઈ જવી તે જ આગહીપણાની નિશાની છે. જ્યાં યુક્તિ છે, ત્યાં મતિને લઈ જવી, તે નિરાગ્રહીપણાનું ચિહ્ન છે. તેથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં “અસદગ્રહને માટે દેષ માન્ય છે. પ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે Page #225 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સાધકને માદન विद्या विवेको विनयो विशुद्धिः । सिद्धान्त-वाल्लभ्यमुदारता च ॥ असद्प्रहाद्यान्ति विनाशमेते । गुणास्तृणानीव कणाद् दवाग्नेः || १॥ ૧૮૯ અર્થ : જેમ અગ્નિના કણથી ઘાસના ગંજ મળી જાય, તેમ અસગ્રહથી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્તની વલ્લભતા અને ઉદારતા આદિ ગુણ્ણા વિનાશ પામે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી માવે છે કે, 'दुरुच्छेदः सतामपि ।' (આ અસગ્રહને) સત્પુરુષા પણુ દુઃખે કરીને દૂર કરી શકે છે. તેથી તેનાથી બહુ સંભાળ રાખવાની હાય છે. ધમ માં નમ્રતા-અપ ણુતાની જરૂર પડતી હાય તા તે આ જ કારણે પડે છે, પરંતુ એકાંત આગ્રહવાળાએામાં તે નમ્રતા—સમર્પણુતા કદી પણ સ્થાન પામી શકતી નથી. તેનું કારણ એ છે કે, કોઈ પણ જાતના એકાન્તવાદમાં વસ્તુસ્થિતિથી વિરુદ્ધ નિરૂપણ કરવાનું હોય છે. તેથી જો તે સ`પૂર્ણ સ્વચ્છંદી ન અને, તા. બધાના વિરોધ કેવી રીતે કરી શકે? અને બધાના વિરાધ ન કરે, તા પેાતાના મત કેવી રીતે સ્થાપી શકે? તેથી એકાન્તવાદ એ જ મિથ્યાત્વ છે, માટે સવ થા ત્યાજ્ય છે. નિક"ભતાના સમૂળ નાશ કયા ગુણસ્થાનકે થઇ શકે એ હકીકત પણ ધર્માંના સાધકોના ધ્યાનમાં રહેવી જોઇએ. નિંભતાના સમૂળ નાશ ઠેઠ નવમા ગુણસ્થાનકે થાય છે. શ્રી જિનશાસનમાં જન્મ્યા પછી સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજાદિ છેાડીને બીજી તેવી કઈ ક્રિયાએ છે કે જે સાધકને આત્મસ તેષ પમાડી શકશે ? જૈનકુળમાં જન્મેલ કાઈ પણ કલ્યાણકાંક્ષી જીવ, શ્રી તીથ “કરદેવપ્રણીત ધર્મક્રિયાએ માટે પેાતાને માગ્ય માનવા પ્રેરાય અથવા અયેાગ્ય માનતા થઈ જાય, તે તે સેવેલી એકાન્તિક વિચારધારાના ચિંતનનું જ પરિણામ છે. પરં'તુ અસહજન્ય આ નખળાઇ જૈનકુળમાં જન્મેલા કલ્યાણવાંછુ જીવની પ્રકૃતિથી સર્વથા વિરુદ્ધ છે. એટલે જેટલા જોરથી તે ધમક્રિયાઓને છેાડવાના વિચારને તે આજે વશ થયા છે, તેટલા જ ખકે તેના કરતાં અધિક જોરથી તે આવતી કાલે તેને સ્વીકારી લેવા તત્પર બન્યા સિવાય રહેવાના જ નથી. કારણ કે કોઇ પણ મનુષ્ય પેાતાની પ્રકૃતિથી વિરુદ્ધ આચરણમાં અધિક કાળ ટકી શકતા નથી. અને તે સમયે જ તેને ખરેખરા એ ખ્યાલ આવે છે કે, ભૂતકાળની પેાતાની સમજ ખાટી હતી. જે ક્રિયા માટે પાતે પાતાને અયેાગ્ય માનતા હતા, તે ક્રિયા માટે તે ખરેખર ચૈાગ્ય છે એવી શુદ્ધ સમજ તેના મનમાં દૃઢ થઈ જાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આત્મ–ઉત્થાનને પાયો ધર્મક્રિયા તરફની એકાતિક સૂગ પરંપરાએ કેટલી ઘાતક નીવડે છે તે પ્રત્યેક સાધકે સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. એકલો ભવિતવ્યતાવાદ કે સ્વભાવવાદ માનવાથી પુરુષાર્થવાદ સર્વથા ઊડી જાય છે. એકલે ક્રમબદ્ધ પર્યાયવાદ કે દ્રવ્યને એકાંત સ્વતંત્રતાવાદ માનવાથી આખો કમસિદ્ધાન્ત ઊડી જાય છે. કર્મ કે પુરુષકાર ઊડી ગયા પછી જીવ અને પુદ્ગલના સગરૂપ જે અનાદિ સંસાર કે તેનાથી જીવને મેક્ષ, તે પણ ઊડી જાય છે અને સંસાર તથા મોક્ષ ઊડી ગયા પછી કમબદ્ધ પર્યાયને કે ભવિતવ્યતાવાદ વગેરે વિચાર આપોઆ૫ ઊડી જાય છે. પછી સાધકને કેવળ શૂન્યકાર કે અંધકાર જ આવીને ઊભો રહે છે. અને એમાંથી પ્રથમ ક્રિયાને છોડવાને, પછી પુરુષોની આરાધનાને છોડવાને અને ક્રમે કરીને શુભ સંકલ્પમય સઘળી સત્ પ્રવૃત્તિઓને મૂકી દેવાનો સંફિલષ્ટ અધ્યવસાય પ્રબળ થતું જાય છે. એનું પરિણામ પરંપરાએ કેવું અને કેટલું ભયંકર આવે એનો વિચાર સાધકે જાતે કરી લે. આ વિચારના પરિણામે શાસ-પરિભાષામાં જેને અનંતકાળની નરક અને નિગોદ કહેવાય છે, તેને શરણે અનિચ્છાએ પણ જીવાત્માને થવું પડે, તે જરા પણ ઈન્કાર કરી શકાય નહિ. શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ જેટલી જ તેઓશ્રીની આજ્ઞાની ભક્તિ કરવાની શુદ્ધબુદ્ધિ અને નિષ્ઠા–એ ધર્મના સાધકની સાચી મૂડી છે. આ મૂડી વેડફાઈ જાય તે જીવન વેડફાઈ જાય, આત્મા અર્ધગતિગામી બનીને અપાર યાતનાઓને ભોગ બને. આજ્ઞા કરનારમાં સંપૂર્ણ શ્રદ્ધા કેળવીને જીવન ઘડવું, આત્માને અજવાળો, પહિતને પ્રમાણ-એ ધર્મના સાધકને ખરેખર દિલથી ગમતું થાય છે એટલે અસદગ્રહને કચરે તેના મન તેમ જ હદયમાંથી નીકળી જ જાય છે અને તેને આધ્યાત્મિક વિકાસ ઝડપ ધારણ કરે છે. ઘર્મ સંગ્રહ શ્રદ્ધા વિના એટલે કોઈ પણ એક સારા વિષયની જિજ્ઞાસા જાગ્યા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વર્તન સુધરતું નથી અને વર્તન સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે. શુદ્ધ વર્તન માટે સાચું જ્ઞાન જરૂરી છે અને સાચા જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. મતલબ કે શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. જ્ઞાન વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્ર વિનાનું ધ્યાન, દુર્થાન છે. દુર્યાનનું પરિણામ દુર્ગતિ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ધર્માં સંગ્રહ એટલે યથા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન એ ચાર, ધર્મના અગા થયા. દુર્ગાંતિથી ભીરૂ અને સદ્ગતિના રાગી આત્માઓને જેટલી જરૂર શુભ ધ્યાનની છે, તેટલી જ જરૂર યાનને સુધારનાર સતનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને સજ્ઞાનને પેદા કરનાર સત્ શ્રદ્ધાની છે. ૧૯૧ શ્રી જૈન શાસનની આરાધના એટલે સત્ શ્રદ્ધા, સજ્ઞાન, સવન અને સદ્ધ્યાન તથા એ ચારને ધારણ કરનારા સત્પુરુષાની આરાધના છે. એ ચારેમાંથી કાઇની કે એ ચારને ધારણ કરનાર કાઇ એકની પણ અવગણના, એ શ્રી જૈન શાસનની અવગણના છે. એ ચારેની અને એ ચારેને ધારણ કરનારા સપુરુષાની આરાધના એ શ્રી જૈનશાસનની સાચી આરાધના છે. એકલુ* જ્ઞાન કે એકલું ધ્યાન, એકલી શ્રદ્ધા કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. મુક્તિના માર્ગ એટલે શ્રદ્ધા અને જ્ઞાન, ક્રિયા અને ધ્યાન એ ચારેના સુમેળ અને એ ચારેની સંપૂર્ણ શુદ્ધિ છે. અહીં‘શ્રદ્ધા' શબ્દ શ્રદ્ધેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાદિના હેતુ એ ત્રણેના સૂચક છે. એ રીતે ‘જ્ઞાન’ શબ્દ, જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન એ ત્રિપુટીને જણાવનારા છે. ‘ક્રિયા’ શબ્દ ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાનાં સાધનાને તથા ધ્યાન શબ્દ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનાને જણાવનારા છે. . એ ચારેની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રદ્ધેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાના હેતુ, જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધના, ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાના હેતુઓ તથા ધ્યેય, યાતા અને ધ્યાનનાં સાધનેાની શુદ્ધિ, શ્રી જૈન શાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેમને માગે ચાલનારા નિર્થ અને તેમણે બતાવેલા અનુપમ શ્રુત અને ચારિત્રધર્મ છે, વીતરાગ તેમાં વીતરાગ તે છે કે, જેમણે રાગાદિ દ્વષા ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યેા હાય. જે રાગાદિ ઢષાએ ત્રણ જગત ઉપર વિજય મેળવ્યા છે, ત્રણ જગતમાં રહેલા જીવા ઉપર જેના પ્રગટ પ્રભાવ છે, શરીર છેાડવા કરતાં પશુ જેના ત્યાગ કરવાનું કામ, જીવને અઘરૂ પડે છે, તેના ઉપર પણ જેઓએ વિજય પ્રાપ્ત કર્યાં છે, તે વીતરાગ પરમાત્મા ત્રણ જગતના વિજેતા ગણાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આત્મ-ઉત્થાનને પાયે રાગાદિ એ છે ઉપરના એ વિજ્યનું નામ જ “વીતરાગતા” છે. એવા વીતરાગ પરમાત્માની સ્તુતિ કરતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “વરું રાજ્યગુરૂં, વીતરાગ મનોરતા પુ–સ્થિતં રમણ ક્ષીરપારા-હોરર . શ્રી વીતરાગ સ્તોત્ર અર્થ :- હે વીતરાગ! કેવળ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રૂધિર પણ દૂધની ધારા જેવું ઉજજવળ છે. આવા વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધા એટલે દેના વિજય ઉપરની શ્રદ્ધા અર્થાત જગતમાં જેમ દોષે છે, તેમ તે દોષ ઉપર સંપૂર્ણ વિજય મેળવનારાએ પણ છે, એવી સચોટ ખાત્રી. આવી સચોટ ખાત્રી-શ્રદ્ધા ના વિજેતાઓ ઉપર ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. તૃષાથી પીડાતે માણસ જળના શરણે જાય છે, તેમ રાગાદિ દે જેને ખરેખર પીડાકાક લાગે છે, તેવા છે શ્રી વીતરાગના શરણે જાય છે. વીતરાગની ભક્તિમાં ઓતપ્રેત થાય છે. રાગાદિ દોષોના વિજેતાઓ ઉપર આ ભક્તિરાગ-એ એક પ્રકારને વેધક રસ છે. વેધક રસ જેમ તાંબાને પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ રાગાદિ દાના વિજેતાઓ ઉપરને ભક્તિરાગ, જીવરૂપી તામ્રને શુદ્ધ કોચન સમાન-સર્વ દેષ રહિત અને સર્વ ગુણ સહિત શિવ સ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દેષ રહિતતા અને ગુણ સહિતના સમવ્યાપ્ત છે. જેમ અંધકારને નાશ અને પ્રકાશને ઉદ્દગમ એક સાથે જ થાય છે, તેમ દોષને નાશ અને ગુણેને પ્રકર્ષ સમકાળે જ ઉદય પામે છે. શ્રી વીતરાગ પરમાત્મા એ રાગાદિ દોષના વિજેતા છે, માટે જ ગુણના પ્રકર્ષવાળા છે. એ રીતે શ્રી વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધામાં જેમ દેના વિજય ઉપરની શ્રદ્ધા વ્યક્ત થાય છે, તેમ ગુણેના પ્રર્ષ ઉપરની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય ઉપરની શ્રદ્ધાથી જાગેલે ભક્તિરસ જ્યારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક્ષણવારમાં વીતરાગ સમ બની જાય છે. નિન્ય શ્રી જૈન શાસનમાં શ્રદ્ધેય તરીકે પ્રથમ નંબરે જેમ શ્રી વીતરાગ પરમાત્મા છે. તેમ બીજે નંબરે નિગ્રંથ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધર્મ સંગ્રહ નિર્ગથ એટલે વીતરાગ નહિ, પરંતુ વીતરાગ બનવાને સતત પ્રયત્નશીલ સાધુવર્ય. ગ્રન્થ એટલે ગાંઠ અથવા પરિગ્રહ “પરિગ્રહ’ શબ્દ મૂછના પર્યાય તરીકે વપરાય છે. આત્મા અને તેના ગુણે સિવાય, જગતના કોઈ પણ પદાર્થ ઉપર, તેમજ મૂચ્છના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ કે રાગભાવ ધારણ કરવો નહિ, તે નિર્ચથતાની ટોચ છે. આત્મા અને તેના ગુણે ઉપરને રાગ એ મૂરછ કે મમત્વ સ્વરૂપ નથી, પરંતુ સ્વભાવન્મુખતારૂપ છે. તેથી તે દોષરૂપ નહિ પણ ગુણરૂપ છે. નિર્ગથતા ઉપરની શ્રદ્ધા એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાને જ એક ફણગે છે. શ્રી વીતરાગ પરમાત્મા છેષરહિત છે, તે નિગ્રંથ આંશિક દોષ સહિત હેવા છતાં દેષરહિત થવાને પ્રયત્નશીલ છે. દેષના અભાવમાં દોષરહિત બની રહેવું એ સહજ છે. દેષ વિદ્યમાન હોય ત્યારે દેષને આધીન ન થવું એ સહજ નથી, કિંતુ પરાક્રમસાધ્ય છે. દેષ તરફ ઢળવાને બદલે ગુણ તરફ વળવાનું કાર્ય, ઊંચુ વીરત્વ માગી લે છે. બધા છો આવું વીરવ દાખવી શકતા નથી, પણ શ્રી વીતરાગનો ઉપાસક વીતરાગતાને રાગી તેમાં સફળ નીવડે છે. દેના હુમલાની સામે અડગ રહેવું અને દેને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સતત મથ્યા રહેવું, એ જેનું સાધ્ય છે, તે નિર્ચથતા વીતરાગતાની સગી બહેન છે. એ નિર્ગસ્થતાને વરેલા મહાપુરુષ પ્રત્યે શ્રદ્ધા Respect for the spiritual heroes વીતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે. શ્રી વીતરાગ પરમાત્મા ઉપરને ભક્તિભાવ-એ જેમ દેને દાહક અને ગુણેને ઉત્તેજક છે, તેમ નિર્ચન્થ ઉપરને ભક્તિભાવ પણ દેષદાહક અને ગુણેત્તેજક છે. શ્રત-ચારિત્રધમ શ્રી જૈન શાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલે નંબર શ્રી વીતરાગ પરમાત્માને અને બીજો નંબર નિગ્રંથ મહાત્માને છે, તેમ ત્રીજો નંબર શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવેલા અને નિર્મથે પાળેલા મૃતધર્મ અને ચારિત્રધર્મને આવે છે. શ્રતધર્મની શ્રદ્ધા એટલે શ્રી વીતરાગ પરમાત્માના વચનરૂપ શાસે બતાવેલા પદાર્થો અને તો ઉપરને વિશ્વાસ. “જીવાદિ દ્રવ્યો અને મેક્ષાદિ તત્ત્વનું નિરૂપણ આ. ૨૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આત્મા ઉત્થાનને પાયે શાસ્ત્રોમાં જે રીતે કર્યું છે, તે તેમજ છે એવી દઢ પ્રતીતિ. એ પ્રતીતિના ગે જગતના સ્વભાવ અને મેક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જ જાણવાની અને સમજવાની તક મળે છે અને તેના ફળ સ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. - શ્રી વીતરાગ પરમાત્માના વચનમાં વિશ્વાસ એ તે સમ્યગ્દષ્ટિ આત્માના શ્વાસને પણ શ્વાસ છે. ભરઉંઘમાંથી ઉઠાડીને કેઈ એને પૂછે કે, “સાચું શું ? તે એ એજ જવાબ આપે કે, “સાચું છે શ્રી વીતરાગનું વચન.” એ વચન સાથેનું વિવિધ જોડાણ તે ચારિત્રધર્મનું પાલન. ચારિત્રધર્મ તેને કહેવાય છે કે, જેમાં બીજાની પીડાને પરિહાર હય. જ્યાં સુધી જીવ, બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સર્વાશે કે ૨૦ મુક અંશે પણ મુક્ત થતું નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતું કર્મ બંધ અટકી શકતા નથી. અને કર્મબંધ અટકો નથી ત્યાં સુધી તેના ફળ સ્વરૂપ જન્મ-મરણ અને તજજન્ય પીડાઓ અટકી શકતી નથી. સ્વ-પીડાનું ઉત્પત્તિ સ્થાન, જાણતાં કે અજાણતાં પરપીડામાં નિમિત્ત બનાય છે તે છે. એ નિમિત્ત મનથી–વચનથી કે કાયાથી લેશ પણ થવાતું હોય ત્યાં સુધી તનિમિત્તક કર્મ બંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાને ઉપાય એક જ છે. અને તે હિંસાદિ પાપસ્થાનેથી નિવૃત્ત થવું તે છે. પરપીડા એ પાપ છે. અને પર-ઉપકાર એ પુણ્ય છે, એ નિર્વિવાદ છે. પિતાને કઈ પીડા પહોંચાડે તો તે પાપી છે, એમ માનનારે બીજાને પીડા પહોંચાડતી વખતે પોતે પાપ કરનાર નથી, એમ કઈ રીતે કહી શકે ? પિતાના ઉપર કેઈ ઉપકાર કરે, તે તે પુણ્યનું કામ કરે છે, એમ જ લાગે છે, તે તે નિયમ પિતાને માટે સાચે છે અને બીજાને માટે સાચે નથી, એમ કોણ કહી શકે ? વિશ્વના અવિચળ નિયમ અકાટય હોય છે. તે નિયમ રંક અને રાય સહુને એકસરખા લાગુ પડે છે. કાંટામાંથી કાંટા ઉગે છે, અને અનાજમાંથી અનાજ ઉગે છે. એ નિયમ અનુસાર પીડામાંથી પીડા જન્મે છે. અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે. ચારિત્રધર્મ એ પરપીડાના પરિવાર સ્વરૂપ અને પરોપકારના પ્રધાન અંગરૂપ છે. તે ચારિત્રધર્મ ઉપરની શ્રદ્ધા અને તેના પાલનના શુભ અને કલ્યાણકારી ફળો ઉપર વખતૂટ વિશ્વાસ, એ સદ્ભક્તિ અને સદાચરણની પ્રેરણાનું અનુપમ બીજ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ધર્મ –સ ગ્રહ ૧૯૫ પરને લેશ માત્ર પીડા ન થાય અને સ`સ'માં આવનાર ચેાગ્ય જીવને શુદ્ધ ધની પ્રાપ્તિરૂપ ભાવેાપકાર થાય, એવા ચારિત્રધર્મનું પાલન કરવા માટે શ્રી જૈન શાસ્રોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અગણિત નિયમેા બતાવ્યા છે. તે બધાના સંગ્રહ ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦-૭૦ ભેઢામાં અગર સંયમ અને શીલના ૧૮૦૦૦ પ્રશ્નારામાં થઈ જાય છે. સદાચારના સર્વશ્રેષ્ઠ અંગેા તેમાં સમાઈ જાય છે. અને એક પણ અંગ માકી રહેતું નથી. ઈચ્છા-મિચ્છાર્દિક દેશ પ્રકારની સામાચારી તે ચક્રવાલ સામાચારી કહેવાય છે. આવશ્યક–પ્રતિલેખનાદિ પ્રતિદિન (એધ) સામાચારી કહેવાય છે. આ સામાચારીઓના પાલનમાં સતત ઉપયેાગવંત જીવના, જીવનમાં સદાચારીને ભંગ કે તેના ફળ સ્વરૂપ કર્મોના બંધ થવાના અવકાશ રહેતા નથી. શ્રદ્ધાની શુદ્ધિ માટે શ્રી વીતરાગ પરમાત્મા, નિગ્રન્થ મહાત્મા અને શ્રુત-ચારિત્ર ધરૂપ શ્રદ્ધેય વસ્તુએ આ ત્રણેયની શુદ્ધિ ોઈએ. એવી શુદ્ધ વસ્તુઓ ઉપરની શ્રદ્ધા, કોઇ પણ આત્માને પવિત્ર મનાવી શકે છે; એમાં કોઈ પણ જાતની શંકા નથી. શ્રદ્ધાવાન આત્માદિની શુદ્ધિ શ્રદ્ધા એક ગુણ છે. ગુણુ, ગુણી વિના રહી શક્તા નથી. શ્રદ્ધારૂપી ગુણને ધારણ કરનારા ગુણી આત્મા છે. એ આત્માની શુદ્ધિ એટલે તેના સ્વરૂપની શુદ્ધિ. દૂધમાં મળી જઈને રહેલા પાણીની જેમ, અશુદ્ધિએ આત્મામાં મળી જઈને રહે છે, નહિ કે ઘઉં-બાજરીની ખારીમાં ભરેલા ઘઉં—ખાજરીની સાથે રહેતી કાંકરીની જેમ આત્માનું સ્વરૂપ, આ રીતે યથા પ્રકારે સમજવુ' તેમજ સ્વીકારવું જોઇએ કે જેથી તેનામાં બંધ-મેક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવા) ઘટે. આત્માને એકાન્ત-નિત્ય માનવામાં આવે, શરીરાદિથી એકાન્ત–ભિન્ન કે એકાન્ત અભિન્ન માનવામાં આવે તે કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કાઈ પણ ગુન પુણ્ય-પાપની, સુખ-દુ:ખની કે અંધ-મેાક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, જ્ઞાન આદિ ગુણા કે સુખ-દુઃખ આદિ અવસ્થાએ આત્મામાં તે જ ઘટી શકે છે, જો તે કથ'ચિત્ નિત્યાનિત્ય, કથંચિત્, શુદ્ધાશુદ્ધ કે કથંચિત્ શરીરાદિથી ભિન્નાભિન્ન સ્વરૂપવાળા હાય. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આત્મ-ઉત્થાનનો પાયો દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મેક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન્ન ઈત્યાદિ પ્રકારને જે આત્માને માનવામાં ન આવે તે શ્રદ્ધાદિ ગુણેની કે બંધ-મક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિચાર નિરર્થક બને અને એ વિચારને દર્શાવનારાં શાસ્ત્રો પણ કલ્પિત ઠરે. શ્રી જૈનશાસનમાં આત્માદિ દ્રવ્યનું સ્વરૂપ જે રીતે નિત્યનિત્યાત્મક આહિરૂપે બતાવેલું છે, તે રીતે માનવામાં આવે તે જ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રદ્ધેય ઠરે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિની સાથે શ્રી જેનશાસનમાં શ્રદ્ધા આદિ ગુણેને પ્રગટ કરનારાં સાધનોની પણ શુદ્ધિ બતાવેલી છે. માટે તે સર્વાગ સંપૂર્ણ શાસન છે. શ્રાદ્ધ ઉન્નપ થવાના સાધનો શ્રી જૈનશાસનમાં શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધને બે પ્રકારના કહ્યાં છે. “તનિધિામ ટુવા” અર્થાત્ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી અને અધિગમથી કહી છે. નિસર્ગ એટલે જેમાં આત્મા સિવાય બીજા કોઈ પણ સાધનની જરૂર ન રહે અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરુ-ઉપદેશાદિ બીજા સાધનની આવશ્યકતા રહે. એકલા નિસર્ગથી કે એકલા અધિગમથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ બાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વજન્મના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. અને કોઈ જીવને ઉપદેશાદિ. મળ્યા પછી જ થઈ શકે છે. માટે એ બંને પ્રકારોને માનવા એ શ્રદ્ધાના સાધનોની શુદ્ધિ છે. બેમાંથી કઈ પણ એક વિશેષને આગ્રહ તે દુરાગ્રહ છે. જેમ શ્રદ્ધાની તેમ જ્ઞાનની શુદ્ધિ માટે ય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનોની, ક્રિયાની શુદ્ધિ માટે ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાનાં સાધનોની તથા ધ્યાનની શુદ્ધિ માટે યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની શુદ્ધિ પણ તેટલી જ જરૂરી છે. શ્રી જૈનશાસનમાં ય તરીકે અનંત વિશ્વ, તેમાં રહેલા અચેતન મુદ્દગલે, પરમાણુ, પ્રદેશે, સીંધે ઉપરાંત જીવ અને પુદગલની ગતિ અને સ્થિતિ તથા તેના સહાયક દ્રવ્ય, એ બધાને અવકાશ આપનાર આકાશ, પરિવર્તન કરનાર કાળ વગેરે પ્રત્યેક પદાર્થો તેના યથાર્થ સ્વરૂપમાં બતાવેલા છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સંગ્રહ ૧૯૭ શાતા આત્મા પણ કથંચિત નિત્યનિત્ય, શુદ્ધાશુદ્ધ અને શરીરાદિથી ભિન્નભિન્ન બતાવેલ છે. તથા જ્ઞાનનાં બહિરંગ સાધને ઉપદેશાદિ અને અંતરંગ સાધન ક્ષપશમાદિ યથાસ્થિત વર્ણવેલાં છે. જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, એ પાંચ મૂળ ભે, એકાવન પેટા ભેદે અને અવાંતર સૂણમ અસંખ્ય ભેદ સંગત રીતે નિરૂપણ કરેલા છે. ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સિત્તેર વગેરે ભેદ-પ્રભેદ અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંચમસ્થાન બતાવેલા છે. ક્રિયાવાન આત્માની લેશ્યા, તેની શુદ્ધિ, અશુદ્ધિના પ્રકર્ષ-અપ્રકર્ષથી પ્રાપ્ત થતાં ગુણસ્થાનકને અને તેના અવાંતર સંખ્ય-અસંખ્ય ભેદ-પ્રભેદો પ્રરુપેલા છે. ક્રિયાના બાદા સાધનો ગુરુકુલવાસ આદિનું અને અત્યંત સાધનો વીયતરના પશમ આદિનું પણ શુદ્ધ વર્ણન કરેલ છે. દયાનની શુદ્ધિ માટે દયેય તરીકે મુક્તિ, મુક્તિસ્થાન અને મુક્ત ઇવેનું સુખ, ધ્યાતા તરીકે કથંચિત્ નિત્યનિત્યસ્વાદિ વરૂપવાળો આત્મા અને ધ્યાનનાં સાધન તરીકે બાહ્યઅત્યંતરાદિ તપના અનેક પ્રકારનું સુવિસ્તૃત, સુસંગત અને સુમાતિસમ વિવેચન કરેલું છે. આપણે જોયું કે અહિસા ધર્મના શ્રેષ્ઠ પાલન વિના મોક્ષ પ્રાપ્તિ શકય નથી. કેવળ શરીરથી નહિ, પરંતુ વચન અને મનથી પણ પૂર્ણ અહિંસાનું પાલન થવું જોઈએ. કારણ કે મોક્ષપદ સંપૂર્ણ પણે અહિંસક છે. એટલે જેમના જીવનમાં સંપૂર્ણ અહિંસાનું પાલન એવી ચરમસીમાએ પહોંચે છે એવા જ આત્માઓ મોક્ષપ્રાપ્તિ માટે લાયક બને છે. શ્રી જૈન શાસનમાં અહિંસાના પરિપૂર્ણ કાયિક પાલન માટે વિવિધ પ્રકારના ઉત્તમ આચારે બતાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે ચાદ્દવાદ સિદ્ધાંતનું નિરૂપણ કરેલું છે. સ્યાદ્દવાદ એ એક એવા પ્રકારની ન્યાયબુદ્ધિ છે કે જેમાં સત્યના કેઈ પણ અંશને અસ્વીકાર કે અસત્યના કોઈ પણ અંશને સ્વીકાર સંભવી શકતું નથી. એટલે સંપૂર્ણ સ્યાદવાદી સંપૂર્ણ અહિંસક બની શકે છે. માગનુસારિતાના “ન્યાયસંપન્ન વિભવ'થી માંડીને પ્રકૃતિ સૌમ્યતા પર્વતના સઘળા (પાંત્રીસે) નિયમનું પાલન એ સ્યાદ્દવાદ-સિદ્ધાન્તને પામવાની અને પચાવવાની પૂર્વભૂમિકા છે. માર્ગાનુસારિના ગુણેથી આરંભીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મના પાલન સુધીના સર્વ સદાચાર સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમને આ ગ્રંથમાં એવી રીતે વર્ણવી બતાવ્યા છે કે Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આત્મકથાનને પાયો તેને વાંચનાર-ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં નિપુણ થાય એટલું જ નહિ પણ સ્યાદવાદ, ન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને. પ્રત્યેક વિચાર કે ઉચ્ચાર કેઈ એક અપેક્ષાને આગળ કરીને જ થયેલું હોય છે. તે પૂર્ણ સત્ય ત્યારે જ બને કે જયારે અન્ય અપેક્ષાઓ તેમાં આવીને ભળે અને વસ્તુ કે વિષયના સમગ્ર રૂપને સ્વીકારવા તૈયાર થાય. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ પણ મેક્ષગામી ત્યારે બને કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિને હેતુ હોય. માત્ર અપેક્ષા વિશેષમાં જકડાવાપણું ન હોય. એક અપેક્ષાને જ આખું સત્ય માનવા-મનાવવાને મુદ્દલ દુરાગ્રહ ન હોય. પ્રવૃત્તિ પિતે કદી પૂર્ણરૂપ હોઈ શકતી નથી. કિન્તુ પૂર્ણતા તરફ લઈ જનારી અપૂર્ણ પ્રવૃત્તિઓ પણ પૂર્ણતાને હેતુ હોવાથી પૂર્ણ મનાય છે. સ્યાદવાદીના અંતઃકરણમાં આ પ્રકારને વિચાર સદા જાગ્રત હોય છે. વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યને ઘાત કે વિરોધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદ્દવાદને પરિણુમાવ તે છે. પચેલું દૂધ, ત્વચા આદિની કાતિ દ્વારા તેમ દેહાદિકની પુષ્ટિ દ્વારા છતું થાય છે, તેમ પરિણત થએલે સ્યાદવાદ, વિચાર-વાણી અને વર્તનના અહિંસકપણ દ્વારા છતે થાય છે. કેઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે સંસારમાં ભટકે છે, કઈ કહે છે કે ક્રિયાના અભાવે ભટકે છે, ત્યારે સ્યાદ્વાદી કહે છે કે, “જીવનમાં સ્યાદવાદ પરિકૃતિના અભાવે જીવ સંસારમાં ભટકે છે. મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ, સત્યમાં મમત્વ અને અસત્યનું અમમત્વ છે. એવી સમજણ જ્યારે પ્રગટે છે. ત્યારે જીવમાં સ્યાદ્વાદ રુચિ જાગે છે. પછી તેને સ્યાદ્વાદી પુરુષોના વચન અને નિરૂપણે અમૃત સમાન મીઠાં લાગે છે. રોગી પિતાના રાગપાત્રના દેષ જોતું નથી. અને કેવી પિતાના છેષ પાત્રના ગુણ જોતું નથી. ગુણ અને દેશને યથાર્થરૂપે જાણવા માટે વીતરાગ” થવું જોઈએ. અને “વીતરાગ થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યેની યથાર્થ ભક્તિ કેળવવાથી જ વીતરાગ થવાય છે. વીતરાગ પ્રત્યેની ભક્તિનું પ્રેરક તત્તવ રાગ-દ્વેષ રહિત થવાની ઉત્કટ ઈરછા જ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થધર્મનું હાર્દ ૧૯૯ ગૃહસ્થધર્મનું હાર્દ જગતમાં ધર્મ એક જ હોય છે. ધર્મ કદી બે નથી હઈ શકતા. અહિંસા જે ધર્મ છે, તે હિંસા એ અધર્મ છે. સત્ય એ ધર્મ છે, તે અસત્ય એ અધર્મ જ છે. બે વિરુદ્ધ વસ્તુ, એક કાળે, એક જ અપેક્ષાથી, એક સ્વરુપવાળી કદી હોઈ શકતી નથી. એક જ વસ્તુ ધળી અને કાળી એક જ કાળે એક જ અપેક્ષાએ હઈ શકતી નથી એક વસ્તુ, એક જ અપેક્ષાએ એક જ કાળે ધોળી, અને કાળી, આ બે પ્રકારમાંથી કેઈ એક જ પ્રકારની અવશ્ય હોય છે. આ બંને નિયમો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે-હિંસા અને અહિંસા બંને જેમ ધમરૂપ બની શક્તા નથી, તેમ બંને અધર્મરૂપ પણ બની શક્તા નથી. બેમાંથી એક ધર્મ છે. તે બીજે અધર્મ છે. પણ બંને ધર્મરૂપ કે બંને અધર્મરૂપ બની શકતા નથી. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે ધર્મસ્વરુપ છે. એ સર્વ સિદ્ધાન્તવાદીઓ અને ધર્મવાદીઓથી નિશ્ચિત થયેલી વાત છે. તેથી હિંસા, અસત્ય, ચર્ય, અબ્રહ્મ અને પરિગ્રહ એ અધર્મ અને પાપસ્વરુપ છે, એ વાત પણ નિશ્ચિત થઈ જ જાય છે. ધર્મ આ રીતે જે એક જ છે, તે પછી ગૃહસ્થને ધર્મ અને સાધુઓને ધર્મ એવા બે ભેદ શાસ્ત્રોમાં શા માટે પાડેલા છે? એવો પ્રશ્ન ઉભું થઈ શકે છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ધર્મ એક જ હોવા છતાં તેને પાળનારાઓની શક્યતા ખાતર તેના બે ભેદ પાડી બતાવવામાં આવ્યા છે. જેઓ ધર્મ પાળનારાઓની ભૂમિકા સમાન નહિ હોવા છતાં, ભૂમિકા અનુસાર ધર્મને ભેદ સ્વીકારવાની ના પાડે છે, તેઓ કાં તે ધર્મનું પાલન ઈચ્છતા નથી અથવા ધર્મ પાળવાને માર્ગ જાણતા નથી. ધમ–અધમ અહિંસા, સત્યાદિ જ ધર્મ છે અને હિંસા અસત્યાદિ અધર્મ જ છે, એમ નક્કી થયા પછી, ગૃહસ્થ પણ જે સાધુની જેમ સર્વથા અહિંસા, સત્યાદિના પાલનને આગ્રહ રાખે છે, તે તે તેનું પાલન તે કરી શકતો નથી જ, પરંતુ અધિક હિંસા અને મેટા અસત્યના માર્ગે બળાત્કારે કે અનિચ્છાએ પણ તેને ઘસડાઈ જવાનું થાય છે. જૈન શાસ્ત્રમાં ગૃહસ્થ માટે અહિંસા, સત્યાદિ ધર્મોના પાલન અથે, તેમની ભૂમિકા અનુસાર જે માર્ગ યોજવામાં આવ્યા છે, તે કેટલે સુઘટિત, નિર્દોભિક અને સુશકય છે, તે વિચારીને તેને સારી રીતે સમજવા જેવો છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્મ ઉત્થાનના પાયા અહિંસા આદિના ગુણ્ણા અને હિંસા આદિના ઢાષા જાણ્યા પછી પણ આ પ્રકારના વિભાગ જેઓ પાડી શકયા નથી, તેમને અહિંસા આદિના પ્રચારના નામે જ કેટલીક વખત હિંસા આદિના પ્રચારક બની જતાં વાર લાગતી નથી. २०० સર્વ જીવાના પ્રાણના વધ એ હિંસા સ્વરૂપ છે. તેથી સપૂર્ણ ઋહિંસાના પાલન માટે સર્વ જીવાના પ્રાણાના વધ વય છે. એ સિદ્ધાંતના સ્વીકાર કરવા છતાં, ગૃહસ્થાને માટે જૈન શાસ્ત્રકારો નિરપરાધી ત્રસ જીવેાની હિંસાના જ ત્યાગ ફરમાવે છે. અ’ગીકાર કરવા માટે આશ્રિતાની રક્ષાની શિક્ષાને પણ સવ થા ગૃહસ્થાએ સાધુની જેમ ઘર છેાડયું નથી અને સાધુપણૢં ઘર ન છેડે ત્યાં સુધી તેને માથે પોતાના ઘર, કુટુંબ અને જવામદારી રહેલી છે. એ સ્થિતિમાં જો એ અપરાધ કરનારની વર્જ્ય માને તે અવસરે નિરપાધી એવા પેાતાના આશ્રિતાની હિંસાને અ'ગીકાર કરનારા થાય છે. અર્થાત્ તે હિંસાથી તેા ખચી જ શક્તા નથી, કિન્તુ નિરપરાધીની હિંસાના આડકતરી રીતે ભાગીદાર બની જાય છે. એ જ રીતે જે તે ગૃહસ્થ ત્રસ ( હાલતા-ચાલતા) જીવાની સાથે અન્ન વગેરે સ્થાવર જીવાની હિંસાને પણ સથા ત્યજનારા થાય છે, તે અન્નાદિના અભાવે પોતાના તથા પેાતાના કુટુંબના જ નાશ કરનારા થાય છે. આર'ભાદ્ધિ માટે અનિવાય પણે થતી હિંસાને ન છેાડી શકનાર ગૃહસ્થ પણ સાધુની જેમ સ` જીવાની હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા પાળવા તૈયાર થાય છે, તે તેનું પાલન કરી શકતા નથી જ, કિન્તુ સ્વલ્પ હિંસાને બદલે અનલ્પ ( અધિક ) હિંસાને જ આચરનારા થાય છે. જેમ અહિંસા તેમ સત્ય માટે પશુ ગૃહસ્થાને સ્થૂલ અસત્ય વર્જવાનું જ વ્રત ફરમાવેલું છે. સાધુની જેમ ગૃહસ્થ પણ જો સ્થૂલની સાથે સૂક્ષ્મ અસત્યનું વર્જન કરવાને સજ્જ થાય છે, તે તે વન (ત્યાગ ) કરી શકતા જ નથી, કિન્તુ સૂક્ષ્મ અસત્યને બદલે સ્થૂલતર અસત્યને પણ ખેલવાની સ્થિતિમાં મૂકાઈ જાય છે. ગૃહવાસ એટલે શું? કે ગૃહવાસ એટલે જર, જમીન અને જોરૂ આ ત્રણ વસ્તુને સ ́ગ. આ ત્રણ ત્રણમાંથી કાઈપણ એક વસ્તુ વિના જો ગૃહવાસ નભી શક્તા જ નથી, તે। આપત્તિ વખતે આ ત્રણ વસ્તુના સરક્ષણ માટે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સત્યવ્રત પાળી શકે, એ વસ્તુ તેના માટે શકય જ નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધર્મનું હાર્દ ૨૦૧ એ કારણે શાકારે ગૃહસ્થોને માટે સ્થૂલ અસત્ય નહિ બલવાને જ નિયમ બતાવે છે લક્ષમીના લેભથી ખાટાં લખત કરવા કે પુત્ર-પુત્રીના મેહથી કબુલેલા વિવાહ આદિને ઈન્કાર કર ઈત્યાદિ મોટા અસત્ય કદી પણ ન બેલવા, તેમજ જગતમાં જેનાથી બે-વચની પણું જાહેર થાય, એ પ્રકારને અસત્યવાદ કદી પણ ન સેવા એમ પણ ગૃહસ્થને પાળવાના સત્યના સંદર્ભમાં શાકારે ફરમાવે છે. ધન, સ્ત્રી અને પરિવારના મમત્વમાં રહેલે ગૃહસ્થ, ભય-લોભ કે દૈધના આવેશમાં સૂક્ષમ પણ અસત્ય, ગૃહવાસમાં ન સેવે, એ સ્થિતિ શક્ય જ નથી કારણ કે તેને સ્વધન-શ્રી કુટુંબાદિનું પાલન તથા સંરક્ષણ કરવાનું હોય છે. ગૃહસ્થને જેઓની વચમાં રહીને ગૃહસંસાર ચલાવવાનું હોય છે, તે બધા સત્યવાદી અને નીતિમાન જ હોય, એમ બનતું નથી. એ કારણે અસત્યવાદના આશરે આવનારા માણસના પંજામાંથી સ્વઆશ્રિત વસ્તુઓને તેમજ વ્યક્તિઓને ઉગારી લેવા માટે આફત વખતે અનિવાર્ય અસત્યનું તેને સાપેક્ષપણે સેવન કરવું પડે છે. તેનું સેવન પણ જે તે નથી કરતા, તે તે માલમિલકત ગુમાવનારે થાય છે અને પછી પિતાનું ઘર ચલાવવા માટે અને પેટ ભરવા માટે, અવસરે મોટાં પણ અસત્યોને આશ્રય લેનાર બની જાય છે. અચર્યના પાલન માટે ગૃહસ્થને સ્કૂલચેરીને નિષેધ છે. વસ્તુના માલિકની રજા સિવાય, વસ્તુને લેવી તે સ્થૂલ ચારી છે. પરસ્પરની રાજી-ખુશી, કળા-કૌશલ્ય કે સાહસ, હિંમતાદિથી ધન મેળવવું એને પણ જે ચારી કે અનીતિ તરીકે લેખી લેવામાં આવે તે, ગૃહસ્થને સંસાર ચાલ જ અશક્ય છે અને પરિણામે ગૃહવાસ ચલાવવા માટે મોટી ચોરીના ભોગ થયે જ છુટકે થાય છે. આ જ નિયમ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત માટે છે. જે ગૃહસ્થાથી સર્વથા બ્રહ્મચર્યનું પાલન શક્ય નથી, તેઓએ સ્વદારા સંતેષ વ્રત અને પારદાર વર્જનવ્રત અંગીકાર કરવું એ જ શ્રેષ્ઠ છે. અન્યથા મોટા દેશે સેવન કરવાને પ્રસંગ ઊભું થતાં વાર લાગતી નથી. પરિગ્રહ માટે પણ પિતાને કુળ, ઈજજત અને પરિસ્થિતિને વિચાર કરી નિયમ અંગીકાર કરાય છે, તે તે યથાર્થ પણે પાળી શકાય છે, અન્યથા તેને ભંગ થાય છે. અને મેટા નું સેવન કરવાને પ્રસંગ ઊભો થાય છે. સાધુ-માર્ગમાં જ પાલન થવું શક્ય એ ધર્મ ગૃહસ્થની આગળ ધરવામાં આવે, તે તે ધર્મનું પાલન તે શક્ય નથી, કિન્તુ પરિણામે અધર્મ સેવનની જ વૃદ્ધિ આ. ૨૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આત્મ-ઉત્થાનને પાયે થાય છે. આ કારણે જેનશામાં ધર્મના અધિકારી ભેરે જે બે વિભાગ પાડવામાં આવ્યા છે, તે સર્વથા સુસંગત છે. સાધુધર્મને લાયક અહિંસાદિ ધર્મોના પાલનને આગ્રહ જેમ ગૃહસ્થને ધર્મથી ચુત કરનાર છે. તેમ ગૃહસ્થ ધર્મને લાયક અહિંસાદિ ધર્મોના પાલનને માર્ગ સાધુઓની આગળ મૂકવાથી સાધુ પણ સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે, એ વાત પણ અધિકાર–ભેદના ગર્ભમાં આવી જાય છે. સાધુ-મુનિરાજ સાધુધર્મ યથાર્થપણે પાળે અને એ સાધુધર્મને આદર્શ રાખીને ગૃહસ્થ ગૃહસ્થ ધર્મને યથાર્થપણે પાળે તેમાં જ શ્રી સંઘ અને શાસનની પ્રભાવના સમાયેલી છે. કક્ષા મુજબ થતુ ધર્મનું પાલન, વ્યક્તિને ઉત્તરોત્તર ચઢિચાતી કક્ષાને પાત્ર બનાવે છે. અને કક્ષાને અવગણનારો નિગ્ન કક્ષામાં ધકેલાઈ જાય છે ધર્મના વિભાગનું આ હાઈ સૂકમબુદ્ધિથી વિચારવા જેગ્ય છે. જરૂરી વિભાગ કે ભેદ, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપકારક છે એ હંમેશા યાદ રાખવું જરૂરી છે. દરિદ્રતા નિવારણને ઉપાય દુનિયાની દષ્ટિએ દરિદ્રતા એક મોટું દુખ છે. દરિદ્રતાને કઈ ચાહતું નથી. દરિદ્ર માણસની ગણના એક તણખલા કરતાં પણ ઉતરતી ગણાય છે. ઘાસનું તણખલું જેટલું ઉપાગી છે, તેટલી ઉપયોગિતા પણ દરિદ્ર માણસની આ દુનિયામાં દેખાતી નથી. દરિદ્રતાનું દુઃખ એક કવિએ ઉપહાસમાં દરિદ્ર-પુરુષને સિદ્ધપુરુષની ઉપમા આપી છે, તે અક્ષરશઃ સત્ય છે. કવિના શબ્દોમાં દરિદ્ર-પુરુષ પિતાની જાતને ઓળખાવતાં જણાવે છે કે ખરેખર હું સિદ્ધ છું, જે એમ ન હોય તો હું આખા જગતને દેખું છું. પણ મને કઈ દેખાતું નથી, એમ કેમ બને ? અર્થાત્ દરિદ્ર પુરુષની સામે નજર કરવા પણ જગતમાં કઈ તૈયાર નથી. એવી કંગાલ હાલતમાં સમગ્ર જીવન પસાર કરવું કેટલું કષ્ટદાયક હશે, તે તે તેને અનુભવ કરનાર જ સારી રીતે જાણે. અને એ અનુભવ આ દુનિયામાં અનેક આત્માઓને કરવું જ પડે છે. આજે તે આ દરિદ્રતાનું જ લગભગ સર્વત્ર સામ્રાજય હેય તેમ ભાસે છે. થોડાક ધનવાન માણસને બાદ કરતાં, મોટા ભાગના મનુષ્ય પોતાનું જીવન કષ્ટથી ગુજારતા જણાય છે. જીવન જીવવાની હાડમારીઓ વધતી જાય છે અને સામગ્રીઓ ઘટતી જાય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રતાનિવારણને ઉપાય ૨૦૩ ખાવાને અન્ન, પીવાને જળ, પહેરવાને વસ્ત્ર, રહેવાને ઘર અને કમાવાને ધન, એમ દરેક વસ્તુની તંગી વધતી જાય છે. એ બધા વચ્ચે માર્ગ કાઢ આજે બુદ્ધિમાન અને સમજદાર મનુષ્યને પણ કઠિન થઈ પડે છે. દેશનાયક અને રાજ્યના અધિકારીઓ અનેક યોજનાઓ ઊભી કરે છે, પરંતુ દરિદ્રતાનો નાશ કરવાને ઊભી કરેલી તે જનાએ જ જાણે નવી દરિદ્રતાને ખેંચી ન લાવતી હોય, તે કપરો અનુભવ થાય છે. દરિદ્રતાનું કષ્ટ દૂર કરવા માટે આજના સમયમાં ભારેમાં ભારે પ્રયત્નો થઈ રહ્યા છે, તે પણ તેને જીતી શકાતી નથી. આ એક નક્કર હકીકત છે કે તેને વિવિધિ દૃષ્ટિથી જુએ છે. અને તેને આજે નહિ તો કાલે દૂર કરી શકીશું, એમ માનીને વિવિધ પ્રકારના પ્રયત્નમાં મશગુલ રહે છે. વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે अज्ज कल्लं परं परारिं, पुरिसा चिंतंति अत्थसंपत्ति । अंजलिगयं व तोयं, गलंतमाउं न पिच्छंतिं ॥ અર્થ: પુરુષ અર્થની પ્રાપ્તિને, આજે નહિ તે કાલે અને કાલે નહિ તે પરમે, એ રીતે થાકયા વિના ચિંતવ્યા કરે છે, પરંતુ પોતાનું આયુષ્ય ખેબામાં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતા નથી. અનેકવિધ દરિદ્રતાઓ શાસ્ત્રકાર મહર્ષિઓની દષ્ટિ દરિદ્રતાના કણને જુદી જ રીતે જુએ છે. અને તે રીત એ છે કે આ જગતમાં મનુષ્યને એકલી ધનની દરિદ્રતા જ પીડી રહી છે, એમ નથી પણ રૂપની, બળની, કુળની, જાતિની, આરોગ્યની, આયુષ્યની, બુદ્ધિની, વિવેકની, વિચારની, આચારની અને ધર્મની–આમ અનેક પ્રકારની દરિદ્રતાઓ માનવને ઘેરી વળેલી છે. એમાં એકલી ધનની દરિદ્રતાને જ આટલે સંતાપ શા માટે? અનેક પ્રકારની દરિદ્રતાઓ વચ્ચે ભીંસાઈ રહેલો માનવી, જ્યારે એક ધનની દરિદ્રતાને જ આટલે મોટે અને બે સંતાપ ધારણ કરે છે, ત્યારે ખરેખર તે કઈ મેટા મેહને આધીન થઈને વર્તી રહે છે, એમ કહેવું પડે છે. સાચું ધન કેવળ ધનને મેહ એ બેટે મેહ છે. ધન જેમ ઉપયોગી છે, તેમ આરોગ્ય કે આયુષ્ય એ શું ઓછાં ઉપયોગી છે ? ધન કરતાં આરોગ્ય અને આયુષ કેટિગણા વધારે કિંમતી છે. છતાં ધનની દરિદ્રતા જ ‘દરિદ્રતા” ગણાય તેનું કારણ શું? આથી આગળ વધીને વિચારતાં એ Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાના પાયે ૨૦૪ સ્પષ્ટ થાય છે કે દેહના આરોગ્ય કે આયુષ્ય કરતાં પણ વધારે કિંમત આત્માના જ્ઞાન અને વિવેકની તેમજ સદ્વિચાર અને સદાચારની છે. તેની ઘણી ત‘ગી છે પણ તેના માણસને વિચાર પણ નથી. ધનથી માલેતુજાર બન્યા. કાયાથી પુષ્ટ થયા કે આયુષ્યથી માટે થયા. તેટલા માત્રથી માણસ સુખી બન્યા, એ કલ્પના શું સત્ય છે ? માણસની ખરી કિંમત તા તેના જ્ઞાનધનથી અને વિવેક-સ...પત્તિથી છે. સવિચાર અને સતન જ માણુસનું ખરૂ ધન છે. ધાર્મિક દરિદ્રતા ટાળેશ મનુષ્યના સુખ અને શાન્તિના આધાર ધન, રૂપ, બળ કે આરોગ્ય જ નથી, કિન્તુ વિવેક, વિચાર, વન અને આચાર છે. આ વાત આજે લગભગ વિસરાતી જાય છે, પરિણામે આજે ધન-સ`પત્તિની પૂ`ઠે પડેલા માનવીએ સત્ર જોવા મળે છે, પણ વતન અને વિચાર સુધારવાની ધગશ અને તમન્ના ધરાવનારા માનવીઓના દન પણ દુર્લભ ખનતાં જાય છે. એનું ખરૂં કારણ, દેશની આર્થિક દરિદ્રતાના વિચાર કરનાર વર્ગની થતી વૃદ્ધિતથા દેશની (પ્રજાની) ધાર્મિક-દરિદ્રતાની ચિંતા કરનાર વર્ગ ના થતા ઘટાડા હાય એમ નથી લાગતું ? આર્થિક દરિદ્રતા એ દરિદ્રતા છે અને કષ્ટકારક છે, તેા ધાર્મિક દારદ્રતા એ એથી પણ અધિક માટી ક‘ગાલિયત છે. અને એ ભાવી મહાન કષ્ટના હેતુ છે એ વાત કદી પણ ન ભૂલવી જોઈએ. આર્થિક દરિદ્રતા કેવળ દેહને કે દેહના એક જન્મને પીડાકારક છે, જ્યારે ધાર્મિક દરિદ્રતા આત્માને, આત્માની, જન્મની પરંપરાએાને તેમજ તે જન્મ-૫૨‘પરાઓનાં સુખ અને શાન્તિની સંતતિને ભારે કષ્ટકારી નીવડે છે. આર્થિક દારિદ્ર કદાચ ટળ્યું, પણ એ ધાર્મિક દારિદ્ર કાયમ રહ્યું, તે તેથી સુખ અને *પત્તિ નહિ, પણુ દુઃખ અને વિપત્તિના જ વરસાદ વરસવાના છે. પ્રત્યેક કાળના ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. વિપક્ષમાં ધાર્મિક દારિદ્ર ટળ્યું અને આર્થિક દારિદ્ર ન પણ ટળ્યું, તે પણ માનવીની ગતિ નિશ્ચિત છે. મનુષ્યની ઉર્ધ્વ ગતિને આધાર ધ છે, પણ ધન નથી. આ વાત આજની ઘડીએ સહુથી વધારે સારી રીતે સમજવાની જરૂર છે. ધ વિનાનુ ધન અધેાગતિને આપે છે, જ્યારે ધન વિનાના પણુ ધમ ઉર્ધ્વગતિને જ આપે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રતાનિવારણને ઉપાય ૨૦૫ આર્થિક બેકારી કરતાં ધાર્મિક બેકારી વધારે ભયંકર છે, એ વાત મનુષ્ય માત્રને જેટલી વહેલી સમજાય, તેટલું વધારે લાભ છે. ધનની પૂંઠે પડેલે માનવી, ધર્મની પૂઠે કેમ પડતું નથી ? શું ધર્મ એ ધન કરતાં હલકી ચીજ છે? ના, એમ નથી. ધર્મ એ ધન કરતાં ખૂબ જ મૂલ્યવાન ચીજ છે. ધનનું પણ અંતરંગ મૂળ ધર્મ જ છે. છતાં માનવી અનેક નિબળતાઓને વશ છે તેમાં આ પણ એક તેની અજ્ઞાન જન્ય નિબળતા છે, બુદ્ધિને વિપર્યાય છે, મેહધતાનો આ એક પુરાવો છે, જેથી ધનના મૂળ કારણ રૂપ ધમને એ સમજી શક્તા નથી. મોહ અને અજ્ઞાનના અંધાપા નીચે રહેલો માનવી ધનને દેખીને રાચે છે તેમજ નાચે છે, જ્યારે ધર્મ પ્રત્યે એ સરિયામ અરૂચિ દાખવે છે, તેમજ ધર્મની વાત સાંભળીને મેં મરડે છે. ધનને ચળકાટ તેને આકર્ષે છે, કારણ કે તે દેખવા તેને આંખ છે, ધર્મને ચળકાટ તેને આકર્ષત નથી, કારણ કે તેને જોવાની આંખ તેને મળી નથી. મળી છે તે ખુલી નથી એ આંખનું નામ છે વિવેક! જેઓનાં વિવેક ચક્ષુ ખુલી ગયાં છે, તેઓની નજરે ધનને ક્ષણિક ચળકાટ તેટલે આકર્ષક રહેતું નથી, એટલે ધર્મને શાશ્વત–પ્રકાશ રહે છે. ધનના ભોગે પણ તે ધર્મ મેળવવા ચાહે છે. ધર્મ માટે તે ધન છોડવા તૈયાર થાય છે, પણ ઘન માટે ધર્મને છેડવા પ્રાણુતે પણ તે તૈયાર થતો નથી. આ પ્રકારનાં વિવેકચક્ષુ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્ર વડે વિવેક ચક્ષુ પ્રાપ્ત થતાં જ ધનને ખાટે મેહ માનવીના અંતઃકરણમાંથી પલાયન થઈ જાય છે. અને ધર્મ પ્રત્યે અંતરંગ આદર અને પ્રેમ જાગે છે. એ ધર્મ-પ્રેમ માનવીને સત્ય ૨સ્તે ચઢાવી અનંત કલ્યાણને ભક્તા બનાવે છે. સાચો આશ્રય ધનના અભાવે ધર્મ ન જ થઈ શકે, અથવા ઘણું ઘન હોય તો જ ધર્મ થઈ શકે એ વિચાર પણ મેહને જ એક પ્રકાર છે. ધર્મ માટે વિપુલ ધનની જરૂર નથી અલ્પ ધનમાં કે કઈ પણ અવસ્થામાં ધર્મ થઈ શકે છે, માનવભવમાં ધર્મ કરવા માટે તો જીવને અનેક પ્રકારની વિપુલ સામગ્રી પ્રાપ્ત થયેલી જ છે, તેનો લાભ નહિ લેતાં ધન પ્રત્યેના મિથ્યા મોહને પોષનારા ખોટા તર્કોને આશ્રય લેવા માણસ હેરાય છે, તેને શાઅજ્ઞાન રોકે છે અને સમજાવે છે કે વર્તમાનમાં ધનનો અભાવ છે તે પરિ. સ્થિતિ પણ ધર્મના અભાવે જ ઉત્પન્ન થઈ છે અને તેથી આ લેક અને પરલોકમાં સાચું ઉપયોગી ધન પણ જેને જોઈતું હોય, તેણે ધર્મનો જ આશ્રય લે હિતકર છે. એ ધર્મનો આશ્રય લેવા માટે મળેલી આ માનવભવરૂપી અમૂલ્ય તકને ફેકટ જતી કરવી, એ વિવેકરૂપી વેચનને તિરસ્કાર હેઈ, ત્યાજય છે. વિવેકરૂપી વેચનથી ધર્મનું માહાસ્ય સમજાય છે. તથા એ ધર્મ એ જ સાચું અને શાશ્વત ધન છે, એમ સ્પષ્ટ થાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આત્મ-ઉત્થાનને પાયે આ ધમ ચાર પ્રકાર છે,દાન, શીલ, તપ અને ભાવ. તેમાં પ્રથમ દાનધમને પ્રભાવ વર્ણવતાં શાકાર ભગવંતે ફરમાવે છે કે धर्मस्यादिपदं दानं, दानं दारिननाशनम् । जनप्रियकरं दानं, दानं कीर्त्यादिवर्धनम् ॥ અર્થ - ધર્મનું પ્રથમ પાન દાન છે. દાન દરિદ્રતાને નાશ કરે છે. દાન સૌ કેઈને પ્રિયકર છે. દાન, કીર્તિ, આરોગ્ય આદિને વધારનારું છે. એક માત્ર ધનના અભાવને જ આગળ કરીને “હું દુખી છું,” એમ વિચારવું કે બે લવું, તે નરી જડતા છે અજ્ઞાન અને મેહને જ એ ઓડકાર છે. અજ્ઞાની જ આમ વિદ્યારી કે બેલી શકે. ધન, આત્માનું તેમજ માનવ-પ્રાણીઓને ભલું જ કરે એ નિયમ નથી. ધનથી સુખ અને શાન્તિ મળે એ પણ નિયમ નથી, ધન આપી-આપીને શું આપી શકે ? એને વિચાર કરવામાં આવે અને ધર્મ આપી-આપીને કેટલું બધું આપી શકે? એને વિચાર કરવામાં આવે, તે માનવીને ધનની કમજોરી અને ધર્મનું સામર્થ્ય જરૂર સમજાઈ જાય. ધન એ જ જે જગતનું સાર સર્વસ્વ હેત તે ધર્મ ધુરંધર મહાત્માઓના ચરણોમાં મેટામાં મોટા ધનપતિઓથી માંડીને ચક્રવર્તીઓએ પિતાનાં મસ્તક ન જ ઝુકાવ્યા હતા. એથી એમ સાબિત થાય છે કે ધર્મ જ સાચું ધન છે. બાકીનાં બધા ધન તેની પાછળ ખેંચાઈને આવે છે. ધન કાજે ધર્મ છે તે એક પ્રકારનું આત્મઘાતી પગલું છે. અને ધનના ભેગે પણ ધર્મને મજબૂત રીતે વળગી રહેવું એ જ શાશ્વત સુખ લીમી પામવાને સારો ઉપાય છે. . ધાર્મિક શિક્ષણનો હેતુ छिन्नमुलो यथा वृक्षः गतशिर्षों यथा भटः । धर्महीनो धनी तद्वत कियतकालं ललिष्यति ।। અર્થ -રાયેલા મૂળવાળું વૃક્ષ કે કપાયેલા મસ્તકવાળો સુભટ જેમ વધુ કાળ ટકી શકતા નથી, તેમ ધર્મહીનના ધન, બળ, સુખ કે આરોગ્ય અધિક સમય ટકી શકતાં નથી. સુખનું મૂળ ધન છે, આરોગ્ય છે, દીર્ધાયુષ્ય છે, એ સહુ વ્યવહાર સમજી શકે છે પણ ધન, આરોગ્ય કે આયુષ્યનું મૂળ શું છે? તે કેઈ વિરલ મનુષ્ય જ જાણે Page #243 -------------------------------------------------------------------------- ________________ ધામિક શિક્ષણનો હેતુ છે. ઉપરને લોક તેના ઉપર પૂર્ણ પ્રકાશ પાડતાં જણાવે છે કે ધમહીનના ધન, બળ, સુખ કે આરોગ્ય અધિક સમય ટકી શકતાં નથી. ધર્મ એ ધન, આરોગ્ય કે દીર્ધાયુષ્યનું જ મૂળ છે એવું નથી, પણ સ્વર્ગ તેમજ અપવર્ગ (મોક્ષ)ના સુખનું મૂળ પણ તે જ છે. ધર્મ વિના જ સુખી થઈ શકાશે કે સદ્દગતિ મેળવી શકાશે, એમ માનવું એ જ મોટું અજ્ઞાન છે. ધર્મના પાયા ઉપર જ આખું વિશ્વ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એવું જ્ઞાની પુરુષનું દઢ મંતવ્ય અને પ્રરૂપણ છે. તેથી તે ધર્મને તેઓ માત્ર જાણવાનું કે માનવાને વિષય રાખતા નથી, કિન્ત આચરવાને વિષય માને છે. ધર્મ એ સુખ-શાંતિનું મૂળ છે,” એમ જ્યારે કહેવાય છે, ત્યારે તે જાણે કે માનેલે જ ધર્મ નહિ. પણ આચરેલે જ ધર્મ સમજવાનું છે. ધાર્મિક શિક્ષણ ધાર્મિક શિક્ષણને યથાર્થ વિકાસ જોઈ હશે, તે ધર્મ એ આચરવાની વસ્તુ છે, કેવળ ભણવાની જ નહિ, એ જાતને નિર્ણય સર્વ પ્રથમ કો પડશે. આપણી પાઠશાળાઓમાં ક્રિયાના સૂરોની પ્રથમ પસંદગી કરવામાં આવે છે, તેની પાછળ મેટું રહસ્ય છે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે, Education is the harmonious development of all our faculties.' શિક્ષણ એટલે આ પણ તમામ આવડતને સુસંવાદપૂર્ણ વિકાસ. બીજા એક વિચારશીલ લેખકે કહ્યું છે કે, * The aim of education is not knowledge but action.' શિક્ષણનું દયેય માત્ર જાણકારી મેળવવી તે નહિ, પણ જ્ઞાનને ક્રિયામાં ઉતારવું તે છે. કેળવણીને ઉદ્દેશ માત્ર જ્ઞાન નથી, કિન્તુ ક્રિયા છે. સાચી કેળવણી તે છે કે જે વડે આપણી બધી શક્તિઓને એકસરખે વિકાસ થાય. ધાર્મિક કેળવણીને હેતુ પણ તે જ છે. ધર્મનું શિક્ષણ કેવળ શિક્ષણ ખાતર, ધર્મની માહિતી (Information) મેળવવા ખાતર ન લેવું જોઈએ, પણ ધર્મ વડે આપણા જીવનને કેળવવા માટે લેવું જોઈએ. ધર્મ વડે આપણું સમગ્ર જીવનને ઉરચ રૂપાંતર આપવા માટે ધર્મક્રિયા અને એ માટે રચાયેલા ખાસ સૂત્રોના અધ્યયનની પ્રથમ જરૂર છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે દાખલા તરીકે ધર્મક્રિયા માટે રચાયેલા સૂત્રોમાં સૌથી પ્રથમ સૂત્ર, શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર છે. તે સૂત્રનુ અધ્યયન કેવળ અધ્યયન માટે નહિ, પશુ તેનું સૂત્ર અ અને તદ્રુભય સહિત તથા કાળ, વિનય-બહુમાન અને ઉપધાન આદિ વિધિપૂર્વક અધ્યયન કરી, પ્રત્યેક કાર્યના પ્રારભમાં વિઘ્નના નિવારણ માટે અને ઈષ્ટની સિદ્ધિ માટે મંગળ તરીકે ઉપયોગ કરવાના હેતુએ છે. સમગ્ર જીવનમાં તેના વિધિયુક્ત પ્રત્યેાગ કરવા માટે કહ્યુ છે કે, ૨૦૮ મોચન-સમએ સચળે, વિવો વેસળે મને, વસળે, પંચ—નમુજારે વજી, સુમરિઝ્ઝા સવન્ના વિ ॥ શ્॥ અર્થ :-ભેાજન સમયે, શયન સમયે, ૠગવાના સમયે, પ્રવેશ સમયે, ભય સમયે, કષ્ટ સમયે અને સ સમયે નિશ્ચિતપણે શ્રી પંચ નવકારનુ સ્મરણ કરવું જોઈએ. જેમ શ્રી નવકાર માટે તેમ ક્રિયા માટેના દરેક સૂત્રો માટે સમજવાનુ છે. સૂત્રના મહિમા ગુરુવંદન સૂત્ર, ચૈત્યવદન સૂત્ર, દેવવઇન સૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર, સામાયિક સૂત્ર, લેગસ સૂત્ર, કાચાસ સૂત્ર, પચ્ચક્ખાણ સૂત્ર વગેરે પ્રત્યેક સૂત્ર કેવળ ભણવા માટે નથી, પણ ધર્મનું જીવનમાં પ્રત્યક્ષ આચરણુ કરવા માટે છે. પૂજ્ય પુરુષા અને તેમના પ્રતીકેાને વંદન એ ધર્મ છે. સમતાભાવ એ ધર્મ છે. પાપથી પાછા ફરવું એ ધર્મ છે. ત્યાગને જીવનમાં ઉતારવા એ ધમ છે. આ રીતે ઉપર ખતાન્યેા તે ધમ જ સુખ અને સદ્ગતિનું મૂળ છે. તેનું વિધિપૂર્વક જીવનમાં સેવન કરવા માટે સૂત્ર ભણવાની જરૂર છે. તેના અર્થ જાણવાની જરૂર છે. એટલે કે તે બંનેની જરૂર છે. એથી મન ખરૂંધાય છે, વાણી સુધરે છે, કાયા સન્માÔગામી થાય છે, પાપ શકાય છે, પુણ્ય વધે છે, સુખ મળે છે, દુઃખ ટળે છે. એક શ્રી નવકાર મંત્ર જેટલા નાનકડા સૂત્ર વડે મ ́ગળનુ આગમન થાય છે, અમંગળ દૂર થાય છે, તા ચૈત્યવંદન, દેવવઇન અને પ્રતિક્રમણની ક્રિયામાં આવતાં મેાટાં સૂત્રો વડે તે કાર્ય વધુ પ્રમાણમાં કેમ ન થાય ? અવશ્ય થાય, અને એ કરવા માટે જ સૂત્રોની રચના છે. તેમજ સૂત્રોના અવલંબનપૂર્વક થતી ધર્મ ક્રિયાઓ વડે સમગ્ર જીવન ‘ ધાર્મિક અંકુશ 'માં આવી જાય છે. આ એક પ્રકારની આધ્યાત્મિક કસરત છે. સૂત્ર, અર્થ અને તદ્રુભયના આલેખનપૂર્વક થતી પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ દેવ, ગુરુ અને ધર્માંતત્ત્વનું બહુમાન રહેલું હોય છે. અને એ બહુમાનપૂર્વક કરાતી આરાધનાએ વડે જીવ ક્રમશઃ આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણને હેતુ ૨૦૯ શારીરિક વ્યાયામનું શાસ્ત્ર વ્યાયામમાં કુશળતા મેળવવા માટે હોય છે, નહિ કે કેવળ શાસ્ત્રના પંડિત બનવા માટે, તેમ માનસિક વ્યાયામ કહે કે આધ્યાત્મિક વ્યાયામ કહે, તે માટે ક્રિયાનાં સૂત્રો છે. એ સૂત્ર વિધિપૂર્વકના માનસિક વ્યાયામ વડે આધ્યાત્મિક બળ કેળવીને આત્માની ગુપ્ત શક્તિઓને પ્રગટ કરવા માટે છે. સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે છે. શિક્ષકની સજાગતા ધાર્મિક શિક્ષણની પાછળ રહેલું આ મહત્વનું દયેય, કેવળ વિદ્યાર્થીઓના જ નહિ, પણ ધાર્મિક શિક્ષકેના લક્ષમાં પહેલું હોવું જોઈએ. અને તેમના જીવનમાં ક્રિયાના સૂત્રને આ રીતે અમલ કરવાની ધગશ હેવી જોઈએ. એ વડે શિક્ષક પોતે એટલે લાભ અનુભવતો હશે, એટલે તેને આ સૂત્રો ભણાવવાની ક્રિયામાં વધારે ઉત્સાહ જાગશે. કેવળ શિક્ષકે જ નહિ, પણ ધાર્મિક કેળવણીના ક્ષેત્રમાં રસ લેતી પ્રત્યેક વ્યક્તિએ ધાર્મિક ક્રિયા અને તેનાં સૂત્રને આ દષ્ટિએ જોતાં શિખવું પડશે. અને એ દષ્ટિ આવ્યા પછી જ ધાર્મિક શિક્ષણની ખરી ઉપગિતા ખ્યાલમાં આવશે. ધાર્મિક શિક્ષણમાં ક્રિયાના સૂત્રોનું અધ્યયન કયા હેતુસર છે? એ નક્કી કર્યા પછી તત્વજ્ઞાનના ગ્રન્થનું અધ્યયન શા માટે છે? એ પણ નક્કી કરવું પડશે. તત્ત્વજ્ઞાન પણ કેવળ તત્ત્વનું જ્ઞાન મેળવવા માટે નથી, પણ તે વડે ચિત્ત શુદ્ધિની સાધના કરવા માટે છે. શુભધ્યાનની વૃદ્ધિ કરવા માટે છે. ધર્મક્રિયા વડે જેમ આત્માની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે મેહ અને અજ્ઞાનને નાશ કરીને આત્મામાં છુપાયેલા અનંતજ્ઞાનને પ્રગટ કરી શકાય છે. કેવળ શ્રુતજ્ઞાન મેળવવા માટે કે મતિજ્ઞાનને વિકસાવવા માટે જ તત્ત્વજ્ઞાનનું અધ્યયન જેનશામાં વિહિત થયેલું છે એવું નથી, પણ એ વડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીયાદિ કર્મોને ખપાવીને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને મેળવવાને ઉદ્દેશ છે. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા જ્ઞાનસાર પ્રકરણના આઠમાં ત્યાગાછઠના છઠ્ઠી લોકનું વિવરણ કરતાં ફરમાવે છે કે, “જ્ઞાનાચાર પ્રત્યે એમ કહેવું કે, જ્યાં સુધી તાશ પ્રસાદથી તારૂં શુદ્ધ પદ કેવળજ્ઞાન ન આવે, ત્યાં સુધી મારે તારી સેવા કરવાની છે. શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે, સંકલ્પીન કર્મ ફળે નહિં.” કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાન ભણવાનું છે. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે દશનાચારને સેવવાનો છે. આ ૨૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આત્મ-ઉત્થાનને પાયો યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે ચારિત્રાચારને પાળવાને છે. શુકલધ્યાનના લાભ માટે તપાચારનું સેવન કરવાનું છે. અક્રિયપદની પ્રાપ્તિ માટે વીર્યાચારનું પાલન કરવાનું છે. શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર વગેરે આગમગ્રન્થમાં જ્ઞાનને અભ્યાસ માત્ર જ્ઞાનવૃદ્ધિ માટે જ છે, એમ ન કહેતાં ચિત્ત-સમાધિ માટે છે, એમ કહ્યું છે. સ્વાધ્યાયથી વૈરાગ્ય, વૈરાગ્યથી શુભધ્યાન, શુભધ્યાનથી ચિત્તસમાધિ અને ચિત્તસમાધિથી સદ્દગતિ–એ જ્ઞાનાભ્યાસનું ધ્યેય છે. તત્વજ્ઞાનનું ફળ ભૌતિક વિજ્ઞાનની જેમ ધાર્મિક જ્ઞાનને પણ જે આપણે વિશ્વ વસ્તુઓની માહિતી મેળવવાનું જ એક સાધન માનીએ, પણ તે વડે ચિત્તસમાધિ અને સદ્દગતિ મેળવવાનું કચેય ન સ્વીકારીએ, તે તત્ત્વજ્ઞાન ભણવા માટે ખાસ કઈ પ્રેરણા ન રહે. કારણ કે પદાર્થ વિજ્ઞાનની ભૂખ તે આજના ભૌતિકવાદની કેળવણીથી પણ થોડી ઘણી સંતોષાય છે. તત્ત્વજ્ઞાન મેળવવાની પાછળ એટલે સંકુચિત હેતુ નથી, પણ એની પાછળ ઉદાત્ત હેતુ છે, અને તે મનુષ્યને મળેલા કરણની શુદ્ધિ કરવા માટે અને પોતાની જાતના માલિક બનવા માટે ચિત્તમાં ઉત્સાહ જગાડે છે, અને આ રીતે તત્ત્વજ્ઞાન પણ સદાચરણમાં સહાયક બને છે. ક્રિયાના સૂત્રની સાથે તત્વજ્ઞાનને અંતરંગ સંબંધ છે. ક્રિયા એ સાપ છે. તત્ત્વજ્ઞાન તેનું સાધન છે, અને એ બંનેનું સાધ્ય કેવળજ્ઞાન અને મેક્ષ છે. ધાર્મિક શિક્ષણના વિકાસ માટે શિક્ષકેમાં નવું જેમ પ્રગટે, તે માટે આ જરૂરી મુદ્દાઓ છે. એક તે ક્રિયાનાં સુત્રો આધ્યાત્મિક વ્યાયામનાં સુત્રો છે. એ દષ્ટિએ તેને જોતાં શીખવું જોઈએ અને તેને શક્ય અમલ જીવનમાં કરો તથા વિદ્યાર્થીઓને કરાવવું જોઈએ. બીજું, તત્વજ્ઞાનના ગ્રન્થ કેવળ પદાર્થ વિજ્ઞાનની જેમ માહિતી મેળવવા માટે નથી, પણ ચિત્તની સમાધિ તથા એકાગ્રતા કેળવવા માટે છે. ક્રિયાના સૂત્ર તથા તત્ત્વજ્ઞાનના ગ્ર–એ બંનેનું અધ્યયન પરસ્પર પૂરક છે. જેમ જેમ ક્રિયામાં પ્રગતિ થાય, તેમ તેમ તત્ત્વજ્ઞાનની ભૂખ વધે અને જેમ જેમ તત્વજ્ઞાન વધતું જાય, તેમ તેમ સમ્યફક્રિયામાં આગળ વધવા માટે અધિકઅધિક ઉત્સાહ આવતે જાય, એ જ ખરેખરો ધાર્મિક શિક્ષણને વિકાસ છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્-દર્શન સમ–સંવેશ—નિર્દેયાનુજમ્પાન્તિવયરુક્ષનૈઃ लक्ष्णैः पश्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥ આપણાં જીવનમાં સમ્યગ્દર્શન છે કે નહિ ? તેની ઓળખાણુ કરાવનારા પાંચ ગુણા છે, તેનાં નામ શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકચ છે. તેજ સાચુ' અને શંકાવિનાનુ છે, કે જે જિનેશ્વર ભગવતાએ કહ્યું છે, અને એવી શ્રદ્ધા-એ વિવેક અને પરીક્ષા વિના સંભવતી નથી. આવે! શ્રદ્ધાના ઢેઢીપ્યમાન દીવા પ્રજ્વલીત કરાવવામાં કઠ એવા કરૂણા સાગર પન્યાસપ્રવર શ્રી ભદ્ર'કરવિજયજી ગણિવર્ય ....!!! Page #248 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્દર્શન હુ' નિશ્ચયથી આત્મવરૂપ છું. આવી અખડ શ્રદ્ધાવાળાને સર્વ કાઇ પેાતાના આત્માના જ અંશ દેખાવા લાગે છે. આવા આત્મદર્શન એટલે સમ્યગ્દર્શનને પામવાની પૂર્વ ભૂમિકારૂપ ચિંતનનાં ચમકારા...!! ૧ શ્રદ્ધા અને જ્ઞાન ૨ સાચુ' જ્ઞાન અને સ‘યમ ૩ વિચાર-આચાર અને શ્રદ્ધા ૪ ક્રિયાનાં ગર્ભમાં જ્ઞાન ૫ જ્ઞાનીનું સ્વરૂપ ૬ નિવેદ અને સ વેગ ૭ શ્રદ્ધા અને સવેગ ૮ પરમ શ્રદ્ધેય શાસ્રો ૯ જૈન દશનની લેાકેાત્તર આસ્તિકતા ૧૦ શાસ્રાભ્યાસનું ફળ ૧૧ સાચું શાસન—વિતરાગ શાસન ૧૨ શ્રી જિનશાસનના મહાન ઉપકાર ૧૩ શ્રી જિનશાસનનું હૃદય ૧૪ શ્રી જૈન શાસનની અનુપમ આરાધના ૧૫ સમ્યગ્-૪ન ૧૬ પરમ તત્ત્વ ૧૭ સમ્યગ્દર્શનના વિચાર ૧૮ થા કન ૧૯ આંતર નિરીક્ષણ ૨૦ એષિ-સમાધિ અને આરોગ્ય ૨૧ આત્મપમ્ય ભાવ ૨૨ સવેદન ૨૩ ત્રિશલ્ય નાશક સ્નેહુ પરિણામ ૨૪ ઉપાસ્ય તત્ત્વનું દર્શન Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા અને જ્ઞાન શ્રદ્ધા અને જ્ઞાન માનવજાતિ એ સવ જાતિઓમાં પ્રધાન જાતિ છે. કારણ કે તે સૌથી અધિક બુદ્ધિમાન પ્રાણીઓના સમુદાયથી બનેલી જાતિ છે, માનવજાતિ એટલે બુદ્ધિમાન પ્રાણીઓને સમુદાય! માનવ સમુદાયમાં પણ કાળભેદે બુદ્ધિના તારતમ્યથી અનેક પ્રકારના ભેદ પડી જાય છે, તે પણ ગમે તેવા કાળે બીજા પ્રાણીઓની બુદ્ધિ કરતાં માનવજાતિની બુદ્ધિ અધિક જ રહેવાની છે, તેમાં સંશય નથી. માનવ સમુદાય એ બુદ્ધિપ્રધાન વર્ગ છે, એને અર્થ એ છે, કે બુદ્ધિ એ મનુષ્યનું સરવ છે. જેમ શરીરનું સત્વ એ શુક્ર અને શરીરની શોભા એ મુખ, તેમ માનવને માનવી તરીકે ટકાવનાર કે શેભાવનાર એક માત્ર બુદ્ધિ છે. પરંતુ બુદ્ધિ એ એવી કઈ થૂલ ચીજ નથી કે તેને બાહ્ય શએ વડે હણી શકાય. બુદ્ધિ જેમ આંતરિક વસ્તુ છે, તેમ તેને હણવાનાં શસ્ત્રો પણ આંતરિક જ છે. બુદ્ધિ એ આંતરિક વસ્તુ છે, તેનું કારણ તે બાહા ઈન્દ્રિયેથી અગોચર છે. જે વસ્તુ બાહ્ય ઈન્દ્રિયોને ગોચર ન થઈ શકતી હોય, તે વસ્તુ ન જ હોય એવો નિશ્ચય કરી શકાય એમ નથી. આકાશ વગેરે કે પરમાણું આદિ પદાર્થો બાહા ઈન્દ્રિયેથી અગોચર હોવા છતાં, તેની સત્તા દરેકને સ્વીકારવી જ પડે છે. તેમ બુદ્ધિ, જ્ઞાન આદિ આંતરિક વસ્તુ ઈન્દ્રિયપ્રત્યક્ષ ન થઈ શકતી હોય, તે પણ સ્વ-સંવેદન (પ્રત્યક્ષ) થી પ્રત્યેકને તેની સત્તા સ્વીકાર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. જેઓ બહિરિન્દ્રિયગોચર પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુભવાતા બાહા પદાર્થોની સત્તા સ્વીકારવા તૈયાર છે, તેઓ એ પદાર્થોને અનુભવ કરાવનારા જ્ઞાનની જ સત્તા સ્વીકારવાની જે ના પાડે, તે તેઓનું એ વર્તન પુત્રને સ્વીકાર કર્યા બાદ, માતાને જ અસ્વીકાર કરવા જેવું હાસ્યાસ્પદ બને છે. માટે જે બાહ્ય પદાર્થોની સત્તા નિશ્ચિત થાય છે. તે તેને નિશ્ચય કરાવનાર જ્ઞાનાદિ આંતરિક પદાર્થોની સત્તા માન્યા સિવાય છૂટકે જ નથી. બુદ્ધિનું સ્થાન બાઘેન્દ્રિયથી અગોચર બુદ્ધિ પણ સ્વ-સંવેદન ગોચર હોવાથી પોતાની હયાતિ પુરવાર કરે છે અને બુદ્ધિ જ જે માનવ-સમુદાયનું સર્વસ્વ છે, તે તેને હણાઈ જતાં, નાશ પામતાં કે વિપરીત માગે તણાઈ જતાં બચાવી લેવાની ફ૨જ, એ સૌથી મોટી થઈ પડે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે બુદ્ધિને નાશ પામતાં, હણાઈ કે તણાઈ જતાં ખચાવી લેવાની જેટલી ફરજ છે, તેટલી જ તેને વિકસિત કરવાની પણ ફરજ થઈ પડે છે. આ ફરજને પાળવાથી માનવ સમાજની સેવા થઈ શકે છે. ન પાળવાથી સેવાને બદલે કુસેવા થાય છે. બુદ્ધિને હણાઈ જતી અટકાવવી તેમજ સુવિકસિત કરવી એ જ એક માનવસમાજની સેવા કરવાનું પરમ લક્ષ્ય હાવું જોઈએ. એ લક્ષ્યને સ્થિર કર્યો સિવાય સેવા માટે કરવામાં આવેલા સઘળા પ્રયત્ન કાં તો નિષ્ફળ બને છે, કાં તે કુસેવામાં પરિણમે છે. ૨૧૪ માનવ સેવાના પ્રયત્ન નિષ્ફળ ન નીવડે કે કુસેવામાં ન પરિણમે. એ ખાતર સમુદાયની બુદ્ધિને નુકસાન કરનાર તત્ત્વાનુ જ્ઞાન સૌથી પ્રથમ મેળવી લેવું જોઈ એએ આપેાઆપ જ સાખીત થઈ જાય છે. બુદ્ધિ એ આત્માના ગુણ છે. આત્માના સર્વ ગુણામાં તે ગુણ પ્રધાન છે. જેમ બીજી પ્રધાન અને શ્રેષ્ઠ વસ્તુઓ માટે બને છે, તેમ આત્માના પ્રધાન જ્ઞાન ગુણને પણ હાનિ પહેાંચાડનારાં તત્ત્વા આ જગતમાં અસ્તિત્ત્વ ધાવે છે એ સર્વ તત્ત્વામાં પ્રધાન હાનિકારક તત્ત્વ વિપરીત-શ્રદ્ધા છે. જ્ઞાન–બુદ્ધિની મહાનતા વસ્તુ જેમ અમૂલ્ય, તેમ તેની રક્ષા કરવી પણ મુશ્કેલ. અમૂલ્ય વસ્તુને લૂંટાઈ જતી અટકાવવા માટે જો પુરેપુરી સાવધાની રાખવામાં ન આવે, તા તે સચવાઇ વસ્તુ રહેવી મુશ્કેલ છે, તેમ જ્ઞાન તથા બુદ્ધિ જેવી અમૂલ્ય આત્મવસ્તુને લૂંટાઈ જતી અટકાવવા માટે પણ આત્માએ અત્યંત સાવધ બનવાની આવશ્યક્તા રહે જ છે. વિપરીત શ્રદ્ધા એ આત્માના જ્ઞાનગુણને હણી નાંખનાર છે, અને સભ્યશ્રદ્ધા એ આત્માના જ્ઞાન ગુણુને વિકસિત બનાવનાર છે, એ એક સિદ્ધાન્ત છે. જો કે જ્ઞાન અને શ્રદ્ધા એ ખંને આત્મગુણા હેાવાથી, તે બંનેને એકમેકથી જુદા પાડી સમજવા જરા મુશ્કેલ છે, તે પણ જેઓએ પેાતાના જ્ઞાનગુણને સુરક્ષિત અને નવપદ્ધવિત બનાવવા હશે, તેઓને એ ખ'નેના ભેદ સમજ્યા સિવાય ચાલે તેમ નથી. જ્ઞાનની હિમાયત કરનાર આત્મા જ્યારે શ્રદ્ધાની વાત તરફ બેદરકાર બને છે, ત્યારે તેની તે હિમાયત કેટલી પાકળ છે તે આાઆપ જણાઈ આવે છે! જ્ઞાનને સમ્યગ્ બનાવનાર શ્રદ્ધા છે અને શ્રદ્ધાને સમ્યગ્ બનાવનાર જ્ઞાન છે. સમ્યગ્જ્ઞાન અને સમ્યક્શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ પણ સાથે જ થાય છે ત્યારે સમ્યજ્ઞાનના જેને ખપ છે, તેને સભ્યશ્રદ્ધા પ્રત્યે બેદરઢારી બતાવવી પાલવી શકે તેમ નથી. Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા અને જ્ઞાન ૨૧૫ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા અને શ્રદ્ધાનું મૂળ જ્ઞાન હોય, તે બંનેની એકી સાથે ઉત્પત્તિ શી રીતે માની શકાય? એ પ્રશ્ન થવો સંભવિત છે. તેનું સમાધાન એ છે કે, એક કાળે ઉત્પન્ન થનાર વસ્તુમાં કાર્યકારણભાવ કદી જે નથી, તે એકજ કાળે ઉત્પન્ન થનાર સમ્યજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે કાર્યકાર, ભાવને પ્રશ્ન ઉપસ્થિત શી રીતે થાય ? ન જ થાય પરંતુ આ પ્રશ્ન અધૂરી સમજથી ઉત્પન્ન થયેલ છે. સાન–શ્રદ્ધા કાય—કારણભાવ જ્ઞાન અને શ્રદ્ધાની ઉત્પત્તિ એક કાળે પણ છે અને તે બે વચ્ચે કાર્ય–કારણુભાવ પણ રહેલો છે. એનું તાત્પર્ય એ છે કે-શ્રદ્ધાની ઉત્પત્તિમાં જે જ્ઞાન કારણ છે, તે જ્ઞાન પિતાનું નહિ, પણ પરનું. પ૨નું સમ્યજ્ઞાન જ્ઞાનમાં રહેલી વિપરીતતાને ટાળનારું થાય છે અને જ્ઞાનની વિપરીતતા ટળે, એની સાથે જ શ્રદ્ધા ગુણ ઉત્પન્ન થતો હોવાથી, શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે, એ કથન અક્ષરશઃ સાચું છે. નિસર્ગ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે પણ બાહા આલંબને કે પરાધિગમ નહિ હેવા છતાં દર્શન મેહનીય આદિ પ્રકૃતિએના આંતરિક ક્ષયાપશમથી પૂર્વનું જ્ઞાન એ જ શ્રદ્ધારૂપે પરિણમે છે, તેથી ત્યાં પણ શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ જાતની હરકત નથી. શ્રદ્ધાનું મૂળ જેમ જ્ઞાન છે, તેમ જ્ઞાનનું મૂળ પણ શ્રદ્ધા છે, એ વાત પણ તેટલી જ સાચી છે. આમ તે કોઈ પણ આત્મા, કેઈ પણ ક્ષણે જ્ઞાનરહિત હેતે નથી, પરંતુ શ્રદ્ધા ગુણના પ્રાદુર્ભાવ પહેલાનું તે જ્ઞાન એ અજ્ઞાન (વિપરીત જ્ઞાન-અયથાર્થ જ્ઞાન) ગણાય છે. યથાર્થ જ્ઞાન કે સમ્યજ્ઞાનની ઉત્પત્તિ સમ્યફ શ્રદ્ધાન પછી જ થાય છે, એ અપેક્ષાએ સમ્યક્ જ્ઞાનનું મૂળ શ્રજ્ઞા છે, એ કથન બરાબર છે. સમ્યજ્ઞાન અને શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ એક કાળે હોવા છતાં, એ બંનેના કારણે જુદાં-જુદાં પડી જતાં હોવાથી, નયવાદની દષ્ટિએ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા અને શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ બાધ નથી. શાનનું મૂળ શ્રદ્ધા જ્ઞાનનું મૂળ જે શ્રદ્ધા છે, તે સમ્યકજ્ઞાનનું મૂળ છે, નહિ કે વિપરીત કે અયથાર્થ જ્ઞાનનું મુળ. એ જ રીતે શ્રદ્ધાનું મુળ જે જ્ઞાન છે, તે પરનું સમ્યફજ્ઞાન, નહિ કે સ્વનું. અને સ્વનું માનીએ, તે પણ તે સમ્યકજ્ઞાન પહેલાનું મંદ મિથ્યાત્વવાળું અયથાર્થ જ્ઞાન પણ સમ્યકજ્ઞાનનું કારણ બની શકે છે. તેમાં હેતુ કોઈ પણ હોય, તે તે મિથ્યાત્વની મંદ દશામાં વતંતે આગ્રહને અભાવ છે. મતલબ કે નિરાગ્રહી અને મધ્યસ્થ દષ્ટિ આત્મા મિથ્યાત્વવાળી દશામાં પણ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિને અધિકારી બની શકે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયા ૨૧૬ અથવા નિશ્ચય નયની દષ્ટિએ જ્ઞાન અને શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ એક જ કાળે થાય છે, તેથી તે બેમાં કાર્ય-કારણભાવ નથી, એમ માનવામાં પણ કોઈ હરક્ત નથી. જ્ઞાન અને શ્રદ્ધાને પરસ્પરને કાર્ય-કારણભાવ માનવામાં આવે છે, તે કેવળ વ્યવહારનયની દષ્ટિથી અને માર્ગની પ્રાપ્તિ, ટકાવ અને વૃદિધ માટેનાં સાધનેમાં એ પણ એક મુખ્ય સાધન હવાથી મનાય છે. આમ વ્યવહારની દષ્ટિને પણ મુખ્ય માન્યા સિવાય ચાલી શકે તેમ નથી. આ રીતે જોતાં-વિચારતાં શ્રદ્ધા એ જ જ્ઞાનને એક પરમ ઉપાય હોવાથી, એ શ્રદ્ધા વિપરીત ન બની જાય, કિન્તુ સમ્યક્ બની રહે એ માટે જેટલો પ્રયત્ન કરવામાં આવે તેટલે ઓછે છે. જ્ઞાનને સુધારનાર જેમ શ્રદ્ધા છે, તેમ બગાડનાર પણ શ્રદ્ધા છે. કેવળ (માત્ર) જ્ઞાનથી ફુલાઈ જવાનું નથી. વિશાળમાં વિશાળ જ્ઞાન પણ વિપરીત શ્રદ્ધાથી યુક્ત હોય, તે તે જ્ઞાન તારનારું થઈ શકતું નથી, કિન્તુ ડૂબાડનારું જ થાય છે. ઝેરને એક કણ જેમ દૂધથી ભરેલા વાસણને ઝેરસ્વરૂપ બનાવી દે છે. તેમ વિપરીત શ્રદ્ધાથી યુક્ત આત્માના સેંકડો ગ્રંથનું અધ્યયન પણ ઝેરસ્વરૂપ બની જાય છે. તલવાર એ શત્રુની ઘાત કરનારી હોવા છતાં તેને ઉપગ નહિ કરી જાણનાર બાળકના કે ઉન્મત્તના હાથમાં મુકાય, તે તે તેને પિતાને જ ઘાત કરનારી થાય છે. તેમ જ્ઞાન એ ઉત્તમ અને તારક હોવા છતાં પણ વિપરીત તોની શ્રદ્ધાથી જે તે ઓતપ્રત થયેલું હોય, તો તે તેના માલિકને ઉત્તમ બનાવવાના બદલે અધમ જ બનાવે છે. અગર ઊંચે ચઢાવવાના બદલે નીચે જ પાડે છે, એટલા માટે ઉન્નતિનું પગથિયું એ જ્ઞાન નથી પણ શ્રદ્ધા છે. એ વાત વધારે દઢ થાય છે. જ્ઞાનના મદમાં આવી જઈ, જેઓએ પિતાની શ્રદ્ધાને સુધારવાનો પ્રયત્ન છેડી દીધો. તેઓ જ્ઞાની તે બન્યા, પણ પોતાની સ્થિતિ કે ગતિને સુધારી શક્યા નહિ. આત્માની ગતિ અને સ્થિતિ–ઉભયને સુધારવા માટે એકલું જ્ઞાન કદી ફળદાયક થઈ શકતું નથી કિન્તુ યથાર્થ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ એક કાર્યસાધક બને છે અને શ્રદ્ધાની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનની પ્રાપ્તિ દુન્યવી લેભથી પણ થઈ શકે છે, જ્યારે દુન્યવી લભ એ સમ્યક્ શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શક્તા નથી, ઉલ્ટ અંતરાયરૂપ થઈ પડે છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અશ્રધાળુ રહી ગયા અને અ૫ જ્ઞાનને ધરનારા પણ શ્રદ્ધાળુ આત્માઓ ઉભય લેક સાધી ગયા. Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્દા અને જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કે અમુક નિઃસ્પૃહ બન્યા સિવાય તે પ્રગટ થઈ શકતી નથી જ્યારે દુન્યવી સ્વાથી ભરેલા આત્માએમાં પણ દુન્યવી દૃષ્ટિએ પણ થઈ શકે છે. ૨૨૭ અશે પણ દુન્યવી સ્વાથી જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના ઊંચામાં ઊંચી લાગે તેવી ઉત્તમ મનુષ્યની પરીક્ષા આ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા-તેનામાં કેટલું જ્ઞાન છે?’–એની તપાસ દ્વારા થઈ શકતી નથી, પરંતુ તે કેવી જાતની શ્રદ્ધા ધરાવે છે? અર્થાત્ તેની શ્રદ્ધા, વિશ્વસ અને રુચિ કયા પદાર્થો ઉપર છે ? એની પરીક્ષા દ્વારા જ થઈ શકે છે. ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો અધમ કેટની રુચિવાળા હાય, તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણાતા નથી. મનુષ્યના મનુષ્યત્વની પરીક્ષા તેની રુચિ ઉપર છે, પણ માત્ર જ્ઞાન ઉપર નથી. ધનની રુચિવાળા જ્ઞાની પણ પાપી બને છે અને ધર્મની રુચિવાળા અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવુ કે નિષ્પાપ બનવું, તેના મુખ્ય આધાર જ્ઞાન નથી, પણ રુચિ છે. એ રુચિને સુધારનારું જ્ઞાન તારક છે અને બગાડનારુ' જ્ઞાન મારક છે. એક વૈષયિક સુખની જગતમાં જીવાની રુચિના મુખ્ય બે વિભાગ પડે છે, રુચિવાળા અને બીજો આત્મિક સુખની રુચિવાળા વ છે. વૈયિક સુખની રુચિવાળા વર્ગ માટા છે, જ્યારે આત્મિક સુખની રુચિવાળા વર્ગ પ્રમાણમાં બહુ અલ્પ હાય છે. વિષયસુખની રુચિવાળા આત્માઓને ધન જેટલુ ગમે છે, તેટલા ધમ ગમતા નથી. એને ધનવાન જેટલા ગમે છે, તેટલાં ધમ વાન ગમતાં નથી. એને ધનવાનની પ્રવૃત્તિએ જેટલી ગમે છે, તેટલી ધી એની પ્રવૃત્તિએ ગમતી નથી. આત્મિસુખની અભિલાષાવાળા આત્માઓને મન, ધન તુચ્છ લાગે છે અને ધમ અતિશય મૂલ્યવાન પ્રતીત થાય છે. ધનની પાછળ પડનારા આત્માએ તેને વ્ય જીવન ગાળનારા લાગે છે, જ્યારે ધમની પાછળ પડનારા આત્માએ તેને જીવનને સાર્થક કરનારા લાગે છે. રુચિનું આ અંતર આંતરિક ક્ષયાપશમથી જ થનારુ' હોવા છતાં, એ પ્રકારના આંતરિક ક્ષાપશમ પેદા કરવા માટે બાહ્ય સાધના પણ મહત્ત્વના ભાગ ભજવે છે. અધમ-રુચિવાળા આત્માએ પેાતાની તે રુચિને છેડી નહિ શકતા હૈાવાથી, ઉત્તમરુચિવાળા આત્માએ પ્રત્યે તેમના વિરોધ ચાલુ હાય છે. એ વિરાધનુ' મૂળ રુચિના ભેદ છે. આ. ૨૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા જયાં સુધી એ વિરુદ્ધ પ્રકારની રુચિ રહેવાની, ત્યાં સુધી એ વિરોધ પણ કાયમ રહેવાના એ વિરાધને જેએક ટાળવા ઇચ્છતા હાય તેઓએ રુચિના ભેદ ટાળવાની પ્રથમ આવશ્યક્તા છે. રુચિના ભેદ ટાળવામાં પણ સમ્યશ્રદ્ધા પાયાના ભાગ ભજવે છે. જ્યારે શ્રદ્ધારહિત જ્ઞાન તેમાં અંતર વધારનારુ' નીવડે છે. ૨૧૮ સ્વાર્થ માટે નહિ, પણ ઉત્તમ આચાર, ઉત્તમ વિચાર અને ઉત્તમ વ્યવહાર માટે પણ રુચિની ભિન્નતા અનુસાર જાતિ આદિના સ્થૂલ ભેદ પણ આવશ્યક છે. એ ભેદને નિર્મૂળ કરવાની વૃત્તિ તેઓમાં જ જન્મે, કે જેએ ઇરાદાપૂર્વક અગર તેા અજ્ઞાનથી પણ ઉત્તમતા અને અધમતાના ભેદ ટાળી નાખવા માંગતા હાય. સર્વ જગતને ઉત્તમ બનાવી દેવાની ભાવના એ અવશ્ય કરણીય હાવા છતાં પણુ, જ્યાં સુધી સકળ જગત ઉત્તમ મન્યુ' નથી, ત્યાં સુધી સઘળા પ્રકારના ઉત્તમ વ્યવહારોના વિલાપ કરવા તૈયાર થવું એ મૂખતા છે. સ્વાર્થ માટે જાતિ–પાંતિના ભેદ નભાવી રહ્યા હોય, તેવા પણ આ જગતમાં ન જ હાય એમ નહિ, પણ તેવાઓના કારણે ઉત્તમ આચાર-વિચારાની રક્ષા માટે જરૂરી ભેદના પણ નાશ કરી નાંખવા. એ ચારના પાપે શાહુકારને જ નાશ કરવા જેવું ઉતાવળીયું અને અટિત પગલુ છે. તાત્પ કે સમ્યક્ શ્રદ્ધા એ આંધળાની લાકડી કરતાંય અધિક ઉપકારક છે. બુદ્ધિને શ્રદ્ધાના પગ કહીએ તેા શ્રદ્ધા એ બુદ્ધિની આંખ છે. એ રીતે જોતાં-વિચારતાં પણ યથા શ્રદ્ધાનું જીવનના સ`દેશીય ઘડતરમાં આગવું સ્થાન છે જ. બાળક માતાને બુદ્ધિ વડે નહિ, પરંતુ શ્રદ્ધા વડે સમર્પિત થાય છે. તે રીતે આપણે પણ શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરુને સમર્પિત બનીને આત્મકલ્યાણનાં પંથે આગળ વધીએ. E સાચુ' જ્ઞાન અને સચમ મહાભારતમાં યુધિષ્ઠિર જેવા પુણ્યવાનને પણ કહેવુ' પડયુ છે કે जानामि धर्म न च मे प्रवृत्तिः । जानाम्यधर्म न च मे निवृत्तिः ॥ હુ' ધર્મને જાણું છું, છતાં તે પ્રમાણે વતી શક્તા નથી. હું અધર્મીને જાણુ. છું, છતાં તેનાથી છૂટી શકતા નથી. અહી' પ્રશ્ન એ ઉઠે છે કે જ્ઞાન શા માટે આચરણમાં મૂકી શકાતું નથી ? નાતક જીવનની આ મોટામાં માટી ગૂચ છે અને તેને ઉકેલ્યા વિના આરેા નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ સાચું જ્ઞાન અને સંયમ ૨૧૯ મનુષ્યનું જીવન તેની સ્વાભાવિક બની ગયેલી વૃત્તિઓથી દેવાય છે. મનુષ્યમાં ઊંડેઊંડે રહેલી આ વૃત્તિઓ મનની સપાટી ઉપર આવતાં કામનાઓનું રૂપ લે છે. તેના આવેગમાં ખેંચાઈને મનુષ્ય તથા-પ્રકારની પ્રવૃત્તિઓમાં પડે છે. આવૃત્તિઓનું ચોગ્ય રીતે સંચાલન કરવામાં ન આવે, તે તે જીવનને હાનિકારક નીવડે છે. એગ્ય સંચાલન માત્ર જ્ઞાનથી જ થઈ શકે છે. તેથી જ્ઞાન એ નૈતિક જીવનની આંખેના સ્થાને છે. ચારિત્ર ઘડવામાં કે નીતિના માર્ગે ચાલવામાં જ્ઞાનરૂપી ચક્ષુની અને બુદ્ધિરૂપી પ્રકાશની ખૂબ જ જરૂર પડે છે. આ જ્ઞાન, માત્ર શાબ્દિક કે પોપટિયું હોય તે નકામા જેવું છે. પ્રચલિત માન્યતાઓને સ્વીકારી લઈ લકે જ્ઞાનની ડાહી–ડાહી વાત કરે છે, પરંતુ તેને પૂરો અર્થ સમજતા નથી હતા, તે મર્મ તે કયાંથી સમજે? એટલે આવેગે ઊભા થતાં તેમનું તે જ્ઞાન જોવાઈ જાય છે. અને તેમનું આચરણ ઢંગધડા વગરનું બની રહે છે. તેઓ બોલતા તેમજ માનતા હોય છે કે-ઇશ્વર સર્વદર્શી છે, છતાં પાપ કરતાં પાછું વળીને જોતાં નથી. ઈશ્વરના દેખતાં પાપ શી રીતે થઈ શકે? એ પ્રશ્ન તેમને ભાગ્યે જ સ્પર્શતે હોય છે. શાનની મહત્તા મતલબ કે જ્ઞાન કેવળ ખાલી તેમજ સંકુચિત હોય ત્યાં સુધી તેને સ્વ તેમજ પરના હિતમાં ખાસ ઉપયોગ થઈ શકતું નથી. જ્ઞાનનું સ્વરૂપ, “પ્રતીતિ’ જેવું હોવું જોઈએ. પ્રતીતિ એટલે અનુભવમાં આવેલું, ખાત્રી બદ્ધ જ્ઞાન ! કે જેમાં કેવળ ઉપરચેટિયે ખ્યાલ ન હોય, પણ અંતઃકરણની અનુભૂતિ હેય. પ્રતીતિયુક્ત જ્ઞાનમાં જ ચારિત્રનું સાચું દર્શન રહેલું છે. અનુભવ ઉપરાંત તેમાં વાસ્તવિક્તાનું અને આવશ્યક્તાનું દબાણ પણ રહેલું હોવું જોઈએ. સિનેમાના દરમાં વાઘ દેખાતાં કેઈ નાસભાગ કરતું નથી. કારણ કે તેમાં વાઘની પ્રતીતિ છતાં તરાપ મારવાની વાસ્તવિકતા નથી. અને તેથી નાસભાગ કરવાની આવશ્યક્તાનું દબાણ નથી. અહિ કેવળ પ્રતીતિ પરિણામહીન પ્રસંગ બની જાય છે. આવેગેનું તોફાન જાગે છે, ત્યારે પ્રતીતિનું સુકાન હાથમાંથી સરી જાય છે, બુદ્ધિનો પ્રકાશ અને સ્મૃતિની ચમક ઝાંખી પડે છે, ઘણી વાર તે ઢંકાઈ પણ જાય છે. આપણે તોફાનને સામનો કરી શકતા નથી અને તોફાન શમી જતાં વિષાદમાં ડૂબી જઈએ છીએ. પ્રતીતિ હેવા છતાં માનસિક-નિર્બળતાને લીધે આપણે પડી ભાંગીએ છીએ. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આત્મ-ઉત્થાનને પાયો ત્યારે માર્ગ છે? પ્રતીતિ સફળ ન થાય તે ય પ્રતીતિ એ તે પ્રતીતિ જ છે! તે સૂચન તે કર્યા જ કરે ! પ્રતીતિને સફળ કરવા માટે ઉપાય સંયમ છે. મનના આવેગોને નિરંતર સંયમમાં રાખતા શીખવું જોઈએ. તે આવેગોને નિગ્રહથી; વ્રત–નિયમથી સંયમિત બનાવવા જોઈએ. આવેગે તક લે, તે પહેલાં જ તેમને કેળવી લેવા જોઈએ, સંસ્કારી અને શિસ્તબદ્ધ બનાવવા જોઈએ. દરરેજના આચારમાં વણાઈ જવાથી તે આવેગ ધીમે ધીમે કાબુમાં આવે છે અને છેવટે જીવનરથના આજ્ઞાંક્તિ ઘેડા બને છે. જો સદા-સર્વદા આચારની સાધના ન હોય, તે વિદ્વાનને પણ વિષાદમાં ઝૂરવાનું લલાટે લખાયું જ છે. આચારમાં જ વિદ્વતાની સફળતા છે. વિચાર, આચાર અને શ્રદ્ધા વિચાર અને આચારની સપાટી સરખી કરવા માટે આદર્શને નીચા લાવવાની જરૂર નથી. આદર્શ ઉચ્ચ હશે, તે જ આચરણ ઉચ્ચ થઈ શકશે આદર્શો દેરડાં સમાન છે. એ ઊંચે ખેંચી શકે છે, દોરડાંને ખીલે ગમે તેટલું ઊંચે હય, પણ જે પ્રામાણિકપણે એ દોરડાને ઉપયોગ કરાય, તે થોડું-ઘણું તે ઉપર ચઢાય જ ! વિચારને આચારમાં મૂકવા માટે ત્રણ કક્ષામાંથી પસાર થવું પડશે. ૧ વિચારની ગ્યતાને સ્વીકાર. ૨ વિચાર વિશે પ્રતીતિપૂર્ણ ખાત્રી. ૩ વિચારમાં જીવંત શ્રદ્ધા. જે આપણે વિચાર અને આચાર વચ્ચેનું અંતર દૂર કરવું હોય, તે જે વિચાર આપણે અપનાવ્યો હોય, તેના પર વારંવાર મનન અને ચિંતન કરવું જોઈએ. એ વિચારને મનમાં ચીવટપૂર્વક ઘૂંટવાથી, એને વિષે પ્રતીતિ-ખાતરી થાય છે. અર્થાત્ એ વિચાર સત્ય જ છે અને આદરણીય છે, એ સંકલ્પ મનમાં દૃઢ થાય છે. ત્યાર પછીની કક્ષા, શ્રદ્ધા અને નિષાની છે. કોઈ એક વિચારને “માનવાની” કક્ષા, શ્રદ્ધા અને નિષ્ઠામાં પરિણમે છે, ત્યારે તે વિચારને આચારમાં મૂકવા માટે વ્યક્તિ સાચા દિલથી સતત પ્રયત્ન કરવા માંડે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ વિચાર આચાર અને શ્રદ્ધા ૨૧ આપણે સહજ વિચાર કરીએ તે ઘણીવાર આપણા વિચાર અને આચાર વરચેનું અંતર આપણને નવાઈ પમાડનારૂં અને શરમ ઉપજાવનારું લાગશે. જે આપણું જ આચરણ, આપણા વિચાર સાથે સુસંગત ન હોય તે, આપણા વિચારની આપણને કિંમત નથી, એમ સિદ્ધ થાય છે. પહેલી કક્ષામાં માત્ર બુદ્ધિ વિચારને ગ્રહણ કરે છે. બુદ્ધિની સાથે લાગણીઓ, વૃત્તિઓ અને મૂલ્યાંકને તદ્રુપ થાય છે, ત્યારે બીજી અને ત્રીજી કક્ષા આવે છે. જ્યારે પહેલી કક્ષામાં હોઈએ ત્યારે આપણે માત્ર વિચાર કરીને સંતોષ માનીએ છીએ, આચરણનો અભાવ સાલતો નથી. બીજી કક્ષામાં આચરણને અભાવ, અસંતોષ ઉત્પન્ન કરે છે. અને આચરણ તરફ પ્રેરે છે. ત્રીજી કક્ષામાં આપણા વિચારને આપણે પૂર્ણ ઉત્સાહથી, મન-વચન અને તનધનથી આચરણમાં મૂકીએ છીએ. માન્યતા અને આચરણમાં ભેદ લાગે, ત્યારે આચરણ એ માન્યતાની કસોટી છે, એમ માનવું જોઈએ. એ માન્યતા માટે આપણે સમય, શક્તિ અને ધનને કેટલો ભોગ આપવાને તૈયાર છીએ, તેના ઉપર જ આપણી શ્રદ્ધાનું માપ છે. માન્યતા ખાતર શરીર સુદ્ધાનું પણ બલિદાન આપવું પડતું હોય તે આપવું, એ માન્યતા પરની સચોટ શ્રદ્ધાને સૂચવે છે. શ્રદ્ધાનું બળ શ્રદ્ધાના અભાવે માત્ર જ્ઞાન એ તકલાદી અને અર્થહિન બની જાય છે. શ્રદ્ધા વિના માત્ર દષ્ટિ કે જ્ઞાન ઉપયોગી થઈ શક્તાં નથી. વિષ મારે, અગ્નિ બાળે, તેમ આપ દુઃખ આપે, એવું જ્ઞાન થવા છતાં શ્રદ્ધાની કમીનાના કારણે વિષ અને અગ્નિની જેમ પાપથી પાછા ફરાતું નથી. પ્રવૃત્તિમાં દઢતા લાવવા માટે શ્રદ્ધાના બળની પૂરી જરૂર છે, જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. જે જ્ઞાન અને વિવેક જીવનમાં ઉપયોગી ન થાય, તે જ્ઞાન અને વિવેક ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા પ્રગટી નથી એમ સાબીત થાય. જ્ઞાન અને વિવેક કરતાં પણ શ્રદ્ધાની અગત્યતા કેટલી વધારે છે, તે આથી સ્પષ્ટ થશે. આવી શ્રદ્ધા યથાર્થ વક્તા ઉપરના વિશ્વાસથી આવે છે, શ્રદ્ધાળુ પુરુષના સંસર્ગથી આવે છે, શ્રદ્ધાવાન પુરુષોના ચરિત્ર સાંભળવાથી પણ આવે છે. શ્રદ્ધા એટલે સુદા, 4 સિદ્ધ જીપૂર્ણ નિશ્ચળતા! Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આત્મ-ઉત્થાનને પાયે તમેવ સર્વ નિ = ળિ િવષે તેજ સાચું અને શંકા વિનાનું છે, કે જે જિનેએ કહ્યું છે-આવી શ્રદ્ધાને ધર્મ જીવનને પાયે માનવાથી વિવેક, પરીક્ષા કે કસટી-આ બધું ઉડી જતું નથી. ખરી વાત તે એ છે કે-વિવેક અને પરીક્ષા વિના ખરી શ્રદ્ધા સંભવતી નથી. શ્રદ્ધા, માણસમાં ધૈર્ય, સાહસ અને બળ પ્રગટાવે છે. વસ્તુ માત્રની પરીક્ષા કરે ! અને જે સાચું સુવર્ણ સિદ્ધ થાય, તેને ગ્રહણ કરે. વારસામાં મળેલી શ્રદ્ધા એ અમૂલ્ય ધન છે. એમ માનીને તેને ચિંતન, મનન, અભ્યાસ તેમજ પરીક્ષા વડે સ્થિર અને સંગીન બનાવે. તેમ નહિ થાય તે, નાણું પાસે હોવા છતાં ભીડ વખતે કામ નહિ લાગે. આત્મ સ્વરૂપ વિષે જેને પાકી શ્રદ્ધા છે, તેને ત્રણ ભુવનનું રાજ્ય મળે તે પણ એ એમ માને કે-એ રાજ્ય મારૂં નથી, કર્મભનિત છે. તેથી લાભ-હાનિ પ્રસંગે, તે તીવ્ર હર્ષ-શોક નહિ કરે, ઐશ્વર્ય કે આફત વચ્ચે પણ તે સમતોલ રહી શકશે. હારછત કે નિંદા-પ્રશંસા તેને નિરાશ કે નિરુત્સાહ નહિ કરી શકે. માટે જ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ ભલે સંસારમાં રહે, પણ સંસારથી લેપ નથી ! આ શ્રદ્ધાનું જ બળ છે. હું નિશ્ચયથી આત્મ સ્વરૂપ છું-આવી અખંડ શ્રદ્ધાવાળાને સર્વ કેઈ પિતાના આત્માના જ અંશ દેખાવા લાગે છે. અર્થાત્ પિતાના આત્માના સ્વરૂપ જેવું જ, બીજાના આત્માનું સ્વરૂપ તેને ભાસે છે. તેથી તેના દિલના દરિયામાં વિશ્વમૈત્રીનાં મોજાઓ ઉછળવા લાગે છે અને તેને આચારમાં મૈથ્યાદિ ભાવનાઓ સ્પષ્ટપણે વર્તાવા માંડે છે. આત્મ સ્વરૂપની સાચી શ્રદ્ધાનું આ ફળ છે. જેમ આત્માની. તેમ કર્મની, આત્મા સાથે કર્મના સંબંધની, તે સંબંધના હેતુઓ વિગેરેની શ્રદ્ધા શામ વચનથી, બુદ્ધિની સૂમ વિચારણાથી અને અનુભવથી દઢ થતી જાય છે. તેમ-તેમ જીવન, સંપત્તિ સમયે કુસુમથી પણ કોમળ અને વિપત્તિ સમયે વાથી પણ કઠોર બની જાય છે. શ્રદ્ધાનું જ આ બળ અને ફળ છે. સુવાસ વગરના ફૂલ જેવો છે-શ્રદ્ધા વગરને આચાર! વિચારમાં દૈવત પણ શ્રદ્ધા જ સ્થાપે છે. વિચારને આચાર સાથે જોડનારા સુદઢ પુલનું કામ પણ શ્રદ્ધા જ કરે છે. સુવિચારને સદાચારમાં ઢાળનારી શ્રદ્ધા સહુની આંખ બને ! નિર્જરાલક્ષી ધર્મ, મોક્ષમાં પરિણમે છે. પુણ્યલક્ષી ધર્મ, સંસારમાં વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરાવે છે. એ સુખ પર દ્રવ્યની ઉપાધિથી થનારાં હેવાથી, આદિ અને અંતવાળા છે, અર્થાત્ વિનાશી છે. પરદ્રવ્યની ઉપાધિ વિના, કેવળ આત્મામાંથી ઉપજનારાં આધ્યાત્મિક સુખ છે. તેની આદિ છે, પણ અંત નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાના ગર્ભમાં જ્ઞાન ૨૨ ક્રિયાના ગર્ભમાં જ્ઞાન સામે સેંકડો વસ્તુઓ પડી હોય છે. આંખ ઉઘાડી હોય છે. છતાં લેકે કંઈ તે બધી વસ્તુઓને જોતા નથી; જેટલી વસ્તુઓને જુએ છે, તેટલીને પણ સમજતા નથી. પોતાની શેરીના અમૂક ઘરને કેટલી બારીએ છે, કે પિતાના ઘરની બારીઓને કેટલા સળિયા છે, તે દરરેજ જેવા છતાં તે જાણતા નથી. ફરવાના માર્ગ પર આવેલાં કેટલાંય વૃક્ષોના નામની પણ ખબર નથી હોતી. બગીચાના છોડને ક્યારે ફુલ આવે છે અને અમૂક ફલને કયે રંગ છે, તે પણ લેકે કહી શકતા નથી, જાણે ઉઘાડી આંખે આંધળા હેય અને છતે કાને બહેરા હોય, તેમ થતું આ જગતમાં ઘણું ઘણું જણાય છે. હકીકત એ છે કે-જરૂરીઆત લાગ્યા વિના કાંઈ મળી શકતું નથી. જે જ્ઞાન આપણે ગ્રહણ કરીએ છીએ, તે પણ આપણી જરૂરીઆત જેટલું જ હોય છે. અને તેટલાથી બધું મળી ગયું, એમ માની લેવામાં આવે છે. આ એક ઠગારે આત્મસંતેષ છે. સામેની વસ્તુ એક હોવા છતાં, તેનું દર્શન વ્યક્તિ પરત્વે નિરનિરાળું હોય છે. જેટલી જેની ભૂખ, તેટલું જ તે ખાઈ શકે છે અને જેટલી જેની પાચનશક્તિ, તેટલું જ તે પચાવી શકે છે. છેવટે એમ જ કહેવું પડે છે કે-આપણે યેગ્યતા અને શક્તિ પ્રમાણે જ જગતમાંથી મેળવીએ છીએ. જ્ઞાન પણ વસ્તુ કરતાં વસ્તુને જાણનાર ઉપર જ અવલંબીને રહેલું છે. બાહ્ય-જગતને સમજવા માટે મનુષ્ય પોતે જ પ્રયત્ન કરવાનો હોય છે. માત્ર ટગર ટગર જોયા કરનારને કે બેઠાં-બેઠાં સાંભળનારને, વસ્તુની સપાટીને ઉપરચેટીયે જ ખ્યાલ આવે છે. ડુંગરને માત્ર જોયા કરનાર તેના પર ચઢી શકતું નથી. ત્યાં ચઢવા માટે તે તેને પ્રયત્ન કરવો પડે છે. ડુંગર ચઢતાં-ચઢતાં અને પાણીમાં તરતા-તરતાં જ ડુંગરનું અને તળાવનું ખરું જ્ઞાન મેળવી શકાય છે. અને ધીમે ધીમે તે જ્ઞાનને વધારી શકાય છે. ક્રિયાના ગર્ભમાં જ્ઞાન રહેલું છે તે આ રીતે સાચું કરે છે. અત્યારનું જ્ઞાન અને તેને મેળવવાની રીતે વાસ્તવિકતાની સપાટીથી ભાગ્યે જ આગળ જાય છે. જ્ઞાન મેળવનારે સપાટીની નીચે જવું જોઈશે. એટલે કે હમેશાં ક્રિયાશીલ રહેવું પડેશે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આત્મ-ઉત્થાનને પાયે કાર્ય કરવાથી જ જ્ઞાન મેળવવાની ચોગ્યતા અને જરુરીઆત વધે છે. જિજ્ઞાસા વિના જ્ઞાન થતું નથી અને કર્મ કર્યા વિના સાચી જિજ્ઞાસા જાગતી નથી. જિજ્ઞાસુ બનવા માટે ક્રિયા અનિવાર્ય છે. ક્રિયા કરતાં-કરતાં જ્ઞાન પ્રાપ્તિ માટેની યેગ્યતા અને શક્તિને વિકાસ થાય છે. અને વધેલું જ્ઞાન પણ શુભાનુકાનનું ઘડતર કરવા માટે ઉપયોગી નીવડે છે. પ્રકાશ ઝીલ અને વિકસવું તથા વિકસીને વધારે પ્રકાશ ઝીલવો એ જ જીવનના આ વૃક્ષને ધર્મ છે. ભૂતળમાં રહેલું જળ તેમજ ભાણામાં રહેલું અન્ન, ત્યાનું ત્યાં જ રહે, તે ન માનવ-પ્રાણીઓની તૃષા છીપે કે ન સુધા સંતોષાય! પાણીને બહાર લાવવા માટે જમીન દવાની ક્રિયા કરવી પડે. અને વાપરવા માટે કેળિયા મેંમાં મૂકીને બરાબર ચાવવા પડે. આત્મામાં રહેલ અપાર-જ્ઞાનને પામવા માટે પણ તે જ રીતે, સતતપણે સત્વક્રિયાશીલ રહેવું પડે. ઉચિત ક્રિયાની ઉપેક્ષા, જીવને અધિક અજ્ઞાન વડે આવૃત્તિ કરનારી નીવડે છે. એટલે જ્ઞાની ભગવંતના સદુપદેશ મુજબની ક્રિયા દ્વારા આત્માના અમાપ-પ્રકાશને પામવા માટે માણસે પ્રત્યેક પળે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્ઞાનીનું સ્વરૂપ રાની પુરુષ નિશનિ આત્માના ઉપયોગમાં રહે, તેમની વાણી અનુભવમાં આવે તેવી હેય. જ્ઞાની પુરુષ અયાચ હેય. જ્ઞાની પતે સંપૂર્ણ સ્વતંત્ર હોય. જ્યાં સુધી ભૂલ હોય, ત્યાં સુધી માથે ભગવાન હય. સર્વભૂલ રહિત હય, તે સ્વયં ભગવાન બને. જ્ઞાનીનું એકેય કર્મ બંધનકર્તા ન હેય. જ્ઞાનીનું કર્મ મુક્તિદાયક જ નીવડે. પિતે મુક્ત હય, બીજાને મુક્ત કરે. જ્ઞાની નિગ્રંથ હોય. તેની સર્વ થિએ છેદાઈ ગઈ હોય. જ્ઞાનમાં ત્રણ ગુણ હોય Gompressible, (૨બરજેવા) Flaxible વાળે તેમ વળે, પણ તુટે નહિ. Tensible ગમે તેટલું Tention ઝીલી શકે. જ્ઞાની ગુરુત્તમ હોય, ગુથ્થી પણ ગુરુ તે ગુરુત્તમ તેમ જ્ઞાની લઘુતમ પણ હોય. લઘુતમ એટલે લઘુથી પણ લઘુ. આત્માને એક ગુણ, અગુરુલઘુ છે, તે જ્ઞાનીમાં હાય. જ્ઞાની આત હોય. આપ્ત એટલે બધી રીતે વિશ્વાસ કરવા લાયક. મોક્ષ પ્રાપ્તિ માટે ઠેઠ સુધી વિશ્વાસ કરવા લાયક હોય તે આપ્ત કહેવાય. જ્ઞાની પારસમણિ જેવા હોય, અંતર રાખ્યા વિના જે તેને સ્પર્શ કરે, તે સુવર્ણ જેવા બની જાય. Page #261 -------------------------------------------------------------------------- ________________ નિવેદ અને સંવેદ ૨૨૫ નિર્વિકલ્પ આત્માને જાણવા માટે નિર્વિકલ્પ-સમાધિસ્થ એવા જ્ઞાની પુરુષ પાસે જવું પડે. જ્ઞાની નિમિત્તભાવમાં જ રહે, ર્તા બને નહિ. જેનું જ્ઞાન સૂકમતમ સમયને અને સૂકમતિસૂવમ પરમાણુને પણ જોઈ શકે, જાણી શકે તે સાચા અર્થમાં જ્ઞાની કહેવાય. જ્ઞાની પાસે જવા માટે પરમ વિનય હવે જોઈએ. હું સંપૂર્ણ અજ્ઞાની છું એવો હાર્દિક સ્વીકાર હોવો જોઈએ. स्वकृतं दुष्कृतं गईन् , सुकृतं चानुमोदयन् । नाथ त्वच्चरणौ यामि शरणं शरणोज्झितः ॥ મારા કરેલા દુષ્કૃતની નિંદા કરતે, જગતનાં સર્વ સુકૃતની અનુમોદના કરતે શરણ વગરને હું, હે નાથ ! આપના ચરણના શરણે આવ્યો છું. એક જ વાર આ ભાવે જ્ઞાનીના ચરણોમાં નમે અર્થાત્ પરમ વિનયે નમે તેને મેક્ષ અવશ્ય થાય. જ્ઞાનીને માપવા જાય, તેની મતિ મપાઈ જાય. જ્ઞાનીને બુદ્ધિથી ન તળાય. જ્ઞાની પાસે અબુધ જેવા થઈને જવાય. જ્ઞાનીની આરાધના ન થાય, તે હજી ક્ષમ્ય ગણાય પણ વિરાધના તે ન જ થવી જોઈએ. જ્ઞાનીની વિરાધના એટલે પોતાના જ શુદ્ધ આત્માની વિરાધના. એક વાર કરેલી વિરાધના; પણ અનંત ભવભ્રમણ કરાવે. જ્ઞાની આગળ તે સરળતમ થાય તે જ સંસારને તરે. જ્ઞાની પુરુષનું આ યથાર્થ સ્વરૂપ બરાબર સમજીને આપણે પરમજ્ઞાની શ્રી અરિહંત પરમાત્મા અને તેમની આજ્ઞામાં ત્રિવિધ ત્રિવિધ ઓતપ્રોત બની જ્ઞાની ભગવંતની સેવા ભક્તિમાં અહર્નિશ ઉદ્યમવંત બનવું જોઈએ. ક નિર્વેદ અને સંવે હૃદયમાં જે શુભભાવ ન હોય તે દાન, શીલ અને તપ શેરડીના ફૂલની જેમ નિષ્ફળ જાય. શુભભાવ એ છે કે, જેના ગર્ભમાં સંસારને નિર્વેદ અને મોક્ષની આકાંક્ષા હોય. તાત્પર્ય એ છે કે, દાનાદિમાં પ્રવૃત્તિ કરનારે પણ શુભભાવમાં આદરપૂર્વક પ્રયત્ન કરવું જોઈએ. કેમકે શુભભાવ વિના તે ત્રણે અકિંચિકર છે. તે શુભભાવની ઉત્પત્તિમાં ચોદ હેતુઓ છે. તેનાં નામ (૧) સમ્યક્ત્વની શુદ્ધિ (૨) ચારિત્રની શુદ્ધિ (૩) ઈન્દ્રિયેનો જય (૪) કલાને નિગ્રહ (૫) સદેવ ગુરુકુળવાસ, (૬) દેની આલેચના, આ. ૨૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ (૭) ભવને વિરાગ, (૮) વિનય, (૯) વૈયાવચ (૧૦) સ્વાધ્યાય રતિ,(૧૧) અનાયતનને ત્યાગ, (૧૨) પર પરિવારની નિવૃત્તિ, (૧૩) ધર્મમાં સ્થિરતા, (૧૪) અંતે અનશનપૂર્વક દેહને ત્યાગ. બીજ પણ હેતુઓને અંતર્ભાવ આ ચૌદમાં કરી લે શુભભાવના અર્થીએ પ્રથમ સમ્યક્ત્વની શુદ્ધિ કરવી. નિવેદ અહીં સંસાર નિવેદને અર્થ, પિતા તરફથી બીજાને અપકાર અને બીજા તરફથી પિતાને ઉપકાર, તે ઉપર જીવવાને કંટાળો અને મેક્ષની આકાંક્ષાને અર્થ–પોતા તરફથી બીજ ઉપર ઉપકારને સદ્ભાવ અને અપકારને અભાવ તથા બીજા તરફથી લીધેલા ઉપકારને પ્રત્યુપકાર અને બીજાને કરેલા અપકારની શુદ્ધિ અર્થાત્ લેવાને કંટાળે ભવનિર્વેદ સૂચક છે. આપવાને ઉમળકે સંવેગરંગ દર્શક છે. ભવનિર્વેદના અનેક અર્થ છે. તેમાં એક અર્થ ભવભ્રમણને કંટાળો છે. પ્રત્યેક ભવમાં દેહ ધારણ કરવાપણું પ્રાણાતિપાતાદિ કઈને કઈ પાપની અપેક્ષા રાખે છે. દેહની ઉત્પત્તિ, વિનાશ અને ધારણું, બીજા જીવોની હિંસા વિના અશક્ય છે. હિંસા એ પાપ છે. ભવભ્રમણને ટકાવનાર કોઈ હોય તે તે હિંસાદિ પાપસ્થાને છે, એટલે ભવને બીજો અર્થ પાપ અથવા સ્વાર્થવૃત્તિ છે. સ્વાર્થવૃત્તિ પરપીડામાં પરિણમે છે. સ્વાર્થવૃત્તિ યા પાપવૃત્તિ રૂપી પંકથી ભરેલા સંસારમાં એક ક્ષણ પણ અધિક રહેવાની આકાંક્ષા જેઓની ક્ષીણ થયેલી છે, તેઓ ભવનિર્વેદ ગુણને પામેલા છે. ભવનિર્વેદ ગુણ મેક્ષને ઉત્પન્ન કરે છે, કેમકે મેક્ષમાં ગયા વિના પરપીડાને પરિહાર નથી, તથા ભવભ્રમણામાં બીજા તરફથી થતા ઉપકારને પ્રત્યુપકાર પણ નથી. મક્ષ જ એક એવું સ્થાન છે કે, ત્યાં ગયા પછી જીવ દેહરહિત થાય છે. એટલે સ્વાર્થવૃત્તિરૂપી પાપથી મુક્ત થાય છે અને સાદિ અનંતકાળ સુધી તેનું અસ્તિત્વ પરાર્થ માટે જ હોય છે. લીધેલા બધા ઉપકારો કરતાં અનંતગુણ અધિક ઉપકાર, કાળ અનંત હેવાથી મુક્ત જીવથી થાય છે. સ્વાર્થવૃત્તિને નાશક તથા પરાર્થવૃત્તિને પિષક હેવાથી મેક્ષ એ જ ઉત્તમ જીવને પ્રાપ્તવ્ય સમજાય છે. સંસારમાં દુષ્કૃત છે, માટે તેની ગર્તા અને મેક્ષ સુકૃત છે માટે તેની અનુમોદના તથા મેક્ષ એ શુદ્ધાત્મભાવમાં રમણુતારૂપ હોવાથી તેનું જ અનન્ય શરણ-એ ત્રણ વસ્તુ મેક્ષાભિલાષમાં એકત્ર સાથે સિદ્ધ થાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા અને સંવેગ ૨૨૭ પરના સતત ઉપકારના ત્રણના ભારથી શરમ અનુભવનારને મોક્ષની તીવ્ર આકાંક્ષા પેદા થયા સિવાય રહેતી નથી. એટલે તે આત્મા અનુપમ ઉત્સાહ, ઉમંગથી કર્મ મુક્તિદાયક ધર્મની આરાધનામાં કત્તચિત્ત બનીને નખશિખ જીવંતતા અપનાવે છે. ભવ વિરહ' વર માગનાર પ. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલ “સંસારદાવા” સૂત્રને સતતુ અભ્યાસ-ઉક્ત બંને ગુણોની પ્રાપ્તિમાં અમાપ સહાય કરે છે. શ્રદ્ધા અને સંવેગ શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારને પ્રભાવ આજે છે કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર આપ જરા કઠિન છે. શાસ્ત્રમાં શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારને મહિમા ઘણો માટે વર્ણવ્યો છે. એને સર્વ મંત્રરત્નનું ઉત્પત્તિ સ્થાન કર્યું છે. એને સર્વ શાસ્ત્રના પ્રારંભમાં ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. એના એક એક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના રસને ઘાત થાય છે, એમ ફરમાવ્યું છે. સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના સર્વ મહર્ષિઓને પ્રમાણરૂપ હોવાથી એ (શ્રી નવકાર) મહામંગલ સ્વરૂપ છે. એમ જોરશોરથી પ્રતિપાદન કર્યું છે. શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કૃતિને આ લેક અને પરલોકમાં અનેક પ્રકારના વાંછિતે પૂરા પાડનાર તરીકે વર્ણવેલ છે. અર્થને આપનાર પણ તે જ છે, કામને આપનાર પણ તે જ છે અને આરોગ્યને આપનાર પણ તે જ છે. અભિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. પરલોકમાં સિદ્ધિગમન, દેવકગમન, શુભકુળમાં આગમન અથવા બધિલાભનું કારણ પણ એને જ (શ્રી નવકારને જ) કહેલ છે. | સર્વ સુખને પ્રયોજક અને સર્વ દુઃખને ઘાતક પણ શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર છે. એમ તે તે સ્થળોએ સ્પષ્ટ શબ્દમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે. તે પછી આજે એના કરતાં વિપરીત કેમ? એ પ્રશ્ન સહેજે ઉત્પન્ન થાય છે. એને ઉત્તર પણ શ્રી હરિભદ્રસૂરિજી આદિ સૂરિપંગોએ સ્પષ્ટ શબ્દોમાં આપેલો છે. યોગબિન્દુ' નામના ગ્રન્થરનમાં તેઓ શ્રી ફ૨માવે છે કે “અક્ષર મધ્યેતર જૂચમાં વિધાનતા गीत पापक्षयायोच्चैः योगसिद्धैर्महात्मभिः ॥' Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આત્મ-ઉથા નને પાયે, અર્થ - સિદ્ધગી એવા શ્રી તીર્થંકર - ગણધાદિ મહાપુરુષોએ “ગ” એવા બે અક્ષર પણ વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના ક્ષય માટે થાય છે, એમ ફરમાવેલ છે. એ જ કલેકની પજ્ઞ ટીકામાં તેઓ શ્રી ફરમાવે છે કે – ___अक्षरद्वयमपि कि पुनः पञ्चनमस्कारादीन्यनेकान्यक्षराणीत्यपिशब्दार्थः । एतत् 'योग' इति शब्दलक्षण श्रूयमाणमाकर्ण्यमानम् । तथा विधार्थाऽनववोधेऽपि 'विधानतो' विधानेन, શ્રદ્ધા-સંવેorવિરુદ્ધમાવાસ-મોનાલિસ્ટન ! તમુરતં પાપક્ષવાર, મિયાत्वमोहाद्यकुशलकर्मनिर्मूलनायोच्चैरत्यर्थम् । के गीतमित्याह योगसिद्धैः 'योगः सिद्धो निष्पन्नो येषां ते तथा. तैर्जिनगणधरादिमिः महात्मभिः प्रशस्तभावरिति ।" અર્થ:- બે અક્ષર પણ પાપના ક્ષય માટે થાય છે તે પંચનમસ્કારાદિ અનેક અક્ષરે માટે તે કહેવું જ શું? તેવા પ્રકારના અર્થનું ભાન ન હોય તે પણ, વિધાનપૂર્વક શ્રદ્ધા-સંવેગાદિ ભાવોલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂર્વક “ગ” એવા બે અક્ષર સાંભળતાં, તે મિથ્યાત્વ મેહનીયાદિ અશુભ કર્મના અત્યંત નિર્મૂલન માટે થાય છે, એમ નિષ્ણાત યેગી એવા શ્રી જિન-ગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાપુરુષે એ ફરમાવેલ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીનું ઉપરોક્ત નિરૂપણ ફરમાવે છે કે શ્રી પંચ નમસ્કારાદિ અનેક અક્ષરનું તે શું પણ શ્રી જિનવચનાનુસારી “ગ” એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપ ક્ષય માટે થાય છે. શરત એટલી જ કે તે વિધાનપૂર્વક તેવું જોઈએ, અને વિધાન એટલે શ્રદ્ધા, સંવેગાદિ માનસિક ભાવ, કરકુડમલ જનાદિ શારીરિક વ્યાપાર અને ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ સમજવું. તથા પ્રકારના અવધ વિના ઉપરોક્ત કાયિક, વાચિક, માનસિકશુદ્ધ ભાલ્લાસપૂર્વક શ્રી પંચપરમેષ્ટિ નમસ્કારાદિ અક્ષરનું શ્રવણ પણ અતિ ફિલઇ પાપના ક્ષય ઉરચ કારણ માનેલું છે, તે તથા પ્રકારના અવબોધ સહિત શુદ્ધ અને સ્પષ્ટ શબ્દોચ્ચારપૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન, ચિંતન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોનો ક્ષયનું મહાન કારણ બને તેમાં પૂછવું જ શું? આજે શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર ફળીભૂત ન થતો હોય કે તેને પ્રભાવ પ્રતીતિ ગોચર ન બનતું હોય, તેમાં કારણ તેના અર્થમાં જ્ઞાનને અભાવ છે કે શ્રદ્ધા, સંવેગાદિને અભાવ છે? એનો નિશ્ચય ઉપરોક્ત નિરૂપણમાં મળી આવે છે. તથા પ્રકારના પશમના અભાવે અને બેધ એ-વત્ત હોઈ શકે છે, પરંતુ તે તેટલે બાધક નથી, એટલે બાધક વિધાનને, શ્રદ્ધા-સંવેગાદિ ભાલ્લાસનો અભાવ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રા અને સર્વંગ વિધાન—શુદ્ધિ ક્ષયે।પશમના ચેગે અર્થાવગમ અધિક પણ હાય, છતાં જે વિધાન પ્રત્યે બેદરકાર હાય, તા તે ફળ પ્રાપ્તિથી વંચિત રહે છે. સામાન્ય અર્થ એધવાન પણ વિધાન પ્રત્યે કાળજીવાળા આત્મા પાપક્ષયાદિ ઉચ્ચ કળાના લેાક્તા બની શકે છે, ૨૨૯ આજે શ્રી નવકારને ગણનારા અજ્ઞાન વગર તેને ગણે છે, માટે તેના ફળથી વાંચિત રહે છે, એમ કહેવા કરતાં શ્રદ્ધા, સવેગ શૂન્યપણે તેને ગણે છે, માટે જ ફળથી વ'ચિત રહે છે, એમ કહેવું એ શાસ્રષ્ટિએ વધુ સ`ગત છે. શ્રદ્ધા તથતિ પ્રત્યયઃ ' આ તેમ જ છે.’એવા વિશ્વાસ અથવા • આ જ પરમાર્થ છે’ એવી બુદ્ધિ! આ થયું શ્રદ્ધાનુ` સ્વરૂપ. સવેગ એટલે મેાક્ષાભિલાષ અથવા આ જ આરાધન કરવા ચેાગ્ય છે.’ એવુ` જ્ઞાન. ભાવાદાસ માટે આ પ્રકારના શ્રદ્ધા અને સવેગની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી ‘પ`ચ પરમેષ્ઠિ નમસ્કાર એ જ પરમાથ છે,’ એવી બુદ્ધિ ન થાય અને દુ:ખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા માટે એ જ એક પરમ સાધન છે, એવું આંતરિક જ્ઞાન ન થાય, ત્યાં સુધી શ્રી અરિહંત એ ખાર ગુણુ સહિત છે અને સિદ્ધ એ આઠ ગુણુ સહિત છે. આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય મળીને ખાર ગુણુ ગણાય છે. અશાકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ ઈત્યાદિ આઠ પ્રાતિહાર્યોનાં નામ છે. અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઈત્યાદિ ચાર મૂળ અતિશયા કહેવાય છે. આઠે કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્માને આઠ ગુણ્ણા ઉત્પન્ન થાય છે. આઠે કર્મની ઉત્તર પ્રકૃતિએ (૧૫૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨૦), ઉદયમાં ( ૧૨૨ ), ઉદીરણામાં (૧૨૨) હાય છે, બંધ, ઉદય, ઉત્તીર્ણા અને સત્તા-એ ચારે પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે. અગર આથી પણ પાંચ પરમેષ્ઠિ અને તેમના ગુણા સંબધી સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો તે પ્રત્યે શ્રદ્ધા અને સવેગથી શૂન્ય છે, તે તે વાસ્તવિક ફળ પ્રાપ્તિને અધિકારી બની શક્ત નથી અને જે આત્મા આવા પ્રકારના વિશેષ જ્ઞાનથી ભલે રહિત હોય પર ંતુ શ્રદ્ધા અને સવેગથી રંગાયેલા હાય અને તથાપ્રકારની ક્ષયાપશાદિ સામગ્રીના અભાવે માત્ર એટલું જ જાણતા હોય કે શ્રી અરિહંત પરમાત્મા એ મેાક્ષમાના ઉપદેશક છે, સિદ્ધ પરમાત્મા એ મેાક્ષને પ્રાપ્ત થયેલા છે. મેાક્ષ એ અનંત સુખનું ધામ છે. જન્મમરણાદિ કે ભૂખ-તૃષાદિ પીડાઓનું ત્યાં નામ નિશાન નથી. સ’સારનું સ્વરૂપ દુઃખનું સ્થાન ચાર ગતિરૂપ સ’સાર છે, આધિ, વ્યાધિ અને ઉપાધિથી તે ભરપૂર છે. જયાં સુધી એ સંસાર પરિભ્રમણ મટે નહિ, ત્યાં સુધી દુઃખના અંત આવે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આત્મ-ઉત્થાનને પાયો નહિ, શ્રી અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તે જેવું છે, પિતે સ્વપુરુષાર્થથી કર્મરહિત બન્યા છે, બીજાઓને કમરહિત બનવાને માર્ગ બતાવી ગયા છે, એ માર્ગે ચાલનાર પૂર્વે દુખારહિત બન્યા છે, આજે પણ દુઃખહિત બને છે, અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે, એ માગની યથાર્થ શ્રદ્ધાના અભાવે જ છ ચાર ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે. દુખનાશ અને સુખપ્રાપ્તિને પારમાર્થિક ઉપાય શ્રી અરિહંતે જ સ્વયં જાણી શકે છે, બીજાએ તેમના કહેવાથી જ જાણી શકે છે. શ્રી અરિહંત કે સર્વજ્ઞ બન્યા સિવાય જેઓ સુખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે, તેઓ શ્રદ્ધેય નથી. તેવા અપૂર્ણ જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલવામાં અકલ્યાણ છે. સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલા માર્ગે ચાલવામાં જ કલ્યાણ છે. સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલ માર્ગ કષ્ટપૂર્ણ હોય તે પણ આદરણીય છે. અજ્ઞાની અગર અધૂરા જ્ઞાનીઓએ બતાવે માર્ગ ઉપલક રીતે સુખદ હોય તે પણ અનાદરણીય છે. સમસ્ત દુઃખને જેમાં સદા કાળને માટે અંત છે, એવા મોક્ષને મેળવવા માટે માર્ગ સુખાળે હેઈ શકે જ નહિ, અધિક કષ્ટથી બચવા માટે અ૫ કષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ. સંસારનાં ક્ષણિક સુખે પણ કષ્ટ વિના મળી શકતાં નથી, તે મેક્ષનાં અનંત સુખ વિના કષ્ટ અગર ખાતાં-પીતાં મળી જાય એમ માનવું એ વ્યાજબી નથી. આવું બધું જેઓ જાણે છે, શ્રદ્ધા અને સંવેગથી ભરપૂર વિચારે જેના અંતઃકરણમાં સ્થાન જમાવીને બેઠેલા છે, તે આત્માઓ જ પંચ પરમેષ્ટિ નમસ્કાર–ક્રિયાના યથાર્થ ફળના ઉપભોક્તા બની શકે છે. અર્થજ્ઞાન મળ્યા પછી શ્રદ્ધા, સંવેગની શી જરૂર? એમ પૂછનાર તત્વને સમજે જ નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા, સંવેગ ઈત્યાદિ જયાં સુધી ન મળે ત્યાં સુધી તે ક્રિયા, ભાવક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકાર મહર્ષિઓએ “ભાવ” ને જ સર્વત્ર ફળદાયી માને છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે, ઉપગ વિનાની અર્થશાન સહિત અને શુદ્ધક્રિયાને પણ શાસકારોએ દ્રવ્યક્રિયા કહેલી છે. અનપોળો ટૂનિતિ વવનાર ? અનુપયોગ એટલે ઉપગ વિનાની ક્રિયા એ દ્રવ્યક્રિયા છે. એવું શાસ્ત્રનું ફરમાન છે. અનુપગવાળાની અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત કારણ બની શકતી નથી. ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે, તેમ પ્રત્યેક સારી-નરસી ક્રિયામાં પણ છે. અનુપગે થયેલે અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા અને સંવેગ ૨૩૧ અપરાધ ગણાતું નથી, તેમ વિના ઉપગે થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઈતર દશનકાએ પણ કહ્યું છે કે, _ 'मन एव मनुष्याणां कारण बन्धमोक्षयोः' મનુનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જેમાં ભળતું નથી, એ ક્રિયા જેમ મને હેતુ થતી નથી, તેમ બંધનો હેતુ પણ થતી નથી. | મન શૂન્યપણે કે ઉપગશૂન્યપણે થતી પંચ પરમેષ્ટિ નમસ્કાર ક્રિયા પણ તેનું સારૂં અને યથાર્થ ફળ કેમ આપી શકે ? એ ક્રિયાની સાથે મનને મેળવવા માટે અર્થજ્ઞાનની જેટલી જરૂર છે, તેના કરતાં અનેક ગણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચ પરમેષ્ટિ નમસ્કાર ક્રિયા પ્રત્યે ભક્તિ અને આદરવાળા પુણ્યવંત છો અત્ય૯૫ અર્થજ્ઞાનને ધારણ કરવા છતાં તેનાથી જે ફાયદો આજે અગર કેઈપણ કાળે ઉઠાવી શકે છે, તે ફળ-શ્રદ્ધા, સંવેગ, ભક્તિ અને આદર આદિથી શૂન્ય મેટા તવવેત્તા અને પંડિત શિરોમણિ તરીકે લેખાતાઓ પણ મેળવી શકે તેમ નથી. - પંચપરમેષ્ટિ નમસ્કાર-ક્રિયાને પ્રભાવ એ રીતે અત્યંત પ્રભાવશાળી હોવા છતાં પણ તેના યથાર્થ ફળથી વંચિત રહી જવાનું મુખ્ય કારણ કેઈ હોય, તે તે શ્રદ્ધા હીનતાદિ છે. શ્રદ્ધહીને આત્માના હાથમાં આવેલ શ્રી નવકારરૂપી ચિંતામણિ યર્થાથ ફળદાયી ન નીવડે, તો તેમાં દેષ શ્રી નવકાર કે તેના પ્રભાવને છે એમ કહી શકાય નહિ. નમસ્કાર કરવાની યોગ્યતા અનધિકારી આત્માઓને સારી પણ ચીજ આપવાની પરોપકારરત પુરુષો સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે. પરમપકારી ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી જ એક સ્થળે ફરમાવે 'नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येन' तथापि तु । हरिभद्र इद शाह, नैतेभ्यो देय आदरात् ।। ઉત્તમ વસ્તુના માહાભ્યને જાણનારાં પુરુષો અગ્યને ઉત્તમ વસ્તુ આપતા જ નથી. તે પણ “હરિભદ્ર' આદરપૂર્વક જણાવે છે– કૃપા કરીને ઉત્તમ વસ્તુ તે અગ્યને આપતા નહિ. તેઓ શ્રી વિશેષમાં જણાવે છે કે ઉત્તમ વસ્તુની કરેલી જરા જેટલી પણ અવજ્ઞા મોટા અનર્થને માટે થાય છે. એ અનર્થથી બચવાને માટે જ મારૂં આ કથન છે. નહિ કે મને કેઈના તરફ માત્સર્ય છે. યોગ્ય અને અધિકારી આત્માઓને તે તે પ્રયત્નપૂર્વક આપવી જોઈએ. પરંતુ તેમાં પણ વિધિ જાળવવાની અત્યંત જરૂર છે. અગ્ય વિધિએ ગ્રહણ કરનાર એગ્ય Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આત્મ-ઉથાનને પાયે આત્માને ઉત્તમ વસ્તુ પણ એકાએક ફળીભૂત થતી નથી, એટલું જ નહિ, પરંતુ નુકશાન કરનારી પણ થઈ પડે છે. શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધા, સંવેગ આદિ ગુણોથી વિભૂષિત પુરુષરત્નો છે. પછી તે સાધુ છે કે સાદવી, શ્રાવક છે કે શ્રાવિકા છે કે પછી ભદ્રક-પરિણામી મિથ્યાદષ્ટિ હે. ઉપધાનાદિ તપ કરવાપૂર્વક શ્રી મહાનિશીથાદિ સૂત્રોના દ્વહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિગ્રંથ મુનિરાજના મુખથી ગ્રહણ કરેલ શ્રી નવકાર એ જ વિધિપૂર્વક ગ્રહણ કરેલ ગણાય છે. એ રીતે વિધિપૂર્વક નવકારને ગ્રહણ કરનાર અગર વિધિ પ્રત્યે સંપૂર્ણ આદર ધારણ કરી અવસર મળે એ વિધિને આચરવાની હૃદયમાં ધારણા રાખી નવકાર ગ્રહણ કરવાવાળા આત્મા, શ્રી નવકારની આરાધના દ્વારા યથેષ્ઠ ફળ ન મેળવી શકે એ બને જ નહિ. આજના વિપત્ કાળમાં મંગળ માટે, વિદ્ધ વિનાશ માટે, ચારે બાજુ અને દશે દિશાએથી મેટું ફાડીને ડકિયાં કરી રહેલા દુઃખરૂપી પિશાના મુખની અંદર શુદ્ર જંતુની જેમ પીસાતાં બચી જવા માટે, કઈ પ્રબળ સાધનની જરૂર છે જ અને એવું પ્રબળ સાધન, અમેઘ સાધન, અજોડ સાધન, સર્વ ની સામે આત્માને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેનાર શ્રી નવકાર સમાન બીજી કેઈ “Life Boat' જીવન નાવ નથી. નાવ પણ તેમાં બેસનારને બચાવે છે, તારે છે પણ બીજાને નહિ, તેમ શ્રી નવકાર પણ એના આરાધકને બચાવે, અનારાધક કે વિરાધકને ન બચાવે-એમાં નવકારને દોષ ન ગણાય. આપણે શ્રદ્ધા અને સંવેગ પૂર્ણ બની નવકારરૂપી નાવમાં બેસી ભવસાગરને પાર પામીએ. પરમ શ્રદ્ધેય શાસ્ત્રો સર્વજ્ઞ, સર્વદશ શ્રી તીર્થંકરદેવકથિત શાસ્ત્રો એ સમ્યજ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે. 242-2009 lat (Right Knowledge) चक्षुष्मन्तस्त एव हि, ये श्रुतज्ञानचक्षुषा । सम्यक् सदैव पश्यन्ति, भावान् हेयेतरान्नराः ॥ શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ વડે જેઓ ત્યાગ કરવા લાયક અને આદર કરવા લાયક પદાર્થોને નિરંતર સમ્યફ પ્રકારે જુએ છે, તેઓ જ આ વિશ્વમાં ચક્ષુવાળા છે. રાન એ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ પરમ શ્રદ્ધેય શાસ્ત્રો અધકાર સમાન આ જગતમાં બીજો એક પણ શાપ નથી. સાનાની ડુંગરીએ અને હીરાના ઢગલાએ વચ્ચે પણ આંખ વિનાના માણસને કાંઈ સુખ નથી. ૨૩૩ આંખવાળા માણસને પણ પ્રકાશના અભાવમાં સેાનું અને પિત્તળ, હીરા અને પથ્થર, મેાતી અને કાચ સમાન છે, સેાનાને સેાના તરીકે અને પિત્તળને પિત્તળ તરીકે, માતીને મેાતી તરીકે, હીરાને હીરા તરીકે અને પથ્થરને પથ્થર તરીકે ઓળખાવનાર આંખ, એ પ્રકાશ છે. એના વિના બધું જ અંધારું છે. અંધકારમાં વસનારને ધેાળું અને કાળું, સારુ અને નરસું, કીમતી અને અકીમતીપણાના વિચાર પ્રકાશની હયાતીમાં જ થઈ શકે છે, તે કારણે પ્રકાશની કિંમત દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. અને અંધકારનુ કષ્ટ સૌથી વધારે ખરાબ મનાય છે. અજ્ઞાન પણ એક પ્રકારના અંધકાર જ છે. બાહ્ય અંધકાર કરતાં પણ એ વધારે કષ્ટદાયક છે અને પીડાકારક છે. અજ્ઞાન-અંધકારની હયાતીમાં જીવને બાહ્ય ચક્ષુ મળ્યાં હાય, માહ્ય પ્રકાશ મળ્યા હાય, માહ્ય સુખની સામગ્રી મળી હાય, તે પણ તેનાથી તે પેાતાનું હિત સાધી શકતા નથી, સુખ પામી શકતા નથી. સુખ, શાન્તિ કે હિતની સાધના માટે બાહ્ય સામગ્રીઓની સાથે, ખાદ્ય પ્રકાશની સાથે, માહ્ય ચક્ષુની સાથે માનવીને જ્ઞાનરૂપી ચક્ષુની જરૂર પડે છે. જ્ઞાનચક્ષુ વિના કરવા લાયક કે નહિ કરવા લાયક કૃત્યેાના વિભાગ થઇ શકતા નથી. તેથી નહિ કરવા લાયક નૃત્યેાને કરીને અને કરવા લાયક કૃત્ય નહિ કરીને જીવ પેાતાનું અહિત સાધે છે. હિત સાધવા માટે બાહ્ય ચક્ષુ કે બાહ્ય પ્રકાશ સહાયક બની શકતા નથી. એ માટે એક જ્ઞાનચક્ષુ જ ઉપકારી બની શકે છે. એ જ્ઞાનચક્ષુ જેને મળ્યાં નથી, તેઓ એક જ જિંદગીમાં કેટલાં અકથ્ય પાપાને આચરે છે અને પરિણામે કેટલાં અસહ્ય કષ્ટોને સહે છે, તેને વર્તીમાન જગત સમક્ષ આંખ ઉઘાડી રાખીને જોનારા સહેજે સમજી શકે છે. સભ્યજ્ઞાનના અભાવનું ફળ લાયક આજે માણસે નહિ ખાવા લાયક (માંસાદ્રિ)ને ખાતા હાય, નહિ પીવા ( મદ્વિરાદ્ધિ)ને પીતા હોય, નહિ ભાગવવા લાયક (પરદારાદિ)ને ભાગવતા હાય, નહિ માનવા લાયક( કુમતાઢિ)ને માનતા હાય, નહિ આચરવા લાયક( હિંસાદિ )ને આચરતા હાય અને પરિણામે પેાતાનું ભયંકર અહિત સાધતા હોય, તે તે એક સભ્યજ્ઞાનરૂપી આંતરચક્ષુના અભાવનુ' જ ફળ છે, એના ઇન્કાર કાનાથી થઈ શકશે ? ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય, કૃત્યાકૃત્ય કે સત્યાસત્ય વિચાર, જે ચક્ષુથી થઇ શકે છે અને જે ચક્ષુ વિના નથી જ થઈ શકતા, તે ચક્ષુની આજે જ જરૂર છે એવું આ. ૩૦ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આત્મ-ઉત્થાનને પાયે નથી, પણ સર્વ કાળે જરૂર છે. એની જરૂર નથી, એમ જે કઈ કહે છે, તે જીવે અત્યંત સુખદાયી પ્રકાશને જ વિરોધ કરે છે, એમ કહેવામાં લેશમાત્ર પણ ખોટું નથી. સમ્યજ્ઞાન વિના જેમ ભયાભર્યા, પેથાપેય, ગમ્યાગમ્ય, કૃત્યકૃત્ય કે સત્યાસત્યને ભેદ પડી શકતા નથી, તેમ જીવ-અજીવ, તવ-અતત્વ, હિત-અહિત, ઈત્યાદિને પણ વિવેક થઈ શકતું નથી. અને એ વિવેકના અભાવે જીવનમાં સદાચાર નાશ પામતે જાય છે અને દુરાચાર પ્રવેશ પામતે જાય છે. પરિણામે દુર્ગતિ અને અનર્થોની પરંપરા સિવાય કાંઈ બચત રહેતું નથી. એ બધાથી બચવાને એકનો એક અને સરળમાં સરળ ઉપાય, સમ્યજ્ઞાનને અભ્યાસ અને પ્રસાર છે. સમ્યજ્ઞાન કેને કહેવું? સમ્યજ્ઞાન કહેવું કોને ? એ સંબંધી આજે ઘણો વિવાદ છે. સહુ કેઈ પોતાને મનગમતી અને પસંદ પડતી વ્યાખ્યાઓ બાંધે છે. જેનું જેમાં હિત અને સ્વાર્થ હોય તે જ એક વ્યાખ્યાને તે સત્ય સાબિત કરવા મથે છે અને તેને જ પ્રચાર કરવા પાછળ તે પોતાની સઘળી શક્તિઓને ઉપયોગ કરે છે. આપણે તે બધી વ્યાખ્યાઓનું અહીં પ્રયોજન નથી. સમ્યજ્ઞાનની સહેલી અને સરળ વ્યાખ્યા એક જ છે, “જેનાથી પરિણામે હિત સધાય તેવી વસ્તુઓ જણાય તેનું નામ સમ્યજ્ઞાન”. પરિણામે હિત સધાય તેવી વસ્તુઓને જાણવા માટેનું એ સાધન, સર્વજ્ઞ પરમાત્માએ પ્રકાશેલાં શાસ્ત્રો સિવાય આજે બીજું એક પણ નથી. આજે કોઈ સર્વર સ્વામી આ ક્ષેત્રમાં હયાત નથી તે સાચું, પણ તેમણે પ્રકારેલાં શાસ્ત્રો હયાત છે. “સર્વજ્ઞ પ્રભુએ પ્રકાશેલાં શા પણ આજે હયાત નથી.” એમ જે કંઈ કહેતું હોય, તે તે માનવા લાયક નથી. એમ કહેવાની પાછળ, કહેનારનું અજ્ઞાન અથવા સ્વાર્થ રહેલે હવે જોઈએ. અનેક જે શાસ્ત્ર વિદ્યમાન છે તેમાં સર્વ ભગવંતે એ કહેલાં શા ક્યા? અને એને ઓળખવાં શી રીતે ? આ એક ઘણે જ ગૂંચવણમાં નાખનારે પ્રશ્ન છે. પણ જેઓને સમ્યજ્ઞાનનો ખપ છે, તેઓને માટે તેનું સમાધાન કર નથી. સાચાં શ્રદ્ધેય શાસ્ત્રો જે શા જગત જેવું છે તેને તે સ્વરૂપમાં જણાવે છે અને જે શાસ્ત્રોનું એક પણ વચન પ્રત્યક્ષ જગતથી વિરુદ્ધ જતી એક પણ વાતનું સમર્થન કરતું નથી, તે જ શાસ્ત્રો સર્વજ્ઞ ભગવંતનાં પ્રકાશેલાં (કહેલાં) છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ પરમ શ્રદ્ધેય શાસ્ત્રો ૨૩૫ પ્રત્યક્ષ જગત કેવળ નિત્ય નથી કે કેવળ અનિત્ય નથી. દ્રવ્યરૂપે કાયમ રહીને પ્રતિક્ષણ પર્યાયરૂપે તે પલટાયા કરે છે. તેથી નિત્યાનિત્ય ઉભય સ્વરૂપ છે. જગતને કોઇ પણ પદ્મા, એ ઉભય સ્વરૂપને છેડીને રહી શકતા નથી. કોઇ પણ પદાને કેવળ નિત્ય માનવા કે કેવળ અનિત્ય માનવા એ પ્રત્યક્ષ મૃષાવાદ છે. એવા મૃષાવાદના આશ્રય જે શાસ્ત્રકારોએ લીધા નથી, કિન્તુ જગતનું સત્ય સ્વરૂપ અતાવવા માટે ‘ સ્યાદ્વાદ'ના આશ્રય લીધા છે, તે શાસ્ત્રકારાનાં શાઓ પરમ શ્રદ્ધેય છે. શાસ્ત્રોની સત્યતાની બીજી સેાટી અહિંસા છે જે શાસ્ત્રો હિંસાને પણ ‘ધર્મ' તરીકે સમજાવતાં હોય, તે શાસ્ત્રો સજ્ઞ, વીતરાગ પુરુષાનાં બનાવેલાં સિદ્ધ થતાં નથી. હિંસા એ સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વ જીવેને અનિષ્ટર છે. અને તેને આચરનાર, કાર્યકારણના નિયમ મુજબ, કદી પણ બદલામાં—સુખ મેળવી શકે નહિ. • જેવુ વાવે તેવું લણે' ( As you sow, so shall you reap ) એ નિયમને એક નાનું બાળક કે નિરક્ષર માણુસ પણ જાણી શકે છે. છતાં હિંસા એટલે ખીજાને દુઃખ દેવાની ક્રિયાથી ‘ધર્મ' અને અહિંસા એટલે બીજાને સુખ દેવાની ક્રિયાથી ‘ અધર્મ' થાય છે, એમ કોઈ શાસ્ત્ર કે કોઈ શાસ્ત્રકાર (કાઈ એક સ્થળે ભૂલથી પણ) નિરૂપણ કરે છે, તે તે અજ્ઞાની, અસત્યવાદી, અશ્રદ્ધેય ઠરે છે. તા જે શાસ્ત્રોમાં એવાં એક નહિ પણ અનેક નિરૂપણા આલેખાયેલાં હાય તે શાસ્ત્રામાં કહેલી તે અને ખીજી વાતા ‘ સમયજ્ઞાન ’ના અને માન્ય થઈ શકતી નથી. સજગહિતેષી સજ્ઞ અને વીતરાગ પુરુષાનાં પ્રકાશેલાં (કહેલાં) શાસ્ત્રોમાં ‘હિંસા’ એ અધમ અને અહિંસા' એ જ ધર્મ હાય છે, એ સત્થાઓની સાટી છે. 6 પરંતુ વિશ્વનું સ્વરૂપ સમજવા માટે ‘ સ્યાદ્વાદ' ન્યાયને આશ્રય લીધા સિવાય જેમ ચાલતું નથી, તેમ અહિંસાનું શુદ્ધ સ્વરૂપ સમજવા માટે પણ ‘ સ્યાદ્વાદ’ ન્યાયના આશ્રય લીધા સિવાય ચાલતું નથી. કારણ કે અહિંસા પણ બે વિભાગમાં વહેંચાયેલી છે. તે એ વિભાગ આ રીતે છે, એક જીવવધની ક્રિયારૂપે, બીજો જીવવધના પિરણામરૂપે. જીવવધની ક્રિયા અનેક પ્રકારની હાય છે અને જીવવધના અધ્યવસાય પણ અનેક પ્રકારના હાય છે. તેથી જેવા જેવા પ્રકારના જીવાના વધ અને તેની કરનારના અધ્યવસાય, તે મુજમ તેને ‘હિંસા’અને પાછળ રહેલા જેવા જેવા વધ અહિંસા ’નું ફળ મળી શકે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આત્મ-ઉત્થાનને પાયો એ રીતે હિંસા અને અહિંસાને સર્વાગીણ અને સૂક્ષમતમ વિચાર જે શામોમાં રહેલે છે, તે શાસ્ત્ર સર્વજ્ઞ અને સર્વ જગહિતેષી પુરુષનાં રચેલાં આપોઆપ સાબિત થઈ જાય છે. એવાં શસ્ત્રોમાં ભય-અભક્ષય, પેપ-અપેય. ગમ્ય-અગમ્ય, કૃત્ય-અકૃત્ય કે સત્યઅસત્યનું જે નિરૂપણ કરેલું છે, તે સત્ય જ હોય છે અને તેને અનુસરીને જીવન જીવવું એ વૈકાલિક હિતને માર્ગ છે. આથી એ સિદ્ધ થયું કે જે શાઓને વિષય “સ્યાદવાદ અને વિધાન “અહિંસા, તે શાસ્ત્ર સર્વજ્ઞ પુરુષનાં રચેલાં છે. આ જન્મ કે ભવિષ્યના જન્મોનું હિત સાધવાના માર્ગમાં તે શાસ્ત્રોને આશ્રય લેવો એ જ પરમ કર્તવ્યરૂપ છે. જેઓ એ શાસ્ત્રોના પ્રકાશથી દૂર છે, તેઓ ભાવ અંધકારમાં રહેલા છે. અને જેઓ એ શાસ્ત્રોના પ્રકાશમાં પિતાનું જીવન જીવી રહ્યા છે તેઓ પોતાનું તેમ જ સાથેસાથ બીજાનું પણ યથાશક્ય કલ્યાણ સાધી રહ્યા છે સમ્યજ્ઞાનના અમૂલ્ય ખજાના સમાં એ શાને અનુસરવું-એ જેમ હિતાર્થીઓનું કર્તવ્ય છે, તેમ એ શાઓને ઉત્પન કરનાર અને આજ સુધી તેને આપણા સુધી પહચાડનાર અનેક ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માઓ, આચાર્ય ભગવંતે અને તેમનાં શાસ્ત્રોને ભણનારા અને તેમના કહેવા માગે ચાલનારા મહામુનિવરોને નિરંતર વાંદવા, પૂજવા, સત્કારવા અને સન્માનવા એ સહુ કૃતજ્ઞ સજજનગણનું પરમ કર્તવ્ય છે. એમાં સત્યની સેવા, ધર્મની (સેવા) રક્ષા અને સુખની વૃદ્ધિ છે આંખ ખો ખાઈ જાય તે બને, બુદ્ધિ દગો દે તે બને, પણ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનું વચન કે તે વચનેને સમૂહરૂપ શાસ્ત્ર ત્રણ કાળમાં કઈ એક ને પણ દગો નથી દેતું એટલું જ નહિ, પરંતુ સગી મા કરતાં પણ સવાયા હેતથી તેની આંગળી ઝાલનારા જીવને હેમખેમ સંસારવનથી પાર કરે છે. શ્રી વીતરાગના વચનમાં મૂકેલો વિશ્વાસ ત્રણ કાળમાં પણ નિષ્ફળ જતા નથી, પરંતુ અચૂક ફળે જ છે. શ્રી વીતરાગ, સર્વજ્ઞ ભગવંતે એટલે સમગ્ર વિશ્વના પરમ વિશ્વસનીય પુરુષવરે. તેમણે પ્રકારેલાં શાસ્ત્રના પ્રકાશમાં જીવન જેવા, વાંચવા, વિચારવા તેમ જ જીવવામાં જીવનું વૈકાલિક હિત સમાયેલું છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ શ્રી જૈન દર્શનની લોકોત્તર આસ્તિકતા ! શ્રી જૈન દર્શનની લોકોત્તર આસ્તિકતા! જીવ છે, પરલેક છે, પુણ્ય છે, પાપ છે, સ્વર્ગ છે, નરક છે, એટલું જ માનવા માત્રથી લકત્તર આસ્તિકતા પ્રાપ્ત થઈ શકતી નથી. જેઓ જીવ, પરાક, પુણ્ય, પાપ, સ્વર્ગ તેમ જ નરકાદ અતીન્દ્રીય વસ્તુઓના અસ્તિત્વને સ્વીકારવા જ નથી તેઓ તે પૂરા નાસ્તિક છે જ, પરંતુ જેઓ જીવ, પરલેક, પુણ્ય પાપાદિની સત્તાને સ્વીકારવા છતાં તેના સ્વરૂપને–તે જેવી રીતે છે–તેવી રીતે માનતા નથી, પણ અન્ય રીતે સ્વીકારે છે તેઓ પણ લેકોત્તર દૃષ્ટિએ આસ્તિક નથી. જીવને માનવા છતાં જેઓ તેને માત્ર પંચભૂતમય માને છે, પાણીના પરપોટાની જેમ યા કાષ્ટના અગ્નિની જેમ ભૂતમાત્રમાંથી ઉત્પન્ન થઈને ભૂતમાત્રમાં વિલય પામી જનાર માને છે, તેઓ તે નારિતક છે જ, પરંતુ જેઓ જીવને પંચભૂતથી અતિરિક્ત અને કદી નાશ નહિ પામવાના સ્વભાવવાળે માને છે અને તેઓ પણ જે કૂટસ્થ, નિત્ય કે સર્વથા અલિસ સ્વભાવવાળો માને તે પણ જીવના પ્રત્યક્ષસિદ્ધ કર્તુત્વાદિ ધર્મને અ૫લાપ કરનારા થાય છે. પંચભૂતથી અતિરિક્ત જીવને નહિ માનવામાં જેમ નાસ્તિકતા રહેલી છે તેમ પંચભૂતથી અતિરિક્ત જીવમાં રહેલા કર્તુત્વાદિ ધર્મોને નહિ સ્વીકારવામાં પણ અંશતઃ નાસ્તિકતા છુપાયેલી છે. જીવ નિત્ય છે, તેમ આકાશ પણ નિત્ય જ છે. પણ જીવન નિત્યતા અને આકાશની નિત્યતા વચ્ચે મોટું અંતર છે. આકાશ નિત્ય છતાં ત્રણે કાળમાં અલિપ્ત છે, તેમ જીવ નથી. જીવ ઉપર અસર સકર્મક જીવ બાહા પદાર્થો અને સગોથી અવશ્ય લેપાય છે. તે તે પદાર્થો અને સંગોનાં પરિવર્તનોની ઓછીવત્તી અસર જીવ ઉપર થાય જ છે, પરંતુ આકાશ ઉપર થતો નથી. જીવ જેવા સંગમાં મુકાય છે, તેવી અસર તેના ઉપર થાય જ છે. સગી અવસ્થામાં પ્રતિ સમય જીવ કર્મ કર્યા જ કરે છે. વિગ્રહગતિમાં પણ કર્મબંધ કરે છે. આહાર આદિ છ પર્યાસિએમાં કોઈ પણ પર્યાપ્તિ પ્રવૃત્તિરૂપે હેતી નથી, છતાં વિગ્રહગતિમાં જીવને કર્મ બંધન થાય જ છે. કાયિક આદિ બાહ્ય વ્યાપાર ન હોય ત્યારે પણ પૂર્વ-પ્રાગાદિથી ચક્રભ્રમણાદિની જેમ વિગ્રહગતિ આદિમાં કર્મબંધ થયા કરે છે, એવું શાસ્ત્રવચન છે. કર્મબંધરહિત અવસ્થા માત્ર સિદ્ધોને અથવા અાગી કેવળી ભગવંતને હોય છે. તેમ છતાં જેઓ જીવને આકાશની જેમ ત્રણે કાળ અને સર્વ અવસ્થામાં Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આત્મ-ઉથાન પાયો અલિપ્ત અને અક્રિય માને છે, તેઓ પ્રગટપણે સંપૂર્ણ રીતે નાસ્તિક નહિ હોવા છતાં અંશતઃ નાસ્તિક છે જ છે. અક્રિય અવસ્થામાં પણ જીવ જેમ શુભાશુભ કર્મને કર્તા છે તેમ તેના સારાનરસાં ફળને ભક્તા પણ છે જ. શરીર છૂટયું એટલા માત્રથી કમ છૂટયાં એમ સંસારી જીવ માટે બનતું નથી. કુટુંબીજને આદિ માટે પાપકર્મ કરનારનાં પાપકર્મોનું ફળ કુટુંબીજને આદિ ભગવતાં નથી પણ તે ફળ પાપકર્મ કરનારને જ ભેગવવાં પડે છે. તેથી સંસારી જીવ આકાશની જેમ નિષ્ક્રિય નથી, તેમ અલિપ્ત પણ નથી. પરંતુ સક્રિય અને સલિપ્ત છે. જીવ, જીવનું નિત્યત્વ, જીવનું કર્તૃત્વ અને જીવનું ભોકતૃત્વ–એ ચારને જૈન દર્શન સ્વીકારે છે તેટલા માત્રથી જ તેની વિશેષતા સમાપ્ત થતી નથી. જીવના અસ્તિત્વને કે નિત્યત્વને તથા કતવને કે ભકત્વને કઈ માને યા ન માને તેટલા માત્રથી તે ઊડી જતું નથી. ગુક્તિ અને આરામથી તેને સ્વીકારનારને જેમ તે માનવાં પડે છે, તેમ નહિ સ્વીકારનારને પણ તેનું ફળ અનુભવવું જ પડે છે. જૈનદર્શનની વિશેષતા જેમ જીવને કર્મબંધ અને કર્મફળને કર્તા તેમ જ ભક્તા માનવામાં રહેલી છે, તેમ સર્વ કર્મને ક્ષય અને તેના ઉપાયના અસ્તિત્વને માનવામાં પણ રહેલી છે. જીવને કર્મથી સર્વથા છૂટકારો થઈ શકે છે અને તે છુટકારાના સભ્ય દર્શનાદિ ઉપાય પણ વિદ્યમાન છે જ. એ માન્યતા ઉપર લેકોત્તર આસ્તિકતા અવલંબેલી છે. લોકોત્તર આસ્તિકતામાં જીવ અને પરલેક આદિની શ્રદ્ધા સાથે જીવના નિત્યસ્વની, કતૃત્વની, ભેતૃત્વની મુક્તત્વની અને તદનુરૂપ સવની શ્રદ્ધા પણ અવિચળપણે રહેલી હોય છે. એમાંથી એકની કે એકના કેઈ અંશની પણ અશ્રદ્ધા જ્યાં સુધી છે, ત્યાં સુધી લકત્તર આસ્તિકતા તે નથી જ, કિન્તુ અપ્રગટપણે નાસ્તિકતાનાં બીજ છુપાયેલાં જ છે. એ નાતિકતાનાં બીજ એના માલિકને મુક્તિમાર્ગની આરાધનામાં સીધી કે આડકતરી રીતે પ્રતિબંધક થયા સિવાય પણ રહેતાં નથી. લકત્તર આસ્તિકતાના અર્થી આત્માઓ માટે જૈન શાસ્ત્રકારોએ શ્રદ્ધાનાં મુખ્ય છ સ્થાને બતાવેલાં છે. તે છ પૈકી કેઈ એકની પણ અધૂરાશ ચાલી શકે તેમ નથી. શ્રદ્ધાનાં છ સ્થાન સ્થાન પહેલું દશ્યમાન પૃથ્વી આદિ પાંચ ભૂતેથી ભિન્ન સ્વરૂપવાળે, આ ભવ છેડીને અન્ય ભવમાં જનારો અને જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનાર “જીવ’ નામને એક સ્વતંત્ર પદાર્થ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન દર્શનની લેતર આસ્તિકતા ! ૨૩૯ આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને પાંચ ભૂતેથી અતિરિક્ત નહિ માનવારૂપ નાસ્તિકતા નાબૂદ થાય છે. સ્થાન બીજુ પંચભૂતેથી અતિરિક્ત જીવ નામને પદાર્થ, દ્રવ્યદ્રષ્ટિએ અવિ. નાશી અને નિત્ય સ્વભાવવાળે છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી શરીરના નાશની સાથે જીવને નાશ માનવારૂપ નાસ્તિકતા દૂર થાય છે. સ્થાન ત્રીજુ જ્યાં સુધી જીવન મા ન થાય ત્યાં સુધી સંસારી જીવ પ્રતિ સમય સાત યા આઠ કર્મને બાંધ્યા જ કરે છે. એ કર્મ મૂળ આઠ પ્રકારનાં , અને તેના ઉત્તર ભેદ ૧૫૮ પ્રકારનાં છે, જ્ઞાનદર્શનને રોકનાર, સુખદુખને આપનાર, વર્તન અને વિચારમાં ભ્રમ પેદા કરાવનાર, જીવન અને શરીરને ધારણ કરાવનાર, ઉચ્ચનીચ આદિ અવસ્થાઓને અપાવનાર અને દાનલાભાદિમાં અંતરાયભૂત થના૨, તે કર્મો જ છે. કર્મોને છેડીને બીજુ કાંઈ પણ નથી. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને નિર્ગુણ અને નિષ્ક્રિય માનવારૂપ નાસ્તિકતા દૂર થાય છે. સ્થાન ચોથુ : જે જે જીવે છે જે કર્મોને બાંધે છે, તે તે જીવોને તે તે કર્મો ભોગવવાં જ પડે છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને સુખદુઃખ દેનાર તરીકે ઈશ્વરને માનવરૂપનાસ્તિકતાને નિરાસ થાય છે. સ્થાન પાંચમું જન્મ, જરા મરણાદિની પડાથી રહિત અને અનંત જ્ઞાનદર્શનાદિ ગુણની સમૃદ્ધિથી ભરપૂર જીવની મેક્ષાવસ્થા છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવન નહિ માનનાર અને મોક્ષને માનવા છતાં તેને અભાવાદિ સ્વરૂપવાળો માનનાર મતનો નિરાસ થાય છે. સ્થાન છ૭: ભવ્ય જીવને મેક્ષ, ઉપાયથી સાધ્ય છે. હિંસાદિ આને રોધ અને સમ્યગ્દર્શનાદિ સંવર નિર્જરાના ઉપાયનું ઉત્કટ આસેવન એ મોક્ષનો ઉપાય છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી મેક્ષના ઉપાયોને નહિ માનવારૂપ નાસ્તિકતા તેમ જ મોક્ષના યથાર્થ ઉપાયોને બદલે વિપરીત ઉપાયને માનવરૂપી વક્રતા તેમ જ જડતા જીવનમાંથી દૂર થઈ જાય છે. જૈન દર્શનની લો કેત્તર આસ્તિકતાનું યથાર્થ સ્વરૂપ સમજી સહુ કોઈ તેના પર આદરવાળા બને અને પરમ કલ્યાણના ભાગી બને ! Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આમ-ઉત્થાનને પાયે શાસ્ત્રાભ્યાસનું ફળ ધર્મશાઓનું અધ્યયન કરતાં એમ સમજાય છે કે – ૧. જેટલે અંશે-અહભાવ ઓછો થતે જાય, ૨. મન શુદ્ધ અને વિશાળ બનતું જાય, ૩. વૃત્તિ પ્રાણીમાત્રની સહાયતા અને આત્મભાવની સેવા કરવા તરફ વળતી રહે, ૪. અનિત્ય એવા સંસારની વસ્તુઓની મેહમાયા નીકળી જાય. ૫. સમગ્ર વિશ્વમાં જે મહાન ચૈતન્યશક્તિ વ્યાપી રહી છે, તેની સાથે એક થવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થતો રહે તેટલા અંશે, જીવનના સર્વ કાળમાં અંતરની સાચી શાતિ અને પ્રસન્નતાને અનુભવ થતું રહે શાસ્ત્રાભ્યાસનું ફળ નીચે મુજબ છે : (૧) વૃત્તિમાં અહંભાવ ઘટ. (૨) મનની શુદ્ધિ દ્વારા વિશાળતા અનુભવવી. (૩) પ્રાણી માત્ર સાથે આત્મીયતા કેળવવી. (૪) વસ્તુઓ પ્રત્યે વૈરાગ્યભાવ અને (૫) ચૈતન્ય સાથે એકત્વભાવ કેળવ. દુષ્કૃત ગહ વડે અહંભાવનું વિસર્જન થઈ શકે. સુકૃતાનુમોદન વડે મનની વિશાળતા કેળવી શકાય. ચતુદશરણ ગમન વડે ચૈતન્ય માત્ર સાથે આત્મીયતા અને એકત્વ કેળવી શકાય. અથવા દુષ્કૃત ગહ વડે તેને વૈરાગ્ય, સુકૃતાનુદન વડે ગુણેની ભક્તિ તથા શરણગમન વડે ચૈતન્યની એક્તા કેળવી શકાય. ભવ્યત્વને પકવવાના જેટલા ઉપાય છે, તે બધાને સંગ્રહ અધ્યાત્મ, ભાવના ધ્યાન, સમતા અને વૃત્તિ-સંક્ષય એમ પાંચ પ્રકારના ગોમાં થઈ જાય છે. ઔચિત્યવડે આગમ, તરવચિંતન વડે યાગ અને મેગ્યાદિભા વડે અધ્યાત્મ સધાય છે; અધ્યાત્મ અને ભાવના વડે ઔચિત્યનું પિષણ થાય છે. ધ્યાન અને સમતા વડે ગ સધાય છે અને વૃત્તિસક્ષય વડે અધ્યાત્મની સાધના થાય છે. સાચું શાસન વીતરાગ શાસન શાસન, વીતરાગનું જ સત્ય છે, માટે જ તે અપ્રતિહત છે. જેમાં રાગને અંશ પણ હોય તે શાસનમાં આ અપ્રતિહતતા હૈતી નથી. કારણ કે જ્યાં સુધી રાગ છે, ત્યાં સુધી રાગી દેષને જોઈ શકો નથી. અને જ્યાં સુધી શ્રેષ છે, ત્યાં સુધી દ્રવી ગુણને જોઈ શકતે નથી. ગુણ કે દોષને યથાર્થપણે જોવાની શક્તિ રાગ અને દ્વેષથી રહિત એક વિતરાગ પુરુષમાં જ આવે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસનને મહાન ઉપકાર ૨૪૧ - જ્યાં રાગ ન હોય, ત્યાં દ્વેષ હોય જ નહીં. તેની ઉત્પત્તિનું મૂળ રાગ છે. તેથી રાગને જ સંસારનું કારણ કહેલ છે. રાગ-દોષનો નાશ કરવાનું અનન્ય સાધન જ્ઞાન છે. જ્ઞાનથી જ રાગ જાય છે. જ્ઞાનનું સાધન દર્શન છે. દર્શન એટલે ચિત્તશુદ્ધિ. ચિત્તશુદ્ધિનું સાધન ચાસ્ત્રિ છે. ચારિત્ર એટલે શુદ્ધ આચરણ, અહિંસા, સત્ય, અચોર્યાદિ. શુદ્ધ આચરણથી ચિત્ત શુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધ થવાથી સમ્યજ્ઞાન થાય છે. કેમકે જેનું ચિત્ત નિર્મળ હોય, તેની બુદિધ ન્યાય યુક્ત બને છે, ન્યાય યુક્ત બુદ્ધિનું બીજું નામ આત્મૌપમ્યભાવ છે. આત્મીપમ્ય ભાવવાળો જીવ નયવાદને યથાર્થપણે ગ્રહણ કરી શકે છે. તેથી તેનું જ્ઞાન સમ્યમ્ બને છે. અને સમ્યજ્ઞાન વડે રાગભાવનું નિવારણ થઈ શકે છે. એટલે સર્વથા રાગ રહિત શ્રી વીતરાગનું શાસન શ્રી જિનશાસન જ સાચું ઠરે છે. . શ્રી જિનશાસનને મહાન ઉપકાર શ્રી જિનશાસન મંગળમય છે. તેની પ્રત્યેક વસ્તુ મંગળમય હોવાના કારણે વિદનદવંસમાં પરમ હેતુભૂત છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ–એ સર્વને પવિત્ર કરનાર છે, કેમકે તેની સાથે આત્માને સીધો સંબંધ છે. ખરું મૂલ્ય આત્મદ્રવ્યનું છે. આત્મદ્રવ્ય, આત્મક્ષેત્ર, આત્મકાળ અને આત્મભાવ જગતમાં સર્વોત્તમ છે. તેથી આત્મભાવને પ્રગટાવનાર સાધન-સામગ્રી પણ સર્વોત્તમ છે. શ્રી જિનશાસન તે સામગ્રી પૂરી પાડે છે, માટે તેની સર્વ સાધનાઓ આત્મજ્ઞાન પિષક હેવાથી મંગળમય અને આશીર્વાદસ્વરૂપ છે. તીર્થમાં શ્રી શત્રુંજય, સમેતશિખર આદિ, પર્વમાં પર્યુષણ પર્વાધિરાજ, કાર્તિકી ચૈત્રી પુનમાદિ, દ્રવ્યમાં શ્રી જિનાગમ શ્રી જિનપ્રતિમા આદિ, ભાવમાં નમસ્કારભાવ, સામાયિકાદિભાવ આત્મજ્ઞાનની સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી તે પ્રત્યેકની આરાધના આત્મજ્ઞાનપષક બને છે. અઢીદ્વીપમાં કેઈ એવું ક્ષેત્ર નથી કે જયાંથી અનંત આત્માઓ સિદિધગતિ પામ્યા ન હોય. અવસર્પિણ, ઉત્સર્પિણ આદિ કોઈ એવો કાળ નથી કે જેને સ્પર્શીને અનંત આત્માઓ મોક્ષે ન ગયા હેય. આ. ૩૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મ-ઉત્થાનને પાયે શ્રી જિનાગમ-જિનવચનનું કોઈ એવું પદ નથી કે જેને ભાવીને તથા શ્રીજિનમતિ જિનચૈત્યાદિ કઈ એવું તીર્થ નથી કે જેની ભક્તિભાવપૂર્વક આરાધના કરીને અનંત આત્માઓ મુક્તિરમીને ન વર્યા હોય. એ જ રીતે નમરકાર ભાવ અને સામાયિક ભાવને સ્પર્શીને અનંત આત્માઓ મોક્ષસુખને પામ્યા છે. તેથી મનુષ્ય જન્મ જૈનકુળ અને વિતરાગનું શાસન પામનાર ભાગ્યશાળી આત્માને પ્રત્યેક ભૂમિ, પ્રત્યેક દિવસ, પ્રત્યેક અક્ષર કે પદ, પ્રત્યેક જીવ અને તેના કર્મથી ઉત્પન્ન થનારી પ્રત્યેક અવસ્યા સંવેગ અને વૈરાગ્યરસને પેદા કરી ઘાતીકર્મોને ક્ષય કરાવી કેવળજ્ઞાન અને કેવળદર્શનનું કારણ બને, શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન કરાવી જીવની બહિર્મુખ દશા ટાળી, અંતર્મુખ દશા પ્રગટાવી, પરમાત્મપદની પ્રાપ્તિ કરાવનાર થતી હોવાથી બધાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સમ્યગ્દષ્ટિ જીવને સાધક થાય છે. અને બાધક થતાં મટી જાય છે. શ્રી જિનશાસનને આ ઘણે માટે ઉપકાર છે. - 1 શ્રી જિનશાસનનું હૃદય “સમકિતી અડ પણ ઘણી, પણ જ્ઞાની કહેવાય; સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય. સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અષ્ટપ્રવચન માતના જ્ઞાન જેટલું હોય, તે પણ તે જ્ઞાની છે. મિથ્યાષ્ટિનું નવ પૂર્વ પ્રમાણ જ્ઞાન પણ અજ્ઞાન છે. સમિતિનું જ્ઞાન એટલે માત્ર પૂજવું, પ્રમાર્જવું એટલું જ નથી, કિન્તુ એની પાછળ સમ્યગ્દર્શન અર્થાતુ પ્રાણી માત્ર પ્રત્યેના વાત્સલ્યથી ભરેલું હય હોવું જરૂરી છે. બીજાના સુખમાં પિતાથી બાધા ન થઈ જાય, કેઈને પીડા ઉત્પન્ન થાય-એવી કાળજીપૂર્વકનું જીવન તે સમિતિનો પ્રાણ છે. સમિતિ-ગુપ્તિ એ પ્રવચન માતા છે. કેમકે માતાની જેમ સર્વને સુખની, સર્વના હિતની ચિંતાસ્વરૂપ છે. પ્રવચન અર્થાત્ શ્રી જિનશાસન. તે જ પ્રત્યેને માતૃતુલ્ય હૃદયમાંથી-વાત્સલયમાંથી જન્મેલું છે. જીવો પ્રત્યેના વાત્સલ્યથી ભરપૂર છે. જીવ પ્રત્યેનું વાત્સલ્ય તેને પ્રાણ છે. સમિતિપૂર્વકનું જીવન એટલે જગતના છ સાથેનું પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતા પૂર્વકનું જીવન Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસનની અનુપમ આરાધના ૨૪૩ ગુપ્તિપૂર્વકનુ જીવન એટલે પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી અને દેહને ત્યાંથી પાછું વાળી, એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતારવાની ક્રિયાના અભ્યાસ, આ રીતે સમિતિ-ગુપ્તિમય જીવનમાં સના હિતની ભાવના અને પેાતાના હિતની આચરણા રહેલી હાવાથી તેને પ્રવચન માતાની અને સર્વ જગત જંતુની માતાની ઉપમા પ્રાપ્ત થયેલી છે, સમકિત વિના નવ પૂર્વનું જ્ઞાન પણ જ્ઞાન નથી, કિન્તુ અજ્ઞાન છે. તેના અ જ્ઞાનનું ફળ ઉંચા, કરૂણા, સહાનુભૂતિ, સહકાર, મૈત્રી કે ક્ષમા તેમાં હાતી નથી. કરૂણાદિ ગુણ્ણાની અભિવ્યક્તિનું નામ જ સમિતિ-ગુપ્તિ હેાવાથી તેનું જ્ઞાન તે જ્ઞાન છે અને તે સમ્યક્ત્વ સહિત છે એટલે અનુકંપા, વાત્સલ્યાદિ ગુણાથી સહિત છે. માટે મેાક્ષમાર્ગ બને છે. મેાક્ષમાર્ગ સમ્યક્ દશ ન—જ્ઞાન સહિત ક્રિયાને માનેલા છે. અષ્ટ પ્રવચનમાતાને માતાની ઉપમા હોવાથી તેમાં સમ્યક્ ક્રિયાની સાથે સમ્યગ્દનના વાત્સલ્યાદિ ગુણેા રહેલા છે. સવ જીવાને હિતકારી એવા પ્રવચનને ઉત્પન્ન કરનાર હાવાથી તે માતાતુલ્ય છે. માતા એટલે સર્વ જીવાની માતા. જે બીજા શખ્તમાં ઉત્કૃષ્ટ ભાવયા છે, નિઃસીમ વાત્સલ્ય છે, નિષ્કારણુ કરૂ છે. દ્રશ્યમાતાના વાત્સલ્યના દરેકને અનુભવ છે, તેમ આ માતાના વાત્સલ્યના જીવાને અનુભવ કરાવવા તે શ્રી જિનશાસનના અનુયાયીઓનું કર્તવ્ય છે. E શ્રી જૈનશાસનની અનુપમ આરાધના શ્રી જૈનશાસન સ`ગ કથિત છે. તેની પ્રતીતિ ત્રણ પ્રકારે થઈ શકે છે. ૧. આત્મા, ૨. ગુરુ અને ૩. શાસ્ત્ર. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે, आया गुरवो सत्थं, तिपच्चया वाऽऽइमोच्चिय जिणस्स । सपत्तखत ओ सीसाण उतिप्पयारो वि ॥ અર્થ: આત્મા, ગુરુ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યય છે. તેમાં પહેલા આત્મલક્ષણ પ્રત્યય શ્રી તીર્થંકર પરમાત્માને હોય છે. તે સર્વજ્ઞ હાવાથી આત્મ-પ્રત્યક્ષ કરીને મને કહે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આત્મ-ઉત્થાનને પાયે શ્રી ગણધર ભગવંત અને તેમના શિષ્ય, પ્રશિ આદિને ત્રણ પ્રકારે ધર્મની પ્રતીતિ હોય છે, આત્મપ્રતીતિ, ગુરુપ્રતીતિ અને શામપ્રતીતિ. તેમાં પ્રથમ આત્મપ્રતીતિ એટલ કોઈ પણ પ્રેક્ષાવાન પુરુષ, “આ વ્યાજબી છે' એમ જાણીને જ ધર્મ અંગીકાર કરે તે. ગુરુપ્રતીતિ એટલે શ્રી તીર્થકર ભગવંત ઉપરના વિશ્વાસથી ગણધરો ધર્મને અંગીકાર કરે તે. તેઓ વિચારે છે કે અમારા આ ગુરુ પ્રત્યક્ષ અનુભવસિદ્ધ સર્વજ્ઞ છે, કેમ કે તેઓ અમારા સર્વ સંશાને છેદનાર છે. રાગદ્વેષ અને ભયરહિત છે તે ત્રણ દેનું કઈ એક પણ ચિહ્ન તેમનામાં દેખાતું નથી. સર્વજ્ઞ તથા રાગ, દ્વેષ, ભયથી રહિત હોવાથી તેઓ કદાપિ અસત્ય બોલે નહિ. તેથી તેમનું વચન શ્રદ્ધેય છે. એટલે તેઓ સામાયિક ધર્મને જે ઉપદેશ આપે છે, તે યથાર્થ છે, સત્ય છે. વળી તેઓ અનુપકૃત પરાનુગ્રહપરાયણ અને આત્મપકારથી નિરપેક્ષપણે પરને ઉપકાર કરનારા છે. તેથી ત્રિભુવનને તેમનું વચન માન્ય છે, પ્રમાણ છે. એ રીતે ગણધર ભગવંતના શિષ્ય-પ્રશિષ્ય પણ પોતપોતાના ગુરુઓના ગુણેને પ્રત્યક્ષ અનુભવ કરવાથી ધર્મશ્રદ્ધાવાળા બને છે. આત્મપ્રતીતિ અને ગુરુપ્રતીતિની જેમ ત્રીજી શામપ્રતીતિ છે. શાસ્ત્ર સર્વ જીવને હિતકર છે તથા પૂર્વાપર અવિરુદ્ધ છે. શાસ્ત્ર જે સામાયિક ધર્મને કહે છે, તે સામાયિક ધર્મ સવ ગુણને ગ્રહણ કરવાના ફળવાળે છે, તેથી અમને ઉપાદેય છે. એ રીતે શાની પ્રતીતિથી પણ ધર્મને સ્વીકાર થાય છે. આરાધનાના ત્રણ મુખ્ય પ્રકાર | સર્વ ધર્મોમાં શ્રી જિનશાસન પ્રધાન છે. એની પ્રતીતિ જેમ ઉપરનાં ત્રણ સાધને દ્વારા થઈ શકે છે, તેમ શ્રી જિનશાસને બતાવેલા આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારો વડે પણ થઈ શકે છે. શ્રી જિનશાસને બતાવેલા આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારનાં નામ દુષ્કૃતગહ, સુકૃતાનુમોદના અને ચતુદશરણગમન છે. દુષ્કતની ગહપૂર્વક દુષ્કત ન કરવું, સુકૃતની અનમેદનાપૂર્વક સુકૃત કરવું અને પિતાને અન્ય સર્વ વસ્તુઓના શરણથી રહિત માનીને પ્રભુના શરણે અનન્યભાવે જવું, એ શ્રી જિનશાસનની આરાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય છે. દુષ્કત ન કરવાને ઉપદેશ સહુ કેઈ આપે છે, સુકૃત કરવાને તથા પ્રભુના શરણે જવાને ઉપદેશ પણ સર્વત્ર મળે છે; કિન્તુ દુષ્કૃતમાત્રની વૈકાલિક ગહ, સુકૃતમાત્રની Page #281 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૨૪૫ સાદેશિક અનુમાનના અને અન્ય શરણરહિત પ્રભુના અનન્ય શરણના ઉપદેશ તા પ્રધાનતયા માત્ર એક શ્રી જૈનશાસનમાં જ મળે છે. શ્રી જૈનશાસનની આરાધનાના પાયેા ગર્હોમાં છે, અનુમાનામાં છે, પ્રભુની અનન્ય શરગતિમાં છે અને ગાઁના પરિણામ વિના, દુષ્કૃત ઘણી વાર જીવે છેાડયુ છે. અનુમેાઇનાના પરિણામ વિના, સુકૃત ઘણી વાર જીવે કર્યું છે; પ્રભુને અનન્ય આધાર માન્યા વિના ઘણી વાર ભમ્યા છે. પરંતુ ભવના અંત આવ્યે નથી. પાપના અનુબંધ તૂટથા નથી. પુણ્યના અનુબંધ પડચા નથી. સ્વકૃતિના અહંકાર ઓગળ્યા નથી. એટલે ગહણીય દુષ્કૃતાની ગાઁ, અનુમાનનીય સુકૃતાની અનુમાઇના ઊંડા અ`તઃકરણપૂર્વક કરવી, તેમ જ ત્રિભુવનક્ષેમંકર શ્રી તીર્થંકર પરમાત્માનું શરણું', એ જ સાચું ભવજળતરહ્યુ છે એ શ્રદ્ધાને દીપાવવી એ આરાધકનું પ્રધાન કર્તવ્ય છે. પ્રધાન કર્તવ્યને પ્રધાનતા અપાય, તે જ આરાધના પ્રાવતી બને છે અને તે આરાધના વિરાધનાની અધમ પળે આરાધકના હાથ પકડીને ઉગારી લે છે. પાપપ ક્રમાં લપટાતાં બચાવી લે છે. આરાધનાનું આવું અદ્દભુત તત્ત્વ પીરસનાર શાસન સ્વાભાવિકપણે જ અજોડ લેખાતું હાય છે. અને લાખ પડકાર વચ્ચે પણ તેની અપ્રતિહતતા અકબંધ જળવાઈ રહે છે. આવા શાસનને પામીને જીવા, ભવના પાર પામેા! ' સમ્યગ્દર્શન સંસાર ચક્રને ભેદનારા સિદ્ધચક્રમાં પ૬ નવ છે. એટલે શ્રી સિદ્ધચક્રની પૂજાને શ્રી નવપદજી મહારાજાની પૂજા પણ કહેવાય છે. આ નવપદમાં છઠ્ઠું સમ્યગ્દર્શન પદે છે. જેનું દÖન સમ્યક્ નહીં તે આત્મા, વાતે વાતે કર્મ બંધના ભાગી થાય છે. જેવા આંખા વગરના માનવી તેવા સમ્યગ્દર્શન વગરના આત્મા, બલ્કે આંખ વગર ચાલે પણ સમ્યગ્દર્શન વગર ન ચાલે, દર્શન રહિતના અંધાપે। આત્માને જિનવાણી અને જીવતત્ત્વ ઉભયથી દૂર રાખે. જિનવાણીમાં શ્રદ્ધા ન કરવા દે. જીવતત્ત્વમાં પ્રીતિ ન ખીલવા દે. સમ્યગ્દર્શનને નમસ્કાર એટલે અવિરતિ, દૅશવરતિ, સતિ અને ચક્રમા ગુણસ્થાનક સુધીના શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ આદિ સર્વને નમસ્કાર, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આમ, ઉત્થાનનો પાયે દાન અને કયા પણ સમ્યગ્દર્શનને લાવનાર છે. માટે જ દાન અને દયાની અનુમોદના પણ કરણીય છે. પાપ કરનાર પાપી પણ જે તીવ્ર રસથી પાપ ન કરે, તે તે પણ સમ્યગ્દષ્ટિવાળા માટે અનુમોદનીય છે. પાપ નવિ તીવ્ર ભાવે કરે..” મતલબ સંસારસુખ ભોગવવા છતાં તેમાં આસક્ત ન હોય, પ્રેમ ન હેય-પ્રેમ તે ભવથી મુક્ત ભગવંતે પર રાખતું હોય ભવથી મુક્ત થવાની પ્રતિજ્ઞાને વરેલા મહાત્માઓ પર રાખતે હેય. તેના પ્રશસ્ત ગુણેની અનુમોદના તે પણ સમક્તિનું બીજ ગણાય છે. પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ રચેલી સમતિના સડસઠ બેલની સઝાયને સ્વાધ્યાય કરવાથી સમ્યગ્દર્શનનું બીજ હૃદયમાં વાવી શકાય છે. જેમના હદયમાં આ બીજ વવાએલું છે. તેમના હૃદયમાં આપણે છીએ જ. કારણ કે સમ્યગ્દર્શન એ તે વિશ્વહૃદયનું બીજ છે સર્વાત્મભાવની આંખ છે. આ સજઝાયના સ્વાધ્યાયથી સમક્તિની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું સમકિત નિર્મળ પણ થાય છે. તેઓશ્રીની કૃતિના સમરણ-મનનથી આપણે સ્વર્ગસ્થ શ્રી યશોવિજયજી મહારાજાના પ્રમોદમાં નિમિત્ત બનીએ આપણાથી પણ અધિક પ્રમાદ તેમને છે. તેમને અધિક પ્રમોદ એ કારણે છે કે, સમકિતનું બીજ સર્વ આત્માઓમાં વવાય તે પ્રણિધાન તેમની કૃતિમાં રહેલું છે. નાને પણ પરમાત્માના માર્ગને ગુણ, સમ્યગ્દષ્ટિ આત્માને હર્ષ ઉત્પન્ન કરે છે. કારણ કે તેમ થવામાં ગુણરુચિનું સામ્ય કારણભૂત બનતું હોય છે. તીર્થકર નામકર્મ બાંધે છે શ્રી તીર્થકરને જીવ અને તેને લાભ આપણને મળે છે, તે હકીકત પણ તરવાની રુચિના સામ્યની દ્યોતક છે. પુન્યના ઉદયે આપણને શ્રી અરિહંત મળ્યા છે. હવે તેમની ભક્તિ તેમજ અનુમોદનાથી તે પુન્યને પુન્યાનુબંધી બનાવીએ. શ્રી અરિહંતના વિશ્વોપકાર, શ્રી સિદ્ધભગવંતની સિદ્ધતા, શ્રી આચાર્ય ભગવંતના આચાર, શ્રી ઉપાધ્યાય ભગવંતના સ્વાધ્યાય, શ્રી સાધુ ભગવંતના મૂળ અને ઉત્તરગુણ, સમ્યગ્દષ્ટિ આત્માઓના સમ્યકત્વ–આ બધા ગુણોની પૂજા-ભક્તિ તેમજ હાર્દિક અનુમદના કરવાથી પુન્યાનુબંધી પુન્ય બંધાય છે અને જીવનમાં ગુણને રાગ દઢ થાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન २४७ પ્રકાશ સામે અંધકાર નથી ટકી શકતે. તેમ પાપ અને પુન્ય એ બે વચ્ચેના યુદ્ધમાં પરાજય પાપને થાય છે. વિજય પુન્યને થાય છે. એ હકીક્તનું પુનઃ પુનઃ સ્મરણ કરવાથી સાચી નિર્ભયતા જીવનમાં જાગે છે. આત્માને નિર્ભય બનાવવા માટે પુનઃ પુનઃ સુકૃતાનુમોદન કરતા રહે. ઘુંટાઈને ઘટ્ટ બનતા દૂધની જેમ સુકૃતની અનુમેહનાથી પુન્ય ઘુંટાઈને ઘટ્ટ બને છે. પુન્યના અનુબંધવાળું બને છે. જેની પાસે ચિતામણી રત્ન હોય તે પણ જે દરિદ્રતાનો વિચાર કરતે હોય તે તે ભાગ્યવાન ગણાય ખરે? તેમ જેને શ્રી નવકાર મળે હેય, ભાવથી દરિદ્ર ન જ હોય અને જે હોય તે તે શ્રી નવકારને સ્મારક ગણાય ખરે? તે જ રીતે અણમોલ ત્રણ રત્નમાં એક સમ્યગ્દર્શન છે. તીન રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ.” આ પંક્તિઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ ત્રણ રત્નની સૂચક છે. સમ્યગ્દર્શન એટલે સુકૃતાનુમોદન. ત્રણ કાળના, ત્રણ જગતના અનંતા આત્માઓના અનંત સુકૃતની અનુમોદના આપણા દારિદ્રયને નાશ કરનારી છે. ચિંતામણીરત્ન મળવા છતાં જે તેની કિંમત ન અાંકી શકીએ તે જેમને સમ્યગ્દર્શનરૂપી રત્ન નથી સાંપડયું, તેના કરતાં પણ અધિક દુભાંગી આપણે ગણાઈએ સમ્યગ્દર્શન એટલે અનુમોદન. અનુમોદનને વિષય અનંત જીવમાં રહેલા અનંત ગુણ. સમ્યગ્દર્શન આવતાની સાથે જ મેળવેલું બધું જ્ઞાન, સમ્યજ્ઞાન બની જાય છે. મળેલા જ્ઞાનને સમ્યગ્દર્શનથી વાસિત કરી દેવાય, તે ડું પણ સમ્યજ્ઞાન જીવને ભવપાર કરી દે છે. માનવી પોતે પિતાના સુકૃતની અનુમોદના કરતાં જે હર્ષ અનુભવતા હોય છે, તેવા જ હપૂર્વક તે, પરના સુકૃતેની અનુમોદના કરતે થાય, તે તેના પુન્યને પાર ન રહે. મારૂં સુકૃત એ સુકૃત અને પ૨નું સુકૃત એ સુકૃત નહીં, એ મિયાદર્શન. મારા સુકૃત જેટલું જ બલકે તેના કરતાં પણ અધિક અનુમોદનીય મને પરનું સુકૃત લાગે, ત્યારે મારું દર્શન તે સમ્યગ્દર્શન ગણાય. મને સમ્યગ્દર્શન સ્પેશ્ય ગણાય. શ્રી નવપદ તે, નવ પુન્યના સર્જક છે. શ્રી નવકાર તે, અઢાર પાપને વિસર્જક છે. એસે પંચ નમુક્કારો અને સમ્યગ્દર્શન એ બે એક જ ધર્મના સૂચક છે. શ્રી નવકારને “નમસ્કાર કરવાથી ત્રણ કાળના, ત્રણ જગતના સર્વ પરમેષ્ઠી ભગવતેના સર્વ સુકૃતની અનમેદના થાય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આત્મ-ઉત્થાનને પાયે સમ્યગ્દર્શન દ્વારા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતની અનુમોદનાની સાથે સાથે તેમના અનુમોદકની પણ અનુમોદના કરે. દેવાધિદેવની સાચી ભક્તિ કરી ત્યારે ગણાય, જ્યારે દેવાધિદેવને ભક્ત પણ ભક્તિ કરવાને પાત્ર પ્રતીત થાય. ભગવાનને ભજે અને ભગવાનની ભક્તિમાં ઓતપ્રેત ભક્તને ત–ઉપેક્ષણીય સમજે તે તે ભક્તિ, સાચી ભક્તિ ન ગણાય. ધ્યાન તે બગલે પણ ધરે છે, પણ તે અનુમોદનીય ન ગણાતાં ગીંણીય ગણાય છે. કારણ કે તે ધ્યાન હિંસાપ્રચુર હોય છે. તેમ આપણા જીવનમાં પરના ધર્મની અનુમેહના ન હોય, તે આપણે ધર્મ પણ બગલાના ધ્યાન જે ગણાય. હંસનું ધ્યાન ખેતી પર હેય છે, તેમ હંસ જેવા વિવેકી આત્માઓ, સમ્યગ્દષ્ટિવાળા આત્માએ દુષ્કતથી પર રહીને સુકૃતની અનુમોદના જ કરે. સમ્યગ્દષ્ટિની અનુમેકના જગતમાં જ્યાં જ્યાં સુકૃત થયું હોય, થતું હોય, થવાનું હોય, ત્યાં ત્યાં પહોંચી જાય છે. પુણ્યાનુબંધી પુન્યને બંધ કરાવીને, જીવને મેક્ષપર્યત પહોંચાડી દે છે. પુન્યાનુબંધી પુન્ય, સમ્યગ્દર્શન ગુણનું ફળ છે. જેવું બીજ તેવું ફળ. બીજ ખરાબ તે ફળ ખરાબ. સમ્યગ્દર્શન એ મુક્તિનું બીજ. જેનું દર્શન સમ્યફ, તેનું જ્ઞાન મિથ્યા મટીને સમ્યફ બને અને તેવું જ સમ્યક તેનું ચારિત્ર બની રહે. સાન-જ્ઞાન-વારિત્રનિ મોક્ષમા” એ પદ ગહન ચિંતનને પરિપાક છે. પ્રત્યેક પ્રસંગ, પદાર્થ અને નિમિત્તમાંથી આત્મહિતકર તત્ત્વને તાર ખેંચવાની આગવી સુઝ સમ્યગ્દષ્ટિવાળો આત્મા ધરાવતું હોય છે. સમ્યગ્દષ્ટિ એટલે તત્ત્વગ્રાહી દષ્ટિ. આવી નિર્મળ દષ્ટિ, દેવાધિદેવનાં દર્શન, પૂજન, ભજન સમયે યાચતા રહીએ. પરમ તત્વ શ્રી સિદ્ધચક્ર, જન્મરૂપી દાવાનળને શમાવવામાં નવીન મેઘ સમાન છે. એ જ્ઞાન આપનારા પરમ ગુરુ શ્રી તીર્થંકર પરમાત્મા છે. શ્રી તીર્થંકર પરમાત્માના વચનને યથાર્થ પણે, સમજવાની શક્તિ બીજબુદ્ધિના નિધાન શ્રી ગણધર ભગવંતે જ ધરાવતા હોય છે. ગુરુના વચનને સમજવા માટે તીવ્ર અને સુમબુદ્ધિ ઉપરાંત સો ટચને સમર્પણભાવ જરુરી છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ સમ્યગ્દર્શન વિચાર ગુરુ વચન તે જ્ઞાન, જ્ઞાનની આરાધના માટે ગુરુની ભક્તિ ખાસ જરુરી છે. આપણા જ્ઞાનનું મૂળ શ્રી અરિહંત અને શ્રી ગણધર ભગવંતે જ છે. પહેલું દર્શન પછી જ્ઞાન. દર્શન એટલે તવને દેખવું તે. સમ્યગ્દર્શન ચારગતિમાં છે. તિર્યંચગતિમાં રહેલા દેશવિરતિધર નું દર્શન, શ્રદ્ધારૂપી આંખવડે જ શક્ય છે. શ્રદ્ધારૂપી ચક્ષુની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ કેવળી, તીર્થંકરદેવ આદિને જોઈ શકાય છે. જ્ઞાન-તપ આદિ એટલાં દુર્લભ નથી જેટલું દુર્લભ શ્રદ્ધા-દર્શન છે. સમ્યગ્દર્શન વિચાર વિચાર ઉપયોગને આધીન છે. જ્યાં ઉપગ જોડાય, તેનો જ વિચાર થાય. શ્રદ્ધા તવપ્રતીતિરૂપ છે, અન્ય ના વિચાર વખતે તત્તવને વિચાર નથી, પણ પ્રતીતિ કાયમ છે. છવને તત્ત્વપ્રતીતિ શ્રુતજ્ઞાનને અનુસરીને હોય છે. કેવળીને તવપ્રતીતિ કેવળજ્ઞાન અનુસાર હોય છે. તે પ્રતીતિ કેવળજ્ઞાનના કારણે પરમ અવગાઢ બને છે. કેવળજ્ઞાની અન્ય પદાર્થોને પણ પ્રતીત સહિત જાણે છે. તે પણ તે પદાર્થ તેમને પ્રજનભૂત નથી. તેથી સમ્યકત્વમાં સાત તો કે જે પ્રજનભૂત છે, તેનું જ શ્રદ્ધાને કહ્યું છે દેવ, ગુરુ, ધર્મના શ્રદ્ધાનમાં પ્રવૃતિની મુખ્ય છે. તત્વાર્થ શ્રદ્ધાનમાં વિચારની મુખ્યતા છે, તત્વાર્થ ધ્યાનમાં દેવાદિનું ધ્યાન હોય છે. દેવાદિના શ્રદ્ધાનમાં તસ્વાર્થ શ્રદ્ધાન હોય યા ન પણ હોય. મિક્ષ તરવની શ્રદ્ધામાં શ્રી અરિહંત, સિદ્ધ અને દેવતવની શ્રદ્ધા હોય છે. મોક્ષનું કારણ સંવર નિર્જરા છે, તેથી સંવર, નિર્જરાના ધારક મુનિરાજરૂપી ગુરુતત્ત્વની શ્રદ્ધા થઈ જાય છે. સંવર, નિજરામાં ધમ તવની શ્રદ્ધા પણ આવી જાય છે. હિંસાદિ આશ્રોને ત્યાગ તે જ સંવર અને ધર્મ છે. અતિશયાદિ વડે શ્રી અરિહંતનું, તપશ્ચર્યાદિ વડે ગુરુનું અને જેની અહિંસા વડે ધર્મનું માહાભ્ય જેઓ જાણે છે, પરંતુ આત્મશ્રિત દ્રવ્ય-ગુણપર્યાય વડે તેમનું માહાભ્ય જેઓ જાણતા નથી, તેને તત્વાર્થ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ સંભવતું નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાન, સ્વ-પરિશ્રદ્ધાન, આત્મશ્રદ્ધાન અને દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન એ બધા એક જ અર્થને કહેનારા છે. એ પરસ્પર કાર્ય-કારણુભાવને પણ સમજાવે છે. દેવગુરુ-ધર્મનું શ્રદ્ધાન એ બાહ્ય લક્ષણ છે. બાકીના ત્રણ અત્યંતર છે. પહેલા દેવાદિને જાણે, પછી જીવાદિ તને વિચારે, પછી સ્વ-પરભેદને ચિંતવે અને છેવટે આત્માને ગ્રહણ કરે, એ ક્રમ છે. તેમાં તત્ત્વાર્થ શ્રદ્ધાન મુખ્ય છે. કેમકે તેથી ૨૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આત્મ-ઉત્થાનને પાયો આશ્રવાદિને ત્યાગ, સંવાદિનું સેવન, સ્વપરભેદ વિજ્ઞાન અને દેવાદિતવનું શ્રદ્ધાન જાગે છે. એ રીતે તવપ્રતીતિ થઈ અંતે આત્માનુભૂતિ સ્પશે છે. અર્થાત દ્રવ્ય-ગુણપર્યાયથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. નિજ શુદ્ધ આત્માનું અભેદરુપથી જ જ્ઞાન કરવું શ્રદ્ધાન થવું અને તેમાં જ લીન થવું–એ નિશ્ચય રત્નત્રયી છે અને એ પ્રકારે સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ આત્મા તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. રત્નત્રયીને અભિન્ન જાણવી, તે નિશ્ચય મેક્ષમાગ અને આત્મભિન્ન જાણવી, તે વ્યવહાર મેક્ષમાર્ગ છે. વ્યવહાર એ નિશ્ચયનું કારણ છે તેથી ઉપાય છે. નિશ્ચય એ વ્યવહારનું ફળ છે માટે તે પણ ઉપાદેય છે. સમ્યગ્દર્શનના દાતા દેવ છે, જ્ઞાનના દાતા ગુરુ છે, અને ચારિત્રના દાતા ધર્મ છે. દેવ વિણ દર્શન નહિ ગુરુવિણ નહિ જ્ઞાન, ધર્મવિણ ચારિત્ર નહિ સમજે ચતુરસુજાણ દેવ તે સાતિશય વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, ગુરુ તે પંચાચાર પાલક નિગ્રંથ મહાત્મા અને ધર્મ તે કુપ પૂર્ણ દયામય-નિરવધિ વાત્સલ્યમય સ્નેહ પરિણામ. અંદર રહેલા આત્માને આખા પૂર્ણ પ્રભુનું દર્શન તે પ્રભુદર્શન. પ્રભુદર્શન સુખસંપદા આદિ પદે પ્રભુદર્શનના કહ૫નાતીત પ્રભાવને સૂચવે છે, તે જ સમ્યગદર્શનનું બીજ છે, જે કાળ ક્રમે મેક્ષરૂપી ફળ આપીને જ રહે છે. યથાર્થ દર્શન માણસને સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા મકકમપણું સમર્પે છે. પરંતુ એ બંનેની સાથે જે આસુરી વૃત્તિ ભળે, તે અંશ સત્યમાં પૂર્ણ સત્ય જેવાની ફરજ પાડે છે. તેમાંથી સાચા-ખોટા અને ચઢતા-ઉતરતાના ભેદ પડે છે, જે અનિષ્ટ છે. સત્ય એક અને અખંડ હોવા છતાં તેને આવિર્ભાવ, તેનું ભાન કાળક્રમથી અને પ્રકાર ભેદથી જ થાય છે. પ્રત્યેક પ્રતીતિ આશિક હોય છે. તેને પૂર્ણતાનું નામ આપવામાં આવે તે તે અસત્ય છે. ધર્મશાસ્ત્રો એ અખંડ સત્યની દેશ, કાળ, પુરૂષ, પ્રકૃતિભેદ પ્રમાણે જુદી જુદી બાજુઓને રજૂ કરતા મણકાઓ છે. એ વાતને સમજવાથી આપણે આપણી પોતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરનારા નહિ બનીએ અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઉતરવાની પરિસ્થિતિમાંથી બચાવી શકીશું. Page #287 -------------------------------------------------------------------------- ________________ અતર-નિરીક્ષણ . ૨૫૧ સત્યને વફાદાર રહેવા માટે જરૂરી એ છે કે જેની જે કિંમત હોય તેથી વધારે કિંમત અકી અંધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી કિંમત આંકી અશ્રદ્ધા-નાસ્તિતા ન દાખવવી. શાસ્ત્ર શબ્દમાં “શા' ધાતુ વિષયને સમજાવનાર અને “ત્ર' ધાતુ ત્રાણ-રક્ષણ કરનાર છે. રક્ષણ યથાર્થતાથી થાય છે અને શિખામણ વિષયને વિસ્તારવાથી થાય છે. એ રીતે “શાસ” શબ્દ જ જિજ્ઞાસા અને શ્રદ્ધા એ બે ગુણને પુષ્ટ કરવા માટે છે. અંશ સત્યના આવિર્ભાવની દષ્ટિએ બધાં શાસ્ત્ર છે, પૂર્ણ સત્યના આવિર્ભાવની દષ્ટિએ નહિ. અને અનુભવના સામર્થ્યગના આવિભાવની દષ્ટિએ બેમાંથી કાંઈ જ નથી. સુવિકસિત શ્રદ્ધા અને મેધાવંતને આ વાત તરત સમજાય તેવી છે. અંશની પ્રતીતિ કરાવીને પૂર્ણમાં લઈ જનારાં હેઈને સુશાએ સદા ઉપકારક રહ્યાં છે, સ્વાધ્યાયનાં વિષયભૂત ઠર્યા છે, તે કદી ભૂલવા જેવું નથી. આંતર–નિરીક્ષણ ' આ પણ ચાલુ જીવનની અધૂરાશ આપણને જ ને રેજ સાલ્યા કરે છે. આપણી અપૂર્ણતા આપણને ડંખે છે અને તેની વેદના દૂર કરવા આપણે પૂર્ણ જીવન તરફ આંખ માંડીએ છીએ. આપણામાં એવું કંઈક” છે, જેને આપણે આદર્શને યુવ—તારો કહીશુ. તેને પ્રકાશ વ્યવહારૂ જીવનના ધુમ્મસમાં ભલે બહુ ઝાંખે દેખાય, પણ તેના દિશા સૂચન વિના આપણી જીવન–નાવ સાચે રસ્તે પ્રયાણ કરી શકતી નથી. તે યુવ-તારે નિત્ય છે, અવિચળ છે, તેને ઉદય નથી, અને અસ્ત નથી. તે બહુ દૂર-દૂર પ્રકાશે છે! પણ તેના પ્રકાશ વિના પ્રગતિ સંભવિત નથી. આપણા પૂર્વજોએ તેને “આત્મા” કહ્યો છે. આપણા તત્વચિંતકેએ તેને જ “પરમાત્મા' કહ્યો છે. મનુષ્યના અંતઃકરણના ગૂઢ ઊંડાણમાં રહીને તે ખરૂં-ખાટું પારખે છે, નિત્યાનિત્યને પ્રમાણે છે અને સુંદરતા, અસુંદરતાના ભેદ કળે છે. તેને સૌમ્ય, ગંભીર અને દઢ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે આપણું નતિક અને આધ્યાત્મિક જીવનની ઝાંખી કરાવી શકે છે. દરેક મનુષ્યના બદલાતા શરીરમાં, બદલાતા મનમાં અને બદલાતી સ્થિતિમાં, મણકામાં પરોવાએલા દોરાની જેમ આત્મા સ્થિર રહે છે. બધું તેની આજુબાજુ બદલાયા કરે છે, ફર્યા કરે છે; પણ તે બધાનું અધિષ્ઠાન કદી બદલાતું નથી. લેકે તેને આત્મા, અંતરાત્મા, નૈતિક કાયદે, સ્વયંભૂ, ધર્મ વિગેરે નામે ઓળખે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨ પર આત્મ-ઉત્થાનો પાયો શાકારે કહે છે કે તું તેને ઓળખ. તેને સાક્ષાત્કાર કરે અને તેના આધારે જીવનનું ઘડતર કર ! આ મહાસૂત્રના આધારે ઘડાતા જીવનને શાસ્ત્રો અધ્યાત્મ-જીવન ગણે છે. એ આત્મા જ આપણું સૂત્ર છે, આપણે સ્વામી છે, આપણે તેને આધાર છેડી આપણા નાના “હું”ની દેરીની આજુબાજુ ચક્કર લગાવ્યા કરીશું, તે હતા ત્યાં ને ત્યાં રહીશું અને જીવનની પ્રગતિ થંભી જશે. આપણે મણકાને રૂપે રહીએ છીએ, પણ ખુદ મણકા નથી. આપણું સ્થલ અને વ્યવહારિક જીવનના સ્વાર્થ-ચકાવામાં ક્ષણિક સુખ લાગે છે, પણ પછી મણકે ઘસાય છે, પછડાય અને તૂટે છે, ત્યારે આ પણે એશિયાળા બની, પરિસ્થિતિના ઠેબે ચડતા, પિતાની પરાધીન વૃત્તિઓના ભાર તળે ચગદાતા, ચિત્તના વમળમાં ઘૂમરીઓ ખાતા વિનાશ પામીએ છીએ. આપણે સ્વાધીન કેમ બનીએ? આપણામાં રહેલી વિવેક શક્તિ જાગૃત કેમ કરાય? સૂથમ વિચાર પછી આપણને સત્ય લાગે, તેને આચારમાં મૂકવાની ઈચ્છાશક્તિ દઢ કેમ થાય? આપણું વિષયમાં ચકચૂર થએલું મન, વિષયની પરાધીનતામાંથી મુક્ત કેમ થાય? મનુષ્યની પોતાની પ્રકૃતિ બદલાય શી રીતે ? તેને પરંપરામાન્ય જવાબ એ છે કે જીવનમાં હર ઘડીએ આંતર નિરીક્ષણ કરવું જરૂરી છે. ડી-થેકડી નિવૃત્તિ લઈ સત્યનું સંશોધન કરવું, સત્ય સમજાય કે ઝટ તેને ચિત્તમાં ધારણ કરવું અને પ્રભુને પ્રાર્થના કરી, તેને આચારમાં મૂકવાનું બળ માગી લેવું. બળ અવશ્ય મળશે. આમ કરવાથી આપણે પ્રકૃતિની વિરુદ્ધમાં નથી જતાં પરંતુ તેને સ્વાધીન કરીએ છીએ. બધી કામનાઓને સ્વાર્થથી મુક્ત કરવાની છે. અવગુણેને ત્યાગ કરી સદ્દગુણે વિકસાવવા જરૂરી છે સુખને ફેંકી દેવાની વાત અહીં ગૌણ રાખીને, શાશ્વત સુખ કમાઈ લેવાને જ પ્રસ્તાવ પ્રમુખ બને છે આવા વલણ મુજબના વર્તનથી પ્રકૃતિ એમની એમ રહે છે અને સંસાર પણ એમને એમ જ રહે છે. બદલાય છે–માત્ર જીવનનું વહેણ! તે અગામી મટી ઉર્વગામી બને છે. એને માટે શ્રમ અને તપશ્ચર્યા કરવાના રહે છે, પણ એ તે વિકાસ માટે અનિવાર્ય જ છે. શક્તિ પર અસર આપણું પ્રત્યેક કાર્ય, આપણા જીવનની શક્તિ પર અસર કરે છે. દુષ્કર્મ કરનારે કે પાપ કરનાર ઘડીભર ભાગ ભગવતે દેખાશે ! પણ તે કેટલો નિર્બળ બને, તેને કંઈ ખ્યાલ આવે છે? એક સત્કાર્ય તમારા બીજા સત્કાર્યનું પગથિયું બની, તમારી દઢતામાં ઉમેરો કરે છે અને એક દુઝાઈ અને લથડિયું ખવડાવી, નિર્મળ કરી અને પાડે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ આધિ-સમાધિ અને આરાગ્ય જીવન કઇ લાગા ભાગવવા માટે નથી. એક ભાગ તમને ખીન્ન ભેાગમાં લપસાવે છે, તમને નિળ અને કૃપણ બનાવે છે. ૨૫૩ જીવન જીવવા માટે છે, ભાર ભરીને ડૂબાડી દેવા માટે નથી. એ જીવન ભુંડ-ડુક્કરનું ન હોવુ' જોઈએ. તમે એવી રીતે જીવા કે—આત્માનું જીવન પ્રગટ થતું જાય ! તમે અમર હૈ તા તમને ભય થા ? તમે સહુમાં એતાત હૈ। તા તમને દ્વેષ કાના તમે શ્રેષ્ઠ હા તે પછી તમને ઇર્ષ્યા શી ? તમારૂ' જ સવ કાંઈ હાય તા, પછી લાભ થા પરિગ્રહ શે ? આવા વિચારથી આ માટીના દેહમાં અને આ સ્થિતિસ્થાપક ચિત્તમાં પણ આત્માની કલા પ્રગટ થઈ શકે છે. ચિત્રકાર કાગળ પર, શિલ્પકાર પત્થર પર અને ગાયક વાજિંત્ર પર ચૈતન્યના ચમકારા પ્રગટ કરી શકે છે! તે પછી તે રીતે આપણે પણ આત્મકલા ન પ્રગટ કરી શકીએ ? બાધિ–સમાધિ અને આરોગ્ય એધિ એ સર્વ શાસ્ત્રના સાર, ચારિત્રને પ્રાણ અને સમગ્ર ક્રિયાનુષ્ઠાનના સાજ્યરૂપ છે. એધિ એ જ્ઞાન, દન અને ચારિત્રરૂપ છે. એ ત્રણે ગુણ્ણાના સ્વરૂપને સ્પષ્ટ સમજવાથી ઐધિ સમજાય છે. સમાધિ એ ચિત્તની નિર્મળતા, ઉપશમભાવ અથવા કુશળ મનરૂપ છે. આરાગ્ય અર્થાત્ મેાક્ષ, તેના સિવાય શાન્તિ છે જ નહિ. એટલે મેક્ષ માટે એધિ અને એધિ માટે સમાધિ એ રીતે કાર્ય કારણુભાવ છે. દ્વૈતાદ્વૈતરૂપ સ્યાદ્વાદ, વ્યવહાર-નિશ્ચયરૂપ ધર્માં, ઉર્ધ્વ તા તિય રૂપ સામાન્ય-એ સમત્વ, સ્વાર્થ નું ઉપસર્જન અને પરાની પ્રધાનતા અને સમાધિનાં સાધના છે. સ્વાથ ગૌણુ ન બને ત્યાં સુધી પરાથ પાગળા રહે છે. શ્રી તીર્થંકર ભગવંતા સ્વયં. સ્વાંનું વિસર્જન કરે છે. ત્યારે સામાન્ય મનુષ્યને તા તે અત્યંત આવશ્યક બની રહે છે. લૌકિકમાં પણ આબાલ-ગેાપાલસહુ આ વાતને સ્વીકાર કરે છે. આખું વિશ્વ જ્યારે સ્વા માં ડૂબેલું છે ત્યારે પરાની મુખ્યતા વિના ધર્માંના મૂળરૂપ દયા કે મૈત્રીની સિદ્ધિ કેવી રીતે થાય ? પરાની સિદ્ધિ એજ સ્વાર્થની સાચીસાધના છે, Page #290 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પા એધિ, સમાધિ અને આરોગ્ય ત્રણે ય પારમાર્થિક જીવનમાંથી જન્મે છે. અર્થાત પરમા એ જ જીવનનું જીવન છે. ૨૫૪ જીવના દ્વેષમાં પરિણમતા જડના રાગ, બેાધિ મળે નાશ પામે છે, એટલે સ્વઘરમાં શાન્તિ ચા સમાધિ સ્થપાય છે. સમાધિ જેમ ઘન-નક્કર થતી જાય છે, તેમ તેમ આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પામતા પામતા પરમશુદ્ધિ સાધે છે. તે જ મેાક્ષ છે. તાત્પર્ય કે જીવતત્ત્વના સમ્યગ્ બાધ-એ શિવતત્ત્વનું ખીજ છે માટે નવ તત્ત્વમાં પ્રથમ જીવતત્ત્વ છે. અંતિમ મેાક્ષતત્ત્વ છે. 卐 આત્મૌપમ્ય ભાવ સમ્યગ્દર્શન વ્યવહારથી સમ્યગ્દર્શન ગુણુની પ્રાપ્તિ તે જૈન કુળમાં જનમ્યા ત્યારથી કહી શકાય, પરંતુ ગ્રન્થિભેદ જનિત ‘ નિશ્ચયથી ' સમ્યગ્દર્શન ગુણુની પ્રાપ્તિ તા જીવના પ્રખળ પુરુષાથ થી જ થઇ શકે. તે પ્રાપ્તિ વખતે અપૂર્વ આનંદ અનુભવાય છે. સમ્યગ્દન ત-રુચિરુપ છે. સમ્યક્ત્વની દશ પ્રકારની રુચિમાં તત્ત્વરુચિ ઉપરાંત ધર્મરુચિ, સંક્ષેપરુચિ, વિસ્તારરુચિ વગેરે છે. તે બધી રુચિઓમાં તત્ત્વરુચિ મુખ્ય છે. તત્ત્વમાં પણ આત્મતત્ત્વ મુખ્ય છે. આત્મવેન આત્મતત્ત્વનું ઇન થવું દુર્લભ છે. સામાન્ય ધર્મ થી આત્મતત્ત્વને સહ્યા વિના વિશેષ ધર્મથી આત્માનાં અનેક પ્રકાર યાવત્ ૫૬૩ પ્રકારો જાણવા છતાં નિશ્ચયથી જ્ઞાન કે શ્રદ્ધા ઉત્પન્ન થતાં નથી. ‘અધ્યાત્મસાર’ના વૈરાગ્ય ભેદ પ્રકરણમાં કહ્યું છે કે, एकांतेन हि षट्काय-श्रद्धानेऽपि न शुद्धता । संपूर्ण पर्ययालाभात् यन्न याथात्म्य - निश्वयः ॥ જીવ એક વિશેષ વિનાનું સામાન્ય જ્ઞાન કે સામાન્ય વિનાનું વિશેષ જ્ઞાન શશશંગવત્ છે. આપણને જીવાના વિશેષ પ્રકારના બાધ છે પણ સામાન્યથી પ્રકારનું પણ છે, એવા અભેદથી ખાધ થતા નથી અને કચિત્ થાય છે, તા પણ તે સાધનામાં ઉપયાગી બની શકતા નથી. એથી આપણા ધમ મૈગ્યાદિભાવ સ’યુક્ત બનવા જોઈએ, તે બની શકતા નથી. મૈત્રીભાવનું માહાત્મ્ય આત્મૌપમ્ય કે અભેદની દૃષ્ટિ આવ્યા વિના અહિંસાદિ કે ક્ષમાદિ ધર્મ, ધર્મરુપ બની શકતા નથી. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ આમોપમ્ય ભાવ અભેદની દષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ કેળવવાથી જ પુષ્ટ બની શકે અને એ મૈત્રીભાવ કેળવાય, તો જ દુઃખીનાં દુઃખ દૂર કરવાની કરુણાવૃત્તિ, ગુણાધિક પ્રત્યે પ્રમોદવૃત્તિ, અને તદ્દન જડ જેવા અપાત્ર પ્રત્યે માધ્યસ્થ કે તટસ્થવૃત્તિ સંભવી શકે. એવી વૃત્તિ આવે, તે જ અહિંસાદિ અને ક્ષમાદિ ધર્મો સાર્થક બની શકે છે અર્થાત્ ક્ષા પથમિક ભાવના બની શકે છે. દશનગુણનું આવરણ સામાન્ય વિશેષ ઉભય ધર્મથી આત્મતત્વને બંધ પરિપાક પામે ત્યારે જ સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ સુલભ બની શકે છે અને તે જ દર્શનગુણનું આવરણ ખસી શકે. દર્શનાવરણીય કર્મને ક્ષયે પશમ મિથ્યાત્વ અવસ્થામાં પણ સુલભ છે. આત્મવેન આત્માનું આત્મૌપમ્યભાવે દર્શન થવું તે દર્શનગુણ છે. આ ગુણને આવરના દર્શન મેહનીય કર્મ તીવ્રતમ પ્રબળતમ પુરુષાર્થ ફેરવ્યા વિના ટળી શકે નહિ. તે કર્મને ઉદય હોય ત્યાં સુધી નવ પૂર્વનું જ્ઞાન કે ક્રેડ પૂર્વનું ચારિત્ર પણ મિથ્યાજ્ઞાનરૂપ કે કેવળ કાયકષ્ટ રૂપ બને છે એમ શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે. એટલે દર્શન ગુણને પ્રગટાવવા માટે અવિરત પ્રયત્ન અપ્રમત્તપણે શ્રી જિનારા મુજબ થતું રહે એ જરૂરી છે. આત્મૌપજ્યભાવની ભૂમિકા અધ્યાત્મ શાસ્ત્ર માને છે કે અવ્યવસ્થા જગતમાં નથી પણ જીવની પિતાની જાતમાં છે. તેને દૂર કરવાથી જગત એક વ્યવસ્થિત ન્યાયપૂર્ણ-આનંદમય અને નિયમબદ્ધ જણાય છે. તેમાં દેવ કાઢવા જેવું કાંઈ પણ લાગતું નથી. તેથી આવી દષ્ટિવાળા અંતરંગ શાંતિને અનુભવે છે અને પિતાનાં દોષ જે કારણથી ટકે છે, તે કારણેને દૂર કરવા માટે જ પોતાનાં સમય અને શક્તિને યથાર્થ સદુપયોગ કરે છે. - રાગ, દ્વેષ અને મોહ તે દેષ છે. મોહ-એ અજ્ઞાન, સંશય વિપર્યય રૂપ છે. તે તેના પ્રતિપક્ષી જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી ટળે છે. મેહને અર્થ અહિં આસક્તિ કે રાગ સમજવાનું નથી. કેમકે રાગને એક સ્વતંત્ર દેષ તરીકે કહ્યો જ છે. તેથી મેહ શબ્દ અજ્ઞાન, સંશય અને વિપર્યયવાચક છે. વસ્તુ માત્રનું યથાર્થ સ્વરૂપ, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. તેનું અનુભવ અને યુક્તિથી વારંવાર ચિતન કરવા વડે તે દેશ વિલીન થઈ જાય છે. કષાય અને સંકલેશજન્ય વિકૃતિથી મુક્ત થઈ, જીવ જેમ જેમ અથવસાયની વિશુદ્ધિ પામતે જાય છે, તેમ તેમ બીજા જીવો સાથે આમ પમ્યભાવ વધારે સપષ્ટ થતું જાય છે, અને તે જીવનમાં પણ ઉતરતે જાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આત્મ-ઉત્થાનને પો ધર્મનું મૂળ | સર્વ મંગલોમાં પ્રથમ મંગલ ધર્મ છે. ધર્મ એ આત્માને સ્વભાવ છે. સર્વ પ્રાણીને આત્મા સમાન જેવા, આત્મા રૂપે જેવા, પિતાનાં અંગ રૂપ માનવા-અનુભવવા એ ધર્મ છે, ઉત્કૃષ્ટ મંગળ છે. આ આત્મૌપમ્ય દષ્ટિમાંથી જ પરમ કૃપાળુ શ્રી તીર્થંકર પરમાત્માઓએ વિશ્વને અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ આપ્યું છે. ' મતલબ કે, આ પમ્ય દષ્ટિ એ ધર્મનું મૂળ છે. તેના જતનમાં ધર્મનું જતન છે. તેના વિકાસમાં ધર્મને વિકાસ છે. તેના જયમાં ધર્મને જય છે. ' ' સંવેદના વેદન એટલે પરિણમન. જ્ઞાની પાસે પહેલાં શ્રવણથી, પછી પોતાના વિચારથી, મનનથી જાણ્યું, તેને જ હવે પિતાના સંવેદનથી જાણ્યું એટલે શ્રવણનું પરિણમન થયું સમજવું. સમ્યગ્દષ્ટિનું ચેય નિજાત્મા છે. કેમકે તે જ આનંદનું ધામ છે. આવો કેવળજ્ઞાન સ્વભાવ જેને પ્રિય લાગ્યો, તેને જગતમાં બીજું કાંઈ પ્રિય લાગે નહી. વિષયમાં સુખ નથી, પણ સુખને મિથ્યાભાસ છે. સંગમાં સુખ નથી. અજ્ઞાની પિતાની કલ્પનાથી તેમાં સુખ માને છે. હવભાવ સુખને નિર્ણય કરવો, તે સમ્યક્ત્વ છે. નિશ્ચય નયના વિષયભૂત શુદ્ધાત્માને ભૂલીને, જે જીવ વ્યવહાર નયના વિષયભૂત અશુદ્ધતાને જ એકાંત સત્ય કરી માને છે. તે જીવ પદ્રવ્યમાં જ વિહિત છે. સમ્યગ્દર્શન એ શુદ્ધ પરિણતિ છે, પણ શુદ્ધોપયોગ નથી. શુદ્ધોપવેગ ક્રિયાત્મક છે. અંતર્મુખ થઈને સ્વભાવને આશ્રય કરે તે શુદ્ધો પગ છે, અને તે જ મુક્તિને પંથ છે. મોહને ક્ષય કરવાનો એક જ માર્ગ છે. અને તે શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયનો નિર્ણય કરીને આત્મામાં એકાગ્ર થવું તે છે. શખબ્રા એ જિનવાણીને પર્યાય છે. જે વાણી બ્રહ્મ એટલે કેવળજ્ઞાન અને જ્ઞાનમય આત્માને બંધ કરાવે તે શબ્દ બ્રા છે. ફરકાનિ નિકળતા પત્રક્ષાવિકતા એ દષ્ટિએ શ્રી નમસકાર મહામંત્ર એ શબ્રા છે. કેમકે તે શુદ્ધાત્માનાં બેધક પદો છે. તે પદનું રટણ કરવાથી નિજ શુદ્ધાત્માને અપક્ષ બંધ થાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ સંવેદન ૨૫૦ શુદ્ધોપયાગ તે ધર્મ છે, આત્માના સ્વય' ધરૂપ છે, તેની સિદ્ધિ અંતરદૃષ્ટિ વડે મેહના નાશ કરવાથી થાય છે. ચૈતન્યમાં વિષયાતીત સુખ ભર્યું છે, તેની તરફ્ ષ્ટિ કરાવનાર મંત્ર તે નમસ્કાર મંત્ર છે निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्ट ं निर्बन्धो नाऽस्ति भूयसा || અર્થાત્ એક પણ પદ જે શુદ્ધાત્માના ખેાધ અને પરિણતિ કરાવે તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. ખીજા ઘણા જ્ઞાનથી સર્યુ...! પરથી ભિન્ન, રાગથી ભિન્ન જ્ઞાનમય આત્માને વેદવેા તે ધર્મ છે. વસ્તુ નિત્ય હાવાથી તેમાં ઉત્પાદ-વ્યય છે. ત્રણ સ્વરૂપે વસ્તુનુ અસ્તિત્વ છે. તેને જ સત્ અથવા સત્તા કહેવાય છે. · ચત્ સત્ સત્ કાર-ચચ-પ્રૌદ્યુ ં ' વસ્તુ પોતે જ ત્રણ ધ યુક્ત છે. તેથી તેનું કાયમ ટકવાપણું કે ઉત્પાદ-વ્યય થવાપણું પેાતા વડે જ છે, બીજાથી નહિ. ‘સત્' અર્થરૂપ, શબ્દરૂપ અને જ્ઞાનરૂપ એમ ત્રિતય સત્તાને ધારણ કરે છે. સાચું' શરણુ જ્ઞાનન'ઇમય આત્માનું આત્મસ્વરુપનુ` છે. ભગવાનને જોવા એટલે ભગવાનના જ્ઞાનમય આત્માને જોવા, એ રીતે ભગવાનના નિત્ય દર્શન કરનારને પેાતાના જ્ઞાનમય આત્માનું દર્શન સહજ બને છે. જ્ઞાનાનંદની સુવાસ બાહ્ય નાસિકા વડે નહિ, પણ ભાવ શ્રુતજ્ઞાનના અભ્યાસ વડે અનુભવાય છે, આત્મદ્રવ્યની સર્વોત્કૃષ્ટતાનું ભાન તે ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સૌંયમ અને તપ એ શુદ્ધ આત્મદ્રવ્યના જ પર્યાય છે. આત્મા પેાતાના સ્વભાવથી, પેાતાની પ્રભુતાથી, પેાતાના જ્ઞાનપુજથી ભરેલા છે. ધર્માંને ધ્રુવ કહ્યો છે, કેમકે તે પેાતાના જ્ઞાનાનંદમય–ચિદાનંદમય–ધ્રુવ સ્વભાવના નિરંતર અનુભવ કરે છે. ધ લાભના એક અથ આત્મલાભ છે. આત્મા સદાય પ૨-દ્રવ્યેાથી, પરભાવાથી ભિન્ન અને નિજ સ્વભાવથી અભિન્ન છે. ચૈતન્ય સૂ છે. જ્ઞાનમય શુદ્ધ સ્વભાવના અવલ બનથી નિજ શુદ્ધપદની પ્રાપ્તિ થાય છે. આત્માના લાભ તે ઉત્કૃષ્ટ માંગળ છે. અને અનાત્માના પરિહાર-તે સર્વ પાપાનું મૂળ, જે મિથ્યાત્વ−તેનેા ક્ષય છે. મિથ્યામાં રતિ તે મિથ્યાત્વ. સમાં રતિ-પ્રીતિ તે સમ્યક્ત્વ. પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વ અનાત્મ ભાવાના નાશ કરે છે અને શુદ્ધાત્મભાવનું પ્રગટીકરણ કરે છે. ૩૩ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આત્મ-ઉત્થાનને પાયે શબ્દરૂપ નમસ્કાર, અર્થરૂપ નમસ્કાર અને જ્ઞાનરૂપ નમસ્કાર એ ત્રણેમાં સામર્થ્ય રહેલું છે. આ સંવેદન-વસંવેદનાત્મક બને તે માટે આત્મલાભ થાય. ત્રિશલ્યનાશક નેહ-પરિણામ માયા, મિથ્યાત્વ અને નિયાણ-એ ત્રણે શલ્યને નાશ, એક સનેહ પરિણામથી સાય છે. જ્યાં નેહ, ત્યાં માયાવૃત્તિ કે લેભવૃત્તિ રહેતી નથી અને જ્યાં સ્નેહ, ત્યાં બીજાઓને આત્મસમ ન ગણવાની મિથ્યાવૃત્તિ પણ રહેતી નથી. આ ત્રણે વૃત્તિ મોક્ષમાર્ગમાં શલ્ય તુલ્ય છે. સકળ સવ પ્રત્યે સ્નેહને પરિણામ પરમેષ્ઠિકુપાલભ્ય છે. કૃપા અહેતુકી છે, તેમ ભક્તિ પણ નિષ્કામ જોઈએ. નેહમાં લેવાની વૃત્તિ હોતી નથી, આપવાની જ હોય છે એ જ નિષ્કામના છે. નિયાણ બંધના નિષેધનું પાલન ને પરિણામના અસ્તિત્વ વડે જ શકય છે. સ્નેહ પરિણામ નિષ્કામ ભક્તિથી જ શક્ય છે. નિષ્કામ ભક્તિ, નિષ્કામ કરૂણાના વિચારથી જ જાગે અને નિષ્કામ કરૂણા આત્મતાવના સંવેદનથી જ જાગે છે. તે સંવેદન મૈગ્યાદિભાવ સ્વરુપ છે. પ્રથમ જીવતત્વનું આલેકન, પછી ઉપલભ અને છેલે સંવેદન છે. આલોકન સામાન્ય સ્વરુપનું, ઉપલંભ વિશેષ સ્વરુપને અને ઉપલંભની તીવ્રતા વડે આચરણ થાય છે. આલેખન એટલે દશન, ઉપલંભ એટલે જ્ઞાન અને સંવેદન એટલે ચારિત્ર. દર્શન એટલે નિષ્કામ ભક્તિ. જ્ઞાન એટલે નિષ્કામ કરુણા. ચાત્રિ એટલે નિષ્કામ કર્મ. આ રીતે રત્નત્રયનો સમુચ્ચય છે. દેવાધિદેવ પાસે રત્નત્રયીની માંગણી કરતી વખતે આ રીતનું તેનું જે સ્વરુપ છે, તેની લાગણી વડે હૈયું ઉભરાતું હોય છે, તે તે માગણી તરત સંતેષાય છે. કારણ કે આ માગણના મૂળમાં યુદ્ધ નેહ હોય છે. આવા સ્નેહ પરિણામ વડે જ ત્રણે રત્નનું યથાર્થ જતન થાય છે, અને મેહમિથ્યાત્વાદિ શલ્યનું નિકંદન નીકળી જાય છે. માટે આરાધકે આ નેહ પરિણામ પૂર્ણ જીવનની આરાધનાને લય બનાવવાની અતિ આવશ્યક્તાને પોતાના જીવનમાં પ્રધાન સ્થાન આપવું જોઈએ Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉપાસ્ય-તત્તવનું દર્શન ૨૫૯ ઉપાસ્ય–તત્ત્વનું દર્શન વિતરાગ એટલે ઇચ્છા મુક્ત, ઈરછા એ જ પાપ છે. સુખ-દુઃખની એ જનેતા છે. વિશ્વ, ઈછા અનુસાર નહિ, પણ નિયમ અનુસાર ચાલી રહ્યું છે. એ નિયમ પાંચ કારણેને અનુસરે છે, કેઈની ઈચ્છાને નહિં. ઈરછા ઉપ૨ જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપાય છે. ઉપાસ્ય તત્વની આ પણ એક સાચી ઓળખાણ છે. “અરિહંત મારા દેવ છે, નિર્ગસ્થ મારા ગુરુ છે, તેમણે કહેલું તત્વ તે જ મારે ધર્મ છે!' આ એકરાર કરનારા સહુએ એ જાણી લેવું જરૂરી છે કે-ઇચ્છારૂપ અરિને જેણે સમૂળ નાશ કર્યો છે અને સાચા અર્થમાં વીતરાગપર પ્રાપ્ત કર્યું છે, એ જ દેવતરવની ઉપાસના કરવાની છે. નિગ્રંથ એટલે મૂછ રહિત. તીવ્ર ઇચ્છાને મૂર્છા કહે છે. ઈરછા ઉપર જેને મૂછ નથી, તે નિગ્રંથ છે. ઈચ્છા રહિત થવા માટે મૂછ રહિત બનવું તે જ તત્વ છે. અને તેનું જ નામ મુક્તિ માટે ધર્મ છે. ઈચ્છા રહિત થવાની ઈચ્છાથી ધર્મ શરૂ થાય છે. અને મૂચ્છ રહિત બનીને ઈચ્છા મુક્ત થવાય છે. એ માર્ગ પર જેને વિશ્વાસ છે, તે જ સાચે સમ્યગ્દષ્ટિ છે. વિરાગને તે ઉપાસક છે અને શ્રી વીતરાગને તે સેવક છે. વિરાગ એટલે ઈરછાની ઈચ્છાને અભાવ. અને વીતરાગ એટલે ઈચ્છા રહિત અવસ્થા. ઇરછારહિત થવાની ઈરછાના ધયેયથી ઈચ્છારહિત દેવની અને મૂરછરહિત ગુરુની ઉપાસનાપૂર્વક જે દાન આપે છે, શીલ પાળે છે, તપ કરે છે, અને ભાવ સેવે છે, તે સાચે ધર્મ અને મોક્ષગામી છે. જય વિયાય પદ આ સત્યનું સબળ દ્યોતક છે પ્રતિપાદક છે. સર્વ ઈચ્છાઓથી મુક્ત નિરીછ મન એ જ “સુમન” છે. જેને પ્રભુ ચરણે અર્થે ધરીને મુમુક્ષુ પ્રભુપદ પામે છે. - ર નમસ્કારભાવને એક અર્થ ક્ષમાયાચના થાય છે. ક્ષમાયાચનાથી ચિત્ત પ્રસન્ન બને છે. અર્થાત્ ચિત્તમાંથી ખેદ, ઉદ્વેગ, વિષાદાદિ દેશે ચાલ્યા જાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥ -वीतरागस्तव હે પ્રભુ આપ વગર બોલાવે સહાયક, વિના સ્વાથે વાત્સલ્યવંત, વગર માંગે સજનતા દાખવનારા અને વગર સંબધે બધુ જેવા છે...! I'll]]] ચિંતક. ચિંતન....!! જાણવા લાયક અને જોવાલાયક વિશ્વની સર્વશ્રેષ્ઠ વરતુઓને સંગ્રહ પ્રભુના નામ અને પ્રભુના રૂપમાં સમાઈ જાય છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ સમૃદ્ધિનું દર્શન પ્રભુમૂર્તિમાં અને મનન પ્રભુ નામમાં છે. નામથી પાપને નાશ, રૂપથી પુણ્ય પ્રકાશ તથા પ્રભુના દ્રવ્યથી આત્મબોધ અને પ્રભુના ભાવથી આત્મધ્યાન સુકર બને છે. પાપ નાશ, પુણ્ય લાભ, આત્મ જ્ઞાન અને આત્મ ધ્યાનનું પરમ કારણ હોવાથી પ્રભુના નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ ભવ્યને ઉપાસવા લાયક છે. આવી પ્રભુભક્તિમાં એકાકારતા માટે સદા જાગૃત પરમકૃપાળુ, અધ્યાત્મયોગી. -પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય Page #297 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ ભક્તિ વિના ચિત્તની શાંતિ પ્રાપ્ત થવી અશકય છે, કેમકે અશાંતિનું ખીજ અહંકાર છે, એ અહંકારને તેડવા માટે, પ્રભુભક્તિમાં મનને જોડવા માટે માદક બનતા પ્રેરણાદાચી ચિંતનેાની હારમાળાના મણુકા.... !! ૧ વિભક્તિ ટાળે તે ભક્તિ ૨ ભક્તિની શક્તિ ૩ ભક્તિના ભેરૂ ૪ ભક્તિ-વૈરાગ્ય-૨ -જ્ઞાન ૫ વૈરાગ્યથી આત્મદર્શન ૬ દેવ-ગુરુની ભક્તિ ૭ અનુગ્રહ અને અનુરાગની શક્તિ ૮ ભગવત્ ચિંતન ૯ પરમાત્માનું નામ ૧૦ પ્રભુસ્મરણુ ૧૧ પરમાત્મભક્તિ ૧૨ સાચા સ્વામી ૧૩ વીતરાગનુ` સામર્થ્ય ૧૪ શ્રી અરિહ ંતનું સ્વરૂપ ૧૫ પૂર્ણાનંદના પ્રકાશ ૧૬ પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર ૧૭ અનન્ય ઉપકારી શ્રી તીથંકર ભગવ તા ૧૮ પ્રભુ, પ્રેમ અને વિશ્વાસ ૧૯ પૂર્ણ પ્રેમાનંદમયતાના પ્રયાગ ૨૦ આત્મસમ અને આત્મપૂર્ણ દૃષ્ટિ ૨૧ પરમને પ્રણામ ૨૨ હું નહિ, તું નહિ, તે ૨૩ હૃદયમાં ઇશ્વર ૨૪ માન-દાનના પ્રભાવ ૨૫ પ્રાના અને શુભેચ્છા ૨૬ પ્રાર્થના અને ધ્યાન ૨૭ ઇશ્વર પ્રાથના ૨૮ તી ભક્તિ-પ્રભુભક્તિ ૨૯ અસીમાપકારી શ્રી તીથ કર પ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આત્મા ઉત્થાન પાયો વિભક્તિ ટાળે તે ભક્તિ શાસકારે કે મહાત્માઓના ઉપદેશરૂપી વચને, તે જ લાભ કરનારા બને કે તે દ્વારા જીવાત્મા પરમાત્માના સીધા સંબંધમાં આવતું હોય. મનુષ્ય પરમાત્માની અંતર્મુખ થઈ જ કરે તો જ અંતે તેને અનુભવ થાય કે પિતે એ પરમાત્માનું સ્વરૂપ છે. ભક્તિ એ મનની એકાગ્રવૃત્તિ છે. અવિચ્છિન્ન પાનુશક્તિ છે, કે જે સર્વ સુખના નિધાન સ્વરૂપ પરમાત્માને પિતાનું ધ્યેય સમજી-તેમાં તન્મય બને છે. પરમતત્વની સાથે એક થવાને, એકરૂપતા સાધવાનો ઉપાય ભક્તિ છે. ભક્તિથી પરમતત્વરૂપી પરમાત્માની અભિવ્યક્તિ થાય છે. તમારાથી અત્યંત દૂર રહેલ કેઈ પરમાત્મા માટે ભક્તિ નથી. પણ ભક્તિ તમારા અંતર્યામી માટે છે કે જે તમારું મૂળ સ્વરૂપ છે. ભગવાન તમે પોતે જ છે, વાત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરવા માટે જ ભક્તિ છે. આ હકીકત જાણવી અને સમજવી અને તે દ્વારા પરમ તરવરૂપ પરમાત્મા સાથે પરમ મધુર મિલનને આનંદ અનુભવ-એ માનવજીવનનું અંતિમ ધ્યેય છે. સાધકમાં એ પરમાત્માને પામવાની ઉત્કટ આતુરતા હોવી જોઈએ. યેયનિષ્ઠ એકાગ્ર સાધના દ્વારા દિકકાળની ઉપર કેવળ સત્વની ભૂમિકાએ સાધકે પહોંચવું જોઈએ, કે જે અનંત છે, નિરવધિ છે, સચ્ચિદાનંદ છે. વિભક્તિ (અલગતા) ને ટાળે તે ભક્તિ” “આત્માને પરમાત્મ સ્વરૂપ બનાવે તે ભક્તિ. આ કારણે સાધક ભક્તિ પરમાત્માને પોતાના હદય સિંહાસન પર બિરાજમાન કરવા જોઈએ કે જે પરમ પ્રેમ અને પરમાનંદ સ્વરૂપ છે. તેમની સાથે પિતાને સાધી, સર્વભૂત પ્રાણીને એકસરખા ચાહી, તે બધા તમારા હૃદયમાં રહેલ પરમાત્માના જ બહાર પ્રગટેલાં સ્વરૂપ છે, તેમ ગણીને સર્વે સાથે ઉચિત વ્યવહાર કરવાનું છે. જીવ-જીવ વચ્ચેની ભેદ બુદ્ધિ ટળ્યા સિવાય સાચી ભક્તિ પ્રગટતી નથી. એને ટાળવાને સર્વોત્તમ ઉપાય હદય પરમાત્માને સોંપી દેવું તે છે. તેથી સર્વ છે. સ્વહૃદયી બને છે. સહક બને છે. ભક્તિ એ મુક્તિની દૂતી છે. એમ સમજી સ્વીકારીને ભગવાનનાં પ્રેમીને તેના ઉપર ભગવાન જેટલો જ પ્રેમ જાગ જોઈએ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ભક્તિની શક્તિ ભક્તિની શકિત અનંત અપરાધી અને અલ્પજ્ઞાની પણ વહેલાં મુક્તિ મેળવે છે અને અલ્પ અપરાધી અને મહાજ્ઞાની પણ અનંતકાળ રખડે છે. તેમાં કા૨ણ ભક્તિ અને અભક્તિ સિવાય બીજું શું છે? ભક્તિ આત્મસમર્પણ સ્વરૂપ છે તેથી અહંકાર ગળી જાય છે. સર્વ પાપનું મૂળ અહંકાર છે, સર્વ ધર્મનું મૂળ દયા “દુષિત સુરણ કહાળે છr” દુખી જીના દુઃખને દુર કરવાની ઈચ્છા. તે ઈચ્છા જેઓમાં ટોચે પહોંચી છે, તેઓને નમસ્કાર કરેતે ભક્તિ છે. કેમકે એ ઈચ્છા વડે જ જગતમાં અસદ વસ્તુઓને અભાવ અને સ૬ વસ્તુઓને સદ્દભાવ જણાય છે. મહાપુરુષોની કરુણા, દયા અને “વિશ્વ પ્રત્યે આત્મીયતાની લાગણ” જ અશુભનો હાસ અને શુભની વૃદ્ધિ કરી રહેલ છે. તેથી તેમની કરુણાને સમર્પિત થવું-એ કતવ્ય છે અને એનું જ નામ ભક્તિ છે. એ ભક્તિમાં અહંકારને લેશમાત્ર સ્થાન રહેતું નથી, તેથી તે પરમ વિશગ સ્વરૂપ છે. તપ, જપ, મૃત અને ક્રિયાનો અહંકાર લૌકિક અહંકારના નિવારણ માટે ઉપયોગી છે, પણ લો કેત્તર ભાગમાં પ્રગતિ કરવામાં બાધક છે. ભક્તિ એ તપ, જપ અને ક્રિયાના અહંકારને પણ નાશ કરે છે, તેથી સર્વ સદ્દગુણની પૂર્ણતા ભક્તિમાં થાય છે. અહંકારને ટાળવા ભક્તિ ભક્તિ વિના ચિત્તની શાતિ પ્રાપ્ત થવી અશક્ય છે. કેમકે અશાનિનું બીજ અહંકારમાં છે. તેથી તપ, જપ, શ્રુત અને ક્રિયા કરવાની બુદ્ધિ જેની કરુણાથી થાય છે, તેને સતત સ્મૃતિમાં રાખવાથી અહંકારનું ઉત્થાન જ થતું નથી. - સંત પુરુષોની કરુણ વિશ્વ પર સદા વરસતી રહે છે અને સર્વ જીના ઉથાનમાં તે સહાય કરે છે, એમ માન્યા વિના ભક્તિ જાગતી જ નથી અને ભક્તિ વિના અહંકાર રળ નથી. વિશ્વ પર પ્રભુત્વ પ્રભુની કરુણાનું છે અને તે કરુણા વિવિધ રૂપે પિતાનું કાર્ય સતત કર્યા કરે છે. ભક્તને આધીન ભગવાન છે, તેનો અર્થ એટલો જ છે, કે પ્રભુની કરુણાને હદયથી માન આપનાર ભક્તનું કલ્યાણ થયા સિવાય રહેતું નથી. ભક્તિ એ મુક્તિની દૂતી છે, એને અર્થ એ છે, કે ભક્તિ વિના અહંકાર દષમાંથી કઈ મુક્ત થઈ શકતું નથી. અહંકાર જાય તેને અન્ય દોષમાંથી મુક્ત થવું દુષ્કર નથી. Page #300 -------------------------------------------------------------------------- ________________ આત્મા-ઉત્થાનનેા પાયે ઢાષા એ પ્રકારના છે. ૧. અહંકારરૂપ અને ૨. મમકારરૂપ, મમકાર રૂપ દોષ વિષયૈાના દોષદશનથી દૂર થાય છે. અહંકારરૂપ દોષ પેાતાના દોષદશનથી દૂર થાય છે. ૨૬૪ પોતાનામાં મોટામાં મોટા દોષ કૃતવ્રતા અને સ્વાથ રાયણતા છે. તેનું નિવારણુ માત્ર ભક્તિથી થઈ જાય છે કેમકે ભક્તિ કૃતજ્ઞતા અને પરાતા રૂપ છે. ઉપકારને જાણવાથી કૃતજ્ઞતા અને ઉપકાર કરવાથી પરાતા આવે છે. ભક્તિજન્ય શક્તિથી સવ આસક્તિ ક્ષીણ થાય છે અને આત્મભાવ સશક્ત બને છે. 'E ભક્તિના ભેરૂ ચાગ એટલે ચિત્તવૃત્તિના નિરોધ, ચિત્તવૃતિને અશુભમાંથી શુભમાં જોડવી, તે એક પ્રકારના ભક્તિયેાગ છે. ‘નમેા અરિહંતાણુ` ' પટ્ટમાં ભક્તિયેાગ છે. જ્યાં ભક્તિ હોય ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય પણ હોય જ. આપણી જાતને અલ્પજ્ઞ માનીને સČજ્ઞ, સર્વદર્શી શ્રી અરિહંત પરમાત્માને જે નમસ્કાર કરીએ, તે ભક્તિયાગ છે. સમર્પણભાવપૂર્વક ચિત્તને એક સ્થાને જોડવુ, તે ભક્તિયેાગ છે. જ્ઞાનપૂર્વક ચિત્તને એક સ્થાને જોડવુ, તે જ્ઞાનયેાગ છે. વૈરાગ્યવાન અને જ્ઞાનવાનની ભક્તિ, તે સાચી ભક્તિ છે. જયાં ભક્તિ હોય ત્યાં ગૌણપણે વૈરાગ્ય અને જ્ઞાન પણ હોય છે. વૈરાગ્યમાં ત્યાગ છે તેમાં પણ ગૌણપણે ભક્તિ અને જ્ઞાન રહેલાં છે. ભગવાનના વચન પ્રત્યે સદ્ભાવ રાખીને જે ત્યાગ કરવામાં આવે છે એમાં ભગવાન પ્રત્યે ભક્તિ પ્રગટ થાય છે, કારણ કે એ ત્યાગના મૂળમાં ભગવાનના વચનને સદ્દભાવ પૂર્ણાંકના સ્વીકાર હાઇને એ વચનના દાતા એવા ભગવાન તરફ, વચન કરતાં પણ વધુ સદ્ભાવ ચાને અહ્વાભાવ જાગે તે સ્વાભાવિક છે. શ્રી જિનવચન અનુસારના બેધ અને ત્યાગ એ જ વાસ્તવમાં જ્ઞાન અને વૈરાગ્યરૂપે પરિણમે છે. ચેાથે શુઠાણું ભક્તિ ‘પ્રધાન’ લેખાય છે. પાંચમે છઠ્ઠે વૈરાગ્ય ‘પ્રધાન’ લેખાય છે. પછીના ગુણુઠાણું જ્ઞાન પ્રધાન • લેખાય છે. ' તાત્પર્ય કે, શ્રી અરિહંત પરમાત્મામાં મન પરાવાઇ જાય, એતપ્રાત થઇ જાય તા માનવભવ જરૂર સફળ થાય. 卐 Page #301 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ-વૈરાગ્ય અને જ્ઞાન ૨૬૫ ભકિત વૈરાગ્ય અને જ્ઞાન ભક્તિમાં વૈરાગ્ય અને જ્ઞાન છૂપાયેલાં છે, કેમકે જેમની ભક્તિ કરવાની છે, તેઓએ સ'સારને નિસાર માન્યા છે અને માક્ષને જ એક સારભૂત માન્યા છે, તથા તે માક્ષના લાભ અને સંસારના અંત આત્મજ્ઞાનથી જ કર્યાં છે, તેથી મેક્ષે ગયેલા, મેક્ષે જનારા અને મેાક્ષમાગ માં રહેલાં જીવા ઉપરની ભક્તિ-એ વૈરાગ્યની જ ભક્તિ છે અને આત્મજ્ઞાનની જ ઉપાસના છે. શક્તિશૂન્ય આત્માઓના વૈરાગ્ય એ દુઃખભિત કે મેાહગર્ભિત છે. જયારે ભક્તિમાન આત્માઓને વૈરાગ્ય એ જ્ઞાનગભિત હાય છે અથવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન ભક્તિરહિત કદી પણ હાતા નથી એ જ રીતે ભક્તિશૂન્ય આત્મજ્ઞાનીએ પણ સાચા આત્મજ્ઞાનને પામેલા નથી. આત્મજ્ઞાન અને તેનું અર્થીપણુ અંશે પણ જેએમાં હાય છે, તેઓ આત્મજ્ઞાન વડે સાધ્ય ભવ-વૈરાગ્ય અને મેાક્ષરાગયુક્ત હોય છે, તથા મુક્ત આત્માએ પ્રત્યે ભક્તિભાવથી ભરપુર તેની મનેાવૃત્તિ હોય છે. વૈરાગ્ય એ દૃશ્ય વસ્તુમાં રહેલા નથી પણ વસ્તુના વિચારમાં રહેલા છે. વિચારથી દોષદશન અને દોષદશ નથી વૈરાગ્ય એ ક્રમ છે. વિચારહીનના વૈરાગ્ય ક્ષણિક છે. વિચારવાનના વૈરાગ્ય સ્થિર છે. વૈરાગ્ય વિવેકજન્ય છે. અને વિવેક મેધસ્વરૂપ છે. બેાધને અને વૈરાગ્યને કાર્ય-કારણભાવના સબંધ છે. સસારમા બનતાં મનાવા ક્ષણે ક્ષણે બેધ આપનારાં છે અને વૈરાગ્યભાવને વિકસાવનાર છે, એની પુષ્ટિ ભક્તિથી થાય છે. ભગવાન અને ભક્તિ જ્ઞાની હાય કે અજ્ઞાની, દુઃખ કાર્દને છેડતું નથી. જ્ઞાનીએ સુખ-દુઃખને જાણી શકે, પણ તેમાં અંશ માત્ર ફેરફાર થઈ શક્તા નથી. કેમકે કર્મના નિયમ અટલ છે. તેના ઉપર સત્તા કેવળ ધર્મના નિયમની ચાલે છે. ધર્મના નિયમ જીવમૈત્રી અને પ્રભુતિને આધીન છે. ભગવાનની ભિતથી જે કાર્ય થયું, તેને ભગવાનથી જ થયું એમ માનવું—એ વ્યવહારનયના સિદ્ધાન્ત છે. એ દૃષ્ટિએ કર્મના નિયમ ઉપર ભગવાનનું પ્રભુત્વ છે—એમ કહી શકાય. ભગવાનની આજ્ઞાના પાલનથી ક્રમના ક્ષય કરી શકાય છે. તેથી ક ક્ષયમાં પ્રખળ હેતુ ભગવાનની આજ્ઞા છે. તે આજ્ઞાનું પાલન-એ જીવના ભાવ છે, જ્યારે તેના સ્વામી ભગવાન છે. ૩૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉથાનને પાયે ભગવાનના સ્વામી પણથી જ ભગવાનની આજ્ઞા તેના પાલન કરનારનું હિત કરે છે, તેથી ભગવાન વિશ્વનું હિત કરનારા છે એમ કહેવું યથાર્થ છે, માટે ભગવાનને આજ્ઞારૂપે સર્વત્ર જેતે અપ્રમત્ત સાધક કયાંય પાપ કરી શકતો નથી. પાપ કરવાની વૃત્તિ આજ્ઞાના અગીકારથી ઓગળી જાય છે. વૈરાગ્યથી આત્મદર્શન વિપાકની વિરસતારૂપ દેષકશનજનિત વૈરાગ્ય એ અપર વૈરાગ્ય છે. અને આત્માનુભવજન્ય દોષદર્શનરૂપ વૈરાગ્ય એ પર-વૈશગ્ય છે. વિષયમાં ગમે તેટલા દોષ દેવામાં આવે પણ જ્યાં સુધી જીવને દેહાધ્યાસ છે, ત્યાં સુધી વિષયનો અધ્યાસ પણ કાયમ રહે છે. એટલે જડ દેહમાં “અહંવ–મમવ” બુદ્ધિને અંશ છે, ત્યાં સુધી જડ વિષયમાં “અહેવ-મમત્વ' ટળતું નથી. વિષયમાં દોષદર્શનજનિત વિરાગ્ય, વિષયના સંગથી દૂર રહેવા પૂરતું પ્રારંભિક અભ્યાસનું કાર્ય કરી આપે છે તેટલા પૂરતી પ્રારંભ કાળે તેની અનિવાર્ય ઉપયોગિતા છે. કેમ કે વિષયના સંગમાં રહીને આત્માનુભૂતિને અભ્યાસ અશક્ય છે. વિશ્વમાં વિપાક કાળે થતા નું દર્શન વિષયના સંગને ત્યાગ કરાવી, આત્માનુભૂતિના અભ્યાસમાં ઉપકારક થાય છે, તેથી તે વૈરાગ્યને શાસ્ત્રકારોએ પ્રથમ સ્થાન આપેલું છે. પરંતુ વિષયને બાહ્ય સંગ છૂટયા પછી તેની આંતરિક આસકૃિત ટાળવા માટે આત્માનુભૂતિ સિવાય બીજે કઈ ઉપાય નથી. અને આત્માનુભૂતિવાળા પુરુષની ભકિત સિવાય આત્માનુભૂતિ પણ નીપજતી નથી. એટલે પ્રાથમિક વિશાગ્ય, પછી અનુભૂતિમાન પુરુષે ઉપરની ભક્તિ અને પછી આત્માનુભૂતિ-એ ક્રમ છે. આત્માનુભૂતિ પછી ઊપજતી વિષયની વિરકિત એ તાત્વિક વિરહિત છે. કેમ કે પછી વિષેની વિજાતીયતાનું પ્રત્યક્ષ ભાન થાય છે. ભક્તિ વડે આત્મદર્શન આત્મદર્શનને બીજો ઉપાય ભકિત છે. ભકિતનો અર્થ સજાતીય તત્વ સાથે એકત્વનું અનુપમ અનુભવન. સજાતીય તત્ત્વ સમગ્ર જીવરાશિ છે. તેની સાથે એકત્વનું અનુભવન, મિથ્યાદિ ભાવે વડે થાય છે. તેથી તે મંત્રી આદિ ભાવેને અભ્યાસ-એ ભક્તિને અભ્યાસ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યથી આત્મદર્શન ૨૬૭ તે અભ્યાસ તેના પરિપાક કાળે જીવને રાગ-દ્વેષની વૃત્તિઓથી દૂર હટાવી, સમત્વની સિદ્ધિ કરી આપે છે. સમત્વવાન પુરુષને પિતાના આત્મામાં જ પરમાત્મસ્વરૂપનું દર્શન થાય છે. “પરમનું સ્વરૂપ જોયા પછી વિષય પ્રત્યેની અંતરંગ આસકિત ચાલી જાય છે. તેનું જ નામ ૫૨– વાગ્યા છે. અપર-વેરાગ્ય આદિમ કારણ છે, પર–વૈરાગ્ય અંતિમ ફળ છે. તેને હેતુ આત્માનુભૂતિ અને આત્માનુભૂતિને હેતુ ભક્તિ છે. ભક્િત વડે ઈર્ષા–અસૂયાદિ ઉપલેશે જાય છે અને વિરકિત વડે રાગ-દ્વેષાદિ વૃત્તિઓ ટળે છે. રાગ-દ્વેષાદિ મૂળ ફલેશ છે, તેને ટાળવા માટે આત્મદર્શન જનિત પર-વૈરાગ્ય આવશ્યક છે. અભિવંગને અગ્ય એવા વિષયો પર અભિવંગ કરે તે રાગ છે. __ अविषयेऽभिष्वंगकरणादागः । માત્સર્યને અગ્ય એવા છ પર માત્સર્યભાવ તે તેષ છે. તે અગ્નિજવાળાની જેમ સંતાપ ઉપજાવના છે. तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद्वषः । જીવો પ્રત્યે મેચાદિ ભાવના અભ્યાસથી છેષ જાય છે અને વિષયે પ્રત્યે વિરકિતના અભ્યાસથી રાગ જાય છે. વિવેકસાનને આવરનાર મહ છે. વિષયે વિનશ્વર છે, આત્મા અવિનાશી છે. વિષયના સંગથી આસક્તિ વધે છે અને આત્માના ધ્યાનથી વિક્તિ પેદા થાય છે વગેરે તને અવધન થવા દેવે તે મેહનું કાર્ય છે. ચેતરમાવાધિમબરિવાવિધાના –ધમબિન્દ. એ રીતે રાગદ્વેષ અને મેહની વૃત્તિઓનું નિવારણ ભક્તિથી થાય છે. ભક્તિ વડે આત્મગુણેની તુષ્ટિ–પુષ્ટિ દો જેમ જેમ ટળતા જાય છે, તેમ તેમ આત્માનંદ વધતો જાય છે. અને આત્મઅનુભવ પૂર્ણ થતાંની સાથે જ વિષયની ભૂખ ભાગી જાય છે. માટે જ કહ્યું છે કે જેમ ભોજન વડે તુષ્ટિ, પુષ્ટિ અને સુધાની શાતિ એ ત્રણ કાર્ય એકસાથે જ થાય છે, તેમ પ્રભુના નામમન્નરૂપી ઔષધ વડે પણ ભક્તિરૂપી તુષ્ટિ, આત્માનુભૂતિરૂપી પુષ્ટિ અને વિષયેની વિરતિરૂપી સુધાની નિવૃત્તિ એકસાથે જ થાય છે. શારીરિક સુધા–નિવૃત્તિ માટે જેટલી જરૂર આદરપૂર્વકના ભજનની છે, તેટલી જ વાસનારૂપી સુધાના નિવારણ માટે આદરપૂર્વક પ્રભુના નામમન્નની છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઊથાનને પાયે પ્રભુના નામનું ગ્રહણ એ આધ્યાત્મિક આહાર છે. નિર્બળ આત્માને બળવાન બનાવનાર છે. વાસનારૂપી માનસિક રોગને કારણે જીવે પિતાનું શુદ્ધ બળ ગુમાવ્યું છે અને નિર્બળ બને છે. તે નિર્બળતા પચ્ચ ભેજન વડે દૂર થઈ શકે તેમ છે. માનસિક પથ્ય ભજન, પ્રભુ-નામ-મંત્રનું શબ્દથી અને અર્થથી ગ્રહણ કરવું તે છે. તે વડે ભકિત, આત્માનુભૂતિ અને વિષયવિરતિરૂપી તુષ્ટિ, પુષ્ટિ અને સુધાનિવૃત્તિ સધાય છે. વિષયોની વાસનાઓથી ક્રોધાદિ કષાયની ઉત્પત્તિ થાય છે અને ક્રોધાદિ કષાયેના પુનઃ પુનઃ સેવનથી આત્માની મૂળ કાયા ક્ષીણતાને પામે છે. તે ક્ષીણતાને દૂર કરવાને ઉપાય પથ્ય ભોજનની જેમ, પ્રભુના નામમન્નનું સ્મરણ આદિ છે. અને કુપવર્જનની જેમ વિષયેના સંગને ત્યાગ વગેરે છે. વિષયોથી દૂર રહી, પ્રભુના સ્મરણ આદિમાં સમય પસાર કરવામાં આવે તે આત્મશુની તુષ્ટિ–પુષ્ટિ અવશય થાય છે, એ સર્વ મહાપુરુષોને અનુભવ છે. વૈરાગ્ય અને ભક્તિ. ભવનિર્વેદ અને ભગવદ્ બહુમાન એક જ પ્રજનની સિદ્ધિ માટેના બે ઉપાય છે. ભગવાન ભવથી મુક્ત થયા છે, એટલે વિષય-કષાયથી સર્વથા રહિત થયા છે. તે કારણે વિષય-કષાયથી મુક્તિ ઈરછવી તે ભગવદ–બહુમાન છે. ષદર્શનરૂપ વૈરાગ્ય વડે વિષયમાંથી મુક્ત થવાય છે. ગુણદર્શનરૂપ ભક્તિથી કષાય મુક્તિ મળે છે. ક્લાયની ઉત્પત્તિ વિષયના રાગમાંથી છે. તેથી વિશ્વમાં દર્શન, કષાયને મંદ કરે છે. મંદ પડેલા કષાયે એમાં રહેલા ગુના દર્શનથી નિમ્ળ થાય છે. દે પ્રત્યે વૈરાગ્ય તે ભવનિ અને ગુણે પ્રત્યે બહુમાન, તે ભગવદ્ બહુમાન છે. દેષ દર્શન કષાને પાતળા પાડે છે, ગુણદર્શન કષાયને નિર્મૂળ કરે છે. દેષ, વિષયમાં જેવા અને ગુણ એમાં જોવા-એ તેને અર્થ છે. અનંત ગુણમય જીવ કેઈપણ સંગમાં તિરસ્કાર્ય નથી-એ કદી ન ભૂલાવું જોઈએ. તેમજ વિષય-કષાય કેઈપણ સંગમાં આવકાર્ય નથી-એ પણ સદા સ્મરણમાં રહેવું જોઈએ. નિષ્ઠા અને ભક્તિ સાધ્ય તરફની નિષ્ઠા તે ભક્તિ કહેવાય છે. અને સાધન તરફની ભક્તિ તે નિષ્ઠા કહેવાય છે. નિષ્ઠા સાધનનિક છે. ભક્તિ સાધ્યનિષ્ઠ છે. ભક્તિમાં આરાધ્યની પ્રધાનતા છે. નિઝામાં આરાધકની મુખ્યતા છે. શ્રદ્ધા એ નિકાને પર્યાયવાચી શબ્દ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યથી આત્મદર્શીન ૨૩૯ ભાણખ્યત્વેન જ્ઞાન મજિ: । ભક્તિ એક પ્રકારનુ જ્ઞાન છે, જેમાં આરાધ્ય તત્ત્વની વિશેષતાનું ગ્રહણ થાય છે. " મિત્યમેવ ! બચમેવ પરમાર્થઃ ' । ‘આ આમ જ છે.' આ પ્રકારના જ્ઞાનને શ્રદ્ધા કહેવાય છે, અને તેમાં આરાધકની નિષ્ઠા વખણાય છે. શ્રદ્ધા અને ભક્તિ અને આરાધકમાં હાવાં જરૂરી છે. છતાં ખંનેમાં જે તફાવત છે, તે એના જ્ઞાનમાં છે. શ્રદ્ધાનુ' જ્ઞાન, સાધનામાં નિષ્ઠા પેદા કરે છે. ભક્તિમાનનું જ્ઞાન સાક્ષ્યમાં નિષ્ઠા પેદા કરે છે. સાયની શ્રેષ્ઠતાનું જ્ઞાન ભક્તિવર્ધક બને છે. સાધનની શ્રેષ્ઠતાનું જ્ઞાન શ્રદ્ધાવક છે. જ્ઞાન અને ભક્તિ શક્તિ એ સાકર ખાવાની ક્રિયા છે. અને જ્ઞાન એ સાકર બનવાની ક્રિયા છે. સાકર ખાવામાં પેાતાને આનંદ છે. સાકર બનવામાં બીજને માન છે. સાકર બનવાની અભિલાષા એ સિદ્ધપદ મેળવવાની અભિલાષા છે. સાકર ખાવાની ઈચ્છા એ સાધુનુ' પદ ટકાવી રાખવાની ઈચ્છા છે. ભક્તને પેાતાના હિતની આકાંક્ષા છે. ભગવાનને પરનું હિત અભિષ્ટ છે. સિવ જીવ કર્" શાસનરસી'ની જે-પરહિતની અભિલાષા ત્રીજા ભવમાં હતી, તે છેલ્લા ભવે સ્વભાવભૂત બની ગઈ. હવે ભગવાનનું આલબન જે લે એનુ' ભગવાન હિત કરે જ. પરહિતની અભિલાષા પ્રગટ થઇ, તેની સાથે જ તે હવે સાધક મટીને સિદ્ધ ચવાની પ્રક્રિયામાં જોડાય છે. સિદ્ધત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક કોઈ હોય, તા તે પરહિત પ્રત્યેના પ્રતિબધ છે, ઉદાસીનતા છે. એ ઉદાસીનતા ટાળવાની સાથે જ સાધક સિદ્ધ બનવા લાગે છે. સિદ્ધ એ જગ ́નુગ્રહ પ્રવણુ છે. સાધકત્વ એ સ્વહિતકરણ પ્રવણુ છે. એક સ્વયં સાકર બનવાની પ્રક્રિયા છે. બીજી સ્વયં સાકર ખાવાની પ્રક્રિયા છે. આત્મ નિવેદન ભક્તિ ભક્તિથી ત્યાગ વૈરાગ્ય સુલભ બને છે. પ્રભુને બધું સમર્પણ કરનારને ત્યાગવાનું બહુ સહેલું થઈ જાય છે. વૈરાગ્યને તીવ્ર બનાવવાથી પ્રભુ ઉપર પ્રીતિ વધે છે, અને પ્રભુ પર પ્રીતિ વધવાથી પ્રભુના અનુગ્રહ થાય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આત્મ-ઉત્થાનને પાયે આ અનુગ્રહ શરણાગતિથી આવે. એના છ પ્રકાર છે. ૧. અનુકૂળતાને સંકલ્પ ૨. પ્રતિકૂળતાનું વિસર્જન ૩. અસહાયતાનું પ્રકટન ૪. સંરક્ષણુને વિશ્વાસ છે. આત્માનું સમર્પણ ૬. સન્માનનું દાન નીતાન્ત દીનતા. હાસ્યભક્તિ સર્વશ્રેષ્ઠ છે. દાસ્ય ભક્તિમાં દેહ, ઈન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્માનું નિવેદન છે. નમસ્કારમાં નવધા ભક્તિ નામ વડે સ્મરણ-કીર્તન-ભજન થાય છે. સ્થાપના વડે વંદન-પૂજન અર્ચન થાય છે. દ્રવ્યનિક્ષેપ વડે દાસ્ય–સખ્ય ભક્તિ થાય છે. ભાવનમસ્કાર વડે આત્મ નિવેદન–સર્વ સમર્પણ રૂપ ભક્તિ સધાય છે નમસ્કારમાં કાયાના નિષેધ વડે તપ, વચન નિરાધ વડે જ. સ્વાધ્યાય અને મનના નિષેધ વડે ઈશ્વર પ્રણિધાન-હૃદયમાં ઈશ્વરનું સ્થાપન થાય છે. જપ વખતે આસન જયથી દેહ ઉપર પ્રાણાયામ અને પ્રત્યાહારથી પ્રાણ અને ઈન્દ્રિય ઉપર, ધારણા-ધ્યાન સમાધિ વડે મન, બુદ્ધિ અને અહંકાર ઉપર વિજય પ્રાપ્ત થાય છે. યમ પાલનથી બાહાશક્તિ અને નિયમ પાલનથી અભ્યતરશાતિ અનુભવાય છે. યમ પાલનમાં આત્મૌપજ્યભાવ અને નિયમ પાલનમાં પરમાત્મૌપજ્યભાવ કેળવાય છે. અર્થાત્ પંચ પરમેષિ–નમસ્કાર સર્વાગ સંપૂર્ણ છે માટે જ તેના વડે સર્વગુણસંપન્ન આત્મા પમાય છે. દેવ-ગુરુની ભકિત નામસ્મરણ અને પૂજા પાઠ એ ભક્તિનાં બાહ્ય લક્ષણ છે. ભક્તિનું આંતરલક્ષણ આજ્ઞાપાલન અને સર્વસમર્પણ છે. જ્ઞાન એક સાધન છે, સાથે સર્વમંગલ છે, જેને દેવ પર પરમ ભક્તિ છે અને દેવ ઉપર છે તેવી જ પરમ ભક્તિ જેને ગુરુ ઉપર પણ છે, તેને આ પદાર્થો (તો) પ્રકાશિત થાય છે, પૂર્ણરૂપે સમજાય છે. यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ । तस्यैते कथिता पर्थाः प्रकाशन्ते महात्मनः ॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ અનુગ્રહ અને અનુરાગની શક્તિ દેવ ઉપર જેવી પરમ પ્રીતિ (ભક્તિ), તેવી જ ગુરુ ઉપર જેને હોય, તે મહાન આત્માને જ પદાર્થો (ત) સાચી રીતે સમજાય છે, પ્રકાશિત થાય છે. દેવ-ગુરુ ઉભય ઉપર પરમ પ્રીતિ (ભક્તિ) ખાસ જરૂરી છે. ગુરુને એક વ્યક્તિરૂપે ન માનતાં વિશ્વનાં એક પરમ તવરૂપે માનવા જોઈએ. ગુરુતવ દ્વારા જ દેવતવની પ્રાપ્તિ થઈ શકે છે. ગુરુતત્તવને મહિમા અપૂર્વ છે; જીવનમાં ગુરુ ઉપરને અનુરાગ સકળ કાર્યની સિદ્ધિ કરાવનાર છે. દેવ અને ગુરુ પાસેથી મારે શું મેળવવું છે, એ વિચાર આવવાને બદલે “શું આપવું છે” એ વિચારે વધુ આવવા જોઈએ. લેવાનાં વિચારો સહુ કોઈ કરે છે, ખરેખરા વિચારે તે આપવામાં કરવાના છે. આપનારને જ જગતની ઉત્તમ ચીજો ભરપૂર રીતે મળે છે. આપવાનાં વિચારો કરો એટલે જે કાંઈ માંગે છે. તે બધું જ, અવસરે આવીને મળશે. દેવ-ગુરુને જે આપવાનું છે તે સેવા, પ્રેમ, ભક્તિ, લાગણી, વિનમ્રતા વગેરે છે. એનાં વિચાર કર્યા સિવાય મેળવવાનાં વિચારે કેવી રીતે સફળ થઈ શકે? સમર્પણુભાવ શિપનું કલ્યાણ કરનાર છે. “અહ” અને મમનાં ઠંથી છોડાવનારે છે; સાધક જીવનની નિશ્ચિતતાને આકર્ષના છે, નિર્ભયતાને પ્રગટ કરનારે છે. દેવ અને ગુરુની આરાધનાથી મુક્તિ નજીક આવે છે, અર્થાત શિષ્ય મુક્તિની વધુ નજીક પહોંચે છે. શાસ્ત્રનાં રહસ્ય તેનાં હૃદયમાં આપોઆપ પ્રકાશિત થવા લાગે છે. દેવ-ગુરુ ઉપર ભક્તિ અને પ્રેમને રસ એવો તીવ્ર બન જોઈએ કે એમનાં થાનના રસથી વિષયોને રસ આપોઆપ ઘટી જાય. કહ્યું છે કે ભયી મગનતા તુમ ગુણરસ કી, કુણુ કંચન કુણ દારા, શિતલજિન મેહ પ્યારા.” મીનની જળ સાથેની પ્રીતિ જેવી પ્રીતિ દેવ-ગુરુ સાથે બાંધીને સર્વ બંધનમાંથી મુક્ત થવાની શક્તિ મેળવી શકાય છે. અનુગ્રહ અને અનુરાગની શક્તિ અનુગ્રહથી અનુરાગ અને અનુરાગથી અનુગ્રહ વધે છે. અનુરાગ એ ભક્તની (Receptivity) છે અને અનુગ્રહ એ ભગવાનને (Response) છે. અનુગ્રહ, અનુરાગની અપેક્ષા રાખે છે. આ બંને શબ્દોમાં “અનુ’ શબ્દ છે, તે સૂચક છે. અનુગ્રહ અને અનુરાગ પરસ્પર સાપેક્ષ છે, એમ સૂચવે છે. અનુગ્રહ અને અનુરાગ મળીને નમસ્કાર પદાર્થ બને છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આત્મ-ઉત્થન પાયો અનુગ્રહ દ્વારા સહજમળને હાસ થાય છે અને અનુરાગ દ્વારા તથા ભવ્યત્વને વિકાસ થાય છે. પરમાત્મા હવભાવથી જ અનુગ્રહશીલ છે. સાધુઓને અનુગ્રહ સૌમનસ્ય દ્વારા થાય છે. સૌમનસ્ય એટલે મૈયાદિભાવયુક્તતા. સૌમનસ્યશૂન્ય સાધુતા, એ દ્રવ્ય-સાધુતા છે. પરમાત્માને અનુગ્રહ સાધુ પુરુષોના અનુગ્રહની અપેક્ષા રાખે છે અને સાધુ પુરુષને અનુગ્રહ પરમાત્માના અનુગ્રહની અપેક્ષા રાખે છે. શ્રદ્ધાની શક્તિ અપ્રત્યક્ષમાં પ્રત્યક્ષતુલ્ય વિશ્વાસ તે શ્રદ્ધાનું લક્ષણ છે. ભગવાનના ચરણોમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી તે વ્યક્તિને સર્વ પ્રથમ ઉપાય છે. ભગવાનના ગુણે અને સ્વરૂપનું નિત્ય નિયમપૂર્વક કીર્તન કરવાથી શ્રદ્ધા ઉત્તરોત્તર દઢ બને છે. આવી શ્રદ્ધા દુર્બળને બળવાન બનાવે છે. શ્રદ્ધામાં વિવાદ, વિચાર કે તને સ્થાન નથી. શ્રદ્ધા વિનાનું જીવન શુષ્ક છે, જળ વિનાના સરોવર જેવું છે. શ્રદ્ધા ઈશ્વરકૃપાને ખેંચવાનું ચુંબકીય તત્તવ છે. શ્રદ્ધા અપ્રાપ્યને પ્રાપ્ત કરાવે છે. વિષને અમૃત બનાવે છે. શ્રદ્ધાથી ભવસાગર તરી શકાય છે, અશ્રદ્ધા ભવસાગરમાં ડૂબાડી દે છે. શ્રદ્ધાથી મંત્ર, દેવ, ગુરુ ફળીભૂત થાય છે. પરમતત્તવમાંની શ્રદ્ધા કોઈ કાળે નિષ્ફળ જતી નથી, એ યથાકાળે ફળે જ છે. ભક્તિનું લક્ષ્ય ભક્તિને અર્થ દાસતા કે આધીનતા નહિ, પણ એકતા અને અભેદની અનુભૂતિ છે. સૂર્યનું પ્રતિબિમ્બ જેમ દર્પણમાં તેમ સૂર્યકાન્ત મણિમાં પણ પડે છે. દર્પણમાં પડેલું પ્રતિબિમ્બ માત્ર પ્રતિબિમ્બ છે જ્યારે સૂર્યકાન્ત મણિમાં પડેલ તે બીજાને પણ પ્રકાશિત કરે છે તેમ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમ ધરાવનારા, સૂર્યકાન્ત મણિની જેમ બીજાને પણ પ્રેમવાળા બનાવી શકે છે. લય બાંધીને તીર ફેંકવાથી લાયવેધ થઈ શકે છે. તે જ રીતે સાધકના જીવનમાં વીતરાગતા તથા આ નિર્ચથતાની પ્રાપ્તિનું લક્ષ્ય જરૂરી છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ભગવત્ ચિંતન ૨૭૩ વીતરાગતા એટલે આત્મતૃપ્તિ. અને નિગ્રન્થતા એટલે આત્મતૃપ્તિ માટે અહ’ મમ' ભાવના ત્યાગ, સમભાવ અને નિર્મમ ભાવના અભ્યાસ. અભ્યાસ માટે સમભાવના અભ્યાસ માટે મૈગ્યાદિ ભાવા અને નિર્મળ ભાવના અનિત્યાદિ ભાવાનું ચિંતન-મનન નિદિધ્યાસન છે. મૈગ્યાદિ ભાવાના ચિંતનથી મહ’ભાવ જાય છે અને અનિત્યાદિ ભાવાના ચિંતનથી મમભાવ જાય છે. અહ‘-મમભાવના જવાથી જે સમભાવ અને નિર્મમભાવ આવે છે તે જ સાચી નિગ્રન્થતા છે, અહ‘-મમના ગ્રન્થીભેદ છે. અને તે ભક્તિથી થાય છે. சு ભગવત્ ચિતન ભગવાનનું નામ તે ભગવાન પાતે છે. જિહ્વા પર તે આવે તેની સાથે જ ભગવાનના ગુણા-કરુણા, પ્રેમ, દયા, અહિંસા, અસ્તેયાદ્ધિ આપણી અંદર આવે છે. સુખમાં નામ આવતાંની સાથે, ‘હું પવિત્ર છું.’ એ ભાન થવુ જોઈએ. નામ અને નામી લગભગ એક છે. નામજપની સાચે ભગવાન હૃદયમાં આવી રહ્યાં છે, ભગવાનની 'ખી હૃદયમાં થઈ રહી છે, એમ લાગવું જોઇએ. નામ સર્વ શક્તિમાન છે, એ વિશ્વાસ પર નિર અને નિર્ભય રહેવુ' જોઈ એ. ભગવાનની શરણાગતિ માગવામાં ભગવાનની અહેતુકી કૃપા કારણુ છે માટે ભગવાનને નિષ્કારણુ કરુણાસિંધુ કહ્યા છે. ભગવાનના સેવક વિષયના ગુલામ બનતા નથી, અહંકાર–મમકારને એ સેવતા નથી. અનુકૂળ વિષય ન મળવા પર ચિત્તમાં જે ક્ષ્ાભ થાય છે, તે વિષયની ગુલામી સૂચવે છે. ભગવાનને માટે જે રૂદન કરે છે, તેને જગત અને તેના પદાર્થો માટે રાવું મટી જાય છે. સાધનામાં ત્રણ વસ્તુએ વિઘ્નભૂત છે. (૧) અર્થ (૨) કામ અને (૩) માન. ત્રણ વસ્તુરૂપી આ કચરાને હૃદયમાં સ્થાન ન આપી, ભગવાનના આગમન માટે હૃદય - ભૂમિને સ્વચ્છ રાખવી જરૂરી છે. ભીતિથી નહિ, પણ પ્રીતિથી પ્રભુનું સ્મરણ કરવુ.. પ્રભુ પ્રિયતમ છે. સેવકનું જીવન ભગવાનનું છત્રન છે. તેથી તેને ભગવદ્ સેવા સિવાય અન્ય કાર્યમાં જોડવુ' જોઈ એ નહિં. વિષય-ચિંતનનું સ્થાન, ભગવત્ ચિંતન લે, ત્યારે જ સાધનાને પ્રારભ થાય છે. ૩૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આત્મ–ઉત્થાનને પાયો ભગવાન નિર્વિષયી છે, નિષ્ઠષાયી છે. એટલે ભગવાનને ભજનારે તદનુરૂપ જીવન જીવવું જોઈએ. વિષયોથી વિરકિત અને ભગવાનની ભક્તિ-એ બે ઉપાયથી પ્રભુ પ્રાપ્તિ થાય છે. પ્રભુ ભક્તિ પ્રભુના નામથી પાપનો નાશ, પ્રભુના રૂપથી પુણ્ય પ્રકાશ, પ્રભુને દ્રવ્યથી આત્મધ અને પ્રભુના ભાવથી ભવજળ તરાય છે આહત્ય સકળ અરિહતેમાં રહેલું છે. સિદ્ધોનું અધિષ્ઠાન છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું દયેય છે. નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે તેનું પ્રણિધાન અનુક્રમે પાપનાશ, પુણ્યલાભ, આત્મજ્ઞાન અને આત્મધ્યાનનું કારણ બને છે. ભવ્યત્વ પરિપાક કરવાના સઘળા ઉપાયોને સંગ્રહ આહત્યના ધ્યાનમાં અને નામાદિ વડે તેની ઉપાસનામાં રહે છે. શ્રી અરિહંત પરમાત્માના નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાની વિવિધે, ત્રિકરણ વેગે થતી ભકિત, ત્રિભુવન હિતકર શક્તિરૂપે પ્રગટીને સ્વધર્મ બજાવે છે. પિતાના નામ, આકાર રૂપ આદિ સંસારમાં રખડાવે છે. તેનાથી છોડવનાર શ્રી અરિહંતના નામ આદિ ચારે નિપાની અનન્ય ભાવપૂર્વકની ભક્તિ શરણાગતિ આદિ છે. માટે જ પ્રભુભક્તિને મુક્તિની દૂતી કહી છે. E1 પરમાત્માનું નામ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ઉત્તમ મને જપ કરનારા સર્વદા સુરક્ષિત છે. પરમાત્માના નામ મંત્ર વડે ઈશ્વરને પ્રસાદ અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. પરમાત્માનું નામ જીવને સર્વ મુકેલીઓમાંથી પાર ઉતારનારું છે. ધર્મ માત્રનું દયેય આત્મજ્ઞાન છે, અને તે પરમાત્માના નામના ધ્યાનમાત્રથી સિદ્ધ થાય છે, નામમંત્રનું રટણ, હૃદયને મેલ સાફ કરવાનું કાર્ય કરે છે. અને બીજી બાજુ તન, મન અને ધનની સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિ ટાળી આપે છે. શરીરને વ્યાધિ અસાધ્ય હોય અને ન ટળે, તે પણ મનની શાંતિ અને વ્યાધિમાત્રને સમતાથી સહન કરવાની શક્તિ તે તે આપે જ છે. તે કેવી રીતે આપે છે એ પ્રશ્ન અસ્થાને છે. કારણ કે તે તેને સ્વભાવ છે અને સ્વભાવ હંમેશાં અતક ગણાય છે. કેટલાક પ્રશ્ન અને તેના ઉત્તર બુદ્ધિથી કે બુદ્ધિને આપી શકાય તેવા હેતા નથી. હદયની વાત હૃદય જ જાણી શકે છે, બુદ્ધિ ત્યાં કારગત નીવડતી નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સ્મરણ ૨૭૫ ઈશ્વરને ન માનનારને મના પિતાને અહં જ ઈશ્વરનું સ્થાન લે છે. સર્વ સમર્થનું શરણું લીધા વિના અહં કદી ટળતે નથી. ઈશ્વર સર્વસમર્થ છે. અચિત્યશકિતયુક્ત છે. જગન્નિયંતા છે, સર્વવ્યાપી અને નિરાકાર છે, તેને જન્મ નથી, મરણ નથી, કેઈએ તેનું નિર્માણ કર્યું નથી, તે તે છે, છે અને છેજ. મૂર્તિને પૂજનારા, મૂર્તિમાં સર્વવ્યાપી ઈશ્વરને જ પૂજે છે. ઈશ્વર સર્વવ્યાપી હેઈ બધે ય છે અને બધામાંય છે. તત્ત્વતઃ તે એક શક્તિ છે. શુદ્ધ ચૈતન્ય છે. વીજળી એક શક્તિ છે, પણ તેને ઉપગ બધાને મળતું નથી, તેમ ઈશ્વર અને તેના નામને લાભ બધાને નહિ, પણ સદાચારી, શ્રદ્ધાવાન અને ભકત હદયને જ મળે છે. ઈશ્વરની અદય અને અગમ્ય સત્તા અંગે માણસને પૂરેપૂરી શ્રદ્ધા બેસે છે, ત્યારે તેની સાતે ધાતુઓનું રૂપાંતર થાય છે. તેથી ઈશ્વરનું નામ એ બ્રહ્મચર્યની દશમી વાડ છે. નવવાઓ કરતાં પણ અપેક્ષાએ તેનું સામર્થ્ય અધિક છે. ભગવાનનું નામ એ પિથીમાંનું રીંગાણું નથી, પણ અનુભવની પ્રસાદી છે. તેને પિપટ સવભાવથી નહિ, પણ માનવ સ્વભાવથી લેવું જોઈએ. પ્રભુ અનાદિ અનંત, નિરંજન, નિરાકાર છે. તે પણ તેમનું નામ રક્ષા કરે છે. ઈશ્વરનો ડર જે રાખે છે, તેને બીજા કોઈનો ડર રહેતું નથી. પ્રાણીમાત્રમાં વાસ કરીને રહેવું અને સર્વ વ્યાધિઓને અવશ્યમેવ હરનારું જે તવ છે, તેને જ ઈશ્વરના નામથી ઓળખવા, ઓળખાવવામાં આવે છે. આત્માના ઊંડાણમાથી જ્યારે તે નામ લેવામાં આવે છે, ત્યારે તે પોતાની શક્તિને પરિચય અથૉત્ પ્રભાવ અવશ્ય દર્શાવે છે. આત્માના ઊંડાણમાંથી એટલે નાભિમાંથી, ભીતરની પણ ભીતરમાંથી, જેમાં વ્યક્તિની સમગ્રતાને પૂરેપૂરો સમાપ હોય છે, એક અંશ પણ તેમાંથી બાકાત રહેતે નથી. આ જપ અવશ્યમેવ શીઘ્ર ફળે છે. પ્રભુ સ્મરણ ભગવાન જ્ઞાનગુણ અને કરુણગુણથી સર્વત્ર હાજર છે. કરૂણાથી મેહક્ષય અને મેહક્ષયથી કેવળજ્ઞાન થાય છે. તેથી કેવળજ્ઞાન કરૂણાયુક્ત જ્ઞાન છે. તે જ્ઞાન વડે પ્રભુ પ્રતિક્ષણ સર્વને જોઈ રહ્યા છે. તેમની કરૂણ પાપ અને દુઃખમાંથી ઉદ્ધરવા ઉદ્યસી રહી છે. સર્વથી અધિક પ્રેમ અને જ્ઞાન વડે વિશ્વને નિરખી રહેલ ભગવાનને નિરખવા માટે મોહ-મમતાને આધીન એવા સંસારી જીવને એક ક્ષણવાર પણ કુરસદ મળતી નથી. એ મહામહને પ્રભાવ છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આત્મ-ઉત્થાનનો પાયો પિતાના ઉપર પ્રેમ નથી અને છે તે સ્વાર્થમય છે, તેને જોવા માટે જીવને ચાર આંખ છે અને જેને આપણા સૌના ઉપર અપાર પ્રેમ છે. જે આપણને સૌને પ્રતિપળે જોઈ રહ્યા છે તે પ્રભુ તરફ ઉપેક્ષા બુદ્ધિ છે, અનાદર ભાવ છે, પ્રમાદ અને બેદરકારી છે. તેથી જીવનો ઉદ્ધાર કઈ રીતે શક્ય છે? પ્રભુને ક્ષણભર માટે પણ જે ન ભૂલે તેને જ ઉદ્ધાર શક્ય છે. આખા વિશ્વને ભૂલી જાય પણ એક પ્રભુને ન ભૂલે તેનું કલ્યાણ નિશ્ચિત છે. એક પ્રભુને ભૂલીને આખા વિશ્વનું સ્મરણ કરે તે પણ તે નિષ્ફળ છે, વ્યર્થ છે, સંકલેશ વધારનાર છે. પ્રભુનું મરણ સંકલેશને શમાવનાર છે માટે ઉપયોગી, ઉપકારી અને સાર્થક છે. આ વાતને ઊંડામાં ઊંડે વિચાર કરીને પ્રભુને જીવનમાં સર્વોચ્ચ સ્થાન તેમજ માન આપવાં જોઈએ. સંગો ભલેને સાવ પ્રતિકૂળ હોય પણ જે તે સમયે પ્રભુ મારી સાથે છે, મારી પાસે છે, સાવ પાસે છે, શ્વાસ કરતાં પણ વધુ નજીક છે, એ સચોટ અનુભવ કરી શકીએ, તે એ સગોની રેખા બદલાઈ જાય. આ અનુભવ ત્યારે જ શકય બને જ્યારે દિનરાત પ્રભુના સ્મરણમાં લયલીન હેઈએ, એમાં ન થાક લાગે, ન કંટાળો લાગે. થાક, કંટાળે લાગે તે માનવું કે આપણે પ્રભુને ભજવા જેટલી લાયકાત હજુ ખીલવી શક્યા નથી. ભવની ભૂલભૂલામણીમાં પ્રભુનું સતત સ્મરણ એ તે ઝળહળતે દીપક છે, એ દીપક કે જેને કાળની કુંક પણ બુઝવી શકતી નથી. પ્રભુ સાથે મનનું જોડાણ | મન પ્રભુ સાથે મિત્રી કરે ત્યારે સુખી થાય છે અને વિખુટું પડે ત્યારે દુઃખી થાય છે. પ્રભુના નામમાં નિષ્ઠા ન હેવી તે મોટામાં મોટું પાપ છે. પ્રભુનું સ્મરણ કરનારના જીવનમાં પ્રભુતા પ્રગટે છે, તેથી તે પાપભાવથી મુક્ત થાય છે. પ્રભુના ચરણમાં મનને નિવાસ કરવો એ પણ એક પ્રકારને ઉપવાસ છે. ઉપ એટલે સમીપે વાસ એટલે વસવું. અર્થાત્ મનનું પ્રભુ સમીપે વસવું તે ઉપવાસ છે. આત્માને ધર્મ પ્રભુ સન્મુખ થવું તે છે. જેનું આચરણ મંગળમય છે, તેનું મનનચિંતન કરવું તે મંગળાચરણ છે, મંગળમય આચરણ છે, તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી તેનું સ્મરણ કરવાથી મંગળ થાય છે. પ્રભુના ચિંતન ધ્યાનથી પ્રભુની શક્તિ મનુષ્યમાં આવે છે. ક્રિયામાં અમંગળપણું કામથી આવે છે, નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે, ભગવાન પૂર્ણ નિઝામ છે, તેથી તેમના ધ્યાન મરણથી નિષ્કામ બનાય છે. સંસારના ચિતનથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વર ચિંતન નહિ કરે ત્યાં સુધી નહિ સુધરે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ સ્મરણ-મનન ધ્યાન કરવાથી જીવ–શિવનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સ`બંધ થતા નથી. ધ્યાન માટે શરૂઆત સ્મરણુથી થાય છે. પ્રભુનું વિસ્મરણ અતિવસમું લાગે ત્યારે ધ્યાનની ભૂમિકા તૈયાર થાય છે પરમાત્મભકિત એકાન્તમાં શાંત ચિત્તે, જો એટલું જાણવાના પ્રયત્ન કરવામાં આવે કે, મારા મનમાં કાણુ છે, કાનુ ધ્યાન છે, તેા તરત જ ખ્યાલ આવી જાય છે. વ્યક્તિ જે વસ્તુની ગ્રાહક હાય છે તેવી જાતના ઘાટ તેના મનના ઘડાય છે અને તેવું તેનું જીવન અને છે. પ્રભુનું અત્રન મંગળમય છે, એવા જીવનની ભૂખ મનને લગાડવા માટેના પ્રાર’ભ પ્રભુ સ્મરણથી થાય છે. પ્રકૃષ્ટ ભાવમાં રમણુતા કરવાથી જીવન મગળમય બને છે. પ્રકૃષ્ટભાવ એટલે સમંગળકારી ભાવ-બધા જીવાના પરમ કલ્યાણના ભાવ. આ ભાવને ભાવક્રયા પણ કહે છે, પરમ વાત્સલ્ય પણ કહે છે અથવા વિશુદ્ધ સ્નેહ પરિણામ પણ કહે છે. પૂર્ણના સ્મરણ-મનન અને યાનના બળ વડે જ અપૂર્ણાંના સંગ છૂટે છે. પરમાત્માની પ્રધાનતા રાજાના શસ્ત્રથી યુદ્ધ જીતનાશ સુભટા રાજના પ્રભાવે જ જીત્યા એમ ગણાય છે. સુભટાએ યુદ્ધ જીતું, એમ કહેવાને બદલે રાનએ યુદ્ધ જીત્યું, એમ કહેવાય છે. તેમ શ્રી તીર્થંકર પરમાત્માના સ્મરણુ, પૂજન, સ્તવન, ધ્યાન, આજ્ઞાપાલન આદિ વડે બેાષિ, સમાધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓએ, શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભાવે જ તે પ્રાસ કરેલ છે, એમ માનવું જોઈ એ. શ્રી તીર્થંકર પરમાત્માના ઉપકારક પ્રભાવને ગૌણ કરે તેવા વિચાર કે શબ્દ, આરાધકની આરાધનાને નિપ્રાણ મનાવે છે. આરાધનાના કેન્દ્રમાં શ્રી તીર્થંકર પરમાત્મા જ રહેવાં જોઈ એ. તેઓશ્રીની ઉત્કૃષ્ટ ભાવના તેમ જ આજ્ઞા જ રહેવી જોઈએ. મિથ્યા અહંકારના અપહારને આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. અનંત ઉપકારી શ્રી તીથર પરમાત્માને આગળ રાખીને પ્રત્યેક કદમ ભરવામાં જ આપણુ કલ્યાણ છે. ' પરમાત્મ ભક્તિ પરમાત્માનું ધ્યાન તેમની આજ્ઞાપાલન દ્વારા, તેમના ગુણચિંતન દ્વારા, તેમના નામ-રૂપ દ્વારા થઈ શકે છે. આત્મધ્યાન માટે નવપદાત્મક પરમાત્માનું આલખન અનિવાયૅ છે. તે આલંબન તેમના નામ, રૂપ અને ગુણચિંતનમાં એકાગ્રતા દ્વારા સધાય છે. નામ, રૂપ અને ગુણચિંતન માટે જે નિર્મળતા જોઈએ, તે અહિંસા, સૌંયમ અને તપના અનુષ્ઠાન વડે પ્રાપ્ય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આત્મ-ઉત્યાનનો પાયો અહિંસા વડે પાપનિવૃત્તિ, સંયમ વડે દાખ નિવૃત્તિ અને તપ વડે કર્મનિવૃત્તિ થાય છે. તેથી સર્વે મહાપુરુષે સર્વ છે પાપરહિત, દુઃખરહિત અને કર્મરહિત બને, અને તે માટે અહિંસા, સંયમ અને તપના આરાધક બને. એવી ભાવના નિરંતર કરે છે. તે ભાવનાનું નામ મૈત્રીભાવના છે. અર્થાત્ સંતપુરુષના હૃદયમાં સર્વે જીવે માટે પ્રેમ છે, તે પ્રેમની અભિવ્યકિત સર્વે જ પાપરહિત, ખરહિત અને કર્મ રહિત બને એવી ભાવનામાં છે. પાપનું મૂળ હિંસા, દુઃખનું મૂળ અસંયમ અને કર્મનું મૂળ અસહનશીલતા છે. માટે દુખને સહન કરનારા, સુખને ત્યાગ કરનારા અને ધર્મનું સેવન કરનારા સર્વે જ બને! એવી ભાવના ધર્મના મૂળમાં છે. એ ભાવનાને સફળ કરવા માટે એના સ્વામી એવા શ્રી અરિહંત પરમાત્માની ઉત્તમ ભક્તિ અનિવાર્ય છે. તેમના નામ-રૂપગુણમાં રમણતા અનિવાર્ય છે. ઉત્તમ ગુણના આધારરૂપ તેમના શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન-સ્મરણ-પૂજનાદિ કરવાથી ચિત્ત તન્મય બને છે. પરમાત્માનું ધ્યાન કર્તવ્ય માટે નવપદાત્મક પરમાત્માનું સ્મરણ-મનન-ધ્યાન એજ આ માનવભવનું પ્રથમ અને ઉત્કૃષ્ટ કર્તવ્ય મનાયું છે. ભક્તિયોગ જીવન સાથે સીધે સંબંધ ધરાવે છે, તે કારણે આ ત્થાન માટે સહજ અને સરળ સાધન ગણાય છે. ભકિતનું મૂળ બુદ્ધિથી પર એવી શ્રદ્ધામાં રહેલું છે. તેમ છતાં ભકિતમાં વિવેકને પણ સ્થાન છે જ, જેમ શ્રદ્ધા વધુ તેમ ભકિત વધુ. અસીમ શ્રદ્ધાને નાસ્તિકે “આંધળી શ્રદ્ધા કહે છે. “આંધળી શ્રદ્ધા” એ અવગુણ નથી, જે તે ઈશ્વર કે સદ્દગુરુ વિષયક હોય. પ્રેરણા કે વિવેકબળથી શ્રદ્ધાના કેન્દ્રને પસંદ કર્યા પછી તેમાં શંકા-આશંકાને પ્રવેશ કરવા દે તે અવગુણ છે. એક રાઈના દાણા જેટલી પણ અસીમ અને ઊંડી શ્રદ્ધા પર્વતને ખસેડી શકશે. આવી શ્રદ્ધાના બળે સમુદ્રલંઘન થઈ શકે છે અને પાણી પણ ઔષધ બની શકે છે. ભકિત, શ્રદ્ધા કે દયા વિનાની વ્યક્તિ, મનુષ્ય નહિ પણ અસુર છે. કોઈપણ બુદ્ધિજીવી એ નહિ નીકળે કે તેને કઈને કઈ વ્યક્તિ કે વિષય પર વિશ્વાસ કે શ્રદ્ધાથી ચાલવું પડતું નહિ હોય. હું બીજા કેઈન નહિ, પણ મારા માતા-પિતાને કાયદેસર પુત્ર છું-એ વિશ્વાસથી જ માનવું પડે છે. કારણ કે પુત્રને પિતા કોણ છે, તે માતા સિવાય કઈ જાણતું નથી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સાચા સ્વામી પિતા પોતે પણ પોતાના સંતાનોને પોતાના માને છે, તેમાં પણ વિશ્વાસ અને શ્રદ્ધા જ મુખ્યત્વે કારણભૂત છે. આમ જીવનમાં ડગલે ને પગલે વિશ્વાસ અને શ્રદ્ધા વિના ચાલતું નથી. તે પછી ઈશ્વરના સાક્ષાત્ દર્શન કરનાર વેગીના અનુભવના આધાર પર પ્રગટેલાં વચને ઉપર વિશ્વાસ મૂકીને વેગમાર્ગે ચાલનારને પ્રભુપ્રાપ્તિ કેમ ન થાય? અર્થાત્ અવશ્ય પ્રાપ્ત થાય. શ્રદ્ધા જ્યારે સંશય વિનાની બને છે, ત્યારે જ તે નિર્વિકલ્પ સમાધિનું કારણ બની શકે છે. આવી શ્રદ્ધાનું સામર્થ્ય શબ્દાતીત છે. સાચા ' પિતાનું ઘર, શરીર, સ્વજન અને ધન એ બધું તત્વતઃ પિતાનું નથી. પણ પુણ્ય કર્મનું છે. તે બધાને તાવિક માલિક પુણ્યકર્મ છે અને પુણ્યકર્મના માલિક શ્રી તીર્થંકર પરમાત્મા છે. પુણ્ય ઉપાર્જન કરવાને કોઈ પણ પ્રકાર તીર્થંકર નામ કર્મ રૂપી પરમપ્રકૃતિના વિપાકોદયથી સ્થપાયેલ ધર્મતીર્થના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે, તેથી પુણ્ય માત્રના માલિક તીર્થના સ્થાપક શ્રી તીર્થંકર પરમાત્મા છે. કેમકે તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિને વિપાકેદય ભેગવનાર તેઓ જ છે. તેમની એક નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે તે જ જીવને પિતાનું સાચું ઘર (મોક્ષ) સાચું શરીર (આત્મા,) સાચું ધન (કેવળજ્ઞાન) અને સાચા સ્વજન (તેમના માર્ગે ચાલનાર ચતુવિધ શ્રી સંઘ)ની પ્રાપ્તિ થાય છે. તીર્થ એ તીર્થંકર પરમાત્માનો પરિવાર છે, તેની રક્ષા માટે, વૃદ્ધિ માટે, જે કાંઈ પ્રયત્ન થાય છે, તેનાથી પિતાના ધન, દેહ વગેરેની રક્ષા થાય છે. તેથી સાચા સ્વામીની સેવામાં જ પોતાની રક્ષા છે, એમ પુરવાર થાય છે. આ સ્વામીની સાચી સેવા નિયમ ફળે છે અને તે પણ અમર ફળ રૂપે ફળે છે માટે નિત્ય સેવ્ય છે, ચઢતે પરિણામે ઉપાસ્ય છે. આત્માને પરિવાર એટલે શ્રી તીર્થંકર પરમાત્માનું તીર્થ. તેની રક્ષા આદિ માટે થતા પ્રયત્નોથી પોતાના દેહ વગેરેની રક્ષા થાય છે. મતલબ કે સાચા આ સ્વામિની સેવામાં જ પિતાની સુરક્ષા છે. પ્રાર્થના અને શુભેચ્છા-પુણ્યનું ફળ શુભ છે, તેથી તે–સર્વ માટે ઈચ્છવું જોઈએ. કેઈનું ય અશુભ ઇચ્છવું તે પાપ છે. તેથી અશુભ કે ઈ માટે ન ઈચ્છવું જોઈએ. આ બે મુદ્દાની વિવેક પૂર્વક વિચારણા અને આચરણ કરવાથી શ્રી તીર્થંકર પરમાત્માના શાસનની સેવા થાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આત્મ ઉત્થાનને પાયો નાશવંત પદાર્થોની માગણી એ પ્રાર્થના રૂપ નથી પણ વાસના રૂપ છે. જે ઘડીથી જીવાત્મા ક્ષણિક વસ્તુથી વિરમે છે અને નિત્ય વસ્તુને ઝંખે છે, તે ઘડીથી જ સાચી પ્રાર્થના શરૂ થાય છે, દિવ્ય પ્રાર્થનાને એ સનાતન પ્રવાહ શ્રી તીર્થંકર પરમાત્માના શાશ્વત પ્રભાવે વહેતે જ હોય છે. સાધુ, સંત અને ભકત આત્માઓ સા નિષ્કામ પ્રાર્થના કરતા જ હોય છે. આ પ્રાર્થનાના સ્વીકાર રૂપે જ જાણે માનવને પૃથ્વી, પાણી, પવન, વહા, સૂર્ય, ચંદ્ર અને મેઘ આદિ સમસ્ત પ્રકૃતિ નિર્વ્યાજ સહાય કરી રહી હોય એમ શું નથી અનુભવાતુ? ચિત્ત ચૈતન્યની દિવ્ય એકતા એ આત્માનું રસાયણ છે, તે માટેની પ્રાર્થના જેએના હૃદયમાં જાગે છે, તેઓ નિશંક-નિર્ભીક અને નિર્વિકલ્પ બની જાય છે. આવી દિવ્ય પ્રાર્થનાનું તાત્કાળ ફળ એકાંત હદયશુદ્ધિ છે. શુદ્ધ હૃદયમાં હદયેશ્વર હસું હસું થાય છે અને તેના પ્રભાવે રાગ, દ્વેષ, માયા, કપટ વિષય વિકાર આદિ નાબૂદ થાય છે તેનાથી પરમાત્મ શાસન પ્રતિ અવિહડ પ્રીતિ ભક્તિ જાગે છે, સર્વ શુભનું સ્વામિત્વ પરમાત્માને સમર્પિત કરવાની સદ્દબુદ્ધિ પ્રગટ થાય છે. ભગવદ્ભાવ એટલે પરમેશ્વર્યભાવ, આ ભાવમાં સતત ભરતી પરમેશ્વર શ્રી અરિહંતને ભજવાથી આવે છે અને તેના પ્રભાવે સ્વગપવર્ગના સુખ મળે છે. આમ શ્રી અરિહંત એ જ તત્ત્વતઃ જીવમાત્રની સઘળી રિદ્ધિસિદ્ધિના સ્વામી કરે છે. વીતરાગનું સામર્થ્ય ભગવાન તેષ રહિત છે. માટે સેવકને સંતે છે. ભગવાન શેષ રહિત છે, માટે તેમની ઉપેક્ષા કરનાર નિગહ પામે છે. ભગવાન મેહ રહિત છે, માટે જગત તેમના જ્ઞાનમાં સંક્રમિત થાય છે. અને તે મુજબ જગતની વ્યવસ્થા ચાલે છે. મહરહિત પુરૂષના જ્ઞાન મુજબ વિશ્વનું વર્તન થાય છે. વિશ્વ અને તેના સંચાલન ઉપર પ્રભુત્વ મેહરહિત પુરૂષના જ્ઞાનનું છે. પાંચ સમવાય પ્રભુના જ્ઞાનને આધીન થઈને વતે છે. પ્રભુ જન્મ, જરા, મરણરહિત હોવાથી તેમના સેવકને જન્મ, જરા, મરણ રહિત બનાવે છે. આત્માની અનુગ્રાહક શક્તિ જાગરૂપ દેષથી અને નિગ્રાહક શક્તિ શ્રેષરૂપી થી કુંઠિત થાય છે. રાગ-દ્વેષ ચાલ્યા ગયા પછી આત્માની સ્વભાવ સિદ્ધ અનુગ્રહ-નિગ્રહકારક શક્તિ આવિર્ભાવ પામે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ વીતરાગનુ સામર્થ્ય અનુગ્રાહક શક્તિ કરૂણાની સૂચક છે. નિગ્રાહક શક્તિ માસ્થ્યની સૂચક છે. અનુગ્રહ કરનાર હોવાથી અનંત કરૂણા અને નિગ્રહ કરનાર હોવાથી પરમ માધ્યસ્થ પ્રભુમાં સિદ્ધ થાય છે. ૨૦૧ વીતરાગ અવસ્થા પૂર્વે આત્મા મનુષ્યલેાકના ભાવાની અસર નીચે હોય છે. વીતરાગ બનેલા આત્મદ્રવ્ય ઉપર કોઈના પણ પ્રભાવ પડતા નથી. વીતરાગ પાતે લાક–પ્રભાવથી ઉત્તીણ હાવાના કારણે જ તેમનું આત્મદ્રવ્ય સંપૂર્ણ લેાક ઉપર અસર કરે છે. અને તેથી જ તે પાંચ સમવાયનું પણ કારણ છે. પ્રથમનાં એ વિશેષણેા કહે છે કે શગ એ સવ અનુગ્રાહક શક્તિમાં અને દ્વેષ એ સવ નિગ્રાહક શક્તિમાં પ્રતિબધ છે. રાગ-દ્વેષ વિલીન થતાં જ આત્માની સર્વાનુગ્રાહક અને સવ་નિગ્રાહક એવી એ શક્તિ સપૂર્ણ આવિર્ભૂત થાય છે. કરૂણાના સ્થાયીભાવ અનુગ્રહ છે. અને ઉપેક્ષાના સ્થાયીભાવ નિગ્રહ છે. જો વીતરાગમાં સનિગ્રાહક શક્તિ ન માનવામાં આવે, તે લેાકમાં પાપની કાઈ સીમા જ ન રહે અને સ`પૂર્ણ લોક નાશ પામી જાય. નિગ્રાહક શક્તિ પાપીઓના હિત માટે છે. અનુગ્રાહક શક્તિ, પુણ્ય કરનારા જીવાના હિત માટે છે. પરમ મિત્ર પરમ મધુ મિત્ર સાચેા તે છે કે જે, પરમ હિતેષી હાય. હિતેષી સાચા તે છે કે જે હિત કરે. પરમાત્માનું' નામ ગ્રહણ કરતાં જ જીવનુ' હિત થાય છે. તેથી પરમાત્મા પરમ હિતેષી સિદ્ધ થાય છે. તેઓ નામ દ્વારા, સ્થાપના દ્વારા જીવનું હિત કરે છે. ક્ષણેક્ષણ મલિન અંતઃકરણને શુદ્ધ કરનાર અને પાપ વાસનારૂપી દુર્ગંધ અને અશુચિને દૂર કરનાર પરમાત્માનું નામ પરમ મિત્ર છે. એવુ ન સમજાય તે તે મિત્રને તેના સાચા અર્થમાં સમજ્યું કેમ કહેવાય ? ચક્રભ્રમણ દ્વારા દંડ ઘટમાં (ઘડાના સર્જનમા) કારણ છે, તેની જેમ નામ ગ્રહણ આદિ દ્વારા પરમાત્મા પાતે જીવના હિતમાં કારણ છે. કારણ કે તથાપ્રકારના તેમના સ્વભાવ છે. તેથી તેઓ પરમ મિત્ર, પરમ બધુ છે. ૩ જે હિત પરમાત્મા દ્વારા થાય છે, તેવું હિત અન્ય કશા વડે નથી જ થતું. તેથી પરમાત્મા જીવના પરમ હિતૈષી, પરમ મિત્ર, પરમ મંધુ અને પરમ ઉપકારી છે, એમ સિદ્ધ થાય છે.’ R Page #318 -------------------------------------------------------------------------- ________________ આત્મ ઉત્થાનને પાયે શ્રી અરિહંતનું સ્વરૂપ ખંડાગમના પાંચમા વર્ગ ખંડમાં, ચોથા અનુગ દ્વારમાં, ૨૬માં સૂત્રની વ્યાખ્યામાં, યેય અરિહંતનું સ્વરૂપ છે. તેમાં કેટલાક વિશેષણે નીચે પ્રમાણે છે. तो रागवजियो वि सेवयजणकप्परुक्खो ॥१।। (રાગરહિત હોવા છતાં સેવક જન માટે કલ્પવૃક્ષ તુલ્ય.) रोसवज्जियो वि सग-समय-परम्मुह-जीवाणं यंतो नमो ॥२॥ (દ્વેષ રહિત હોવા છતાં પણ સ્વ-સમય-આત્મ-ધર્મથી પરાગમુખ છે માટે કૃતાંત સમાન.) सब्बलक्खण-संपूण्ण-दप्पण-सक्कंत-माणुस-छायागारो सतो वि सयल माणुस पहाण સુરિનો રૂા. (પણમાં સંતાન્ત સવ લક્ષણ સંપૂર્ણ એવી મનુષ્યની છાયા જેવા આકારવાળા હેવા છતાં પણ, સર્વ મનુષ્ય-વભાવથી રહિત–પર, શ્રી અરિહંતના આત્મદ્રવ્ય ઉપર કેઈને પણ પ્રભાવ પડે નહિ. કેમ કે તે શગ, દ્વેષ અને મેહથી પર છે.) છેલ્લા વિશેષમાંથી એ તારવી શકાય કે, વીતરાગ અવસ્થા પૂર્વે, આત્મા મનુષ્ય લેકના ભાવેની અસર નીચે હોય છે. વીતરાગ, લેક પ્રભાવની અસરથી ઉત્તીર્ણ છે. માટે તેમનું આત્મદ્રવ્ય સંપૂર્ણ લેક ઉપર અસર કરે છે. એથી તે કાર્ય માત્રનું પરમ કારણ છે. પાંચ સમવાય ઉપર પણ તેમનું પ્રભુત્વ છે. પ્રથમ બે વિશેષણ કહે છે કે, રાગ-એ સર્વ અનુગ્રાહક શક્તિમાં અને દ્વેષ એ સવ નિગ્રાહક શક્તિમાં પ્રતિબંધક છે. રાગ-દ્વેષ વિલીન થતાં જ આત્માની સર્વાનુબ્રાહક અને સર્વ નિગ્રાહક શક્તિ સંપૂર્ણપણે આવિર્ભાવ પામે છે. કરૂણાને સ્થાયી ભાવ અનુગ્રહ છે અને ઉપેક્ષાને સ્થાયી ભાવ નિગ્રહ છે. વીતરાગતાની અચિત્ય શક્તિને બિરદાવતાં આ વિશેષણે આપણામાં વીતરાગભક્તિ જગાડીને, રાગ-દ્વેષને ભગાડનારા બનીએ. શ્રી અરિહંત ભગવંતે કેવા છે. ૩૪ અતિશય સહિત, ૩૫ વાણીગુણ પરિલિત, ૧૮ દેષથી અદ્રષિત, ૮ પ્રાતિહાર્ય સહિત, ત્રણ ગઢ યુક્ત સમવસરણે બિરાજમાન, બાર પર્ષદાથી ભિત. અનંત બળ, અનંતગુણ, અનંતજ્ઞાન, પુરુષમાં ઉત્તમ એવા જિનનું નામ તે નામ અરિહંત. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ શ્રી અરિહંતનું સ્વરૂપ ત્રિભુવનમાં વીતરાગ પરમાત્માના બિંબ તે સ્થાપનાઅરિહંત. તીર્થકર પદવી ચગ્ય જીવ તે દ્રવ્યઅરિહંત. વિહરમાન જિન શ્રી સીમંધાદિ તે ભાવઅરિહંત. સુવર્ણ રત્નમય સિંહાસન પર બિરાજી ચતુમુખે ધર્મદેશના કરે. ત્રિભુવન લક્ષમી સહિત–વિશ્વાધીશ. અંતરંગ વૈરી રહિત-પરમ જગદીશ. આકાશની જેમ નિશબ. પૃથ્વીની જેમ સર્વસહ મેરૂની જેમ નિમ્બકંપ. સમુદ્રની જેમ ગંભીર. ચન્દ્ર પરે સમ્ય. સૂર્ય પરે ત૫તેજ. સિંહપરે અક્ષેભ્ય. ચંદન પરે શિતળ. વાયુ પરે અપ્રતિબદ્ધ. ભાડ પરે અપ્રમત્ત. જગત્રય વંદની. મહામુનીશ્વરને પણ થાવવા ગ્ય કેવળજ્ઞાન વડે ત્રિભુવન દિવાકર. એવા અનંતા થયા છે. થઈ રહ્યા છે, થશે તેમનું યાન પંચવણયુક્ત યાઈએ. શ્રી અરિહંતના સેવકે શ્રી અરિહંતના સેવકે એક-કુટુંબી છે. નિગઇ. એકેન્દ્રિય, ઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રય, પંચેન્દ્રિય, નારકી. તિર્યંચ, મનુષ્ય, દેવ બધા એક જ કુટુંબના છે. સહુ એક હાંડલીના ચોખા, એક જ વસ્ત્રના તાણાવાણુ, એક જ શરીરના અવયવો, એક જ યંત્રનાં ચકો, એક જ પુ૫ની પાંખડીઓ, એક જ સંગીતના સૂરે, એક જ પ્રકાશનાં કિરણે, એક જ સાગરના બિંદુઓ, એક જ સૂત્રના તંતુઓ, એક જ નાવનાં મુસાફરો, એક જ વૃક્ષનાં પુષ્પો અને એક જ ડાળના પંખીઓ છે. વૃત્તિરૂપે મૈત્રી આવે. તે પ્રવૃત્તિમાં ઉતરે. સંકલ્પમાં એક કાર્યને આરંભ થયે, એટલે વ્યવહારમાં એ ઉતરે, એ સિદ્ધાન્ત છે. જીવ શાશ્વત છે. જડ નાશવંત છે. ભગવાનની ત્રિપદી એ સમસ્ત જ્ઞાનનો સાર છે. તે કહે છે કે, નાશવંત વસ્તુને છોડે અને અમર વસ્તુને પકડે. ડાહ્યો માણસ શાશ્વતને જ પકડે તથા નાશવંતને છોડી દે. જીવ માત્ર સાથે મૈત્રી અને જડતત્વ પ્રત્યે વૈરાગ્ય એ મેક્ષને માર્ગ છે. પુદગલ પ્રત્યે પ્રેમ ન ઉડે અને જીવ પ્રત્યે મત્રી ન જાગે, ત્યાં સુધી ધર્મની શરૂઆત જ ન થાય. એટલે એક કુટુંબનાં કુટુંબીજને સાથે સારો સ્નેહ-સંબંધ સ્થાપવા માટે જીવમૈત્રી જરૂરી જ નહિ. બલકે અનિવાર્ય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આત્મ ઉત્થાનને પાયે જીવ પ્રત્યે દ્વેષભાવ અને પુલ પ્રત્યે રાગભાવ હોય ત્યાં સમ્યક્ત્વ પ્રગટી જ કયાંથી શકે? આત્માને માટે સૂવા-બેસવાનું સ્થાન, સમભાવ સમાન અન્ય કઈ છે નહિ, સમદષ્ટિ, સમતાભાવ, વીતરાગભાવ એકાથક છે. જીવને ભૂલે, તે ભાવમાં ડૂબે, અને મિથ્યાત્વમાં મરે જીવને ઓળખે તે ભવ તરે, અને સમ્યક્ત્વ સ્પશે; તેથી જીવન હાલ થઈ જાય, બેડે પાર થઈ જાય. પૂર્ણાનંદનો પ્રકાશ સંપૂર્વ-મંડર-રારાં-છા-જાવ, શુભ ગુણાત્રિભુવન તક સંપત્તિ ये संश्रितानिजगदीश्वर ! नाथमेकं, कस्तान्निवारयति संचरतो यथेष्टम् । -श्री भक्तामरस्तोत्र लोक १४. સંપૂર્ણ ચન્દ્રની સમગ્ર કલાના નિધાન! આપના શુભ ગુણ ત્રણ ભુવનને ઉલંઘન કરી ગયા છે. કાલેકમાં પ્રસરી ગયા છે. વૈદ રાજલોકમાં (ગુણરૂપે) સર્વત્ર આપે છે, સર્વત્ર આપની હાજરી છે. તેથી ત્રણ જગતના ઈશ એવા, આપને જ જેઓ આશ્રય લે છે, તેઓને પોતાની સંપૂર્ણતાની પ્રતીતિ થવાથી આપની જેમ પૂર્ણ થવાને પુરુષાર્થ પ્રગટે છે. પિતાની પૂર્ણતા પ્રત્યક્ષ થાય છે. તેથી તે પૂર્ણતા પર પૂજ્યભાવ પ્રગટે છે, પૂર્ણતા હૃદયમાં સ્થિર થાય છે. તેને મુક્તિમાં જતાં, મેક્ષ પામતાં કેણ અટકાવી શકે છે? અર્થાત્ આપને આશ્રય એ જ મુકિતને માર્ગ છે. અર્થાતુ પરમાત્મા જેના લયમાં છે, તેને બધું મુખ્ય છે. નિરર્થક-સાર્થકની બધી સમજ તેને પ્રાપ્ત થાય છે. તેથી તેની ચેતના નિરર્થકથી મુક્ત બની સાર્થકમાં જ એકાકાર થાય છે. અંતરમાં આત્માને પરમાત્માનું મિલન થાય, પરમાત્માની સાથે એકાકારતા થાય, તે જ યિા અને તે જ ધ્યાન ચાલુ રહે છે. તે જ કશ્વા લાયક અને તે જ ધ્યાન રાખવા લાયક લાગે છે. જેને આ નિશ્ચયની જાણ છે, તેને જ વ્યવહાર પ્રધાન છે. દ્રોણાચાર્યે ૧૦૫ કૌરવ-પાંડને લાઈનમાં ઊભા રાખી, લય વધવા માટે પૂછ્યું કે-તમને સામે શું દેખાય છે? એક અર્જુન સિવાય બધાએ કહ્યું કે, બધું દેખાય છે. માત્ર અર્જુને જણાવ્યું કે, લક્ષ્ય સિવાય કશું દેખાતું નથી ગુરુએ તેને આજ્ઞા કરી અને તેણે લય વધ્યું. ' અર્થાત જ્યાં સુધી બીજું બધું દેખાતું બંધ ન થાય અને લય પરમાત્મા સિવાયની તમામ વસ્તુઓમાંથી નીકળી ન જાય, ત્યાં સુધી મનની આંખ પરમાત્મારૂપી લક્ષ્યમાં પરોવાતી નથી, પરમાત્માનાં દર્શન થતાં નથી. Page #321 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાનંદને પ્રકાશ ૨૮૫ તેથી જ મહાત્મા પુરુષોએ એક ત્રણ જગતના નાથને જ હૃદયમાં રાખવાનું કહ્યું છે. ___ वीतरागं हृदि ध्यायन्, वीतरागो यथा भवेत् ।। मुक्त्वाऽखिलमपध्यानम्, भ्रामरं ध्यानमाश्रय ।। पाव चरित्र-सर्ग-६-श्लोक-७१९ વિતરાગનું હૃદયમાં ધ્યાન કેવી રીતે કરવું કે જેથી વીતરાગ થવાય. તેથી સવ અપધ્યાન, દુર્ગાનને ત્યાગ કરી ભ્રામર ધ્યાનને આશ્રય કર. પર–વસ્તુના ધ્યાનને ત્યાગ કરી સ્વધ્યાન-આત્મધ્યાન કર. શ્રી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવા માટે પહેલાં અપધ્યાન-પરધ્યાન દૂર કરવું જોઈએ. જેમ વિર ઔષધ આપતા પહેલાં મળ સાફ કરવાની દવા આપે છે, તેમ રાગરૂપી દેષને દૂર કરવા વીતરાગધ્યાનરૂપી ઔષધ ત્યારે કામ લાગે છે, કે જ્યારે અનાદિના અપધ્યાનરૂપી મળ સાફ થાય. અપધ્યાનનું મૂળ મન છે. તેથી પહેલાં મનને વશ કરવું જોઈએ. મનને વશ કરવા માટે બુદ્ધિને સમજવાની (સુમતિ) કરવી જોઈએ. સુમતિ એટલે પરમાં અહં બુદ્ધિને અભાવ. ૫૨ વસ્તુને હું કર્તા છું એવી બુદ્ધિ તે કુબુદ્ધિ-કમતિ છે. તે મિથ્યા કર્તવાભિમાનને હઠાવવું જોઈએ. મન પર-વસ્તુના વિચારથી ધીરે ધીરે મુક્ત થાય, તે માટે ભવિતવ્યતાના વિચારનું અવલંબન અનુકૂળ થઈ પડે છે. કહ્યું છે કે, _ 'यदभावि न तद् भावि भाविचेन्न तदन्यथा । કૃતિ વિનાવિષનોગ્ય-મf વીતે? પાર્શ્વ-વરિત્ર-૪-૨-૭૨૦ જે નથી બનવાનું, તે નથી જ બનવાનું અને જે બનવાનું છે, તે અન્યથા થવાનું નથી. આ સમજણ ચિતારૂપી વિષને હણવા માટે ઓષધ તુલ્ય છે. તે પછી એને કેમ ન પીવું? આ વાતને વધારે સ્થિર કરવા કહ્યું છે કે 'नाऽन्यः कोऽपि प्रकारोऽस्ति येन 'सा' भवितव्यता। छायेव निजकायस्य लंध्यते हन्त जन्तुभिः ॥' पार्श्वचरित्र सर्ग-२-७१२ પિતાની કાયાની છાયાની જેમ રહેતી આ ભવિતવ્યતાનું ઉલ્લંઘન પ્રાણીઓ વડે કરી શકાય તેવો કઈ ઉપાય નથી. આ વાત પરવસ્તુ સંબંધી છે, પરથી મુકત થવા માટે આ વાત બરાબર સમજાઈ જાય, તે મનને ઘણે મોટે ભાર દૂર થઈ જાય. દા.ત. ફેટે છેવાઈને આવી ગયા છે, તેમાં કેઈ ફેરફાર થઈ શકે તેમ નથી. હવે માત્ર સમભાવે જેયા કરવા સિવાય બીજો કોઈ ઉત્તમ રસ્તે નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આત્મ ઉત્થાનને પાયો આત્માને સદા યાદ રાખવા માટે, પરને ભૂલવાને પ્રયત્ન કર જઈએ. પરને યાદ રાખવાનું કાર્ય અણસમજથી થાય છે. જે વસ્તુ તેના સમયે યાદ આવવાની છે, તેને હમેશાં યાદ રાખવી તેના જેવી કઈ અજ્ઞાનતા નથી. નકામું યાદ નહિ રાખવાથી કેઈ કામ બગડતું નથી. યાદ રાખવાથી વધારે બગડે છે. કારણ કે તે આધ્યાનરૂપ હોવાથી નવા કર્મોને આશ્રવ કરે છે. જૂના કર્મોની સાથે નવા કર્મોને જોડે છે અને વધુ ખરાબ કરે છે. માટે મહાપુરુષોએ સદા સ્વધ્યાનમાં રહેવાનો ઉપદેશ કર્યો છે. જેથી તમામ કાર્યો સારાં બને અને પરિણામે મુક્તિ મળે. આ સમજથી મન કાંઈ સ્થિર બને છે. તેને વિશેષ સ્થિર કરવા માટે અનિત્યભાવના વિચારવી જોઈએ. જેથી પર વસ્તુની આસક્તિ આપોઆપ દૂર થઈ જાય, અનિત્યને અવિચાર અનિત્ય વસ્તુ માટે શોક કરે, અરે, વિચાર સરખો પણ કરે તે બુદ્ધિહીનપણું છે. જે અનિત્ય જ છે, તે નાશ ન પામે તે કેણ નાશ પામે? અનિત્ય વસ્તુ આવે કે જાય, તેને સમજુ આત્માઓ જરાપણ વજન આપતા નથી, કારણ કે તે અનિત્ય છે. અનિત્ય વસ્તુ પર રાગ રાખવે તે પોતાને જ દુઃખન્ત છે. આ વાત સહેલાઈથી સમજાય તેવી છે. બધાને તેને અનુભવ હોય છે. જે સત્ય વસ્તુ છે, તેને તે મુજબ માનવી તે સાવ સુગમ છે. આ રીતે યથાર્થ સમજણવાળી બુદ્ધિ થવાથી મને આપોઆપ શાન્ત અને સ્થિર થઈ જાય છે. અને તે જ મન ધ્યાન કરવાને ગ્ય છે. મનના રાગરૂપી દેષને દૂર કરવા માટે વીતરાગના ધ્યાનરૂપી સાબુ લગાડવાથી મન નિર્મળ થાય છે. જેમ-જેમ મન નિર્મળ થતું જાય છે, તેમ-તેમ આનંદ વધારે ને વધારે અનુભવાય છે પછી મન પરમાં જવા ઈચ્છતું નથી. કર્મના ઉદયે કઈ વખત જાય તે પણ વળીને પાછું સ્વમાં આવે છે. અજ્ઞાનીનું મન, સ્વમાંથી પરમાં ચાલ્યું જાય છે, જ્યારે જ્ઞાનીનું મન પરમાંથી સ્વમાં આવે છે. જ્યાં આનંદ મળે, ત્યાં મન જાય તે સ્વાભાવિક છે. તેથી સ્વધ્યાન આમ તે પુરુષાર્થ કહેવાય છે, પણ મહેનત-મજૂરી વિનાને, એટલું જ નહિ પણ આનંદ અનુભવવાને પુરુષાર્થ છે. કેવળ સમજ, અણસમજને ખેલ છે. તેમાં કઈ ધાડ મારવાની કે કોઈ કાર્ય કરવાનું છે, એમ નથી. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ પૂર્ણાનંદને પ્રકાશ હા, જેમનું મન, મુદ્દલ વશમાં નથી, તેમને આ પુરુષાર્થ અત્યંત વસમો પ્રતીત થાય તે બનવાજોગ છે. બાકી સમજેલું મન આપોઆપ સ્વસ્થાને આવી જાય છે. અમુક કિયા, અમુક સ્થાન કે આસન તે માટે જરૂરી છે, એવું નથી. તેથી દરેક સાધકની ક્રિયા, સ્થાન, આસન વગેરે જુદાં-જુદાં હોય છે, કિન્તુ સમજ-જ્ઞાન એક જ હોય છે. હકીક્તમાં જ્ઞાન એ જરૂરી વસ્તુ છે. જ્ઞાન એ રિયાને, વિરતિને ખેંચી લાવે છે. ક્રિયા, જ્ઞાનવાનની જ ફળ આપે છે. જ્ઞાનથી ક્રિયા શોભે છે. ક્રિયા કરવાને એટલે આદર છે, તેટલે સમજવાનો આદર આવે, તે કામ દીપી ઊઠે. આત્મા એ જ પિતે છે, એવી યથાર્થ સમજણ બંધાયા પછી શું કરવા જેવું છે? શાથી લાભ છે? તે શીખવવું પડતું નથી. જે કરવા જેવું હોય તે કર્યા સિવાય ૨હી શકાતું નથી. સંગ ન હોય અને ન થાય, તે પણ ઝંખના તેની જ રહે છે. જયાંથી લાભ થતું હોય, ત્યાં દેડ્યા સિવાય કોણ રહે છે? બાઘ–આંતરિક ક્રિયા આંતરિક ક્રિયા મુખ્ય છે, બાહા યિા ગૌણ છે. બંનેને એગ થાય તે સેનામાં સુગંધ જેવું છે. પણ બાહ્ય ક્રિયાના અભાવમાં આંતરક્રિયા ઊભી રહેતી નથી, એમ નથી. બાહ્ય ક્રિયા પુજયથી મળે છે. આંતરક્રિયા, સ્વ-સમજણથી-આવરણ ક્ષયથી મળે છે અને અખલિતપણે અનંત કાળ સુધી ચાલ્યા કરે છે. સાચા સાધકને કઈ ખાસ ક્રિયાને હઠાગ્રહ હેતું નથી, તેને તે જેનાથી રાગદ્વેષ ઓછા થાય, તેનું જ મહત્તવ છે. ક્રિયાના મેહ કરતાં, ક્રિયાને આદર જરૂરી છે. આદર સત્ ક્રિયાને ખેંચી લાવે છે. ધર્મક્ષિા શુભ કર્મથી પ્રાપ્ત થાય છે. ક્રિયાને ગ્ય ભાવ, આત્માના ઉઘાડથી થાય છે. ધર્મક્રિયા ધર્મી આત્માને માટે આરોગ્યનું સાધન છે, રોગનું નહિ. પર-રમણતા એ રોગ છે. તેમાંથી છૂટી, સ્વમાં રમવું એ જ આરોગ્ય છે. સાધન ગમે તે ચાલે, સાથે જરૂરી છે. સાયને ધ્યેયમાં રાખ્યા વિના થતું સાધન એ સાધન જ નથી. ધેય વિનાની સાધના નિરપેક્ષ હેવાથી નિરર્થક છે. કહ્યું છે કે “સત્ય જ્ઞાનને શૂની ક્રિયા બહુમાં અંતર કે જ, ઝળહળતે સૂરજને ખજ, તાસ તેજમાં જેતે છે.” પ-૬ ગુણસ્થાનકની ક્રિયા, ક્રિયા ગણાય અને ૧-૪ ગુણસ્થાનકની ક્રિયા, ક્રિયા ન ગણાય એવું નથી. યોગ્યતા મુજબ સાધન ફળદાયી નિવડે છે. ધર્મક્રિયા અને ધર્મધ્યાન એ બંને વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. ધર્મ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આત્મ-ઉત્થાનનો પાયે ક્રિયાને યોગ્ય જે ગુણે છે, તે કેળવવા પ્રયત્ન કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી. પોતે અનેક અવગુણે અને થી ભરેલો છે, તેને નિર્ણય પ્રથમ થ જોઈએ. આત્મભાવ વિના જે ધર્મક્રિયા કરાય, તેમાં કારક સ્વતંત્ર આત્મા નથી, પણ કર્મ છે પુણ્યદયથી પ્રાપ્ત થતી ધર્મક્રિયામાં કર્મ કારક છે. આત્મભાવથી થતી ક્રિયામાં આત્મા કારક છે. મુક્તિ-સાધનાની ક્રિયામાં આત્મભાવની મુખ્ય જરૂર છે. તેની સાથે થતી ધર્મક્રિયા એ પણ આત્મભાવની કહેવાય છે. સેના સાથે મળેલું તાંબુ પણ સેનું થઈ જાય છે. એ ન્યાયે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી શ્રી બકલ્યાણમંદિર સ્તોત્ર'ની ૩૮ મી ગાથામાં ફરમાવે છે કે " आकर्णितोऽपि, महितोऽपि, निरीक्षितोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबांधव ! दुःखपात्रं, यस्मात् क्रियाः प्रतिफलंति न भावशून्याः॥ ક્રિયાવિના પણ મુક્તિ પામ્યાના છાને હજુ મળશે, પણ ભાવ વિના કોઈપણ મુકિત પામ્યા નથી, પામતા નથી અને પામશે નહિ. એથી પ્રશ્ન જાગે છે કે, તે પછી એ ભાવ શું ચીજ છે? તે કેવી રીતે પ્રાપ્ત થાય? ભાવ હોય ત્યારે અનુભવ શે થાય? વગેરે હકીકતે બરાબર સમજવી જોઈએ. ભાવ એટલે....! ક્રિયા ઉપર આદર, ક્રિયાને વેગ કરાવે છે. આદર વિના તથા વિરુદ્ધ ભાવથી કરેલી ક્રિયા દરખને આપનારી છે. ક્રિયાજનિત કલેશને ઉત્પન્ન કરનારી છે. ક્રિયા કરતાં ભાવ આવશે, એમ એકાંતે માનવું તે પણ બરાબર નથી. ક્રિયા કરતાં પહેલાં, ક્રિયા ઉપર આદર થાય, તેવી સમજણ પ્રાપ્ત કરવી જરૂરી છે. ક્રિયા ઉપરનો આદર સાચી ધર્મભાવના પ્રગટે તે જ જાગે છે. સાચી ધર્મભાવના ધર્મ અને ધર્મ, પરસ્પરના સ્નેહની વૃદ્ધિ કરનાર અને શાસનની ઉન્નતિ કરનાર થાય છે. વીતરાગતાનું દયેય હદયમાં સ્થિર કરીને તે માટે થતી ક્રિયા સાર્થક છે. આત્મામાં પરમાત્માનું અર્થાત્ પૂર્વ સ્વરૂપનું ધ્યાન તે ધર્મધ્યાન છે. તેમાં જેમજેમ સ્થિરતા વધતી જાય, તેમ-તેમ આનંદ અને અનાસક્તિ વધતાં જાય છે. ફરજનું પાલન તથા કર્મને વિપાકેદય અને તેને ભેગવટે પણ આત્મધ્યાનનું અંગ બને છે. અનાદિ કાળના અભ્યાસથી અને કર્મના ઉદયથી પર ભગવટે આનંદદાયક લાગે, તે ગમે અર્થાત્ રાગ છે. પણ તે પરિણામે દુઃખદાયી છે–એવી યથાર્થ સમજણથી આ ગમે રાગ દૂર થાય, તેવી અભિલાષાપૂર્વક થતે ભગવટે, રાગ છતાં વિરાગને હેતુ બને છે. કહ્યું છે કે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પૂર્ણાનંદને પ્રકાશ “ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે છે કર્મ જિનેશ્વર.” ધર્મ એટલે સ્વપૂર્ણ સ્વરૂપ. તે રૂ૫ શ્રી જિનેશ્વરના ચરણ એટલે મરણને, યથાર્થ સમજણને ગ્રહણ કર્યા પછી કોઈ જીવ કર્મ બાંધતું નથી, પણ સતત નિર્જરાભાવમાં ૨મણ કરે છે. તે માટે પરને હું કર્તા નથી અને પર માત્ર અનિત્ય છે, એ સમજણને સુનિશ્ચિત કરવી પડે છે. તે પછી ધમક્રિયા સ્વક્રિયા બને છે. ક્રિયા કરતી વખતે પણ તે ક્રિયા કરતું નથી, પણ ધર્મ કરે છે. પણ ક્રિયા કરી શકાતી નથી, પણ કરાવાય છે. જ્યારે ધમ કરાય છે, કરાવાત નથી આટલે તફાવત છે. ધર્મક્રિયા, ધર્મ કરવાનું સાધન છે, પણ ધર્મ નથી. પાપ ક્રિયા પાપ કરવાનું સાધન છે, પણ પાપ નથી. ધર્મી પાપક્રિયામાં નિર્જરા કરે છે, પાપી ધર્મક્રિયામાં પણ બંધ કરે છે. ધમનું ચિત્ત ક્રિયાને શોધતું નથી, પણ ધર્મનાથના ચરણને શોધે છે. ક્રિયા કર્મના ઉદયથી થાય છે, ધર્મ સુમતિ વડે થાય છે અને સુમતિ અહં અને મમના ત્યાગથી સધાય છે. અહં કરોમિ” એવા અહંભાવને ત્યાગ, ભવિતવ્યતાના વિચારથી અને મમ બુદ્ધિ-મમત્વભાવને ત્યાગ અનિત્યતાની ભાવનાથી સધાય છે. અહ-મમથી મુક્ત થયેલું મન ધર્મનાથ-સિદ્ધ ભગવંતના ચરણમાં રમે છે. સિદ્ધ ભગવંતે કાલે પ્રકાશક જ્ઞાનવાળા હોવાથી લકસ્વરૂપ જેવી આકૃતિવાળાં હેાય છે. ચૌદ રાજલોકની ચારે બાજુ અલેક છે અને અલેકમાં પણ સિદ્ધ ભગવંતનો જ્ઞાન પ્રકાશ વ્યાપ્ત હોવાથી, તે પ્રકાશ સંપૂર્ણ મંડલ જેવો લાગે છે. અલક મંડલયુક્ત જ્ઞાન દ્વારા કાલકસ્વરૂપ સિદ્ધ ભગવંતરૂપી ધર્મનાથના ચરણમાં નિજ આત્મા નમસ્કાર કરતે અનુભવાય ત્યારે, જાણે વામન-વિરાટનું મિલન થતું હોય તેમ જણાય છે. ભક્તિના પ્રકર્ષથી તથા સિદ્ધ ભગવંતરૂપ વિરાટના અનુગ્રહથી વામન પતે વિરાટ સ્વરૂપને પામે છે. સિદ્ધ ભગવંતના અનુગ્રહની આ શક્તિ ઉપર જ્યારે યથાર્થ શ્રદ્ધા જાગે છે, ત્યારે તે કર્મનિજ રાનું પ્રધાન કારણ બને છે. કર્મથી મુક્ત થવામાં સિદ્ધ ભગવંતને અનુગ્રહ એ પ્રધાનકારણ છે અને એ જ મુક્તિનો માર્ગ છે. ૩૭ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આત્મ-ઉત્થાનને પાયો “ભગવંતના અનુગ્રહથી શિવગમન અને નિગ્રહથી ભવભ્રમણ” એ વાક્યને મર્મ ત્યારે સમજાય છે. તેથી જ ભગવાનની આજ્ઞાનું આરાધન મેક્ષ માટે છે, વિરાધન સંસાર માટે છે, એમ શાસ્ત્રો કહે છે. . પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર मिच्छादसणमहणं, सम्मइंसणविसुद्धिहेउं च । વિવંળા વિળિા ઉન્નત વીરાÉિ શા શ્રાવક પ્રજ્ઞાતિ ગાથા-૩૪૧ અથ_વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત ભગવતે એ સુક્ત વિધિપૂર્વક થતી ચૈત્યવંદનાદિ ક્રિયાઓને મિથ્યાદર્શનનું મંથન કરનાર અને સમ્યગ્દર્શનનું શોધન કરનાર તરીકે પ્રરૂપેલી છે. (૧) ચિત્યવંદન-એક મહાન ધર્માનુષ્ઠાન ચૈત્યવંદન એ એક એવું ધર્માનુષ્ઠાન છે કે જેને શ્રી ગણધર ભગવંતે એ-સાધુસાવીની નિરંતર થતી આવશયક ક્રિયામાં પણ ગૂંથી લીધું છે. આ અનુષ્ઠાનને મહિમા ગાતાં શાસ્ત્રકારભગવંતે ફરમાવે છે કે, “શ્રી જિનેશ્વરનાં ચિત્યોને વંદન કરવાથી લોકોત્તર કુશલ પરિણામ જાગે છે. તેનાથી આત્માના જ્ઞાનાદિ ગુણેનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મોને ક્ષય થાય છે. ચૈત્યવંદનને અધ્યવસાય કર્મપ્રહણના અધ્યવસાયથી વિરુદ્ધ છે. તેથી તે વારંવાર કરવા વડે સમસ્ત કર્મને ક્ષય જેમાં રહે છે, એવા પરમ પુરુષાર્થ મોક્ષનું તે કારણ થાય છે.” चैत्यवन्दनतः सम्यक् शुभो भावः प्रजायते । तस्मात् कर्मक्षयः सर्वः ततः कल्याणमश्नुते ॥२॥ ચૈત્યવંદનની ક્રિયાથી આવું લોકેનર ફળ મળે છે તેનું એક જ કારણ છે કે, તે શુભ ભાવની વૃદ્ધિ કરે છે. વિધિપૂર્વક ચેત્યવંદનની ક્રિયા કરવાથી ચિત્તને લાભ થાય છે. શુદ્ધ ચૈત્યવંદન તેજ કરી શકે કે જેને તેના અર્થનું અને રહસ્યનું સ્પષ્ટ અને વિશદ જ્ઞાન હેય. લલિત વિસ્તરા નામની વૃત્તિમાં વૃત્તિકાર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે “ચૈત્યવંદનની ક્રિયામાં શુદ્ધિ લાવવા જરૂરી એવા જ્ઞાનને આપવા માટે આ અમારો પ્રયાસ છે.” Page #327 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર ૨૯૧ તેથી આ વિવરણનું મૂલ્ય, ચૈત્યવંદનની ક્રિયા જેઓ નિત્ય કરે છે, તેઓ માટે ઘણું વધી જાય છે અને જેઓ આવી મહાન ક્રિયા કરવા માટે પ્રવૃત્તિ કરતાં નથી, તેઓને તેથી કરવાની પ્રેરણા મળે છે. ચૈત્યવંદનની આ ક્રિયા આજે પણ શ્રી જેનશાસનમાં હજારે વ્યકિતઓ નિયમિત પણે કરે છે. તેથી આ ક્રિયા જીવંત છે, પરંતુ તે ભાવિત ચિત્તથી થવી જોઈએ. કેવળ કોલાહલરૂપ ન થવી જોઈએ, ભાવિત ચિત્તથી થતી આ ક્રિયાને જ શાસ્ત્ર સ્વીકારે છે. કેવળ કલાહલરૂપ ક્રિયા શાઅ બાહ્ય ગણાય છે. તેવી ક્રિયા ઉપર વિદ્વાનને આસ્થા ન રહે તે સહજ છે. આ ક્રિયાના ગર્ભમાં સ્થાનાદિ ગો રહેલા છે, એમ જણાવીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ, “તે કેવળ કે લાહલરૂપ છે.” એમ કહેવાને નિષેધ કર્યો છે. અને જે ક્રિયાના ગમમાં સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન રહેતાં હોય, તે ક્રિયા શુભ ચિત્તના લાભનું કારણ છે, એવું સમર્થન કર્યું છે. જિનબિંબ એટલે ચૈત્ય ચૈત્યવંદનની ક્રિયામાં જે ચેત્યોને વંદન કરવામાં આવે છે, તે શ્રી અરિહતેના બિંબે છે. અને તે બિબેનું નામ “ચૈત્ય” એટલા માટે છે કે તેમને કરેલા વંદનાદિ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે. चित्तस्य भावः कर्म वा चैत्यमिति व्युत्पत्तेः । શ્રી અરિહતેના બિબામાં પ્રશસ્ત સમાધિવાળું ચિત્ત ઉત્પન્ન કરવાનું સામર્થ્ય શાથી આવે છે? એ પ્રશ્નનો ઉત્તર, ભાવ અરિહંતનું સ્વરૂપ જાણવાથી મળી રહે છે. ભાવ-અરિહંતનું સ્વરૂપ ભાવ-અરિહંત” ના સ્વરૂપને જાણવા માટે તેંત્રીસ વિશેષણ આપવામાં આવ્યા છે અને તે પ્રત્યેક વિશેષણ કેટલું અર્થગંભીર છે, તે સમજાવવા માટે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અસાધારણ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ફળરૂપે આપણને જાણવા મળે છે કે, શ્રી તીર્થકર ભગવંતને સંબંધ ત્રણ લેકની સાથે રહેલો છે. તેમણે ત્રણે લેકના સમસ્ત જીવોના કલ્યાણની કામના કરેલી છે, તીવ્ર ભાવના ભાવેલી છે. સર્વ જીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે માગ અને તેમાં પ્રતિબંધક કર્મના સમૂળ ક્ષય માટે તીવ્ર તપ તપ્યાં છે, ઉગ્ર સંયમ પાળ્યા છે, ઘેર પરિષહે અને ઉપસર્ગો સહ્યા છે. તદુપરાંત ગુરુકુળવાસમાં વસી શાસ્ત્રોના વિધિપૂર્વક અભ્યાસ કર્યા છે અને તે સમગ્ર સાધનાના પરિણામે વિશુદ્ધ સમ્યગ્દર્શન અને પરહિત ચિંતનને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આત્મ-ઉત્થાનના પાયા પ્રબળ અધ્યવસાય ઉત્પન્ન થયા હોવાથી તેઓશ્રીને સ પુણ્યપ્રકૃતિમાં ઉત્કૃષ્ટ એવી તીથ કર-નામ કર્મની પ્રકૃતિ નિકાચિત થાય છે. તે પુણ્ય પ્રકૃતિના વિપાકાય વખતે તેઓશ્રી વીતરાગ હેાવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારું અને ભવાઇધિથી તારનારું તીર્થ સ્થાપે છે. આ તીર્થના આલેખને અનેક કાટિ જીવા પેાતાનુ` કલ્યાણ સાધે છે. આવા અનુપમ ઉપકાર, શ્રી તીથ કરદેવાના આત્માઓથી જ થઈ શકે છે, પણ બીજાએથી નહિ, તેનુ કારણ આપતાં વૃત્તિકાર મહર્ષિ, શ્રી તીર્થંકર ભગવંતના ‘પુત્રુત્તમાળ’ એ વિશેષણનું વિવરણ કરતાં ફરમાવે છે કે, ‘શ્રી તીથંકરાના આત્મામાં અનાદિકાલીન વિશિષ્ટ યાગ્યતા રહેલી છે અને તે ચેાગ્યતા તેમનામાં તેવા પ્રકારની પરાય રસિકતા ઉત્પન્ન કરે છે કે વરબાધિના લાભ વખતે તેઓશ્રી પેાતાના સ્વાર્થને ગૌણ કરનારા અને પરના ઉપકારને મુખ્ય બનાવનારા બની રહે છે. આ પરા વ્યસનીતા તેમને સવ શ્રેષ્ઠ પદવી આપનાર થાય છે. તીથ કરપદવી તેમની યેાગ્યતાના કારણે છે અને એ ચેાગ્યતા તેમની પરાવ્યસનીતામાં પ્રેરક બને છે. પ્રભુની પરા વ્યસનીતા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે પુરુષામાં શ્રી તીથ કરભગવંતા ઉત્તમ એટલા માટે છે કે તેમનામાં જેવી પરા વ્યુસીનતા અને સ્વા ઉપસર્જનતા દેખાય છે, તેવી ખીજા જીવામાં દેખાતી નથી. આમ થવાનું. કાઈ કારણ હોવું જોઈએ અને તે કારણ તેમની અનાદિકાલીન અપ્રગટ (સ્વરૂપગત ) યાગ્યતામાં રહેલ છે. સહકારી કારણેા મળતાં જ તે ચેગ્યતા ખીલી ઊઠે છે. અન્ય મેાક્ષગામી આત્માએમાં પણ આવી ઉત્કૃષ્ટ પરા વ્યસનીતાદિ આવતાં નથી. શ્રી અરિહ'તાના ચૈત્યામાં-બિબામાં જે પ્રભાવ આવ્યા છે, તે ભાવ-અરિહંતામાંથી આવ્યા છે, એમ માનવું જોઈએ અને ભાવ-અરિહંતામાં જે પ્રભાવ આવ્યા છે, તે તેમની અદ્ વાત્સલ્યાદિ સ્થાનકોની મહા ભવ્ય સાધના સાથે પરમ કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનામાંથી આવ્યા છે, એમ આજે શ્રદ્ધાપૂર્વક જૈના સ્વીકારે છે. શ્રી અરિહતદેવાના આત્માની ભાવના, તીથ'કર થવાના પૂર્વે ત્રીજા ભવમાં એવી ઉદાત્ત-ઉચ્ચ હોય છે કે, વિશ્વના સકળ જતુએ દુઃખપકમાંથી મુક્ત થઈ, અવ્યાબાધ સુખસ્વરૂપ મુકિતપદને પામેા, એટલું જ નહિ પણ તે પામવાના મા ા છે ? તેનુ' જ્ઞાન રેળવી, તે મુજબ આચરણ કરી, દુ:ખ મુક્ત થાએ, તેમની ભાવના એટલેથી અટકતી થી પણ આગળ વધે છે અને તેએ વિચારે છે કે હું પોતે જ તેમના માટે એવા માર્ગના સંપૂર્ણ સાક્ષાત્કાર કરુ અને એ માર્ગ જગતને બતાવું જીવ માત્રને મુક્તિ મળે. જેના આલ ખનથી Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભક્તિનું મુખ્યસત્ર કાચ અને મણિની ઉપમાથી શ્રી તીર્થંકર પરમાત્માની, અન્યથી વિશિષ્ટતા સમજાય છે. શ્રી તીર્થંકર પરમાત્માઓની જાતિ જ આ રીતે શાસ્ત્રકારોએ જુદી માનેલી છે. તે પછી અન્ય છ તેમનું ગમે તેટલું અનુકરણ કરે, તે પણ તેવી ઉત્કૃષ્ટ ભાવનાને કેવી રીતે મેળવી શકે? જીવ પ્રત્યે કલ્યાણભાવના | સર્વ જીવોના કલ્યાણની ભાવના તે રહી, પરંતુ કેઈ એકાદ જીવના કલ્યાણની ભાવના પણ જે આત્મામાં વસી જાય છે તે પણ ઉચ્ચ પુણ્ય પ્રકૃતિને બંધ કરાવનાર થાય છે. તે પછી સર્વ જીવોના કલ્યાણની ભાવના, તેમને દુઃખમાંથી અને કર્મની જાળમાંથી છોડાવવાની ઉત્કટ કરુણા જેઓના હૃદયમાં પોતાની અનાદિકાલીન યેગ્યતાના બળે ઉત્પન્ન થાય, તેઓ સર્વ પુણ્યમાં શિરોમણિ એવું પુણ્યકર્મ નિકાચિત કેમ ન કરે? તે પુણ્ય, તીર્થકર નામકર્મના મનપુણ્ય તરીકે શામાં પ્રસિદ્ધ છે. જેનાથી ત્રિભુવનપૂજ્ય પણું પ્રાપ્ત થાય છે. જે પુણ્યના ભેગાળે ત્રણ ભુવનને ઉપકારક તીર્થ સ્થપાય છે. જે તીર્થ, શ્રી તીર્થંકરદેવના નિર્વાણ બાદ પણ વિશ્વમાં કાયમ રહીને પિતાના અસ્તિત્વ પર્યત, ભવ્યજીવોને મુકિત પામવાનું અનન્ય સાધન બને છે. વિશ્વમાં આવી ઉચતમ ભાવના શ્રી તીર્થકરના આત્મા સિવાય બીજાઓમાં પ્રગટી શકતી નથી, એમ લલિત વિસ્તરા ગ્રન્થ સાક્ષી પૂરે છે. ઉત્કૃષ્ટતમ આ ભાવનાના બળથી જ તીર્થકર નામકર્મ બંધાય છે, નિકાચિત થાય છે, ધર્મતીર્થ પ્રવર્તે છે, અધર્મને નાશ થાય છે અને જીવનું શાશ્વત કલ્યાણ થાય છે. આમ કેમ બનતું હશે? તે માટે કર્મને નિયમ છે. જે અટલ છે, અકાય છે. કરે તેવું પામે, વાવે તેવું લણે.” એ કહેવત તે નિયમની અકાયતામાંથી સાકાર બનેલી છે તેને મિથ્યા કેઈ કરી શકતું નથી. શ્રી તીર્થંકરદેવેનું આ વાત્સલ્ય કઈ એક જીવ માટે નથી, સર્વ જીવો માટે છે. પ્રત્યેક જીવનું સ્થાન તેમના હદયમાં, અપેક્ષાએ પોતાના આત્માંથી પણ અધિક છે. અમને તે એમ લાગે છે કે શ્રી સિદ્ધષિ જેવા મહાપુરુષનું ચિત્ત ચલિત થયા પછી પણ શ્રી જિનમતમાં અવિચળ સ્થિરતા પ્રાપ્ત થઈ હોય તો તેમાં શ્રી તીર્થકર ભગવંતેમાં પરાર્થવ્યસનીતા અને સ્વાર્થ—ઉપસર્જનતા અકૃત્રિમપણે-સહજપણે અનાદિકાળથી રહેલી છે-એ ઉલ્લેખની અસર પણ હેવી જોઈએ. વિશ્વના પ્રભુ બનવાની, ત્રણ લેકના નાયક થવાની લાયકાત, એમનામાં જ હોઈ શકે, એ વિચારે અને સાથોસાથ અહંત Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આત્મ-ઉત્થાનના પાયા શાસનની તર્કશુદ્ધતા, અવિસ'વાદિતા અને સ`સ્વીકારતાના નિણ યે તે તેમનામાં સ્થિરતાના ભાવ પેદા નહિ કર્યો હાય ? ધમ શક્તિ વિશ્વમાં એક એવી શકિત તા સ્વીકારવી જ પડે છે કે જે નિત્ય જગતના જીવાનુ હિત કરી રહી હોય. જેને શાસ્રા ધમ' તરીકે સખાધે છે. આસુરી શકિત અને દૈવીશક્તિ, ધર્મ અને અધમ, એ બે વચ્ચેનું યુદ્ધ અનાદિ કાળથી ચાલુ છે. તેમાં દૈવીશક્તિના વિજય થાય છે અને આસુરી શક્તિને પરાજય થાય છે એમ થવાનું કોઇ કારણ તો હાવું જોઈએ. જગતમાં જીવાનુ` હિત ચિંતવનારા સત્પુરુષા જેમ વિશ્વમાં મળી આવે છે, તેમ અહિત ચિંતવનારા દુષ્ટ માણસા પણ મળી આવે છે. દુષ્ટો અહિત ચિંતવે છતાં બધાનું અહિત થતું નથી, એટલું જ નહિ પણ વધારેમાં વધારે છ મહિનામાં સ`સારમાંથી એક આત્મા તા સળ ક્રમના બધનથી છૂટીને માક્ષ પામે છે. એમાં તે જીવના પુરુષાથ તા કામ કરે જ છે, પરંતુ પુરુષાર્થ કરવાની પ્રેરણા અને સામગ્રી તેને કાણુ પૂરાં પાડે છે કહેવુ જ પડશે કે સર્વ જીવાનુ આત્યંતિક હિત ઇચ્છનારા શ્રી તીથ કરદેવાની સર્વોચ્ચ ભાવના અને એમના લેાકેાત્તર અચિન્હ પ્રભાવ એટલેા બધા પ્રબળ હોય છે કે તેની સામે, તેનાથી વિરાધી ભાવના સૌંસારના અનતાનત આત્માએ કરે તો પણ તે બધાને પરાજિત કરીને શ્રી તીથ 'કરદેવાની સર્વોચ્ચ ભાવના ફળીભૂત થાય છે, કેમ કે તે અત્યંત શુભ હોય છે. અને અશુભના બળ કરતાં જીભનુ બળ વિશેષ જ રહેવાનું. આજે પણ આપણે સારી, નરસી ભાવનાનું ખળ પ્રત્યક્ષપણે જીવનમાં અનુભવીએ છીએ. એ જ અનુભવ આપણને એ સમજવા ફરજ પાડે છે કે, શ્રી તીથ કરદેવાની સર્વોત્કૃષ્ટ ભાવના અને એમના લેાકેાત્તર અચિત્ય પ્રભાવના યેાગે જ સ`સારના જીવા પાપપરાયણુ હાવા છતાં સુખના લેશને પામી શકે છે, અને કાળક્રમે ધર્મ પરાયણ બનીને મુક્તિના સુખને મેળવી શકે છે. नारका अपि मोदन्ते यश्य कल्याणपर्वसु । पवित्र तस्य चारित्र, को वा वर्णयितुं क्षमः १ ॥१॥ - पू. श्री हेमचंद्रसूरिजी महाराज તીર્થંકરત્વની મહાસત્તા આ બધુ` વિચારતાં એમ લાગે છે કે, વિશ્વમાં મહાસત્તા એક જ છે અને તે શ્રી તીર્થંકર પરમાત્માઓના શાસનની જ. કેમ કે તેમની ભાવના, વિશ્વના Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ , પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર પરમ કલ્યાણની સદા રહેલી છે તથા તેમણે વિશ્વને, તે જે સ્વરૂપે છે, તે સ્વરૂપ યથાસ્થિતપણે પ્રકાશિત કરેલું છે. અને તેના આધાર પર મુક્તિમાર્ગની સાધના વિશ્વમાં અવિચ્છિન્નપણે ચાલી રહેલી છે. આજ્ઞારા વિદ્ધા , શિવાજ જ મવાર જ ! કલિકાલસર્વજ્ઞ ભગવંત રચિત શ્રીવતગતેત્રમાંની આ પતિને અર્થ એ છે કે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે અને વિધેલી આજ્ઞા સંસાર માટે થાય છે.” અહીં “આજ્ઞા” શબ્દને જ પ્રયોગ શા માટે? આજ્ઞા એટલે શાસન. આજ્ઞા એટલે મહાસત્તાનું નિયંત્રણ કર્મની સત્તા એક મહાન સત્તા છે, એમ આપણે સહુ કેઈ માનીએ જ છીએ. પરંતુ તેનાથી પણ મોટી સત્તા રહેલી છે, એ વાત આપણને લલિતવિસ્ત ગ્રન્થથી જાણવા મળે છે. આ સત્તાને શ્રી જૈન શાસનની મહાસત્તા કહે, તીર્થકારત્વની મહાસત્તા કહે કે વિશ્વની મહાસત્તા કહે, તેમાં શે જ ફેર પડતું નથી. જિનેશ્વર ” અને “તીર્થકરે” એ બે નામ એક જ અર્થના સૂચક છે. માત્ર સમજવાનું એટલું છે કે તેમનું શાસન જગત ઉપર કેવી રીતે ચાલે છે? વિશ્વના કેઈ પણ શાસન કરતાં આ શાસન વધુ વ્યવસ્થિત છે, વધુ કલ્યાણકર છે. કર્મની સત્તા નીચે રહેલા છાને આ શાસન તેમાંથી છોડાવનાર છે, દુઃખમુક્ત કરાવનાર છે. આવી મહાશક્તિ આ શાસનમાં શાથી આવી? તે વીતરાગ પુરુષનું શાસન છે, એટલા માટે જ એ શક્તિ આવતી હોય તે તેને માત્ર “વીતરાગ શાસન કહેવાત, માત્ર સર્વસનું શાસન કહેવાત, માત્ર કર્મ મુક્તનું કહેવાત, પણ તીર્થંકરનું શાસન કેમ કહ્યું? શાસ્ત્રમાં આ શાસનને જિનશાસન અર્થાત તીર્થંકરદેવોના શાસન તરીકે ઓળખાવેલ છે, તેની પાછળ કોઈ વિશિષ્ટ હેતુ રહેલે હવે જોઈએ. તે આપણે શોધી કાઢે પડશે. તે માટે લલિતવિસ્તરા ગ્રન્થ આપણને મહાન સહાય પૂરી પાડે છે. સર્વકલ્યાણકારની ભાવના સાચા હૃદયથી એ સહાય લેવામાં આવે તે આપણને તરત જ સ્પષ્ટ થાય એમ છે કે તે હેતુ બીજો કઈ નહિ પણ શ્રી તીર્થકરના આત્માઓની અનાદિકાલીન વિશિષ્ટ ચેગ્યતા જ છે. તેમના આત્માઓમાં જ સમગ્ર વિશ્વના વ્યકિતગત કે સમષ્ટિગત ઉભય પ્રકારના કલ્યાણની એક સરખી ભાવના ભવ સુધી ટકે છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આત્મ–ઉત્થાનને પાયે આવી તીવ્રતમ ભાવના, તેમના સિવાય બીજા કેઈ આવવાની શક્યતા જ નથી, કારણ કે અનાદિ સિદ્ધ યોગ્યતા તેમના સિવાય બીજા કેઈને ય કેવી રીતે આવે? તેમની ભાવના જ એવી છે કે જેથી કેવળ પુણ્યનું જ સર્જન થાય, કારણ કે તે ભાવનામાં સ્વાર્થને એક અંશ પણ હોતું નથી અને પાર્થમાં કઈ બાકી રહેતું જ નથી. જીવ માત્ર પ્રત્યેના તેમના વાત્સલ્યને, માતાના વાત્સલ્યની સાથે પણ નહિ સરખાવી શકાય. કારણ કે માતા પિતાના બાળકનું પરિપૂર્ણ હિત ચિતવે છે, તે પણ તે કેવળ ભૌતિક હોય છે અથવા બહુ તે નૈતિક અને વિરલ પ્રસંગમાં જ તે આધ્યાત્મિક સ્વરૂપનું હોય છે. જ્યારે શ્રી તીર્થકરદે પ્રત્યેક જીવના આધ્યાત્મિક કલ્યાણને માતા કરતાં પણ અનંતગુણ વધારે ભાવથી ચાહે છે અને એ આધ્યાત્મિક કલ્યાણની ભાવના જ એવી છે કે જ્યાં સુધી તે ફળીભૂત ન થાય, ત્યાં સુધી નૈતિક તેમ જ ભૌતિક કલ્યાણ, આનુષંગિક રીતે અવશય થયા કરે છે. તેથી શ્રી તીર્થંકરદેવ જગતના છેને કેવળ મેક્ષ સુખના દાતા તે છે જ. પણ એ ન મળે ત્યાં સુધી જીવ માત્રને અસંકિલષ્ટ સુખમય જીવન જીવવા માટે જરૂરી સઘળી સામગ્રી મળવામાં અસાધારણ કારણભૂત પણ છે, એમ કહેવું તે જરા પણ અતિશયોક્તિભર્યું નથી. અને પિતાના પુણ્યથી બધી સામગ્રી મળે છે, તે કમને નિયમ સાચે છે, તે પણ તે કર્મને શુભ બનાવનાર અથવા શુભ કર્મ કરવા માટેની પ્રેરણુ ઉત્પન્ન કરનાર શ્રી તીર્થકર દેને અચિત્ય પ્રભાવ, તેમની જીવ માત્ર પ્રત્યેની કલ્યાણ ભાવના અને તે ભાવનામાંથી ઉત્પન્ન થતા ધર્મતીર્થ સિવાય બીજુ કેણ છે ? શ્રી તીર્થંકરદેવેની સર્વોચ કલ્યાણકાર ભાવનાને પહોંચી શકે એવી ભાવના જ્યાં સુધી બીજા કોઈની સાબિત ન થાય, ત્યાં સુધી વિશ્વ પર શાસન, શ્રી તીર્થંકર પરમાત્મએનું વર્તી રહ્યું છે, તેમ માનવામાં લેશ પણ બાધા નથી. ઊલટું એમ ન માનવામાં, આપણે જેના ઉપકારના ઋણી છીએ, તે સર્વશ્રેષ્ઠ શાસનનો દ્રોહ કરનારા થઈએ છીએ. એ શાસનને દ્રોહ એટલે આપણું ભલું ચિતવનાર શ્રી તીર્થકર ભગવંતને અથવા તેઓની વિશ્વ કલ્યાણકર ભાવનાને દ્રોહ થાય છે. શ્રી તીર્થકરના શાસનની મહાસત્તા આ વિશ્વ ઉપર પરોપકારનું મહાન કાર્ય કરી રહેલ છે, એવી પ્રતીતિ આજે કેટલાને છે? જો તે ન હોય અને ન લેવાથી વિપકારક શાસનની મહાસત્તાની ઉપેક્ષા કે દ્રોહ થતા હોય અને તે દ્વારા અનંત સંસાર પરિભ્રમણનું મહાપાતિક લાગતું હોય, તે તેનાથી ઉગારી લેનાર તથા સાચી શ્રદ્ધાને જગાડનાર સત્યતત્વને બેધ પ્રત્યેક ઉપર પણ તેટલો જ ઉપકાર કરનાર છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર ૨૯૭ ધર્મનો પ્રારભ જ પરોપકારની અને પરપીડા પરિવારની ભાવનાથી થાય છે. જેનામાં એ બેમાંથી એકે ભાવના નથી, તેમાં ધર્મ જ ક્યાં છે? સર્વ ધર્મવાદીઓને આ વાત એકી અવાજે માન્ય છે. આ બને ભાવનાની ટોચે પહોંચેલા શ્રી તીર્થંકરદેવના આત્માઓ ધર્મ-પ્રવૃત્તિના નાયક છે, ધમરથના સારથિ છે, ઘમ–સામ્રાજ્યના ચક્રવર્તી છે. એ હકીકતનું રહસ્ય આપણને જે ન સમજાય, તે આપણે આપણા ઉપકારી પ્રત્યે અને વિશ્વના પરમ ઉપકારી પ્રત્યે ભક્તિભાવ ક્યાંથી પ્રગટ કરી શકીએ? અનન્ય ઉપકારી શકસ્તવ ચૈત્યવંદનનું પ્રત્યેક સૂત્ર, પિતાપિતાની આગવી ક્ષમતા ધરાવે જ છે, તેમાં કઈ શક નથી, પરંતુ તે બધાં સૂત્રોમાં અનન્ય ઉપકારી શ્રી તીર્થકર ભગવંતની વિશિષ્ટતાને જીવંત જે પ્રવાહ “નમેન્થણું' સૂત્રમાં વહી રહ્યો છે. જે તેમાં ભાવિત ચિત્ત ભળાય છે તે અનેખી એક આત્મમસ્તી મને પ્રસરતી અનુભવાય છે. શ્રી તીર્થકર પરમાત્માની સાચી તેમ જ પૂરી જે ઓળખ, શ્રી નમુત્થણું સૂત્રમાં કરાઈ છે, તે આપણે અસ્થિમજજાવત્ બનાવવાની છે. મહત્ત્વના એ મુદ્દા ઉપરથી આપણું ધ્યાન અન્યત્ર ન ખેંચાઈ જાય તે ઉપકારક દૃષ્ટિએ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે લલિતવિસ્તરણ ગ્રન્થમાં શ્રી તીર્થંકર પરમાત્માના ત્રિભુવન પૂજ્યતમ સ્વરૂપ ઉપર અદ્દભુત જે પ્રકાશ પાથર્યો છે તેને લાભ ઉઠાવવા માટે આપણે પણ ભાવિત ચિત્તે ચૈત્યવંદન કરતાં રહીને દરરોજ શ્રી નમુથુણંના સમરણ-મનન-ચિંતનમાં આત્માને નવડાવવાને છે. એટલે સ્વાર્થ આપણને નચાવી નહિ શકે, વિષયકષાય આપણને ગબડાવી નહિ શકે, પ્રમાદ આપણને પજવી નહિ શકે અને આપણે પ્રભુજીની આજ્ઞા સાથે સીધે સંબંધ બાંધી, દઢ કરી, સંસારના સવ બંધનેને ફગાવી દેવાનું સામર્થ્ય કેળવી શકીશું. અનન્ય ઉપકારી શ્રી તીર્થકર ભગવંત આ જગતમાં જે કાંઈ સુખ છે, સુખનાં કારણભૂત જે કાંઈ શુભ પ્રવૃત્તિ થઈ રહી છે, તે બધું શ્રી તીર્થંકરદેવને લીધે જ છે. જગતના છે જે કાંઈ સુખ મેળવી રહ્યા છે, તેમાં ઉપકાર શ્રી તીર્થકર ભગવંતને જ છે. સુખ પુણ્યકર્મના ઉદયથી મળે છે, પુણ્યબંધ શુભ પ્રવૃત્તિથી થાય છે, શુભ આ. ૩૮ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આત્મ–ઉત્થાનને પાયે પ્રવૃત્તિ શુભ અધ્યવસાયથી થાય છે. હવે વિચારવાનું એ રહે છે કે જીવને એ શુભ અધ્યવસાય શાથી થાય છે? અનાદિકાળના અસદુ અભ્યાસથી, મલિન વાસનાઓના જોરથી જીવ પાપ કરવાની વૃત્તિવાળા થાય છે. એ સ્થિતિમાં એને શ્રેયસ્કર પ્રવૃત્તિ કરવાની વૃત્તિ સહજ રીતે જાગે એવી શક્યતા તે લગભગ સાવ અસંભવિત છે ! નિસર્ગ સમ્યકત્વવાળાને પૂર્વ જન્મમાં અધિગમ જોઈએ. સમગ્ર ભવચક્રમાં એક પણ અધિગમ વિના જ સમ્યત્વ પામીને મોક્ષે જનારા ઓની સંખ્યા મરુદેવા માતાની જેમ વિરલ હોય છે, છતાં તેમને પણ સમવસરણની ઋદ્ધિના દર્શનરૂપી અધિગમ તે હતે જ! જીવ શ્રેયકર પ્રવૃત્તિ કરવા અધિગમથી પ્રેરાય છે. પાપ માટે આલંબનની જરૂર પડતી નથી અથવા પાપના આલંબનથી તે જગત ભરેલું જ છે. પુણ્ય ઉપદેશ વિના થતું નથી. ઉપદેશ માટે વચનની શક્તિ જોઈએ. સિદ્ધાતે અશરીરી છે, એથી એ સ્વયે ઉપદેશ ન આપી શકે. ઉપદેશ તે મુખ્યત્વે શ્રી અરિહંત ભગવતે જ આપે. તેઓ પોતાના વચનના અતિશયના કારણે અનેક જીવને ઉપદેશ આપી સત્ય પ્રવૃત્તિમાં જોડી શકે. જગતમાં મોક્ષમાર્ગ અને એ માર્ગનાં પ્રતીકે-દહેરાસર-મૂર્તિ–ઉપાશ્રય-શાક-સંઘ વગેરે, શ્રી અરિહંત ભગવંતેના કારણે જ છે, માટે “જગતમાં જે કાંઈ શુભ છે, તે શ્રી અરિહંત ભગવતેના પ્રભાવને લીધે જ છે. અહિંતપણાની પ્રાપ્તિની સામગ્રી પણ શ્રી તીર્થકર ભગવતે જ આપે છે. તીર્થ અને તેના પ્રતીકે ઉપદેશ વિના સર્જાતાં નથી. ઉપદેશ આપવા માટે જે પુણ્યબળ જોઈએ, તે તીર્થકર ભગવતે પાસે જ છે, માટે “આજે આપણે જે કાંઈ સાધના કરી શકીએ છીએ તે બધાયમાં શ્રી તીર્થકર ભગવતે જ ઉપકાર છે એ સદા સ્મૃતિપથમાં રહેવું જોઈએ. આવડે માટે જેમને ઉપકાર છે, તેમને ભૂલી જઈને કે એને સ્વીકાર ન કરીને કઈ પણ આત્મા, ઉન્નતિના પંથે ગતિ કરી શકતું નથી. આત્મવિકાસના માર્ગે આગળ વધવા માટે સત્યના સ્વીકારની, ઉપકારી પ્રત્યે નમ્રતા અને કૃતજ્ઞભાવની, અનુપકારી અને અપકારી પ્રત્યે મધ્યસ્થતા અને ઉદાસીનતા કેળવવાની પહેલી શરત છે, એના સિવાય કષાયમંદતા, અંતર્મુખતા તથા એવા બીજા આધ્યાત્મિક સદગુણેની પ્રાપ્તિ થતી નથી. શ્રી તીર્થકર ભગવંતે આપણા સહુના અનન્ય ઉપકારી છે. જીવનમાં કે જગતમાં જે કાંઈ સારું છે, તે તેમના પ્રભાવે જ છે. એટલે કલ્યાણકમીએ તેઓશ્રીનાં સ્મરણ, Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ, પ્રેમ અને વિશ્વાસ ૨૯૮ મનન, ચિંતન, ભજન કરીને પૂજન આદિ દ્વારા પિતાનાં સમય-શક્તિ અને શ્વાસોચ્છવાસ સાર્થક કરવાં જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્માને ભૂલી જઈને જીવ ભવમાં ભૂલ પડે છે અને જ્યાં ત્યાં અથડાય-રિબાય છે. શ્રી તીર્થંકર પરમાત્મા જેવા નાથને જેઓ ભજે છે, તેઓ જ સાચા સનાથ છે. પ્રભુ, પ્રેમ અને વિશ્વાસ સાધકને માટે અને ભય અને સુખની આસક્તિ બંને ત્યાજ્ય છે. પિતાને દેહ સ્વરૂપ માનવામાં પોતાના જ્ઞાનને અનાદર છે. ઈચ્છા, , સુખ, દુઃખાદિ વિકારેની ઉત્પત્તિ દેહભાવથી છે. ઈરછાને પૂરી કરવામાં કઠિનતા પડે છે પણ તેને ત્યાગ કરે કઠણ નથી. ઈચ્છાપૂર્તિમાં પ્રાણી પરાધીન છે, ત્યાગમાં સવાધીન છે. પ્રભુ પ્રેમનું પરિણામ માત્ર સદગુણ અને સદાચાર ઉપરાંત પ્રેમ અને વિશ્વાસ છે. જે પ્રભુ ઉપર પૂરે પ્રેમ ધરાવે છે અને વિશ્વાસ સ્થાપે છે, તે પ્રભુની કૃપા પ્રાપ્તિ કરી શકે છે. હું દેહ નથી, એ વાતને સમ્યક્ પ્રકારે જાણી લેવાથી સમસ્ત વાસનાઓનો અંત આવે છે, ચિત્ત સ્થિર થઈ જાય છે, બુદ્ધિ સમ બની જાય છે, સમસ્ત દરખાને અભાવ થઈ જાય છે અને ઈશ્વર-પ્રેમની લાલસા જાગે છે અને તે ઈશ્વર મિલાપ કરી આપે છે. પતે પિતાને પતિત માને, તે જ પતિત પાવન પરમાત્માના આલંબનથી ઉદ્ધાર થઈ શકે. ભગવાનને પ્રાપ્ત કરવા એ કઠણ કામ છે એમ માનવું તે ભૂલ છે. ભગવાનથી મનુષ્યને જરા પણ દૂરીપણું (Distance નથી. ભગવાનના શરણે જવાની સાથે તે અપનાવી લે છે. તેના આડે આવનાર કોઈ હોય તે તે મનુષ્યનું અભિમાન છે. આ અભિમાન શરણમાં અવરોધક છે. આપણા ભગવાન ભગવાન સર્વશકિતમાન, સર્વસુહા, પતિતપાવન દીનવત્સલ અને સર્વગુણ સંપન્ન, પરબ્રહ્મ પરમેશ્વર છે. કેઈપણ પ્રાણું ગમે તેટલે દીન, હીન, નીચ કે પાપી હોય તે પણ તેને અપનાવવા માટે ભગવાન કેઈ પણ સ્થળે કે સમયે શરણાગત વત્સલ હોવાથી તૈયાર છે. શરણાગતિ તે અચૂક શરત છે. તેના પ્રભાવે મનુષ્યના સર્વ દેવ નાશ પામે છે. મન અને બુદ્ધિને સર્વ પ્રકારે ભગવાનમાં જોડવા માટે વિશ્વાસ ન થવાનાં જેટલાં કારણે હોય તેને શોધીને નાબૂદ કરી દેવા જોઈએ અને ભગવાન ઉપર વિકલ્પ રહિત Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આત્મ-ઉત્થાનને પાયો અચળ વિશ્વાસ ધારણ કરવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ન ભૂલાય તે માટે નામ જપને અભ્યાસ વધારે જોઈએ. અભિમાન કરવાથી ગુણ પણ દષમાં પલટાય છે. કોઈ પણ ગુણનું અભિમાન થાય ત્યારે સર્વ ગુણી પરમાત્માનું સ્મરણ કરવું એટલે તે. અભિમાન ઓસરી જશે અને પરમાત્મ પ્રેમ વૃદ્ધિ પામશે. જેના પર વિશુદ્ધ પ્રેમ હોય તેના પર અખૂટ વિશ્વાસ હોય જ, પ્રભુ પ્રેમના સાગર છે, એ ત્રિકાલાબાધિત સત્યમાં પૂરે વિશ્વાસ જ્યારે જીવનને શ્વાસ થાય ત્યારે માનવું કે જીવન સફળ છે. સ્થિર-નિત્ય-શુદ્ધ-શાશ્વત—અખંડ-અક્ષય એવા પરમાત્મતવથી ચઢિયાતું તરવા ત્રિલેકમાં કઈ જ નથી. તે પછી પૂર્ણ પ્રેમમય પરમાત્મામાં પૂરેપૂરો વિશ્વાસ મુકવામાં વિલંબ શા માટે કરે. પરમાત્મામાં તત્કાલ વિશ્વાસ સ્થાપીને અખૂટ જીવને બાંધે જોઈએ. પરમાત્માના ચરણે સર્વસ્વ સમર્પિત કરી દેવું જોઈએ. પ્રભુને પ્રેમ અને કામને દિવસ પરમાત્મા પિતાના અનંત જીવનમાંથી દયાનું અમૃત નિરંતર વરસાવી રહ્યા હોય છે. આપણે તેની સન્મુખ થવાની જરૂર છે. વૃત્તિઓને તેની તરફ બરાબર વાળવાની જરૂર છે. સન્મુખ થયા તે જ ક્ષણે તેમની અનુપમ દયાને સાક્ષાત્કાર થાય છે. હૃદય હતાશ થાય અને બુદ્ધિ થાકી જાય, ત્યારે દીનભાવે પરમાત્માને શરણે જવાથી અપૂર્વ શક્તિ મળે છે. તે વખતે શરણાગતિ વડે, મન, બુદ્ધિ અને પ્રાણને પરમાત્માની નિષ્કામ કરુણાનાં પ્રત્યક્ષ દર્શન થાય છે. પરમાત્માની શક્તિ અનંત છે, અપાર છે, અપરાજિત છે. પરમાત્માને પ્રેમ સર્વથા વિશુદ્ધ છે, નિષ્કામ છે. તેમાં રાગની છાંટ તથા કર્મના એક પણ આનું મિશ્રણ હેતું નથી. આવા અનુપમ શક્તિશાળી પરમાત્માને હૃદયને ગુપ્તમાં ગુપ્ત પ્રદેશ સપ્રેમ અર્પણ કરવામાં આવે છે, કામવાસનાના સૂમમાં સૂમ બીજને પણ તે સમૂળ દવંસ કરી નાખે છે. અંતરના ઊંડાણમાં રહેલા પ્રભુના દિવ્ય સ્વરૂપને શરણે રહેવાની કળા જેઓને સિદ્ધ થઈ છે, તેઓને આ બધી વાત પ્રત્યક્ષ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ, પ્રેમ અને વિશ્વાસ પૂર્ણતાની દૃષ્ટિ એ જ પ્રેમનુ* લક્ષણ ભગવાન અનંત પ્રેમથી ભરેલા છે, એ વાત થાપણે સમજાય છે,તેની સાથે જ ભગવાન પ્રત્યે અનંત પ્રેમ ઉભરાય છે. ૩૧ દુનિયામાં ‘પ્રેમ’ નામ ધરાવનારાં જેટલાં તત્ત્વા છે, તે સĆમાં ભગવાનનું સ્થાન સર્વોચ્ચ છે. ભગવાનના પ્રેમ જેવા પ્રેમ ધરાવવાની શક્તિ, ભગવાન સિવાય બીજા કાઈમાં આવી શકતી નથી. આ સમજણ આવતાંની સાથે જ ભગવાન ઉપર અવિહડ પ્રીતિ–ભક્તિ જાગે છે. એ પ્રીતિ-ભક્તિને આદિ હોય છે, પણ અંત હેાતા નથી. સાદિ અનંત સ્થિતિવાળી પ્રીતિ પ્રભુ સાથે જ થઈ શકે અને બીજા સાથે નહિ જ, એવા શાસ્રીય નિયમ પછી જ યથાર્થ સમજાય છે. પ્રેમ અને સ્થિરતા દન માહનીય કર્મોના ક્ષયથી અન"ત પ્રેમ ચારિત્ર માહનીય ક્રમના ક્ષયથી અનત સ્થિરતા પ્રાપ્ત થાય છે. સિદ્ધ પરમાત્માએ સંસારી જીવાને આત્મતુલ્ય અને આત્મપૂર્ણ દૃષ્ટિથી જુએ છે. માતા પેાતાના બાળકને અને બાળક પેાતાની માતાને પૂર્ણતાની નજરે જુએ છે. તેથી પરસ્પર અખંડ પ્રીતિ ટકે છે. સતી સ્ત્રી, નિજ પતિને પરમેશ્વરની દૃષ્ટિથી જુએ છે, તેથી તેની પતિભક્તિ અખ'ડ ટકી રહે છે. સિદ્ધ ભગવંતાની પૂતાની દૃષ્ટિ, પેાતાનુ પૂર્ણ સ્વરૂપ પ્રગટાવવામાં પરમ ઉપકારક છે, એ સમજ સિદ્ધ પરમાત્મા ઉપર અનત ભક્તિને પ્રગટાવે છે. ‘ આત્મસમર્શન ' એ જ પ્રેમ' શબ્દના પર્યાયવાચી શબ્દ છે. રાગમાં માંગવાનું છે, પ્રેમમાં આપવાનું છે. આત્મદાનના અર્થ એ છે કે આત્મા ખાતર જેટલું કરી છૂટાય, તેટલું જ પર માટે કરી છૂટવું. અને આત્મા માટે જે કાંઈ થાય છે, તેના બદલેા જેમ માંગવામાં નથી આવતા, તેમ ખીજા માટે જે કાંઈ થાય તેના બદલા પણુ ન માગવા. તા જ સાચા પ્રેમ અને સાચી સ્થિરતા, સ્વાધીન બને અને આત્મસુખ અનુભવમાં આવે. 卐 Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આત્મ-ઉત્થાનનો પાયે પૂર્ણ પ્રેમાનંદમયતાનો પ્રયોગ હદયમાં તિર્મય પ્રતિમા કલ્પવી, ચતુર્મુખ ક૯૫વાથી વધારે અનુકૂળ પડે છે. પ્રકાશમાં ઉજજવળ વર્ણના ભગવાનનું થડી ક્ષણે ધ્યાન કરવું. ભગવાન પ્રેમરૂપ છે. હૃદયમાં રહેલા ભગવાનમાંથી ચારે બાજુ પ્રેમના કુવારા ઊઠે છે. આ ફુવારાના પ્રવાહ આપણા શરીરમાં ફેલાય છે. આપણા લોહીના અણુએ અણુ અને આત્મપ્રદેશ પ્રેમરૂપ બને છે. આપણે પિતે પ્રેમ સ્વરૂપ બનીએ છીએ. આ ભગવાન આનંદરૂપ છે. પૂર્ણાનંદમય છે. આ આનંદસુધા ભગવાનમાંથી નીકળી આપણી સમગ્રતામાં ફેલાય છે. આપણે આનંદ સ્વરૂપ હોવાનો અનુભવ કરીએ છીએ. ભગવાન અવ્યાબાધ સુખરૂપ છે. આ સુખ ભગવાનમાંથી આપણામાં ફેલાય છે અને આપણે સુખમય બનીએ છીએ. ભગવાન અચિત્ય શક્તિયુક્ત છે. તે શક્તિને પ્રવાહ આપણી સમગ્રતામાં ફેલાવાથી આપણે શક્તિસ્વરૂપ બનીએ છીએ. મહાન કાર્યો સિદ્ધ કરવાની શક્તિવાળા બનીએ છીએ. ભગવાન સમૃદ્ધિના ભંડાર છે. તેમાંથી સમૃદ્ધિ આપણામાં ભરાય છે. આપણે સમૃદ્ધિથી પૂર્ણ બનીએ છીએ. હૃદયમાં રહેલી ભગવાનની પ્રતિમા હવે ધીમે ધીમે મોટી બનતી જાય છે. મોટી બનતાં આપણું શરીર પ્રમાણ બને છે. આ પણે હવે પરમાત્મ સ્વરૂપ છીએ, પૂર્ણ છીએ, તે પૂર્ણ સ્વરૂપને છેડે સમય નિર્નિમેષ જોઈ રહેવું. એટલે પૂર્ણ પ્રેમાનંદમયતાને સચોટ અનુભવ થશે, તેમ જ અન્ય સર્વ અવસ્થાઓને વળગાડ છૂટી જશે. | ગમે તેવા ફિલષ્ટ સંગોમાં બાર નવકાર ગણી આ પ્રયોગ કરવાથી મનમાં શાંતિ અને આનંદ-આનંદ થઈ જાય છે. કારણ કે આપણે પોતે જ આનંદ અને સુખના મહાસાગર છીએ, એ હકીકત ભૂલાઈ જવાથી અશાતિ-ઉદ્વેગ વગેરે આપણને અશાન્ત બનાવે છે. આ પ્રયોગથી આપણામાં ખરેખર રહેલા આનંદ અને સુખનું સચેટ ભાન થાય છે અને ઉદ્વેગ અને અશાન્તિના સ્થાને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. પુપની કળીએ કળીએ ખીલવતા રવિકિરણની જેમ હૃદય સમસ્તને પુલકિત બનાવી દેનારા આ પ્રયોગમાં લેગ દ્વારા સાંપડતા અક્ષય સુખનું પ્રદાન કરવાની શક્તિ છે. પ્રેમની અભિલાષા પ્રેમ આપણને સમગ્ર સાથે જોડે છે. પ્રેમના અભાવમાં આપણે સમગ્ર અસ્તિત્વથી અલગ અને અટુલા થઈ જઈએ છીએ. પ્રેમ વિના ખરે જ દરેક જણ એકાકી છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ પ્રેમાનંદમયતાને પ્રગ પ્રેમ જ જીવન છે. પ્રેમ સિવાય કોઈ જીવન નથી. ભાષામાં સૌથી મૂલ્યવાન શબ્દ કયો? “પ્રેમ” પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ એ જ આત્મા છે. શરીર અને મનની પેલી પારના પ્રદેશમાંથી જે આવે છે, તે કિરણ પ્રેમનું છે. પ્રેમ એક અપાર્થિવ ઘટના છે. સત્યમાં જે નિકટતા નથી તે પ્રેમમાં છે. સત્ય એ જાણવાની વાત છે. પ્રેમ એ બનવાની વાત છે. અસ્તિત્વ એક અને અવ્યય છે. સર્વના સ્વીકાર અને સહકારમાં પ્રેમ ફલિત થાય છે. એક વ્યક્તિ સાથે સંબંધ, પ્રેમના માધ્યમ દ્વારા બંધાય છે, મતલબ કે “હું ને છેડી દેવો તે “પ્રેમ કહેવાય છે. જ્યારે સહુ કેઈની પ્રત્યે પોતાના દેહ ને જે છોડી દે છે, તે ખુદ પોતે જ “પ્રેમ” બની જાય છે. એ પ્રેમ એ જ ભક્તિ છે. પ્રેમમાં “સ્વ” અને “પરનું અતિક્રમણ છે. જ્યાં “સ્વ” કે “પર” નથી ત્યાં જ સત્ય છે. માટે જેમને તૃષા છે, તેમણે પ્રેમ સાધ પડશે. એ ક્ષણ સુધી, એ સાધના ચાલુ રાખવી પડશે કે જ્યાં પ્રેમી અને પ્રિય મટી જાય અને કેવળ પ્રેમ જ શેષ રહે. અહિંસા શું છે? આત્માને જાણી લે તે અહિંસા છે. હું, મને-પિતાને જાણવામાં સમર્થ બની જાઉં, તે સાથે સાથે સહુની અંદર જેને વાસ છે તેને પણ જાણી શકીશ. આ ભાવનામાંથી પ્રેમ પ્રકટે છે અને પ્રેમ માટે કેઈને પણ દુઃખ દેવાનું અસંભવિત છે. કેઈને પણ દુખ દેવાની આ અસંભાવના એ અહિંસા છે. અહ” આત્મ-અજ્ઞાનનું કેન્દ્રવર્તી લક્ષણ “અહ” છે. આત્મજ્ઞાનનું કેન્દ્રીય લક્ષણ પ્રેમ છે. જ્યાં “અહ” શૂન્ય છે ત્યાં “પ્રેમ” પૂર્ણ બને છે. “અહ” સંકીર્ણ છે, પ્રેમ વિરાટ છે. “અહ” અણુસ્થિત છે, પ્રેમ બ્રહ્મ છે. “અહંનું કેન્દ્ર વ્યક્તિ છે; પ્રેમનું કેન્દ્ર સમષ્ટિ છે. “અહ” પિતાને માટે જીવે છે, પ્રેમ” સહુને માટે જીવે છે. “અહ” શેષણ છે, “પ્રેમ” સેવા છે. અને પ્રેમમાંથી સહજ રીતે પ્રવાહિત થતી સેવા એ જ અહિંસા છે. પ્રજ્ઞાનું સાધન સમાધિ છે, મતલબ કે સમાધિ સાધન છે, પ્રજ્ઞા સાધ્ય છે. પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે. પ્રેમ કેવી રીતે મેળવો? પ્રેમ સીધે મેળવી શકાતું નથી. એ તે પરિણામ છે. પ્રજ્ઞાને મેળવો તે એના પરિશ્રમના વળતર તરીકે પ્રેમ મળી જાય છે. પ્રજ્ઞા હોય, અને પ્રેમ ન હોય, એ સંભવિત નથી. જ્ઞાન હય, ને અહિંસા ન હોય, એ શી રીતે બની શકે ? Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આત્મ-ઉત્થાનને પયા આથી જ અહિંસાને સાચા જ્ઞાનની કસેટી માનવામાં આવી છે, તે પરમ ધર્મ છે, પરમ પ્રેમ છે. કારણ કે, તે આત્યંતિક કસોટી છે. એની કસોટીમાં જે ખરે ઊતરે, તે જ ધર્મ ખરે સાબિત થાય છે. પ્રજ્ઞા કેવી રીતે પ્રાપ્ત થાય? આપણામાં જે જ્ઞાનશક્તિ છે, તે વિષય મુક્ત બની જાય, તે તે પ્રજ્ઞા બની જાય. વિષયના અભાવમાં જ્ઞાન પિતાને જ જાણે છે. પિતાના દ્વારા પિતાનું જ્ઞાન એ જ પ્રજ્ઞા છે. એ જ્ઞાનમાં કોઈ જ્ઞાતા નથી, કોઈ રેય નથી. માત્ર જ્ઞાનની શુદ્ધ શક્તિ જ હોય છે. એનું સ્વયં વડે સવયંનું પ્રશાશિત થવું તે પ્રજ્ઞા છે. જ્ઞાનનું આ સ્વયં પરથી પાછા ફરવું, તે માનવચેતનાની સૌથી મોટી ક્રાંતિ છે. આ ક્રાંતિથી જ મનુષ્ય અવયં સાથે સંબંધિત થાય છે અને જીવનનું પ્રયોજન તથા જીવનની અર્થપૂર્ણતા તેની સમક્ષ પ્રગટ થાય છે. આવી ક્રાંતિ સમાધિમાંથી ઉપલબ્ધ થાય છે. પ્રજ્ઞાનું સાધન સમાધિ છે. પ્રજ્ઞા સાથે છે, પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે, પ્રેમ એ પરિવાર પણ છે. પરિવાર એ પ્રેમનું પહેલું પગથિયું છે. એ યાદ રહે કે, પ્રથમના અભાવમાં અંતિમને કેઈ આધાર નથી. પ્રેમ વડે પરિવાર બને છે. પ્રેમના વિકાસથી પરિવાર મેટ થતું જાય છે, પછી એ પરિવારની બહાર કેઈ રહેતું નથી ત્યારે તે “પ્રભુ બની જાય છે. “વસુધૈવ કુટુંબકમ ” પ્રેમના અભાવમાં, મનુષ્ય નિજતામાં પૂરાઈ જાય છે. પણ સાથે તેને કોઈ “સેતુ” રહેતું નથી. એ ક્રમિક મૃત્યુ છે. જીવન તે પારસ્પરિકતા છે. જીવન સંબંધમાં છે. આનંદનો જન્મ મનુષ્યમાં સર્વના પ્રતિ પ્રેમને જન્મ ત્યારે થાય છે, કે જ્યારે પોતાની અંદર આનંદને જન્મ થાય છે. મુળ પ્રશ્ન આનંદાનુભૂતિને છે. અંતરમાં આનંદ હોય તે આત્માનુભૂતિથી પ્રેમ ઉપજે છે. જે પિતાના આત્યંતિક અતિત્વથી અપરિચિત છે, તે કદી પણ આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. “સ્વરૂપમાં પ્રતિષ્ઠા તે જ આનંદ છે. એ કારણે પોતાની જાતને જાણવી એ નૈતિક અને શુભ થવાને માર્ગ છે. પિતાને જાણતાં જ આનંદનું સંગીત ગુંજવા માંડે છે, પછી જેના દર્શન પિતાની અંદર થાય છે, તેનાં જ દર્શન સમસ્તમાં થવા લાગે છે. પિતાને જ સર્વમાં પામીને, પ્રેમને જન્મ થાય છે. પ્રેમથી માટી કે પવિત્રતા નથી અને પ્રાપ્તિ નથી જે એને મેળવી લે છે, એ જીવનને મેળવી લે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ આત્મસમ અને આત્મપૂર્ણ દૃષ્ટિ ૩૦૫ પ્રેમ એ રાગ નથી. રાગ એ પ્રેમને અભાવ છે. તે ઘણાથી વિપરીત વસ્તુ છે. રાગ અને ઘણાની જોડી છે. શગ કેઈ પણ સમયે ઘણામાં પરિવર્તિત થઈ શકે છે, પ્રેમ નહિ! પ્રેમ એ ઘણા અને રાગથી જુદી વસ્તુ છે, તે ઉપેક્ષા પણ નથી. ઉપેક્ષા માત્ર અભાવ છે. પ્રેમ એક અત્યંત અભિનવ શક્તિને સદભાવ છે. તે શક્તિ પોતાનામાંથી સહુના પ્રત્યે વહે છે, બધાથી આકર્ષિત થઈને નહિ, પણ પિતાનામાંથી સ્કુરિત થઈને વહે છે. પ્રેમ સંબંધમાં સીમિત હોય તે તે રાગ છે. તે અસંબંધ હોય તે અહિંસા છે. અસંબંધ, અસંગ, સ્વયં-કુતિ આ બધા એક જ અર્થ છે. પાડે તે પ્રેમ નહિ, પણ રાગ, તારે તે પ્રેમ! પ્રેમમાં પડવાનું હોય જ નહિ, ચઢવાનું હોય છે. આત્મા આત્માને ઓળખે, આવકારે અને અપનાવીને આલિંગે એ પ્રેમની પ્રક્રિયા છે. પ્રેમનો પરિધ લેકવ્યાપી છે. જ્યાં સુધી કોઈ એક પણ જીવ તરફને દ્વેષ હૈયામાં હોય, ત્યાં સુધી “પ્રેમ” પૂરે પાંગર્યો ન કહેવાય. કારણ કે પ્રેમમાં છેષને સ્થાન નથી હોતું, માટે જ પ્રભુ પ્રેમ સર્વશ્રેષ્ઠ ગણાય છે. તે જ સાથ છે, તે જ તારક છે. વીતરાગ પરમાત્મા વિશ્વ વાત્સલ્ય યુક્ત છે. એમની ભક્તિ દ્વારા આપણે પણ સાચા પ્રેમના પાત્ર બની શકીશું. આત્મસમ અને આત્મપૂર્ણ દૃષ્ટિ સર્વ જીવોને આત્મતુલ્ય જેવાથી સ્વાર્થવૃત્તિ મળી પડે છે અને નિવાર્થવૃત્તિ પ્રબળ બને છે. સિદ્ધ ભગવંતે સર્વજીને તુલ્ય દષ્ટિથી અને પૂર્ણ દૃષ્ટિથી સાક્ષાત્ જુએ છે. કઈ પણ જીવને પરિપૂર્ણ જ, એ એના ઉપરના અનંત પ્રેમને સૂચવે છે. માતા પિતાના બાળકને જે રીતે પૂર્ણ દૃષ્ટિથી જોઈ શકે છે, તે રીતે બીજા જોઈ શકતાં નથી. માટે જ માતાનો પ્રેમ, બીજા બધાના પ્રેમ કરતાં ચઢિયાતે ગણાય છે. સિદ્ધભગવંતેને સંસારના સકળ છ પ્રત્યે અનંત પ્રેમ છે અને તે નિરંતર વૃદ્ધિ પામવાના સવભાવવાળે છે. મતલબ કે સંસારાવસ્થામાં રહેલા છે ગમે તેટલા દેથી ભરેલા હોય, તે પણ તેમનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં સાક્ષાત છે, તેથી તેમને પ્રેમ પૂર્ણ જ રહે છે. માતાનો પ્રેમ જેમ તેના બાલ્યકાળમાં પારખી શકાતું નથી, તેમ અચરમાવર્તરૂપી ભવના બાલ્યકાળમાં સિદ્ધ પરમાત્માને પ્રેમ ઓળખી શકાતું નથી. પરંતુ ચરમાઆ. ૩૯ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આત્મ-ઉત્થાનના પાયા વ કાળમાં પ્રવેશ થતાંની સાથે ભવની યૌવનાવસ્થા આવે છે અને વિવેકરૂપી ચક્ષુ પ્રાપ્ત થાય છે, એટલે તરત જ ભગવાનના મહિમા સમજાય છે. · ભગવાન અનંત પ્રેમથી ભરેલા છે” એ શાસ્ત્ર સત્ય સમજાય છે. તેની સાથે જ ભગવાન પ્રત્યે આન'ઃ પ્રેમ ઉભરાય છે. દુનિયામાં પ્રેમ નામ ધરાવનારા જેટલાં તવા છે, તે સČમાં ભગવાનનું સ્થાન સર્વોચ્ચ છે. ભગવાનના પ્રેમ જેવા પ્રેમ ધરાવવાની શક્તિ કેાઈનામાં આવી નથી. આ સમજણુ આવતાંની સાથે જ ભગવાન ઉપર અવિહડ પ્રીતિ-ભક્તિ જાગે છે. એ પ્રીતિ-ભક્તિને આદિ હાય છે, પણ અંત હોતા નથી. સાદિ અન"ત સ્થિતિવાળી પ્રીતિ પ્રભુ સાથે જ થઈ શકે, ખીજા સાથે નહિ, એવા શાસ્રીય નિયમ પછી યથાર્થ પણે સમાય છે. પરમને પ્રણામ ખીજાનાં દુઃખ દૂર કરવાં તે પરમાત્માના સ્વભાવ છે, તેથી પરમાત્મા નિત્યવંદનીય છે. ઘણા કહે છે કે પરમાત્માને વક્રન કરવાથી ચા લાભ? પરમાત્માને વ'દન કરવાથી ]પાપની સાથે પાપબુદ્ધિના પણ નાશ થાય છે, કારણ કે પરમાત્મા સર્વથા નિષ્પાપ છે. પરમાત્માને વક્રન કરવાથી અવ`દનીય પદાર્થોને વંદન કરવાની નબળાઈ દૂર થાય છે. વદન એકલા શરીરથી નહિ, પણ શરીરની સાથે મન અને હૃદયથી કરવું જોઈએ. તેથી મન અને હૃદયમાં પ્રભુતા પ્રગટે છે અને પશુતા પલાયન થઈ જાય છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર. સુખમાં સાય ઈશ્વરના ધ્યાનથી શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યારે જીવ કારણે સુખમાં સૌ સાથ આપે છે, દુઃખમાં કોઇ સાથ નથી આપતું. આપે તે જીવ-અર્થાત્ દુઃખમાં સુખમાં જ સાથી છે. સ્વાથના જીવ પ્રભુના ધ્યાનથી પળ માટે પણ દૂર થાય છે ત્યારે વિષયા કષાયેા તેને ઘેરી લે છે. પ્રભુના ધ્યાનમાં પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં વિષયે વેગળા રહે છે, માટે પ્રત્યેક કાર્યના પ્રારભમાં પ્રભુને પ્રણામ કરે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા છે અને પટ્ટાથી પ્રસન્ન થાય તે જીવાત્મા છે. પરમાત્માને પ્રણામ નહિ કરનારા પણ પોતાની આવશ્યકતાને પ્રણામ કરે છે એના અં.એ થયા કે આ દુનિયામાં કાઈ એવા જીવ નથી કે જે પ્રણામ કર્યા સિવાય રહી વ્યકતા હાય. પરમાત્મા એ જ જેની પરમ આવશ્યકતા છે તે પરમાત્માને પ્રણામ કર્યાં સિવાય રહી શકતા નથી. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પરમને પ્રણામ ભૌતિક આવશ્યક્તાએ હંમેશાં અધૂરી જ રહે છે, માટે તેને પ્રણામ કરવામાં બુદ્ધિમત્તા નથી. જ્યારે પરમાત્માને પ્રણામ કરવામાં બુદ્ધિની સાર્થક્તા છે, કારણ કે તેના ફળરૂપે સર્વ ઈચછાઓને અંત થાય છે અને પરમસુખ પ્રાપ્ત થાય છે. મહાન કે? અલ્પાત્મા અલ્પને પ્રણામ કરે મહાન આત્મા મહાનને પ્રણામ કરે. મહાન તે છે કે જે પરમ ઐશ્વર્યમય છે. અલપની સંગે મહાનતા ન પાંગરે. અલપ તે છે કે જે રાગદ્વેષ યુક્ત છે, વિષય કષાયને આધીન છે અને તેમાં જ આસક્ત રહી જીવન જીવનાર છે. પરમને પ્રણામ એ તે જીવનના પરમ સૌભાગ્યને બીજ છે. સર્વ મંગળનું આદિ કારણ છે. જેના ઉપકારે અનંત છે તે પરમાત્માને જ ચઢતે પરિણામે પ્રણામ કરવામાં જ મનની સાર્થકતા છે. પરમ કૃપાળુ પરમાત્મા વંદનીય છે. ભગવાનને વંદન કરવાથી સર્વ પાપને નાશ થાય છે. વંદન એકલા શરીરથી નથી કરવાનું, પણ શરીરની સાથેસાથ મનથી કરવાનું છે. વંદન એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિ. બંને પ્રભુને સમર્પિત કરવાના છે. પરમાત્માને વંદન પૂર્ણભાવથી કરવાનું છે. પરમાત્માના જીવાત્મા ઉપર અનંત ઉપકાર છે. બોલવા જીભ, જોવા આંખ, સાંભળવા કાન, વિચારવા મન, નિર્ણય કરવા બુદ્ધિ–આ બધું પરમાત્માની કૃપાથી મળ્યું છે–તે ઉપકારને યાદ કરી “હું પરમાત્માને ઝણું છું.” એવા ભાવથી વંદન કરવાનું છે. | મારા પાપ અનંત છે તેમ હે નાથ ! તારી કૃપા પણ અનંત છે, એવા ભાવપૂર્વક કરેલ વંદન સફળ થાય છે. જેને વંદન કરવાથી આમહિત થાય તેને જ વંદન કરવાનું છે. વંદન તેને થાય કે જે સર્વ કર્મના બંધનથી મુક્ત છે અને મુક્તિપ્રદાયક ગુણના પ્રકર્ષને પામેલા છે. ભગવાનને વંદન કરવાથી, જીવ કર્મના બંધનથી મુક્ત થાય છે. દેવ, દેવેન્દ્ર કે ચક્રવર્તીને વંદન કરવાથી જે કાંઈ મળી શકે અથવા તેઓ જે કાંઈ આપી શકે તે તે જીવે અનાદિ આ સંસારમાં ભમતાં અનેકવાર મેળવ્યું છે, તેમ છતાં હજુ તે મેળવવાની ઝંખના પૂર્ણ થઈ નથી. અધૂરી આ ઝંખના એમ બતાવે છે કે આપણે પૂર્ણ પરમાત્માને, સાચા પૂરા ભાવથી નમ્યા નથી. પરમાત્માને શ્રદ્ધાપૂર્વક નમનારને પૂર્ણતા પ્રાપ્ત થાય છે, પણ તે નમન સમર્પિત થઈને કરવાનું છે. માટે વિના વિલંબે તેમની પરમાત્માની ભક્તિમાં બધી શક્તિને સમર્પિત કરતાં થઈએ. Page #344 -------------------------------------------------------------------------- ________________ - ૩૦૮ આત્મ-ઉત્થાનને પાયો હું નહિ, તું નહિ, તે વિષમ સંગે ઉત્પન્ન થાય નહિ, તે જગત તરફ યથાર્થ વૈરાગ્ય ઉત્પન્ન થાય નહિ. વ્યવહારિક દષ્ટિના જીવનમાં સમ-વિષમપણું અનુભવમાં આવ્યા સિવાય રહે જ નહિ, પણ જ્યારે અહંકાર કરવા બહુ જ ન રહ્યો તે “તુંપણ ન રહ્યો. જે કાંઈ રહ્યું તે “તું રહ્યું. ઘડે પાણીમાં ડૂબેલો રહે ત્યાં સુધી પાણીમાં ને પાણીમાં તેને ગમે ત્યાં લઈ જાઓ પણ તેનું વજન લાગતું નથી. ઘડાને પાણીની બહાર કાઢો કે તરત જ વજન લાગવાનું. તેમ મનને જયાં સુધી પરમાત્મામાં (આત્મ-સ્વરૂપમાં) ડૂબેલું રાખીશું, ત્યાં સુધી જગતને બોજો લાગવાને નથી. પ્રભુને આપણાથી ભિન્ન જોયા કે દુખરૂપી બે લાગવાન, તરત જ લાગવાને, વસ્તુસ્થિતિ બધાની એમ જ થયા કરે છે. માટે હુને પક્ષ છોડીને પ્રભુના જ પક્ષકાર બનવું જોઈએ પ્રભુ પ્રેમના સમુદ્રરૂપે સવંત્ર બિરાજે છે. મનને તેમાં નિમગ્ન રાખવાથી સઘળે રાગ વાગ્યમાં બદલાઈ જાય છે અને અપૂર્વ શાંતિ અનુભવાય છે. શાંતિની ચાવી સાક્ષીભાવ રાખી, દેહભાન જાણી જોઈને ભૂલી જવું એ શાંતિની ચાવી છે. આપણું ધન અગર બળ એ પ્રભુ ઉપર વિશ્વાસ છે. પ્રભુ એટલે સાક્ષી-ચેતન-આત્મા. તે સહુથી અધિક ધનવાન અને સહુથી અધિક બળવાન છે. પ્રભુ-પરાયણ થવાને આપણને વારસ મળે છે, તેનું ગૌરવ લેવું જોઈએ. અન્નજળ સિવાય ચાલે, પણ પ્રભુ સિવાય ઘડીભર પણ જીવી શકીએ નહિ, પ્રભુ સિવાય બીજ કેઈને પણ ડર રાખવાની જરૂર નથી. પ્રભુ તરફનો પ્રેમ અને એ માટે નામનું રટણ એ પ્રબળમાં પ્રબળ સાધન છે. આપણું બધું કામ પ્રભુ કરી રહ્યા છે, એને અર્થ એ છે કે આત્મતત્વ કરી રહ્યું છે. એ દિવ્ય શક્તિ સિવાય કોઈથી કશું જ થઈ શકતું નથી. ભગવાનની શક્તિ સિવાય સૂકું પાન પણ ચાલી શકતું નથી. એને અર્થ, ક્રિયા માત્ર ચેતનની શક્તિથી થાય છે. ચેતનની દિવ્ય શક્તિ એ જ પ્રભુનું સામર્થ્ય છે. अणुमात्रमपि तन्नास्ति, भूवनेऽत्र चराचरे । तदाज्ञानिरपेक्ष हि, यज्जायेत कदाचन ॥१॥ પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાથી અખૂટ શાંતિ અનુભવી શકાય છે, કારણ કે પ્રભુ પિતે પરમ સામર્થ્યવાન હોવા ઉપરાંત પરમ શાંતાકાર છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ હું નહિ, તું નહિ, તે તમે કેણ છો? આપણુ અને પરમાત્મા વચ્ચે આપણે ક્ષુલ્લક અહંકાર, એ જ અંતરાય છે. જરા પણ વિહળતા થાય તે સમજવું કે અહંકારે ક્યાંક પ્રવેશ કર્યો છે. તમે કેણું છે એ સમજાયું એટલે બીજી બધી વાત સમજવામાં મુશ્કેલી નહિ આવે. પ્રસૂતિની વેદના થયા પછી જ બાળક જન્મે, એ કુદરતી નિયમનું કેઈથી પણ ઉલંઘન થઈ શકતું નથી. બધાં પ્રપંચને ઉપાસના કરીને જ બોલાવ્યા છે. હવે એ પંચમહાભૂતની ઉપાસના છોડીને, ચૈતન્યની ઉપાસના કરીએ એમ અનુભવ કહે છે, શિખવે છે કે ઉપાસના કરીને જેને આયા છે તેનું ઋણ હસતે મુખડે ચૂકવીએ. સાચી પ્રાર્થનામાં પિતે શૂન્યવત્ બની જાય અને સર્વત્ર ચૈતન્યતા દર્શન કરે. કાંઈ માગવાનું છે જ નહિ. ન્યૂનતાને અનુભવ એ પિતાના સ્વરૂપની પરિપૂર્ણતા વિષેનું અજ્ઞાન છે. આ અજ્ઞાન પ્રભુ પરના ભરેલાને ઢીલા પાડે છે અને માનવી જાતે દુઃખી થાય છે. પોતાની અસલ જાતને ઓળખી લીધા પછી બધાં દુખ નાશી જાય છે. જગતને દેણદાર જ્યાં “હું મૂકવું જોઈએ, ત્યાં મૂકાતું નથી, અને જ્યાં હું ન મૂકવું જોઈ એ ત્યાં મુકાય છે–એટલે બધી અશાંતિ ઊભી થાય છે. એને નિવારવા માટે માણસે હમેશાં યાદ રાખવું જોઈએ કે, તે કુટુંબને, નાતને, ગામને, દેશને અને દુનિયા આખીને દેવાદાર છે. કોઈ પણ દિવસે તે લેણદાર નથી. પછી તેને અશાંતિનું કારણ રહેતું નથી. કારણ કે, લેવાની વૃત્તિમાંથી જ અશાંતિ અને ઉગ જમે છે; પણ મારે તે દેવું ચૂકવવાનું છે એવી સમજ આવી જતાં, સઘળી પ્રવૃત્તિ શાંતિવર્ધક બનવા માંડે છે. આ સમજના મૂળમાં જગતના બધા જ મારા ઉપકારી છે–એ ભાવ મુખ્યતયા કામ કરતે હોય છે. આ ભાવને સ્વીકાર કરવાથી જ “અહ” અને “મમ” ના મૂળિયા ઢીલાં પડે છે અને જીવન પરમાર્થ–પરાયણ બની શાંતિનું ધામ બને છે. હું ઉપકારી છે, એ સમજમાંથી જન્મતે અહંકાર, જીવને જગતનો અધિક દેવાદાર બનાવીને વધુ કંગાળ બનાવે છે. માટે પરના નાનામાં નાના ઉપકારને પણ પર્વત તુલ્ય માનવામાં સ્વય છે અને તે જ વિનમ્રતા સચવાશે. ઋણમુક્તિની વૃત્તિ વિકસશે અને તેમાંથી ભવમુક્તિની યોગ્યતા આપો આપ વિકાસ પામશે. Page #346 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયે હૃદયમાં ઈશ્વર પરમાત્માનું નામ હદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સાક્ષાત્ દેખાતા હોય તેવું લાગે છે, જાણે હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયી ભાવને પામતા હોય તેવું લાગે, ત્યારે સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. આપણા હૃદયમાં આજે કે રાજે છે? ત્યાં રાજ કેણ કરે છે? તે આપણે જેવા, વિચારવાનું છે. અહંના રાજ્યમાં રહી-રહીને કંટાળેલા વિવેકી અને આ પ્રશ્ન સહેજે કુરે તેમ છે. ખરે આનંદ, પૂરી સલામતી, સંપૂર્ણ નિશ્ચિતતા પરમાત્માના સામ્રાજ્યમાં રહેવાથી અનુભવવા મળે છે. હૃદય પરમાત્માને આપી દેવાથી પરમાત્માનું સામ્રાજ્ય સમગ્ર જીવન ઉપર સ્થપાય છે. તાત્પર્ય કે પરમાત્માને હૃદયેશ્વર બનાવવાથી એક એવા અનુપમ, અપૂર્વ, અલૌકિક જીવનને અનુભવ થાય છે કે જેમાં આનંદ જ હોય છે. કેઈ પ્રકારના ભય કે ચિંતા આદિ દેને એક અંશ પણ હેતું નથી. જેઓશ્રીએ બધા જીવાત્માઓને પોતાના જેવા પૂર્ણ વિકસિત, સર્વથા નિલેપ અને સ્વતુલ્ય સ્થાન આપ્યું, તે પરમાત્માને પિતાનું હૃદય આપવામાં થતો સંકેચ, ક્ષોભ, પ્રમાદ, ઢીલાશ એ વાસ્તવમાં મેહનું તેફાન છે. જે જીવમાત્રને જબરજસ્ત પજવે છે. માનવભવની પૂરી સાર્થકતા તેને પરમાત્માના નામગુણાદિ વડે ભરી દેવામાં છે અને તેને સટ ઉપાય પરમાત્માને હૃદયેશ્વર બનાવવા તે છે. અર્ધી રાતે કેઈ આવીને પૂછે કે તમારા મન-હૃદયમાં કોણ છે? તે આપણે શે જવાબ આપીએ? એવો જવાબ આપી શકીએ ખરા કે અમારા મન-હૃદયમાં પરમાત્મા છે ! આ જ જવાબ એ સંસાર તરવાને ઉપાય છે. માન-દાનનો પ્રભાવ માનવને માન-કવાયની અધિકતા છે, માટે અભિમાન મૂકીને પૂજ્ય વ્યક્તિઓને નામ-ગ્રહણપૂર્વક માન-આપવામાં માનવજન્મની સાર્થકતા છે. દેવ-ગુરુના નમસકારથી ધર્મને પ્રારંભ થાય છે. તેના મધ્યમાં અને અંતમાં પણ નમસ્કાર વડે જ, માનરહિત અને જ્ઞાનસહિત થાય છે, માટે જ શ્રી નવકાર પરમ મંગળકારી છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પ્રાર્થના અને શુભેચ્છા બીજાની જેમ જ આપ્તજનોની ડાહી વાત માનવાની ટેવ પાડવાથી માન ઘસાય છે અને ધર્મનું મૂળ વિનય પુષ્ટ થાય છે. આધ્યાત્મિક સુખ અને શાંતિ મેળવવાને ઉપાય, પિતાનું માનવાને નહિ પણ બીજાનું માનવાને છે. દરેક ક્ષેત્રમાં માનવીને વિકાસ, માનવીને માન આપવાથી થાય છે, માન માગવાથી નહિ! અર્થાત મન, વચન અને કાયાથી બીજાને માન આપતાં શીખવું. એ જ આત્મવિકાસને સરળ અને નિશ્ચિત માર્ગ છે. પ્રભુની આકૃતિના દર્શનથી સાક્ય મુક્તિ, પ્રભુના નામનું ગ્રહણ કરવાથી સામીપ્ય મુક્તિ. પ્રભુના આત્મદ્રવ્યના ચિંતનથી સારૂ મુક્તિ અને પ્રભુના ભાવની સાથે તન્મય થવાથી સામૂજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. એ ચારે પ્રકારની મુક્તિ “માન મુક્તિના પર્યાયરૂપ મુક્તિ છે. પૂનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને ભક્તિપૂર્વક હદયમાં સ્થાન આપવાથી, માન-કષાયથી મુક્ત થવાય છે. માન-મુક્તિથી અન્ય કલાની મુક્તિ સુલભ બને છે. દાન પણ માન છેડવા માટે હોય, તે જ ધર્મરૂપ બની શકે છે, પ્રત્યેક ધર્મક્રિયા મુખ્યત્વે માનવને માન–કષાય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે વિહિત છે. પ્રસન્નતાનું દાન પ્રસન્નતાનું દાન જેમાં એક બદામ પણ ન બેસે એવું દાન છે અને છતાં, બીજું એવું એક પણ દાન નથી, કે જે તેના દાતાને એના જેવું ફળ આપે. જેના તેના પ્રતિ નિરંતર પ્રસન્ન દષ્ટિથી જોવું તે, પ્રસન્નતાનું એટલે કે સન્માનનું દાન છે. પ્રત્યેક પ્રસન્નતા સંપત્તિને ઉત્પન્ન કરનાર છે, અર્થાત્ સંપત્તિની પૂર્વે દેડનાર ઘોડેસ્વાર છે, સંપત્તિની બિરદાવલી બેલનાર છડીદાર છે. પ્રભુભક્તિમાંથી પ્રગટતી ચિત્તની પ્રસન્નતા, એ એક એવી ચુંબકીય શક્તિ છે કે જેના પ્રભાવે શત્રુ પણ મિત્ર બને છે. આપત્તિ સંપત્તિમાં ફેરવાઈ જાય છે અને કોઈ પણ જાતના કંટાળાને પ્રાય: અવકાશ નથી રહેતું. પ્રાર્થના અને શુભેચ્છા પુણ્યનું ફળ શુભ છે, તેથી તે બીજા માટે ઇરછાય! પાપનું ફળ અશુભ છે, તેથી તે બીજા માટે ઇચ્છાય નહિ ! વળી ઈચ્છા કે સંકલ્પ પુણ્યવાનના જ ફળે છે, પાપીના નહિ! તેથી પાપનું ફળ, કઈ બીજા માટે ઈરછે, તે પણ તે ઈચ્છા વંધ્ય જ રહે છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે બીજાના અશુભની ઈચ્છા, ખીજાને અશુભ કરે કે ન કરે, પણ પેાતાના શુભના તા ઘાત કરે જ છે. અશુભ ઇચ્છયુ ત્યાં જ શુભ પલાયન થયું સમજવુ'. ૩૧૨ કાઈને પેાતાનુ અશુભ ગમતું નથી-એ હકીકત -જ સવ માટે શુભ વાંછવાની ફરજ પાડે છે પેાતાના શુભ માટે ખીજાનું અશુભ ઈચ્છવુ એ સામાને અપશુકન કરાવવા માટે પેાતાનું નાક કાપવા બરાબર છે, મેલા દર્પણમાં માં ન દેખાય, તેમ મેલવાળા મનમાં શુભ ન ઝીલાય. આ અપશુકન શુભ જ્ગ્યાહ્નાસમ મૈગ્યાદિ ભાવાને ઘાત કરનાર વૈચારિક કાલિમા છે. કાળા કાલસા કરતાંય વધુ કાળી આ કાલિમા ી કાંઈના મનમાં દાખલ ન થાય એવી ભાવના ભાવવી, તે શુભાકાંક્ષી માત્રની ફરજ છે. સર્વ માટે ખરેખર તે જ ઈચ્છીએ જે અ'તઃકરણપૂર્વક જાત માટે ઇચ્છતા હાઈ એ. નાશવંત પદાર્થોની માગણી એ પ્રાર્થનારૂપ નથી, પણ વાસનારૂપ છે. જે પળે જીવાત્મા ક્ષણિક વસ્તુથી વિશ્મે છે અને નિત્ય વસ્તુને ઝ ંખે છે, તે પળે જ સાચી પ્રાથના શરૂ થાય છે. દિવ્ય પ્રાનાના એ સનાતન પ્રવાહ વહેતા જે હાય છે. સાધુ, સ'ત અને ભક્ત આત્માએ સદા નિષ્કામ—પ્રાથનાએ કરતા હાય છે. એ પ્રાનાના સ્વીકારરૂપે જ જાણે પૃથ્વી, પાણી, પવન, વૃક્ષ, સૂર્ય, ચન્દ્ર અને મેઘ આદિ સમસ્ત પ્રકૃતિ, માનવરૂપી છેાડને વધુ ઉન્નત કરવા નિર્વ્યાજ સહાય કરી રહી હાય, એમ શું અનુભવાતું નથી ? ચિત્ત, ચૈતન્યની દિવ્ય એકતા એ આત્માનું રસાયણ છે, તે માટેની પ્રાથના જેએના હૃદયમાં જાગે છે, તે નિઃશંક, નિર્ભીક અને નિર્વિકલ્પ બની જાય છે. આવી દિવ્ય પ્રાથનાનું' તત્કાલ ફળ એકાંત હૃદય શુદ્ધિ છે. હૃદયને શુદ્ધ કરવુ અને તે શુદ્ધિને ટકાવી રાખવી એ જ પ્રાથનાની ખરી સિદ્ધિ છે, શુદ્ધ અને સ્વસ્થ હૃદયમાં જ પરમાત્માનું યથાથ પ્રતિબિમ્બ પડી શકે છે. ચિત્તમાંથી રાગ, દ્વેષ, માયા, કપટ, વિષય, વિકાર આદિના કુસ'સ્કારો જેટલા અંશે દૂર થાય છે, તેટલા અંશે હૃદયરૂપી અરીસા શુદ્ધ બને છે અને એ શુદ્ધ બને છે તેટલા પ્રમાણમાં આત્માને પરમાત્માના સાંનિધ્યને લાભ મળે છે. હૃદય શુદ્ધિ માટેની આ તાલીમનું નામ જ ‘પ્રભુપ્રાથ ના' છે. નિત્ય વસ્તુની પ્રાપ્તિ માટેની ઝંખના જ હૃદયને શુદ્ધ કરે છે. પરમાત્મ-તત્ત્વ નિત્ય છે અને તેના પ્રત્યે ભક્તિ ધારણ કરનારા ભક્તે પણ હંમેશાં હોય જ છે. બાહ્ય દૃષ્ટિએ તે ન દેખાય, તા પણ આંતર-ષ્ટિ જાગે અને આપણામાં પરમાત્મ ભાવની ઝંખના જોર પકડે તા તેવા ભક્તો નજરે પડે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના અને ધ્યાન પરમાત્મભાવના પ્રકાશ વીજળીના દીવા કરવા માટે, તારના બે છેડા જોડવા પડે છે, તેમ પરમાત્મ ભાવના પ્રકાશ મેળવવા માટે પણ Positive અને Negative ને એક કરવા પડે છે. ૩૧૩ પરમાત્મા-નિત્ય તત્ત્વ હંમેશાં Positive છે અને જગત અનિત્ય-વસ્તુ સદા Negative છે. અને છેડા તે જીવાત્મા છે. પરમાત્મા પ્રત્યે પેાતાને Negative છેડે અને જગત પ્રત્યે પેાતાના Positive છેડા રાખવાથી બહાર અને અ'દર દિવ્ય પ્રકાશ પ્રગટ થાય છે. તે પ્રકાશ અલૌકિ આનંદને અનુભવ કરાવે છે. એ આનંદના અનુભવ લૌકિક દૃષ્ટિને છોડાવનારા થાય છે, તેથી સમગ્ર જીવન પ્રભુ પ્રાથનામય બની જાય છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, પ્રેમ અને ઉદારતાદિ આત્મિક ગુણૈાના ઉત્કષ', આ પ્રકારની પ્રાથના વડે અવશ્ય થાય છે. સકળ જીવલેાક માટેની ઊંચામાં ઊંચી શુભેચ્છા, આ પ્રકારની પ્રાર્થનામાં, દૂધમાં રહેતા ઘીની જેમ સમાયેલી હાય છે. સાચી પ્રાથના તા પ્રાણાની સ’જીવિની છે, આત્માની કવિતા છે, પરમાત્માને નિજ સર્વસ્વની ભેટ છે. 卐 પ્રાર્થના અને ધ્યાન જગત કે સંસાર, ગમે તે શબ્દ લઈએ તે પણ એમાં સરી જતી વસ્તુનું સૂચન છે. સરી જતાં આ વિશ્વના સંસારના પદાર્થો વચ્ચે વ્યક્તિનું જીવન સારા-માઠા સંસ્કારોને ધારણ કરતું હોય છે. સ'સાર એટલે સતત ગતિ 1 નિત્ય વહેતા અને બદલાતા પ્રવાહ! સ‘સારમાં પ્રતિ ક્ષણ ફેરફાર થયા જ કરે છે. એ ફેરફારાનાં આપણે એટલા બધા પરોવાયેલા રહીએ છીએ કે–તેમાં પરાવાનાર તત્ત્વાના, સવ ફેરફારસના સાક્ષીને, સ`સ સ્ટારાના ઝીલનારના ખ્યાલ સુદ્ધાં આપણને રહેતા નથી, આપણે આપણી જુદી-જુદી પરિસ્થિતિઓના જ આકાર ધારણ કરીએ છીએ. તે વગરના આપણા અસ્તિત્વના આપણને વિચાર પણ આવતા નથી, તે વગરના અસ્તિત્વને વિચાર કરતાં, દિશા ભૂલેલા મુસાફરની જેમ આપણે મૂઝાઈએ છીએ. એટલે આપણે ૪૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આત્મ-ઉત્થાનને પાયે જે રીતે જીવન જીવીએ છીએ, તેમાં ધ્યાતા કે દયેય બેમાંથી એક પણ નથી. માત્ર ધ્યાન છે. ધ્યાતા અને દયેય વિનાના ધ્યાનથી શું ફાયદો થાય! કે તમને મેટરમાં બેસાડી, શહેરમાં આમતેમ ફેરવી આવે અને જે છાપ પડે, તેના કરતાં પણ વિચિત્ર છાપ સંસારની, કુટુંબ, સમાજ કે જગતના સંબંધેની તમારા પર પડે છે. તેમાંથી તમે મુક્ત થઈ શકતાં નથી, ઊલટું તે જ જીવન છે અને તેમાં જ જીવનને રસ છે, એમ માનીને વર્તે છે. આ જાતના સંસ્કારો ઝીલવાની સતત પ્રવૃત્તિમાં વિવેક લાવે હૈય, પદ્ધતિ કે નિયમ લાવવા હય, સહેતુકતા કે સાર્થકતા લાવવી હોય, તે એ સંસ્કાર-સંઘાતને કેણ સાથી થાય છે? એ માણસે વારંવાર વિચાર કરવું જોઈએ. માણસે પિતાના જીવનનું મધ્યબિંદુ, કે જેના વડે જીવનમાં કોઈ રસ કે રહસ્ય છે, તેને શોધી કાઢવું જોઈએ. બધાં પ્રાણીઓ જીવે છે તેમ આપણે જીવીએ છીએ અને બધાં પ્રાણી મરે છે, એમ મરી જઈશું, એ એક રીતે સાચું છે, પણ એમાં જીવન રહસ્ય નથી. જીવન રહસ્ય તે એના મધ્યબિંદુની શેપમાં રહેલું છે. ધ્યાન અને પ્રાર્થના-એ આ વ્યક્તિગત-જીવનના મધ્યબિંદુની શોધ છે. વ્યક્તિગત– જીવનનું સંકલન કરનાર કેન્દ્ર એ સ્થાપે છે. વ્યક્તિને પિતાના પુલકિત તવ વિશે હંમેશાં જાગૃતિ રહે તે ખાતર પ્રાર્થના અને ધ્યાન છે. ધ્યાન અને પ્રાર્થના દ્વારા માણસે સ્વમાં સતત સંનિષ્ઠ અને સંનિવિષ્ટ થવું જોઈએ. આત્માને આત્મશે અને આત્મદર્શનને અનુરૂપ બનાવવાનું કાર્ય પણ એથી સધાય છે. સંસાર યાત્રામાં ઘડીક થંભી જઈ પરિસ્થિતિને આત્મ તત્વની દષ્ટિએ વિમર્શ કરવો જરૂરી છે. આ આત્મા સુથમ છે, પણ નિર્બળ નથી જે સૂથમ છે, તે સ્કૂલની સરખામણીમાં દેખાય છે એછી શક્તિવાળું ! પણ વસ્તુતઃ તેમ હોતું નથી, બલકે વધારે સમર્થ હોય છે. વ્યક્તિના સૂથમ આત્મતવમાં કોઈ ગૂઢ-શક્તિ રહેલી છે. જેને માણસ શેાધી અને વિકસાવી શકે છે અને કામમાં લઈ શકે છે. પરમ તત્ત્વ તરફ અભિમુખતા કે ઉન્મુખતા થતાં અથવા તેની ભાવના પ્રગટતાં જ પરમ તત્વની શક્તિ જાણે વ્યક્તિમાં સંચરિત થાય છે. કમળ ઉભુખ થાય કે સૂર્યનાં કિરણો તેના દલને ઉપુલ કરે છે. તેમ ઈશ્વર તત્વના વિચાર, સ્મરણ, પ્રાર્થના ધ્યાન, પૂજા કે ઉપાસના આપણને ઈશ્વર-સમુખ બનાવે છે. પર્વતનું દર્શન સ્થિરતાને ભાવ જન્માવે છે, સાગરનું દર્શન વિશાળતાનું ભાન કરાવે છે, તેમ ઈશ્વરના ધ્યાન દ્વારા ઈશ્વરની વિરાટતા, વીતરાગતા આદિને ખ્યાલ આવે છે. આપણે નશ્વર-વિનશ્વર છીએ, છતાં આપણામાં અવિનશ્વરતા છુપાયેલી જ છે. એને પ્રગટ કરવાના ઉપાય, આપણને ઈશ્વરના ધ્યાન અને પ્રાર્થના દ્વારા જડી આવે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરપ્રાના પ્રાથનાનુ ખળ જ્ઞાનપૂર્વક આત્મ-સાક્ષીએ નિશ્ચિત કરેલા એક ચિત્તવાળા વિચાર તે પ્રાથના છે. વિકારોથી વિરુદ્ધની પ્રક્રિયા તેમ જ આત્મશેાધનના નિશ્ચય તે પ્રાથના છે. પ્રાથનાથી ૯૦ દિવસમાં શરીરની માંસપેશીએ બદલાઇ જાય છે. ૩૧૫ વિકારી વિચારાથી માંસપેશીઓ બગડવા માંડે છે. તેને બગડતી અટકાવવા અને નિત્ય સુધરતી જાય તે માટે પ્રાર્થના, જપ તેમ જ મંત્રોચ્ચારની પ્રક્રિયા ઉપયાગી છે. એક સેકંડમાં ૧૨ (સાડા બાર) કરોડ માંસપેશીએ બદલાય છે. શુદ્ધ પ્રાય નાની અવસ્થામાં તે બધી માંસપેશીએ સુસ શ્કારિત બને છે. શ્વાસાગ્છવાસ પર ધ્યાન આપવાને બદલે હૃદયના ધબકારાનુ શ્રવણુ વધારે સારું છે. તેથી શરીર-બળ અને આત્મા-સામર્થ્ય વધે છે. માણસાના મનને મોટા સમય વિચારોમાં નહિ, પણ વિકારોમાં પસાર થાય છે. વિકારામાંથી વિચારોમાં જવા માટે સહાયકારક તત્ત્વમંત્રજાપ યા શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના છે. પ્રાર્થનામાં પ્રાચ્ય ને બદલવાના નથી, પણ પ્રાથ કે મલવાનુ છે. આત્મશુદ્ધિ માટે પ્રાર્થનાનું સૂક્ષ્મ બળ, વજ્રને શુદ્ધ કરતાં જળ કરતાં અનેકગણું વધુ છે. 卐 ઇશ્વરપ્રાથના પ્રાથના એટલે અપ્રાપ્ત વસ્તુ માટે યાચના એક વસ્તુ પેાતાને અત્યંત ઈષ્ટ છે, છતાં પાતે પેાતાની શક્તિથી તે મેળવી શક્તા નથી, ત્યારે તે મેળવવા માટે બીજા સમથ પુરુષની સહાયની સ્વાભાવિક આકાંક્ષા રહે છે. એ આકાંક્ષામાંથી જે હૃદયાદ્ગાર બહાર નીકળે છે, તેને ટૂંકમાં ‘પ્રાથના' તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રાથનાની પાછળ નીચેની ત્રણ વસ્તુઓનું જ્ઞાન કાર્ય કરી રહેલ હાય છે (૧) પ્રાર્થાંનીય વસ્તુની ઇષ્ટતાનું જ્ઞાન, (૨) તે મેળવવાની પેાતાની અશક્ત, અસહાય અને અશરણ અવસ્થાનું ભાન તથા (૩) તે પ્રાપ્ત કરવા માટે પ્રાથ્ય વ્યક્તિના સામર્થ્યનું સ્પષ્ટ ભાન. દરિદ્રતાના દુ:ખથી પીડાતા માનવી, તે દુઃખથી મુક્ત થવા માટે ધનવાનની આગળ જ પ્રાર્થના કરે છે, પણ નિનની આગળ નહિ. તેનું કારણ તેને દરિદ્રતાના દુઃખનુ સ્પષ્ટ શાન છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આત્મ-ઉત્થાનને પાય. તેમ જ બીજાની સહાય વિના તે દરિદ્રતાને દૂર કરવાની પોતાની અશક્તિને ખ્યાલ તેને એ દઢ નિશ્ચય તરફ વળે છે કે મારું આ દુઃખ કેઈ નિધનથી દૂર નહિ થઈ શકે, પણ ધનવાનથી જ દૂર થઈ શકશે. આ કારણે દરિદ્રતાની પીડાઓથી લાચાર બની ગયેલો ૨ક આત્મા, સર્વ પ્રકારના ગર્વને ત્યાગ કરીને, ધનવાનની પાસે દીન અને દયામણા મુખે યાચના કરતાં જરા પણ શરમાતો નથી. તેની યાચનાના બદલામાં તેને ધનવાન તરફથી અપેક્ષિત સહાય મળે યા ન મળે, તે પણ પ્રાર્થનાને તે છોડતો નથી. કારણ કે પિતાની ઈષ્ટ સિદ્ધિ માટે તેને તે સિવાય અન્ય કોઈ માર્ગ છે જ નહિ અને ધનવાનની દયા ઉપર જ પિતાનું જીવતર છે, એ તેને નિશ્ચય છે. - ધનનો અથ જેમ ધનવાન પાસે ધનની યાચના કરે છે, તેમ અન્નને અથ અન્નવાળા પાસે, વમને અથ વાવાળા પાસે, વિવાને અર્થે કોઈ વિદ્વાન પાસે અને શાસ્ત્રને અર્થી કેઈ શાસ્ત્રવેત્તા પાસે યાચના કરે છે. અને એ રીતે યાચના કરનારા આત્મા જ ઈષ્ટ વસ્તુને લાભ મેળવી શકે છે. ઈષ્ટને મેળવવાની ઈચ્છાની પાછળ જેમ વસ્તુની ઇષ્ટતાનું ગાન કામ કરે છે, તેમ અનિષ્ટને દૂર કરવાની ઈચ્છાની પાછળ તે તે વસ્તુની અનિષ્ટતાનું જ્ઞાન કામ કરે છેકરી રહ્યું હોય છે. પોતાને ઈષ્ટ વસ્તુ મેળવવા માટે જેમ કોઈ સમર્થની સહાયની અપેક્ષા રહે છે, તેમ અનિષ્ટ નિવારણ માટે પણ સમર્થની સહાયની અપેક્ષા રહે છે અને તેમાંથી જ યાચના યા પ્રાર્થના આપેઆપ ઉત્પન્ન થાય છે. ઈષ્ટલાભ અને અનિષ્ટ નિવારણ માટે દય પાયે અને દય પાર્થો જ્યારે અસમર્થ નીવડે છે, ત્યારે મનુષ્યની બુદ્ધિ અરય સહાય તરફ દેડે છે. અને એ અરય સહાય મેળવવાના મનોરથમાંથી “ઈશ્વરપ્રાર્થના' ઉત્પન્ન થયેલી હોય છે. જ્યાં જ્યાં બુદ્ધિમાન મનુ વસે છે, ત્યાં ત્યાં “ઈવરપ્રાર્થનાને નિત્ય કાર્યક્રમ ગોઠવાયેલ હોય જ છે. અને જે મનુષ્ય નિત્ય “ઈશ્વરપ્રાર્થનામાં રસ લેતા નથી, તે મનુ પણ કઈ અત્યંત હર્ષ કે અત્યંત શેકનું અચાનક નિમિત્ત ઊભું થાય છે. ત્યારે ઈવરને આભાર માનવા કે ઈશ્વરની સહાય યાચવા માટે “ઈશ્વરને યાદ કર્યા સિવાય રહી શકતાં નથી. આ રીતે માનવીમાત્ર જ્યારે નિત્ય કે નૈમિત્તિક “ઈશ્વરપ્રાર્થનાને એક યા બીજી રીતે કરી રહેલું હોય છે, ત્યારે “ઈશ્વરપ્રાર્થનાનું શુદ્ધ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા પણ બુદ્ધિમાન પુરુષના અંતઃકરણમાં ઉત્પન્ન થયા સિવાય રહે નહિ. બુદ્ધિમાન પુરુષે સફળ ઇશ્વરપ્રાર્થના માટે ત્રણ મુખ્ય બાબતો વિચારવાની રહે છેઃ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭, ઈશ્વરપ્રાર્થના (૧) પ્રાર્થનીય વસ્તુનું સ્વરૂપ. (૨) પ્રાર્થનાનો અધિકારી પુરુષ. (૩) પ્રાર્થે ઈશ્વરનું સ્વરૂપ. દેશ્ય ઉપાયે અને દશ્ય સાધનથી જે આપત્તિઓનું નિવારણ શકય નથી, તે આપત્તિઓના પ્રતિકાર માટે જ “ઈશ્વરપ્રાર્થનાની આવશ્યકતા રહે છે. પ્રાર્થના શા માટે? સુધાતૃષાદિનાં છે કે દરિદ્રતા નિર્ધનતાદિની પીડાઓને નિવારવા માટે જેઓ ‘ઈશ્વરપ્રાર્થનાને ઉપયોગ કરે છે, તેઓ ઈશ્વરને પિતાને કાર્યકર બનાવવા જેવી સુદ્ર ચેન્ન કરે છે અને એ રીતે ઈશ્વરની ભક્તિ કરવાને બદલે, ઈશ્વરનું એક પ્રકારનું અપમાન જ કરે છે. એ અપમાનના ષમાંથી ઊગરવા માટે “ઈશ્વરપ્રાર્થનાને વિષય, દુઃખ કે કષ્ટ નિવારણનો રાખવાને બદલે અથવા સુખ કે તેનાં દશ્ય સાધને મેળવવાને રાખવાને બદલે, દુઃખ કે કષ્ટના કારણભૂત પાપનું નિવારણ અથવા સુખ કે તેના સાધનભૂત ધર્મને લાભ મેળવવાને જ રહેવું જોઈએ. ઈશ્વર' દુઃખનિવારણ માટે નથી, પણ પાપનિવારણ માટે છે. દુખ તે જીવે પોતે બાંધેલાં અશુભ કર્મોથી આવે છે. તેનું નિવારણ ઈશવર ન કરે, પરંતુ જે પાપકર્મથી જીવને દુખ ભેગવવું પડે છે, તે પાપકમને જડમૂળથી ઉખેડી નાખવાનું સર્વોત્તમ સામર્થ્ય “ઈશ્વરપ્રાર્થનામાં અવરય રહેલું છે. એ કારણે “વીતરાગ શાસનમાં ઈશ્વરપ્રાર્થનાને વિષય આ પ્રકારે છે. પ્રાર્થના-વસ્તુ दुक्खक्खओ कम्मरखओ समाहिमरण च बोहिलाभो अ । અર્થ: હે નાથ! તને પ્રણામ કરવાના પ્રભાવે મને દુખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ અને ધિલાભ પ્રાપ્ત થાઓ. અહીં દુઃખક્ષયશબ્દથી વર્તમાનકાલીન દુઃખનું ગ્રહણ થતું નથી, પણ વર્તમાનકાલીન પાપકર્મના વેગે અનાગત ભવિષ્યકાળમાં આવનારાં દુખેને ગ્રહણ કરવાના હોય છે. ઉદયમાં આવેલું વર્તમાનકાલીન દુઃખ, તેના ભોગવટા સિવાય અન્ય કટિ ઉપાયએ પણ દૂર થઈ શકતું નથી. પ્રાર્થના-વસ્તુમાં પ્રાર્થના કરનાર દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્મા પાસે નીચેની વસ્તુએ પણ યાચે છે: आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु । Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આમ ઉત્થાનને પાયે અર્થ: હે વીતરાગ ભગવંત! આરોગ્ય, ધિલાભ અને શ્રેષ્ઠતમ સમાધિ આપ !” અહીં “આરોગ્ય' શબ્દથી ભાવ આરોગ્ય (મેક્ષ) ગ્રહણ કરવાનું છે અને બેધિલાભ તેમ જ સમાધિની પ્રાપ્તિ, પાપક્ષયના જ ઉપાયરૂપે યાચવામાં આવી છે. પ્રાર્થનાસૂત્રમાં શ્રી વીતરાગ પરમાત્મા પાસે બીજી જે આઠ માગણીઓ યાચવામાં આવી છે તે નીચે મુજબ છે: ૧. મનિષેત્રો (ભવનિર્વેદ) ૨. મrgerfસા (તરવાનુંસારિતા) ૩. રૂદ્દસિદ્ધિ (ઈષ્ટફળ-સિદ્ધિ) ૪. સોળવિકારો (લેક-વિરુદ્ધને ત્યાગ) ૫. ગુજળપૂણા (ગુરુજન-પૂજ) ૬. Rચરí (પરાર્થકરણ) ૭. સુદપુરજોજો (શુભગુરુને જોગ) ૮. તન્નચળવળ ગામમવંદા (ગુરુવચનની આ ભવમાં અખંડ સેવા) ભવનિર્વેદથી, ગુરુવચનની સેવા પર્વતના પદાર્થો પા૫વજનના અનન્ય ઉપાયભૂત હેવાથી જ યાચવામાં આવ્યા છે. એ રીતે પાપવજનના ઉપાયભૂત જેટલા પદાર્થો છે, તે સર્વની પ્રાર્થના-યાચના ઈશ્વર પાસે વિહિત છે. ઈશ્વર પ્રાર્થનાને વિષય, જે પાપવર્જન ન રહે તે ઈશ્વરનું મહત્વ જળવાતું નથી. બાકી દુઃખનું વર્જન તે રાજા, મહારાજા, શેઠ, શાહુકારાદિની સહાયથી પણ થઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે દુઃખનું વર્જન ક્ષણિક હોય છે. પણ દુઃખનું મૂળ પાપ છે, એ પાપનું વજન ન થાય ત્યાં સુધી અન્યની સહાયથી ક્ષણ વાર માટે દૂર થયેલું દુઃખ ફરી પાછું આવીને ઊભું જ રહે છે. પિતાના ક્ષણિક લાભ માટે ઇશ્વરને ઉપયોગ કરનારો ઈશ્વરની મહત્તા સ્થાપિત કરતો નથી, પણ પોતાની અઘટિત અને શુદ્ર યાચના વડે ઈશ્વરના દરજજાને હલકે પાડનારે થાય છે દુન્યવી ઉત્તમ આત્માઓ પાસે પણ શુદ્ર કાર્ય કરવાની યાચના સહસા કેઈ કરી શકતું નથી, તે પરમ પરમેશ્વર પાસે હલકા પ્રકારનાં સ્વાર્થી કાર્યો કરવાની ઈચ્છા અત્યંત કનિક કેટિની કેમ ન બને? દુઃખનિવારણની યાચના સ્વાર્થપરાયણતાવાળી છે, જ્યારે પાપવર્જનની યાચના પરમાર્થપરાયણતાને સૂચવનારી છે. એ કારણે ઈશ્વરની સહાયથી પાપરહિત બનવાની ઈચ્છા સિવાય બીજી કોઈ પણ ઇચ્છા કરવી એ ઈશ્વરની ભક્તિરૂપ નહિ પણ આશાતના Page #355 -------------------------------------------------------------------------- ________________ ઇશ્વરપ્રાર્થના ૩૧૯ પ્રાર્થનીય વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થયા પછી ઈશ્વર પ્રાર્થનાને અધિકારી પુરુષ કે હેવો જોઈએ, એ વાત આપેઆપ સમજાઈ જાય છે. ઈશ્વરપ્રાથનાને અધિકારી ૧. દુઃખનું કારણ પાપ જ છે, એવી અટલ શ્રદ્ધાવાળો હે જઈએ. ૨. પાપરહિત બનવા માટે ઈશ્વરનું પ્રણિધાન એ જ એક સર્વોત્તમ ઉપાય છે, એવી દઢ પ્રતીતિવાળે હવે જોઈએ. ૩. ઈશ્વરપ્રાર્થનાની પાછળ પાપરહિત બનવા સિવાય બીજી એક ઈચ્છાને ધારણ કરનારે નહિ હોવો જોઈએ. પ્રાર્થનીય વસ્તુ અને પ્રાર્થનાને અધિકારી એ બે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજ્યા પછી, ઈશ્વરનું સ્વરૂપ સમજવાની ખાસ અગત્ય રહે છે. ઈશ્વરનું સ્વરૂપ ૧. ઈશ્વર સર્વપાપરહિત લેવા જોઈએ. ૨. ઈશ્વર સર્વજ્ઞ અને સર્વદર્શી હોવા જોઈએ. ૩. ઈશ્વર સર્વ ઉપર સમાન ભાવવાળા હોવા જોઈએ. જે ઈશ્વર સર્વથા પાપરહિત ન હોય, તે તેના ભક્તને સર્વથા પાપરહિત શી રીતે કરી શકે ? - જે ઈશ્વર સર્વજ્ઞ, સર્વદર્શી ન હોય, તે પ્રાર્થના કરનારની પ્રાર્થનાને જાણી કેવી રીતે શકે? જે ઈશ્વર, સર્વે ઉપ૨ સમાન ભાવવાળા ન હોય, તે ઈશ્વર સવને માન્ય કેવી રીતે થઈ શકે ? યથાર્થ ઈશ્વર-પ્રાથના વિતરાગ, સર્વજ્ઞ અને સર્વદશ એવા ઈશ્વરની, પાપરહિત બનવાની તીવ્ર અભિલાષાપૂર્વક, પાપને જ દુઃખનું મૂળ માનનારા શ્રદ્ધાળુ આત્મા તરફથી જે પ્રાર્થના થાય છે, તે પરમાર્થ “ઈશ્વરપ્રાર્થના” છે. બીજી પ્રાર્થના, નામ “ઇશ્વરપ્રાર્થના” ધરાવતી હોવા છતાં, પરમાર્થથી ઈશ્વરપ્રાર્થના તરીકે ટકી શકતી નથી. વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા ઈશ્વરની પ્રાર્થના તેના પ્રાર્થકને અવશ્ય ફળદાયી થાય છે અને બીજી થતી નથી તેનાં મુખ્ય કારણે નીચે મુજબ છેઃ વીતરાગ ગુણપ્રકર્ષરૂપ, અચિત્ય શક્તિમાન અને સર્વથા પાપરહિત હોય છે. તેથી • તેમને ઉદ્દેશીને વારંવાર પ્રાર્થના કરવાથી વીતરાગની આરાધના (સન્મુખવૃત્તિ) થાય છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આત્મ-ઉત્થાનને પાયો સન્માર્ગની દઢતા (ઉપકારીની ભક્તિ અને અહંકારને નાશ) થાય છે. કર્તવ્યતાને નિશ્ચય (પાપરહિત બનવું એ જ એક કર્તવ્ય છે એની પાકટતા) થાય છે. પ્રાર્થના કરનારનાં પાપ દૂર કરવા માટે ઈશ્વરને કાંઈ કરવું પડતું નથી, પણ પ્રાર્થના કરનાર પોતે જ પિતાના પ્રયત્ન વડે પાપને દૂર કરનાર થાય છે. તે પણ પ્રાર્થનાનો વિષય વીતરાગ બને તે જ કાર્ય સિદ્ધ થાય છે. અને એ જ કારણે વીતરાગ જ પાપરહિત બનાવે છે, એમ કાર્ય-કારણના નિયમ અનુસાર ફલિત થાય છે. શ્રી વીતરાગની પ્રાર્થનાનું સુપરિણામ શ્રી વીતરાગ સિવાય બીજાની પ્રાર્થના પણ જે પાપરહિત બનાવી શક્તી હોય, તે તેવી પ્રાર્થના તે અનાદિ આ સંસારમાં જીવે ઘણા જ પાસે કરી છે; છતાં દુઃખરહિત અને પાપરહિત બની શકાયું નથી. વર્તમાન જન્મમાં પણ પોતે અને બીજા સર્વ છો તેમ કરે છે, છતાં તેમને દુઃખને કે પાપને અંત આવતું નથી. ઊલટમાં જે જીએ વીતરાગની પ્રાર્થના પૂર્વે કરી છે, તેઓ પાપરહિત બની રહ્યા છે, એ વાત આગમ, અનુમાન અને પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી સિદ્ધ છે. એ કારણે– ૧. પ્રાર્થનાને વિષય પાપરહિત બનવાને હવે જોઈએ. ૨. પ્રાર્થના કરનારે પાપરહિત બનવાની ઈચ્છાવાળો હોવો જોઈએ. ૩. પ્રાર્થનીય પુરુષ, સર્વજ્ઞ, સમદર્શી, સર્વથા નિષ્પાપ હોવા જોઈએ. આ ત્રણ બાબતે જે પ્રાર્થનામાં પરિપૂર્ણ પણે જળવાય છે, તે પ્રાર્થના સત્ય સ્વરૂપમાં “ઈશ્વર પ્રાર્થના” તરીકે ગણવા લાયક છે. એવી ઈશ્વર પ્રાર્થના નિત્ય વિકાળ કરવી જોઈએ અને સંકલેશ સમયે વારંવાર કરવી જોઈએ. એથી પાપનાશ અને ધર્મસિદ્ધિનું કાર્ય સરળ અને શીવ્ર બને છે. ઉપરોક્ત સ્વરૂપ સિવાયની “ઈશ્વર પ્રાર્થના” એ જે કે સાચી “ઈશ્વર પ્રાર્થનાના અનુકરણરૂપે પ્રચલિત થયેલી હોય છે, પણ તેમાં પ્રાથ્ય, પ્રાર્થનીય અને પ્રાર્થકનું સ્વરૂપ શુદ્ધ ન હોવાથી, તે એકાંતે ફળદાયી નીવડે જ, એ નિશ્ચય કરી શકાતું નથી. પૂર્વ પુણ્યને સહયોગ હોય તે ફળે છે, અન્યથા બાળચેષ્ટારૂપ બને છે. શ્રી વીતરાગની વીતરાગભાવે, વીતરાગ બનવાની અભિલાષાપૂર્વક જે પ્રાર્થના થાય છે, તે જ પરમાર્થ “ઈશ્વર પ્રાર્થના” છે. અને તેને આદર કરનાર નિશ્ચિતપણે આજે (વર્તમાનમાં) અગર કાલે (ભવિષ્યમાં) પાપરહિત બને છે. અને પાપરહિત બનેલા આત્માને કઈ પણ પ્રકારનું દુઃખ સ્પર્શી શકતું નથી. એટલું જ નહિ પણ સર્વ પ્રકારનાં સુખો તેના ચરણમાં આવીને આળોટે છે. પાપરહિત બનવાને પોકાર, સર્વથા નિષ્પાપ, સર્વજ્ઞ અને સમદર્શી ઈશ્વર પાસે જ કરાય, બીજે નહિ. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ તીર્થભક્તિ-પ્રભુભક્તિ દુન્યવી પદાર્થોની માગણી માટે “ઈશ્વર” નથી, ઈશ્વર તે અચિત્ય શક્તિના સાગર છે એટલે તેમની પાસે દુન્યવી પદાર્થની તુરછ યાચના કરવી એ ચક્રવર્તી પાસે કાણે પિસે માગવા કરતાં પણ અધિક બદતર કૃત્ય છે. દુઃખનું કારણ પાપ છે, પાપ નિમૂળ થાય નહિ ત્યાં સુધી દુ:ખ ટકેલું રહે છે. એટલે ઈશ્વર પ્રાર્થનામાં પ્રાર્થક સર્વથા નિષ્પાપ બનવાની ભાવનાને પૂબ ખૂબ ઘૂંટવી જોઈએ. - “છોડવા જેવા પાપથી હે નાથ! આપ મને છોડાવે, એ મતલબની પ્રાર્થના વડે જેમનાં હૈયાં પ્રકાશિત થાય છે તેમનાં જીવન પણ નિપાપ બનીને અાય સુખની યોગ્યતાવાળા બનવા માંડે છે. આપણે માગણ નહિ, પ્રાર્થક બનવાનું છે. પ્રાર્થના પ્રાર્થનાથી પરિસ્થિતિ પલટાય છે? ના. પ્રાર્થનાથી માનવી પલટાય છે અને પછી તે પરિસ્થિતિને પલટે છે અને તે પ્રભાવ પ્રાર્થ્યના બળને હોય છે. વિપરીતતાનાં ગમે તેવાં ગાઢ વાદળો વચ્ચે ઘેરાયેલો માનવી જો સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તે એ વાદળાં વિખરાયા સિવાય રહેતાં નથી. તેનું કારણ છે પ્રાર્થ્યની અમાપ શક્તિ. એટલે જે અચિત્ય શક્તિશાળી છે, તે આત્માનું સતત અનુસંધાન રહે તેવી અવસ્થાનું નામ જ પ્રાર્થકનું જીવન છે. પ્રાર્થનામાં પ્રાર્થવાનું એ જ કે આપ સર્વેસર્વા છે, પૂર્ણ છે, વિશ્વરૂપ છે. એ સત્ય મારું જીવન બનો ! એ સત્યમાં મારી સમગ્ર અસ્મિતા એકાકાર બની જાઓ! મારું સમગ્ર અસ્તિત્વ એગળી જાઓ! અહંને સર્વથા નામશેષ કરવાની આ આધ્યાત્મિક પ્રક્રિયાનું બીજું નામ પ્રાર્થના છે. પ્રાર્થના તેને જ કરાય, જે રાગ-દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત હોય, પૂર્ણવને પૂરેપૂરું પામ્યા હોય, કાલેક પ્રકાશક જ્ઞાનના સ્વામી હોય અને જીવમાત્રના પરમ આત્મીય હાય. | તીર્થભકિત-પ્રભુભકિત ટાળે દાહ, તૃષા હરે, ગાળે મમતા-પંક; તીન ગુન તીરથ લહે, તાકું ભજે નિ:શકે. ઉપરના દુહામાં જે તીર્થનો મહિમા ગાવે છે, તે તીર્થ ભાવનાતીર્થ કહેવાય છે. દ્રવ્યતીર્થના સેવનથી જેમ દ્રવ્યહાહ, દ્રવ્યતૃષા અને દ્રવ્યપંક દૂર થાય છે. તેમ ભાવતીર્થના સેવનથી ભાવવાહ ભાવતૃષા અને ભાવપંક દૂર થાય છે. ૪૧ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આત્મ-ઉત્થાનની પાયા અહીં દ્રવ્ય એટલે ખાહ્ય અને ભાવ એટલે અભ્ય‘તર એમ સમજવુ'. દ્રવ્યતીથ એટલે નદી, દ્રુહ આદિને ઊતરવાના આરા. ભાવતી એટલે સ’સારનદી, માહદ્રેષ, ભવસમુદ્ર આદિને પાર પામવાનાં સ્થાના. દ્રવ્યતીથ પણ બે પ્રકારનાં છે, એક અપ્રધાન દ્રવ્યતી કે જે ભાવનુ` કારણુ બનતા નથી અને જેનાં દૃષ્ટાન્ત ઉપર આપવામાં આવ્યાં છે. બીજા પ્રધાન દ્રવ્યતી કે જે ભાવનાં કારણુ બને છે અને જેનાં દૃષ્ટાન્ત શ્રી શત્રુ...જય, સમ્મેતશિખર આદિ શાસ્ત્રપ્રસિદ્ધ છે. સમસ્ત કર્મથી મુક્તિ અપાવે તેવા નિર્મળ ભાવ સમસ્ત જીવાની રક્ષાના ઉદાત્ત પિરણામમાંથી સંભવે છે. તે પરિણામ લેાકેાત્તર દ્રવ્યતીના સેવક એવા પવિત્ર અતકરણમાં પ્રગટ થતાં દેખવામાં આવે છે. તેથી શ્રી જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા શ્રી શત્રુ જયાદિ તીર્થં સ્થળાને જ લેાકેાત્તર દ્રવ્યતીર્થ તરીકે સ ંભાળ્યાં છે. એવાં તીર્થોનું સેવન આજે પણ ભાગ્યવાન આત્માઓ નિર્મળ ભાવથી કરે છે અને તેના પિરણામે સમગ્ર માઁથી આત્માને મુક્તિ અપાવનાર પરિણામની ધારાને પાળવાના અધિકારી બનતા દેખાય છે. તે કારણે શ્રી જૈન-આગમામાં ભાવના કારણરૂપ દ્રવ્યતીર્થોના મહિમા પણ ઘણા ગવાયેા છે. તીથ મહિમા આ અવસર્પિણીમાં ધર્મના આદિ કાળથી આજ પર્યં ́ત શ્રી શત્રુંજય, શ્રી રૈવતાચલ (ગિરનારજી) અને શ્રી અષ્ટાપદ આદિ તીર્થોના મહિમા સુંદરમાં સુંદર રીતે ગવાયા છે. અને તે તીર્થંથી યાત્રાએ તથા તે તે તીર્થાંમાં શ્રી તીથ કરદેવાના ચૈત્યેા અને બિમ્બે તથા તેની પ્રતિષ્ઠા અને પૂજાએ ઘણા ઊંચા ભાવથી અને મહાત્સવથી થાય છે. બધાં તીર્થાંમાં શ્રી શત્રુ...જય તીથ ઘણું પ્રસિદ્ધ છે. ત્યાંની યાત્રાએ, પૂજાએ, રચનાઓ, સૌથી વધારે પ્રમાણમાં થાય છે તથા ત્યાં જવા માટેના સ`ઘા સૌથી વધારે સંખ્યામાં નીકળે છે. શ્રી શત્રુ ંજય તીર્થનું યાન છ મહિના સુધી પ્રાતઃકાળે એકાગ્ર ચિત્તથી કરવામાં આવે, તેા કવિપ્રવર શ્રી વીરવિજયજી મહારાજના શબ્દોમાં— વિમલાચલ પરમેષ્ઠિનું' ધ્યાન ધરે ષટ્ માસ, તેજ પૂરવ વિસ્તરે, પૂરે સઘળી આશ.' આવુ. અનુપમ શ્રી શત્રુંજય તીર્થ કે જે વિમલાચલ ગિરિરાજના નામે પણ સુપ્રસિદ્ધ છે તેના પ્રભાવ છે. આ વિમલાચલ ગિરિરાજનું છ મહિના સુધી ધ્યાન ધરનારની આશા પૂર્ણ થાય છે અને તે ધ્યાનના બળે તેનામાં અપૂર્વ જ્ઞાનરૂપી તેજ વિસ્તાર પામે છે. આ ગિરિરાજના ધ્યાનથી ત્રીજે ભવે સિદ્ધિ મળે છે. ઉત્કૃષ્ટ પરિણામથી 'તમુહૂત માત્રમાં મુક્તિ Page #359 -------------------------------------------------------------------------- ________________ તીર્થભક્તિ-પ્રભુભક્તિ ૩૨૩ મળે છે. મુક્તિ ન મળે ત્યાં સુધી આ શ્રી શત્રુંજયતીર્થના સાચા સેવકને તન, મન, ધન, પુત્ર, પરિવાર અને સ્વર્ગાદિકના સુખે તથા પરંપરાએ મુક્તિ રમણીને પણ સ ગ થાય છે. શ્રી શત્રુંજય તીર્થનો આ મહિમા તેની લોકોત્તર દ્રવ્યતીર્થતામાં રહેલો છે. ભાવનું કારણ તે દ્રવ્ય, એ અર્થમાં શ્રી શત્રુંજય સાચું તીર્થ છે. શ્રી જિનમતમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ભાવતીર્થ છે. અને તેના હેતુરૂપ દ્રવ્યતીર્થોમાં શ્રી શત્રુંજય મહાતીર્થ શિરેમણિભાવને ભજે છે. શ્રી શત્રુંજય ગિરિરાજના કાંકરે કાંકરે અનંત કટિ સિઘની સ્થાપના છે. આમ તે અઢી દ્વીપ અને બે સમુદ્ર પર્વત મનુષ્ય લોકમાં એવું કેઈ સ્થાન નથી કે જેને સ્પર્શીને અનંતકાળની અપેક્ષાએ અનંત સિદ્ધ મુક્તિરામણીને ન વર્યા હેય. સિદ્ધશિલા ૪૫ લાખ જનની છે. મનુષ્યલકમાં આર્યક્ષેત્ર કરતાં પણ અનાયક્ષેત્રની અને અનાર્યક્ષેત્રે કરતાં પણ સમુદ્રોના વિસ્તારની સંખ્યા ઘણી મોટી છે. છતાં દેવાદિના ઉપસર્ગો પામીને અનાર્યક્ષેત્ર અને સમુદ્રજળોમાં પણ સિદ્ધિ પામેલા જીની સંખ્યા અનંતકાળની અપેક્ષાએ અનંત કેટિની થાય છે. તે પછી આ ક્ષેત્રે અને તીર્થસ્થળોને સ્પર્શીને અનંત કોટિ આત્માઓ સિદ્ધિને પામ્યા હોય તેમાં આશ્ચર્ય જ શું? અનંતકોટિ સિદ્ધસ્થાન આમ છતાં અનંત કટિ સિદ્ધના સ્થાન તરીકે પ્રસિદ્ધિ શ્રી શત્રુંજયતીર્થ ભૂમિની જ શા માટે? એ પ્રશ્નનું સમાધાન પ્રખર તાર્કિક અને પરમ બુદ્ધિનિધાન, ષશાસ્ત્રવેત્તા વાચકપ્રવર શ્રી યશવિજય મહારાજ નીચેના શબ્દોમાં ફરમાવે છે: "एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातं ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनाऽस्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धस्थानत्वस्याऽन्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावनयैवाऽत्र विशेषात् । अनुभवादिना तथा सिद्धौ श्रुतपरिभाषाभावस्यातंत्रत्वादन्यथाचतुवर्णश्रमणसंघे तीर्थत्वं, तीर्थकरे तु तद्वाह्यत्वमित्यपि विचारकोटि नाटीकेत । व्यवहारविशेषाय यथा तथा परिभाषणमपरिभाषणं च न व्यामोहाय विपश्चितामिति स्थितं !॥ (-प्रतिमाशतक स्वोपज्ञ टीका) અર્થ : “આથી શ્રી સિદ્ધાચલાદિ તીર્થોનું આરાધ્યપણું જણાવ્યું. જ્ઞાન દર્શન-ચરિત્રરૂપ ભાવતીર્થના હેતુપણાથી એનું દ્રવ્યતીપણું છે. અનંત કેટિ સિદ્ધના સ્થાનરૂપે અન્ય ક્ષેત્રોથી તેની વિશેષતા નથી, પરંતુ તીર્થની સ્થાપના વડે થતા કુટ પ્રતીયમાન અર્થાત્ સ્પષ્ટપણે અનુભવાતા ભાવ વડે તેની વિશેષતા છે. અનુભવ અને આદિ શબ્દ વડે આગમથી અને અનુમાનાદિ પ્રમાણેથી તે સિદ્ધ છે. શ્રતની પરિભાષા કઈને આધીન નથી. જો તેમ હોત તે ચતુર્વણ શ્રમણ સંઘને તીર્થ અને તીર્થંકર દેવને તીર્થબાહ્ય કહ્યા છે, તે વિચારની કેટિમાં ટકી શકે નહિ. અમુક પ્રકારના વ્યવહાર માટે જેમ તે પરિ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ , આત્મ-હત્યાનો પાયો ભાષાઓ બાંધી છે, તેમ અહીં પણ સમજવું. એકને (અનંત-કેટિ-સિદ્ધસ્થાન) કહેવું અને બીજાને ન કહેવું, એ શાસ્ત્રીય પરિભાષાને અધીન છે. વિદ્વાન પુરુષે તેથી મૂંઝાતા નથી.” - પૂ. ઉપાધ્યાયજીના આ સમાધાનથી શ્રી શત્રુંજયતીર્થની અનંત કટિ સિદ્ધિસ્થાન તરીકેની પ્રસિદ્ધિ કેટલીક બધી સહેતુક અને પ્રમાણસિદ્ધ છે, તે કોઈ પણ મધ્યસ્થ બુદ્ધિવાળા વિદ્વાન સહેલાઈથી સમજી શકશે. દ્રવ્યતીર્થોમાં લેકોત્તર દ્રવ્યતીર્થો શ્રેષ્ઠ છે અને તેમાં પણ શ્રી શત્રુંજય તીર્થ સૌથી ચડિયાતું છે, તેનું કારણ અનંત કેટ સિદ્ધોની સ્થાપના છે. બીજે તે નથી બીજે એકબે યા તેથી અધિક અરિહંત કે તીર્થની સ્થાપના છે. એ સ્થાપનાની કેઈ આદિ નથી, તેથી તે તીર્થ અનાદિ અને શાશ્વત છે. | સર્વ તીર્થકર, ગણધરે, કેવળજ્ઞાનીઓ અને મૃતધર મહર્ષિઓએ તે સ્થાપનાને માન્ય રાખી છે અને ઉપદેશી છે તથા તેને અનુસાર આજ પર્યત અનંત આત્માઓ તે તીર્થનાં દર્શન, સ્પર્શનાદિ કરી પાવન થાય છે અને થશે. તેથી શ્રી શત્રુંજયતીર્થને મહિમા બધાં તીર્થોના મહિમા કરતાં અજોડ છે, અદ્વિતીય છે, અનંત છે શ્રદ્ધાળુ આત્માઓ તેના નામસ્મરણથી પણ રોમાંચ અનુભવે છે અને તે તીર્થની ભક્તિ માટે પિતાના તન, મન, ધન સર્વસ્વને સેહલાસ સમર્પણ કરે છે. વિદ્યમાન ચૈત્યો અને તેની વિપુલતા પણ તે વાતની સાક્ષી પૂરે છે. ભાવના કારણરૂપ દ્રવ્યતીર્થની સ્પર્શના વડે શુભ ભાવ ઉત્પન્ન થાય છે અને તેનાથી ભાવદાહ, ભાવતૃષા અને ભાવપંક નિયમા દૂર થાય છે. આત્માની અંદર રહેલ ધિરૂપી કષાય એ ભાવદાહ છે, વિષય-વિકાર એ ભાવતૃષા છે અને મોહેય એ ભાવપંક છે. તીર્થના સેવનથી જીવનના આ ભાવ ટળે છે. શ્રી શત્રુંજયાદિ મહાતીર્થોનું સેવન, પૂજન, ભાવન વગેરે આ દયેયને લક્ષમાં રાખીને જ્યારે કરવામાં આવે છે, ત્યારે તેના કરનારના તે તે દશે ટળ્યા સિવાય રહેતા નથી પરિણામે આત્મામાં ભાવશાતિ, ભાવસંતોષ અને ભાવનિર્મળતા પ્રગટે છે, જેના પ્રભાવે તે ત્રણે ગુણેને પ્રકષ જ્યાં રહેલો છે, એવા સિદ્ધસ્થાનને ભક્તા જીવ બને છે, નિર્મળ આત્મસ્વરૂપને માલિક થાય છે. સાગરમાં જેવું જહાજ, તેવું સંસાર સાગરમાં તીર્થ અને તેમાંય શ્રી શત્રુંજય મહાતીર્થની તારકતાની તે વાત જ શી ? સમપિત થનારને તત્કાલ તેને અનુભવ થાય છે. એવા અનુભવ કાજે ભવિ આત્માઓએ કટિબદ્ધ થવું જોઈએ. Page #361 -------------------------------------------------------------------------- ________________ અસીમોપકારી શ્રી તીર્થંકર પદ ૩૨૫ અસીમપકારી શ્રી તીર્થંકર પદ શાઓમાં ધર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય–ફળ શ્રી તીર્થંકર પદ માનેલું છે. અનેક ભના સુવિશુદ્ધ ધર્માભ્યાસવાળા કઈ વિરલ જીવને જ તે પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકર પદની પ્રાપ્તિ ધર્મના સર્વ આરાધકને થતી નથી, પરંતુ તે ધર્મારાધકેમાં પણ કોઈ અસાધારણ ગુણવાળો પુરુષ હોય તેને જ તે થાય છે. શ્રી તીર્થંકર પદની પ્રાપ્તિને યોગ્ય જીવોના અસાધારણ લક્ષણે વર્ણવતાં એક મહાપુરુષે કહ્યું છે કે તેઓ સદા-કાળ પરાર્થવ્યસની હોય છે, સ્વાર્થને ગૌણ કરવાવાળા હોય છે, ઉચિત ક્રિયાને જ આચરનારા હોય છે, દીનતા વિનાના હોય છે, સફળ આરંભને સેવનારા હોય છે, અતિશય કે ૫ વિનાના હોય છે, કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે, અસંકિલષ્ટ ચિત્તવૃત્તિવાળા હોય છે, દેવ-ગુરુ પ્રત્યે બહુમાન ધારણ કરનારા હોય છે અને ચિત્તના ગંભીર આશયવાળા હોય છે.” શ્રી તીર્થંકરપદ એ સમસ્ત જગતના જીવને હિત કરનારું હોય છે. એનાથી ઊંચું પદ કે સ્થાન આ જગતમાં બીજુ છે જ નહિ. વપરના પ્રજનને સિદ્ધ કરવા માટે શ્રી તીર્થંકર પર એ જ એક આ ચશચર વિશ્વમાં આધારભૂત સ્થાન છે. શ્રી તીર્થંકર પદ ત્રણ જગતને સુખાકારી છે. ત્રણ લોકોને સુખ કરવાની સાથે તે શ્રી તીર્થંકરદેવના આત્માને પણ પરમ સુખ અને શાતિના હેતુભૂત છે. શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરનાર મહાપુરુષ પોતાના વ્યવન અને જન્માદિ કલ્યાણુક દિવસેએ જેમ નારકી અને સ્થાવરની પીડાને હરે છે, તેમ સ્વર્ગાદિમાં રહેતાં શક્રેન્દ્ર અને ચમરેદ્રાદિ દેવોને પરમ હર્ષ અને સંતોષ પેદા કરે છે. જન્મકાળથી આરંભીને નિર્વાણ પ્રાપ્તિ સુધી સુરેન્દ્રો, નાગેન્દ્રો, વિદ્યાધરેન્દ્રો અને નરવરેન્દ્રો આદિ સઘળાયે વિશિષ્ટ કોટિના જીવોને શ્રી તીર્થકર દે પરમ અનુગ્રહના કારણભૂત બની જાય છે. મેરુ શિખર ઉપર નાત્રાભિષેકાદિ પૂજાના પ્રસંગે દ્વારા તેઓ અનેક જીવને ધિબીજ આદિ પરમ ધર્મની પ્રાપ્તિના કારણરૂપ બની જાય છે. શ્રી તીર્થંકર પરમાત્માને ઉદ્દેશીને ભક્તિથી ભરેલા દેવેન્દ્ર આદિના વંદે વડે શ્રી તીર્થંકર પરમાત્માની જે પૂજા થાય છે, તે પૂજાઓથી પણ બીજા અનેકાનેક ભવ્ય આત્માઓને મોક્ષને અનુકૂળ બીજા પણ અનેક મહાન ઉપકારે થાય છે. શ્રી તીર્થંકર પદની ઓળખાણ જ અશોક વૃક્ષ આદિ મહાપ્રતિહાર્યોની પૂજાથી થાય છે. પ્રતિહારનું કામ કરે તે પ્રાતિહાર્ય કહેવાય છે. કલેક પ્રકાશક કેવળ જ્ઞાનની પ્રાપ્તિથી તે નિર્વાણની પ્રાપ્તિ પર્યત છત્ર, ચામર, Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આત્મ-ઉત્થાનને પાયો ભામંડલ, દુભિ અને સુવર્ણ સિંહાસનાદિ શ્રી તીર્થંકર પરમાત્માની સમીપે જ રહે છે અને શ્રી તીર્થંકર પરમાત્મા તેનો ઉપયોગ કરવા દ્વારા અનેક જીવને નિર્વાણના બીજભૂત બધિરત્ન આદિના પરમ લાભને પ્રાપ્ત કરાવનાર થાય છે. પ્રાતિહાર્યોની પૂજા પૂર્વક શ્રી તીર્થંકર પરમાત્મા સર્વ પ્રાણીઓને સ્વ-સ્વ ભાષામાં પરિણામ પામનારી અને અમૃતપાનથી પણ અધિક આનંદ દેનારી તથા જન પ્રમાણ ભૂમિમાં વિસ્તાર પામતી વાણી વડે અને બીજા પણ અનેક પ્રકારના ઉપાય વડે અનેક જીના પરમ હિતને સિદ્ધ કરી આપે છે. તેમ જ મનહર વચનરૂપી કિરણ વડે જીવનના અંત પર્યત-નિરંતર લાખ અને કરોડે ભવ્ય જેના મેહ-તિમિર અને અજ્ઞાનરૂપી અંધકારને ઉરછેદ કરે છે. કટિ પ્રમાણુ જેને અજ્ઞાન–અંધકાર હણાઈ જવાથી તેમને જીવ-અજીવ આદિ સૂથમ પદાર્થોને અવધ થાય છે. જીવાજીવાદિ સૂમ પદાર્થોને અવબેધ થવાથી તેમને તે પદાર્થો ઉપર આંતરિક શ્રદ્ધા અને રુચિ પેદા થાય છે. હૃદયરૂપી જિફવા વહે શ્રદ્ધારૂપી અમૃતને આસ્વાદ માણે છે પરિણામે સાધુ-ધર્મ અને ગૃહસ્થ-ધર્મના અભ્યાસરૂપી સદ્દ અનુષ્ઠાનના આ સેવન વડે અનુક્રમે નરકાદિ ગતિઓના પ્રવેશને તે આત્માઓ સર્વથા રોકી દે છે અને કુગતિમાં થનારા અનેક અનર્થોના સાથથી બચી જાય છે. એક બાજુ આ આત્માઓ અનેક અનર્થોના સાથથી બચી જાય છે અને બીજી બાજુ ઉત્તરોત્તર સાનુબંધ સુખને પ્રાપ્ત કરે છે. પોતે સુખને પ્રાપ્ત કરી પિતાથી અન્ય એવા બીજા અનેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે અને પરંપરાએ નિર્વાણ સુખની પ્રાપ્તિના અધિકારી બને છે. આ રીતે શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરનાર પુરુષોત્તમ પરમાત્મા શ્રી તીર્થંકર દેના ઉપકાર આ જગત ઉપર નિસીમ બની જાય છે. અંતે પોતે ભવબંધનકારક સર્વ કર્મોને નાશ કરીને ફરી જન્માદિ દુઃખદ અવસ્થાએ કદી પણ પ્રાપ્ત કરવી ન પડે, તેવા અજરામર પદને પામે છે. શ્રી તીર્થંકરપદનું આ સ્વરૂપ જાણ્યા પછી કેણ એ નિર્ભાગી છવ હોય કે જે તેઓની ભક્તિમાં પોતાના મનને ન પરવે? તેઓની કલ્યાણકારી આજ્ઞાની આરાધનામાં પિતાના જીવને ન જોડે? અર્થાત્ સહુ કેઈ સમજદાર આત્મા શ્રી તીર્થંકરપદની ભક્તિ અને આજ્ઞાની આરાધના વડે પોતાના જીવનને સાર્થક કરવા માટે અવશ્ય પ્રયત્નશીલ બની રહે. સ્વાર્થ, મેહ અને અજ્ઞાનમાં ગળાબૂડ જીવને પરમાર્થ, મોહરહિતતા અને સમ્યગુરૂ જ્ઞાનને પરમ પાવનકારી પ્રકાશ ફેલાવનારા શ્રી તીર્થ કરદેવની ભાવપૂર્વકની ભક્તિથી ભવસાગર સુલભતાથી તરી જવાય છે, તે માટે પરમાત્માની પૂજા-ભક્તિ આપણા જીવનમાં અવશ્ય લેવી જોઈએ. Page #363 -------------------------------------------------------------------------- ________________ કર્મ મીમાંસા ** दयाभूतेषु वैराग्यं विधिवत् गुरूपूजनं । विशुद्धा शीलवृत्तिश्र, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥ પ્રાણીઓ ઉપર દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુપૂજન, વિશુદ્ધ શીલનું પાલન, એ ચાર પુણ્યાનુબંધી પુણ્યનાં કારણુ છે. પેાતાનું ઘર, શરીર, રવજન કે ધન-એ તત્ત્વતઃ પેાતાનાં નથી પણ પુણ્યક્રમનાં છે. તે બધાના તાવિક માલિક પુણ્યકર્મો છે અને પુણ્યકર્મનાં માલિક તીર્થંકર પરમાત્મા છે. પુણ્ય ઉપાર્જન કરવાના કાઈ પણ પ્રકાર તીર્થંકર નામકર્મરૂપી પરમ પુણ્ય પ્રકૃતિના વિપાકાયથી સ્થપાયેલા ધમતીના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે, તેથી પુણ્ય માત્રના માલિક તીર્થના સ્થાપક તીર્થકર ભગવાન છે. આવી ક પ્રકૃતિમાંથી પુણ્યક'ની પ્રખળ સત્તાને સમજાવનાર પરમ પૂજનીય, અજાતશત્રુ અણુગાર -પન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવય . Page #364 -------------------------------------------------------------------------- ________________ કર્મ મીમાંસા ઉત્તમ ફળનું બીજ ઉત્તમ જોઈએ, અધમ ન ચાલે. કુકમનું ફળ કાળાંતરે પણ સારું ન આવે. કમના આ અબાધિત નિયમને ભંગ કરનાર જીવનમાં દુઃખી થાય છે. આ નિયમનાં પાલનમાં જ જીવનની આંતર-બાહ્ય શાન્તિ અને ઉન્નતિને આધાર છે. એ ઉન્નતિના આધારભૂત સે પાન...... ૧ કર્મફળ ૨ કમનો અબાધિત નિયમ ૩ પુણ્યની પરમાવશ્યક્તા ૪ શુદ્ધિ-શુભનું પ્રદાતા પુણ્ય ૫ પુણ્ય-પ્રદાતા ત્રણ ચગે ૬ પુણ્ય-પાપની શુભાશુભતા ૭ અઢાર પાપ અને નવધા પુણ્ય ૮ નવધા પુણ્યથી નવપદ આરાધના ૯ નવ પુણ્યની ઉત્પત્તિ-નવ૫૪ ૧૦ કર્મ-ધર્મનું સર્જન ૧૧ પુણ્યનું પિષણ-પાપનું શેષણ ૧૨ તથા ભવ્યત્વ અને સહજમળ ૧૩ કમ–કારણ Page #365 -------------------------------------------------------------------------- ________________ કર્મ ફળ ૩૨૯ કમ ફરી લેક કર્મ સાથે નહિ, પણ કર્મફળ સાથે લડી રહ્યા છે. પ્રત્યેક જન્મમાં અશુભકર્મનું ફળ ન મળે અને શુભ કર્મનું જ ફળ મળે, એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અશુભ ફળનું કારણ અશુભ કર્મ છે, તેને કાપવાનો પ્રયાસ કરવામાં આવે તે આપોઆપ અશુભ ફળથી મુક્ત થવાય. કર્મને એક અર્થ “ક્રિયા પણ છે. હાથ, પગ આદિ અવયવો અને ઈન્દ્રિય તથા મન પ્રતિપળ ક્રિયા કરી રહેલ છે. જીવનમાં પ્રત્યેક શ્વાસ કર્મ અને ક્રિયાથી વ્યાપ્ત છે. એક ક્ષણ પણ વિરામ લીધા વિના ક્રિયા કર્યા કરે છે. શરીરની નાડીઓ અને સૂક્ષમ પ્રાણની હિલચાલ અટક્યા વિના થઈ રહેલ છે. ક્રિયાઓના આ સતત પ્રવાહી તેને કઈ પણ શક્તિ રોકી શકતી નથી અને જયાં સુધી આ ક્રિયાઓની સાથે સંબંધ છે, ત્યાં સુધી આત્માને કર્મના બંધનમાં રહેવું જ પડે છે. કેઈએમ વિચારે કે હું આ ક્રિયાઓને છોડી દઉં અને ઉદયગત કર્મનાં ફળ ભગવ્યા વિના એનો ત્યાગ કરી દઉં તે તે અશકય છે. નવીન ક્રિયાઓ થઈ રહી છે, તેનું આત્મા સાથે બંધન અને જની ક્રિયાઓ જે કર્મરૂપે બદ્ધ છે, તેના ફળને ઉપચોગ રોકી શકાતા જ નથી. એનાથી ભાગી છૂટવાની ચેષ્ટા વ્યર્થ છે. જીવનમાં પ્રારબ્ધ પણ છે અને નવીન ક્રિયાઓને બંધ પણ છે. આત્માને બંધનમાં નાખનાર બાહા પદાર્થ નથી, પણ રાગ-દ્વેષના વિકલ્પ છે. વનમાં રહી યા ભવનમાં પણ મનને “વત્રવિમા' અલિપ્ત રાખે ! કર્મ ફળ એ પોતે જ વાવેલું ફળ છે. તેને કાપતી વખતે હર્ષ કે શેક કરવાની જરૂર નથી. હસીને કે રેઈને કાપવા કરતાં નિર્વિકારી ભાવથી ખપાવી દેવું તે જ શ્રેષ્ઠ માર્ગ છે. પૂર્વ કર્મના ઉદયથી જે સુખ-દુખ આવે તે તે અનાસક્ત ભાવે સમતાભાવથી ભેગવવાં જોઈએ. તેનાથી જૂનાં કર્મ ભેગવાઈ જાય છે અને નવા બંધ થતું નથી. કર્મફળની સાથે ઝઘડો ન કરો! સુખ વખતે રાગ કે દુખ વખતે શ્રેષ કરે તે કર્મના બંધનમાં જકડાઈ રહેવાનું કાર્ય છે. બંને પ્રસંગોએ રાગ-દ્વેષના બંધન રહિત થવું એ જ મુક્તિને ઉપાય છે. જડ વસ્તુને રાગ છૂટે તે જીવ તત્ત્વને દ્વેષ છૂટે. પર વસ્તુને રાગ એ ભાગ છે. તેમાંથી ભવરૂપી બંધન પેદા થાય છે. સાચા ભવનિર્વેદને અર્થ એ છે કે દેહ પણ ભારરૂપ લાગ જોઈએ, કારણ કે તે પણ કર્મનું સર્જન છે. તેનું વિસર્જન આત્માના ચરણે કરવાથી ભવનિર્વેદપૂર્ણ જીવન પમાય છે. કમ સત્તા એક ન્યાયી સત્તા છે. તેના તંત્રમાં પક્ષપાતને મુદ્દલ સ્થાન નથી. માટે જેવા થવું હોય તેવાં કર્મ કરવાં જોઈએ. લીંબાળી વાવ્યા પછી એમ બોલવું કે “આંબે ર Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આત્મ–ઉત્થાનો પાયો ન ઊગે તેને શું અર્થ? તાત્પર્ય કે અશુભ કમને જીવ માત્રને કટ્ટર શત્રુ સમજી તેનાથી સર્વથા દૂર રહેવું જોઈએ. કર્મનો અબાધિત નિયમ એક એવો સનાતન નિયમ છે કે જેવું કારણ હોય, તેવું જ કાર્ય થાય. એટલા જ માટે જ્યારે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય, તે તેનાં કારણે શેધીને જ તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આમ્રફળ જોઈતું હોય, તે તેનું બીજ વાવવું જોઈએ અને લીમડે ઈતો હોય તે તેનું બીજ વાવવું જોઈએ. અભણ ખેડૂત પણ આ સિદ્ધાન્તને જાણે છે અને તેથી જ પોતાને જેવા પાકની ઈચ્છા હોય છે, તેવાં બીજ વાવે છે. ડોકટરે પણ જે રોગ હોય તેવું ઔષધ આપે છે અને રોગને મટાડે છે. માટે જ દર્દીએ બીમારીમાં ડોકટરનો આશ્રય સ્વીકારે છે તથા તેઓની સલાહ મુજબ ઔષધનું સેવન તથા પશ્યનું પાલન કરીને પિતાના રોગને શમાવે છે. એથી સિદ્ધ થાય છે કે રેગના નાશ તથા ઔષધાદિના સેવન વચ્ચે કાર્ય–કારણભાવને સંબંધ છે. કેઈ અજ્ઞાન વૈદ્ય રોગની ચિકિત્સા નથી કરી શક્ત અગર રોગના શમન માટે સાચા ઓષધને નથી જાણી શકતા, તે દર્દીને વિપરીત પ્રકારનું ઔષધ આપી, તેને રોગ પણ વધારી મૂકે છે, તે વૈદ્ય ઉંટવ કહેવાય છે. તેવા ઉંટવૈવથી થતા ઉપચાર અને રેગ વૃદ્ધિ વચ્ચે પણ કાર્ય-કારણભાવને જ સંબંધ કામ કરે છે. પાણીમાં લાકડું તરે છે અને પથ્થર ડૂબે છે, માટે જ કરવાની ઈરછાવાળો પથ્થરને આશ્રય નથી લેત, પણ લાકડાના પાટિયાને આશ્રય લે છે. અહીં પણ એ કાર્ય– કારણુભાવ સાબિત થાય છે કે પાણી કરતાં વધારે વજનવાળે પદાર્થ ડૂબે અને ઓછા વજનવાળો તરે. આ રીતે જગતના તમામ પદાર્થો ઉપર જ્યારે દષ્ટિપાત કરીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે સર્વત્ર કાર્ય-કારણ ભાવને નિયમ અખલિતપણે લાગુ પડે છે. કેટલીક વાર એમ પણ લાગે છે કે અમુક કાર્યો અકસ્માત થયું, પણ ત્યાં અલ્પ જ્ઞાનને લઈને કારણે દષ્ટિગોચર થતાં નથી એટલું જ! પરંતુ વિશાળ જ્ઞાનને ધારણ કરનાર મહાત્મા પુરુષો ત્યાં પણ કારણને જોઈ શકે છે. એટલે તેમને કઈ પણ કાર્ય માટે એ વિસ્મય થતું નથી કે આ આમ કેમ થયું? જેવું કરે તેવું પામે જે નિયમ જગતના અન્ય પદાર્થોને માટે છે, તે જ નિયમ આત્માને માટે પણ સમજી લે અર્થાત્ આત્મા પણ જેવું કરે છે, તેવું જ પામે છે. જે આત્મા હિંસા, ચોરી, જૂઠ, અબ્રહ્મ વગેરે કાર્ય કરે છે, તે પોતાના આત્મામાં માઠાં ફળ ભોગવવાનું બીજ વાવે છે. તથા જે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે સત્કાર્યો કરે છે, તે શુભ વસ્તુના સંગ અને તેથી નિપજતાં ફળનું બીજ વાવે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ કર્મને અબાધિત નિયમ જગતમાં કેટલાક મનુષ્યને વિના પરિશ્રમે સુખ-સંપત્તિ મળે છે, જ્યારે કેટલાકને અથાગ પરિશ્રમ કરતાં પણ પેટપૂરતું અન્ન મળતું નથી. કેટલાક જન્મથી જ અજ્ઞાન છે અને કેટલાક જન્મથી જ તીક્ષણ બુદ્ધિના માલિક થાય છે. કેટલાક રોગી, અપંગ અને નિર્બળ હોય છે, તે કેટલાક નિરગી, બળવાન અને પાંચે ઈન્દ્રિય વડે સર્વાગ સંપૂર્ણ હોય છે. અમુક જ જન્મતાં જ આયુષ્ય પૂર્ણ કરી પરલેકના પંથે પ્રયાણ કરી જાય છે. જ્યારે બીજાઓ દીર્ઘકાળના આયુષ્યને આંચ વગર ભેગવે છે. કેટલાક ઉદાર હૃદયવાળા દેખવામાં આવે છે, તે કેટલાક ક્ષુદ્ર હૈયાવાળા પણ દેખવામાં આવે છે. આ તે મનુષ્યજાતિમાં જ પરસ્પર ભેદ થયે. તિર્યંચ જાતિનાં જીવોમાં પણ એ જ ભેદ જોવામાં આવે છે. રાજદરબારમાં ઊછરતા ઘોડાઓ શરીરે હુષ્ટ–પુષ્ટ દેખાય છે. તેમને સુંદર સામગ્રીવાળું ખાવાનું મળે છે તથા તેમની પૂરતી કાળજી પણ ૨ખાય છે, જ્યારે બીજા અનેક ઘેડાઓને એના માલિકે તરફથી પેટપૂરતું ખાવા પણ નથી મળતું. ઉપરથી એને માલિક માર મારીને તથા રિબાવીને ગજા ઉપરાંત કામ કરાવે છે. બીજી પણ અનેક વિચિત્રતાઓ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે કે જીવ એકેન્દ્રિયમાં, કેઈ બેઈન્દ્રિયમાં, કોઈ તેઈન્દ્રિયમાં, કોઈ ચઉરિન્દ્રિયમાં, કઈ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેક જીવને ભિન્ન-ભિન્ન અંગે પ્રાપ્ત થાય છે. આ રીતે જગતમાં તમામ જીવોને જન્મતાં જ સગો મળે છે તથા પાછળથી જે કાંઈ સંગે ઉપસ્થિત થાય છે. તેમાં જરૂર કાંઈક કારણ તેવું જ જોઈએ, કેમ કે કારણ વિના કાર્ય હાય જ નહિ. જન્મતાંની સાથે જ મળતા સંગમાં જીવને વર્તમાન પુરુષાર્થ તે કારણ હોઈ શકે જ નહિ માટે જરૂર ત્યાં અન્ય કારણ હોવું જોઈએ, તેનું જ નામ કર્મ છે. પાછળથી ઉપસ્થિત થતાં સુખ-દુઃખના સોગમાં પણ કેવળ આ ભવને પુરુષાર્થ નથી. તે પુરુષાર્થ તે નિમિત્ત માત્ર છે. મુખ્ય કારણ એ છે, તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. કમના પ્રકાર આ કમ બે પ્રકારનું છે, સારી સામગ્રીને સંગ જેનાથી મળે છે, તેનું નામ પુણ્ય કર્મ! માઠી સામગ્રીને સંગ જેનાથી મળે છે, તેનું નામ પાપકર્મ! સત્કાર્ય આચરનારો પિતાના આત્મામાં પુણ્યરૂપી બીજ વાવી કાળાંતરે સુંદર ફળ ભોગવે છે. જ્યારે અકાર્ય કરનાર પાપરૂપ બીજ વાવી વિપરીત ફળને પામે છે. આત્મદ્રવ્ય માટે તે બીજે એ નિયમ પણ છે કે-જેવું કાર્ય કરે, તેવું ફળ કાળાંતરે પામે અથવા તત્કાળ પણ પામે! Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૨ આત્મ ઉત્થાનનો પાયો અનીતિ, ચેરી આદિ પાપકર્મ કરનાર હૃદયમાં તત્કાળ અશાતિને પામે છે, જ્યારે ન્યાયસંપન્ન, સદાચારનિક પુરુષ નિરંતર હદયમાં સ્વસ્થતાના સુખને ધારણ કરે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે આ જન્મમાં કે જન્માંતરમાં સુખી થવા ઈચ્છનારે, અકાર્યોને સર્વથા ત્યાગ કરી, જેટલું અધિક બને તેટલું સત્કાર્યમય જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ થાય તે જ કર્મને કે કાર્ય–કારણભાવને ત્રિકાલાબાધિત નિયમ પોતે જાયે, માન્ય છે, સમજે છે, તે યથાર્થ ગણી શકાય. ઉત્તમ ફળનું બીજ ઉત્તમ જોઈએ, અધમ ન ચાલે. કુકર્મનું ફળ કાળાંતરે પણ સારું ન આવે. કર્મના આ અબાધિત નિયમનો ભંગ કરનાર, જીવનમાં દુઃખી થાય છે. આ નિયમના પાલનમાં જ જીવનની આંતર-બાહ્ય શક્તિ અને ઉન્નતિને આધાર છે. સાચો સ્વામી પુણ્ય-કમ પિતાનું ઘર, શરીર, સ્વજન કે ધન એ તત્વતઃ પિતાનું નથી, પણ પુણ્યકર્મનું છે. તે બધાનું તારિવક–માલિક પુણ્ય-કર્મ છે. અને પુણ્યકર્મના માલિક તીર્થંકર પરમાત્મા છે. પુણ્ય ઉપાર્જન કરવાને કઈ પણ પ્રકાર તીર્થંકર નામ કર્મરૂપી પરમ પુણ્ય પ્રકૃતિના વિપાકેદયથી સ્થપાયેલા ધર્મ તીર્થના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. તેથી પુણ્ય માત્રના માલિક તીર્થના સ્થાપક તીર્થંકર ભગવાન છે, કેમ કે તીર્થકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિને વિપાકેદય ભેગવનાર તેઓ જ છે. તેમની એકનિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે તે જ જીવને પિતાનું સાચું ઘર (મેક્ષ), સાચું શરીર (આત્મા), સાચું ધન (કેવળજ્ઞાન) અને સાચા સ્વજન (તેમના માર્ગે ચાલનાર ચતુર્વિધ શ્રી સંઘ) ની પ્રાપ્તિ થાય છે. સંઘનો પરિવાર તીર્થકરનું તીર્થ છે. તેની રક્ષા માટે, વૃદ્ધિ માટે જે કાંઈ પ્રયત્ન થાય છે, તેનાથી પોતાના ધન, દેહ વગેરેની રક્ષા થાય છે. તેથી તેની સેવામાં જ પોતાની સાચી રહ્યા છે. પુણ્યની પરમાવશ્યકતા ધર્મનાં બે સ્વરૂપ દરેક ચીજને બે બાજુ હોય છે, તેમ ધર્મનાં પણ બે સ્વરૂપ છે. મેક્ષ–સાધક જીવને પ્રત્યેક ધર્મ-અનુષ્ઠાન દ્વારા એક બાજુ નિર્જર અને સંવર થાય છે. એટલે કે બાંધેલા જૂના અશુભ કર્મોને અંશતઃ ક્ષય અને બંધાતા અશુભ કર્મોને નિરોધ થાય છે. તેમજ બીજી બાજુ શુભ કર્મોને આશ્રવ થાય છે. અર્થાત્ શુભ આશ્રવ વખતે અશુભકર્મોને સંવર અને પૂર્વોપાર્જિત પાપકર્મોની નિર્જરા પણ થાય છે. માટે પુણ્યાનુબંધી પુણ્યને સંવર અને નિર્જ સવરૂપ કહી શકાય. શુભ-કર્મોને આશ્રવ કહે કે પુણ્યને બંધ કહે-આ બંને એક જ વાત છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ પુની પરમાવશ્યક્તા ૩૩૩ જયાં સુધી મન, વચન અને કાયારૂપ વેગનો વ્યાપાર ચાલુ છે, ત્યાં સુધી કર્મબંધ અનિવાર્ય છે. એ રોગને વ્યાપાર અશુભ પાપકર્મોને અને શુભ હોય તે શુભ કર્મોને આશ્રવ અવશ્ય થાય છે. તેરમા સગી ગુણ-સ્થાનક સુધી યોગોને વ્યાપાર ચાલુ હોય છે. એટલે ત્યાં સુધી સંવર અને નિર્જરાની સાથે પુણ્યાશ્રવ પણ અવશ્ય હોય છે. પ્રભુદર્શન, પૂજન, વ્રત પચ્ચકખાણ કે આવશ્યકાદિ અનુષ્ઠાનેથી શુભ-ભાવ અને પુણ્યબંધ થતું હોવાથી, તે આત્મા માટે બંધનરૂપ છે, એમ માની જે તેની ઉપેક્ષા કરવામાં આવે કે અનુપાદેયતા બતાવવામાં આવે, તે જીવને મોક્ષ-સાધના જ અશક્ય બની જાય! પછી સચ્ચિદાનંદ સ્વરૂપની કે મેક્ષપ્રાપ્તિની તે માત્ર વાતો જ કરવાની રહે છે. પુણ્યબંધ કરાવનારી ફિયાઓને ધર્મ માનવામાં ન આવે, તે ચાદમાં ગુણસ્થાનક સિવાય બીજા કોઈ ગુણઠાણે ધર્મ ઘટી શકે નહિ. અને ૧૪ મા ગુણસ્થાનકની ઉચ્ચ કક્ષા પ્રથમ ૧૩ ગુણસ્થાનકની સ્પર્શના-પ્રાપ્તિ વિના કેમ પ્રાપ્ત થઈ શકે? આ માન્યતા મુજબ તો મોક્ષ અસંભવ બની જાય. કેમ કે મોક્ષના એક અંગરૂપ વ્યવહાર પુયરૂપ ધર્મથી નિરપેક્ષ માની લીધેલી નિશ્ચયલક્ષી માક્ષસાધના જીવને મોક્ષગામી નહિ, પણ દુર્ગતિ–ગામી જ બનાવનાર નીવડે. માટે સંવર અને નિર્જરાની જેમ પુણ્યાનુબંધી પુય પણ ધર્મનું-મોક્ષ સાધવાનું એક અંગ હેવાથી, તેને ઉપાદેય માની, તેનું વધુ ને વધુ આદર-બહુમાનપૂર્વક પાલન–કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. પુણ્યને હેય-ઉપાદેય વિભાગ સામાન્ય રીતે પુણ્યબંધના બે પ્રકાર છે: એક છે પાપાનુબંધી પુણ્ય અર્થાત્ પુણ્યના ફળની ઈચ્છાથી નિદાનપૂર્વક કરવામાં આવતું પુણ્ય. અને બીજો પ્રકાર છે–પુણ્યાનુબંધી પુણ્યઃ અર્થાત્ નિષ્કામપણે માત્ર સ્વ–પરના ઉપકારના લક્ષથી કરવામાં આવતું પુણય. આ બંને પ્રકારના પુણ્યમાં પ્રથમ પુણ્ય સર્વથા હેય છે, કારણ કે તેના દ્વારા બાહ્ય સુખસમૃદ્ધિમાં જીવને તીવ્ર રાગ અને આસક્તિ ઉત્પન્ન થાય છે અને તેથી પાપની પર પ સ ય છે. આના પરિણામે ભવભ્રમણ થાય છે. જ્યારે બીજા પ્રકારનું પુણ્યાનુઅંધી પુણ્ય ઉપાદેય છે, કારણ કે તેના દ્વારા મળતી બાહ્ય સુખસામગ્રી જીવને તેમાં આસક્ત નથી બનાવતી, પરંતુ પોતાનું ફળ આપી જીવને સદ્દગુરુ આદિના ઉત્તમ આલંબન પ્રાપ્ત કરાવી, એક્ષ-સાધનામાં સહાયક બની રહે છે, માટે તે ઉપાદેય છે. આગળ વિચારી ગયા તે પુણ્યબંધના હેતુરૂપ નવ પ્રકારનાં પુણ્ય અને કર્મગ્રંથ વગેરેમાં બતાવેલી પુણ્યની ૪૨ પ્રકૃતિમાંથી તીર્થંકર-નામકર્મ મનુષ્ય-જાતિ, પંચેનિદ્રયજાતિ, આદિ પુણ્ય-પ્રકૃતિઓ તે સર્વથા ઉપાદેય જ છે. કેમ કે તેને વિના પાપનાશક અને મોક્ષસાધક ઉત્તમ સામગ્રી મળી જ શકતી નથી. એ સામગ્રીના અભાવે મોક્ષમાર્ગની સાધના પણ થઈ શકતી નથી અને આ સાધના વિના સિદ્ધિ તે થાય જ શી રીતે? Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આત્મ-હત્યાનો પાયો બાહ્ય ઈચ્છા: એક પાપ ઈચ્છા બાહ્ય સુખ સમૃદ્ધિની કામના, એ અનાત્મભાવ પિષક હેવાથી પાપ છે. પુણ્યકાર્ય સાથે બાહ્ય મલિન-ઇરછાનું પાપ ભળે છે, ત્યારે પુણ્ય પણ પુણ્યાનુબંધી ન બનતાં પાપાનુબંધી બની જાય છે. નાનું પણ પુણ્ય, પિતાનું શુભ-ફળ અવશ્ય આપે છે. પણ પુણ્ય કરતી વેળાએ જે પુણ્યના લૌકિક-ફળની ઈચ્છા કરવામાં આવે, તે એ પુણ્ય પિતાનું પૂર્ણ ફળ આપવા સમર્થ નથી બનતું, પણ ઈરછાનું પાપ ભળવાથી તે પાપાનુબંધી બની જીવને દુર્ગતિના દારૂણ દુઃખને આપનારું પણ બની જાય છે. માટે દાનપુણ્ય કે ધર્મકાર્ય કરતાં કદાપિ તેના બદલામાં બાહ્ય સુખસંપત્તિની અભિલાષા ન રાખવી જોઈએ. સકામ-નિદાન પૂર્વકના પુણ્યથી મળેલી બાહ્ય સુખ-સામગ્રી જીવને ઢીલા ગોળ પર બેઠેલી માખીની જેમ ક્ષણિક સુખસ્વાદ આપીને અંતે આત્મઘાતક નીવડે છે. જ્યારે નિષ્કામભાવે પોપકારના લક્ષથી કરેલાં પુણ્યને અને તેના દ્વારા મળતી બાહ્ય સુખ સામગ્રીને સાકરના ગાંગડાની ઉપમા આપી શકાય. સાકરના ગાંગડા પર બેઠેલી માખી સાકરને સ્વાદને લઈ, અંતે ઊડી જવાની પણ સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. માટે પુણ્યકમ કરતી વખતે કેવળ કર્મક્ષય અને પાયક્ષયની જ ઈચ્છા રહે અને કોઈ પ્રકારની બાહા ભૌતિક ઈચ્છા ન સેવાઈ જાય, તેની પરિપૂર્ણ કાળજી મેક્ષાભિલાષી છાએ અવશ્ય રાખવી જરૂરી છે. કૃતજ્ઞતા–ગુણની કેળવણી પુય પુણ્યાનુબંધી એટલે કે પાપનાશક અને મોક્ષ સાધક બની રહે, એ માટે જીવનમાં કૃતજ્ઞતા અને પરોપકાર ગુણ કેળવમેળવવો અત્યંત જરૂરી છે. જીવની પાત્રતાનું કે ધર્મના અધિકારીપણાનું આગવું લક્ષણ કૃતજ્ઞતા છે. નમુત્યુનું સૂત્રમાં અરિહંત પરમાત્માને “પુરી સુત્તરમાણું અને લગુત્તરમાણું” વગેરે જે પ દ્વારા સ્તવન વામાં આવ્યા છે, તેમાં તેમને નિરુપચરિત લકત્તર પર પકાર ગુણને પ્રક જ કારણભૂત છે. સિદ્ધા–પરમાત્મા સર્વ-કર્મથી મુક્ત અને સર્વગુણ સંપન્ન હોવા છતાં, શ્રી, નવકાર મંત્રમાં અને શ્રી સિદ્ધચક્ર યંત્રમાં, અરિહંત પદને આપવામાં આવેલી પ્રથમતાપ્રધાનતા એ તેમના સર્વોત્કૃષ્ટ અને સક્રિય લેકોત્તર–પોપકાર ગુણને જ આભારી છે. લેકમાં જે કંઈ ઉચ્ચ સ્થાને કે પદે છે, તે લત્તર પરોપકારી પુરુષોને જ પ્રાપ્ત થાય છે. તીર્થંકર પદની પ્રાપ્તિ પણ “સવિ જીવ કરું શાસનસી” ની પરેપકારમય લકત્તર ભાવનાનું જ ફળ છે અને તેનું કાર્ય પણ પરોપકાર જ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાંની સાથે જ તીર્થકર–પરમાત્મા તીર્થની સ્થાપના કરી ભવ્ય અને શાશ્વત સુખશાંતિનો સાચે માર્ગ બતાવે છે અને એ જ તેમને લોકોત્તર ઉપકાર છે. તીર્થ એ. Page #371 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની - પરમ વશ્યક્તા ૩૩૫ સાધન છે, તત્ત્વપ્રાપ્તિ એ સાધ્ય છે. તીની સેવાઉપાસના કરવાથી જ તવની પ્રાપ્તિ થઈ શકે છે. તીની આરાધના વિના તત્ત્વ મળી શકતું નથી. મેાક્ષસાધનાના માર્ગો, વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક છે. નિશ્ચયનું લક્ષ રાખીને વ્યવહારનું જ પાલન કરવાથી જ સાધ્ય-માક્ષ પ્રાપ્ત થાય છે, પ્રવૃત્તિમાં વ્યવહારની અને લક્ષમાં નિશ્ચયની પ્રધાનતા હોય, તેા જ કાર્યની સિદ્ધિ થાય છે. અન્યથા લક્ષ વિનાના વ્યવહાર એટલે કે નિશ્ચય વિનાના પુરુષાર્થ અને વ્યવહાર વિનાનું લક્ષ એટલે કે પુરુષાર્થ વિનાનું લક્ષ, એ ખને એક્લા હૈાવાથી કાર્યસાધક બની શક્યાં નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે નિશ્ચિત લક્ષ અને તદનુરૂપ સખળ પુરુષાર્થ બન્ને જરૂરી છે. પ્રસ્તુતમાં સ્વાપકાર એટલે શુભભાવ, ચિત્ત-પ્રસન્નતા અને આત્મિક-ગુણાની પ્રાપ્તિ એ સાધ્ય ( લક્ષ) છે અને પરોપકાર એટલે પરપીડા-પરિહાર, પરપ્રાણ રક્ષા અને પાપરહિત-ક્રિયા રૂપ દાનાદિની પ્રવૃત્તિ એ તેનું સાધન છે આમિક પરિભાષામાં કહીએ તે, સ્વાપકાર એ નિશ્ચય સ્વરૂપ અને પરોપકાર એ વ્યવહાર સ્વરૂપ છે. પુરુષાર્થ અને પ્રવૃત્તિ હંમેશાં સાધનામાં જ થઇ શકે છે. સાધ્ય તા પુરુષાર્થનું ફળ છે. જેમ તૃપ્તિ એ ભેાજનનુ ફળ છે, તેની પ્રાપ્તિ સ્વયં ભાજનની પ્રવૃત્તિ કરવાથી એટલે કેકાળિયા લેવા, ચાવવા વગેરે ક્રિયાથી જ થાય છે. પણ પ્રતીક્ષા કરવા માત્રથી કે તેનું જ્ઞાન કરવા માત્રથી તૃપ્તિ થતી નથી! એ જ રીતે સ્વાપકારરૂપ જે ‘ સાધ્ય ’છે, તે પરોપકારની પ્રવૃત્તિ કરવાથી જ મળી શકે છે. સ્વાસ્થ્ય પરિહાર ܕ અહિંસા આદિ વ્રતાના પાલનમાં કે મૈત્રી આદિ ભાવનાઓમાં પેાતાના આત્માના ઉપકારનું લક્ષ હાય અને અન્ય જીવાની પીડા-પરિહાર આદિની કે હિંતચિંતન આદિની પ્રવૃત્તિ હાય, તે જ એ ધર્માં-અનુષ્ઠાના સ્વ—પર ઉપકારક બની શકે. અન્યથા માત્ર પેાતાની પીડા-પરિહાર આદિની કે પેાતાની કારી હિતચિતાની પ્રવૃત્તિથી જ ખાત્મકલ્યાણ થઈ શકતું હોત, તેા પ્રત્યેક જીવ અનાદિકાળથી પાતાની પીડા-પરિહારરૂપ અહિંસા, મૈત્રી, પેાતાના ગુણેાના પ્રમે, પેાતાના દુઃખેાની કરુણા તથા પોતાના દુઃખાની ઉપેક્ષા કરતા જ આવ્યા છે, પર`તુ તેનાથી આ જીવનું હિત નહિ, પણ ભય'કર અહિત જ થયું છે. આ સ્વાર્થીંધતાનું પાપ જ જીવાનું અહિત કરનારુ છે એમ જાણીને વિશ્વોપકારી, વિશ્વ—વત્સલ, પરમજ્ઞાની પુરુષએ અન્ય જીવાની હિંસાનાં ત્યાગરૂપ અહિંસાદિ તા અને પરહિત-ચિંતારૂપ મૈત્રી, પરશુ-તુષ્ટિ રૂપ પ્રમાદ, પરદુ:ખ પ્રતિકારરૂપ કરુણા અને પરદોષ-ઉપેક્ષારૂપ માત્મ્ય ભાવનાઓનું સેવન કરવાનું વિધાન કર્યું" છે. મૈત્રી આદિ ચારે ભાવા ને ખીજા જીવા પ્રતિ ભાવવામાં આવે છે, તે જ ગુન્નુરૂપ અથવા Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬. આમ-હત્યાના પાયે સ્વ–પર હિતકર બને છે પરંતુ એ ભાવે પોતાના (જીવ) પૂરતા જ ભાવવામાં આવે તે દોષ રૂપ બને છે. અર્થાત્ સ્વ–પર અહિતકર બને છે. અહિંસા આદિ વ્રતના પાલનથી જેમ ભાવપ્રાણની રક્ષા અને જન્મ-મરણ આદિના કારણભૂત અશુભ કર્મોને નિરોધ થતાં, આત્મહિત થાય છે, તેમ બીજા નાં પણ દ્રવ્યપ્રાણની રક્ષા અને પીડાને પરિહાર વગેરે થવાથી પરહિત થાય છે. - આ રીતે પકાર અને પરોપકાર એક જ કાર્યના બે પાસાં હોવાથી બંને છૂટા પાડી શકાય તેમ નથી. સાધ્ય રૂપે પકારને અને સાધનરૂપે પોપકારને જ જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ. એ પાપકાર સા પકાર (સાધક) બની રહે તે માટે કૃતજ્ઞતાનો ભાવ પણ અવશ્ય કેળવવો જોઈએ. અન્યથા પર પકાર અહંકારને પોષક બની જતાં, - પકારને બદલે સ્વ-અપકાર (અહિત) નું જ કારણ બની જાય છે અને તે જ શુભઅશુભ કર્મને બંધનું કારણ બને છે. શુદ્ધિ-શુભનું પ્રદાતા પુણ્ય ગુણ પ્રાપ્તિને ઉપાય કૃતજ્ઞતા, પરોપકાર આદિ સદગુણની પ્રાપ્તિ-ગુણીજનોના બહુમાનથી થાય છે, ગુણાનુરાગ અને ગુણ-બહુમાનથી આપણું હદયભૂમિમાં ગુણરૂપી બીજનું વાવેતર થાય છે પૂર્ણ ગુણ પરમાત્મા અને પરમગુણ સદગુરુ આદિ ગુણી પુરુષના આદર, બહુમાન, તેમની સેવાભક્તિ તથા આજ્ઞાપાલન કરવાથી આપણાં ચિત્તરત્ન ઉપર ચડેલી દુર્ગુણની મલિનતા દૂર થાય છે. એથી આત્મશુદ્ધિની પ્રેરણા મળે છે અને એ દ્વારા અનેક પ્રકારની સદ્દભાવનાઓ જાગૃત થાય છે. ગુણ અને ગુણના બહુમાનપૂર્વક સાચા દિલથી જ ગુણપ્રાપ્તિ માટે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ, તે આ જીવનમાં પણ સદગુણે અવશય પ્રાપ્ત થાય છે. માટે જ ચૈત્યવંદનની વિધિમાં અવશ્ય બલવામાં આવતાં જયવીયરાય-પ્રાર્થના સૂત્ર દ્વારા ભક્તાત્મા, ઉત્તમ ગુણની અને મોક્ષમાર્ગની મંગલ આરાધના નિવિદને થઈ શકે, તેવા પ્રકારની ઉત્તમ સામગ્રીની પ્રભુ પાસે માંગણી કરતે કહે છે હે ભગવન્! આપનાં કૃપા-પ્રસાદના પ્રભાવે મને ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફળ-સિદ્ધિ, લોકવિરુદ્ધ કાર્યોને ત્યાગ, ગુરુજનપૂજા, પરાર્થકરણ અને શુભ ગુરુને ભેગ તથા તેમનાં વચનની સેવા આદિ ઉત્તમગુણેની પ્રાપ્તિ થાઓ, “હાઉમાં તહ પ્રભાવ ભય ભવનિઓ !” Page #373 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ-શુભનું પ્રદાતા પુણ્ય ૩૩ આ માંગણીમાં ગુરુજન પૂજાથી કૃતજ્ઞતા અને પરાર્થકરણથી પરોપકાર–ગુણ જ સૂચિત થાય છે. આ ગુણ્ણાની પ્રાપ્તિ, ભગવદ્-ભક્તિના પ્રભાવે થાય છે અને પ્રભુ પ્રાર્થના તેમાં પ્રાણ પૂરે છે. જન્મદાતા માતાપિતા આદિ લૌકિક ઉપકારી જતેનું આદરબહુમાન અને તેમની સેવા, આજ્ઞાપાલન આદિ કરવાથી શુભગુરુ-ચાગ એટલે કે, લેાકોત્તર ઉપકારી સદ્ગુરુ આદિને શુભ સમાગમ કરાવી આપે તેવી, તથા તવચન સેવના એટલે કે તેમના વચન (આદેશ) અનુસાર આચરણ કરી શકીએ તેવી સદ્દબુદ્ધિ અને પુણ્ય શક્તિ ઉત્પન્ન થાય છે. અન્નપુણ્ય જલપુણ્ય આદિ લૌકિક પોપકાર સ્વરૂપ પુણ્ય કાર્યાં કરવાથી, લેાકેાત્તર ઉપકાર કરી શકાય તેવી અદ્ભુત પુણ્યશશિનું સર્જન થાય છે. કૃતજ્ઞતા અને પરાપકારગુણુની પ્રાપ્તિ જ આ સંસારમાં અત્યંત દુર્લભ છે. તે ગુણા આવ્યા પછી, બીજા ગુણા તા–તેના પ્રભાવે સ્વયમેવ ક્રમશઃ પ્રગટતા જાય છે. પુણ્યથી પુણ્યની વૃદ્ધિ જેમ ધનથી ધન વધે છે, તેમ પુણ્યથી પુણ્ય વધે છે. પુણ્યથી પ્રાપ્ત થયેલા મન-વચન-કાયાની શક્તિના કે ધન-ધાન્યાદિ ખાદ્ય પદાર્થોને બીજાના હિતાર્થે ઉપચેાગ કરી, તેના આનંદ ( હર્ષ ) માણવાથી, પુણ્યના ભંડાર અખૂટ બને છે, જ્યારે પેાતાની સામગ્રીના પાતે જ આસક્તિ પૂર્ણાંક ભેગ કે ઉપભેાગ કરી તેમાં આનંદ માણે તા ભરેલા પુણ્યના ભંડાર પણ ખાલીખમ થઈ જાય છે. બીજાને આપવું એ પુણ્ય છે અને પાતે જ આસક્તિ પૂર્ણાંક ભાગવવુ એ પાપ છે, આપવાથી ઉદારતા-ગુણુ ખીલે છે. ભાગવવાથી આસક્તિ પાષાય છે. આસક્તિના પાપમાંથી છૂટવા ચેાગ્ય પુણ્ય સર્જવા માટે જ બીજાને આપવાનુ છે; નહિ ભાગાપભાગની વધુ સુંદર સામગ્રી મળે એવી કામનાથી ! કાઈ પણ વસ્તુનું દાન મને સારૂ મળે કે વધુ મળે એવી આશાથી નહિ, પણ મને જે કાંઇ મળ્યું છે, એ પરાપકારી અને કૃતજ્ઞતાનાં સ્વામી એવા દેવગુરુની કૃપાથી જ મળ્યું છે. માટે દેવગુરુની આજ્ઞા મુજબ જ પરાર્થે આપવું એ મારૂ' કતવ્ય છે, એવી ઉદાત્ત ભાવનાથી જ કરવુ. જોઇએ, પુણ્યથી મળેલી સામગ્રીના પુણ્ય માગે ઉપચેગ કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દાનાદિ પરોપકારમાં દાન લેનાર માહમૂદ જીવાની દૃષ્ટિ પુદ્ગલ તરફની હોઈ શકે છે, પણ દાતાની દૃષ્ટિ તા સામા જીવના ‘જીવ તત્ત્વ’ ઉપર જ હાવી જોઈએ. સામા જીવની પીડા પ્રતિકૂળતા કેમ દૂર થાય? કેમ એને શાતા અને શાંત્વન મળે, એવી અનુકપા કરુણા ભાવનાથી દાતાએ અન્નપુણ્ય વગેરે પુણ્યકાર્યો કરવા તૈયાર થવુ' જોઈએ. દાનમાં તેા દાતા પેતાની જાતને પરમ સદ્દભાગી માની, માત્ર પુણ્ય બુદ્ધિથી જ દાન આ ૪૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આત્મ ઉત્થાનને પાયે કરતે હોય છે, માટે તેનાથી મહાન પુણ્યની અભિવૃદ્ધિ થાય છે પરંતુ દાન લેનાર જીવો પણ દાતાના દાનાદિ ઉત્તમ ગુણેની સાચી પ્રશંસા અનુમોદના કરવા દ્વારા પાતાની યેગ્યતા અનુસાર પુણ્યના ભાગી બને છે. - મેક્ષ-પણ પરોપકાર સ્વરુપ એક આત્મા સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, ત્યારે અવ્યવહાર રાશિમાંથી એક જીવને ઉદ્ધાર થાય છે. આ નિયમ અનુસાર આપણા ઉપર પણ સિદ્ધ ભગવંતના મહાન ઉપકારનું ઋણ, ઉપકારને ભાર રહેલો જ છે. મુક્ત અવસ્થા એટલે કે સિદ્ધપદ, એ કેવળ પરેપકારમય અવસ્થા છે, એમ એક અપેક્ષાએ કહી શકાય છે. કારણ કે સિદ્ધ ભગવંત સ્વયંપૂર્ણ અને કૃતકૃત્ય હોય છે. તેઓ આત્માના સંચ્ચિદાનંદ સહજ સ્વરુપમાં જ સકા લયલીન હેય છે. આઠે પ્રકારના કર્મો, અઢારે પ્રકારના દેશે અને સમગ્ર ઈચ્છાઓથી રહિત હોય છે. તેથી દયેય રૂપે ભવ્યાત્માઓને ઉપકારી બને જ છે અને કોઈ પણ જીવની પીડાહિંસામાં લેશતઃ પણ સ્વયં નિમિત્તભૂત બનતા નથી. માટે સિદ્ધ અવસ્થા એ જીવની પરમાનંદમય અને પરમ પરોપકારમય અવસ્થા છે. તેઓ પિતાના અસ્તિત્વ માત્રથી મહાન પરોપકાર કરી રહ્યા છે. શરીરી અવસ્થામાં જ્યાં સુધી મન, વચન અને કાયાના સૂક્ષમ સ્પંદને ચાલુ હેય છે, ત્યાં સુધી એટલે કે તેમાં સગી ગુણસ્થાનક સુધી પણ શાતા વેદનીય કર્મને બંધ ચાલુ હોય છે, એની પાછળનું કારણ યુગના સૂક્ષમ સ્પંદનથી થતે શુભાશ્રવ છે. જ્યારે સિદ્ધ અવસ્થા એ ગાતીત અને સંપૂર્ણ કમરહિત અવસ્થા છે. તેથી સંપૂર્ણ અહિંસકભાવ ત્યાં હોય છે. આ અપેક્ષાએ સિદ્ધપદની કેવળ પરોપકારમયતા ઘટી શકે છે. પંચ પરમેષ્ટિએમાં અરિહંત પરમાત્માને આપવામાં આવેલું પ્રાધાન્ય, તે પણ પરોપકાર ગુણનાં પ્રકર્ષની અપેક્ષાએ જ છે અને તેમને સર્વોત્કૃષ્ટ લકત્તર ઉપકાર એ જ છે. કે સિદ્ધપદની વાસ્તવિક ઓળખ તેઓ આપે છે. સિદ્ધ અવસ્થા એટલે કે મુક્તિ એ જ અંત વિનાની અવિનાશી અવસ્થા છે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ અવસ્થા સાદિ સાંત છે, પણ સિદ્ધપદ સાદિ અનંત છે, માટે જ માનવ જીવનનું પરમ અને ચરમ લક્ષ સિદ્ધપદ છે. પુણ્યથી શુદ્ધ ઉપયોગ અશુદ્ધમાંથી શુદ્ધ તરફ જવા માટે શુભ-ભાવ એટલે કે પુણ્યને આશ્રય લે જરૂરી છે. શુભભાવના માધ્યમ વિના આત્માને અશુદ્ધ ઉપગ દૂર થતું નથી. તેમજ શુદ્ધ ઉપગની તેને પ્રાપ્તિ પણ થતી નથી. રાગ-દ્વેષ અને મોહને આધીન બનેલા આત્માઓનો ઉપયોગ અનાદિકાળથી અશુદ્ધ બનેલું હોય છે. તેને શુદ્ધ બનાવવા માટે Page #375 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય-પ્રદાતા ત્રણ યોગો ૩૩૯ મન-વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ અનિવાર્ય છે. શુભ ગથી જ અશુદ્ધ ઉપગોનો પરિહાર શુદ્ધ ઉપયોગોને આવિષ્કાર થાય છે. નવ પુણ્યમાં પરહિતકારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત-શુભ મન, વચન અને કાયાને, પુણ્ય સ્વરૂપ જ કહ્યા છે. પુણ્ય સ્વરૂપ એટલે જે પવિત્ર કરે તે પુણ્ય છે. ત્રણે યોગની શુભ પ્રવૃત્તિથી જ આત્માને ઉપગ શુદ્ધ બને છે. માટે શુભ કાયાદિ વેગે અને તેને શુભ રૂ૫ બનાવનારા સર્વજ્ઞ કથિત તપ-જ૫ આવશ્યકશિ અનુષ્ઠાને પણ પુણ્ય સ્વરૂપ હોવાથી, પરમ આદરણીય અને ઉપાદેય છે. પુણ્ય શુભભાવ સ્વરુપ હેવાથી શુદ્ધભાવની સન્મુખ છે. તેથી તેને સ્વભાવ પણ કહી શકાય. જ્યારે પાપ અશુભ–ભાવસ્વરૂપ હોવાથી આત્માના શુદ્ધ સ્વભાવથી તદ્દન વિમુખ છે, માટે તે વિભાવ છે, આ વિભાવમાંથી સ્વભાવ તરફ લઈ જતે જ્ઞાન અને ક્રિયાને સુમેળ પુણ્યના પ્રભાવથી થાય છે. પુણ્ય-પ્રદાતા ત્રણ ચોગ જ્ઞાન-ક્રિયાક્યાં મેક્ષા જ્ઞાન વિનાની ક્રિયા કે, ક્રિયા વિનાનું જ્ઞાન પિતાનું પૂર્ણ ફળ આપવા સમર્થ નથી બનતા. આ બંને જ્યાં સુધી એકલા (એકાંગી) હોય છે, ત્યાં સુધી તે મેક્ષસાધક બની શકતા નથી. મેક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયા આ બંનેના સુમેળથી જ થાય છે. મોક્ષપ્રાપ્તિમાં જ્ઞાન સાથે ક્રિયાની આવશયકતા જ પુણ્યની આવશયકતાને સાબિત કરે છે. ક્રિયા વિનાનું જ્ઞાન કે જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ છે. તેને અર્થ એજ કે, વ્યવહારની પ્રવૃત્તિ વિનાને નિશ્ચય અને નિશ્ચયના લક્ષ વિનાની વ્યવહાર-પ્રવૃત્તિ એ નિષ્ફળ છે. ક્રિયા મુખ્ય પણે વ્યવહાર સ્વરૂપ છે. માટે એ એક્ષપ્રાપ્તિનું એક અગત્યનું અંગ છે. કેઈ પણ ક્રિયામાં મુખ્યત્વે કાયા અને ગૌણ રૂપે મન-વચનને જ પ્રગ હોય છે. મન, વચન અને કાયાના વ્યાપાર વિના કેઈ પણ ક્રિયા થઈ શકતી નથી. પુણ્યના નવ પ્રકારમાં શુભ મન, વચન અને કાયા આ ત્રણેને સમાવેશ છે. એટલે આ ત્રણે યે સ્વયં પુણ્ય સ્વરૂપ છે. અને પુણ્યના હેતુ પણ છે. માટે પ્રભુ-પૂજ, પચ્ચફખાણ, સામાયિક આદિ સર્વ શુભ ક્રિયાઓ પુણ્ય સ્વરૂપ હોવાથી પરમ આદરણીય છે. પુણ્યબંધક શુભ ક્રિયાઓની ઉપેક્ષા કરવાથી મોક્ષની જ ઉપેક્ષા થાય છે. અર્થાત્ ભવભ્રમણની જ પરંપરા સર્જાય છે, એથી મોક્ષાભિલાષી આત્માઓએ પુણ્ય-કાર્યોમાં કે, શુભ-ક્રિયાઓમાં જરા પણ પ્રમાદ ન સેવ જોઈએ. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આત્મ-ઉત્થાનને પાયે અનુમોદના-પુણ્ય અનુમોદના પુણ્ય સ્વરૂપ છે. નાના પણ પુણ્યને પરિપુષ્ટ બનાવનાર અને તેની પરંપરા વધારનાર અનુદના છે. મન, વચન અને કાયા આ ત્રણે વેગ શુભ-વ્યાપારવાળા હોય છે ત્યારે પુણ્યસ્વરૂપ જ હોય છે અને તે પ્રત્યેક યુગના શુભ કરણ-કરાવણ અને અનુમોદન પણ પુણ્ય સ્વરૂપ જ છે. આ ત્રણેની કાર્યક્ષમતા (ફળદાનની શક્તિ) સમાન હોવા છતાં અનુમંદનાનું મહત્ત્વ અને મહાભ્ય અધિક છે. તેનું કારણ એ જ છે કેઅનુમોદના મનનું કાર્ય હેવાથી તેનું ક્ષેત્ર વ્યાપક છે. કરણ અને કરાવણ એ તન અને વચનનું કાર્ય હોવાથી તેનું ક્ષેત્ર સીમિત છે. જયારે અનુમોદના એ મુખ્યત્વે મનનું કાર્ય હોવાથી તેના દ્વારા ત્રણે કાળ અને ત્રણે લેકના સર્વ ઉત્તમ જીવેના સર્વ સદ્ધર્મ કર્મની અનુમોદના કરી શકાય છે. કઈ પણ કાર્ય જાતે કરવામાં મુખ્યત્વે કાયાને, બીજા પાસે કરાવવામાં મુખ્યત્વે વચનને અને બીજાના કાર્યને જોઈ-જાણીને હર્ષ–આનંદ અનુભવવામાં મુખ્યત્વે મનને ફાળો હોય છે સંગ અને શક્તિના અભાવે કદાચ કઈ જીવ શુભ પ્રવૃત્તિ સ્વયં ન કરી શકે, કરાવી પણ ન શકે, પરંતુ જે કઈ આત્મા એ પુણ્યકાર્ય કરતા હોય કે કરાવતા હેયતેની સાચા દિલથી અનુમોદના કરીને પણ એ પુણ્યકાર્ય કરવા-કરાવવા બરાબર જ ફળ મેળવી શકાય છે. કરણ-કરાવણ અને અનમેદન જ્ઞાની પુરુષોએ કરણ, કરાવવું અને અનુમોદનાનું એક સરખું ફળ બતાવ્યું છે, તેનું કારણ એ જ છે કે, ત્રણે પરસ્પર સંબંધિત છે. કરણમાં કરાવણ અને અનુમોદનાને, કરાવણમાં કરવું અને અનુમોદનાને તેમજ અનુમોદનામાં કરણ અને કરાવણને ભાવ જીવંત હોય, તે જ એ ત્રણે વાસ્તવિક રીતે કાર્યસાધક અને ફળદાયક બને છે, આ ત્રણેનું સ્વરૂપ નીચે મુજબ છે. ૧. કરણ -કઈ પણ શુભ કાર્ય કરવામાં એ કાર્યના ઉપદેશક શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા પાલનને અભાવ હેવાથી, તેમની આજ્ઞાનું બહુમાન એટલે કે અનુમોદન થાય છે. તેમજ શુભકાર્ય કરવાને સુઅવસર પિતાને મળ્યા બદલ દેવગુરુની કૃપાને ઉપકાર માની પિતાને સદ્દભાગી સમજે છે. અને કરેલા સુકૃતની વારંવાર અનુમોદના કરે છે, તથા બીજા પણ પુણ્યશાળી જે તે શુભકાર્યને જઈ પોતે પણ તે કરવાની પ્રેરણા મેળવે છે અર્થાત્ સ્વયં પણ અન્ય છાને શુભકાર્યમાં પ્રેરક (સહાયક) બને છે. અને સર્વ કેઈને સકાર્યોની અનુદના પણ પુણ્યકાર્ય કરનાર પુણ્યાત્માના અંતરમાં રમતી જ હોય છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ પુષ્ય-પ્રદાતા ત્રણ યોગ ૩૪૧ ૨. કરાવણ -કઈ પણ શુભકાર્ય બીજા છ દ્વારા કરાવવામાં કે તેમાં સહાયક બનવામાં સ્વયં તે સત્કાર્ય ન કરી શકવા બદલ–મનમાં ખેa અનુભવવા સાથે હું જલ્દી તે સત્કાર્ય કરવા ઉજમાળ બને એવી શુભ ઝંખના હોય છે. અને સાથે સાથે સર્વ જીવના સર્વ સકાર્યોની અનુમોદના પણ હોય છે. ૩. અનુમોદન -કઈ પણ પુણ્યકાર્યની અનુમોદનામાં સ્વયં ન કરી શકવા કે ન કરાવી શકવા બદલ માનસિક દુઃખ સાથે કરણ-કરાવણની શુભ ભાવના અને સર્વ કેઈના કરણ, કરાવણ અને, અનુદન રૂપ સત્કાર્યની અનુમોદના હોય છે. અનુમોદનાની પણ અનુમોદના-અનુમોદકમાં કરણ-કરાવણ અને અનમેદનાની શક્તિનું બીજારોપણ કરે છે અને શક્તિ વિકસાવે છે. સત્કાર્ય કરવા અને કરાવવાને સુઅવસર ક્યારેક અને થોડા સમય પૂરત જ મળે છે. જ્યારે અનુમોદના વારંવાર અને દીર્ઘકાળ સુધી કરી શકાય છે. માટે જ અનુમોદનાનું મહત્વ અને સામર્થ્ય અધિક બતાવવામાં આવ્યું છે. અનુમોદનાથી સર્વના, સર્વ સુકૃતનું અને સદગુણનું બહુમાન થાય છે. તેથી ગુણનું બીજાધાન થાય છે. પુણ્યને અનુબંધ પડે છે અને પાપક્ષયની શક્તિ પ્રગટ થાય છે. એટલું જ નહિ પણ અનુમોદનાના પ્રભાવે સર્વ-પ્રકારની દીનતા નષ્ટ થઈ જાય છે. જીવન આનંદ અને ઉલ્લાસથી હર્યું ભર્યું બની જાય છે. ત૫-જપ-સંયમાદિનું પાલન પણ વપરના સુકૃતની અનુમોદનાથી જ વાસ્તવિક ફળદાયક બને છે. શુભ કરણ, શુભ કરાવણ અને શુભ અનુદન એ અનુક્રમે તન-વચન અને મનનાં જ શુભ કાર્ય હવાથી પુણ્ય સ્વરૂપ જ છે. અનુમોદનાની મહત્તા અને ગુણવત્તા દ્વારા-જિનશાસનમાં પુણ્ય તત્તવની જ મહત્તા, ગુણવત્તા અને ઉપાદેયતા બતાવવામાં આવી છે, એ સ્પષ્ટ સમજાય છે. પિતાના કે બીજા સર્વના સુકૃતની-સદ્દગુણની અનુમોદના એટલે કે તે સત્કાર્ય-સદગુણ બદલ મને મન આનંદનો અનુભવ કરવાથી પુણ્ય પુષ્ટ બને છે. માટે નવે પ્રકારના પુણ્યની કરણ-કરાવવું અને અનુમોદના કરવામાં વધુ ને વધુ ઉજમાળ બની પુણ્યને પરિપુષ્ટ બનાવવું જોઈએ. નાનકડું પણ પુણ્ય અનુમોદનાથી પુષ્ટ બનતા આત્માને સદ્દગતિ અને શિવગતિનો સદ્દભાગી બનાવે છે. એ માટે શાલિભદ્રજીનું દષ્ટાંત જૈન શાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, શાલિભદ્ર ભરવાડના ભાવમાં સુપાત્રમાં કરેલું અન્નપુણ્ય-ખરનું દાન દ્રવ્યની અપેક્ષાએ તે અલ્પ જ હતું, પણ ભાવ-અનુમોદના દ્વારા તે પુણ્ય પુષ્ટ બનતા, અદ્વિતીય પુણ્ય-લક્ષમીનું કારણ બની ગયું. જે પુણ્યના પ્રભાવે શાલિભદ્રનો જન્મ પામી અપાર અદ્વિતીય દેવી વૈભવ-વિલાસની સામગ્રીના ભક્તા બન્યા અને સમયને પરિપાક થતાં જ તે બધાને તૃણની જેમ ત્યાગ કરી, ભગવાન શ્રી મહાવીરદેવના ચરણમાં સમર્પિત થઈ ગયા ! તેમજ જ્ઞાન, ધ્યાન, સંયમની સુંદર સાધના કરી સિદ્ધિપદના અધિકારી બન્યા. માનવ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આમ-ઉત્થાનને પાયે જન્મ, ઉત્તમ કુળ, દૈવી રિદ્ધિસિદ્ધિ અને ભગવાન શ્રી મહાવીરદેવ જેવા પરમ ગુરુને સમાગમ કરાવી આપનાર, અનાસક્ત ભાવની ભેટ કરનાર એક નાનકડું પણ અન્નપુણ્ય અને તેને પરિપુષ્ટ બનાવનાર અનુમોદના એટલે કે મનપુણ્ય કે અજબ ચમત્કાર સજે છે, તે શાલિભદ્ર (જીવ)ના દષ્ટાંત પરથી સમજી શકાય છે. પુણ્ય–પાપની શુભાશુભતા નમસ્કાર–પુણ્ય જૈનદર્શન નવતત્વમય છે. આ તમાંનું એક તત્વ પુણ્યતવ છે. એને પ્રભાવ જાણવા-સમજવા જેવું છે. માત્ર પુણ્યદય ઉપર મહાઈ જવા જેવું નથી અને પાપદય માત્ર તિરસ્કારને પાત્ર નથી. પુણ્ય-પાપ આ બંનેને અનુબંધ વિચારીને, એની શુભાશુભતા નક્કી કરી શકાય છે. પુણ્યાનુબંધી પુણ્ય આત્માને પવિત્ર બનાવે છે, ઉંચે ચડાવે છે, અને સુખની સામગ્રી આપે છે. પાપાનુબંધી પા૫ આત્માને મલિન બનાવીને નીચે પાડે છે અને દુઃખ આપે છે. પુણ્યનું સર્જન પરાર્થ (પોપકાર)માંથી થાય છે. અને પાપ સ્વાર્થમાંથી ઉત્પન્ન થાય છે. પુણ્ય અને પાપ-આ બે ત ઉપર જ સમગ્ર જગતની લીલા રચાયેલી છે મોક્ષની પ્રાપ્તિ અને ભવનું ભ્રમણ પણ પુણ્ય અને પાપવને જ આભારી છે. મોક્ષને હેતુ પુણ્યાનુબંધી પુણ્ય અને સંસારને હેતુ પાપનુબંધી પાપ છે. પુણ્ય અને પાપ, બને પરસ્પર વિરોધી તત્ત્વ હોવા છતાં બન્નેની શક્તિમાં મહદ્ અંતર છે. પાપ કરતાં પુણ્યની શક્તિ મહાન છે. પાપને પડકારવાની અને પરસ્પરના યુદ્ધમાં પાપને જડમૂળથી નષ્ટ કરવાની તાકાત પુણ્યમાં છે. પુણ્ય પ્રકાશ છે, પાપ અંધકાર છે. પુણ્ય અગ્નિ છે, પાપ ઇંધન છે. અંધકાર કરતા પ્રકાશ અને ઇંધન કરતા અગ્નિ વધુ શક્તિશાળી છે. ગમે તે પ્રગાઢ અંધકાર પણ સૂર્યના એક જ તેજ-કિરણથી ક્ષણવારમાં ભેદાઈ જાય છે. ઢગલાબંધ લાકડાનો જથ્થો પણ કણભર અગ્નિના પ્રભાવે થોડીવારમાં જ બળીને ભસ્મ થઈ જાય છે; એમ +જન્મજન્માંતરના સંચિત અઢળક પાપકર્મો પણ, એક નાનકડા પુણ્યના પ્રભાવે પળવારમાં નષ્ટ થઈ જાય છે. પાપ સંખ્યામાં કે રાશિમાં (પ્રમાણમાં) પુણ્ય કરતા ગમે તેટલા મોટા પ્રમાણમાં હોય, પણ પુણ્યની અચિંત્ય શક્તિ આગળ તેને મહાત થવું જ પડે છે. “નમસ્કાર' એ નવ પુણેમાંનું એક પુણ્ય છે. તે નમસ્કાર જ્યારે ભાવપૂર્વકને + સ્વયંeત્તર મવસંતતિ ...મહામર સ્તોત્ર | * एसो पंच नमुक्कारो सव्व पावप्पणासणो । Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ પુણ્ય-પાપની શુભાશુભતા બને છે, ત્યારે નમવા ગ્ય એ પરમેષ્ટિઓને કરેલે એક પણ નમસ્કાર એ નમસ્કાર કરનારને સર્વ પાપકર્મોથી મુક્ત બનાવી, તક્ષણ શિવપદ પ્રાપ્ત કરાવી આપે છે. દાન, પુણ્ય અને ધમની એકરૂપતા દાન, પુણ્ય અને ધર્મ, આ ત્રણે શબ્દો એક જ અર્થના વાચક અને એક જ કાર્યના સાધક છે, અંતિમ ફળ મેક્ષ છે અને તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મેક્ષના સાધન અને અનુકુળ ઉત્તમોત્તમ સામગ્રી-ભૂમિકા આદિ મેળવી આપવી–એ જ આ ત્રણેનું કાર્ય છે એટલું જ નહિ, મેક્ષના સાધનરૂપ આ ત્રણેના સાધન તથા હેતુ પણ એક જ છે, અને તે પોપકાર જ છે એટલે કે-દાન પુણ્ય અને ધર્મ પરોપકારથી જ થાય છે. અભયદાન, વિષય-વૈરાગ્ય, દેવ-ગુરુની પૂજા, વિશુદ્ધ શીલવૃત્તિ એટલે કેદયા, દાન, સદાચાર અને પરપીડા-પરિહાર, પરાનુગ્રહ, પોપકાર અને સ્વચિત્તનું દમન, સંયમ-પાલન વગેરે પુણ્યની અભિવૃદ્ધિ કરનારા હેવાથી “પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ઉપરોક્ત પુણ્ય સ્વરૂપ દયા, દાન, પરોપકાર આદિના સેવનથી આત્માના પરિશ્રામ એટલે કે ભાવ-નિર્મળ બને છે. તેથી અશુભકર્મોને બંધ અટકે છે અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય માટે તેને ભાવધર્મ કહેવાય છે. આ રીતે ધર્મના ચાર પ્રકારમાં–દાન, શીલ અને તપ-એ પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા સજીને ક્રમે ક્રમે વિશુદ્ધ ભાવધર્મને ઉત્પન્ન કરે છે. તેથી પુણ્યમાં ધર્મના ચારે પ્રકારોને પણ સમાવેશ થાય છે, તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ સ્થાન, દાનને જ આપવામાં આવ્યું છે. ધર્મની શરૂઆત દાનથી જ થાય છે. દુનિયામાં બળવાન, ધનવાન અને વક્તા (પંડિત માણસે) મળવા સુલભ છે. પણ દાતા, પરોપકારની ઉઢાર વૃત્તિવાળા સજજન પુરુષે મળવા બહુ જ દુર્લભ છે. દાનને અર્થ છે-આપવું. પોતાની પાસે જે કાંઈ સારું છે. હિતકર છે પોતાને જે કાંઈ સારું અને હિતકર મળ્યું છે, તે બીજાને આપવું એનું નામ દાન છે. આપણને જીવવું ગમે છે, નિર્ભયતા અને સન્માન ગમે છે, તે બીજાને પણ જીવન–અભય અને સન્માન આપવા જોઈએ. જીવન નિર્વાહ અને પ્રાણરક્ષા માટે અન્ન, *दया भूतेषु वैराग्य, विधिवत् गुरुपूजनं । विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ।। -श्री अष्टक प्रकरण परोपकारनिरतः परानुग्रह एव च । स्वचित्त दमनं चैव पुण्यं पुण्यानुबन्ध्यदः ॥ xधर्मस्यादि पदं दानं, दान-दारिद्रय नाशनम् । जनप्रियकरं दानं, दानं कीर्त्यादिवर्धनम् ।। Page #380 -------------------------------------------------------------------------- ________________ આત્મ ઉત્થાનને પાયા જળ, વજ્ર અને મકાન આદિ આપણને જેટલા જરૂરી છે, તેટલા જ ખીજા જીવાને પણ જીવન જીવવા માટે જરૂરી છે. તેા જેની પાસે તે નથી તેને શક્તિ મુજબ કંઈક આપવું એ આપણુ કર્તવ્ય છે; આવા પરોપકાર ભાવથી પ્રેરાઇને બીજાને પેાતાનું સારૂ' આપવું એ દાન છે, અને તે જ પુણ્ય છે. જિનાગમેામાં પુણ્યના જે નવ પ્રકાર બતાવ્યા છે, તેમાં સર્વ પ્રકારના દાનેાને સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક પ્રકારનું દાન એ પરોપકાર ભાવપ્રેરિત હાવાથી પુણ્ય સ્વરૂપ જ છે. દાનની વૃત્તિ કે પ્રવૃત્તિના હેતુ અને તેનુ' ફળ પુણ્ય છે. ૩૪૪ નવધા પુણ્ય માત્માની વિકાસયાત્રાના પ્રારંભ અને પૂર્ણાહુતિ પુણ્યથી થાય છે. પુણ્યની ટોચે પહેાંચવા માટે પણ નવે પ્રકારના પુણ્યના આદર અને પુણ્યનું પાલન કરવું જરૂરી છે. પાપની અશુદ્ધિ ટાળવા ભાવની શુદ્ધિ મેળવવા પુણ્ય જરૂરી છે. નવ પુણ્ય અત્યંત વ્યાપક છે. તેમાં સર્વ પ્રકારના લૌકિક અને લેાકેાત્તર પુણ્યના અંતર્ભાવ થઈ જાય છે. નમ્રતા અર્થાત્ વિનય એ જ ધર્મનું મૂળ છે. તે આત્મવિકાસના પાયા છે. નમસ્કાર વિનય સ્વરૂપ છે. માટે નમસ્કાર પુણ્ય-એ સર્વ લેાકેાત્તર-પુણ્યના સંગ્રહ છે. અર્થાત આ નવે પ્રકારનું પુણ્ય જ લૌકિક અને લેાકેાત્તર છે.-એ પુણ્ય પાત્રને અનુસારે લૌકિક અને લેાકેાત્તરપણાનું સ્વરૂપ ધારણ કરે છે. જો પાત્ર લૌકિક હાય તા પુણ્ય પણ લૌકિક અને અને લોકોત્તર હાય તા પુણ્ય પણ લેાકેાત્તર બને. 卐 અઢાર પાપે અને નવધા પુણ્ય નવ પુણ્ય અને અઢાર પાપ જિનાગમામાં પુણ્યમ'ધના નવ અને પાપબંધના અઢાર પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે, ૧. અન્નપુણ્ય, ૨. જલપુણ્ય, ૩. વજ્રપુણ્ય, ૪. આસનપુણ્ય, ૫ શયનપુણ્ય, ૬. મનપુણ્ય, ૭ વચનપુણ્ય, ૮, કાપુણ્ય, ૯. નમસ્કારપુણ્ય. અઢાર પાપઃ ૧. હિં’સાપાપ, ૨. અસત્યપાપ, ૩. અદત્તાદાનપાપ, ૪. મૈથુનપાપ, પ. પરિગ્રહપાપ, ૬. ક્રોધપાપ, ૭ માનપાપ, ૮ માયાપાપ, ૯. લાભપાપ, ૧૦. રાગપાપ, ૧૧. દ્વેષપાપ, ૧૨. કલહપાપ, ૧૩. અભ્યાખ્યાનપાપ, ૧૪ વૈશુન્યપાપ, ૧૫. રતિઅતિપાપ, ૧૬. પરપિરવાદપાપ, ૧૭. માયામૃષાવાદપાપ, ૧૮. મિથ્યાત્વશલ્યપાપ. ઉપરોક્ત નવ પ્રકારના પુણ્યમાં સામાન્ય રીતે સર્વ પ્રકારના પુણ્યના અને અઢાર પ્રકારના પાપમાં સર્વ પ્રકારના પાપાને સમાવેશ થઈ જાય છે. સંખ્યામાં પુણ્ય કરતાં પાપની સખ્યા બમણી છે, છતાં શક્તિમાં પાપ કરતાં પુણ્ય વધુ પ્રખળ છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપો અને નવધા પુણ્ય ૩૪૫ સામાન્ય રીતે તે દરેક પુણ્ય, સર્વ પાપોનું નાશક છે, છતાં અપેક્ષાએ કર્યું પુણ્ય, કયા કયા પાપની શુદ્ધિ અને નાશ કરવામાં સમર્થ બને છે? તેને ટૂંક ખ્યાલ આપવા માટે અહીં ૯ પુણ્ય અને ૧૮ પાપની ઘટના કરી છે. ઉપરોક્ત નવે પ્રકારના પુણ્યમાં જેમ પાપની શુદ્ધિ અને પાપનો નાશ કરવાની તાકાત રહેલી છે, તેમ નવપદ સાથે ગાઢ સંબંધ કરાવી આપવાની તાકાત પણ રહેલી છે. પુણ્યની અચિંત્ય શક્તિના સ્વામી અરિહંત પરમાત્મા છે, અને તેઓ નવપદમાં પ્રથમ પદે છે. નવપુણ્યના ઉપદે પણ તેઓ જ છે. તેથી તેમના દ્વારા અઢારે પાપની શુદ્ધિ અને નવે પાની આંશિક આરાધના થાય છે. નવ પુણ્ય અને નવપદને સંબંધ આ નવ પુણ્ય ક્રમશઃ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે અને એ નવ પુણ્ય આત્માના વિકાસની પ્રારંભિક અવસ્થા છે, અને નવપદ-એ આત્માના વિકાસની ટોચ છે, શિખર છે. તે ટોચે પહોંચવા નવપદના જ અંશ રૂપ આ નવ પુણ્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ એવી પ્રભુની આજ્ઞા છે. આ નવે પ્રકારના પુણ્યને પાત્રમાં સદુપયોગ કરવાથી કઈ રીતે અઢાર પાપની શુદ્ધિ થાય છે? તેને સંક્ષેપથી સાપેક્ષપણે આ પ્રમાણે વિચાર કરી શકાય. ૧. અન્નપુર્ણય પ્રાણધારણમાં અન્નભોજન અગત્યની જરૂરિયાત છે. અન્ન વિના લાંબુ જીવન જીવી શકાતું નથી. એટલું જ નહિ, પણ અન્નભોજનનું દાન કરવાથી જીવનદાન કર્યું ગણાય છે. અન્ન એ લેકમાં પ્રાણ ગણાય છે. ૧. અન્ન આપવા દ્વારા-બીજાના પ્રાણુધારણમાં સહાયક બનવાથી હિંસા-પાપની શુદ્ધિ થાય છે, હિંસાજન્ય પાપ નાશ પામે છે. ૨. અન્ન દ્વારા બીજાને પ્રાણ આપનાર વ્યક્તિ મૃષાવાદ કરીને બીજા જીવને દુઃખી કરી શકે નહિ, બીજા જીવો પ્રત્યે દયાની સાચી લાગણી પ્રગટયા પછી, કંઈ જીવનું દિલ દુભાય તે કઠોર કે અસત્ય વચનને પ્રયોગ કરવાનું પણ આપોઆપ બંધ થઈ જાય છે. આ રીતે અન્નપુણ્યથી પ્રથમનાં બે પાપસ્થાનકની શુદ્ધિ થાય અને નવા પાપ બાંધવાની વૃત્તિ અટકી જાય છે. ૨. જલપુણ્ય જીવન-ધારણમાં જળની અગત્યતા અન્ન કરતાં પણ વધારે છે. તૃષાતુર જીવોને જળ આપવાથી તેમની બાહ્યતૃષા છીપાય છે, તેથી તેમનું દિલ સંતેષની મીઠી લાગણી અનુભવે છે તેમજ જલપુણ્યથી બીજાની બાહ્યતૃષા દૂર કરનારની તરતૃષ્ણ પણ શમી જાય છે. બીજાની માલિકીની, અણહકકની કે વગર દીધી કઈ વસ્તુ લેવાની, આ. ૪૪ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આત્મ-હત્યાનનો પાયો પચાવી પાડવાની કે બીજાની સીઓને વિકારભરી દષ્ટિથી જોવાની મલિન વાસના (તૃણા) શમી જતા સંતેષ અને શીલમાં ઉપાદેયની અને અદાગ્રહણ અને મિથુનમાં હેયની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, આમ જલપુણ્યથી અદત્ત અને મિથુન-આ બે પાપોની શુદ્ધિ અને તે પાપવૃત્તિને ક્ષય થાય છે. ૩. વસ્ત્રપુણ્ય વસ્ત્ર વગેરે શીલ-સંયમ અને શરીર–૨ક્ષણનાં સાધન છે. જીવને તેનું દાન કરવાથી વાદિની મૂર્છા–મમતા ટળી જાય છે પોતાની વસ્તુ બીજાને આપવાથી પરિગ્રહનું પાપ ધોવાય છે અને પરિગ્રહને કારણે તે વસ્તુના રક્ષણ આદિ માટે જે રૌદ્રધ્યાન અર્થાત્ ધાદિ કષાય થાય તે પણ અટકી જાય છે. એટલે વચ-પુણ્યથી પરિગ્રહ અને ધ-આ બે પાપની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિને ક્ષય થાય છે. ૪. આસનપુણ્ય અન્ય વ્યક્તિને બેસવા માટે આપણે આસન આપીએ છીએ, તે એનાથી સામી વ્યક્તિનું બહુમાન થાય છે. તેથી આપણામાં નમ્રતા આવે છે. અને માન જાય છે. માન જવાથી સરળતા ઉત્પન્ન થાય છે. તેથી માયા પણ જાય છે. માણસ પોતાના ભા-સ્વાભિમાનને ટકાવી રાખવા ખાતર પણ અનેક પ્રકારના કપટ કરતે હોય છે. પણ નમ્રતા પ્રગટવાથી માન-સ્વાભિમાનની વૃત્તિ નષ્ટ થઈ જાય છે. એટલે માયા-કપટ કરવાની વૃત્તિ પણ મંદ પડી જાય છે. આ રીતે આસનપુણ્યથી માન અને માયા રૂપ બે પાપ સ્થાનકની શુદ્ધિ અને તે પાપ-સેવનની વૃત્તિને ક્ષય થાય છે. ૫. શયનપુણ્ય અન્ય વ્યક્તિને સૂવા-રહેવા માટે શયન કે મકાન આપવાથી લે-વૃત્તિ ઘટે છે. ભેગું કરવું અને મારું બીજાને ન આપવું, આ વૃત્તિમાં લેભના અતિરેક સાથે રાગની પ્રબળતા પણ હોય છે. પરંતુ શયન પુણ્યથી લેવૃત્તિ અને રાગ-એ બનેની માત્રા મળી પડી જાય છે, માટે શયન-પુણ્યથી લભ અને રાગ, આ બે પાપસ્થાનકની શુદ્ધિ અને તે પાપસેવનની વૃત્તિને ક્ષય થાય છે. ૬. મનપુણ્ય મનથી સર્વને આમહિતનો વિચાર કરવાથી અને સ્વ-પરના સુકૃત–સદ્દગુણની અનુમોદના કરવાથી શ્વેષભાવ ચાલ્યા જાય છે, પછી કોઈ જીવ તરફ છેષ કે તિરસ્કારની લાગણી ઉત્પન્ન થતી નથી પણ મિત્રબુદ્ધિ જ ઉત્પન્ન થાય છે. જીવ માત્રને મિત્ર માની, તેની સાથે આત્મતુલ્યવૃત્તિ અને વર્તન રાખવું, એ માનવ જીવનનું પરમ કર્તવ્ય છે. પણ અંતરમાં રહેલો ભાવ બીજા જીવમાં શત્રુતાની બુદ્ધિ કરાવે છે, તેમની સાથે Page #383 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપા અને નવધા પુણ્ય કલહ-કકાસ અને વેર-ઝેર ઉત્પન કરાવે છે. મનપુણ્ય દ્વારા સર્વ જીવાનુ` હિતચિંતન થતું હાવાથી દ્વેષભાવ નષ્ટ થઈ જાય છે. કલહના મૂળ રૂપ દ્વેષબુદ્ધિ નષ્ટ થઈ જતાં કાઈ જીવ સાથે કલહ-કંકાસ કરવાના પ્રસંગ બનતા નથી. આમ મનપુણ્ય દ્વારા દ્વેષ અને લહુ રૂપ એ પાપસ્થાનકાની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિના ક્ષય થાય છે. ૩૪૭ ૭. વચનપુણ્ય ખીજાનું હિત થાય એવી વાણી એલવી કે બીજાનાં સત્કાર્ય-સદ્દગુણની પ્રશંસા કરવી તે વચન પુણ્ય છે. તેનાથી ખરાબ વચન રૂપ અભ્યાખ્યાન અને મૈથુન્ય, આ બન્ને પાપાની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિના ક્ષય થાય છે. કાઈને અછતાં ( ખેાટાં ) કલંક દેવા, તે અભ્યાખ્યાન પાપ છે અને દ્વેષબુદ્ધિથી એકબીજાની સાચી-જુઠ્ઠી વાતા એકબીજાને કરવી, તે વૈશુન્યપાપ છે. વચનપુણ્યથી આ બન્ને પ્રકારનાં પાપ સરળતાથી જાય છે. ૮. કાયાપુણ્ય કાયાથી અન્ય વ્યક્તિની સેવા-વૈયાવચાદિ કરવા કે ખીજાનાં શુભકાર્યમાં સહાયક થવુ', એ કાયાપુણ્ય છે. કાયાપુણ્યના સેવનથી રતિ-મતિ અને પરપરિવાદ, આ બન્ને પાપાની શુદ્ધિ થાય છે અને તે પાપસેવનની બુદ્ધિ નાશ પામે છે. રતિ-અતિના વિશેષ અનુભવમાં કાયિક સુખદુઃખની પ્રધાનતા રહે છે. ખીજાની સેવાભક્તિમાં પેાતાની કાયાના ઉપયાગ કરવાથી રતિ-અરુતિનુ' પાપ ટળે છે, સામાન્ય રીતે આપણાં કષ્ટ કે દુઃખમાં બીજાનું નિમિત્ત પામીને, આપણે જે પરપરવાદ-પરનિંદાનુ પાપ સેવીએ છીએ, તે પણ તિ-અતિના જવાથી ચાલ્યું જાય છે. અને આ પાપના સેવનની વૃત્તિ નાશ પામે છે. ૯. નમસ્કારપુણ્ય નમવા ચાગ્ય પંચપરમેષ્ઠિને નમવું, એ નમસ્કાર પુણ્ય છે. ઉપરાક્ત આઠ પુછ્યાના સેવનથી, જ્યારે ૧૬ પાપાની શુદ્ધિ અને પાપસેવનની વૃત્તિઓના ક્ષય થાય છે, ત્યારે સાચા નમસ્કારભાવ પ્રકટે છે અને તે નમસ્કાર ભાવથી સત્તરમુ` પાપ માયા-મૃષાવાદ (કપટથી અસત્ય વાણી બેલવી તે) અને અઢારમું પાપ મિથ્યાત્વશલ્ય (તત્ત્વમાં અતત્ત્વની અને અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ) આ બન્ને પાપ પણ ચાલ્યા જાય છે. મિથ્યાત્વની હાજરીમાં જ માયા-મૃષાનું પાપ સેવાય છે, અને મિથ્યાત્વ પણ તેના પ્રતિપક્ષી નમસ્કાર ભાવની ગેરહાજરીમાં જ ફુલ્યું-ફાલ્યું રહે છે. નમસ્કારભાવને સ્પર્શ થતાં જ મિથ્યાત્વ નષ્ટ થઈ જાય છે. આ રીતે નમસ્કાર પુણ્યથી માયા-મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ બે પાપસ્થાનકની શુદ્ધિ થાય છે. તેમજ તે પાપસેવનની વૃત્તિ નાશ પામે છે. આ રીતે આપણને પુણ્યથી મળેલી સામગ્રીના ઉપયાગ જેમ જેમ વવેક પૂર્વક નિઃસ્વાર્થ ભાવે, કેવળ સામા જીવને શાતા પહેાંચાડવાના ભાવથી, થાય છે તેમ તેમ Page #384 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૮ આત્મ-ઉત્થાનને પાયો પુણ્ય વધવાથી વિશિષ્ટ સુપાત્ર પુરુષોની ભક્તિને અવસર મળતા જાય છે, આવા લોકેત્તર પાત્રની ભક્તિમાં આપણી શક્તિનો ઉપયોગ કરવાથી વિશિષ્ટ પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યનું એવું સર્જન થાય છે, કે જેનાથી આ જન્મ અને જ.માંતરમાં પણ સર્વ કર્મોને સમૂળ નાશ કરવાનું અપ્રતિમ સામર્થ્ય ધરાવનારા-અહિંસા, સંયમ અને તપ આદિ ઉત્કૃષ્ટ ધર્મનુષ્ઠાને આદર અને આચરણ કરવાની સુંદર સામગ્રી અને શક્તિ પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા સર્વકર્મને ક્ષય કરી, આત્મા પોતાના સહજ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ રીતે સર્વકર્મક્ષયમાં આ નવે પ્રકારનું પુણ્ય એ બીજરૂપે કારણભૂત હેવાથી તેમાં સર્વ પાપને નષ્ટ કરવાની શક્તિ રહેલી છે. 1 નવધા પુણ્યથી નવપદ આરાધના નવપુષ્ય અને નવપદ જૈન દર્શનમાં પુણ્યતત્ત્વનું કેવું મહત્વનું સ્થાન છે. એની વિગતવાર વિચારણા કરતાં આપણે એ જોઈ વિચારી આવ્યા કે, ૯ પ્રકારનું પુણ્ય ૧૮ પ્રકારના પાપોને નાશ કરવા કઈ રીતે સમર્થ છે? હવે છેલ્લે છેલ્લે એ વિચારણા કરી લઈએ કે, નવપદ અને નવપુણ્ય વરચે કે સંબંધ રહેલો છે. ૧. અન્નપુણ્યઃ પુણ્યતત્વના ઉપદે અરિહંત પરમાત્મા છે. તેમની મુખ્ય આજ્ઞા અહિંસા છે. અહિંસાને અર્થ છે, અભયદાન પ્રાણુરક્ષા! અન્નદાનથી (દ્રવ્ય-ભાવ બન્ને) પ્રાણની રક્ષા થાય છે. તેમજ સુપાત્રમાં આપેલું ભેજન નયસારની જેમ સમ્યકત્વનો તેમજ તીર્થંકર-નામકર્મના બંધને હેતુ પણ બને છે. માટે અન્નપુર્ણથી અરિહંતની આજ્ઞાનું પાલન અને અરિહંતપદની ઉપાસના થાય છે. ૨, જલપુણ્ય: પાણી તરસ છીપાવે છે. બાહ્ય-તૃષા હરવાનું સાધન જલ છે. તેના દ્વારા અન્યની તૃષા શાંત કરવાથી અંતે બાહ્ય-અત્યંતર સર્વ તૃષ્ણાને અંત થાય છે. સિદ્ધઅવસ્થા એ બાહ્ય અને આંતર, સર્વ તૃષ્ણાઓનાં સંપૂર્ણ અભાવ સ્વરૂપ હવાથી જલપુણ્ય એ સિદ્ધપદનું પ્રતીક છે. બીજાની બાહ્યતૃષા છીપાવવા દ્વારા સર્જાતા જલપુણ્યથી સંસારમાં પણ એ સિદ્ધના શાશ્વત સુખની વાનગીરૂપ નિસ્પૃહતાનું સુખ અનુભવવામાં આવે છે. ૩. વસ્ત્રપુણ્યઃ વસ્ત્ર દ્વારા શીલ અને સંયમનું રક્ષણ થતું હોવાથી, વઢપુણ્ય એ આચારનું પ્રતીક છે. બીજાને બાહ્યવો આપીને લાજ ઢાંકનાર કે તેના શીલધર્મમાં સહાયક બનનારને સદાચારના પાલનને આદરભાવ ઉત્પન્ન થાય છે. સદાચાર એ આત્માનું વસ્ત્ર છે. સદાચાર વિનાને માણસ લેકમાં પણ નાગો કહેવાય છે. તેથી વા Page #385 -------------------------------------------------------------------------- ________________ નવા પુણ્યથી નવપદ આરાધના પુણ્ય દ્વારા આચાર સ્વરૂપ આચાર્યપદની ઉપાસના થાય છે અને સદાચાર પાલનનુ ખળ પ્રાપ્ત થાય છે. ૩૪૯ ૪. આસનપુણ્યઃ પોતા સિવાય અન્યને બહુમાન આપવું તે. ખીન્તને આસન આપવા દ્વારા બીજાનું ખહુમાન થતું હોવાથી વિનય ગુણ કેળવાય છે, માન ઘટે છે માટે આસનપુણ્ય એ ઉપાધ્યાય પદ્યનુ' પ્રતીક છે. ૫. શયનપુણ્ય : શયન એટલે ઘર રહેવા, સૂવા માટેના આધાર આપવે તે શયનપુણ્ય છે. સાધુ સર્વેને આધાર-આશ્રય આપનાર હોય છે. મેાક્ષમાગ માં એ સર્વેને સહાય કરનાર હોય છે. શયન-ઘર આદિ દ્વારા ખીજાને દ્રવ્ય આધાર આપવા દ્વારા સાધુતાના ભાવ વિકાસ પામે છે. માટે શયનપુણ્ય એ સાધુપદનું પ્રતીક છે, ૬. મન પુણ્ય: જીવમૈત્રી આદિ ચારે ભાવનાએ એ ઇનશુદ્ધિને પરમ ઉપાય છે. સર્વ જીવાનુ' હિતચિંતન આદિ મન વડે થતું હવાથી મનપુણ્ય એ સમ્યગ્દર્શનનુ પ્રતીક છે. ૭. વચનપુણ્ય: વાણી જ્ઞાનનું પ્રતીક છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વચન દ્વારા જ થાય છે, તેમજ હિત-મિત-પચ્છ વાણી ખેાલવાથી જ્ઞાનપદની જ આરાધના થાય છે. માટે વચનપુણ્ય એ સમ્યજ્ઞાનનુ પ્રતીક છે. ૮. કાયાપુછ્યું: કાચા દ્વારા સુપાત્રની સેવાભક્તિ કરવાથી ચારિત્રધર્મના પાલનનુ’ બળ પ્રાપ્ત થાય છે; તેમજ કાયાની શુદ્ધિ રૂપ, ચારિત્રગુણની શુદ્ધિ પણ કાયાપુણ્ય વડે મેળવી શકાય છે, માટે કાયાપુણ્યએ ચારિત્રપદનુ પ્રતીક છે. ૯. નમસ્કારપુણ્ય: નમસ્કાર વિનય સ્વરૂપ છે. અને તે અભ્ય'તર તપ છે. ધ્યાન કાચેાત્સગ આદિ અભ્ય તર અને ખાદ્ય તપના મારે પ્રકારનું આરાધન પણ નમસ્કારપુણ્ય સ્વરૂપ હોવાથી તે તપપદનું પ્રતીક છે. આ રીતે નવ પુણ્ય એ નવપદના પ્રતીકરૂપ હાવાથી તેના આદર, બહુમાન, આચરણથી નવપદનું જ આદર-બહુમાન અને આરાધન થાય છે. પુણ્ય વિના નવપદનુ નામશ્રવણુ પણ પ્રાપ્ત થતું નથી, તે તેના આદર-આરાધનાની પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? નવ પુણ્યના સેવનથી જેમ જેમ પુણ્યની અભિવૃદ્ધિ થાય છે, તેમ તેમ નવપદ સાથેના સંબધ અને સાંન્નિધ્ય વધુ પ્રગાઢ બને છે. અને છેવટે આત્મા નવપદમય બને છે. નવપુણ્યના સેવનથી અઢાર પાપની શુદ્ધિ અને તે પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન સાપ છે. માટે જીવનમાં નવ પુણ્યની રૂચિ અને પ્રવૃત્તિ વધારવી જોઇએ. જેમ પ્રકાશના આગમનથી અંધકાર સહજ રીતે ચાલ્યા જાય છે, તેમ પુણ્યના પ્રકાશથી પાપ-અધકાર પણ આપોઆપ વિલીન થઇ જાય છે અને આત્મા પુણ્યથી પુષ્ટ બની, ધર્મસાધનામાં વધુને વધુ ઉદ્યમશીલ બની મેાક્ષ (સિદ્ધપદ) પ્રાપ્ત કરે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આત્મ-ઉત્થાનને પાયે - ઉપરોક્ત પુણ્યાનુબંધી નવ પુણ્ય વડે અઢાર પાપો ક્ષય થાય છે, અરિહંતાદિ નવે પદનાં આરાધક બનાય છે અને પરંપરાએ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. આ વાતને સાપેક્ષ દષ્ટિકોણથી આપણે વિચાર આવ્યા. જેના શાસનમાં અનેક ન અને અપેક્ષાઓ વિદ્યમાન છે. એમાંના કેઈ નયને અનુલક્ષીને કરાયેલી આ વિચારણાને સમજી તદનુસાર જીવન જીવવા પ્રયત્નશીલ બનવું, એ જ માનવ-જન્મ પામ્યાનું ઉત્તમ ફળ છે. સો કેઈ તે માટે ઉજમાળ બને, એ જ એક પુણ્યાભિલાષા ! નવપુષ્યની ઉત્પત્તિ-નવપદ ૯ પ્રકારના પુણ્યથી ૯ પ્રકારની વસ્તુની પ્રાપ્તિ થાય છે. એક પણ વસ્તુ ન મળે તો જીવન દુષ્કર બની જાય. તે નવ વસ્તુઓમાં અન, જળ, વસ્ત્ર, આસન આદિને સમાવેશ થાય છે. આપ્યા સિવાય મળે નહિ, વાવ્યા વિના ઉગે નહિ, એ નિયમ છે. મળે તેનું મૂલ્ય ન આંકવું, દુરુપયોગ કરો અને જે નથી મળ્યું તેને વ્યર્થ વલેપાત કરે તે પણ અજ્ઞાન છે. પણ વિચારશે કે, મન અને વચન જે ન જ મળ્યાં હોય તે કેવી દુર્દશા થાત ? આ અણુમેલ પદાર્થોને યથાસ્થાને નહિ પ્રજાય તે, ફરીથી તેને અભાવ આવીને ઊભે જ રહેશે. વસ્તુના ભગવટામાં ૯ પુણ્યને ભૂલી જવાય, તે પુનઃ વિકાસ રૂંધાઈ જાય અને ૯ પુણ્યની ઉત્પત્તિ નવપદની આરાધના સિવાય શકય નથી. નવપદમાં પહેલા શ્રી અરિહંત પરમાત્મા છે. ૧. શ્રી અરિહંત પરમાત્મા એટલે વિશ્વોપકારી, વિશ્વવત્સલ, પરાર્થવ્યસની પર માત્મા, પુત્પાદક ગુણના દરિયા, કૃપાસિંધુ–આવા અસીમ ઉપકારી શ્રી અરિહંતદેવને ભૂલી જઈએ, ભાવથી ન ભજીએ તે ભવવનમાં ભૂંડા હાલે ભટકવું પડે. ૨. બીજ પદે શ્રી સિદ્ધ પરમાત્મા પૂર્ણ ગુણ અને પૂર્ણ સુખના સ્વામી છે. અવ્યાબાધ, શાશ્વત સુખના માલિક છે તેમના પરમ વિશુદ્ધ આત્માના એક-એક પ્રદેશમાં અનંત સુખ રહેલું છે. ૩. નવપદમાં ત્રીજા પદે રહેલા આચાર્યદેવ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર–એ પંચાચારના ભંડાર છે. આ પાંચ આચાર, કેવળજ્ઞાન, ક્ષાયિક-સમ્યક્ત્વ, ચારિત્ર, વીર્ય આદિ આપે છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ નવપુષ્યની ઉત્પત્તિ-નવપદ ૪. ચેથા પદે બિરાજતા ઉપાધ્યાય, વિનય ગુણના ભંડાર છે. ૫. પાંચમા પદે રહેલા સાધુ ભગવંત સહાયના ભંડાર છે. જેટલા અંશમાં સહાય કરે તેટલા અંશમાં સાધુ બને. ૬. છઠું દર્શન પદ છે. દર્શન એટલે પરજીવપ્રીતિ, જીવતવ તરફ ઊંડી લાગણી જીવંત સદ્દભાવ. આપણને સર્વાધિક રૂચિ સ્વ (Self) પર છે. આપણને જેવી રૂચિ આપણી જાત પર હોય છે, તેવી બીજા છ તરફ ન હોય તે તેટલા અંશે મિથ્યાત્વ દર્શનને અંધાપે છે. ૭. સાતમું પદ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન એટલે સદ્દવિચારને ભંડાર. સમ્યગજ્ઞાન એટલે સદ્દવિવેકને પ્રગટાવનારું જ્ઞાન. ૮. આઠમું પદ સમ્મચારિત્ર છે. સમચારિત્ર એટલે સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનથી વણાએલું સદાચારી જીવન. સમ્યફચારિત્રના દયાનથી દુરાચારને નાશ થાય અને સદાચારની પ્રાપ્તિ થાય છે. ૯ નવમું પદ તપ છે. તપ એટલે ચ્છિાનિધ. પરિગ્રહ પરિમાણ તે પણ એક પ્રકારને તપ છે. આ નવપદની પૂજા, ભક્તિ કરવાથી જીવ શિવપદને ભાગી બની શકે છે. નિગોદથી મોક્ષ જતાં સુધી શ્રી અરિહંત પરમાત્મા છવના ઉપકારી છે. શ્રી અરિહંત પરમાત્માના ધર્મોપદેશથી પ્રેરાઈને ચારિત્ર અંગીકાર કરીને, સર્વ કર્મો ખપાવીને મેક્ષે સિધાવતા આત્મા, જીવને નિગોદમાંથી ઊંચે આવવાને જે અવકાશ બક્ષે છે તે પણ શ્રી અરિહંતના ધર્મોપદેશના કારણે હોય છે, અર્થાત્ શ્રી અરિહંત પરમાત્મા ત્રણ જગતના બધા જીવોના પરમ તારક છે. શ્રી નવપદના ધ્યાનથી પુણ્ય બંધાય છે, પાપ કપાય છે. નવપદ આત્મામાં સ્થાપવા તેમજ આત્માને નવપદમાં સ્થાપવા તે દેવદુર્લભ માનવજીવનને શ્રેષ્ઠતમ આદર છે. શાસન પ્રભાવક મહોત્સવમાં ભાગ્યશાળીએ એક અવાજે “જેન જયતિ શાસનમ' સૂત્રને ઉચ્ચાર કરતા હોય છે. આ સૂત્રનું રહસ્ય એ છે કે, જૈન શાસનને વિજય એટલે પરોપકાર ધર્મને વિજય, આત્મધર્મને વિજય, પરોપકારવ્યસની શ્રી અરિહંત પરમાત્માને વિજય. શ્રી અરિહંત એટલે પરમ પરોપકારી પુરુષોત્તમ. પરોપકાર કરવા માટે પુણ્ય જોઈએ. પુણ્ય માટે અન્ન-વસ્ત્રાદિનાં દાન જરૂરી છે. દાન ન કરે તે નાદાન. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩પ. આત્મ-ઉત્થાનને પાયે મનથી શુભચિંતન કરવું તે ભાવદાન. જગતના જીવના કલ્યાણની ભાવનામાં મનને જોડવું તે પણ ભાવદાન. પરમપકારી પ્રભુની સ્તુતિ કરવી તે વચનદાન છે. પરહિતના કાર્યમાં તનને જોડવું તે તનાન છે. તપ એટલે ઈચ્છા-નિરોધ, દેહભાવની સાથે ઐહિક સુખની ઇરછાને પણ નિરોધ. પરની લાગણી તેમજ માગણી જેટલા પ્રમાણમાં સંતોષી શકાય તેટલા પ્રમાણમાં ઈચ્છા-નિરોધ સાર્થક થાય. જિનાજનું શાસન પરમ પરમાર્થ વડે સંદેવ જયવંત છે. “સ્વ” ને “પર” માં વિકસાવવાથી પરમાર્થ પ્રગટે છે. “સ્વ” ને “પરમાં વિકસાવવા માટે પરહિતરમતા ખીલવવી પડે છે. પરહિતરમતા ખીલવવા માટે “હું સુખી થાઉં”ની ઈચ્છાને “બધા સુખી થાઓ”ની ભાવનામાં ઢાળવી પડે છે. આ ભાવના શ્રી જિનાજ્ઞાના પાલનથી પ્રગટે છે. શ્રી જિનની આજ્ઞાને જીવનમાં જયજયકાર એ પણ એક અપેક્ષાએ શ્રી જેનશાસનને જયજયકાર છે. જેન જયતિ શાસનમ” છે. મૂળભૂત જ્ઞાન. પુણ્યના રવરૂપનું જ જ્ઞાન છે. પુણ્યના પ્રભાવે મળેલી વસ્તુને જોતાં-જાણતાં કે માણતાં પણ જેઓ તે વસ્તુ અપાવનારા પુણ્ય તરફ દષ્ટિ રાખે છે, તેઓ તે વસ્તુમાં આસક્ત ન થતાં તેને પણ ત્યાગમાં અનહદ આનંદ અનુભવે છે. અને અખૂટ પુણ્યના ભાગી બને છે. પુણ્યના બંધ માટે અન્ન-વાદિના દાનની ભાવનાને શક્તિ અનુસાર ચરિતાર્થ કરે. સમ્યજ્ઞાન માટે, દ્રવ્ય દુખી અને ભાવ રહિત (ધ રહિત) દુઃખીના દુઃખે દૂર કરવાની ભાવના ભાવો! લાભ માટે “ભલા” બને! ભલાઈ લૂંટાવવી તે ભલાનું વ્યસન ભલાઈની પ્રભાવનાથી અખૂટ પુણ્ય બંધાય. 'धर्मस्य आदि पदं दानम्' ધમનું આદિ પદ “દાન છે. અને સર્વ પરમેષ્ટિ ભગવતે ધર્મસ્વરુપ હેઈને તેમનું મૂળ પણ કાન છે. જેના જીવનમાં દાન નહિ, તેને ક્યાંય સ્થાન નહિ.” એ સૂવ ગંભીરતાથી વિચારો હંમેશા એ વિચારે કે આજે કેટલું દાન કર્યું. દાન કર્યા સિવાયને દિવસ ડંખ જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્મા જેવા પરમદાની પુરુષવરને ભજવાનું સદભાગ્ય સાંપડયું છે, તે તેઓશ્રીના દાનધર્મના ભક્ત બને! Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ કર્મ, ધર્મનું સર્જન દાનધર્મ પ્રગટાવવા માટે પરમાત્માને ભજવાના છે. તુછ માંગણીઓ માટે નહિ પ્રભુના શાસનમાં દાનને જયજયકાર છે. ત્યાગને જયજયકાર છે. ત્યાગના રાગને જયજયકાર છે. શ્રી નવપદનું થાન, જીવને સર્વોચ્ચ પદે સ્થાપનારા દાનનું અપૂર્વ દેવત બક્ષે છે જે દેવતે સવમૂર્તિ શ્રીપાળ અને મહાસતી મયણા સુંદરીને, અહાય-અવ્યાબાધ સુખના ભોક્તા બનાવ્યા, તેવા દાનના સહુ કેઈ દાતાર બને. કર્મ, ધર્મનું સર્જન આત્માનું પરમાત્મ સ્વરૂપમાં મળી જવું. એને અર્થ એ છે કે, આત્માએ પિતાના કર્માવૃત્ત પરમાત્મભાવને પ્રકટ કરીને પરમાત્મરૂપ થઈ જવું. જીવ પરમાત્માનો અંશ છે, એને અર્થ એ છે કે, જીવમાં જેટલી જ્ઞાનકળા વ્યક્ત છે, તે પરિપૂર્ણ પણ અવ્યક્ત ચેતના ચન્દ્રિકાને અંશ માત્ર છે. કર્મનું આવરણું પૂરેપૂરું ખસી જવાથી તે ચેતના પરિપૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે, તેને ઈશ્વરત્વની યા ઈશ્વરભાવની પ્રાપ્તિ સમજવી જોઈએ. જ્ઞાનકળાના આશિક ઉવાડના સંદર્ભમાં જ જીવ પરમાત્માને અંશ ગણાય છે તે જ્ઞાનકળા પૂર્ણપણે પ્રગટે છે એટલે જીવ શિવ બને છે. શરીર અને આત્મા વચ્ચે અભેદ હોવાને ભ્રમ દૂર કરાવ અને ભેદરાનને પ્રગટ કરાવ તે કર્મશાઅને હેતુ છે. અંતષ્ટિ દ્વારા પિતામાં વર્તમાન પરમાત્મભાવ દેખાય છે. તેને પૂર્ણપણે અનુભવ-લાવવો તેનું જ નામ જીવનું શિવ થવું છે. શરીર અને આત્મા વચ્ચેના અભેદ ભ્રમથી છોડાવી, પ્રથમ ભેદ જ્ઞાન કરાવવું અને પછી રવાભાવિક અભેદ યાનની ઉચ્ચ ભૂમિકા ઉપર આત્માને લઈ જવો તે કર્મ સાહિત્યનું પ્રદાન છે. ભાવક રાગ-દ્વેષાત્મક પરિણામ છે. દ્રવ્ય કર્મ કાર્મ શુજાતિના પુલ વિશેષ છે. ભાવકર્મના નિમિત્તે આત્માની સાથે તે ગ્રેટે છે.જે રાગ-દ્વેષ મંદ હોય તે તે કર્મ પણ તેવું જ મંદ ચેટે છે. | માયા, અવિવા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્મો ધર્મ, અદષ્ટ, સંસ્કાર, દેવ, ભાગ્ય વગેરે “કર્મ' શબ્દના પર્યાયવાચી શબ્દો છે. | વેદાંતમાન્ય માયા, અવિદ્યા, પ્રકૃતિ એ ત્રણ ભાવકર્મ છે. “અપૂર્વ' શબ્દ મીમાંસા દર્શનને છે. “વાસના” બૌદ્ધદર્શન અને ગદર્શનમાં વપરાય છે. “આશય’ શબ્દ સાંખ્ય અને વેગ દર્શનને છે. “ધમધમ અદષ્ટ સંસ્કાર એ શબ્દ ન્યાય અને વૈશેષિક દર્શનના આ. ૪૫ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આત્મ-હત્યાનને પાયો છે. દેવ, પુણ્ય, પાપ, ભાગ્ય વગેરે સર્વ સાધારણ શબ્દ છે. આત્મવાદી બધા દર્શનકાર જન્માંતર અને પૂર્વજન્મની સિદ્ધિ કર્મ દ્વારા કરે છે. જીવ દ્વારા મિથ્યાત્વ-કષાયાદિ હેતુઓ વડે જે કરાય તે કર્મ છે. ભાવકર્મ છવની વૈમાવિક ક્રિયા છે, તેથી તેના ઉપાદાન કર્તા અને દ્રવ્યકર્મ કાર્મણ જતિના સૂમ પુલ છે તેના નિમિત્ત કર્તા તરીકે જીવ છે. ભાવકમમાં દ્રવ્યકમ નિમિત્ત છે અને દ્રવ્ય કર્મમાં ભાવકમ નિમિત્ત છે. એ રીતે બંનેને પરસ્પર કાર્ય-કારણભાવને સંબંધ છે. પુણ્ય-પાપની સાચી કસોટી. શુભાશુભ ક્રિયા નહિ પણ ક્રિયાની પાછળ કર્તાને શુભાશુભ આશય ઉપર આધાર રાખે છે. સારા આશયથી જે કાર્ય થાય છે, તે પુણ્યનું અને ખરાબ આશયથી જે કાર્ય થાય છે તે પાપનું નિમિત્ત છે. પુણ્ય-પાપની આ કટી સર્વ માન્ય છે. “યાદશી માલના ચચ, શિર્મિવતિ તારી એ નિયમ અહીં પણ લાગુ પડે છે કષાય એ કમને લેપ છે સાચી નિર્લેપતા કષાયમુક્તતા છે, કિંતુ ક્રિયામુક્તતા નહિં. વીતરાગતા એ જ સાચી નિર્લેપતા છે. છદ્મસ્થાની પ્રવૃત્તિ રાગમૂલક યા શ્રેષમૂલક હોય છે. મિખ્યાજ્ઞાન દેહમાં આત્મબુદ્ધિ, અવિદ્યા યા મિથ્યાત્વ રાગ-દ્વેષની ન્યૂનાધિકતા સૂચવે છે. મિથ્યાજ્ઞાનથી રાગ-દ્વેષ અને રાગ-દ્વેષથી મિથ્યાજ્ઞાન એમ પરસ્પર સંબંધ છે જીવ કર્મથી બંધાય છે. એને અર્થ રાગ-દ્વેષથી બંધાય છે. તેનાથી છૂટવાનો ઉપાય જ્ઞાન-ક્રિયાને સમુચ્ચય છે. દર્શન જ્ઞાનમાં સમાઈ જાય છે અને ચારિત્ર ક્રિયામાં સમાઈ જાય છે. મને નિગ્રહ, ઈનિદ્રયજયાદિ સાત્વિક કર્મો ભાવ ય છે ચિત્તશુદ્ધિ, સમભાવાદિ વેગમાર્ગ છે. એ રીતે કર્મમાર્ગ અને યોગમાર્ગનું સંમિશ્રણ તે ચારિત્ર છે. સમ્યગ દર્શન ભક્તિમાર્ગ છે. ભક્તિમાં શ્રદ્ધાને અંશ મુખ્ય છે. એટલે સમ્ય દર્શન શ્રદ્ધારૂપ છે. સમ્યગ્રાન એ જ્ઞાનમાર્ગ છે, એ રીતે રત્નત્રયીમાં બધા માર્ગો સમાઈ જાય છે. તેથી રત્નત્રયના પ્રકર્ષમાં રાગદ્વેષને નિર્મૂળ ક્ષય રહે છે. ૧. સવારમાડરિતત્વ પ્રતિ નામનીતિ . એ નિશ્ચયનું નામ સ્વસંવેદન પ્રમાણ છે. ૨. ભૌતિક સાધનથી આધ્યાત્મિક વસ્તુને નિષેધ થાય નહિ. ૩. ૪ gવ નિરા તવ ચ સ્વામી આત્માને નિષેધ કરનાર છે, તે જ આત્મા છે. ૪. જડતવ પ્રત્યક્ષ છે. તેથી તેને વિરોધી લેવો જોઈએ. ચેતન અને જડતરવ જુદાં છે, તે એક થાય નહિ. પ. પુરાતન શારા અને વર્તમાન અનુભવી પુરુષો આત્મતત્વને અનુભવ કરીને તેનું અસ્તિત્વ બતાવે છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ પુરયનું પોષણ–પાપનું શોષણ ૬. ચેતનાવના સ્વતંત્ર અસ્તિત્વ વિના છવધારીઓના દેહની વિલક્ષણ રચના કેઈ પણ રીતે બની શકે નહિ. ૭. પૂર્વજન્મને સ્વીકાર, આત્માના સ્વતંત્ર અસ્તિત્વ માટે પ્રબળ કારણ છે. ૮. આત્મમંદિરમાં વર્તમાન પરમાત્મદેવનો સાક્ષાત્કાર કરવામાં સહાયક પરિણામ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે. પુણ્યનું પોષણ–પાપનું શોષણ શરીર વાહનના સ્થાને છે, બહિત્મા પશુના સ્થાને અને અંતરાત્મા પર્ષદાના સ્થાને છે. દેહ તરફ દષ્ટિ, જીવને પશુ બનાવે છે અને આત્મા તરફ દષ્ટિ, દિવ્ય બનાવે છે. આત્મા મન, વાણી અને કર્મથી પર છે. આ ત્રણ ગઢ પણ કહેવાય છે. આ ત્રણ ગઢ જીતે, તે ઉપર ભગવાન દેખાય. રાગ, દ્વેષ અને મોહને પણ ત્રણ ગઢ કહી શકાય. રાગની અભિવ્યક્તિ મનથી થાય છે. દ્વેષની વચનથી અને મેહની કાયાથી. અશુભ ક્રિયા વડે મેહ પિવાય છે. અશુભ વચન વડે દ્વેષ પુષ્ટ થાય છે. અને અશુભ મન વડે રાગ પુષ્ટ થાય છે. તે ત્રણેને જીતનારે જ ભગવાનના દર્શનને પામી શકે છે. પર્યુષણ પર્વમાં કર્મરાજાના ત્રણ ગઢ જીતાય છે. તેથી પરમાત્મદર્શન સુલભ બને છે. પર્વાધિરાજની આરાધનાથી નમસ્કારાદિ નવ પ્રકારના પુણ્યનું પિષણ થાય છે. અને મિથ્યાત્વાદિ અઢાર પ્રકારના પાપનું શોષણ થાય છે. બંધ હેતુઓને ત્યાગ થાય છે. અને સભ્યત્વાદિ મોક્ષના હેતુઓનું સેવન થાય છે. પ્રભુની પૂજા કરતાં આઠે કર્મ જાય છે. ચૈત્યવંદન-સ્તુત્યાદિ વડે જ્ઞાનાવરણીય, દર્શનાદિ વડે દર્શનાવરણીય, વીતરાગતા અને ગમુદ્રા વડે અંતરાય, જીવની યતના વડે અશાતા વેદનીયને નાશ, પ્રભુનું નામ ગ્રહણ કરવા વડે અશુભ કર્મને નાશ, પ્રભુને વંદન કરવા વડે નીચ ગોત્રનો નાશ, પ્રભુની અક્ષયસ્થિતિ ભાવવા વડે આયુષ્ય કર્મને ક્ષય થાય છે. અન્નદાનથી અહિંસા અને સત્ય, જળદાનથી અચૌર્ય અને બ્રહ્મચર્ય, વરદાનથી અપરિગ્રહ અને ક્ષમા, સ્થાનદાનથી નમ્રતા અને સરળતા, આસનદાનથી સંતેષ અને વૈરાગ્ય, મનદાનથી અદ્વેષ અને અકલહ, વચનદાનથી અનભ્યાખ્યાન અને અપશુન્ય, કાયદાનથી સમતા અને અપર પરિવાર તથા નમસ્કારના દાનથી અમાયામૃષાવાદ અને અમિથ્યાત્વની પુષ્ટિ થાય છે. હિંસા અને અસત્યનો પ્રતિકાર અન્નદાન વડે, ચેરી અને અબ્રહ્મને પ્રતિકાર Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આત્મ-હત્યાનો પાયો જળદાન વડે. પરિગ્રહ અને ક્રોધનો પ્રતિકાર વદાન વડે, માન અને માયાને પ્રતિકાર આસનદાન વડે, કેષ અને કલહને પ્રતિકાર શુભમનના કાન વડે, અભ્યાખ્યાન અને કલહનો પ્રતિકાર વચનદાન વડે, રતિ, અરતિ અને પર પરિવારને પ્રતિકાર શુભ કાયાના દાન વડે, માયામૃષા અને મિથ્યાત્વને પ્રતિકાર નમસ્કાર દાન વડે થાય છે. શુભભાવ વડે થતા પ્રત્યેક દાનમાં અઢારે પ્રકારના પાપને નાશ કરવાની શક્તિ છે. ચિરકાળને તપ, ઘણું પણ મૃત અને ઉત્કૃષ્ટ પણ ચારિત્ર ભક્તિભાવ શૂન્ય હેય તો અહંકારનું પિષક બનીને અધોગતિ સજે છે પાપના શેષણ માટેના આ બધા દાન ભાવ પૂર્વક કરતા રહેવાથી ભવ પાર થવાય છે. તથાભવ્યત્વ અને સહજ મળી કર્મના સંબંધમાં આવવાની જીવમાં રહેલી અનાદિ શક્તિ તે સહજમળ છે. અને કર્મના સંબંધમાંથી છૂટવાની એટલે મુક્તિગમનની એગ્યતા તે તથાભવ્યત્વ છે. નમવા ગ્યને ન નમવાથી અને ન નમવા ગ્યને નમવાથી સહજમળ વધે છે. તેથી વિરુદ્ધ નમવા ગ્યને નમવાથી અને ન નમવા ગ્યને ન નમવાથી તથા ભવ્યત્વ વિકસે છે. નમવા ગ્યને નમવું અને ન નમવા ગ્યને ન નમવું તે શ્રી અરિહંતાદિના શરથના સ્વીકારરૂપ છે. ન નમવા ગ્યને ન નમવું એટલે અગ્યને શરણે ન જવું. નમવા ગ્યને નમવું એટલે યોગ્યને શરણે જવું. એકનું નામ દસ્કૃતની ગહ છે. બીજાનું નામ સુકૃતની અનુમોદના છે. આ બંને શરણગમનના સિકકાની બે બાજુ છે. શ્રી અરિહંતાદિના શરણે જવું એ શ્રી જિનશાસનરૂપી સામ્રાજ્યનું નગદનારું છે તે નાણાની એક બાજુ દુષ્કતગહ અને બીજી બાજુ સુકતાનમેદના છે. જીવને સંસાર તરફ ખેંચવાનું કામ સહજમ કરે છે. જીવને મુક્તિ તરફ ખેંચવાનું કામ તથાભવ્યત્વ કરે છે. સહજમેળના હ્રાસથી પાપનો સમૂળ નાશ થવા માંડે છે એટલે તેની ગહ ઉપાદેય છે તથાભવ્યત્વના વિકાસથી ધર્મના મૂળનું સિંચન થાય છે તેથી તેની અનુમોદના ઉપાદેય છે. તાત્પર્ય કે સહજ મળને હાસ અને તથા ભવ્યતવને વિકાસ સુકૃતશિરોમણિ શ્રીઅરિહિંતાદિ ચારના ચરણે જવાથી થાય છે. સ્કૃતનહીં તે સંસાર અને તેના હેતુઓથી વિમુખ થવાની ક્રિયા છે અને સુકતાનુમદન તે મુક્તિ અને તેના હેતુઓ તરફ અભિમુખ થવાની ક્રિયા છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ કમ-કારણું ૩૫૭ વિષય અને કષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રી પંચપરમેષ્ઠિ ભાગવંતને નમવાથી તથાભવ્યત્વનું બળ વધે છે શ્રી પંચપરમેષ્ઠિઓને નમવાથી આત્માના દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણ પુષ્ટ થાય છે. નમવું એટલે શરણે જવું, વિષયને શરણે જવાથી ચાર ગતિરૂપ સંસારને વધારનાર ચાર કષાયની વૃદ્ધિ થાય છે. શ્રી પરમેષ્ટિ ભગવંતને શરણે જવાથી ચારગતિને છેદ કરનારા ચાર પ્રકારના ધર્મની વૃદ્ધિ થાય છે. ક્રોધ જવાથી દર્શનગુણ વિકસે છે. માન જવાથી ચારિત્ર ગુણ વધે છે અને લોભ જવાથી તપગુણ ખીલે છે. બીજી રીતે વિચારતા ભાવધર્મથી ક્રોધ જાય છે, તપગુણથી લેભ જાય છે, શીલ ગુણથી માયા જાય છે અને દાન ગુણથી માન જાય છે. દાન નમ્રતા લાવે છે, શીલ સરળતા લાવે છે, તપ સંતેષ લાવે છે અને ભાવ સહનશીલતા લાવે છે. આમ ચાર પ્રકારના ધર્મ ચાર પ્રકારના ગુણ, ચાર પ્રકારના શરણુથી પ્રાપ્ત થાય છે પહેલું શરણ શ્રી અરિહંત પરમાત્માનું, બીજું શરણ શ્રી સિદ્ધ પરમાત્માનું, ત્રીજું શરણ સાધુભગવંતનું, ચોથું શરણુ કેવલી ભગવતેએ પ્રરૂપેલા ધર્મનું છે. આ ચારના શરણે જવાથી ચાર ગતિરૂપ સંસાર તરી જવાય છે. માટે આ ચાર શરણેનું અગાધ મહત્વ શ્રી જિન શાસનમાં છે. કર્મ-કારણું કાર્ય અને એના કારણને, કર્મ અને એના ફળને કાંઈ સંબંધ જ નથી-એમ માનીને મોટા ભાગના માણસે વર્તતા હોય છે. બધી અનીતિ, બધી અવ્યવસ્થા અને બધી અશાતિની ઉત્પત્તિનું મૂળ કઈ હોય તે તે આ અવળી માન્યતા જ છે. લોકે ફળ પર નજર ઠેરવે છે અને તેની પ્રાપ્તિ જેનાથી થાય છે, તે કર્મોને સર્વથા વિસરી જાય છે. કાર્ય પ્રત્યે ઉત્સાહ ધરાવે છે, પણ તેને સર્જનાર કારણે પ્રત્યે ઉદાસીન રહે છે. બધાને અપેક્ષિત પરિણામ જોઈએ છે, પણ તે શેમાંથી ઉત્પન્ન થાય તેના વિચારને નિરર્થક માને છે. મનની આ અવૈજ્ઞાનિક-વૃત્તિ ઘણી વ્યાપક છે. | મનમાં રહેલી આ અવૈજ્ઞાનિક–વૃત્તિ જેટલી વ્યાપક છે, તેટલી જ ભ્રામક છે. દુનિયા કાંઈ પેલા કપનાના ગંડુ રાજાની કાદ્રપનિક રાજધાની નથી કે આપણે જે માગીએ તે આકાશમાંથી આપો આપ આવીને પડે! દરેક વસ્તુ કાર્યકરણની પ્રચ્છન્ન પણ અવિચ્છિન્ન સાંકળથી જકડાએલી છે. કોઈ પણ સાધ્ય મેળવવા માટે, તે માટેના સાધનોની અને તેની સાધનાની ચક્કસ પરિથિ તેઓમાંથી પસાર થયે જ છૂટકે છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયે આ સત્ય નહિ સમજી શકવાથી જ વિના મૂલ્યે, વિના અધિકારે, વિના શ્રમે ઈચ્છિત મેળવી લેવાની ભિખારી–મનેાદશા મોટા ભાગના માણસેામાં પ્રવર્તે છે. સાચા માગ મૂકી ગમે તે માળે જવા માણસ લલચાય છે, કોઇ દેવી દેવલામાં, કોઇ ચમત્કારમાં તા કોઈ વળી તેવા જ બીજા અમાનુષી-તવામાં વિશ્વાસ મૂકી નિષ્ક્રિય બને છે અને એવી જ બીજી ધાર-ભ્રમણાઓમાં અમૂલ્ય જીવન વેડફી નાખે છે. ૩૫૮ કાય અને કારણ સર્વથા ભિન્ન નથી. કિન્તુ એક જ ક્રિયાની વહેલી-મેડી અવસ્થાઓ છે. એ રીતે કમ અને તેનાં ફળ જુદા નથી. ક્રમના પ્રારંભ સાથે જ ફળની શરૂઆત થાય છે. કમ કર્યો વિના ફળના ધણી થનારા, કિંમત આપ્યા વિના વસ્તુના માલિક બનનારા, ચેાગ્યતા પ્રાપ્ત કર્યા વિના અધિકાર પર આરુઢ થનારા, જ્યાં દેખાય છે–ત્યાં પણ કાર્ય કારણના આ અવિચળ નિયમ અસ્તિત્વ ધરાવે છે, મફતીઆ બનીને મેળવેલું કે અનીતિ ભર્યો વ્યવહારથી પ્રાપ્ત કરેલું પણ તેનું ફળ અચૂક લાવે છે. તે કદી ભે।ગવી શકાતું નથી અને આખરે હલાહલ-વિષ બની રહે છે. આપણને દેખાય કે ન દેખાય, પણ ક્રમ-કૂળના નિયમ અસદિગ્ધ છે, સત્ય છે, અફર છે. સાવ મફતનું કદી કોઈને પ્રાપ્ત થતું નથી, પ્રાપ્ત થાય તે પચતુ' નથી. શાસ્ત્રો કહે છે-ક્રમ કર, પણ ફળના માહ છે।ડ કારણ કે, ફળ એની મેળે આવનારી ચીજ છે. મૂલ્ય ચૂકવ્યા વિના ફળની ઈચ્છા કરવી એ ભિક્ષુકવૃતિ છે. એથી ધાર્યુ” ફળ મળતુ નથી. પણ જે કાંઈ મળે છે તે તેના માલિકના જીવનને ક્ષુદ્ર બનાવનારૂપ નીવડે છે. મૂલ્ય ખરાબર આપ્યા વિના કાંઇ પણ લેવુ' તે હાનિકારક છે આ સમજણુને પામવી અને પચાવવી, એમાં જ માનવ જીવનનું, માનવને, મળેલ મન અને મનન શક્તિનું બુદ્ધિ અને તેનાં સાચા ફળનું સા કય છે. કેવળ ફળાસક્તિ જીવનને અશક્ત બનાવે છે. જીવનનું લક્ષ્ય, ઉત્તમ પ્રકારના વાવેતર તરફ વળે, એટલે ક્ળાસક્તિ નામશેષ થતી જોવાય છે. 5 માટેના સકલ્પ એ શ્રેય સ'૯૫ એ પ્રેય છે. પરા માટે થાય છે. અને સ્વાર્થ માટે થાય છે. જેના સ'કલ્પ માટા તે માણુસ માટા, ખીજાના સુખ છે અને પેાતાના સુખ માટેના વૃત્તિવાળાના સ‘સાર પણ શ્રેય વૃત્તિવાળાની ભક્તિ પણ પ્રેય Page #395 -------------------------------------------------------------------------- ________________ આહિંસા પરમો ધર્મ आत्मवत्सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ।। સુખમાં કે દુઃખમાં, પ્રિયમાં કે અપ્રિયમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવત્ જેનારે, પોતાને માટે હિંસાને અનિષ્ટ માનતે અન્યની હિંસા ન કરે. IIlly જીવમાત્ર સાથે શ્રેષને અભાવ અને પ્રેમને સદ્દભાવ તે અહિંસા છે. જીવમાત્ર સાથે અભેદનું અનુસંધાન તે સમાપત્તિ છે. આવા સમાપત્તિને પામવા સદ્દભાગી બનેલા. પરમ પૂજ્ય કરુણાસિંધુ પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય. Page #396 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પરમો ધર્મ અહિંસાના પાલન માટે કોષ-નિગ્રહની આવશ્યકતા છે. સયમના પાલન માટે ઇન્દ્રિયાના નિગ્રહની આવશ્યક્તા છે. તપની આરાધના માટે ઈચ્છાનિરાધની જરૂર છે. અહિંસા એ સક્રિય મૈત્રી છે. સયમ એ સક્રિય વૈરાગ્ય છે. તપ એ સક્રિય અનાસક્તિ છે. સવ જીવા સાથે ઔચિત્યભયું વન તે અહિંસા પેાતાના આત્મા સાથે ઔચિત્યભર્યું” વન તે સમ. ૧. અહિંસા અને સમાપત્તિ ૨. પ્રકૃતિનું મહાશાસન ૩. અહિંસા પર અન્વેષણ ૪. અહિંસા વિચાર પરમાત્મા સાથે ઔચિત્યભર્યું ” વ ન તે તપ. આવા અહિંસા, સંયમ અને તપની અનુપ્રેક્ષા ઉપર આલેખાયેલ લેખા...! ૫. અહિંસા ૬. અહિંસા, સ'ચુમ અને તપ ૭. અહિંસા અને અનેકાંત ૮. અનેકાંત અહિંસા સ્યાદ્વાદ Page #397 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને સમાંપત્તિ ૩૬૧ અહિંસા અને સમાપત્તિ સમાપત્તિ એ ધ્યાનજન્ય સ્પર્ધાના છે. અનતજ્ઞાન દશ ન, ચારિત્રમય પરમાત્મ સ્વરૂપની સાથે પેાતાનાં શુદ્ધ સ્વરૂપની અત્યંત સમાનતા છે. તેથી મારામાં તે સ્વરૂપ છે. તે હું જ છું, એવા પ્રકારનુ અભેદ પ્રણિધાન તે સમાપત્તિ છે. આ સમાત્તિ ચેાગીજનાની માતા છે અને મેાક્ષરૂપી કાની જનેતા છે. વીતરાગાદિ સર્વ ગુણાથી ‘હું એ જ છું’ એ પ્રમાણે સ્વાત્મામાં પરમાત્મા સાથે પરમસમસ્સાપત્તિ ઉત્કૃષ્ટ સમત્વભાવનું સ્થાપન એ તાત્વિક પ્રતિષ્ઠા છે. અહિંસા શબ્દ નકારાત્મક છે. અહિંસકભાવ નકારાત્મક નથી હિંસા શબ્દ એ સ્વભાવની વિરાધાત્મક્તાના સૂચક છે. હિંસાની આ નિષેધાત્મક્તાનેા નિષેધ તે અહિંસા છે, તેથી અહિંસા શબ્દમાં વિધાયકતાના સકેત છે, કારણ કે નિષેધના નિષેધથી વિધાયક્તા ફલિત થાય છે. અહિંસા શબ્દના ખેાળિયાની પાછળ પ્રેમની વિધાયકતાના પ્રાણ છે. પ્રાણ વિનાનુ' માળિયું નિઃસાર છે. હિંસા એ પ્રેમ છે. અપ્રેમના નિષેધ તે પ્રેમ યા અહિંસા છે. હિંસામાં દ્વેષ અર્થાત્ પ્રેમ ન આપવાની ક્રિયા છે. અહિંસામાં અદ્વેષ અર્થાત્ પ્રેમ આપવાની ક્રિયા છે. પ્રેમ એ સન છે પ્રેમ એ વિસન છે તેને વિરાધી પ્રેમ એ સર્જનને સ્રાત છે. હિંસા ન કરવી તે જ અહિંસા અથવા શત્રુતા ન હેાવી તે જ પ્રેમ એવું નથી. અહિંસાની ઉપલબ્ધિ કેવળ હિંસાનિષેધ અને હિંસાત્યાગમાં પશ્િત થાય તા તેનાં પરિણામ ઘાતક આવે. નિષેધ અને નકારની દૃષ્ટિ જીવનના વિસ્તાર નહિ પણ સ`કાચ કરે છે. સકાચ એ 'ધન છે અને વિસ્તાર એ મુક્તિ છે. સ'કાચ વડે ક્ષુદ્ર અહ માં સીમિત થવાય છે. વિસ્તાર વડે વિરાટ બ્રહ્મમાં વિલીન થવાય છે, જે સરિતા સાગર સુધી ન પહોંચે તે સરાવર બની સુકાવા માંડે છે. હિં‘સા એ સ‘કુચિતતા અને સ્વાર્થવૃત્તિની નીપજ છે. તે અહિંસા વડે દૂર થાય છે. હિંસા એ દ્વેષાભિવ્યક્તિ રૂપ છે. તેના નિષેધ થઈને અહિંસા એ પ્રેમ સ્વરૂપ બને છે. પ્રેમ અને પરમાત્મા અભિન્ન છે. પરમાત્માથી અભિન્ન એવું પ્રેમનું સ્વરૂપ તે અહિંસા છે. તેથી અહિંસા અને સમાપત્તિ બંને એક જ બની જાય છે. સમાપત્તિમાં પરમાત્માની સાથે અભેદનું પ્રણિધાન છે. અહિંસા પણ તે જ અની સિદ્ધિ કરે છે. આ. ૪૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ આત્મ-ઉત્થાનને પાયો જીવ માત્ર સાથે દ્વેષને અભાવ અને પ્રેમને સદ્દભાવ તે અહિંસા છે. જીવ માત્ર સાથે અભેદનું અનુસંધાન તે સમાપત્તિ છે. - અહિંસા એ સાક્ષાત પરમાત્મ સ્પરૂપ છે, પ્રેમ અને પરમાત્મા એક જ છે. અભેદનું પ્રણિધાન અને પરમાત્માનું ધ્યાન બંને અભિન છે. પ્રકૃતિનું મહા શાસન વિશ્વનું વિધાન પ્રાણીમાત્રના કલ્યાણ માટે સતતપણે ચાલી રહ્યું છે. આ વિધાનનું સમ્યજ્ઞાન મળવાથી જીવ ભયાનક સંસારસાગરને રત્નત્રયના સાધન વડે તરી જાય છે. સમ્યજ્ઞાનનાં બળે જીવ આ સંસારમાં પણ આરોગ્ય, ધિલાભ અને સમાધિની સિદ્ધિ મેળવી શકે છે. વિરાટ વિશ્વનું જ્ઞાન વીતરાગતાથી પ્રાપ્ત કરી શકાય છે. વીતરાગતા પ્રાપ્ત કરવાનું સાધન અહિંસા, સંયમ અને તપની સાધના છે સંકલ્પ-વિકલ્પના તરંગ શાંત થવાથી આત્મામાં વિશ્વ પ્રતિબિંબિત થાય છે, એ વિદ્યાનું નામ ચિત્રકારી વિદ્યા નહિં પરંતુ વિચિત્રકારી વિદ્યા છે. પૂર્ણજ્ઞાન અને વિજ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થતું નથી, કિન્ત શાંતતા અને શુદ્ધતાના અભ્યાસ વડે પ્રાપ્ત થાય છે. અગ્નિને ઠારવાની શક્તિ જળમાં છે-એ બે ઘડાના પાણીથી થઈ શકે છે, પરંતુ પર્વતના દાવાનળને શમાવવાની શક્તિ ઘડાના જળમાં નથી, પણ મેઘની ધારામાં છે. અહિંસા, સંયમ અને તપની સાધના સકામ યા અકામ ભાવથી પરોપકારપ્રધાન બનનારને સિદ્ધ થાય છે. તેથી પરોપકાર-પરાયણતા જ સંસાર દાવાનળને શમાવવામાં મેઘધારાનું કાર્ય કરે છે. પરોપકાર-પરાયણતાનું બીજું નામ ધર્મ મહાસત્તાની શરણાગતિ છે. ધર્મ મહાસત્તા વિશ્વના પ્રાણીઓનું હિત કરનારી છે, તેથી તે રત્નત્રયી છે. ધર્મ મહાસત્તાની પૂણે વફાદારી વડે ત્રિલોકનાથ તીર્થકર પદની પ્રાપ્તિ કરીને તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે અને વિશ્વતંત્રના નિયમ અનુસાર દેવેન્દ્ર, નરેન્દ્ર, મુનીન્દ્ર અને લેગીન્દ્રના ગક્ષેમકારક પદને પામે છે. વિશ્વપ્રકૃતિ તેમના જન્મકલ્યાણકને ઉજવે છે, અતિશયે અને સમવસરણાદિ સમૃદ્વિને સમર્પે છે. તેઓશ્રી ચારે નિક્ષેપ વડે ત્રણ કાળ પૂજાય છે. શાશ્વત-અશાશ્વત ચૈત્યમાં તેઓશ્રીની ભક્તિ થાય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ અહિંસા પર અન્વેષણ સત્ય શાસ્ત્રોની રચના તેઓશ્રીના ઉપદેશથી થાય છે. સત્ય અને શાશ્વત મંત્ર, યંત્ર, તંત્રાદિ પ્રગટ થાય છે અને તે દ્વારા પ્રકૃતિનું મહાશાસન વિશ્વકલ્યાણનું કાર્ય કરે છે અને તીર્થકરની ભક્તિ વગેરે સહજ કમાનુસારે થાય છે, માટે પરમાર્થ–પરાયણ જીવનમાં આપણે “જીવન” માનવું જોઈએ. 1 અહિંસા પર અન્વેષણ 'दीर्घमायुः परं रुपं आरोग्यं श्लाघनीयता ।। अहिंसायाः फलं सर्व किमन्यत् कामदैव सा ॥' -कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्रसूरिजी અર્થ - દીર્ઘ આયુષ્ય, શ્રેષરૂપ, રંગરહિતતા અને પ્રશંસનીયતા એ સર્વ અહિંસાનાં ફળ છે. વધારે શું કહીએ આ અહિંસા જ સર્વ ઈચ્છિતેને અવશ્ય પૂર્ણ કરનારી છે. “હિંસા ન કરવી તે અહિંસા અહિંસાની આ વ્યાખ્યા સર્વમાન્ય છે. પણ હિંસા કેને કહેવી? એ બાબતમાં મોટો વિવાદ છે. “પ્રાણનાશ એ હિંસા” એટલે જ ટુંકે અર્થ કરવામાં આવે, તે તેમાં ઘણું રે અને અસંગતિએ રહી જવા પામે છે. એટલે “અહિંસા” શબને “યથાર્થ” વિશેષણ લગાડીએ છીએ ત્યારે જ એ વિવાદને અંત આવે છે. શ્રી જિનેશ્વદેવએ કહેલી અહિંસા એ જ એક એવી અહિંસા છે કે જેમાં અહિંસાના સવ અંગેનો યથાર્થ વિચાર કરવામાં આવ્યું છે. અહિંસાને વિચાર કરવા માટે ત્રણ અંગે મુખ્ય છે. હિંસક, હિંસ્ય અને હિંસા. પ્રાણનાથ તે હિંસા, એ સ્વીકાર્યા પછી પ્રાણુનાશ કરનાર, જેને પ્રાણુનાશ થાય છે તે અને પ્રાણનાશ થવાના પ્રકારનું સાંગોપાંગ વર્ણન અને વિવેચન આવશ્યક છે જ. અહિંસા આવશ્યક છે, તે તેને અમલમાં મૂકવા માટે અને જીવનમાં ઉતારવા માટે એટલી જ જરૂર હિંસકને, હિંસ્યને અને હિંસાની રીતને જાણવાની છે. રોગમુક્ત થવા માટે રોગી, સર્વ પ્રકારની નિદાન પદ્ધતિઓ ઉત્સુક્તાપૂર્વક અપનાવે છે, તેવી જ રીતે યથાર્થ અહિંસાની આ નિદાન પદ્ધતિ તરફ જરા પણ અરૂચિ કે ઉદાસીનતા રાખવી અહિંસા પ્રેમીને ન જ છાજે. આ ઉપેક્ષા નાવમાં પડેલા છિદ્રની ઉપેક્ષા કરવા કરતાં પણ વધુ ગંભીર છે. હિંસાથી દુખ-અહિંસાથી સુખ હિંસાથી જ દુઃખ અથવા હિંસાથી દુઃખ જ અને અહિંસાથી જ સુખ અથવા અહિંસાથી સુખ જ, એવો નિશ્ચિત કાર્ય કારણભાવ હિંસા અને દુઃખ વચ્ચે તથા અહિંસા અને Page #400 -------------------------------------------------------------------------- ________________ ३६४ આત્મ-ઉત્થાનને પાયો સુખ વચ્ચે જેઓએ જ્ઞાનચક્ષથી લે છે, તેઓ હિંસાથી બચવા માટે અને અહિંસાને સાધવા માટે જરૂરી જેટલી વસ્તુઓ હોય તેમાંથી એક પણ વસ્તુની ઉપેક્ષા ન કરી શકે તે સ્વાભાવિક છે. હિંસા એ દુઃખ સ્વરૂપ છે અને અહિંસા એ સુખ સ્વરૂપ છે, એમ જેઓ હદયથી માનતા નથી, તેઓ પણ પિતા પ્રત્યે થતી હિંસાને દુઃખસ્વરૂપ અને પિતા પ્રત્યે થતી અહિંસાને સુખસ્વરૂપ હદયથી માને જ છે, જે વસ્તુ પોતાને અનિષ્ટ (અણગમતી) છે, તે વસ્તુ બીજાને અનિષ્ટ નથી કે ઈષ્ટ (ગમતી) છે, એમ માનવાની પાછળ કેવળ સવાર્થવૃત્તિ સિવાય બીજો કેઈ આધાર રહેલો જણાતું નથી સઘળા નિ:સ્વાર્થી અને જ્ઞાની પુરુષોએ પોતાની કે બીજાની હિંસાને દુખ સ્વરૂપ અને પિતાની અને બીજાની અહિંસાને સુખ-સ્વરૂપ સ્વીકારેલી જ છે. એમાં જેઓએ જેટલા અંશમાં ભેદ પાડ્યો છે, તેઓએ તેટલા અંશમાં પિતાના નિસ્વાર્થીપણાને કે જ્ઞાની પણાને ડાઘ લગાડીને હિંસાને મોકળાશ કરી આપી છે. હિંસા એ દુખસ્વરુપ, દુઃખના કારણરુપ અને દુઃખની પરંપરાઓને આપનારી છે તથા અહિંસા એ સુખસ્વરૂપ, સુખના કારણરૂપ અને સુખની જ પરંપરાઓને આપનારી છે, એ સત્ય ઉપર શંકાની કાતર ચલાવવી, તે હિંસાને જ મજબુત બનાવવાને દુષ્ટ માર્ગ છે. અનંતરાની શ્રી જિનેશ્વરએ કહેલી અહિંસા તે યથાર્થ અહિંસા છે. અહિંસાના સર્વ પાસાંઓને સમાવી લેનારી અહિંસા છે. જેમાં હિંસક, હિંસ્ય અને હિંસાના સવ ભેદનું યથાર્થ નિરૂપણ કરેલું છે. જૈન શાએ ફરમાવે છે કે આ અપાર સંસારમાં જીવન પતન કે દુઃખનું કોઈ પણ બીજ હોય તે તે હિંસા જ છે. તે હિંસા બે પ્રકારની છે. એક દ્રવ્ય હિંસા અને બીજી ભાવ હિંસા. પ્રાણનાશ એ દ્રવ્ય હિંસા છે અને દુષ્ટ અથવસાય એ ભાવહિંસા છે. * પ્રાણનો નાશ થવા માત્રથી હિંસા લાગે છે. કે હિંસાજનિત પાપકર્મને બંધ થાય છે, એવું એકાંત શ્રી જૈન શાસ્ત્રને માન્ય નથી. રેગની સમ્યક્ પ્રકારે ચિકિત્સા કરતી વખતે રોગીનું મરણ થાય છે, તે પણ વૈદ કે ડેકટર રેષિત કરતા નથી, એમ વ્યવહારમાં આપણે જોઈએ છીએ. દુષ્ટ અધ્યવસાય કર્મબંધ માટે દુષ્ટ અથવસાયની અપેક્ષા છે. પ્રમાદજનિત દુષ્ટ અયવસાયથી ઉત્પન્ન થએલા કઠોર હૃદયપૂર્વક થતી પીડા એ કર્મબંધનું કારણ છે. તેવા દુષ્ટ અથવસાયવાળે Page #401 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પર અવેષણ ૩૬૫ દરડાને પણ જે સર્ષબુદ્ધિથી હણે અથવા એળના પિંડને પણ જે બાળક માનીને અગ્નિમાં પકાવે અથવા પગમાં લાગેલા કાંટાને પણ અતિ પ્રષિભાવથી ચૂરે, તે તેને તીવ્ર તીવ્રતર કે તીવ્રતમ કર્મ બંધ થાય છે. દુષ્ટ અધ્યવસાયે અનેક પ્રકારના હોય છે. ૧. જાણી જોઈને હિંસા કરવી. ૨. કામ ધાદિને આધીન થઈને પાપ કરવું. ૩. હાસ્ય કુતૂહલ આદિને વશ થઈને દેષ સેવવો તથા ૪. કુમતની વાસના કે દુરાગ્રહને આધીન થઈને નિષિદ્ધ-આચરણ કરવું. ઉપરોક્ત દુષ્ટ અધ્યવસાય વડે દર કઠોર બને છે. અને કઠે૨ હદયવાળાને રૌદ્રધ્યાન હોય જ છે. દુષ્ટ અધ્યવસાય કહો કે દુર્બાન કહો, તે બે એક જ વસ્તુ છે. દુર્થાન મુખ્યત્વે બે પ્રકારનું છે. એક આત્ત અને બીજુ રૌદ્ર. જેમાં રાજય ઉપભેગાદિ પિલિક સુખની તૃષ્ણા હોય તે આર્તધ્યાન છે. અને જેમાં છેદન-ભેદન, તાડન, તર્જના આદિની ક્રિયા અનુકંપા રહિતપણે કે નિયપણે હોય, તે રૌદ્ર સ્થાન છે. આર્તધ્યાનથી જીવ તિર્યંચગતિમાં અને રૌદ્રધ્યાનથી નરકગતિમાં જાય છે. સંસારવૃક્ષના બીજરૂપ જે હિંસા કહેલી છે તે આનં–રૌદ્ર અધ્યવસાયવાળી સમજવી. દુર્યોનથી હદય કઠોર બને છે. અને હૃદયની કઠોરતા બીજાની પીડામાં પરિણમે છે તે પીડા મુખ્ય ત્રણ પ્રકારની છે. એક પ્રાણુવિયેગરૂપ, બીજી પ્રાણવિગ વિનાની શારીરિક પીડાઓ રૂપ અને ત્રીજી પ્રાણવિયેગ અને શારીરિક પીડાઓ ઉત્પન્ન કરવાના ફિલણ અધ્યવસાયરૂપ. આત્માનું નિત્યાનિત્યત્વ આ ત્રણે પ્રકારની હિંસા શ્રી જિનમત મુજબ યથાર્થ પણે ઘટી શકે છે, કારણ કે હિંસા કરનાર અને હિંસાને ભેગ બનનાર છવ નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન શ્રી જિનમતમાં જ કહે છે. તેથી હિંસાના ત્યાગ સ્વરૂપ અહિંસા ધર્મનું યથાર્થ જ્ઞાન અને પાલન વાસ્તવિક રીતે શ્રી જિનમતને માનનારમાં જ સંભવી શકે છે. આત્માને એકાંત નિત્ય માનવાથી હિંસક કે હિંસ્ય આમાના સ્વરૂપમાં, પૂર્વ સ્વરૂપથી તલભાર પણ ફેરફાર થઈ શકતું નથી. આત્માને એકાંત અનિત્ય માનવાથી, આત્મા પોતાની મેળે જ નાશ પામી રહ્યો છે, ત્યાં બીજાથી હિંસા થવાને અવકાશ જ કયાં છે? - આત્માને શરીરથી એકાંત ભિન્ન માનવાથી દેહનાશમાં આત્મનાશ ઘટતા જ નથી, તે પછી હિંસા અને તેનું પાપ ક્યાં? Page #402 -------------------------------------------------------------------------- ________________ આત્મ ઉત્થાનને પાયે આત્માને શરીરથી એકાંત અભિન્ન માનવામાં મરણ જ ઘટતું નથી, કારણ કે મરણ વખતે શરીર કાયમ રહે છે. પ્રાણવાયુ અને તેજસ અગ્નિના અભાવે જો મરણ માનવામાં આવે તે મ૨ણ બાદ પર રહેતું નથી. કારણ કે શરીરના નાશની સાથે આત્માને પણ નાશ જ થઈ જાય છે. આત્માને (આત્મ) દ્રવ્યરૂપે નિત્ય અને નર-નરકાદિ પર્યાયરૂપે અનિત્ય તથા નિશ્ચય દષ્ટિએ શરીરથી બિન અને વ્યવહાર દષ્ટિએ શરીરથી અભિન શ્રી જેનશાસને જ માને છે, તેથી શ્રી જિનમત મુજબ જ હિંસા કરનારે (મારનારો) તથા હિંસા પામનારો (મરનારે) જીવ અને તેની થતી હિંસાનું ફળ યથાર્થ રીતે ઘટી શકે છે. જે (વેદાન્તા૪િ) મતમાં આત્માને ફૂટસ્થનિત્ય માને છે અથવા બૌહાદિ મતમાં સર્વથા ક્ષણ વિનાશી માનેલો છે તથા જે (સાખ્યાદિ) મતમાં આત્મા શરીરથી સર્વથા ભિન્ન માને છે અથવા ચાર્વાકાદિ મતમાં સર્વથા અભિન માને છે, તે સઘળા મતમાં અહિંસા-હિંસાને યથાર્થ વિચાર કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? અને જે મતમાં મનુષ્ય સિવાયની સૃષ્ટિને જીવસ્વરૂપ કે સુખ-દુઃખની લાગણી અનુભવવા સ્વરૂપ સ્વીકારેલ જ નથી, જેમકે (Cow has no soul or animal has no Soul) તે મતમાં તે હિંસા, અહિંસાને વિચાર માત્ર દેખાવ પૂરતું જ નહિ, કિન્તુ સ્વાર્થ પૂરતું જ રહે છે, એમ કહેવામાં જરા પણ અતિશકિત નથી. - હિંસાથી દુખ અને અહિંસાથી સુખ અથવા હિંસાથી પતન અને અહિંસાથી ઉદય” એમ કહ્યા પછી જેઓને સાચા સુખની કે ઉદયની જ જરૂર હશે, તેઓને હિંસા, હિંસ્ય અને હિંસકનું શ્રી જિનેન્દ્ર યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના ચાલશે જ નહિ. એને સમજવાથી જ દ્રવ્યહિંસા અને ભાવહિંસા, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને પૃથ્વીકાયથી ત્રસકાય પર્યંતના સ્થલ-સૂમ હિંસ્ય ઇવેનું સ્વરૂપ તથા હિંસકના ભિન્ન ભિન્ન પ્રકારના [૪ અને શિષ્ટ] અધ્યવસાયનું સ્વરૂપ સમજવામા આવે છે, અને એ સમજ્યા પછી જ હિંસાત્યાગ અને અહિંસાપાલન કરવાના સાચા અધ્યવસાયે ઉત્પન્ન થાય છે અને એ સાચા અયવસાયથી થએલે હિંસાને ત્યાગ અને અહિંસાને સ્વીકાર જ શુદ્ધ ધર્મસ્વરૂપ બને છે. અને એવા શુદ્ધ અહિંસા ધર્મના સક્રિય પાલનથી જ જીવની અગતિ અટકી ઉદર્વગતિ થઈ શકે છે. આ લેખના પ્રારંભમાં ટાંકેલા શ્લોકમાં દશાવેલું અહિંસાનું ફળ અને તેના સાચા ઉપભોક્તા થવાનું સૌભાગ્ય તેઓને જ વરે છે કે જેઓ સાચી અહિંસાને જીવનમાં સક્રિયપણે પાળી રહ્યા છે, પળાવી રહ્યા છે અને પાળનારને અભિનંદી રહ્યા છે. તાત્પર્ય કે છોડવા જેવી હિંસાના સમગ્ર આંતર-બાહ્ય સ્વરૂપને તથા વીકારવા જેવી અહિંસાના સમગ્ર આંતર-બાહ્યા સ્વરૂપને યથાર્થ પણે સમજ્યાં, સ્વીકાર્યા પછી અપાર દુઃખદાયી હિંસાથી જીવ છૂટી શકે છે અને અનંત સુખદાયી અહિંસાના પાલનમાં વિવિધ સક્રિય બની શકે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ અહિંસા વિચાર અહિંસા વિચાર અહિંસા જીવનેહરૂપ છે. હણવાના વિચારને હણનાર સ્નેહ પરિણામ છે. આ સ્નેહ પરિણામ એટલે ઉત્કૃષ્ટ વાત્સલ્ય ! સંયમ અને તપ આત્મહરૂપ છે. અહિંસાથી કાયા, સંયમથી ઈન્દ્રિયો અને તપથી મનની યતના થાય છે, અયતનાને પરિહાર થાય છે. યતના એટલે જયણા-જતન. અંત૨માં કરુણા અને આચારમાં અહિંસા એ પ્રથમ ધર્મમંગળ છે. એની સિદ્ધિ માટે પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મનને નિચહ તે દ્વિતીય મંગળ છે. ઈદ્રિય અને મનના અંકુશ વિના અહિંસા પળાય નહિ અને અહિંસાના પાલન વિના ભાવનમસ્કાર આવે નહિ. ભાવનમસ્કાર શ્રી જિનાજ્ઞાની આરાધના રૂપ છે. આજ્ઞાની આરાધના જવનિકાયને આત્મસમ ગણવામાં છે. 'अत्तसमं मन्निज्ज षट्ज्जीवनिकायं ।' અહિંસા-સંયમ–તપ અહિંસા એ સક્રિય મંત્રી છે. સંયમ એ સક્રિય વૈરાગ્ય છે. અને તપ એ સક્રિય અનાસક્તિ છે. સક્રિય એટલે જીવંત. આ ત્રણ મળીને મહામંગળકારી ઉત્કૃષ્ટ ધર્મ બને છે. બધો મંગમુક્ષિ , સનમ તવો...” અહિંસા, સંયમ અને તપ એ પરમ મંગળ છે; તેમાં કારણ તરીકે મૈત્રી, વૈરાગ્ય અને અનાસક્તિનું જીવનમાં પ્રત્યક્ષ આચરણ છે. તે જ્યારે જીવનમાં ઉતરે ત્યારે ભાવનમસ્કાર બને છે. અન્યથા માત્ર વાણી, વિચાર અને બુદ્ધિને વિલાસ છે. નમસ્કારની ક્રિયા શબ્દથી અને અર્થથી ઉપગની એકાગ્રતા લાવનારી છે. ઉપગની એકાગ્રતા કથંચિત્ અભેદ હેવાથી પરમ નિજરનો હેતુ છે. ધ્યાનની યોગ્યતા વ્યવહાર શુદ્ધિ, આચાર શુદ્ધિ આહાર શુદ્ધિ અને વિચાર શુદ્ધિ વગેરેની અપેક્ષા રાખે છે. વિચાર શુદ્ધિ માટે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય આદિ અત્યંતર તપ અને આચાર શુદ્ધિ માટે અનશન, સંલીનતા આદિ બાહ્ય તપ અપેક્ષિત છે. ધ્યાન ઉપગની એકાગ્રતા રૂ૫ છે. અને ઉપગ કથંચિત્ અભેદને ઉત્પન્ન કરનાર છે. અરિહંતાદિના ઉપગવાળો જીવ કથંચિત્ અરિહંતાદિ સ્વરૂપ બને છે. નમસકારની ક્રિયા, પછી તે શદથી હોય, અર્થથી હોય કે કિયાથી હોય, ઉપગની એકાગ્રતા લાવે છે. તેથી નમસ્કરણય વસ્તુઓની સાથે અભેદને સાધનારી થાય છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ :: ૩૬૮ આત્મ-ઉત્થાનને પાયે નમસ્કારની ક્રિયા સામાન્ય સ્વરૂપ ઉપગ, વિશેષ સ્વરૂપ ઉપયોગ, તેની વિશુદ્ધિ, તેની ભાવના, તેનું ધ્યાન, તેની અર્પિતતા અને તેની અભેદતા લાવનારી હોવાથી પરમ નિર્જશને હેતુ બને છે. દ્રવ્ય ક્રિયાને ભાવ ક્રિયા બનાવનાર ઉપગ છે. તેની તીવ્રતા જેમ જેમ વધતી જાય, તેમ તેમ નિર્જરા વધે છે. આમ ભાવનમસ્કાર દ્વારા જીવ સર્વ કર્મ ખપાવીને શિવપદને વરે છે અહિંસા અહિંસા શું છે? આત્માને ખરેખર જાણી લે તે અહિંસા છે. “હું મને પિતાને જાણવામાં સમર્થ બની જાઉં તે સહુની અંદર જેનો વાસ છે, તેને (તે આત્માને,) પણ જાણી શકીશ. આ ભાનમાંથી આત્મ–પ્રેમ પ્રગટે છે અને પ્રેમ માટે કેઈને દુઃખ દેવાનું શક્ય જ નથી. કોઈ પણ જીવને દુઃખ દેવાની આ અસંભાવના એ અહિંસા છે. આમ–અજ્ઞાનનું કેન્દ્રિય લક્ષણ “અહ” છે. આત્મજ્ઞાનનું કેન્દ્રિય લક્ષણ પ્રેમ છે. જ્યાં અહં શૂન્ય થાય છે, ત્યાં પ્રેમપૂર્ણ બને છે. અહં સંકીર્ણ છે, પ્રેમવિરાટ છે. અહં અણુસ્થિત છે, પ્રેમ બ્રહ્મ-બૃહત્ છે. અહં નું કેન્દ્ર વ્યક્તિ છે, પ્રેમનું કેન્દ્ર સમષ્ટિ છે. અહે પોતાને માટે જીવે છે, પ્રેમ સહુને માટે ઇવે છે. અહં શેષણ છે, પ્રેમ પિષણ છે. પ્રેમમાંથી સહજ રીતે પ્રવાહિત થતી સેવા એ જ અહિંસા છે. પ્રજ્ઞા પ્રજ્ઞાનું સાધન સમાધિ છે, સમાધિ સાધન છે, પ્રજ્ઞા સાધ્ય છે, પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે. પ્રેમ કેવી રીતે મેળવવું ! પ્રેમ સીધે મેળવી શકાતું નથી, એ તે પરિ. ણ મ છે. પ્રજ્ઞાન મેળવે તે એના પરિશ્રમના વળતર તરીકે પ્રેમ મળી જાય છે. પ્રજ્ઞા હોય અને પ્રેમ ન હોય એ અસંભવ છે, આત્મજ્ઞાન હોય અને અહિંસા ન હોય, એ આ રીતે સંભવી શકે? આથી જ અહિંસાને સાચા જ્ઞાનની કસોટી માનવામાં આવી છે. તે પરમધર્મ છે, ક રણ કે તે આત્યંતિક સેટી છે એની કસેટીમાં જે ખરે પુરવાર થાય તે જ ધર્મ એક રે પુરવાર થાય છે. પ્રજ્ઞા કેવી રીતે પ્રાપ્ત થાય ? આપણુમાં જ્ઞાન શક્તિ છે, તે વિષયમુક્ત બની જાય તે પ્રજ્ઞા બની જાય. વિષયના અભાવમાં જ્ઞાન પોતાને જ જાણે છે. પોતાના & રા પિતાનું જ્ઞાન તે જ પ્રજ્ઞા છે. એ ભાનમાં કોઈ જ્ઞાતા નથી, કેઈ ય નથી. માત્ર જ્ઞાનની શુદ્ધ શક્તિ જ હોય છે. એનું સ્વયં વડે સ્વયંનું પ્રકાશિત થવું તે પ્રજ્ઞા છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૩૬૯ - જ્ઞાનનું આ સ્વયં પર પાછા ફરવું તે માનવચેતનાની સૌથી મોટી કાતિ છે. આ કાતિથી જ મનુષ્ય સ્વયં સાથે સંબંધિત થાય છે અને જીવનનું પ્રયોજન તથા અર્થ પૂર્ણતા તેની સમક્ષ ઉદ્દઘાટિત થાય છે. આવી ક્રાન્તિ સમાધિમાંથી ઉપલબ્ધ થાય છે. પ્રજ્ઞાનું સાધન સમાધિ છે, સમાધિ સાધન છે. પ્રજ્ઞા સાધ્ય છે, પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે. અહિંસાની અનુભૂતિ અહિંસા શબ્દ નકારાત્મક છે, પણ એની અનુભૂતિ નકારાત્મક નથી, અહિંસાની અનુભૂતિ શુદ્ધ પ્રેમની છે. રાગયુક્ત પ્રેમ અશુદ્ધ છે. રાગરહિત પ્રેમ શુદ્ધ છે. રાગ યુક્ત પ્રેમ કે એક તરફ હોય છે, રાગ મુક્ત પ્રેમ સર્વ તરફ હોય છે અથવા તે કોઈની તરફ હેત નથી. પ્રેમ=સંબંધ તે રાગ છે, પ્રેમ એટલે સ્વભાવ સ્થિતિ છે. રાગરહિત પ્રેમ એ જ અહિંસાની અનુભૂતિ છે. સંબંધમાંથી સ્વભાવમાં જવું તે અહિંસાની સાધના છે. તેમાં હિંસાને માત્ર ત્યાગ નથી, પણ આત્માનુભૂતિની કુરણ છે એ અનુભૂતિ નિતાંત પ્રેમમય હોય છે. પ્રેમમાં દુખનું વિસર્જન છે, વિસ્મરણ નહિ. દુઃખનું વિસ્મરણ નકારાત્મક છે. માદક દ્રવ્યની જેમ તે મૂરછ સ્વરૂપ છે દુઃખનું વિસ્મરણ જીવને સંસારમાં ઘસડી જાય છે. દુખને સાક્ષાત્કાર આત્મામાં લઈ જાય છે. જેઓ દુઃખથી દર ભાગવા ઈચ્છે છે તથા દુઃખને ભૂલવા ચાહે છે, તેઓ મૂછને આમંત્રણ આપે છે. ધન, યશ કે કામની માદકતામાં દુખને ભૂલી જે મનુષ્ય જીવનની સફળતા ઇરછે છે, તે તેમાં નાસીપાસ થાય છે. દુઃખનું વિસ્મરણ એ મૂછ છે, અજ્ઞાનનું વિસર્જન એ જાગૃતિ છે. દુઃખનો સાક્ષાત્કાર તે જાગૃતિ લાવે છે, નિદ્રાને તેડે છે પિતાની અંદર ધબકતા અનુ. પમ અલૌકિક ચૈિતન્યને જે જોઈ શકે છે, તેનું જ જીવન સફળ છે. દુઃખના સાક્ષાત્કારમાં જ આત્માનું જાગરણ થાય છે. દુ:ખ એ અજ્ઞાન સિવાય બીજું કાંઈ જ નથી. પિતાને ખરેખર જાણતાં જ જીવ આનંદને અધિકારી બની જાય છે. જે દરેકની અંદર છે, તે જ સચ્ચિદાનંદ છે. બ્રહ્મને=આત્માને જાણ એટલે સત્યને જાણવો અને પામવે તે છે. “અહિંસા એ સત્યાનુભૂતિ, પરિણામ છે.” જેના અંતરમાં આનંદ છે. તેના આચરણમાં અહિંસા છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આત્મ-ઉત્થાનને પાયો અહિંસા એ સત્યના દિવાનો પ્રકાશ છે. સમાધિના છેડ પર સત્યના ફૂલ ઊગે છે અને અહિંસાની સુવાસ અવકાશમાં ફેલાઈ જાય છે. અહિંસા એ અનુભૂતિની એક સ્થિતિ છે. આનંદઘન આત્માના સ્વભાવમાં રહેનાર સદા અહિંસક છે, સર્વત્ર નિર્મળ નેહ વહાવનાર છે. અહિંસા–સંયમ–તપ સવ જીવો સાથે ઔચિત્યભર્યું વર્તન તે અહિંસા છે. પિતાને આત્મા સાથે ઔચિત્યભર્યું વર્તને તે સંયમ છે. પરમાત્મા સાથે ઔચિત્યભર્યું વર્તન તે તપ છે, તેમાં ધ્યાન-તપ સર્વ શ્રેષ્ઠ છે. અંતરાત્મભાવમાં રહીને થતું પરમાત્માનું ધ્યાન પોતાના આત્માને પરમાત્મ સ્વરૂપ બનાવે છે. અહિંસાના પાલન વડે બહિરાત્મ ભાવને ત્યાગ થાય છે અને સંયમના સેવન વડે અંતરાત્મભાવની પ્રાપ્તિ થાય છે. તપ વડે પરમાત્મ ભાવનું ધ્યાન થાય છે. તેના વડે પરમાત્મ સ્વરૂપને મહાન લાભ થાય છે. ધ્યાન માટે અહિંસા અને સંયમની જરૂર છે, તેમ અહિંસા માટે સંયમ અને તપની પણ તેટલી જ જરૂર છે. અહિંસા એ ધર્મ છે. સંયમ અને તપ તેની બે બાજુ છે. સંયમ વડે સંવર અને તપ વડે નિજ થાય છે. અહિંસા એ વતુ હવભાવરૂપ ધર્મ છે. આત્મા એ જ અહિંસા છે અથવા અહિંસા એ આત્મભાવ છે. તેની રક્ષા સંયમરૂપી સંવર અને તારૂપી નિર્જરા વડે થાય છે. તપ ઈચ્છા નિરોધરૂપ છે. સંયમ પ્રશસ્ત ઈચ્છારૂપ છે. અહિંસા-આ૫મ્ય ભાવની રક્ષાનાં તે બે સાધન છે. સંયમ વડે જીવમત્રી સધાય છે. ત૫ વડે જિનભક્તિ સધાય છે. આ રીતે ધમો મામુઠુિં અહિંસા-હંગામો-તરો, देवावि तं नमसति जस घम्मे सया मणो । અને એવા પુરુષને દેવે પણ સદા નમે છે કે જેના મનમાં આત્મા રમે છે અને જેનું મન પૂર્ણ અહિંસામય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ અહિંસા-સંયમ-ત૫ ભાવના માતૃવત્ત જાપુ ની ભાવનાથી અસંયમ ટળે છે. રોઝ ટૂળે; ની ભાવનાથી તૃષ્ણા ટળે છે. કામવા સર્વમતેવુ ની ભાવનાથી હિંસા ટળે છે. ચિત્તની નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા સિદ્ધ કરવા માટે અનુક્રમે અહિંસા, સંયમ અને તપ-ધમ સમર્થ છે. અહિંસા વડે જીવ સમાપત્તિ, સંયમ વડે આત્મસમાપત્તિ અને તપ વડે પરમાત્મ સમાપત્તિ થાય છે. દુષ્કતગહીંથી નિમળતા થાય છે. સુકૃતાનમેદનથી સ્થિરતા આવે છે અને શરણગમનથી તન્મયતા આવે છે. મનની નિર્મળતા તે સમાધિ છે. મનની સ્થિરતા તે યોગ છે અને મનની તન્મયતા તે તપ છે. સમાધિ માટે અહિંસામાદિ ધર્મો, સ્થિરતા માટે સંયમ સંવરાદિ ધર્મો અને તન્મયતા માટે તપ-સમતા, નિરાદિ ધર્મો, તે સાધન છે. તપ આત્મા અને પરમાત્મા વચ્ચે રહેલા ભેદને છેદ કરે છે. ભેદ કર્મના કારણે છે. તપથી કર્મ છેદ થાય છે. બાહા તપ વિનય-વૈયાવરાદિ અત્યંતર તપને ઉત્તેજે છે. સ્વાધ્યાયાદિમાં એકાગ્રતા ઉત્પન્ન કરે છે અને ધ્યાન કાર્યોત્સર્ગોદિમાં સ્થિરતા લાવે છે. આ રીતે અનુક્રમે આત્મસ્વરૂપમાં લીન બની નિજ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. અહિંસાથી પુણ્યાનુબંધી પુણ્યની પુષ્ટિ થાય છે. સંયમથી આવતાં કર્મો રોકાય છે અને તપ વડે નિર્જરાથી કર્મ ક્ષય દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી અહિંસા, સંયમ અને તપ પરમ મંગળ છે. હિંસાને ત્યાગ કર્યા વિના ચિત્તશુદ્ધિ થતી નથી. ઈન્દ્રિયદમન અને કષાયના ત્યાગ વિના મનની સ્થિરતા આવતી નથી અને સ્વાધ્યાય-ધ્યાન કાયોત્સર્ગાદિ વિના તન્મયતા આવતી નથી. તે વિના સમાપત્તિ દુર્લભ છે. સમાપત્તિને હેતુ અહિંસા, સંયમ અને તપ હોવાથી તે સવિશેષ આદરણીય છે. અહિંસા દ્વારા જીવરાશિ સાથે એકતા સધાય છે. સંયમ દ્વારા નિજાત્મા સાથે અને તપ દ્વારા પરમાત્મા સાથે એકતા સધાય છે. નિમળતા–સ્થિરતા-તન્મયતા ઉપશમથી નિર્માતા, વિવેકથી સ્થિરતા અને સંવરથી તન્મયતા પ્રાપ્ત થાય છે. અંગપૂજા અને અગ્રપૂજા એ નિમળતાનું કારણ છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આત્મ-ઉત્થાનને પાયે ભાવપૂજા એ સ્થિરતાનું કારણ છે અને પ્રતિપત્તિપૂજા એ તન્મયતાનું કારણ છે. પિંડસ્થ ધ્યાનથી નિર્મળતા, પદસ્થધ્યાનથી સ્થિરતા અને રૂપાતીત ધ્યાનથી તન્મયતા આવે છે. શ્રુતજ્ઞાનથી સ્થિરતા, ચિંતાજ્ઞાનથી નિર્મળતા અને ભાવના જ્ઞાનથી તન્મયતા આવે છે. અધ્યાત્મભાવના વેગથી નિર્મળતા, થાનગથી સ્થિરતા અને સમતાયેગથી તન્મયતા પ્રાપ્ત થાય છે. ત્રણે પ્રકારની સમાપત્તિના આ ઉપાયને સતત સેવવાથી સેવ્યની સેવા થાય છે અને તેના ફળરૂપે અક્ષય સુખ મળે છે. વીતરાગ પરમાત્મા રાગ-દ્વેષ રહિત છે. તે કારણે તેમની શક્તિ અપરિમિત છે. આત્મશક્તિને આવનાર જેમ જેમ ક્ષીણ થતા જાય છે, તેમ તેમ તે શક્તિ આવિર્ભાવ પામે છે. શ્રી વીતરાગની શક્તિ અહિંસા, સંયમ અને તપ દ્વારા આવિર્ભાવ પામે છે. અહિંસા વડે પાપનાશ, સંયમ વડે દુઃખનાશ અને તપ વડે કર્મનાશ થાય છે. અહિંસા વડે સર્વ જી સાથે સંયમ વડે પોતાના આત્મા સાથે અને તપ વડે પરમાત્મા સાથે ઉચિત વ્યવહાર થાય છે. જીવો સાથે ઉચિત વ્યવહારથી ક્રોધ, હિંસા અને તેની સાથે સંબંધિત પાપો ક્ષય થાય છે. આત્મા સાથે યોગ્ય વર્તન કરવાથી ઇન્દ્રિયો અને મનને અસંયમ જીતાય છે પરમાત્માનું ધ્યાન પૂજન સ્તવનાદિ કર્મક્ષયનું કારણ બનીને અભેદભાવે શાતિ સમર્પે છે. કામ, લોભ અને ક્રોધ એ ત્રણે નરકના દ્વાર ગણાય છે. તે અનુક્રમે “માતૃવરાજપુ' “vળે, ઢોઝવત્ત’ અને આરમવા સર્વભૂતેષુ ” એ ત્રણ પ્રકારના ભાવ વડે કાબૂમાં આવી જાય છે. તે જ અનુક્રમે ચતુર્થ ગુણસ્થાનકે વિકાસ પામીને ક્ષાન, દાન્ત અને શાન્ત ભાવરૂપે પ્રગટ થાય છે અને છઠ્ઠા ગુણસ્થાનકે અહિંસા, સંયમ અને તારૂપે આવિર્ભાવ પામે છે. તેનાથી ઉપરના ગુણસ્થાનકે અહિંસા, સંયમ અને તપ એ ત્રણ આત્મસ્વરૂપને ધારણ કરે છે અર્થાત્ આત્મા પોતે જ અહિંસા, સંયમ અને ત૫રૂપ બની જાય છે. આજ્ઞાનું પાલન, એનું અંતિમ રહસ્ય આત્માએ આત્મસ્વરૂપમાં રમણ કરવું તે છે. તેનાં સાધન અહિંસા, સંયમ અને તપ, તેનાં સાધન ક્ષાત્, દાન અને શાન્તભાવને અભ્યાસ અને તેનું પણ પ્રાથમિક સાધન માતૃભાવ, લેઝભાવ અને આત્મૌપજ્યભાવ છે. એ ત્રણેનું પરિણમન એક આત્મૌપમ્ય ભાવમાં છે. વીતરાગતાની અચિત્ય શક્તિને પાયે રાગ-દ્વેષરહિતતાજન્ય શુદ્ધ આત્મપરિણતિ Page #409 -------------------------------------------------------------------------- ________________ અહિંસા-સંયમત૫ .૩૭૩ અને તજજન્ય આત્મસ્થિતિ છે.” શુદ્ધ આત્મસ્થતાનો સહજ પ્રભાવ કલ્પનાતીત છે. તેને પામવાના સર્વ શાસ્ત્રોક્ત સાધનને અહીં વ્યવસ્થિત નિર્દેશ છે. અહિંસાના પાલન માટે ક્રોધ-નિગ્રહની આવશ્યકતા છે. સંયમના પાલન માટે ઇન્દ્રિયના નિગ્રહની આવશયક્તા છે. તપની આરાધના માટે ઈચ્છા નિરોધની જરૂર છે. ધર્મ-અહિંસા, સંયમ અને તપમાં છે. એને અર્થ ધર્મ, ક્ષાન્ત, દાન અને શાન્ત૫ણામાં છે. પાપનું સાધન ક્રોધ છે, દુઃખનું બીજ અસંયમ છે અને ભવનું મૂળ ઈચ્છા છે. ક્ષમાવાન પાપરહિત બને છે. ઈદ્રિને દમનારે દુઃખ મુક્ત બને છે. તૃષ્ણને રોકનારે કમમુક્ત થાય છે. ક્ષમાનું સાધન મંત્રીભાવ છે, સંયમનું સાધન વૈરાગ્યભાવ છે અને તપનું સાધન ત્યાગભાવ છે અથવા ત્રણેનું સાધન એક મૈત્રીભાવ છે. મૈત્રીભાવવાળે તે છે કે જે સર્વ જી પાપ, દુઃખ અને કર્મથી મુક્ત બને, એવી ભાવનાને ધારણ કરે છે. અહિંસા, સંયમ અને તારૂપી ધમની આરાધના માટે પાપ, દુઃખ અને કર્મથી મુક્તિની ભાવના અનિવાર્ય છે. સમજપૂર્વકનું જ્ઞાન સર્વ જીવોની વિચિત્રતાઓને સહવી તે અહિંસા. | સર્વ સુખને સહવાં તે સંયમ સર્વ દુબેને સહવાં તે તપ. જીવોને સહવા એટલે આત્મામાં સમાવવા. મિથ્યાદિ ભાવેને ધારણ કરવા વડે તે શક્ય બને છે. સુખને સહવાં એટલે ત્યજવાં. કર્મના વિ પાક માની તટસ્થ રહેવું. દુબેને સહવાં એટલે તેને ત૫ સ્વરૂપ સમજવાં. તપ તપવા માટે દુઃખની પણ જરૂર છે. સંયમ પાળવા માટે સુખની પણ જરૂર છે. અહિંસાને આરાધવા માટે જીવોની વિવિધતાની પણ જરૂરી છે. વિવિધતામાં એકતાનું ભાન, અહિંસાને લાવે છે. સુખમાં દુઃખ-બીજાનું જ્ઞાન સંયમ લાવે છે. દુખમાં સુખ-બીજાનું જ્ઞાન તપ લાવે છે. દુઃખ માત્ર સુખનાં બીજ છે. જીવ માત્ર મોક્ષનાં બીજ છે, કારણ કે સર્વ જીવો તે-તે અપેક્ષાએ ચારે ભાવનાનાં નિમિત્ત બનીને આપણાં મેક્ષનાં બીજ બને છે અને તેમાં ભવ્ય-અભવ્ય સર્વ છે આવી જાય છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ આત્મ-ઉત્થાનનો પાયો પિતાના સુખદુખમાં સમાન વૃત્તિ, ઊર્વતા સામાન્યના જ્ઞાનથી કેળવાય છે. બીજા ની સાથે સમત્વભાવને વિકાસ, તિર્યફ સામાન્યના બેધથી થાય છે. સમાન ધર્મને આગળ કરવાથી “સમતા” સામાયિકની સિદ્ધિ થાય છે. પિતાના પર્યાયમાં અનુસ્મૃત એક જ દ્રવ્ય છે.-- બીજા છમાં ચૈતન્ય એક જ છે. ચૈતન્ય-સામાન્યથી એકતાનું જ્ઞાન અને દ્રવ્ય સામાન્યથી અભેદનું જ્ઞાન, સમત્વ ધમને વિકસાવે છે. ધર્મ, ચિત્તની સમાન વૃત્તિમાં છે. ક્રિયા, ચિત્તવૃત્તિને એક જ આલંબનમાં ટકાવી રાખવાનું સાધન છે. અહિસા અને અનેકાંત પ્રતિકૂળતામાં ક્રોધ, એ દુખથી બચવાના ઉપાય નથી, પણ શાંતિ એ જ દુઃખથી બચવાને ઉપાય છે. જગતને કેઈ શત્રુ, આપણી શાંતિને હણવા સમર્થ નથી, તે શાંતિને આપણે પોતે જ ક્રોધ વડે શા માટે હણતા હોઈશું? પ્રતિકૂળતાને પ્રસંગ આવતાં સામા ઉપર જે ક્રોધ કરે છે, એ ક્રોધ વડે પોતે પિતાનાં ઘરની શાંતિને બાળે છે, પણ ક્રોધરૂપી અગ્નિને ઠારી દઈને પોતે પિતાનાં શાંત સ્વભાવમાં રહે, તે તેને કાંઈ નુકસાન થાય નહિ અને પિતાની આત્મિક શાંતિ જળવાઈ રહે. આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતને વસાવવાથી આવી શાંતિ સુલભ બને છે. ૧. અહિંસાને આચાર અને ૨. અનેકાંતને વિચાર એ બે શ્રેષ્ઠ અને સદા ઉપગી વસ્તુઓ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ તરફથી, શ્રી જૈનસંઘને વારસામાં મળેલી છે. આ વારસે અણમેલ છે, સ્વ-પરને સદા ઉપકારક છે, સંઘર્ષને ટાળનારે છે, દંભને દૂર કરનાર છે, સમતાભાવ બક્ષનારો છે. એમ પણ કહી શકાય કે, સમભાવ એટલે અહિંસા અને યથાર્થ દષ્ટિ એટલે અનેકાંત. અહિંસા આત્માને નિર્મળ બનાવે છે. અનેકાંત વિચારને વિશુદ્ધ અને વિશાળ કરે છે. અહિંસા ભોગ-તૃણનો ત્યાગ કરીને વિતરાગતા કેળવવામાં સમાયેલી છે. ખંડસામાં પણ અખંડ સત્યેનું આંશિક દર્શન, એ અનેકાંતષ્ટિની દેન છે. આવી પ્રતીતિ કરાવવી, એ જ શાસ્ત્ર રચનાને પ્રધાન ઉદ્દેશ છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ અહિંસા અને અનેકાંત અનેકાંત અનેકાંત એ માત્ર વિચારને જ વિષય નથી, પણ આચરણ શુદ્ધતામાં તેનું સ્થાન છે. અનેક પ્રમાણિત દષ્ટિએને સમુચય, તે અનેકાંત..! તેને સંગ્રહનયથી બે વિભાગમાં સંગ્રહીએ, તે તે વ્યવહારદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ (પારમાર્થિકદષ્ટિ) એમ બે વિભાગમાં ગોઠવાઈ જાય છે. પ્રથમ દષ્ટિ સ્થલ અનુભવ પર ઘડાયેલી છે. બીજી માન્યતા સુથમ અનુભવના આધારે નક્કી થાય છે. સ્કૂલતાને કારણે પ્રથમમાં વિવિધ પ્રકારનાં અનુભવ હોય છે. બીજી દૃષ્ટિ સહમ હોવાને કારણે, તેમાં અનુભવની એકતા હોય છે. પહેલી દષ્ટિમાં સાધ્ય–સાધનનો ભેદ અને બીજીમાં અભેદ હોય છે. પહેલી દષ્ટિના અધિકારી ઘણા હોય છે. બીજીના વિરલ હોય છે. નિશ્ચયદષ્ટિને ધ્યાનમાં રાખીને, વ્યવહારદષ્ટિને અનુસરવાથી ક્રમિક વિકાસ સાધી શકાય છે. પ્રયત્ન ચાલતું હોય ત્યારે પણ જેટલે અંશે પ્રયત્ન સિદ્ધ થયે હોય, તેટલે અંશે ફળની પ્રાપ્તિ થયેલી (ગણાય) છે. આ માત્ર આશાવાદ નહિ, પણ ગહન રહસ્યભૂત સત્ય છે. તેથી સ્થિરતા ટકી રહે છે અને અધીરાઈ આવતી નથી, એ અનેકાંતદષ્ટિનું ફળ છે. પ્રયત્નનાં આરંભથી માંડીને સમાપ્તિની છેલ્લી ક્ષણ સુધી અખિલ પ્રયત્ન ધારા એ ફળ છે, નહિ કે પ્રયત્નના અંતે, તેનાથી નિષ્પન્ન થતું જુદું ફળ જ, ફળ છે. કઈ પણ કાર્યના પ્રારંભથી તેની સમાપ્તિ સુધી જે પ્રયત્ન એ સાધન છે અને અને નિષ્પન થતું ફળ એ સાધનથી જુદું જ છે. જ્યારે નિશ્ચયનયની દષ્ટિ કહે છે કે યથાવિધિ પ્રયત્ન એ જ ફળ છે. આ માન્યતાને લીધે પરિણામ સુધી પહોંચી શકાય છે અને ફળનાં અધિકારી થઈ શકાય છે. નિયષ્ટિ, ક્રિયાકાળ અને નિકાકાળને એક જ માને છે, વ્યવહારષ્ટિ બનેને ભિન્ન તરીકે સ્વીકારે છે અને બંને દૃષ્ટિ મળીને જ કાર્યની સિદ્ધિ થાય છે. અનેકાંતદષ્ટિ વસ્તુતવની અખિલતાનું દર્શન કરાવીને જીવને મિથ્યા આગ્રહથી ઉગારી લે છે. આત્માનું અહિત કરનારા પૂર્વગ્રહથી બચાવી લેનારી આ દષ્ટિ પ્રભુશાસનની મહાભેટ છે. કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, “જાતની છઠ્ઠી ગાથામાં “અનેકાંતને સાગર સમ વર્ણવતાં ફરમાવે છે કે, Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આત્મ-ઉત્થાનને પાયે अनेकांतमतांमोधिसमुल्लासनचन्द्रमाः । दद्यादमन्दमानन्दं भगवानभिनन्दनः ॥१॥ આવા અમે આનંદના અધિકારી બનવા માટે આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતને વણવા પડે. વિચારમાંને અનેકાંત આચારમાંની અહિંસાને પુષ્ટ બનાવે છે. આચારમાંની અહિંસા એકાંતવાદથી આત્માને ઉગારી લે છે. આચારમાંની અહિંસા જીવનમાં શાંતિની પ્રતિષ્ઠા કરે છે. વિચારમાંને અનેકાંત મનનાં ચંદ્રને નિર્મળ બનાવે છે. અહિંસા અને અનેકાંત રૂપી બે પાંખે વડે આત્મા મોક્ષની દિશામાં સફળ ઉડ્ડયન આદરીને વિશ્વોપકારી બને છે. અહિંસાના પાલન માટે વિચારમાં અનેકાંત જોઈએ. અહિંસામાંથી જ જૈનદર્શનને દાર્શનિક સિદ્ધાન્ત, અનેકાંત ફલિત થયું છે. વિચારનાં દ્વાર ખુલ્લા મૂકવાથી બધાના વિચારોમાંથી સત્યને અંશ જડી આવશે. બીજાના સત્ય વિચારને પણ અસત્ય માનવો અને તેને આગ્રહ ધરાવે એ જ અનીતિ, અન્યાય અને હિંસાનું પગથિયું છે. આથી અહિંસકને અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. અહિંસાથી ફલિત થતું દર્શન, તે અનેકાંત છે અને અનેકાંતથી ફલિત થતું આચાર તે અહિંસા છે. અહિંસામાં, સલમતમ જીવોની પણ રક્ષાની ભાવના છે. એ ભાવનાના આધારે જ આચારના વિધિ-નિષેધની પરંપરા છે. આચારની પાછળ દર્શન ન હોય, તે આચારની સાધનામાં નિઝા આવતી નથી. આથી દરેક ધર્મમાં જીવનાબંધ મોક્ષને તથા જગત સાથેના સંબંધને અને જગતના સ્વરૂપને વિચાર આવશ્યક ઠરે છે. સત્યના કોઈ એક અંશને પણ અન્યાય ન થઈ જાય તે ખાતર જૈનદર્શનને સકળ દશના-નાના સમૂહરૂપ કહ્યું છે. અનેકાંત–અહિંસા-સ્યાદ્વાદ અનેકાંત દષ્ટિ વિચારમાં અહિંસા પ્રગટાવે છે. સ્યાદ્વાદવાણી ભાષામાં નમ્રતા અને વિચારમાં સહિષ્ણુતા પૂર્વક સત્યનું કથન કરે છે. અનેકાંત એક દષ્ટિ છે અને સ્યાદ્વાદ એક ભાષા શૈલી છે. અનેકાંતનું મૂળ સમન્વય ભાવ છે. એ માટે સમાન વિચારોમાં એકતા અગર વિભિન્ન વિચારોમાં માધ્યસ્થતા આવશ્યક છે. સમન્વયવાદ સ્યાદ્વાદ, અનેકાંતવાદનું તાત્પર્ય એ છે કે, પિતાને વિચાર કાયમી રાખી, સવની સાથે સુમેળ સાધવાનો પ્રયતન કરે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ અનેકાંત-અહિંસા-ભ્યાદાદ જૈન ધર્મ સમભાવની સાધના માટે ધર્મ છે. સમદષ્ટિ, સમભાવ અને સમતા કાર્થક છે. સમતામૂલક આચાર અને વિચાર એ જ જિનેનો સામાયિક ધર્મ છે. પડાવયકમાં પહેલું આવશ્યક સામાયિક છે. આચારની સમતાનું નામ અહિંસા છે. વિચારની સમતાનું નામ અનેકાંત છે. ભાષાની સમતાનું નામ સ્યાદવાદ છે અને સામાજિક સમતાનું નામ અપરિગ્રહ છે. આચારનું મુખ્ય કેન્દ્ર શરીર છે. ભાષાનું મુખ્ય કેન્દ્ર વચન છે. વિચારનું મુખ્ય કેન્દ્ર મન છે. તે ત્રણેની શુદ્ધિ તે સામાયિક છે. જીવનની આચારશુદ્ધિ, સદા વિચારશુદ્ધિ પર આધારિત છે અને વિચાર શુદ્ધિ સદા નયમતિ, નયવાદ અને નયદષ્ટિ ઉપર આધારિત છે. સત્ય અને યથાર્થ જ્ઞાનથી જ શાતિ અને જગજીવહિત થઈ શકે છે. પ્રકાશ આવતાની સાથે અંધકાર દૂર થઈ જાય છે, તેમ નયવાદથી સત્યને બોધ થતાં કલહ, દ્વેષ, કલુષિત ભાવ, ખેંચાતાણી, સંઘર્ષ અને સંકીર્ણતાદિ વિલય પામી જાય છે અને શક્તિનું એક મધુર અને મૈત્રીપૂર્ણ વાતાવરણ બની જાય છે. વિરોધનું વિષ ટળી, શાતિ અને સદભાવનું અમૃત વરસે છે અહિંસા માનવામાં અદ્વૈતભાવ પ્રગટ કરે છે તેથી અહિંસાને સાધક અભય બની જાય છે. અહિંસા સર્વ સુખનું મૂળ છે. સુખ સર્વને પ્રિય છે. જે બીજાને અભય આપે છે તે અભય પામે છે. અભયની ભવ્ય ભાવનામાંથી જ અહિંસા અને મૈત્રીને જન્મ થાય છે. બીજાથી ભય થાય છે, પણ જ્યારે સમગ્ર જગતના જ પિતાનું જ સ્વરૂપ છે તેવા સમજાય છે, ત્યારે બીજે રહે છે જ કોણ? બધા મારા છે અને હું બધાને છું, પછી વૈતભાવ રહેતું નથી. હું જગતને અને જગત મા, એ અહિંસાનું દર્શનશાસ્ત્ર છે. “મારું સુખ સર્વનું અને સર્વનું સુખ મારું એ અહિંસાનું વતન શાસ્ત્ર છે. એક નિશ્ચય પક્ષ છે, બીજો વ્યવહાર પક્ષ છે. અહિંસા મનુષ્યના મનની એક ઉમદાવૃત્તિ છે. ઉત્તમ ભાવના છે. અહિંસા અમૃત છે. હિંસા વિષ છે. અહિંસા જીવન છે. હિંસા મરણ છે. અહિંસા ધર્મ છે, હિંસા અધર્મ છે. અહિંસા પ્રકાશ છે, હિંસા અંધકાર છે. ૪૮ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આત્મ-ઉત્પાનને પાયો અનેકાંત તે માનસ અહિંસા છે. સ્યાદ્વાદ તે વાચિક અહિંસા છે. અનેકાંતથી સામાના હદયને જીતી શકાય છે, કદાચ ન જીતી શકાય તે પણ ધિકકારની લાગણીથી બચાવી શકાય છે, કારણ કે તેમાં અહંકાર પ્રધાન દષ્ટિને અભાવ હોય છે. એટલે અનેકાંતને અહિંસાનો પાયો કહ્યો છે. અનેકાંત સ્યાદ્વાદ અને અહિંસાનું આ તત્વજ્ઞાન એ વિશ્વને શ્રી જિનદર્શનની આગવી ભેટ છે. જેઓ તેમાં નિપુણતા સાધશે, તેમને જન્મ સાર્થક છે. “શ્રી નિજદર્શન, એટલે સર્વાગ સંપૂર્ણ દર્શન. આત્માની અખિલતાનું અણિશુદ્ધ દશન.” પ્રથમ નમસ્કાર શ્રી અરિહંત પરમાત્માને જ કરવું જોઈએ, કારણ કે તેઓશ્રી આપણા પરમ ઉપકારી છે. સર્વ ઉપકારીઓમાં શિરમોર છે. અન્ય સર્વ ઉપકારીઓના ઉપકારના મૂળમાં પણ તેઓશ્રીને ઉપકાર રહેલો છે. ઉપકારની ગંગાના જનક શ્રી અરિહંત પરમાત્મા છે. પરોપકાર વ્યસનીપણાને જે ગુણ શ્રી અરિહંતમાં છે, તે બીજા કોઈમાં નથી. Page #415 -------------------------------------------------------------------------- ________________ જીવનની સફળતા इतिगुणदोषविपर्यासदर्शनाद् विषयमूर्छितोह्यात्मा । भवपरिवर्तनभीरूभि-राचारमवेक्ष्य परिरक्ष्यः ॥ ગુણ–દેષને વિચાર કરીને ભવ પરિવર્તનથી ભય પામેલા આત્માએ આચારની રક્ષા કરીને વિષય મૂછિત આત્માની રક્ષા કરવી એમાં જીવનની સફળતા છે. મન સારા વિચારો કરી શકે એટલું જ બસ નથી, એ ખરાબ વિચાર ન કરી શકે તેટલી હદે તેને કેળવવું જોઈએ. આ કેળવણી સતત આચાર પાળ્યા વિના અસંભવિત છે. સદાચાર વિનાના કેવળ સારા વિચારોથી કાંઈ સર્જન થવાનું નથી. કેવળ અન્નના વિચાર કરવાથી કાંઈ પેટ ભરાતું નથી. આવી આચારની અસ્મિતાના ચાહક પરમ પૂજ્ય કરુણામૂર્તિ, પંન્યાસપ્રવર શ્રી ભદ્રકરવિજ્યજી ગણિવર્ય Page #416 -------------------------------------------------------------------------- ________________ જીવનની સફળતા અણગમતું પણ સાંભળીને સ્થિર રહેવામાં સહિષ્ણુતાની અત્યંત જરૂર પડે છે. સત્ય આપણું પક્ષે હેય તે પણ ઊછળી ન પડતા ખમી ખાવાથી સઘળું ય સત્ય વધુ પ્રકાશ સાથે સામી વ્યક્તિ દ્વારા પ્રગટ થાય છે, તે માટે ધીરજ ધરવી અનિવાર્ય છે. જે જે મહાપુરુષ થઈ ગયા, તેમ જ આજે વિદ્યમાન છે તે બધાએ કપરા સંયોગોમાં કાળને પાકવાની રાહ જોવાનું જ પસંદ કર્યું છે. જ્યાં બીજું કશું કાર્ય સાધક ન બને, ત્યાં કાળને પાકવાની પ્રતીક્ષા અજબ સહાય કરે છે. આવા ઉપાયે દ્વારા ધીરજને ધારણ કરતે આત્મા જીવનને સફળ કરી શકે છે, તે જીવનની સફળતાનાં મુખ્ય પાયાઓ...!! ૧ સદાચારનું પ્રેરકબળ ૨ આચારોનું પરિબળ ૩ સક્રવૃત્તિના પાયા ૪ લજજ-મર્યાદા ૫ પાત્રતાને પાયે ૬ બ્રહ્મચર્ય પાલન ૭ સાચી સંસ્કૃતિ ૮ સહિષ્ણુતા ૯ જીવનનું જીવન ૧૦ દેવ અને ગુણ ૧૧ સજીવનો તિરસ્કાર ૧૨ દષ્ટિ તેવી સૃષ્ટિ ૧૩ શિવ શુભ સંકલ્પ ૧૪ સાચા સુખને માગ ૧૫ દુઃખ સુખ માટે છે ૧૬ સુખ-ખ મીમાંસા ૧૭ સુખનું સાચું સ્વરૂપ ૧૮ સુખ-દુખ ૧૯ બેધ–એક બળ ૨૦ આગમને અર્ક ૨૧ નમવું અને ખમવું ૨૨ મુક્તિને માર્ગ ૨૩ મણનાં સાધન Page #417 -------------------------------------------------------------------------- ________________ સદાચારનું પ્રેરક બળ ૩૮૧ સદાચારનું પ્રેરક બળ કઈ પણ પ્રવૃત્તિનું પ્રેરકબળ તેમાં રહેલે રસ છે. જે રસપૂર્વક કામ કરે છે, તે કદી થાકતું નથી. અમુક પ્રવૃત્તિ સારી છે, એટલું જાણવા માત્રથી તે પ્રવૃત્તિ કરવા કઈ પ્રેરાતું નથી અથવા અમુક પ્રવૃત્તિ ખરાબ છે, એમ જાણવાથી કઈ તેને છોડી દેતું નથી. એવું હેત તે સદાચારી બનવા માટે વિદ્વત્તા પૂરતી ગણાત અથવા પુસ્તકે જ ગુરુના સ્થાને ગોઠવાઈ જાત. ઉરચ વસ્તુઓના જ્ઞાનમાત્રથી ઉરચ બનાતું નથી, પરંતુ ઉચ્ચ પ્રકારની અભિરુચિ કેળવવાથી જ ઉચ બનાય છે. અભિરુચિ તરફ દુર્લક્ષ કરીને હકીકતના ઢગલાને જ્ઞાન કહેવાની અને એ ઢગલા પર બેસીને સર્ષની જેમ કુંફાડા મારનારને કેળવાયેલે માનવાની એક પ્રથા પડી છે, તેની પાછળ વિચાર નથી. જ્ઞાનમાં રહેલા રસને ચાખી શકવાની જેનામાં શક્તિ નથી, તેને જ્ઞાની કહેવાને બદલે શુષ્કજ્ઞાની કહે એ જ વધુ એગ્ય છે. મોટે ભાગે લેકમાં હલકી વસ્તુઓ તરફ જ અભિરુચિ રહેલી હોય છે. તેના બે કારણે છે: એક તે હલકી વસ્તુઓની છત વધારે હોય છે, સર્વત્ર તે જ ચાખવા મળે છે, તેથી અભિરુચિ પણ તેવી જ બની જાય છેબીજું કારણ ઊચી વસ્તુઓની અછત છે, તેથી તેને સ્વાદ ચાખવાને પ્રસંગ જ આવતું નથી. સિનેમાના ટાયલા અને તેના ઢગધડા વગરના ગાયનમાં લકે વધુ રસ લે છે, કારણ કે તેને વારંવાર જેવા સાંભળવા સૈ કેઈને સહેલાઈથી મળે છે. તેને સ્વાદ ચાખવાથી તેમાં રસ બંધાઈ જાય છે. ઉચ્ચ પ્રેમ જોવા માટે અને ઉચ્ચ સંગીત સાંભળવા માટે ભાગ્યે જ મળે છે. તેને સ્વાદ જ ચાખવા મળતું નથી. પછી તેમાં અભિરુચિ કેવી રીતે કેળવાય? પિતે ઊંચે ચઢવાને શ્રમ લે અથવા બીજા કોઈ તરફથી તે ઉચ્ચ રસ ચાખવા મળે તે પછી હલકી વસ્તુ કદી ગમતી નથી. નાની વયના બાળકે, કિશોર કે કુમારને હલકી વસ્તુઓમાં રસ લેવાની એક પણ તક ન મળવી જોઇએતેમની સન્મુખ હમેશાં ઉચ્ચ વસ્તુઓની જ રજુઆત થવી જોઈએ. નાની વયથી સારી વસ્તુઓનું આસ્વાદન કરવા મળે તે નઠારી વસ્તુઓ તેમને ગમવાની જ નથી. ઉચ વસ્તુઓની રુચિ સારી વસ્તુઓની રુચિ કેળવવા માટે સારી વસ્તુઓ અલ્પ હોવાથી તેની શોધ કરવી પડે છે. પોતાની ભૂમિકાથી ઊંચે હોય તે તેનું સાંનિધ્ય સેવવા ઊંચે ચઢવાને શ્રમ ઉઠાવવું પડે છે, પરંતુ આ શ્રમ એક વાર ઉઠાવ્યા તે બેડે પાર. ઉચ્ચ વસ્તુની અભિરુચિ કેળવવા માટે શ્રમ અનેકગણે બદલે મેળવી આપે છે પછી તેનું જીવન વિતીર્ણ બને છે. આનંદ શુદ્ધ મળે છે. સંપત્તિ દેવી થાય છે. ક્રમશઃ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આત્મ-ઉત્થાનને પાયો ઉચ્ચતાની અભિરુચિ દઢ થતી જાય છે. પછી હલકી વસ્તુઓની હાજરીને પણ તે સહી શકતું નથી. સદભિરુચિવાળાને નઠારી પ્રવૃત્તિઓ દુધની જેમ અપ્રિય થઈ પડે છે. તીવ્ર અરુચિ થવાને લીધે તે વિના પ્રયત્ન હલકી બાબતથી સદાય દૂર રહે છે. ઉચ્ચતાની અભિરુચિ કેળવવી તે જ સદાચારનું ખરેખરું પ્રેરક બળ છે. સાચે ગુરુ, સાચે શિક્ષક કે સાચે નેતા તે છે કે જે શિષ્યના, વિદ્યાર્થીના અને અનુયાયીના અંતઃકરણમાં સ૬વસ્તુ પ્રત્યે અભિરુચિ કેળવવા વારંવાર પ્રયાસ કરે છે. માત્ર હકીકતેના જ્ઞાનથી કે પુસ્તકના પિપટિયા પાઠમાત્રથી સદાચારી બની શકાતું નથી. સાચા જ્ઞાન મુજબ જીવન ઘડવા માટે તે જ્ઞાનને રસ ચાખ જોઈ એ. એ રસ ચાખવાનું કાર્ય દુષ્કર છે, તે પણ ઉપેક્ષણીય નથી, કારણ કે તેને પૂરેપૂરે બદલે તે મેળવી આપે છે. આચારોનું પરિબળ મનને બરાબર ઓળખાવે એવી, ભાગ્યે જ કોઈ ઉપમા આપી શકાય-એવું એ વિચિત્ર અને અનોખું છે ! છતાં મનને કેઈ ઉપમા આપવી જ હોય તે વધુમાં વધુ બંધબેસતી ઉપમા પાણીની છે. | મન પાણી જેવું છે. પાણીને પિતાને આકાર કે રંગ નથી. તેને જે વાસણમાં રેડે, તેવો આકાર તે ધારણ કરે છે અને તેમાં જે રંગ નાખે તેવા રંગનું તે બને છે. જે તેને વહેવા દઈએ, તે તે ઢાળ તરફ વહેવા લાગે છે અને એક જ જગ્યાએ બાંધી રાખીએ, તે તે બંધિયાર બની અદ્દભુત શક્તિવાળું બની ગમે તેવા ખડકેને પણ ઘસી નાખે છે. આ જ રીતે મનને પણ કઈ રૂપકે રંગનથી, જે વસ્તુમાં તે પરોવાય છે, તેમાં તે એકાકાર થઈ જાય છે. જે વિષયને સંગ તેને લાગે છે, તે તેને રંગ થઈ જાય છે. એને ફાવે તેમ કરવા દઈએ, તે અધમ માર્ગોમાં તે જલદી ઢળી પડે છે અને નીચે પટકાય છે. બાહ્ય-વિષયે તેની સાથે અથડાતાં તેમાં તેવા પ્રકારની વૃત્તિઓના તરંગો ઊઠે છે. મનની શક્તિઓ છે તે અદ્દભુત! પણ જે તેને ક્યાંક કેન્દ્રિત કરી શકાય તે જ એ અદ્દભુતતા અવલોકી શકાય! પાણીને નિશ્ચિત માર્ગે વહેવડાવવા માટે પાળ બાંધવી પડે છે, તેવી જ પાળ આપણે માનસિક પ્રવાહને વહેવડાવવા માટે બાંધવી જોઈએ. આ પાળ એટલે નિયમે, અને આચાર-પ્રણાલિકાઓ! - આપણા વિચારો, ભાવ, કલ્પનાઓ અને સમજણે ક્ષણે ક્ષણે બદલાતાં રહે છે. આપણે તે બધાં પર ભરોસે રાખીને વર્તવા લાગીએ, તે તો ક્યાંય પહોંચી ન શકીએ. Page #419 -------------------------------------------------------------------------- ________________ આચારોનું પરિબળ ૩૮૩ ઘણી વાર વિષયના વમળોમાં અટવાયેલા મનના આવે એટલા જોરદાર હોય છે કે વર્ષો સુધી દઢીભૂત કરેલી સંયમની પાળને તે તેડી નાખે છે. જે આપણે મનને સન્માર્ગે લઈ જવું હોય, તે ચંચળ અને તરંગી એવા તેને કેઈ નિયમોની, કેઈ આચારની પાળમાં વહેવડાવવું પડશે, કઈને કઈ વિધિ-નિષેધ અંગીકાર કરવા પડશે. પછી તે ધર્મશાએ ચીંધેલા હોય કે મહાપુરુષોએ વર્ણવેલા હોય એક વસ્તુ થઈ શકે અને બીજી ન જ થઈ શકે–એવી કડક શિસ્ત પાળવી પડશે. તે સિવાય મનને કદી વશવર્તી બનાવી નહિ શકાય. વિચારશુદ્ધિ કેટલાક લોકો સારા વિચાર કરી શકે છે, પણ તેથી જ કાંઈ મન કેળવાયેલું ગણી શકાય નહિ મન સારા વિચાર કરી શકે-એટલું જ બસ નથી. એ ખરાબ વિચાર ન કરી શકે-તેટલી હદે તેને કેળવવું જોઈએ. આ કેળવણી સતત આચાર પાળ્યા વિના અસંભવિત છે. વ્રત અને નિયમો, આચાર અને પ્રણાલિકાઓ કોઈ બંધનકર્તા દીવાલ નથી, પરંતુ રક્ષણ કરનારી કિલ્લેબંધી છે. સદાચાર વિનાના કેવળ સારા વિચારેથી કાંઈ સર્જન થવાનું નથી. કેવળ અન્નના વિચારે કરવાથી કાંઈ પેટ ભરાતું નથી. ઘણા માને છે કે આપણે હેતુ સારો હોય, પછી વિધિ અને આચારની જાળ શા માટે ? નિયમ આપણા માટે છે, આપણે કાંઈ નિયમ માટે નથી. મનથી સુધર્યા એટલે બસ! બહાર દર્શાવવાની શી જરૂર છે? આચા૨ના યાત્રિક ચોકઠામાં સપડાયેલા વેદિયા શા માટે બનવું? આવી દલીલ કરનારાઓને મનના તરંગીપણાની અને તેના ભયંકર આવેગોની પુરતી સમજ આવી નથી. આવી દલીલે પાછળ ઘણી વાર અજ્ઞાનના ઘરની આત્મવંચના હોય છે. મનના ભાવે પ્રગટ થાય છે, ત્યારે જ તેનું ખરું સ્વરૂપ સમજાય છે. આચારો જ મનની સાચી લગામ છે, માત્ર વિચારે જ કરી મનની લગામ બની શક્તાં નથી. સારો વિચાર ગમે અને સાથે આચાર પાળતી વખતે મેં-માથા વિનાની દલીલનો સહારો લેવો પડે, તે તે પિતાના સારા વિચાર પ્રત્યેની બેવફાઈ સૂચવે છે, એ નિર્બળતા છે. આચાર વગરના કેવળ સારા વિચાર, ઉનાળુ વાળાના ગોટા જેવા છે. જેમાંથી ધરતીને પાણીનું એક ટીપું ય મળતું નથી. સારા વિચારને સદાચારમાં ઢાળવાની પ્રક્રિયા આડે મુખ્યત્વે મનનું તરંગીપણું જ મુખ્ય ભાગ ભજવે છે. એ તરંગી મનને નિયમની મર્યાદા વડે બાંધી લેવાય તે વ્યર્થ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આત્મ-ઉત્થાનના પાયે વહી જતાં જળને જેમ શાશેા ખેડૂત પાળ બાંધીને પેાતાની ખેતીના ઉપયાગમાં લઈ શકે છે, તેમ માનવી પેાતાના જીવનને મગલમય બનાવી શકે છે. માટે ઉત્તમ વિચારને આચારમાં વણીને માનવીએ આદશ જીવનની સુવાસ ફેલાવવી જોઇએ. સવૃત્તિના પાયા ઉદારતા, ન્યાય અને પ્રેમ એ સદ્દવૃદ્ધિનાં લક્ષણા છે. સવ્રુત્તિનું પ્રથમ લક્ષણ સત્યનિષ્ઠા છે. સત્યનું સ્વરૂપ શું? અને તેમાં નિષ્ઠા કેમ થાય ? આપણા પૃથક્પાના વિચારથી આપણે આપણી માનસિક ધરી ઉપર જ ગતિ કરતા હોઈએ છીએ. આપણા પૃથક્ વ્યક્તિગત સ્વાર્થ, પૃથક્ લક્ષ્ય, પૃથક્ સુખ-દુઃખના જ વિચાર કરીએ છીએ, તેથી સઘળા સંતાપ અનુભવીએ છીએ. ભેદના જ વિચાર કરવાથી સૌથી વધુ અસ'તોષ અને અસફળતા પામીએ છીએ. વ્યક્તિગત પૃથક્પણાને તિલાંજલી આપી સમાં વ્યાપ્ત સર્વ શક્તિમાન પરમાત્મતત્ત્વ સાથે એક્તાનતા સાધવાથી સાચી શાન્તિ પ્રાપ્ત થાય છે. જે ન્યુતિ સર્વ પ્રાણી પદાર્થને પ્રકાશિત કરે છે, તે જ ચૈાતિને આપણા અંતરાત્માની ઊ'ડી ગુહામાં જ્યારે અવકાશ આપીએ છીએ, ત્યારે જ તે જયાતિ આપણામાં પ્રકાશે છે. અને પછી પરમ શાન્તિનું' રહસ્ય હાથમાં આવે છે. આપણે બધા તે પરમ નૈતિના અ'શ છીએ. બીજાનાં સુખ-દુઃખ આપણાં જ છે. તેવું જ્ઞાન અને તેવું વર્તન જયારે થાય છે, ત્યારે જ સત્યનિષ્ઠા પ્રગટી ગણી શકાય. સ્વાત્હષ પરાપક ની વૃત્તિને તિલાંજલી આપી દેવી, તે ઉદારતા છે. બીજાના દોષ જોવા, તે મનનું સાંકડાપણું છે, તેમ પેાતાના ગુણ ગાવા, તે પણ સંકુચિત્તવૃત્તિનું એક ચિહ્ન છે. સને આદરથી જોવા, તે ઉદારતા છે. આપણી ચેાગ્યતાથી અધિક ઇચ્છવું નહિં અને બીજાની ચાગ્યતાથી ઓછું આપવું નહિ, તે ન્યાય છે. ઉદારતા અને ન્યાયમાંથી સત્યનિષ્ઠા અને પ્રેમ પેદા થાય છે. જે સુખ આપણને ઇષ્ટ છે, તે બીજાને માટે પણ ઇચ્છવુ'. તેવા આત્મવત્ સમાન ભાવ સહજ બને, તેને પ્રેમ કહે છે. સવૃત્તિના આ ચાર પાયા છેઃ સત્યનિષ્ઠા, ઉદારતા, ન્યાય અને પ્રેમ, તે જેનામાં હાય, તે જ સજજન, તે જ સ ંત અને તે જ સાધુ ગણાય છે, તે જ સત્પુરુષ છે. સત્યમાં સુસ્થિર રહેવુ, તે સત્યનિષ્ઠા છે. સત્ય સ` વ્યાપી સનાતન અને શાશ્વત છે. તેના સ્વીકાર-અગીકાર કરવા તે સત્યનિષ્ઠા છે. க Page #421 -------------------------------------------------------------------------- ________________ લજજા-મર્યાદા ૩૮ ૫ લજજા-મર્યાદા લજજા એટલે પિતાની મર્યાદાઓને અને અધિકારોનો ખ્યાલ! આજકાલ સ્વતન્ત્રતાના અને સમાનતાના ઠગારાં બહાના હેઠળ લેકે પોતાની મર્યાદાઓ ભૂલતાં હોય છે. મોટા–નાના વચ્ચે, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે, સ્વામી-સેવક વચ્ચે, પહેલાના કાળમાં જે મર્યાદાઓ હતી, તે આજે ભાગ્યે જ દેખાય છે. પિતાના જ્ઞાનની, અધિકારની, ઉંમરની, મર્યાદાઓનું વારંવાર અતિક્રમણ થતું જોવાય છે. ગમે તે વ્યક્તિ, ગમે તેમ કરવા પિતાને મુખત્યાર માને છે. નાનકડે નિશાળીયે કે રસ્તાને સામાન્ય માણસ પણ ગમે તે દેવ-દેવતા, મહાપુરુષ, નેતાઓ, ધર્મ કે ધર્મશાસ્ત્રો અથવા ગમે તે વિષયની ગમે તેવી ટીકા કરવામાં અથવા તેની પર ગમે તેવાં વિધાન કરવામાં જરાય લજાતે નથી. આવી નિર્લજજતા શોચનીય છે. દરેક બાબતમાં જ પામી શરમાયા કરવું-એ જેમ છે, તેમ દરેક બાબતમાં માઝા મૂકી પોતાના ધર્મને કે અધિકારને ખ્યાલ ન કરે એ પણ તેટલું જ ખોટું છે. મહાન પુરુષો કદી પણ પોતાના અધિકાર અતિક્રમણ કરતા નથી. દરિયે કેટલે વિરાટ છે, છતાં તે કિનારાની માઝા (મર્યાદા) કદી મૂકતું નથી. અમુક હો ભગવતે અમલદાર પોતાના ક્ષેત્રની, સત્તાની અને જવાબદારીઓની મર્યાદાઓ જેમ ઉલ્લંઘતે નથી અને તેમ કરે તે તરત શાસન (સા) પામે છે, તેમ જીવનમાં પોતાના ક્ષેત્રને, સંબંધને અને મર્યાદાને ખ્યાલ છોડી દેનાર અને પતન પામે છે. સર્વ વ્યવહારમાં અને ખાસ કરીને સી-પુરુષોના વ્યવહારમાં લજજા અતિ આવશ્યક છે. વ્યવહારમાં નિખાલસતા ભલે હોય, પણ મર્યાદાઓને લેપ ન જ હવે જોઈએ. મર્યાદા અહીં સુધી અને અહીંથી આગળ નહિ ? આવી લક્ષમણરેખા દરેક વ્યવહારમાં હોવી જ જોઈએ! નૈસર્ગિક આકર્ષણને લીધે સ્ત્રી-પુરુષને અરસપરસનાં મંત્રી અને સાનિધ્ય બહુ ગમે છે, પરંતુ એમાં રક્ષણાત્મક દીવાલો ન હોય, અંતરના શત્રુઓને ભય ભૂલાય, લજજાને પડદે ખસે, તે લગભગ પતન થવાનું જ ! આ નિશ્ચિત વાત છે. અને એક આ. ૪૯ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ આત્મ-ઉત્થાનને પાયો વાર પતન થયું કે-લોકમાન્યતા મુજબ સ્વર્ગમાં વસનારી ગંગા નદી શતમુખ વિનિપાત પામી ખારા સમુદ્રમાં પડે છે, તેમ પણ અધોગતિને અટકાવી નહિ શકાય! એક વાર લજજા-મર્યાદા તૂટી કે તે પ્રાયઃ જીવનભર તૂટી જ સમજવી ગૃહસ્થોને પરી માટે તથા સાધુઓને સર્વ શ્રીઓ માટે બ્રહ્મચર્યની નવ વાડ અને ગુપ્તિઓનું હમેશાં પાલન કરવાનું જૈન ધર્મ માં ફરમાન કરવામાં આવ્યું છે, તે આ દષ્ટિએ ઘણું જ મહત્વનું છે. લજજા અને મર્યાદાને જેઓ વેવલા પણું માનીને, તેને છડેચોક ભંગ કરવા સુધીની છૂટ લે છે તે ખરેખર આગની સાથે અયોગ્ય રમત રમવાનું દુઃસાહસ કરે છે તેઓ નિસર્ગદર લજજાગુણનો નાશ કરી, અવિવેકમય પશુ જીવન જીવવામાં ખટે આનંદ માની અધઃપતનને નેતરી લે છે. જે વજન અને ભય શુભ કાર્યમાં ત્યાજ્ય મનાયા છે, તે જ ઉજવ અને ભય અશુભ કાર્યમાં હંમેશાં આદરણય ગણાયા છે આર્ય સંસ્કૃતિની અનેક વિશેષતાઓમાંની આ પણ વિશેષતા છે. લજજા તે આચારનું ઓઢણું છે અને મર્યાદા એ આચારને ટકાવનારી મજબૂત પાળ છે. મર્યાદા માટપને વિકસાવે છે, જ્યારે લજજા સંસ્કારની આભાને વિકસિત કરે છે આ બે ગુણેના પાલનથી માનવી પોતાના જીવનમાં સદ્દધર્મના પાલનની યેગ્યતા વિકસાવીને સદાચારને સંદેશાવાહક બની શકે છે. પાત્રતાનો પાયો સમગ્ર વિશ્વ તત્વથી તીર્થ છે-એવી બુદ્ધિ થયા વિના વ્યવહારનયમાં નિષ્ણાત બની શકાતું નથી. વ્યવહારનય પરને વિષય કરે છે. પરમાં શત્રુ, મિત્ર, ઉદાસીન ત્રણે વર્ગ સમાઈ જાય છે. મોક્ષમાર્ગમાં એ ત્રણે વર્ગ ભિન્ન ભિન્ન રીતે ઉપકારક થઈ રહ્યા છે–એવી સમજણ આવે, તે જ ભવ્યત્વ વિકસે છે. ભવ્યત્વ એટલે મુક્તિગમન યોગ્યત્વ. તેને વિકાસ તેનું જ નામ પાત્રતા છે અર્થાત પાત્રતા એટલે કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા એટલે પાત્રતા એમ પરપર અવિનાભાવી છે કૃતજ્ઞતા ગુણની ટોચને સ્પર્યા વિના સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શક્તી નથી. પરને અનુગ્રહ સ્વીકારો તે કૃતજ્ઞતા છે. મૃતદન આમા વિસ્તાર નથી, એનો અર્થ કૃતજ્ઞતા ગુણ સાધ્યા વિના કૃતજ્ઞતા દોષનું નિવારણ થઈ શકતું નથી. શત્રુ, મિત્ર કે ઉદાસીન એ ત્રણે વર્ગ વડે હિત થઈ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ પાત્રતાનો પાયો રહ્યું છે, તેથી ત્રણે વગ ઉપકારી છે, એવી બુદ્ધિ ઉત્પન્ન થયા વિના કૃતજ્ઞતા ગુણને સ્પર્શ અધૂર રહે છે. તેટલા પ્રમાણમાં પાત્રતા અણુવિકસિત રહે છે અને અગ્યતા ટળતી નથી. સંપૂર્ણ નમ્રતા ગુણની પરાકાષ્ઠાએ પહોંચવા માટે વિશ્વત્રયને કઈને કઈઅવછેદથી ઉપકારક માનવું અનિવાર્ય થઈ પડે છે. ત્રણે ભુવનને ઉપગ્રહ પરસ્પર થઈ રહ્યો છે, એવું જ્ઞાન જે સૂત્રથી મળે છે, તે સૂત્રની પરિણતિ વ્યવહાર નયમાં નિષ્ણુત બનાવે છે. વ્યવહાર અને નિશ્ચયથી ઉપકારક તત્તવ નમ્રતા, કૃતજ્ઞતા, પાત્રતા, યોગ્યતા વગેરે કાર્થક છે. તેને વિકસાવવા માટે વ્યવહાર અને નિશ્ચય ઉપકારક છે. તેને તીર્થસ્વરૂપ આદર આપતાં શીખવું જોઈએ. સાક્ષાત્ ઉપકારક રત્નત્રય અને તેનાં સાધન છે, તેથી તેના પ્રત્યે પૂજ્યતાનો વ્યવહાર બહારથી પણ થઈ શકે છે. પરંપરાએ ઉપકાર તત્વથી સર્વને છે, તેથી તેના પ્રત્યે બાહ્ય વ્યવહાર પૂજ્યતાને ન કરી શકાય, પણ અંતરમાં તેને ઉપકારક તરીકે ગણવાનો નિષેધ નહિ, પણ વિધાન સમજવું. જે અંતરથી પણ તેને ઉપકારી ન મનાય, તે શત્રુ ભૂત અને ઉદાસીનભૂત પદાર્થો પ્રત્યે કૃતજ્ઞતા વિકસી શકે નહિ. અને જો તે ન વિકસે તે આત્મતત્વની પ્રાપ્તિના અર્થાત્ મુક્તિસુખના અધિકારી બની શકાય નહિ. સ્વરૂપ લાભરૂપી મુક્તિ તેને જ મળે કે જે સ્વભિન્ન વિશ્વને ઉપકારી માને, કૃતજ્ઞતા દ્વારા તેના પ્રત્યે ઉપશમભાવને કેળવે, સંલેશ રહિત બને. સંકુલેશ રહિત બનવાને અનન્ય ઉપાય કૃતજ્ઞતા ગુણ છે અને વિશ્વ સમસ્ત પ્રત્યે તે વિકસવો જોઈએ. તેમાં કેઈ એક પણ જીવ બાકાત ન રહેવું જોઈએ. જેઓ નમનીય છે, શૈલેયપૂજ્ય છે, તેઓ સર્વને નમીને નમનીય બન્યા છે, સર્વ પ્રત્યે કૃતજ્ઞતા ગુણ કેળવીને પૂજ્ય થયા છે. તેથી તેમને ભાવથી નમસ્કાર તે જ થઈ શકે કે નમનારના હદયમાં સર્વ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રહેલો હોય. તે ન હોય તે નમનીયને નમન પહોંચતું નથી અર્થાત્ દ્રવ્ય નમસ્કાર થાય છે પણ ભાવ નમસ્કાર થતો નથી. ભાવ નમસ્કાર કરવા માટે તેમનામાં રહેલા કૃતજ્ઞતા ગુણને પણ નમવું જોઈએ. આ વિશ્વમાં મારે એક પણ અપકારી છે નહિ, બધા જ મારા ઉપકારી છે–એવી વિચારણાને વર્તનમાં લાવવાથી સારો અરિહંતભાવ પરિણત થાય છે. તેમાં ભારોભાર કૃતજ્ઞતા રહેલી હોય છે. “નમો અરિંતાણ-પદ પણ આ જ તાત્પર્યને પ્રકાશે છે. કેઈ એક પણ જીવને અપકારી માને એટલે અરિહતભાવને અપલાપ થયા–એમ માનીને સર્વ સાથે આત્મીયતાપૂર્ણ વર્તન કેળવવામાં સ્વપરહિત છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આત્મ-ઉત્થાનને પાયે બ્રહ્મચર્ય પાલન - બ્રહ્મચર્ય પાલન એ અઘરામાં અઘરી સાધના છે, તેમ છતાં એ સિદ્ધ કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી તેથી પ્રગતિવાંછુ પ્રત્યેક મનુષ્ય આ સાધનાને સિદ્ધ કરવી જ રહી. આ સાધના અંગેની કેટલીક સૂચના અહીં રજૂ કરાય છે. ૧. બ્રહ્મચર્ય-પાલન માટે પહેલી સૂચના એ છે કે સાંજનું ભોજન જતું કરવું. બપોરે રોટલી, દાળ, ભાત, શાક જેવા સાદે આહાર લે, માદક આહાર લેવો નહિ. કઈ વખત માદક આહાર લેવાઈ જાય, તે બીજે દિવસે ઉપવાસ કરી લે. એથી માદક આહારની કોઈ પણ અનિષ્ટ અસર, મોટા ભાગે થશે નહિ. કઈ વખતે બપોરે સંતોષકારક જન ન થયું હોય અને સાંજે લેવું પડે, તે તે અલ્પ પ્રમાણમાં લેવું. ૨. મનને નવરું ન રહેવા દેવું. સવારે સ્વાધ્યાય કરે. રાત્રે ઊંઘતી વખતે કંઈક ને કંઈક ધાર્મિક વાંચન-ચિંતન કરીને જ ઉંઘવું. અને દિવસ દરમ્યાન ઈષ્ટના નામને જા૫ વારંવાર કરે. ભલે તેનું તાત્કાલિક પરિણામ કાંઈ પણ ન જોવામાં આવે, પણ છેવટે એમાંથી જ બ્રહ્મચર્ય પાળવાનું બળ મળે છે. ૩. સ્ત્રીઓ વિશે માતૃભાવ અથવા વૈરાગ્યભાવ કેળવશે. પ્રત્યેક સ્ત્રી તેના સંતાનની અપેક્ષાએ માતા છે, પૂજ્ય છે-આ દષ્ટિ રાખવાથી ત્વનું સાચું મૂલ્ય સમજાય છે. એક માતૃધર્મ છોડીને વિશ્વભરમાં બીજે કઈ પણ ધર્મ, એનાથી ચઢિયાતે નથી રમી માત્રમાં એ ધર્મનું દર્શન કરવાથી તેમાં જગત પૂજયતાના, પરમ પવિત્રતાનાં દર્શન થાય છે. એ દર્શન વિકાર માત્રને બાળી નાખે છે. ૪. વૈરાગ્યભાવ કેળવવા માટે ધર્મરહિત માનવદેહની નિઃસારતાને વિચાર કરવો. સી શરીર ગમે તેટલું સુંદર લાગતું હોય, તે પણ છેવટે તે તે માત્ર મળ, મૂત્ર, રુધિર, માંસ, હાડ અને ચામથી બનેલું છે. એ શરીર ગમે તેટલું તારુણ્ય કે લાવણ્ય સંપન્ન હોય તે પણ અંતે, તે રોગગ્રસ્ત અને જરાણું થવાનું છે. ગમે તેટલું રાગવર્ધક, છતાં તે બધા રાગ છેવટે અસ્થિરતામાં પરિણમે છે, આવું ચિંતન સતત કરવું. ૫. બ્રહ્મચર્ય—પાલન માટે પૃથફ શયન અતિ આવશ્યક છે. તદુપરાંત સમગ્ર શ્રી જાતિ સાથેના વ્યવહારમાં મર્યાદાને પૂર્ણ પાલન અને અકારણ સંસર્ગનું વજન અતિ જરૂરી છે. બ્રહ્મચર્ય-પાલન માટે મુખ્ય વિચાર એ જરૂરી છે કે મનુષ્યને કઈ સૃષ્ટિ રાગ-દ્વેષ કરાવે છે–બહારની કે અંદરની? આપણી સામે બહાર જે સૃષ્ટિ ઊભી છે, તે ખરેખર રાગ-દ્વેષનું, હર્ષ-શેઠનું કે કામ-ક્રોધનું અંતરંગ કારણ નથી. બહારની સુષ્ટિ જોતાં જ આપણા મનમાં એ વિશે જે ભાવનામય કે કલ્પનામય સુષ્ટિ પેદા થાય છે, તે જ રાગ-દ્વેષ આદિનું અંતરંગ કારણ છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય પાલન બહારની સૃષ્ટિ નિમિત્ત જરૂર થાય છે, પણ રાગ-દ્વેષ કરાવનાર તેા માનસિક સૃષ્ટિ જ છે. આ વાતને સમજવા માટે અહીં બે દૃષ્ટાન્ત વિચારીએ: માનસિક સૃષ્ટિ ૩૮૯ ધારે કે ત્રણ માસ રસ્તામાં જઈ રહ્યા છે. રસ્તામાં ત્રણેયને મૂલ્યવાન એક હીરા જોવામાં આવ્યા. આ ત્રણ પૈકી બે જણા એ હીરા લેવાને દોડયા. જે પહેલા પહેાંચ્યા તેને એ હીરા મળ્યા. જેને મળ્યા તેને આનદ થયા, ન મળ્યા તે નારાજ થયા. ત્રીજો કે જે વિશ્કત હતા, તેને ન આનંદ થયા, ન શાક થયેા. અહીં એક જ હીરામાં એકને સુખ બુદ્ધિ, બીજાને દુઃખ બુદ્ધિ અને ત્રીજાને ઉપેક્ષાબુદ્ધિ થઇ, તે બહારના હીરા જોવાથી ભીતરમાં જે કાલ્પનિક કે ભાવનામય હીરા પેના થયા તેના કારણે થઈ. તેથી રાગ-દ્વેષ થવાનું આંતરિક અને ખરું કારણ, બહારની સૃષ્ટિ નથી, પણ અંતરંગ-સૃષ્ટિ છે. એવું જ એક બીજુ દૃષ્ટાન્ત લઈએ, જેથી આ વિચાર વધુ સ્પષ્ટ થાય. પરદેશમાં રહેલ પુત્રનું મરણ ન થયું હોય, છતાં કઈ એના મૃત્યુના સમાચાર આપે તે મન તરત જ શાકાકુળ થાય છે. એનાથી ઊલટું પુત્રનું મરણ થયું હોય છતાં મૃત્યુના સમાચાર ન મળે અથવા તેા વાત છુપાવવા પુત્ર જીવતા છે-એવા સમાચાર કોઈ આપે તે ચિત્ત સાવ સ્વસ્થ રહે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મનમાં પેદા થતી સૃષ્ટિ વાસ્તવિક નહિ, પણ કલ્પિત હાય છે હવે આ વિચાર બ્રહ્મચર્યપાલનમાં કઈ રીતે સહાયક થાય છે તે જોઈએ: એક સ્ત્રીને જોતાં જ એકના મનમાં પત્નીભાવ, બીજાના મનમાં માતૃભાવ, ત્રીજના મનમાં પુત્રીભાવ, ચેાથા-પાંચમા અને છઠ્ઠાના મનમાં અનુક્રમે ઢાકી, માસી કે મામીને ભાવ ઉત્પન્ન થયા. બહાર તા એક જ સ્ત્રી છે છતાં તેમાંથી મનેામયી અને કાલ્પનિક છ સ્રીએ પેદા થાય છે અને દરેકમાં જુદો જુદા ભાવ પેદા કરનારી બને છે. બહારની જે સ્ત્રી છે, તેના શરીરમાં હાડ–માંસ છે. તેની ઊંચાઈ પાંચ કે સાડા પાંચ ફૂટ છે. તેનુ વજન ૯૫ કે ૧૦૦ રતલ છે, પણ તેના આધારે અ ંદર જે છ સ્ત્રીએ પેદા થઈ, તેમાં નથી હાડ-માંસ, નથી ઊંચાઈ કે નથી વજન ! એને તે માત્ર આકાર હાય છે. તે પણ માત્ર મનના કે બુદ્ધિના ! આ કેવળ રૂપ અને આકારમય સ્ત્રી કે જેમાં હાડમાંસ, વજન કે ઊંચાઈ કશું જ નથી, જે કેવળ કાલ્પનિક છે, ભાસ માત્ર છે, તે જ સુખ-દુઃખ કે વિકારનું કારણ થાય છે. આપણને એમ લાગે છે કે મહાર જે હાડમાંસવાળી અને ખેલવા-ચાલવાવાળી શ્રી ઊભી છે, તે જ સુખ-દુઃખ આપે છે અને તે જ વિકારને પેદા કરે છે, પણ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આત્મ-ઉત્થાનને પાયો વસ્તુતઃ તેમ નથી. જો એમ જ હોય તે એ રીતે જોતાં બધાને સુખ-દુઃખ કે વિકાર સરખા પેદા થવા જોઈએ, પણ એમ જોવામાં આવતું નથી. ત્યારે કઈ રી સુખ-દુઃખ આપે છે કે વિકારને પેદા કરે છે? મનોમયી જેની છબી મન પર પડે છે, એ સુખ-દુઃખ આપે છે અને એ જ વિકારને પેદા કરે છે. અંદર જે સ્ત્રી પેદા થઈ એમાં રૂ૫ કે આકાર સિવાય કાંઈ નથી. એમાં હાડમાંસ નથી. એને ઊંચાઈ, પહોળાઈ કે વજન નથી. એ કેવળ બહાર રહેલી સ્ત્રીને ભાસ છે. એટલે બે ઓ થઈ, એક બહારની, હાડમાંસવાળી. બીજી હાડમાંસ વિનાની, કેવળ મનોમય રૂ૫” અને મનમય “આકારવાળી. બહારની શી જેવા છતાં, અંદરની સ્ત્રી મનમાં પેદા ન થાય, તે માણસને સુખ, દુઃખ કે વિકાર કાંઈ જ ન થાય. એથી ઊલટું બહાર આી જોવામાં ન આવે, પણ મને મય રૂપ-આકારવાળી રમી પેદા થાય તે જરૂર સુખ-દુઃખ કે વિકાર પેદા થાય. આ જ વાતને શાસ્ત્રીય ભાષામાં કહેવી હોય તે વસ્તુમાં રૂપ-આકાર છે, પણ રૂપ-આકારમાં વસ્તુ નથી–એમ કહી શકાય. વાદળામાં પાણી છે, પાણીમાં વાદળાં નથી. અગ્નિમાં ધૂમાડે છે, પણ ધૂમાડામાં અગ્નિ નથી, એમ પણ કહેવાય. સૃષ્ટિના પદાર્થોનું વિશ્લેષણ આપણને સૃષ્ટિના પદાર્થોનું જે જ્ઞાન થાય છે, તેનું વિશ્લેષણ કરીએ તે ખ્યાલ આવે કે પદાર્થને જોતાં જ તેમાં રહેલ રૂપ કે આકાર આપણા મનમાં પ્રવેશ કરે છે એટલે કે એ પદાર્થના રૂપ-આકારનું ચિત્ર મનમાં ખડું થાય છે. એ રૂપ-આકાર કંઈ વસ્તુ નથી, વહુને ભાસ છે. જેમ આપણી છાયા એ કાંઈ વસ્તુ નથી. વસ્તુ આપણે છીએ, છાયા એ વસ્તુને ભાસ છે. તે જ રીતે દરેક વસ્તુનું જ્ઞાન એ તેના રૂપ-આકારનું જ જ્ઞાન છે. રૂપ-આકારનું ચિત્ર મનમાં ખડું થતાં વેંત જ એના વિશે જુદા જુદા ભાવે, જુદી જુદી કલ્પના મનમાં પેદા થાય છે. સંસ્કારવશાત્ થતાં આ જુદા જુદા ભાવે અને જુદી જુદી કલ્પનાઓ મનુષ્યને સુખ-દુઃખ આપે છે. ચિત્તમાં રૂપ-આકાર પેદા થયા પછી ઉત્પન્ન થનારા રાગદ્વેષમૂલક ભાવે કે ક પનાઓને આપણે અભ્યાસથી અટકાવી શકીએ છીએ, તેમ જ વિશેષ અભ્યાસથી મનમાં ઉત્પન્ન થતાં રૂપ-આકારને પણ અટકાવી શકીએ છીએ. આ વાત જે ચિત્તમાં ઠસી જાય, તે મનમાં પેદા થતી વ્યાકુળતા શમી જાય, કેમ કે વ્યાકુળતાને આધાર મનમાં થતી ક૬૫નાઓ છે. કલ્પનાઓને આધાર મનમાં ઊઠનારા રૂપ અને આકારો છે. અને મનમાં ઊઠનારા રૂપ અને આકારોને આધાર, બહાર રહેલી સૃષ્ટિ છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ સાચી સંસ્કૃતિ બહારની આવી સૃષ્ટિ અંગે મનમાં જે કંઈ પેદા થાય છે, તે બધો ભાસજ છે–આ વાત જે બરાબર મનમાં વસી જાય, તે નિર્વિકાર-શાતિ સિવાય બીજી કઈ અનુભૂતિ નહિ થાય. બ્રહ્મચર્ય-પાલન માટે આ એક મહત્વને વિચાર છે. આ વિચારનું વારંવાર ચિંતન કરવાથી બ્રહ્મચર્યનું પાલન દુષ્કર મટીને સુકર બને છે અને મેહનું નિવારણ અશક્ય બને છે. માત્ર આ ચિંતનના સતત અભ્યાસની જરૂર છે. બ્રહ્મચર્ય—પાલન માટે પંચમહાવ્રતધારી સાધુ ભગવંતેની સેવા-ભક્તિ પણ ખૂબ સહાયક નીવડે છે. મારે બ્રહ્મચર્યના પાલન વડે જીવનને સાર્થક કરવું છે, આવા દઢ નિર્ધારપૂર્વક જેએ તેના પાલન માટેના નિયમ પાળે છે, તેમ જ મનને “નમસ્કાર'માં ઢાળે છે. તેઓ નિ:શંકપણે નિર્વિકાર-શાનિત અનુભવીને, અદ્દભુત સ્વસ્થતાના સ્વામી બની શકે છે. સાચી સંસ્કૃતિ કયાં પુરાણા-કાળની પ્રાચીન દશા અને કયાં આજ કાલની આંજી નાંખનારી અદભુત સ્થિતિ? કયાં પુરાણા ઘર અને કયાં આજના ભવ્ય મહાલ જ્યાં એ વલે અને કયાં આજના નિત્ય નવાં રંગબેરંગી મુલાયમ વો? કયાં એ જૂના સઢવાળા વહાણે અને કયાં સાગરો પર ચીલા પાડતી આજની વિરાટ સ્ટીમરે? કયાં જૂનાં તીરકામઠાં અને કયાં આજના સર્વ વિનાશક અબબ? કયાં પુરાણી ટેળીઓ અને કયાં આજનાં સંપન્ન રા? -આ બધી કહેવાતી પ્રગતિને ધ્યાનમાં લઈ આપણે માનીએ છીએ કે-જગત વિકાસ સાથે છે. આધુનિક કાળનાં રાક્ષસી સાધન, વિદ્યુતવેગી વ્યવહાર, પુસ્તક દ્વારા જ્ઞાનને ઢગલા અને વૈભના ઝાકઝમાળ જોઈને આપણે સહેજે કહીએ છીએ કે-જગત પ્રગતિ કરી રહ્યું છે, પણ તરત જ બીજો સવાલ ઊઠે છે કે માત્ર વસ્તુનું કદ કે એને વિસ્તાર વધે તે જ પ્રગતિ ગણાય ખરી? માનવજાત સમડીની જેમ લાંબે જઈ શકે, શરતના ઘડાની જેમ ઝડપથી દેડી શકે, ઊંટની માફક દૂર-દૂરનાં તોફાની આગાહી કરી શકે, વાઘની જેમ ત્વરાથી સામાને Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ આત્મ-ઉત્યાનનો પાયો ઘાયલ કરી શકે, હાથીની જેમ માલને બેજો ઉઠાવી શકે, ગરુડની જેમ આકાશમાં ઊંચે ઊડી શકે કે આગિયાની જેમ રાત્રિના અંધકારમાં દીવા જલાવી શકે, એટલા માત્રથી શું માનવજાતે પ્રગતિ સાધી ગણી શકાય ખરી? બેશક દૂરદર્શક યંત્ર, વીજળીની મેટર, બિનતારી સંદેશવાહક સાધનેએ, અણુશક્તિ ચાલિત આગબેએ અને એવાં બીજા હજારે સાધન એ માનવીની શક્તિ અને વ્યવહારોની જટિલતા વધારી દીધી છે પણ એને યથાર્થ ઉન્નતિ કહી શકાય ? આજના માણસે રાક્ષસી પ્રમાણના રાક્ષસી સાધને વાપરી, રાક્ષસી-જીવન બનાવવામાં જે સફળતા હાંસલ કરી છે, તેને શું ઉન્નતિ કહેવી ? વૃદ્ધિને ઉન્નતિ કેણ કહે? ઢગલે માટે થાય, નાના ઘડાને દેગડે બનાવાય, છીપલું વધીને શંખ બને, કાન ટેલિનના ભૂંગળા બને, હાથ વધીને મશીન બને, તેમાં શક્તિનું પ્રમાણ બદલાયું, પણ શક્તિનું સ્વરૂપ કયાં બદલાયું? અનાજ વધ્યું, તે સાથે સંગ્રહખોરી વધી, આરોગ્યનાં સાધનો વધ્યાં, તે સાથે રોગોના પ્રકારો પણ વધ્યા. વૈભવ વધ્યાં, તે સાથે તૃષ્ણા પણ વધી. સુખ વધ્યું, તે દુખ પણ કયાં ઘણું? શ્રીમંતાઈ વધી, તે કંગાલિયત કયાં ઘટી? સહકાર વધે, તે યુદ્ધ કયાં ઘટયાં? કમાણી વધી, તે ખર્ચ કયાં ઘટયાં? આ બંને પક્ષોને જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે પ્રગતિને છેદ ઊડી જાય છે. આજની કહેવાતી પ્રગતિના પંજમાં અધોગતિને અગ્નિ ભારે જ છે. જાણે કે માણસ પશુમાંથી વિકાસ ન પામ્યું હોય, તેમ પશુતા તેનામાંથી ગઈ નથી. પશુથી માણસ ભિન્ન લાગે છે, તે કેવળ તેના માનસિક સ્વરૂપને લીધે ! પશુઓને માત્ર સ્વભાવ (Instinct) છે. મનુષ્યને વ્યક્તિત્વ પણ છે. જે તે કેવળ સ્વાર્થ જુએ અને પિતાના પૂરતું જ જીવન જીવે, તે તે માટે પશુ જ કહેવાય. જે તે પોતાના વ્યક્તિત્વને વિકસાવે, તેમાં પોતાના કુટુંબને, જાતિને, રાષ્ટ્રને સ્થાન આપે, તેમના માટે પણ કંઈક કરે, તે તે પશુ મટી માનવની કક્ષાએ પહોંચે. એથી આગળ વધીને તે પિતાના વ્યક્તિત્વને વિશ્વકલ્યાણમાં સમાવે, સત્ય ખાતર જીવે, પરમાર્થને માટે સ્વાર્થને ભેગ આપતાં શીખે અથવા પરમાર્થમાં જ સ્વાર્થને જોતાં શીખે, ત્યારે તે દેવકેટિએ પહોંચે. મનુષ્ય જેટલે અંશે સ્વાર્થને ભૂલે છે, પરમાર્થને ઓળખે છે તેમ જ અપનાવે છે, તેટલે અંશે તે પ્રગતિમાન થાય છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા ૩૯૩ પ્રગતિ એટલે આગળ વધવું! પણ આગળ વધવાનું ગુણોના વિકાસમાં, નહિ કે સામગ્રીની પ્રાપ્તિમાં! સામગ્રીની વૃદ્ધિમાં પ્રગતિ જેવી તે ૫શુભાવની નિશાની છે. પ્રગતિને સ્વાર્થના પાતળાપણું સાથે સંબંધ છે. જે સંસ્કૃતિ માનવમાં આ પ્રકારની આચાર–પરંપરા સજે છે, તે જ સાચી સંસ્કૃતિ છે. પ્રગતિ સ્કૂલ-શક્તિના વિકાસમાં નથી, પણ વ્યક્તિના સમગ્ર-સવરૂપના વિકાસમાં છે. જડત્વના વિકાસમાં નહિ, પણ આત્મત્વના વિકાસમાં છે. આત્માની શુદ્ધિમાં સદૈવ સહાય કરે તે જ સાચી સંસ્કૃતિ ! - ક સહિષ્ણુતા કઈ પણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે જે સદગુણની ખાસ જરૂર પડે છે, તે ગુણ સહિષ્ણુતા છે. વિવિધ સ્વભાવવાળી વ્યક્તિઓના સંપર્કમાં આવવું પડે છે, ત્યારે બીજાઓના સ્વભાવોને ફેરવવાનું કાર્ય મુકેલીભર્યું બની જતાં જાતે જ કરવાની જરૂર પડે છે. ગામ ફેરવવાના બદલે ગાડું ફેરવવું, એ જ શક્ય અને સુલભ છે. અણગમતું પણ સાંભળીને સ્થિર રહેવામાં સહિષ્ણુતાની અત્યંત જરૂર પડે છે. સત્ય આપણું પક્ષે હોય તે પણ ઊછળી ન પડતાં, ખમી ખાવાથી સઘળું ય સત્ય વધુ પ્રકાશ સાથે સામી વ્યક્તિ દ્વારા પ્રગટ થાય છે. તે માટે ધીરજ ધરવી અનિવાર્ય છે. જે જે મહાપુરુષો થઈ ગયા, તેમ જ આજે વિદ્યમાન છે, તે બધાએ કપરા સંયેગોમાં કાળને પાકવાની રાહ જોવાનું જ પસંદ કર્યું છે. જયાં બીજું કશું કાર્ય સાધક ન બને, ત્યાં કાળને પાકવાની પ્રતીક્ષા અજબ સહાય કરે છે. તાત્કાલિક પ્રત્યાઘાતને ઝીલી લેવા માટે સહિષ્ણુ બનવું જોઈએ અને ધીરજ ધરવી જોઈએ. | મન ગમે તેટલું અકળાઈ જાય, પણ જે એક પણ વચન ન ઉચ્ચારીએ તે બાજી હાથમાં રહે છે. મૌન સર્વાર્થ સાધન્ આ નકકર સત્ય છે. મૌન મૌન ધારણ કરનારને માટે તાદ્ધતિક પ્રત્યાઘાતોથી જન્મેલ અપરિપકવ વિચારોને પરિપકવ બનાવવાનો સમય મળે છે. અપરિપકવ વિચારોને વચન અને કાયાથી અમલમાં મૂકી દેતાં, જે કાંઈ નુકસાન થવાનું હતું, તેનાથી સહીસલામત ઊગરી જવાય છે. | સહિષ્ણુ વ્યક્તિ પોતે જ સહી લેવા તૈયાર હોય છે. તેથી એને સહુની સહાનુભૂતિ પ્રાપ્ત થાય છે. સામી વ્યક્તિને પણ આપણી અપ્રતિકારની ભાવનારૂપ મૌનથી પિતાની ભૂલ સમજવાની તક મળે છે. આ ૫૦ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ આત્મ-ઉત્થાનને પાયો મૌન રહીને જીવનમાં કડવા ઘૂંટડા ગળી જવામાં અસંખ્ય લાભો રહેલા છે. અટપટા પ્રસંગોમાં પણ મૌન રહીને આપણે કેસ કાળને સેંપી દેવાથી આપણું કામ આપો આપ થઈ જવાને અનુભવ પ્રત્યક્ષ સિદ્ધ છે. બીજાની ભૂલ સાબિત કરવા કે તરત બતાવી દેવા માટે ઊછળી પડનાર વ્યક્તિ, સામાની ભૂલ તે બતાવી શક્તા નથી, પરંતુ આવેશને લીધે કઠોર વાગેની જાળમાં ફસાઈ જાય છે અને બીજી અનેક ભૂલ કરી બેસે છે. જેના પરિણામે સામી વ્યક્તિની મૂળ ભૂલ બાજુમાં રહી જાય છે અને આ કઠોર વાણીના પ્રયોગથી નવી ભૂલે, સામી વ્યક્તિ માટે બચાવ-શસ્ત્ર બની રહે છે. ન્યાયમૂલક આપણે ઈચ્છા મુજબ, સામી વ્યક્તિ પાસેથી કામ કઢાવવું હોય તે મૌન રહીને સહન કરવાની કળા સિદ્ધ કરવી જ જોઈએ. જીવન જીવવાની આ અનુપમ પ્રક્રિયા સહેલી અને સાદી હોવા છતાં, ભલભલા માણસે તેમાં ભૂલ કરી બેસે છે. તેથી જીવનમાં આ પ્રક્રિયાને મહત્વનું સ્થાન આપવું જોઈએ. જીવનમાં સહિષ્ણુતા સ્થાપિત થાય તે આ એક જ પ્રક્રિયા અનેક કાર્યો સાધી આપનારી બનશે. જીવનમાંથી અથડામણે અને સંઘર્ષો વિદાય લેશે અને જીવન સુખશાન્તિમય બની રહેશે તથા બીજાઓને પણ એવું જીવન પ્રેરક તેમજ ઉપકારક બનશે. સહિષ્ણુતા એટલે સહનશીલતા. નમામિ વીર ગિરિસાર ધીરે-આ પંક્તિમાં “સહિષ્ણુતા પદાર્થને સઘળે સાર આવી જાય છે. માત્ર અહથી પ્રેરાઈને અસહિષ્ણુ બનનાર સરવાળે હાર ખાય છે, તેમજ પસ્તાય છે. “ખમવાની” વાત ખૂબ જ મહત્વની છે, કારણ કે જે “ખમી” શકે છે તે યથાર્થ પણે નમી શકે છે. ધરામાંથી ધીરજના સારને તાર ખેંચીને આપણે પણ જીવનમાં આનંદને ઝંકાર જન્માવી જોઈએ. જીવનનું જીવન બીજાની બીક ક્યારે ન રહે? જ્યારે પારકે પિતાને બને ત્યારે. જ્યાં પરાયાપણાની ભાવના ન હોય, ત્યાં પારકે મનાતે માણસ પોતાને બની જાય છે અને તેથી જીવન સંપન્ન થઈ જાય છે. જ્યાં બીજે માણસ પોતાને ન હય, જ્યાં પરાયાપણાની સંકુચિત ભાવના હોય, ત્યાં એ બીજું માણસ આપણા માટે ભારરૂપ બને છે. દુઃખદાયી થઈ પડે છે અને તેથી જીવન વિપત્તિવાળું બની જાય છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ દેષ અને ગુણ ૩૯૫ સંપત્તિ અને વિપત્તિનું એક લક્ષણ એ છે કે, જ્યારે મનુષ્યમાં પરાયાપણાની ભાવના ઓછી થાય છે અથવા બિલકુલ રહેતી નથી, ત્યારે જીવન સંપન્ન થાય છે અને જ્યાં પરાયાપણાની ભાવના હોય છે, ત્યાં જીવન વિપત્તિથી ભરેલું લાગે છે. કેવળ શ્વાસ લેવાથી છવાતું જીવન યાંત્રિક હોય છે, લગભગ જડવત્ હોય છે. તેમાં જીવંતતા બીજા પ્રત્યેના સદ્દભાવ અનુસાર પ્રગટે છે. - જ્યારે મનુષ્યમાં પરાયાપણાની સંકુચિત ભાવના વધારે હોય છે, ત્યારે તેનું જીવન તેના માટે પણ ભારરૂપ બનીને વિપત્તિવાળું બની જાય છે. બીજાને નિજના બનાવવા માટે જીવનમાં અભેદની સ્થાપના કરવી, એ જ પ્રગતિ અને સંસ્કૃતિને સિદ્ધાંત છે. જીવનનું મૂલ્ય એકતા છે. તેને પાયે પ્રેમ છે. પ્રેમ એ જીવનનું મૂળભૂત મૂલ્ય છે. સુખ માટે બધી મૂલ્યવાન વસ્તુઓ કરતાં પણ મૂલ્યવાન વસ્તુ કઈ હોય, તે તે પ્રેમ છે. પરસ્પર પ્રેમના અભાવમાં સુખને અભાવ છે. જેના વડે જીવન છે, તે શ્વાસને પણ પકડી રખાતે નથી, પણ છોડ પડે છે અને તે જ પૂલ જીવન પણ શક્ય બને છે, તે પછી સાચું પૂરું અખંડ જીવન જે એક પિતામાં પૂઈ રહેવાય તે સવMવત્ બની જાય તે સ્વાભાવિક છે. ___ " अयं निजः परो वेति गणनां लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥" આ પિતાને, આ પારકો, એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે; ઉદાર વર્તનવાળાઓને માટે તે (સમગ્ર) ધરતી જ કુટુંબરૂપ હોય છે. અર્થાત્ મહામના પુરુષો સમગ્ર વિશ્વના કલ્યાણ અને બંધુત્વમાં માનતા હોય છે. દેષ અને ગુણ દેષ એ દીવાલ છે. ગુણ એ દ્વાર છે. દીવાલ દ્વારા ઘરમાં પ્રવેશ કરનાર ચાર ગણાય છે અને પ્રવેશ કરે છે, તે પણ તેને ઘરમાંથી બહાર કાઢવાના પ્રયાસ થાય છે. આ નિયમ દષના માધ્યમ દ્વારા બીજાના હદયરૂપી ઘરમાં પ્રવેશ કરનારને લાગુ પડે છે. ગુણ એ પુરુષ અને ડેષ એ પડછાય છે. પડછાયે પુરુષને ઓળખાવે તેટલી જ તેની કિંમત છે. જયાં દેષરૂપી પડછાયે હોય, ત્યાં ગુણ પણ હોય જ. જ્યાં ગુણ હેય, Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આત્મ- ઉત્થાનને પાયે ત્યાં પડછા હોય યા ન પણ હોય. મધ્યાહ્ન સમયે પુરુષ હોય છે, પણ તેને પડછાયે હેતું નથી. અન્ય સમયે પુરુષ અને પડછાયો બંને હોય છે. ગૌરવર્ણવાળા પુરુષને પડછાયે શ્યામ હોય છે. લોકમાં પડછાયાની કિંમત કે ગણતું નથી, તેમ લકત્તરમાં દોષની કિંમત જ નથી. દેષને પકડવાથી દેષ જ આવે છે. ગુણને પકડવાથી ગુણ પકડાય છે. દેવને વજન ન આપતાં ગુણને જ વજન આપવાથી, તે ધર્મમાર્ગ બને છે. છદ્મસ્થપણાને કારણે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પ્રમાદિ ગુણસ્થાનકે એ પ્રમાદ, કષાય, નેકષાયાદિ દેવાળા હોવા છતાં, તેમના ગુણેને આગળ કરીને જ આરાધના થાય છે તેમ જીવરાશિ પ્રત્યે મૈત્રીભાવ, જીવમાં રહેલા ગુણને આગળ કરવાથી જ સાધી શકાય છે. મૈત્રી એ સ્નેહ પરિણામરૂપ છે. ષ તે પરિણામને શેકવી નાખે છે તેવી ગુનાનું પરથતિ ” એ નિયમ છે. એટલે દ્વેષીમાં મૈત્રીભાવ ટક્ત નથી. ઉમરી સત્ર ચૂર્ણ એ ભાવ તે જ ટકે, જો જીવમાત્રમાં રહેલ ગુણને જોવામાં આવે. એ ગુણ “અક્ષરનો અને તમે ભાગ જીવમાત્રમાં ઉઘાડો છે, એ વચનને આગળ કરવાથી જોઈ શકાય છે અને એ રીતે જેનાર જ મૈત્રીભાવ વડે જીવમાત્રને ગુણદષ્ટિ વડે જઈને આરાધક બને છે. દેષ જેવાથી દોષ આવે છે અને ગુણ જોવાથી ગુણ આવે છે. ભગવાન જીવમાત્રમાં પ્રચ્છન્નપણે રહેલા કેવળજ્ઞાનાદિ ગુણોને જ્ઞાનના બળથી જોઈ શકે છે, તેથી તેમનામાં સ્નેહભાવ સુકાતું નથી, પણ અખંડ રહે છે. નેહભાવને શેષવી નાખનાર શ્રેષરૂપી દાવાનળને ડામવા માટે દેશદષ્ટિને દૂર કરી ગુણદષ્ટિ કેળવી જોઈએ. ગુણ દષ્ટિવાન સદાય સાચી આત્મકમાણી કરે છે, દોષ દષ્ટિવાન સદાય પેટમાં રહે છે. સજીવનો તિરસ્કાર ? મનુષ્યમાં રહેલી નિર્બળતાઓને લોકે જેટલા પ્રમાણમાં તિરસ્કાર કરે છે, તેટલા પ્રમાણમાં તેનામાં રહેલા બળ અને ઊર્ધ્વગામિતાની શક્યતાઓ આદર કરતાં નથી. તેની જડતા પર જેવા જોરથી ઘા કરે છે, તેવા કે તેથી અર્ધા જોરથી પણ તેનામાં રહેલા ચૈતન્યને આદર કરતાં નથી. મનુષ્યમાં દેખાતી ક્ષુદ્રતા, તેમને જેટલી ખૂંચે છે, તેટલી તેનામાં રહેલી વિરાટતા પ્રત્યે પ્રેમ કરવાની વૃત્તિ તેમનામાં નથી જાગતી. મનુષ્યની Page #433 -------------------------------------------------------------------------- ________________ સત્રના તિરસ્કાર ? ૩૯૭ શૈતાનિયત લેાકેાની નજરે તરત ચઢી જાય છે, પરંતુ તેની દિવ્યતા, તેમના ધ્યાન બહાર જ રહી જાય છે. દરેક વ્યક્તિમાં જડતા અને ચૈતન્ય અને વસેલાં છે. જડતા અને અધાતિ તરફ ધકેલે છે, જ્યારે ચૈતન્ય તેને ઊધ્વગામી બનાવવા કેાશિષ કરે છે. વ્યક્તિ માત્રના જીવનને આ ખેંચતાણુ નિર'તર અનુભવવી પડે છે. જડતા જો કે એકાએક ટાળી શકાતી નથી, તેમ છતાં જો તેને ચૈતન્યને અધીન કરવી હૈાય, તે તેમ કરી શકાય છે આ હકીકતમાં મનુષ્યના ઉદ્ધારના ખીજ રહેલાં છે. પડવું સાહજિક છે, એ વાત માની લઈએ, તેા પણ ચઢવું–એ સાવ અસ્વા ભાવિક નથી, એમ પણ માનવું પડશે. જડતાના બેાજો ઊંચકીને પણ ચૈતન્ય-૫'ખેરુ' ગગન ભણી પાંખા ફફડાવ્યા કરે છે. અને એક દિવસ, જડતાને ખ'ખેરીને તે ઊંડાણમાં સફળ થશે, એવી શ્રદ્ધા રાખવી અસ્થાને નથી. તત્ત્વદૃષ્ટિએ વિચાર કરતાં મનુષ્યમાં સૂક્ષ્મ રીતે દ્વિવ્યતા રહેલી છે અને તે તેના સ્થૂલ-જીવનમાં પ્રગટ થવા મથામણ કર્યા જ કરે છે. આટલું સમજમાં આવ્યા પછી કાઈ પણ વ્યક્તિને તિરસ્કાર કરવાનું' અંતરથી મન નહિ જ થાય. જીવસત્કાર મનુષ્ય સ્વભાવની આ ઊર્ધ્વ ગામિતા ૫૨ વિશ્વાસ મૂકયા પછી, કોઈ પણ વ્યક્તિને અનાદરથી જોવાની ટેવ છૂટી જાય છે અને આદરથી જોવાની ટેવ પડે છે. પછી તે અજ્ઞાનીઓને હસતા નથી કે દુષ્ટો પ્રત્યે ધૃણા દર્શાવતા નથી ખાળકની દુબળતાની તે હાંસી કરતા નથી કે સ્ત્રીઓને અબળા ગણીને તુચ્છકારતા નથી, કારણ તે જાણે છે કે દુષ્ટતા, દુ॰ળતા કે અજ્ઞાનતા એ તે ચૈતન્યની આજુબાજુ વીંટળાયેલી અશુદ્ધિઓના અંશ માત્ર છે. સેાનાની કાચી ધાતુમાં મિશ્રિત થયેલ ખડક, માટી કે અન્ય ધાતુઓને જોઇને કેાઈ સેનાને ફેકી દેતુ નથી, તો પછી અદ્દભુત શકયતાઓથી ભરેલા વ્યક્તિત્વવાળા માનવને શી રીતે તિરસ્કારી શકાય ? વ્યક્તિમાં વસતી સુવર્ણમયી દિવ્યતા ઉપર તા પ્રેમ જ પ્રગટવા જોઈએ ! નીચમાં નીચ મનુષ્ય પણ શ્રેષ્ઠતાના અધિકારી બન્યાના અગણિત દાખલાઓ મેાજુદ છે. તે બતાવી આપે છે કે, મનુષ્યમાં રહેલી દિવ્યતા એ સત્ય છે, ભ્રમણા નથી ! નીચમાં નીચ વ્યક્તિના પણ અનાદર ન કરતાં, શકય હોય તે તેનામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરવામાં સહાયક બનવું જોઇએ. એના બદલે જેઓ અવરોધક બને છે, તેઓને મનુષ્યમાં રહેલી અતિમ સારરૂપતા ઉપર હજી વિશ્વાસ ઉત્પન્ન થયા નથી, એમ માનવુ' પડે છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ આત્મ- ઉત્થાનને પાયે મહાન પુરુષને એ વિશ્વાસ હતો. તેથી તેઓએ કોઈનો તિરસ્કાર કર્યો નથી. સર્વ પ્રત્યે સમભાવ, પ્રેમ અને અહિંસા પ્રબેધ્યાં છે. દૂર કરવા જેવા છે દોષ! અને આવકારવા જેવા છે ગુણ! સજીવને તિરસ્કાર એ ભારે દોષ છે. દોષને દૂર કરીને ચૈતન્યના પક્ષપાતી બનવું તે આપણું કર્તવ્ય છે દેષ સ્વના જેવાય અને ગુણ પરના જેવાય, તે આ તિરસ્કારવૃત્તિ આપે આપ અલેપ થઈ જાય ! દષ્ટિ તેવી સૃષ્ટિ જગત જેવું છે, તેવું આપણે જોઈ કે જાણે શક્તાં નથી, પણ આપણે જેવા છીએ તેવું જગત આપણને દેખાય છે. આપણી ભૂમિકા બદલાય છે, તેમ આપણું જગત વિષયક દર્શન પણ બદલાય છે. વૈજ્ઞાનિકે જગતને શક્તિરૂપે Energy તરીકે કાયમી ગતિ સ્વરૂપે માને છે. આપણે જગતને ગતિ અને સ્થિતિ ઉભય સ્વરૂપે જાણીએ છીએ. સર્વજ્ઞ ભગવંતે જગતને દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે અને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપે જુએ છે. જેમ-જેમ આપણી ભૂમિકા બદલાય છે, તેમ-તેમ આપણું જગત-દર્શન પણ બદલાય છે. કઈ આપણને ગુણીરૂપે જુએ છે, તે કઈ વળી દષિત રૂપે જુએ છે. તેમાં આપણે તેવા છીએ, માટે તેને તેવું દેખાય છે એમ નહિ, પણ તે જે છે, તેવું આપણું સ્વરૂપ તેની કલ્પનામાં આવે છે. એ જ કારણે જ્ઞાની ભગવંતે લોકસંજ્ઞાને ત્યજવાનું કહે છે અને શાસસંજ્ઞાને કેળવવાને ઉપદેશ આપે છે. યેગી પુરુષને સવજી-વીતરાગ પરમાત્માનું જ સ્વરૂપ પિતાની યોગદષ્ટિથી દેખાય, તેવું અયોગીને ન જ દેખાય. ભાગીને જગત ભેગનું સ્થાન દેખાય છે, યોગીને ભેગનું સ્થાન જણાય છે. લોકસંજ્ઞાથી પર બીજે આપણને જે રીતે જુએ, તે રીતે આપણી જાતને કલ્પવાની જરૂર નથી, પણ જ્ઞાની પુરુષ આપણને જે રીતે જુએ છે, તે રીતે જોવાની દષ્ટિ કેળવવાની જરૂર છે. અને સંજ્ઞાને છેડી દેવી જોઈએ- એ જ સુખી થવાને અને શાંતિ પામવાને રાજમાર્ગ છે. લેકસંજ્ઞા કેવી હોય તે નીચેના દાખલાથી સ્પષ્ટ થાય છે? Page #435 -------------------------------------------------------------------------- ________________ શિવ શુભ સંકલ્પ ૩૯૯ ભર્તૃહરિ વૈરાગ્યવાસિત થઈ વનમાં વિચરતા, વડલાના એક ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા. પછી હાથનું ઓશિકું બનાવીને અંતર્મુખ થયા. તેવામાં ગામની બહેને ત્યાં આવેલા ગામકૂવે પાણી ભરવા આવી. અને હાથનું એશિકું કરીને ઊંધેલા ભર્તુહરિને જોઈને બોલી : “જુઓને રાજપાટ છોડવા છતાં હજી એશિકાનો મેહ નથી ગયો.” આ ટકેરને ઉપકારક સમજી ભતૃહરિએ પોતાના બંને હાથ માથા નીચેથી ખેંચી લઈને પિતાની છાતી ઉપર ગોઠવ્યાં. એટલે બીજી એક પનિહારી બેલી ઊઠી, “જુઓને જરા ટકોર કરી, તેમાં પણ ગુસ્સે થઈને હાથ ખસેડી લીધાં.” આ ટકોરથી ચકોર ભતૃહરિ તરત જ સ્વસ્થ થઈ ગયાં અને ત્યાં જ નિર્ણય કર્યો કે લેકસંશા યાને લેક-અભિપ્રાયને કદી ન અનુસરવું, પણ લોકના નાથ અને તેમનાં વચનને જ વફાદાર રહીને જીવન જીવવું. લેકસંજ્ઞાથી પર બનવાનું કામ સહેલું નથી. તે માટે શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતેનું અવલંબન લેવું જોઈએ. જે સહાય કરે તે સાધુ છે અને જે જ્ઞાન આપે તે ગુરુ છે. તેથી શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતે દષ્ટિ બદલવામાં સહાયક છે, માટે પરમ સાધુ છે અને સાચું જ્ઞાન આપીને અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી રહ્યા છે, માટે પરમ ગુરુ છે. તેમના અવલંબને આપણી અગ્યતાને હૃાસ અને ગ્યતાઓને વિકાસ શક્ય છે, તેથી તેને જ એક પરમ ગુરુ માનીને, તેમના ચરણમાં સેવક બનીને, તેમની જ ઉપાસનામાં રક્ત રહેવું જોઈએ. બીજાઓને પણ એ રીતે જ સહાયક બની શકાય. બીજી કોઈ રીતે સાચા સહાયક બનવામાં ઉપયોગી થઈ શકતી નથી. એ દષ્ટિબિંદુ કેળવવાથી મન ઉપર પેટે ભાર ઊતરી જાય છે. મન હલકું બને છે, તેની સાનુકૂળ અસર દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના સ્વાસ્થય પર થાય છે. સૃષ્ટિ પર ભાર આપવાને બદલે સ્વ પર દષ્ટિ પર આવવાથી વૈષમ્યને પચાવવાની શક્તિ આવે છે. સામ્ય સુલભ બને છે વ્યક્તિગત રાગ-દ્વેષ વિલીન થાય છે અને સમષ્ટિગત એક નવી દષ્ટિ પ્રાપ્ત થાય છે. Personality વિલીન થઈને Individuality દ્વારા Universality zya Supremacy 4914 8. આ દષ્ટિને પરમેષ્ઠિ–દષ્ટિ કહે છે. ક “શિવ” શુભ સંકલ્પ તમારે આનંદ તમારા પિતાના ઉપર નિર્ભર છે, અન્ય કશા પર નહિ. આત્મ-મંથન અને આત્મ-સંશોધનથી માણસને સમજાય છે, કે પતે કેણ છે, કે છે, તેમ જ પોતાની ખામીઓ ને ખૂબીઓને જોઈ—જાણી શકે છે. સત્તાથી જીવ પોતે જ બ્રહ્મ છે, પણ એમ તે માનતા નથી, તેથી જ તે ક્ષુલ્લક બની રહે છે. કર્મબદ્ધ છવ પિતે ક્ષુલ્લક છે, છતાં પોતે પોતાને તે માનતે નથી; તેથી જ તે અભિમાનમાં રહે છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે મનની બાંધી લીધેલી કલ્પના કે સંકલ્પ, કેટલાં ખળવાન અને સામર્થ્યશાળી હાય છે, તે આ પરથી સહેજે સમજાય છે. તેથી જ મહાપુરુષા મનને શિવસ’કલ્પવાળુ કરવા કહે છે. તન્મે મન શિવમંત્ત્વમતુ શિવસ'કલ્પ એટલે કલ્યાણના સંકલ્પ. ૪૦. જાગૃત પણે, દૃઢતાપૂર્વક, મનને વારંવાર આ સંસ્કારી વર્ડ વાસિત કરવાથી તે તેવું બનવા માંડે છે. મતલબ કે સારા સંસ્કારનું મળ વધતાં માઠાં સંસ્કારી હટી જાય છે અને મન શિવસ'કલ્પને માનતું થાય છે, આમ કરતાં કરતાં પ્રગતિ સધાય છે. અંતઃકરણ શુદ્ધ થતાં, શક્તિ અને સૂક્ષ્મતા પ્રાપ્ત થાય છે. માનવ–મન ‘નરમાંથી નારાયણ' બનવા માટે હોય છે. સાચુ' સુખ માનવના હૃદયમાં જે ઈશ્વરીય તત્ત્વરૂપ ઈશ્વર બેઠા છે, તેની સાથેના મિલનથી જ અનુભવી શકાય છે. અનેક જન્મેાના ઊલટા સૉંસ્કારો અને ખેટાં મૂલ્યાંકનાને લીધે માણસ પોતાની ષ્ટિ પરમાત્મા તરફ ન રાખતાં, જગત તરફ જ રાખે છે. વિષયા પ્રત્યે મનનું આકણુ મેળુ* પડતાં એક દિવસ એવા પણ આવે છે કે જયારે જીવ આત્મા વડે જ આત્મામાં સંતુષ્ટ રહી શકે. તે વખતે તેને ખાતરી થાય છે, કે તે પાતે જ બ્રહ્મ છે કાચ અને હીરાની ઓળખાણ પડચા પછી કાચને કાણુ વળગી રહે ? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મ ચૈતન્યને આનંદમય અને પૂર્ણતાભર્યું સ’કલ્પ સંધાતાં, ખીજી ચીને તુચ્છ લાગે છે. ત્રણ લેાકનુ' રાજ્ય પણ લુપ્પુ' જણાય છે. અતી. ન્દ્રિય તત્ત્વના આનંદ માત્ર આત્મામાંથી જ આત્માને મળ્યા પછી ઇન્દ્રિયા નકામી નીવડે છે. 5 સાચા સુખને માગ તમે રાજમહેલમાં તપાસ કરશેા, ઝુંપડામાં શેષ ચલાવશે, સત્તાધીશાને પૂછશેા, દલિતાના અંતઃકરણ તપાસશે, વિદ્યાધામેામાં ભ્રમણ કરશેા, કલા-કારીગીરીની સુ'દરતા પર નજર ઠેરવશેા ! પણ ક્યાંય તમને સમાધાન કે શાન્તિ નહિ મળે. વૈભવામાં સુખ દેખાય છે તે માત્ર જોનારને, ભાગવનારને નહિ! દીવા નીચે માત્ર અંધારું જ જણાશે, જો ચાંય સુખની રોટલી જોવા મળે છે, તે તેમાં દુઃખની કાંકરીએ ભળેલી જ હોય છે, એકની પાસે અમુક વસ્તુ છે, એટલે એ સુખી છે-એવુ' કહેવા જેવી સ્થૂલ વસ્તુ ‘સુખ ’ નથી. સુખ-દુઃખ એ મનુષ્યને પ્રાપ્ત થતી ઘટનામાં મનુષ્ય પોતે પણ એક ઘટક છે. જીવનની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિની એટલું જ નહિ, તે ઘણું જ અગત્યનું ઘટક છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ સુખ માટે છે ૪૦૧ જેમ કઈ રચનામાં સાધને ઉપયોગી છે, અનિવાર્ય છે, પણ કસબ તે કારીગરને છે, તેમ સુખ-દુઃખની પરિસ્થિતિમાં, માણસ પોતે કંઈ જેવો તે જવાબદાર નથી. આપણે સુખી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, સુખને મેળવવાને નહિ. કેટલાક લોક સાધનમાં સુખની શોધ ચલાવે છે, પણ તે સાધનો પરપોટા જેવા છે. પરપોટૅ લાગે તે ગેળમટેળ, રળિયામણું, સપાટી પર નાજુક ચિત્રોનાં પ્રતિબિંબ ઝીલતે, મેઘ ધનુષના રંગ ઉડાડતે; પણ એ તે તેને અડકે નહિ ત્યાં સુધી જ! અડ ક્યા કે ફટ કરતેકને તે ફૂટી જાય છે. ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે છે, નજીક જઈએ એટલે ખાવા ધાય છે. વૈભવ, સત્તા, સંગ્રહ, માલિકી–આ બધું જીવ સટોસટનો શ્રમ કરીને, લોહી નીચવીને મેળવવા જેવું નથી, કારણ કે હાથમાં આવતાં જ પેલા પરપોટાની માફક એ ફૂટી જાય છે. નથી સુખ સાધન ધનમાં, સાપ બહુ વસતા ચંદનમાં! આમ જે કહેવાયું છે-તે બેટું નથી. ચંદનના વૃક્ષે જાણીને સાધનેમાંથી સુખ લેવા જઈએ, તે તેમાં ઝેરી સાપે વસે છે, તે પણ જાણી લેવું જોઈએ. માનવ! તું જે તારી પાસે નથી, તેને શોક કરતે નહિ. લકે કહે છે, તેવું સુખ કદાચ તને નહિ મળે. તે પણ જેવું સુખ મેળવવું જોઈએ, તેવું સુખ તે તને અવશ્ય મળતું રહેશે સાધનને દાસ તે તું ન જ બનીશ! 1 દુઃખ સુખ માટે છે વિશ્વનિયમને અધીન થઈ વર્ષાઋતુ આવે છે. આકાશ ઘનઘાર થાય છે. દિશાએ પ્લાન બને છે વીજળીના ચમકારા અને મેઘની ગર્જનાઓથી વર્ષોની ખરેખરી વિકરાળતા ભાસે છે. પણ માનવ! તેથી તે ભયભીત શાને થાય છે? તું એની મીઠી જળધારાઓને ભૂલી જાય છે, એ કેમ ચાલે? વાદળાંઓ વરસીને વિખરાય જાય છે અને દિશાઓ ધવલ થઈ વધુ શોભે છે. વર્ષનું એ તાંડવ તે સર્જન પહેલાંની પ્રસૂતિ–વેદનાનું અનેખું નૃત્ય છે. આ જ નિયમને અનુસરીને, સંસારના દુઃખ વખતે કચ્છનાં વાદળો ઘેરાય છે, હદયાકાશ ઘનઘોર બને છે, સર્વત્ર ભયંકરતાનું સર્વભક્ષી સ્વરૂપ દેખાય છે. સંસારની કરળતા સન્મુખ ખડી થઈ જીવનને ડરાવે છે. પણ રે! માનવ! સંગોનું ચક્ર ફરતું જ રહે છે–તે તું કેમ વિસરી જાય છે? કરાળતાના ગર્ભમાં કલ્યાણની ધારાઓ વષે છે, તે તને કેમ દેખાતી નથી? દુઃખના આ. ૫૧ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ આત્મ-ઉત્થાનન પાયો વાદળાંઓ વરસી, હળવાં થઈ વિખરાઈ જવાના જ છે. ફરીથી સૂર્યના પ્રકાશમાં ચૈતન્યની સૈરભ મઘમઘી ઊઠવાની જ છે ! તું તેમાં તાજગી અને ચમક અનુભવીશ, . વર્ષાઋતુથી કઈ ગભરાતું નથી, કેમ કે તેની કરાલતામાં સર્જનનાં ફેરાં છે અને તેની વર્ષોમાં પૃથ્વીને કુળવતી કરવાની શક્યતા છે. તે પણ દુઃખને આવકાર, તેમાં રહેલી સર્જકતાને માટે જીવનનું ખેતર ખેડી રાખ અંતે વર્ષોની ઝડીઓ અનાજના ઢગલા જ લાવે છે, તેની જેમ દુઃખ એ સુખના મધુર ફળ ઉત્પન્ન કરવાની પૂર્વ ભૂમિકારૂપ છે, તેની તું ખાતરી રાખ. પિતાની ચોમેર ઘેરાયેલાં વિપત્તિઓનાં વાળ વચ્ચે પણ માણસે આવા વિશ્વાસ સાથે સ્વસ્થતા ધારણ કરવી જોઈએ કે અમાસની કાજળકાળી રાતમાંથી જ નૂતન વર્ષના નવલા તેજોમય પ્રભાતને ઉદય થાય છે ! નવસર્જન પૂર્વેની લગભગ પ્રત્યેક પ્રક્રિયા દુઃખમય હોય છે, તેનાથી ગભરાયા સિવાય માણસે તેના ઉત્તર-સ્વરૂપને આવકારવા તૈયાર રહેવું જોઈએ. જેઓ આમ વર્તે છે, તેમને ક્યારેય દુઃખ, દુઃખરૂપ લાગતું નથી ! અને એ સુખની પૂર્વભૂમિકા સમજે છે. સુખ-દુઃખ મીમાંસા જે ન ઈચ્છવા છતાં આવે તે દુઃખ છે. જે ઈચ્છવા છતાં ચાલ્યું જાય તે સુખ છે. એ રીતે દુખનું આવવું અને સુખનું જવું, એ આપણી ઈચ્છાને આધીન ન હોવાથી દુઃખ તથા સુખ એ વાસ્તવિક જીવન નથી. દુખ સ્વભાવથી અપ્રિય છે, માટે વાસ્તવિક જીવન નથી. સુખમાં સ્થિરતા નથી, માટે તે પણ વાસ્તવિક જીવન નથી. વાસ્તવિક જીવન સુખ તથા દુખ બન્નેના સદુપગમાં રહેલું છે. સુખને સદુપગ દુઃખીઓની સેવામાં છે; દુઃખને સદુપયેગ “અહ”ને “મમ' ના નાશમાં છે, તેને સમભાવપૂર્વક સહન કરવામાં છે. સુખ-દુઃખમાં જીવનબુદ્ધિ સ્વીકારવી એ ભૂલ છે અને સુખ-દુઃખને સદુપયેગ એ વિકાસનું મૂળ છે. દુઃખથી ભયભીત થવું અને સુખમાં આસક્ત રહેવું એ માનવ મનને પ્રમાદ છે. દુઃખને મહિમા તે જ સમજી શકે છે કે, જેણે દુખના પ્રભાવથી સુખની આસક્તિને સર્વીશે ઉછેદ કર્યો છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુઃખ મીમાંસા ૪૦ ૩ સુખની દાસતાને જીવતી રાખવી અને દુઃખની નિંદા કર્યા કરવી, એ દુખ પ્રત્યેની મોટી કૃતજ્ઞતા છે, કારણ કે દુખ આપણાં અશુભને ખપાવે છે, તેથી તેને તે અપેક્ષાએ ઉપકાર માનવે જોઈએ. જે સુખ ઈચ્છવા છતાં ન રહે, તેની ગુલામી કરવી અને જે દુઃખ સર્વમુખી વિકાસ કરે, તેનાથી ભયભીત રહેવું તે મોટામાં માટે પ્રમાદ છે. સુખાસક્તિ એ સમસ્ત વિકારની ભૂમિ છે, જ્યારે સમભાવપૂર્વક સહેલું દુઃખ વિકાસની ભૂમિ છે. પ્રકૃતિના નિયમ મુજબ જે આવે છે, તે અવશ્ય જાય છે, રહે છે તે કે જેમાં આવવા જવાની વાત હતી નથી. માટે જે આવે ને જાય તેનો સદુપયોગ અને જે કાયમ રહે તેના પર પ્રેમ કરે એ કર્તવ્ય કરે છે. વિશ્વભરમાં સુખ યા દુખ દેખાય છે, તે સ્થિર નથી, બન્ને પરિવર્તનશીલ છે. સુખનું પ્રલોભન છે, ત્યાં સુધી દુખ અવશ્ય રહેવાનું. જેને દુઃખને અંત કરે છે. તેને સુખની ઇચ્છાને પણ અંત કરે જરૂરી છે. દુખની અપરિહાર્યતા અને ઉપયોગિતાના સ્વીકારમાં જ સુખની આસક્તિને અંત છે. દુઃખની આવશ્યકતાને ન સ્વીકારવી અને તેનાથી સતત ડરતા રહેવું એ ભયંકર ભૂલ, ઉપરાંત કાયરતા પણ છે જ. દુખની વાસ્તવિક્તાને સ્વીકાર કરી સુખ-દુઃખથી પર જીવનની સાથે અભિન્ન થવું, એ માનવ-જીવનનું સર્વોચ્ચ કયેય છે. સુખ-લેપતાનો નાશ કરવામાં દુખની ઉપગિતા છે. સર્વોત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવામાં દુઃખ પરમ હેતુ બને છે, તેથી અનિચ્છાએ પણ દુાખાનુભૂતિ કરાવનાર તત્વ પ્રત્યે કૃતજ્ઞ રહેવું, તે માનવમાત્રનું ર્તવ્ય છે. અનુકૂળતા એટલે સુખ અને પ્રતિકૂળતા એટલે દુખ–એવી જે સમજ તે ઐહિકભાવજન્ય છે, પરંતુ ભૂત, વર્તમાન અને ભવિષ્યએ ત્રણેય કાળની અપેક્ષાએ સુખ એ છે, જે સ્થિર રહે છે, દુઃખ એ છે, જે સ્વ–પરને સ્વભાવ છ કરે છે. આવવા જવાના સ્વભાવવાળા સુખ-દુઃખ સાથે આરાધક આત્મા કદીયે બંધાતે નથી, પણ એમાંથી બે ગ્રહણ કરીને આત્મપક્ષે અધિક સ્થિરતા ખીલવીને માનવજન્મને સાર્થક કરે છે. Eાં Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ આત્મ-ઉત્થાનનો પાયો સુખનું સાચું સ્વરૂપ સુખ બાઢા પદાર્થોને ધર્મ નહિ, પણ અંતરના અનુભવની વસ્તુ છે. બાહ્ય ધનના ઢગલા હોય પણ ચિત જે કોઈ ચિંતાથી સળગી રહ્યું હોય તે તે વ્યક્તિ સુખી કઈ રીતે કહી શકાય? ટૂંકી બુદ્ધિવાળા માને છે કે સુખ ઘનમાં છે, સ્ત્રીમાં છે, મેવામીઠાઈમાં છે, માન-પાન અને સત્તા-સાહ્યબીમાં છે; પણ તે મિથ્યા છે. સુખ એ બાહ્ય વસ્તુને ધર્મ નથી, એ તે આત્માની ચીજ છે. અને એ ત્યારે જ અનુભવમાં આવે છે, કે જ્યારે કઈ ચિંતા ન હોય, ભય ન હોય, અજપ ન હોય, પરંતુ નિશ્ચિતતા, નિર્ભયતા અને શાંતિ હોય - વન-વગડાના અત્યંત ભૂખ્યા માણસને સૂકે વેટલે પણ મહાસુખ આપે છે. તેવી રીતે ધર્માત્માને દુન્યવી સામાન્ય સંગમાં પણ સતેષ રહે છે. પુણિયા શ્રાવકને રહેલા સંતેષનું દૃષ્ટાંત આની સાક્ષી પૂરે છે. ધર્મ વડે પુણ્યના ચેક સર્જાય છે. અને તે જન્માંતરમાં સારી ગતિ, કુળ, જાતિ, આરોગ્ય, ઋદ્ધિ-સમૃદ્ધિ અને ધર્મ સામગ્રી આપે છે. સુખ એ બજારમાંથી ખરીદી લેવાની ચીજ નથી, પણ આત્માના ઘરમાં વસવાટ કરવાથી તે પમાય છે. જેને સ્વાદ શબ્દાતીત છે. સુખ-દુખનું દર્શન ચિંતન પિતાનાથી અધિક દુઃખીને જોઈને તેનું દુઃખ દૂર કરવાની બુદ્ધિરૂપી દયાથી પિતાનું દુ:ખ અને તેનાથી આવેલી દીનતા નષ્ટ થાય છે. પિતાથી અધિક સુખીનું સુખ જોઈને તેમાં હર્ષ (પ્રમોદભાવ) ધારણ કરવાથી પિતાના સુખને ગર્વ ગળી જાય છે. આ રીતે નિગોદના દુઃખને અને સિદ્ધના સુખનો વિચાર અનુક્રમે દીનતા અને અને દપને નિવારવાને સાટ ઉપાય છે. બધાં દુઃખી આત્માનાં દુઃખ કરતાં નરકનાં નારકીનું દુઃખ ચડી જાય છે, તેથી પણ અધિક દુખ નિગદમાં છે. બધાં સુખી આત્માએનાં સુખ કરતાં પણ એક સિદ્ધના આત્માનું સુખ અનંતગણું વધી જાય છે. એક નિગોદને જીવ જે દુખ ભોગવે છે, તે દુઃખની આગળ નિગદ સિવાયના સર્વ જીવોનું દુખ એકત્ર થાય, તે પણ કઈ વિસાતમાં નથી. એક સિદ્ધના જીવનું સુખ, દેવ અને મનુષ્યના ત્રણે કાળના સુખને અનંત-અનંતવાર ગુણાકાર કરવામાં આવે, તે પણ એની સરખામણીમાં ઘણું ઘણું વધારે છે. એ રીતે દયા અને પ્રદ વડે દ્વેષ અને શગ તથા મોહ એ ત્રણેય દોષોને એક સામટે નિગ્રહ થાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુ:ખ ૪૦૫ નિગોદના જીવના દુખનું ચિંતન નિર્વેદભાવને જગાડે છે. મેક્ષના જીનાં સુખનું ચિંતન સંવેગભાવને જગાડે છે. સંવેગ (મોક્ષાભિલાષ)=મુક્તિસુખનું વર્ણન સાંભળીને ચિત્તમાં થતે પ્રમાદ–એ સંવેગનું લક્ષણ છે. નિર્વેદ (ભદ્રેગ) = નરક નિગોદાદિના દુઓનું વર્ણન સાંભળીને થતા ચિત્તમાં ઉદ્વેગ કરુણા, દીનાનુગ્રહાદિ સાત્વિક ભાવે-એ નિર્વેદનું સ્વરૂપ છે. ક સુખ-દુઃખ દુઃખ અને આપત્તિઓમાં આત્ત અને રૌદ્રધ્યાન કરવાથી દુખ અને આપત્તિઓ ઓછા થતાં નથી, પણ તેને ગુણાકાર થાય છે. માનવીને વર્તમાન સંસાર અને તેનાં સુખ-દુખ ભૂતકાળની ભૂલના કંડરૂપે કે ગુણેના પારિતોષિકરૂપે હોય છે. પર પદાર્થોના સાગથી ઊપજ આનંદ ક્ષણિક અને અંતે દુઃખમાં પરિણમવાના સ્વભાવવાળે છે. પુણિયા શ્રાવક, રાજા શ્રી રામચંદ્ર કે હરિશ્ચંદ્ર, શ્રેણિક કે કૃષ્ણ મહારાજાનાં જીવનને સામે રાખે અને તમને દુઃખમાં સમાધાન પ્રાપ્ત થશે, એટલું જ નહિ પણ જીવનમાં સંતેષ આવી જશે. ધર્મરૂપી ધન જયાં હોય છે, ત્યાં જ આપત્તિરૂપી ચારે ઊભાં રહે છે. કરોડપતિઓને ત્યાં જ રોકીદારો રાખવા પડે છે. સાધનામાં કણ રહેલું જ હોય છે. ઉપર ચઢવામાં શ્વાસ ચઢે છે અને થકાવટ લાગે છે. તે સિવાય ઉપર ચઢાતું નથી. સેનાને શુદ્ધ કરવા માટે અગ્નિમાં તપાવવું જ પડે છે. સેનાને શુદ્ધ કરવામાં અગ્નિ જે ભાગ ભજવે છે. આત્માને શુદ્ધ કરવામાં તે જ ભાગ દુ:ખ-આપત્તિઓ ભજવે છે. કર્મના સંગથી આવનારા દુઃખને સ્વકીય માનવું અને સહજાનંદ સ્વરૂપ આત્માના આનંદને પરકીય માનવું એ પણ મિથ્યાત્વને એક પ્રકાર છે તત્ત્વતઃ સુખ સ્વકીય છે, દુઃખ પરકીય છે. સુખ સ્વાધીન છે અને દુખ પરસંયોગથી છે. એટલે સુખ માટે આત્મદષ્ટિ ખીલવવી જોઈએ. પછી દુખ દુઃખદાયી નહિ રહે. હા, તે એક નાટકના અંગ જેવું લાગશે. હું દુખી જ નહિ, કર્મના કારણે આવતાં સઘળાં દુખેનું નિવારણ ધર્મ વડે થાય જ છે. એ ધર્મ બહારની વસ્તુ નથી, પણ આત્માની અણમોલ સંપત્તિ છે. પર પદાર્થોની આવ-જા જેવાની કળામાં નિપુણ થવા માટે તેવા મહાન સાધકનાં જીવનને લક્ષમાં રાખવા જોઈએ, તેથી તેવી દશા સહજ પ્રાપ્ત થાય છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ આત્મ-ઉથાનને પાયે બોધ : એક બળ બુદ્ધિથી બેધ અને ભાવનાથી ભક્તિ, પ્રેમ ઉત્પન્ન થાય છે, બોધને પ્રેમનું રૂપ મળે છે, ભાવનાને ભક્તિનું રૂ૫ પ્રાપ્ત થાય છે. બોધ સ્થિર થાય એટલે તે એટલે બધે ગમવા લાગે છે કે નિત્ય નિરંતર મન એમાં જ રમવા લાગે છે. એમ થતાં બંધનું રૂપાંતર પ્રેમમાં થાય છે, તેથી ભાવનાને અર્થ ભક્તિ પણ કરી શકાય. બેધ પ્રેમનું રૂપ લે છે, ત્યારે શાંતિ વધે છે, આપત્તિ પણ સંપત્તિનું રૂપ લે છે. બાધ વગર ભાવના કે ભક્તિ નથી. ભક્તિ વિના શાંતિ કે સુખ નથી. આમ બંધ પણ જીવન વિધાયક એક મહાન ધધનું કામ કરે છે. સુખનું સ્વરૂપ - શાંતિનું નિરૂપાધિકતાનું, અદ્ભુખ્યપણાનું, નિર્વિકારીપણાનું સુખ સામાન્ય સુખેથી જુદું છે. તેને નિત્યસુખ, આત્મસુખ, ચિત્તસુખ કહે છે. તેને સત્યસુખ પણ કહેવાય છે. તેને ઓળખાવવા માટે સચ્ચિદાનંદ અથવા નિર્વક૯૫ ચિન્માત્ર સમાધિ પણ કહે છે. બધા આત્મામાં સ્થિર થયે એટલે સુખ આવી મળે છે. તેથી તેની પ્રજ્ઞા સ્થિર થઈને તેનું જીવન સુખી થયું એમ કહ્યું છે. બુદ્ધિ વ્યાપાર સામાન્ય વ્યવહારમાં જે બુદ્ધિને ઉપગ છે, તે બુદ્ધિની એક શક્તિ છે. આત્મબોધ આત્મામાં જ રહેવું જોઈએ. અન્ય કોઈ પણ વ્યવસાયમાં નહિ. વ્યવહારમાં રહી આત્મબોધ ટકાવી રાખવે, તે કાર્ય કઠિન જરૂર છે, પણ અશકય નથી, કેમ કે તે કૃત્રિમ નથી, કિંતુ સત્ય છે. સદબુદ્ધિને અનુકૂળ મન અને મનને અનુકૂળ ઈદ્ધિ હેય, તે જીવનનો વ્યવહાર આત્માને અનુકૂળ થાય છે. એથી વિપરીત ઈન્દ્રિયની પાછળ મન અને મનની પાછળ બુદ્ધિ જાય તે અનર્થકારક થાય છે ઘોડેસવારના હાથમાં લગામ અને લગામને આધીન ઘડો હોય, તે મુકામ પર સહેલાઈથી પહોંચી શકાય છે; પણ ઘેડાના તાબામાં લગામ અને લગામના તાબામાં સવાર હેય, તે મુકામે પહોંચવાની આશા રહેતી નથી. Page #443 -------------------------------------------------------------------------- ________________ બોધ : એક બળ ૪૦૭. ઈનિદ્ર ઘેડાને સ્થાને છે, મન લગામના અને બુદ્ધિ એ સવારના સ્થાને છે. બુદ્ધિ રૂપી સવાર, મન રૂપી લગામ અને ઈનિદ્ર રૂપી ઘેડાને જો મનુષ્ય વશ ન થાય, તે પ્રગતિ અવશ્યમેવ થાય. દુઃખ હળવું કરવાના ઉપાય સુખ કે દુઃખ એ વસ્તુ પર આધારિત નથી, પણ મનની સ્થિતિ પર આધારિત છે. આ દુનિયામાં દુખની સામગ્રીમાં પણ મનની શાન્તિ અને સુખની સામગ્રીમાં પણ મનની અશાંતિનો અનુભવ કરનારા દેખાય છે. ચિત્તની શાતિ કે અશાન્તિ માટે બાહ્ય સામગ્રીની અપેક્ષાએ મનનું વલણ અધિક જવાબદાર છે. પ્રાપ્તને અસંતોષ અને અપ્રાપ્તનું સુજ્ય એ અશાતિનાં બીજ છે. દુઃખ અને સુખ મનુષ્યભવમાં ઓછામાં ઓછાં હોય છે. અન્ય ભવમાં તે બંનેયની માત્રા અધિક હોય છે. ધર્મની માત્રા અન્ય ગતિઓમાં અ૯પ છે અને મનુષ્યગતિમાં અધિક છે. માટે મનુષ્યગતિમાં ધર્મ સામગ્રીની અધિકતાને સંતોષ અને અન્ય સામગ્રીની અ૯પતાનો સંતોષ–એ બંનેય ચિત્તને શાતિ અપાવી શકે. થોડા દુઃખ વખતે, અધિક દુઃખને અભાવ દષ્ટિપથમાં લાવવું જોઈએ. સુખની અપતા વખતે ધર્મ સામગ્રીની અધિકતાને વિચાર મુખ્ય બનાવવા જોઈએ. આ રીતે ચિત્તવૃત્તિને વલણ આપવાને અભ્યાસ કેળવવાથી શાન્તિ અખંડ રહી શકે છે. દુઃખને ધિક્કાર અને પાપને ડર દુઃખના ધિક્કારમાં પાપને ધિક્કાર ભૂલી જવામાં આવે છે. પાપના ધિક્કારમાં દુઃખને સહન કરવાની તાકાત આવે છે. જે દુઃખને સહે અને પાપને ન સહે તે સાધુ છે. પાપ જુગુપ્સામાંથી દુઃખ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. દુઃખની જુગુપ્સાવાળાને પાપને ડર રહેતો નથી. પાપના ડરવાવાળાને દુખને ડર હોતો નથી. દુઃખને ખમવું, સુખને દમવું અને પાપને ઉપશમવું એ ધર્મ છે. મનને જમવું, વચનને ખમવું અને કાયાના કષ્ટને સહવું એ જ વિજયનો ઉપાય છે. દુઃખને સહવું, પણ પાપને ન સહવું એ જ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, પૂજા અને ભક્તિ છે. દુઃખને સહવામાં અને પાપને ન સહવામાં આજ્ઞાનું બહુમાન છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ४०८ આત્મ-ઉત્થાનને પાયે કર્મસત્તા ધર્મસત્તા પ્રત્યે જીવની ઉદાસીનતાને સહી શકતી નથી. ધર્મસત્તા જીવના શુદ્ર અહંકારભાવને બરદાસ્ત કરી શકતી નથી. ષ દુખ પ્રત્યે નહિ, પણ તેના કારણરૂપ પાપ પ્રત્યે જોઈએ. જીવને દ્વેષના વિષયભૂત બનાવ તે આજ્ઞાની વિરાધના છે. - આજ્ઞાની આરાધના દુઃખને સહવામાં છે, પાપને ન સહવામાં છે. મનનીય મુદ્દો દુઃખ અને સુખ મનુષ્યના ભવમાં ઓછામાં ઓછાં હોય છે. અન્ય ભવેમાં તે બંનેની માત્રા અધિક હોય છે. ધર્મની અથવા પાપપુણ્યની માત્રા અન્ય ગતિઓમાં અલ્પ છે અને મનુષ્ય ગતિમાં અધિક છે, અન્ય સામગ્રી અલ્પ છતાં ધર્મ સામગ્રી અધિક છે. આ હકીકતને વિવેકપૂર્વક સ્વીકાર કરી તે મનુષ્યભવને અજવાળવાના પ્રયાસો કરવા જોઈએ, તેમ જ સંતેષપૂર્વક રહેવું જોઈએ. સુખ-દુઃખનું કારણ વરતુઓમાં નથી, પણ મનની સ્થિતિમાં છે. પ્રાપ્તને અસંતોષ અને અપ્રાપ્તનું સુક્ય એ અશાન્તિનાં બીજ છે. મનના વલણમાં ફેરફાર કરવાથી અશાન્તિજનક પરિસ્થિતિ પણ શાન્તિનું કારણ બની જાય છે. મનની શાતિ માટે મનુષ્યભવમાં અન્ય સામગ્રીઓની અલ્પતા વચ્ચે પણ ધર્મ સામગ્રીની અધિકતા છે, તે વિચારને મુખ્ય બનાવવું જોઈએ. તેથી ચિત્તની શાતિ ડહેળાતી નથી, પણ અખંડ રહે છે. ધર્મ-સામગ્રી ધર્મીને તે રાજાના વહાલા સિંહાસન કરતાં પણ વધુ વહાલી લાગે છે, લાગવી જોઈએ. આગમોનો અર્ક નમામિ અને “ખમામિ આ બે શબ્દો શી જિનશાસનનું એક છે. જીવનમાં રહેલું શુદ્ધત્વ એ નમનીય છે અને અશુદ્ધવ એ ખનીય છે. જીવત્વ એ આદરણીય છે અને કર્મને કારણે આવેલું જડત્વ ક્ષન્તવ્ય છે. જીવરાશિના બે વિભાગ છેઃ એક ધર્મ પામેલ અને બીજે નહિ પામેલ. ધર્મને પામેલ છની સાથે “નમઃ શબ્દપ્રયેાગ સાર્થક છે. ધર્મ નહિ પામેલ એની સાથે “મામ શબ્દપ્રયોગ સાર્થક છે. મામિ એટલે પિતાના કરેલા અપરાધોની ક્ષમાપના અને તે જીવના પિતાના પ્રત્યે થયેલા અપરાધને પણ સહન કરવાની વૃત્તિ. Page #445 -------------------------------------------------------------------------- ________________ આગમોને અર્ક ૪૦૯ જીવમાત્ર પ્રત્યે, એક “નમામિ” અને બીજો “મામિ” એ બે શબ્દને વ્યવહાર હોવો જોઈએ. શાસ્ત્રોક્ત આરાધક ભાવ નમામિ અને “મામ” શબ્દોમાં રહેલું છે. નમામિ સત્ર-જિળાબં, મામિ નવ-નિવામાં . મા”િ શબ્દ સુકૃતાનમેદનાના અર્થમાં છે અને “મામિ' શબ્દ દુષ્કતગહના અર્થ માં છે. દુષ્કતગહ અને સુકૃતાનુમોદનાપૂર્વક, ચતુશરણ-ગમન એ ભવ્યત્વ-પરિપાકનાં પરમ સાધન છે. ઉપકારના બદલામાં “નમાજિ” અને અપકારના બદલામાં “વમાનને પ્રયોગ સર્વ જી સાથે ઔચિત્યનું પાલન કરાવે છે. ઔચિત્ય ગુણના પાલનથી આત્મકલ્યાણને માગ સુલભ બને છે. આત્માનું સ્વરૂપ જોવા માટે શ્રી અરિહંતાદિ ચારનું આલંબન છે. તેમના સ્મરણથી આત્મ-સવરૂપનું સ્મરણ થાય છે અને આત્મ-સ્વરૂપનું સ્મરણ કલ્યાણ નિધાન બને છે. આત્મ સ્વરૂપ સર્વ ગુણેની ખાણ છે અને સર્વ પ્રકારના શુભ પર્યાની ઉત્પત્તિનું નિધાન છે. સ્વરૂપ રમણતા એ મોક્ષનું અનન્ય કારણ છે. સ્વરૂપ રમણતાનું સાધન અરિહંતાદિ ચારનું સ્મરણ છે. ભાવથી થતું શ્રી અરિહંતાદિ ચારનું સ્મરણ, એ જીવસ્વરૂપનું જ સ્મરણ હેવાથી જીવને વિશ્રાંતિનું પરમ સ્થાન કહ્યું છે. કહ્યું છે કે, जीयात्पुण्यांगजननी, पालनी-शोधनी च में । हंसविश्रामकमल-श्रीः सदेष्टनमस्कृतिः ॥१॥ અર્થ : પુણ્યરૂપી શરીરને પેદા કરનાર, પુણ્યરૂપી શરીરનું પાલન કરનાર અને પુણ્યરૂપી શરીરનું શોધન કરનાર તથા જીવરૂપી હંસને વિશ્રાંતિ આપવા માટે કમળના વનની શોભાને ધારણ કરનાર એવી, શ્રી પંચપરમેષિની નમસ્કૃતિ સદા જયવંત વર્તે. અહીં શ્રી પંચપરમેષિની નમસ્કૃતિ એ જ ચતુશરણ ગમનરૂપ છે. એ જ નિશ્ચયથી આત્મસ્વરૂપ રમણતા છે અને એ જ મેક્ષનું અનંતર કારણ છે. નમામિ એ પદમાં ત્રણ આવશ્યકે સમાયા છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ગુણને વિકાસ કરનારા સામાયિક, ચઉવિસ અને ગુરુવંદનની આરાધના, એક “નમામિ પદમાં સમાઈ જાય છે. “ખમામિ એ ૫૪માં પ્રતિક્રમણ, કાયેત્સર્ગ અને પચ્ચક્ખાણ આવશ્યક સમાઈ જાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ ન થયેલા દેની શુદ્ધિ માટે કાર્યોત્સર્ગ અને એ બનેથી શુદ્ધ ન થઈ શકે એવા દેશેની શુદ્ધિ માટે પચ્ચકખાણ આવશ્યક છે. આ. ૫૨ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આમ ઉત્થાનને પાયો નમામિમાં ઉપકારી તત્ત્વ પ્રત્યે કૃતજ્ઞતા છે. “ખમામિ'માં અપકાર માત્રની ક્ષમાપના છે. નમામિ અને “ખમામિ જેના જીવનમાં નથી તેને શુભયાનને અભાવ છે. કૃતજ્ઞતાને સ્થાને કૃતજ્ઞતા અને પોપકારને સ્થાને અપકારનું સેવન ચાલુ છે. તે બને આર્તધ્યાનનાં જ નહિ, વુિ રૌદ્રધ્યાનના પણ ઉત્પાદક છે, તેથી બન્ને પ્રકારના અશુભધ્યાનને રોકી, બંને પ્રકારના શુભધ્યાનનું સેવન કરાવનાર છ યે પ્રકારના આવશ્યકના સંગ્રહરૂપ “નમામિ” અને “ખમામિ” એ બંને ગુણે ક્ષણે ક્ષણે આરાધ્ય છે. નમવું અને ખમવું નમામિ સાવ નિળri I અને તમામ સંવ જિવાનું ? “એ બે પદોમાં આરાધનાને સાર આવી જાય છે. જઘન્ય કેટિન જીવમાં સમ્યગ્દષ્ટિ જીવને પણ સમાવેશ થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધીના બધા આદરણીય પૂજનીય હેવાથી તે બધા પ્રત્યે નમસ્કારભાવ ઉપર્યુક્ત છે. “વામિ નવ વીવા ” માં પ્રથમ ગુણસ્થાનકથી માંડી ચાદમાં ગુણસ્થાનક સુધીના બધા જ સાથે ખમત-ખામણ થઈ જાય છે મારા આત્માથી થયેલી અવહેલના, વિરાધના પછી તે સંસારવર્તી જીવની હેય યા મુક્તિએ ગયેલ જીવની હોય. તે બધાની આલોચના અને ખમત-ખામણાં ન થયાં હોય, તે તે કરવાં આવશ્યક છે. “બ્રામેમિ સવ ઉજવા” પદથી તે આવી જાય છે. નમામિ સત્ર કળાના” એ પાઠમાં સમ્યગ્દષ્ટિથી માંડીને સિદ્ધ ભગવંત સુધીના આત્માની પૂજ્યતા સમજીને “” શબ્દ મૂક્યો છે. ઉત્તરાર્ધ એટલે “વામિ સાવ નિવામાં ” પાઠમાં “સા' શબ્દથી સમ્યગ્દર્શનથી નીચલી ભૂમિકાના યાવત્ અવ્યવહારરાશિ પર્યન્તના નિગોદના જીવન સંગ્રહ કરવા માટે સત્ર શબ્દ મૂકે છે. જે જે વર્ગના આત્માઓ સાથે જે જે વ્યવહાર ઉચિત છે, તેનું પાલન કરવા માટે બંને જગ્યાએ “a” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. તેમ કરવાથી અખિલ જીવતરવની સાથેના વ્યવહારને બંધ થાય છે અને આત્માનું શુદ્ધિકરણ તથા ઉત્થાન થઈ શકે છે. પારાને સિદ્ધ કરવજનું રૂપ આપવું હોય, તે તેમાં રસાયણશાસ્ત્રી તથા બીજી ઔષધિઓની આવશ્યક્તા રહે છે. તેવી રીતે જીવનના શુદ્ધિકરણ તથા ઉત્થાન માટે પણ રસાયણશાસ્ત્રીના સ્થાને ગુરુતત્વની અને ઔષધિઓના સ્થાને શુદ્ધિકરણના તે તે ઉપાયાની જરૂર પડે છે. નમામિ સાવ નિળા' મા ગુરુતવ આવી જાય છે અને “માનિ સદાનિવામાં ૨સાયણ પ્રસંગ આવી જાય છે. આરાધનાના આ બે ઉપાય પ્રાપ્ત થવાથી જીવન ધન્ય બને છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ મુક્તિનો માર્ગ ૪૧૧ પહેલા ઉપાયમાં જિનભક્તિ છે. બીજામાં જીવમત્રી છે. એકમાં સુકૃતાનમેદના છે. બીજામાં દુષ્કૃતગહ છે. એકમાં પૂજ્ય-તત્વ સાથે ઉચિત વ્યવહારનું પાલન છે, બીજામાં સંપૂર્ણ જીવશશિ સાથે ઉચિત સંબંધ છે. તાત્પર્ય કે નમવું અને ખમવું, એ આરાધનાને સાર છે. નમનીયને ન નમવું. તે અપરાધ છે. તેનું પ્રાયશ્ચિત નમનીયને નમવાથી થાય છે. બધા છાને ખમવામાં ભવસ્થિતિને પરિપાક થાય છે. આ બે ઉપાયે વડે જીવ શિવપદને અધિકારી બને છે. મુક્તિનો માર્ગ તો, તો, સંતો ' ક્ષાન્ત, કાન્ત, શાન્ત આ શબ્દ શાસ્ત્રમાં વારંવાર આવે છે, એથી એનું રહસ્ય સમજવા જેવું છે. નમવું એટલે ખમવું, જમવું, શમવું. ખમવું એટલે કે ઈ પાપ ન કરે એ ભાવના. દમવું એટલે કેાઈ દુઃખી ન થાઓ એ ભાવના, શમવું એટલે સર્વ કઈ મુક્ત બને એ ભાવના. નહિ પમનાર પાપી બને છે. નહિ દમનાર દુઃખી થાય છે. નહિ શમનાર મુક્તિ પામી શકતું નથી. પાપથી મુક્ત થવા માટે ખમવું જોઈએ. દુખથી મુક્ત થવા માટે મન-ઈન્દ્રિયોને દમવાં જોઈએ. કર્મ અને કલેશથી મુક્ત થવા માટે ભરહિત થવું જોઈએ. સર્વને માટે આત્મતુલ્ય સુખ ઈચ્છવું જોઈએ. ધર્મના અધિકારી બનવા માટે કોઈ પાપ ન કરે, કેઈ દુખી ન થાઓ, સવ કઈ મુક્તિને પામે. એ પ્રાર્થના નિરંતર કરવી જોઈએ. એથી ક્ષમા, શમતા, નિર્લોભતા પુષ્ટ થાય છે. અથવા ક્ષાત એટલે આપણે બીજા પર ગુસે ન કર જોઈએ. આપણે આપણા ગુસ્સા પર ગુસ્સે કર જોઈએ. દાન્ત એટલે આપણે આપણું મન અને ઈન્દ્રિ ઉપર કાબૂ મેળવા જોઈએ. બીજા ઉપર કાબૂ સ્થાપવાની કેશિશ ન કરવી જોઈએ. શાન્ત એટલે આપણે આપણા માટેની બાહા ઈચ્છા અને તૃષ્ણા ત્યાગ કરવો જોઇએ અને બીજાઓની શુભ ઈચ્છાઓ અને ભાવનાઓ પૂર્ણ થાઓ એમ ઈચ્છવું જોઈએ. એ માટે સરળ ઉપાય, સર્વ સો, પ્રાણીઓ માટે પાપ ન કરવાની દુખ ન પામવાની અને સકળ કર્મ-કલેશથી મુક્ત થવાની ભાવના કેળવવી જોઈએ. દુખીની મૈત્રી દયા છે, સુખીની મૈત્રી પ્રમોદ છે, પાપીની મૈત્રી દાસીન્ય છે. એ રીતે જીવ માત્ર પ્રત્યે સ્નેહની, નિ:સ્વાર્થ પ્રેમની ભાવના કેળવવી જોઈએ. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આત્મ-ઉત્થાનને પાયે મેક્ષનાં સાધન માતાના ત્રણ ગુણ ક્ષાત્તતા, દાંતતા અને શાન્તતા જેમ પુત્રને અનુલક્ષીને છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવન એ ત્રણ ગુણ સમસ્ત જીવસૃષ્ટિ પરત્વે છે. પુત્રના અપરાધ પ્રત્યે માતા ક્ષમાશીલ હોય છે. પુત્ર પ્રત્યેની મમતના કારણે માતા પિતાની ઈન્દ્રિયોને દમનારી હોય છે અને પુત્રમાં અહ ભાવના કારણે દુ:ખ વખતે ધેર્ય ધારણ કરનારી અર્થાત શાત હોય છે. અપરાધને ખમવું, સુખને ત્યજવું અને દુઃખને સહવું એ ત્રણે સ્નેહનાં કાર્ય છે. નેહનું પરિણામ અપરાધને ગળી જાય છે, અને સહી લે છે અને સુખને ત્યજી શકે છે. | સ્નેહ યાને વાત્સલ્યના કારણે માતા, પુત્રના સુખે સુખી, દાખે દુખી અને અપ ધ પ્રત્યે સહાનુભૂતિ દાખવી શકે છે તથા પુત્રનું સુખ એ પોતાનું સુખ, પુત્રનું દુઃખ એ પિતાનું દુઃખ અને પુત્રના દેષ એ પિતાના દોષ માની શકે છે સમ્યગ્દષ્ટિ જીવ પણ બીજાના દુઃખ પ્રત્યે દયાવાન, સુખ પ્રત્યે પ્રમોદવાન અને પાપ પ્રત્યે ક્ષમાવાન રહી શકે છે ધમ પૂર્ણ પ્રેમમય હોવાથી તે એક સાથે માતાની, પિતાની, મિત્રની, બંધુની, સ્વામી અને ગુરુની ઉપમા પામી શકે છે. ધર્મ એ કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાનું નામ નથી, પણ તેની પાછળ રહેલા સ્નેહપરિણામનું નામ છે જ્ઞાન અને ક્રિયા એ સ્નેહને પ્રગટ કરવાનું અને અભિવ્યક્ત કરવાનું એક સાધન માત્ર છે. જે જ્ઞાન સર્વ પ્રત્યે નેહના પરિણામને પેદા કરી શકે અને જે ક્રિયા સર્વ પ્રત્યે સદ્દભાવવાળું વર્તન રખાવી શકે, તે જ્ઞાન અને ક્રિયામાં સમ્યગપણું લાવી આપનાર સ્નેહ પરિણામ તે સમક્તિ છે. સમકિત વિનાના જ્ઞાન અને ક્રિયા નકામાં છે, તેમ સ્નેહ-પરિણામ વિનાનાં જ્ઞાન અને ક્રિયા નકામાં છે. નેહ પરિણામ એ જ ધર્મનું મૂળ છે અને એ જ સમ્યગ્દર્શનનું પરિણામ છે. જ્ઞાન એ નેહપરિણામનું કારણ છે અને ક્રિયા એ ને પરિણામનું કાર્ય છે. જે જ્ઞાન ને પરિણામને ન વિકસાવી શકે, તે જ્ઞાન અજ્ઞાન છે. જે ક્રિયા નેહ પરિણામની અભિવ્યક્તિ ન કરે તે ક્રિયા અક્રિયા છે અથવા અસત્ ક્યિા છે. નેહ પરિણામને વિકસાવનારું જ્ઞાન ભણવું જોઈએ અને નેહ પરિણામને પુષ્ટ કરનારી ક્રિયા કરવી જોઈએ. શાસ્ત્ર દષ્ટિએ મૈગ્યાદિનું સંવેદના અને ગુરુ લાઘવ વિજ્ઞાન જેને હોય, તેનું જ જ્ઞાન સમ્યકજ્ઞાનની ઉપમા પામે છે અને તેની જ ક્રિયા સભ્ય ક્રિયાની પ્રસિદ્ધિ મેળવે છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ નયવાદ श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः । शुष्कवादाद्विवादाच्च परेषां तु विपर्ययः ॥ સર્વે નયનાં જાણકાર અનેકાંતવાદીઓને ધર્મવાદથી કલ્યાણ થાય છે, જ્યારે અજાણ એકાંતવાદીને શુષ્કવાદ અને વિષાદથી પરાજય થાય છે, દરેક સમયે દ્રથિક અને પર્યાયાર્થિક નયથી જોતાં શીખા, દુનિયાની તમામ ચીજોને ક્રૂર્બાથિક નયથી જુએ, એટલે રાગ–દ્વેષ નહિ થાય, પેાતાને પર્યાયાકિનયથી જુએ એટલે એમ થશે કે આ મારું અસલ વરૂપ નથી. માત્ર પર્યાય છે, માટે મારા મૂળ સ્વરૂપને પ્રગટાવવા માટે તમામ પુરુષાર્થ કરવા જોઇએ, એ ભાવના જોર પકડશે. જે આ રીતે ઉભય નયના વિચાર કરવામાં ન આવે તા ભ્રાંતિ થવાના સ ́શવ છે, એટલે નય સાપેક્ષ એકાંત રહિત–અનેકાંતપૂર્ણાંકનુ' સચાટ માર્ચંદČન આપીને નવી જ ષ્ટિ આપતા એવાપરમ સ્યાદ્વાદ વેત્તા પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્ર કરવિજયજી ગણિય Page #450 -------------------------------------------------------------------------- ________________ નયવાદ આપત્તિઓને સમૂળનાશ કરવા માટે પ્રભુશ્રી મહાવીર સ્વામી ભગવાને જે માર્ગ બતાવ્યું છે, તે અનેકાંતવાદ અથવા નયનાદના નામે ઓળખાય છે. તેને આશ્રય લેનાર આ જગતમાં કે ઈ પણ સ્થાને પરાભવ પામતે નથી, એવું તેઓશ્રીનું વચન છે અને તેથી જ તેઓશ્રીના વચન ઉપર જેમને સંપૂર્ણ શ્રદ્ધા છે, તેઓ જ્યારે જ્યારે પરાભવ પામે છે ત્યારે ત્યારે સ્વીકારે છે કે અમારો પરાભવ થયે છે તેમાં સ્યાદવાદ શૈલીનું ઉલ્લંઘન કર્યું હશે, અન્યથા આવું ન થાય. એવી માર્ગ સ્થિત સમાધિમાં સમ્યફ સ્થિરતા કરાવનાર સ્યાદવાદ અને નયવાદનાં પ્રેરક પ્રકરણ ૧ નયવાદની ઉપગિતા ૬ અનેકાંતવાદ ૨ સ્યાદવાદ દર્શન ૭ શુદ્ધ નયની ભાવના ૩ સ્યાદવાદની સાર્વભૌમતા ૮ વ્યવહાર-નિશ્ચય દર્શન ૪ સ્યાદ્વાદનું મહત્વ ૯ પરસ્પરોપગ્રહો છવાનાં ૧. નિશ્ચય મોક્ષમાર્ગ ૫ એકાંતદષ્ટિના દે Page #451 -------------------------------------------------------------------------- ________________ નયવાદની ઉપયોગિતા ૪૧૫ નયવાદની ઉપયોગિતા જૈન દર્શનમાં વસ્તુનું જ્ઞાન, પ્રમાણે અને નય–ઉભયથી કરવાનું ફરમાવ્યું છે. વમળનામ'. એ વાચક શ્રી ઉમાસ્વાતિજીનું પ્રસિદ્ધ વચન છે. જૈન દર્શનમાં પાંચ જ્ઞાન પ્રમાણ સ્વરૂપ છે. તેના નામ અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન છે. તેમાં પ્રથમનાં બે જ્ઞાન, પરેશ પ્રમાણુ છે અને પછીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ એટલે કેવળ આત્માથી જણાય છે. પરોક્ષ એટલે જે જાણવા માટે આત્માને ઈન્દ્રિ અને મનની સહાય લેવી પડે તે. મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિયે અને મનની સહાયથી થાય છે અને શ્રુતજ્ઞાન એકલાં મનની સહાયથી થાય છે; પણ બને પરોક્ષ પ્રમાણ જ્ઞાન છે. નય એ શ્રુતજ્ઞાનને જ એક પ્રકાર છે. જે જ્ઞાન વસ્તુના એક અંશને ઈતર અંશેનાં અ૫લાપ કર્યા વિના જણાવે તે નથુત છે. સ્વાભિત અંશને જણાવવાની સાથે ઈતર અને જે અપલાપ કરે તે દુનયશ્રત છે અને વસ્તુના સમગ્ર અંશેને જણાવે તે સ્યાદવાદમૃત છે. આ જ વાત આપણે એક દષ્ટાંતથી સમજીએ ધર્મના અનુક્રમે ચાર પ્રકાર છે: દાન, શીલ, તપ અને ભાવ. એ ચારમાંથી કઈ એકને જ ધર્મ તરીકે સ્થાપન કરે તે નયકૃત છે. એકને ધર્મ તરીકે સ્થાપી બીજનાં ધર્મ સ્વરૂપને નિષેધ કરે છે દુર્નયકૃત છે અને ક્રમશ ચારેય (દાન, શીલ, તપ અને ભાવ)ને ધર્મ તરીકે વર્ણવવા તે સ્યાદવાદદ્ભુત છે. વળી ધમને આરાધવા માટે અનુક્રમે ત્રણ ગુણોની અથવા ત્રણ તવેની આવશ્યક્તા રહે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ગુણ છે. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ત છે. તેમાંના કેઈ એકને સ્વીકાર તે સુનય. તે નય સાથે બીજાને તિરસ્કાર તે દુર્નય. અને ત્રણેને સ્વીકાર તે સ્યાદ્વાદ. જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે, એ વાક્ય સાચું છે, પણ એ એક જ મોક્ષમાર્ગ છે” એમ કહેવું એ સાચું નથી, પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષને માર્ગ બને છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ આત્મ-ઉત્થાનને પાયે તેવી જ રીતે દેવાધિદેવની પૂજા એ મેક્ષનો માર્ગ છે, એ વાક્ય સાચું છે. પણ એ એક જ વાક્ય સાચું છે, એવું નથી. ગુરુવંદન પણ મોક્ષમાર્ગ છે, એ વાક્ય પણ સાચું છે અને દેવગુરુ અને ધર્મ એ ત્રણેને મેક્ષના માર્ગ તરીકે સ્વીકાર એ સ્યાદ્વાદશ્રુત છે. ત્રણમાંથી કઈ એકને સવીકારનાર નયશ્રત છે અને કોઈ એકને સ્વીકારી અન્યને નિષેધ કરનાર દુનિયશ્રત છે. આ જ વાતને વ્યાવહારિક દષ્ટિએ સમજવા માટે લાડવાનું દષ્ટાંત છે. નયકૃત–દુનયકૃતનાં દૃષ્ટાંત ઘી, ગોળ અને આટ-એ ત્રણેના વિધિપૂર્વક્તા મિશ્રણથી લાડ બને છે. એ ત્રણ માંથી કોઈ એકને માદકનું કારણ કહેવું-એ નય છે; એકને કહીને બીજાને નિષેધ કરએ દુર્નય છે; ત્રણેનું સ્થાપન કરવું-એ સ્યાદ્વાદ છે. બીજુ દાંત ઘરનું છે. કઈ પણ ઘર અથવા મકાન તેનાં પાયાની, ભીંતની અને છાપરાની અપેક્ષા રાખે છે. ઘર માટે પાયાને સ્વીકાર કરવો, પાયા સિવાય બીજાને ઈન્કાર કરવો અને ત્રણેને સ્વીકાર કર-એ ત્રણે વાક્યો દેખીતી રીતે જ ભિન્ન છે. એ ત્રણે વાક્યોને અનુક્રમે નય, દુર્નય અને સ્યાદવાદની સંજ્ઞા આપી શકાય. આ રીતે નયવાદ, દુર્નયવાદ અને સ્યાદવાદ, પ્રત્યેક સ્થળે વિચારી શકાય છે. દયવાદ એ એકાંતવાદ છે, સ્યાદવાદ એ અનેકાંતવાદ છે અને નયવાદ એ અને કાંતવાદને જ એક અંશ છે. શ્રી જૈનદર્શનમાં એકાંતવાદને મિથ્યા કરાવ્યા છે. મોક્ષમાર્ગમાં તે વિદ્મભૂત છે, અનંથકર છે. અસ અભિનિવેશને પોષનાર છે. જ્યારે અનેકાંતવાદ મિથ્યા અભિનિવેશને ટાળનાર છે, માધ્યસ્થ પરિણતિને પિષનાર છે તથા મુમુક્ષુઓને સર્વ પ્રકારની વિરાધનાઓથી બચાવી આરાધનાના માર્ગે ચઢાવનાર છે. નયવાદની ઉપગિતા પ્રવૃત્તિમાં દઢતાને લાવનારી છે તથા સાચાં કારણેને સ્વીકાર કરી અન્ય પણ તેટલાં જ સાચા કારણેને ઈન્કાર કરાવતાં બચાવી લેનાર નીવડે છે, કેવળ જ કાર” દ્વારા બીજા કારણેનો ઉછેર કરતાં અટકાવનારી પુરવાર થાય છે. ઘોર અંધારી રાતે દીવા જેટલું ઉપકારક આ જ્ઞાન મુમુક્ષુઓને માર્ગદર્શક નીવડે છે. એકાંતવાદનાં ફળ જૈન શાસકારોના અભિપ્રાય મુજબ આ નયવાદ અને સ્યાદવાદનું રહસ્યપૂર્ણ જ્ઞાન નહિ થવાને લીધે જ, જીવ અનાદિકાળથી એકાંતવાદમાં તણાઈ આ ભવાટવીમાં પરિ. ભ્રમણ કર્યા કરે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ-દર્શન ૪૧૭ એકાંતવાદના આ અંધકારમાંથી જીવને બચાવી લેનારું સમ્યજ્ઞાન, નયવાદ અને સ્યાદ્વાદને તેના સાચા સ્વરૂપમાં વિસ્તારથી સમજાવનાર, પૂર્વાચાર્યોના અનેક ગ્રંથરતને આજે પણ મોજુદ છે. તેમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ રચિત “સમ્મતિત” ગ્રંથ સૌથી મોખરે છે. બીજે શ્રી મહલવાદીનો “નયચક્ર' નામે ગ્રંથ છે. તદુપરાંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી રચિત “અનેકાંત જય પતાકા” વાદીદેવસૂરિજીને “પ્રમાણુ નય તત્વ લેનાલંકાર કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસુરીશ્વરજીનો “સ્યાદ્વાદ મંજરી” નામની ટીકાવાળા “અન્ય એગ વ્યછેદ ક્ષત્રિશિકારૂપ' તથા પ્રમાણ મીમાંસા, ઉપાયાય શ્રી યશોવિજયજી વિરચિત શાસવાત સમુચ્ચયની ટીકા સ્વરૂપ સ્યાદવાદ ક૯૫લતા તથા બીજાં પણ નય પ્રદીપ, નય રહસ્ય, નપદેશ ઇત્યાદિ નાનાં નાનાં પ્રકરણે અનેક છે. આ બધા ગ્રંથે તેમજ પ્રકને ગુરુગમથી ભણવા અને સમજવા માટે જેઓ સાચા અંતઃકરણથી પ્રયાસ કરે છે, તેઓને જ્ઞાનને કેઈ નવો દિવ્ય-પ્રકાશ પ્રાપ્ત થાય છે કે જેના તેજ વિસ્તારમાં અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે અને સમ્યજ્ઞાનરૂપી સૂર્ય સહસ્ત્ર કિરણ વડે અંતરમાં અજવાળા પાથરે છે. સન્માર્ગે ચઢાવી મોક્ષમાર્ગમાં આગળ વધારનાર નયવાદના મર્મને હૃદયસાત કરવાથી સુઝબુઝ સહુને વહેલી સ્પર્શે! સ્યાવાદ-દર્શન શ્રી જૈનશાસને બતાવેલે આરાધનાનો માગ કહે કે “જેની–આરાધના” કહે, એ બે નો અર્થ એક છે. જેની એટલે શ્રી જિનેશ્વરદેવ સંબંધિત અથવા શ્રી જિનવરો પદિષ્ટ. મતલબ કે શ્રી જિનેશ્વરદેએ શ્રી જેનશાસન પ્રવર્તાવ્યું અને શ્રી જૈનશાસને આરાધનાને માર્ગ બતાવ્યું. આરાધનાને માર્ગ આરાધનાથી ભિન્નનથી અને આરાધના શ્રી જેનશાસનથી ભિન્ન નથી. શ્રી જૈનશાસન, આરાધના અને આરાધના માર્ગ એ ત્રણેય નિશ્ચયથી અભિન્ન હોવા છતાં વ્યવહારથી ભિન્ન પણ છે. એક જ વસ્તુને ભિન્ન અને અભિન્ન એવા બે વિરુદ્ધ ધર્મોવાળી કહેવી એમાં ઉપલકદષ્ટિએ ભલે વિરુદ્ધ જેવું લાગે પણ તાવિક–દષ્ટિએ તે વિરુદ્ધ નથી, પણ અત્યંત સુસંગત છે. જગતનો કેઈ પણ પદાથ એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન ધર્મોવાળો છે જ નહિ. આ. ૫૩ Page #454 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા ચેતન અને જડ જેવા સર્વથા વિરુદ્ધ જલુાતા ધર્મોવાળા પદાર્થો પણ સથા ભિન્ન નથી, તેમજ આત્મા અને દેહ જેવા સર્વથા અવિરુદ્ધ જણાતા ધર્મોવાળા પદાર્થો પણ સર્વથા અભિન્ન નથી. ૪૧૮ ચેતનત્વ અને જડત્વ જેવા વિશેષ ધર્મોથી ચેતન અને જડ જેમ સર્વથા ભિન્ન છે, તેમ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ જેવા સર્વ સામાન્ય ધર્મોથી ચેતન અને જડ સથા અભિન્ન પણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિ ધર્મો વડે આત્મા અને જીવમાં જેમ અભેદ જણાય છે, તેમ ‘અતિ તાન્ તાનું વર્ચાચાન્ત્રપ્નોતિ' ( તે તે પર્યાયાને પામે છે,) અને ‘નીતિ વિષ-ત્રાબાન્ધાતિ' (દશ પ્રકારના પ્રાણૈાને ધારણ કરે છે.) એ એ અર્થી આત્મા અને જીવના ભેદ પણ જણાવે છે. પાંચાને ધારણ કરવા રૂપ ધમ સિદ્ધાત્માઓને છે, જયારે દશ પ્રકારના પ્રાણાને ધારણ કરવા રૂપ ધર્મ સિદ્ધાત્માઓને નથી. આ રીતે જેમ સિદ્ધના અને સંસારના આત્માએ ભિન્ન પણ છે, તેમ ચૈતન્ય લક્ષણ ઉભયમાં સમાન હોવાથી અભિન્ન પણ છે. અનેકાન્તવાદની વ્યાપકતા શિન્નાભિન્ન, નિત્યાનિત્ય, એકાનેક આદિ સવ થા વિરુદ્ધ ભાસતા ધર્મો આ રીતે જગતના પ્રત્યેક પદાર્થોમાં રહેલાં છે. એટલા જ માટે અનેકાન્તવાદની આવશ્યકતા છે કે, જેથી પદાર્થના સ્વરૂપનુ' યથા-દર્શન અને નિરૂપણ કરવાની તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય. અનેકાન્તવાદના આશ્રય સ્વીકાર્યા સિવાય કોઈ પણ પદાર્થ નું સત્ય નિરૂપણુ થઈ શકતું નથી. એક જ આકારવાળુ વિજ્ઞાન અનેક આકારાથી યુક્ત છે. એક જ ચિત્રરૂપ, અનેક રૂપાને ધારણ કરે છે તથા એક જ પ્રકૃતિ-સત્ત્વ, રજસ અને તમસ એવા ત્રણ પરસ્પર વિરુદ્ધ ધર્મોથી સહિત છે, એમ વિદ્વાન ગણાતા પણ બૌદ્ધો, નયાયિકા અને સાંખ્યાને અનુક્રમે નિરૂપણુ કરવુ' પડયુ છે. અનેકાન્તવાદને છેડીને, કાઇપણ પદ્મા'ની વ્યવસ્થા આજ સુધી કાઇ કરી શક્યું નથી અને કાઈ કાળે તે શકય પણ નથી. અનેકાન્તવાદ એ જ તત્ત્વવાદ છે, એકાન્તવાદ એ મિથ્યાવાદ છે. ભિન્નાભિન્ન ભેદ અને અભેદ એ એ વિરુદ્ધ ધર્માં પણ એક જ વસ્તુના આશ્રય કરીને રહેલા છે. ૪'તશૂળવાળા હાથી ' એમ કહેવાથી હાથી અને તેના દાંત હાથીથી જુદા છે, એમ સિદ્ધ થતું નથી. હાથીના દાંત હાથીના શરીરની જેમ ભિન્ન નથી, તેમ અભિન્ન પણ નથી. જો અભિન્ન જ હાય તે। ‘હાથીના દાંત' એમ ભેદ અથર્થાંમાં વપરાતી છઠ્ઠી Page #455 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદને મહિમા ૪૧૯ વિભક્તિથી કદી નિર્દેશ થઈ શકે જ નહિ. મતલબ કે હાથીના દાંત એ અવયવરૂપે હાથીને શરીરથી ભિન્ન છે અને એક જ શરીરને અવયવ હોવાથી અવયવીરૂપે અભિન્ન છે. આ રીતે ભેદભેદને વ્યવહાર સમસ્ત જગતમાં પ્રસિદ્ધ છે, તેમ છતાં તેને સ્વી. કાર ન કરો એ મિથ્યા-મતિની નિશાની છે. અનેકાન્તવાદ એ નિર્મળ આંતર-ચક્ષુ છે, તેના ઈન્સ્ટાથ્થી તાત્વિક દષ્ટિ લુસ થાય છે અને તવમાગથી ભ્રષ્ટ થવાય છે. સ્યાદવાદનો મહિમા આપણે જોઈ ગયા કે શ્રી જૈનદર્શન, આરાધના કે આરાધનાનો માગ, એ શ્રી જિનેશ્વરના ઉપદેશથી કેઈ ભિન્ન વસ્તુ નથી. શ્રી જિનેશ્વરદેવોને ઉપદેશ એનું જ નામ શ્રી જેનદર્શન છે. ઉપદેશ, દશન, આરાધના અને માર્ગ આ ચારે ય ભિન્ન નથી અર્થાત્ અભિન્ન છે. પણ એથી કેઈએ એમ માની લેવાનું નથી કે એ ચારે ય સવશે અભિન્ન છે. ભેદભેદને આટલે વિવેક કરી શકવાની આતરસૂઝ ધરાવનારા આત્માઓ ભાવથી શ્રી જૈનદર્શનને પામવાને લાયક બની શકે છે, તે સિવાય નહિ. શ્રી જિનેશ્વરને ઉપદેશ અને શ્રી જૈનદર્શન દ્રવ્યતયા અભિન્ન હોવા છતાં પર્યાયતયા ભિન્ન છે. શ્રી જૈનદર્શન અને એથી આરાધના સામાન્યતયા એક હવા છતાં વિશેષતયા જુદી છે. આરાધના અને આરાધનાને માગ જાતિતયા એક હેવા છતાં વ્યક્તિતયા અનેક છે. આ રીતને વ્ય-પયયને, સામાન્ય-વિશેષને કે જતિ-વ્યક્તિને વિવેક નહિ કરી શકનાર માટે પૂ. ઉપાધ્યાયજી ભગવંત શ્રી યશોવિજયજી મહારાજાએ સાચું જ કહ્યું છે કેગુરુ ઉપદેશ વિના જન મૂઢા, દશવ જૈન વગોવે; પરમ ગુરુ, જેન કહે કર્યું છે ? સ્યાદ્વાર પૂરન જે જાને, નયગર્ભિત જસ વાચા, ગુન, પર્યાય, દ્રવ્ય, જે બુઝે, સે હી જેન હૈ સાચા. - - પરમ ગુરુ, જેન કહે કર્યું હવે?” આ પંક્તિઓનું તાત્પર્ય એ છે કે, જે આત્મા સ્યાદવાદને જાણતા નથી. જેની વાણી નયવાદથી અર્થાત્ અપેક્ષાવાદથી ગર્ભિત નથી, ગુણ, પર્યાય કે દ્રવ્યનું જેને જ્ઞાન નથી, તે સાચે જેન નથી, એવા આત્માઓ સ્યાદ્વાદના જ્ઞાતા ગુરુઓની નિશ્રા વિના જ્યાં-ત્યાં શ્રી જૈનદર્શનની વગોવણી કરે છે. મતલબ કે સ્યાદ્વાદની પરિણતિ સિવાય પૂર્ણતાના પંથે પ્રયાણ શક્ય જ નથી. Page #456 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે પારમેશ્વરી આશા શ્રી જિનવપદષ્ટિ આરાધનાનો બીજો પર્યાય પરમેશ્વરી-આજ્ઞા પણ થઈ શકે છે. પારમેશ્વરી એટલે પરમેશ્વર સંબંધી અને આજ્ઞા એટલે આરાધના ! પરમેશ્વર એટલે સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યને ધારણ કરનારા ! સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યાના માલિક, આ જગતમાં ત્રિભુવન ઉપકારક શ્રી તીર્થકર નામરૂપી પરમ પાવની પુણ્ય-પ્રકૃતિને ઉપભેગ કરનાર શ્રી તીર્થકર દે જ છે. સાચા પરમેશ્વર “આ જગતમાં એક જ પરમેશ્વર છે! અને તે નિત્ય મુક્ત છે. એ પરમેશ્વરની ઈચ્છાથી જ જગત ઉત્પન્ન થઈ જાય છે અને ઈચ્છા માત્રથી જ જગતને વિનાશ થઈ જાય છે.” પરમેશ્વર સંબંધી આ પ્રકારની નિરાધાર કલ્પના કેટલી અસંબદ્ધ અને વિરોધી છે, તે ચર્ચવાને અહીં પ્રસંગ નથી. કિન્તુ પારમેશ્વરી આજ્ઞા સમજવા માટે સત્ય પરમેશ્વર કેણ છે? એ સમજ્યા વિના ચાલી શકે તેમ પણ નથી. નિત્યત્વ અને મુક્તત્વ વિશેષણથી અલંકૃત એક પરમાત્મા જગતનું સંચાલન કરે છે–એમ કહેવું એ “નિત્તરમહું મૌની” એમ બેલવાની જેમ નિતાત અસત્ય છે. બેલું પણ છું અને મૌન પણ છું' એમ કહેવું એ જેમ પિતાના જ વચન વડે પોતાની પ્રતિજ્ઞાનું ખંડન છે, તેમ પરમેશ્વર નિત્ય પણ છે અને સંચાલક પણ છે તથા મુક્ત પણ છે અને ઈચ્છાયુક્ત પણ છે, એમ કહેવું એ પણ સ્વપ્રતિજ્ઞા-વિધી છે. પ્રથમ તે અપ્રચુત, અનુત્પન્ન, સ્થિરેકસ્વભાવ નિત્યત્વ ધર્મયુક્ત કઈ પણ પદાર્થ જગતમાં હસ્તી ધરાવી શક્તા નથી. જેટલા સત્ પદાર્થો છે, તે સઘળા ઉત્પાદ, વ્યય અને પ્રવ્યને અવિનાભાવ સંબંધ છે અર્થાત એકની ગેરહાજરીમાં બીજે રહી શકો જ નથી. જેમ દીપક અને તેને પ્રકાશ, રત્ન અને તેની કાન્તિ એક બીજાથી છૂટા પડી શકતા નથી, તેમ દ્રવ્ય અને પર્યાય એક બીજા વિના હયાતિ ભેગવી શકતાં જ નથી જ્યાં પ્રકાશ નથી, ત્યાં દીપક નથી અને જ્યાં દીપક નથી ત્યાં તેને પ્રકાશ નથી, તેમ જ્યાં દ્રવ્ય નથી ત્યાં પર્યાય નથી અને જ્યાં પર્યાય નથી, ત્યાં દ્રવ્ય પણ નથી એટલા જ માટે “અપ્રચુત” એટલે વ્યયરહિત અને “અનુત્પન્ન” એટલે ઉત્પાદરહિત એવા કોઈ પણ એક સ્થિર પરમેશ્વર જગતમાં હયાતિ ધરાવે છે, એમ માનવું એ ઉત્પાઇ અને વ્યયધર્મરહિત શશશંગ (સસલાનું શિંગડું') પણ હયાતિ ધરાવે છે, એમ માનવા બરાબર છે. અપ્રચુત, અનુત્પન્ન અને સ્થિરેહવભાવવાળા પરમેશ્વર શશશગ સમાન છે. એ સાબિત થયા પછી, પરમેશ્વરી આજ્ઞા સિદ્ધ કરવા માટે કેવા પરમેશ્વર જગતમાં વિદ્યમાન છે, એ સમજવું બાકી રહે છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદની સાર્વભૌમતા ૪૨૧ નિત્યમુક્ત નહિ, પણ સંસારમુક્ત પરમેશ્વર એ જ સાચા પરમેશ્વર છે. એ સમજવા માટે અહીં એટલું જ સમજવું પર્યાપ્ત છે કે, મુક્તત્વની સાથે નિત્યત્વ વિશેષણ જેટલું અસંગત છે, તેટલું જ મુક્તત્વની સાથે સંસાર એટલે બદ્ધત્વ વિશેષણ સુસંગત છે. જે બદ્ધ જ નથી, તે કઈ કાળે પણ મુક્ત વ્યપદેશને યોગ્ય બની શક્તા નથી. મુક્તપદને સાર્થક કરનારા તે જ છે કે, જે બદ્ધ હેઈને “મુક્ત” બન્યા છે. એટલા જ માટે સંસારમુક્ત પરમેશ્વર એ સાચા પરમેશ્વર છે અને નિત્યમુક્ત પરમેશ્વરની વાત નિરાધાર છે. આશા નિત્યમુક્ત પરમેશ્વરને જગતનું સંચાલન જેટલું અઘટિત છે, તેટલું જ અઘટિત આજ્ઞાનું કરવું છે. આજ્ઞા એટલે આપ્તવચન યાને હિતે દેશ. ઉપદેશ વચનાત્મક છે. વચન-ક્રિયાત્મક છે અને ક્રિયા અનિત્ય છે. નિત્ય પરમેશ્વર, અનિત્ય ક્રિયાનું ઉપાદાન બની શકે એ સર્વથા ન્યાય વિરુદ્ધ છે, એટલું જ નહિ, પણ વચન એ શરીરને ધર્મ છે અને નિત્યમુક્ત આત્માને શરીરને સંબંધ કઈ રીતે પણ ઘટિત થઈ શક્તા નથી. વિષય-કષાયરૂપ સંસારથી મુક્ત પરમેશ્વર જ્યાં સુધી અઘાનિકર્મસહિત છે, ત્યાં પૃથ્વીતલ પર વિચરી હિતેપદેશ આપે છે અને જે ક્ષણે સર્વ-કર્મરહિત બને છે, તે ક્ષણે અશરીરી બની મુક્તિ સ્થાને પહોંચી જાય છે. ત્યાર બાદ તે મુક્તાત્માઓને ઉપદેશકર્મ હેઈ શકતું નથી. સ્યાદ્વાદની સાર્વભૌમતા સ્યાદ્વાદ દષ્ટિ જીવનમાં સ્યાદવાદ પચાવો ખૂબ જ જરૂરી છે. મનની સમાધિ, સાચે સામાયિકભાવ સ્યાદવાદની સહાયથી જ પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં અસમાધિના જે ભાવે જણાય છે, તે બધાય નિરાશાવાદમાંથી જન્મ્યા છે. આ નિરાશાવાદ નબળી બાજુઓના દર્શનથી જન્મે છે. સ્ટાફવાદ આ નબળી બાજુના દર્શનને અટકાવી, સબળી બાજુના દશન તરફ આપણને દોરી જાય છે. સબળી બાજુનું દર્શન આશાનું પ્રેરક છે. આશાવાદી, સમાધિને સારી રીતે સિદ્ધ કરી શકે છે, કારણ કે તેણે ફળની અપેક્ષા રાખી નથી. એક દાખલો લઈએઃ એક કેરી છે. તેને અડધો ભાગ સારો છે, અડધે બગડી ગયે છે. જે બગડેલા ભાગની એની નબળી બાજુને જોઈએ તે નિરાશા થાય. નિશા Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ આત્મ-ઉત્થાનને પાયે શામાંથી અસમાધિ જમે જાતે જ વગર કારણે બુદ્ધિની ભૂલના કારણે દુઃખી થઈએ. પણ જે એ કેરીના સારા ભાગની સારી બાજુને જોઈએ તે ઉત્સાહિત થવાય, મન સ્વસ્થ રહે, બુદ્ધિ આપણને સુખી કરવામાં કારણ બને. આ સામાન્ય દાખલા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે, બુદ્ધિની ભૂલોમાંથી આપણે દુઓ જન્માવીએ છીએ. સ્થાવાદ-દષ્ટિ આ ભૂલો કરતાં અટકાવે છે એ વસ્તુની સબળી બાજુનું દર્શન કરાવીને સ્વસ્થતા પ્રદાન કરે છે. સ્યાદવાદ એક મહાન રથિક ધર્મ સંબંધી જેટલા ઝઘડાઓ જગતમાં ઉપસ્થિત થયા છે, એટલા બીજા કેઈ વિષયમાં કદાચ ઉપસ્થિત નહિ થયા હોય, એમ એક અપેક્ષાથી કહેવાય. મગલેએ ઇસ્લામ-ધર્મના મૂળ ઊંડા લઈ જવા, અગણિત હિંદુ-મૂર્તિઓના ટુકડા કર્યા અનેક હિંદુઓને મુસલમાન બનાવ્યા, હજારો હિંદુ-સીઓને પિતાના અંતાપુરમાં બેસાડી દીધી. અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે હરિજનને આર્થિક મદદ આપી, ખ્રિસ્તી બનાવ્યા. કહેવાતી સેવા આપનારી સંસ્થાઓ ખોલી, નિશાળો ઊભી કરી અને એ પિતાની કાર્યસિદ્ધિ કરતા રહ્યા. આવી ધમધ-વૃત્તિએ જીવમાં પરસ્પર સમન્વય ન સાથે. સ્વાદવાદ આ સમન્વય માટે અકસીર ઈલાજ છે. સ્યાદવાદ બધા દર્શનેની લગામ ઝીલનાર એક મહાન પથિક છે. એણે આ “વાદ-નીતિ” સ્વીકારી નથી, પણ વાદીઓના કલેશ-કંકાસને ટાળવાને રાજમાર્ગ જ અપનાવ્યું છે. દરેક કલેશને નિવારવા એ ન્યાયાધીશ તરીકેનું કાર્ય કરે છે. સહુને કેઈ એક રીતેય સારા જેવા માટે એ અપેક્ષા-દષ્ટિ સ્વીકારે છે. આમ, ધર્મથી ઊભા થતા ઝઘડાઓને, ચુલોને, સંહાર અને ભેગોને સ્યાદવાદ નિવારે છે, પ્રત્યેકમાં રહેલા સુંદર–તવને બહાર લાવી, પ્રત્યેકને માટે બનાવે છે. છતાં બીજાને નાને સિદ્ધ ન કરતાં એને પણ સુ-તત્ત્વને પ્રગટ કરીને એટલે જ મોટે મે આપે છે. આમ પરસ્પર હાથ મિલાવીને સ્યાદવાદ ધર્મના બહાને થતાં યુદ્ધોને દૂર ઠેલે છે. વિશ્વશાન્તિની ભાવના અને સ્યાદવાદ વિશ્વશાંતિની ભાવનાને પણ સ્યાદ્દવાર જ મૂર્ત સ્વરૂપ આપી શકે. એ તે રશિયાને એની પ્રચંડ શક્તિની અપેક્ષાએ, અમેરિકાને સમૃદ્ધિની અપેક્ષાએ; બ્રિટનને મુત્સવીગીરીની અપેક્ષાએ અને જર્મનીને વિજ્ઞાનની અપેક્ષાઓ-એમ પ્રત્યેકને કઈને કેઈ અપેક્ષાએ મહત્વ આપે છે અને કહે છે-આ બધાય બળોના મિલન થાય તે જ વિશ્વ, શાન્તિને માગે વળી શકે? આ બળ જે છૂટા છવાયાં પડેલાં હશે, તે દરેક પિતાને જ બળવાન સમજી બીજાને તુચ્છકાશે. Page #459 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદની સાૌમતા ૪૨૫ ગટરમાંથી કચરા ઉલેચી નાખીએતા પાણી તે આાઆપ વહેવા લાગે છે. કચરા રાખીને પાણીને ધક્કો મારવા એ તા નિરક છે. આ નીતિ સ્યાદ્વાદની છે. જ્યાં ક્લેશાના કચરા દૂર થયા, ત્યાં ધર્મતત્ત્વનું જળ, આપેાઆપ આત્માના પ્રદેશેામાં વહેવા લાગે છે. એકાંત-દશના પેાતાના કહાગ્રહી-મતની સિદ્ધિ માટે જ ગ્રન્થા ભરે છે અને આ સિદ્ધિથી ફ્લેશ જન્માવે છે, પેાતાના અનુયાયીઓને એ કદાગ્રહી બનાવે છે. આમ, ધર્મતત્ત્વની પ્રાપ્તિના નામે લેશ વધે છે. સ્યાદ્વાદ આ જ દેશનાના એકાંતને તાડી નાખે છે અને પછી સર્વ દશ માને પેાતાનામાં સમાવી લે છે. એને કોઈ દન સાથે વિાધ નથી. અરે! એ તા એ દશનાએ બતાવેલ મેાક્ષમાની સાધનામાં સહાયરૂપ બને છે. એમાંના એકાંત-નિરૂપણને બાધક સમજીને દૂર કરે છે, એટલે તરત જ એ દશન સ્યાદ્વાદનુ જ અંગ બને છે. સ્યાદ્વાદની આ નૈસર્ગિક કાર્ય પદ્ધતિ વડે એનુ સ્વાતન્ત્ય અજર અમર છે. સ્યાદ્વાદની અમી નજર આ રીતે સ્યાદ્વાદ મત્રીને વ્યાપક બનાવે છે અને પછી સઘળાય દશ નની પ્રક્રિયાઆને સાપેક્ષ દૃષ્ટિએ અપનાવે છે. પ્રકૃતિ-ભેદે પ્રક્રિયા—ભેદ હાય છે, તેમ છતાં ય રાજમાર્ગ" તા એક જ હોય છે. એમ સ્યાદ્વાદે પણ પાતાના એક રાજમાર્ગ રાખ્યું છે, જે જૈન-ઇન’ રૂપ છે. કેડીએ અનેક હોય, પણ તે બધી રાજમાગ માંથી નીકળે અને રાજમાગ માં શળે ! આ કેડીઓ કેવળ ટૂંકી હોય છે, એવું નથી. ક્રન્તુ ભૂલભૂલામણી ભરેલી પણ હોય છે. જો રાજમાર્ગ પર પાછુ ન અવાય તે કયાંક ઉન્માગે ચઢી જવાય. માટે જ સ્યાદ્વાદ સહુને રાજમાગ પર ચલાવવાનું પસંદ કરે છે. તેમ છતાં જો કોઇ કેડીએમાંથી જ પસાર થવાના આગ્રહ સેવે છે, તે તેના તરફ્ સ્યાદ્વાદ વાત્સલ્યનું અમી વહાવે છે, તેને શજમાનું મહત્ત્વ સમજાવે છે, કેડીએ જાય તાય તેને તુચ્છશ્વાતા નથી, પણ તેની પર માધ્યસ્થ જ ધારણ કરે છે. કેડીએ અટવાયેલા પાછા ફરીને રાજમાગે આવી જાય છે, તે એનુ ઝટ કલ્યાણુ થાય છે. દાચ સમય વધુ લાગે, તે પણ સ્યાદ્વાદ ધીરજ ધરે છે. એની રાહ જુએ છે. એક વાર એ જ્યારે પણ આવે છે, ત્યારે એટલા જ વાત્સલ્યથી, એટલા જ આનંદથી એને પેાતાની ગેાદમાં લે છે. એના જીવનને કલ્યાણના રાજમાર્ગે વાળે છે. આપણે સહુ આવા વિશાળ હૃદયના મહાન ન્યાયાધીશ સ્યાદ્વાદના આશ્રય લઈએ તેા જીવનને વ્યવસ્થિત બનાવી શકીએ. આમ થાય તા સમાજ અને ધમ ઉભય ક્ષેત્રે આ. ૧૪ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪ર૪ આત્મ-ઉત્થાનને પાયે સમાધાન ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે-ધમતવ જેવી મહાન વસ્તુ તુરછ હૈયામાં, મલિન બુદ્ધિમાં, કલેશના વાતાવરણમાં સિદ્ધ થઈ શકતી નથી, જ્યાં શાતિ છે, શુદ્ધ-બુદ્ધિ છે, સમાધાન છે, ત્યાં જ આ ધર્મતત્વ ખીલે છે. સ્યાદ્વાદ ધર્મને યોગ્ય ભૂમિ બનાવે છે. બાદ એ ધર્મને ખીલવે પણ છે. જયાં વધુ કલેશ છે, વધુ અસમાધાન છે, ત્યાં સ્યાદ્વાદની વધુ જરૂર નથી શું? કેમ કે સ્યાદ્વાદ તે ન્યાયાધીશ છે. એનું કાર્ય તે એવા સ્થળે જ હેઈ શકે! એ સ્થાનમાં એનું કાર્ય કલેશાદિ દૂર કરીને ધર્મનાં બીજ વાવવાને ગ્ય ભૂમિ તૈયાર કરવાનું છે. જ્યારે સંસારથી પર એવા સાધુ જીવનના ઉચ્ચ ક્ષેત્રે એ ધર્મબીજને ખીલવવાનું કાર્ય કરે છે, એટલે જ ફેર! બાકી સ્યાદવાદની જંરૂર તે જન્મતાંની સાથે જ છે અને મરતાં સુધી રહેવાની જ છે. જીવનને ટકાવવા જેટલું જરૂરી શ્વાસોચ્છવાસ છે, તેથી ય વધુ જરૂરી, જીવનના યથાર્થ અભિગમને વિકસાવવા માટે સ્યાદવાદ છે. સ્યાદવાદનું સ્વાતંત્ર્ય એક પ્રશ્ન થાય છે કે સ્યાદવાદ સર્વ દર્શનેને અમુક અમુક અપેક્ષાએ “સત્ય” તરીકે અપનાવે છે, તે સ્યાદ્વાદનું સ્વાતવ્ય શું? યાદ્વાદ શું એક શંભુમેળ નથી બની જતે? એનું સમાધાન એ છે કે-સર્વ દર્શનેને સાપેક્ષ દષ્ટિએ જોવાનું કાર્ય સ્યાદ્વાદ સિવાય, વિશ્વમાં કઈ દર્શન કરતું નથી. એટલે કે સ્યાદ્વાદનું આવું સમન્વયીદર્શન, આવું સારગ્રાહીત્વ એ જ એનું સ્વાતન્ય છે. ગંગા, યમુના, ગોદાવરી આદિ સરિતાઓ જ્યાં ભેગી થાય છે, તે વસ્તુને “સમુદ્ર એવું વતન્ત્ર નામ અપાય છે. સમુદ્રમાં જેમ આ રીતે પોતાનું અસ્તિત્વ બધી નદીએથી વિલક્ષણ બને છે, તેમ સ્યાદ્વાર પણ શંભુમેળો નથી, પરંતુ સમુદ્રના જેવું જ એક સ્વત– તવ છે. જેણે બીજા પ્રત્યેક દર્શનની ખંડન નીતિને ન અપનાવતાં સાપેક્ષદષ્ટિએ મંડનની વિશુદ્ધ–ભૂમિ ઉપર પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું છે. સરિતાઓને પોતામાં સમાવી લેનાર સમુદ્રની જેમ, સર્વ—દર્શનેને પિતામાં સ્થાન આપનાર સ્યાદ્વાદ પણ સ્વતન્ત્ર એક મહાન તત્ત્વ છે. સમુદ્રને મળનારી સરિતાઓ, સૂર્યના ગમે તેવા તાપથી પણ શેષાતી નથી, તેમ સ્યાદવાદમાં મળેલા સઘળા દર્શનેની ગૌરવગાથા “યાવચ્ચન્દ્ર દિવાકર' બને છે. સ્યાદ્વાદથી છૂટું પડેલું દર્શન તે ટૂંકા ગાળામાં નષ્ટ થઈ જાય છે. સ્યાદવાદનું કાય સ્યાદ્દવાદ ઝઘડામાં ન પડતાં મોક્ષની પ્રાપ્તિ અને કર્મના ક્ષયની સુયોગ્ય નીતિને અપનાવવામાં વધુ માને છે અને તેણે સારગ્રાહી બનવું પસંદ કરીને કલેશને નિવારવાનું સર્વ પ્રથમ કાર્ય ઉપાડી લીધું છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદની સાભોમતા ૪૨૫ ગટરમાંથી કચરા ઉલેચી નાખીએ તેા પાણી તે આપાઆપ વહેવા લાગે છે. કચર રાખીને પાણીને ધક્કો મારવા એ તે નિરક છે. આ નીતિ સ્યાદ્વાદની છે. જ્યાં ક્લેશેાના કચરા દૂર થયા, ત્યાં ધર્મતત્ત્વનું' જળ, આપોઆપ આત્માના પ્રદેશમાં વહેવા લાગે છે. એકાંત-દના પેાતાના કછાગ્રહી-મતની સિદ્ધિ માટે જ ગ્રન્થા ભરે છે અને આ સિદ્ધિથી ફ્લેશ જન્માવે છે, પેાતાના અનુયાયીઓને એ કદાગ્રહી બનાવે છે. આમ, ધર્મતત્ત્વની પ્રાપ્તિના નામે લેશ વધે છે. સ્યાાદ આ જ દ નાના એકાંતને તાડી નાખે છે અને પછી સ–દશ નાને પેાતાનામાં સમાવી લે છે. એને કેાઈ દન સાથે વિરોધ નથી. અરે! એ તા એ દશનાએ બતાવેલ માક્ષમાર્ગની સાધનામાં સહાયરૂપ બને છે. એમાંના એકાંત-નિરૂપણને ખાધક સમજીને દૂર કરે છે, એટલે તરત જ એ કશન સ્યાદ્વાદનું જ અંગ બને છે. સ્યાદ્વાદની આ નૈસર્ગિક કાર્ય પદ્ધતિ વડે એનુ સ્વાતન્ત્ય અજર અમર છે. સ્યાદ્શાદની અમી નજર આ રીતે સ્યાદ્વાદ મત્રીને વ્યાપક બનાવે છે અને પછી સઘળાય દશનની પ્રક્રિયાઆને સાપેક્ષ દૃષ્ટિએ અપનાવે છે. પ્રકૃતિ-ભેદે પ્રક્રિયા–ભેદ હોય છે, તેમ છતાંય રાજમાગતા એક જ હોય છે. એમ સ્યાદ્વાદે પણ પાતાના એક રાજમાર્ગ રાખ્યો છે, જે ‘જૈન-ઇન’રૂપ છે. કેડીએ અનેક હોય, પશુ તે બધી રાજમાગ માંથી નીકળે અને શજમાગ માં ભળે ! આ કેડીએ કેવળ ટૂંકી ઢાય છે, એવુ' નથી. કિન્તુ ભૂલભૂલામણી ભરેલી પણ હોય છે. જો રાજમાર્ગ પર પાછુ ન અવાય તે કયાંક ઉન્માગે ચઢી જવાય. માટે જ સ્યાદ્વાદ સહુને રાજમાર્ગ પર ચલાવવાનુ પસદ કરે છે. તેમ છતાં જો કોઇ કેડીએમાંથી જ પસાર થવાના આગ્રહ સેવે છે, તા તેના તરફ્ સ્યાદ્વાદ વાત્સલ્યનું અમી વહાવે છે, તેને રાજમાનું મહત્ત્વ સમજાવે છે, કેડીએ જાય તાય તેને તુચ્છકારતા નથી, પણ તેની પર માધ્યસ્થ જ ધારણ કરે છે. કેડીએ અટવાયેલે પાછા ફરીને રાજમાગે આવી જાય છે, તેા એનું ઝટ કલ્યાણુ થાય છે. ઇાચ સમય વધુ લાગે, તા પણ સ્યાદ્વાદ પીરજ ધરે છે. એની રાહ જુએ છે. એક વાર એ જ્યારે પણ આવે છે, ત્યારે એટલા જ વાત્સલ્યથી, એટલા જ આનંદથી એને પેાતાની ગાદમાં લે છે. એના જીવનને કલ્યાણના રાજમાર્ગે વાળે છે. આપણે સહુ આવા વિશાળ હૃદયના મહાન ન્યાયાધીશ સ્યાદ્વાદના આશ્રય લઈએ તા જીવનને વ્યવસ્થિત બનાવી શકીએ. આમ થાય તા સમાજ અને ધમ ઉભય ક્ષેત્રે આ. ૧૪ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ આત્મ-ઉત્થાનને પાયે પરસ્પર મળીને ચાલે. એક તાણે છે, તે બીજે વાણે છે. ઉભયના મિલનમાંથી જ સુંદર મજાનું વસ્ત્ર તૈયાર થાય છે. આખુંય વિશ્વ સ્યાદ્વાદી બને, સ્યાદ્વાદ સહુના હૈયે વસે, સ્યાદ્વાદ સહુના મનમાં રમે, સ્યાદ્વાદ સહુના જીવનનું અનિવાર્ય અંગ બને એ જ અભિલાષા ! સ્યાદ્વાદનું મહત્વ પ્રભુ શ્રી મહાવીર સ્વામીને અનન્ય ઉપકાર આસન્નઉપકારી પ્રભુ શ્રી મહાવીર સ્વામીજીના જે અસીમ ઉપકાર આ જગત ઉપર છે, તેમાં મોટામાં મેટે ઉપકાર, તેઓશ્રીએ જગતને આપેલા સ્યાદ્વાદના બને છે. આ બધ આપીને તેઓશ્રીએ જગતની તમામ આપત્તિઓને એકસાથે ચૂરો કરી નાખે છે. આ જગત હંમેશાં આપત્તિઓથી પરિપૂર્ણ હોય છે અને તેમાં નિત્ય નવી નવી આપત્તિઓ ઉત્પન્ન થતી જ જાય છે. પણ જેમ નવી નવી આપત્તિઓ ઉત્પન્ન થાય છે, તેમ તેને વિનાશ કરવા માટે પણ આ જગતમાં નવા નવા સપુરુષે કાળક્રમે ઉત્પન્ન થતાં જોવામાં આવે છે. અને એ આપત્તિઓના અંધકારને દૂર કરી નાખવા માટે ભગીરથ પ્રયાસ કરે છે અને તે જ તેમને પ્રયત્ન જગત માટે આદર્શરૂપ બની જાય છે. વિશ્વોપકારી મહાપુરુષોના પ્રયત્નો “સાધના' રૂપે ઓળખાય છે. અને પ્રભુ શ્રી મહાવીર સ્વામીજીએ આવી ગજબ સાધના દ્વારા પ્રગટેલા કેવળજ્ઞાન દ્વારા જગતને જે બોધ આપે, તેમાં જગતના ઇવેને જીવનમાં ડગલે ને પગલે નડતી અનેક પ્રકારની આપત્તિઓને હઠાવવાના સર્વોત્તમ માર્ગરૂપ સ્યાદ્વાદને ખાસ સમાવેશ થાય છે. અને એ તેઓશ્રીના જગત ઉપરના મેટામાં મોટા અનેક ઉપકારે પૈકીને એક મેટો ઉપકાર છે. તેઓશ્રીએ પ્રકાશેલા એ (સ્યાદ્વાદ) માર્ગને જે કઈ અનુસરે છે, તે પોતાના જીવનમાં નડતી અનેક પ્રકારની બાહ્ય અને આત્યંતર બધી જ આપત્તિઓને વિજેતા બની જાય છે. મનુષ્ય સ્વભાવ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય આપત્તિઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને દરેક સમજદાર માણસ પોતાની શક્તિ અને ક્ષયે પશમ પ્રમાણે એના માર્ગો શોધે છે. અને શોધ કરતાં જ્યારે સંપૂર્ણ સચેટ માર્ગ હાથમાં આવે છે, ત્યારે જ માણસ સંપૂર્ણ રીતે આપત્તિમાંથી છૂટવાને માટે સમર્થ બને છે. આપત્તિઓને સમૂળ નાશ કરવા માટે પ્રભુ શ્રી મહાવીર સ્વામીજીએ જે માર્ગ બતાવ્યું છે, તે “અનેકાંતવાદ” અથવા “અપેક્ષાવાના નામે પણ ઓળખાય છે. તેને આશ્રય લેનાર આ જગતમાં કોઈ પણ સ્થાને પરાભવ પામતા નથી, એવું તેઓશ્રીનું વચન છે. અને તેથી જ તેઓશ્રીના વચન ઉપર જેમને સંપૂર્ણ વિશ્વાસ છે, તેઓ જ્યારે જ્યારે Page #463 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદનું મહત્તવ ૪ર૭ પરાભવ પામે છે, ત્યારે ત્યારે નમ્રતાપૂર્વક સ્વીકારે છે કે “અમારે પરાજય થયો છે તેમાં જાણતાં કે અજાણતાં પણ જરૂર અમોએ સ્યાદ્ધવાદશૈલીનું (મર્યાદાનું) ઉલ્લંઘન કર્યું હશે.” અન્યથા સ્યાદ્વાદીને કદી પણ પરાજય હોઈ શકે નહિ. સૂર્યની વિદ્યમાનતામાં “અંધકાર છે, એ ઉક્તિ જેટલી અસત્ય કરે છે, તેટલી જ સ્યાદ્વવાદી પરાજય પામે છે, એ ઉક્તિ પણ અસત્ય કરે છે. સ્યાદ્વાદને જીવનમાં ઉતારે જે કોઈ જેનકુળમાં જન્મ લે, તે પ્રભુ શ્રી મહાવીર સ્વામીને અનુયાયી ગણાય, એમ કહેવાય છે. પણ આ વ્યવહાર–વચન છે. તે સંપૂર્ણ સત્ય નથી, પણ આપેક્ષિત સત્ય છે. ખરી રીતે તે જીવનમાં જેટલા પ્રમાણમાં સ્યાદ્વાદનું શક્ય પાલન થઈ શકે છે અને પાલન કરવાની જેટલા પ્રમાણમાં ભાવના રહે છે, તેટલા પ્રમાણમાં જ પ્રભુ શ્રી મહાવીરનું સાચું અનુયાયીપણું ઘટી શકે છે. જગતને સુખી બનાવવા માટે ભગવાન શ્રી મહાવીર સ્વામીને એટલે જ ઉપદેશ છે કે, સ્યાદ્વાદને જીવનમાં ઉતારે.” સ્યાદ્વાદ એક એવી વસ્તુ છે કે જીવનમાં ઊતર્યા પછી, વ્યક્તિનું જીવન જગતમાં આપ આપ શ્રેષ્ઠ બની જાય છે. એનું પાલન આવે છે એટલે બધી જ આપત્તિઓ, વગર પ્રયત્ન પલાયન થઈ જાય છે. સંપત્તિઓ સ્વાભાવિકપણે આવી મળે છે અને સર્વત્ર એના (એ વ્યક્તિના) નામની વિજયપતાકા ફરકે છે! આપણા ચાલુ જીવનવ્યવહારમાં “સ્યાદ્વાદ' ઘણે અગત્યને ભાગ ભજવે છે અથવા તે સ્યાદ્વાદના આશયથી જ આપણે આખે આવનવ્યવહાર સુખપૂર્વક ચાલી રહ્યો છે, એમ કહેવું એમાં જરા પણ અતિશયોક્તિ નહિ લેખાય. આ વાત સાવ સાચી હોવા છતાં તે આપણા દયાનની લગભગ બહાર છે. એ આપણી તે વિષય પ્રત્યેની બેદરકારી તેમજ અજ્ઞાનતા છે. સ્યાદ્વાદની સહાય વગર ગમે તેવો સમર્થ માણસ પણ, પોતાને વ્યવહાર એક દિવસ પણ ચલાવી શકવાને સમર્થ બની શકતું નથી. આપણા જીવનની આસપાસ ઘણી એવી ચીજો સંકલિત થયેલી હોય છે કે જે જીવન જીવવામાં મુખ્ય ભાગ ભજવે છે અને તે આપણે તદ્દન નજીક હોય છે તેમ છતાં આપણે તે વસ્તુઓથી તદન અજાણ હોઈએ છીએ. જેમ કે ભોજન કર્યા પછી શરીરમાં કેવી રીતે લેહી, માંસ, ચરબી, હાડકાં, શુક્ર વગેરે ઝપાટાબંધ બને છે, તેને આપણે જાણતા નથી. આ વસ્તુઓ આપણી અધિકાધિક નિકટ બની રહેલી હોવા છતાં અને જીવન જીવવામાં મુખ્ય ભાગ ભજવનાર હોવા છતાં આપણે એનાથી ઘણા જ અજાણ હોઈએ છીએ. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ આત્મ-ઉત્થાનને પાયે તેવી જ રીતે મનુષ્યમાત્રના જીવનની સાથે સ્યાદ્વાદ એતત થઈને રહે છે. માણસ સુખપૂર્વક જીવનનિર્વાહ કરે છે, તેમાં સ્યાદ્વાદનું પાલન એ મુખ્ય કારણ છે. અને માણસ જ્યાં પરાભવ પામે છે, ત્યાં સ્યાદભાવના પાલનને અભાવ એ જ મુખ્ય કારણ છે. આ વસ્તુથી આપણે અજાણ છીએ તેથી જ સુખ-દુઃખમાં કે હાર-જીતમાં, સ્યાદ્વાદ સિવાય બીજાને તેને યશ-અપયશ આપવા મંડી પડીએ છીએ. વસ્તુતઃ તે હાર અને છતમાં મુખ્ય કારણ, સ્યાદ્વાદની હદમાં રહેવું યા તેનું ઉલ્લંઘન કરવું તે જ છે. આ રીતે અજાણતાં પણ સ્યાદ્વાઇનું પાલન, આજ દિન સુધી આપણને અનેક આપત્તિઓમાંથી ઉગારનારું બન્યું છે. બેલનાર પ્રત્યેક મનુષ્યને શબ્દપ્રયોગ કરે પડે છે, પણ તે બધાએએ વ્યાકરણનું વ્યવસ્થિત જ્ઞાન મેળવેલું હોય છે, એવું નથી હોતું. તેમ છતાં તેઓ સુસંબદ્ધ, વ્યવસ્થિત અને વ્યાકરણ ભણેલાની જેમ ભાષાપ્રયોગ કરી શકે છે, તેમ સ્યાદ્વાઇને નહિ સમજનારા પણ નૈસર્ગિક રીતે પ્રાપ્ત થયેલી શક્તિથી સ્યાદ્વાદનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ જીવનમાં સહજ રીતે સ્યાદ્વાદનું પાલન કરે છે અને તેથી પોતાના કાર્યમાં સફળતા પણ મેળવે છે. પણ તે ધેરી માર્ગ ન કહેવાય (ગણાય), કારણ કે તેમાં ગોથું ખાઈ જવાની સંભાવના છે. ઉન્મત્ત માણસ પણ કઈ વખતે સારું બોલે છે, તેમ કંઈ વખતે ઊંટવૈદું કરવાથી પણ સાજા થઈ જવાય, પણ સમજુ માણસે તેના ઉપર વિશ્વાસ મૂકતાં નથી, તેમ સમજણપૂર્વક સ્યાદ્વાદનું પાલન જીવનમાં કેમ થાય તે સમજવાની ખાસ જરૂર છે.. સ્યાદ્વાદનું શિક્ષણ સ્યાદ્વાર એક શ્રેષ્ઠ વસ્તુ છે, એ વાત આપણામાંથી અનેક સમજી શક્યા છે અને અનેકને સમજાવી શકે એવા પણ વિદ્વાન પુરુષે સમાજમાંથી મળી શકશે, છતાં પણ આ ક્ષેત્રમાં હજુ વધુ પ્રગતિ થવાની ખાસ જરૂર છે. યાદ્વાદને જીવનમાં કેવી રીતે ઉતારવે તે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તદ્દન નવા વિદ્યાર્થી બનવાની અને નવેસરથી એકડે ઘૂંટવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. જાણવા માત્રથી અને અનેકને સમાવવા માત્રથી કાર્ય સરતું નથી. સારી વસ્તુનું માત્ર વર્ણન કરવાથી કાર્ય સિદ્ધ થાય નહિ. વસ્તુ ગમે તેટલી સ્વાહિષ્ટ હોય, પણ તેને સ્વાદ અનુભવી શકાતું નથી. તેના સ્વાદને અનુભવ કરવા માટે તે વસ્તુ માં મુકવી પડે, તેમ સ્યાદ્વાદને ખરેખર લાભ ઉઠાવવા માટે તેને જીવનમાં ઉતા જોઈએ. જીવનમાં ઉતાર્યા સિવાય તેને વાસ્તવિક સ્વાદ આપણને મળી શકે નહિ. પછી ભલે આપણે જગતમાં સ્યાદ્વાદી કહેવાતા કે ગણાતા હોઈએ અને જે કઈ તેને જીવનમાં ઉતારે, તે નામથી સ્યાદ્ધવાદી કહેવાતા કે ગણતા ન હોય તે પણ તેને Page #465 -------------------------------------------------------------------------- ________________ સ્વાદનુ મહત્ત્વ ખરા સ્વાદનું આસ્વાદન કરનારા બની જાય છે અને જગતમાં એમનું સ્થાન ‘અજેય’ ખની જાય છે ૪૨૯ જો સ્યાદ્વાદને જીવનમાં ઉતાર્યો સિવાય કે ઉતારવાની દરકાર રાખ્યા સિવાય માત્ર તેનું વર્ણન કરવામાં જ આપણે શૂરવીર હોઇએ તે આપણે નટ કરતાં ઊતરતા ગણાઈ એ. કારણ કે નટ તેા પેાતાની ભૂમિકામાં રહીને પેાતાના પાઠ ભજવે છે, જ્યારે આપણે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી, હલકી ભૂમિકાના પાઠ ભજવનારા બની જઈએ. સ્યાદ્વાદની વફાદારી જે માણસ જે પ્રમાણે પાતે આવે છે અને ઉપદેશ આપે છે, તે જ પ્રમાણે જો પોતે અંદરથી વર્તન કરે અથવા વર્તન કરવા માટે કાળજી રાખે અને આદશને પહેાંચવા માટે તનતોડ પ્રયત્ન કરે, તે જ તે સ્યાદ્વાદને વફાદાર છે એમ ગણાય. અન્યથા એ સ્યાદ્વાદને બેવફા ગણાય, સ્યાદ્વાદના ઘાતક ગણાય. અમાપ ઉપકારક સ્યાદ્વાદ મનુષ્યા બીજા પ્રાણીએથી શ્રેષ્ઠ ગણાય છે તેનું મુખ્ય કારણ તે ( મનુષ્યા ) સ્યાદ્વાદને જીવનમાં ઉતારી શકે છે, ઉતારવા માટે સ્વતંત્ર છે-તે છે. તે સ્યાદ્વાદને પેાતાના જીવનમાં ઉતારવા માટે શ્રી જિનેશ્વરદેવાએ ઉગ્ર સાધના કરી છે અને અંતે જીવનમાં તેનુ સાંગોપાંગ પાલન કર્યું છે. માટે જ શ્રી તીર્થંકર ભગવંતા શ્રેષ્ઠ પુરુષાત્તમ પુરુષ' ગણાય છે અને એમના ઉપદેશ મુજબ ત્યાર પછીના મહાપુરુષાએ આ ખાદને જીવનમાં જીવીને પચાવીને, શાસ્ત્રામાં લખીને, આજ સુધી પુષ્કળ પરિશ્રમ વેઠીને ટકાવી રાખ્યા છે. તે ભવિષ્યની પ્રજા એને જીવનમાં ઉતારી તેના લાભને ઉઠાવે તે માટે છે. સ્યાદ્વાદને જીવનમાં કેમ ઉતારવા એ માટેના ઉપદેશ જૈન શાસ્ત્રામાં ભરેલા છે, પણ તેને જીવનમાં ઉતારવાની વ્યવસ્થિત તાલીમની પણ જરૂર છે. ઠેર ઠેર આ તરવજ્ઞાનની તાલીમ મળે એવાં કેન્દ્રો ઊભા કરવા ોઇએ. અને આવા કાર્યોની અંદર સમગ્ર સમાજે એક થવું જોઈએ. જ્ઞાની ભગવતાએ સ્યાદ્વાદના પાલન ઉપર જેટલા ભાર મૂકથો છે, એટલી જ કાળજી તેના પાલન માટે બતાવતા આપણે થઈ જવું જોઈએ. સ્યાદ્વાદી એટલે જગતના તાજ વગરના રાજા, જગતના ત્રાતા. વિવેકી પુરુષાની પરિષદમાં એની સત્તા સાથી અધિક હોય. આ પરિસ્થિતિ આજ સુધી અખંડ રીતે ચાલી આવી છે. માત્ર વિવાદ કરીને સ્યાદ્વાદની સર્વોપરિતા સ્થાપન કરે એવા વિદ્વાના કરતાં, સ્યાદ્વાદને જીવનમાં કેમ ઉતારવા તેનુ' શિક્ષણ આપી શકે, જીવનની સાથે સ્યાદ્વાદને Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ આત્મ-ઉત્થાનના પાયે અસ્થિમજાવત્ બનાવી શકે, એવા વિદ્વાનોની શાસનને વધારે જરૂર છે. તે માટે આ દિશામાં પ્રયત્ન કરવાની ખૂબ જરૂર છે. હૃદયને વિશાળ અને પ્રેમી બનાવવાની સૌથી પ્રથમ જરૂર છે. સમાન વિચારવાળાઓએ પરસ્પર સંગઠન કરવાની અને ઉત્તેજના આપવાની જરૂર છે. આ કાર્ય કઠણ છે, પણ તેને અપનાવ્યા સિવાય શાસનમાં ઉદારતા, વિશાળતા, પરમાર્થ પરાયણતા, ગુણગ્રાહિતા વગેરે લાવી શકાય તેમ નથી. માટે જ સ્યાદ્વાદ અમાપ ઉપકારકારક લેખ છે કે જે જીવનને “ગુણધામ બનાવી શકે છે. અહીં સ્યાદવાદને સંક્ષિપ્ત અર્થ એટલે જ લેવાને છે કે, સ્યાદવાદ એટલે અપેક્ષાવાદ. એટલે દરેક વસ્તુને અપેક્ષાથી ઘટાવતાં શીખવું તે. આ આમ જ” અને “આ આમ જ” એમ નહિ, પણ આ અપેક્ષાથી “આ આમ છે અને આ અપેક્ષાથી “આમ છે” એમ ઘટાવવું એ જ સ્યાદ્વાદનું રહસ્ય છે. અમે સર્વ રીતે સાચા અને બીજા સર્વ રીતે બેટા”, એવી સમજ, ખ્યાલ કે બેલ, એનું નામ એકાંતવાદ. અને તે અનેકાંતવાદને કટ્ટર શત્રુ છે. “આ અપેક્ષાથી અમે સાચા” અને “આ અપેક્ષાથી તમે ખોટા પણ બધી અપેક્ષાએ નહિ. એ અભિગમ, તમામ વિવાદ તેમ જ વિખવાદોને તરત જ શમાવી દે છે અને નવાને ઉત્પન્ન થવાને અવકાશ ઊભો થવા દેતો નથી. સ્યાદ્દવાદનું પાલન જીવનમાં સુસંવાદ સ્થાપવાને સર્વોત્તમ માર્ગ છે. સમાજ તેમજ સકળ શ્રી સંઘમાં આમેનતિકારક એકસંપી કેળવવાને જે રાજમાર્ગ તે પણ સ્વાદવાદનું અનુસરણ છે. અનન્ય ઉપકારી શ્રી તીર્થંકરદેવોની આજ્ઞાનું યથાર્થ પાલન સ્યાદવાદના પાલનથી થઈ શકે છે. અને તેના પરિણામે આત્મા આધ્યાનથી બચીને શુભ ધ્યાનમાં યાને ધર્મધ્યાનમાં જોડાઈ શકે છે અને ધર્મનું ધ્યાન સ્વ૫ર ઉભયનું કલ્યાણ કરનારું નીવડે છે. એટલે આપણે સહુએ સાચા સ્યાદવાદી બનવાની દિશામાં પ્રયત્નશીલ બનવાની ખાસ જરૂર છે કે જેથી વિતંડાવાને જન્મવાની એક પણ તક ઊભી ન થાય અને જીવનને સાર્થક કરવાની પ્રત્યેક તકને આપણે સફળતાપૂર્વક સદુપયેાગ કરીને શ્રી જેનશાસનને પૂરા વફાદાર બની શકીએ. સ્યાદવાદ દષ્ટિ બીજના પરમાણુ જેટલા ગુણને અને પિતાના પરમાણુ જેટલા દેષને પર્વત જેવા જેવાનું કારણ એ છે કે, સમ્યગદષ્ટિ જીવ બીજાના ગુણોને વ્યવહાર નયથી જુએ છે અને પોતાના આત્માને નિશ્ચય નયથી જુએ છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ એકાંત-દષ્ટિના દાષા ૪૩૧ નિશ્ચયથી શુદ્ધ એવા આત્મામાં અલ્પ પણુ દોષ અસહ્ય છે. વ્યવહારથી અશુદ્ધ એવા આત્મામાં ઘણા પણ દોષ અલ્પ છે. એ રીતે પેાતાના મોટા ગુણને પણ નાના અને બીજાના નાના ગુણને પણ મેાટા જોવાની પાછળ પણ એ જ સિદ્ધાન્ત રહેલા છે. નિશ્ચયથી ગુણ વડે પરિપૂર્ણ આત્માને જોવાથી ચેાડા પણ ગુણની ન્યૂનતા ખટકે છે. વ્યવહારથી અપૂણ એવા જીવની અંદર થાડો પણ ગુણ માટેા દેખાય છે. એ રીતે સ્યાદ્વાદ દૃષ્ટિ, ખીજાના નાના પણ ગુણની કદર કરી શકે છે અને પેાતાના નાના પણ ઢાષને માટે માની શકે છે. અનેકાંત ભાવનાજન્ય તત્ત્વજ્ઞાનથી જ આ દૃષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે અને એ ષ્ટિથી જ ‘સમરું નોયમ 1 મા પમાચ' એ ઉપદેશ ઘટી શકે છે. ઉત્સગ અને અપવાદ જ્યાં સુધી આત્માના શુદ્ધ ઉપયાગમાં સુસ્થિર ન થાય, ત્યાં સુધી આચરણની સુસ્થિતિ માટે ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી સાધવી જોઈએ. પેાતાની નિખળતાના ખ્યાલ રાખ્યા વિના એકલા ઉત્સગના આગ્રહ રાખી અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઈએ. તેમજ ઉત્સરૂપ ધ્યેયને તદ્નભૂલી જઈને એકલા અપવાદના આશ્રયરૂપ કેવળ મૃદુ (અનુકૂળ અને સુખ શાન્તિપ્રક) આચરણુરૂપ શિથિલતા પણ ન સેવવી જોઈએ. સર્વજ્ઞ ભગવ'તાના માગ ‘અનેકાંત'ના છે. એકાંત હઠ પણ ન થાય અને એકાંત શિથિલતા પણ ન સેવાય, એ રીતે વર્તવુ' જોઇએ. નિષ્કપટપણે પેાતાની દશા તપાસીને એકંદરે આત્મહિત થાય તે રીતે વર્તવાની શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે. પેાતાની ગમે તેવી સખળ કે નિળ સ્થિતિ વખતે એક જ પ્રકારનું વર્તન રાખવુ. એ એકાંત હાવાથી શ્રી જિનેશ્વર ભગવંતાના માગ નથી, માટે તેના ત્યાગ કરીને, વિવેકપૂર્વક ઉત્સર્ગ અપવાદની મૈત્રીના સુચાગ સાધવા જોઈ એ. ' એકાંત દૃષ્ટિના દ્વાષા કુદરતી રીતે આપણને આંખા મળી જ છે! પર ંતુ તે પેાતાની સામેની વસ્તુઓની એક જ ખાજુ જોઈ શકે છે. વસ્તુ માત્રને ખીજી ખાજુ પણ હાય છે, તે જોવા માટે કાં તા વસ્તુને ફેરવી ફેરવીને જોવી પડે છે અથવા તા બીજી બાજુ જોવા માટે આપણે જાતે ફરવુ' પડે છે. આપણું જ્ઞાન એકપક્ષીય ન બની જાય, તે માટે આમ કરવું' આવશ્યક Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ આત્મ-ઉત્થાનને પાયો છે. અધૂરા શાનમાંથી અનર્થો પેદા થાય છે. અલ્પ જ્ઞાન તે અતિ હાણ-એમ કહેવાય છે, તે બટું નથી. આમ ઢાલની બીજી બાજુ અનેક ક્ષેત્રોમાં જવાની રહી જાય છે. સુંદર, મુલાયમ તળાઈમાં સૂવા ઈચ્છીએ છીએ, ત્યારે ખડતલ મટી આપણે સુંવાળા બનીશું-એ જોવાનું રહી જાય છે. સ્વાદિષ્ટ વાનગીઓ જોઈએ છીએ, ત્યારે તેના સેવનથી થતે અપચે, આપણે જેતા નથી. જીવનના રંગરાગ તરફ નજર જાય છે, ત્યારે મૃત્યુનું અસ્તિત્વ જોવાનું રહી જાય છે. સુખની શોધમાં ભટકતી વખતે, તેના પડછાયા જેવા દુઃખ તરફ અ મંડાતી નથી. શ્રમ ટાળવા એક પગે તૈયાર રહીએ છીએ, ત્યારે શ્રમમાં રહેલા આશીર્વાદનું સ્વરૂપ નજરે ચઢતું નથી. પ્રેમ કરવાની તાલાવેલી જાગે છે, ત્યારે સાથે-સાથે તે પ્રેમને નિભાવ કરવા કાજે કરવા પડતાં ત્યાગનું દર્શન જ થતું નથી! આપણી દષ્ટિ જેમ એક તરફી હોય છે, તેમ ઘણી વાર બહુ જ ટૂંકી પણ હોય છે. આપણને એકી વખતે સમયને અને સ્થળને કોઈ નાનકડો એકાદ ખંડ જ દેખાય છે. એને સર્વ કાંઈ માની આપણે તેમાં ગુલતાન બની જઈએ છીએ. એનાથી આગળનો ભાગ કે આગળને કાળપ્રવાહ આપણી ટૂંકી દૃષ્ટિમાં આવતું નથી. ટૂંકી દૃષ્ટિવાળા વેપારી, ગ્રાહકને ખરાબ માલ આપી, વધારે ભાવ લઈ એક જ વખતમાં બધે નફે લઈ લેવાનું મન કરે છે. ટૂંકી દૃષ્ટિથી અનર્થ ઈસ૫-નીતિની એક કથામાં આવે છે કે એક ખેડૂત દરરોજ સેનાનું ઈડું મૂકતી હંસલીને, તેના પેટમાં રહેલું બધું જ સેનું મેળવવાની લાલચે મારી નાખે છે અને અંતે ભિખારી થાય છે. તેવી જ રીતે ટૂંકી દૃષ્ટિથી કામ કરતાં લોકે અનર્થો કરી મૂકે છે. જે વસતુઓની અનેક બાજુઓ જેવાની તેમ જ લાંબે સુધી જેવાની. આપણે ટેવ પાડી હેય, તે લોભામણી વસ્તુઓનું ખોટું આકર્ષણ મટી જાય અને અણગમતી વસ્તુઓ તરફને તિરરકાર ઓછો થઈ જાય. વળી આપણી લાગણીઓ અને વિચાર-શક્તિ સમતેલપણે કામ કરે. તેથી પ્રવર્તમાન સ્થિતિએ આપણને એગ્ય લાભ અપાવે અને અ ગ્ય હાનિથી બચાવી લે. દેખીતે લાભ એ કંઈ સર્વેસર્વા લાભ નથી અને દેખીતે ગેરલાભ એ કે સે ટકાને ગેરલાભ નથી. જીવનમાં એક ત્રીજી દષ્ટિ કેળવવાની પણ જરૂર છે. તેનું નામ છેઃ સૂમ દષ્ટિ Page #469 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૪૩૩ જગતમાં બધી વસ્તુઓ અરસપરસ અવિચ્છિન્ન રીતે ગૂંથાયેલી છે. એકને સંબંધ બીજા સાથે હોય જ છે. એકમાં ફેરફાર થાય, એની અસર બીજા પર થયા વિના રહેતી નથી. આપણે એકને ફેરફાર જોઈએ છીએ, પણ એનાથી થતાં અનેકવિધ પરિણામે વિસ્તાર જતા નથી. માથું દુખે ત્યારે આપણે બામ લગાડીને કે “એ” (ASPRO) લઈને સંતોષ અનુભવીએ છીએ. પણ માથું દુખવું એ શરીરના સમગ્ર સ્વાધ્યથી અલગ વસ્તુ નથી. ફક્ત માથાની જ દવા કરાવવી તે સ્કૂલ અને અપૂર્ણ છે. એની પૂર્તિ માટે દઈનું હાર્દ જવાની સૂમ દષ્ટિ જરૂરી છે. જે આવી સૂમ દષ્ટિ ખીલવવા માટે પ્રયત્ન કરીએ, તે જ ખરો માર્ગ હાથ લાગે. સાચા માર્ગે ચઢ્યા પછી આપોઆપ બધું સારું થવા લાગે છે. મૂળિયું હાથમાં આવ્યું કે થડ, ડાળીઓ, પાંદડાં, ફળ, ફૂલ આ બધું હાથમાં આવે છે. મૂળને પિષણ આપવાનું શરૂ કર્યું કે આખા વૃક્ષને પોષણ મળવા લાગે છે. સાચે ડૉક્ટર અનેક વ્યાધિઓની જુદી જુદી દવા કરવા કરતાં, રોગનું મૂળ શોધી તેને જ હઠાવવા પ્રયત્ન કરે છે. આવી સુથમ દષ્ટિ જ જીવનમાં કામ આપી શકે છે. આમ, એકદેશીય દષ્ટિ, અ દીર્ધદષ્ટિ અને સ્થલ દષ્ટિ-આ ત્રણેય દષ્ટિ રેષિત છે. દષ્ટિના આ દેષને દૂર ર્યા વિના સાચું તત્વદર્શન થતું નથી. જેના દર્શનની દૃષ્ટિ, સ્યાદવાદનો સિદ્ધાન્ત અને તેની પરિણતિ, દષ્ટિના ઉપરોક્ત ત્રણે દેશે અને તેનાથી નિપજતા અનર્થોનું નિવારણ કરી આપે છે. ન્યાયને અપલાપ કરી, જીવનમાં અશાતિ પેદા કરનારી એકાંતદષ્ટિથી બચવા માટે સહુએ અનેકાંતદષ્ટિના ઉપાસક બનવું જ રહ્યું. અનેકાંતવાદ અનેકાંતવા માસાધનાનું અનન્ય સાધન છે. વસ્તુ અનેક ધર્મવાળી છે તેથી અનેકાંતવાદ વડે શુદ્ધ થયેલી બુદ્ધિ વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણે છે. સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે ઓળખી, સત્યને સ્વીકાર અને અસત્યને પરિહાર કરવો એ અનેકાંતવાદ યાને સ્યાદ્વાદની પરિણતિ છે. અહિંસાધર્મના શ્રેષ્ઠ પાલન વિના એક્ષપ્રાપ્તિ શક્ય નથી. કેવળ શારીરિક નહિ, કિન્તુ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે સ્યાદ્વાદને આશ્રય અનિવાર્ય છે. આ, ૫૫ Page #470 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા જૈન દૃષ્ટિની વિશેષતા સ્યાદ્વાદ સિદ્ધાન્તના નિરૂપણમાં રહેલી છે. એવી સમજણુ પ્રાપ્ત થવી એ ભાવસમ્યગ્દર્શન છે. અહીં દ્રવ્ય એટલે સત્યની રુચિ અને ભાવ એટલે સત્યના પરીક્ષાપૂર્વક સ્વીકાર અભિપ્રેત છે. તેથી ભાવસમ્યગ્દન, સ્વપરશાસ્ત્રવેત્તા ગીતાર્થ મહાત્માઓને જ માનેલું છે. તેમની નિશ્રાએ વનાર તત્ત્વરુચિવાન જીવાને ભાવના કારણરૂપ દ્રવ્ય-સમ્યગ્ ક્રેશન સ્વીકાર્ય છે. ૪૩૪ ખીજી રીતે સમ્યગ્દર્શનના બે ભેદ છે, તે નિશ્ચય અને વ્યવહાર, વ્યવહાર સમ્યગ્દશન દેવપૂજન અને ધર્મારાધના આદિ ધર્મક્રિયાઓ કરનારમાં માનેલું છે અને નિશ્ચય સમ્યગ્દશ ન, સાતમે ગુણુસ્થાનકે અને તેની ઉપર રહેલા અપ્રમત્ત મુનિવરોને સંભવે છે, કે જયાં જ્ઞાન-દશન-ચારિત્રની એકતા અર્થાત્ જેવું જ્ઞાન તેવી જ શ્રદ્ધા અને જેવાં જ્ઞાન અને શ્રદ્ધા તેવાં જ પ્રકારની પરિણતિ, આત્મસ્થિતિ હોય છે. એ સ્થિતિએ પહેાંચવા માટે સ્યાદ્વાદના આશ્રય અનિવાય છે. સ્યાદ્વાદની આવશ્યકતા સ્યાદ્વાદ એ એક એવા પ્રકારની ન્યાયમુદ્ધિ છે કે જ્યાં સત્યના કોઈ પણ અંશના અસ્વીકાર અને અસત્યના કાઈ પણુ અંશના સ્વીકાર સ`ભવી શકતા નથી. માર્ગોનુસારી ન્યાયસંપન્ન વૈભવ આદિથી માંડીને, અ'તર`ગ ષરિપુએના ત્યાગ પ "તના સઘળા નિયમાનું ભાવપૂર્વક પાલન એ સ્યાદ્વાદ સિદ્ધાન્તને પચાવવાની અને પામવાની પૂર્વ લાયકાત છે. વસ્તુમાત્ર અન ́ત ધર્માત્મક છે. અથવા એક જ સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિધર્માત્મક છે તથા કાર્ય માત્ર અનેક કારણ્ણાના એકત્ર મળવાનું પરિણામ છે. જયારે છદ્મસ્થનું જ્ઞાન કોઈ એક ધર્મ કે કોઈ એક કારણુને આગળ કરીને જ થઈ શકે છે. તેથી જો તે એક જ ધર્મ કે એક જ કારણ વસ્તુનું સ્વરૂપ કે કાના હેતુ મનાઈ જાય તેા વસ્તુને જ અન્યાય થાય છે. બુદ્ધિના દ્રોહ થાય છે. સકળ કાર્યના પ્રચાજનભૂત કાય જે આત્મમુક્તિ, અસ'વિત બની જાય છે. માટે પ્રત્યેક વાકય, જે સ્યાદ્ પદ્મલાંછિત હોય તા જ પ્રમાણ છે. પ્રત્યેક વિચાર, કાઇ એક અપેક્ષાને આગળ કરીને જ હોય છે, તે પૂર્ણ સત્ય ત્યારે જ મને કે જયારે અન્ય અપેક્ષાએ તેમાં ભળે છે અને વસ્તુના સમગ્ર રૂપને સ્વીકારવા તત્પર હોય છે. પ્રત્યેક પ્રવૃત્તિ મેાક્ષગામી ત્યારે જ બની શકે કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિના હેતુ હોય. પૂર્ણતાના સાધનરૂપ માનીને તેને અપનાવવામાં આવે છે, કિન્તુ તે પેાતે કદી પૂર્ણ રૂપ હોઈ શકતી નથી. પૂર્ણુતા તરફ લઈ જનારી અપૂણ પ્રવૃત્તિઓ પણ Page #471 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૪૩૫ પૂર્ણતાને હેતુ હોવાથી ઉપચારથી પણું મનાય છે. આ જાતિને વિચાર સ્યાદ્વાદીને જીવતે અને જગતે હેય છે. વૃત્તિ કે પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યને ઘાત કે વિરોધ નહિ કરનાર એકનું એક સાધન કોઈ પણ હોય તે, બુદ્ધિમાં કે પ્રવૃત્તિમાં સ્યાદ્વાદને પરિણુમાવે તે જ છે. કેઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે ભટકે છે, કેઈ કહે છે કે ક્રિયાના અભાવે. પરંતુ ભટકવાનું સાચું કારણ કેઈ પણ હેય તે તે એક જ છે-જીવની સ્યાદ્વાદ પરિણતિને અભાવ. જીવને આગળ વધવામાં જરૂરીમાં જરૂરી કોઈ પણ વસ્તુ હોય તે તે નિરાગ્રહિતા છે. સત્યનું મમત્વ અને અસત્યનું અમમત્વ નિહિતાનું ચિહ્ન છે. એના અભાવે જીવ જ્યાં ત્યાં પત્તાં ખાય છે. મોક્ષમાર્ગમાં તે એક મોટું વિન અને અંતરાય છે. તેને દૂર કર્યા સિવાય એક ડગલું પણ આગળ ભરી શકાતું નથી, એવી સમજણ લઘુકમ આત્માઓને આવે છે, ત્યારે તેમનામાં સ્યાદ્વાદ રુચિ જાગે છે અને સ્યાદ્વાદી પુરુષનાં વચને તેને અમૃત જેવાં મીઠાં લાગે છે. એકાંતવાદ અસત્ય છે વ્યવહારમાં આ સ્યાદ્વાદ સિદ્ધાન્તનું પાલન ઘણી વાર ભૂલયુક્ત થાય છે, જયારે મોક્ષમાર્ગમાં તે તેને વારંવાર ભંગ થાય છે. તે ભંગમાંથી જ અનેક દર્શન, વાહ, મત અને તેની પરંપરાઓ જન્મે છે. જે મોટા ભાગે એકાંતવાદના પાયા ઉપર જ રચાયેલા હોય છે. એ એકાંતને જ જૈનશાસકારે નિશ્ચયથી મિથ્યાત્વ કહે છે અને અનેકાંતને જ સમ્યફ દર્શન તરીકે સંબોધે છે. એકાંતવાદીને જીવાદિક તત્ત્વના સ્વરૂપ અને તેના નિરૂપણમાં એકાંત-નિત્ય કે એકાંત-અનિત્યાદિ દૂષણે આવે છે એટલું જ નહિ પણ મુક્તિના ઉપાયમાં ખેંચતાણ આવીને ઊભી રહે છે. એ એક પક્ષની દુરાગ્રહિતા જ જીવના માસમાં અંતરાયરૂપ નીવડે છે. તેને ટાળવા માટે સ્યાદવાદ પરિણતિની જરૂર પડે છે અને એ પરિણતિનું ઘડતર જીવનના પ્રત્યેક વ્યવહારમાં શુદ્ધિની અપેક્ષા રાખે છે. સર્વત્ર ઉચિત પ્રવૃત્તિનું બીજું નામ All life is yoga એમ કહી શકાય. એ ઉચિત પ્રવૃત્તિ તે જ થઈ શકે જે સ્યાદવાદ પરિણતિ ઘડાયેલી હોય અથવા સ્યાદ્દવાદ પરિણતિને ઘડવા માટે ઉચિત પ્રવૃત્તિ સાધનરૂપ પણ બની શકે. એમ પરસ્પર કાર્યકારણરૂપ બનીને જીવની એક એવી અવસ્થા આવે છે કે જે વડે પછી તે પ્રત્યેક વ્યવહારમાં સત્યનું સોપાંગ પાલન કરી શકે છે. સત્યના એ સાંગોપાંગ પાલનને આપણે “અહિંસા' શબ્દથી સંબોધી શકીએ. Page #472 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા અહિંસાની પાછળ આટલે વિશાળ ભાવ રહેયેા છે એ સમજાવવા માટે જ તેને દ્રવ્ય, ભાવરૂપે, હેતુ-સ્વરૂપ-અનુષ'ધરૂપે, ઉત્સગ -અપવાદરૂપે તેમ જ બીજી પણ અનેક રીતે વર્ણવવામાં આવેલી છે. એ સમજવું તે ઘણુંજ રસમય છે. મુમુક્ષુઓને અત્યંત ઉપયેગી છે અને એની ઉપયેાગિતા લક્ષમાં આવ્યા પછી જ શ્રી જિનાગમાની ગ‘ભીરતા ખ્યાલમાં આવે છે. ૪૩૬ E શુદ્ધ નયની ભાવના અસીમ ઉપકારી પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીનું અધ્યાત્મ-દન. પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના દર્શનમાં પ્રત્યેક જીવાત્મા અનાદિ નિધન અને શુદ્ધ નિર્જન છે. જે કાંઈ અશુદ્ધિ છે, તે પર્યાયગત છે અને ઔપાધિક છે, મૂળભૂત નથી. નિશ્ચય દૃષ્ટિથી વિચારતાં નિગેાદથી માંડીને સિદ્ધિ પર્યંતના જીવાશુદ્ધ છે, એકરસ છે, સમ છે, નિર્વિકલ્પ અને નિર્વિલે છે. સર્વ જીવ શુદ્ધ નયથી શુદ્ધ છે. આ રીતે શુદ્ધ ન કોઈ પણ જાતના ભેદભાવ વિના વિશ્વ ચૈતન્ય અખંડ પરબ્રહ્મ સ્વરૂપ જુએ છે. નરમાત્રમાં નારાયણને જુએ છે. પ્રાણીમાત્રમાં પરમાત્મ-ઇન કરે છે. પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીને પ્રત્યેક અનુયાયી એ રીતે આત્મભાવની ભાવના કરી રહેલ હાય છે, એ માત્ર કલ્પના નથી, પણ સત્ય ભાવના છે અને આત્મભાવના કહેવામાં આવે છે. કહ્યું છે કે • ઉચિત વ્યવહાર અવલ બને એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીએ શુદ્ધ નય ભાવના પાવનાશયતણુક ઠામ રે. ચેતન જ્ઞાન અજુવાળીએ. કૈંહ, મન, પુદ્દગલ થકી ક્રમ થી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય-અકલંક છે જીવનું' જ્ઞાન–માન–સ્વરૂપ રે. ચેતન...’ “ હું એક-અખંડ, જ્ઞાયક, ચિત્, ચૈતન્યમૂર્તિ છું, પરાશ્રયથી રહિત એક માત્ર નિર્દેન્દ્રે સ્વાવલંબી, જ્ઞાનસ્વભાવી, અનાદિ-અનંત આત્મા છું. ” આત્માનુ' અસ્તિત્વ ‘અસતે વૃત્તિ શામ।' સ્વભાવમાં સતત ગતિશીલ. જ્ઞાનશીલ, પ્રાપ્તિશીલ તે આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી સત્ છે. પર દ્રવ્યાદિથી અસત્ છે. મારે એક આત્મા જ મારા માટે ધ્રુવ છે, આધાર છે, આલંબન છે, શરણુ છે. હું મારા છું, ખાદ્ય દૃષ્ટિથી વિવિધ નિમિત્તોના કારણે મારામાં નાનાત્વ છે, પણ આંતર દૃષ્ટિએ જોતાં એક અભેદ, જ્ઞાયક, શુદ્ધ, અસંગ આત્મા જ છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ શૂદ્ધ નયની ભાવના ૪૩૭ આત્મા જેટલા અંશે પિતાને ભૂલે છે, તેટલા અંશે પરાશ્રયી બને છે. શુભાશુભ ભાવવાળો બને છે. તેનું મૂળ સંસાર ભાવ છે, જેટલા અંશમાં આત્મદષ્ટિવંત બને છે, સ્વાશ્રયનું લાય કરે છે. ત્રિકાળ એકરૂપ, ધ્રુવ જ્ઞાયક રૂપમાં પરિણામ પામે છે, તેનું ફળ મુક્તિભાવ છે. આત્મભાવના તે અહંકારથી ૨હિત શુદ્ધ અને શુદ્ધ બંધ છે. “I am thatIam. જ્યાં સુધી સાધક સ્વાશ્રયી શુદ્ધ અને નિર્મળ બંધ નથી કરતું, ત્યાં સુધી તે નિશ્ચયથી મિથ્યાદષ્ટિ છે. સ્વતંત્ર સ્વત્વ પર, પૂર્ણ અખંડ વ્યક્તિત્વ પર તેને આત્મવિશ્વાસ બનતું નથી, પર મુખ પ્રેક્ષણ કરી જગતના દાસરૂપે ઘર ઘર ભટકે છે. સ્વાશ્રયી ભાવનું દર્શન, અતિરિક પુરુષાર્થને જગાડે છે. એ પુરુષાર્થ વડે જ મુક્તિ લાભ થઈ શકે છે. તે પુરુષાર્થને જ બળ, વિય પૌરુષ, પરાક્રમ આદિ વિવિધ નામથી સંબોધવામાં આવેલ છે. દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયને ધારણ કરીને વ્યવહાર કરવામાં આવે છે, તે તે ઉચિત વ્યવહાર બને છે. દષ્ટિમાં શુદ્ધ નિશ્ચયને પ્રકાશ ધારણ કરીને, પોતાના સ્વત્વને, વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને, જે વ્યવહાર કરવામાં આવે છે, તે જ શુદ્ધ વ્યવહાર છે. કહ્યું છે કે નિશ્ચય દષ્ટિ હાથ ધરી છે, પાળે જે વ્યવહાર છે પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર છે આ નિશ્ચયદષ્ટિ મુમુક્ષુની પરાશ્રયી મને વૃત્તિનું એક બાજુ મૂલે છેદન કરે છે, જ્યારે બીજીબાજુ વ્યવહારદષ્ટિ બીજાએ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિ બનાવે છે. બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે છે ત્યારે શુભાશુભ વિકલ્પની માયાજાળ પ્રસરે છે. શુદ્ધ નયનું અધ્યાત્મ દર્શન એ જ સર્વત્ર વ્યાસ વિષમતામૂલક વિશ્વ પ્રવાહનું અમોઘ ઔષધ છે. જ્યારે આપણે પ્રાણીમાત્રમાં ઉપરના કબ્દોથી મુક્ત, અંદર રહેલી ચેતનાનું દર્શન કરીએ છીએ, ત્યારે સર્વત્ર એકરસ, શુદ્ધ નિરંજન, નિરાકાર પરબ્રહ્મ ભાવને સાક્ષાત્કાર થાય છે. જયાં એક્તા, એકરૂપતા અને સમતા જ રહેલી છે. વિષમતા, ઘણા, વૈર અને હિન્દને સર્વથા અભાવ છે. - જે કાંઈ ભેદ છે, વૈષમ્ય છે, તે સર્વ ઓપચારિક–પાધિક છે. આત્માના મૂળમાં તેનું લેશ માત્ર અસ્તિત્વ નથી. જે ઉપચાર છે તે આરેપિત છે અને જે આરેપિત છે તે શુદ્ધ, સાર્વભૌમ રાન ચેતનાના શુદ્ધ પરિણમનથી દૂર કરી શકાય છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ આત્મ-ઉત્થાનને પાયો જયારે આપણે વિષમતાને મૌલિક માનવાને ઈન્કાર કરીએ છીએ, ત્યારે તે વિષમતા પિતાની મેળે જ મરી જાય છે, એ રીતે પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીનું અધ્યાત્મદર્શને પ્રત્યેક વ્યક્તિની નશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે. તેને પરિણામે સમસ્ત ચૈતન્યજગતમાં એકરસતા અને સમત્વની સ્થાપના થાય છે. આ દર્શનને દેવાધિદેવનું દર્શન કહે છે, જેનામાં સર્વ પાપને સમૂલ ઉછે. કરીને, સર્વ મંગલ પ્રદાયકતા રહેલી છે. વ્યવહાર–નિશ્ચય દર્શન વ્યવહારનયને ન સ્વીકારવાથી તીર્થને વિરછેદ થાય છે. તે વ્યવહારનયનું બીજ “પરસ્પરોપગ્રહો લીવનામ્ ” છે. નિશ્ચયનયને ન સ્વીકારવાથી તરવને વિલેપ થાય છે. તેનું બીજ “વારોનો અક્ષણમ્ ” સૂત્ર છે. ઉપગે ધર્મ' ના ટંકશાળી સૂત્ર અનુસાર, તે તરવછવી છે, જેને ઉપયોગ આત્મતત્વમાં છે. આ ઉપગ લક્ષણ કેઈ કાળે નાશ પામતું નથી. તે જાણવા છતાં નાશ પામનારા પદાર્થો કાજે એકતા કરવાથી આપાગથી ભ્રષ્ટ થવાય છે, એટલે માનવી લાયબ્રષ્ટ થઈને ચારગતિમાં ભટકે છે. જે કદી પિતાના ઉપયોગથી ભ્રષ્ટ થતું નથી, તેને (તે આત્માને) દુરૂપયેાગ કરી ન કરે, તે તત્વમતિવંતનું લક્ષણ છે. અતત્વને ઉપગ હોતું નથી, કારણ કે તે ચેતનારહિત છે. વ્યવહારનયના બીજરૂપ “પરસ્પર ઉપગ્રહ કારકતા” અને નિશ્ચય નયના બીજરૂપ ઉપયોગ, આ ઉભયને વિવેકપૂર્ણ સમાવતાર કરનાર સાધક મોક્ષમાર્ગમાં સરળતાથી આગળ વધી શકે છે. બીજા બધા મારા ઉપકારી છે. માટે મારાથી કઈ પર અપકાર ન કરાય એ નિયમને જીવનમાં વણવાથી વ્યવહારધર્મ નિશ્ચયધર્મને પાયે બને છે. પછી આત્મછવીપણું સુલભ બને છે. સ્વને અહંકારહિત બનાવવામાં “પર”ની અમાપ ઉપગિતા છે. જ્યાં અહંકારરહિતતા છે, ત્યાં હૃદયની વ્યાપકતા છે. વિશુદ્ધિ છે. એથી વ્યવહાર Page #475 -------------------------------------------------------------------------- ________________ પરસ્પરાપહેા નાનાં નય અતઃકરણની વિશુદ્ધિ કરે છે. માટે ઉપાદેય છે. અંતઃકરણની વિશુદ્ધિ રત્નત્રયીની પુષ્ટિ કરે છે અને તેના ફળ સ્વરૂપે ‘આત્મા' હાથ લાગે છે. જે કદી પેાતાના ઉપયોગને છેાડતા નથી, તેના ઉપયોગમાં રહેવામાં જીવનની સાર્થકતા છે. વ્યવહાર અને નિશ્ચય વ્યવહાર અને નિશ્ચય ખ'ને શુભ ધ્યાનના પાષણ માટે છે. આપણે જ્યારે ઉચિત વ્યવહાર પાળીએ છીએ, ત્યારે સર્વાં જીવાના શુભયાનના પેાષક બનીએ છીએ. અને એ સમુચિત વ્યવહાર દ્વારા આપણે કોઈના પણ અશુભ ધ્યાનમાં નિમિત્ત થતા નથી. ૪૩૯ વ્યવહારના ભંગ કરવાથી સામાને અશુભ ચિંતન થવાની સંભાવના છે, તેથી તેના શુભયાનમાં ભંગ થાય છે, એમ વ્યવહાર માને છે. નિશ્ચય પોતાના ધ્યાનના પાષક છે. એમ આ બે ના મળીને સ` જીવાના શુભ યાનના પાષા થાય છે. તાત્પર્ય કે વ્યવહારથી સર્વ જીવાના શુભધ્યાનને ટકાવવાની યથાશક્રય જવાબદારી આપણા માથે છે. F પરસ્પરોપગ્રહ। થવાનાં જો શ્રી જિતમતને અંગીકાર કરવાની ઈચ્છા હોય, તે વ્યવહાર–નિશ્ચય બેમાંથી એક્રેયને છેાડી શકાય નહિ. વ્યવહારને છેાડવાથી તીથ જાય છે અને નિશ્ચયને છેડવાથી તત્ત્વ જાય છે. વ્યવહાર એટલે પર, નિશ્ચય એટલે સ્વ. પરમાં શ્રી તીથ "કર, ગણુધર, ચવધ શ્રી સંધ, દ્વાøશાંગી, શ્રી જિન પ્રવચન આદિ રત્નત્રયનાં સાક્ષાત્ સાધના અને ત્રૈલાયવર્તી વિશ્વ એ પરપર સાધન. ‘ઉપકૃતને પણ ઉપકારી માનવા, ઉપસર્ગ કરનારને પણ સહાયક ગણવા.' વગેરે વચના સમગ્ર વિશ્વને તત્ત્વથી તીથ ગણવા સૂચવે છે. શત્રુ, મિત્ર, ઉદાસીન ત્રણ પ્રત્યે તીર્થં બુદ્ધિ ધારણ કરવી. શત્રુ ક ક્ષયમાં સહાય કરવા દ્વારા સહાયક થાય છે. આથી ૮ વરોવપ્રહો નીવાનાં” એ સૂત્ર સ્પષ્ટ થાય છે. ઉપકારી ત ઉપકારી છેજ, પણ અપકારી પણ ઉપકારી છે—એમ ન માનીએ ત્યાં સુધી તારનારા ધમની પરિણતિથી વ`ચિત રહેવાય છે. તત્ત્વાર્થ સૂત્રકાર ભગવ'તનુ' ઉક્ત વચન ત્રિકાલાબાધ્ય છે અને તેની યથાર્થ પરિશ્રુતિ એ તત્ત્વ પરિણતિ છે, ધમ પરિણતિ છે, જે સ્વને તારે છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ આત્મ–ઉત્થાનને પાયો તાત્પર્ય એ છે કે, સમગ્ર વિશ્વ તત્વથી તીર્થ છે, એવી બુદ્ધિ થયા વિના વ્યવહાર નયમાં નિષ્ણાત બની શકાતું નથી. વ્યવહાર નય પરને વિષય કરે છે. પરમાં શત્રુ, મિત્ર અને ઉદાસીન-એ ત્રણે વર્ગ સમાઈ જાય છે. મેક્ષમાર્ગમાં-એ ત્રણે વર્ગ ભિન્ન-ભિન્ન રીતે ઉપકારક થઈ રહ્યાં છે એવી સમજણ આવે તે ભવ્યતા વિકાસ પામે છે. ભવ્યત્વ એટલે? ભવ્યત્વ એટલે મુક્તિગમન ગ્યતાને વિકાસ, તેનું જ નામ પાત્રતા છે અર્થાત પાત્રતા એટલે કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા એટલે પાત્રતા-એમ પરસ્પર અવિભાવી છે. કૃતજ્ઞતા ગુણની ટેચને ૫ર્યા વિના સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. પર અનુગ્રહ સ્વીકારતે કૃતજ્ઞતા છે. એને અર્થ–મુક્તિમાર્ગમાં Grace (અનુગ્રહ-કુપા) અનિવાર્ય છે. કૃતન આત્માને વિસ્તાર નથી. એને અર્થ કૃતજ્ઞતા ગુણ સ્પર્યા વિના કૃતાતા દેષનું નિવારણ થઈ શકતું નથી. શત્રુ, મિત્ર કે ઉદાસીન ત્રણે વર્ગ વડે હિત થઈ રહ્યું છે. તેથી ત્રણ વર્ગ ઉપકારી છે એવી બુદ્ધિ ઉત્પન્ન થયા સિવાય કૃતજ્ઞતા ગુણને સ્પર્શ અધૂરો રહે છે. તેટલી પાત્રતા–ગ્યતા પણ અણવિકસિત રહે છે અને અગ્યની મુક્તિ થતી નથી. નમ્રતા ગુણની પરાકાષ્ટાએ પહોંચવા માટે વિશ્વત્રયને કઈને કઈ અવકથી ઉપકારક માનવું અનિવાર્ય થઈ પડે છે. ત્રણે ભુવનને ઉપગ્રહ પરસ્પર થઈ રહ્યો છે, એવું જ્ઞાન જે સૂત્રથી મળે છે તે સૂત્રની પરિણતિ વ્યવહાર નયમાં નિષ્ણાત બનાવે છે. નમ્રતા-કૃતજ્ઞતા-પાત્રતા-ગ્યતા વગેરે શબ્દ એકાઈક છે. તેને વિકસાવવા માટે વ્યવહાર અને નિશ્ચયથી સાક્ષાત્ અને પરંપરાએ જે ઉપકારક છે, તેને તીર્થ સ્વરૂપ આદર આપતાં શીખવું જોઈએ. રનત્રય અને તેનાં સાધને સાક્ષાત્ ઉપકારી છે. તેથી તેના પ્રત્યે પૂજ્યતાને વ્યવહાર પ્રગટપણે પણ થઈ શકે છે. પરંપરાએ ઉપકારક પરિબળે પણ તવથી તીર્થ છે, તેમ છતાં તેના પ્રત્યે બાહ્ય વ્યવહાર પૂજ્યતાને ન કરી શકાય પણ અંતરમાં તેને તીર્થ તરીકે ગણવાને નિષેધ નહિ, પણ વિધાન સમજવું. જે અંતરથી પણ તેને ઉપકારી ન મનાય, તે શત્રુભૂત અને ઉદાસીનત પદાર્થો પ્રત્યે કૃતજ્ઞતા વિકસી શકે નહિ અને તે ન વિકસે, તે આત્મતત્વની પ્રાપ્તિના અર્થાત્ મુક્તિ-રમણીના લાભના અધિકારી થઈ શકાય નહિ. સ્વરૂપ લાભારૂપી મુક્તિ તેને જ મળે છે, જે સ્વભિન્ન વિશ્વને ઉપકારી માને, કૃતજ્ઞતા દ્વારા તેના પ્રત્યે ઉપશમભાવ કેળવે, સંકલેશ રહિત બને. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ નિશ્ચય મેક્ષ માર્ગ - સંકલેશ રહિત બનવાને અનન્ય ઉપાય કૃતજ્ઞતા ગુણ છે અને સકળ વિશ્વ પ્રત્યે તે વિકસ જોઈએ. જેઓ નમનીય છે, ત્રિલેકપૂજય છે, તેઓ નમવા ગ્ય સર્વને નમીને નમનીય બન્યાં છે. સર્વ પ્રત્યે કૃતજ્ઞતા ગુણ કેળવીને પૂજ્ય બન્યાં છે. તેથી તેમને ભાવથી નમસ્કાર તે જ થઈ શકે કે નમનારના હૃદયમાં પણ સર્વ પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ રહેલો હેય. તેમ ન હોય, તે નમનીયને નમન પહોંચતું નથી અર્થાત દ્રવ્ય નમસ્કાર થાય છે, ભાવ નમસ્કાર થતું નથી. ભાવ નમસ્કાર કરવા માટે તેમનામાં રહેલા કૃતજ્ઞતા ગુણને પણ નમવું જોઈએ. પરસપરોપકણો નીવાનાં ” સૂત્રના આ મર્મને એના સર્વ પાસાંઓથી અભ્યાસીએ આત્મસાત્ કરવાથી સાચી કૃતકૃત્યતાને અપૂર્વ અનુભવ થાય છે, તેમ જ આખા વિશ્વમાં પિતે અને પિતાનામાં આખું વિશ્વ ભાવથી સ્થપાય છે. તેના પરિણામે વિશ્વેશ્વર વીતરાગ તીર્થંકર પરમાત્માની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે છે. મુક્તિગમન એગ્યતાને શીધ્રતર વિકાસ થાય છે. નિશ્ચય મેક્ષમા નિજ શુદ્ધાત્માની અભેદરૂપથી શ્રદ્ધા કરવી, અભેદરૂપથી જ જ્ઞાન કરવું અને અભેદરૂપથી જ તેમાં લીન થવું, એ પ્રકારે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા, તે નિશ્ચય મેક્ષ માર્ગ છે. કર્મ જન્ય સઘળી ઉપાધિઓ, જેવી કે નામ, જાતિ, લિંગ, અવસ્થા વગેરે સાથેના શારીરિક, વાચિક ને માનસિક જોડાણેને તેડી નાખીને, એક આત્માના જ શુદ્ધ સ્વરૂપ સાથે સંબંધ બાંધવ, દઢ કરવો અને તદ્રુપતાને અનુભવ કરે તે નિશ્ચય મહામાર્ગ છે. બારમેર નજ્ઞાન-રારિન્નાઇથવા ચ | यत्तदात्मक एवैष, शरीरमधितिष्ठतिः ॥ નિશ્ચય રત્નત્રયનું કર્તરૂપ સાથે, કર્મરૂપ સાથે, કરણરૂપ સાથે સંપ્રદાન, અપાદાન સંબંધ અને અધિકરણ રૂપ સાથે ક્રિયા, ગુણ, પર્યાય, પ્રદેશરૂપ સાથે, અગુરુ લઘુસ્વરૂપ અને ઉત્પાદ, વ્યય, ધ્રોવ્યરૂપ સાથે અભેદપણું અનુભવવું તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. - કર્તા રૂપ દેખે, જાણે અને આચરે. કર્મ સવરૂપને છે, જાણે (અનુભવે) ધારણ કરે, કરણરૂપ જે દ્વારા, સંપ્રદાનરૂપ જે માટે, અપાદાન રૂપ જે થકી, સંબંધરૂપ સંબંધને, અધિકરણ રૂપ જેમાં, ક્રિયારૂપ દેખવા, જાણવા, આચરવા રૂપ ગુણ અને પર્યાના આશ્રય સ્વરૂપ જાણે, જુએ અને આચરે, તે નિશ્ચય મેક્ષમાર્ગ છે. આ ૫૬ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ આત્મ-હત્યાનનો પાયો રત્નત્રયીને આત્મ અભિન્ન જાણવી તે નિશ્ચય અને બિન જાણવી તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. સમ્યમ્ દષ્ટિવંત પિતાના આત્માને તાવથી શુદ્ધસ્વરૂપ, અખંડ અને યુવા ચૈતન્ય સ્વરૂપ માને છે. સમ્યગ્દષ્ટિજીવનું લક્ષ્ય સમ્યગ્દષ્ટિ જીવ, અશુદ્ધ અવસ્થાને જાણે ખરે, પણ તેને લય બનાવતું નથી. તેનું લય અધુર સ્વરૂપ પર નહિ, પણ શુદ્ધ સ્વરૂપ પર હેય છે. અધુર સ્વરૂપના લક્ષ્યથી ગાદિ થાય છે અને યુવા સ્વરૂપના લયથી સમત્વભાવ પ્રગટે છે. સમભાવ મેક્ષ પ્રાપ્તિમાં હેતુ બને છે. રાગાદિ ભાવ, સંસાર ભ્રમણના હેતુ બને છે. અશુદ્ધને પકડી રાખવાથી, શુદ્ધ સાથેનો સંબંધ નથી સધાતે, શુદ્ધિ માટે શુદ્ધ આત્મ સ્વરૂપને પામવાના લક્ષયપૂર્વક જીવન જીવવું જોઈએ. નિશ્ચય તે લક્ષ્ય. વ્યવહાર તે માર્ગ, લયને પામવા માટેના વ્યવહારનો તે જ સંદર્ભમાં અમલ કરવાથી મોક્ષમાર્ગમાં પ્રગતિ સધાય છે. જ્ઞાન નિશ્ચયનું અને પાલન વ્યવહારનું જે આત્માએ, સર્વોત્તમ પરમાત્માના આલંબનને છોડી, આત્માને જ પરમાત્મા માની ધ્યાન કરવા જાય છે, તે અધઃપતનનો માર્ગ છે. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા પરમાત્મ તુલ્ય અવશ્ય છે, પરંતુ આત્માની વર્તમાન દશા કર્મબદ્ધ હોવાને કારણે પર માત્માનું આલંબન લીધા વગર મેણા માર્ગની સાધનામાં એક ડગલું પણ આગળ વધી શકાય નહિ. પરમાત્માને છેડી કેવલ આત્માનું ધ્યાન કરવું એ મોક્ષમાર્ગ નથી, પરમાત્મા થવા માટે પરમાત્માનું ધ્યાન જરૂરી છે. વર્તમાનકાળમાં નિશ્ચયનયને આંખ સમક્ષ રાખી વ્યવહારનયનું પાલન કરવું એ જ હિતાવહ છે. વ્યવહારને છોડી એકલા નિશ્ચયને જે પાડે છે, તેનું મહાન અધપતન થાય છે. ગ્રામ નિશ્ચયનું અને પાલન વ્યવહારનું જોઈએ. નિશ્ચય-વ્યવહારને સુમેળ વ્યવહાર નય અને નિશ્ચયનયના અભિપ્રાય ભન અને પરસ્પર વિરુદ્ધ હોય છે. ઉભય નયની માન્યતા લયમાં રહે તે માટે તેનો જુદી જુદી રીતે ઉલેખ કરવામાં આવે છે, પરંતુ કાર્યો તે બંને ના મળીને જ થાય છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ નિશ્ચય મોક્ષમાર્ગ બંને નાના અભિપ્રાય જાણુને કયા નયને કયા વખતે આગળ કરે તે જીવની અભિરુચિ થા યોગ્યતા ઉપર આધાર રાખે છે. યોગ્ય આત્મા, પ્રમાદ કે અભક્તિ ન પોષાય તે રીતે તેને સદુપયોગ કરે છે. અને અગ્ય આત્મા પ્રમાદ પિષવા માટે કે અભક્તિ પિવાય તે રીતે નયવાદને દુરુપગ પણ કરે છે. એટલા માટે આત્માર્થી જીવો સમક્ષ જ નયવાદનું નિરૂપણ કરવાને શાસ્ત્રકાર ભગવંતેને આદેશ છે. આત્માર્થી એટલે જે રીતે આમાનું હિત થાય તે રીતે નાની માન્યતાને પગ કરનાર જીવ. કેવળ વ્યવહાર નયને આગળ કરવાથી અહંકાર ષિને પુષ્ટિ મળે છે અને કેવળ નિશ્ચય નયને આગળ કરવાથી પ્રમાદ પોષાય છે અને ભક્તિના પરિણામ નાશ પામે છે. સમ્યગ્દર્શન-શાન–ચારિત્રાણિ મોક્ષમાગ જ્ઞાન વડે ઉપયોગની વિકૃતિ, દર્શન વડે ભાવની વિશુદ્ધિ અને ચારિત્ર વડે કરની વિશુદ્ધિ થાય છે. શ્રી જિનભક્તિના વિકાસથી સમ્યગદર્શન ગુણ પ્રગટે છે. તે દેવ, ગુરુ, સંઘ, સાધર્મિકોટિ મેક્ષમાર્ગ અને તેના સાઘનેના સંબંધની વિશુદ્ધિ કરે છે. ભક્તિમાં મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ તે સમ્યગદર્શન અને વિતિમાં ત્રણે રોગોની સમુચિત પ્રવૃત્તિ તે સમ્યફચારિત્ર. દર્શન વડે મિયાત્વ મેહનીય અને અનંતાનુબંધીને લય-ક્ષપશમ અને ચારિત્ર વડે ૯ નેઠવાય અને ૧૨ કપાયને સંપશમ. એકમાં સર્વ સાવદ્ય મેગોને વિરામ છે. બીજામાં સાવધ વેગના ત્યાગની પ્રવૃત્તિ પ્રત્યે ભક્તિની વૃત્તિ છે. વિરતિની ભક્તિમાં જોડનાર ભાવ તે સમ્યકત્વ છે. વિરતિની પ્રવૃત્તિમાં જોડનાર જે ક્રિયા છે, તે ચારિત્ર છે. એક વૃત્તિ છે, બીજી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ એટલે પ્રકૃત્તિ . વૃત્તિની હયાતિ બંનેમાં છે. યથાર્થ જાણવું તે જ્ઞાન, યથાર્થ જોવું તે દર્શન અને યથાર્થ વર્તવું તે ચારિત્ર. આમ સમ્યગ્દર્શન-ગ્રાન–ચારિત્ર મેક્ષમાગ બને છે અને તે માગને પથિક, મોક્ષને પામે છે. એ જ અનેકાંત છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ આત્મ-ઉત્થાનને પાયો મોક્ષ માગરૂપ પ્રભુ લોક વ્યવહારમાં ચિત્ત-સ્વાથ્યને “સુખ” કહેવાય છે. લોકેત્તરમાં મોક્ષને “સુખ' કહેવાય છે. ચિત્ત-સ્વાથ્ય ધર્મમાં પ્રધાન હેતુ છે. તેના અભાવે કઈ પણ ધર્મકર્મ થઈ શકતું નથી. ઈષ્ટફળ સિદ્ધિની પ્રાર્થનામાં જેના વડે ચિત્ત વાગ્યપૂર્વક ધર્મકાર્ય થઈ શકે તેવી આ લેક સંબંધી પણ અભિમત અર્થ મને પ્રાપ્ત થાઓ, એવી ઈરછા પ્રદર્શિત કરેલી છે. પ્રભુ, માર્ગોપદેશક અને માગરૂપ પણ છે. ભૂતકાળમાં માર્ગ બતાવીને ઉપકાર કરી ગયા છે, તેમ વર્તમાનકાળમાં દર્શન-પૂજનાદિ વડે, જ્ઞાનાદિ અને તજજન્ય શુભ ભાવાદિ વડે માર્ગરૂપ બનીને ઉપકાર કરી રહ્યા છે. પ્રભુના દર્શનાદિથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રભુ પિતે નિમિત્તકર્તા છે અને શુભ ભાવ પામનાર જીવ ઉપાદાનાઁ છે. પ્રભુના આલંબનથી મોહનીય આદિ કર્મને ક્ષયે પશમ થાય છે અને જીવને શુભભાવરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે, તે જ માગે છે અને તેને આપના પ્રભુ છે. એકાંત અંદરની શાંતિ માટે બહારના એકતિની જરૂર છે. બહારના એકાંતથી અંદરથી એકાંત મળે છે. અંદરની એકાંત બધા જીવને ભૂલવામાં, બધાં કર્મ, ઈરછા, વિચાર અને વાસનાને છોડવામાં રહેલી છે. આ જ ખરી એકાંત છે. જેમાં જીવ અંતરના સમભાવથી, માધુર્યથી પરમકલ્યાણને રસ્તે પડે છે. શાંતિની ગાદી શાંતિની ગાદી ઉપર આધ્યાત્મિક સૌન્દર્યની પૂર્ણતા પ્રગટ થાય છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મ यदि त्वं साम्यसंतुष्टो विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्या किं स्वमेवैकं समं कुरू ॥ જે તું સામ્યમાં સંતુષ્ટ હે તે આખું વિશ્વ તારા પ્રત્યે સંતુષ્ટ છે, માટે લોકને ખુશ કરવા કરતાં જાતને સમભાવમાં સ્થિર કર. અચિંત્ય પ્રભાવશાળી આ સામાયિકનાં પરિણામની પ્રાપ્તિ જીવને સર્વ સાવ ગેને ત્યાગ કરવાથી અને નિરવ યેનું સેવન કરવાથી થાય છે. વસ્તુતઃ સર્વ જી સાથે મૈત્રી આદિ પ્રશસ્ત ભાવેને ધારણ કરવા એ જ સામાયિક છે, પરંતુ આ ભાવને જીવનમાં સક્રિયરૂપ આપવા માટે સર્વ સાવદ્ય ગોના ત્યાગની અને નિરવદ્ય ગોના સેવનની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ પ્રતિજ્ઞાન ગ્રહણ અને આ સેવનને સામાયિક વ્રત કહેવામાં આવે છે. આવા સામાયિક ધર્મને આત્મસાત્ કરેલા સમતાના સ્વામી પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવય Page #482 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મ સર્વજ્ઞ પરમાત્માઓએ મેક્ષના પરમ કારણ તરીકે સામાયિક ધમને જણાવેલ છે, તે સામાયિક ધમને પ્રાણ કહે કે સર્વસ્વ કહો તે સામ્ય અથવા સમતાભાવ છે, તે સામાયિક વાસી ચંદન કલ્પ મહાત્માઓને હેય છે. કઈ વાંસલાથી છેદ કે ચંદનને લેપ કરે બંને પ્રત્યે એક સરખે ભાવ રાખ અથવા વાંસલાથી છેદનાર પ્રત્યે પણ ચંદનની જેમ સૌરભભાવ ધારણ કરે તે વાસી ચંદન કલ્પપણું છે. આવા સામાયિકના અનુપમ રહસ્યને બતાવવા અનુપમ સામ્યાં...! ૧ પ્રતિદિન અવશ્ય કરવા લાયકક્રિયા સામાયિક ૨ પરમાં સ્વતુલ્યની ભાવના ૩ પરિણામ ત્રણ ૪ સમતાનું સ્વરૂપ ૫ આત્મસમદર્શિત્વ ૬ સમત્વનો વિકાસ ૭ સમત્વને સ્નેહ ૮ સામાયિક ધર્મ ૯ સામાયિક પરિણામ ૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાય ૧૧ સામાયિક ચિંતન ૧૨ જીવનનું લક્ષ્ય સામાયિક ૧૩ સામાયિકરૂપી સુવર્ણ ૧૪ સામાયિક અને નવકાર Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક સામાયિક એટલે શું? ४४७ સમભાવની પ્રાપ્તિ તે સામાયિક કહેવાય છે. જગતના સમસ્ત પદાર્થોના મૂળ દ્રવ્યના વિચાર કરવામાં આવે અને વિનાશશીલ એવા પર્યાયનું ગ્રહણ ન કરાય અથવા ભેદભાવ અને વિવેકબુદ્ધિ વડે પદાથ ના સ્વરૂપના ખ્યાલ કરી મધ્યસ્થ ભાવવાળા રહેવાય તે સામાયિક છે. સામાયિક એ આત્માના જ સ્વાભાવિક ગુણ છે. જ્ઞાન–દન–ચારિત્ર એ આત્માના મૂળ ગુણેા છે. તેની સાથે ખીજ્ર પણ અનંત ગુડ્ડા બતાવ્યા છે. તેમાં સામાયિક એ મુખ્ય ગુણ છે. એ ગુણ પ્રાપ્ત થવાથી કખ ધ થતા અટકે છે, કારણ કે ક ખ`ધનું કારણ મમત્વભાવ છે. તેના સમત્વભાવ વડે મૂળથી નાશ થાય છે. એ સમત્વભાવ તે સામાયિક છે, દ્રવ્ય અને ભાવ સામાયિક આવા ભાવ સામાયિકની પ્રાપ્તિ માટે શાસ્ત્રકાર ભગવતાએ દ્રવ્ય-સામાયિકના વિધિ દર્શાવ્યા છે. દ્રવ્ય તે ભાવનુ' નિમિત્ત છે. જે જે દ્રવ્ય ક્રિયાઓ છે, તે દરેકની પાછળ ઉત્તમ ભાવનાઓ રહેલી છે. સામાયિકના સમાવેશ ચારિત્રમાં થાય છે અને ચારિત્ર તે રત્નત્રયીરૂપ ગુણુમાંના એક મૂળ ગુણ છે. દ્રવ્યથી ચારિત્ર ત્રત-નિયમરૂપ છે. ભાવથી આત્માના સ્વરૂપમાં નિર'તર રમણ કરવાની ક્રિયારૂપ છે. મતલબ કે દ્રવ્ય-સામાયિક એ ભાવ-સામાયિકનું મંગળ પ્રવેશદ્વાર છે. ભાવ–સામાયિકના અર્થ એ છે કે, ચિદાનંનુમય આત્મસ્વરૂપમાં નિર્વિકલ્પપણું, ઉદાસીનભાવે લીન થવુ. આવુ' સામાયિક સકળ કર્મના ક્ષય કરવાવાળું છે. ભાવ-સામાયિક એવા પ્રકારનુ છે કે, તે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આપે।આપ થયા કરે છે. માત્ર આત્માની દિશાનું વલણ તે તરફ થવું જોઈએ. મન-વચન-કાયાની પ્રવૃત્તિ જ એવા પ્રકારની થઈ જવી જોઈએ કે જેથી ક્રમે ક્રમે આત્મિક ગુણ્ણાના વિકાસ થતા રહે, એ ભાવસામાયિકના પ્રાગટયનું રહસ્ય છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ખરુ' સામાયિક આત્મ-ઉત્થાનના પાયે 6 6 • એટલે સમતાભાવ. સમ આય' એટલે લાભ. મતલખ કે જે ક્રિયા કરવાથી સમતા-સમભાવની પ્રાપ્તિ થાય તે ક્રિયાને સામાયિક કહે છે. 6 સમતા-ગોંગા મગનતા ઉદાસીનતા જાત.' સમતારૂપી ગંગામાં મગ્નતા થવાથી જે ઉદાસીનતાભાવ પ્રાપ્ત થાય, તે ખરુ' સામાયિક છે. સવ પ્રાણીઓને વિષે સમતા, ઇન્દ્રિયાના પાંચ વિષા પ્રત્યે સમતા, સ પદાર્થો વિષે સમતા અને સવ ચિત્તવૃત્તિ પ્રત્યે સમતા એ સામાયિક છે. શ્રી નવકારનું' સ્વરૂપ આવા અનુપમ સામાયિકમાં પ્રવેશ, શ્રી નવકારના સ્મરણપૂર્વક કરવાના હોય છે. સાચા સામાયિક માટે સાચા નમસ્કાર ’ જરૂરી છે જ. આ જગતમાં એવી એક પણ મામત નથી કે જેના સમાવેશ, મહામંત્ર શ્રી નવકારમાં ન થતા હોય. શ્રી પ’ચપરમેષ્ઠી ભગવંતાનું યથાય સ્વરૂપ જાણ્યું, તેા જગતમાં મીજી કાઈ મામત જાણવાની રહી જતી નથી. સઘળાં તત્ત્વા, દ્રવ્થા અને સિદ્ધાન્તા શ્રી ૫'ચપરમેષ્ઠીના મૂળ સ્વરૂપમાં સમાઇ જાય છે. સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજાઈ જાય, તેા ક્રમનું સ્વરૂપ સમજાઈ જાય. કર્મના સ્વરૂપને સમજવાની સાથે પુદ્ગલ પરમાણુનુ સ્વરૂપ સમજાય, કર્મીને બાંધનાર જીવતું વરૂપ સમજાય. સાથે ધમ, અથ, કાળ અને આકાશ દ્રવ્ય પણ સમજાય. ષડ્ દ્રવ્યનું સ્વરૂપ સમજાય એટલે શ્રી અરિહંત અને સિદ્ધનું સ્વરૂપ સમજાય અને એ એ બાબત સમજાય એટલે સમસ્ત લેાકાલેાકનું સ્વરૂપ પણ સમજાઈ જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી નવકાર મંત્રનું યથાય જ્ઞાન થાય તે એવા કાઇ પણ પદાર્થ નથી કે જેનું જ્ઞાન, શ્રી નવકારમંત્રની બહાર રહી જાય. સકળ શાસ્ત્રનું રહસ્ય કહે। કે ઐાદ પૂર્વના સાર કહે, તો પણ આ શ્રી નવકાર જ છે. એટલે આ મહામંત્રના પાઠ ભણીને સામાયિક કરવાનું વિધાન થયેલું છે. શ્રી અરિહ'તનુ' સ્વરૂપ મહામંત્ર શ્રી નવકારનું પ્રથમ પદ-‘નમે અરિહંતાણું' શ્રી અરિહંત-નમસ્કારવાચી છે. અરિહંત ની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર ભગવ'તા ફરમાવે છે કે— " ' रागाहिदोषान् कर्मशत्रून् वा जयतीति जिनो, हन्ति इति अरिहंतः ।' જે રાગદ્વેષાદિ અઢારે દૂષણા અથવા કમરૂપી શત્રુના નાશ કરી વિજય મેળવે અને કથી મુક્ત થાય તે અરિહત. Page #485 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક XXE ઘાતી કર્મોનો ક્ષય વિના કેવળજ્ઞાન થતું નથી, તેથી પહેલાં ઘાતી કર્મોરૂપી શત્રુને નાશ અને પછી તીર્થકર નામકર્મને ઉદય, એ બે જેને હેય તે “અરિહંત' છે. કેવળજ્ઞાનના પ્રાગટય પછી શ્રી અરિહંતે જગતના જીવોને ધર્મને ઉપદેશ આપી, કર્મથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. તીર્થની સ્થાપના કરે છે. એ રીતે ઉપદેશ વડે ભવ્ય જીવોને ઉપકારી શ્રી અરિહંત જ હોવાથી તથા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી અરિહંત હેવાથી–ઉપકારકપણ વડે–તેમનું ગ્રહણ પ્રથમપદે થાય છે. પરમ ઉપકારીને પ્રથમ નમવાથી વિનયરૂપી મહાન ગુણના અધિકારી બનાય છે. વિનયનું સ્વરૂપ અને ફળ विणयाहिया विज्जा दिति फलं इहपरलोअम्मि । न फलंति विणयहिणा सस्साणि व तोयहिणाणि ॥ અર્થ : વિનયથી પ્રાપ્ત થયેલી વિવા આ લોક અને પરલોકને વિષે ફળદાયી થાય છે. વિનયહીન વિવા, પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી. “કાચિનકુમાર પિન્ના મંતા ચ શિmતિ ” • જિનેશ્વરની ભક્તિના પ્રભાવે જેમ પૂર્વસંચિત કર્મો નાશ પામે છે તેમ આચાર્યોના નમસ્કાર વડે વિદ્યા અને મંત્ર સિદ્ધ થાય છે.” એ કારણે સૈ પ્રથમ ગુરુઓને વંદન, વિનય, વૈયાવચ્ચ અને નમસ્કાર કરવા જરૂરી છે. દરેક પ્રકારની ધર્મક્રિયા ગુરુવંદનપૂર્વક અને ગુરુસાક્ષીએ કરવી જોઈએ. ક્ષમાશ્રમણ-ક્ષમાપ્રધાન, દશવિધ યતિધર્મ પાળનાર તપોનિત સાધુ ભગવંત ગુરુસ્થાને છે. સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં જેટલું મહત્વ શ્રી નવકાર મરણનું તેમ જ ગુરુવંદનનું છે, તેટલું જ મહત્ત્વ ઈરિયાવહી પડિકમવાનું છે. ઇરિયાવહી વઅને રંગ ચડાવવું હોય તે પ્રથમ તેને જોઈને સ્વચ્છ કરવું જોઈએ. શુદ્ધ થયેલ વસ્ત્ર પર મનમાન્યો રંગ ચડાવી શકાય છે, તેમ દરેક યિાના પ્રારંભમાં પાપ અને દેષથી મુક્ત થવા માટે ઈરિયાવહી પડિકમવી જોઈએ, એ શિષ્ટ સંપ્રદાય છે. ચિત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિ ઈરિયાવહી પડિકમ્યા વિના કપે નહિ. ઈરિયાપથ' એટલે ચાલવાને માર્ગ અથવા સાધુ, શ્રાવકને માર્ગ, આ. ૫૭ Page #486 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા તેમાં પ્રવતતાં થયેલા, લાગી ગયેલા દોષથી મુક્ત થવાની જે ક્રિયા તે ઇરિયાવહી. તેમાં ‘મિચ્છામિ દુક્કડમ્’ પદ આંતરિક પશ્ચાત્તાપસૂચક છે અશકય પરિહારને લઈને કોઈ પણ જીવને ત્રાસ ઉપજાવ્યા હોય, તે સર્વે મિથ્યા થાએ.’ અર્થાત્ ‘એ દોષથી હું મુક્ત થાઉં.' એવી તેમાં ભાવના છે. ૪૫૦ અલ્પ દોષથી પણુ આત્માને મુક્ત કરવા માટે કેટલેા ‘ઉપયાગ’ રાખવાની જરૂર છે, તે નીચેના ભેદોથી સમજાશે. ‘મિચ્છામિ દુક્કડમ્' અર્થાત્ ‘મારુ દુષ્કૃત મિથ્યા થાઓ' એ પદ્મથી કમબંધનનું દ્વાર બંધ થાય છે એ સાચું, પરંતુ એ દ્વાર ખંધ રાખવા માટે જરૂરી ઉપયાગમય અવસ્થામાં સહેજ પણ સ્ખલના યા પ્રમાદ સેવાઈ જાય છે. કુલ ૧૮,૨૪,૧૨૦ ભેદે આત્માને દ્વેષ લાગી જાય, કમના બંધ પડી જાય. ઇરિયાવહીયાના ભેદ આ ૧૮૨૪૧૨૦ ભેદની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે, ૫૬૩ જીવભેદ. તેને ‘અભિહયા’ માહિ ૧૦ પદે ગુણતાં ૫૬૩૦ થાય. તેને રાગ અને દ્વેષ વડે ગુણુતાં ૧૧૨૬૦ થાય. તેને કરવું, કરાવવુ. અને અનુમેાવુ એ ત્રણ વડે ગુણતાં ૩૩૭૮૦ થાય તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ વડે ગુણતાં ૧૦૧૩૪૦ થાય. ૧૦૧૩૪૦ ને ત્રણ કાળના ત્રિકરણાગે ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, દૈવ, ગુરુ અને આત્મા એ ૬ વડે ગુણતાં કુલ ૧૮ ૨૪૧૨૦ થાય. આટલા ભેદે લાગતા દ્વેષથી ખચવા માટે, આત્માને મુક્ત રાખવા માટે કેવા ઉપ. ચાગની જરૂર ગણાય તે સમજાય તેવુ' છે. ઉપયેગપૂર્વક આપેલા મિચ્છામિ દુક્કડમ્થી આત્મા શુદ્ધ થાય, એમાં આશ્ચર્ય નથી. દરેક જીવ પ્રત્યે મૈત્રીભાવ કેળવવા માટે આ ‘મિચ્છામિ દુક્કડમ્' ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપે છે. જો તે સમજીને કરાય તે આંતરિક પરિણામની શુદ્ધિ કરાવી શુભ યાન વડે ઘાર પાપના પણ એક ક્ષણ વારમાં જ વિનાશ કરી આપે છે. સ્નાન કરીને શુદ્ધ થયા પછી ગૃહસ્થા વજ્રકાર ધારણ કરે છે તેમ ઇરિયાવહી પડિકમ્યા પછી, ‘તસ્સઉત્તરી' સૂત્રના પાઠ ભણાય છે. અન્ય જીવા પ્રત્યે થતા પાપના પ્રતિમધ થયા પછી, આત્મા અંતરથી પણ વિશુદ્ધ થઈને પાપક્રમ થી સČથા રહિત થાય એ હેતુથી કાયાના દરેક જાતના વ્યાપાર અટકાવીને કાર્યાત્સગ કરવાના છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ ૪૫૧ પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક ઈપથિકી (ઈરિયાવહી) સૂગ પરદયાને સૂચવે છે. “તસ્સઉત્તરી” સૂત્ર સ્વદયાનું ભાન કરાવે છે. કાયેત્સર્ગની ક્રિયા ગપ્રધાનતા સૂચવે છે. બીજાઓ જે રોગ પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરે છે, તે રોગની ઉત્તમ પ્રકારની ક્રિયા જેને વારસામાં મળેલી છે. કાત્સગ ધ્યાનની ક્રિયા છે. બંને સૂ વડે આત્માની શુદ્ધિ કર્યા પછી ધર્મપ્રવતક, પર પકારી શ્રી તીર્થકર ભગવંતેને નમન કરવારૂપી સ્તુતિનું કાર્ય કરવું જોઈએ. સ્તુતિ વડે જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ધિલાભને મેળવે છે. આલંબન ઉપર છવની પરિણતિને આધાર છે અને ત્રણ જગતમાં સર્વશ્રેષ્ઠ આલંબન શ્રી તીર્થંકર પરમાત્માનું છે. એટલે જેમાં વીસ તીર્થંકર ભગવતેની સ્તુતિ સમાયેલી છે, તે લેગસ્સ' સૂત્રને વારંવાર સ્થાન અપાયું છે. એટલે સામાયિકની પ્રતિજ્ઞા પૂર્વે લેગસ્સ સૂત્ર ભણવું પડે છે. આ સૂત્ર ઉપર પુનઃ પુનઃ ચિંતન-મનન કરવાથી, શ્રી તીર્થકર ભગવંતે એ જેવી રીતે પિતાનાં કર્મોને ક્ષય કર્યો, તેવી રીતે આત્માને કર્મથી મુક્ત થવાને માર્ગ મળી આવે છે. સામાયિક પ્રતિજ્ઞા પૂરી બે ઘડી (૪૮ મિનિટ) સુધી સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા તે સામાયિકની પ્રતિજ્ઞા છે. ત્રણ વેગ (નેગ, વચનગ, કાગ) ત્રણ કરણ વડે સર્વ સાવવ(પાપ) વ્યાપારને ત્યાગ કરવો તે યથાર્થ સમભાવ છે. પૂર્વે સેવેલાં પાપકની નિંદા, વર્તમાનમાં તેને ત્યાગ અને ભવિષ્યમાં નહિ કરવાની ભાવના તેમાં દર્શાવાય છે. પડિકમામિ એ વૈરાગ્યવાચક છે. “પડિકમામિ એટલે હું પ્રતિકકું છું, પ્રતિકમવું એટલે પાપથી પાછા પડવું. પાપથી પાછા પડવામાં વૈરાગ્ય સમાયેલો હોય છે. નિંદા એ જ્ઞાનવાચક છે. જ્ઞાન એ કુપ-ત્યાગ માટે છે. ગહ એ શ્રદ્ધાવાચક છે. શ્રદ્ધા એ પશ્યસેવનતુલ્ય છે. વ્યુત્સર્ગ એ ચારિત્રવાચક છે. ચારિત્ર એ ૨સાયણસેવન છે. - અહીં તપ એ સર્વ રસાયણમાં શ્રેષ્ઠ મકરવજતુલ્ય છે. પછી ત્રણ નવકાર ગણવાના છે. ત્રણ નવકારમાં પ્રથમ એ પ્રારંભ મંગળ છે, બીજે સ્વાધ્યાયરૂપ છે અને ત્રીજો સમાધિ મંગળરૂપ છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા પ્રથમ મંગળ વડે વિાનાશ, મધ્યમંગળ વડે સ્થિરીકરણ અને અંત્યમંગળ વડે શિષ્ય-પ્રશિષ્યાદિમાં પ્રવૃત્તિ થાય છે. ૪૫૨ બધી ક્રિયા ગુરુસાક્ષીએ કરવાથી ફળીભૂત થાય છે. ગુરુ મહારાજની ઉપસ્થિતિ હાય તા તેમની પુનિશ્રામાં અને અનુપસ્થિતિ હોય તા સ્થાપનાચાય જી ભગવંત સન્મુખ દરેક ક્રિયા થવી જોઈએ. આ રીતે થતી સામાયિકની ક્રિયા, અમૃતક્રિયારૂપે પરિણમી આત્માને સવ કર્મમુક્ત બનાવી, પરમપદના ભાગી બનાવે છે. ' પરમાં સ્વતુલ્યત્વની ભાવના ચાર ગતિનાં દુઃખા ખરાબ છે, એમ માનીને અસાસ કરવા માત્રથી એ દુઃખા ઘટતાં નથી, પણ તેના કારણરૂપ ચાર કષાયને છેાડવાથી તેનાથી છુટકારો થાય છે. ક્રુષની સામે મૈત્રી, માનની સામે પ્રમેાદ, માયાની સામે કરુણા અને લાભની સામે મધ્યસ્થ રહેવુ જોઇએ. ક્યાયથી મુક્ત થવું હોય, તેા ખીજાના હિતની ચિંતા કરવી જોઇએ. પ્રેમ એ આપવાની ચીજ છે, જ્ઞાન એ મેળવવાની ચીજ છે. જ્ઞાન એ પેાતે પચાવવાનુ` છે, પ્રેમ એ ખીજાને આપવાના છે. તેના બદલે ઊંધું થઇ રહ્યું છે. પરને ઉપદેશ આપનારાઓને તાટા નથી, જ્યારે સદ્ભાવ આપનારા કયાંક જ જોવા મળે છે, સભાવના દુકાળ એ સર્વ પ્રકારના દુકાળનું જ બીજ છે. પરમાની અપેક્ષાએ– ‘હું બધાના છું અને ખાં મારાં છે.' એમ માનવું જોઈએ. અશુભકર્મના ઉદયે અનેકવિધ અંતરાયા તેમ જ આપત્તિએ એક સાથે હુમલા કરે, ત્યારે સમાધિભાવ ટકાવવાના એક માત્ર આશયપૂર્વક—હું એકલા છું, મારું કાઈ નથી, ’ એમ ચિતવવાનું છે. જેથી આત્મીય સ્કુરાયમાન થાય અને સમાધિભાવ સચવાય. આ શાસનમાં કાઈ જીવ એકાંતે પરાયા નથી, જો એવુ' હેાત તા-સ્વરોડવો નીવાનામ્ એ સૂત્ર ન હાત. પરને એકાંતે પરાયા માની લેવાથી જીવન સદ્દભાવ વગરનું, પવિત્ર સ્નેહ વગરનું, હાર્દિક લાગણી વગરનું, દયા વગરનું અને તેના પરિણામે ધમ વગરનું બની જાય છે. શ્રી અરિહંત પરમાત્માના પરા વ્યસનીપણાના મૂળમાં ત્રણ જગતના જીવ નથી તા બીજું શું છે? તે જીવાની પરાધીનતા નથી તેા બીજી શું? તે જીવાને પરમ સુખમય જીવનની ભેટ આપવાની ભાવના નથી તેા બીજું શું છે ! માટે પરને સ્વતુલ્યભાવ આપવામાં સ્વનું હિત છે. '1 Page #489 -------------------------------------------------------------------------- ________________ પરિણામત્રય પરિણામત્રય ક્ષેત્રભેદે અભેદના વિચાર મધુર પરિણામ પ્રગટાવે છે. તે સમ્યગ્દર્શન ગુણ છે. કાળભેદના વિચાર તુલા પરિણામ-તુલ્ય પરિણામરાગના હેતુમાં રાગ અને દ્વેષના હેતુમાં દ્વેષ ન કરવારૂપ તુલ્ય પરિણામ પેદા કરે છે. વસ્તુ ભેદે અભેદ તે ખીરખ'યુક્ત પરિણામ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે વસ્તુના ભેદ છે. પર્યાય તે દ્રવ્ય નથી અને દ્રવ્ય તે પર્યાય નથી પર્યાય વસ્તુના અંશ છે, દ્રવ્ય પર્યાયના આધાર છે. એ રીતે વસ્તુના એ વિભાગ છે, તેને જોડનાર ખીરખ ́યુક્ત પરિણામ યથાથ ક્રિયાને કરાવે છે. ક્રિયા પર્યાયની અપેક્ષા રાખે છે. ૪૫૩ વસ્તુના બે અંશ પૈકી એક પરિવતશીલ અને બીજો અપરિવર્તનશીલ છે. પરિ વર્તનશીલ તે ક્રિયાશીલ અંશ છે. તે અશને વિભાવમાં પરિણામ પામતા અટકાવી, સ્વભાવમાં પરિણામ પમાડવા તે ખીરખડયુક્ત પરિણામ છે. સહજ મળના કારણે પરભાવમાં પરિણમતા આત્મદ્રવ્યને મન, વચન અને કાયાના વ્યાપાર વડે સ્વભાવમાં પરિણમાવવાની ક્રિયા જે અધ્યવસાયથી થાય, તે ખીરખડયુક્ત પરિણામ ગણાય, તે ચારિત્ર ગુણ છે. પરિણામમાં મધુરતા લાવનાર સાદૃશ્ય ગુણનું ચિંતન છે, તુલ્યતા લાવનાર કુટસ્થ ગુણનુ' ચિંતન છે, ક્રિયાશીલતા લાવનાર વસ્તુસ્વભાવનુ ચિંતન છે. ધર્મભેદે અભેદ્યનુ ચિંતન અનુક્રમે દેશભેદે અભેદ, કાળભેદે અભેદ અને વસ્તુના રુચિ, ખાધ અને પરિણતિને સુધારનાર થાય છે. સામાયિકનુ સમ્મ પરિણામ મધુર પિરણામ તે યથા-રુચિરૂપ છે. તુલા પરિણામ તે યથાય ખાધરૂપ છે અને ખીરખંડયુક્ત પરિણામ તે યથાય ક્રિયારૂપ છે. મન, વચન અને કાયાની ક્રિયા સ્વભાવ સન્મુખ હૈાય ત્યારે યથા ગુણકારી ગણાય છે. સ્વભાવ વિમુખ અને વિભાવ સન્મુખ હોય ત્યારે અવગુણકારી છે, તેથી ત્યાજ્ય છે. સ્વભાવથી જ પરના સબંધમાં આવવાના જીવસ્વભાવ વિભાવદશા સન્મુખ હાય છે. તેને સ્વભાવ સન્મુખ દશામાં લાવવા માટે જે ક્રિયા આવશ્યક છે, તે ખીરખંઢ યુક્ત પરિણામ છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ આત્મ-ઉત્થાનને પાક મુક્તિ, મુક્તિમાર્ગ અને મુક્તિમાર્ગના સાધકના સમાગમમાં આવવાની ક્રિયામાં પુરુષાર્થ ફેરવ્યા વિના સંસાર, સંસારમાર્ગ અને સંસારમાર્ગના સાધકના સંબંધમાં આવવાને જીવસ્વભાવ પલટાતું નથી એ સ્વભાવ પલટાવા માટે તત્પરુચિ અને તવબોધ વિકસાવનાર દર્શન, જ્ઞાન, ગુણ અને તેના વિષયભૂત પદાર્થના ચિંતનની આવશ્યક્તા છે. તેમ જ તત્ત્વપરિણતિ વિકસાવનાર ચારિત્ર ગુણ-સમાં પ્રવૃત્તિ અને અસથી નિવૃત્તિ પણ તેટલી જ આવશ્યક છે, તે સામાયિકનું સમ્મ પરિણામ છે. નિજ પરિણામ જિનાજ્ઞા સેવનમાં પરિણમે તે આશયને સદાશય કહે છે. આશયમાં અસતની પ્રતિષ્ઠા કરવાથી આજ્ઞાનું ઉત્થાપન થાય છે તેથી ભવપર. પરા વધે છે, એટલું જ નહિ પણ એને ઘણી જ અશાતા પહોંચાડનારી એનિઓમાં વારંવાર રઝળવું પડે છે. આત્મતત્વની રુચિ, તેનો જ યથાર્થ બોધ અને તદનુરૂપ વતન એ ત્રણ વડે જીવ, દેશ-કાળ અને કર્મના ત્રિકોણને ભેદીને શિવપદનો અધિકારી બની શકે છે. સમતાનું સ્વરૂપ “જો બીયા પરમાર્મિક| भी दशकालिकसूत्र : अ. ४ સર્વ જી પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઇચ્છા અને દુઃખના હેવવાળા છે. “જનમામિના” પદથી સર્વ જી સુખના અર્થી અને દુખના શ્રેષી છે. એમ કહીને કદી જીવને દુઃખ થાય નહિ અને સર્વ જીવોને સુખ થાય તે રીતે વર્તવાનું શામાં વિધાન કર્યું છે. આ જાતની સમતા વિના દાન, તપ, યમ કે નિયમનું મુક્તિમાર્ગમાં કાંઈ પણ ફળ નથી. સમતાપૂર્વક કે સમતા અથે કરાયેલાં તે ફળદાયી થાય છે. ત્રસ સ્થાવરાદિ ભેટવાળા સર્વ જીવોમાં સુખપ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે એમ સમજી સર્વ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે “સમતા' કહેવાય છે. જિનશાસનનું પરમ રહસ્ય સામ્ય અથવા સમતા એ શ્રી જિનશાસનનું પરમ રહસ્ય છે. બ્રહ્મવાદીઓને બ્રહ્મ, ઈશ્વરવાદીઓને ઈશ્વર અને કર્મવાદીઓને કર્મની ઉપાસનાનું જે મહત્તવ છે, તેવું જ બલકે તેથી પણ વધુ મહત્વ શ્રી જિનશાસનમાં “સામ્યની ઉપાસનાનું છે, કેમ કે કઈ પણ ઉપાસના અંતે “સામ્યપણમાં પરિણમે, તે જ તે મેક્ષનું કારણ બની શકે. | સર્વજ્ઞ પરમાત્માઓએ મોક્ષનું પરમ કારણ તરીકે “સામાયિક-ધર્મ અને જણાવેલ Page #491 -------------------------------------------------------------------------- ________________ સમતાનું સ્વરૂપ છે. તે સામાયિક ધના પ્રાણ કહા કે સસ્ત્ર કહા, તે ‘સામ્ય’ અથવા ‘સમતાભાવ’ છે. તે સામાયિક વાસી-ચ'દન-૪૯૫ મહાત્માઓને હાય છે. કાઈ વાંસલાથી છેદે કે ચંદનના લેપ કરે, બન્ને પ્રત્યે એક સરખા ભાવ રાખવા અથવા વાંસલાથી છેદનાર પ્રત્યે પણ ચંદનની જેમ સૌરભભાવ ધારણ કરવા તે વાસીચ'ઇન-૪૫તા છે. અહીં સારભભાવ તે અપકારી પ્રત્યે પણ ઉપકારભાવ ધારણ કરવાની મનેાવૃત્તિ સમજવી. સ તીર્થંકર ભગવતા દીક્ષાના અંગીકાર કરતી વખતે સામાયિક'ની પ્રતિજ્ઞા કરે છે અને તે જ વખતે તેમને ચેાથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. 6 ભૂત, ભાવિ કે વર્તમાન ત્રણે કાળમાં મેાક્ષે જનારા જીવાને ઘાતી કર્મોના ક્ષય કરીને કેવળ–જ્ઞાન પામવામાં પરમ આધાર કાઈ હાથ, તા આ સમતા ધમ' છે. શ્રી જિન શાસનમાં મેાક્ષે જનારા જીવાના પ ́દર ભેદ છે, તે બધામાં બાહ્ય લિંગના ભેદ હેાવા છતાં ભાવ-લિંગ તા એક જ છે અને તે સમતા' છે, × 6 મેક્ષ અનન્ય સાધન સમતા એક સમતા જ મેાક્ષનું અનન્ય સાધન છે. સમતાના આરાધન વિના કાઈ જીવના માક્ષ થયા નથી, થતા નથી, થવાના નથી. અને એ જ કારણે શ્રી જૈન શાસનમાં સઘળી બાહ્ય અને આભ્યંતર ક્રિયાએ સમતાભાવ કેળવવા માટે, સમતાભાવની વૃદ્ધિ અને પુષ્ટિ કરવા માટે ઉપદેશવામાં આવી છે. ૪૫૫ ક્રોડા જન્મ સુધી તીવ્ર તપ કરવા છતાં જે કર્મોના ક્ષય થતા નથી, તે ક્રર્માને સમભાવથી ભાવિત ચિત્તવાળા જીવ અધર ક્ષણમાં ખપાવે છે. सेयंबरो वा दिगंबरो वा बुद्धो वा अहव अन्नो वा । समभावभावियप्पा लहइ मुक्खं न संदेहो ||१|| - संबोध सित्तरी બાહ્યથી શ્વેતામ્બર હો, દિગમ્બર હા, બૌદ્ધ ડા યા અન્ય હા, પણ જેનું ચિત્ત સમભાવથી ભાવિત હાય, તે અવશ્ય માક્ષે જાય. * सामायिकं च मोक्षाङ्ग परं सर्वज्ञभाषितम् । वासी चंदन कल्पानामुक्तमेतन्महात्मनाम् ॥ श्री हरिभद्रसूरिकृत अष्टक प्रकरण, अष्टक २९, श्लोक - १ × પન્નર ભેદ જે સિદ્ધના રે, ભાવલિંગ તિહાં એક, દ્રવ્યલિંગ ભજના કરી, શિવ સાધન સમતા છેક રે, તેહમાં છે સબલ વિવેક રે, તિહાં લગી મુજ મન ટેક રે, ભાષા છે અવર અનેક રે, બલિહારી ગુણુની ગાઠડી મેરે લાલ, –શ્રી શાન્તિ જિન–નિશ્ચય વ્યવહાર સ્તવન ઢાળ-૫, ગાથા-૨, કર્તા-પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ આત્મ-ઉત્થાનને પાયે મૂળ ઉત્તર ગુણેનું પાલન, બાહ્ય-આત્યંતર તપનું સેવન, ધ્યાન-ધારણાથી ગાંગોનું આરાધન, જે સમતાભાવને પામવાના લયવાળું હોય તે સાર્થક છે, અન્યથા નિરર્થક છે; એમ શ્રી જિન શાસનનું સ્પષ્ટ પ્રતિપાદન છે. જ્ઞાનાદિ ગુણમાં મોક્ષની કા૨ણતા એક સમતા ગુણને અવલંબને છે. સમતા સહિત અથવા સમતાના લયથી યુક્ત હોય તે જ્ઞાનને, તે શ્રદ્ધાને અને તે ચારિત્રને જ સમ્યફ' શબ્દથી ઓળખાવાય છે. સમક્તિ, શ્રુત કે ચારિત્ર પણ સમતાના ધયેયથી જ આદરવાનાં છે. એ જણાવવા માટે એ ત્રણેની સાથે સામાયિક શબ્દ જોડવામાં આવ્યો છે અને તે અનુક્રમે સમક્તિ સામાયિક, શ્રત સામાયિક અને ચારિત્ર સામાયિક કહેવાય છે. પાંચ પ્રકારના ચારિત્રમાં પણ પ્રથમ સામાયિક-ચારિત્ર છે અને તે પચે ચારિત્રમાં અનુગત હોય છે. એટલે બીજા ચારિત્રની સફળતાને આધાર પણ સામાયિક-ચારિત્ર છે. આ રીતે સામાયિક એ પરમ ધર્મ છે અને તે સમતા, સમભાવ કે સામ્યને તેના પ્રકર્ષ પર્યત કેળવવાથી સિદ્ધ થાય છે. अयं प्रभावः परमः समत्वस्य प्रतीयताम् । यत्पापिनः क्षणेनापि पदमियति शाश्वतम् ॥ પૂ. શ્રી દેવરિત ચોપરા, પ્રારા-૪ વોઝ ટીકા સમતાનો આ પરમ પ્રભાવ કહ્યો છે કે પાપી આત્માઓ પણ તેના પ્રભાવે એક ક્ષણવારમાં મોક્ષને પામે છે. માતૃતુલ્ય વૃત્તિ સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિ કેળવી સૌની સાથે સમાનપણું સાધવું તે સામાયિક ધર્મનું લક્ષણ છે. સમાનપાનું સાધવાની વૃત્તિને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે? માતા જેમ પોતાના બાળકને પ્રેમથી પાળે છે. પિષે છે, માંદું પડે ત્યારે કરુણાથી તેની સેવા કરે છે. મોટું થઈને હોશિયાર થાય ત્યારે તેની પીઠ થાબડીને પ્રમાદ વ્યક્ત કરે છે અને જ્યારે તે સ્વતંત્રપણે પિતાનો સંસાર ચલાવે છે તેમ જ પિતાની ઈચ્છાથી વિરુદ્ધ વતે છે ત્યારે તેના પ્રત્યે મધ્યસ્થવૃત્તિ-ઉપેક્ષાભાવ દાખવે છે પણ દ્વેષભાવ નથી દાખવતી. આ પ્રમાણે સામાયિક ધર્મ પામેલ છવ, સર્વ જીવ પ્રત્યે માતૃતલ્યવૃત્તિથી અર્થાત્ મિત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ વૃત્તિથી વર્તે છે. તેના પરિણામે સકળ કર્મને ક્ષય કરીને સિદ્ધપદ મેળવે છે. તાત્પર્ય કે જીવને જરા જેટલે પણ તરછકાર-પરિણામ સામાયિક ધર્મને દૂષિત કરે છે, એમ સમજી સ્વીકારી જીવ પ્રત્યે માતૃતુલ્યવૃત્તિ કેળવવી જોઈએ. Page #493 -------------------------------------------------------------------------- ________________ આત્મસમદર્શિત ૪૫૭ આત્મસમર્દેશિત્વ ગૃહસ્થાને જેમ ન્યાયાપાર્જિત વિત્ત એ મૂલ ગુણ છે, તેમ મુમુક્ષુઓને આત્મસમદર્શિત્વ એ મૂલ ગુણુ છે. આત્મસમશિત્વ એ ન્યાયમુદ્ધિનું જ ફળ છે મનુષ્યને ચાગ્યાયેાગ્યના વિભાગ કરવા માટે જે બુદ્ધિ મળી છે તે બુદ્ધિ તેને નીચેના વિભાગ કરી આપે છે. ભક્ષ્યાભક્ષ્ય, પેચાપેય, કૃત્યાકૃત્ય અને ગમ્યાગમ્ય અથવા मातृवत् परदारेषु परद्रव्येषु लोष्ठवत् । आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥ 6 મનુષ્યને વિવેક દન શક્તિ મળી છે, તેના ફળ રૂપે ગમ્ભાગમ્ય વિભાગમાં માતૃવત્ત પારેવુ, કૃત્યાકૃત્ય વિભાગમાં દ્રવ્યેવુ હોત તેમ એ બધા કતવ્યના આધારમાં સ્વ-પર તુલ્યતાની દૃષ્ટિ પણ આવશ્યક છે. તેથી ામાવત સર્વમૂતેષુ પણ કર્યું છે. જો આત્મસમદશિત્વ નામના ગુણુ ન હોય તા કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય કે ભઠ્યાભક્ષ્યાદિ વિભાગના વિવેકની કાઈ આવશ્યકતા જ રહેતી નથી. તેથી બધા સદ્ગુણાના આધારભૂત આત્મસમર્દશિત્વ ભાવ માનવમાત્રમાં હોવા જોઈએ. એ હાય તા જ તેના ઉપર જ્ઞાન, ધ્યાન તથા જપની સફળતા છે, અન્યથા અહ.... કાર-મમઢાર-પાષક બનીને ભવવૃદ્ધિના હેતુ થાય છે. માર્ગાનુસારી બુદ્ધિ જેમ ન્યાયસ`પન્ન વૈભવાદિ ગુણામાં હેતુભૂત છે, તેમ તે જ માર્ગાનુસારી બુદ્ધિ આત્મસમદર્શિત્વમાં માતૃવત્ પરદાર બુદ્ધિમાં, લેાઇવત્ પરધન બુદ્ધિમાં હેતુભૂત છે. અને એ બુદ્ધિ જ આગળ વધીને આત્મજ્ઞાનમાં પણ કારણભૂત થાય છે. સ્વજ્ઞાન " " આત્મા દેહાદિથી ભિન્ન છે. ઉપયાગાદિ લક્ષણવાળા છે, ચેતન અને અવિનાશી પદ્મા છે. આ બધું શાસ્ત્રીય જ્ઞાન પરજ્ઞાન ' ( પ૨ તરફથી મળેલુ જ્ઞાન ) છે. તેને ‘સ્વજ્ઞાન' એટલે પેાતાનું અનુભવાત્મક બનાવવા માટે, એ જ્ઞાન આપનારા મહાપુરુષા પ્રત્યે કૃતજ્ઞ બનવું જોઈએ અને એ જ્ઞાન જેએમાં નથી, તેઓને પમાડવા માટે નિઃસ્વાર્થ પ્રયત્ન કરવા જોઈએ. એમ કરવાથી તે જ્ઞાન પાતાનું બનાવી શકાય છે, અન્યથા તે પારકુ જ રહે છે. જેમ બીજાની ભેાજનક્રિયાને જાણવાથી પેાતાને તૃપ્તિ થતી નથી, તેમ બીજાની જ્ઞાનક્રિયાને જાણવા માત્રથી પોતાને તે જ્ઞાન ફળદાયી ખનતું નથી. ભાજનક્રિયાની જેમ આ. ૧૮ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ આત્મ-ઉત્થાનના પાયા તે જ્ઞાનને પેાતાનુ' બનાવવા પ્રયત્ન કરવા જોઈએ. એ પ્રયત્નનું નામ જ જ્ઞાતાદાતા પ્રત્યે નમ્ર અને કૃતજ્ઞ બનવું તે છે, તેથી તે જ્ઞાનનું પાચન થાય છે. તે જ્ઞાન અનુભવાત્મક ખને છે અને આત્માના રૂપ-ગુણબળની વૃદ્ધિ કરનારું થાય છે. કૃતજ્ઞતા જેમ જ્ઞાનસ્વરૂપ છે, તેમ પાપકારવૃત્તિ પણ બુદ્ધિગમ્ય હોવાથી કથ'ચિત્ જ્ઞાનસ્વરૂપ માનેલ છે. પાપકાર જેમ સ્વાપકારમાં નિમિત્ત બને છે, તેમ પરોપકાર એ સ્વાપકારમાં નિમિત્ત થાય છે. એ એક પ્રકારનુ` વિશેષ જ્ઞાન છે અને તે નિપુણ બુદ્ધિગમ્ય છે. અને પરહિતચિતા એટલે परस्मात् मम हितं भवति इति चिन्ता इत्यपि अर्थो युक्त: । ' ખીજાથી મારું હિત થાય છે, એવી વિચારણા' આ અર્થ પણ વાજબી છે " સર્વ જીવા ઉપર આત્મદૃષ્ટિ રાખ્યા વિના કાઈ પણ આત્મા કી ચિત્તશાન્તિ યા ભાવસમાધિ પામી શક્તા નથી. 'आत्मवत् सर्वजीनेषु, दृष्टिः सर्वोन्नतिकारिका । માયશાન્તિ-પ્રજારાર્થ તૈયા મહિપાયને” !! 66 સર્વ જીવા (નિજ) આત્મા સમાન છે, એવી ષ્ટિ સર્વાંની ઉન્નતિ કરનારી છે, તેથી ભક્તિપરાયણ પુરુષોએ ભાવશાન્તિને પ્રગટ કરવા માટે તે ષ્ટિ ધરાવવી જોઈએ. சு સમત્વના વિકાસ સમત્વના વિકાસ અર્થે વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને સભ્યજ્ઞાન એ ત્રણેની સરખી આવશ્યક્તા છે. સમ્યજ્ઞાન એટલે જ્ઞાનાન ંદમય પેાતાના નૈૠયિક શુદ્ધસ્વરૂપનું જાગૃતભાન. ભાવ એટલે આંતરજ્ઞાન. પ્રતીતિકારક જ્ઞાન ભાવને જન્માવે છે. ભાવ એ સુદૃઢ જ્ઞાનનું કાય છે. ક્રિયા એ ભાવનુ પરિણામ છે. પ્રમાદ એટલે પરમાં રાગ આસક્તિ. તે વીતરાગની પૂજા આદિથી ટળે છે. વીતરાગની પૂજા વીતરાગમયતા માટે છે. રાગ દુઃખદાયી છે. તે જેમનામાં નથી તે વીતરાગ છે. તેથી તેમનુ આલંબન કેવળ સુખને જ આપનારુ' થાય છે. મનુષ્યભવ ઉત્કૃષ્ટ છે, તેથી તેમાં કાય પણ ઉત્કૃષ્ટ થવું જોઈએ. રાગને દૂર કરવા એ જ પરમ પુરુષાર્થ છે. રાગ છે ત્યાં સુધી દુઃખ પણ છે જ. દુઃખને દૂર કરવાના ઉપાય, દુ:ખ જેમાંથી ઉત્પન્ન થાય છે, તે રાગ-પરમાં મારાપણાની બુદ્ધિ અને તેનુ ઋતુવાભિમાન—તે જ જ દૂર કરવા જોઈએ. માનવભવમાં તે કાર્ય થાય તેા સેાનામાં સુગંધ ભળે. માનવભવનું આ જ પરમ કર્તવ્ય છે, Page #495 -------------------------------------------------------------------------- ________________ સમત્વને સ્નેહ ૪૫૯ રાગ દૂર કરવા ચેાગ્ય છે, એવી યાદ જેના હૃદયમાં નિર ંતર છે, તે સાકાના હૃદયમાં શ્રી વીતરાગ પરમાત્મા નિરતર વસે છે. શ્રી વીતરાગ પરમાત્મામાં મન લીન કરવુ... હાય તેણે રાગ દૂર કરવાનું ધ્યેય મુખ્ય મનાવવુ જોઈએ. રાગને દૂર કરવાની યાદ કે વીતરાગ પરમાત્માની યાદ બંને એક જ છે. પણ મુખ્ય તે રાગ દૂર કરવાની યાદ એ જ સાધ્યુ છે. શ્રી વીતરાગ પરમાત્મા સાધન છે. રાગ તીવ્ર હાયતા યાદ તીવ્ર બનવી–મનાવવી જોઇએ. રાગ દૂર કરવાથી જ સુખી થવાય, તેવું જ્ઞાન એ જ સમ્યજ્ઞાન છે. આ જ્ઞાનની પરિણતિનાં અભાવે વીતરાગતામાં એકાકારતા પરિણમે છે. તેમાં જ સાચા વૈરાગ્ય અને વિશ્વપ્રેમ હોય છે. તાત્પર્ય કે · જય વીયરાય ’ સૂત્રના સાધકે પેાતાના જીવનમાં વીતરાગતાને લક્ષ્ય બનાવવી જોઈએ. પર પદાર્થો પ્રત્યેના રાગ સથા નાબૂદ કરવાથી જ યથાર્થે વૈરાગ્ય અને વિશ્વપ્રેમ જીવનમાં પ્રગટે છે. સમત્વના સ્નેહ જેને સમત્વબુદ્ધિ પ્રાપ્ત થઇ છે તે ચૈાગી, જેને નથી થઈ તે અયાગી અર્થાત્ ચ'ચળ ચિત્તવાળા માનવી. આત્મનિષ્ઠા એ જ શાન્તિના ઉપાય રાગદ્વેષ રહિત બુદ્ધિ તે આત્મનિષ્ઠા છે. જિતેન્દ્રિયતા એ જ વિકાસના માપદ'ડ છે, જીવનની નિશા એટલે અંતરનું અંધારુ' જીવનની ઉષા એટલે અંતરનું અજવાળુ`. નિષ્કામભાવે વર્તવાથી ફળ નથી મળતું એમ નહિ, પણ વધારે મળે છે. સ્વા એ રાત્રિ, અને પરમાથ એ દિવસ છે. શાન્તિનું મૂળ વાસનાના વિધમાં છે. વિકારાની વચ્ચે નિર્વિકાર રહી, તે સ્થિતિને જીવતાં સુધી જાળવી રાખવામાં આત્મ દશ નના વિજય છે, સંયમના મહિમા છે. વાસનાઓના ત્યાગ એ આત્મજ્ઞાનનું પ્રત્યક્ષ ફળ છે. પર વસ્તુની સ્પૃહા એ ચારી છે. પર્ જેવુ હોજીવત્ એ શાહુકારી છે. સત્યને અપનાવવુ' અને અસત્યને ત્યજવુ' તે જ ખાનદાની છે. સ્થિતપ્રજ્ઞ આગમાં પશુ શીતળ, વિષમાં પણ અમૃત તુલ્ય હેાવાથી કોલાહલમાં પણ શાન્તિના અનુભવ કરે છે. તેને બ્રાહ્મી સ્થિતિ પણ કહે છે. પરમાત્મા પરબ્રહ્મ પાતે આ સ્થિતિમાં રહે છે. સર્વીસ સશક્તિમાન હાવાથી સદા સ્વાત્મ મહિમામાં રહે છે. અચલ મર્યાદા સ`પન્ન છે. આસકામ છે. ઉત્પાદ વ્યય કે લયમાં સમસ્થિત રહે છે. સના જ્ઞાનથી સમપણે રહે છે, ચિત્ના જ્ઞાનથી આનંદમય રહે છે. યુવાની ચેગ માટે છે, ભેગ માટે નહિ. ભાગ એ પ્રજ્ઞાપરાધની સ્થિતિ છે. પ્રભુ પ્રાપ્તિ માટેની સાધના એ જ યુવાનીના સમ્યક્ ઉપયાગ છે. પરવસ્તુની પ્રાપ્તિ માટેના Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૦ આત્મ-ઉત્થાનને પાયા પ્રયત્નાએ યુવાનીના દુરુપયોગ છે. સદુપયેાગ દુરુપયેાગનું જ્ઞાન પ્રાપ્ત કરવુ' અને તેના પ્રકાશમાં જીવવું તેનું જ નામ યથાર્થ જીવન છે. જેના જીવનની કાઈ પણ પળ પર વસ્તુના અભાવને ખરેખર ખાલીપો સમજીને તેને ભરવા માટે ખર્ચાય છે, તે માણસ આત્મનિષ્ઠ નથી જ. પૂને આવી ઈચ્છા ન જ હાય. 5 સામાયિક ધમ રાગદ્વેષના અભાવરૂપ, આત્માના મધ્ય પરિણામ અને તે વખતે થતા જ્ઞાન, દન અને ચારિત્રરૂપ ગુણાના આત્માને જે લાભ, તેને શાસ્ત્રકાર ભગવંતા સામાયિક ધર્મ કહે છે. 'समाना मोक्ष' प्रति समानसामर्थ्यानां ज्ञानदर्शन चारित्राणामायः लाभः समायः, समाय एव सामायिकम् ॥ ' સમ એટલે મેક્ષ પ્રાપ્ત કરવા માટે સમાન સામર્થ્ય વાળા આત્માનાં જ્ઞાન-દ્રુનચારિત્રરૂપ ગુણે, તેના લાભ એટલે સામાયિક. જે પિરણામને ધારણ કરવાથી આત્મા સમવૃત્તિવાળા બને, રાગદ્વેષરહિત થાય, સર્વ પ્રાણીઓને પેાતાના આત્માની જેમ જુએ, તે સામાયિકના પરિણામ છે. સામાયિક એ સર્વ મૂળ ગુણ્ણાના આધારભૂત છે. સવ સાવદ્ય વ્યાપારાના ત્યાગરૂપ છે. કહ્યું છે કે 'सामायिकं गुणानाम।धारः खमिव सर्वभावानाम् । हि सामायिकहीनाश्चरणादिगुणान्विता येन ॥ १ ॥ तस्माज्जगाद भगवान्, सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेकदुःखनाशस्य मोक्ष ॥ ૨ ॥ અર્થ : આકાશ જેમ સર્વ પદાર્થોના આધાર છે, તેમ સામાયિક સર્વ ગુણેના આધાર છે. સામાયિકથી રહિત એવા જીવાને ચારિત્રાહિ ગુણે! પ્રાપ્ત થઈ શકતા નથી તે કારણે શારીરિક અને માનસિક અનેક દુઃખાના નાશરૂપ મેાક્ષના નિરુપમ ઉપાય, ભગવાને એક સામાયિકને જ કહ્યો છે, જીવ જ્યારે ‘સમ’ પરિણામવાળા બને છે ત્યારે પ્રતિક્ષણ નવા નવા જ્ઞાન-દર્શનચારિત્રના પાઁયાને પામે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના આ પર્યાયા સંજ્ઞેશના વિચ્છેઇક અને નિરુપમ સુખના હેતુ છે. તેથી તેને શાસ્ત્રમાં ચિંતામણિ, કલ્પતરુ અને કામધેનુથી પણ અધિક પ્રભાવ શાળી કહ્યા છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મ ૪૬૧ સામાયિક પરિણામની પ્રાપ્તિ અચિત્ય પ્રભાવશાળી આ સામાયિકના પરિણામની પ્રાપ્તિ જીવને સર્વ સાવદ્ય એગોને ત્યાગ કરવાથી અને નિરવ ગોનું સેવન કરવાથી થાય છે. વસ્તુતઃ સર્વ જીવો સાથે મૈત્રી આદિ પ્રશસ્ત ભાવેને ધારણ કરવા એ જ સામાયિક છે. પરંતુ આ ભાવને જીવનમાં સક્રિય રૂપ આપવા માટે સર્વ સાવદ્ય ગોના ત્યાગની અને નિરવદ્યોગના સેવનની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ પ્રતિજ્ઞાન ગ્રહણ અને આસેવનને સામાયિક વ્રત કહેવામાં આવે છે. આ સામાયિક વ્રતનું જ બીજું નામ અહિંસાધર્મ છે. અહિંસાધર્મમાં આત્મા પમ્યની દષ્ટિ છે અને એ જ દષ્ટિ સામાયિક વ્રતમાં છે. જીવનમાં અહિંસાને પરિપૂર્ણ અમલ કરવા માટે સામાયિક વ્રતની પ્રતિજ્ઞા અનિવાર્ય છે. સામાયિકને સીધે અર્થ સમતા છે. 'आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ।' પિતાને પ્રતિકુળ વ્યાપાર બીજા પ્રત્યે ન આચરવા એ ધર્મને સાર છે.' સર્વ જીવો જીવવાને ઈરછે છે, કેઈ મરવાને ઈચ્છતું નથી. તે પણ જીવવાને ઈરછે છે, મરવાને ઈચ્છા નથીમાટે તારે કંઈ પણ પ્રાણીની હિંસા ન કરવી કે કરાવવી એ તારો ધર્મ છે. જેઓને ધર્મની જરૂર છે, તેઓએ જીવનમાં અહિંસાને સ્થાન આપવું જ જોઈએ અને કોઈ પણ જીવની થેડી પણ હિંસા જ પિતાને પ્રમાદથી થાય, તે તેને અધર્મનું કારણ માનવું જોઈએ. આવી નિરપવાદ અહિંસાને સિદ્ધ કરવા માટે પ્રતિજ્ઞા પણ આકરી જોઈએ અને તેના પાલન માટેના નિયમ પણ દઢ જોઈએ. અહિંસા એ ધર્મ છે તથા તેની સિદ્ધિ માટે સત્યાદિ વ્રત અને બ્રહ્મચર્યાદિ નિયમને ઉપદેશ એ છેવત્તે અંશે સર્વ ધર્મોમાં અપાયેલ છે. સામાયિકની પ્રતિજ્ઞામાં તે ઉપદેશને પૂર્ણતાએ પહોંચાડવામાં આવ્યો છે. ‘निरवद्यमिदं ज्ञेयं एकान्तेनैव तत्त्वतः । कुशलाशयरूपत्वात् सर्वयोगविशुद्धितः' ॥१॥ અર્થ: કુશલાશયરૂપ હોવાથી અને સર્વગોની વિશુદ્ધિરૂપ હોવાથી આ સામાચિકને પરિણામ તાત્વિક અને એકાન્ત નિવવ છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ આત્મ-ઉત્થાનને પાયો જે વિચાર તે જ આચાર અને જેવો આચાર તે જ વિચાર, એ તાત્વિક પરિણામ છે. સામાયિકમાં સર્વ જી સાથે મૈત્રીભાવ છે અને તેવું જ અહિંસાયુક્ત આચરણ પણ છે, તેથી તે એકાન્ત નિરવ છે. એ કારણે સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરવાથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા સૂમ જીવોની હિંસા પણ થઈ શકતી નથી અને તે હિંસાથી બચવા માટે ખાવા-પીવા, બેસવા-ઊઠવા, બેલવા-ચાલવા સૂવા અને જગવા જેવી ક્રિયા કરતી વખતે પણ ઘણું યાતનાપૂર્ણ જીવન જીવવું પડે છે. એનું જ નામ સક્રિય અહિંસા અને આત્મોપમ્ય દષ્ટિનું સક્રિય પાલન છે. સામાયિકના પર્યાય સામાયિકની પ્રતિજ્ઞાના અર્થથી પ્રરૂપ શ્રી તીર્થકર રહે છે અને સૂત્રથી રચના કરનારા શ્રી ગણધર ભગવતે છે. સામ, સમ અને સમ્મ એ ત્રણ “સામાયિક શાના પર્યાયવાચી શબ્દ છે. સામ એટલે મધુર પરિણામ. સર્વ જી સાથે મૈત્રીના પરિણામ. સમ એટલે ત્રાજવાં જેવાં સમાન પરિણામ. સર્વ સગો અને વિયેગો પ્રત્યે સરખાં પરિણામ. સમ્મ એટલે ખીર-ખાંડની જેમ પરસ્પર મળી જવાના પરિણામ. સાન, દર્શન અને ચારિત્રની એકતાનાં પરિણામ. ચારિત્રરૂપી ખીરની સાથે જ્ઞાન-દર્શનરૂપી સાકરનું એકત્ર થઈ જવું તે સમ્મ પરિણામ છે. ટૂંકમાં, સામાયિક એ સર્વ પાપ-વ્યાપારના ત્યાગની અને નિષ્પા૫-વ્યાપારના સેવનની પ્રતિજ્ઞારૂપ છે. તેથી તેમાં સર્વ જીવોની મૈત્રી, સર્વ સંગેમાં માધ્યમ્ય અને સર્વ સદ્દગુણેના પાલન પ્રત્યેને ઉત્સાહ વગેરે પ્રશસ્ત અધ્યવસાયે રહેલા છે. સામાયિકના ચાર પ્રકાર ૧. શ્રુત સામાયિક, ૨. સમ્યકત્વ સામાયિક, ૩. દેશવિરતિ સામાયિક ૪ સર્વવિરતિ સામાયિક. શ્રત સામાયિક અમુક સમય સુધી શાસ્ત્ર પાઠ ભણવાના નિયમરૂપ છે. સમ્યકત્વ સામાયિક શ્રદ્ધા ગુણની શુદ્ધિરૂપ છે. દેશવિરતિ સામાયિક બે ઘડી (૪૮ મિનિટ) પર્યત સાવધ વ્યાપારના ત્યાગના નિયમરૂપ છે. સર્વવિરતિ સામાયિક જીવન પર્યત નિરવ વ્યાપારના પાલનની પ્રતિજ્ઞારૂપ છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધમ ૪૬૩ ખીજી રીતે વિચારતાં શ્રુત સામાયિક શાસ્ત્રાભ્યાસ વડે થઈ શકે છે. સમ્યક્ત્વ સામાયિક શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકવ આદિ ગુણ્ણાના આસેવન વડે થઈ શકે છે. દેશવિરતિ સામાયિક, સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચારી વગેરે પાષ–ન્યાપારાને તજવા વડે થઈ શકે છે. સવિરતિ સામાયિક, હિંસાદિક પાપવૃત્તિએના સવ થા ત્યાગ કરવા વડે થઈ શકે છે, સામાયિકને શ્રાવકનાં બાર ત્રતામાંનું નવમું વ્રત પણ કહ્યું છે. તેને શિક્ષાત્રત કહેવાય છે. શિક્ષા એટલે અભ્યાસ. આત્માની નિર્મળતાના અભ્યાસ, પાપભારથી હલકા થવાના અભ્યાસ અને જીવમાત્ર સાથે સમતાભાવ કેળવવાના અભ્યાસ. આ વ્રતના વારવાર અભ્યાસ થવાથી આત્મા, સર્વવિરતિધમને લાયક થાય છે, તેથી તેને સાધુતાના અભ્યાસ પણ કહી શકાય, રાજ આછામાં ઓછી બે ઘડી જેટલે સમય આ સાધુતાના અભ્યાસ માટે અપાય તે ગૃહસ્થાને અતિ લાભદાયી છે. એથી શાન્તવૃત્તિ, સાષવૃત્તિ અને રાગદ્વેષના હેતુઆમાં રાગદ્વેષ ન કરવારૂપ સમતાવૃત્તિ કેળવાય છે. સ સામાયિક કરવું એટલે ચિત્તવૃત્તિને શાન્ત કરવાના, સમભાવમાં સ્થિર થવાના, મધ્યસ્થ ભાવને કેળવવાના અને સર્વ જીવો પ્રત્યે સમાનવૃત્તિ અર્થાત્ સર્વાત્મભાવને કેળવવાના પ્રશસ્ત અભ્યાસ, એનું જ બીજું નામ સામાયિક છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સામાયિક દ્રવ્યથી, ધર્મોપકરણ સિવાય બીજા સર્વાં દ્રવ્યાના ત્યાગ કરવા. ક્ષેત્રથી સામાયિક કરવા જેટલી જગ્યા રાખીને મીજી જગ્યાના ત્યાગ કરવા. કાળથી એ ઘડી પર્યંત સામાયિકમાં રહેવાના નિર્ણય કરવા. ભાવથી રાગદ્વેષ રહિતતા અને સમભાવ–સહિતતા અથવા અશુભ યાનના ત્યાગ અને શુભ ધ્યાનના સ્વીકાર કરવા. અશુભ ધ્યાન, આર્ત્ત અને રૌદ્ર સ્વરૂપ છે. એ બે ધ્યાનના ત્યાગ કરવા માટે મૈગ્યાદિ ચાર અને અનિત્યત્યાદિ ખાર ભાવનાએના વિચાર કરવા તથા વચન અને કાયાના અશુભ વ્યાપારાથી બચવા માટે તેટલા વખત સુધી સર્વ સાંસારિક પ્રવૃત્તિઓના ત્યાગ કરવા. સામાયિકની આ પ્રતિજ્ઞા, વટેમાર્ગુને વૃક્ષની છાયાની જેમ, સસારના ત્રિવિધ તાપથી સ'તપ્ત આત્માને શાન્તિ લેવા માટેનું પરમ વિશ્રામ સ્થળ છે. તેમ જ પાપને અ`ધકાર દૂર કરવા માટે અને આત્માના આંતરિક પ્રકાશ મેળવવા માટેનું અદ્વિતીય સાધન છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા આ વ્રત જીવને અધ્યાત્મમાગ ના રસ્તે ચડાવવા માટેના પરમ લેામિયા છે. તેમ જ ગતિના દ્વારની અગળા અને સદ્દગતિના દ્વારની કૂંચી છે. જેટલા વખત સામાયિક વ્રતમાં, સમતાભાવમાં ચિત્ત ચાંટેલું રહે છે, તેટલા વખત અશુભ કર્મોના ઉચ્છેદ થાય છે. અને તેટલા વખત શ્રાવક સાધુ સમાન બને છે. આથી આત્માર્થી જીવાએ વધુ ને વધુ સામાયિક કરવાં એ હિતકારક, સુખકારક અને કલ્યાણકારક છે. 卐 ૪૪ સામાયિક પરિણામ પરમેષ્ઠિ નમસ્કાર તે સામાયિક ધર્મને નમસ્કાર છે. સામાયિક તે આત્માના શુદ્ધ પરિણામ છે. દ્રવ્યાર્થિક નયે સામાયિક તે આત્મા છે . આત્માના સામાયિક પરિણામ સામ, સમ અને સમ્મ છે. સામ તે મધુર પરિણામ છે. અમૈત્રિક કુટુક પરિણામના તે વિરાખી છે. અમૈત્રી રૂપ કટુક પરિણામ તે જીવમાં અજીવ બુદ્ધિરૂપી મિથ્યાત્વના પ્રકાર સ્વરૂપ ધાર પાપસ્થાનક છે. તે પાપના પ્રતિઘાત મૈત્રીરૂપ મધુર પરિણામથી થાય છે. આ મધુર પિરણામને ‘સામ’ શબ્દથી ઓળખવામાં આવે છે. ‘સામ’ એ મધુર પિરણામરૂપ મૈત્રીને ભાવ છે અને તેનાથી અમૈત્રી રૂપી પાપના પ્રતિઘાત થાય છે. સામાયિકનુ` સામરૂપ પરિણામ, આત્માના સમ્યગ્દર્શનરૂપી ગુણનું ફળ છે. સામાયિકના બીજું પરિણામ ‘સમ' છે, ‘સમ’ એટલે તુલા પરિણામ...તે સમ્યગ્ જ્ઞાન ગુણનું મૂળ છે. સમ્યગ્ જ્ઞાન એ વિવેકરૂપ છે. તે વિવેક વડે જીવમાં ગુણબીજાધાન થાય છે. ગુણબીજાધાન પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ્ય પરિણામરૂપ છે. ગુણાધિક પ્રત્યે પ્રમાદ, દુઃખાધિક પ્રત્યે કરુણા અને પાપાધિક પ્રત્યે ઉપેક્ષા-એ ન્યાયમુદ્ધિનું વિવેક શક્તિનું અને સમ્યજ્ઞાનનું ફળ છે. સામાયિકને ત્રીજું પરિણામ ‘સમ્મ’ રૂપ છે. સમ્મ એટલે ખીરખ’ચુક્ત પરિણામ, તે સમ્યક્ ચારિત્રરૂપ છે. સમ્યક્ચારિત્ર એટલે આત્મ રમણતા તેને શરણગમન પણ કહેવાય છે. ‘સામ’ પિરણામ વડે દુષ્કૃત ગહ થાય છે. અમૈત્રીભાવ એ જ માટુ' દુષ્કૃત છે. હિંસાદિ અન્ય દુષ્કૃતાનું ખીજ છે. સમ’ પરિણામ વડે સુકૃતાનુમેાદન થાય છે. મેટામાં માટે ભાવ-સુકૃત પ્રમેાદ કરુણા અને માધ્યસ્થ્યરૂપ છે. તે સ્વય” સુકૃત છે અને અન્ય સવ સુકૃતાનુ' મૂળ છે. ‘સમ્મ’ પરિણામ વડે સ` સુકૃતવાન અને સવ દુષ્કૃત હીન એવા પરમ પ`ચ પરમેષ્ઠિઆનુ શરણુ સ્વીકારાય છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ સામાયિક પરિણામ પંચ પરમેષિઓનું શુદ્ધાત્મસ્વરૂપ, પિતાના શુદ્ધાત્મવરૂપથી ભિન્ન નથી, તેથી આ શરણગમન સ્વશુદ્ધાત્મવરૂપનું જ સ્મરણ અને શરણ છે. આ ત્રણે પરિણામના પ્રતાપે ભવતાપ સર્વથા નાશ પામે છે. સમતા સર્વભૂતેષ સામ પરિણામ તેનાથી મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓના ત્યાગ માટેનું સામર્થ્ય પ્રગટે છે. સમ પરિણામ એટલે રાગ-દ્વેષનાં નિમિત્ત ઉપસ્થિત થવા છતાં રાગદ્વેષ ન કરવા તેને સમ પરિણામ કહે છે. તે પણ સામાયિકને એક પ્રકાર છે. મેક્ષ સાધનામાં એકસરખું સામર્થ્ય ધરાવતા એવા જ્ઞાન–શન-ચારિત્ર ગુણોને જે લાભ તે સામાયિક. ચારિત્ર એટલે પાપ વ્યાપારનો ત્યાગ અને નિષ્પા૫ વ્યાપારનું પ્રતિપાદન-પ્રતિસેવન અહીં સમ્મ પરિણામ છે. સમ્મ એટલે શ્રેષ. અપકારી પ્રત્યે પશુ ઉપકારી જે સમાન ભાવ તે સામ સામાયિક છે. સુખ-દુખ પ્રત્યે સમાન ભાવ તે સામાયિક છે. સુખ વિચલિત ન કરી શકે, દુઃખ વ્યગ્ર ન બનાવે, માન-અપમાન, નિંદા-તુતિ અને લાભાલાભમાં પણ સમાન ચિત્તવૃત્તિ તે સામાયિક છે. મેક્ષ આપવામાં સમાન સામર્થ્યવાળા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણે ગુણે ઉપર સમાન ઉપાદેયભાવ તે સમ્મ પરિણામ છે. “સામ” શબ્દ સાદયાસ્તિત્વને જાતિગત સ્પર્શે છે, તેથી મધુર પરિણામ પ્રગટે છે. “સમ” શખ સ્વરૂપાસ્તિત્વને કાળ વ્યાપક એક નિત્ય દ્રવ્યને સ્પર્શે છે, તેથી તુલા પરિણામ રૂપ વિવેક અને ન્યાયબુદ્ધિ પ્રગટે છે. સમ્મ શબ્દ એક દ્રવ્યમાં રહેલા અનેક ગુણે અનંત શક્તિ અથવા અનેક ગુણેમાં એક દ્રવ્ય એક આધારને સ્પર્શે છે. પ્રથમ એકત્વ જાતિગત, બીજું એક દ્રવ્યગત અને ત્રીજું એકવ વસ્તુગત છે. એકમાં આકાશની જેમ વ્યાપકતા છે, વિશાળતા છે. બીજામાં સાગરની જેમ ગંભીરતાઊંડાણ છે. ત્રીજામાં મેરૂની જેમ સ્થિરત્વ-ઉચ્ચત્વ છે. તાત્પર્ય કે દાય, ગાંભીર્ય, નિપ્રકપતાદિ ગુણોની ખાણ તે સામાયિકધર્મ. અને તેની સમગ્રતા છે, તેને ધારણ કરનારા પંચ પરમેષ્ટિએ, તે કારણે ગુણના ભંડાર ગણાય છે. સામાયિકથી ગુણપ્રગટન સામાયિક ધર્મની આરાધનાથી જે ત્રણ ગુણે પ્રગટે છે તે અનુક્રમે અભય, અષા અને અભેદ છે. અખંડ, અભંગ અને અક્ષય એવા આત્મ દ્રવ્યને વિચાર ભયને દૂર આ. ૫૯ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ આત્મ-ઉત્થાનના પાયા કરે છે. એક, નિત્ય, આત્મત્વાતિના વિચાર દ્વેષને દૂર કરે છે. અભયથી સ્થિરતા આવે છે અને અદ્વેષથી શીતળતા પ્રગટે છે. એક જ દ્રવ્યમાં એક કાળે અનંતગુણા ઘનીભૂત થઈને રહેલા છે. એ વિચાર ખેદને દૂર કરે છે. ખૈદને દૂર કરનાર સામાયિકના સમ્ભ પરિણામ છે. દ્વેષને દૂર કરનાર સામ પરિણામ છે. ભયને દૂર કરનાર સમ પરિણામ છે, સમ પરિણામ પર્યાયાના પલટા વખતે પણ તુલ્ય રહી શકે છે. સામ પરિણામ વ્યક્તિનિષ્ઠ ભેદ વચ્ચે પણ એક અખંડ અખેદભાવને સ્થિર રાખી શકે છે. સામાયિક એ આત્મા છે. અને આત્મા પોતે ભય, દ્વેષ અને ખેદ રહિત છે. ભય, દ્વેષ અને ખેદ એ પર્યાયના ધર્મો છે. તે ક્ષણભંગુર અને અસ્થિર છે. પ૨ દ્રવ્યના સંબંધથી થનારા છે. તે બધાથી ભિન્ન એવા નિત્ય, અખંડ, અભંગ આત્માના વિચાર નિભયતા, નિર્દેષતા અને નિષે દતાની અનુભૂતિ કરાવે છે. ચેતનાને આત્મામાં સ્થિર કરવાની ક્રિયા તે સવર સામાયિક છે અને તેનાથી કની નિરા, ભય, દ્વેષ, ખેદના અભાવ તે મેાક્ષ છે. જેની ઉત્પત્તિ અન્ય કોઈ દ્રવ્યથી થતી નથી તેવા આત્માના નાશ પણ કાંથી હાય ? આત્માને સ્વરૂપના અજ્ઞાનથી, સંશયથી વિપયયથી મૃત્યુના ભયની ભ્રાંતિ છે તેનું નિવારણુ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ વડે પરમ જાગૃતિના અનુભવથી જ્ઞાની પુરુષને થઈ શકે છે તેથી આત્મજ્ઞાની સદા નિર્ભીય છે; એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે તે અદ્વેષ છે. તથા સર્વ પર દ્રવ્યથી વૃત્તિને વ્યાવૃત્ત કરી જ્યારે આત્મા, આત્મારૂપે વર્તે છે, ત્યારે તે કલેશ સમાધિને પામે છે, તે અખેત છે. આ રીતે સામ, સમ અને સમ્મ પર્યાયવાળા સામાયિક ધર્મની આરાધના વડે આત્મા અભય, અદ્વેષ અને અભેદને પામે છે. સામાયિકનું સ્વરૂપ સામાયિકમાં ત્રણ વસ્તુ છે : ૧. દુષ્કૃતવનરૂપી જળપાન વિષયપિપાસાને શમાવે છે. ૨. સુકૃત સેવનરૂપી પરમાત્રનું ભાજન કષાય ક્ષુધાને નિવારે છે. ૩. સ્વ સ્વરૂપ રમણતારૂપી નિધાન આત્માને જીણુ સમૃદ્ધ મનાવે છે. સામાયિકમાં ત્રણ પ્રતિજ્ઞા છે: . ‘મિસ્રમાડ્યું। ' તે સ્વરૂપ રમણુની પ્રતિજ્ઞા છે. ૨. સાયન્ત્ નોનું વજ્જવનિ' એ પાપવજનની પ્રતિજ્ઞા છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય-ગુણ-પર્યાય રૂ. “અgii વોસિરામિ' એ સુકૃતસેવનની પ્રતિજ્ઞા છે તેનાથી જીવને શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ મળે છે. દુષ્કૃત વર્જન વડે શાંતિ થાય છે, સુકૃત સેવન વડે તુષ્ટિ થાય છે. શરણ ગમન વડે પુષ્ટિ થાય છે, કેમ કે તે સ્વરૂપ રમણમાં પરિણમે છે. બધા જીવોની સાથે સમતાભાવ તે સમતા સામાયિક. લાભ-અલાભ માન-અપમાન રાગ-દ્વેષ વગેરે દ્રોમાં સમાન રહેવું તે શ્રુત સામાયિક અને તે જ્ઞાન દ્વારા ક્રિયામાં અપ્રમત્તતા રાખવી તે ક્રિયા સામાયિક છે. સામ એટલે મધુર પરિણામ, નેહ, મૈત્રી. સમ એટલે રાગ દ્વેષમાં મધ્યસ્થપણાનું પરિણામ તે શ્રુતસામાયિક. સમ્મ એટલે જ્ઞાન-ઇન-ચારિત્રની ક્રિયામાં મળી જવું તે ક્રિયા સામાયિક છે. આ પ્રતિજ્ઞા દિવસમાં નવવાર કરવાથી ભાવના પુષ્ટ બને છે. સારી ભાવનાવાળાને તેવા વખતે અંદરથી અદશ્ય બળ મળે છે. દ્રવ્ય-ગુણુ-પર્યાય સજાતીય દ્રવ્યથી વૃદ્ધિ, ગુણની એકતા અને પર્યાયની સમાનતા અનુભવાય છે, તે સામાયિકનું મધુર પરિણામ છે. તેમાં કારણ દ્રવ્યથી સાતીય ચેતનતત્વને સંબંધ વૃદ્ધિનું કારણ બને છે. તુલા પરિણામરૂપ સામાયિક પર્યાય વડે સમાનતાનું ભાન થાય છે અને ખીરખંડયુક્ત સામાયિકનું પરિણામ ગુણ વડે એકતાનું ભાન કરાવે છે. મધુર પરિણામ દ્રવ્યની એકતાના ભાન વડે થાય છે. તુલા પરિણામ પર્યાની સમાનતાના જ્ઞાનથી થાય છે અને ખીરખડયુક્ત પરિણામ ગુણના અભેદનું જ્ઞાન થવાથી થાય છે. અથવા મધુર પરિણામ એ સજાતીય એકતાના સાશ્યાસ્તિત્વ વડે એક્તાના અનુભવથી થાય છે. તુલ્ય પરિણામ સૈકાલિક પર્યામાં અનુસ્મૃત સ્વરૂપાસ્તિત્વ-સ્વરૂપ સત્તાના એકત્વના ભાનથી થાય છે અને ખીરખંડયુક્ત પરિણામ એ ગુણોની એકતા અને અધિષ્ઠાનના એકત્વના ભાગથી થાય છે. ગુખ પચવટુ ટૂચમ્” એમાં ગુણ, પર્યાય અને દ્રવ્યનું વર્ણન છે. અનંત ગુણેને આધાર એક જ દ્રવ્ય છે. ગુણે સહભાવી છે, સપર્યાય ક્રમભાવી છે. અનંત Page #504 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયે પર્યાને આધાર પણ એક જ દ્રવ્ય છે. એ રીતે ગુણો અને પર્યાને આધાર એક જ દ્રવ્ય છે, એ વિચારથી જે સમત્વ આવે છે, તે અનુક્રમે તુલા પરિણામરૂપ અને ખીરખંડયુક્ત પરિણામ છે. અનંત દ્રવ્યમાં રહેલી સાદેશ્ય પરિણામરૂપ એકતા એ મધુર પરિણામરૂપ સામાયિકને અનુભવ કરાવે છે. - સમસ્તસત્ર વિષયક સ્નેહ પરિણામ સમસ્ત સત્ત્વવિષયક સ્નેહ પરિણામ–એ મધુર પરિણામ છે અને તે સજાતીય દ્રવ્યમાં રહેલી એક્તાના ભાવથી થાય છે સજાતીયતા–સાદય પરિણામ એકરૂપ છે, તેથી આત્મૌપમ્યભાવ જાગે છે. જેવો સ્નેહ સ્વપ્રત્યે છે, તે જ સનેહ સર્વ પ્રત્યે જાગે છે સ્નેહની આ વૃદ્ધિ એ જ મધુર પરિણામરૂપે અનુભવાય છે. વસ્તુમાત્રમાં મુખ્ય બે ધર્મો હોય છે. એક સામાન્ય અને બીજે વિશેષ. સામાન્ય બે પ્રકારનું છે, તિર્ય સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય. તિર્યફ સામાન્ય ગુણને સ્પર્શે છે. ગુણરૂપી વિશેષને આધાર તિર્યફ સામાન્ય છે, તે સમષ્ટિ સ્વરૂપ છે. અનેક વ્યક્તિઓમાં રહેલું એક જ સમષ્ટિ સ્વરૂપ વ્યક્તિ કરતાં કંઈ ગણું અધિક છે, તેથી તે મધુરરૂપ બને છે. વિશેષમાં રહેલી ભેદરૂપી કટુતાને દૂર કરી અભેદરૂપી મધુરતાને જન્માવે છે. ભેદબુદ્ધિ જનિત કટુતાનું નિવારણ કરી, અભેદ બુદ્ધિરૂપી મધુરતાને પેદા કરવાનું સામર્થ્ય તિફ સામાન્યમાં રહેલું છે. તિર્યક સામાન્યને આગળ કરવાથી જે સમત્વને અનુભવ થાય છે, તે સામાયિકમાં રહેલું મધુર પરિણામ છે. પ્રત્યેક વ્યક્તિમાં રહેલ વિશેષતામાં જે સામર્થ્ય નથી, તે તેના સમૂહમાં ઉત્પન્ન થાય છે એનું જ નામ માધુર્ય છે. પર્યામાં રહેલી એકતાનું ભાન તુલા પરિણામ Balance of mind ઉત્પન્ન કરે છે અને ગુણોમાં રહેલી એકતાનું ભાન સંયુક્ત પરિણામ Integrity of mind ઉત્પન્ન કરે છે. તેથી જે સમત્વ ઉત્પન્ન થાય છે તે પૂર્ણ સામાયિક છે. Unity, integrity and Balance of mind are the three Conditions for complete Dharma which is called 'SAMAYIK VRATA'. આકાશની જેમ તે સર્વ ગુણને અને સર્વ ધર્મોને આધાર છે. જ્ઞાનદર્શન, ચારિત્રાદિ સર્વ ગુણેનો આધાર સામાયિક પરિણામ છે, તે આકાશની જેમ વિશાળ છે, સાગરની જેમ ગંભીર છે અને મેરૂની જેમ ઊંચે છે. વિશાળતા, ગંભીરતા અને ઉદારતા જ્યારે આત્માના અયવસાયમાં આવે ત્યારે તે સામાયિક બને છે. વિશાળતા એક્તાના પરિણામથી આવે છે. ગંભીરતા સૈકાલિકતાના વિચારથી જન્મે છે અને ઉચ્ચતા સર્વ ગુણેના અધિકાનની એકતામાંથી ઉત્પન્ન થાય છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ચિંતન ૪૬૯ કમભાવી પર્યાય ગુણેનું અધિષ્ઠાન, પર્યાનું દ્રવ્ય અને દ્રવ્યોનું સાદય એક જ છે. એક દ્રવ્યમાં અનંત ગુણે એક કાળે રહેલા છે, અનેક કમભાવી પર્યાયમાં અનુસ્મૃત એક જ દ્રવ્ય રહેલું છે અને અનેક વ્યક્તિઓમાં સજાતીય તત્ત્વ એક જ રહેલું છે. એ રીતે સજાતીયતા, એકદ્રવ્યતા અને એક આધારતાને વિચાર અનુક્રમે મધુરતા, ગંભીરતા અને ધીરતા લાવે છે. ક્રમભાવી પર્યામાં અનુસ્મૃત એક દ્રવ્યને વિચાર ધીરતા બક્ષે છે. સહભાવી ગુણામાં રહેલી એકતા ગંભીરતા આપે છે અને સજાતીય દ્રવ્યોમાં રહેલી સાદરય એકતા ઉદારતાને લાવે છે. ધીરતા, વીરતા અને ગંભીરતા શાનરસને જન્માવે છે. “પીરોકારતા ' ધીરતા અને ઉદારતા એ શાન્તરસના લક્ષણે તરીકે પ્રસિદ્ધ છે. દ્રવ્ય–ગુણ પર્યાયના સ્વરૂપની આ વિચારણામાં જેમ જેમ નિપુણતા આવતી જય છે, તેમ તેમ સ્વ પર કલ્યાણકારી સમભાવ–સમતાનું પરિણામ વધુને વધુ સુદઢ બને છે. સમભાવની પ્રાપ્તિ થવાથી આ દુનિયામાં બનતા ગમે તેવા બનાવો વિચલિત કરી શક્તાં નથી. સમગ્ર દષ્ટિમાં અખિલતાનું જન થઈ જાય છે તેથી ભાવ પણ તે જ સમત્વપ્રચુર રહે છે. કમભાવી પર્યાનું દર્શન વિસ્મયકારી ન નીવડતાં સમભાવ પુષ્ટિકર નીવડે છે. અહીં દ્રવ્યરૂપે આત્મતત્તવનું ગ્રહણ છે તે પછી આ બધી જ વિચારણામાં મનેવ્યાપાર વધારવાનું છે. તેનાથી જે લાભ થાય છે, તે અપૂર્વ આહલાદક અને સર્વશ્રેયસ્કર પ્રકારનો હોય છે. સામાયિક-ચિંતન રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામ અને એ પરિણામ વખતે થતે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણેને આત્માને લાભ-તે સામાયિક ધર્મ છે. સમ એટલે સર્વ જી પ્રત્યે સમાન ભાવ, અને તેથી સવ સાવવ વેગને ત્યાગ અને નિરવ ગેનું અનુષ્ઠાન, સમભાવના લાભવાળી આ ક્રિયાને સામાયિક કહે છે. સાવા એટલે સપાપ. નિરવદ્ય એટલે નિષ્પાપ. સાવધ વ્યાપારથી આત્માને ગેરલાભ થાય છે, માટે તે હેય છે. નિરવ વ્યાપારથી આત્માને લાભ થાય છે, માટે તે ઉપાદેય છે. જેનાથી રત્નત્રયીની શુદ્ધિ તેમજ પુષ્ટિ થાય તે નિરવ વ્યાપાર છે. તેથી મેક્ષ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ આત્મ-ઉત્થાનને પાયે માર્ગના સાધનરૂપ જ્ઞાન-દર્શન ચારિત્રાદિને પણ “સમ' કહેવાય છે. તે ત્રણેમાં મોક્ષ આપવાની સમાન શક્તિ રહેલી છે. તેથી તે ત્રણેને વિષે પ્રવૃત્તિ કરવી તે સામાયિક છે. સર્વ પ્રાણીઓ આમતુલ્ય છે, એ સાધનાને સક્રિય અભ્યાસ. તે સામાયિક છે. સમતા વિધાયક છે. સ-આત્મા. મતા-મૂડી. - અર્થાત સમતા એ આત્માની મૂડી છે તેનું ભરપેટ દાન કરવું એ સામાયિક છે. તે જ રીતે શુભ ભાવના વિધાયક છે. શુભ ભાવના મેગ્યાદિરૂપ છે. તેના વડે અશુભ ધ્યાનને ત્યાગ સુકર બને છે. સર્વ છે અને સર્વ ગુણમાં સમાન ભાવ તે સમતા વિધાયક છે. તેના વડે ઈનિંદ્ર અને મન વશમાં આવે છે. ઈનિકના વિષયો અને મનના વિકારે અર્થાત્ કષાયે છતાય છે, તે સંયમ છે. ષડુ છવ નિકાયની રક્ષારૂપી સંયમ સમતા વડે વિકાસ પામે છે. ગુણ સમતા એટલે જ્ઞાનાદિ જે ત્રણે ગુણે સર્વ જીવમાં છે અને તે ગુણેમાં મોક્ષ આપવાનું એકસરખું સામર્થ્ય છે, એવી ભાવના. પર્યાય-સમતા એટલે મનની સ્થિરતા, રાગ-દ્વેષને નિગ્રહ. વિષમતા કર્મજન્ય છે, સમતા આત્મસ્વભાવ છે. રાગ-દ્વેષાદિ વિષમ ભાવે દૂર થઈને સ્વ-વરૂપમાં રમણતા, એ પણ સમતાનું સ્વરૂપ છે. યથાર્થ દર્શન સર્વ પ્રાણીઓ પોતાના આત્મા સમાન છે અને પિતાને આત્મા પરમાત્માની તુલ્ય છે, એ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલ પરમાત્મ તત્વનું દર્શન થાય છે. આ યથાર્થ દર્શન એ વાસ્તવિક સમતા જન્માવે છે. આવી તાવિક સમતા એ સામાયિકની ક્રિયાને પ્રાણ છે. દેવાધિદેવના દર્શનને-દશન દેવ દેવસ્ય..વાળા શ્લોકમાં અગાધ જે મહિમા, અમાપ જે સામર્થ્ય વર્ણવવામાં આવેલ છે, તે ઉક્ત “દર્શનને અનુલક્ષીને છે. આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેનું સગપણ દૂર થઈ સર્વ સાથે આત્મીય ભાવ પ્રગટે છે. સ્વ-સંરક્ષણ વૃત્તિને સર્વ સંરક્ષણ વૃત્તિમાં બદલવાને સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. પિતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના છના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા “સામાયિકમાં રહી શકતું નથી. કઠણ કર્મોના પહાડને ખતમ કરી શકતું નથી. અપૂર્વ જે વીયૅલ્લાસ વડે અત્યંત ચીકણું પણ કર્મોને નાશ થાય છે. તેનું પ્રાગટ્ય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા જ થાય છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ચિંતન ૪૭૧ વિશ્વહિતની ભાવના એટલે સર્વ સંરક્ષણ વૃત્તિ આ વૃત્તિ ધર્મસ્વરૂપ છે અને ધર્મ સંબંધ સર્વને સુખકારક છે. અધર્મ સંબંધ પરસ્પરને પીડાકારક-અહિતકારક અને અસુખકારક છે. એટલે જ કહેવાયું છે કે-સર્વના વિચારથી ધર્મને પ્રારંભ થાય છે અને એકના ધર્મથી સવને લાભ થાય છે.” આ લાભ આપવાનું અચિન્ય સામગ્ય જેનામાં છે, તે આત્માને સમતામાં રાખ તે સામાયિક છે. આવા તાત્વિક સામાયિકની પરિણતિ, એક માનવભવમાં જ શકય છે. માટે તે દેવદુર્લભ' ગણાવે છે. આ દેવદુર્લભ માનવભવ વિષમતાના હવાલે ન થઈ જાય, તેની પૂરેપૂરી સાવધાની રાખવામાં માનવભવની સાર્થક્તા છે. સામાયિક બે ઘડીનું હોય કે જીવનભરનું હોય, પણ તેમાં કરવા જેવું ખાસ કામ એક જ છે અને તે આત્માને કામ કરવા દેવું તે. સમત્વભાવ પ્રગટન મિથ્યાત્વના સેવનથી અનંતાનુબંધી કષાયની પુષ્ટિ થાય છે. અનંતાનુબંધી કષાચેના સેવન વડે મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. આ જીવને અનંત સંસાર પરિભ્રમણ કરાવનાર મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય છે. તેને પ્રતિકાર ન થાય, ત્યાં સુધી કઈ પણ સદગુણ સાનુબંધ એટલે ટકાઉ થતું નથી. | સર્વ જીવ તુલ્યતાના પરિણામ મિથ્યાત્વને અટકાવે છે. વૈષમ્ય માત્ર કમકૃત છે. એ વિચાર શગદ્વેષ, અનંતાનુબંધી કષાયોને અટકાવે છે. જીવન જીવત્વને વિચાર અને કર્મકૃત શેઠને વિચાર જેમ-જેમ પરિપકવ થાય છે, તેમ-તેમ સમત્વગુણ સ્થિર થાય છે. છ પ્રત્યે મૈત્રીભાવ અને પુદ્દગલ માત્ર પ્રત્યે માધ્યસ્થભાવ રાગ-દ્વેષને શમાવે છે. બધા આત્મ-દ્રવ્ય તત્વતઃ એક સમાન છે અને દરેક આત્મામાં મોક્ષના હેતુભૂત જ્ઞાન-દર્શનાદિ રહેલાં છે-એ વિચારમાં સતત વિચરણ કરતા રહેવાથી સમ્યકત્વની સુદઢ પ્રાપ્તિ થાય છે, જેને આત્મ-રવિને સાક્ષાત્કાર પણ કહી શકાય સર્વના હિતના વિચારમાં અનંત વિષયાભિલાષ નિવારવાનું સામર્થ્ય છે તથા અનંતાનુબંધી કષાય, અત્યંત પ્રમાદ અને અત્યંત અશુભ ને ન પ્રવર્તવા દેવાનું પણ સામર્થ્ય છે. બીજા પાસેથી લીધેલા સુખના ઋણમાંથી મુક્ત થવાને ઉપાય સર્વનું સુખ ઈચ્છવું અને બીજાને દીધેલા દુખનું પ્રાયશ્ચિત, બધા જ દુખમાંથી મુક્ત થાઓ-એ ભાવના છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ આત્મ-ઉત્થાનને પાયો આ ભાવમાં રહેલા સામર્થ્યમાં જરા પણ સંદેહ રહે, તે પણ મિથ્યાત્વનું એક અંગ છે. અર્થાત્ આસ્તિય-લક્ષણમાં દેશનું સૂચક છે. પરમાત્માની પરમેચન ભાવનાની ત્રિભુવનમાં આણ વર્તે છે, એ હકીકત આ ભાવના ભાવનારને ભવ તારવામાં અમેઘ બળ પૂરું પાડે છે. આ રીતે સર્વ જીવ તુલ્યતાના પરિણામથી અને વૈષમ્ય માત્ર કર્મકૃત છે એમ વિચારવાથી અનુક્રમે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષા અટકે છે. મિથ્યાત્વ અને અનંતાનું બધી કષાયે નબળા પડવાથી જીવમાત્ર પ્રત્યે સમત્વને ભાવ પ્રગટ થાય છે અને સમત્વભાવ પ્રગટ થે તેનું જ નામ સામાયિક છે. સજીવ સમત્વ જીવ માત્રને જીવત્વની મહત્તા સમજે, તે જીવ જ જીવનની સાચી મહત્તા સમાન્ય ગણાય. જીવ માત્રના જીવનનું બહુમાન એ સામાયિક ધર્મને પામે છે. કઈ પણ જીવને સહેજ પણ દભવતાની સાથે મનને આંચકે લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે. વીજળીના આંચકા કરતાં પણ વધુ જલદ આ આંચકે પ્રતીત થાય, તે માનવું કે સર્વ જી આત્મા-સમાન હોવાનું સત્ય પર્યું છે. સામાયિકમાં રહેલા ભવ્યાત્માને આ હકીકત એકને એક બે જેવી સ્પષ્ટ લાગે છે, લાગવી જોઈએ. ૪૮ મિનિટ માટે એક આસને બરાબર બેસવારૂપ સામાયિકનો મર્મ એ છે કે આ ૪૮ મિનિટ દરમ્યાન આત્મસ્થ રહો ! જે આત્મસ્થ છે, તે વિશ્વસ્થ છે. જે વિશ્વસ્થ છે, તે વિકવેશ્વર છે. વિશ્વના ઈષ્ટમાં જ સ્થિર છે. સામાયિકનું પરમરહસ્ય એ છે કે-કઈ પણ જીવને આત્મવત્ છે. પોતાને સુખ ગમે છે દાખ નથી ગમતું. તેમ જીવમાત્રને સુખ ઈષ્ટ છે. દુખ અનિષ્ટ છે તેથી કોઈને પણ દુખમાં નિમિત્ત ન બનવું જોઈએ. સર્વ જીવોને મારા તરફથી સુખ થાય કઈ પણ જીવ મારા નિમિત્તે દૂભાય નહિ–આ રીતે ભાવના ભાવવી જોઈએ. જીવમાત્રને પોતાના સમાન છે તે જ સામાયિકનું પરમ રહસ્ય છે. સામાયિક વ્રત એટલે? "त्यक्त्वार्तरौद्रध्यानत्य त्यतसावद्यकर्मणः ।। मुहूर्त समता या तां विदुः सामायिक व्रतम् ॥" Page #509 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જીવનનું લક્ષ્ય સામાયિક? અર્થ? આ અને રૌદ્રધ્યાન છેડીને તેમજ સાવવા કમને ત્યાગ કરીને, મુહૂર્ત પર્યત સમતામાં રહેવું તેને સામયિકવ્રત કહે છે. જ્ઞાનાદિ શક્તિઓ દ્વારા મોક્ષમાર્ગને સાથે તે સાધુ અને નિર્વાણ સાધક ગે તે મોક્ષમાર્ગ, સામાયિક ધર્મ એ માત્ર જાણવાને વિષય નથી, પણ સમજવાને, વિચારવાને, આચરવાનો અને અંતરમાં ઊંડે ઉતારવાને વિષય છે. અનંત જીવ દ્રવ્યમાં જીવત્વ-જાતિગત એકતા છે. એક છવના અનંત ગુણેમાં પરસ્પર વ્યાપ્તિ રૂપ એકતા છે. એક જીવના અનંત પર્યાયોમાં દ્રવ્યગત એકતા છે. જીવમાં જીવત્વનું ચિંતન સમતા લાવે છે. કર્મમાં કર્મત્વનું ચિંતન સમતા લાવે છે. ગુણમાં ગુણત્વનું ચિંતન સમતા લાવે છે. બધા એમાં જીવત્વ સરખું છે. સંસારી જેમાં કર્મકૃત વૈષમ્ય સરખું છે. જીના ગુણેમાં આત્મધર્મવરૂપ સરખાપણું છે. જીવત્વના ચિંતનથી મધુર પરિણામ ઉત્પન્ન થાય છે. કર્મ-વિપાકના ચિંતનથી સમ પરિણામ, તુલા પરિણામ ઉત્પન્ન થાય છે. કર્મ વડે જીવ દુઃખ પામે છે, ધર્મ વડે સુખ પામે છે. ધર્મ મંગળ છે, કર્મ એ વિદન છે. કર્મરૂપી વિદન ધર્મરૂપી મંગળ વડે ક્ષય પામે છે. અને તેના પરિણામે જીવ પિતાનું શદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. સમતાની પ્રાપ્તિ માટે ત્રણ વસ્તુનો વિચાર કરવા યોગ્ય છે? (૧) જીવને પરિણામિક ભાવઃ સહજ સ્વરૂપ (૨) જગતને ઔદયિક ભાવ કર્મ (૩) ઈશ્વરને ક્ષાયિક-શ્રાપથમિક ભાવઃ ધર્મ. આ ત્રણ વસ્તુના વિચારમાં મન લગાડવું જોઈએ. જીવનનું લક્ષ્ય સામાયિક ? જે અનિવાર્ય છે, તેની સાથે સહકાર મેળવે. જે વસ્તુ ટાળી શકાતી જ નથી, તેની સાથે હાથ મિલાવવામાં જ ડહાપણ છે. જે કાંઈ બની રહ્યું છે, તેને શાન સ્વીકાર કરે તે સામાયિક છે. શાન્ત સ્વીકાર એટલે અણગમાના અંશ વિનાને સવીકાર, સહજભાવે સ્વીકાર. જીવનનું લક્ષ્ય-શાતિ, સમતા કે સામાયિક જ છે. દુઃખને પચાવતાં આવડી જશે તે તેમાંથી નવું બળ એજય સાંપડશે. અને એથી પરમ શાતિને પ્રકાશ પામી શકાશે. આ. ૬૦ Page #510 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉદ્યાનના પાયા ધર્મ મહાસત્તાના સર્વે સર્વાં સ્વામી શ્રી અરિહંત પરમાત્મા છે, તેઓશ્રીને અાંતરિક કુટુંબના વડા નીમીએ, તેમની આગળ હૃદય ખાલીએ, જે કાંઈ આધ્યાત્મિક મેળવવા જેવું છે, તે તેમની પાસે માંગીએ. ઓછું પડે તા તેમની પાસે રડી લઈએ. મન આનતિ થાય તે તેમની પાસે આભારવશ થઈને જઈએ અને મનભર નાચી લઈ એ. ૪૭૪ સૂના પડેલા આ જીવનમાં એક શ્રી અરિહંતને દાખલ કરીશું, તે આપણી સ ગમગીની દૂર થશે, કારણ કે સમગ્ર વિશ્વ તેમની કરુણાશક્તિના આધારે ટકી રહ્યું છે. ભાવ સામયિકનું પરિણામ શ્રી અરિહં'ત–હૃદયમાં આવે છે અર્થાત્ શ્રી અરિહંતને હૃદય અપાય છે એટલે આવે છે. કારણ કે ભાવ સામાયિક અને શ્રી અરિહંત વચ્ચે અભેદ છે. સહજ વાત્સલ્યની અનવરત વર્ષો કરનારા તેમજ કરી રહેલા શ્રી અરિહત પરમાત્માને સમર્પિત થવામાં રખાતી ઢીલાશ યા સેવાતા પ્રમાદ એ જ ભવદુઃખનું કારણ છે, તેનું નિવારણ કરનાર હાજર હોવા છતાં તેને સમર્પિત ન થવુ' એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, જડતા છે. માટે પ્રતિપળે શ્રી અરિહંતના નામના જાપ કરવાનું વિધાન છે કે જેથી આત્મા જરૂર *સત્તા સામે ન ઝૂકવાનું દેવત દાખવી શકે. 卐 સામાયિકરૂપી સવ સાચા સોનામાં મુખ્ય જે ખાર ગુડ્ડા છે, તે નીચે મુજબ છે: ૧. વિષઘાત ૨. રસાયણ ૩. મંગલ ૪. વિનીત પ. પ્રદક્ષિણાવત ૬. ગુરુ ૭. અદાક્ષ ૮. અકુશ્ય ૯. કષ ૧૦, છેક ૧૧. તાપ ૧૨. તાડન. સેનામાં રહેલા આ ગુણ્ણા સામયિકમાં પણ રહેલા છે, કારણ કે સામાયિક એ ભાવ સાનુ” છે. સાનું દ્રવ્ય વિષના અપહાર કરે છે તે સામાયિક માહ-વિષને હણે છે. સેનાની રાસાયણિક પ્રક્રિયા દ્રવ્ય—આરોગ્યને સહાયક થાય છે તે સામાયિક મેાક્ષના ઉપદેશરૂપી રસાચણુનું કામ કરીને ભાવ-આરોગ્યપ્રદ નીવડે છે. પિરણામે ગુણકારક હાવાથી તે મગળરૂપ છે. સામાયિકના સેવનમાં વિનયવંતપણું હાવાથી તે પણ સુવણ ની જેમ પરમ વિનીત છે. તે માક્ષમા યા ાગમાગ ને અનુસરવાપણુ' એ પ્રદક્ષિણાવતા છે. સામાયિક અતિ ગંભીર હોવાથી સાનાની ખાદ્ય ગુરુતાની જેમ અત્યંતર ગુરુતાવાળુ છે. જેમ સેાનું સ્કુલ અગ્નિથી ખળતું નથી, તેમ સામાયિક પણ ક્રોધરૂપી અગ્નિથી બળતું નથી. Page #511 -------------------------------------------------------------------------- ________________ સામાયિક અને નવકાર ૭૫ શીલ સ્વભાવવાળું હોવાથી સામાયિકને પણ સોનાની જેમ કેહવાપણું નથી. વિશિષ્ટ વેશ્યાયુક્ત હોવાથી સામાયિક પણ કટીમાં ઉત્તીર્ણ થાય છે. અપકાર કરનાર પર ઉપકાર કરવાપણું તથા પ્રાણાન્ત આપત્તિમાં પણ નશ્ચિલપણું હોવાથી છેદ, તાપ અને તાનમાં પણ ટતા સેનાની જેમ સામાયિક પણ નિશ્ચલ રહે છે. આવા સવ ગુણયુક્ત હોવાથી સામાયિક ધર્મ તે સાચા સોનારૂપ છે. સમતા સામાયિક વિનાને ધર્મ, એ નકલી સેનાની જેમ અથવા નામ માત્ર સુવર્ણની જેમ મોક્ષમાર્ગમાં કીંમતી ગણાતું નથી. સામાયિકના પરિણામથી ઉપરોક્ત સર્વે ગુણે આવે છે. માટે સર્વ સાથે તુલ્યતાની ભાવનારૂપ સામાયિક અત્યંત ઉપાદેય છે. આત્મ-તુલ્યતાની ભાવનાનું પરિણામ, સ્વ–પરનું હિત કરે છે. અને સર્વ સંગમાં પરભાવના આક્રમણને મારી હઠાવે છે, માટે તે સર્વથા ઉપાદેય છે. આત્મસુવર્ણના ઉત ગુણે પ્રગટાવીને આપણે નિષ્કલંક બનીએ! સામાયિક અને નવકાર સામાયિક એટલે સર્વ છ આત્મ-તુલ્ય છે, એ સાધનાનો અભ્યાસ. શ્રી નવકાર એટલે પિતાને આત્મા પરમાત્મ-તુલ્ય છે, એની સાધનાનો અભ્યાસ. જીવનમાં સામાયિક અને સ્મરણયાનમાં શ્રી નવકાર. સામાયિક એ જીવનમાં જીવવાને અભ્યાસ છે. સામાયિકરૂપ પ્રત્યક્ષ જીવનના અભ્યાસ વડે શ્રી નવકારથી ફલિત પક્ષ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એ રીતે કરેમિ ભંતે'નો કકાર અને શ્રી નવકાર મંત્રને “નકાર પ્રાપ્ત થશે એ પરમ પુજય છે. શ્રી કરેમિ ભંતે એ દ્વાદશાંગીને સંક્ષેપ છે. શ્રી નવકાર એ દ્વાદશાંગીને સાર છે. સંક્ષેપ એટલે ટૂંકે અર્થ, સાર એટલે ફળ. સામાયિકની યથાર્થ સાધના વડે શ્રી પરમેષિપદની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહંત પ્રથમ પરમેષિરૂપ હોવા છતાં શ્રી પંચપરમેષિમય છે. શ્રી અરિહંતના ધ્યાનથી શ્રી પંચપરમેષિનું દયાન થાય છે. સામાયિક એ પરમેષ્ઠિ થવાની સાધના છે. શ્રી નવકાર, એ સાધનાના પરિણામે મળનારા પાને ઘાતક છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ४७६ આત્મ-ઉત્થાનને પાયે શ્રી નવકાર એ નિશ્ચય રત્નત્રયીનું પ્રતીક છે. નિશ્ચય એ ફળ છે, વ્યવહાર એ સાધન છે. “નિશ્ચય દષ્ટિ હદય ધરી છ, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રને પાર.” (ઉ. શ્રી યશોવિજયજી મ.) વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે. નિશ્ચયનું ધ્યાન, વ્યવહારનું વિશેધક છે. શ્રી નવકારને લક્ષમાં રાખીને સામાયિકનું આચરણ કરનાર, નિયમ મુક્તિસુખને પામે છે. સામાયિકને વ્યવહાર શુભ હેવાથી પુણ્યને ઉત્પાદક છે. શ્રી નવકારનું ધ્યાન, લયને ઓળખાવનારું હોવાથી વ્યવહારને સુધારનારું છે. શિવમરતુ સર્વ-જ્ઞાતઃ' એ સામાયિકનું પરિણામ છે. વેદ, વેદાંગ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર અને પુરાણનું તાત્પર્ય જીવ-બ્રહેક્ય છે. દ્વાદશાંગીનું રહસ્ય, શ્રી પરમેષ્ટિ નમસ્કાર અને એ દ્વારા શુદ્ધાત્મ સ્વરૂપનું પરિણમન છે. અનુમોદન નમસ્કાર એ અનુમોદન સ્વરૂપ છે. અનુમોદન અને પ્રમેહ એ બે પર્યાય શબ્દ છે. અનુ-પશ્ચાત મોનં, ક મ ” ગુણ જોઈને પહેલાં કે પછી ખુશ થવું, ઉત્કૃષ્ટપણે રાજી થવું તે અનુમોદન અને પ્રમોદ છે. નમસ્કાર તેને સૂચક છે. જે હદયમાં અનુમોદન કે પ્રમેહ ન હોય, જેને નમવામાં આવે છે તેના ગુણ ઉપર પક્ષપાત ન હોય, તે જે માગે ગયા હોય તે માર્ગે જવાની વૃત્તિ ન હોય અને તેમણે જે કર્યું હોય તે જાણવાની ઈરછા કે જિજ્ઞાસા સુદ્ધાં ન હોય, તે તેઓને કરેલ તે નમસ્કાર પિકળ છે, સાચે નથી, દ્રવ્ય-નમસ્કાર છે, ભાવ-નમસ્કાર નથી. પરંતુ ગુણને પક્ષપાત અને એ પક્ષપાત સહિત સાચે નમસ્કાર આવે ક્યારે? ગુણને પક્ષપાત એ ગુણો પ્રત્યે શ્રદ્ધા માગે છે. ગુણેમાં ઉપાદેયપણાની બુદ્ધિ એ જ સાચી શ્રદ્ધા છે. જ્યાં સુધી જેને નમવામાં આવે છે, તેને ગુણેમાં ઉપાદેય બુદ્ધિ નથી, તે ગુણે આદરવા લાયક છે, આચરવા લાયક છે, એને ખ્યાલ નથી, એ ગુણોને જીવનમાં લાવવા પ્રત્યે ઉદાસીનતા છે અને ઉપેક્ષાબુદ્ધિ કે હેયબુદ્ધિ છે; ત્યાં સુધી સાચે નમસ્કાર. ભાવ-નમસ્કાર ક્યાંથી થાય? | ગુમાં ઉપાદેયબુદ્ધિ એ ભાવ–નમસ્કારનું પહેલું પગથિયું છે જ્યાં સુધી ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ, પરમેષ્ઠિઓને જે ગુણે પ્રાપ્ત થયા છે, તેની કિંમત અધિક છે એ ખ્યાલ ન આવે, એનું સાચું ભાન ન થાય, ત્યાં સુધી ભાવ-નમસ્કાર આવી શક્તિ નથી. આજે તો મોટે ભાગે જેને નમવામાં આવે છે તેના ગુણેનું જ્ઞાન નથી, જ્ઞાન છે તેને ઉપાદેયબુદ્ધિને બદલે ઉપેક્ષાબુતિ છે. અથવા આગળ વધીને કહીએ તો હેયબુદ્ધિ હોય તેવું વર્તાવ છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ४७७ સામાયિક અને નવકાર શ્રી પરમેષ્ટિ ભગવતેએ પાંચ વિષય ત્યયા છે અને ચાર કષાય જીત્યા છે, પાંચ આચારે અને પાંચ મહાવ્રતમય તેઓનું જીવન છે. અષ્ટ પ્રવચન માતા અને ૧૮૦૦૦ શીલાંગ-૨થના તેઓ ધરી છે. તેમાંની કઈ પણ વસ્તુ ઉપર જેઓને પ્રેમ નથી, આદર નથી, મેળવવાની કે જાણવાની પણ ઈરછા કે દરકાર નથી તેઓને નમસ્કાર, ભાવનમસ્કાર કેવી રીતે બની શકે? નમસ્કારને ભાવ-નમસ્કાર બનાવવા માટે ગુણ–બહુમાનરૂપ ભાવ જોઈએ. બીજ વાવ્યા વિના જેમ કદી પણ ધાન્ય ઊગે નહિ, તેમ ગુણે ઉપર બહુમાનઆદરભાવરૂપ બીજનું આધાર કે વાવેતર કર્યા વિના ગુણપ્રાપ્તિ અને તેના ફળરૂપે મેક્ષપ્રાપ્તિરૂપી ધાન્ય ક્યાંથી ઊગે? ગમે તેટલી વૃદ્ધિ થાય અને ગમે તેટલી શુદ્ધ ભૂમિ હોય, પરંતુ બીજ વાવ્યા વિના હજાર હેતુઓએ પણ ધાન્ય ઊગી શકે નહિ! ધમબીજનું વપન ‘वपनं धर्मबीजस्य सत्प्रशंसादि ।' સપુરુષના ગુણેનું બહુમાન અને પ્રશંસા એ ધર્મરૂપી બીજનું સાચું વપનવાવેતર–છે. શ્રી પરમેષ્ટિ ભગવંતેમાં રહેલા અનેક ગુણેને ચિંતામણીથી અધિક માને, કામધેનુથી અધિક માને, કલ્પવૃક્ષથી અધિક માને, કામકુંભથી અધિક માને કેમ કે એ બધામાં ઈચ્છા પૂરવાનું અને ચિંતા ચૂરવાનું જે સામર્થ્ય છે, તેના કરતાં અનેકગણું અધિક સામર્થ્ય સાચા ગુણે અને તેના બહુમાનમાં રહેલું છે. અથવા કહે કે ચિતામણિ આદિમાં જે સામર્થ્ય આવે છે, તે સામર્થ્ય તેનું પિતાનું નથી, પણ ગુણ બહુમાનના ભાવથી બંધાયેલા અમાપ સામર્થ્યવાળા પુણ્યનું છે. તે પુણ્ય ગુણ બહુમાનના ભાવથી ઉપાર્જન થાય છે. તેથી તે ચિંતામણિ આદિથી પણ અધિક છે. શ્રી નવકારનું પુનઃ પુનઃ રટણ એક બાજુ પુણ્યને વધારે છે, જ્યારે બીજી બાજુ પાપને નાશ કરે છે. - નવમું પાપસ્થાન લેબ અને અઢારમું પાપસ્થાને મિથ્યાત્વશલ્ય, એ બધાં પાપોમાં મોટાં ગણાય છે. તે બંનેને નાશ એક જ શ્રી નવકારથી સધાય છે, કારણ કે શ્રી નવકાર દુન્યવી લેમને શત્રુ છે અને મુક્તિસુખને લોભ જીવમાં જગાડે છે. શ્રી નવકાર, પાપને પાપ નહિ માનવારૂપ તથા પુણ્યને પુણ્ય નહિ માનવારૂપ જડતાને નાશ કરે છે અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર પ્રેમ પેદા કરે છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવન महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः सामायिकस्था धर्मोपदेशकागुरवो मताः ॥ મહાવ્રતને ધારણ કરનારા, પૈયશાલી, ભિક્ષા ઉપર જીવનારા સામાયિકમાં રહેલા, ધમને ઉપદેશ કરનારા ગુરુઓ (સાધુ) કહ્યા છે. ઝનની ઉચ્ચ ભૂમિકામાં વિહરતાં જ્ઞાની પુરુષના અંતઃકરણમાંથી વિચાર-શાનની સૂમ-ધારાને પ્રવાહ અધિકારી શિષ્યની હદય ભૂમિ પર પડે છે ત્યારે તેમાં નૂતન બેધરૂપ જ્ઞાનની વાડી ઊગી નીકળે છે તે માટે ગુરુ પ્રત્યે ભક્તિને અતિરેક જોઈએ. ભક્તિભાવ પ્રગટાવવાનાં મુખ્ય સાધન બે છે એક તે ગુણેનું ચિંતન અને બીજુ આજ્ઞાનું વિવિધ પાલન. એક ભક્તિભાવ અને બીજે સેવાભાવ. સેવા કરવાથી ભક્તિ ટકે છે, વધે છે અને જ ન હોય તે ઉપન્ન થાય છે. ગુણેનું વિશેષતાઓનું ઉપકારકતા આદિનું ચિંતન કરવાથી, ભક્તિનું અંતરંગ સાધન જે આંતરિક બહુમાન છે, તે ખરેખર જાગૃત થાય છે અને જાગૃતિ દેવ-ગુરુ ભક્તિમાં પ્રાણ પૂરે છે. એવા ગુરુભક્તિનાં ભાવેને વિકસિત કરનાર આરાધ્ય પદ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય Page #515 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવન જેમ સુવાસ વિના પુષ્પ સુંદર આકૃતિ કે ઘણી પાંખડીઓવાળુ' હાય તા પશુ શાશા પામતું નથી કે દેવાધિદેવના મસ્તકે ચડવારૂપ તેનુ પ્રધાન કાર્ય કરવા શક્તિમાન થતું નથી તેમ ગુણરૂપી સુગંધ વિનાનું સાધુ જીવન, ઉત્તમ વેષ તેમજ વિવિધ ચર્ચોએ સહિત હાય તા પણ ચેાશા પામતું નથી અથવા તેના સ્વામીને લેાના મસ્તક ભાગ ઉપર રહેલા સિદ્ધ ધ્યાન ઉપર શાશ્વત કાળ માટે વસવાના અધિકારી ખનાવી શકતું નથી. આવા સાધુ જીવનની સુગંધને પ્રગટાવનારા પવિત્ર પ્રેરક લેખાંશે...! ૧ સાધુ જીવનની સુગધ ૨ આદમુનિ જીવન ૩ છ જીવની કાયની રક્ષા ૪ તપ અને જપુ ૫ ચાર અનુયાગ અને રત્નત્રયી ૬ નિજ ગુણ સ્થિરતારૂપ ચારિત્ર ૭ ભક્તિ ભાવના ૮ ગુરુ ભક્તિ ૯ દેવ-ગુરુ પ્રત્યે રતિ ૧૦ ગુરુતત્ત્વ ૧૧ ગુરુ પારતંત્ર્ય ૧૨ ગુરુકૃપા અને ભક્તિ ૧૩ દેવ-ગુરુ-ધમ ૧૪ અઢાર હજાર શીવાંગ ૧૫ સાધુ પુરુષનાં લક્ષણુ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૮. આત્મ-ઉત્થાનના પાયે સાધુજીવનની સુગંધ સાધુજીવન એટલે શુ ? સાધુજીવન એટલે સારું જીવન, સુંદર જીવન, ઉત્તમ જીવન, પવિત્ર જીવન. જે જીવન સ્વભાવથી જ સારું હોય તેની ઉત્તમતાને જણાવવા માટે બીજા શબ્દની ભાગ્યે જ જરૂર ગણાય. જગતમાં જેમ મારનાં પીંછાને બીજા રંગની કે ચંદનના વૃક્ષને બીજા ગધની જરૂર ન હાય, તેમ સાધુ જીવનને સુંદર કે ઉત્તમ તરીકે જણાવવા માટે બીજા શબ્દ કે વિશેષણની ભાગ્યે જરૂર છે. છતાં અહીં સાધુજીવનની સાથે ‘સુગધ' શબ્દના પ્રયાગ એક રીતે સાર્થક પણ છે. સારી વસ્તુને સારી તરીકે જણાવવા માટે પ્રસંગ પામીને બંને પ્રકારના શ્રેાતા સમક્ષ વિશેષણ વાપરવાની જરૂર પડે છે. શ્રેાતાઓ એ પ્રકારના હાય છે: એક તે સુંદરતા નહિ જાણનાર અને ખીજા તે સુંદરતા ઠીક ઠીક જાણનાર એટલે પહેલા પ્રકારના શ્રેતાઓને જણાવવા માટે અને ખીા પ્રકારના શ્રેાતા સમક્ષ તેની અધિકતા દર્શાવવા માટે તે વિશેષણ વાપરવાની કાયા જ થાય છે. સાધુજીવનની શાભા વિશાળ પણ વૃક્ષ છાચારહિત હોય કે સુંદર પણ સાવર જળરહિત હાય, તે જેમ ધેાણાને પામતાં નથી, તેમ ગુણુરહિત સુંદર પણ સાધુજીવન ચેાભતું નથી. જેમ સુવાસ વિનાનું પુષ્પ, સુંદર આકૃતિ કે ઘણી પાંખડીઓવાળુ' હાય તા પણ શેાભા પામતું નથી, કે દેવાધિદેવના મસ્તકે ચડવારૂપ તેનુ પ્રધાન કાર્ય કરવા શક્તિમાન થતું નથી, તેમ ગુણરૂપી સુગંધ વિનાનું સાધુજીવન, ઉત્તમ વેષ તેમ જ વિવિધ ચર્ચાઓ સહિત હાય તા પણ થેાભા પામતું નથી, અથવા તેના સ્વામીને લેાકના મસ્તકભાગ ઉપર રહેલા સિદ્ધિસ્થાન ઉપર શાશ્વત કાળ માટે વસવાના અધિકારી બનાવી શકતું નથી. ગુણરૂપી સુગધ વિનાનું સાધુજીવન શે।ભતું નથી તા અહીં સાધુજીવનના પ્રસંગમાં કયા ગુણ્ણારૂપી સુગધ લેવી એ પ્રશ્ન સહેજે થાય છે, એના જવાખમાં જ્ઞાન-દન-ચારિત્ર એ ત્રણ ગુણરૂપી રત્નત્રયી તે મેાક્ષમાગ છે. મેાક્ષ સાધવાના માર્ગ, મેાક્ષને સાધનારા સાધુઓને જીવનમાં જીવવાના માર્ગ છે, જ્ઞાન એટલે મેાક્ષના ઉપાયાનુ' જ્ઞાન. ઇન એટલે સમ્યક્ જ્ઞાનથી નક્કી થયેલા મેાક્ષના ઉપાયા ઉપરની અચળ શ્રદ્ધા. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૧ સાધુ જીવનની સુગંધ અને ચારિત્ર એટલે સમ્યફ જ્ઞાન અને સમ્યગ્દર્શનથી નક્કી થયેલા મિક્ષના ઉપચેનું શક્તિ મુજબ જીવનમાં આચરણ. આ ત્રણ ગુણે સર્વ ગુણમાં પ્રધાન છે. માટે રત્નની ઉપમાને પાત્ર છે. અને એ ત્રણ જ સાધુજીવનની સાચી સુગંધ છે, સાચી શોભા છે. તેના પ્રતાપે જ તેમના મૂલગુણે અને ઉત્તરગુણ તથા દશ પ્રકારના યતિધર્મોની શુદ્ધિ જળવાઈ રહે છે. દશ પ્રકારની સામાચારી મેક્ષના ઉપાયોનું યથાસ્થિત જ્ઞાન અને શ્રદ્ધા ગૃહસ્થાવસ્થામાં પણ થઈ શકે છે, પરંતુ તેનું જીવનમાં સવશે આચરણ-સર્વ સમય માટે પાલન-તે સાધુજીવનમાં શક્ય છે, એમ શ્રી તીર્થકર દેએ ફરમાવ્યું છે. અને તે માટે જ્ઞાન-દર્શન–ચારિત્રને પોષક અનેક પ્રકારની ચર્ચાઓ અને સામાચારીએ બતાવેલી છે. તેમાં દશ પ્રકારની ચકવાલ સામાચારી અને દશ પ્રકારની પ્રતિદિન સામાચારી મુખ્ય છે. સામાચારી મોક્ષના અનન્ય ઉપાયભૂત મૂલગુણે અને ઉત્તરગુણે, મહાવ્રત અને સમિતિગુણિએ એ બધાનું અખંડિતપણે આચરણ કરી શકાય તે માટે જે સરળ માગ તેનું નામ સામાચારી. સાધુજીવનનાં સર્વ અંગેને સ્પષ્ટ કરે તે રીતે તે સામાચારીઓ રચાયેલી છે કારણ કે તેના રચયિતા સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી તીર્થંકર પરમાત્માએ હતા. એ સામાચારીનું પાલન શ્રી તીર્થંકર પરમાત્માઓના શાસનમાં સર્વ સુવિહિત આચાર્યો અને મુનિવરે આજ સુધી કરતા આવ્યા છે અને શક્તિ મુજબ કરી રહ્યા છે. દશ પ્રકારની નિત્યની સામાચારીમાં સાધુજીવનને લગતા પડિલેહણ, પ્રતિક્રમણ, પ્રમાર્જન, કાલગ્રહણ, ભિક્ષા ગ્રહણ તથા આહાર-નિહારકરણ આદિ કાર્યોમાં સાચવવા ગ્ય વિધિને સમાવેશ થઈ જાય છે. અને દશ પ્રકારની ચક્રવાલ સામાચારીમાં મુખ્યત્વે સાધુ-સાધુ વચ્ચેના નિત્ય વ્યવહારમાં કેવી જાગૃતિપૂર્વક વર્તવું જોઈએ, તેને સુંદર વિધિ બતાવેલ છે. સુપ્રસિદ્ધ પ્રથમ ત્રણ સામાચારી અહીં આપણે તે ચક્રવાલ સામાચારીની સુપ્રસિદ્ધ પ્રથમ ત્રણ સામાચારી, સાધુજીવનમાં કેવી વ્યાપક છે અને મનુષ્યમાત્રના જીવનઘડતરમાં કેવી ઉપકારક છે, તે જેવું છે. તે ત્રણ સામાચારીનાં નામ અનુક્રમે “ઈરછાકાર', “ મિચ્છાકાર” અને “તહકાર” છે. આ. ૬૧ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ આત્મ-ઉત્થાનો પાયો કેટલાકની એવી ફરિયાદ છે કે, “જૈન સાધુ કે શ્રાવક જીવનનું સ્વરૂપ સુંદર છે, ઉચ્ચ અને આદર્શરૂપ છે. જેનાં અહિંસા, સંયમ અને તપ પોતાની ઉગ્રતા અને ઉજજવળતા આજેય જાળવી રહ્યાં છે, પરંતુ એક મનુએ બીજા મનુષ્યની સાથે કેમ વર્તવું કે એક શ્રાવકે બીજા શ્રાવક બંધુની સાથે કેમ વર્તવું યા એક સાધુ મુનિરાજે બીજ સમાનધર્મી સાધુની સાથે કેમ વર્તવું તે સંબંધી જેવું જોઈએ તેવું શિક્ષણ, જેના ધર્મમાં આપવામાં આવ્યું હોય તેમ લાગતું નથી.” પણ આ ફરિયાદ યથાર્થ નથી. જેઓએ પ્રાચીન કે અર્વાચીન જૈનાચાર્યોના પ્રમાણભૂત (શાધારમૂલક) ગ્રન્થને કે ઉપદેશને અભ્યાસક દષ્ટિએ, જિજ્ઞાસા બુદ્ધિથી થોડે પણ પરિચય સાથે હશે, તેઓને એ વાત પ્રથમ દષ્ટિએ જ પૂરેપૂરી ખ્યાલમાં આવી ગયા સિવાય નહિ રહે કે જૈન ધર્મમાં જેમ નાનામાં નાના જીવની પણ હિંસા ન કરવા પર ભાર મુકાયો છે, તેમ પ્રાણીવર્ગમાં સર્વશ્રેષ્ઠ એવી મનુષગતિ અને મનુષ્યજાતિમાં જીની સ્વલ્પ પણ પીડા વર્જવા માટે અને તેમને સન્માર્ગની પ્રાપ્તિ સર્વ રીતે સુલભ બનાવવા માટે ઘણા ઉત્તમ પ્રકારના માર્ગો ઘણી ઝીણવટપૂર્વક તથા જીવનના પ્રત્યેક અંગના પૃથકકરપૂર્વક બતાવેલા છે. તે બધાને સમાવેશ પૂર્વાચાર્યોએ માનુસારીના ન્યાયસંપન્ન વૈભવ આદિ પાંત્રીસ ગુણમાં અને દ્રવ્યશ્રાવકના અક્ષુદ્રાદિ એકવીસ ગુણામાં કરેલ છે. અને તે ગુણ ઉપર જ ધાર્મિક જીવનને પાયે રચવાનું ફરમાવેલું છે. એ પાયા ઉપર રચાયેલી ધાર્મિક જીવનની ઈમારતને વધુ સુદઢ બનાવવા માટે સાધુજીવનની પ્રાપ્તિ થયા પછી પણ હશવિધ ચટવાલ સામાચારીમાં, “ઈરછાકાર” મિચ્છાકાર” અને “તહકાર સામાચારીઓને જીવનમાં પ્રધાન સ્થાન આપવાનું ફરમાવેલું છે. શાગાભ્યાસનિપુણ વર્તમાન જૈનાચાર્યો કે જેઓ સાધુજીવનના વિશિષ્ટ ઘડતર માટે ખૂબ રસ લઈ રહ્યા છે, તેઓને એ અભિપ્રાય છે કે, “જેને સાધુજીવનને કંઈ સાર હોય, કઈ અર્ક હોય, તે તે દશ પ્રકારની ચક્રવાલ સામાચારીનું પાલન છે. અને તેમાં પણ પ્રથમની ત્રણ સામાચારી બધા સાધુ આચારમાં મુકુટ સમાન છે.” પ્રથમની એ ત્રણ સામાચારીના સોપાંગ શુદ્ધ પાલન વિના જીવનની સાંગોપાંગ શુદ્ધિ થવી અશક્ય છે. ઈચ્છાકાર' સામાચારી એમ શીખવે છે કે મોટા સાધુએ, નાના સાધુ પાસે કઈ પણ કાર્ય કરાવવું હોય તે ઈચ્છા પ્રધાન બનવું જોઈએ. મતલબ કે નાના સાધુ કે શિયની ઈચ્છા જોઈને જ તે કાર્ય કરવા માટે ફરમાન કરવું જોઈએ. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ સાધુ જીવનની સુગંધ મિચ્છાકાર” સામાચારી એમ શીખવે છે કે, પિતાની નાનામાં નાની ભૂલ પણ બીજાના કહેવાથી કે પિતાની મેળે જાણવામાં આવે તે તેનું વિના વિલંબે, કશા પણ ખચકાટ સિવાય, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવું જોઈએ. “તહકાર' સામાચારી એમ શીખવે છે કે, રત્નાધિક (વડીલ મુનિ) કે ગુરુ તરફથી જે કાંઈ ફરમાન થાય, તેને તે જ ક્ષણે તથતિ” (તહત્તિ) શબ્દ કહીને સ્વીકારી લેવું જોઈએ અને પૂર્ણ કરી આપવું જોઈએ. આ ત્રણ સામાચારીનું આંશિક (વાચિક અને વ્યાવહારિક) પાલન પણ કેટલું પ્રભાવશાળી નીવડે છે. તે આજની રાજસત્તા, તેને અધિકારી વર્ગ કે સમગ્ર અગ્લિ પ્રજાના ચાલુ ભાષાના શબ્દ-વ્યવહાર ઉપરથી પણ સમજી શકાય છે. વર્તમાનમાં સર્વત્ર ત્રણ સમાચારીનું પાલન પિતાના નેકરને કે આશ્રિતને પણ કોઈ કાર્ય કરવાનું ફરમાન કરતાં પહેલાં, અધિકારી શરૂમાં “લીઝ” (please ) અને તે કામ પૂરું કરાતાં “થેંકયુ” (Thank you) શબ્દને જે પ્રયોગ કરે છે, તે “ઈરછા ” સામાચારીનું જ જાણે આંશિક અનુકરણ હેય તેમ પ્રતીત નથી થતું? જાણતાં કે અજાણતાં પણ પિતાની ભૂલ થતાંની સાથે પ્રજાતા “વેરી સૌરી” (Very sorry) અને “આઈ બેગ ચેર પાઈન” I beg your parden) યા “પ્લીઝ એક્યૂઝ મી” (Please excuse me) વગેરે શબ્દોના પ્રયાગ એ “મિચ્છા” સામાચારીનું જ જાણે આંશિક અનુકરણ હેાય તેમ નથી લાગતું? “આપને પૂર્ણ આશાંકિત સેવક” (Your most obedient servant), “આપને વિશ્વાસુ” (Your faithfully) વગેરે શબ્દ “તહકાર' સામાચારીની આંશિક ઝાંખીરૂપ નથી જણાતાં શું? શરમાત્રથી જ્ઞાનીઓના માર્ગનું આંશિક અનુકરણ પણ વ્યવહારની કેટકેટલી મુશ્કેલીઓને હઠાવનાર થાય છે, તે આજે પ્રત્યક્ષ છે. તે જે ત્રણ સામાચારીનું પાલન, અનંતરાની શ્રી તીર્થકર દેવોની અનુપમ હિતકર આઝા સ્વરૂપ માનીને મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક પ્રત્યેક પળે જે મુનિજીવનમાં થતું હોય, તે મુનિજીવનની મહત્તા, ગુણકારિતા કે સુખકરતાનું વર્ણન કોણ કરી શકે ? - સાધુજીવનની સુગંધ તરીકે “ઈચ્છાકાર ”, “મિચ્છાકાર” અને “તહકાર” રૂપ ત્રણ સામાચારીના ભાવપૂર્વકના પાલનને અહીં આપણે જણાવવા માગીએ છીએ, તે તે વાત શાચ, યુક્તિ તેમજ અનુભવસિદ્ધ છે. અને બુદ્ધિથી થોડો વિચાર કરવામાં આવે તે સર્વ કેઈ ને માન્ય થઈ શકે તેવી છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ આત્મ-ઉત્થાનને પાયે અનુપમ ઉપકારી આ સામાચારીનું વિશેષ વર્ણન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આવશ્યક સૂત્ર આદિ મૂળ આગમાં તથા શ્રી પંચાશક, શ્રી પંચવતુ આદિ પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાનાં ગ્રન્થરમાં છે. અધિક જિજ્ઞાસુએ તેમાંથી ગુરુગમપૂર્વક જાણવા પ્રયત્ન આદર. આદર્શ મુનિજીવન હિતશિક્ષા “ઓછામાં ઓછું બેલવું અને અધિકમાં અધિક કામ કરવું.” આ જ બે બાબતમાં મુનિપણાને સાર આવી જાય છે. ન છૂટકે બોલવું પડે ત્યારે પણ પોતાની પ્રશંસા અને બીજાની નિંદાને એક પણ શબ્દ ન આવી જાય, તે માટે મુનિએ પૂરેપૂરા સાવધ રહેવું જોઈએ. નિંદનીય પણ નિંદાપાત્ર નથી, પણ કર્મસ્થિતિને વિચાર કરીને દયા ચિંતવવા લાયક છે. અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પિતાને આત્મા તે પ્રત્યક્ષપણે નિર્ગુણી હેવાથી જરા પણ પ્રશંસા કરવા લાયક નથી.” ઉપકારીઓ તરફથી વારંવાર આપવામાં આવતી આ જાતની હિતશિક્ષામાં-અત્યંત સૂમ દષ્ટિથી વિચાર કરતાં-ઘણે ઘણું સાર સમાયેલો છે. અનેક વર્ષો સુધી શાસ્ત્રોના પરિશીલન પછી અને વિનયપૂર્વક સાગુરૂઓની નિશ્રા સેવીને, પિતાના અનુભવથી સિદ્ધ કરેલી આ હિતશિક્ષા, દેખાવમાં ભલે સામાન્ય જણાતી હોય. પરંતુ અર્થથી ઘણી જ ગંભીર આશયવાળી છે. કારણ કે અનેક શાના દેહનરૂપ હેવાથી આત્માને હિત કરનારી અને પરિણામે અનુપમ લાભ આપનારી છે. આ કારણે આ હિતશિક્ષા જીવનને અજવાળનારી છે. આ વિષમ કાળમાં પણ જે દરેક મુનિ, આ સાદી શિખામણને આદરપૂર્વક અપનાવી લે, તે આ કાળમાં પણ તે ઘણું ઘણું સાધી શકે. ભાવદયાના સાગર સમાન, ઉપકારી ગુરુ તરફથી નિસ્વાર્થ ભાવે આપવામાં આવતી આ હિતશિક્ષાની પાછળ ખરેખર એ ઉપકારીઓની ભાવયા જ તરવરે છે. સાચા હિતચિંતકના હિતોપદેશની ભીતરમાં, મુખ્યતયા ભાવદયાનું જ પ્રાધાન્ય હોય છે. એ હકીકત માહગ્રસ્ત આત્માએ મેહની પ્રબળતાના કારણે સમજી શકતા નથી, એ હજનક બીના છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ આદર્શ મુનિજીવન ૪૮૫ જગતમાં સહુથી વધારે સુખી કોણ? શાસ્ત્રકાર ભગવતેએ જગતમાં સંસારી પ્રાણીઓમાં સહુથી વધારે સુખી કે હોઈ શકે તેની વ્યાખ્યા કરતાં પ્રારંભમાં દેવલેકના સુખનું સુંદર વર્ણન કર્યું છે, પરંતુ વર્ણન કર્યા પછી, અંતે તે દેવલોકને સુખી આત્માઓના સુખને ટપી જાય એટલે સુખી ફક્ત એક જ વર્ષના દીક્ષા પર્યાયને ધારણ કરનાર મુનિ હોય છે, એવું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. એટલે જે મનિ, હિતચિંતક તરફથી મળતી હિતશિક્ષાને બરાબર ઝીલતે જાય, તેમજ પોતાની શક્તિને ગોપવ્યા સિવાય તેનું શક્ય પાલન કરવામાં અપ્રમત્તપણે ઉદ્યમશીલ બને, તે એક જ વર્ષમાં દેવકના સુખને સર્વ અપેક્ષાએ ટપી જનાર આત્માનંદનો અપૂર્વ અનુભવ કરતે થઈ જય. સર્વ પ્રકારનું સાંસારિક સુખ, દુઃખજન્ય તેમજ દુખફલક હોવાથી તેના તરફ મધ્યસ્થપણે વર્તતે મુનિ, સ્વપ્નમાંય તેની વાંછા કરતું નથી, કારણ કે તે સુખ પણ આત્માના ઘરનું હોતું નથી, પણ પરપદાર્થ જન્ય હોય છે એ તે યથાર્થપણે જાણતા હોય છે. મુનિજીવનના સુખની ઝંખના તે અનુત્તર વિમાનમાં વસતા દેવે પણ રાતદિન કરતા હોય છે. દુન્યવી સુખના શિખરે મહાલતા ચક્રવર્તીઓને પણ જ્યારે મુનિ ધર્મની મહત્તા સમજાય છે, ત્યારે તેઓ પણ પોતાની વિપુલ સમૃદ્ધિને તૃણ સમાન ગણી, ઉલ્લાસપૂર્વક તેને ત્યાગ કરી, આનંદપૂર્વક સાધુપણું અંગીકાર કરે છે અને તેમ કરવામાં પિતાના જન્મની સફળતા માને છે. આ રીતે સંસારમાં સર્વ સુખી આત્માઓમાં મુનિઓને નંબર સૌથી પ્રથમ આવે છે. અને અનંત સુખના ધામરૂપ મુક્તિપુરીની નિકટમાં નિકટ પણ તે મુનિઓ જ છે. શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ઠી ભગવંતેને સમાવેશ પણ મુનિઓમાં થાય છે. મુક્તિ પ્રાપ્તિ માટે મુખ્ય ધોરી માર્ગ મુનિ ધર્મનું યથાર્થ પણે પાલન કરવું તે જ છે. તે સિવાય, મુક્તિના બીજા બધા માર્ગો એ અપવાદમાર્ગો છે. અને તે માર્ગોથી કઈ જીવ કવચિત જ મુક્તિમાં જાય છે અને તેઓની સંખ્યા ખૂબ જ અલ્પ હોય છે. મુનિ ધર્મનું આ મહત્તવ લખવાની પાછળ મુખ્ય હેતુ એ છે કે, આવા પ્રકારના ઉત્તમ ફળદાયક અને સર્વશ્રેષ્ઠ એવા મુનિધર્મને સ્વીકાર કર્યા પછી તેનું કેવી રીતે પાલન કરવું કે જેથી તે સારી રીતે સફળ થાય. ગુરુકુળ વાસ શ્રી જિનેશ્વર એ ફરમાવેલું આ મુનિપણું એવા પ્રકારનું છે કે તેનું યથાર્થ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ આત્મ-ઉત્થાનને પાયે પાલન ઘરમાં બેસીને અથવા એકલા વસીને થઈ શકતું નથી. પણ તે માટે ગુરુકુળવાસમાં વસવું પડે છે. અન ત ઉપકારી શ્રી તીર્થંકર ભગવતાએ સ'યમપાલનના જે લાભ ખતાન્યા છે તેના ભાગી બનવા માટે તેઓશ્રીએ જ પ્રકાશેલા વિધિમાર્ગોનું અપ્રમત્તપણે પાલન પણ કરવુ' પડે, તેમાં જે પ્રમાદ સેવાય કે અવિધિ આચરાય તે મુનિ તે લાભથી વ"ચિત રહી જાય. જે સંયમ એક જ ભવમાં મુક્તિ અપાવે, તે સ`ચમનુ' અનેક વાર પાલન કર્યો છતાં પણ જો આપણી મુક્તિ થઈ નથી, તેા તેની પાછળ એક જ વસ્તુ રહેલી છે કે જે વિધિ મુજબ સયમ પાળવાનુ' શ્રી તીર્થંકર ભગવતાએ ફરમાવ્યું છે, તે વિધિ મુજબ પાલન થતું નથી. પ્રત્યેક ક્રિયાનું' જે ફળ ખતાવ્યું છે, તે તે ક્રિયાનું યથાર્થ પણે વિધિપૂર્વક આરાધન કરવામાં આવે તે જ શકય બને છે. ઉત્તમ પણ ક્રિયાઓ યથા પણું ફળદાયા નહિ નીવડતી હોવાની ફરિયાદનું મૂળ કારણ પણ અવિધિનું સેવન છે. નહિ કે તે ક્રિયામાં તેવુ' ફળ આપવાના સામર્થ્ય'ના અભાવ. જે જે ક્રિયાઓનું જે જે ફળ છે, તે તે ક્રિયામાં તે જ ફળ આપી શકે છે. હીરાના વેપારી પાસેથી સીધી રીતે કાલસા ન મળે તેથી હીરાના વેપારીમાં કાલસા આપવાની ત્રેવડ નથી એમ નહિ કહેવાય, પણ તે તેના વેપાર નથી એમ જ કહેવાશે. જેમ જિનપૂજાનું ફળ સયમની પ્રાપ્તિ છે, સયમની પ્રાપ્તિ માટે જિનપૂજ કરવી. તે તેની વિધિનું પાલન છે અને તે રીતે થતી જિન પૂજા, શાસ્ત્રકાર ભગવ ́તાએ ક્રૂરમાવ્યા મુજબનું ફળ આપે છે. પણ અન્ય ઇશદે કરવામાં આવતી જિન પૂજા ન ફળે તેમાં જિનપૂજાના પ્રભાવ આછે છે એમ નહિ, પણ તેમાં અવિધિનું આચરણ એ જ ાષપાત્ર છે. શ્રી જિનપૂજ્રરૂપ ઔષધનુ સેવન કરવુ' અને સયમપ્રાપ્તિથી દૂર દૂર ભાગવું', અથવા સાંસારિક સુખના ઇરાદે શ્રી જિનપૂજા કરવી એ ઔષધનું સેવન કર્યાં પછી, કુપથ્યનુ સેવન કરવા જેવું છે અને કુપથ્યનુ સેવન નુક્રસાન કરે તેમાં ઔષષ દાષિત નથી. આ જ પ્રમાણે દરેક ક્રિયામાં સમજી લેવું. મુનિપણુ એ સશ્રેષ્ઠ વસ્તુ છે અને તેનું પાલન અનંત ઉપકારીઓની આજ્ઞા મુજબ ગુરુકુળવાસમાં રહીને જ થઈ શકે છે. ગુરુકુળવાસમાં વસવા છતાં પણ મુનિ જે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ વતન ન કરે તો તે ગુરુકુળવાસ પણ તેને ફળદાયક ખની શક્તે નથી, પણ અનેક પ્રકારની વિરાધનાનું સ્થાન બને છે અને પરિણામે આત્માની અધાગતિનું જ કારણ મને છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ४८७ આદશમુનિજીવન સાધુપણાને સ્વીકાર કર્યા પછી, ગુરુકુળવાસમાં મુનિએ કેવી રીતે વસવું જોઈએ કે જેથી તેને આરાધક ભાવ સદાકાળ ટકી રહે અને ગુરુકુળવાસથી મળતા બધા અનુપમ લાભ તે ઉઠાવી શકે તે હકીકત ટૂંકાણમાં છતાં સ્પષ્ટ રીતે અહી રજુ કરવાને ઉદ્દેશ છે. જે ગુરુકુળવાસમાં મુનિએ વસવાનું છે, ત્યાં સાથે રહેતા સર્વે મુનિઓ હમેશાં એક જ વિચારના કે એક જ પ્રકૃતિના હોય તે બાબત અસંભવિત છે. અનાદિ કાળથી સર્વે આત્માના સ્વભાવ કુદરતી રીતે ભિન્ન ભિન્ન પ્રકારે ઘડાયેલા હોય છે. તેમનું તે ઘડતર ફેરવી નાખવું એ કેઈને હાથની વાત નથી. વળી સર્વ આત્માની ભસ્થિતિ પણ એકસરખી હોતી નથી. કેઈ લઘુકર્મી આત્મા અલ્પકાળમાં મુક્તિમાં જવાનું છે, તે કઈ આત્મા લાંબા ગાળે મુક્તિમાં જવાનું છે. ભવસ્થિતિ પરિપકવ થયા વિના આત્મા ઉપર લાગેલા રાગાદિ મળે, એ ઈરછે તે પણ, ઓછા થઈ શક્તા નથી અને ભવસ્થિતિની પરિપકવતા એ કોઈની બનાવેલી વસ્તુ નથી, પણ સ્વભાવથી જ છે પાંચ સમવાયના મેળાપથી નીપજતી વસ્તુ છે. આ પાંચ સમવાના મેળાપ એ કોઈના હાથની વાત નથી. એટલે જે ગુરુકુળવાસમાં મુનિએ વસવાનું ત્યાં ભિન્નભિન્ન પ્રકૃતિના આત્માએ રહેવાના જ. અધિકગણ, સમાનગુણી, હનગુણી અને નિર્ગુણી આ પ્રમાણે ચાર વિભાગમાં સર્વ પ્રકારના આત્માઓને સમાવેશ થઈ જાય છે. આ ચારે પ્રકારના આત્મા સાથે વસનાર મુનિ જે સાવધ ન રહે તે તેને સર્વ સ્થાનેથી બંધાવાનું જ રહે છે. અને સાવધ રહે તે ઉક્ત ચારેય સ્થાન એના આત્મા માટે લાભદાયી બની રહે છે. - જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે ત્યારે પોતાને આરાધક ભાવ ટકાવી રાખવા માટે ચારે પ્રકારના મુનિએ સાથે, મુનિ કેવી ભાવનાપૂર્વક વતે તે અહીં બતાવવામાં આવે છે. પિતાથી અધિકશુને નેઈને તે એમ ચિતવે કે, ગુણની પ્રાપ્તિ ગુણીના ગુણને જોઈને મનમાં રાજી થવાથી, તેની અનુમોદના કરવાથી, તેને ગુણની પ્રશંસા કરવાથી થાય છે. હું ભાગ્યશાળી છું કે, તેવા ગુણી આત્માઓને મને હંમેશાં સાક્ષાત્ સમાગમ પ્રાપ્ત થયો છે. તેથી આ ગુણના પ્રતાપે જ મારામાં ગુણની ખિલવણ થશે અને મારા અવગુણ નાશ પામશે. સમાનગુણીને જોઈને તે એમ ચિતવે કે, આ જગતમાં સર્વ વસ્તુ સુલભ છે, પણ સમાન ગુણવાળા આત્માઓને સમાગમ દુર્લભ છે. જે ગુણની પ્રાપ્તિ મેં કરી છે, તે જ ગુણની પ્રાપ્તિ આ પુણ્યવાન આત્માએ કરી છે અને તેને મને સમાગમ થવાથી હું ધન્ય છું. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ આત્મ-ઉત્થાનને પાયે હીન ગુણવાળા આત્માને જોઈને તે એમ ચિતવે કે આ જગતમાં સર્વ આત્માઓ મારાથી અધિક ગુણવાન કે મારા સમાન ગુણવાન હેત તે મારા ગુણની કિંમત પણ શી રહેત? જે કંઈ યાચક ન હોય તે દાતારના દાનની શી કિંમત રહે? જે યાચક છે તે જ દાતાર દાન આપી શકે છે અને થોડું આપીને ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે. માટે મારાથી હીન ગુણવાળા આત્માઓ છે તે મને પુણ્ય ઉપાર્જન કરવાની તક મળે છે. દશ કરેડ શ્રાવકને જમાડવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે, તે પુણ્ય એક મુનિને દાન આપનાર શ્રાવક ઉપાર્જન કરે છે. તે જે મુનિ પ્રસુક અન્ન-પાણી આદિ લાવીને મુનિની ભક્તિ કરે છે, તેના પુણ્યનું તે પૂછવું જ શું? ગુરુકુળવાસમાં વસતા મુનિઓએ પોતાનું કર્તવ્ય શું છે તેને જ ખ્યાલ રાખવો જોઈએ. તેમાં જ તેમનું હિત છે. જે બીજના કતવ્ય તરફ જેવા ગયા તે અનેક મુકેલીઓ ઊભી થઈ જશે અને આરાધભાવને ધક્કો પહોંચશે. બીજનું શું કર્તવ્ય છે એ જેવાને અધિકાર ગુરુઓને છે, આપણે નથી. અને તેમ છતાં જેઓ આ પ્રકારની અનધિકાર ચેષ્ટા કરે છે, તેટલા અંશે તેમની આરાધનામાં મુકેલી ઊભી થાય છે. | મુનિ ધર્મને સ્વીકાર એ પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે છે, તે હકીકતને ભૂલી જઈને, રેગ્યતા પ્રાપ્ત કર્યા સિવાય, બીજાને સુધારવાની પ્રવૃત્તિમાં પડી જવું એ સર્વથા અનુચિત છે. અધિકાર પ્રાપ્ત કર્યા સિવાય, સત્ય વસ્તુને ઉપદેશ પણ નુકશાનકારક છે. મુનિએ બીજાઓને હિતશિક્ષા અથવા અન્યમાં રહેલી ભૂલે પણ ત્યારે જ બતાવવાની આશા છે કે જ્યારે સામે ઈરછ હોય. સામાની ઇચ્છા વિરુદ્ધ, જે સાચી પણ ભૂલ બતાવવામાં આવે છે તે તે લાભને બદલે નુકશાનમાં પરિણમે છે અને આરાધના વિનાપ્રચુર બની જાય છે. આ જગતમાં મોટે ભાગે જે અશાન્તિ દેખાય છે, તેનું મૂળ કારણ જે કઈ હોય તે તે એ છે કે દરેક જીવને પોતાના વિચાર અને પિત માનેલા સિદ્ધાન્ત ઉપર એટલે બધો મદાર હોય છે કે તેમાં જે કઈતેની અનિચ્છાએ વચ્ચે આવે તે તેનાથી અકળાઈ ઊઠે છે. પિતાના આચાર તેમજ વિચારમાં તે હંમેશાં સ્વતંત્ર રહેવા ઈચ્છે છે અને તેમાં ગમે તેવી ઉપકારક બુદ્ધિથી પણ જે કઈ વચ્ચે પડે છે તે અથડામણ ઊભી થયા વિના રહેતી નથી. અને તેથી જ શાસ્ત્રકાર ભગવંતેએ મુનિએ માટે “ઈચ્છા સામાચારી બતાવી છે. અને તેમાં સામાનું હિત કરવું હોય તે પણ તેમાં તેની ઈચ્છા કરાવ્યા પછી Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ આદર્શ મુનિજીવન કરવું એવી આજ્ઞા છે. કારણ કે હિત પણ સામાની ઈચ્છા કરાવ્યા વગર થઈ શકતું નથી. અને જે થઈ શકતું હોત તો દયા સાગર શ્રી તીર્થકર દેએ કયારનાય સવ અને મોક્ષમાં પહોંચાડી દીધા હત. જે સામે મુલ ઈચ્છતે જ નથી, છતાં આપણે ઉપાર કરવા જઈએ છીએ, તે તેમાં સવ–પરનું હિત નહિ, પણ એકાંત અહિત જ રહેલું છે. ઈરછા એ એક એવી વસ્તુ છે કે તે જગ્યા પછી માણસ બહુ જ હર્ષભેર તદનુરૂપ પ્રવૃત્તિ કરે છે. ઈરછાથી જ જીવ કરવતથી પિતાનું શરીર કપાવે છે. ઈચ્છાથી જ જીવ સળગતી ચિતામાં ઝંપલાવી દે છે. ઈરછાશક્તિ મુક્તિ માટે પ્રબળ પુરુષાર્થ જીવ પાસે કરાવે છે. માટે શ્રી તીર્થકર ભગવંતોએ મોટે ભાગે પ્રથમ ઈરછા કરાવ્યા પછી જ કાર્ય કરાવવાનું ફરમાવ્યું છે. એથી વિરુદ્ધ ઈરછા કરાવ્યા સિવાય, નાનામાં નાનું પણ કઈ કાર્ય કરાવવું તે આરાધકને વિરાધક બનાવવા જેવું છે. અનિચ્છાએ કરાવેલાં મેટાં મોટાં કાર્યો પણ પરિણામે એટલાં દીપતા નથી, જેટલાં ઈચ્છાપૂર્વક કરાવેલાં નાના કાર્યો દીપે છે. ગુરુકુળવાસમાં વસતા મુનિએ, ગુરુકુળવાસમાં રહેતા અન્ય મુનિઓ પાસેથી કંઈને કંઈ સાર ગ્રહણ કરવાની વૃત્તિ પણ રાખવી જોઈએ. જે આત્મા મુનિ ધર્મને સ્વીકાર કરે છે તે આત્મામાં કઈને કઈ પ્રકારની વિશેષતા ઘણું કરીને હોય જ છે. જે મુનિ બને છે તેમાં, ઓછામાં ઓછો એકાદ ગુણ તે એ નસર્ગિક હવે સંભવ છે કે જે બીજાને મેળવવા જે હોય તે તે ગુણ નાના કે મોટા ગમે તે મુનિમાં હોય, તે તે મેળવવા માટે મુનિએ પ્રયત્નશીલ બનવું જોઈએ કે, જેથી પરસ્પર વચ્ચે સ્નેહ અને વાત્સલ્ય ભાવની વૃદ્ધિ થાય. નાના પાસેથી પણ ગુણ ગ્રહણ કરવામાં નાનમ નથી. તેથી મેટાની મહત્તા ઘટતી નથી પણ વધે છે. જેટલી ઉતાવળ જીવને બીજાને ગુણ આપવાની છે, તેટલી જ ઉતાવળ બીજમાંથી ગુણ ગ્રહણ કરવાની આવી જાય, તે મુનિજીવન ખરેખર ઉજજવળ બની જાય. આ. ૬૨ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ આત્મ-ઉત્થાનને પા. મુનિ પણાને ઉચિત સર્વ ક્રિયાઓ, મુનિ અપ્રમત્તપણે આચરે. ઊંઘ અલ્પ લે અને તે સિવાયના કાળમાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, જા૫ અથવા સ્વ–પરહિતકર કઈને કઈ ક્રિયામાં જ મગ્ન હોય, પણ એક મિનિટ પણ વેડફે નહિ. એ પ્રમાણે શ્રી તીર્થકર દેવની આજ્ઞા મુજબ પાળેલ સંયમ આત્માને સર્વકાળમાં હિતકારી નીવડવા ઉપરાંત અનેક આત્માઓને પ્રેરક તેમજ ઉપકારક નીવડે છે. ગુરુકુળવાસમાં વસતા મુનિએ પિતાના આત્મય માટે એક બાબત ખાસ ખ્યાલમાં રાખવાની છે કે જે ક્રિયા કરવાથી વિષય અને કષાયની મંદતા થાય તે ક્રિયાની જા જેટલી પણ ઉપેક્ષા ન થઈ જાય. જે ક્રિયાઓ કરવાથી વિષય અને કષાય પાતળા પડતા નથી, તે કિયાઓ ગમે તેટલી મોટી હેય, છતાં આરાધનાના માર્ગમાં તેની કઈ કિંમત નથી, પણ તે માત્ર કાયલેશરૂપ અને અર્થહીન બેજારૂપ બને છે. અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતેએ ફરમાવેલી વિવિધ પ્રકારની આજ્ઞાઓ. માંથી કઈ પણ આરા લઈશું તે તે આસાની પાછળ પ્રધાનપણે એ એક જ ભાવ રહેલે પ્રતીત થશે કે કોઈ પણ રીતે વિષય અને કવાયની મંદતા થાઓ. બસ આ એક જ ઇવનિ પ્રત્યેક આજ્ઞાના મૂળમાં રહેલું હોય છે. જે ક્રિયામાં આત્માનું હિત નથી, તે ક્રિયા પરમાર્થથી ક્રિયા જ નથી. લાપકરોડના વેપારમાં જે નફે નથી તે તે વેપાર જેમ નિરર્થક છે, તેમ પરોપકાર માટે ગણાતી મોટામાં મોટી ક્રિયાઓમાં પણ જે આત્મહિતની બુદ્ધિ નથી, તે તે પણ નિરર્થક છે. છેવટે ઓછામાં ઓછું બોલવું અને વધુમાં વધુ કામ કરવું એ પ્રમાણે આ લેખના પ્રારંભમાં દર્શાવેલા બે મુદ્દાઓનું અમલીકરણ મુનિજીવનમાં ખાસ જરૂરી છે. એના વિના યથાર્થ પ્રગતિ શક્ય નથી. વિનોની પરંપરા ઘટવાને બદલે વધતી જ જાય છે. આથી આદર્શ મુનિજીવનના ઘડતર માટે ઓછામાં ઓછું બેલડુએ ઉપાય સર્વોત્તમ છે. “પૂછ્યા વિના કેઈની સાથે બોલવું નહિ. ખરાબ ઈરાદે પૂછનારને પણ ઉત્તર આપ નહિ. જાણવા છતાં બુદ્ધિમાન પુરુષ અનર્થકર બાબતેમાં લેકને વિષે જડની જેમ આચરણ કરવું. તુલા ભાવ અપનાવ જોઈએ.” ટંકશાળી આ શામવચને મુનિએ ગાંઠે બાંધવા જેવાં છે. તેથી સાધકનું જીવન આદર્શરૂપ બને છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ છ જીવનીકાયની રક્ષા ૪૯૧ છ જીવનીકાયની રક્ષા પાતાના ઘરની યાદ, માનવીને પરદેશમાં બેચેન બનાવી દે છે. પરદેશની સુખસગવડમાંથી તેનુ મન ઊઠી જાય છે, તેમ મેાક્ષની યાદ, વિભાવ દશામાં રહેલા વિવેકી આત્માને આકુળવ્યાકુળ બનાવી છે, કારણ કે તે તેનુ સાચુ' ઘર છે. વિભાવ દશાને દૂર કરીને, સ્વભાવ દશાને પ્રકટાવવાનુ` સામર્થ્ય' સિદ્ધચક્રમાં છે. સિદ્ધચક્રજીનાં ધ્યાનમાં છે. સિદ્ધચક્રનું ધ્યાન એટલે નવપદનું ધ્યાન, પરમેષ્ટિ ભગવંતાનુ ધ્યાન. ધ્યેયમાં ઉપયાગને જોડવા તે ધ્યાન. આ ધ્યેય ષટ્કાયને હિતકારી છે. માટે સંદેશ અને સવ કાલના જીવા માટે સર્વોત્તમ ધ્યેયરૂપ છે. જીવની સુરક્ષા કરવાથી પણ સ્વગ મળે છે, તા ષટ્કાયની રક્ષાથી કેટલા લાભ થાય તે વિચાર! જેવા મારા જીવ તેવા પરના જીવ અને મારા આત્મા, નિશ્ચયથી પરમાત્મા સમાન છે' એવી સમજના અભાવ તે અજ્ઞાન અને મિથ્યાત્વ. આ પાપ, જીવને સંસારમાં રઝળાવે. શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતાનું સ્મરણ કરનારા પુન્યશાળી, કદી પણ જીવહિંસા ન ઇચ્છે, ‘ષટ્કાય જીવની રક્ષા’ શબ્દમાં ઉપયાગને જોડવા તે પણ ધ્યાનના જ એક પ્રકાર છે. તેનાથી ૧૮ પાપોના નાશ થાય છે, જીવ અધ પુદ્દગલ પરાવતમાં આવી જાય છે. પાપ ન કરવું એ જેટલું મહત્ત્વનું છે, તેના કરતાં પણ અધિક મહત્ત્વનું પાપરહિત ભગવ'ને નમવું અથવા નમન કરવું–તે છે. આચાર્યાદિ બધા સાધુ ભગવડતા છે. સાધુ અર્થાત્ ષટ્કાય જીવના રક્ષક, જીવના સાચા સહાયક. સ્વાયમાં સહાયક તે સ્વાર્થ સાધુ ! સર્વ જીવાને હિતકારી કાય કરનારા તેમ જ સર્વશ્રેયસ્કર વચના સાંભળવામાં સદા તત્પર અને અકાર્યના ત્યાગની દૃઢ પ્રતિજ્ઞાવાળા જ સાધુ છે. વિરતિ એ સર્વશ્રેષ્ઠ પ્રતિજ્ઞા છે અને તે પ્રતિજ્ઞાના ત્રિવિધ પાલનમાં આત્મશક્તિના વિકાસ છે. પ્રતિજ્ઞા એ ખ"ધન નથી, પણ કર્મરૂપી જંજીરને તાડનારા પેાલાદી હચાડો છે. આત્માના ઘર તરફ ડારી જનારા દીપક છે. આત્મામાં અનત શક્તિ છે. તેમાં જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ, તપશક્તિ આદિના સમાવેશ થાય છે. ઇચ્છાશક્તિ એટલે પરદુઃખનિવારણ કરવાની ભાવના. આ ભાવનાને ચિંતા કરવા માટે વિરતિ જરૂરી છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ આત્મ-ઉથાનને પાયે વિરતિની આવશ્યક્તા કરેમિ ભંતે ની પ્રતિજ્ઞા સિવાય, સાધુપુરુષ પટકાય જીવની રક્ષા નહિ કરી શકે. બે ઘડી (૪૮ મિનિટ)ના સામાયિકના મૂલ્યનું નિમિત્ત પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા વિના તપ પણ શક્ય નથી. પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ કરી, સર્વ જીવાત્માઓને સ્વ સમાન માનનાર તેમજ નિર્ગસ્થતાને ધારણ કરનાર સાધુ છે. આવા સાધુ ભગવંત સર્વ કાર્ય કરવા છતાં આત્મરમણતામાં રહે છે. આત્મરમણતા તે સ્વગ્રહ છે. મહારાજાનું ઘર તે શત્રુનું ઘર છે. મારું” અર્થાત્ પરને મારવાની ઈચ્છા. એટલે “મારું ઘર' તે મહારાજાનું ઘર. ત્રણ જગતના જીના શત્રુ મેહનું ઘર. વિગઈ તે શત્રુનું ઘર છે. આયંબિલ તે મિત્રનું ઘર છે. ઉપવાસ તે આત્માનું ઘર છે. આત્માના શત્રુ કોણ? અને મિત્ર કોણ? તે જાણવું જરૂરી છે. શત્રુને મિત્ર માની લેવાય અને મિત્રને શત્રુ, તે અનર્થ થાય. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. ૧૦ પ્રાણુ કર્મરચિત છે. શરીરના નાશની સાથે તે પ્રાણને પણ નાશ થાય છે. જ્યારે આત્માના જ્ઞાનદર્શનાદિ ચાર પ્રાણે આત્માની જેમ જ અવિનાશી છે. તેમાં રહેવા માટે પ્રતિજ્ઞા જરૂરી છે. સાધુ ભગવંતેને થતે નમસ્કાર, વાસ્તવમાં તેમણે સેલ્લાસ સ્વીકારેલી વિરતિને જ નમસ્કાર છે. સંધર્મેન્દ્ર પણ સાધુ ભગવંતની વિરતિને નમસ્કાર કરીને સિંહસાન પર બેસે છે. સૌધર્મને પણ ઈન્દ્ર બનાવનાર તેમણે પૂર્વકાળના માનવભવમાં પાળેલી “વિરતિ” જ છે. વિરતિ ટેક્ષનું કારણ છે. આ “વિરતિ” માનવભવમાં જ શકય છે. માટે માનવભવ મહામૂલું ગણાય છે. વિરતિ અને જીવમત્રી વચ્ચે ગાઢ સંબંધ છે. “સર્વ જીવ હિતરતિ—એ વિરતિને જ પર્યાય છે. વેશની સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિવિધ પાલન કરનાર સાધુમાં સદાય “અમારું ની ભાવનાને ઉજાસ વર્તતે હોય. એવા સાધુ “હું” અને “મારું”ના સ્થાને “અમે અને અમારા સ્થાન પામીને “જીવમૈત્રીને ઝળકાવે છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ છ જીવનીકાયની રક્ષા મેાક્ષનું દ્વાર મૈત્રી માક્ષના દ્વાર ખેાલવા માટે જીવમૈત્રી ઉત્પન્ન થવી જોઈએ. જીવ મૈત્રી એ સમકિત. પપદાર્થમાં પ્રીતિ એ મિથ્યાત્વ. મિથ્યાત્વ એ માટું પાપ શ્રી નવકારની શ્રદ્ધાથી પાપપક્ષના નાશ અને પુન્યપક્ષની વૃદ્ધિ થાય છે. એસા પ′ચ નમુક્કારા, સવ્વપાવપણાસા, ૪૯૩ એ શ્રી નવકારનુંાષણા પત્ર છે. એટલે પંચ નમસ્કારરત આત્માના પાપાને નાશ થાય છે. • જગતના સર્વ જીવાના સર્વ પાપો નાશ પામેા' એ ભાવના ભાવવાથી દુઃખના નાશ થાય છે. પાપના નાશથી જ દુઃખના નાશ થતા હોય છે. સાધુતા માટે વેશ, ક્રિયા અને ભાવ ત્રણે જેઈ એ. સાધુ બન્યા પછી પણ જે સર્વ જીવરાશિ તરફ શુભભાવ ન હોય તે શ્રાવક કરતાં પશુ ઊતરતી કક્ષા ગણાય. આ ભાવના ખાખર ભાવતાં ભાવતાં જ શ્રાવક પણ સાધુધર્મના પાલનની ચેાગ્યતા હાંસલ કરી શકે છે. જીવ તરફના દ્વેષને કારણે પેદા થતા પાપને ધાવાની પ્રચ'ડ શક્તિ આ ભાવનામાં રહેલી છે. છ કાય જીવની રક્ષામાં જીવન વ્યતીત કરવાથી ત્રણ ભવમાં મેાક્ષના સુચાઞ થાય છે, ભવપાર થવાય છે. પાપ ૧૮ છે. પુણ્ય ૯ છે. અઢારે પાપનો નાશ કરી નવ પુણ્યના પ્રાદુર્ભાવ, નવપદની ભક્તિથી થાય છે. નવપદ્મને સમર્પિત થનારનાં સર્વ પાપાને નાથ, નવપદ કરે છે. નવપદમય શ્રી સિદ્ધચક્રનું ધ્યાન એ પરમક્રયાળુ શ્રી અરિહંતનું ધ્યાન છે. શ્રી અરિહંતનું ધ્યાન અરિને હણે જ. આત્માને અરિ છે–માહ અને મિથ્યાત્વ. અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ, તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ તે મિથ્યાત્વીનું લક્ષણ છે. સમકિતી જીવમાત્રના મિત્ર હોય. જડ સાથે તે ી ન બધાય. શરીર અને તેના ધર્માને બદલે આત્મા અને તેના ગુણેામાં તેની રમણુતા હૈાય. તેથી પરમાત્મા તેને પ્રાણપ્યારા લાગે છે. એ પ્રાણ પ્યારા પરમાત્માને સમગ્ર જીવન સમર્પિત કરી ઢે છે અને પરમપદને પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ રહે છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ આત્મ-હત્યાનનો પાયો તપ અને જપ ગૃહસ્થને લોકિક દ્રષ્ટિએ જેમ ધન અને રસી વિના ન જ ચાલી શકે, તેમ ગૃહત્યાગી અણુગારને દેવ અને ગુરુના અનુગ્રહ વિના ન જ ચાલી શકે. દેહ-પ્રાણ ટકાવવા માટે ધન અને ધરાની જેમ ધર્મપ્રાણ-સંયમપ્રાણને ટકાવવા માટે દેવ-ગુરુ અને તેમના અનુગ્રહની અનિવાર્ય આવશ્યકતા છે. ભાગીને જેવી ધનની આવશ્યક્તા, લેગીને તેવી જ અનુગ્રહની આવશ્યક્તા, સંયમને પ્રાણ છે ત૫ અને જ૫. તપને જન્મ ભેદજ્ઞાનમાંથી છે. જપને જન્મ અભેદ જ્ઞાનમાંથી છે. દેહ અને આત્માના ભેદનું જ્ઞાન તપમાં પ્રાણ પૂરે છે અને આત્મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન જપમાં પ્રાણ પૂરે છે. તપથી તનશુદ્ધિ થાય છે અને જપથી મન શુદ્ધિ. તન અને મનની શુદ્ધિ એ જ સંયમનું ફલ છે. તપથી શુદ્ધિ થાય છે, જપથી પુષ્ટિ થાય છે. શુદ્ધિ, કર્મક્ષયજનિત આંશિક નિર્મલતા છે. પુષ્ટિ પુજયરૂપ છે. “ચત્ર સંચમ' એ વ્યાખ્યા મુજબને સંયમ પણ તપ અને જપથી સાધ્ય છે. જપથી ધારણા બંધાય છે અને તપથી ધ્યાન થાય છે. જપથી પ્રશરત ઈછા અને તપથી ઈછાનિરોધ, એમ એકબીજાના પૂરક બનીને તપ અને જપ મુમુક્ષુ આત્માને પિતાના આત્મ વિકાસમાં પ્રબલ સહાય કરે છે. ચાર અનુગ અને રત્નત્રયી દ્રવ્યાનુગ એ સમ્યગ્દર્શનનું કારણ છે. ગણિતાનુયોગ એ સમ્યજ્ઞાનનું કારણ છે અને ચરણકરણાનુગ એ સમ્યફ ચારિત્રનું કારણ છે. રત્નત્રયીની આરાધના કરનારને કેવી રીતે મિક્ષ થાય છે અને વિરાધના કરનારને કેવી રીતે સંસારમાં રખડવું પડે છે, તેને થે ધર્મકથાનુગ સમજાવે છે. દ્રવ્યનયની અપેક્ષાએ શુદ્ધ એ આત્મા પણ પર્યાયનયની અપેક્ષાએ અનાદિથી અશુદ્ધ છે. તેને શુદ્ધ કરવા માટે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મના આચારનું નિરૂપણ તે ચરણકરણાનુયોગ છે. અશુદ્ધ એવા આત્માને શુદ્ધ બનાનવાને પ્રેરણાત્મક બેધરૂપ મહાપુરુષના ચરિત્રના વર્ણન-તે ધર્મકથાનુગ છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ નિજ ગુણ રિયરતારૂપ ચારિત્ર દ્રવ્યાનુયોગ વડે આત્માના શુદ્ધ સવરૂપની ઓળખાણ થાય છે અને ગણિતાનુયોગવડે ભવભ્રમણને, ચાર ગતિ, પાંચ જાતિ, ૮૪ લાખ જીવનિ વગેરેને ખ્યાલ આવે છે, સિદ્ધિસ્થાન અને ભવભ્રમણને વિચાર કરી શકાય છે. ધમનું પ્રત્યક્ષ દર્શન સવજ્ઞ ભગવતે જ કરી શકે છે. પરંતુ ધર્મના ફળનું દશન તે છવચ્ચે પણ કરી શકે છે. મનુષ્યપણું, પંચેનિદ્રયપટુતા, ઉચકુળ, નિરગીકાયા એ બધાં ધર્મનાં પ્રત્યક્ષ ફળ છે. નિદવસપણે પૃથ્વીકાયાદિની વિરાધના કરનાર પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થાય છે અને જીવરક્ષાની કાળજી રાખનાર, ત્રસનામકર્મ અને બીજી પણ પુણ્ય-પ્રકૃતિઓનું ઉપાર્જન કરે છે. જીવતત્વની હીલણ તેમજ હિંસા, અને તે પણ નિષ્ફરતાપૂર્વક કરવી તે ઘણું મોટું પાપ છે. માટે તેનું એટલું જ ભયંકર પરિણામ તે પાપ કરનારને ભેગવવું પડે છે. નવ તમાં પહેલું જીવ તવ છે. મતલબ કે તે ધર્મના પાયારૂપ છે અને તેથી જ જીવદયાને ધર્મનું મૂળ કહ્યું છે અને શ્રી તીર્થકર દેવ પ્રણિત ધર્મને “દયાપ્રધાને કહ્યો છે. મળની માવજત કરનાર યથા કાળે તેના સુફળને મેળવે છે તેમ જીવતવની જયણા કરનાર યથાકાળે નવ તત્તવમાં શિખરરૂપ મેક્ષપદને અધિકારી બને છે અને તેથી જ જીવતત્વને ઓળખાવનાર શ્રી જિનેશ્વરદેવ આપણને “પ્રિયતમ' રૂપે પ્રતીત થવા જોઈએ. નિજ ગુણ સ્થિરતારૂપ ચારિત્ર ચારિત્રમાં અમુક ક્રિયા આદિનું સ્થાન ઘણું જ મહત્વનું છે, છતાં તે વ્યવહાર ચારિત્ર છે. નિજ ગુણસ્થિરતા તે નિશ્ચય ચારિત્ર છે. ક્ષમા-નમ્રતા, સરળતા, સમતા, સંતોષ, શાનિ, વિરક્તિ આદિ ગુણેમાં સ્થિરતા આવવી એ નિશ્ચય ચારિત્ર છે. એકલી બાહ્ય ક્રિયાઓને જોઈને જ ચારિત્રગુણને નિર્ણય કરવાને હેતે નથી. બાહાઅનુષ્ઠાન વડે પણ આખરે તે નિજ ગુણસ્થિરતા સિદ્ધ કરવાની છે. જીવનમાં પવિત્રતા, સદગુણને વિકાસ-એ બધું પ્રગટે ત્યારે ચારિત્રની પરિપૂર્ણતા થઈ ગણાય છે. સર્વ પ્રથમ એના માટે સમર્પણભાવ, દેવ-ગુરુ પ્રત્યે શરણભાવ કેળવવું આવશ્યક છે. દેવ-ગુરુની ભક્તિ, સેવા, પરોપકાર આદિ નિજગુણ સ્થિરત્વમાં પ્રધાનપણે સહાયક હેવાથી મુખ્ય છે, બીજી વસ્તુઓ ગૌણ છે આત્મા સદગુણથી તરે છે. દેવ-ગુરુની વિવિધ ઉપાસનાથી તરવાનું એ કાર્ય, તદ્દન સહેલું બની જાય છે તેથી એ મોટી સિદ્ધિ ગણાય છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ માત્મ-ઉત્થાનનો પાયો ભક્તિ ભાવના રાગાદિ દોષોને જીતાડનાર પ્રતિપક્ષ ભાવનામાં વૈરાગ્યાદિ અને ક્ષમાદિ ગુણેની સાથે વૈરાગ્યવાન અને ક્ષમાવાન પુરુષની ભાવના અને ભક્તિ પણ લઈ શકાય. પ્રતિપક્ષના વિચારમાં ગુણ અને ગુણી બને લેવાય. પરમાથે ભક્તિ આજ્ઞા પાલનમાં છે, આશા પાલનનું બળ મેળવવા માટે, ગુણસ્તુતિ, નમસ્કાર આદિ સાધન છે. મુનિજીવન એ વ્યષ્ટિજીવન નથી, પરંતુ સમષ્ટિજીવન છે. ભક્તિ એ તેની પ્રતિપક્ષી ભાવના છે, કેમ કે શ્રી જિનશાસનમાં ભક્તિ, દેષરહિત એવા વીતરાગ અને નિન્ય પુરુષોની ઉપદેશેલી છે. વિતાગની ભક્તિ, રાગ-દ્વેષ, મેહની પ્રતિપક્ષભત ભાવનાની ખાણ છે. નિગ૨ની ભક્તિ એ કામ, ક્રોધ, લેભ અને હિંસા, અસત્ય, ચેરી, અબ્રા, પરિગ્રહ આદિ ની પ્રતિપક્ષભૂત ભાવનાઓને ભંડાર છે. જેમ જેમ નિત્ય અને વિતરાગની સેવા, પૂજા, સ્તુતિ, તેત્ર, જપ, સ્મરણ અને ધ્યાન વધતાં જાય છે, તેમ તેમ રાગાદિના પ્રતિપભૂત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણેનાં બહુમાન અને તે દ્વારા દેને હાસ વધતે જ જાય છે, એ નિશ્ચિત છે. ગુરુભકિત ગુરુએ જ્ઞાન આપવા માટે હમેશાં વાણીનો પ્રયોગ કરવો જ પડે એવું હોતું નથી. જ્ઞાનની ઉચ્ચ ભૂમિકામાં વિહરતા જ્ઞાની પુરુષના અંતઃકરણમાંથી, વિચાર-જ્ઞાનની સુક્ષ્મ-ધારાને પ્રવાહ અધિકારી શિષ્યની ઉદયભૂમિ પર પડે છે, ત્યારે તેમાં નૂતન ધરૂપ જ્ઞાનની વાડી ઊગી નીકળે છે. આ માટે જ્ઞાનની જિજ્ઞાસાવાળા શિવે પોતાના મનને યોગ્ય અધિકારવાળું કરવાની અગત્યતા રહે છે. શિષ્યના મનની આવી યોગ્યતા, ગુરુમાં ઈ-બુદ્ધિ-ઈ-બુદ્ધિ ધારણ કરવાથી સિદ્ધ થાય છે. તેનું કારણ એ છે કે-શિષ્યનું મન તુચ્છ ગણાતા વિષયમાં ભ્રમણ કરતું હોય છે. તેથી તે નિકૃષ્ટ-પ્રકારનું હોય છે. આવા અશુ-મનને, ગુરુના વિશુદ્ધમનની સાથે સંબંધ થઈ શકતું નથી. તેથી શિષ્યનું એ કર્તવ્ય છે કે પોતાના મનને ઉરચ વિષયમાં રમતું કરીને ઉચ્ચતાવાળું કરવું જોઈએ. ગુરુમ દેવબુદ્ધિ ધારણ કરીને, શિષ્ય જ્યારે પિતાના મનને પુનઃ પુનઃ ગુરુની અભિમુખ કરવાને, શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરે છે, ત્યારે શિષ્યનું મન અશુદ્ધિને ત્યજીને Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ દેવ-ગુરુ પ્રત્યે રતિ વિશુદ્ધિ ધારણ કરતું જાય છે અને તેમ થતાં ગુરુના ઉરચ મન સાથેનો સંબંધ સાધવાની યોગ્યતાવાળું બને છે. કહ્યું છે કે – 'यस्य देवे परा भकि,-र्यथा देवे तथा गुरौ । तस्येते कथितार्थाः, प्रकाशन्ते महात्मनः ॥१॥ અર્થ: જેને દેવતત્વ ઉપર ઉત્કૃષ્ટ ભક્તિ છે અને તેવી જ ગુરુતત્વ ઉપર પણ છે, તે મહાત્માને શાસ્ત્રમાં કહેલા આ અર્થે પ્રત્યક્ષ થાય છે. જ્યાં આ બુદ્ધિ નથી આવતી, ત્યાં જ્ઞાનનો કે ઉપદેશને છેડે, બહુ બહુ તે શબ્દ-નાન કે વાચિકજ્ઞાનમાં આવે છે. પરંતુ અનુભવજ્ઞાનરૂપે અંતરમાં પરિણામ પામતું નથી. ઉપદેશનું પરિણામ અનુભવ જ્ઞાનમાં આવે, એ માટે ઉપદેશાતા ગુરુ પ્રત્યે શિષ્ય બહુમાનવાળી ઉચ-બુદ્ધિ રાખવી જોઈએ. ઉપદેશ કે શિક્ષણને હેતુ કેવળ બાવન અક્ષરોની રચનાવાળું શદાન આપવાને નથી, જીવનને પૂર્ણ, વિશુદ્ધ, ઉદાત્ત અને શક્તિશાળી બનાવવાનું છે. આવું જીવન, ગ્રંથમાં વર્ણવેલી અને ઉપદેશમાં કહેલી વિગતે પિપટપાઠની પેઠે માત્ર બોલી જવાથી અથવા તેને શબ્દાર્થ માત્ર જાણી લેવાથી થતું નથી. પરંતુ સુગુરુના વિશુદ્ધ મનને અને શિષ્યની ઊતરતી પંક્તિના મનનને અનુકૂળ સંબંધ થવાથી થાય છે. એ અનુકૂળ-સંબંધ, ગુરુ પ્રત્યેની ઉચ્ચ બુદ્ધિથી જ થઈ શકે છે. ગુરુને “ગુરુ” તરીકે માનવા, સમજવા તેમ જ સ્વીકારવાથી શિષ્ય નિજ આત્મશુદ્ધિની સાધનામાં સફળ થઈ શકે છે. સુગુરુ તે શિષ્યની આંખ તેમ જ પાંખ બને છે. ગુરુ એટલે ગુરુતેમના ચરણકમળમાં સર્વશવ ધરું! તે જરૂર મુક્તિપ્રકાશને વરું ! બસ, આ ભાવના હૃદયે ધરું અને આ સંસાર-સાગરને તરું ! સુશિષ્યના આ જ હૃદદગાર હોય છે. 5 | દેવ–ગ પ્રત્યે રતિ મહામહની સામે સર્વથા નિર્મોહના અનુગ્રહને ભાવ જ બાથ ભીડી શકે. આવરણ પ્રચુર આત્માનું બળ કેટલું? અને સર્વથા નિરાવરણ વિશુદ્ધ પરમાત્માનું, તેમના અનુગ્રહનું, તે અનુગ્રહને ઝીલનારનું બળ કેટલું? મહાબળવાન મહની સામે, અનંતબળી ભગવદ-અનુગ્રહ જ ટકી શકે, અણનમ રહીને વિજય અપાવી શકે. અશિક પણ મોહથી વ્યાપ્ત આત્મા, સ્વયમેવ માહને આ. ૬૩ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ આત્મ-ઉત્થાનના પાયા જીતવામાં પ્રાયઃ સફળ નથી થઈ શકતા, પણ તે મેહને મહાત કરવા માટે તેને મહામાહજેતા શ્રી અરિહંત પરમાત્મા અને તેમની આજ્ઞા અનુસાર સર્વાંનિરતિપક્ષુ અંગીકાર કરનારા સાધુ ભગવંતારૂપી ગુરુ તત્ત્વનું શરણું સ્વીકારવુ પડે છે. એટલે સાચા વિરાગી, દેવ-ગુરુના મહારાગી હાય, હોવા જોઈએ. દેવ-ગુરુના રાગી બનનાર જ વિષયેના વિરાગી બની શકે. નિવિષયી એવા દેવ-ગુરુની રતિ જ વિષયાની રતિને ખાળી શકે. જેના જીવનમાં દેવ-ગુરુની રતિ નથી, તેની વિરતિમાં વિષયની રતિ હશે. વિષચાની રતિને દેવ-ગુરુ સ્વરૂપ મહાવિષયા-શ્રેષ્ઠ વિષયાની રતિ જ નિવારી શકે. જેએને નમસ્કાર કરવા માત્રથી જ અગણિત પાપ–રાશિ, પાપવાસના, વિષયાની રતિ અને કષાયાના મહાદાવાનળા શાંત થઈ જતા હોય છે તે નિર્વાસન નિર'જન દેવ-ગુરુ આપણા સૌથી મોટા હિતચિંતક છે. એમાં વિવાદ ન જ હોઈ શકે. મતલબ કે, એ નિર્વિવાદ હકીકત છે. અન`તકાળના આપણા અનંત દારિદ્રયને દફનાવી દેનાર દેવ-ગુરુ જ હોય અને બીજુ કાઈ ન હોય તે તેમના ઉપર મહારતિ ઉત્પન્ન કેમ ન કરવી ? જીવના ખરા સ્નેહી કાણુ ? દેવ, ગુરુ કે દુનિયા ? પરમ હિતસ્ત્રી જે દેવ-ગુરુ જ છે, તા તેમના પર સર્વાધિક સ્નેહ થવા જોઈએ અને જો ન થતા હાય, તા દેવગુરુની કિંમત કરતાં બીજા સ્નેહીઓની ક્રિમત અંતરમાં વધારે આંકી છે; એમ સિદ્ધ થાય છે. એ મિથ્યાત્વ જ જીવને અન તત્કાળ ભવસાગરમાં ભટકાવનાર થાય છે. વિષચાની વિરક્તિને ટકાવવા માટે દેવગુરુ રૂપી મહાવિષય પર રતિ કેળવવી જ પડશે. જે નહિ કેળવાય તા વિષયરતિ (વિષય પ્રત્યેના રાગ–સ્નેહ) કેડો મૂલ્યે જ નહિ. વિષયામાં રતિના અર્થ જ વિષયાની કિંમત વધુ કવી એ છે. બધાં વિષચક્રમાં પ્રધાન વિષય દેવ-ગુરુ છે. તેનું કારણ સાથી વધુ હિતૈષી તેઓ છે. તેનુ' નામસ્મરણ કરતાં જ જીવાની પાપરાશિ, અજ્ઞાન અને માહની રાશિ પળ માત્રમાં વિલીન થઈ જાય છે. આત્માનુ હિત કરે તે જ હિતેષી કહેવાય. આત્માનુ' હિત, દેવ-ગુરુના આલંબને જ થાય છે, તેથી અન્ય વિષયાની રતિને દૂર કરી દેવ-ગુરુને વિષે મહારતિ કેળવવી, એ જ વિરક્તિને મેળવવાનો, ટકાવવાના, વધારવાના અને પરમ વિરક્તિને ધારણ કરનારા વીતરાગ પદની પ્રાપ્તિના અનન્ય ઉપાય છે. 5 Page #535 -------------------------------------------------------------------------- ________________ ગુરુ તત્ત્વ ૪૯૯ ગુરુ તત્ત્વ ગુરુની સાથે સરખાવી શકાય તેવી કોઈ વસ્તુ આ જગતમાં છે નહિ. પારસમણસ્પર્માણ લાખ‘ડને સુવણુ બનાવી શકે, પણ પારસ નહિં, જયારે સાચા ગુરુ શિષ્યને સ્વતુલ્ય બનાવે છે. ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર છે, એમ નહિ, કિન્તુ સુશિષ્યને આત્મ સમાન મનાવનાર છે. અપેક્ષાએ દેવ કરતા પણ ગુરુ ચઢે છે. દેવભક્તિ મેાક્ષ આપે છે, પણ દેવ પ્રત્યે ભક્તિ, ગુરુ વિના શકય નથી. અતીન્દ્રિય દૈવતત્ત્વને, ગુરુતત્ત્વ સિવાય પામી શકાતું નથી. દેવના મહિમા ગુરુની ભક્તિ વિના પરખી શકાતા નથી. ગુરુ પ્રત્યે ઢ વિશ્વાસ એ ઊંચામાં ઊંચી સાધના છે. મુક્તિમાર્ગમાં આવતા અનેક વિઘ્નાને ગુરુની સહાયથી જીતી શકાય છે. દેવને ગુરુએ શાઅદૃષ્ટિથી જોયા હાવાથી ગુરુ જ તેમના સાક્ષાત્કાર કરાવી શકે છે. સાચા ગુરુ તેજ છે કે જે દેવને સાક્ષાત્કાર–પ્રત્યક્ષ દર્શન કરાવી શકે છે. ગુરુને તન-મન-ધન વગેરે સમર્પિત કરવાથી શુરુ બદલામાં પરમાત્મપણુ` કે જેને આપણે સદા ઞ'ખીએ છીએ, તે આપે છે. સાચા ગુરુને પામવાથી સાચી ઝંખના. જેના હૃદયમાં ઉત્પન્ન થઇ હોય છે, તેને સાચા ગુરુ અવશ્ય મળે છે. કૃત, ત્રેતા અને દ્વાપર યુગમાં તપશ્ચર્યાદિ વડે પરમપદની પ્રાપ્તિ થઈ શકતી હતી. આ કલિયુગમાં તે માટે માત્ર ગુરુકૃપા જ એક આધાર છે, તેથી ગુરુભક્તિમાં જ સઘળે ઉદ્યમ કરવા જોઈએ. ગુરુતત્ત્વની શરણાગતિમાં સ્વયંની લઘુતા-અપ્તા આદિના એકરાર સમાયેલા છે. ત્યાં હું પણ ભયંકર દીવાલરૂપ છે. માટે ગુરુને માતારૂપે સ્વીકારીને, પાતે ખાળરૂપે રહેવાની ભલામણ પણ અનુભવી મહાપુરુષાએ કરી છે. નિષ્કપટભાવે ગુરુને સમર્પિત થવામાં સાચી ગુરુભક્તિ છે. જે નિયમા ફળે છે. 55 ગુરૂ-પારતમ્ય માહનીય કર્મ ખપાવવા માટે ગુરુ પારત ગ્યને છેાડીને બીજો કાઈ ઉપાય નથી. જેનામાં ગુરુ પારતંત્ર્ય નથી અથવા જેણે ગુરુ આજ્ઞાની આધીનતા કેળવી નથી, તે જ્ઞાન કે ચારિત્ર ગમે તેટલું મેળવે કે કેળવે, તે પણ તેનું મિથ્યાત્વ માહનીય તદવસ્ય રહે છે. ગુરુ પારતત્ર્ય, આજ્ઞા પારતત્ર્ય, શાસ્ર પારતંત્ર્યાદિ એક જ અને કહે છે. તેને જ માર્ગાનુસારિતા અને તેને જ પ્રજ્ઞાપના પ્રિયતા કહે છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ આત્મ-ઉત્થાનને પાકે અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં આજ્ઞા પારતંત્ર સિવાય પ્રગતિ થઈ શકતી નથી, એ કારણે ધર્મને વિનયમૂળ કહ્યો છે. વિનય વિના વિદ્યા નથી, અર્થ નથી, કામ નથી, ધર્મ નથી અને મેક્ષ પણ નથી. અયોગ્ય વ્યક્તિ અને વસ્તુના વિનયથી જ સંસાર છે. તે સંસારને ક્ષય યોગ્યના વિનયથી જ થઈ શકે છે. મેહક્ષયનું નામ જ મોક્ષ છે. મોહ એટલે અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, ઘર્મને અનાદર, પ્રમાદશીલતા, મન, વચન તથા કાયાના મેંગોને દુષ્ટ વ્યાપાર ઈત્યાદિ. તેને દવંસ આજ્ઞાપારતંત્ર્ય વડે થાય છે. ઈરછા એ સંસાર છે. આજ્ઞા એ મેક્ષ છે. ઈરછા કર્મોદયજનિત છે. આજ્ઞા એ કર્મ ક્ષયે પશમ જનિત છે. સ્વમતિએ ચાલવાની ઈચ્છા એ મેહ છે. શાસ્ત્રમતિએ ચાલવાની વૃત્તિ એ વિવેક છે. વિવેક વડે મેહ છતાય છે. સારને ગ્રહણ કરે અને અસારને છોડી દે તે વિવેક છે. સાર તે છે જેનામાં પરમ શુદ્ધત્વ છે. તેને જ જિનાજ્ઞા કહે છે. જેનું પાલન કરવાથી મિથ્યાત્વ મેહનીય પણ સર્વથા નાશ પામે છે. માટે સ્વમતિની તરફદારી છોડીને જિનમતિવંત બનવા શ્રી જિનમતિવંત ગુરુની આજ્ઞામાં રહેવામાં સર્વકાલીન હિત છે. આ હકીક્ત કેટલી બળવાન છે, તે સમજવા માટે શ્રી ગૌતમસ્વામીજીના ગુરુ પારતંત્ર્ય ગુણને વારંવાર સ્મરણમાં લાવવું જ જોઈએ કે જેથી સ્વમતિના સંબંધનું વિસ્મરણ થાય અને તારા આજ્ઞાનું સ્વામીત્વ મન ઉપર સ્થાપિત થઈ જાય. ગુરૂકૃપા અને ભક્તિ વાસનાની શક્તિ વિના ભક્તિ નહિ અને ભક્તિ વિના વાસનાની શાતિ નહિ. આ અન્યાશ્રય દેષને તેડવાને ઉપાય ગુરુકૃપા છે. ગુરુ એ લુહાર છે, તેની કૃપા એ હડે છે અને ભક્તિ એ તેનું મૂલ્ય છે. ભક્તિથી કૃપા અને કૃપાથી અન્યાશ્રય દેષનું નિવારણ થાય છે. કાયાથી થતી ગુરુની ભક્તિ, આત્માની મુક્તિમાં કારણ બને. શિષ્યની ભક્તિ ગુરુની કાયાને ઉદ્દેશીને હોય છે અને ગુરુની કૃપા શિષ્યના આત્માને ઉદ્દેશીને હેય છે ગુરુની કૃપા શિષ્યના ચિત્તની સમાધિનું કારણ બને છે. ભક્તની ભક્તિ નિર્વિષયતા અને નિષ્કષાયતાના આનંદનો અનુભવ કરાવે છે. એ આનંદની આગળ દુનિયાના સઘળા સુખે તુચ્છ ભાસે છે. ગુરુકૃપા એ માતાના સ્થાને છે. તેના પિળામાં વિશ્રાંતિ લેનારને વાસનાના જાળા ફસાવી શકતાં નથી. ગુરુકૃપાને કશું અસાધ્ય નથી. કૃપા ભક્તની ભક્તિને આધીન છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ દેવ-ગુરુ-ધમ ૫૧ શક્તિથી કૃપા વધતી જાય છે અને કૃપાથી ભક્તિ વધતી જાય છે. ગુરુકૃપા જેને પ્રાપ્ત થાય છે, તેના ચિત્તમાંથી એક બાજુ વિષયરતિ નાશ પામે છે, બીજી ખાજુ વીતરાગભક્તિ ઉત્પન્ન થાય છે. ગુરુકૃપા મેાહનીયકર્મના ક્ષય કરી શકે છે, તેના પ્રભાવે વિષયવિરક્તિ અને જિનભક્તિ પ્રાપ્ત થાય છે. કૃપા એ એક એવુ તત્ત્વ છે કે જે નજરે ન દેખાતું હૈ।વા છતાં નજરે દેખાતી કોઈ પણ વસ્તુ કરતાં અતિ અધિક ઉપકાર કરે છે. તે ઉપકારનું નામ છે વિષયવિમુખતા અને નિર્વિષયી પરમાત્મપ્રીતિમાં અપૂર્વ રતિ. ગુરુ આગળ લઘુ બનીને રહેવાય. તેના વલ'ત દાખલા શ્રી ગૌતમસ્વામીજી છે. પેાતે પ્રત્યેક સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજી સમક્ષ નહિવત્ બનીને રહ્યા હતા માટે તે જ ભવમાં મુક્તિગામી બન્યા હતા. ‘હું કંઈક છું’ એવા ઘમંડ શિષ્યને ગુરુની કુપાથી 'ચિત રાખે છે. ગુરુને સર્વેસર્વાં માનનાર વિનીત શિષ્ય જ ગુરુની કૃપાને પાત્ર બને છે. કુપાતુ તત્ત્વજ્ઞાન કહે છે કે, કૃપા જોઈતી હાય, તા અંદરથી ખાલી થઈ જાઓ. સત્ર વરસતા વરસાદ પણ ત્યાં જ ઝીલાય છે, જ્યાં પૂરતું ખાલીપણુ હોય છે. માટે ખાલી થઈને ગુરુને સમર્પિત થવામાં જ ગુરુકૃપાને પાત્ર થવાય છે. 卐 દેવ-ગુરૂ-ધમ વીતરાગપણું એટલે પૂર્ણત્વ. અપૂર્ણતાનું કારણ રાગાદિ દોષા છે. તે આત્મામાંથી નાબૂદ થઈ ગયા પછી પૂર્ણત્વ પ્રાપ્ત થાય છે. નિગ્રંથ વિના તીથની ઉત્પત્તિ જ નથી. તીર્થની હયાતિ સાધુ ભગવંતા હોય ત્યાં સુધી જ હાય છે. માટે જ શાસનને નિગ્રેન્થ પ્રવચન' શબ્દથી સમેધવામાં આવે છે, પૂર્ણના કહેલા માગે પૂર્ણત્વની પ્રાપ્તિ માટે ઉદ્યત થયેલા હોય તે નિન્ય, સ્નાતક, પુલાક વગેરે નિગ્રન્થાના જ ભેદ છે. એ દરેકનું ધ્યેય વીતરાગતા અર્થાત્ પૂર્ણત્વની પ્રાપ્તિ છે. આચાર્યાદિ ત્રણે શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા તત્ત્વાને તે રૂપે જ પ્રકાશે. તા જ તેઓ ગુરુપદે માન્ય થઈ શકે છે. પૂણુના આશ્રયે જ અપૂર્ણ પૂણુ ખની શકે છે. દેવત્વના આધારે ગુરુતત્ત્વ છે, અને ગુરુતત્ત્વના આધારે ધર્માંતત્ત્વ છે. ઉત્પત્તિના ક્રમથી દેવ મુખ્ય છે અને સાધનાના ક્રમથી ધર્મ મુખ્ય છે, ધર્મએ સનાતન સત્ય છે, તેને કોઇ બનાવતું નથી, પણ બતાવે છે. શ્રી તી કર પરમાત્મા પાતાની વાણી વડે તેને પ્રકાશિત કરે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ આત્મ-ઉત્થાનને પાયો શ્રી તીર્થકર ભગવતે દ્રવ્ય-ગુણ અને પર્યાયથી તીર્થ ગણધરને સેપે છે અને ગણધર ભગવતે, આચાર્ય ભગવંતને સેપે છે. શ્રી તીર્થકર ભગવતેના વિરહકાળમાં શાસનના માલિક આચાર્ય ભગવતે છે. આચાર્ય અર્થની દેશના આપે છે, ઉપાધ્યાય સુત્ર અને અર્થ બંનેની દેશના આપે છે, તેને સુવાનુગમ કહેવાય છે. નિર્યુક્તિ, ભાગ્ય અને પૂર્વ તેમજ પરંપરા પ્રાપ્ત અર્થને અર્થીનગમ કહેવાય છે, તેને આપનાર આચાર્ય છે. આચાર પ્રથમ દવે અજવાળું કરી છે, પણ મકાનમાંથી કચરો કાં હોય તે ક્રિયા કરવી જ પડે. તેમ જ્ઞાન એ કમરૂપી કચને ઓળખાવે પણ તેને દૂર કરવાનું કાર્ય તે ક્રિયાથી જ થઈ શકે. તાત્પર્ય કે દેવ-ગુરુ ધર્મમાં આચાર પ્રથમ છે. વિનય મૂળધર્મ યાધર્મ, સત્ય અધિષ્ઠિત ધર્મ આચાર સ્વરૂપ છે. તેવી રીતે સુદેવ, કુદેવ અને સુગુરુ, ગુરુની ભેદરેખા પણ આચાર છે. ઉપશમ ક્ષેપક શ્રેણીનું મૂળ વર્તન છે વીતરાગપણું ચારિત્રથી પ્રાપ્ત થાય છે, માત્ર જ્ઞાનપી નહિ. વીતરાગ શબ વર્તનની અપેક્ષાએ છે. સર્વર શબ્દ રાનની અપેક્ષા છે. પ્રથમ વીતરાગતા અને પછી સર્વજ્ઞતા છે. ઉપાધ્યાય સામાન્ય અર્થ આપે છે. એક ચરવાની ક્રિયા અને બીજી વાગોળવાની ક્રિયા છે. સામાન્ય વિશેષ ઉભય અથને આપનાર એક જ આચાર્ય હોય, તે તેને બંને પદવી મળે છે. શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માના વિરહકાળે વિંશતિ સ્થાનક માટેની આરાધના માટે તેમની પ્રતિમાની જરૂર છે. આચાર્યને વિરહ શાસનમાં હેતે નથી, તેથી તેમની ભક્તિ આપણે કેવળ સ્થાપના વડે કરવાની નથી. તેમ કરવા જતાં ભાવ આચાર્યની ઉપેક્ષા થવા સંભવ છે. સારાદિક વડે ગ૭ની સંભાળ રાખનાર ઉપાધ્યાય આચાર્ય વડે નિયુક્ત થયેલા હોય છે. પંચપરમેષ્ઠિ પર સ્વતંત્ર આરાધ્ય છે, તેમ જ્ઞાનાદિ ગુણે સ્વતંત્રપણે આરાધ્ય નથી. ગુણીની આરાધના દ્વારા ગુણની આરાધના થઈ શકે છે. દેવ-ગુરુ-ધર્મનું આ યથાર્થ સ્વરૂપ સમજી તેની યથાર્થ આરાધના નિત્ય ચતે પરિણામે કરવાથી ચઢિયાતી ગતિ દ્વારા સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ અઢાર હજાર શીલાંગ ૫૦૩ અઢાર હજાર શીલાંગ ૧૮૦૦૦ શીલાંગ (શીલનાં અંગ) સવ સાવધ ચાગની વિરતિ કરવાથી થાય છે. તે વિરતિ તત્ત્વથી એક જ સ્વરૂપ હાય છે. આ વાત વિરતિભાવની અપેક્ષાએ છે, ખાદ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ, અપવાદે પ્રવૃત્તિ ભિન્ન હોઈ શકે છે, પરંતુ અપવાદની તે પ્રવૃત્તિ, વિરતિભાવને બાધક થતી નથી, કિન્તુ સાધક થાય છે. એક પણ શીલાંગ શુદ્ધ ત્યારે જ હોય કે જ્યારે બીજા બધા શીલાંગા સહિત હોય. આત્માના એક પ્રદેશ, બીજા અસ`ખ્યાત પ્રદેશ સહિત જ હાય અથવા એક પ્રદેશે, આત્માના સવ પ્રદેશેા જીવ ન કહેવાય. સ સાવદ્ય ચેાગની વિરતિરૂપ ૧૮ હજાર શીલાંગ અને તે રૂપ સંયમનું આરાધન, એક ગીતાને અને બીજા ગીતાની નિશ્રાએ રહેનારને હાય. એ સિવાય ત્રીને સંયમ– વ્યવહાર ભગવાને તેયા નથી. તેનું કારણ એ છે કે, જે ગીતાથ હોય, તે ઉત્સૂત્ર પ્રવૃત્તિ કરે નહિ અને પેાતાની નિશ્રાવાળા અશુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય, તા તેને રાયા સિવાય રહે નિ અગીતા શુદ્ધાયુદ્ધને જાણે નહિ અને અજ્ઞાનના કારણે યુદ્ધના ત્યાગ અને અશુદ્ધનું સેવન કર્યાં વગર રહે નહિ. गीयत्थो विहारो, बीओ तन्नीबीओ भणिओ । એક ગીતા અને ખીન્ને તન્નિશ્રિત, એ એના વિહારને સચમ કહ્યો છે, ત્રીજાને નહિ. 卐 શીલાંગ રચના ધારી મુનિ શીલના ૧૮૦૦૦ અંગ છે. ૫ ઇન્દ્રિય-યાત્ર, ચક્ષુ, ઘ્રાણ, જિહ્ન, સ્પર્શ. ૧૦ પૃભ્યાક્રિ—પ સ્થાવર, ૪ ત્રસ, ૧ અજીવ, ૧૦ ક્ષાન્ત્યાદિ શવિધ યુતિધર્મ. ૩ ૪ર-મન, વચન, કાયા. ૩ યાગ કરવું, કરાવવું, અનુમેદવુ’. ૪ સંજ્ઞા-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. ૩૪૩= ૯,૯ × ૪ = ૩૬,૩૬ × ૫ = ૧૮૦,૧૮૦ × ૧૦ = ૧૮૦૦,૧૮૦૦ × ૧૦ = ૧૮૦૦૦ આ રીતે શીલના ૧૮૦૦૦ અંગ થાય છે. ૧૮૦૦૦ શીલાંગ સ સાવધ ચાગની વિરતિ કરવાથી હાય છે. તે વિરતિ તત્ત્વથી એક જ સ્વરૂપ ાય છે. તેમાં વિભાગ પડે નહિ. એક પણ શીલાંગ શુદ્ધ ત્યારે જ હાય કે ખીજા બધા શીલાંગાના સદ્દભાવ હોય એ વાત વિકૃતિભાવની અપેક્ષાએ છે, બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ. અપવાદની પ્રવૃત્તિ ભાવ સાધુના ૧૮૦૦૦ શીલાંગરૂપ વિરતિભાવને માધ કરનારી નથી. વિરતિ તત્ત્વથી એક છે. પ્રવૃત્તિ ઉત્સગ અપવાદથી ભરેલી હોય છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ આત્મ-ઉત્થાનને પાયે જીવ-રતિની મુખ્યતામાં મન પરેવાતું જાય છે, તેમ તેમ વિરતિનું પરિણામ પુષ્ટ થતું જાય છે. સાધુ પુરૂષના લક્ષણ ૧. કપા-દુખ સહન કરે, અને તે પણ કડવાશ સિવાય, અને દાખ દેનાર પ્રતિ વાત્સલ્ય દાખવે. ૨. અદ્રોહ-અપકારની ભાવનાને ત્યાગ. ૩. તિતિક્ષા-સુખ-દુખ, સુધા, તૃષા, શિત-ઉષ્ણાદિ સહન કરે અને આત્માને ડૂબાડ નારા દેથી દૂર રહે. ૪. સત્યસારતા-સત્ય વ્યવહાર. ૫. અનવઘતા-અસૂયાદિ રહિતતા. ૬, સમતા-શત્રુ-મિત્રાતિમાં સમભાવ, એકસરખે ભાવ. t. સપકારકતા-સર્વના ઉપર ઉપકારની બુદ્ધિ. 2. ભગવત શરણ્ય-કેવળ ભગવાન અને ભગવાનની આજ્ઞાને જ આશ્રય. પતિ-આપત્તિમાં અનિતા. ૧૦. જિતેન્દ્રિયતા-ઈન્દ્રિય પર જય. ૧૧. અમાનિતા-સત્કારની અનિચ્છા. ૧૨. માનવ-બીજા ગુણીને સત્કાર. ૧૩. દમ-ઇન્દ્રિયનું દમન, ૧૪. શમ-મનની વશતા. ૧૫. સ્થિરતા-ભક્તિમાં નિશ્ચલતા. ૧૬. સુનિતા-તાવિક સ્વરૂપનું મનન. ૧૭. કથા શ્રેતૃત્વ-ધર્મકથા સાંભળે. ૧૮. કથા વસ્તૃવ-ધર્મકથા કહે. ૧૯. સામાન્ય શાસ્ત્રનું જ્ઞાન. ૨૦. વિશેષ શાસ્ત્રનું જ્ઞાન. ૨૧. સામાન્યથી વિહિત પણ વિશેષથી નિષેધને ત્યાગ. ૨૨. સામાન્યથી નિષિદ્ધ પણ વિશેષથી વિહિતને અંગીકાર કરે. આવા ગુણ ધારણ કરનાર ગુરુ ભગવંતની ભક્તિ, જીવને દુન્યવી આસક્તિથી છોડાવીને આત્મરતિને રંગ લગાડે છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન मोधः कर्मक्षयादेव स चात्मज्ञानतोमवेत् । भ्यान-साध्यं मतं तन्च तद्धयानं हितमात्मनः ॥ મેક્ષ કર્મક્ષયથી જ થાય છે, કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન યાનથી થાય છે, માટે ધ્યાન એ આત્મા માટે હિતકારક છે. કયેય તરીકે શ્રી પંચપરમેષિનું આલંબન પુછાલંબન છે, તે વડે ધ્યાતા સ્વયં દયેયરૂપ બની જાય છે. પુષ્કલંબનને અર્થ એ છે કે ધ્યાતાને જે સ્વરૂપ પામવું ઈષ્ટ છે, તે સ્વરૂપને જેઓ સ્વયં પામેલા છે, તે શ્રી પંચપરમેષ્ઠી ભગવતેનું આલંબન લેવું તે. ધ્યાનનો વિષય અતિ ગંભીર છે, એથી યેગી પુરુષને પણ અગમ્ય છે, છતાં ગુરુભક્તિ દ્વારા તે ધ્યાન માર્ગમાં પણ અતિ ઉચ્ચ કેટિને વિકાસ સાધી શકાય છે. એવા ધ્યાનનાં વિષયને પામેલા ધ્યાન પેગી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજ્યજી ગણિવર્ય આ ૬૪ Page #542 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન આલંબન દ્વારા ધ્યાન સૂયમ બને છે, સૂમમાં એકાગ્રતા આવવાથી - નિરાલંબતા પ્રાપ્ત થાય છે ત્યારે લય અવસ્થા પ્રગટે છે. લય અવસ્થાને પ્રાપ્ત થયેલ પરમાત્મ સ્વરૂપમાં તન્મય બની સ્વ સ્વરૂપને અનુભવે છે, જે ધ્યાનનું દયેય છે. આવા ધ્યાન વિષયક માર્ગદર્શન આપતાં અનુપમ પ્રેરક લે. ૧ ધ્યાનનું સ્વરૂપ ૨૦ તત્વનાદ ૨ ધ્યાનનું દયેય ૨૧ મંત્ર ૩ દયાનથી કર્મક્ષયના દષ્ટાંત ૨૨ મંત્રસિદ્ધિ ૪ લેયા ૨૩ મંગ ૫ ધર્મધ્યાનમાં દ્વાર ૨૪ મૂર્તિ અને મંત્ર ૬ ધ્યાન ચતુષ્ક ૨૫ મંત્ર-મૂર્તિ અને પૂજા ૭ વચનાનુષ્ઠાનની સંગતિ ૨૬ મંત્ર-મૂર્તિ અને આજ્ઞા ૮ પ્રાણાયામ ૨૭ મૂર્તિ-મંત્ર અને શા ૯ સર્વ આગમનું પરમ રહસ્ય ૨૮ માતૃકા માહામ્ય ૧૦ પરમાત્મ યાનનાં ચાર માધ્યમ ૨૯ મનની માવજત ૧૧ સમાપત્તિયાગ ૩૦ મનવશીકરણ ૧૨ અર્હ મંત્રનું તાત્પર્ય ૩૧ અષ, મૈત્રી અને નિર્વિષય મન ૧૩ ૩ કારનું ધ્યાન ૩૨ મનોનિગ્રહ ૧૪ નાદ ૩૩ વાસના વિજય ૧૫ કાર્યોત્સર્ગને પ્રભાવ ૨૪ અનાહત ૧૬ અજય-અલ-અખેર ૩૫ અધ્યાત્મ યોગ ૧૭ દયેયનું ધ્યાન ૩૬ પરમાત્મા સાથે આત્માને વેગ ૧૮ શ્રી ગૌતમસ્વામીનું ધ્યાન ૩૭ ઉપાસનાનું યેય ૧૯ પ્રભુનું ધ્યાન S Page #543 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું સ્વરૂપ ૫૯૭ ધ્યાનનું સ્વરૂપ જૈન-પરંપરા માનસિક, વાચિક અને કાયિક-એમ ત્રણ પ્રકારનાં ધ્યાને દર્શાવે છે. શ્રી બૃહત્ કલ્પસૂત્ર લઘુ ભાષ્યમાં યાન” અને “ચિંતાનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છેઃ આત્માના દઢ-નિશ્ચળ અધ્યવસાય પરિણામને ધ્યાન કહેવામાં આવે છે અને તે દઢ અધ્યવસાયરૂપ અર્થાત્ મનઃ ધૈર્યરૂપ સર્વ પ્રકારનું ધ્યાન ચિંતનરૂપ હોવાથી, તેને ચિતારૂપ પણ કહી શકાય છે.” આ અપેક્ષાએ ધ્યાન અને ચિંતાને અભેદ છે, પરંતુ દઢ અવસાય એક અન્તમુહૂર્તથી અધિક નિરંતર રહેતું નથી. તેથી એક ધ્યાનમાંથી બીજા સ્થાનના મધ્યમાં અદઢ અધ્યવસાયરૂપ “ચિંતા” છે, તેને ધ્યાનાન્સરિકા પણ કહે છે અને જે છૂટી-છૂટી (વિ-પ્રકીર્ણ) ચિત્તની ચેષ્ટા, તેને પણ ચિંતા કહે છે. આવી સામાન્ય ચિત્ત ચેષ્ટા અને દયાનાનરરૂપ ચિતા એ બંને ધ્યાનથી ભિન્ન છે. દયાનના ત્રણ ભેદ દેઢ અધ્યવસાયરૂપ ધ્યાનના ત્રણ ભેદ છેઃ ૧. કાયિક ધ્યાન કાયાના વ્યાપારથી વ્યાક્ષેપનો ત્યાગ કરી, ઉપયુક્ત થઈ ભાંગા વગેરે ગણવા અથવા કાચબાની જેમ અંગે પગ સંકેચી સ્થિર રહેવું તે. ૨. વાચિક ધ્યાનઃ મારે નિર્દોષ ભાષા બેલવી જોઈએ, પણ સાવધ ભાષા ન બલવી જોઈએ. આ પ્રમાણે વિચારપૂર્વક બોલવું તે; અથવા વિકથાનો ત્યાગ કરી, શાસ્ત્રાભ્યાસ-સૂત્ર પરાવર્તન આદિ ઉપગપૂર્વક કરવું તે. ૩. માનસ ધ્યાનઃ એક પદાર્થમાં ચિત્તની એકાગ્રતા કરવી તે. દયાનાન્સરિકા દ્રવ્યાદિ એક વસ્તુ વિષયક ધ્યાનને પૂર્ણ કરી જ્યાં સુધી દ્વિતીય વસ્તુ વિષયક ધ્યાનમાં પ્રવેશ ન થાય, ત્યાં સુધી વચગાળામાં જે ચિતન-વિચાર થાય, જેમ કે હવે કયા વિષયનું ધ્યાન કરું? તે વિચારને ધ્યાનાતરિકા કહેવાય છે. જેમ માર્ગમાં ચાલતા મુસાફર, જ્યાં બે રસ્તા ફંટાતા હોય, ત્યાં થોડી વાર બંને માર્ગની વચમાં ઊભું રહી વિચાર કરે કે-બેમાંથી કયા માર્ગે જાઉં? જેથી મારા ઇષ્ટ સ્થાને પહોંચી શકું. ધ્યાનાન્તરિકામાં પણ આવી સ્થિતિ હોય છે. આ રીતે એક પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનેલું ચિત્ત એક અંતમુહુર્ત પછી ત્યાંથી ચલિત થાય છે, ત્યારે બીજા પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનાવવા માટે અનિત્યતાદિ કે મિથ્યાદિ ભાવનાઓ વડે ચંચળ થયેલા તે ચિત્તને વાસિત Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ આત્મ-ઉત્થાનનો પાયો ભાવિત બનાવવું પડે છે અને જ્યાં સુધી દઢ અધ્યવસાયથી દ્વિતીય સ્થાનમાં પ્રવેશ ન થાય, ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનાન્તર કે દયાના નરિકા કહેવામાં આવે છે. સુનિમળ દયાનયોગ વિસ્તીર્ણ એવી દ્વાદશાંગીને સારી સુનિર્મળ ધ્યાનગ છે, એમ શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે. દ્વાદશાંગી એટલે શ્રી જિન પ્રવચન તે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અગાધ છે, તેને સાર શ્રી નવકાર છે, એમ કહેવાય છે તેનું તાત્પર્ય પણ નિર્મળ થાનગ છે. | શ્રી નવકાર વડે ચિત્તની જે વિશુદ્ધિ થાય છે, તે જ દ્વાદશાંગી વડે થાય છે. અને દ્વાદશાંગી વડે પરિણામની જે વિશુદ્ધિ થાય છે, તે જ શ્રી નવકાર વડે થાય છે. આ કારણે સમર્થ એવા ચઢ પૂર્વધર પણ અંત સમયે ચાદ પૂર્વને સ્વાધ્યાય કરવા અસમર્થ બને ત્યારે સૈ પૂર્વના સારરૂપ એક શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બની જાય છે અને તે દ્વારા ઉત્કૃષ્ટ આત્મ-વિશુદ્ધિ કરે છે. / આત્મ-વિશુદ્ધિનું અનન્ય કારણ નિર્મળ થાનગ છે, પછી તેનું આલંબન શૈદ પૂર્વ બને કે તેના સારરૂપ એક શ્રી નવકાર બને. આ દષ્ટિએ શ્રી નવકાર, નવપદ, ચિપૂર્વ કે તેમાંનું કેઈ એક પદ પણ સમાન કાર્ય કરે છે. અને તે શુભામવ, સંવર અને નિર્જરા રૂપ છે, શ્રી જૈન શાસનમાં મને માર્ગ સંવર અને નિજ રારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે અને તપનું પણ પ્રદાન અંગ ધ્યાન છે. તેથી ખાન એ મોક્ષને પરમ હેતુ છે. શ્રી તત્વાર્થ સૂત્રકાર ફરમાવે છે કે તપ વડે સંવર અને નિરા થાય છે, સંવર વડે અભિનવ કમને આશ્રવ રોકાય છે અને નિર્જ વડે ચિરંતન કર્મને ક્ષય થાય છે. ધ્યાન એ મોક્ષનો હેતુ છે, પણ તે સુવિશુદ્ધિ હેવું જોઈએ. મનથતિ રહિત તપ કે ચાનના બળે કવચિત્ અભવ્યને પણ નવમા કૈવેયક પર્વતની ગતિ સંભવે છે, પણ મેક્ષ-ફળ મળતું નથી. મુક્તિલક્ષી કોઈ પણ અનુષ્ઠાન ચિત્તની શુદ્ધિ માગે છે. શ્રી નવકાર વડે કે ચેક પૂર્વના કોઈ પણ પદના આલંબન વડે ચિત્તશુદ્ધિ અને એકાગ્રતા થતી હોવાથી, તેને નિર્મળ દયાનાગનું નામ આપી શકાય છે. | વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે જ ઉત્તમ ધ્યાન છે. મિક્ષદાયક ઉત્તમ ધ્યાનની બે શરત છે: એક તે ચિત્તની વિશુદ્ધિ અને બીજી * ध्यानस्य सर्वेषां तपसामुपरि पाठो मोक्षसाधनेष्वस्थ प्राधान्यख्यापनार्थः । યોગશાસ્ત્ર, પ્ર. ૪, ટીકા * તારા નિર્જરા = | તત્વાર્થ સૂત્ર અ, લ, સૂત્ર ૩ * विशुद्धं च यदेकाग्र चित्तं तद् घ्यानमुत्तमम् । ઉપમિતિભવપ્રપંચા કથા પ્ર. ૮, બ્લેક ૭૨૮ Page #545 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું ધ્યેય ૫૦૯ ચિત્તની એકાગ્રતા. વિશુદ્ધિને હેતુ ભાવના દ્વારા સધાતી “સમતા” છે અને એકાગ્રતાને હેતુ અભ્યાસ દ્વારા સધાતી “સ્થિરતા” છે. રાગાદિ દેશે આત્મસ્વરૂપને ઢાંકે છે, તેને વૈરાગ્ય-ભાવના વડે દૂર કરી શકાય છે અને રાગ-દ્વેષના હેતુઓમાં પણ માધ્યયભાવરૂપ પરમ ઔદાસીન્ય કેળવી શકાય છે. એકાગ્રતા માટે આત્મજ્ઞાન એકાગ્રતા માટે આત્મજ્ઞાનના પુનઃ પુનઃ અભ્યાસની આવશ્યક્તા રહે છે. સ્વ-સંવેદન જ્ઞાન વડે તે અભ્યાસ જ્યારે સ્થિરતાને પ્રાપ્ત કરે છે, ત્યારે આત્મનિશ્ચય દઢ થાય છે અને આત્મસ્વરૂપથી ભિન્ન એવા કર્મો ક્ષય પામે છે. એથી મુમુક્ષુ આત્માઓનું પરમ કર્તવ્ય નિર્મળ એવા ધ્યાનગનો આશ્રય લે તે છે. પ્રત્યેક કાર્ય તેની સામગ્રી સહિત જ ફળ આપે છે. ધ્યાનરૂપી કાર્યની મુખ્ય સામગ્રી થાતા, દયેય, ધ્યાન અને તેને ફળની વિચારણા છે. કથાનને વિષય જ્યારે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે બને છે, ત્યારે ચિત્ત ઉત્કૃષ્ટ વિશુદ્ધિને અનુભવે છે અને એકાગ્રતાનું કાર્ય સરળ બને છે. કયેય તરીકે શ્રી પંચ પરમેષ્ઠિનું આલંબન “પુણાલંબન' છે. તે વડે ધ્યાતા રવયં દયરૂપ બની જાય છે. પુણાલંબનને અર્થ જ એ છે કે દયાતાને જે સ્વરૂપ પામવું ઈષ્ટ છે, તે સ્વરૂપને જે સ્વયં પામેલા છે, તે શ્રી પંચ પરમેષિ ભગવંતેનું આલંબન, લેવું તે. ધ્યાનને વિષય અતિ ગંભીર છે, એથી યેગી પુરુષને પy અગમ્ય છે છતાં ગુરુભક્તિ દ્વારા તે ધ્યાન માર્ગમાં પણ અતિ ઉચ્ચ કોટિને વિકાસ સાધી શકાય છે, શ્રી પંચ પરમેષ્ઠિ આદિ પરમ તત્તના વિધિયુક્ત ધ્યાન વડે આપણે સૌ આત્મવિકાસ સાધીએ એ જ એક પરમ કર્તવ્ય છે. દયાનનું ધ્યેય મેક્ષ સાધક સર્વે અનુષ્ઠાનોનું યેય આત્માને અનુભવ છે, આત્મિક સહજ સમતા સુખને અનુભવ કરાવે તે જ છે. તે સર્વ સાધનાઓમાં આત્માનુભવ કરાવવાનું પ્રધાન સાધન ધ્યાન રોગ છે. કમગ, ભક્તિયોગ વગેરે ધ્યાન યોગનાં સાધન છે. ધ્યાનગના અનેક પ્રકાર છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતી આદિનું જ્ઞાન મેળવી તેને સતત અભ્યાસ કરવો જોઈએ. પ્રથમ પિંડસ્થ–પાંચ ધારણાએ. પછી પદસ્થ મંત્ર-જાપ વગેરે. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ આત્મ-ઉત્થાનને પાયે પછી રૂપસ્થ–સમવસરસ્થ જિન પ્રતિમાદિ વગેરે આલંબન દ્વારા અરિહંતાદિના સ્વરૂપનું ચિંતન કરવું. પછી સ્વાત્માને પણ પરમાત્મ સ્વરૂપે ધ્યાવે એથી આત્મતત્વને અનુભવ થશે. શુદ્ધ સંગ્રહ નયે સત્તાથી સર્વ જીવોનું સ્વરૂપ સિદ્ધ સમાન છે, તેથી પરમાત્માના આલંબને વૃત્તિઓની નિર્મળતા અને સ્થિરતા થતાં અનુક્રમે શુદ્ધાત્મસત્તામાં તન્મયતા પ્રાપ્ત થાય છે. આત્મા–પરમાત્મા કે જીવાત્માનું શુદ્ધ સ્વરૂપ-ચૈતન્ય સ્વરૂપ એકસરખું છે. તેથી પરમાત્મ ધ્યાનમાં તન્મય બનેલે આત્મા પિતાનું પરમાત્મ સ્વરૂપ અનુભવે છે. એ જ અનુભવ દશા છે. એને જ આત્મદર્શન કે આત્માનુભવ કહે છે. દયાનનું આલંબન આલંબન દ્વારા ધ્યાન સૂમ બને છે. સૂરમમાં એકાગ્રતા આવવાથી નિરાલંબતા પ્રાપ્ત થાય છે. ત્યારે લય અવસ્થા પ્રગટે છે. લય અવસ્થાને પ્રાપ્ત થયેલ પરમાત્મ સ્વરૂપમાં તન્મય બની, સ્વ-રૂપને અનુભવે છે, જે ધ્યાનનું ધ્યેય છે. દેહાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ એ બહિરાત્મબુદ્ધિ છે. તેને ત્યાગ કરવાથી અંતરાત્મા-બુદ્ધિ પ્રગટે છે. તે પછી જ દયેય સ્વરૂપ પરમાત્માનું સ્થાન, ધ્યાતા અંતરાત્મ કરી શકે છે. બહાર જે વસ્તુ નથી તેની ત્યાં જ શોધ કરવાથી લાખ વર્ષે પણ તે મળતી નથી. તેની શેધ તે તે જ્યાં રહેલી છે ત્યાં જવાથી સફળ થાય છે. આ જ વાત બહિરાત્મભાવને લાગુ પાડીને વિચારણું તે આપણને અંતરાત્મભાવ દ્વારા પરમાત્મભાવમાં સ્વાત્માના શુદ્ધ સ્વરૂપને ભેટ થશે. ' ધ્યાનથી કર્મક્ષયનાં દૃષ્ટાંત | મન એ વિષ સમાન, અગ્નિ સમાન અને જળ સમાન પણ છે. ત્રિક વ્યાપી મન એ ઝેર સમાન છે તેને ઠેઠ ડંખમાં લાવીને એકાવી દેવાનું કાર્ય, શેઠ-સંતાપ રૂપી અગ્નિ સમાન મનને ઠારવાનું કાર્ય અને ભવરૂપી ભેજ વધારનારા જળ સમાન મનને શાષવાનું કાર્ય ધ્યાનથી થાય છે. ૧. દેહ વ આદિ પદાર્થોના મળને જેમ જળ દૂર કરે છે, તેમ ધ્યાન આત્માનાં કમમેલને દૂર કરે છે. ૨. જીવરૂપ સુવર્ણમાથી કર્મકલંકને દૂર કરવા માટે ધ્યાન અગ્નિનું કામ કરે છે. ૩. જીવ પર રોટેલ કર્મયંકને શોષવાનું કાર્ય, ધ્યાનરૂપી સૂર્ય વડે થાય છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ લે ૫૧૧ ૪. કર્મનરેગનું નિવારણ કરવા માટે ધ્યાન ઔષધની ગરજ સારે છે. જેમ ઔષધની પ્રક્રિયામાં લાંઘણ દેને પકવે છે, વિરેચન દેને દૂર કરે છે. અર્થાત્ પચન, શમન, નિવારણ કરી આરોગ્ય અપે છે, તેમ યાન કરેગોનું નિર્જરણ-સંવરણ કરી ભાવઆરોગ્ય અર્પે છે. ૫. કર્મરૂપી કાષ્ટ બાળવામાં ધ્યાન અગ્નિ સમાન છે. ૬. ધ્યાનરૂપી અનુકૂળ પવનથી કર્મવાદળ વિખેરાઈ જાય છે. આત્મા શુદ્ધ રૂપથી જ્ઞાન માત્રના સ્વભાવવાળે છે. વસ્તુને માત્ર જેવી-જાણવી એ સ્વચ્છ સ્વભાવ આત્માને છે-એ ભાવનાને અંતરમાં સારી રીતે ભાવિત કરવામાં આવે, તે રાગાદિ નો ય થાય છે. ૭. ધ્યાનના બળે ઈર્ષા, વિષાદ, શેઠ આદિ માનસિક તાપ નાશ પામે છે. ૮. ધ્યાનના બળે શારીરિક વેદના વખતે પીડાને બદલે આનંદ અનુભવાય છે. ૯. ધ્યાન વડે મનસંકેચ અને મનનાશ થાય છે. આખા શરીરે વ્યાપેલું ઝેર મંત્રના બળે ખેંચાઈ–તણાઈને ડંખના ભાગમાં આવી જાય છે અને પછી કાનમાં મંત્ર બોલવાથી ડંખવાળા ભાગમાંથી દૂર કરાય છે, તેમ થાનના બળે મેહ-વિષને આત્માના પ્રદેશમાંથી દૂર કરી શકાય છે. ઘણાં લાકડાથી માટે અગ્નિ સળગતો હોય, ત્યારે ક્રમશઃ લાકડા ખેંચી લેવામાં આવે, તે અગ્નિ ઓછો થતું જાય અને પછી બાકીના લાકડા પણ ખેંચી લેવામાં આવે, તે અગ્નિ શાંત થઈ જાય છે, તેમ મેહની સામગ્રી ઘટે છે કે ઘટાડવામાં આવે છે, તે મોહ આતે–આસ્તે નિર્મળ થઈ જાય છે. કાચી માટીના ઘડામાં ભરેલું પાણી ધીમે ધીમે કરીને ક્રમશઃ ઓછું થતું જાય છે, તેમ અપ્રમાદના બળે કમ–શરીર, કાચી માટીના ઘડા જેવું પિચું (ઢીલું) બની જાય છે, તેમાં ધ્યાનરૂપી જળ ભરવાથી તેને નાશ થઈ જાય છે. યોગીઓનું મન પાણીની જેમ દ્રવણશીલ હોય છે. ધ્યાન એ સકળ ગુણનું સ્થાન છે. દષ્ટ-અદષ્ટ સુનું નિધાન છે, અત્યંત પ્રશસ્ત છે; તેથી સર્વ કાળ શ્રદ્ધેય, સેય અને કયેય છે. ધ્યાનનાં ફળ - શુભાશવ, સંવર, વિપુલ નિર્જરા, સદગતિનાં સુખ અને તેના અનુબંધવિશેષે છે, પરંપરા એ મુક્તિ છે. લેશ્યા લેશ્યા છ પ્રકારની છે: ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. કાપત, ૪. પીત, ૫. પ, ૬, થલ. ૧ થી ૪ ગુણસ્થાનકે કૃષ્ણ, નીલ, કાપેત લેરયા હોય છે. ૫ થી ૭ ગુણસ્થાનકે પીત, પદ્મ લેયા હોય છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ આત્મ-ઉત્થાનનો પાયો ૮ થી ૧૩ ગુણસ્થાનકે ફલ લેયા હોય છે. ૧. કૃષ્ણ લેયાવાળો - રોદ્ર સ્વભાવી, ફરમકૃતિવાળો, ધી, ધર્મભાવના હિત અને દયાહીન હોય છે. ૨. નીલ લેશ્યાવાળો - આળસુ, મંદબુદ્ધિવાળ, વિષયલંપટ, બીજાને હાનિ પહોંચાડવામાં સાવધાન, નિંદાર, માની અને પ્રપંચી હોય છે. ૩. કાપત લેયાવાળો – શેકગ્રસ્ત, ઉદાસ, ચીડિયે, અવિશ્વાસી, સંશયી અને પનિંદ્રામાં પ્રવીણ હોય છે. ૪. પીત વેશ્યાવાળો - વિદ્વાન, કરુણવાન, વિચાર, પ્રીતિવાન, ધર્મવાના હોય છે. ૫. પદ્ય લેસ્યાવાળો – ક્ષમાવાન, વૈરાગ્યવાન, ત્યાગવૃત્તિવાળે, સાની, પશેપકારી અને દેવ-ગુરુ ઘમને આરાધક હોય છે. ૬. શુકલ લેશ્યાવાળો – શગ-દ્વેષરહિત, શેઠ-નિંદા મુક્ત, ગુણગાહી આત્મનિષ ધમરાધક હોય છે. પ્રથમ ત્રણ લેશ્યા દુર્ગતિદાયક છે, છેલી ત્રણ લેયા સદગતિદાયક છે. કર કૃષથી માંડી મોક્ષપ્રાપ્તિ પર્યત કાર્ય કરવાવાળા મનુષ્યની કૃતિના વણું બતાવેલા છે. પાંચ ઈન્ડિયાના ૨૩ વિષય છે. તેમાં ચક્ષુઈન્દ્રિયના ૫ વિષય છે. ૧ યામ, ૨ નીલ, ૩ પીત, ૪ ૨ક્ત અને પ વેત. લેયાઓના રંગની સાથે વિષયનાં રંગ પણ બદલાય છે. પાંચ પરમેષ્ઠિઓના પણ પાંચ વણે છે. શરીરમાં પૃથ્વી આદિ તના પાંચ વાણ છે. છ લેયાઓમાં પણ પાંચ વર્ણ છે. પાંચ આંગળીઓમાં પાંચ વર્ણ નીચે મુજબ છે: અંગુઠ-૨યામવર્ણ, તર્જની-પીતવર્ણ, મધ્યમ-વેતવર્ણ, અનામિકા-નીલવર્ણ, કનિષ્ટિકારક્તવણું. આંગળીઓમાં પાંચ વર્ષના પાંચ તત્વ નીચે મુજબ છેઃ અંગુઠામાં આકાશ તેને શયામવર્ણ, તર્જનીમાં પૃથ્વી તત્તવ તેને પીતવર્ણ, મધ્યમામાં જળતત્વ તેને વેતવર્ણ, અનામિકામાં વાયુતવ તેને નીલવર્ણ, કનિષ્ઠામાં અગ્નિતત્વ તેને રક્તવર્ણ છે. રયામવર્ણને કહેવસ, નીલવર્ણને તીખેર, પીતવણને ખારસ, લાલવણને કષાયેલ રસ અને શ્વેતવણને અગમ્યરસ સ્વસંવેદ્ય છે. પચ પરમેષ્ટિ મંડલ આલેખનમાં પણ પાંચ વર્ણ હોય છે. પંચ પરમેષ્ઠિ પૂજનમાં પાંચ વજાઓના પાંચ વર્ણ છે. પંચ પરમેષ્ઠિની આરાધના માટે આયંબિલ તપમાં પાંચ વર્ષનાં ધાન્ય લેવાય છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ લેમ્યા ૫૧૩ પાંચ વણની માળાઓ, પાંચ વર્ણના આસનો, પાંચ વર્ણના વો વગેરે પણ વિવિધ ભગવંતની આરાધનામાં વપરાય છે. લેશ્યા–ધ્યાન તાત્પર્ય કે વણને સંબંધ ધ્યાનની સાથે છે, કેયાનનો સંબંધ આત્માની સાથે છે. ધ્યાન કરવાના વિવિધ પ્રકારોમાં વર્ણની પ્રધાનતા શાથી છે ? તે હવે લક્ષ્યમાં આવશે, આત્મગુણ રમણતામાં ઓતપ્રેત થવા માટે પિતાના શરીરની, પ્રકૃતિની, વેશ્યાની સ્થિતિ ધ્યાનમાં રહેવી જોઈએ. ધ્યાન કરતી વખતે કમળની કેસરા શ્યામવર્ણની દેખાય, તે સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રારંભ થયે સમજ. કમળની પાંખડીઓ તેજોમય લાલવાની દેખાય, તે સિદ્ધિ પ્રાપ્તિને મયભાગ સમજો. ફટિક જે શ્વેતવર્ણ દેખાય, તે આત્મદર્શન થઈ ગયું છે એ અનુભવ થાય. ધ્યાન કરવા માટે આસન સ્થિર કરીને બેસવું, નેત્ર બંધ કરવાં, ત્યાર બાદ શ્યામ ઘટા જે અંધકાર દેખાશે, પછી પામતા મટી નીલવર્ણને આભાસ થશે, પછી તે મટી પીળો, પછી લાલ વર્ણ દેખાશે. જ્યારે વર્ણ સિદ્ધ થઈ જશે ત્યારે વેતવર્ણને પ્રકાશ દેખાશે. પહેલા ચાર વર્ણ પ્રયત્નથી અને છેલે તવણું કુદરતી રીતે દેખાય ત્યારે સમજવું કે આત્મદર્શન સિદ્ધ થયું છે. લેશ્યા–ગુણસ્થાનક छसु सव्वा तेउतिगं इगि छसु सुक्का अजोणि अलेसा । । बंधस्स मिच्छ अविरइ, कसाय जोगत्ति चउ हेऊ ॥ પહેલા છ ગુણસ્થાનકેમાં છ એ વેશ્યા, ૭ મામાં તેજે, પદ્ધ અને શુકલ વેશ્યા, ત્યાંથી ૧૩ મા ગુણસ્થાનક સુધી કેવળ થફલલેયા હોય છે. ૧૪ મા ગુણસ્થાનકે લેશિયા હેતી નથી. અલેશીપણું હેય છે. આ રીતે લેયા અને ગુણસ્થાનકેને સંબંધ છે. પ્રથમની ત્રણ લેયાઓ નષ્ટ ન થાય ત્યાં સુધી આગળ વધવાને અવકાશ નથી. પ્રત્યેક વણ પર વિજય પ્રાપ્ત થવાથી છેલ્લે સફટિક જે શુદ્ધ પદાર્થ રહે છે. આમદર્શન થયા પછી તે પ્રકાશ સ્થિર રહે છે. આત્મદર્શનની સાથે તકૂ૫ આત્મ સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ગુણ પણ સ્થિર રહે છે. ધ્યાનમાં તપ થવાથી આત્માને અનાહત રોડ૬ સોડથું નો લય લાગે છે, સમગ્ર વલણ ઉપર તેનું ચલણ સ્થપાય છે અને સંસારદશાને નાશ થઈ મુક્ત દશા પ્રાપ્ત આ. ૬૫ Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ આત્મ-ઉત્થાનના પાયે થાય છે. એ માટે વધુ વાર વ્યવસ્થા અને વર્ણોની ચેજનાને સમજવાની તેમ જ સમજીને તેના ઉપયેગ કરવાની જરૂર છે. લેશ્યાનું સ્વરૂપ સમજ્યા પછી તેના વણુ, સ્વાદ આદિનું સ્વરૂપ ખરાખર સમજી લઈ, રંગ, રૂપ, આકાર, સ્વાદ રહિત પરમ શુદ્ધ જે દશા છે, તેને પામવાના લક્ષ્ય સાથે શ્રી પ‘ચપરમેષ્ઠિની વિધિ બહુમાનપૂર્વક આરાધના કરવાથી પરમ ધૃષ્ટ પદે પહેાંચી શકાય છે. சு ધમ ધ્યાનનાં દ્વાર ધ ધ્યાન કરવાની અમુક મર્યાદાએ છે, તે સંબધી ખાર દ્વારા નીચે મુજબ છે : ૧. ભાવના દ્વાર :-દન-જ્ઞાન-ચારિત્ર અને વૈરાગ્ય જોઈએ. ૨. પ્રદેશ :-એકાંત અને સાધના યોગ્ય ભૂમિ જોઇએ. ૩. આસન –શરીરનું અવસ્થાન સુખાકારી જોઈએ. ૪. કાળ –સ”ધ્યાકાળ. ૫. આલેખન :-વાચના, પુચ્છના, પરાવતના અને આવશ્યક આદિ જોઈએ. ૬. ક્રમ :-શરીર, વાણી અને મનેાગુપ્તિ. છ યાતવ્ય—ચેય :- કારાદિ ૮. યાતા :-અપ્રમાદી, નિર્મોહી, જ્ઞાની. ૯. અનુપ્રેક્ષા :-સ્વાધ્યાય, ધ્યાન. ૧૦. વેશ્યા :– તેજો, પદ્મ અને શુક્લ. ૧૧. લિંગ :-આજ્ઞા-રુચિ આદિ. ૧૨. ફળ :-આત્મજ્ઞાન, શુદ્ધાત્માના સાક્ષાત્કાર. દ્વારમાં થઈને દહેરાસરમાં દાખલ થઈ શકાય છે, તે આ ખાર દ્વાર વાટે ધર્માંભવનમાં દાખલ થવાય છે. આ પ્રત્યેક દ્વાર સ` મંગળકારી ષનું દ્વાર છે, તેની સાથે આંતર-બાહ્ય રીતે આત્માને જોવે તે આરાધકનું કતવ્ય છે. અધર્મના ધ્યાનથી છૂટવા માટે આ પ્રત્યેક દ્વાર સબળ સહાયક પુરવાર થાય છે. તેથી તેની સાથેના સબ`ધ ગાઢ કરવા તે હિતાવહ છે. ધમયાનની સ્થિરતા માટે ચાર ભાવના અને ચાર શણુ વડે ધધ્યાન સ્થિર થાય છે. ધમ ધ્યાન, ભાવનાઓ દ્વારા ગુણસમૃદ્ધ બને છે અને શરણા તેમાં સ્થિરતા લાવે છે. પહેલુ શરણુ :–શ્રી અરિહ ંતનું: શ્રી અરિહંતનુ' શરણુ ગ્રહણ કરવાથી, ચાર ઘાતી કર્મોથી રહિત આત્માવસ્થા હાંસલ કરવાની દિશામાં આગળ વધી શકાય છે. ખીજું શરણુ :-શ્રી સિદ્ધ પરમાત્માનું: શ્રી સિદ્ધ પરમાત્માના શરણે જવાથી ચાર છાતી અને ચાર અઘાતી એમ કુલ આઠેય પ્રકારના કર્મોથી રહિત થવા માટે આત્મવીય સ્કુરાયમાન થાય છે. ત્રીજુ શરણુ :-શ્રી સાધુ ભગવંતનું: સાધુ ભગવંતનું શરણું સ્વીકારવાથી પાંચ પ્રકારનાં આશ્રવથી રહિત થવાની ચેાગ્યતા ખીલવી શકાય છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ થાન-ચક થું રાણુ કેવળી પ્રરૂપિત ધર્મનું : ધર્મનું શરણું એટલે અઢાર પા૫ સ્થાનકોથી રહિત, પરમ વિશુદ્ધ અને સચરાચર વ્યાપી શબ્દાતીત શક્તિનું શરણું. જે જેના શરણે જાય તે તેના જે થાય! જેવો સંગ તેવો રંગ....!' જેવી સોબત તેવી અસર, એ ન્યાય અહીં કામ કરે છે. આ ચાર શરણને મંગલના મહાકેન્દ્ર કહ્યાં છે અને મૈત્રી આદિ ચાર ભાવનાએ તેમાં જરૂરી સહાય પૂરી પાડે છે. ધ્યાન–ચતુર્ક ૧. ધર્મધ્યાનના ચાર ભેદ છેઃ આશા, અપાય, વિપાક અને સંસ્થાન. ધર્મધ્યાનના ચાર આલંબન છે. વાચના, પૂછના, પરિવર્તન અને ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છેઃ એકવ, અનિત્ય, અશરણ અને સંસાર, ધર્મધ્યાનના ચાર લક્ષણ છે? આજ્ઞારુચિ, નિસર્ગ રૂચિ, સૂત્રરુચિ અને ઉપદેશરુચિ. (શ્રી ઉવવાઈ સૂત્ર) ૨. (અ) આર્તધ્યાનના ચાર પાયા છેઃ ૧. મને વસ્તુની અભિલાષા, ૨. અમનેશ વસ્તુના વિયોગની ઈચ્છા, ૩. ગિાદિ અનિષ્ટોના વગની ઈચ્છા અને ૪. પરભવના સુખ માટે નિદાન કરવું તે. () આધ્યાનનાં ચાર લક્ષણ છેઃ ૧. ચિતા-શેક કરે, ૨. અશુપાત કરે, ૩. આજંદ-વિલાપ-શબ્દ કરીને રોવે, ૪. છાતી-માથું કૂટીને રવે. ૩. (૪) રૌદ્રધ્યાનનાં ચાર પાયા છેઃ ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચેરી, ૪. પરિગ્રહમાં આનંદ માન. () રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણ છે. ૧ઃ થોડા અપરાધ પર ઘણે ગુસ્સે, ૨. ઘણા અપરાધ પર અમર્યાદ ગુ, ૩. દ્વેષ રાખ, ૪. જીવે ત્યાં સુધી ઠેષ રાખ. ૪. ગુલધ્યાનના ચાર પાયા છેઃ ૧. દ્રવ્યમાં અનેક પર્યાયનો વિચાર, ૨. અનેક પર્યાયામાં એક દ્રવ્યને વિચાર, ૩, યોગ-નિષેધ, ૪. સૂમક્રિયા નિરાધ. ૫. ફલધ્યાનનાં ચાર લક્ષણ છેઃ ૧. દેવાદિ ઉપસર્ગથી ચલિત ન થાય, ૨. સૂમભાવમાં સંદેહ ન કરે, ૩. શરીર અને આત્માને ભિન્ન ચિતવે, ૪. પરપુદ્ગલને ત્યાગ કરે. ૬. શુક્લધ્યાનનાં ચાર આલંબન છેઃ ૧. ક્ષમા, ૨. નિર્લોભતા, ૩. નિષ્કપટતા, ૪. નિર્માનતા. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ આત્મ-ઉત્થાનને પાયો વચનાનુષ્ઠાનની સંગતિ વિધિ-નિષેધરૂપ વચનાનુણાનમાં એકાંત ન હોવા છતાં તેમાં મુખ્ય પ્રવર્તકનું ધ્યાન તે એકાંતે અનુસ્મૃત છે. અને એ ધ્યાન જ કર્મક્ષયનું મુખ્ય સાધન બને છે. अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् , नियमात् सर्वार्थसंसिद्धिः ॥ મેક્ષનું અનંત સાધન આત્મજ્ઞાન છે. તેનું સાધન પરમાત્મ-ધ્યાન છે. અને તેમાં આલંબન વચનાનુષ્ઠાન છે. સર્વત્ર મુખ્ય પ્રવર્તક પરમ ગુરુ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન સતત ચાલુ રખાવવું એ વચનાકાનનો મહિમા છે. એ ધ્યાન જ આત્મજ્ઞાનનું કારણ બનીને કર્મક્ષય કરાવનાર થાય છે. પિતાની ભૂમિકાને અનુરૂપ દ્વાદશાંગીને સ્વાધ્યાય હાય કે માત્ર શ્રી નવકારનું ધ્યાન હોય, પણ બંને વડે શુભ પરિણામની પ્રાપ્તિ દ્વારા કર્મક્ષય થાય છે. તેમાં પ્રધાન કારણું, તે દ્વારા થતું શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન જ છે. એમ વચનાનુષ્ઠાનની વ્યાખ્યા દ્વારા સમજી શકાય છે. એ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ માટે પ્રતિભક્તિ અનુષ્ઠાન પણ ઉપયોગી હેવાથી તેને આદર કરવાને હેય છે. પ્રીતિરૂપે, ભક્તિરૂપે કે વચનરૂપે નાનું કે મારું કઈ પણ અનુષ્ઠાન, સાક્ષાત્ કે પરંપરાએ અસંગાનુષ્ઠાનનું કારણ બનીને મોક્ષસાધક થાય છે. કહ્યું છે કે, 'मोक्ष : कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मनः ॥' પ્રાણાયામ પ્રાણાયામ બે પ્રકાર છે. દ્રવ્ય પ્રાણાયામ અને ભાવ પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામમાં પવનને નિષેધ હોય છે. ભાવ પ્રાણાયામમાં માનસિક અશુદ્ધ વિકલ્પને નિધિ હોય છે. દ્રવ્ય પ્રાણાયામની સાધનાથી વાત, પિત્ત અને કફ એ ત્રણ પ્રકારના દેષ નાશ પામે છે. ભાવ પ્રાણાયામથી મિથ્યાત મંદ થતાં, વિષય-કષાય નાશ પામે છે. એ રીતે બંને પ્રકારના પ્રાણાયામથી બાહો તેમ જ અંતરંગ બધા દે શમે છે. કાતિ, પુષ્ટિ અને ધય વગેરેની વૃદ્ધિ થાય છે તથા સાધક અકલુષિત મનવાળો થાય છે. મનની તે અકલુષિતતા ઔદાસિન્ય-માધ્યશ્યના સેવનથી વૃદ્ધિ પામે છે. સાધક પ્રમાદ Page #553 -------------------------------------------------------------------------- ________________ સવ આગમોનું પરમ રહસ્ય રહિત થઈને એકાંતનું સેવન કરતે થાય છે. એનાથી ધર્મચિ વધે છે. બાહ્ય મળરૂપ શારીરિક રોગો નાશ પામે છે, અંતરંગ મળરૂપ અશુદ્ધ ધ્યાનાદિ ટળે છે. એ રીતે સાધક શુભ અધ્યવસાયવાળે થાય છે. આ સાધક જે હૃદય-કમળમાં ગુરુ ગમપૂર્વક, પાંચ વાયુના પાંચ બીજની સ્થાપના ધારણ કરે, તે કાળ કરે તે પાંચ વાયુઓનું સમ્યગૂ ગ્રહણ-ઉત્થાન થાય છે. તેથી અનાહત નાદ પ્રગટે છે. જેમાં કુંભક ન હોય, તેને પ્રાણાયામ નહિ, પણ વ્યાયામ ગણાય છે. સર્વ આગમોનું પરમ રહસ્ય શાસ્ત્રોક્ત સર્વ અનુષ્ઠાને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરમાત્માના ધ્યાનમાં તન્મય બન્યા વિના પ્રાપ્ત થઈ શકતાં નથી. શ્રી અરિહંત પરમાત્માના નામ-સ્મરણ, મૂર્તિ-દર્શન, ગુણચિંતનાદિ દ્વારા અને અસંયમ-ત્યાગ અને સંયમ-સેવનરૂપ તેમની આજ્ઞાનું પાલન દ્વારા તેમના ધ્યાનમાં એકાગ બનવાથી પ્રગટે છે. અનુક્રમે તેમના ધ્યાનમાં લયલીન બની આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે એ જ સર્વ આગમનું પરમ ૨હસ્ય છે. કહ્યું છે કે ગ અસંખ્ય છે જિન કહા, નવ૫૦ મુખ્ય તે જાણે રે, એહ તણે અવલંબને આતમ ધ્યાન પ્રમાણે રે.” શ્રી જિનેશ્વર દેવોએ સાધક યોગના અસંખ્ય પ્રકાર બતાવ્યા છે. તેમાં શ્રી અરિહંતાદિ નવપનું આલંબન મુખ્ય છે. નવપદના આલંબનથી આત્માનું ધ્યાન પ્રગટે છે અને આત્મયાન, એ જ અંતે પ્રમાણભૂત છે. કેમ કે આત્મધ્યાન વિના મુક્તિ સુખ મેળવી શકાતું નથી. આત્મધ્યાન માટે પરમાત્મધ્યાન, પરમાત્મ-થાન માટે નામ-સ્મરણ, મૂર્તિદર્શન ગુણચિતનાદિ સાધન છે. અને તે માટે આશ્રવના ત્યાગરૂપ અને સંયમના સેવનરૂપ આજ્ઞાનું પાલન છે. આજ્ઞા પાલનથી ચિત્તની નિર્મળતા, ગુણચિંતન વડે ચિત્તની સ્થિરતા અને નામસ્મરણાદિ વડે તન્મયતા પ્રાપ્ત થઈ શકે છે. તન્મયતા એ જ સમાપત્તિ છે. આ સર્વાગમ રહસ્યને સમજી સ્વીકારી આત્મભૂખ જગાડવી તેમાં જ દેવદુર્લભ માનવભવની સાર્થકતા છે. અન્ય ગતિઓમાં આગ દુર્લભ છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ પાટ આત્મ-ઉત્થાનના પાયા પરમાત્મધ્યાનનાં ચાર માધ્યમ नामाकृतिद्रव्यभावैः पुनतजिज्जनम् । क्षेत्र काले च सर्वस्मिन्नईतः समुपास्महे ॥१॥ પેાતાના નામ, આકૃતિ દ્રવ્ય અને ભાવ દ્વારા જે અરિહંત પરમાત્માએ સમગ્ર વિશ્વમાં, સર્વ કાળે જગતના જીવાને પવિત્ર બનાવે છે તે શ્રી અરિહતાની અમે ભાવપૂર્વક ઉપાસના કરીએ છીએ. નામજિન-સ્થાપનાજિન-દ્રવ્યજિન અને ભાવવજનના ભેદથી શ્રી અરિહંત ચાર પ્રકારના હાય છે : ૧. નામજિન : જિનેશ્વર પરમાત્માનું નામ જેમ કે શ્રી પાર્શ્વનાથપ્રભુ, શ્રી વધુ માનવામી વગેરે. ૨. સ્થાપનાજિન: શ્રી જિનેશ્વર પરમાત્માની મૂર્તિ. ૩. દ્રવ્યજિન: શ્રી જિનેશ્વરપને પામનાર જીવા જેમ કે ભવિષ્યમાં તીથ કર પરમાત્મ થનારા શ્રી કૃષ્ણ વાસુદેવ, શ્રી શ્રેણિક મહારાજા વગેરે અને શ્રી ઋષભાદિક ચાવીસ શ્રી તીર્થકર ભગવંતા વગેરે. જેઓ જિનપદ પામીને અત્યારે સિદ્ધ થયેલા છે. તે બધા દ્રવ્યજિન છે. ૪. ભાવજિન : સમવસરણમાં બિરાજમાન થઈને પોતાની નિમળ વાણી વડે ભવ્ય જીવાના સદેહ દૂર કરી રહ્યા છે, શ્રી સીમ’ધરસ્વામી આદિ વિહરમાન જિનેશ્વરા, સમવસરણમાં સ્થિત શ્રી જિનેશ્વર ભગવા ભાવ નિક્ષેપ વડે જેમ ત્રણ જગતના જીવાને પવિત્ર કરી રહ્યા છે, તેમ તેમના નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ અને પૂર્વોત્તર અવસ્થારૂપ દ્રવ્ય-નિક્ષેપની ઉપાસના દ્વારા પણ ભવ્ય જીવેા પરમ વિશુદ્ધ ભાવ ઉત્પન્ન કરી આત્માને નિર્મળ મનાવી શકે છે. વર્તમાન કાળમાં આપણા ભરતક્ષેત્રમાં ભાવ જિનેશ્વરદેવના વિરહ હોવા છતાં તેમનાં નામ, આકૃતિ અને દ્રવ્યની ઉપાસના દ્વારા તેમના સાક્ષાત્ સ્વરૂપની ઉપાસનાથી જેવી નિમળતા અનુભવી શકીએ, તેવી જ નિમ ળતાના અનુભવ કરી શકાય છે. શ્રી જ્ઞાનવિમળસૂરિષ્કૃત ચૈત્યવંદનમાં એક સ્થળે ફરમાવ્યું છે કે— નામે તા જગમાં રહ્યા, સ્થાપના પણ તિમહી, દ્રવ્યે ભવમાંહી વસે, પણ ન કળે ક્રિમહી ॥ ૧ ॥ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સર્વ આગમનું પરમ રહસ્ય ભાવપણે સવિ એકરૂપ, ત્રિભુવનમાં ત્રિકાલે, તે પારગને વંદીએ, ત્રિહું યેગે સ્વભાવે છે ૨ નામરૂપે અને સ્થાપનારૂપે પરમાત્મા સર્વ વિદ્યમાન છે, દ્રવ્યરૂપે પણ તેઓ વિશ્વમાં વિદ્યમાન છતાં એળખાતા નથી, ભાવરૂપે તે અર્થાત્ અરિહંતપણે તે પરમાત્મા જગતમાં ત્રણે કાળમાં વિદ્યમાન હેય છે. સર્વ શ્રી તીર્થકર ભગવંતમાં આયુષ્ય, શરીરમાન વગેરેને ભેદ છતાં આહત્ય સમાન ભાવે રહેલું છે, તે અપેક્ષાએ સર્વ અરિહંતની એકરૂપતા છે. એવા પરબ્રહ્મ પરમાત્માને ત્રિકરણ બની શુદ્ધિપૂર્વક ભાસ્થળે બે હાથ જોડીને નમસ્કાર કરીએ. નામ–અરિહંત દ્વારા પ્રભુની ઉપાસના શાઓમાં પ્રભુના નામને અચિત્ય મહિમા વર્ણવેલ છે. સર્વ આસ્તિક દર્શનકાર પિતપતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરીને પિતાના જીવને ધન્ય અને કૃતાર્થ બનાવે છે. નામસ્મરણ એ પ્રભુના ધ્યાનને સરળમાં સરળ ઉપાય હોવાથી બાળ-વૃદ્ધ સહુને તે એકસરખું ઉપકારક થાય છે. જેનદનમાં શ્રી નમસ્કાર મહામંત્રને અચિંત્ય મહિમા વર્ણવે છે, તે નામસ્મરણને જ મહિમા સમજ. જૈન ધર્મમાં જન્મેલાને સૌ પ્રથમ શિક્ષણ શ્રી નમસ્કાર મહામંત્રનું જ આપવામાં આવે છે. અને પ્રત્યેક ધર્મક્રિયાના પ્રારંભમાં તેને ગણવાનું વિધાન છે, તે નામનિક્ષેપ વડે થતી એક પ્રકારની પ્રભુની ઉપાસના જ છે. શ્રી નમસ્કાર મહામંત્રને મહિમા વર્ણવતાં કહ્યું છે કે તે દ્વાદશાંગને સાર છે, ચાદ પૂર્વને ઉદ્ધાર છે. સર્વ પાપને સમૂળ નાશ કરનાર છે, સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે, તેમ જ વર્ગ અને અપવર્ગનાં સુખનું તે મૂળ મંગળ છે. વિધિપૂર્વકની એ મહામંત્રની આરાધના શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ કરાવે છે. એ બધે પ્રતાપ નામનિક્ષેપ વડે થતી પ્રભુની આરાધનાને છે. શ્રી કલ્યાણ મંદિર તેત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ફરમાવે છે કે, “ભારતમવિશ્વમણિના કિન! સંતવત્તે, નામ ઘોતિ મતો મળતો જ્ઞાત્તિ ” હે પ્રભે! તારા ગુણ-સ્તવનને મહિમા તે અચિંત્ય છે જ, પરંતુ તારું નામસ્મરણ પણ ભવ્ય જીવોને સંસારના ભયથી રક્ષણ કરે છે. શ્રી ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિજી ફરમાવે છે કે'त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरन्तः सद्यः स्वयं विगतबन्धभया भवन्ति । તારા નામરૂપી મંત્રનું સમરણ કરનારા જીવો શીધ્રપણે સ્વયમેવ બંધનના ભયથી મુક્ત થાય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ પર આત્મ-ઉત્થાનનો પાયો શ્રી અરિહંત પરમાત્માનું નામ એ તેમને મંત્રાત્મક દેહ છે. મેક્ષગમન સમયે સર્વ શ્રી અરિહતે વિશ્વના છના ઉદ્ધાર માટે પિતાનું મંત્રાત્મક શરીર આ જગતમાં મૂકતા જાય છે કે જે વડે તેમની ગેરહાજરીમાં પણ સાધક તેનું આલંબન લઈને, સર્વ પાપને ક્ષય કરી મુક્તિપદને મેળવી શકે અર્થાત ભાવ અરિહંતરૂપ સ્વ આત્મ-સ્વરૂપનાં દર્શન કરી સકળ કર્મથી મુક્ત થઈ શકે. નામ અરિહંત એ અક્ષરાત્મક છે. અક્ષર એ મંત્ર સ્વરૂપ છે. મંત્ર માત્ર, તત્વથી નાદ સ્વરૂપ છે. જ્યારે “અહ” આદિ મંત્ર નાદરૂપે પરિણમે છે, ત્યારે આ દેહમાં જ પરમાનંદને અનુભવ થાય છે. આ પ્રમાણે એ મંત્રપ્રયોગની સાધના એ પણ નામઅરિહંતની જ આરાધના છે. “અહ' આદિ મંત્રના થાનમાં એકાકાર બનવાથી શ્રી અરિહંત પરમાત્મા સાથે એકાકારતા સધાય છે. અરિહંત' એ શબ્દ શ્રી અરિહંત પરમાત્માને વાચક હોવાથી કથંચિત્ અરિહંત સ્વરૂપ છે. તેથી શ્રી અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલે સાધક પણ ઉપગથી અરિહંત બને છે અને અરિહંતાકાર ઉપગ, સર્વ પાપનો નાશ કરવા સમર્થ છે. અન્ય સ્થળે વાણીના ચાર પ્રકાર બતાવ્યા છેઃ ૧. વૈખરી, ૨. મધ્યમા, ૩. પશ્યન્તી અને ૪. પરા. આ ચારે પ્રકારની વાણી, ઉત્તરોત્તર અધિક ફળવતી છે. ૧. ખરી વાણી તે મુખગતા છે પરમાત્માના નામને ભાગ્યે જાપ તેમ જ સ્તુતિ, તેંત્ર વગેરે સ્પષ્ટ ઉચારપૂર્વક બેલવામાં આવે, તે વૈખરી વાણી છે. ૨. મધ્યમા વાણી તે કઠગતા છે તેના વડે ઉપાંશુ જાપ થાય છે. ઉપાંશુ એટલે એટલે જેમાં માત્ર હેઠ અને જિહા જ ચાલતા હોય તે. આ જા૫ વખતે મંત્રના અક્ષરેને દવનિ, સાધક પિતે જ સાંભળી શકે છે. પાસે બેઠેલી વ્યક્તિને પણ તે સંભળાય નહિ, એવી રીતે તે જાપ કરવાનું હોય છે. ૩. પશ્યન્તી વાણી હૃદયગતા છે? માનસજાપ તથા કાર્યોત્સર્ગોદિ વખતે આ હદયગતા પશ્યન્તી વાણીને ઉપયોગ થાય છે. ૪. પરા વાણી નાગિતા છે. આ વાણી વડે જ્યારે જાપ થાય છે, ત્યારે ધ્યાતા, દયેય અને ધ્યાન ત્રણેયની એકતા સધાય છે. અર્થાત્ ધ્યાતા પિતાના આત્માને દયેયસ્વરૂપે નિહાળે છે. આ રીતે નામનિક્ષેપ વડે થતું શ્રી અરિહંતનું ધ્યાન, સ્મરણ, ચિંતન આદિ કર્મક્ષયનું અસાધારણ કારણ બને છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ પર૧ સ` આગમાનુ” પરમ રહસ્ય સ્થાપના–નિક્ષેપે શ્રી અરિહંતની ભક્તિ નામની જેમ આકૃતિ પણ વસ્તુના જ પર્યાય હાવાથી વસ્તુમાં જ રહે છે. શ્રી અરિહંત પરમાત્માની શાન્ત રસમયી મનોહર મૂર્તિ પણ શ્રી અરિહંત સ્વરૂપે છે અને એમના અન ત ગુણૈાના જ સાક્ષાત્કાર કરાવે છે. વીતરાગના અનંત ગુણા અરૂપી હાવા છતાં મૂર્તિ દ્વારા તે મૂત થાય છે. જ્ઞાન અરૂપી હોવા છતાં જેમ રૂપી અક્ષરા દ્વારા વ્યક્ત થાય છે, તેમ શ્રી જિનપ્રતિમાદ્વારા, શ્રી જિનેશ્વરદેવમાં રહેલા વીતરાગતાદિ ગુણે। અભિવ્યક્ત થાય છે. તે કારણે શ્રી જિનાગમામાં શ્રી જિનની મૂર્તિને જિનેશ્વર તુલ્ય કહી છે. સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવનાં દેન, વંદન, પૂજન, સ્તવન કે ધ્યાનાદિ કરવાથી આત્મવિશુદ્ધિરૂપ જે ફળ મળે છે, તે જ ફળ શ્રી જિનપ્રતિમાના દેશ'ન, વંદન, પૂજન, સ્મરણ અને ધ્યાનાદિથી મળે છે. શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિના દર્શન વડે તેમની પૂર્ણ પ્રભુતાનું જ્ઞાન થાય છે, તે વખતે આત્મદ્રવ્યની તુલ્યતા હોવાથી સ્વાત્મામાં પણ તેવી પ્રભુતા રહેલી છે, તેનું ભાન થાય છે, તેની રુચિ પ્રગટે છે અને તે રુચિ અનુસાર આદર-બહુમાન જાગે છે. અનુક્રમે વીડૈદાસ વધતાં જ્યારે પરમાત્માના ધ્યાનમાં તન્મયતા સધાય છે, ત્યારે ધ્યાતા પેાતાને ધ્યેય સ્વરૂપે અનુભવે છે. એ અરિહંત પરમાત્માની મૂર્તિ, એ શ્રી અરિહંત પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. તેથી તેને રૂપસ્થ ધ્યાન કહેવાય છે. આકાર જ્યાતિરૂપ છે, જ્યાતિ જ્ઞાનમય છે અને જ્ઞાન આત્મમય છે. તત્ત્વથી તે ત્રણની એકતા હોવાથી તેના અનુભવ પરમાત્માનું સાક્ષાત્ ઇČન કરાવનાર થાય છે. દ્રષ્ય—નિક્ષેપે શ્રી અરિહંતની ભક્તિ શ્રી અરિહંત પરમાત્માની પૂર્વ એટલે પહેલાંની અવસ્થા અને ઉત્તર એટલે પછીની અવસ્થા, એ દ્રવ્યઅરિહંત છે. સિદ્ધ અવસ્થાને પામેલા અહિતા જેમ દ્રવ્યજિન છે, તેમ ભવિષ્ય કાળમાં તીર્થંકર થનારા શ્રી શ્રેણિક, કૃષ્ણાદિના જીવા પણ ટ્રેજિન છે. ચતુર્વિધ શ્રી સધમાં આવા ઉત્તમ આત્માએ હમેશાં ગુપ્તપણે હોય છે. તેમને એાળખવાનુ કામ ઘણું અઘરું હાવા છતાં, સંઘભક્તિ અને સાધર્મિક વાત્સલ્ય દ્વારા તેમની ભક્તિ થઈ શકે છે. તેમની શક્તિ તે વસ્તુતઃ શ્રી તીથ કર દેવની જ ભક્તિ છે. આ. ૬ઃ Page #558 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા શ્રી સંઘ એ શ્રી અરિહંતાદિ ઉત્તમ પુરુષરત્નાની ખાણ છે, તેથી તીર્થંકરાને પણ પૂજય છે. સમવસરણમાં બિરાજમાન થતી વખતે શ્રી તીર્થકર પરમાત્માએ પણ ‘નમાતિસ્થમ્સ ’ પદના ઉચ્ચાર કરવાપૂર્વક તીને અર્થાત્ ચતુર્વિધ શ્રી સધને નમસ્કાર કરે છે. ચતુર્વિધ શ્રી સંઘ એ તીથ છે. તીને સ્થાપનારા શ્રી તીથ કર દેવા છે, તેઓ પણ તીને નમે છે. પરર નિરાશ'સભાવે કરેલી તીથ શક્તિ જ તીથંકર પદ પ્રાપ્ત કરાવે છે. શ્રી ઉપદેશપદ્માદ્વિ મહાગ્ર'થામાં કહ્યું છે કે જે આરાધક આશંસા રહિત બની ચૈત્ય, કુલ, ગણ કે સંઘની ભક્તિ કરે છે, તે પ્રત્યેક બુદ્ધ, ગણધરપદ અને યાવત્ શ્રી તીથકર પદને પામે છે. ભાવ–નિક્ષેપે થતી શ્રી અરિહંતની ભક્તિ સમવસરણમાં બિરાજમાન થઈ ધમ દેશના દેનાર, વિચરતા શ્રી જિનેશ્વરદેવ “ નાઆગમ ” થી ભાવનિક્ષેપે અરિહ ંત સ્વરૂપ છે. વર્તમાન કાળે, શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમ"ધરસ્વામી આદિ વીસ વિહરમાન શ્રી જિનેશ્વરદેવા ભાવ-અરિહંત કહેવાય છે. તે ભાવ-અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલા યાતા પણુ અરિહંતના ઉપયોગમાં ઉપર્યુક્ત હાવાથી તે સમયે તે ‘આગમ' થી ભાવ-અરિહંત કહેવાય છે, કેમ કે તે સમયે તેના હૃદયમાં અરિહંતના ભાવ વર્તે છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં કહ્યું છે કે, નામાદિ ભેથી આચાર્ય ચાર પ્રકારના છે. તેમાં આચાર્યના ઉપયાગરૂપ જે ભાવાચાર્ય છે, તે તે શિષ્યના મનમાં વર્તે છે, માટે ગુરુના વિરહ સિદ્ધ થતા નથી. એ જ રીતે સાક્ષાત્ શ્રી અરિહંત ભગવ ́તના વિરહમાં પણ, શ્રી અરિહંત પરમાત્માના ગુણામાં ઉપયોગવાળા સાધકના દેહમાં ઉપચાગરૂપે ભાવ-અરિહંત વર્તે છે, તેથી શ્રી અરિહ'ત પરમાત્માના વિરહ સાધકને હાતે નથી. વળી ભાવપણે સર્વ જીવા સમાન છે. સર્વ જીવાની સત્તા શુદ્ધ સંગ્રહનયથી સિદ્ધ સમાન છે. આત્મત્વ જાતિ એક જ છે. શુદ્ધ ગુણ-પર્યાયમયી આત્મસત્તા પલટાઇને કોઇ કાળે પણ અનાત્મસ્વરૂપ-અચેતન બનતી નથી, એટલે ચેતનાની અપેક્ષાએ જીવાના એક જ ભેદ છે. સ'સારી જીવેાની શુદ્ધ આત્મસત્તા, ક્રમથી આવૃત હવા છતાં આઠ રુચક પ્રદેશાની અપેક્ષાએ સદા નિરાવરણ છે; તેથી સાધક જ્યારે ભાવ-અરિહંતના ધ્યાનમાં પેાતાની મનેાવૃત્તિઓને તદાકાર બનાવે છે, ત્યારે પેતે પરમાત્મા સ્વરૂપે પરિણમે છે. કહ્યું છે કે, Page #559 -------------------------------------------------------------------------- ________________ સવ આગમોનું પરમ રહસ્ય ૫૨૩ ભાવાદ ભાવપ્રસૂતિ ભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે. જેમ પ્રગટ દીપકના પ્રકાશ સાથે એકમેક થવાથી બીજો અપ્રગટ દીવો પણ પ્રકાશિત બની અન્ય દીવાઓને પણ, પિતાના સમાન બનાવવા સમર્થ બને છે, તેમ કેવળજ્ઞાન-જ્યોતિથી પ્રકાશમાન એવા પરમાત્મા સાથે તન્મય બનેલે અંતરાત્મા પણ પરમાત્મ-જ્યોતિને પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે, જે સ્વયં જિનસ્વરૂપ થઈ જિનનું ધ્યાન કરે છે, તે જિન બને છે. આગમથી ભાવનિક્ષેપે અરિહંત બનનાર “આગમથી પણ ભાવનિક્ષેપે અરિહંત બની શકે છે. આગમથી એટલે ઉપગરૂપ અને “આગમથી એટલે સાક્ષાત્ સ્વરૂપે. ભાવ-અરિહંતના ધ્યાનમાં ઉપયુક્ત બનેલો સમ્યગ્દષ્ટિ ધ્યાતા પણ, તે ઉપગ વડે શ્રી અરિહંતપદની આરાધના કરી સાક્ષાત્ અરિહંત સ્વરૂપ બને છે. કહ્યું છે કે – 'आगमाभिहित-सर्वज्ञ-स्वरुपोपयोगोपयुक्तस्य तदुपयोगानन्यवृत्तेः परमार्थतः सर्वज्ञવઢવાત !” -पोडशकवृत्ति આગમમાં બતાવેલ શ્રી તીર્થકરના સ્વરૂપમાં ઉપયુક્ત સાધક એ વસ્તુતઃ તીર્થકર વરૂપ છે; કારણ કે તે ઉપયોગ સાથે તેની અભેદવૃત્તિ છે. એ રીતે સાક્ષાત્ શ્રી તીર્થકર પરમાત્માની જેમ શ્રી તીર્થંકર પરમાત્માનું નામ, મૂર્તિ, વાણી તથા ચતુર્વિધ શ્રી સંઘ પણ કથંચિત્ શ્રી તીર્થકર સ્વરૂપ છે, એમ સૂરમ બુદ્ધિ વડે સમજી, જેઓ નામાદિ ચારે નિક્ષેપોથી શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ અને ઉપાસના કરે છે, તેઓ શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિના અધિકારી બની અપૂર્વ આત્મકલ્યાણને સાધનારા થાય છે, દેવવંદન અને પ્રતિક્રમણ આદિ સૂત્રમાં પણ નામાદિ નિક્ષેપ વડે શ્રી જિનેશ્વર ભગવંતોની ભક્તિ કરવાનું વિધાન છે. જેમ કે શ્રી “લેગસ” સૂત્ર દ્રારા નામ જિનની આરાધના થાય છે, અરિહંત ચેઈયાણું' સૂત્ર દ્વારા સ્થાપના જિનની આરાધના થાય છે, “નમુત્થણું સૂત્ર દ્વારા ભાવજિનની આરાધના થાય છે અને સિદ્ધાણું બુદ્ધાણં' આદિ સૂત્રો દ્વારા દ્રવ્ય જિનની આરાધના થાય છે. વળી કહ્યું છે કે 'परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । ___ अर्हद्ध्योनावेण्टे भावार्हन् स्यात् स्वयं तस्मात् ॥' જે ભાવ વડે જીવ પરિણમે છે, તે ભાવ સાથે તન્મય થઈ જાય છે. એથી જ શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનમાં તન્મય થયેલ આત્મા સ્વયં અરિહંત બને છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ આત્મ–ઉત્થાનના પાયા સ્ફટિકમણિ જેમ તેની સામે રહેલી વસ્તુના સ્વરૂપને ધારણ કરે છે તે ન્યાયે આત્મા પેાતાને જે સ્વરૂપે ધ્યાવે છે, તે સ્વરૂપવાળા અને છે. રાગી અને દ્વેષીનું ધ્યાન કરનાર રાગી-દ્વેષી બને છે અને શ્રી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરનાર વીતરાગ સ્વરૂપને પામે છે. ખીજી રીતે ધ્યેયના ચાર પ્રકાર ૧. નામ ધ્યેય-ધ્યાનના વિષયભૂત વાચ્ય અર્થાત્ અભિધેય પટ્ટાના વાચકને નામ એય કહે છે. તે આદિ, મધ્ય અને અંત એમ સકળ વાડ્મય(શાસ્ત્ર)માં વ્યાપીને રહેલું છે. ‘'કારથી ‘હુકાર સુધીના અારા ઉભય લાના ફળને આપનારા પરમ શક્તિશાળી મંત્રા છે. મૂલાધારાદ્વિચક્રોમાં તેનુ ધ્યાન કરવુ જોઈએ. તેને નામચેય યા પદસ્થ ધ્યાન કહે છે. પર૪ ૨. સ્થાપના ચેય-વાસ્થ્ય-અભિધેય પદાથ ની આકૃતિ-પ્રતિમાને સ્થાપના ધ્યેય કહે છે. શ્રી આગમામાં વધુ વેલા શાશ્વતા-અશાશ્વતા શ્રી જિનબિંમેનુ શાસ્રાક્ત વિધિ પ્રમાણે ધ્યાન કરવુ, તેને રૂપસ્થ ધ્યાન કહે છે. ૩. દ્રવ્ય ધ્યેય-ગુણપર્યાયવાળું હાય તેને દ્રવ્ય કહે છે. પ્રત્યે દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે. વિક્ષિત સમયે ઉત્પન્ન થાય છે, પૂર્વ પર્યાયના નાશ થાય છે અને દ્રવ્યરૂપે કાયમ રહે છે. અનાદિ, અનંત જીવ અને અજીવ દ્રવ્યામાં સ્વપર્યાય, જળમાં જળતરંગાની જેમ ઉત્પન્ન થાય છે અને તેમાં જ વિલય પામે છે, એમ વિચારવુ' તે દ્રવ્યચેય છે. ૪. ભાવ ધ્યેય–સવ દ્રવ્યાના જ્ઞાતા આત્મા છે. તેથી જ્ઞાનસ્વરૂપ માત્માનું ધ્યાન કરાય એમાં ધ્યાન વિષયીભૂત આત્માનુ' શુદ્ધચૈતન્ય તે ભાવધ્યેય છે. સવ તેોમાં પ્રધાન તેજરૂપ અને સ* જાતિમાં પ્રધાન જયતિરૂપ, શ્રી અરિહંત પરમાત્માનું શિવસુખની પ્રાપ્તિ માટે ધ્યાન ધરવું જોઇએ. તેઓ વીતરાગ હાવા છતાં ધ્યાતા-મુમુક્ષુઓને-સ્વગ અને અપવર્ગનાં ઉત્તમ ફળાને આપનારા છે. તેઓની એવી જ સ્વાભાવિક શક્તિ છે. આ પ્રમાણે નામાદિ ભેદથી ધ્યેયના ચાર પ્રકાર પડે છે. પદ્મસ્ય ધ્યાનમાં નામ ધ્યેય, રૂપસ્થ ધ્યાનમાં સ્થાપનાધ્યેય, પિંઠસ્થ ધ્યાનમાં દ્રવ્યધ્યેય અને રૂપાતીત ધ્યાનમાં ભાવચ્ચેયના સમાવેશ થાય છે. ધમ–માધ પિંડસ્થ ધ્યાન દેહાધ્યાસને તાઢે છે. પદ્મધ્યાન નામાધ્યાસને તોડે છે. રૂપસ્થધ્યાન રૂપાધ્યાસને તાડે છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ સમાપત્તિયોગ ૫૨૫ દેહ, દેહનું નામ, દેહનું રૂપ અને દેહના ગુણેને અભ્યાસ તેડવા માટે પ્રભુનું સ્મરણ સબળ ઉપાય છે. પિતાના પિંડનું, રૂપનું, નામ કે ગુણનું સ્મરણ આરં–રૌદ્રધ્યાન કરાવે છે. પ્રભુનાં નામ, દેહ, રૂપ અને ગુણનું સ્મરણ ધર્મધ્યાન અને ફલધ્યાનનું કારણ બને છે. તેમાં પણ નામ અને પિંડના સ્મરણ કરતાં રૂપ અને ગુણનું સમરણ પ્રબળ ધ્યાન ઉત્પન્ન કરે છે. સમાપત્તિયાગ અરિહંતાકાર ઉપયોગમાં ઉપયોગના વિષયભૂત અરિહંત દયેય છે. ઉપગવાન જીવ ધ્યાતા છે. અને ઉપગ કિયા એ ધ્યાન છે. યેયમાં ધ્યાતાને ઉપગ એ જ ધ્યાન છે. ધ્યાન સમયે ધ્યાતા, યેય અને ધ્યાન એ ત્રણેની એક્તા થાય છે. તેનું જ નામ સમાપત્તિ છે. અરિહતના ઉપગમાં વર્તતે જીવ અરિહંત સ્વરૂપ બને છે. તેને અર્થ પણ એ જ છે. ઉપયોગ એ આગમ છે. તેમાં વર્તવું તે ભાવ છે. આગમથી ભાવ નિક્ષેપે અરિહંત તે અરિહંતના ઉપયોગમાં વતે જીવ છે. કેમ કે તે વખતે પણ સાતા, ય અને જ્ઞાન, ત્રણેની એક્તા થાય છે. એકતા, સમાપતિ, સમરસાપત્તિ વગેરે એક અર્થને કહેનારા શબ્દો છે. ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા દ્વારા થતે તીવ્ર ઉપયોગ અને તે ઉપયોગ દ્વારા થતાં સ્પષ્ટ જ્ઞાનમાં પણ જ્ઞાતા,ય અને જ્ઞાન-એ ત્રણેની એક્તા સધાય છે. તેથી જીવ અરિહંતના ઉપયોગમાં જેટલી વાર રહે છે, તેટલી વાર તે અરિહંત સ્વરૂપ બને છે. તે ઉપગ ભાવ સંવરરૂપ હોવાથી અત્યંત ઉપાદેય છે. અરિહંતાકાર ઉપગ અભવ્યને પણ સંભવે છે. છતાં તેને તે ઉપયોગ મોક્ષસાઘક બનતું નથી. તેનું કારણ તેનું જ્ઞાન ધ્યાનમાં પરિણત નથી થતું તે છે. તેને વિષયની સમાપત્તિ હોય છે, પણ આત્માની સમાપત્તિ થતી નથી. વિષયની સમાપત્તિ આગમથી ભાવ નિક્ષેપરૂપ બને છે, પણ આત્માની સમાપત્તિ તાત્વિક ભાવરૂપ છે. આત્મદ્રવ્યનું તે ભાવરૂપ પરિણમન છે. દ્રવ્ય-ગુણ પર્યાયથી સમરસાપત્તિરૂપી સમાપત્તિ ભવ્યને જ થાય છે. મિથ્યાદષ્ટિ અભવ્યને નહિ. તવથી આત્મા પોતે જ પરમાત્મસ્વરૂપ છે, એવી શ્રદ્ધા, જ્ઞાન અને પરિણતિ અભવ્યને અસંભવિત છે. જ્યારે ભવ્યની સમાપત્તિ ધ્યાતા, યેય અને ધ્યાનની એકાગ્રતા વડે એકતારૂપ બની મુક્તિનું કારણ થાય છે. આમ અરિહંતાકાર ઉપગ તાવિક સમાપત્તિરૂપ બનીને ભવ્યને મુક્તિદાયક નીવડે છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ આત્મ-ઉત્થાનને પાયો દ્રવ્યસમાપત્તિ દ્રવ્ય શબ્દ જેમ અનુપગ વાચક છે તેમ કારણતાવાચી પણ છે. અનુપયોગ, અશુદ્ધોપગ, વિપરીત પગ, વિરુદ્ધપાગ-એ બધા દ્રવ્યવાચક બને છે. સમાપત્તિ યાતાયેય અને ધ્યાનની એકતા સૂચક હે યા જ્ઞાતા-ય અને જ્ઞાનની એકતા-સૂચક છે, પણ જે તે ઉપયોગ શૂન્યપણે હોય યા અપગપણે હોય તે તે ભાવ સમાપત્તિ બનતી નથી, પણ દ્રવ્ય સમાપત્તિ બને છે. સમ્યગ્દષ્ટિની ભાવસમાપત્તિ ઉપયુક્ત પણે હોય ત્યારે બને છે, તે આગમથી ભાવનિક્ષેપે હોય છે. તે આગમથી દ્રવ્ય નિક્ષેપે સમાપત્તિ મિથ્યાદષ્ટિને હેય છે અથવા ઉપગન્ય સમ્યગ્દષ્ટિને હેય છે. ને આગમથી દ્રવ્ય નિક્ષેપ કારણુતાવાચી છે. તેથી શરીર અને ભવ્ય શરીરને ઉપાદાને કારણતાવાચી છે. અને , અને ભવ્યથી વ્યતિરિક્ત ને આગમથી દ્રવ્ય નિક્ષેપ નિમિત્ત કારણુતાવાચી છે. જ્ઞાતાનું મૃત કલેવર પણ ભૂત પર્યાયનું કારણ છે અને ભવિષ્યમાં જ્ઞાતા બનનારનું વર્તમાન શરીર ભવિષ્ય પર્યાયનું ઉપાદાન કારણ છે. શરીર એ આત્માથી કર્થચિત્ અભિન્ન ગણીને અહી ઉપાદાન કારણ કહે છે. શરીર આત્માથી સર્વથા ભિન્ન હેય તે શરીરના નાશથી હિંસાનું પાપ ન લાગે, પણ શરીરના નાશથી આત્માને પીડા અનુભવ સિદ્ધ છે તથા શરીરાકાર પર્યાયને નાશ પણ પ્રગટ છે. તેથી શરીરાવસ્થામાં સંસારમાં આત્મા શરીરથી સર્વથા ભિન્ન નથી પરંતુ કથંચિત્ અભિન્ન છે. તેથી ભૂત અને ભાવિ જ્ઞાતાપણાનું જ્ઞાન હોવાથી અહીં ભૂતજ્ઞાતાને સશરીર અને ભવિષ્ય જ્ઞાતાને ભવ્ય શરીર દ્રવ્ય નિક્ષેપથી ઓળખવામાં આવે છે. જ્ઞાતાપણામાં ઉપાદાન કારણ જેમ અત્યંતર કારણ છે, તેમ બાહ્ય કારણને નિમિત્ત કારણ તરીકે ઓળખાવાય છે. જ્ઞાતાપણુમાં જેટલાં નિમિત્તો કારણે છે તે બધાં દ્રવ્યનિક્ષેપમાં ગણવામાં આવ્યાં છે. અરિહંતાકાર ઉપગમાં નિમિત્ત કારણ તરીકે નામ, સ્થાપનાની જેમ દ્રવ્યને પણ નિમિત્ત માનેલ છે. શરીર સિવાયના જે દ્રવ્યના સંબંધથી અરિહંતાકાર ઉપગ જ્ઞાતાના જ્ઞાનમાં આવે, તે બધા નિમિત્તે કારણે જ્ઞ, ભવ્ય, વ્યતિરિક્તને આગમથી દ્રવ્ય નિક્ષેપમાં ગણેલાં છે. કાર્ય માત્રની ઉત્પત્તિ, ઉપાદાન અને નિમિત્ત ઉભય કારણોનાં સંગથી માનેલી છે. અરિહંતાકાર ઉપયોગ પણ એક કાર્ય છે, તેથી તે કાર્યમાં ઉપાદાન કારણ જેમ આત્માથી કથંચિત અભિન્ન એવું ભૂત અને ભાવિ પર્યાયમાં કારણભૂત વર્તમાન શરીર છે, તેમ નિમિત્ત કારણ તરીકે નામ, સ્થાપના અને અનુપયેગી, પ્રતિયેગી આત્મા અને શરીરથી ભિન્ન સઘળાં કારણોને સમાવેશ થાય છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ સમાપરિયોગ પ૨૭ સમ્યગ્દષ્ટિ જીવ, તે બધાં કારણોને કારણપણે સદહે છે, તેથી તેને દ્રવ્યભાવ સમાપત્તિને લાભ થાય છે. અને સમાપત્તિ જ તીર્થંકર નામકર્મના બંધ અને તીર્થકર નામકર્મના ઉદયનું પરમ કારણ બને છે. | તીર્થકરોના ધ્યાનમાં યાતાની એક્તા જે-જે નિમિત્તો અને ઉપાદાનના કારણથી થતી હોય, તે બધાં નિમિત્ત અને ઉપાદાન કારને સમ્યગ્દષ્ટિ જીવ કારણપણે સહે છે. તેથી તેનું જ્ઞાન સમ્યગૂ બને છે. સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણ સહિત સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ અરિહંતાકાર ઉપગવાળી બનતી હોવાથી સમાપત્તિ સ્વરૂપ છે. એ સમપત્તિ અમુક કાળે જ પ્રાપ્ત થાય અને અમુક કાળે પ્રાપ્ત ન થાય, એવું સમ્યગ્દષ્ટિ છવ માટે બનતું નથી. કારણ કે તેની મન-વચન અને કાયા વડે થતી પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું પ્રણિધાન હોય છે આજ્ઞાપૂર્વકની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ આજ્ઞાકારક શ્રી અરિહંત પરમાત્માનું હદયમાં ધ્યાન વર્તતું હોય છે. એ ધ્યાન, ધ્યાતા અને ધ્યેયની એકતારૂપ હોવાથી સમાપત્તિરૂપ બને છે. તેથી શાસ્ત્રમાં આજ્ઞાપાલનના અધ્યવસાયને જ નિરાશંસ અને નિઃશલ્ય ધર્મપ્રવૃત્તિ તરીકે વખાણવામાં આવેલ છે. આજ્ઞાપાલનને અધ્યવસાય એક બાજુ પિતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે અને બીજી બાજુ આજ્ઞાકારક પરમાત્માનું હૃદયમાં ધ્યાન ધરાવે છે. ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન અશુભ આશ્રવને રોકે છે અને એ રીતે પરમાત્માનું હૃદયમાં થતું અનુસંધાન શુભ સંવર અને નિર્જશનું સાધન બને છે. અશુભ આશ્રવને ત્યાગ, શુભ સંવરનું સેવન અને સકામપણે પરમાત્માના ધ્યાનથી થતી દ્રવ્ય અને ભાવનિર્જરા મુક્તિ માર્ગ બને છે. એ ત્રણેના એકત્ર મિલનથી જીવ સકળ કર્મ નિર્મોક્ષરૂપ મોક્ષને અચિરા-શાશ્વત કળ માટે પ્રાપ્ત કરે છે.” ધર્મના ઉભય લક્ષણ-શુભાવ, સંવર અને નિર્જરા તથા સમ્યગશન, જ્ઞાન અને ચારિત્રને સંગ, આજ્ઞાપાલનના શુભ અધ્યવસાયમાં રહેલો છે. તેથી આજ્ઞા પાલનને શુભ અધ્યવસાય એ જ મેક્ષને પરમ હેતુ છે. સમાપત્તિ સમાપત્તિ એ વિશિષ્ટ ભૂમિકા છે. વિષયની સમાપત્તિ વેગી પુરુષને થયેલી હોય તે પણ ભાવ નામધારી ચિત્તની ઉત્પત્તિ છે. સમાપત્તિ વસ્તુતઃ તે છે, જેમાં ખરેખર સમાનતા-એકતા થાય. આત્માની સમાપત્તિમાં, આત્મા તદ્રુપે પરિણામ પામે છે, માટે એ તારિક સમાપત્તિ છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયા પરમાત્મ-સમાપત્તિ વખતે પરમાત્મ-સ્વરૂપ આત્મા જ પરમાત્માની સાથે એકતા અનુભવે છે. પહેલાં તત્ત્વતા આવે છે, પછી તઃ'જનતા, જે તન્મયતા સ્વરૂપ અને સાધ્ય છે, તે સમાપત્તિ થાય છે. બંનેના આગમથી ભાવ નિક્ષેપમાં સમાવેશ કરી શકાય. નેગમથી અરિહંત સ્વરૂપ જેમને વ્યક્ત થયેલું હાય તે લઈ શકાય. પરટ . નામળમમાંના ના' શબ્દ દેશ નિષેધક અથ માં લઈએ, તા નિજ શુદ્ધાત્મા-શુદ્ધ નિાત્માને લેવામાં સાધક–ખાધક પ્રમાણુ વિચારવાં જોઈએ. ખાદ્ય ઋદ્ધિ આદિને ખાક કરીને, અરિહંત પરમાત્માને દ્રવ્ય, શુષુ, પર્યાયથી જાણવામાં આવે તે માહ લય પામે છે. આત્માને જાણા કે અરિહંતને જાણા, એ બન્ને નિશ્ચય નયથી એકરૂપ છે. ભેદ કે અભેદ અને ઉપાસના આત્મ-સમાપત્તિરૂપ છે. સ્વ કે પર આત્મા સિવાયના વિષયમાં તન્મયતા એ વિષય-સમાપત્તિ છે. જ્યારે સ્વમાં પરમાત્માને જુએ, ત્યારે એ તાત્ત્વિક સમાપત્તિ છે. વિષયની સમાપત્તિ વખતે પણ ચિત્તની તન્મયતા હૈાય છે, પરંતુ એ તન્મયતા વખતે ભાવ નામ ધરાવતા ચિત્તની જ ઉત્પત્તિ હાય છે. જ્યારે આત્માની સમાપત્તિ વખતે વાસ્તવિક ( આત્માની) પરમાત્મ સમાપત્તિ હોય છે. પરમાત્માનું' ધ્યાન–નમન, ભેદોપાસના કે અભેદેપાસના બધું નિશ્ર્ચયમાં લઈ શકાય અને સમાપત્તિમાં પણ ગણાય. વિષય સમાપત્તિ તે ખરેખર સમાપત્તિ જ ન કહેવાય. જેમાં એકતા થવાની શકયતા હોય, તે સમાપત્તિ. જડ-ચેતનની એકતા થવાની શયતા જ નથી, માટે સમાપત્તિમાં વિષય-સમાપત્તિ ન ગણતાં આત્મ-સમાપત્તિ જ ગણવી. શ્રી અરિહ'તના યાતાને આત્મ-સમાપત્તિ કહેવી એ જ ખરાબર છે. શ્રી અરિહંતના જ્ઞાતા એ જુદી વસ્તુ છે અને ધ્યાતા એ જુદી વસ્તુ છે. ધ્યાતામાં ધ્યાન મુખ્ય હોય છે. જયાં સામાન્ય ધર્મના અનુભવ છે, ત્યાં વિશેષના પણ 'ચિત્ અનુભવ હોય છે. એકાંતે સામાન્યને અનુભવ હોતા નથી. સામાન્ય પેાતે પણ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે. નિજાત્મા પણુ સામાન્યમાં ભેગા આવી જાય છે. એ રીતે એને અભેદ ઉપાસના કહેવામાં હરકત નથી. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૐ અર્હ મંત્રનું તાત્પય પર૯ અભેદ ઉપાસનામાં પણ સામાન્ય અને વિશેષ એમ બે ભેદ પડી શકે. મારો આત્મા અરિહંત સ્વરૂપ છે, એવા જ્યારે સ્પષ્ટ ઉલ્લેખ સાથે વિચાર પ્રવાહ હોય, ત્યારે ત્યાં વિશેષ અભેદ્ય ઉપાસના કહેવાય. અગ્નિ એ માણવાનુ' તાવિક પરિણામ નથી, જ્યારે પરમાત્મપણ' એ આત્માનું તાત્ત્વિક પરિણામ છે. આગમથી ભાવ નિક્ષેપમાં તાત્ત્વિક-અતાત્ત્વિક બંને પ્રકારની સમાપત્તિ આવી જાય. ભેદ ઉપાસના, પછી તે ગમે તેવી તન્મયતાવાળી હાય, તે પણ અરિહંત અને હું જુદા છીએ. એવા ભાવવાળી હૈાય ત્યાં સુધી એ અતાત્ત્વિકી સમાપત્તિ છે અને જયારે આત્મામાં અહત્વને જાણે, અનુભવે ત્યારે એ તાત્ત્વિક સમાપત્તિ બને. 卐 ૐ અર્હ મંત્રનું તાત્પર્ય ૐ હૈં, એ મંત્ર આત્ત ધ્યાન, રૌદ્રધ્યાન-નિવારક છે અને ધમ ધ્યાન-શુલખ્યાનકારક છે. ૐ એ પદ વડે ક્રમના વિચાર, રૌદ્રધ્યાનને શકે છે અને અહં પુઃ વડે થતા ધના-આત્મધર્મના વિચાર આત્તધ્યાન નિવારે છે. ધર્મ ધ્યાનના વિચાર, રૌદ્રધ્યાન નિવારક છે. શુક્લયાનના વિચાર, આત્ત ધ્યાન નિવારક છે. ધર્મ ધ્યાનમાં આલેખન તરીકે મુખ્યત્વે કમના વિચાર છે અને લધ્યાનમાં આલંબન તરીકે આત્મતત્ત્વનુ' એકાગ્ર ચિંતન છે. પ'ચપરમેષ્ઠિ વાચક છે. અહુ પ્રથમ પરમેષ્ટિવાચક્ર છે. પરમેષ્ઠિ મંત્ર ધ-શુક્લના વિચાર વડે આ રૌદ્ર વિનાશક છે. વિચાર ધર્મ ધ્યાનને પેાષક છે. આત્મવિચાર શુક્લધ્યાનવધ ક છે. ક્રમ -વિજ્ઞાન વડે નમ્રતા અને આત્મ-વિજ્ઞાન વડે નિભયતા પ્રાપ્ત થાય છે. અણુથી પણુ અણુ બનવું તે નમ્રતાનુ' પ્રતીક છે મહી પણ મહંત થવું, તે નિ યતાનુ પ્રતીક છે. લેાકેાત્તર પુરુષાનાં ચિત્ત-વજ્રથી પણ વધુ કઠાર હાય છે, તે તેમની નિસઁયતાને સૂચવે છે. અને કુસુમ કરતાં વધુ કોમળ હાય છે, તે તેમની નમ્રતાને સૂચવે છે. નમ્રતા ગુણુની પરાકાષ્ઠા નિર્ભયતાને આપે છે અને નિર્ભયતા ગુણુની પરાકાષ્ઠા નમ્રતામાં પરિણમે છે. ૐ હૈં મંત્રનું આ તાત્પય છે. આ. ૬૭ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આકારની માત્રાઓના અ ૐ કાર જ્ર, ૩, મૈં અને અન્ય માત્રાના અનેલેા છે. ત્ર એટલે સત્ત્વગુણ, ૬ એટલે રજો ગુણ, મૈં એટલે તમેગુ. w ( આ અધ માત્રા ) એટલે અધ માત્રાથી ઉત્પન્ન થતા અનુનાસિક ધ્વનિ, આત્માના શુદ્ધ સ્વરૂપના વ્યજ છે. જે અંતમાં ઘંટ નિનાદની જેમ બ્રહ્મમાં લય પામી જાય છે. આ રીતે કુંડલિનીના સાડા ત્રણ માંટા, સાડા ત્રણ માત્રાના સમજવા, તેને અનાહત વાચક પણ કહેવાય છે. આત્મ-ઉત્થાનના પા ૐ કાર પણ ત્રણ માત્રા ભૌતિક અને અર્ધી દિવ્ય માત્રાના બનેલા છે. ત્રણ સૃષ્ટિ, ત્રણ વાણી, ત્રણ અવસ્થા સાથે પણ ત્રણ માત્રાને સંબંધ છે. એ ત્રણથી પર રહેલી અ માત્રા પરમ પદને સૂચવે છે. ૧. સ્થૂલ=દૃશ્યમાન સૃષ્ટિ ‘ અ’ માત્રા રૂપે, ૨. સૂક્ષ્મ=તૈજસ ષ્ટિ ‘૩’ માત્રા રૂપે. . ૩. કારણ=પ્રાજ્ઞ સૃષ્ટિ ‘મ’ માત્રા રૂપે. આ ત્રણે સૃષ્ટિ અને દેહને છેવટે એક માત્ર પરમાત્મ તવમાં લય થાય છે. = વૈખરી વાણી, = = મધ્યમાં વાણી, મૈં = પશ્યન્તી વાણી. આ ત્રણેના લય પરાવાણીમાં થાય છે. અ=જાગૃત અવસ્થા, જી=સ્વાવસ્થા, મ્=સુષુપ્તાવસ્થા. આ ત્રણેના તુરીયાવસ્થામાં લય થાય છે. માટે બિંદુ સંયુક્ત ઓમકારના ધ્યાનમાં નિમગ્ન રહેતા યાગીએ અંતે પરમસ્વરૂપ પામે છે, ત્રિગુણાતીત મનાય છે ત્યારે અધ`માત્રા સ્થિત બિંદુમાં સ્થિર થવાય છે. અને અ'તે પરમપદની પ્રાપ્તિ થાય છે. સમાલ અન સમાËબન એટલે સમ્યકૢ પ્રકારે આલંબન. આલંબન એટલે ધ્યેયમાં ઉપયાગની એકતા. ઉપયાગ એટલે આધરૂપ વ્યાપાર. એકતા એટલે સજાતીય જ્ઞાનની ધારા. સમ્યગ્ આલંબન એટલે આમ્રાય મુજખ વિશ્વાસ બાહુલ્ય સહિત ઉપયોગની ધ્યેયમાં થતી એકતા, અલક્ષ્યને સાધવા માટે પદસ્થ લક્ષ્યનું આલંબન લેવુ" તે સમાલ ખન છે. લક્ષ્મીભાવની ઉપપત્તિ માટે લેવાતું યથાવિધિ આલંબન એ સમાલ ખન છે. આમ્નાય એટલે સંપ્રદાયનું' અનુસરણ, વિશ્વાસ ખાતુલ્ય એટલે મંત્ર, મંત્રપ્રદાતા તથા ગુરુ પંરપરા ઉપર અતૂટ વિશ્વાસ, Page #567 -------------------------------------------------------------------------- ________________ ઓમકારનું ધ્યાન ૫૩૧ સામાયિક દ્વાદશાંગીને સાર થાનગ છે. ધ્યાન ગની સિદ્ધિ માટે મનઃ પ્રાસાદ આવશ્યક છે, મનઃ પ્રાસાદ મૂલત્તર ગુના અનુષ્ઠાન વડે સાથ છે. ધ્યાનયોગનું સાધ્ય આત્મજ્ઞાન છે. શુદ્ધાત્માને લાભ છે. શુદ્ધાત્માને લાભ સમાપત્તિ વડે સાધ્ય છે. સમાપત્તિ શ્રી નવકારના પદે વડે સધાય છે. શ્રી નવકારના પદોમાં રહેલું પદસ્થ દયેય તેમાં ઉપગની એકતા કરવા વડે સહાય છે. એ એકતા સામાયિકના અનુષ્ઠાન વડે સધાય છે. તેથી સામાયિક પણ ચૈતપૂર્વને સાર છે. આત્મસમ-ભાવની ભાવિતતાનું ચરમ બિંદુ સામાયિક વડે સધાય છે. આ કક્ષા, ઉપરના ક્રમે આરાધના કરતાં સાંપડે છે. ક્રમ તૂટે છે તે આરાધના ડહોળાય છે અને ગતિરોધ ઉત્પન્ન થાય છે. તેથી આરાધકે પ્રતિ સમયે અપ્રમત્ત રહેવાને પ્રયત્ન જારી રાખવું જોઈએ. મંત્ર અને મૂર્તિ ભક્તિનું ફળ જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાની અને વિરકતની ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય લાવે તે સહજ છે. મંત્ર તે શબ્દબ્રહરૂપ છે. મૂર્તિ તે પરબ્રહ્મસ્વરૂપ છે. શબ્દબ્રહ્મ તિર્યફ સામાન્યરૂપ અને પરબ્રહ્મ ઊતા સામાન્યરૂપ છે. એકથી ક્રોધ અને બીજાથી કામ હણાય છે. મૂર્તિ અને મંત્રને બતાવનાર ગુરુ છે. ગુરુથી કુબુદ્ધિ-લેભ બુદ્ધિ હણાય છે. ભક્તિ માટે નિરતા અને નિર્વાસના જોઈએ. વાસના જાય એટલે ચિત્ત નિરોધ માટે નિરવૃત્તિ અને વાસનારહિતતા જોઈએ. તે મંત્ર અને મૂર્તિના ધ્યાનથી મળી રહે છે. મંત્રનું ઘર મન છે, મૂર્તિનું ઘર હય છે. મન, મંત્રમય બને, હૃદય, મૂર્તિમય બને એટલે જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્દગમ સ્વાભાવિક બને એટલે વિભાવદશા ભારભૂત બને અને સંસાર છોડવાની તમન્ના પરાકાષ્ઠાએ પહોંચે. # કારનું ધ્યાન » કારનું ધ્યાન એ જ શુભપગ. “ઉપયોનો ઢક્ષામા” જીવનું ઉપગ એ લક્ષણ છે. એ ઉપગ જ્યારે ઓમકાર પરેવાય છે, તેને “સુરતાનું શબ્દમાં પરોવવું.' એમ કેટલાક કહે છે. જેના દર્શન તેને શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનમાં ઉપગને પરવવાની ક્રિયા તરીકે પ્રતિપાદન કરે છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ પ૩૨ આત્મ-ઉત્થાનને પાયો કાર પરમાત્મ વાચક છે. અને પરમાત્મા એ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે. કાર વડે વ્યવહાર નયથી શુદ્ધ-દ્રવ્ય-ગુણ-પર્યાયમય શ્રી પંચ પરમેષ્ઠિનું ધ્યાન થાય છે. ત્યાં નિજત્વ અને જિનવ એક થઈ જાય છે. તેથી એકાર એ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રતીક છે, એમ માનીને તેનું ધ્યાન કરવાથી આત્મા, સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા જેમજેમ વધતી જાય છે, તેમ-તેમ અસંખ્ય-અસંખ્ય કર્મની નિર્જરા દ્વારા જીવ, મેક્ષસુખને અધિકારી થાય છે. એ કારમાં જે નાદ, બિંદુ અને કલાનું ધ્યાન છે, તેને જ નાદ=દ્રવ્ય, બિંદુ-ગુણ અને કલા=પર્યાયનું ધ્યાન કહેવાયું છે. 'इस्वो दहात पापानि, दीर्घः संपत्प्रदोऽव्ययः । अर्धमात्रसमायुक्तः, प्रणवो मोक्षदायकः ॥' ॐकारं बिन्दुसंयुक्तं,, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ નાદ सिद्धो वर्ण समाम्नायः । માતૃકાને દરેક વર્ણ સંકેત નિરપેક્ષ હોવાથી વાચ્યાર્થથી રહિત છે. વાચ ન હોવાથી વાચક પણ નથી. તેથી કેવળ નાદને જ અનુભવ થાય છે. વર્ણને આત્મા નાદ હેવાથી તેના અનુસંધાન વડે સર્વશ્રુતના પારગામી થવાય છે. વર્ણમાલાના ત્રણ ખંડ છે. આ ખંડ ૧૬ સ્વરે ચન્દ્ર મંડલ છે. # ખંડ ૨૫ પશ વ્યંજન સૂર્યમંડલ છે. ૨ ખંડ ૮ ઉમાક્ષર અગ્નિ મંડલ છે. સ્વર શિવવાચક અને વ્યંજને શક્તિવાચક છે. માતૃકા વર્ણ સમૂહને સિદ્ધચક કહે છે. "अकारादि क्षकारान्तानां पंचाशतः सिद्धत्वेन प्रसिद्धानां यश्चक्रं समुदायस्तञ्च सिद्धचक्रम् ।" જ્ઞાન શક્તિની પ્રસારક હોવાથી માતૃકા, આત્માની શાન શક્તિ છે. તેને વણ તનું પણ કહે છે. વણે દેહના સ્થાને છે અને માતૃકારૂપી જ્ઞાનશક્તિ આત્માના સ્થાને છે. એ જ્ઞાનશક્તિને પ્રગટ ઉન્મીલન કરનાર વૈખરી આદિ ચાર પ્રકારની વાણી છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ નાદ ૫૩૩ વૈખરી સ્વયં પ્રાણવૃત્તિરૂપ છે. જ્ઞાનમય તેજનું માતાની જેમ જનન-પાલન-શોધન કરનારા હોવાથી “માતૃકા' કહેવાય છે. આત્માની તે “પરમતિ ” છે. ૧. વૈખરીનું ઉપાદાન સ્થૂલ પ્રાણવૃત્તિ છે મધ્યમાનું ઉપાદાન બુદ્ધિ છે. તે સૂમ પ્રાણમાં રહે છે. તેમાં કમ છે. મધ્યમાને આધાર સૂથમ પ્રાણ છે. વૈખરી અને પશ્યતીની હેવાથી તે “મધ્યમા” છે. ૨. મધ્યમા વાણી-અંતઃ સંક૯પમાન ક્રમ યુક્ત અને જેના વર્ણોની અભિવ્યક્તિ શ્રેત્રગ્રાહ્ય નથી, તેવી હોય છે. ૩ પયંતીવાણુ–સ્વ પ્રકાશા, સંવિક્રૂપા, ક્રમ રહિતા અને વાગ્ય–વાચક વિભાગ ૨હિતા છે. તેમાં દેશ, કાળકૃત કર્મ નથી, છતાં કવિવર્ત શક્તિ તે છે જ, ૪. પરાવાણી તે અષ્ટવર્ગમાં વિભક્ત છે. હૃદયગ્રથિને ભેદ છે, સંશયને છેદે છે અને જ્ઞાનાવરણાદિ કર્મોને ક્ષય કરે છે. દ્રવ્ય-વાણી શબ્દ પુદગલના સમૂહરૂપ છે. પર્યાયવાણી નિનાદ-વનિરૂપ છે. તે સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષરરૂપ વૈખરી છે. ભાવવાણી વ્યક્તિ અને શક્તિરૂપ છે. વ્યક્તિરૂપ મધ્યમાં ઉપગરૂપ છે. વૈકલ્પિક મતિરૂપ છે. શ્રોત્રગ્રાહ્ય વાણનું કારણ છે. શક્તિરૂપ પશ્યની વાણી લબ્ધિરૂપ છે અને વાણીના વેદનને આવરનાર કર્મોના ક્ષપશમરૂપ છે. શ્રુતજ્ઞાન અનંત, અપાર વિસ્તીર્ણ-દૂરવગ્રાહ સ્વયંભૂરમણ સાગરરૂપ છે. છતાં માતૃકાના ધ્યાનથી સુખે પાર પામી શકાય છે. માતૃકાના સદા કાળ અસ્તિત્વ ધરાવે છે, તેથી અનાદિ સંસિદ્ધ છે. તો વળ નામાના ” છે. નમઃ સિદ્ધ. આ મંત્ર અનાદિ સિદ્ધ વર્ણમાળાને નમસ્કારરૂપ છે. માતૃકાને જાપ જપનારને રસાયણદિના સંપૂર્ણ ગુણ મળે છે. કહ્યું છે કે'जापाज्जयेत् क्षयमरोचकमग्निमांद्यम् कुष्ठोदरामकसनश्वसनादि रोगान् ।' સમસ્ત વર્ણમાળાની લિપિ મૂળમાં એક જ છે અને તે બિંદુરૂપ છે. ભૂમિતિના નિયમ મુજબ બિંદુમાંથી રેખા, વૃત્તાદિ બને છે. નમ રિ પ્રfન તેને નિવૃત્તિઃ વૃત્ત=વર્તન-વૃત્તિ, તેનું નિવર્તન પ્રણિપાત વડે થાય છે. “વિત્રતીકં મનો નમઃ” અર્થાત્ નમસ્કાર એ તિરસ્કારનું વિપરીતીકરણ છે. વિપ્રતીય રૂ૫ છે. - તિરસ્કાર માન કષાયમાંથી ઉત્પન્ન થાય છે. નમસ્કાર તેને જેર કરે છે. તે સર્વોત્કૃષ્ટ શુભ વૃત્તિ છે. માન સાથે રહેનારી ક્રોધિવૃત્તિ, લેભવૃત્તિ સર્વને એકી સાથે વિલય કરે છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનેા પાયા મ–માનને જીતનાર નમ-નામ છે. મન વડે ‘નમ’ થાય છે. નામ વડે ‘માન' થાય છે. વિશ્વમન ‘આહું ન્ય’ અને વિશ્વનામ ' વડે સ્વ-મન અને સ્વ-નામને નમાવી શકાય છે. સર્વેક્ષા શવ્વા પામેશ્વરવાળાઃ। ‘અક્ષર' અવિનાશી આત્માનુ નામ છે. ૫૩૪ ૮ એ ’ અક્ષર ભુક્તિ-મુક્તિપ્રદ છે. કામદ માક્ષદ છે, શ્રેયસ–પ્રેયસ પ્રદાતા છે. ‘નમા' અક્ષર, મેાક્ષ અને તેના હેતુ વિનયના પ્રદાતા છે. અ' અક્ષર સર્વનું મૂળ છે, ‘' વ ‘હુ' અક્ષર અવ્યક્ત ધ્વનિ છે. તેના ધ્યાન, ધારણાદિ બીજા વર્ણોની સહાય વિના થઈ શકતાં નથી. તેથી તેને ‘શ્ર’ થી પુરસ્કૃત અને રેક, બિંદુ-લારૂપ પરિકરથી યુક્ત કરવામાં આવે છે. ‘હુ' કારરૂપ અક્ષરનું સદા સ્ફુરણ થતું રહે છે. તેથી તે અક્ષર અવિનાશી કહેવાય છે. તે નિત્યાદિત અને સદા સ્ફુરિત છે. પ્રાણીએના હૃદયેશમાં રહેલા દેવ (આત્મા) એ નાદને સદા સ્વયં ઉચ્ચારતા હૈાય છે. તેથી તે સ્વયંભૂ-સહજ છે. સ્થાનકરણ અ અભિ ઘાતાદિથી પર છે. તેથી તેને અવ્યક્ત ચા અક્ષર કહેવાય છે. એ નાનું પરમ ખીજ છે. સર્વભૂતામાં અવસ્થિત છે, એને જ ‘તત્ત્વ’ કહેવામાં આવે છે. તે સૂક્ષ્મ અને વ્યાપક છે. પ્રાણતત્ત્વના વાચક છે. વૈખરી રૂપે બધાને પ્રત્યક્ષ છે. મધ્યમાદિ સૂક્ષ્મ વાણીરૂપે તેને કોઈક જ યાગી લક્ષિત-અનુસંધિત કરી શકે છે.ઇન્દ્રિયાના વિષયા ત્યાં સુધી જ છે કે, જ્યાં સુધી ચૈાગીનું મન અનાહત નાદ (રૂપ ‘હુ')માં લીન થતું નથી. અનુસ્વાર અને વિસગની જેમ અનુચ્ચા અને અશ્રાવ્ય હોવા છતાં હિંદુ નવકગત અધ ચન્દ્રાદિ પણુ વ છે. તેને કાર' પ્રત્યય લાગતા નથી, છતાં તે વધુ છે અને ધ્વનિ પદથી વ્યવહાય છે. રૈફ, બિંદું, કલા પરિકરથી સહિત ‘હ' કાર દીસ બને છે. મૂલાધારથી ક્રમશઃ ઉધ્વ ગતિ કરતા ‘અ' અક્ષર બુદ્ધ' કહેવાય છે. વધુ માલામાં ‘હુ' ને મહાપ્રાણ કહે છે. મ`ત્રાક્ષરામાં તેને પ્રાણ કહ્યો છે. ‘હુ' ના ઉદય શરીરમાં સર્વત્ર માનવામાં આવ્યા છે. પ્રાણુ, શરીરમાં સર્વાંત્ર છે. તેની સ્ફુટ ઉપલબ્ધિ હૃદયમાં થાય છે. એ પ્રાણના આધારે પ્રાણીઓનું જીવન છે. એ પ્રાણને ‘હુ સ' કહેવામાં આવે છે. જે સહજ રીતે ઊંચે અને નીચે શરીરની નાડીઓમાં વહ્યા કરે છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ નાદ ૫૩૫ પ્રાણુનું સ્વ-સ્થાન “બ્રહ્મરન્દ્ર છે, ત્યાં તે મનની સાથે સ્થિરતા અને લયને પામે છે. તેને મધ્ય નાડીમાં સુષષ્ણામાં સમરસભાવથી સંચાર થતાં જ મનની સ્થિરતા ઉત્પન્ન થાય છે. તે જ્યારે અત્યંત સ્થિર થાય છે, ત્યારે “મન”ની' કહેવાય છે. ઉચ્ચાર વડે સમુચ્ચાર (હવ, દીર્ઘ, હુતાદ્રિ) અને સમુચ્ચાર વડે અનુચ્ચાર્ય (બિંદુ આદિ અવસ્થાઓ) રૂપ અર્થ માત્રા ઉચ્ચારને એગ્ય થાય છે. સૃષ્ટિ બીજ= સાબહિર્મુખગતિ=પરા વૈખરી ખરી. સંહારબીજ=હા-અંતર્મુખગતિ=ખરીથી પરા અનાહત શબ્દનો અનુભવ=અમૃતોપમ. પ્રત્યય-નાદને અભ્યાસ, નાડી શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને ભૂતશુદ્ધિ કરે છે. વૈખરી વાણી વ્યક્ત હોય છે. શબ્દ–અર્થ વચ્ચે ભેદ. મધ્યમા–વ્યક્તાવ્યક્ત. શબ્દ–અર્થ વચ્ચે ભેદભેદ. પયંતી-અવ્યક્ત. શબ્દ–અર્થ વચ્ચે અભેદ. પશુ-પરમ અવ્યક્ત અર્થને સાક્ષાત્કાર. શબ્દને જપાદિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે ત્યારે તે દિવ્ય વાણીમાં પરિણમી, અભિમત અર્થની સિદ્ધિ કરે છે. જ્ઞાનતિથી પ્રભુ પ્રતિમાના દર્શન થાય છે અને અનાહત નાદથી પ્રભુ નામના મંત્રનો જાપ થાય છે. તિદર્શનનું આલંબન શ્રી જિનપ્રતિમા છે અને નાદાનુસંધાનનું આલંબનના મંત્ર છે. મંત્ર વડે નાદ-બિંદ-કલાને પુનઃ પુનઃ અભ્યાસ થાય છે. અને તે અભ્યાસના પ્રભાવે જ્યોતિ ઉત્પન્ન થાય છે. તે ચિન્મય જ્ઞાન જતિ આત્માનું સ્વરૂપ છે. તેની ઉપલબ્ધિ થવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. મંત્ર, નામ સ્વાધ્યાય સ્વરૂપ છે. અને પ્રતિમાનું દર્શન યાન સ્વરૂપ છે. સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી સ્વાધ્યાયને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી આત્મતત્વ પ્રકાશિત થાય છે. આત્મા, નાદ અને જોતિ સ્વરૂપ છે. તેનું પ્રકટીકરણ મંત્ર અને મૂર્તિના અનુક્રમે જાપ અને દયાન વડે સુલભ બને છે. નાદનું આલંબન મંત્ર છે અને જાતિનું આલંબન મૂર્તિ છે. ત્રણ પ્રકારની સૃષ્ટિ છે. સ્કૂલ-, સૂમ-૩, કારણ ત્રણ પ્રકારના ગુણ છે. સવ-, રજસ-૩, તામસ–મુ. ત્રણ પ્રકારની અવસ્થા છે. જાગૃત–સ, સ્વપ્ન-૩, સુષુપ્ત અવસ્થા. ત્રણ પ્રકારની વાણું છે. વૈખરી–બ, મધ્યમા-૩, પયંતી-મુ. Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ આત્મ-ઉત્થાનને પાયે, ત્રણ સુષ્ટિ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા અને ત્રણ વાણી ભૌતિક છે. અર્ધ માત્રા અભૌતિક છે. ભૌતિક અને અન્દ્રિયમાંથી, અભૌતિક અને અતીન્દ્રિયમાં જવા માટે અર્ધમાત્રા સેતુ બને છે. સર્જનમાંથી વિસર્જનમાં જવા માટે, ગુણેમાંથી ત્રિગુણાતીત થવા માટે, તુરીય અને તુરીયાતીત અવસ્થા પામવા માટે તથા “પરા” અને અનાહતમાં જવા માટે અર્ધ માત્રા એ દ્વાર છે. નાદને અવ્યક્ત દવનિ, ઈન્દ્રિયને ઘોંઘાટ શમી ગયા પછી શાન્તભાવે અનુભવાય છે. અહંકાર શમતા પ્રગટતા નમસ્કાર દ્વારા મૂર્તિમાં આત્માનું અમૂર્ત સ્વરૂપ નિરખી શકાય છે. નાદને નેહ, શ્રી નવકારના સતત જાપમાંથી જન્મે છે. પરમ તિ સ્વરૂપના દર્શનની લગની, શ્રી જિનપ્રતિમાના દર્શન-ધ્યાન આદિમાં રમતા વધવાથી પુષ્ટ થાય છે. આમ શ્રી નવકાર અને શ્રી જિનપ્રતિમા જીવમાત્રના કલ્યાણના કારણરૂપ છે, તેનું આલંબન એ જ આપણું લકય હે ! કાયોત્સર્ગને પ્રભાવ ઉપવાસથી ઈન્દ્રિય-જય, મને નિગ્રહ, વાસના ક્ષય અને પ્રાણસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઉપવાસ ત્રણ પ્રકારના છેઃ વાણીને ઉપવાસ તે માને છે. મનને ઉપવાસ તે ધ્યાન છે. શરીરને ઉપવાસ તે આહાર ત્યાગ અને એક સ્થાને સ્થિર આસન છે. શરીરના ઉપવાસથી ઈદ્રિયને જય, મનના ઉપવાસથી મને નિગ્રહ અને વાણીને ઉપવાસથી પ્રાણુનો વિજય થાય છે. કાયેત્સમાં ત્રણ પ્રકારના ઉપવાસને લાભ મળે છે. તેથી કાત્સગની ક્રિયાને શાસ્ત્રમાં અત્યંતર તપને ઉત્કૃષ્ટ એક પ્રકાર કહ્યો છે. આહાર ત્યાગરૂપ ઉપવાસની સાથે જેમાં મન, ધ્યાન અને એક સ્થાન સ્થિર થવાની ક્રિયા થાય છે, તે કાર્યોત્સર્ગને અભ્યાસ પાડવામાં આવે, તે તપને હેતુ જે કર્મક્ષય છે, તે અવશ્ય સિદ્ધ થાય છે. કાયેત્સર્ગ (કાઉસગ) કર્મને આવવાના દ્વાર-મન, વચન અને કાયા તેને નિરોધ કરે છે અને કર્મક્ષયના કારણે ઇન્દ્રિયજય, મને નિગ્રહ અને વાસનાક્ષયનું સેવન થવાની સાથે પ્રાણ સિદ્ધિ જેવું બીજું નામ વીર્યવૃદ્ધિ છે, તેને પણ લાભ મળે છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ અભય-અષ-અખેદ સ્થાન, મન અને ધ્યાન વડે થતે કાયાને ઉત્સર્ગ એ અનુક્રમે દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ અપાવે છે. દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થવાથી પ્રાણશક્તિઓને સંચય થાય છે. પ્રાણ શક્તિઓના આ સંચયનું બીજું નામ સંયમ છે. એ સંયમ સર્વ પ્રકારની સિદ્ધિઓનું બીજ છે. ગદર્શનમાં યાન, ધારણા અને સમાધિ એક જ વિષય ઉપર થાય, ત્યારે તેને સંયમ કહેવામાં આવે છે કાત્સર્ગ વડે થતે સંયમ એ ગદર્શનમાન્ય સંયમથી અધિક છે. કાયેત્સર્ગમાં ધ્યાન, ધારણા અને સમાધિ ઉપરાંત કાયાનું ધૈર્ય, વાણીનું માન પણ અભિપ્રેત છે. જો કે ગિદર્શન પણ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમના અધિકારી યુગના પ્રથમ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારને સિદ્ધ કરનારને જ કહે છે, તે પણ તેમાં તરતમતાઓ રહેલી છે. કાર્યોત્સર્ગમાં તે એ અંગના બધા અંગેનું સેવન અનિવાર્યપણે થતું હોવાથી સંપૂર્ણ ગક્રિયા રૂપ છે. મનસંયમ ઉપરાંત ઈન્દ્રિય જય-સંયમરૂપ પ્રત્યાહાર, આસનજય અને પ્રાણજયરૂપ આસન અને પ્રાણાયામ તથા કાયાના સંયમ વડે યમ નિયમનું પૂર્ણપણે પાલન થાય છે. કાયોત્સર્ગના લાભ કાત્સર્ગથી દેહની અને બુદ્ધિની જડતા દૂર થાય છે. વાત વગેરે ધાતુઓનું વૈષમ્ય દૂર થાય છે, તેથી દેહનું આરોગ્ય વધે છે. બુદ્ધિની જડતા દૂર થવાથી વિચારશક્તિ વિકસે છે. સુખદુઃખ તિતિક્ષા થાય છે. અનુકૂળ-પ્રતિકૂળ સંયોગમાં સમભાવ રાખવાની શક્તિ વધે છે. ભાવના તથા ધ્યાનને અભ્યાસ વધે છે. અતિચાર તથા દોષોનું ચિતન થાય છે. તેથી તેને સહેલાઈથી દૂર કરી શકાય છે, તેમ જ આત્મરતિમાં ઉત્તરત્તર વૃદ્ધિ પણ થાય છે. અભય–અષ–અખેદ “નમો અરિહંતાણં' પદના ધ્યાનથી અભય-અદ્વેષ-અભેદ એ ત્રણ ગુણોની સિદ્ધિ થાય છે. શ્રી અરિહંતના ધ્યાનથી અભય, અદ્વેષ અને અખેદની પ્રાપ્તિ થાય છે. ભય, દ્વેષ, ખેદ વગેરે આત્મશત્રુઓ નાશ પામે છે. શ્રી અરિહંતનું ધ્યાન એ અભેદ નયથી નિજ શુદ્ધાત્માનું સ્થાન છે. તે અભય, અદ્વેષ અને અખેદ આપે છે. આ. ૬૮ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ આત્મ-ઉત્થાનને પાયો અનાત્મામાં આત્મબુદ્ધિ, ભય, દ્વેષ અને ખેદજનક છે, એ જ બુદ્ધિ જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, ત્યારે ભય, હેપ અને ચાલ્યા જાય છે. આત્માનું નિત્યત્વ ભયને હરે છે, શુદ્ધત્વ શ્રેષને હરે છે અને બુદ્ધત્વ એકને હરે છે. આત્મામાં રહેલ સત્યત્વ ભયનું વિરોધી છે, ચૈતન્ય શ્રેષનું વિરોધી છે અને આનંદમયત ખેદનું વિરોધી છે. નામ-રૂપને બાદ કરીને જ્યારે સત, ચિત અને આનંદ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે અભય, અદ્વેષ અને અપેક ગુણ આપોઆપ પ્રગટ થાય છે. અરિહંતને આદિ અકાર, અભય સૂચક છે, જે કાર અપ સૂચક છે અને હકાર અખેદ સૂચક છે. અથવા શ્રી અરિહંત પરમાત્માઓને અભય, અપ અને અમેદ ગુણની પૂર્ણ પ્રાપ્તિ થઈ છે, તેથી તેમનું ધ્યાન પછી, તે ત્રણ ગુણોને પ્રાપ્ત કરાવે છે, અથવા આત્મસ્વરૂપ પોતે જ અભય, અદ્વેષ અને અનેક સ્વરૂપ છે, તેથી અભેદ બુદ્ધિએ થતું આત્માનું ધ્યાન, તે ત્રણ ગુણેને પ્રાપ્ત કરાવે છે. નમે અરિહંતાણં' પદનું નિરતર ધ્યાન કરવામાં આવે તે અભેદાદિ ત્રણ ગુણેની સિદ્ધિ અવશ્ય થાય છે. ભય મડદાલ છે, દ્વેષ ઝેરી છે, ખેદ નપુંસક છે. એ સત્યનું જ્ઞાન અને શાન સર્વ સત્તાધીશ શ્રી અરિહતના સ્મરણ-મનન-ધ્યાનથી પૂતયા પરિણત થાય છે. તે પછી નિજાનંદને અખલિત પ્રવાહ સવ-પરના કર્મમાસિન્યને દેવાને સ્વધર્મ સક્રિયપણે બજાવતે અનુભવાય છે. દયેયનું ધ્યાન આજ્ઞા વિચયાદિમાં દેવાધિદેવની આજ્ઞા એ દયેય છે. અપાયવિચયમાં કષ્ટમય સંસાર એ ધ્યેય છે. વિપાક વિચયમાં કર્મફળ એ ચેય છે અને સંસ્થાના વિચયમાં ચોદ રાજલકનું સ્વરૂપ એ દયેય છે. એ રીતે મૈત્રી ભાવનામાં જીવતું “જીવ” એ બેય છે. પ્રમોદ ભાવનામાં “ગુણાવિકતા એ ધ્યેય છે. કરુણા ભાવનામાં “દુખાધિકત્વ' એ દયેય છે અને માધ્યસ્થ ભાવનામાં “પાપાધિ. કરવ” એ કયેય છે. પિંડસ્થ ધ્યાનમાં પ્રભુજીનું “જીવન” એ ધ્યેય છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ શ્રી ગૌતમસ્વામીજીનું ધ્યાન પદસ્થ ધ્યાનમાં પ્રભુજીનું “નામ” એ કયેય છે. રૂપસ્થ દયાનમાં પ્રભુની “આકૃતિ” એ દયેય છે. અને રૂપાતીત ધ્યાનમાં પ્રભુજીને “શુદ્ધ આત્મા” એ દયેય છે. એ ચારે દયેયમાં એક જ પરમાત્મ તત્ત્વની મુખ્યતા છે. પદસ્થ ધ્યાનમાં ‘પદ” એટલે કૈવલ્યાદિ પદને પામેલા શ્રી તીર્થંકરાદિ અથવા પદ” એટલે આગમાદિની વચન પંક્તિઓ, તેનું ધ્યાન તે પણ પદસ્થ ધ્યાન કહેવાય છે. રૂપાતીત ધ્યાન એ મુખ્યતાએ ધર્મધ્યાન છે અને ગૌણતાએ શુલ ધ્યાન છે. પિંડ એટલે શરીર, પ્રભુજીના જીવ સહિત શરીરના આલંબનથી થતું ધ્યાન, તે પિંડસ્થ ધ્યાન છે અથવા પિંડ એટલે ધ્યાતાનું શરીર તેમાં રહેલું (પિતાના શરીરની અંદર) નાભિ વગેરે સ્થળોએ કમલાદિ ચિંતવી, જે થાન થાય તે પિંડસ્થ દયેયનું દયાન છે. પોતાના શરીરમાં પિતાના આત્માનું અથવા નવપદાદિનું ધ્યાન, તે પણ પિંડસ્થ ધ્યાન છે. સિદ્ધાન્તમાં કહેલાં પવિત્ર પદે કે મંત્રપદનું આલંબન કરીને ધ્યાન કરાય અથવા શ્રી જિનેશ્વરદેવ અને આચાર્યાદિ વગેરે દયેય વસ્તુઓ ઉપર ચિત્તને એકાગ્ર કરાય અર્થાત પઢવાઅરિહંતાદિ પદેને દયેય બનાવીને ધ્યાન કરાય તે પણ પદસ્થ ધ્યાન છે. યાકારે યાતાની પરિણતિ માટે આ સર્વ પ્રકારનાં ધ્યાન, એકસરખાં ઉપકારક છે. મૂળ મુદ્દો, પિતાની સમગ્રતાને આત્મામાં ઢાળવી તે છે. i શ્રી ગૌતમસ્વામીજીનું ધ્યાન શ્રી ગૌતમસ્વામીજીનું સ્થાન, સર્વાભિષ્ટ વસ્તુને આપનાર કહ્યું છે, તેનું કારણ તેમના ધ્યાનનું સ્થાન છે. જે આદરથી–અહોભાવપૂર્વક તેમણે શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન કર્યું હતું, તે ધ્યાનનું ધ્યાન સર્વાભિષ્ટપ્રદ છે. શ્રી અરિહંતનું ધ્યાન તે કવચિત્ અભવ્યને પણ સંભવે છે, પરંતુ શ્રી અરિહંતના ધ્યાનનું ધ્યાન તે નિયમા ભવ્યને જ હોય. શ્રી ગૌતમસ્વામીજીનું ધ્યાન તે શ્રી અરિહંતના ધ્યાનનું ધ્યાન કરનાર જીવનું ધ્યાન છે. પૂર્ણ, શિવંકર, પરમ વિશુદ્ધ પરમાત્માના ધ્યાનનું ધ્યાન, પરિપૂર્ણ શરણાગતિ પછી જન્મે છે. જેને જીવંત ઝળહળાટ શ્રી ગૌતમસ્વામીજીના શ્રી મહાવીરમય જીવનના અણુએ અણુમાં હતે. આવા ધ્યાનની ભૂમિકા, સમર્પણ ગની સાધના સુદઢ થતાં બંધાય છે. ; Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ આત્મ-ઉત્થાનની પાયા પ્રભુનું ધ્યાન પ્રભુનું ધ્યાન કરવુ. એટલે પ્રભુના ધ્યાનનું ધ્યાન કરવુ, એના પરમાથ છે. આત્માનુ' જ્ઞાન કરવુ' એટલે જ્ઞાનનું જ્ઞાન કરવું. વસ્તુ માત્રના જ્ઞાનના જ્ઞાતા આત્મા છે, એમ ઢ કરવું. પ્રભુનું ધ્યાન કરવુ. એટલે પ્રભુના ધ્યાનનું ધ્યાન કરવું. પ્રભુનું ધ્યાન વિશ્વવતી સવજીવા પ્રત્યે વાત્સલ્યવાળુ' છે. અને પેાતાના આત્મામાં પૂણુતાની દૃષ્ટિવાળુ` છે. પ્રભુના ધ્યાનના વિષય–આત્મા દ્રવ્યદૃષ્ટિએ પૂર્ણતાથી ભરેલા છે—એ છે. તેથી પૂર્ણતાનું જ્ઞાન પ્રભુના ધ્યાનમાં નિશ્ચયથી રહેલુ છે, એ જાતનુ' પ્રભુના ધ્યાન વિષયક ધ્યાન કરવું... પ્રભુનું ધ્યાન છે. પ્રભુના ગુણુનું જ્ઞાન અને ધ્યાન એ જ સ`સાર સાગરથી તારનારુ છે. એક તરફ સ્નેહ-ષ્ટિ અને બીજી તરફ પૂર્ણદૃષ્ટિ એ એ ઊઘડતાં જ જીવનમાં પ્રભુતા પ્રગટે છે, જેના પ્રભાવે સંસારના ઉચ્છેદ થયા સિવાય રહેતા નથી. 卐 તત્ત્વ નાદ દૃશ્ય અનિત્ય છે, પર છે, સ`સાર છે, બંધન છે, આવાગમન છે. દૃષ્ટા નિત્ય છે, સ્વ છે, બ્રહ્મ છે, મુક્તિ છે, નિર્વાણુ છે. આ અનુભૂતિ ત્યારે થાય કે જયારે બુદ્ધિ મૌન ધારણ કરે છે, બુદ્ધિ પૂછવાનું જાણે છે, સમાધાન લાવતી નથી. સમાધાન મૌનથી સધાય છે અર્થાત્ ચિત્તની નિસ્તર*ગ સ્થિતિમાં સમાધાન જળવાય છે. સમાધિ અનુભવાય છે. પ્રભુને પાકારવા પડતા નથી, પણ પ્રભુના પાકાર સાંભળવાના હોય છે. બધા અવાજ–નિ બંધ થઈ જાય છે, તે પછી પ્રભુના નાદ ઉપલબ્ધ થાય છે. બધા અવાજ મુખ્યત્વે ઈચ્છાના ઘરના હાય છે એટલે એ અવાજ અધ થતાં નિરીચ્છ પ્રભુને અવાજ સભળાય છે. સમર્પિત થવાની ભાવના જેની પાસે છે અને પેાતાની જાતને મિટાવી દેવાનુ શૂન્ય ખની જવાનું મહાપરાકમ જે દાખવી શકે છે, તે અમૃતજીવન પામી શકે છે, અર્થાત્ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. ધ એ વિસ્મરણ નહિ, જાગૃતિ છે. સ્વની પૂર્ણ જાગૃતિ છે, અહ. ધ મટી જવાથી પૂણ બેધ થાય છે. બધી ક્રિયા શૂન્ય થાય અને એક સાક્ષી ચૈતન્ય અવશેષ રહે, તેનુ નામ સાચી પ્રાથના છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ નાદ ૫૪૧ દીપકમાં માટી અને જતિ બને છે. માટી પર ધ્યાન આપવાથી અંધકાર મળે છે; જ્યોતિ પર ધ્યાન ઠેરવવાથી પ્રકાશ મળે છે. આ જ નિયમ દેહદષ્ટિ અને આત્મદષ્ટિને પણ લાગુ પડે છે. દેહભાવમાં આસક્ત રહે છે તે સંસારમાં રખડે છે. આત્મદષ્ટિવંત શીવ્ર કર્મમુક્ત બને છે. સ્મરણની જ્ઞાનની ઉપલબ્ધિ એ જ પ્રભુની ઉપલબ્ધિ છે. બે અવસ્થાઓ નાદ અને શાંતિ નાદને જેટલું મહિમા છે, તેટલો જ નાદ પછી પથરાતી શાતિને મહિમા છે. જ્યાં કદી કઈ અવાજ પ્રકટ જ ન હય, એવા સ્થળની શાનિ કરતાં, અવાજ પછીની શાતિ અને ખી હોય છે. પહેલાં જ્યાં અવકાશ હોય છે, ત્યાં શબ્દ થયા પછી શબ્દને અવનિ વિલીન થયા પછી મૌન સ્થપાય છે. મૌનમાં આગળ બોલાયેલા શબ્દો અને અવનિ વિના પણ સૂક્ષમ રીતે તરી રહ્યા હોય છે. કોઈ માણસના ચહેરા પરના વિષાદમાં આગળ બનેલી ઘટનાઓની અસર જોઈ શકીએ છીએ. જેમ નાદ શમ્યા પછી એના ધ્વનિ પછીનું મૌન હોય છે, તેમ કવિ નથી હોતે ત્યારે પણ એની કવિતા રહેતી હોય છે. એ કવિતાને મહિમા ઘણું જ હોય છે. ' શબ્દની જેમ ધ્યાન પછીનું મૌન અને ધ્યાન પહેલાંનું મૌન એ બે વચ્ચે ઘણું અંતર છે. ધ્યાન દ્વારા નવપદમય કે પંચપરમેષ્ઠિમય આત્મા બન્યા પછી જે આત્મસ્વરૂપમાં લીનતા આવે છે, તે પહેલાં ન જ આવે–નથી આવતી એ રીતે સામાયિકમય બને આત્મા જે રીતે સામાયિક સ્વરૂપ બને, તે રીતે પહેલાં ન જ બને. જાવા સામા સવા સામાચરણ ગઢે” એ બે સૂત્ર દ્વારા જ સામાયિકને અર્થ એ મળીને આત્મા થાય છે, એમ કહેવું છે. એકલે “નાથા સામાd' નહિ પણ સામાયિક અર્થોની અપેક્ષા રાખીને આત્માને સામાયિક કહેલ છે. તેમ આત્મામાં નવપદ કે પંચપરમેષ્ઠિ–એ નવપદ કે પરમેષ્ઠિપદના ધ્યાનમાં લીન થનારની અપેક્ષાએ સમજવાં, કેવળ આત્મામાં નહિ. નવપદ કે પંચ પરમેષ્ઠિમાં તન્મય બનેલે આત્મા. પિતે નવપદ અને પંચપરમેષ્ઠિમય બને છે અને તે આત્મા મંગળરૂપ બનીને કર્મક્ષય અને પાપક્ષયનો હેતુ બને છે, એમ સમજવું જોઈએ. આ સ્પષ્ટતા એટલા માટે જરૂરી છે કે સાધના દ્વારા સિદ્ધિને સિદ્ધાન્ત કેટલે પ્રમાણભૂત છે, તે બરાબર સમજાઈ જાય અને એકાન્ત નિશ્ચયને દુરાગ્રહ છૂટી જય. Page #578 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ આત્મ–ઉત્થાનને પાયો મંત્ર મંત્ર એટલે ગુહ્યભાષણ. આત્માનું પરમાત્મા સાથે ગુઢભાષણ જે પદોથી થાય તે પદોને મંત્ર કહે છે. ગુહ્ય ભાષણ એટલે અન્ય કોઈની હાજરી વિના, જાહેરાત વિના સ્વસાક્ષીથી “આત્મા–પરમાત્મા છે. આત્મા તત્વથી પરમાત્મા છે. સર્વે જીવાત્મનઃ તાવતઃ પરમાત્મનઃ અથવા દલિતયા પરમાત્મા એવં જીવાત્મા” એ જાતિનું પોતાના આત્મામાં પિતાના શુદ્ધ સ્વરૂપનું મનન, તેને જ “મંત્ર’ એવી સંજ્ઞા આપવામાં આવે છે. પુનઃ પુનઃ તે મંત્રણા-ગુહ્યકથન એ પિતાના સંકેચ-સ્વરૂપને ત્યાગ કરાવી નિઃસીમ સ્વરૂપનું ભાન કરાવે છે અને તે ભાન જેમ-જેમ દેઢ થતું જાય છે, તેમ તેમ સંકલ્પવિકલ્પમાંથી મુક્ત કરી નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ કરાવે છે. આ અવસ્થાને ચિન્માત્ર સમાધિ અથવા સ્વશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે સાચે મંત્ર એક બાજુ દેવ-ગુરુ અને આત્મા તથા બીજી બાજુ મન-પવન અને આત્માનું ઐકય સધાવી આપનાર હોવાથી અંતરાત્મભાવનું સંવેદન કરાવનાર થાય છે. અંતરાત્મભાવ એટલે આત્માની આત્મામાં પ્રતીતિ. આ પ્રતીતિને દેઢ-દેહતર બનાવવા માટે, સત્ય મંત્રોનું આરાધન પરમ સહાયભૂત થાય છે. તેમાં કારણ એ છે કે મંત્રના અક્ષરનું ઉચ્ચારણ પ્રાણની ગતિને નિયમિત કરે છે. પ્રાણની ગતિની નિયમિતતા મનને કાબૂમાં લાવે છે. મનનો કાબૂ આત્માને પ્રભુત્વ અપાવે છે. મંત્રના અર્થોને સંબંધ દેવ અને ગુરુતત્વની સાથે હોય છે. તેથી દેવ અને ગુરુતત્વને બેધ કરાવી શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એ રીતે સમ્યકક્રિયા અને સમ્યક્રૂઝાન વડે મંત્ર અનંત ફળદાયી નીવડે છે. મંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ એ આરાધનાની પ્રથમ શરત છે. આ વિશ્વાસ જ મનને મંત્રમય બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે અને પરમ વિશ્વસનીય આરમતત્વમાં અભેદભાવ પેદા કરે છે. ti મંત્રસિદ્ધિ આમ્નાય, વિશ્વાસબાહુલ્ય અને અન્યભાવ મંત્ર-સિદ્ધિમાં સહકારી કારણે છે. શબ્દ, અર્થ અને પ્રત્યયને પરસ્પર સંબંધ છે. શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે. એને અર્થ દૂર રહેલ પદાર્થ પણ શબ્દના બળથી વિકલ્પરૂપે અર્થાત્ માનસ આકૃતિરૂપે પ્રતીત થાય છે, ઉપસ્થિત થાય છે. પદને પદાર્થની સાથે વાગ્ય-વાચક સબંધ છે. પદના ઉચ્ચારવુ, મ૨ણ કે ધ્યાનથી વાગ્ય પદાર્થની પ્રતીતિ થાય છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ મંત્રસિદ્ધિ ૫૪૩ શબ્દાનુસ ધાનથી અર્થાનુસ ધાન અને અર્થાનુસંધાનથી તરવાનુસ ધાન થાય છે, તવાનુસ'ધાનથી સ્વરૂપાનુસંધાન થાય છે. સભેદ પ્રણિધાનના અર્થ સંબદ્ધ અથવા સંઋિષ ભેદ છે અને તે જ વાચ્યના વાચક્ર વડે સ‘સર્ગ સૂચવે છે. ગુરુ પરપરાગત આચારનું અનુસરણ તે આમ્નાય છે. મંત્ર પ્રદાતા અને મંત્રશક્તિમાં અત્યંત વિશ્વાસ એ વિશ્વાસ બાહુલ્ય છે. ગુરુ, મંત્ર, દેવતામાં એકત્વની ભાવનાને તાત્ત્વિક વિમશ કહેવાય છે. તેથી મંત્ર ચૈતન્ય શીઘ્રપણે પ્રગટે છે. શબ્દમાં અને કહેવાનું સ્વાભાવિક સામર્થ્ય છે અને તે સંકેત મુજબ કહે છે. સ...કેત આમ્નાયને કહે છે. આમ્નાય ગુરુપરંપરાને કહે છે. ગુરુ આપ્તપુરુષ છે. આપ્તતાના કારણે વિશ્વાસ બેસે છે. મંત્રપ્રદાતા ગુરુની શક્તિમાં અને મંત્રના વધુ પદામાં અચિન્ય સામર્થ્ય રહેલું છે, એવી શ્રદ્ધા અને વિશ્વાસ તે વિશ્વાસ બાહુલ્ય છે. બીજું મહાન સહકારીકારણુ અભેદ ભાવના છે. અના પ્રત્યયની સાથે આત્માના અભેદ રહેલા છે અને આત્માની સાથે દેવતા અને ગુરુતત્ત્વના અભેદ રહેલા છે. એ રીતે ઐકયનું ભાવન, આત્મજ્ઞાનનું સાક્ષાત્ કારણ બને છે. મંત્રમાં શબ્દશક્તિ, પુરુષશક્તિ અને પ્રત્યયની સાથે અભેદ બુદ્ધિ જરૂરી છે. શબ્દ, અ, પ્રત્યય અને તે બધાના પુરુષની સાથે અભેદ મળીને પેાતાનું કાર્ય કરે છે. મંત્રજાપના અભ્યાસથી રજો-તમા મળ દૂર થાય છે. ઈડા–પિંગળા થ‘ભી જાય છે. સુષુમ્હા ખૂલે છે. પ્રાણ શક્તિની સહાયથી શુદ્ધ થયેલ મત્રશક્તિ ઊર્ધ્વગમન કરે છે. આ અવસ્થામાં અનાહતનાદના અનુભવના પ્રારંભ થાય છે. તેને મંત્ર ચૈતન્યના ઉન્મેષ થયેા કહેવાય છે. મંત્ર ચૈતન્ય એટલે પ્રાણમય નાદશક્તિના આવિર્ભાવ. નાદાન્તના ભેદન પછી દેહાત્મભાવ સવથા નાશ પામે છે. તેથી આત્માની મહાન શક્તિઓના અનુભવ થાય છે. મંત્રસિદ્ધિના આ કારણેાનું સ્વરૂપ જાણી, સમજી, સ્વીકારી, તે પ્રમાણે વર્તવાની ભલામણુ છે. પ્રત્યેક કારણ એના સ્થાને એકસરખુ* ઉપકારી છે એમ સમજીને તેના ઉપયોગ કરવામાં વિવેક દાખવવા જોઈએ. 卐 Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ આત્મ-ઉત્થાનને પાયે મંત્રયોગ શબ્દમાં સુરતા પરોવવી. શ્રુતે પગને ભાવસંવર અને બહુ નિશદિ ગુણવાળ માન. શ્રુતે પગ બહુ મૂલ્યવાન છે. તેને હેતુ એ છે, કે શ્રુતદ્વારા શ્રુતને કહેનારા વીતરાગ પુરુષમાં સુરતા પરોવાય છે. દા.ત. સર્વ શ્રતને સાર શ્રી નવકાર છે. નવકારરૂપી સારભૂતકૃતમાં જ્યારે સુરતા ઉપગ પરોવાય છે, ત્યારે તે દ્વારા શ્રુતને કહેનારા સર્વજ્ઞ પુરુષમાં ચિત્તવૃત્તિ જોડાય છે. સર્વજ્ઞત્વ આત્મતત્વ છે. એટલે આત્મામાં ઉપયોગ જોડાય છે. નવકાર દ્વારા સર્વસ, સર્વદર્શી શુદ્ધાત્મતત્વને નમસ્કાર થાય છે. તે શ્રુત દ્વારા શ્રુતને પ્રકાશિત કરનાર સવાર પુરુષમાં ચિત્તવૃત્તિ પરેવાય છે. | શ્રી નવકારમાં નમનીય–નમસ્કાર્ય અને કથનીય આત્મતત્વ બંને શુદ્ધ સ્વરૂપી હોવાથી તેમાં ચિત્તવૃત્તિને ઉપયોગ, તે સંવર અને નિર્જરાને હેતુ બને છે. શ્રુતપગ એ સમયમાં દોરો પરોવવાની ક્રિયારૂપ છે. અહી સેય તે આત્મા છે, દોરે તે શ્રત છે અને તેમાં ઉપગ તે સેયમાં દોરે પવવાની ક્રિયારૂપ છે. એકાગ્ર ઉપગ વડે તે કાર્ય સિદ્ધ થાય છે. શ્રુતશબ્દ જ્ઞાનવાચક છે અને જ્યાં હોય ત્યાં જ્ઞાતા અને રેય પણ હોય જ છે. જ્ઞાતા શ્રુતપયેગવંત જીવ છે અને સેય શ્રુત પ્રકાશમય શુદ્ધાત્મતત્તવ છે. શુદ્ધાત્મતત્વને વિષે ઉપયોગ તે સર્વ સિદ્ધિનું કારણ છે. તે જ સમાપત્તિ છે. નિર્વાણ ફલપ્રદ ગીમાતાની ઉપમા તેને ઘટે છે. મૃત શબ્દ વડે કહેનારને બંધ થાય છે અને સાંભળનારની પણ ઉપસ્થિતિ થાય છે તથા કથનીય તાવ તરફ પણ વૃત્તિ ખેંચાય છે. શ્રુતના કહેનાર આદ્ય પુરૂષ સર્વજ્ઞ અને સર્વદશ છે, કૃતને સાંભળનાર સર્વરતાને અથ જીવ છે અને શ્રત વડે કથનીય તત્વ સાક્ષાત્ યા પરંપરાએ શુદ્ધાત્મતત્તવ છે. સર્વનું જ્ઞાન શબ્દ વડે અભિવ્યક્ત થયેલું છે. શબ્દ એ સૂત્ર છે, તેમાં પરેવાયેલ આત્મા તે સેય છે અને તેને વિષે ઉપગ તે સોયની સાથે ડેરાની એકતાની અનુભૂતિ કરનાર અને વ્યાપાર છે. શ્રી નવકારરૂપી સૂત્રમાં ઉપગ તે શબ્દમાં સુરતાને પરવવાની ક્રિયા છે. શબ્દ એટલે કથક અને કથનીય શુદ્ધ આત્મતત્તવ, તેને વિષે મનનું વિલીનીકરણ તે સુરત શબ્દ છે. તેને જ મંત્રગ કહેવાય છે. શાના મનન વડે આત્માનું ત્રાણ થાય છે, માટે તે મંત્ર છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ અને મંત્ર ૫૪૫ સુરતા થતાં આત્માની સુરત પમાય છે, વિરકતતા સહજ બને છે, અન્યત્ર નામ માત્ર રતિ રહેતી નથી. એટલે સર્વ વિરતિનાં પરિણામ જાગે છે. સુરતાનું અંજન એટલે શ્રી નવકારનું સમરણ-શરણ મનનયાન. જ્યારે જગતને કોઈ પદાર્થ આપણને અજી ન શકે ત્યારે માનવું કે આપણને સુરતા લાગુ પડી છે. વાત્મસત્તા પ્રાપ્ત થઈ છે. મૂર્તિ અને મંત્ર સઘળાં દુઃખનું મૂળ જે આત્મ-અજ્ઞાન અને સઘળાં સુખનું મૂળ જે આત્મજ્ઞાન, તે અનુક્રમે ટાળવા અને આપવા માટે જ જિનભૂતિ અને જિન-આગમનનું અસ્તિત્વ છે. આગમથી આત્મ-અજ્ઞાન ટળે છે. મૂર્તિથી આત્મજ્ઞાન મળે છે. આગમના ઉપદેશક શ્રી તીર્થકર, ગણધરે છે. તેથી શ્રી તીર્થકર, ગણધરોનું અસ્તિત્વ પણ આત્મજ્ઞાન માટે છે. શ્રી તીર્થકર, ગણધરોની ઉત્પત્તિ પણ સિદ્ધપણાનું અસ્તિત્વ છે, તેથી છે. સિદ્ધગતિને માર્ગ બતાવવા માટે અને સિદ્ધગતિ પામવા માટે જ તેમને પ્રકાશ છે. તેથી પરંપરાએ સિદ્ધ પરમાત્મા જ સવને ઉપકારક છે. સિદ્ધ પરમાત્મા અનાદિ અનંત છે અને તેમનું અસ્તિત્વ જીવોને નિગદમાંથી બહાર કાઢવાથી માંડીને સિદ્ધ પદ સુધી પહોંચાડવા માટે સતત ક્રિયાશીલ છે. અદિયપદ હોવા છતાં, ક્રિયામાત્રનું પ્રયજક સિદ્ધ પદ છે, એ એક કોયડો છે. બધાને હેતુ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન થવાના વિવિધ ઉપાયે અને વિવિધ કારણોને સંગ્રહ તે જૈનશાસન છે. તેમાં મૂર્તિ અને મંત્ર મુખ્ય છે. શીધ્રપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં તે સર્વોત્તમ સાધન છે. કેમ કે તે બંનેમાં આત્મજ્ઞાની મહાપુરુષોનું પૂજન, સ્મર, ધ્યાન અને તે દ્વારા આત્મજ્ઞાનની સિદ્ધિ રહેલી છે. આગમ આપ્તવચનરૂપ છે. તે બંનેના મહત્વને બતાવે છે અને ચતુર્વિધ શ્રી સંઘમાં ઉપદેશ દ્વારા એકવાક્યતા જાળવી રાખે છે. યોગના અંગ પદસ્થ ધ્યાનનું મૂળ, મંત્ર છે. રૂપસ્થ યાનનું મૂળ મૂર્તિ છે. મંત્ર જિલ્લાથી જપાય છે. મૂતિ ચક્ષુથી જોવાય છે. જિહા દ્વારા થતાં મંત્રજાપ વડે અને ચક્ષુ દ્વારા થતાં મૂર્તિનાં દર્શન વડે ગનાં આઠે અંગેનું સેવન થાય છે. આ ૬૯ Page #582 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયા પ્રથમનાં પાંચ અંગ બહિરંગ સાધન છે. પછીનાં ત્રણ અંગ અતર`ગ સાધન છે. બહિર`ગ સાધનરૂપ બાહ્ય સયમ એ ઇન્દ્રિયાના અને પરપરાએ પ્રાણુ અને દેહના સંયમ છે. ૫૪૬ અંતરંગ સાધનરૂપ અંતરંગ સયમ એ મન અને પર પરાએ બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપર સયમ છે. મહિરિન્દ્રિયના સયમ જેમ સયમ છે, તેમ મનઃ-સયમ પશુ સ યમ' શબ્દ વાગ્ય છે. ખાદ્યાભ્યતર ઉભય સયમની સામગ્રી પૂરી પાડવાનું સામર્થ્ય મૂર્તિ અને મંત્રમાં રહેલુ છે. મૂર્તિમાં શુદ્ધ આત્મદ્રવ્યનુ' મૂર્ત સ્વરૂપ ભગવાનની મૂર્તિ એ શુદ્ધ આત્મદ્રવ્યનું જ મૂર્ત સ્વરૂપ છે. સૂતિ તે સ્થાપના છે. આત્મદ્રવ્ય એ સાક્ષાત્ પરમાત્મા છે. પર્યાયને ગૌણ બનાવીને, આત્મદ્રવ્ય તરફ જ્યારે ષ્ટિ વાળવામાં આવે, ત્યારે તે આત્મદ્રવ્ય સિદ્ધ પરમાત્માનુ` હ। કે સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવાત્માનું', હા, અને સમાન છે. ભગવાનની મૂર્તિમાં સિદ્ધ પરમાત્મા સદેશ પેાતાનુ' આત્મદ્રવ્ય છે, એવા નિશ્ચય જેઓને થયેલા છે તેવા પ`ચ મહાવ્રતધારી આચાર્ય પદ પ "ત પહોંચેલા મહાપુરુષા દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા કરાવાય છે, તેથી સિદ્ધ સદેશ શુદ્ધ આત્મ‰ન્યનાં નિર'તર ઇન કરવા માટે તે મૂર્તિ ભવ્ય જીવાને પરમ આલંબન પૂરું પાડે છે. પ્રતિષ્ઠિત મૂર્તિના દર્શન, વંદન, પૂજન વિનયાદિ વડે દક, વંક, પૂજકાદિ સ્વશુદ્ધાત્માનાં દર્શન, વંદન, પૂજન કરે છે, જેનું પરિણામ આત્મદ્રવ્યની સાથે એકત્વની અનુભૂતિમાં પરિણમે છે; જે મુમુક્ષુમાત્રનુ' પરમ ધ્યેય છે. ભગવાનની મૂર્તિનાં દર્શનમાં ચતુર્વિધ શ્રી સંઘના શુદ્ધ આત્મદ્રવ્યનાં દર્શન થાય છે, કેમ કે, ચતુર્વિધ શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિ, શ્રી જિનેશ્વરદેવના દર્શીનના નિયમવાળી હાય છે અને એ ધ્રુવના દર્શનમાં પેાતાના પાપના નાશ અને મંગળના લાભ માને છે. પાપને નાશ થવાથી સમ્યગ્દર્શનના લાભ થાય છે, તે જ મ`ગળના લાભ છે. સમ્યગ્દર્શન એટલે સ્વ-સ્વરૂપનું' ચથા દ'ન આત્માનું શુદ્ધ સ્વરૂપ તેના દ્રવ્યમાં છુપાયેલું છે. તે દ્રવ્ય સર્વ જીવામાં રહેલુ છે; તેના અજ્ઞાનના પ્રભાવે જ સંસાર અને તેના જ્ઞાનના પ્રભાવે જ મેાક્ષ છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ મૂર્તિ અને મંત્ર સંસાર અને મોક્ષ, પુણ્ય અને પાપ, સુખ અને દુઃખ એ બધું આત્માન અને આત્મજ્ઞાનનું જ ફળ છે શુદ્ધ આત્માનું જ્ઞાન દ્રવ્યરૂપે એક છે, તેનું સ્થાપન મૂર્તિમાં થયેલું હોય છે. તેથી મતિના દર્શનમાં સમગ્ર વિશ્વના શુદ્ધાત્મ-દ્રવ્યનું દર્શન થાય છે. એ દર્શન રાગદ્વેષરૂપી મળને નાશ કરી શુદ્ધ સ્વરૂપની અભિવ્યક્તિ કરે છે. મૂર્તિને દર્શનમાં સ્વરૂપનાં દર્શન છે. સ્વરૂપની સાથે એકત્વની અનુભૂતિને ભાવ મૂર્તિમાં આરોપિત કરેલ છે. તે આરેપ એ અદાપ છે. અભેદારે ૫ એટલે એકતાની અનુભૂતિને ભાવ, તેનું મૂર્ત સ્વરૂપ તે મૂર્તિ. શખમાં જેમ સંકેતગ્રહ શબ્દધનું કારણ છે, તેમ મૂર્તિમાં અભેદારપ એ ઉપાસનાનું બીજ છે. પ્રતિષ્ઠાવિધિ અને પ્રતિષ્ઠાકારક મૂર્તિમાં પ્રતિષ્ઠાકારકને પરમાત્મવિષયક સ્વ–આત્માનો અભેદભાવ આરેપિત થાય છે, તેથી મૂતિ તે અભેદભાવના વિષયભૂત પરમાત્માનું સમરણ કરાવે છે. આરોપમાં નિમિત્ત અને પ્રજન જેવાં જરૂરી છે. નિમિત્ત સદશાકાર છે અને પ્રયજન પરમાત્માની ઉપાસના, ધ્યાનાદિ છે. કાષ્ઠ યા પાષાણની મૂર્તિમાં પરમાત્મા સદશ આકૃતિ હોવાથી તેમાં આપ સહજ બને છે. નિરાલંબનમાં પ્રવૃત્તિ કરવા માટે આલંબન આવશયક છે. મૂર્તિ તે આલંબન પૂરું પાડે છે. પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિના દર્શનથી, પરમાત્મવિષયક સ્વ–આત્માને અભેદ મત સ્વરૂપ ધારણ કરે છે. અમૃત ભાવનું મૃત મૂર્તિમાં સ્થાપન અને મૂર્તિના દર્શનાદિ વડે અમૂર્ત ભાવનું ભાવન, એ રીતે પરસ્પર કાર્યકારણ ભાવ છે. મૂર્તિમાં પ્રતિષ્ઠાકારક ભાવાચાર્યની સમાપત્તિનું સ્થાપન થાય છે. સમાપત્તિવિષયક ભાવનું આરોપણ થાય છે, તેથી તે મૂર્તિના દર્શનથી વ્યુત્પન સમ્યગદષ્ટિને સમાપત્તિનું દર્શન થાય છે. અને વ્યુત્પન્નને પ્રતિષ્ઠાનું પ્રત્યભિજ્ઞાન થાય છે. એટલે કે આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે, એવું જ્ઞાન થવાથી દર્શકને પ્રતિષ્ઠાવિધિ તથા પ્રતિષ્ઠાકારક આચાર્યનું સ્મરણ થાય છે. પ્રતિષ્ઠાવિધિ, એ પ્રવર્તકતા સંબંધથી પરમાત્માનું જ્ઞાન કરાવે છે અને આચાર્યનું જ્ઞાન કરાવે છે અને આચાર્યનું સ્મરણ એ તેમણે સ્થાપેલા ભાવનું સ્મરણ કરાવે છે. ઉભયમાં પરમાત્માનું સ્મરણ અનુસૂત હોવાથી પરમાત્મા સદશ આત્માનું સ્મરણ થાય છે, એ સ્મરણ પરંપરાએ મુક્તિહેતુક બને છે અને સાક્ષાત્ ધર્મનું કારણું થાય છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ આત્મ-ઉત્થાનને પાયો મૂતથી અમૂર્ત તરફ મંત્ર, મૂતિ અને પૂજા એ ઉપાસનાની મુખ્ય ત્રણ સાધન છે. મંત્રમાં વર્ણની પ્રધાનતા છે. મૂર્તિમાં આકારની પ્રધાનતા છે અને એ વડે જે પરમ તત્વની ઉપાસના થાય છે, તેનું નામ પૂજા છે.. . પૂજા, સકાર, સન્માન એ બધા એકાર્થક છે અને ભક્તિ-બહુમાનના ઉત્પાદક છે. ભક્તિ એ બાહા પ્રતિપત્તિ છે અને બહુમાન એ આંતરપ્રીતિ છે. બાહ્ય પ્રતિપત્તિ, આંતરપ્રીતિની ઉત્પાદક છે અને આંતરપ્રીતિ બાહ્ય પ્રતિપત્તિની પ્રેરક છે. બાહ્ય અને આંતર એ દ્રવ્ય અને ભાવની જેમ પરસ્પર સંબંધિત છે. દ્રવ્ય એ કારણ છે અને ભાવ એ કાર્ય છે. એ મુજબ બાહ્ય એ કારણ અને આંતર એ કાર્ય છે. એવી જ રીતે ભાવ એ કારણ અને દ્રવ્ય એ કાર્ય તથા આંતર ભાવ એ કારણ અને બાહ્ય ક્રિયા એ કાર્ય, એમ પરસ્પર એક-બીજા કાર્યકારણરૂપે પ્રવર્તે છે. મનુષ્યને અંતર્મુખ થવા માટે આંતર તરફ લઈ જનારાં પ્રતીકે, સાધન અને બાહ્ય વસ્તુઓ પરમ નિમિત્ત બને છે. એ નિમિત્તો દ્વારા આંતરિક પ્રદેશમાં જવાનું થાય છે, તેથી તેને સાલંબન ધ્યાન પણ કહે છે. મૂર્તથી અમૂર્ત તરફ, સાલંબનથી નિરાલંબન તરફ, દ્રવ્યથી ભાવ તરફ, સ્થૂલથી સૂવમ તરફ એ કમ છે. પ્રમત્ત અવસ્થા પર્યત આલંબન અનિવાર્ય છે. પગથિયાના આલંબનથી જ મેડા ઉપર જવાય છે, દેરડાના ટેકાથી ઊંચે ચડાય છે, એ નિયમ આંતરિક સાધનાને પણ લાગુ પડે છે. એટલા માટે જ કહ્યું છે કે, મr૪નામૂa-~-- I ध्यानाधारोहणाभ्रंश योगिनां नापजायते ॥१॥ મંત્ર, મૂર્તિ અને પૂજા મંત્ર એ વણેને સમૂહ છે. મૂતિ એ આકૃતિરૂપ હોવાથી યંત્ર સ્વરૂપ છે. મંત્રનો જાપ, યંત્રનું ધ્યાન અને તે બે વડે ઈષ્ટની પૂજા એ તંત્રનું સાધન છે. નવ પ્રકારની ભક્તિમાં, પ્રથમની ત્રણ ભક્તિ મંત્ર દ્વારા થાય છે. પછીની ત્રણ મૂતિ દ્વારા થાય છે અને છેલ્લી ત્રણ ભક્તિ સાક્ષાત્ ભગવાનની પૂર્વાપર અવસ્થા દ્વારા થાય છે. પ્રથમ ત્રણ ભક્તિના નામ શ્રવણ, સ્મરણ અને કેતન છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ મૂતિ, મંત્ર અને પૂજા પછીની ત્રણનાં નામ વંદન, પૂજન અને અર્ચન છે. છેલ્લી ત્રણનાં નામ દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એ ચાર નિક્ષેપ વડે શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતની નવ પ્રકારે થતી ભક્તિ એ મુક્તિનું સાધન છે. મંત્ર નામ સ્વરૂપ છે. મૂર્તિ યંત્ર સવરૂપ છે. દ્રવ્ય એ સિદ્ધ અને સાધક અવસ્થા છે તથા ભાવ એ વિદ્યમાન ઉપકાર કરનારી સાક્ષાત્ અવસ્થા છે. શ્રી અરિહંત ભગવંતની મૂર્તિ, પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન, પૂજન, વંદનાદિ કરવા માટેનું આલંબન પૂરું પાડે છે. શ્રી અરિહંત ભગવાનને મંત્ર– “નમે અરિહંતાણું”—પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપનું સ્મરણ, ચિંતન, ધ્યાન કરવા માટેની સામગ્રી પૂરી પાડે છે. મંત્ર-મરણ, મનન, કીર્તન માટે થાય છે. મૂર્તિ–વંદન, પૂજન, અર્ચન માટે છે. મંત્ર અને મૂર્તિ, નામ અને રૂપ દ્વારા શુદ્ધ સ્વરૂપની ભક્તિનું સાધન બને છે. ભક્તિ દ્વારા એકતાની અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ જ સર્વ ક્રિયાઓ અને સાધનાઓનું અંતિમ ફળ છે. મૂર્તિમાં પ્રણિધાન સાધુ અને શ્રાવકની સમાચારમાં, પ્રતિષ્ઠિત મૂર્તિનાં દર્શન કરતી વખતે ચતુર્વિધ શ્રી સંઘનું પ્રણિધાન કરવા માટે વિધાન છે. તેને અર્થ, ચતુર્વિધ શ્રી સંઘની સમાપત્તિનાં દર્શન કરવાનું વિધાન છે. ચતુર્વિધ શ્રી સંધની પ્રભુસ્મૃતિમાં સમાપત્તિ સ્થાપેલી છે. તેનું દર્શન કરવાથી ચતુર્વિધ શ્રી સંઘનો આત્મભાવ વિકસિત થાય છે, સમાપત્તિમાં દઢતા પેદા થાય છે, પરમાત્મા તુલ્ય આત્મભાવની શ્રદ્ધા સુદઢ બને છે, આત્મધ્યાનની ક્રિયામાં પ્રત્યાહન મળે છે. તેથી મિથ્યાત્વરૂપી મળ નાશ પામે છે, બહિરાત્મભાવને વિલય થાય છે, અંતરાત્મભાવ જાગે છે; આત્મામાં પરમાત્મભાવનું ભાવન થાય છે. તેથી પ્રતિષ્ઠિત મૂર્તિનું દર્શન, પૂજન અવશ્ય કર્તવ્ય છે. પ્રતિષ્ઠિત મૂતિ, એક દિવસ પણ અપૂજ ન રહે તેની કાળજી શ્રી સંધ રાખે ખે છે, તેની પાછળ કારણ શ્રી સંઘની સમાપત્તિ તેમાં સ્થાપિત થયેલી છે, તે છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ આત્મઉત્થાનને પાયે, જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે, તે મૂર્તિમાં ચતુર્વિધ શ્રી સંઘની સમાપત્તિ રહેલી છે, તેથી પ્રતિષ્ઠિત મૂર્તિનાં દર્શન કરતી વખતે ચતુવિધ શ્રી સંઘને શુદ્ધ આત્માનાં દર્શન થાય છે, તેનું નામ ચતુર્વિધ શ્રી સંઘનું પ્રણિધાન છે. મંત્રમાં પ્રણિધાન મૂર્તિમાં જેમ ચતુવિધ શ્રી સંઘની સમાપત્તિને અભેદ આરોપ છે, તેમ મંત્રમાં સર્વ સમ્યગદષ્ટિને શુદ્ધ આત્મા વાચ્ય બને છે, તેથી મંત્રનું સ્મરણ, સર્વ સમ્યગદષ્ટિ આત્માના શુદ્ધ આત્માનું સ્મરણ છે. કેમ કે મંત્રનું મંત્રત્વ સમાપત્તિ નિરૂપક વાગ્યના આલંબનત્વમાં રહેલું છે. મંત્ર એ સર્વ સમ્યગદષ્ટિ જીવની સમાપત્તિના વિષયભૂત પરમાત્માના સ્મરણનું આલંબન છે. તેથી મંત્રના સ્મરણ વખત કેવળ શબ્દનું ઉચ્ચારણ નથી, કિન્તુ શબ્દ વાચ્ય સમાપત્તિ-અંગભૂત-પરમાત્માનું સ્મરણ થાય છે. સર્વ સમ્યગદષ્ટિ જેના વિશુદ્ધ આત્મા સાથે પોતાના અંતરાત્માનું ગુહ્ય સંભાષણ થાય છે તેથી પરસ્પર ધર્મસ્નેહ વધે છે. એનું જ નામ મંત્ર-ચૈતન્યની જાગૃતિ જણાય છે અને એ જ તત્વથી મંત્રનું મંત્રત્વ છે. ચતુર્વિધ શ્રી સંઘની વતી પ્રણિધાન પ્રતિષ્ઠિત પ્રતિમામાં તાવિક પ્રતિષ્ઠાને ઉપચાર કરવામાં આવ્યા છે. તાવિક પ્રતિષ્ઠા એટલે મુક્તિગત પરમાત્માનું રૂપ પિતાના આત્મામાં છે, તેથી પિતે જ પરમાત્મ સ્વરૂપ છે એવી ભાવના. આ ભાવના જેએના હૃદયમાં સ્થિર થયેલી છે, તેવા ગુણવંત આચાર્ય દ્વારા તે ભાવને ઉપચાર, જિનેક્ત વિધિ-વિધાન દ્વારા, પ્રતિમામાં કરવામાં આવે છે. તેને ઔપચારિક પ્રતિષ્ઠા કહેલી છે. તે પ્રતિષ્ઠાથી પ્રતિષ્ઠિત મૂતિનાં જ દર્શન-પૂજનાદિ વિહિત થયેલાં છે, તેથી દશક-પૂજાતિને પ્રતિષ્ઠિત મૂર્તિના દર્શન-પૂજનાદિથી તાત્વિક પ્રતિષ્ઠાનાં સ્મરણાદિ થાય છે. - આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે, એવી પ્રત્યભિજ્ઞા વડે ચતુવિધ શ્રી સંઘ, મૂર્તિનાં દર્શન પૂજન કરે છે, તેને અર્થ ચતુવિધ શ્રી સંઘ વતી પ્રતિષ્ઠિત થયેલ તેમના આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શનાદિ કરે છે, તેને લાભ ચતુર્વિધ શ્રી સંઘને નિરંતર મળે છે. અર્થાત્ બધાની આત્મજાગૃતિ કાયમ રહે છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ મંગ, મતિ અને આના ૫૫૧ પૂજા વખતે પ્રણિધાન મતિના દર્શન વખતે ચતુર્વિધ શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિ, ચતુર્વિધ શ્રી સંઘ વતી દર્શનાદિ કરે છે તેને લાભ ચતુવિધ શ્રી સંઘને નિરંતર મળે છે. તેનું કારણ અમારા વતી દર્શનાદિ કરજે” એવી પરસ્પરને કહેવાની સમાચારી સાધુ શ્રાવકની કહેલી છે. એ સમાચારના બળથી સાધુ-શ્રાવકના શુદ્ધ આત્માનું પ્રણિધાન દર્શનાદિ વડે નિત્ય થતું હોય છે. તેનાથી ચતુવિધ શ્રી સંઘનું સૌભાગ્ય વધતું રહે છે. ભાવઆરોગ્ય, ધતિ, મતિ, કીતિ, બુદ્ધિ, લક્ષમી, મેધાદિની નિત્ય વૃદ્ધિ થાય છે. પુત્ર, મિત્ર, ગોત્ર, કલત્ર અને સર્વત્ર લેકમાં શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ થયા કરે છે. શાતિ એટલે કલેશની નિવૃત્તિ, તુષ્ટિ એટલે સંતોષવૃત્તિ, પુષ્ટિ એટલે સંતાદિજનિત સુખની વૃદ્ધિ. પ્રતિષ્ઠિત મૂર્તિની પૂજાનું આ મહત્વ હેવાથી પ્રતિષ્ઠા મહોત્સવાહિની ઉજવણીમાં ઉલાસની વૃદ્ધિ સ્વાભાવિક બને છે. સર્વના સુખની વૃદ્ધિ થાય તેવા અનુષ્ઠાનમાં પ્રસન્નતા વધે જ. મંત્ર, મૂતિ અને આજ્ઞા શબ્દ વડે વ્યક્ત થતે અભેદ તે મંત્ર છે. સ્થાપના (આકૃતિ) વડે અભિવ્યક્ત થતે અભેદ કે મૂર્તિ છે. આજ્ઞાપાલન વડે પ્રગટતે અભેદ તે આજ્ઞા–આપ્તવચનનું અનુસરણ છે. એકમાં વાગ્ય–વાચક સંબંધ, બીજામાં સ્થાપ્ય–સ્થાપક સંબંધ અને ત્રીજામાં કાર્યકારક સંબંધ પ્રધાનપણે પિતાનું કાર્ય કરે છે. મંત્રમાં સકળ શ્રી સંઘની સમાપત્તિ વાચક્તા સંબંધથી રહેલી છે. મૂર્તિમાં તે જ સમાપત્તિ સ્થાપકતા સંબંધથી રહેલી છે અને આપ્તવચનમાં તે સમાપત્તિ, કારણના સંબંધથી રહેલી છે. સ્વ-નિરૂપક વાગ્યાલંબન સંબંધથી સમાપત્તિ મંત્રમાં રહેલ મંત્રત્વની જનની છે. સ્વ–નિરૂપક સ્થાપ્યાલંબનત્વ સંબંધથી સમાપતિ મૂર્તિમાં પ્રતિષ્ઠિતવ વ્યવહારની ઉત્પાદક છે. -નિરૂપક ભાવાલંબનત્વ સંબંધથી સમાપત્તિ આપ્તવચનના અનુસરણમાં, દ્રવ્યાજ્ઞાપાલનત્વ વ્યવહારની ઉત્પાદક છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ આત્મ-ઉત્થાનને પાયે મતલબ કે મંત્ર વડે જ્ઞાન, મૂર્તિ વડે સમાપત્તિનું દર્શન અને આજ્ઞાપાલવ વડે તેનું સમ્યમ્ આચરણ થાય છે. મૂર્તિમાં “પરમાત્મા તુલ્ય આત્મા” એ ભાવને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે. મંત્રમાં “પરમાત્મા તુલ્ય આત્મા’ એ અર્થને કહેનાર શબ્દસમૂહને ગોઠવવામાં આવ્યો છે. આજ્ઞામાં “પરમાત્મા તુલ્ય આત્મા એવું ધ્યાન કરવાની સામગ્રી પૂરી પાડવામાં આવી છે. મંત્ર વડે “પરમાત્મા સદશ આત્મા” છે, એ વાતનું મનન અને જ્ઞાન થાય છે, મૂર્તિ વડે તેનું દર્શન થાય છે અને આજ્ઞાપાલનના ભાવ વડે તેનું પ્રત્યક્ષ આચરણ થાય છે. બધી ક્રિયાઓ, બધી ભાવનાઓ અને બધાં દશનેની સફળતા, પરમાત્મા સદશ આત્મ તત્વના જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં છે. આત્મા જ્ઞાનથી જણાય છે, દર્શનથી દેખાય છે અને ચારિત્રથી છવાય છે. તપથી શુદ્ધ થાય છે. नाणेण जाणइ भावे दसणेण च सहइ । चरित्तेण निगृहणाति, तवेण परिसुज्झइ ॥१॥ આત્માનું ધ્યાન પરમાત્માની મૂર્તિમાં, પરમાત્માના નામના મંત્રમાં અને પરમાત્માની આજ્ઞાના પાલનમાં જુદી જુદી રીતે રહેલું છે. પરમાત્માનું ધ્યાન–શુદ્ધ આત્માનું દયાન મૂર્તિમાં સ્થાના સંબંધ વડે, મવમાં વાચ્યના સ્મરણ વડે અને આજ્ઞાપાલનમાં આજ્ઞાકારકના સંબંધ વડે પરમાત્માનું ધ્યાન થાય છે. અને પરમાત્માનું ધ્યાન એ એક પ્રકારે પોતાના જ શુદ્ધ આત્માનું ધ્યાન છે. એ ધ્યાન સિદ્ધ કરવા માટેનું આલંબન મૂર્તિ, મંત્ર અને આગમ પૂરું પાડે છે. આગમ આપ્તવચનરૂપ છે અને તે વચનના આદ્ય પ્રકાશક શ્રી અરિહંત પરમાત્મા છે. શ્રી અરિહંત પરમાત્માનું અનુષ્ઠાન દ્વારા થતું મરણ જ આત્મામાં પરમાત્મપણાની બુદ્ધિ પેદા કરી આપે છે. બાહાત્માને ત્યાગ કરી, પ્રસન્ન ચિત્તવાળા અંતરાત્મા વડે પરમાત્માનું ભાવન કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં ઠેરઠેર ફરમાવેલી છે, તેની આરાધના મૂર્તિ, મંત્ર અને આગમ વડે થાય છે. મંત્ર વડે મનન, મૂર્તિ વડે દર્શન અને આગમ વડે અનુસરણ થાય છે. મનન મનથી, દર્શન ચક્ષુથી અને અનુસરણ કાયાથી થાય છે. મંત્રથી મનનનું પરિણામ, સમ્યજ્ઞાનમાં આવે છે, મૂર્તિથી દર્શન, પૂજન, સ્તુતિ, તેંત્રનું પરિણામ સમ્યગ્દર્શનમાં આવે છે અને આગામથી થતા અનુસરણનું પરિણામ ચારિત્રમાં આવે છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ મંત્ર, મૂર્તિ અને આજ્ઞા ચેાગની સ્થિરતારૂપ છે અને જ્ઞાન-દČન ગુણુ છે. ચારિત્ર ગુણ ઉપયાગની શુદ્ધતારૂપ મૂર્તિ અને મંત્ર વડે ઉપયોગની શુદ્ધિ થાય છે, આત્માના જ્ઞાન-દન ગુણ નિર્મળ થાય છે. જ્ઞાનની સમજણુ, દર્શનની શ્રદ્ધા, સ્પષ્ટ અને દૃઢ થાય છે. મન-વચન-કાયાના વ્યાપારા રૂપ ચારિત્ર ગુણ નિયમિત બને છે. આત્મામાં આત્માની, આત્મા વડે સ્થિરતા તે જ અનુક્રમે ચારિત્ર, દર્શન અને જ્ઞાન ગુણ છે. એ સ્થિરતા પરમાત્મ સ્વરૂપના પોતાના આત્મામાં જ અનુભવ કરાવી મેાક્ષના હેતુ બને છે. આગમ એટલે આપ્તવચન. આપ્ત સર્વજ્ઞ, સર્વદર્શી છે, તેથી તેમનાં વચન દ્વારા થતું આપ્તનુ' સ્મરણ સજ્ઞ, સર્વદર્શી એવા પરમાત્માની સત્તાના સ્વીકાર કરાવે છે અને એ સત્તાના સ્વીકાર આત્મતત્ત્વ પ્રત્યે પરમ આકષ ણ પેદા કરે છે. આપ્તવચન મીજી ખાજુ, જીવાની ભૂમિકાને અનુરૂપ વન અને તેના બંધ કરાવે છે, ભૂમિકાને અનુરૂપ સવન વડે જીવ અસત નનિત અશુભાસવના દોષથી ઊગરી જાય છે, શુભાસ્રવ અને સંવરના અધિકારી બને છે. પરમાત્મ તુલ્ય આત્માના ધ્યાન વડે નિજશ તત્ત્વના લાભ થાય છે. શુભાસ્રવ, સવર્ અને નિજૅશ એ ત્રણ મળીને ધર્મતત્ત્વ બને છે. એ ધર્મતત્ત્વ ચારિત્ર ગુણને વિકસાવે છે. સમ્યકૢ ચારિત્ર એ સમ્યગ્ દર્શન સભ્યજ્ઞાનથી યુક્ત હાય છે તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણેની એકતા થવાથી આગમનુ અનુસરણ એ મુક્તિના માગ અને છે. આગમનું બહુમાન, એ જ મેાક્ષનું બહુમાન છે. મૂર્તિ એ પરમાત્માની સાકાર મુદ્રા છે. સાકાર વડે નિરાકારના ખાધ થાય છે. નિરાકાર પોતાના આત્મા છે, તેના આધ થવાથી અનાત્મ તત્ત્વ તરફનું આકષ ણુ શમી જાય છે. તેનું નામ વૈરાગ્ય છે. અને આત્મતત્ત્વ તરફનું આકષ ણુ વધી જાય છે, તેનું નામ ભક્તિ છે. વૈરાગ્ય એ સ`સારના પ્રવાહ તરફ વળતી ચિત્તવૃત્તિને શકે છે. ભક્તિ એ, કૈવલ્યના પ્રવાહ તરફ ચિત્તવૃત્તિને વાળે છે. મૂર્તિના ધ્યાન વડે ધ્યાતાને ધ્યેયની સાથે એકતાનેા અનુભવ થાય છે. ધ્યાતા અંતરાત્મા છે, ધ્યેય પરમાત્મા છે અને ધ્યાન એ વૃત્તિના ધ્યેયને વિષે અખંડ પ્રવાહ છે. મૂર્તિ દ્વારા તે સધાય છે, તેથી તેને પરમ આલંબન માન્યું છે, આ. ૭૦ Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ આત્મ-ઉત્થાનનો પાયો મૂર્તિમાં ભગવદ્દભાવને અભેદ આરોપ થાય છે અને આત્મામાં પરમાત્મભાવને અભેદ આરેપ થાય છે. પરમાત્મભાવને આત્મભાવમાં લાવવા માટેનું પરમ સાધન મૂર્તિ છે. મંત્ર મનનું રક્ષણ કરે તે મંત્ર અથવા મનન વડે રક્ષણ કરે તે મંત્ર છે. મનન મુખ્યત્વે મન વડે થાય છે, તેથી મન દ્વારા આત્માનું રક્ષણ જે સાધનથી થાય તે મંત્ર છે, એ અર્થ થ. મંત્રમાં મનન કરાવવાનું સામર્થ્ય વર્ણસમૂહ વડે થાય છે. વર્ણસમૂહનું ઉચ્ચારણ પ્રાણુ વડે થાય છે એટલે મંત્ર મનની જેમ પ્રાણુની સાથે સંબંધ ધરાવે છે. કેવળ મનનું જ નહિ, પણ પ્રાણુનું પણ જે શુદ્ધીકરણ કરે તે મંત્ર છે. કહ્યું છે કે “ગુણ-મંત્ર-વતાડડમ-મન-gવનાનામૈનિજઇનાન્ન મંત્રા' શબ્દને સંબંધ પવન સાથે, પવનને મનની સાથે અને મનને સંબંધ આત્મા, અંતરાત્મા અને પરમાત્મા સાથે છે. પરમાત્મા એ દેવ છે. અંતરાત્મા એ ગુરુ છે. તેની સાથે આત્માની એક્તા કરાવનાર મંત્ર છે કેમ કે, મંત્ર એ પ્રાણુ અને મન ઉભયની સાથે સંબંધ ધરાવે છે તથા પ્રાણુ અને મન આત્માની સાથે સંબંધ ધરાવે છે. મંત્રને પરમાત્માની સાથે વાગ્ય-વાચક-ભાવને સંબંધ છે. અંતરાત્માની સાથે સાતા-ય ભાવને સંબંધ છે. એ સંબંધનું જ્ઞાન મન દ્વારા થાય છે. એ સંબંધની ક્ષિા પ્રાણ દ્વારા થાય છે. વર્ણને પ્રાણની સાથે, પ્રાણને મનની સાથે, મનને આત્માની સાથે, આત્માને પરમાત્માની સાથે અને પરમાત્માને અંતરાત્માની સાથે પરસ્પર અવિનાભાવી સંબંધ છે. તેથી વર્ણ-સમૂહાત્મક મંત્રનું આરાધના કરવાથી પ્રાણ, મન, આત્મા, પરમાત્મા અને ગુરુ એ બધાંની સાથે સંબંધ બંધાય છે. અને એ સંબંધનું જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ જેમ જેમ વધુ પ્રમાણમાં થતું જાય છે, તેમ તેમ જીવની કર્મથી, કર્મજનિત ઋણથી અને ઋજનિત ચાર ગતિમાં પરિભ્રમણ કરવારૂપ અનર્થથી મુક્તિ થાય છે, એ “મુક્તિ” અનંત અને અવ્યાબાધ સુખથી યુક્ત છે. મંત્ર પાંચ પર્યાયને જણાવે છે. મૂર્તિ પાંચ પર્યાયના આધારભૂત દ્રવ્યને જણાવે છે અને આગમ એ દ્રવ્યને અભિમુખ પર્યાયને બતાવવાની રીતને જણાવે છે. પાંચ યુદ્ધ પર્યાયનું અસ્તિત્વ આ વિશ્વમાં છે, એમ શ્રી પંચ પરમેષ્ટીમંત્રનું (નવકારનું) અસ્તિત્વ સાબિત કરે છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ મતિ, મંત્ર અને શાસ્ત્ર પર્યાયને આધાર દ્રવ્ય છે તેથી શુદ્ધ પર્યાયનું ઉત્પત્તિ-સ્થાન દ્રવ્ય છે. તે દ્રવ્યનાં દર્શન કરવાનું આલંબન મૂર્તિ છે. મૂર્તિ દ્રવ્યનું દર્શન કરાવે છે, કે જે દ્રવ્યરૂપી મૂળમાંથી શુદ્ધ પર્યાય પ્રગટેલ છે. પર્યાય એ પત્ર કે શાખાના સ્થાને છે તે, દ્રવ્ય એ મૂળ અને થડના સ્થાને છે. પ્રત્યેક પત્ર વૃક્ષની શાખાને જણાવે છે અને પ્રત્યેક શાખા થડને જણાવે છે. અને થડ એ જમીનમાં દટાયેલાં પણ બધાના કારણભૂત મૂળિયાંને જણાવે છે. એ જ ન્યાયે શુદ્ધ પર્યાયે દ્રવ્યના આધારે છે. પર્યાયના સ્મરણનું સાધન મંત્ર છે તે દ્રવ્યના દર્શનનું સાધન મૂર્તિ છે. દ્રવ્યની સન્મુખ થવાથી શુદ્ધ પર્યાય પ્રગટે છે એમ જણાવનાર આગમ છે. તેથી આગમને આપ્તવચન તરીકેની ખ્યાતિ છે. મૃતિ, મંત્ર અને શાસ્ત્ર શા, મૂર્તિ કે મંત્ર, શાસ્ત્રનાં આદિ પ્રરૂપક-મૂર્તિના સ્થાપ્ય દેવ કે મંત્રના વાગ્યે પરમાત્મા સાથે કાર્ય-કારણ, સ્થાપ્ય–સ્થાપક અને વાચ્ય-વાચક ભાવને સંબંધ ધરાવે છે, તેથી તે દરેકને આગળ કરવાથી તેના કારણુ, સ્થાપ્ય અને વાસ્થને જ આગળ કરાય છે અને તેને આગળ કરવાથી તેની સાથે દ્રવ્ય, ગુણ અને પયય વડે સામ્યને ધારણ કરનાર નિજ આત્માને જ આગળ કરાય છે. નિજ આત્માને આગળ કરવાથી અનાત્મતત્તવ પ્રત્યેની પ્રીતિને વિલય થાય છે, આત્મતત્વ પ્રત્યે પ્રીતિ-ભક્તિ જાગે છે અને તેના પરિણામે કર્મબંધનના હેતુ છૂટી જાય છે અથવા કર્મક્ષયના હેતુ આવી મળે છે. કર્મક્ષય પ્રધાન હેતુ આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનને સીધે ઉપાય આત્મધ્યાન છે. આત્મધ્યાનનું આલંબન પરમાત્મધ્યાન છે, પરમાત્મધ્યાનનું આલંબન શામ, મૂર્તિ અને મંત્રમાં રહેલું છે. તેના અનુષ્ઠાન વડે, અનુષાનને બતાવનાર શાસ્ત્ર અને શાસ્ત્રના આદ્ય પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્મા અને ગણધર ભગવંત આદિનું ધયાન થાય છે. એ ધ્યાન વડે આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન વડે સકળ કમને ક્ષય થઈ મોક્ષને લાભ થાય છે. આ રીતે મૂર્તિ, મંત્ર અને શામ, જીવને શિવપુરીમાં પહોંચાડનાર શ્રેષ્ઠ આલંબનરૂપ સિદ્ધ થાય છે. તે પૈકી કઈ એકની પણ ઉપેક્ષા કર્મવૃદ્ધિમાં પરિણમે છે. કમ વધતાં Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ આત્મ-ઉત્થાનના પાયા જીવના સ‘સાર વધે છે; સંસારના ત્રિવિધ તાપમાં જીવને શેકાવું પડે છે, રીમાનું પડે છે. માટે વિવેકી આત્માએ સદા હર્ષીદાસપૂર્વક મૂર્તિ, મત્ર અને શાસ્ત્રની અનુક્રમે પૂજા, જાપ અને સ્વાધ્યાયની રુચિ વધારીને સ"સાર ઘટાડવા જોઇ એ. E માતૃકા માહાત્મ્ય મંત્ર સિદ્ધિમાં આમ્નાય અને વિશ્વાસ બાહુલ્ય એ બે મહત્ત્વનાં સહકારીકારણેા છે. ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, પ્રાણ એ બધામાં અયની ભાવનાએ તાત્ત્વિક વિમશ છે. તેથી મ`ત્ર ચૈતન્ય શીઘ્રપણે પ્રગટ થાય છે. પદ એ કામધેનુ છે. તેનુ પદસ્થ આલ ખન લેતાં શીખવુ. જોઈએ. એક જ દુ’ શબ્દને શ્રુત, ચિંતા, ભાવના જ્ઞાનથી સુજ્ઞાત અને સુયુક્ત કરવામાં આવે તે તે મેક્ષ પયતનાં ફળ આપે છે. બીજા પદસ્થ ધ્યાનામાં ધ્યેયના આકાર વિક્લ્પ રૂપે મનમાં આવે છે. જ્યારે માતૃકાના સ્મરણમાં મન નિરાકાર રહે છે, તેથી નાદાનુસ`ધાન થતાં જ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય સાપશમ થવાથી આત્મામાં શીવ્રત: જ્ઞાન પ્રતુ જાય છે. માતૃકા અને જ્ઞાનશક્તિના ગાઢ સ`બંધ છે. માતૃકા એ જ્ઞાનમય તેજનું જનન, પાલન અને શેાધન કરે છે. તેથીતે ચાર પ્રશ્નારની છે : (૧) વૈખરી (૨) મધ્યમા (૪) પશ્ય'તી (૪) પરા વૈખરીનુ' ઉત્પાદન પ્રાણવૃત્તિ, મધ્યમાનું... ઉપાદાન બુદ્ધિ અને પશ્ય'તી પરાનુ ઉપાદાન જ્યંતિ છે. જાતિ જ એનું સ્વરૂપ છે. માતૃકાના યાગ્ય સ્મરણથી મનુષ્ય અંતે સજ્જ બની શકે છે. માતૃકા અનાદિ અનંત છે. સિદ્ધાંતનુ' પરમ પદ છે. આત્માની પરમજ્યેાતિ છે. બીજમાંથી અંકુરની જેમ માતૃકાક્ષરોમાંથી સર્વ શાસ્ત્રો ઉત્પન્ન થાય છે, માતૃકાક્ષરો અનાદિ સિદ્ધ છે. સિદ્ધાન્ત, તર્ક, શ્રુત, વિદ્યા આદિનાં મૂળ છે. તેમાં , ૬, હૈં' એ ત્રણ વિશિષ્ટ તત્ત્વા છે. તેમાં સર્વજ્ઞ પરમાત્માની સ્મૃતિ રહે છે. માતૃકાના ખરા રહસ્યને જાણે તે ફ્રી ગર્ભાવાસમાં આવતા નથી. ચારે વાણી મળીને પૂર્ણ શબ્દ બ્રહ્મ થાય છે. માતૃકા મ'ત્રાની માતા છે. તેથી પરમ ભક્તિ વડે તેની આરાધના કરવી જોઈએ. Page #593 -------------------------------------------------------------------------- ________________ મનની માવજત ૫૫૭ “” પદ તે શ્રી અરિહંત પરમાત્માને શબ્દમય દેહ છે. તે જ પદમયી દેવતા છે. મંત્ર અને તેના વાગ્ય દેવતા અપેક્ષાએ અભિન્ન છે. એ કારણે મંત્ર પિતે વાય દેવતાથી થતાં સર્વ કાર્યો કરી શકે છે. ૫૪ બે પ્રકારના છે: સ્કૂલ અને સૂકમ. પિતાની સ્કૂલ અવસ્થામાંથી નીકળીને જ્યારે સૂક્ષમ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે જ દેવતા સ્વરૂપ બની જાય છે. પદની સૂક્ષ્મ અવસ્થા વિમર્શરૂપ છે, વિમશનું તાત્વિક સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન છે. પ્રકાશ શિવતત્વ અને વિમર્શ એ શક્તિ તત્ત્વ છે. આ વિમર્શ એ જ તાવિક મંત્ર દેવતા, મંત્રમય દેવતા અથવા પદમય દેવતા છે. એ આત્માની અમૃતકલારૂપ છે. તેથી પ્રત્યેક માતૃકાક્ષરનું માન, સન્માન, બહુમાન કરવું અને તે દ્વારા આત્મજ્ઞાન તેમજ આત્મભાનવંત બનવું જોઈએ. મનની માવજત મન જેમ પાપની જડ છે, તેમ ધર્મની પણ જડ છે. મનને મારવાનું નથી, પણ મન દ્વારા સાધના કરવાની છે. મન ચંચળ છે, એ એને દેષ નથી પણ સ્વભાવ છે. મન ચંચળ અને કુતિશીલ છે, એટલે જ તે ચિતન પ્રધાન બની શકે છે અને શારા સિદ્ધાંત, જ્ઞાન-વિજ્ઞાન, ઉપર કાબૂ મેળવી શકાય છે. મનમાં ચિંતન કરવાની અગર હિલચાલ કરવાની કે ફેરફાર કરવાની શક્તિ ન હોત, તે હજારે પ્રકારની શોધ અને તે દ્વારા ઐશ્વર્ય–વૈભવાદિની પ્રાપ્તિ ક્યાંથી શક્ય હોત? શ્રુતજ્ઞાનનું મૂળ મન છે. મનની આ મનનશક્તિ વડે જ તે કૂર્તિ પ્રદ, સ્વચ્છ, નિર્મળ અને તેજસ્વી એવા શ્રુતજ્ઞાનનું કારણ બની શકે છે. મન દ્વારા જ મનુષ્યએ મહેલ બનાવ્યા છે, રાષ્ટ્ર નિર્માણ કાર્યો કર્યા છે અને મન દ્વારા જ સ્વર્ગ તથા મેક્ષ સુલભ બને છે. શરીર અને ઇન્દ્રિય તે પશુઓને પણ છે. વળી તેમાં શક્તિ પણ વિશેષ હેય છે. છતાં મનુષ્ય કરતાં પશુ નિર્બળ ગણાય છે કારણ કે તેમને પ્રગટ મન હેતુ નથી. તેથી મનવાળો માનવી પશુને વશ કરી શકે છે. પછી ભલે તે અશ્વ હોય કે હાથી, ઊંટ હોય કે પાડો હોય. તાત્પર્ય કે બળવાન એવું મન મળવું એ પણ એક પ્રકારને પુર્યોદય છે. આવા બળવાન મનને સદુપયોગ કરવાની કળા એક માનવભવમાં જ સાધી શકાય છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ આત્મ-ઉત્થાનના પાયે મનના ઉપયાગ માણસ પોતે ખરીદેલી કિંમતી વસ્તુના જે વિવેકથી સદુપયાગ કરે છે, માવજત કરે છે, તે જ વિવેકથી મનના સદુપયાગ કરવામાં આવે, તે વિશ્વ વિસ્મયકારી મહાકારી તેના દ્રારા થઈ શકે. સદુપયાગ એટલે સતના ઉપયાગ, મનને સદા સતની સેવામાં જોડી દેવું તે સદુપયેાગ છે. નદીમાં નિર્માંળ જળ ભરપૂર હાય છે અને પ્રચંડ વેગપૂર્ણાંક વહેતુ હાય છે, તે બેટું નથી પણ તેને તરવાની કળા ન જાણવી તે ભૂલ છે, પ્રમાદ છે. સમુદ્ર ઘણા ઊડા છે, તા પણ મનુષ્ય બુદ્ધિના બળથી તેને પાર કરવા માટે સ્ટીમરો બનાવીને તેને પાર કરી જાય છે. સમુદ્રમાં પાણી ન હોવું એ ઇચ્છવા ચેાગ્ય છે કે હાવા છતાં બુદ્ધિનાં ખળથી તેને તાગ પામવા અને તે પમાડનાર મન હાવુ', તે ઇચ્છવા ચેાગ્ય છે ? તાય કે શક્તિ, સ્ફૂતિ અને વેગવાળું મન મળ્યા પછી તેને સાધવુ જોઇએ. તેના પર કાબૂ મેળવવાની કળા હસ્તગત કરવી જોઈએ. સુખ-દુઃખ બંને અવસ્થામાં સ્વસ્થ કેમ રહેવાય, તે સારી રીતે જાણવું જોઈએ. દુઃખ વખતે વવત્ કાર અને સુખ વખતે પુષ્પવત્ કામળ રહી શકાય, તે માટેના ઉપાય જાણવા જોઇએ, મન રૂપી ઘેાડાને કાબૂમાં રાખવા માટે જ્ઞાન રૂપી લગામ ખસ છે. તેાફાની ઘેાડાને ચાબૂકથી ફટકારી ફટકારીને મડદા જેવા બનાવવાથી કામ સુધરતું નથી, પણ બગડે જ છે. તેમ મનને કચડવાના પ્રયત્નોથી જીવન સુધરતુ નથી, પણ કથળે છે. મન રૂપી ઘેાડાને જ્ઞાનરૂપી લગામથી અકુશમાં રાખવા, તે સર્વ પ્રકારે હિતાવહ છે. તે માટે તપ, સયમ, સ્વાધ્યાય, ચિંતન, મનન, ધ્યાનાદિના સતત અભ્યાસ રાખવા જોઈએ. અભિમાન, ટાલ, તૃષ્ણા આદિ ઉપર ધ્યાનનુ* નિયંત્રણ ન રહે, તે અનના પાર ન રહે. દ્વન્દ્વ, સંઘર્ષ, ઘણા, કલહાદિથી બચવા જ્ઞાનનું બળ જ સમય છે. મનને વશ કરવા માટે આત્માના શુદ્ધ સ્વરૂપના આધ શ્રેષ્ઠ સાધન છે, તેથી આત્મસ્વરૂપનું વ્યવસ્થિત ચિંતન કરતા રહેવાય, તેા મન મારફત મગળકારી કાર્યાં થતાં રહે, 卐 મનવશીકરણ 6 જ્ઞા વિદ્યા ચા વિમુક્ત્તયે ।' ત્રિવિધ તાપથી મુક્ત કરે તે વિદ્યા. અક્ષરાધીન શબ્દ છે, શબ્દાધીન જ્ઞાન, જ્ઞાનાધીન વાસના છે અને વાસનાધીન મન છે. મનને આધીન સુખ-દુઃખ છે. દુઃખ જોઈતું હાય તા મનને બગાડા, સુખ જોઈતું હાય તા મનને સુધારો. મનને સુધારવાના ઉપાય સ્વાધ્યાય છે. તે જપરૂપ અને શાસ્રાધ્યયનરૂપ એ પ્રકારના છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ મનવશીકરણ પપ૯ મન એટલે એકત્ર કરેલા સંસ્કાર, શુભાશુભ વાસના. વાસના અને સંસ્કાર એ અનુભૂત શબ્દરાશિ સ્વરૂપ છે. આણુ જેટલા મનને વશ કરવાનું કામ સમુદ્રને શેષવા કરતાં કે મેરૂનું ઉન્મેલન કરવા કરતાં પણ દુષ્કર છે. સ્વાધ્યાય જપથી તે સુકર-સરળ છે. મંત્ર વિજ્ઞાન વડે તે સહેલાઈથી વશ થઈ શકે છે. કાંટા વડે કાંટાની જેમ વિશિષ્ટ શબ્દો વડે શુભાશુભ વાસનાઓના પુંજરૂપ મનને જીતી શકાય છે. પ્રત્યેક યંત્રના મૂળમાં એક ચક્ર સાથે “નિયામક” (Regulator) અને “રોધક (Break) હોવાં જોઈએ. ન હોય તે હાનિ થવા સંભવ છે. તે જ રીતે, મનરૂપી ચક્રથી જે વ્યવહાર કરવાનું છે, તેમાં પણ તેને આપણી ઈચ્છા અનુસાર સંચાલન અને નિરોધ કરવાની શક્તિ હેવી જોઈએ. મનરૂપી ચકને ધીચક પણ કહે છે. તેના આધારે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તાવસ્થાને વ્યવહાર ચાલે છે. મનની શક્તિ મન એ વાસના પુજરૂપ હોવાથી સતત ગતિમાન છે, તેના ઉપર બ્રેક ન હોય તે અર્થાત્ ચિત્તવૃત્તિઓ સંયત ન હોય તો તે, આહારાદિ સંજ્ઞાને આધીન રહે છે. રાતદિવસ પશુવત રખડપટ્ટી કર્યા કરે છે. અસંયત મન એટલે જીવાત્માને અવશીભૂત મન, મનની ગુલામી. ચિત્ત સતત વેગવાન હોવાથી અશાત રહે છે. અશાતિ એ જ દુઃખ છે. સંયત ચિત્ત વડે વાસ્તવિક સુખને અનુભવ થઈ શકે છે. સ્કૂલ અને સૂક્ષમ તત્તમાં સર્વ શ્રેષ્ઠ તત્વ મન છે. તેને વશ કરવાથી વાણું આદિ ઈન્દ્રિયે વશ રહે છે. “નિત ક7 ન? મનો ૬િ ચેન ? જગત કોણે જીત્યું? જેણે મનને જીત્યું, એણે જગતને જીત્યું. સુખદુઃખજન્ય રાગ-દ્વેષાત્મક વૃત્તિઓ જાગે છે, ત્યારે સ્વ-સ્વ ભાષાને અનુરૂપ શબ્દ ફુરણકાર સંક૯પ વિકલ્પ થાય છે. ભોગેન્સુખ સંકલ્પ પદાર્થો મેળવવા માટે તે-તે ઈન્દ્રિયોને પ્રેરે છે. દુર્બળ સંકલ્પ હોય તે શાન્ત થઈ જાય છે. એ રીતે દિવસ-રાત સાર્થક અને નિરર્થક સંકલ્પ– વિકલ્પ ઊઠતાં જ રહે છે. અને ઘાણીના બળદની જેમ જીવને ભમાવ્યા કરે છે. વધારે શબ્દજ્ઞાન તેમ વધારે ગતિશીલતા અને વધારે ગતિશીલ મન. Page #596 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા શબ્દ સસ્કારજન્ય મનશ્ચક્રની ગતિને વિશિષ્ટ શક્તિસપન્ન મત્રના વારવાર ઉચ્ચારણ રૂપી અપક્રમ વડે નિયમનમાં રાખી શકાય છે. જેના જપ, ચિંતન, મનન વડે ત્રિવિધ તાપથી રક્ષણ થાય તે મંત્ર છે. ૫૬૦ અક્ષરમાંનુ' અક્ષરત્વ, મન કરતાં પણ સૂક્ષ્મ હોવાથી મનને વશીભૂત કરી શકે છે. મનવશીકરણ માટેની અમાપ શક્તિ આવા ૬૮ અક્ષરોવાળા શ્રી નવકારમાં રહેલી છે. અદ્વેષ, મૈત્રી અને નિવિષય મન તત્ત્વની પ્રાપ્તિમાં પાયાના ગુણ તત્ત્વવિષયક જિજ્ઞાસા પહેલાં અદ્વેષ અને જિજ્ઞાસા પછી શુશ્રુષા હેાય તે તે તાત્ત્વિક અને છે. 6 ચાગનું અંગ અદ્વેષ છે પહેલું, સાધન સિવ લહે તેહથી વહેતું.' એમ પૂ. શ્રી યÀાવિજયજી મહારાજ દ્વેષ પાપસ્થાનકની સજ્ઝાયમાં કહે છે. ચાગની આઠ દૃષ્ટિમાં પ્રથમ મિત્રા દૃષ્ટિમાં ‘અદ્વેષ' ગુણ પ્રગટે છે. પછી તારા, બલ, દીપ્રા વગેરે દૃષ્ટિએમાં અનુક્રમે જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ વગેરે ગુણા પ્રગટે છે. ચાંગની પૂર્વસેવામાં પણ દેવપૂજા, સદાચાર અને તપની સાથે ચેાથા ‘મુકત્યદ્વેષ’ ( મુક્તિના અદ્વેષ ) ગુણ મુખ્ય માન્ય છે. અભવ્યાને અખડ શ્રમણપણાના પાલનથી નવ ચૈવેયક પય"તની પ્રાપ્તિ કહી છે, ત્યાં પણ મુક્તિના અદ્વેષ તત્કાલ પૂરતા તેને હોય છે. તેના બળથી જ તે ક્રિયા તેમને ત્રૈવેયકની પ્રાપ્તિ કરાવે છે. આ બધા વિચાર કરતાં તત્ત્વની પ્રાપ્તિમાં પાયાના ગુણ અદ્વેષ' છે. ‘અદ્વેષ' એ શુ` પદાર્થ છે? અદ્વેષ પછી જ સાચી જિજ્ઞાસા, પછી શુશ્રુષા અને શુશ્રુષા પછી જ શ્રવણુ, ગ્રહણુ, ધારણ, ઊહાપેાહ, અથવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન માનેલાં છે. અદ્વેષ ગુણુની પ્રાપ્તિ પછી જ બધા ગુણાની પ્રાપ્તિ સુલભ બને છે. તે અદ્વેષ' એ શું પદાર્થ છે? જીવને અનાદિકાલીન દુઃખ (પન્ના) ઉપર દ્વેષ છે અને દુઃખના મૂળ ‘પાપ ઉપર પ્રેમ છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ અષ, મિત્રી અને નિર્વિષયમન ૫૬૧ એ રીતે સુખ (પદાર્થ) ઉપર પ્રીતિ છે, પણ સુખનું જે મૂળ છે તે ધર્મ' ઉપર છે. 'पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥' એ રીતે જ્ઞાની પુરુષોએ માનવીની સાધારણ વૃત્તિનું નિદાન કર્યું છે. ધમ ઉપર આ વૈષ અજ્ઞાનજન્ય છે અને તે (ષ) ધર્મ, ધર્મો અને ધર્મનાં સાધને પ્રત્યે હોય છે. સાચું સુખ મુક્તિમાં છે. પરંતુ અનાદિ અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે જીવને મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિમાર્ગ–પ્રસ્થિત મહાપુરુષે ઉપર અનુરાગને બદલે દ્વેષ હોય છે. તે દ્વેષ પહેલાં ટળ જઈએ. | મુક્તિના રાગમાં તે મુક્તિ મેળવી આપવાનું સામર્થ્ય છે જ, પણ મુક્તિ પ્રત્યે અષિ પણ આવી જાય, તો પણ સંસારના ઉચ્ચ કેટિનાં સુખ આપવાનું સામર્થ્ય તેમાં છે જ. તે દ્વેષ ટાળવાને અને અદ્વેષ કેળવવાને પ્રાથમિક ઉપાય શું છે? તેના વિચારમાંથી માર્ગનુસારિતાના ગુણોનું વર્ણન છે. ન્યાયયુક્ત વ્યવહારનો પાયો તેમાં પ્રથમથી જ વૈભવ, વિવાહ, આહાર આદિ પ્રત્યેક ક્રિયામાં “ચાષબુદ્ધિને આગળ કરેલ છે. ન્યાયુક્ત વૈભવ, ન્યાયયુક્ત વિવાહ, ન્યાયયુક્ત વેષ, ન્યાયયુક્ત થય, સ્થાન, સંગ આદિનું વર્ણન છે. આ ન્યાયયુક્ત વ્યવહારને પાયે શો છે, તેને ટૂંકમાં કહેવું હોય તે “આત્મીપભ્યભાવ' છે, એમ કહેવાય. માર્ગોનુસારિતાથી માંડીને આગળની ભૂમિકાવાળાને દાન, દયા, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મનાં જેટલાં અંગે છે, તે બધાંયમાં “આત્મૌપમ્યભાવને ક્રમિક વિકાસ છે. એ કમિક વિકાસનું દયેય સિદ્ધ થાય તે તે ભાવધર્મ છે અને ન થાય તે તે દ્રવ્યધર્મ છે. દ્રવ્યધર્મ પણ ભાવધર્મની સિદ્ધિ અર્થે હોય તે પ્રધાન દ્રવ્ય છે અને તે અર્થે ન હોય તે અપ્રધાન દ્રવ્ય છે. આત્મૌપમ્યભાવ એક બાજુ શ્રેષભાવ ટાળી આપે છે અને બીજી બાજુ સામગ્રીના સદ્દભાવે સ્નેહભાવને વિકસાવે છે. શ્રેષને અભાવ અને સ્નેહનો ભાવ-એ બે એક નથી. , ૭૧ Page #598 -------------------------------------------------------------------------- ________________ આત્મ–ઉત્થાનના પા દ્વેષના અભાવ અભવ્યને પણ સ'ભવે છે. પરતુ મુક્તિ, મુક્તિમાગ કે મુક્તિમાગ - પ્રસ્થિત મહાપુરુષા તરફ અભવ્યના આત્માને સ્નેહના ભાવ પ્રગટી શકતા નથી. નિર્વિષય મનની સાચી વ્યાખ્યા પર ધ્યાનનું એક લક્ષણ ‘તત્ત્વા‘સૂત્ર'માં ‘જામચિન્તા-નિશેષોધ્યાનમ્ ।' એ રીતે કર્યું " છે. ચિત્તવૃત્તિના કોઇ એક પ્રગ્રસ્ત વિષયમાં નિરોધ કરવા તે ધ્યાન છે. ચેાગદર્શન મુજબ વિજ્રતીય વૃત્તિના અંતરરહિત સર્જાતીય વૃત્તિના તૈલધારાવત્ અવિચ્છિન્ન પ્રવાહ (સત્પ્રત્યયૈતાનતા) તેને યાન કહ્યું છે. અહીં નિવિષય ' મનને ધ્યાન કહ્યુ` છે. નિર્વિષયના અથ નિર્વિકલ્પ અર્થાત્ વૃત્તિરહિત ચિત્ત, એવા થઈ શકે. વૃત્તિરહિત ચિત્તના ત્રણ અથ થઈ શકે; મનેાગુપ્તિની વ્યાખ્યામાં તે ત્રણે પ્રકારના ચિત્તનું વર્ણ`ન છે. ત્રણ પ્રકારનાં ચિત્ત विमुक्त कल्पना जाल' = આત રૌદ્રધ્યાનથી રહિત સમવે સુપ્રતિષ્ઠિત = ધમઘ્યાનથી સહિત માગમ' મનઃ = શુક્લ ધ્યાનથી યુક્ત, નયભેદે આ ત્રણે પ્રકારના ચિત્તને ‘નિવિષય' કહી શકાય અને એ ત્રણેની ઉત્પત્તિ આત્મૌપમ્યભાવ'માંથી થઈ શકે, તેમજ તેને સામાયિકવાળું ચિત્ત પણ કહી શકાય. ' त्यक्तार्त रौद्रध्यानस्य त्यक्तसावद्यकर्मणः । મુહૂર્ત સમતા ચા તાં, વિતુ: સામાચિત્રતમ્ ॥ અહી* જે એ ઘડીની સમતા ‘સામાયિકત્રત'માં વણવી છે તે અને મનેાગુપ્તિમાં ત્રણ પ્રકારના ચિત્તની વૃત્તિ ગણાવી છે તે એક જ છે, • નિવિષય' વિ. યાનમ્ ' ત્યાં ‘શબ્દાદિ વિષયાના ચિંતનના અભાવ' એટલા જ અથ નથી લેવાના, કિન્તુ ( ‘બ્રહ્માત્તમ' મનઃ') ચિત્તની આત્મારામતા-આત્મરમણતા પણ વિક્ષિત છે. તે જાતની ચિત્તની વૃત્તિ, વિષયામાં દોષદશન માત્રથી થતી નથી, કિન્તુ સ વિષયામાં પ્રધાન એવા વિષય આત્મા', તેમાં રમણતા કેળવવાથી થાય છે. અને આત્મારામતા, સવ આત્માઞને આત્મતુલ્ય જોવા માત્રથી જ નહિ, પણ સાથેાસાથ આત્મામાં રહેલ પરમાત્મતત્ત્વ જોવાથી આવે છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ અદ્વેષ, મિત્રી અને નિર્વિષયમન અભવ્યના આત્માઓને પણ રૈવેયકમાં નિર્વિષયતા આવે છે, પણ આત્મારામતા નથી આવતી. આત્મારામતા માટે આત્મતત્તવ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થવી જોઈએ. અને એ પ્રીતિ જ સમત્વભાવની તાત્ત્વિક જનેતા છે. વિષય પ્રત્યેના વાગ્યથી, “સમસુખદખતા આવે છે અને આત્મતત્વના પ્રેમથી “વાસીચંદન ક૫તા “સમશત્રુ મિત્રતા' પ્રગટે છે. એ બંને મળીને વાસ્તવિક નિર્વિવાં મન બને છે. સમ્યગદષ્ટિ જીવ વિષયોની વિપાક વિરસતા સમજતે હવાથી માને છેડીને બીજી કોઈ વસ્તુ ઉપર પ્રીતિ ધરાવતું નથી. મક્ષ ઉપરની પ્રીતિની કસોટી, મુક્તિ માર્ગ અને મુક્તિ માર્ગ-પ્રસ્થિત મહાપુરુષે ઉપર પ્રીતિ હોવી તે છે. બીજી બાજુ તે (સમ્યગ્દષ્ટિ છવ) વિષયાસક્ત (મિથ્યાષ્ટિ) છ ઉપર કરણાબુદ્ધિવાળે દેય છે. જગતમાં સૌથી વધારે દુઃખી કેશુ? તેને ઉત્તરમાં શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવ્યું છે કે, “અવિરત સમ્યગ્દરિટ” બીજા જ સ્વદુખે દુઃખી છે. જયારે અવિરત સમ્યગ્દષ્ટિ જીવ ચતુર્ગતિમાં ભ્રમણ કરી રહેલા અને મિથ્યાત્વ, અજ્ઞાનાદિથી રિબાતા ના દુખે પણ દુઃખી છે. તે બધાંનાં એને જવા છતાં અને તેને પ્રતિકાર પણ જાણવા છતાં પોતે કાંઈ કરી શક્તા નથી, તેનું તેને દુઃખ (કરુણા) હોય છે. એ રીતે સમ્યગ્દષ્ટિ જીવ મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષાભાવથી ભરેલું હોય છે. તેથી અવિરતિના કારણે તથા બઢાયુષી હોવાથી નરકમાં રહેલા શ્રેણિક આદિના છે કાયાથી નરકની પીડા ભોગવવા છતાં ચિત્તથી વજના તંદલની જેમ અભેદ્ય હોય છે. તેઓને કાયપીડા છે, પણ ચિત્તની પીડા નથી, તેમનું શારીરિક દુઃખ તેમને આ-રૌદ્રાદિ દુર્થોનનું કારણ થતું નથી. દુખાનુભવ વખતે પણ તેઓમાં વૈરાગ્ય, કરુણા આદિ શુભ ભાવનું પ્રાબલ્ય વતે છે. 'मनः एव मनुष्याणां कारण बन्धमक्षियोः । बन्धने विषयास'गि मुक्तेनिविषय मनः ॥' આ લેકમાં કહ્યા મુજબ, વિષયાસક્ત મન બંધનને હેતુ છે અને નિર્વિષય મન તે મોક્ષને હેતુ છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ આત્મ-ઉત્થાનને પાયો મિથ્યાષ્ટિ જીવ જિનેન્દ્ર અનુષ્ઠાન કરવા છતાં, તેનું ચિત્ત વિષયાસંગિ હોવાથી, આતષાનાદિ કરે છે. અને સમ્યગ્દષ્ટિ જીવ નિર્વિષય મનવાળા હેવાથી સાંસારિક ક્રિયા વખતે પણ ધર્મધ્યાન ટકાવી રાખે છે કિયામલને ક્ષય ન હોવા છતાં, ભાવમલને ક્ષય હેવાથી સંસારની ક્રિયા ઉદયાધીન થઈને કરતા હોય છે. અર્થાત્ તેમને ચારિત્રમેહને ઉદય છે, પણ મિથ્યાત્વ-મેહને નથી. નિશ્ચયનયથી આ વાત બરાબર છે. પ્રભુજીનું શાસન સતનયસમૂહાત્મક છે. તેથી વ્યવહારનયે ધર્મ, સાવધના ત્યાગીને છે. નિશ્ચયન ધર્મ, અંતરંગ વિરાગીને છે. વ્યવહારનય ક્રિયાને પ્રાધાન્ય આપે છે. નિશ્ચયનય ભાવને પ્રાધાન્ય આપે છે. ભાવ પણ અવિરતિ સમ્યગ્દષ્ટિને ઋજુસૂવનય માને છે. શબ્દનય પ્રમત્ત સંયતને, સમણિરૂઢનય અપ્રમત્ત સંયતને અને એવભૂતનય કેવળી ભગવાનને ધર્મ માને છે. એ રીતે નયવાદને વિચારવાથી સમાધાન થશે. “જ્ઞાન વિચાખ્યાં ને ? હવે મહત્વના આ પદ પર વિચાર કરીએ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વિના એકલી સાવલ ગના ત્યાગની કે તપ, સંયમની ક્રિયાથી મોક્ષ નથી. તેમ તપ સંયમ અને સાવવ વ્યાપારના ત્યાગની ક્રિયા વિના એકલા જ્ઞાનથી પણ મેક્ષ નથી. “જ્ઞાની શરું વિનિઃ” સાચું જ્ઞાન તે જ છે કે જે સાવધને ત્યાગ કરાવે છે આવતાં નવાં કર્મોને શકે છે. અને પૂર્વનાં કમને ખપાવે તેવી બધી જ ક્રિયા જ્ઞાનીને પણ ઉપકારક છે, કારણ કે તે વિના, જ્ઞાન નિષ્ફળ જાય છે. જ્ઞાન અમૂર્ત છે. તે મૂત કમને ક્ષય કરી શકે ? ક્રિયાકૃત કર્મને થાય, પ્રતિપક્ષ ક્રિયાથી જ થાય. જ્ઞાનથી અજ્ઞાન અને મિથ્યાત્વ રોકાય, પણ યિાજનિત આસવ ક્રિયાથી જ કાય. એ કારણે કેવળી ભગવાનને પણ વેગનિરાધાખ્ય ક્રિયા કરવા વડે જ મોક્ષ થાય છે. જ્ઞાનના સ્થાને જ્ઞાનનું બળ છે અને ક્રિયાના સ્થાને ક્રિયાનું બળ છે. જ્ઞાન વડે ઉપગશુદ્ધિ થાય, તે પણ ગશુદ્ધિ ક્રિયા વડે જ થાય. સાન થયા પછી પણ ધર્મમાં–તપ, સંયમમાં વિર્ય ન ફેરવવું તે એક પ્રકારે મેહને જ ઉદય છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ અષ, મૈત્રી અને નિવિષયમન પ૬૫ મન-વચન-કાયાના મેંગોની શુદ્ધિને રોકનાર પ્રમાદષ એ પણ ચારિત્રમોહને જ ઉદય ગણાય છે. તેથી બંને પ્રકારના મહિને જીતવા માટે જ્ઞાન અને અપ્રમાદ બંને જોઈએ. બેમાંથી એક હોય અને બીજો ઉપાય ન હોય ત્યાં સુધી મોક્ષ થાય નહિ. એટલે અજ્ઞાનીને જેમ અજ્ઞાન ટાળવા યોગ્ય છે, તેમ પ્રમાદીને પ્રમાદ ટાળવા એગ્ય છે. બંને ટાળવા યોગ્ય છે, એમ જે માને, તેનું જ્ઞાન જ સમ્યજ્ઞાન છે. મેક્ષમાર્ગમાં યેગશુદ્ધિ અને ઉપયોગશુદ્ધિ ગણ-મુખ્ય ભાવે સાથે જ ચાલે છે. અહિંસાદિ તેના પાલનથી એગશુદ્ધિ થાય છે અને ભક્તિ, વૈરાગ્યાદિ વડે ઉપયોગશુદ્ધિ થાય છે. આત્માના બે ગુણ મુખ્ય છેઃ એક જ્ઞાન અને બીજે વીર્ય. વીર્ય ગુણની શુદ્ધિ વ્રતાદિના પાલનથી થાય છે અને જ્ઞાન ગુણની શુદ્ધિ મેગ્યાદિ ભા વડે થાય છે. વૈરાગ્ય ભાવ, માયશ્મભાવની અંતર્ગત છે. એક માધ્યશ્ય પાપી પ્રત્યે છે, બીજું પુદ્ગલ પ્રત્યે છે. જીવમાત્ર પ્રત્યે મૈત્રી જોઈએ ગુણી પ્રત્યેની મત્રી, ભક્તિ વડે અભિવ્યક્ત થાય છે. દુઃખી પ્રત્યેની (મૈત્રી) કરુણા વડે અને પાપી પ્રત્યેની મૈત્રી ઉપેક્ષા વડે. છવાદિ તત્વના સમ્યગ્રાનથી પુદ્દગલ પ્રત્યે વૈરાગ્ય અને જીવ તત્વ પ્રત્યે મૈત્રીનેહ-પરિણામ જાગે છે, તે જ નિર્વિષય મનની સાચી વ્યાખ્યા છે. નિવિષય મનઃ ધ્યાનમ' એ વાક્ય ધર્મધ્યાનને જણાવવા માટે છે. અને તે, થલ યાનને પણ જણાવે છે. શ્રી જિનશાસનમાં સામાયિકવાળું ચિત્ત એ જ ધર્મધ્યાન છે. અને કુલ ધ્યાનનું કારણ પણ તે જ છે. નિવિષયને અર્થ નિરનુબંધ પણ થઈ શકે. જેમાં કમને અનુબંધ નથી, કર્મબંધનની પરંપરા ચાલતી નથી, તે નિરનુબંધ મન છે. એવું મને સામાયિયુક્ત ચિત્તને જ કહી શકાય. Page #602 -------------------------------------------------------------------------- ________________ પ}} સામાયિક આત્મ-ઉત્થાનના પાયા સામાયિક ચાર પ્રકારનાં ક્યાં છેઃ (૧) સમ્યક્ત્વ સામાયિક, (૨) શ્રુત મામાયિક, (૩) દેશિવરતિ સામાયિક (૪) સર્વવિરતિ સામાયિક. સામાયિયુક્ત ચિત્તને ‘વાસીચંદનકલ્પ' પણ હ્યું છે. વાંસલાથી કાઈ છોલે કે ચંદનથી કોઈ લેપે (વિલેપન કરે ) તા પણ જેની ચિત્તવૃત્તિ સમાન છે તેને વાસી ચ'દન તુલ્ય કહેવાય છે. સામાયિક શબ્દ સામ, સમ અને સમ્મ શબ્દાને ‘ઇ’ પ્રત્યય લગાડવાથી બન્યા છે. સામ એટલે મધુર પિરણામ, સમ એટલે તુલાપરિણામ, સમ્મ એટલે ખીખાંડયુક્ત પરિણામ. મધુર પરિણામ એટલે સવ જીવાને વિષે મૈત્રી. તુલા પિરણામ એટલે સુખદુઃખના હેતુઓને વિષે તુલ્ય મનેાવૃત્તિ. અને ખીરખાંયુક્ત પરિણામ એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનુ` પરસ્પર જોડાણુ. મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ચારે ભાવા મળીને સામાયિકના પરિણામ બને છે. પાંચ ભાવયુક્ત જીવમાં પાણિામિક ભાવ એ મૈત્રીભાવના વિષય છે. ઔઇથિક ભાવ, માધ્યસ્થ્ય અને કરુણા ભાવના વિષય છે. ઔપમિકાદિ ભાવા સુદિતા ( પ્રમાદ)ના વિષા છે. ઔયિક ભાવ, તીત્ર માહનીય ક્રમના હોય તા તે માસ્થ્યના અને વેદનીય, અ`તરાયાદિ ક્રમના હાય તા કરુણાના વિષય બને છે. આ રીતે સામાયિકવાળુ' ચિત્ત જ ધર્મધ્યાનના વિષય બને છે. અને એ જ ચિત્ત જયારે આત્મ રમતાવાળું બને છે, ત્યારે શુલરૂપ બનીને ઘાતી કર્મના ક્ષય કરનારું થાય છે. તેને વાસીચંદન-૫ કહેવામાં બીજી અપેક્ષા એ છે કે, ચંદનને વાંસલાથી છોલવામાં આવે તે પણ છોલનારને, તે શીતળતા અને સુગંધ આપે છે, તેમ સામાયિયુક્ત ચિત્તવાળા મહાત્માએ અપકાર કરનાર પર પશુ અનુકપાવાળા બને છે. અને ઉપકાર કરનારા થાય છે. આ રીતે દુઃખ પ્રત્યે અદ્વેષ, જીવ પ્રત્યે મૈત્રી અને સામાયિકવાળુ* ચિત્ત એ ત્રણે પરસ્પર એવી રીતે જોડાયેલાં છે કે એકના સદ્ભાવ, ખાકીના મેનેા સુરૈગ કરાવીને જીવને શિવપદને ભાગી મનાવે છે. Page #603 -------------------------------------------------------------------------- ________________ મને નિગ્રહ ૫૬૭ મનો નિગ્રહ મનન, ચિંતન, ભાવના અને સ્વાધ્યાય આદિમાં મનની પ્રધાનતા છે. ઊઠવું, બેસવું, જવું, આવવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, દેખવું, સાંભળવું એ ક્રિયાઓમાં ઈન્દ્રિયની સહાયની મુખ્યતા છે. મનને યથેચ્છ વર્તવા દેવું અને ઈનિદ્રયો પર કાબૂ રહે એ અશકય છે. બધા ઉપદ્રવનું મૂળ નિરંકુશ મન છે. વૃક્ષની ડાળી તેવાથી વૃક્ષ નષ્ટ નથી થતું પણ તેના મૂળને નષ્ટ કરવાથી વૃક્ષ આપોઆપ નષ્ટ થતું જાય છે. રાજ વશમાં આવ્યા પછી તેની સેના આપોઆપ વશ થઈ જાય છે, તેના માટે સવતંત્ર પ્રયત્નની આવશ્યક્તા રહેતી નથી, તે જ રીતે મનને વશ કરવાથી ઈન્દ્રિય આપોઆપ કાબૂમાં આવી જાય છે. મનુષ્યમાં બે પ્રકારની શક્તિ છે. એક ઉન્નતિના શિખર પર લઈ જાય છે, બીજી અવનતિની ખીણમાં નાંખી દે છે. કાચા પાશ નુકસાન કરે પણ શુદ્ધ થયેલ હોય તે રસાયણ બને છે. ઘેડે અસવાસ્ના કાબૂમાં હોય તે ઈષ્ટ સ્થળે પહોચાડે છે. ઘેડાના કાબૂમાં અસ્વાર હોય તે ખાડામાં પટકાય છે. નિરંકુશ મન બે લગામ ઘેડાની જેમ જીવને જ્યાં-ત્યાં ભટકાવી દે છે. મનને અંકુશમાં લેવા માટે પ્રારંભથી જ પ્રયત્ન જરૂરી છે. પ્રયત્નથી જે મન મિત્ર બની શકે છે, તે જ મન પ્રમાઇથી શત્રુ બને છે. વિદ્યુતની ગતિથી પણ શીઘ ગતિવાળા મનને અંકુશમાં લાવવા માટે સૌથી અધિક પ્રયત્નની આવશયકતા છે. એ પ્રયત્ન તે યુગ યુક્તિ છે. ભયંકર જંગલી પશુઓને વશ કરવાની જેટલી આવશયકતા છે, તેના કરતાં અધિક આવશ્યક્તા જ્યાં-ત્યાં વિનાશ વેરતા સ્વી મનને વશ કરવાની છે. વિશ્વના ચિંતનથી પહેલાં તેને વિરત કરવું જોઈએ અને શુભચિંતનમાં જોડવું જોઈએ. તત્ત્વ વિચારરૂપી થઇ સાથે તેને બાંધી શુદ્ધિરૂપી અંકુશ દ્વારા તેને વશ કરવું જોઈએ. અભ્યાસ દ્વારા મન વશ થાય છે અને વૈરાગ્ય દ્વારા તે શાન્ત, સ્વચ્છ અને નિર્મળ થાય છે. ત્યાગ ઇન્દ્રિયો દ્વારા થાય છે અને વૈરાગ્ય મન દ્વારા થાય છે. મન, બુદ્ધિ, હદય અને તે દ્વારા થતી સમજશક્તિ એ મનુષ્યની બહુ મૂલ્ય મૂડી છે. તેને ઉપયોગ ત્યાગ અને વૈરાગ્ય માટે કરવો જોઈએ. પાત્રનું ગંગાજળ અને ગંગાનું ગંગાજળ બંને એક જ છે. અગ્નિમાંથી નીકળેલી ચિનગારી પણ અગ્નિસ્વરૂપ જ છે. જીવ નાનું પાત્ર છે માટે તેની શક્તિ મર્યાદિત દેખાય છે, પણ તેમાં રહેલી ચેતના તે ઈશ્વર સ્વરૂપ જ છે. ઈશ્વરની જ ચિનગારી છે. તેના ઉપરના આવરણને દૂર કરી તેને સર્વજ્ઞ બનાવી શકાય છે. મનના સંયમથી તે કાર્ય Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ આમ ઉત્થાનને પાયો સુલભ બને છે. મનના સંયમથી ઈરછાશક્તિ દઢ થાય છે. તે સંકલ્પની જનેતા છે. દઢ સંકલ્પ એ જ ઉદ્ધારને મૂળ મંત્ર છે. “નિતં ગત્ત ન ? મનોજિતેના “મનની છતે જીત. મનની હારે હાર' ગણાય છે. મન કદી થાકતું નથી, કદી વૃદ્ધ થતું નથી, કાર્ય વિના રહી શકતું નથી. તેની શક્તિ અગાધ છે. એ શક્તિને સર્જનાત્મક માર્ગે વાળવા માટે મનને અંકુશમાં લેવું જોઈએ. કેવળ બળાત્કારથી તે અંકુશમાં આવતું નથી પણ વધુ ઉગ્ર બને છે પણ સ્નેહ અને યુક્તિસભર પ્રયત્નોથી તે ધીમે ધીમે અંકુશમાં આવે છે. રાગ-દ્વેષરૂપી કાદવ-કીચડમાં સહેલાઈથી દડે જતા મનને સમજાવવાનું છે. મનરાજ આપને તે માનસરોવરના નિર્મળ જળમાં છાજે. તેમાં જ આપની મહાનતા છે. મહાન આત્માના દૂત એવા આપને ઈન્દ્રની સહાયમાં દોડવું પડે છે તે આપની ગરિમા ખંડિત થઈ જાય. શા મનને ચંદ્ર કહે છે, ચંદ્રમાં ચાંદની હેય તેમ આપમાં પણ સૌમ્યભાવની ચાંદની જ જોઈએ. તમારી સમગ્રતામાં નવું શુભ જ હેવું જોઈએ. ગંદા, મલિન, સુદ્ર, ચંચળ અને પાશવી વિચારને સંગ તમને ન છાજે, મનને વશ કરવાને આ પણ એક માર્ગ છે. અને આવા બીજા માર્ગો પણ શાઓમાં કહેલા છે જેમાં પરમાત્માનું, ગુરુનું મરણ-કીર્તન પૂજન, સેવન વગેરેને સમાવેશ થાય છે. પરમાત્માના ધ્યાનથી મનને વશ કરી શકાય છે. ? વાસના-વિજય વાસનાને જીતવાનું અનન્ય સાધન ઉપાસના છે. પ્રાકૃતમાં ઉપાસનાનું રૂપ ઉ+વાસના, ઉદ્દગત વાસના, ઉવાસના થાય છે. ધમને એક અર્થ મેહ, ક્ષોભ ૨હિત આત્મ પરિણામ છે. શ્રી નવકારમંત્રના પુનાપુનઃ માનસિક ઉચ્ચારણમાં મોહ અને ક્ષોભને નિવારવાની શક્તિ પ્રત્યક્ષપણે અનુભવાય છે. મેહ, ક્ષોભરહિત આત્મ પરિણામ ચિપૂવને સાર છે, અને તે પરિણામને સહજ રીતે પેદા કરનાર શ્રી નમસ્કાર મહામંત્રને માનસજાપ પણ ચપૂર્વને સાર પુરવાર થાય છે. મનનું નિસ્તરંગ થવું તે મેહરહિતતા છે અને કાયાનું નિસ્પદ થવું તે ભરહિતતા છે. નમસ્કારના ૬૮ વર્ણોનું વિધિપૂર્વક ઉચ્ચારણ તે ભાષ્ય જાપ છે. તે ઉચ્ચારણ જ્યારે પિતે જ માત્ર સાંભળી શકે ત્યારે તે ઉપાંસુ જા૫ છે અને બહિર્જલ્પાકાર મટીને અંતજંત્પાકાર થાય, ત્યારે તે માનસજાપ છે. તે માનસજાપ જ મનને નિસ્તરંગ અને કાયાને નિસ્પદ બનાવે છે. મોહ ક્ષોભ રહિત આત્મપરિણામનું બીજું નામ “વત્યુ સહા ધમ્મ આત્મવસ્તુને સહજ સ્વભાવ પણ કહી શકાય તેનું પ્રકટીકરણ ક્ષાત્યાદિ દશવિધયતિધર્મરૂપે અને જ્ઞાનાદિ રત્નત્રયી–મેક્ષમાગરૂપે થાય છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ અનાહત ૫૬૮ જ્ઞાન અને દર્શન મનને નિર્મળ બનાવે છે. ચારિત્ર કાયાની સ્થિરતા પેદા કરે છે. ક્ષમાદિ ચાર મનને નિસ્તરંગ બનાવે છે. અહિંસાદિ પાંચ કાયાને સ્થિર કરે છે. પ્રવૃત્તિરૂપી ધર્મના અંગ દાન, શીલ, તપ અને ભાવ પણ અનુક્રમે તન, મન, ધનના સદુપગ રૂપ છે. તન વડે શીલ, મન વડે ભાવ અને ધન વડે દાન ધર્મ સધાય છે. તેમાં પણ પરિણામે મોહ-ક્ષણ રહિત આત્મ પરિણામ પ્રગટ થાય છે. ધર્મના દેવપૂજા ગુરુઉપાસના અને સ્વાધ્યાયાદિ અંગે પણ મહાભ રહિત આત્મ પરિણામ પેદા કરવાનાં સાધન છે. ચતુર્થગુણસ્થાનકથી માંડીને ચતુર્દશ ગુણસ્થાન સુધીના ગુણસ્થાનકે અનુક્રમે મેહક્ષેશ રહિત આત્મઅવસ્થાના દર્શક છે. નમસ્કાર મહામંત્રના માનસ જાપ વડે તે કાર્ય સરળ૫ણે સધાતું હોવાથી તેને સવળા કૃતનાં સારા અને સઘળા ધર્મોને અર્ક કહ્યો છે, તે યથાર્થ છે અને તેની ઉપાસના વડે ભવ વિષયક સર્વ વાસનાઓનો સમૂળ ક્ષય થાય છે. અનાહત ૧. શ્રી સિદ્ધચકનું બીજ “અ” તેની સાથે “અનાહત' એ “સમ્યગ્દર્શન અને વિનય સમાધિનું બીજ છે. ૨. અણવર્ગની સાથે તે અનાહત સમ્યજ્ઞાન અને શ્રુત-સમાધિનું બીજ છે. ૩. અડતાળીસ લબ્ધિ પદના મધ્યમાં આઠ અનાહતેનું આલંબન સમ્યફ ચારિત્ર અને શીલ-સમાધિ તથા તપ-સમાધિનું બીજ છે. ૪. અહ, અષવર્ગ કે ૪૮ લબ્ધિઓ અને અનાહતનું મૂળ પણ છે અને ફળ પણ છે. કોઈ પણ અનાહત દ્વારા જ ફળે છે. ૫. અનામત શુદ્ધ વનિરૂપ, શુદ્ધ સમતારૂપ અથવા શુદ્ધ સમાધિરૂપ છે. ૬. ધ્યાન દ્વારા થતી ઉત્તરોત્તર વિશુદ્ધિ અક્ષર કે શબ્દ દ્વારા કહી શકાતી નથી, કિનતુ અનાહત દ્વારા આલેખી શકાય છે. ૭. “અનાહતનું ઉચ્ચારણ અને આલેખન એ અનક્ષર ઋતને જ એક પ્રકાર છે. તેનું સ્મરણ, ચિંતન અને ધ્યાન એ અત્યંતર તપને જ એક પ્રકાર છે. આ. ૭૨ Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ આત્મ-ઉત્થાનને પાયે મંત્રજાપ માહાભ્ય મંત્રના શબ્દમાં પ્રાણને વિનિયોગ થતાં મન અને બુદ્ધિનું પ્રાણ તત્વમાં રૂપાંતર થાય છે. શ્વાસ-પ્રશ્વાસ મનની જ ક્રિયારૂપ બની જતાં મનના સંકલ્પ-વિકલ્પ શમી જાય છે. મન, મંત્ર અને પ્રાણ ત્રણેની એક્તાને અનુભવ થાય છે. આહત પ્રાણ અને આહત વનિ, અનાહત પ્રાણ અને અનાહત વનિમાં લીન થતાં આત્મશક્તિ આવિભૂતિ થાય છે, તેમ થતાં મંત્ર દેવતા અને મંત્રસાધક વચ્ચે ભેદને છેદ થાય છે. તાવિક મંત્રદેવતા આત્મગત પરા–પયંતી છે અને તે શક્તિ જ સાધના ગક્ષેમ કરે છે. સ્વયં સિદ્ધ શ્રી સિદ્ધચક્ર યંત્ર નવ-પદમાંથી અનાહતમાં જવાનું છે. નવે પદ સવિકલ્પ છે. અનાહત નિર્વિકલ્પ છે. અનાહત, પયંતી દ્વારા જ્યારે ભૂમધ્યને પ્રાપ્ત થાય, ત્યારે જ તેની દેવ સંજ્ઞા છે. દેવ” એટલે ગક્ષેમને વહન કરનાર દિવ્ય આત્મશક્તિ. અનાહત પૂજથી પણ પૂજાય છે. તે આત્માની પોતાની પર્યાવી-પરા છે. તેથી તે બધાં જ પૂજ્ય પમાં અનુગત છે. પૂજ્ય પમાં અનુસંધયેય જે આત્મશક્તિ તે સર્વત્ર અનુગત જ હોય છે. યંત્ર તે એક જાતનું ચેતના ચક છે. જેની ગતિ કેન્દ્રગામી છે. બધાં જ યંત્ર કેન્દ્રમાં લઈ જવા માટે છે. કેન્દ્ર તે આત્મા અથવા આત્મશકિત પોતે જ છે. તેને જિન, શિવ, શક્તિ, નિરંજન, બુદ્ધ આદિ પદથી લક્ષિત કરવામાં આવે છે. મંત્રમંત્રાદિ બધાં જ સાધને માં જ્યારે આત્મશકિત આંદોલિત થાય, ત્યારે જ તે અથક્રિયાકારી બને છે. વિદ્યાપ્રવાહના રહસ્યભૂત સિદ્ધચક્રમાં દેવતાઓનું પ્રયજન વિશાળ છે. દેવતાઓ, દેવાધિદેવની બાહા શક્તિ છે. દેવતાઓની તે શક્તિથી દેવાધિદેવની દિવ્યતાનું ભાન થાય છે. અ–પરમાત્માની દેવતાએગત જે શક્તિ, તેને સૌ પ્રથમ સમજવાથી જ પૂજ્ય પદેની શક્તિને જાણી શકાય છે. તેથી દેવ-દેવીઓનું મંડળ વિશેષ મહત્ત્વ ધરાવે છે. દરેક દેવતા પદને લક્ષ્યાર્થ શોધ જોઈએ. નવગ્રહ કે નવ નિધાન કોઈ સામાન્ય વસ્તુઓ નથી. Page #607 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-ગ ૫૭૧ અન્ય યંત્રે સિદ્ધ કરવાના હોય છે. જ્યારે શ્રી સિદ્ધચક યંત્ર તે દરેક માટે સ્વયં સિદ્ધ છે. સંસાર ચક્રમાં ફસેલા જીવને, સિદ્ધચક્ર એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે. અર્થાત્ સિદ્ધચક્ર, સંસારચક્રનું પ્રતિપક્ષી છે. પાંચ ઈન્દ્રિના પાંચ વિષયમાં આસકત અને ચાર કષાયમાં ચચૂર જીવ જ્યારે શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ઠી અને દર્શન આદિ ચાર આત્મગુણને પક્ષકાર બને છે, ત્યારે તે આપોઆપ નિજ સ્વરૂપની શુદ્ધિને સાધતે સિદ્ધસ્વરૂપ બની રહે છે. અધ્યાત્મચાગ અધ્યાત્મવાદ સર્વ મનુષ્યમાં બંધુત્વની ભાવના વિકસાવે છે, એટલું જ નહિ પણ છવધારીઓને એક જ સૂત્રમાં બાંધે છે. બધાનું મૂળ એક પરમાત્મામાં માને છે. જ્યાં સુધી વ્યક્તિ પિતાને બીજાથી બિન સમજે છે, ત્યાં સુધી સંઘર્ષ છે. જ્યારે બીજાની સાથે તે અભેદને સ્વીકારે છે, ત્યારે બધા ફલેશોનું મૂળ નાશ પામે છે. એક અધ્યાત્મ દષ્ટિ જ તે માટે સમર્થ છે. વિજ્ઞાનમાં “જનું મહત્ત્વ છે. અધ્યાત્મમાં દર્શનનું મહત્ત્વ છે. યોગનો અર્થ વૃત્તિ નિરોધ સાથે બ્રહ્મને સાક્ષાત્કાર છે. ચિત્ત જ્યારે સર્વથા નિરુદ્ધ બને છે, ત્યારે બાહ્ય જગતથી સંબંધ કપાઈ જાય છે અને અંતરમાં રહેલ દેવત્વ પ્રગટ થાય છે. મનુષ્યને વ્યવહાર બાહ્ય સ્થિતિઓથી પરિચાલિત છે. તેથી જગૃત અવસ્થાને તે વાસ્તવિક માને છે તથા સ્વપ્ન અને સુષુપ્તિને અવાસ્તવિક માને છે. ગસાધના વડે મનુષ્ય બાહ્ય સ્થિતિઓને સુષુપ્તિ અને સ્વપ્નની જેમ જુએ છે અને વૃત્તિ નિરોધ વડે તેનાથી પૂર્ણપણે નિસંગ બની જાય છે. દેશ-કાળ અને કાર્ય– કારણ સંબંધથી પર બની જાય છે. પિતાને સીમિત મટીને નિસીમ અનુભવે છે. તે વખતે તેનામાં દિવ્ય સામર્થ્ય પ્રગટે છે. જે વ્યક્તિગત અનુભવની વાત હોવાથી શબ્દો વડે વર્ણવી શકાતી નથી. પ્રત્યેક મનુષ્ય અમુક સીમા સુધી એગી છે. અભ્યાસ અને વૈરાગ્ય વડે તે સીમાનું જેમ-જેમ ઉલંઘન થતું જાય છે, તેમ-તેમ તે નિસીમ બનતો જાય છે. યોગના ચરમ લય સુધી પહોંચવા માટે સરળ અને નિષ્કલંક જીવન પ્રથમ સાધન છે. કામ, ક્રોધ અને લેભ વડે થતા અસત્ય, હિંસાદિ વ્યાપારોને ત્યાગ અને ગની ચરમ સીમાએ પહોંચેલની ઉપાસના–એ આવશ્યક શરત છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ માત્મ-ઉત્થાનને પાયે - ત્યાર બાદ આસન પ્રાણાયામ વડે દેહ અને પ્રાણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાનું હોય છે. પ્રત્યાહાર વડે ઈન્દ્રિય અને મનને વિજય પ્રાપ્ત કરવાનું હોય છે. બુદ્ધિના વ્યાપાર અને અહંકારભાવને વિજય અંતે ધ્યાન અને સમાધિ વડે સિદ્ધિ થાય છે, ધ્યાને ઋતંભરા પ્રજ્ઞા અને કૈવલ્યદશા પ્રગટે છે. પ્રિયતમ પ્રભુને વિગ અતિશય વસમું લાગતાં યોગની તાલાવેલી આ ક્રમે સાકાર બને છે. પરમાત્મા સાથે આત્માનો રોગ પરમાત્માની સાથે આત્માને વેગ કરાવી આપે તે યુગ છે. જેઓ ઉજજડ ભાગને વસાવે છે અને વસેલા ભાગને ઉજજડ કરે છે, તેવા ગીએ ધન્યવાદને પાત્ર છે. યેગના અભ્યાસીઓ નાસિકાથી નાભિ અથવા મૂલાધાર સુધીને જે પ્રદેશ પ્રાણવાયુના ગમનાગમનથી વસેલે છે, તેને ઉજજડ કરે છે અને નાસિકાથી સીધે બ્રહ્માસ્ત્ર સુધીને જે માર્ગ ઉજજડ છે જેમાં પ્રાણવાયુને માર્ગ બંધ છે, તે ઉજજડ માર્ગને વસાવે છે. અથવા તે માર્ગે થઈ પ્રાણવાયુ સ્વાભાવિક બ્રહરબ્ર દ્વારા નીકળે એવો રસ્તો બનાવે છે. આ ગીને માર્ગ છે. જ્ઞાગમાં શુદ્ધાત્માનુભવના પરિણામોને સ્વસંવેદન જ્ઞાન દ્વારા સ્થિર કરવા તે ઉજજડ ભાગને વસાવવા બરાબર છે. અને મિથ્યાત્વાદિ વિકલ્પ જાળથી મનને પ્રદેશ નિરંતર વસેલું છે. આ વિભાવ પરિણામવાળા માર્ગ-પ્રદેશને સ્વસંવેદન જ્ઞાન દ્વારા ઉજજડ કર, તે વસેલા ભાગને ઉજજડ બનાવવા સમાન છે. નાસિકાના બંને દ્વારથી શ્વાસોચ્છવાસ બહાર નીકળતું બંધ થઈને જે આકાશપ્રદેશમાં લય પામે છે. ત્યાં આવી શાન્ત જાગૃત દશામાં મનુષ્યને મેહ તૂટી જાય છે. મન પણ ત્યાં જ વિલય થઈ જાય છે. પ્રાણ નાસિકા દ્વારને માર્ગ મૂકી દઈને અંદર લીધેલા શ્વાસોચ્છવાસરૂપે તાલુરબ્દ દ્વારા બહાર નીકળે તે આકાશ પ્રદેશમાં અર્થાત્ નિર્વિકલ્પ સમાધિમાં રાગાદિ વિકલ્પ જાળરૂપ–મેહનાશ પામે છે. વિકલ્પના આધારભૂત મન પણ ત્યાં વિલય પામે છે, અર્થાત્ વરૂપમાં લીન થઈ જાય છે. જ્યારે આત્મા રાગાદિ પરભાવમાં નહિ પરિણમતાં કેવળ નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, ત્યારે ઉરછૂવાસરૂપી વાયુ નાસિકાના બંને છિદ્રોમાંથી નીકળવાનું બંધ કરીને સાધકની પ્રેરણા વિના જ પિતાની સહજગતિએ તાળવાનાં મધ્યભાગમાં વાળના આઠમાં ભાગ Page #609 -------------------------------------------------------------------------- ________________ ઉપાસનાનું ધ્યેય પ૭૩ જેટલું પાતળું જે એક છિદ્ર છે અને જે દશમા દ્વારના નામે ઓળખાય છે, તે દ્વાર વડે પ્રાણવાયુ બહાર નીકળે છે, તે વખતે નાસિકાના છિદ્ર વાટે પ્રાણવાયુ ઘેડા વખત માટે નીકળવે બંધ થઈ જાય છે. અભ્યાસે કરીને પ્રાણ બ્રહ્મરન્દ્ર દ્વારા નીકળવાને ટેવાઈ જાય છે. તેથી મન નિર્વિકલ્પદશામાં લય પામી જાય છે અને મેહ નાશ પામે છે. હઠાગમાં ક્રિયાની મુખ્યતા છે. રાજગમાં જ્ઞાનનઆત્મપગની મુખ્યતા છે. ધારણ દ્વારા પવનને બ્રહ્મરબ્ધ તરફ હઠાગથી લઈ જઈ શકાય છે. વાયુની ધારણાથી દેહની નિરગિતા, શરીરનું હળવાપણું ઈત્યાદિ થાય છે, પરંતુ આત્મજાગૃતિને લીધે જ્યારે મન વિક કરતું બંધ થઈ જાય છે, ત્યારે મનની નિર્વિકપ સ્થિતિમાં પ્રાણ નાસિકા દ્વારથી નીકળતું બંધ થઈ સહજ ઊર્વગતિએ બ્રહ્મરન્દ્ર દ્વારા બહાર નીકળે છે. તે નિર્વિકલ્પ આત્મજાગૃતિવાળી સ્થિતિમાં મન અને મેહને નાશ થાય છે, તેવું હઠયેગમાં થતું નથી. રોગનું દશમું દ્વાર વિકલ્પ બંધ થતાં નિર્વિકલ્પ સમાધિના બળે યોગીપુરુષ જેને દશમું દ્વાર કહે છે, (તેને બ્રહ્મ અથવા સૂક્ષમ પણ કહેવાય છે) તે તાળવાના છિદ્રમાંથી વાયુ બહાર જાય છે. તે આકાશમાં વિશેષ ઉપગરૂપે સ્થિર થતાં મેહ ક્ષીણ થાય છે. વિક૯૫વાળું મન મરે છે. શ્વાસોચ્છવાસ ચાલતું બંધ થાય છે. આ સ્થિતિ વધુ વખત લંબાય તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. મનનું મનનપણું અને પવનનું ચલનપણું જ્યાં નાશ પામે છે. ત્યાં વિશ્વને પ્રકાશક આત્મા સ્વરૂપમાં–નિવિકલ્પ સમાધિમાં રહી શકે છે અને આનંદ અનુભવ કરે છે. મનની નિર્મળતા અને નિર્વિકલ્પતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ મન આ દેહથી છૂટું થતું જાય છે. નિર્વિકલ્પ સમાધિમાં મનને વિશ્વવ્યાપીપણે ધારી શકાય છે અને સ્થિર કરી શકાય છે. આ સ્થિતિમાં કર્મોને ક્ષય થાય છે અને આત્મા પરમાત્મસ્વરૂપ થઈ રહે છે. ઉપાસનાનું ધ્યેય તુ રમો ઘણે દુ વોલેનારમાર્શન ' મનુસ્મૃતિ. ગ દ્વારા આત્મસાક્ષાત્કાર કરે એ સૌથી મટે ધર્મ છે અને એથી જ ઉપાસનાને પણ ધર્મનાં અંગે માં મહત્વનું સ્થાન છે. આત્મસાક્ષાત્કાર એ ધર્મની અચૂક કરી છે. વિશ્વનાં બધાં પ્રાણીઓ બ્રહ્મથી ભિન્ન નથી, છતાં એ અભેદને અનુભવ સર્વને થતું નથી. Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ આત્મ-હત્યાનનો પાયે ર વ્યક્તિ પિતાપિતાના નાના-નાના સ્વમાં એવી અટવાયેલી છે કે એને પેલા મહાન સ્વને પત્તો જ લાગતું નથી. તેથી સમાધિ દ્વારા આત્મસાક્ષાત્કાર પામનાર પુરુષ પરમ ભાગ્યશાળી મનાય છે. વ્યવહારમાં પતિ-પત્ની કે માતા-બાળકે વચ્ચે એક જાતનું તાદાત્મ્ય હોય છે અને એકબીજા માટે અવસરે જીવન ભેચ્છાવર કરી શકે છે, પણ ત્યાં બાકીના બધા જીવ પ્રત્યે અણગમો પણ હોઈ શકે છે. માતાને મન એનાં બાળકે સર્વસ્વ છે, અને તેમની ખાતર આખા વિશ્વ સામે એ ઝઝુમી શકે છે. પતિ-પત્ની માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. એક તરફ પિતાનું પ્રેમીજન અને બીજી તરફ આખું વિશ્વ. ધાર્મિક કાર્ય માટે આ નિયમ નથી. કેઈ વ્યક્તિ ધાર્મિક કાર્ય કરે છે ત્યારે તે એકની સાથે તાદમ્ય સાધે છે, તે પણ બીજાએ તરફ વિમુખતા આવતી નથી. કેઈ વ્યક્તિ પાણીમાં ડૂબી રહી હોય કે કોઈ વ્યક્તિ બળતાં ઘરમાં સપડાઈ ગઈ હોય, ત્યારે બીજી વ્યક્તિ તેને બચાવવા માટે પાણી કે આગમાં કૂદી પડે તે તે વખતે આપદ્રગ્રસ્ત વ્યક્તિ સાથે એનું તાદાભ્ય સધાય ખરું, પણ સાથે સાથે આખા વિશ્વથી વિમુખ નથી બનતું. વિવિધતાવાળા વિશ્વમાં પણ એટલીવાર તેને આનંદનું દર્શન થઈ જશે! એ પળમાં વિશ્વનું વાસ્તવિક અને મૂળ સ્વરૂપ તેની સામે આવી જશે. ભેદભાવથી ક્ષણવાર માટે તે પર બની જશે. સાચા ધાર્મિક કાર્યની આ સૌથી મોટી ઓળખાણ છે. દુનિયામાં ધર્મને પ્રચાર અને પ્રસાર જેને ઈષ્ટ હોય, તેઓએ અહિંસાદિયમે કે જેને માટે સમગ્ર વિશ્વનું એકમાત્ય છે. તેને જ પ્રચાર અને પ્રસાર મુખ્ય બનાવ જોઈએ. પૂજા-પાઠ-ઉપાસના અને ધર્મશાસ્ત્રો બધાની સાર્થકતા તેમાં રહેલી છે. ઉપાસ્ય તત્વની અવહેલના તે આ જીવને અનાદિકાળથી કઠે પડેલી છે. આત્મ૫મ્ય દષ્ટિ વડે તેને ભેદવામાં આ માનવભવની સાર્થકતા છે. પછી આત્મસાક્ષાત્કાર વાભાવિક ક્રમે પ્રગટે જ છે. અને તારિક વિવૈકય અનુભવાય છે. અશુભની સામે શુભનું બળ ઘણું છે. આ વિશ્વમાં અશુભ ઘણું છે, તે શુભ પણ ઘણું છે. પંચ પરમેષ્ઠિ ભગવંતને શુભ ભાવ એટલે બધો પ્રબળ છે, કે તેની સામે અનંતાનંત જીવનું અશુભ એકઠું થાય, તે ૫ણુ પ્રચંડ દાવાનળની આગમાં ઘાસના તણ તુય છે. Page #611 -------------------------------------------------------------------------- ________________ ચિંતનની ચિનગારીઓ द्रढतामुपैति वैराग्य भावना येन येन भावेन । तस्मिंस्तस्मिन्कार्यः, कायमनोवाग्भिरम्यासः ॥ જે-જે ભાવથી વૈરાગ્ય ભાવના દઢ બને તે-તે ભાવમાં મનવચન-કાયાથી અભ્યાસરૂ૫ ચિંતન કરીને આત્મભાવમાં સ્થિર થવું. IIIIIS મનુષ્ય પોતાની જાત પ્રત્યે ક્ષમાશીલ, ઉદાર અને સહિષ્ણુ હોય છે, તેથી પિતાના દેશને ભૂલી શકે છે અને ગુણને યાદ રાખે છે, બીજના ગુણને અને પોતાના દેશને ઝટ ભૂલી જાય છે, બીજાના દોષને અને પોતાના ગુણને સારી રીતે યાદ રાખે છે તેની પાછળ પિતાના અને પશયામાં ભેદબુદ્ધિ મુખ્ય કારણ છે, જ્યારે અભેદ બુદ્ધિ થશે આત્મવિકાસને વિશેષ પ્રારંભ થઈ ગુણસ્થાનની પ્રાપ્તિ થશે. આવા અભેદને પામવા સદા સજજ નિસ્પૃહમૂર્તિ પંન્યાસ પ્રવરશ્રી શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવય Page #612 -------------------------------------------------------------------------- ________________ ચિંતનની ચિનગારીઓ સ્નેહ પરિણામ એ જ ધર્મનું મૂળ છે અને એ જ સમ્યગ્દર્શન છે. અનાદિ ભવચક્રમાં તેની પ્રાપ્તિ ન થવાથી જ જીવ ભવભ્રમણ કરે છે. મિથ્યાદિનું સંવેદના અને ગુરુ લાઘવ વિજ્ઞાન જાગ્યા પછી જ તેનું જ્ઞાન સમ્યજ્ઞાનની ઉપમાને પામે છે અને તેની ક્રિયા સમ્યફ ક્રિયાની પ્રસિદ્ધિ મેળવે છે, પણ આ તત્વને સમ્યફ બનાવવા માટે જાણેલા-પામેલા સ્વીકારેલા પાર્થોનું ઐદત્પર્ય સુધીનું ભાવન એટલે ચિતન... એ ચિતનેની ચિનગારીઓ ૧ આત્મ સુખને ઉપાય..! ૨ પુદ્દગલ અને જીવને સ્વભાવ ૩ તવરુચિ ૪ મૃત્યુ મિત્ર છે ૫ વર્તમાન સાક્ષાત્કાર ૬ શગ-દ્વેષ અને મેહ નિવારણ ૭ સમવાય કારણવાદ ૮ ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જ માન–મુક્તિ ૧૦ સ્થાપકર્ષ બેધ ૧૧ વિતરાગી-સરાગી ૧૨ માનવ અને યંત્ર ૧૩ સત્સંગને મહિમા ૧૪ વિશ્વનાં વિધાન ૧૫ કેસેટીને ડર ૧૬ દુષ્કત ગણી ૧૭ લકત્તર જીવન–બધ ૧૮ અભેદ ૧૯ દિવ્યતા અને સુદ્રતા ૨૦ સામૂહિક સાધના ૨૧ અનુમોદનાથી અનુબંધ ૨૨ ભવ્યત્વ પરિપાકના ઉપાય ૨૩ વાણીની દિવ્યતા ૨૪ ત્રિકરણ વેગ ૨૫ પર્વાધિરાજને પ્રભાવ ૨૬ મૂળ પ્રકૃતિનું પરિવર્તન ૨૭ વસ્તુ અને વાસના ૨૮ ભાષા વિશુદ્ધિ ૨૯ આનંદ અનુભવ ૩૦ પુરુષાર્થવાદ ૩૧ ઉપગ-ઉપગ્રહ(ઉપરોપકો નીવાના) ૩૨ અહ, તારક ત્રિવેણી ઉપકારસ્તાન ૩૩ અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય ૩૪ શિવમસ્તુ સર્વજગત ૩૫ શરણાગતિ ૩૬ શુદ્ધોપદેશને સાર ૩૭ અધ્યાત્મગ Page #613 -------------------------------------------------------------------------- ________________ . ૫૭૭ ૫૭૭ આત્મસુખને ઉપાય આત્મસુખનો ઉપાય સિદ્ધ દશા એટલે કેવળ આત્માને આનંદ. આત્માને સ્વ-સન્મુખ ઉપગ અને વીર્ય એ જ તારક છે. વીર્ય અને ઉપગ એ જ્ઞાન અને આનંદ સહિત જ હોય છે. આત્મા પોતે સ્વવીય વડે શુદ્ધ પગનું સર્જન કરીને સિદ્ધિને પામે છે. અનુકૂળતા એ જ આનંદ છે, રાગમાં આકૂળતા છે, જ્ઞાનમાં અનાકૂળતા છે, રાગ કઠોર છે, જ્ઞાન કેમળ છે. કઠોરતાને નાશ કોમળતા વડે થાય છે. દ્રવ્યાનુગમાં છ દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું છે અને તેમાં શુદ્ધાત્માનો મહિમા બતાવ્યું છે, તેમજ તેને અનુભવની રીત પણ બતાવી છે. નિશ્ચય-વ્યવહારને જાણી, નિશ્ચય સ્વરૂપમાં આરૂઢ થવાથી આ અનુભવ થાય છે. કરચના શાશ્વત છે, તેમ તેને વર્ણવનાર શાની પરંપરા પણ અનાદિ અનંત છે. અને તેનું જ્ઞાન કરનાર છે પણ શાશ્વત છે. શબ્દ, અર્થ અને જ્ઞાન-ત્રણે સાથે રહેનારી વસ્તુઓ છે. ચારે અનુયાગ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજી શુદ્ધાત્માનું ધ્યાન કરવું, એ ઉપદેશ માત્રને સાર છે. વીતરાગ સ્વરૂપ અને શુદ્ધાત્માનું સ્વરૂપ એક જ છે. આત્માના શુદ્ધ વીતરાગ સ્વરૂપમાં દૃષ્ટિની-ઉપગની એકાગ્રતા સાધવી એ શુદ્ધ ઉપદેશનો સાર છે. યુદ્ધોપચોગ એટલે વીતરાગ સ્વરૂપમાં આત્માને જડવો. તેથી સમ્યગ્દર્શનાદિ ગુણે પ્રગટે છે. શુદ્ધ-દષ્ટિ આત્માના પૂર્ણ સવરૂપને જેનારી છે. શાસ્ત્રોનું સાચું રહસ્ય સમજવા માટે પૂર્ણ દષ્ટિ કેળવવી જોઈએ. શુદ્ધો પગ એટલે વીતરાગ સ્વરૂપમાં આત્માને જોડવો. તેથી સમ્યગ્દર્શનાદિ ગુણે પ્રગટે છે. અણુવ્રત, મહાવ્રતનું આચરણ પણ ચૈતન્ય સ્વભાવનો અનુભવ કરવાનું સાધન માત્ર છે. જનરંજન છોડીને જિનરંજન કરવું જોઈએ. જિનરંજન તે આત્મરંજન છે. આત્મરંજન આત્માના અનુભવ વડે શક્ય છે. તે માટે જોક્ત માર્ગ છોડીને જિક્ત માર્ગને અનુસરવું જોઈએ. અ. ૭૩. Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ આત્મ-હત્યાનને પાર આત્માને રાજી કરે તે જિનરંજન. આત્મ-રંજન એ જિનેન્દ્ર માગ છે. સંસાર પરિભ્રમણને અંત લાવવાનું સાધન, મોહને છોડીને આત્મસ્વભાવનું ચિંતન-યાન કરવું તે છે. નેત્ર અગ્નિને રખે છે, પણ અગ્નિનું સર્જન કે વેદન કરતું નથી, તેમ આત્મા જ્ઞાન-દર્શનરૂપી ચક્ષુ વડે રાગાદિને જાણે છે, પણ તેનું સર્જન કે વેદન કરતે નથી. શુદ્ધ જ્ઞાન જેમ અકર્તા, અભક્તા છે, સર્જક કે વેદક નથી, તેમ શુદ્ધ જ્ઞાન પરિણતિરૂપે પરિણમેલે જીવ પણ અન્ત, અભતા છે, વેદક કે સર્જક નથી. મેક્ષમાગ જ્ઞાનભાવ પરિણમન તે શુદ્ધ ધર્મ છે, ભાવધર્મ છે. તેને શ્રદ્ધા–જ્ઞાન-અનુભવમાં લે તે ક્ષમાર્ગ છે. બાહા ચક્ષુ પુદગલની રચના છે. આત્મા જ્ઞાનચક્ષુવાળ-જ્ઞાનનેત્રવાળો છે. આત્મા અધ્યાયરૂપ છે, તેથી શાન્ત અને શીતળ છે. જ્ઞાન અને દર્શન એ આત્માનાં ગુણ છે, તેથી શાન અને શીતળ છે. રાગમાં આકુળતારૂપ અગ્નિ છે. જ્ઞાનમાં શીતળતારૂપ શાનરસ છે. જ્ઞાનચેતના રાગાદિ રહિત છે માટે અર્તા છે. અને સુખાદિ રહિત છે, માટે અભોક્તા છે. શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને અનુભવ તે ધર્મ છે. જેમ આંખ છે, તે શરીરની શોભા છે, તેમ આત્માની શોભા ચૈતન્ય-ચક્ષુ વડે છે. સંસાર અસાર છે, તેમાં આત્મા જ સાર છે. નિજ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન એ અતિ દુર્લભ છે. તેથી તે માટે પુરુષાર્થ કરવો એ જ કર્તવ્ય છે. દેહરૂપી ગુફામાં અંદર ઊંડે ઊંડે આત્મા છે. તેને લયમાં લેવું જોઈએ, બહાર ફાંફાં મારવા કરતાં મનને અંદર વાળવું તે અંતર્મુખતા છે. દેહ આવે અને જાય, પણ આત્મા કદી દેહરૂપી ન થાય. મરણને જાણનારે કદી મરતો નથી. દેહ આવ્યા અને ગયે પણ આત્મા તે એને એ જ રહ્યો આત્માને આત્માને વિયાગ કદી હાય નહિ. શરીરના વિયેગે આત્માનો વિયોગ થતું નથી. આગમ મૂતિરૂપી આદર્શ (ઇપણ) માં જે શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાયું, જાણવામાં આવ્યું તે જ્ઞાન છે અને એ મુજબ ધ્યાન કર્યું, તે ક્રિયા છે. “જ્ઞાન વિજ્ઞા મો: ” એનો ટૂંકે અર્થ છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ આત્મસુખને ઉપાય જ્યાં સમ્યકત્વાદિ છે, ત્યાં સુખ છે અને મિથ્યાત્વાદિ છે, ત્યાં દુખ છે. સુખ અને દુખ, સંગ અને વિયેગમાં નથી, પણ છવની આકુળતા અને નિરાકુળતામાં છે. દેહ અને રાગાદિમાં એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ છે. આત્મામાં એકત્વ બુદ્ધિ તે સમ્યકત્વ છે. શુભ વિકલ્પરૂપી રાગથી સ્વર્ગ મળે. પણ આત્મા ન મળે. આત્મા નિર્વિકલ્પરૂપી જ્ઞાનથી મળે. સંસારનું મૂળ હું જ્ઞાનસ્વરૂપ છું, એ ભૂલીને, હું રાગવિકલ્પરૂપ છું અને શરીર સ્વરૂપ છું, એવી બુદ્ધિ તે સંસારનું મૂળ છે. જીવ જ્ઞાનસ્વરૂપ છે, શરીર જડ છે, બહારની બધી અનુકૂળતા હોય, પણ અંતલંકય ન હોય તે સમ્યગ્દર્શન ન થાય. પ્રતિકૂળતા વચ્ચે પણ અંતરમાં હું જ્ઞાનસ્વરૂપ છું, એવું લય હોય તે સમ્યગ્દર્શન થાય. આત્મા કેવો છે? દેહથી ભિન્ન, ચૈતન્ય સ્વરૂપ તમાં ઉપાદેયતત્વ, નિશ્ચયથી શુદ્ધજીવતત્ત્વ છે. દેહબુદ્ધિ ક્યારે છૂટે? ઉપગ સ્વરૂપ આત્માને અનુભવ કરે ત્યારે. પરથી ભિન્નતા અને સ્વરૂપથી પૂર્ણતા જાણીને સ્વમાં કરે ત્યારે સુખને આસ્વાદ અનુભવે. આ આસ્વાદ જીભના સ્વાદથી સર્વથા નિરાળો છે. કલ્પનાતીત વાત્સલ્યરૂપ છે. આત્માની પ્રીતમાં પાવરધા પ્રભુની દુનિયાને પૂરે સ્વાદ ચખાડનાર છે. જ્ઞાન અને આનંદ કેવળ આત્મામાં છે. દેહમાં કે રાગાદિ વિકલ્પમાં નથી. આત્માને અનુભવ વડે જાણી શકાય છે. શ્રી અરિહંત, સિદ્ધ વગેરેની સાચી ઓળખ કયારે થાય? ઉપયોગ સ્વરૂપ આત્માને ઓળખે ત્યારે. આત્મા સદા ઉપયોગ વડે જીવે છે. માત્ર દેહ અને રાક વડે નહિ. મિથ્યાત્વ છોડીને સમ્યકત્વ અંગીકાર કરે, ઉપયોગ દ્વારા આત્માને શરીરથી ભિન્ન માને ત્યારે સમ્યફવ સહિત સામાયિક પ્રતિક્રમણાદિ ક્રિયા ધર્મસ્વરૂપ બને છે. સમ્યગદર્શન એટલે આત્મ-સાક્ષાત્કાર, વ્યક્તપણે આત્માનું સ્વસંવેદન. ઈદ્રિય અને મનથી જે પરમાં એકાગ્ર થાય છે, તેને ફેરવીને મતિજ્ઞાનને સ્વમાં એકાગ્ર કરવાથી આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. તે પ્રગટ અનુભવને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવાય છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૮. આત્મ-ઉત્થાનનો પાયો જ્યાં સુધી કોઈ પણ જડ વસ્તુની ક્રિયા અને રાગના વિકલ્પની ક્રિયાને જીવ એકાંતે પિતાની માને, ત્યાં સુધી તે સાચી સમજણના માર્ગે નથી. સર્વસાર નવકાર સમયસાર, સિદ્ધાન્તસાર, આગમસાર, - પૂર્વ અને દ્વાદશાંગને સાર શ્રી નવકાર અર્થાત્ શુદ્ધ આત્મા છે. રાગથી ભિન્ન થઈ જ્યારે જ્ઞાન સ્વસમ્મુખ બને છે અને અભેપણે જે શુદ્ધ અનુભવ થાય છે, તે જ સમયસાર છે. સ્વ તરફ રૂચિ થાય છે એટલે સંસાર રૂચિ ઊડી જાય છે. શ્રુતના અવલંબનથી જ્ઞાન સ્વભાવને નિર્ણય કરીને તે અનુસાર અનુભવ કરવો જોઈએ. - આત્માને નિર્ણય તે કારણ. અને આત્માને અનુભવ તે કાર્ય. જ્યાં સાચું કારણ મળે, ત્યાં સાચું કાર્ય થાય જ. ઈન્દ્રિયોના અવલંબને મતિજ્ઞાન પર-લક્ષે પ્રવર્તે છે, અર્થાત્ પ૨પતાર્થોને વિષયભૂત બનાવે છે. મનના અવલંબને શ્રુતજ્ઞાન નયપક્ષોના વિકલ્પોમાં ભટકે છે. તે બંનેને આંતર સ્વભાવ સન્મુખ કરી, એક જ્ઞાન સ્વભાવને લયમાં લઈ, તેમાં ઉપગ પ્રવર્તાવી નિર્વિકલ્પ થઈને શુદ્ધાત્માને અનુભવ કરવો તે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે. શુદ્ધસ્વભાવ એકરૂપ છે, અનાકુળ છે. વિશ્વમય હોવા છતાં વિશ્વથી પર છે. આત્મસ્વભાવ બધાથી જુદા અને ઉપર છે. વિજ્ઞાનઘન છે, વિકલ્પના પ્રવેશથી ૨હિત છે, પરમાત્મસ્વરૂપ છે. એ નિર્ણય અને અનુભવ એ સ્વધર્મ છે અને મોક્ષને અનન્ય ઉપાય છે. જ્ઞાન–વભાવી આત્મા તે શુદ્ધ નિશ્ચય છે. અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે શુદ્ધવ્યવહાર છે. તે વખતે આત્માને સહજ આનંદ સ્વભાવ પ્રગટ થાય છે. નિર્વિકપ થવાને પુરુષાર્થ તે ધર્મ છે. જ્ઞાન સ્વભાવની પકડથી જે જ્ઞાન થાય, તે સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન એ કોઈ બાહ્ય વસ્તુ નથી, પણ સ્વાનુભવરૂપ પરિણમેલે આત્મા એ જ સમ્યજ્ઞાન-દર્શન છે. જ્ઞાન સ્વભાવના અનુભવથી જ આત્મહિત થાય છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, એવું જ આપણું સ્વરૂપ છે. તેને આપણે ઓળખીએ તે જ પ્રભુતાની પ્રાપ્તિ થાય. શુદ્ધાત્માનું વેદન, જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, અનુભવ કે સાક્ષાત્કાર એ આત્મા જ છે. સિદ્ધપદ કે સાધુપ કે કેવળી તે આત્મા જ છે. મેક્ષમાર્ગ, આરાધના વગેરે આત્મામાં જ સમાય છે. એવી અનુભૂતિ એ સર્વ ધર્મનું મૂળ છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ આત્મસુખના ઉપાય ૫૮૧ શ્રુતનું લક્ષણ અનેકાન્ત છે. અનેકાન્તનું લક્ષણ છે કે દરેક પદાર્થ સ્વરૂપથી છે પણ પર રૂપથી નથી. મતિ વસ્તુની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. શ્રુતજ્ઞાન વસ્તુની પૂર્ણતાને સિદ્ધ કરે છે. ક્ષણિક પર્યાયમાં વિકાર છે. વૈકાલિક વસ્તુ અવિકારી છે. સ્વભાવને ઓળખી કષાય ભાવથી આત્માને બચાવે એ ખરી સ્વાદવાદિતા છે. સ્નેહપરિણામ કષાયના નિમિત્તો ઉપર વિજય, નેહ પરિણામથી સધાય છે. આ સ્નેહ પરિણામ શુદ્ધાત્મ સ્વભાવ છે. તેને ઓળખીને અપનાવવાથી દયાવંત બનાય છે. વસ્તુને પરાધીન માની કર્તુત્વબુદ્ધિ અને રાગ-દ્વેષ કરવા તે ભાવહિંસા છે, કારણ કે તેનાથી સ્વભાવ ડહોળાય છે. તેને તિરસ્કાર થાય છે. શરીરથી ભિન્ન અને પુણ્ય-પાપથી પર એવા શાન સ્વભાવથી આત્માને અનુભવ તે સામાયિક છે. જ્ઞાન પણે પરિણમવું તે મોક્ષનું કારણ છે. પુણ્યવડે પરિણમવું તે નહિ. પુણ્યની ખાતર મોક્ષમાર્ગને અવગણવે તે રાખ માટે ચંદનના વનને ભસ્મસાત કરવા જેવું છે, એક દેશને માટે રત્નના હાર તેડવા જેવું છે, એક કાંકરા માટે કે કાચના ટુકડા માટે ચિંતામણિ રતનને ફેંકી દેવા જેવું છે. ચિદાનંદ તત્વને આશ્રય છોડીને પુણ્ય તત્વને આશ્રય લે, તે પણ તેવું જ અવિચારી કૃત્ય છે. મોક્ષને માર્ગ આત્માના આશ્રયે છે. પુણ્યના આશ્રયે ચૈતન્યભાવ અને રાગભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરીને એક ચૈતન્યને જ આશ્રય લે અને રાગને આશ્રય છોડ તેમાં જ સાચી વિદ્વત્તા અને સાચી શાસ્ત્રજ્ઞતા છે. આકાશની અનંતતા કરતાં પણ જ્ઞાનસ્વભાવની અનંતતા મેટી છે. તેવા મોટા જ્ઞાન સ્વભાવવાળા આપણે છીએ. વ્યક્તિ પોતે આ સ્વભાવમાં રહેવાને બદલે કંઈક બીજુ મેળવવા મથે છે. એટલે આપમેળે ગુલામી વહારીને દુઃખી થાય છે. કારણ કે સાચું સુખ પરવસ્તુ આપી શકતી નથી, સ્વ વસ્તુ સ્વરૂપ આત્માને સેવવાથી જ તે મળે છે. આત્મસ્વરૂપની શોધને જીવનસાધના બનાવવામાં માનવભવની સાર્થકતા છે. જવાના સ્વભાવવાળા સર્વ પદાર્થોને છેડી દઈને કાયમ રહેવાના સ્વભાવવાળા આત્માની શોધ માટે શુદ્ધ મન એ શ્રેષ્ઠ સાધન છે. અને નામજપ એ પ્રબળ શક્તિ છે. આ રીતે વિચારવાથી આત્માના સ્વરૂપનું અચિત્ય સામર્થ્ય અને અશ્વર્યના ભક્તા બનીને અજરામર પદના અધિકારી બનીશું! Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ આત્મ-ઉત્થાનને પાયે પુગલ અને જીવનો સ્વભાવ પુદગલમાં સુખ આપવાને ગુણ નથી. જીવમાં સ્વરૂપથી દુઃખ આપવાને સ્વભાવ નથી. સુખ ઉપર રાગ અને દુખ ઉપર હેવ એ વિકૃત સ્વભાવની પરિણતિ છે. પુદગલમાં સુખ આપવાની શક્તિ છે, એ ભ્રમ છે. એનું નિવારણ જેમ શ્રી જિનવચનથી થાય છે, તેમ જીવમાં દુાખ આપવાને સ્વભાવ છે, એ ભ્રમનું નિરસન પણ શ્રી જિનવચનથી થાય છે. જીવ ઉપર દ્વેષ થવાનું કારણ જીવમાં દુમનબુદ્ધિ છે. પુદગલમાં દમન બુદ્ધિ નથી, તેથી શ્રેષભાવને સંભવ નથી. પુદ્ગલ ઉપ૨ રાગ થવાનું કારણ, તે સુખનું સાધન છે-એવી ભ્રાંતિ છે. એ બ્રાંતિ નિવારવા માટે પુદગલના સ્વભાવનું ચિંતન કરીને વૈરાગ્ય કેળવા જોઈએ. જીવ ઉપર દ્વેષ થવાનું કારણ, જીવમાં દુમનબુદ્ધિ રહેલી છે. આ દુષ્ટ બુદ્ધિના નિવારણ માટે જીવ કમને વશ છે, એ વિચારીને મૈત્રીભાવ કેળવો જોઈએ. સ્નેહભાવ એની ટોચે પહોંચે છે, એટલે તેષભાવને અંત આવે છે. પુદગલમાં ભાવ એની ટોચે પહોંચે છે, એટલે રાગભાવને અંત આવે છે. તેમાં શ્રી જિનવચન સહાયક થાય છે તેથી ભક્તિ પેદા થાય છે. એ ભક્તિ શ્રી જિનેશ્વર ભગવંતેનું ધ્યાન કરાવવામાં કારણભૂત થાય છે, તેથી મુક્તિને હેતુ બને છે. મુક્તિને હેતુ શ્રી જિનધ્યાન છે. શ્રી જિનધ્યાનમાં હેતુ, શ્રી જિનવચનનો વિચાર છે. શ્રી જિનવચનને સાર, પુદગલ પ્રત્યે માધ્યચ્યભાવ અને જીવ પ્રત્યે નેહભાવ કેળવે તે છે. એનું જ નામ સામાયિક છે. સામાયિકને “સામ” શબ્દ મૈત્રીવાચક છે, “સમ શબ્દ માધ્યમ્ય વાચક છે અને સમ્મ” શબ્દ એ બંનેના સંગને વાચક છે. માયસ્થભાવ એ ખીર છે. મધુરભાવ એ ખાંડ છે, એ બેને સંગ સમભાવ કરાવે છે. સામાયિકના ત્રણે અર્થોની સાર્થકતા એ રીતે જ્ઞાન દર્શન ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનામાં છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ તરવઅચ ૫૮૩ તત્ત્વચિ સુગુરુને સમાગમ-નિશ્રાની પ્રાપ્તિ-મહા પુણ્યના ઉદયે થાય છે. સુગુરુ એ તે અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાતા જીવની આંખ છે. સુગુરુના ઉપદેશ દ્વારા જીવ, ધર્મને માર્ગ જાણી શકે છે. અને તે માર્ગ પર ચાલવાની શ્રદ્ધા કેળવી શકે છે. સુગુરુના શ્રીમુખે શ્રી સિદ્ધચાનું સ્વરૂપ જાણી-સમજી-સ્વીકારીને, શ્રદ્ધાપૂર્વક તેનું દયાન કરવાથી તડકામાં ઊડી જતાં ભેજની જેમ, પાપને ભેજ ઉડી જાય છે. પુણ્યને પ્રકાશ પ્રગટ થાય છે. ધન, પિતાનું પિતાને લાભકારી છે, જેને મેળવવા માટેનો પ્રારંભ સ્વાર્થથી પ્રેરાઈને થતે હેથ છે. જ્યારે “ધમ સર્વ માટે છે, સર્વને લાભ કરનાર છે. પરને પમાડાતે “ધર્મને લાભ પોતાના ખાતામાં જમા થતું હોય છે, એ યાદ રાખો ! તત્વરુચિ એટલે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન અને જ્ઞાન એટલે સર્વ જીવોને જીવ તત્ત્વ તરીકે જોવા તેમજ તે તત્વનું જ્ઞાન પામવું તે. જેના પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્મા હોય છે. જીવમાં શક્તિ અચિત્ય છે. જીવનું હિત ચાહવાથી તે આપણને શિવપદ સુધી પહોંચાડી શકે છે. અને અહિત ચાહવાથી નર-નગર સુધી હડસેલી શકે છે. સમ્યગ્દર્શનમાં પ્રથમ જીવનું ગાન એટલે જીવ છે. અનાદિકાળથી જીવ નિત્ય છે. કર્મને કર્તા તેમજ ભક્તા છે. | ગુપ્તદાનનું, ગુપ્ત શીલ અને શુભ ભાવનું ફળ પણ મળવાનું છે. કારણ કે કર્મ, ર્તાનું જ અનુકરણ કરે છે. અને કર્તા જીવ હોય છે. એ પહેલાં આપણે જાણી લીધું. સમ્યગ્દર્શન, આપણને જીવના અસ્તિત્વનું જ્ઞાન કરાવે છે. જીવ સદા કર્મબંધ કરી રહ્યો હોય છે. નિદ્રા કાળે પણ કર્મબંધ ચાલુ રહે છે. સર્વ જીવોનાં કર્મો ભિન્ન ભિન્ન હોય છે. કર્મોની આ ભિન્નતાના કારણે, એક જ પિતાના બે પુત્રો પણ રૂપ-રંગ-આયુષ્ય આતિમાં સમાન નથી હોતા. જીવનાં અસ્તિત્વમાં શ્રદ્ધાપૂર્વકના શાનથી મિથ્યાત્વની ગાંઠ છૂટી જાય છે. જીવ છે, જીવ કર્મને કર્તા અને ભક્તા છે, કર્મોને દૂર કરીને જીવ મેક્ષમાં જાય છે. ગયા છે. જવાના છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ આત્મ-ઉત્થાનનેા પાયે આ સત્યાના સ્વીકાર તે સમ્યગ્ ન તેવી સમજ તે જ્ઞાન. કર્મબંધના હેતુઓના ત્યાગ અને કર્મક્ષયની ઈચ્છાથી સકામ નિર્જરાથી વિના કન્ટે ક્રના ક્ષય થાય છે. કર્મક્ષયની ઈચ્છા વગરની અકામ નિર્જરાથી ૪ જન્ય ટો ભાગવવાં પડે જે કર્મોના ક્ષય અનંત કષ્ટથી થાય. તે જ કર્મોના ક્ષય, શ્રી પચ પરમેષ્ટિ ભગવતાના અન્તસુ હત ના ધ્યાનથી થાય. પરમાત્મા, આપણા આત્માને અભેદભાવથી પેાતાના માને છે, પરંતુ આપણે તેમની સાથે એક સમાન અભેદ ભાવ માનવાની કે જાણવાની ઇચ્છા પણ નથી રાખતા. સંત્ર ‘હું અને મારૂં' જ ભરેલું પડયું છે. સિદ્ધોના સ્વરૂપને ન સ્વીકારવું તે પણ ધાર મિથ્યાત્વ છે. શ્રી જિન વચનની પરિણતિ વિના, જીવ તત્ત્વ ઉપર શ્રદ્ધા જામતી નથી. ક્રમ મુક્ત જીવ, કર્મબદ્ધ જીવાને મુક્ત કરી રહ્યા છે. પણ ભાણામાં ભાજન પીરસાયા બાદ ખાવાની ક્રિયા તા માણસને જાતે જ કરવી પડેને ? તેમ પરમાત્માએ આપણને મુક્ત કરનારૂં સાધન તા બતાવી દીધુ. પણ તેના ઉપયાગ તા આપણે જાતે જ કરવા પડે ને ! એ ઉપચેગથી વાચિત રહેવું તે અધમ અને તે જ દુઃખનું કારણ છે. શ્રદ્ધાપૂર્વક એ સ્વીકારવું જોઇએ કે, જ્યાં સુધી જીવ સંસારથી મુક્ત નથી થતા, ત્યાં સુધી તે દુઃખી થાય છે. આ સત્યના સ્વીકારથી ભવ-નિવેદ પેદા થાય છે. જ્યાં થાડા પણ ધર્મ છે, ત્યાં, ધર્મીની સાથેાસાથે ધર્મીની છાયાથી અધર્મીની પણ રક્ષા થતી હોય છે. શરીર તથા મનથી ૫૨ બનીને, આત્મ સ્વરૂપમાં સ્થિર બનાય અને પરમાત્મ સ્વરૂપમાં અવાય ત્યારે સત્યના બેધ થાય છે. શ્રી જિનવચનમાં રહેલી રુચિ અને પ્રીતિ જીવ તત્ત્વમાં રુચિ અને પ્રીતિ પેદા કરે છે. આ તત્ત્વ રૂચિથી ભવિનવેદ અને મેાક્ષાભિલાષ જાગે છે. જગતમાં રહેલા જીવા, મુક્તિના અધિકારી છે. અપરાધી પર ક્ષમા, નિરપરાધી તરફ લાગણી આ છે કલ્યાણના માર્ગ ભવથી મુક્ત થઈને મેાક્ષ પામવા માટે જીવ-ક્રયા તેમજ અપરાધી તરફ ક્ષમા જોઈએ જ. તેમજ કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી સહનશીલતા, ધીરજ વગેરે જરૂરી છે. મેાક્ષ ન મળે ત્યાં સુધી દયા. તેમજ ક્ષમાનું પાલન કરવું અને મેણે સિધાવેલા આત્માનું ધ્યાન કરવું' તે ઉત્તમ કરણી છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ મૃત્યુ મિત્ર છે આ શુભ કર્મનું શુભ ફળ આપણા ખાનામાં જમા થઈ જાય છે. ભવ, એ સાગર છે. મેક્ષ, એ ઘર છે. અને ધર્મ એ સંસાર સાગરને કિનારે છે. સમકિત સામાયિકને પરિણામ આવ્યા પછી જીવાદિની શ્રદ્ધામાં સ્થિર રહેવાય છે અને ધમ રૂપી કિનારા તરફ આગળ વધાય છે. અને ત્યાંથી વધુ આગળ વધતાં મેક્ષરૂપી ઘરમાં પ્રવેશતા અધિકારી બનાય છે. - 1 મૃત્યુ મિત્ર છે મૃત્યુ ભલે આવે, એ મિત્ર બનીને જ આવશે. અને આપણે મૈત્રીભર્યા ઉમળકાથી તેનું સ્વાગત કરવું જોઈએ. ઉત્તમ પુરુષ, સત્વવંત પુરુષો મૃત્યુને મિત્ર માને છે, પણ શત્રુ નહિ. મૃત્યુ અતિથિવિશેષ છે એમ માનીને તેનું હાર્દિક સ્વાગત કરે છે, પણ તિરસ્કાર નહિં. મૃત્યુ આપણને માન આપવા આવે છે. અપમાનિત કરવા નહિં. હોય છે તે સ્થાનથી ચઢીઆતા સ્થાને જનારને જતી વખતે અભિનંદન આપવા મૃત્યુ સદા તૈયાર રહે છે. , સદાચારસંપન્ન સત્ પુરુષે મૃત્યરૂપી મિત્રને આવકારે છે, કે જે મિત્ર તેમને વર્તમાન સ્થિતિમાંથી–સારી સ્થિતિમાં લઈ જવા માટે સદા ઝંખે છે. અસત્ પુરુષો મૃત્યુથી સદા ભય પામે છે. મૃત્યુને ભય તેને જ વિશેષ હોય છે, જેઓ નિશદિન પાપકર્મમાં આસક્ત રહે છે. ધર્મ કર્મમાં નિત્ય મગ્ન રહેનારા પુરુષોને મૃત્યુનો ભય મુદલ હોતું નથી. જે કદી મરતે નથી, તેની મહોબ્બતમાં મસ્ત મહાપુરુષ તે સદા, “અબ હમ અમર ભયે, ન મરેગે” ના મહાગાનમાં મશગૂલ રહે છે. સડવા–પડવાના સ્વભાવવાળા શરીરને જ વળગી રહેનારા, શરીરમાં જ જીવનારા, શરીર-સુખના દાસને જ “મૃત્યુ” શબ્દ મર્મસ્થાનના ઘા સમાન આકરો લાગે છે. મૃત્યુનું હાર્દિક સ્વાગત કરવાનું સરવા, જીવનની પ્રત્યેક પળને સ્વ-પ૨ કલ્યાણકર ધર્મારાધનામાં સદુપયોગ કરનારા જ કરી શકે છે. મળેલા જીવનને પરમજીવનની સાધનામાં એકાકાર બનાવવાથી મૃત્યુનો ભય સદંતર નાબૂદ થાય છે. કારણ કે એવા જીવનમાં સદેવ અમર આત્માનું પ્રભુત્વ હોય છે. આ ૭૪ Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્મ-ઉત્થાનને પાયે વર્તમાન સાક્ષાત્કાર આપણને જે કાંઇ દેખાય છે, તે જ ઈશ્વરનું' ચૈતન્યમય મધુરરૂપ છે. આપણું પ્રત્યેક દર્શન, તે એક પ્રકારના સાક્ષાત્કાર છે. આપણે વિશ્વનું રૂપ જોઈએ છીએ, તે સાક્ષાત્કાર નથી, એમ માનવું તે જ અનાદિ વિભ્રમ છે. આપણે નવું જ કાંઈ-આપણી કલ્પના મુજબનું જોવા, જાણવા અને અનુભવવા સદા મથીએ છીએ, એથી વર્તમાન-સાક્ષાત્કાર તિરોહિત થઈ જાય છે. જે સામે છે, તે જ જોવા, જાણવા અને અનુભવવાનુ` છે. કલ્પનાથી કલ્પિત નહિ. આપણી સામે જે કાંઇ છે, તે જ વિશ્વ કે તેના અ ́શ છે. અને તે જ સત્, મધુર, રમ્ય, મનેાહર અકાલ્પનિક છે. આજનું જગત જે કેવળજ્ઞાની ભગવંતા સામે છે, તે જ આપણી સામે છે. કેવળજ્ઞાની ભગવંતા જે છે, તે જુએ છે. તેમને દેશ–ભેદ કે કાળ–ભેદ નથી. દેશ-કાળ-ભેદ આપણી કલ્પના માત્ર છે. સતત ચાલુ એવા સાક્ષાત્કારને આપણે જ્યારે સાક્ષાત્કારરૂપે સમજીએ છીએ, ત્યારે જે આદ્રતા આવે છે, જે સમત્વના અનુભવ થાય છે, તે વાણીના વિષય નથી, પરંતુ અનિવ ચનીય આનન્દના વિષય છે. દરેક વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના સત્સ્વરૂપે સાક્ષાત્કાર થઈ રહ્યો છે, તે કેટલા મધુર છે, એનાથી કાંઈક જુદી જ વસ્તુ આપણે શા માટે અખવી જોઈએ ? આવી ઝંખના તે જ અપૂણુતા છે. અને વધુ ઊંડા ઉતરીને વિચારીએ તે એવી અ`ખનારુપ અપૂર્ણતા પણ, પૂર્ણ વસ્તુ-સ્વરૂપથી જુદી નથી, તે પણ આત્મ સ્વરૂપ જ છે. જગતમાં એવી કઈ વસ્તુ છે, કે જે દ્રવ્યથી સ'પૂર્ણ, પરિપૂર્ણ' અને સાથેજ પર્યાયથી અસંપૂર્ણ અને અપરિપૂર્ણ ન હોય ? જે જગત આપણી સામે છે, તેને તે સ્વરુપે જ સ્વીકારવાથી અને પરમ મંગળરૂપે આરાધવાથી તેની પરમ મંગળમયતા અનુભવાય છે. તેની પાછળ રહેલી સુવ્યવસ્થા, ન્યાયપૂર્ણતા અને ઉર્ધ્વ ગામિતા તથા પરમ તત્ત્વની અચિત્ત્વ શક્તિ યુતતા, દયાળુતા, પરમાથ તા વગેરેના અનુભવ થાય છે. સત્ય, દયા, ન્યાય વગેરેની અનુભૂતિ એ જ પરમાથ થી ઇશ્વરાનુભૂતિ છે. ઈશ્વર સત્યસ્વરુપ, દયામય અને ન્યાય સ‘પન્ન છે, એવી પ્રતીતિ થઈ, તે જ પૂર્ણતાની અનુભૂતિ છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ રાગ, દ્વેષ અને મોહ નિવારણ ૫૮૭ ભાવિ પર્યાય તે જ ખરું કારણ છે. આવતી કાલે જે પર્યાયે થવાના છે, તે આજના પર્યામાં કારણભૂત છે. આવતી કાલે જે પર્યાય થવાના છે, તે જ રીતે આપણે આજે વર્તીશું. એ રીતે વર્તવા માટે જ વિશ્વનું આપણુ પર દબાણ હશે. સમગ્ર વિશ્વ સુસ્થિત રહેતું હોય, તે તેને પ્રત્યેક પર્યાય નિયત હો જ ઘટે. પ્રત્યેક પર્યાયને જે નિયત ન માનવામાં આવે, તે કેવળજ્ઞાન ઘટે નહિ. કેવળજ્ઞાન એટલે જ કમબદ્ધ ઉત્પાદ, વ્યય એવા ધ્રુવ વિશ્વનું જ્ઞાન. જગત, કેવળી ભગવંતના જ્ઞાનને પરતંત્ર છે. એ અપેક્ષાએ કેવળી ભગવંતે જગતના ત્રિભુવનના સ્વામી, અધિપતિ અને ઈશ છે. એ રીતે વર્તમાનનું કારણ, સમગ્ર ભાવિ કાળ છે. તથા જીવન સર્વ સંસારી પર્યાનું કારણ સિદ્ધ પર્યાય છે. કેવળી ભગવંતે દીઠું હોય તે થાય એ વાકયમાં ઘણું ઊંડું રહસ્ય છે. તેથી નિવૃત્તિરૂપ સમતા (નિશ્ચિતતા) સધાય છે. જીવ સ્વતંત્ર છે, એનું રહસ્ય પ્રવૃત્તિરૂપ સમતામાં છે. આ તત્ત્વજ્ઞાન પચવાથી જીવ હર હાલતમાં આનંદમગ્ન રહી શકે છે. રાગ, દ્વેષ અને મેહ નિવારણ રાગ નામને છેષ, પિતાના તેને દેખવા તે નથી. દુકૃત-ગહ રાગ-દેષની પ્રતિપક્ષી છે. શ્રેષ–દેવ બીજાના ગુણને દેખવા દેતો નથી. સુકૃતાનુ મેઇન હેપ દોષનું પ્રતિપક્ષી છે. મેહ-દોષ આત્માના હિતનું જ્ઞાન અને તે મુજબ વર્તન કરવા દેતા નથી. શ્રી અરિહંતાદિનું શરણગમન મેહદેજનું પ્રતિપક્ષી છે. શરણગમન આજ્ઞાપાલન રૂપ છે. આજ્ઞાપાલન પૂજન, સ્તવન, યાન અને વ્રત-નિયમના આરાધનરૂપ છે. દુષ્કૃત ગહ ત્રણ યુગ, ત્રણ કરણથી થવી જોઈએ સુકૃતાનુમોદન સાત ધાતુ-દશ પ્રાણુથી થવું જોઈએ. શરણગમન સાડા ત્રણ કરોડ રેમ અને અસંખ્યાત પ્રદેશથી થવું જોઈએ. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે ગુણની નિમળતા સધાય છે. રાગ ટાળવાથી વાત-વિકાર શમે છે. દ્વેષ જવાથી પિત્ત-વિકાર શમે છે. મેહ જવાથી કફ વિકાર શમે છે. Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ આત્મ-હત્યાનને પાયે જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે રાગ, દ્વેષ, મોહ જવાથી દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારનું વાચ્ય અનુભવાય છે. રાગ, દ્વેષ અને મેહનું નિવારણ કરવાને ઉપાય દુષ્કૃત ગહ, સુતાનુદન અને શરણગમનમાં છૂપાએલે છે. એ ત્રણ ઉપાયનું સેવન જેમ-જેમ અધિક ભાવથી થવા લાગે છે, તેમ-તેમ રાગ, દ્વેષ, મેહ તથા વાત, પિત્ત, કફ ટળે છે તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર વધે છે અને તે ગુણને ધારણ કરનાર આત્મતત્વની સાથે એકતાનું અનુસંધાન થાય છે. સમવાય કારણુવાદ વિશ્વ ઉપર પ્રભુત્વ પાંચ સમવાયનું છે. પાંચ સમવાય ઉપર પ્રભુત્વ શુભ ભાવનું છે. ચતુદશરણગમનાદિ, એ શુભભાવની આરાધના રૂપ છે. તેથી તે પાંચ સમવાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. વિશ્વ ઉપર કાબુ મેળવવા માટે પિતાની જાત ઉપર કાબુ મેળવા જોઈએ. પિતાની જાત ઉપર કાબુ મેળવવા માટે પોતાની પાંચ ઇન્દ્રિયો અને છઠું મન તેના ઉપર કાબુ મેળવવો જોઈએ. અને મન ઉપર કાબુ ત્યારે જ આવી શકે કે જ્યારે સર્વત્ર વિલસી રહેલું ચૈતન્ય પિતાની શક્તિ વડે વિશ્વનું સંચાલન કરી રહ્યું છે, એ વાત સ્પષ્ટપણે હૃદયગત થાય. વિશ્વસંચાલક પાંચ સમવાય પર જે શુભભાવનું પ્રભુત્વ છે, તે શુભ ભાવ કયો ? ચતુર શરણગમનાદિ વડે ઉત્પન્ન થતે શુભભાવ એ જ વિશ્વને સંચાલક છે, એ ભાવની ઉત્પત્તિ શ્રી અરિહંતાદિના આલંબને થાય છે. તેથી વિશ્વનાં સાચા પ્રભુ શ્રી અરિહંતાદિ ગણાય છે. પાંચ સમવાયનું તત્ત્વાશન પણ તેમની દયાની જ દેન છે. સાધકને સર્વ પ્રકારના માંથી મુક્ત કરાવનાર પાંચ સમવાયનું તત્વજ્ઞાન છે. એ તત્વજ્ઞાન પૂરું પાડીને પ્રભુએ છાને (૧) પુરુષકારકના અહંકારી; (૨) ભાગ્યદેવના પૂજારી (૩) કાળને પરાધીન, (૪) નિયતિના ગુલામ, (૫) સ્વભાવના દાસ થતાં બચાવ્યા છે તથા પ્રત્યેક કારણને તેના સ્થાને ઘટતે ન્યાય આપીને સદા પ્રસન્ન રહેતાં શિખવ્યું છે. ચિત્તને સમત્વવાની તાલીમ પાંચ કારણથી મળે છે. જેમ-જેમ સમત્વભાવ વધે છે, તેમ-તેમ કર્મક્ષય વધતું જાય છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ૫૮૯ સમ્યકૃત્વ સમત્વભાવરૂપ છે, વિરતિ અધિક સમત્વભાવ સૂચક છે. અપ્રમાદ એના કરતાં પણ અધિક સમત્વભાવને સૂચવે છે. એથી આગળ અકષાયતા, અગીતાદિ ઉત્તરોત્તર અધિકાધિક હોવાથી અધિકાધિક નિર્જરાના હેતુ બને છે. પરવરૂપ મુદ્દગલોને સ્વ-સ્વરૂપ અને સ્વસ્વરૂપ છને પરસ્વરૂપ જાણવા તે અસમત્વભાવ છે. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રરૂપિત ધર્મ એ ચાર મુખ્ય શરણાં છે. અને તે ચારેયમાં જીવને શરણ આપવાની અમાપ શક્તિ છે. માટે ચારના શરણું સ્વીકારમાં જ સહુનું એકાંતે હિત છે એમ જ્ઞાની પુરૂએ કહ્યું છે. ઉત્તમ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ શ્રી જિનાગમ, જિન ચૈત્ય, જિનમૂર્તિ અને તેને પૂજનાર ચતુર્વિધ શ્રી સંધ એ ઉત્તમ દ્રવ્ય છે. શ્રી શત્રુંજય ગિરિરાજ, શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર આદિ ઉત્તમ ક્ષેત્ર છે. શ્રી પર્યુષણાદિ પર્વ ઉત્તમ કાળ છે. અને નમસ્કાર અને ક્ષમાપનાદિ ઉત્તમ ભાવ છે. ક્ષમાપનાદિથી નમ્રતા, નમ્રતાદિથી પ્રભુતાદિ પિવાય છે. નમસ્કારના ત્રણ વિભાગ છેઃ (૧) દ્રવ્ય, (૨) ભાવ, (૩) તાત્વિક, દ્રવ્યનમસ્કાર શરીર સંકોચરૂપ છે, ભાવ નમસ્કાર મનના સંકેચરૂપ છે. મનને સંકેચ સંભેદ અને અભેદ પ્રણિધાનરૂપ છે. અભેદ પ્રણિધાન એ તાત્વિક નમસ્કાર છે. ધર્મનું પ્રયોજન એ ચિત્તશુદ્ધિ છે. અને તે ક્ષમાપનાદિ સિવાય અશક્ય છે. કાનાદિ વડે વ્યવહાર શુદ્ધ થાય છે. પર્વને પામી કૃપણ દાતાર બને છે, કુશીલ સુશીલ બને છે, ત૫રહિત તપસ્વી બને છે, દયારહિત દયાળુ બને છે અને અવિરત વિરતિધર થાય છે, નિર્ગુણ ગુણવાન બને છે અને નિધમ ધમ બને છે. ધર્મ એટલે દાન, શીલ, તપ અને ભાવ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ક્ષમા, નમ્રતા, સરળતા, શીલ, સંતોષ, દેવ-ગુરૂ-ધર્મ-સાધુ સાધર્મિક ભક્તિ આદિ ધર્મના અંગેનું શ્રદ્ધા સહિત પાલન કરવાથી બ્રહ્મચર્ય નિર્મળ થાય છે. અને ત૫ નિઃશલ્ય બને છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ આત્મ-ઉત્થાનને પાયે પર્યુષણ પર્વ અનાદિસંબંધી એવા કષાયાદિનું મૃત્યુ કરનાર હોવાથી મુનિએ માટે તે ઉત્તમ કાળ, મુંડન કાળ બની રહે છે. અર્થાત્ તે કાળે મુનિઓ મુંડન કરાવે છે. પ્રભુને શ્રી સંઘ આ ઉત્તમ દ્રવ્ય, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કાળ અને ઉત્તમ ભાવની ભક્તિ દ્વારા સદા ઉજમાળ રહે છે. તેમજ તેને પામીને કૃતકૃત્યતા અનુભવે છે. 5 માન–મુક્તિ માનવને માન-કષાયની અધિકતા છે. માટે અભિમાન છોડીને નામગ્રહણપૂર્વક બીજાને માન આપવામાં માનવજન્મની સાર્થકતા છે. દેવગુરુને નમસ્કારથી ધર્મને પ્રારંભ થાય છે. તેના મધ્યમાં અને અંતમાં પણ નમસ્કાર વડે જ માનરહિત અને જ્ઞાન સહિત થવાય છે. પિતાનું મનાવવાનો પ્રયાસ માન વધારવા માટે થાય છે, તેથી સામાનું મન ઘવાય છે, બે માનવ વચ્ચે અંતર વધે છે. આપ્તજનેનું માનવાની ટેવ પડવાથી માન ઘસાય છે. અને ધર્મના મૂળરૂપ વિનયગુણ પુષ્ટ બને છે. આધ્યાત્મિક સુખ અને શાંતિ મેળવવાને ઉપાય, પિતાનું મનાવવાને મિથ્યા આગ્રહ છોડી દઈને, બીજાને સહાનુભૂતિપૂર્વક સાંભળવા-માનવાને છે. દરેક ક્ષેત્રમાં માનવીને વિકાસ, માનવીને માન આપવાથી થાય છે. માન માંગવાથી નહિ. પણ માન્ય પુરુષને માન આપવાથી, તેમનું બહુમાન કરવાથી થાય છે. માન તે માંગવાની વસ્તુ જ નથી, આપવાની વસ્તુ છે. પ્રભુની આકૃતિ મૂર્તિના દર્શનથી સાલેય મુક્તિ, પ્રભુના નામનું ગ્રહણ કરવાથી સામીપ્ય મુક્તિ, પ્રભુના આત્મદ્રવ્યના ચિંતનથી સારુખ્ય મુક્તિ અને પ્રભુના ભાવની સાથે તન્મય થવાથી આયુજય મુક્તિ પ્રાપ્ત થાય છે. એ ચારે પ્રકારની મુક્તિ “માન મુક્તિના પર્યાયરૂપ મુક્તિ છે. પૂજ્યના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને ભક્તિપૂર્વક હૃદયમાં સ્થાન આપવાથી માનકષાયથી મુક્ત થવાય છે. માન મુક્તિથી અન્ય કષાયથી મુક્તિ સુલભ બને છે. દાન પણ માન છોડવા માટે હોય તે જ ધર્મરૂપ બની શકે છેપ્રત્યેક ધર્મક્રિયા મુખ્યત્વે માનવને માનકષાય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે વિહિત છે. માનનું ઘર મન છે, એ ઘરમાં પરમ માનનીય પરમાત્માને બહુમાનપૂર્વક પગલાં કરાવવાથી માન કે જે કષાયરૂપ હતું તેનું નમન દ્વારા ભકિતમાં રૂપાંતર થઈ જાય છે. મા” પણ એ જ સૂચવે છે, “અમે પણ એ જ કહે છે કે, માન છોડે, સન્માન દે. ખમી ત્યારે જ શકાય, જ્યારે માન-કષાય મળે પડયે હેય. એ મળે ત્યારે પડે જ્યારે મહાપુરુષને માન આપવામાં આપણે કટિબદ્ધ બનીએ. Page #627 -------------------------------------------------------------------------- ________________ સ્થાપક બોધ ૫૯૧ સ્વાપકર્ષ બોધ स्वापकर्ष-बोधानुकूल-व्यापारो नमस्कारः ॥ પિતાના અપકને બે જે વડે થાય, તે ક્રિયાને નમસ્કાર કહે છે. એમાંથી જ એ અર્થ નીકળે છે કે ગુણાધિક પુરુષને ઉત્કર્ષને બેધ જે ક્રિયા વડે કરાય, તે ક્રિયાને નમસ્કાર કહેવાય છે. અર્થાત્ નમસ્કારની ક્રિયા વડે બે વસ્તુને બંધ થાય છે એક તે નમસ્કાર કરનાર, પિતાની ગુણહીનતા બતાવે છે અને બીજુ પિતાથી અધિક ગુણવાન પ્રત્યે આદરભાવ બતાવે છે. અને અપકર્ષ બતાવવા વડે પોતાના દુષ્કતની ગહ કરે છે અને ગુણાધિકનો ઉત્કર્ષ બતાવવા વડે સ્વ-પરના સુકૃતની અનુમોદના કરે છે દુષ્કૃતગહીં વડે પાપનાશ અને સુકૃતની અનુમોદના વડે પુપાર્જન થાય છે. એકમાં પોતાના પાપનો સ્વીકાર છે. બીજામાં પુણ્યવાન પુરુષના પુણ્યની અનુમિદના છે. એકમાં મૈત્રી અને મુદિતા છે. બીજામાં કરૂણા અને માધ્યસ્થ છે પોતાના પાપ પ્રત્યે કરૂણ અને બીજાના પાપ પ્રત્યે માધ્યગ્ય ભાવ કેળવે. એ જ રીતે પરના ગુણે પ્રત્યે મુદિતા અને પ્રમોદ છે અને તે મૈત્રીનું ફળ છે. નમસ્કાર વડે પાપનાશ અને મંગળનું આગમન એ બે ફળ કહ્યા છે પોતાના અપકર્ષનું કારણ ગુણને તિરસ્કાર છે, સુકૃતને અનાદર છે. અપકર્ષનું ઉત્કર્ષ માં પરિવર્તન તે નમસ્કાર છે. ગુણી પુરુષને નમસ્કાર છે. સ્વ-પર-સર્વના સુકૃતની હાર્દિક અનુમોદના છે. અપકર્ષ જેટલે ડખે છે, તેટલું જ જે પાપ ડંખવા માંડે, તે પરમ ઉત્કર્ષવંતા પંચ પરમેષ્ટિ અવશય ગમે, નમસકરણીય લાગે, વંદનીય લાગે, પૂજનીય લાગે, સ્તુત્ય લાગે એટલું જ નહિ પણ રૂંવાડે રૂંવાડે તેમની ભક્તિને ભવ્યભાવ પ્રસરી જાય. દ્રવ્ય અને ભાવ વડે તેમની ભકિત કરતા થઈ જવાય જેથી પાપનાશ અને મંગળ બંને સિદ્ધ થાય. 1 વિતરાગી-સરાગી 'सरागोऽपि हि देवश्चेत् । गुरुरब्रह्मचार्यपि । कृपाहिनोऽपि धर्मः स्यात्, कष्टं नष्टं हहा जगत् ।। __ कलिकालसर्वज्ञ श्री हेमचंद्रसूरीश्वरजी म. અર્થ : સરાગી પણ દેવ તરીકે પૂજાય, અબ્રહ્મચારી પણુ ગુરુ તરીકે મનાય તથા દયાહીન ધર્મ પણ ધર્મ તરીકે લેખાય તે માટા કષ્ટની વાત છે કે આખું જગત નાશ પામી ગયું સમજવું. જગતનો સર્વનાશ અટકી રહ્યો હોય તે તેમાં કારણભૂત, થોડાઘણા આત્માએ પણ સરાગીને નહિ પણ વીતરાગને જ દેવ તરીકે, અબ્રહ્મચારીને નહિ પણ બ્રહ્મચારીને જ ગુરુ તરીકે અને દયાશુન્યને નહિ પણ દયાયુકતને જ ધર્મ તરીકે સ્વીકારે છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ આત્મ-ઉત્થાનનો પાયે સરાગી તારી ન શકે આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે એ વિચારવું જોઈએ કે સરાગીની પણ પૂજા અને અબ્રહ્મચારીની પણ સેવા ફળદાયી થતી હોય તે તેવી પૂજા અને તેવી સેવા, આજ સુધી જગતમાં કોણે અને ક્યારે નથી કરી? સહુ કેઈ, કેઈ ને કોઈ બીજા સરાગી ઉપર પ્રેમ, ભકિત કે વાત્સલ્યભાવ ધરાવે જ છે. અને તે કારણે તેની શુશ્રુષા કે આજ્ઞાપાલનાદિ કરે જ છે. ક પિતા પિતાના પુત્ર ઉપર, કઈ માતા પિતાની પુત્રી ઉપર અને યે પતિ પિતાની પત્ની ઉપર પ્રેમ ધારણ કરતે નથી? અને તે પ્રેમના વેગે અનુક્રમે પુત્ર, પુત્રીને પત્નીની સારસંભાળ કે સેવા કરતા નથી? એ જ રીતે કે પુત્ર પિતા ઉપર, કઈ પુત્રી માતા ઉપર અને કઈ પત્ની પતિ ઉપર પ્રેમ કે ભકિત ધરાવતાં નથી ? સહુ કે ઈ ધરાવે છે. અને તદનુસાર સેવા શુશ્રુષાદિ પણ કર્તવ્યબુદ્ધિએ કરે છે. હિંસક પશુપક્ષીઓ પણ પિતાના સંતાનાદિ પ્રત્યે વાત્સલ્યભાવવાળા હોય છે. અને તેની રક્ષા, સંવર્ધનાદિના કાર્યમાં સદા અપ્રમત્તપણે તત્પર રહે છે. માતાપિતા ઇત્યાદિ ઉપર ભકિતભાવ ધારણ નહિ કરનાર સંતાને કે સંતાનાદિ ઉપર વાત્સલ્યભાવ ધારણ નહિ કરનારાં માતાપિતાદિ આ સંસારમાં નથી હોતાં એવું નથી. તેમ છતાં તેઓ પણ વસ્નેહી, સ્વજન આદિને છોડીને અન્ય નેહી, સ્વજન આદિ ઉપર સ્નેહ, પ્રેમ કે વાત્સલ્યભાવ ધારણ કરનાર હોય જ છે. અને તેમના એક પણ વીતરાગ હતા નથી, કિન્તુ સરાગી હોય છે. - જે સરાગીની સેવા, ભકિત કે પૂબ િવગપવર્ગનાં સુખાદિ આપતાં હોય તે થોડાક જ છે નરક આદિ દુબેને અનુભવનારા આ વિશ્વમાં રહ્યા હતા. પણ આ વિશ્વનું પ્રત્યક્ષ દર્શન એનાથી સર્વથા વિરુદ્ધ પ્રકારનું છે. વીતરાગ અને વીતરાગની પૂજાને ભૂલીને, સમગ્ર વિશ્વ સાગીની પૂજા પાછળ પડેલ છે. કેઈક વિરલ આત્મા જ સરાગીની પૂજાને છોડીને, વીતરાગ કે વીતરાગતાની ભકિતની પાછળ લાગેલે દેખાય છે. તે પણ દિલથી નહિ પણ દ્રવ્યથી, માત્ર દેહવ્યાપારાદિથી જ મોટે ભાગે હોય છે. દ્રવ્ય-ભાવ અને બાહ્ય-અત્યંતર ઉભયથી વીતરાગની કે વીતરાગતાની ભકિતની પાછળ મન, વચન, કાયા અને સર્વસ્વનું સમર્પણ કરનારા જીવ વિરલ જ દેખાય છે. તે જ એમ બતાવે છે કે જગતના દુઃખનું બીજ સરાગીનું મરણ અને વીતરાગનું વિમરણ છે. Page #629 -------------------------------------------------------------------------- ________________ વીતરાગી-સરાગી જગતને સરાગીની જેટલી ઓળખાણ છે, તેટલી વીતરાગની નથી, સરાગીની સેવાથી જેવો લાભ માને છે, તે વીતરાગની સેવાથી માનતું હોય તેમ જણાતું નથી. સરાગીની દોરવણી તેને જેટલી પસંદ છે, તેટલી વીતરાગની દોરવણ પસંદ આવતી નથી, જગતની વિનાશક્તાનાં મૂળ ઝેરી બીજ એમાં જ રહેલાં છે. સરાગી ઉપરની શ્રદ્ધા અને વીતરાગ ઉપરની અશ્રદ્ધા એ જ વિનાશનું મૂળ છે, એ સત્ય હકીકતને કોઈ વિરલ આત્મા જ જાણે છે. અને એ જ નિયમ, બ્રહ્મચર્યાદિવિહીન એવા ગુરુની સેવાને અને દયાવૃત્તિ આદિથી રહિત એવા ધર્મની આરાધનાને લાગુ પડે છે. બ્રહ્મચર્યાદિ ગુણસંપન્ન ગુરુને અને દયાવૃત્તિ આદિમાં પ્રધાન એવા ધર્મને જ સેવનારા અને તે સિવાયના ગુરુ અને ધર્મને છોડનારા કે નહિ માનનારા જગતમાં કેટલા છે? આજના કાળમાં જ નહિ, પરંતુ પ્રત્યેક કાળમાં ગુરુગુણસંપન્ન શુદ્ધ ગુરુ અને ધર્મગુણસંપન શુદ્ધ ધમ ઉભયને જાણનારા, માનનારા અને સેવનારા ઓછા જ હ્યા છે. અને એ જ કારણે જગતની વિનાશકતાની પાછળ (ગુરુ અને ધર્મના વિષયમાં પણ) અગ્યની સેવા અને ગ્યની અસેવારૂપી ઝેરી બીજે જ કાર્ય કરી રહ્યાં હોય છે. વિરલ આત્માઓ જ તે વસ્તુને જાણે કે સમજી શકે છે. સત્ય વચનનું મૂળ જેનશાસ્ત્રનું એ સ્પષ્ટ નિરૂપણ છે કે અવીતરાગતા અને અસર્વજ્ઞતા એ દેવનાં મોટાં દૂષણ છે. અવીતરાગતા અને અસર્વજ્ઞતાને ધારણ કરનારા આત્માઓ પણ જે જગતને સાચી દેરવણ આપી શકતા હોય તે, જગત કોઈ પણ કાળમાં ઉન્માર્ગે ન હેત, અસત્ય કે સત્યવિરોધી નિરૂપણનું મૂળ, જે કઈ પણ હોય તે તે અવીતરાગતા અને અસર્વજ્ઞતા જ છે. અસર્વજ્ઞ અને અવીતરાગને ધર્મના પ્રણેતા બનવાનો અધિકાર ન્યાયવિરુદ્ધ છે. સત્ય વચનનું મૂળ, વીતરાગતા અને સર્વજ્ઞતા જ છે. છતાં અજ્ઞાન, મેહ કે દુરાગ્રહવશાત્ વીતરાગ અને સર્વજ્ઞનું અનુયાયીપણું સ્વીકારવામાં ન આવે અને એથી વિપરીત અસર્વજ્ઞ અને અવીતરાગનું અનુયાયીપણું સ્વીકારવામાં આવે તે આંધળાની પાછળ કેરાયેલા આંધળાની જેમ વિશ્વ વિનાશના પંથે જ ખેંચાઈ જાય એમાં નવાઈ નથી. ઉન્માર્ગથી બચવા માટે અને સન્માર્ગને પામવા માટે, દેવ તરીકેનું સ્થાન વીતરાગ અને સર્વજ્ઞ સિવાય બીજાને ન જ અપાય. તેમ ભક્તિ અને પૂજનનું ફળ મેળવવા માટે પણ વીતરાગ અને સર્વગ્નને છોડીને અન્યને હૃદયમાં સ્થાન ન અપાય. વીતરાગ અને સર્વજ્ઞની ભકિત એ મુકિતની દૂતી બને છે. અવીતરાગતા અને અસર્વસની ભકિત મુકિતની વિધી બને છે. એ માટે મોટું પ્રમાણ પ્રત્યક્ષ જગત છે. આ. ૭૫ Page #630 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાા ૧૯૪ ક'ચન અને કામિનીને રાગ... કચન અને કામિનીના સંગથી નહિ નિવતેલા આત્માએ તે નુકસાન કરી શકતા નથી, જે તેના સંગથી નહિ નિવતવા છતાં ગુરુપદને ધારણ કરનાર કરે છે. રાગદ્વેષાદ્વિ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓની ઉત્પત્તિનું મૂળ કાઇ પણ હોય, તા તે ઈંચન અને કામિની પ્રત્યેના અાગ્ય માહુ છે, એ જેને ખસ્યા નથી, તે આત્મા સ્વય' ફ્લેશથી ખર્ચા નથી. તા પછી અન્યાને બચાવવા સમય કેવી રીતે થાય ? જ્ઞાનમય જીવન જીવવા માટે પણ ક'ચન-કામિનીના સ`ગ ત્યાજ્ય છે. ક્રચનકામિનીના બાહ્ય તેમજ અભ્યંતર સંગમાં વસીને જ્ઞાનસ્વરૂપ હોવાના કે જ્ઞાનદાતા બનવાના ઢાવા પેાકળ છે. જ્ઞાન અને રાગ–કંચનકામિનીના સંગને પરસ્પર વિશેષ છે. કંચનકામિનીના આકષ ણુની ઉત્પત્તિનું ખીજ અજ્ઞાન છે. એ અજ્ઞાનથી જેએ અલગ થયા નથી, તે ગુરુ બનવાને લાયક કેવી રીતે બને? કચનકામિનીના સંગમાં ક્રુસેલા આત્માઓ પાસેથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી હાત તે જગત આજે અજ્ઞાની ન હેાત. પણ એ સ્થિતિ જગતની નથી એનુ' એક જ કારણ છે કે જ્ઞાનમય જીવન જીવવા માટે અને યથાર્થ જ્ઞાનનુ દાન કરવા માટે અવિદ્યા કે અજ્ઞાનના ફળસ્વરૂપ કાંચનકામિનીના સ`ગથી દૂર થવાની જરૂર છે, જે એનાથી દૂર થયા નથી તે, ગુરુ તરીકે હૃદયમાં સ્થાપના કરવા ચૈગ્ય નથી. નિષ્કંલક ધમ અવીતરાગતા અને અસન્નતા એ જેમ દેવનું દૂષણ છે અને 'ચનકામિનીના સંગ એ જેમ ગુરુનુ કલ'ક છે, તેમ કામભાગ અને તેના કારણ અને કાર્ય સ્વરૂપ આરભ, પશ્ર્ચિહાદ્વિ એ ધર્મનું અપલક્ષણ છે. જે ધર્મમાં અથ, કામ અને તેના સાધનભૂત આર'ભ, પરિગ્રહને તિલાંજલિ નથી, તે ધમ પણ જો તારનાર હાય તા આખુ` જગત, આજ પહેલાં તરી ગયું હોત. અર્થ, કામ અને આરંભ, પરિગ્રહ એ હિંસા તેમજ અસત્યાદિ દ્વેષાનુ' નિવાસસ્થાન છે. જે ધર્માંમાં તેના લેશ પણ અશ નથી, તે ધર્માં જ સુખના હેતુ છે. એવા ધમ સામાયિક્રરૂપ છે, જિનપૂજારૂપ છે, નિરવદ્ય છે. નિષ્કલંક છે. નિષ્પાપમયતાના માર્ગે આગળ વધારનારા છે. એ સિવાયના ધર્મ એનાથી વિપરીત ફળને આપનારા છે, એ વાત સવ પ્રમાણથી સિદ્ધ છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ માનવ અને યંત્ર ૫૫ વિનાશનાં ઝેરી ખીજો, અસવ, અવીતરાગદેવની પૂજામાં, કચનકામિનીથી નહિ નિવતેલા ગુરુની સેવામાં, અથ કામાદિની આસક્તિથી નહિ બચેલા ધર્મની આરાધનામાં છે. એ વાત ખ્યાલમાં નથી ત્યાં સુધી સત્ શ્રદ્ધા, સજજ્ઞાન અને સચ્ચારિત્રની પ્રાપ્તિ દૂર છે. અસત શ્રદ્ધા, અસજજ્ઞાન અને અસચ્ચારિત્ર એ જ જીવનના પતનનું મૂળ છે. તેથી વિશ્વને પતનના માર્ગથી બચાવવા માટે ભાવકરુણાધર ક્રવિકાલસર્વજ્ઞ ભગવંતના મુખમળમાંથી, આ લેખની શરૂઆતમાં ટાંકેલા શબ્દો (લેાકરૂપે) સ્વાભાવિક રીતે જ નીકળી પડે છે. એના મને સહુ કોઈ હિતાર્થી આત્મા સમો તેમજ સ્વીકારતા થાઓ ! 卐 માનવ અને ચૈત્ર જે વિજ્ઞાને દૂરનાંને નજીક લાવી દીધાં છે, તે જ વિજ્ઞાને પેાતાનાંને પારકા બનાવી દીધાં છે. લેક્સિ`પર્ક વધી ગયા છે. પણ લેાકસંગ્રહનુ કાર્ય જાણે હુ'મેશને માટે વિદ્યાય થઈ ગયું છે. લેાકેાના શરીરના સ્પર્શ થઇ રહ્યો છે. પણ પ્રાણને પ્રાણુ સાથે સ્પ નથી થતા. હાથ-પગ, આંખ-કાન વગેરેને ઠીકઠાક રાખવા માટે બુદ્ધિ અને યંત્રોના ઉપયોગ થઇ રહ્યો છે, પરંતુ દીન-દુઃખી આત્માને વિશાળ રૂપમાં જોવાની હૃદયની વિશાળતાની સાધના ભૂલાતી જાય છે. આ યુગમાં મનુષ્યની દેહભૂખ વધી ગઈ છે, પરંતુ આત્માની ભૂખ લગભગ મરી ગઈ છે. ભાગ-વિશ્વાસની સામગ્રીથી હજારા દુકાનેાની ઘેાભા વધી રહી છે, પણ આત્માના મહાન ગુણુસમૂહ મડદાળ બની. માનવસભ્યતાને મરૂભૂમિમાં પલટાવી રહ્યો છે. આર્થિક અને રાજનૈતિક સ્વાસ્થ્યને લીધે માનવી એબીનની ઘણી નિકટ આવી રહ્યો છે, પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક અને ભૂલી, એકબીજાથી અત્યંત દૂરના બન્યા છે. યંત્રોની ઉત્પાદન ક્ષમતા અસીમ હોવા છતાં પણ પ્રેમ રહિત માનવ સ‘સ્કૃતિ મરૂભૂમિની તપતી રેતીની માત્ર ભઠ્ઠી છે. આ પ્રેમનું ઉદ્ભવ સ્થાન હૃદય છે. યંત્ર નહિ'. પ્રેમના વિષય તરીકે સર્વ જીવા છે, લૌકિક સત્તા કે સપત્તિ નહિં. સામગ્રી એ સંસ્કૃતિને આત્મા નથી, પણ વાત્સલ્ય તેના આત્મા છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ આત્મ-ઉત્થાનને પામે સંવેદનશીલતા ૨હિત યંત્રવાદના સામ્રાજ્યમાં પણ જેએ ગુંગળામણ નથી અનુભવતા, તેઓની આજ અને આવતીકાલ બંને દયાજનક છે. માટે હૃદયને “દયાસદન' બનાવવાની જરૂર છે, તેના સિવાય માનવ સભ્યતા મુરઝાઈ જશે. જીવતે મને માણસ, યાત્રિક બની જશે. સત્સંગનો મહિમા મમતા અને સમતા બંનેના મૂળમાં પ્રેમતવ રહેલું છે. પ્રેમ જ્યારે સંકીર્ણ હોય ત્યારે મમતા કહેવાય છે અને તે જ્યારે નિબંધપણે વિકસે ત્યારે સમતા કહેવાય છે. મમતા પોતે સંકુચિત મટી વ્યાપક બને, ત્યારે સમતારૂપે ઓળખાય છે. આ સમતા તે ધર્મ માત્રનું સાધ્ય છે. શાશ્વત જીવનની ઉપાદેયતા એ આર્ય સંસ્કૃતિનું ધ્યેય છે. કાત્સર્ગ એ કાયમુક્તિરૂપ વિરતિને જ એક પ્રકાર છે. “ઉવસમસાર અહીં ઉપશમનો અર્થ મૈત્રી છે. સાધુપણાને સાર મૈત્રી છે. ઇન્દ્રિયે દેહની દાસી છે. મન આત્માનો કિંકર છે. તેથી ઈન્દ્રિયોનું સુખ અલ્પ છે. મનનું સુખ અન૫ છે. સર્વ જીવરાશિ ઉપર મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્યચ્ય ભાવરૂપી સમભાવ તે ભાવ અહિંસા છે. સમભાવથી સર્વ પુદ્ગલ રાશિ ઉપર જે વિક્તભાવ પ્રગટે છે, તે ભાવ સંયમ છે. સર્વ પ્રતિકૂળ ભા ઉપર સહનશીલતા ભાવ પ્રગટે તે તપ છે. તપથી નિર્જરા, સંયમથી સંવર અને અહિંસાથી શુભાસવ, સંવર અને નિર્જશ ત્રણે ફળ મળે છે. મનને નમાવવું તે ભાવ નમસ્કાર છે, શરીરને નમાવવું તે દ્રવ્ય નમસ્કાર છે દ્રવ્ય, એ ભાવનું કારણ છે. અને ભાવ એ દ્રવ્યનું સાર્થકય છે. એક મનના માણસો જેમ વધારે એકત્રિત થાય છે, તેમ તેને પ્રભાવ વધે છે, એનું જ નામ સત્સંગનો મહિમા ગણાય છે. સત્સંગ મુખ્યત્વે સત્સંગ વાચી છે. સત-સંગ એટલે સત પદાર્થના સંગમાં રાચવું તે, અન્ય પદાર્થોના સંગથી ત્રિવિધે છૂટી જવું તે. મનમાં આત્મસત્તાની પ્રતિષ્ઠા કરવાને અદ્દભુત યોગ સત્સંગના પ્રભાવે થાય છે. પણ ખ્યાલ એ રહેવો જોઈએ કે સત્સંગના નામે સત્ વિરોધી કઈ સ્કૂલ યા સહમ પદાર્થોના સંગમાં તે જકડાઈ નથી રહ્યાં ને ? Page #633 -------------------------------------------------------------------------- ________________ વિશ્વનાં વિધાન ૫૯૭ સતનું અચિન્ય જે સામર્થ્ય છે, તેના ચરણમાં માથું નમાવવું, તે સત્સંગને તાવિક અર્થ છે. પરમ સત્તાવાન પરમાત્માને સંગ નહિ કરીને જ આપણે કર્મસત્તાની ઠોકરે ચઢીએ છીએ, માટે દિનપ્રતિદિન સત્સંગરૂચિ વધારીને પરમ સંત પરમાત્મા અને તેના ભક્તોના સંગમાં જીવનને જોડવું જોઈએ. સરસંગની ભૂખ એ સર્વ પ્રકારના દાખ અને તેના કારણરૂપ પાપને ઉછેદ કરનારી ઉચતમ ભૂખ છે. વિશ્વનાં વિધાન વિશ્વનાં વિધાન અને તવ પિતાની મેળે જ કામ કરે છે, માત્ર મનુષ્ય જ પિતાના કાર્યને ઘમંડ રાખે છે. મનુષ્ય માને છે કે, હું બીજાને સુખ આપું છું, પણ તેની આ માન્યતાના મૂળમાં ભારોભાર ઘમંડ રહે છે. દા. ત. માણસ ગમે તેટલી વિજળી ઉત્પન્ન કરે અને તેમાંથી ગમે તેટલા દીવા પ્રગટાવે, છતાં એક ચન્દ્ર જેટલો પ્રકાશ આપે છે, તેટલે પ્રકાશ પણ નથી લાવી શકતો. સૂર્ય અને ચન્દ્ર માનવ-પ્રાણીઓનાં ઉપકારનો જે કાર્ય કરી શકે છે, તે મનુષ્ય વડે કદી પણ થઈ શકતાં નથી. સૂર્ય અને ચન્દ્ર જે રસકસ આપે છે, તે મનુષ્ય ઉત્પન્ન કરેલી વિજળીથી કદી મળી શકતાં નથી. નૈસગિક નિયમોની વફાદારી સાચવીને ખીલતા ગુલાબના ફૂલ જેવું ફૂલ તે શું, પણ એ ગુલાબના ફૂલની પાંખડી જેવી એક પાંખડી પણ આજને વિજ્ઞાનવીર નહિ બનાવી શકે. વિશ્વ બિલકુલ નિયમ મુજબ જ ચાલે છે ચક્રવર્તી પણ વિશ્વના વિધાનને યા નિસર્ગના નિયમને બદલી શકો નથી. લીમડા માટે લીમડાનું જ બીજ જોઈએ, ઘઉં માટે ઘઉંનું જ બીજ જોઈએ; તેમ સુખ માટે સુખનું જ બીજ જોઈએ. તમે સુખના ખપી છે, તે બીજાને સુખ આપો. બીજાને દુઃખ આપવાથી તમને સુખ નહિ, પણ દુઃખ જ મળશે. ડાંક વર્ષ અગાઉ આંધ્ર પ્રદેશમાં એક વૈજ્ઞાનિકે ઉંદર મારવાની ગોળીઓ શોધી કાઢી. લાખે ગોળીઓ ખેતરમાં નંખાઈ ગઈ. સવારે મરેલા ઉંદરેલા ઢગલે ઢગલા થઈ ગયા. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ આત્મ-હત્યાનને પાયો લેકેએ ખુશ થઈને એ વૈજ્ઞાનિકને માનપત્ર આપ્યું. છાપામાં એનું નામ અને ફેટે પણ આવી ગયા. આમ બધાએ સામુદાયિક કર્મ બાંધ્યું. આવા કેઈ સામુદાયિક કર્મના કારણે જ આંધ્રમાં બીજા વર્ષે રેલ આવી. ખેતરના પાક તણાઈ ગયા. ખેડૂતે રોટલા વિનાના થઈ ગયા. એમને ભીખ માગવાને વખત આવી ગયો. દુઃખ વાવવાથી દુઃખ મળે છે તે જ સુખ વાવવાથી સુખ પણ મળે જ છે. એક મેડૂત બેન્કને દેવાદાર થઈ છે. દેણી રકમ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ. આબરૂ બચાવવા માટે તે ટ્રેકટરની લે-વેચ કરનારા દલાલને ત્યાં ગયો. અને પિતાનું ટ્રેકટર આજને આજ વેચી આપવાની વાત કરી. દલાલે કહ્યું આજે તમારૂં ટ્રેકટર વેચાય પણ ખરું અને ન પણ વેચાય કારણ કે મારા લીસ્ટમાં કુલ ૪૦ ટ્રેકટરે આજની તારીખમાં વેચવાનાં છે. ઇલાલના જવાબથી ખેડૂત મૂંઝાણે અને પહયે પિતાના ધર્મગુરૂ પાસે. ખેડૂતની વાત સાંભળીને ધર્મગુરૂએ તેને સલાહ આપી કે તુ હમણુને હમણાં ધર્મસ્થળે જઈને પ્રભુને પ્રાર્થના કરી કે, દલાલને ત્યાં લીસ્ટ પર છે તે ૪૦ ટેકટરે પહેલાં વેચાઈ જાય અને મારું ટ્રેકટર છેલ્લે વેચાય. ધર્મગુરૂની આ સલાહ મુજબ પ્રાર્થના કરવાથી ખેડૂતનું કામ થઈ ગયું. દલાલ પણ નવાઈ પામે કે કઈ દિવસ નહિ ને આજે ફક્ત બે કલાકમાં ૪૧ ટ્રેકટર ખપી ગયાં. | તાત્પર્ય કે પરહિતની પ્રધાનતાવાળું ચિત્ત એ સુખનું જબર આઠપક કેન્દ્ર બનીને સ્વને પણ સુખ પ્રદાન કરી શકે છે. “આ રીતે “વા તેવું લણે'ને કુદરતી કાયદે અફર રહે છે. જેને વિશ્વના વિધાન રૂપ પણ કહેવાય છે. વિશ્વના વિધાન કહે કે કુદરતી કાનૂન કહે કે પ્રકૃતિના નિયમ કહે-એક જ છે. કેસેટીનો ડર કસોટીએ ચડવાને પ્રસંગ આવે છે ત્યારે માણસ ગભરાય છે અને એ પ્રસંગ ટાળવા મથે છે. એને એ ડર સતાવતે હોય છે કે, હું કદાચ કસોટીમાં નહિ ટકી શકું તે ? પણ, આમ સત્યને ડર રાખે કેમ ચાલશે ? પિતાનું ખરું સ્વરૂપ, પિતાને અને જગતને જાવા દેવામાં જ સદા કલ્યાણ છે. મધુર અસત્ય કરતાં કડવું સત્ય વધારે પથ્ય નીવડે છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ દુકૃત ગઢ પ૯૯ આપણે કયાં છીએ અને શું છીએ એ જાણ્યા વિના, કયાં જવું અને શું થવું એ ભાગ્યે જ સમજાય છે. તત્વચિંતક કહે છે કે, જીવન એ તે આત્મસાક્ષાત્કારની એક મહત્વની પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને પરિચય કરી લેવાની એક રીત એ કટી છે. કટીથી ડરનાર, બહિર્મુખ હોય છે. એ અંગત સુખ-દુઃખને જ ફક્ત ખ્યાલ કરી અણગમતાં પરિણામેથી ગભરાયા કરે છે. કટી માટે તત્પર રહેનાર અંતર્મુખ હોય છે. તે અંગત સુખ-દુખને ખ્યાલ છેડી દઈ શ્રેયસ્કર જીવનની ઝંખના કરતા રહે છે. સુખ એ તે આનુસંગિક બાબત છે. એ કાંઈ જીવનનું ધ્યેય નથી. સતત વિકાસ અને અંતે આત્મસાક્ષાત્કાર એ જ સાચું જીવન છે, જીવનનું સાચું દયેય છે. આટલું બરાબર સમજનારને પ્રત્યેક કમેટી હંમેશાં શ્રેયસ્કર નીવડે છે. જ્યારે તે કસેટીમાં સફળ થાય છે ત્યારે તેનામાં આત્મશ્રદ્ધા પ્રગટે છે. અને નિષ્ફળ નીવડે છે ત્યારે તે પિતાની નિર્બળતાઓને પારખીને તેને દૂર કરવા પ્રયત્નશીલ બને છે. આમ બને સ્થિતિમાં તેની તે પ્રગતિ જ થાય છે. કસેટીએ ચઢતા જવું, પિતાનું મૂલ્યાંકન કરતા જવું અને મૂલ્ય વધારવા મથતા જવું, એ આત્મોન્નતિની નિસરણીના કમિક પગથિયા છે. જેને આન્નતિ સાધવી છે, આત્મસાક્ષાત્કાર પામો છે, તેને કસેટીથી ડર્યો નહિ ચાલે. કટીથી દૂર ભાગવું એ કાયરતા છે. ઉલટભેર કટીને આવકારવી એ મર્દાનગી છે. કંચનને ક્યારેય કસેટીને ડર નથી જ સ્પર્શતે. દુષ્કત ગોં દુષ્કત ગહ વડે સહજમળને હ્રાસ થાય છે. સુકૃતાનુદન વડે તથાભવ્યત્વને વિકાસ થાય છે. શરણુગમન વડે ઉભય કાર્ય એક સાથે સધાય છે. કેમકે જેનું શરણ ગ્રહણ કરાય છે. તેમને સહજમળ સર્વથા નાશ પામે છે, અને તેમના ભવ્યત્વને પરિપૂર્ણરૂપે વિકાસ થયે છે. સહજમળ તે પરતત્ત્વના સંબંધમાં આવવાની શક્તિ છે. તે શક્તિનું બીજ જ્યારે બળી જાય છે. ત્યારે પરના સંબંધમાં આવવાની ચગ્યતારૂપ શક્તિથી ઉત્પન્ન થતી ઈરછા માત્રને વિલય થાય છે, સ્વાધીન સુખને પામેલા શુદ્ધ પુરુષોના સ્મરણરૂપ શરણથી તે ઈરછા નાશ પામી જાય છે. પરાધીન સુખની ઈચ્છા નષ્ટ થવાથી સ્વાધીને સુખને પામવાની ઈચ્છા વધતી જાય છે તે જ ભવ્યત્વભાવને વિકાસ છે. Page #636 -------------------------------------------------------------------------- ________________ આત્મ-હત્યાનને પાયે સ્વાધીન સુખ પામેલાનું શરણુ એકાગ્રચિત્તે મરણ પરાધીન સુખની ઈચ્છાને નાશ કરી અને સ્વાધીન મિક્ષ સુખ પમાડીને જ જપે છે. દુષ્કૃતગહીં એટલે પર–પીડાની નહીં, સંસારાવસ્થા પર-પીડારૂપ છે. તેની નહીં કરવી એટલે પરપીડાને ત્યાજય માનવી અને તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરે “તે “ના” પદને અર્થ છે. હું એટલા માટે નમું છું કે બીજાને પીડા આપીને જીવું છું. “સ્થાપક બધાનુકૂલ વ્યાપાર” તે નમસ્કાર છે. સ્વને અપકર્ષ કરાવનાર બેધમાંથી નીપજેલી ચેષ્ટા તે નમસ્કાર છે. અપકર્ષ એટલા માટે કે હું પરપીડારૂપ છું. સુકત એટલે પોપકાર, તેની અનુમોદના તે સુકૃતાનુમોદના. આવા સુકૃત કરનારાએમાં શ્રી અરિહંત મોખરે છે. પરને પરમ ઉપકારક છે. એ ઉપકાર એકાંતિક અને આત્યંતિક છે. જે કઈ તેને આશ્રય તેમના નામાદિ દ્વારા લે છે, તેને અક્ષય સુખ પમાડનારા થાય છે એટલે તેમનું શરણ પરમ સુકૃતરૂપ છે. તેમની અનુમોદના એટલે તેમના ઉક્ત પરોપકારરૂપ સુકૃતની અનુમોદના. એ રીતે પરપીડારૂપ દુષ્કૃતની ગહ તથા પરોપકારરૂપ સુકૃતની અનુમોદના કરવાપૂર્વક શ્રી અરિહંતાદિ પરમેષ્ટિઓનું જેઓ શરણ અંગીકાર કરે છે તેઓ ભવભયથી સર્વથા મુકત થાય છે. પરપીડાનો પરિહાર અને પર ઉપકારને આવિષ્કાર ભવભયથી મુક્ત કરાવનાર છેતે ઉભયસ્વરૂપને શ્રી પંચપરમેષ્ટિ ભગવતે વરેલા છે. તેથી તેનું સ્મરણ-શરણ, પૂજન, આર–સકાર, ધ્યાન અને તેમના શરણે રહેલાની ભક્તિ-પૂજા, સેવા-સન્માન આદિ નિયમ મુક્તિપ્રક નીવડે છે. દેવું ચૂકવવામાં સજજનતા છે તેમ ઉપકારનું ઋણ ચૂકવવામાં વિનમ્રતાપૂર્ણ ધમપરાયણતા છે. બેમાંથી એક પણ પ્રકારના દેવાની ચૂકવણી વખતે જરા જેટલે પણ અહંકાર ન આવ જોઈએ. જે આવે તે માની લેવું કે આપણને એ દેવું ખટકત નથી. ભારરૂપ લાગતું નથી અને જેને દેવું ભારરૂપ ન લાગે તે જરૂર બે છે. માટે હંમેશાં ઋણમુક્તિના આશયપૂર્વક અસીમે પકારી શ્રી અરિહંતાદિની ભક્તિ કરતા રહીને જીવમાત્રના સાચામિત્રનું કર્તવ્ય બજાવતા રહેવું તે મંત્રાધિરાજના આરાધકેની ફરજ છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ લેાાત્તર જીવન માધ લેાકેાત્તર જીવન–માધ ષટ્કનિકાયને અખાધ અને નિશ્ચય-વ્યવહારનું શ્મજ્ઞાન, આ બે દોષ દયાને લોકિક બનાવે છે. લોકોત્તર યામાં ષટ્નવનિકાય અને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન રહેલું હોય છે. એ રીતે શ્રી નવકારમંત્રને પણ લેાકેાત્તર બનાવનાર શ્રી પંચ પરમેષ્ટિએ સ`બધી યથાર્થ જ્ઞાન અને નિશ્ચય-વ્યવહાર સ`બધી યથાય બાધ છે. એ બેમાંથી એકનુ' પણ અજ્ઞાન નમસ્કારને લૌકિક નમસ્કાર બનાવે છે. એ જ્ઞાન કદાચ પેાતાને ન હોય પણ મંત્ર પ્રદાતા ગુરુને હાય, તે હજી ચાલે. એમાંથી એકેયને ન ઢાય, તા ન ચાલે. લૌકિક ઇથા અને લૌકિક નમસ્કાર, અલૌકિક જીવનની ધ્યેયની પ્રાપ્તિમાં અપૂરતાં નીવડે છે. ૬૦૧ લૌકિક દયા મુખ્યત્વે દ્રવ્ય દયારૂપ હોય છે. તેના વિષય તરીકે સમગ્ર જીવાતિ નથી હોતી, સમગ્ર જીવનતિ પ્રત્યે દયા ભાવ યાને સ્નેહભાવ ષoવનિકાયના યથાય ખાધથી પ્રગટે છે. નિશ્ચય અને વ્યવહાર એ એ નય છે, ષ્ટિકાણુ છે. આગળ ઘેાડા અને પાછળ રથ એ દૃષ્ટિકાણુ અપનાવવાથી-અર્થાત્ નિશ્ચયષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવત તે પામશે, ભવસમુદ્રના પાર.' તેમાં તારનાર આ સૃષ્ટિના દાતા જોઈએ. કારણ કે આવી ષ્ટિના સ્વામી આ ષ્ટિને વિશ્વદૈષ્ટિ પણ કહે છે. તે આ દૃષ્ટિની જૈન છે. આ. ૭૬ શ્રી અરિહતા છે, એવી દૃઢ સમજ રહેવી શ્રી અહિત જ છે. પરને સ્વાધિક ભાવ આપવાનું દૈવત પ્રગટવુ' જીવમાં શિવનુ' દર્શન આ દૃષ્ટિ કરાવે છે. તેથી તેને જિનદૃષ્ટિ પણ કહે છે, શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારના સાર પણ એ જ છે કે—જીવ માત્રના હાદિક સત્કાર કરેા. આ સત્કાર એ એક એવુ` મહાન સત્કાર્ય છે કે, જેના પ્રભાવે જીવ, શિવપદને અધિકારી બને છે. આ સત્કાર્ય તે ભાવ નમસ્કાર છે. 卐 Page #638 -------------------------------------------------------------------------- ________________ }૦૨ આત્મ-ઉત્થાનને પાયા અભેદ મનુષ્ય પેાતાની જાત પ્રત્યે ક્ષમાશીલ, ઉદાર અને સહિષ્ણુ હોય છે, તેથી પેાતાના દોષને ભૂલી શકે છે અને ગુણને યાદ રાખે છે. બીજાના ગુણને અને પેાતાના દોષને ઝટ ભૂલી જાય છે. બીાના દોષને અને પોતાના ગુણને સારી રીતે યાદ રાખે છે, તેની પાછળ પેાતાના–પરાયામાં ભેદબુદ્ધિ મુખ્ય કારણ છે. ભેકબુદ્ધિનુ કારણ આત્મજ્ઞાનના અભાવ છે. આત્મજ્ઞાન વધવાથી સ્વ-પર ભેદબુદ્ધિ ટળી જાય છે. 6 જેને હું પેાતાને સમજું છું, તે માત્ર મારા દેહમાં જ નથી; પણ સવ દેહમાં રહેલા છે. એક જ અમાસ ઢહેામાં પ્રસરેલા છે, વસેલે છે. અર્થાત્ આત્મત્વેન આત્મા સર્વ સમાન છે—એમ માનવાથી સ વ પ્રત્યે સ્વતુલ્ય સહિષ્ણુતા ઉદારતા અને ક્ષમાશીલતા પ્રગટે છે. ચિત્તશુદ્ધિ થવાથી આત્મજ્ઞાન વધે છે. વ્યાપક આત્મજ્ઞાન સમગ્ર સૃષ્ટિ સાથે એકત્વબુદ્ધિ પેદા કરે છે. સ્વ-પર ભેદ બુદ્ધિ ટળે છે. આત્મા-આત્મા વચ્ચે ભેદ રહે છે, ત્યાં સુધી અભય-અભેદ-દ્વેષ આદિ ઉત્તમ ગુણા દબાયેલા રહે છે, , ‘વસુધૈવ કુટુમ્નમ્ ' ની ભાવનાના એકડા શીખવાડનાર મંત્રાધિરાજ શ્રી નવકારના આરાધકને પણ ભેદબુદ્ધિ ખટકવી જેઈએ. આ ભેદ-બુદ્ધિ જ આત્માના અરિ છે. તેના નાશ ‘નમા' અરિહંતાણુ' કરે છે. નમસ્કારની પરિણતિ એટલે અભેદ બુદ્ધિના સચાટ અનુભવ સર્વ જીવાને ચાહવાની શ્રેષ્ઠ કળામાં નિપુણતા સાધીને જ જીવ, શિવપક્ષના અધિકારી બને છે. આ ચાહના તે સ્નેહ પરિણામ છે. જે અભેદબુદ્ધિના પરિપાક છે. ER દિવ્યતા અને ક્ષુદ્રતા મનુષ્યમાં રહેલી નિખરળતાઓના લાકા જેટલા તિરસ્કાર કરે છે તેટલે તેનામાં રહેલાં મળ અને શકયતાઓના આદર કરતાં નથી તેની જડતા પર જેવા જોરથી ઘા કરે છે તેવા કે તેથી અડધા જોરથી પણ તેનામાં રહેલા ચૈતન્યને આદર કરતાં નથી. મનુષ્યમાં દેખાતી ક્ષુદ્રતા જેટલી ખૂંચે છે તેટલી તેનામાં રહેલી વિરાટતા પ્રત્યે પ્રેમ કરવાના લેશ માત્ર વિચાર કરતા નથી. મનુષ્યની ચેતાનીયત લેાકાને નજરે તુરંત ચઢી જાય છે પરન્તુ તેની દિવ્યતા તા તેમનાં ધ્યાન બહાર જ રહી જાય છે. Page #639 -------------------------------------------------------------------------- ________________ વ્યતા અને ક્ષુદ્રતા દરેક વ્યક્તિમાં જડતા અને ચૈતન્ય અને વસેલાં છે. જડતા તેને અધાતિ તરફ ખેચે છે. ચૈતન્ય તેને ઉર્ધ્વગામી બનાવવા કોશિષ કરે છે. વ્યક્તિ માત્રના જીવનને આ નિર'તરની ખે`ચતાણુ અનુભવવી પડે છે. જડતા જે કે ટાળી ટળી શકતી નથી. છતાં તેને ચૈતન્યને આધીન કરવી હાય તો તેમ કરી શકાય છે. આ હકીકતમાં મનુષ્યના ઉદ્ધારના બીજ રહેલાં છે. પડવુ' સાહજીક છે એ વાત માની લઈએ તે પણ ચઢવુ' એ સાવ અસ્વાભાવિક નથી, એમ પણ માનવુ પડશે. જડતાનેા બેજો 'ચકીને પણ ચૈતન્ય-૫'ખેરૂ ગગન ભણી ઉડવા પાંખ ફફડાવ્યા કરે છે અને તે ઊડવામાં એક દિવસે જડતાને ખંખેરીને સફળ થશે, એવી શ્રદ્ધા શખવી અસ્થાને નથી. તત્ત્વદૃષ્ટિએ વિચાર કરતાં મનુષ્યમાં સૂક્ષ્મરૂપે દિવ્યતા રહેલી છે અને તે તેના સ્થૂલજીવનમાં પ્રગટ થવા મથામણ કર્યા જ કરે છે. આટલું સમજમાં આવ્યા પછી કોઈપણ વ્યક્તિના તિરસ્કાર કરવાનું અંતરથી મન થતું નથી. મનુષ્ય સ્વભાવની આ ઉર્ધ્વ ગામિતા પર વિશ્વાસ મૂકયા પછી કાઈ પણ વ્યક્તિને અનાદરથી જોવાની ટેવ છૂટી જાય છે. અને આદરથી જોવાની ટેવ પડે છે પછી તે અજ્ઞાનીઓને હસતા નથી કે દુષ્ટા પ્રત્યે ઘણા દર્શાવતા નથી. બાળકની દુબ ળતાની તે હાંસી કરતા નથી કે સ્ત્રીઓને અખલા ગણીને તુચ્છકારતા પણ નથી. તે જાણે છે કે દુષ્ટતા, દુખ`ળતા કે અજ્ઞાનતા એ તા ચૈતન્યની આજુબાજુ વીટળાયેલી અશુદ્ધિએ માત્ર છે. સાનાની કાચી ધાતુમાં મિશ્રિત થયેલાં ખડક મટાડી કે અન્ય ધાતુઓને જોઈને કાઈ સાનાને ફેંકી દેતુ' નથી. તા પછી અદ્દભુત શકયતાઆથી ભરેલા વ્યક્તિત્વવાળા માનવને શી રીતે તિરસ્કારી શકાય વ્યક્તિમાં રહેલી સુવણુ` સમી દિવ્યતા પર તેા પ્રેમ જ પ્રગટાવી શકાય-નીચમાં નીચ ગણાતા મનુષ્યા પણ શ્રેષ્ઠતાના અધિકારી બન્યાના અગણિત દાખલા છે-તે બતાવી આપે છે કે મનુષ્યમાં રહેલી દિવ્યતા એ સત્ય છે કિન્તુ ભ્રમણા નથી. નીચમાં નીચ વ્યક્તિના પણ અનાદર નહિ કરતાં શક્ય હોય તેા તેનામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરવામાં સહાય રૂપ બનવુ' –એ જ પરમ ધર્મ છે. જે દુષ્ટતાથી કંટાળી સુવણ જેવી દિવ્યતા ફૈ'કી દેવા પ્રયાસ કરે છે, તેમને મનુષ્યમાં રહેલી અંતિમ સારરૂપતા ઉપર હજુ વિશ્વાસ ઉત્પન્ન થયા નથી. મહાન પુરુષને એ વિશ્વાસ હતા. તેથી તેઓએ કોઈના તિરસ્કાર કર્યાં નથી. સવ પ્રત્યે સમભાવ પ્રેમ અને અહિંસા પ્રમાયાં છે. 卐 પેાતાના આત્મ-સ્વરુપના અનુભવ કરવા માટે શ્રીઅહિ તાને નમસ્કાર અનિવાર્ય છે. શાસ્ત્રો સ્વ-રૂપ તરફ આંગળી ચીંધે છે. મંત્ર સાથે રહીને સ્વ–રૂપના અનુભવ કરાવે છે. શાસ્ત્ર એ માગ દશ ક છે. મન્ત્ર એ સાથી છે. સ્વ–રૂપ એ પહેાંચવાનું સ્થાન છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આત્મ-હત્યાનને પામે સામૂહિક–સાધના જનતાના આધ્યાત્મિક જીવનમાં સાધનાનું મહતવ ખૂબ જ છે. કારણ કે તે માનવ સમૂહને દિવ્ય જીવનને પરસ્પર સંબંધી સહેતુકતા અને એકતાની સૂઝ આપે છે. સમૂહ સાધનાને હેતુ માત્ર સાધકોના જીવનમાં આધ્યાત્મિક હેતુની જાગૃતિ આણવા પૂરતું જ નથી, પણ સંસારમાંથી ચિંતા અને ધમાલથી પર થઈને સહાનુભૂતિભર્યા વાતાવરણમાં આધ્યાત્મિકતાની પ્રાથમિક સ્વરૂપની સાધના કરવાની તક મેળવી આપવાનો છે. બ્રહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગીને પ્રાર્થના, ધ્યાન વગેરે નિત્ય-નિયમિતપણે કરવાથી મન અને શરીરનું નિયમન થાય છે. અને પોતાની જાતને આધ્યામિકતાથી ભરી દેવાય છે. સાધના એક યાત્રિક ક્રિયા જેવી ન બની જાય તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. સાધનામાં કેટલો સમય ગાળો છે, તે મહત્વનું નથી, પરંતુ દૈનિક જીવનમાં તેની કેવી અને કેટલી અસર થઈ રહી છે, તે સૌથી વિશેષ મહત્ત્વનું છે. સાધના, પ્રાર્થના સમય પૂરતી નથી. પણ સમગ્ર જીવનમાં વણી લેવા માટે જીવનને સાધનામય બનાવવા માટે છે. સાધના જીવનમાં વણાય એટલે જીવનમાંથી સ્વાર્થ નીકળી જાય, હૃદયમાંથી સંકુચિતતા નાબૂદ થાય, મનમાંથી કટુતા વિદાય થાય. અર્થાત્ આત્માની મોટપ વડે સમગ્ર જીવન સમૃદ્ધ બને. સાધક જીવન એટલે આત્માથી જીવન.દયા–દાન,ક્ષમા સંતેષ મત્રી-પ્રમોદાદિમય જીવન. આધ્યાત્મિક સાધનાના પ્રસાર માટે વધુ પ્રયત્ન કરવાથી સપુરૂષોના આશીર્વાદ મળે છે. સાધકને પરમાત્મા તરફથી વિદ્યા, તુષ્ટિ, દેવી એશ્વર્ય, કેવલ્ય અને મેક્ષ મળે છે. તેથી સૌ ચિતામુક્ત અને આબાદ બને છે. આબાદ એટલે “આ” એવા “હું”ને બાદ કરવાથી સાંપડતી શુદ્ધિ અને સિદ્ધિ. આવી સામૂહિક-સાધના અચૂક વિશ્વકલ્યાણકારી નીવડે છે. અનુમોદનાથી અનુબંધ આપણે જે અનુષ્ઠાન કરીએ છીએ, તે અનુષ્ઠાન જ્યાં જ્યાં થતું હોય, તેની અનુમોદના કરવી જોઈએ. કેમ કે ત્રિકરણગથી ધર્મ પરિપૂર્ણ બને છે. પાપ કરે છે, તે તેને તે પાપને બંધ પડે છે, તેમ તે પાપની પ્રશંસા ચાને અનુમોદના કરનાર અને કરાવનાર બધાને તે પાપને બંધ પડે છે. પાપની અધિક પ્રશંસા કરનારને અધિક પાપ લાગે છે, કારણ કે આત્માનું અહિત કરનારા પાપની પ્રશંસા કરીને તે પિતે પાપ તે બાંધે જ છે, પરંતુ તે પાપનાં Page #641 -------------------------------------------------------------------------- ________________ અનુમેાદનાથી અનુબંધ ૬૫ ભારોભાર વખાણ કરીને બીજા ભકિ તેમજ વિશ્વાસુ માણસને પણ તેમ કરવા પ્રેરીને તે અધિક પાપ વડે ખવાય છે. પાપના કરનારને પળ આવે પસ્તાવા થવાથી યા સદ્ગુરુના સદુપદેશથી યા નિમિત્તના જોગે પાપથી પાછા ફરવાનું અને છે, પણ પાપની અનુમાદના કરનારને તા પાપ વધતું જ જાય છે. એવી જ રીતે ધર્માંમાં પણ સમજવું". ધમ કરનાર પાતે તે પુણ્ય બાંધે છે, પણ તે ધર્મ કરાવનાર અને તેની અનુમાદના કરનારા પણ પુણ્ય બાંધે જ છે, એટલુ' જ નહિ પણ કથારેક ધર્મ કરનારા કરતાં પણ અધિક પુણ્ય બાંધે છે, વાત એમ બને છે કે, ધર્મ કરનારને (મે' આટલા ધર્મ કર્યો એ મતલખના) અહકારના સ'ભવ રહે છે. જયારે કરાવનારને લઘુતા (નમ્રતા) રહે છે. છતાં કયારેક અહંકાર સ્પશી જાય છે. ( જોયુ! મારી પ્રેરણાથી કેવા ધમ થઈ રહ્યો છે !) એ મતલબનેા. જ્યારે સાચા દિલથી અનુમાઇના કરનારને, આવા કોઈ અહંકાર આદિ દ્વેષની સ'ભાવના ન રહેતી હાઇને, તેને ઘણા મોટા લાભ થાય છે, એના અર્થ એ નથી કે ધર્મ કરવા અને કરાવવા ન જોઈએ, પણુ કરવા અને કરાવવાની સાથે તેની અનુમેાદના પણ અવશ્ય કરવી જોઈ એ. જે ધમ કરવા ગમે, કરાવવા ગમે, તે જ ધર્મની અનુમાદના ન કરી શકીએ, તા આપણા ધર્મ અધૂરા રહે. ત્રણે કાળ અને ત્રણે લોકના ધની (શ્રી જિનવરાષ્ટિ અનુષ્ઠાનાની) અનુમેાદના થવી જોઇએ, તે અધિક ફળદાયક બને છે. કરણ (કરવું, તે) બિંદું છે. અનુમાદન સિંધુ છે. અનુમાઇન એ મહાર (છાપ) લગાવવા રૂપ હોઈને તેનાથી શ્રેષ્ઠ અનુખ'ધ પડે છે. ધર્માંની (ધર્મ કરવાની) સામગ્રી મળવા છતાં, તેના ઉપયોગ પ્રમાદમાં થાય છે, કારણ કે કરેલ ધર્મના અનુબંધ નથી પડ્યો. આપણે જાતે કરતા હોઈએ, કે બીજા કરતા હોય, પણ તે ધર્માંની અનુમેાદના જો ચૂકી જવાય છે, તે તેની અસર ઉપસ્ચેાટિયા બની જાય છે. ધર્મનું મૂળ મળ્યા પછી, જો ધને ભૂલી જવાય તે તે નિરનુબંધ ધર્મ છે. અનુબંધ અમેદનથી પડે છે. પ્રતિજ્ઞામાં એક પણ કરણ અધુરૂ' હાય, તે તે ન ચાલે, તેમ ધર્મ પણ ત્રિકરણચાગે થવા જોઈએ. Page #642 -------------------------------------------------------------------------- ________________ આત્મ-હત્યાનને પાયે અનુમાનપૂર્વક કરણ સમ્યમ્ બને છે. આપણે જે ધર્મ કરીએ છીએ તે જ ધર્મ શ્રી સંઘમાં, કે અન્યત્ર કેઈ કરતે હેય. તે એની પણ ડયામાં અનુમોદના હેય, તે જ તે ધર્મ સફળ કહેવાય છે. પણ જે પિતાના કે પિતાને ત્યાં થઈ રહેલા ધર્મને હયું હોય અને બીજાને ત્યાં થઈ રહેલા ધર્મ કે ધર્મ પ્રત્યે, અણગમે કે અપ્રીતિ હોય, તે પિતે કરેલ ધર્મ નિષ્ફળ છે અર્થાત તે ધર્મ મુક્તિરૂપી ફળ આપી શક્ત નથી. ઉત્તમ ય યા પ્રસંગ જોતાંવેંત હૃદયમાંથી હર્ષના ઉદગાર નીકળી પડે છે. તે એમ સૂચવે છે કે, ઉત્તમની અનુમોદના કરવાની યોગ્યતા આપણી અંદર તે છે જ! ઉત્તમોત્તમ એવા ધર્માનુષ્ઠાને થતાં જોઈને, કે થયેલાં સાંભળીને તે ગ્યતા સોળે કળાએ ખીલી ઉઠવી જોઈએ, આપણા હૈયામાં હર્ષની ભરતી આવવી જોઈએ. આપણી જબાનમાં મિઠાશ છુટવી જોઈએ, આપણ આમાં હર્ષાશ્રુ નીકળવાં જોઈએ. આ બધાંથી અનુમોદના પ્રાણવંતી બને છે. અનુબંધ ગાઢ બને છે. ઉત્તમ ધર્મ કરણ માટેની લાયકાત પુષ્ટ થાય છે અને ઉત્તમ દેશકાળાદિના ગે ઉત્તમ આરાધના દ્વારા કર્મો ખપાવીને આત્મા મુક્તિગામી બને છે. ભવ્યત્વ પરિપાકના ઉપાયો ભવ્યત્વ (આત્માના મુક્તિગમન-ગ્યવ)ના પરિપાક માટે જ્ઞાની ભગવંતોએ ત્રણ ઉપાય બતાવ્યા છે. ૧. દુષ્કતગહ ૨. સુકૃતાનુદન ૩. શરણગમન. જ્યારે જ્યારે દાખ કે પ્રતિકૂળતા આવે, ત્યારે ત્યારે “એ મારાં જ પૂર્વકૃત પાપનું ફળ છે એમ માનીને બીજા કોઈ ઉપર વેષ ન કર, તે દુષ્કતગહ છે. દુઃખ આવે છે, પાપના ઉદયથી. પાપને ઉદય પાપ કરવાથી થાય છે. પા૫ આપણે પિતે કરીએ છીએ, એમાં કોઈનું અનુમોદન હોતું નથી, કારણ કે લેકમાં પાપ નિવ છે. પાપ કરે તેની લોકો પણ નિંદા કરે છે, માટે પાપના કટુ ફળ વખતે બીજાને દોષ ન દેવાય પણ એને સમભાવે વેદવું જોઈએ. પ્રતિકૂળતા વખતે બીજાને દેષ દેવાની આપણી ટેવ છે, તે બેટી છે. અનુકૂળતા બીજાને કારણે મળે છે, તેમાં અનેકની સહાય હોય છે, તે વખતે પણ પાપ કરીએ, તે તેની જવાબદારી પોતાની છે. પાપના ફળમાં દેવ પિતાને હોવા છતાં, બીજાને ડેષ દેવાની વૃત્તિ તે જ મિથ્યાત્વ છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ અવ્યત્વ પરિપાકના ઉપાય }૦૭ દુઃખમાં વજ્ર જેવા કઠોર બનવુ. જોઇએ. પેાતાના દુ:ખમાં બીજને થા માટે તકલીફમાં મૂકવા ? એ વિચારથી આવતી નમ્રતા દુષ્કૃતગહર્તા છે. તેનાથી પાપને અનુખ ધ અટકે છે. સુકૃતાનુમેાદન ભવ્યત્વ પરિપાકના ત્રણ ઉપાચા પૈકી દુષ્કૃતગોંની પછી, સુકૃતાનુમાઇન આવે છે. આપણે જે સુકૃત કરીએ છીએ, તેની અનુમેાદના કરનાર હાય, તે તે સુકૃત સારી રીતે થાય છે. તે જે ખીજાએ અનુમાદના કરી તેના હષ ધારણ કરવા, તે સુકૃતાનુમાનના, પેાતાના પુણ્યના ઉદયની અનુમાદના નથી કરવાની પણ આપણને શુભમાં જે સહાય કરે છે, તેનું અનુમાનન થવુ જોઇએ. સારા કુળમાં જનમ્યા તે માતાપિતાના પુણ્યથી છે, એમ માનવુ જોઈએ, તેા જ નમ્રતા આવે છે, કારણ કે એ પુણ્ય પણ બીજાની સહાયથી મેળવેલ છે. દાન આપવુ' હાય તેા લેનાર જોઈએ. પૂજા કરવી હોય તેા પૂજ્ય વ્યક્તિ જોઈએ. દીક્ષા લેવી હાય તેા ગુરૂ જોઇએ. ભણવામાં બીજાં (રચેલાં) શાસ્ત્રો ભણીએ છીએ. આપણા આત્મહિત માટે જેમણે સહાય કરી છે. તેનું અનુમાઇન તે સાચી સુકૃતાનુમાદના છે. આટલી સ્થિતિએ પહેાંચવામાં કેટકેટલાની સહાય લીધી છે ? બીજાના ઉપકારને કૃતજ્ઞભાવે માથે ચઢાવવામાં આપણે ઉણા ઉતરીએ છીએ પણ આપણે બીજા ઉપર જે ઉપક્રાર કરીએ છીએ, તેની ઠેર ઠેર જાહેરાત કરવાનું ચૂકતા નથી. સાચા સાધકે દરેકના ઉપકાર માનવા જોઈએ. આપણી ભૂલ બીજા ખમી શકે તે આપણે પણ બીજાની ભૂલ ખમવી જોઈએ. આપણી ભૂલ ખમી ખાનારના પશુ ઉપકાર માનવા જોઇએ. શરણુગમન શરણગમનથી દુષ્કૃતગહ અને સુકૃતાનુમાઇના ફળે છે. શ્રી અરિહંતા િચારે ય આપણને શરણુ આપે છે, પણ આપણે લેતા નથી. કારણ કે તેઓ ‘આપણને શરણ આપે છે' એવી શ્રદ્ધા જ નથી. દુષ્કૃતગાઁ અને સુકૃતાનુમાઇનથી અંતઃકરણુ શુદ્ધ થયા પછી જ, શ્રી અરિહ'તાઢિના શરણે જવાની યેાગ્યતા પ્રગટ થાય છે. ભીંત સામે ઊભા રહેવાથી ક'ઇ ન દેખાય. દ ણુ સામે ઊભા રહેવાથી આપણું ભૌતિક સ્વરૂપ દેખાય છે, તેમ શ્રી અરિહતા આપણને આપણું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. તેના સ્મરણુ વડે આપણા સ્વરૂપનુ Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ આત્મ-ઉત્થાનને પાયો સમરણ થાય છે, તે જ સાચું શરણ છે અને એ શરણ–દુષ્કૃતગહ અને સુકૃતાનમેદનથી અંતકરણુ શુદ્ધ થયા પછી જ પ્રાપ્ત થાય છે. શ્રી અરિહંત પરમાત્મા ૧૩માં ગુણસ્થાનકે રહેલા છે. શ્રી સિદ્ધ પરમાત્મા ૧૪મા ગુણસ્થાનકે રહેલા છે. સાધુ ભગવંતે ૬-૭માં ગુણસ્થાનકે રહેલા છે. એ બધા નિર્મળ આત્માઓમાં ધર્મ રહેલ છે. તેમના સ્મરણથી આત્માના સાચા સ્વરૂપનું ભાન અને જ્ઞાન થાય છે. તેમના સ્મરણથી આત્માના સાચા સ્વરૂપનું ભાન અને જ્ઞાન થાય છે. રૂપ દેખાડે તે પણ આત્મસ્વરૂપ દેખાડે તે અરિહંતસિદ્ધ, એ આત્મસ્વરૂપ જેવા પ્રયત્ન કરવો જોઈએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ, અરિહંત-સિદ્ધ રૂપ છે. એ જાણ્યા પછી ભય રહેતો નથી, કારણ કે આ જાતને આત્મા આપણે સાથે જ રહેવાને છે. આત્મસ્વરૂપને જાણવા આપણા જ્ઞાનચક્ષુને વિકસિત કરવા જોઈએ. વ્યવહારથી આપણે આત્મા સંસારી અને નિશ્ચયથી સિદ્ધ કવરૂપી છેએ બંને સ્વરૂપે અત્યારે મજુદ છે. શુદ્ધ નયની ભાવના માટે શ્રી અરિહંતાદિનું શરણ લેવાનું છે. તેથી જ બધી ફરીયાદ દૂર થઈને આત્મન્નિતિ થાય છે. વાણીની દિવ્યતા વાણી એ વિચારને પ્રગટ કરવાનું સાધન છે. વાલબ્ધિ' દ્વારા આત્મા શ્રાપ, આશીર્વાદ આપવાની શક્તિ ધરાવે છે. મિતવાણી સમ્યફ ચિંતનમાં હેતુ બને છે. માટે ચિંતન ઠીક થઈ શકે તે ખાતર વાણી પરિમિત બોલવી જોઈએ. હિતકારી પણ વાણી મિત ભાષામાં સત્ય સાપેક્ષપણે બોલવી જોઈએ. મનમાં ઊઠે તે પણ વાણી છે. તે ગૂઢ વાણી છે. તેને પરાવાક કહેવાય છે. તે વડે પણ ગુણગ્રહણ અને હિતચિંતન થવું જોઈએ. અનિંદા અને ગુણગ્રહણ તે હિતવાણીનું લક્ષણ છે. હિતવચન ઓપરેશનની જેમ ઉભય માન્ય રહેવું જોઈએ. અર્થાત્ શ્રોતા-વકતા ઉભયને માન્ય હેવું જોઈએ. વાગૂ લબ્ધિ માટે સત્ય. સમ્યફ ચિંતન માટે મિત, પચ્યવચન બોલવું. નિંદા પીઠ પાછળ થાય છે, હિત બુદ્ધિથી સન્મુખ દેષ પ્રકાશન તે હિત ચિંતનાત્મક વાણી છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ત્રિકરણ યોગ મન્યરે શો કરવ” = વિરું વાાનિધન મૌમિત્ર અર્થાત્ સદ વસ્તુનું મનન તે મૌન છે. કેવળ વાણી-નિરાધ એ જ મન નથી. મનનપૂર્વક કરેલા મૌનથી વાણની શક્તિ વધે છે. પાણીની શક્તિની જેમ વાણીની શક્તિ પણ સર્વમાન્ય છે. દોષ દેહના છે, તેથી નશ્વર છે અને ગુણ આત્માના છે, તેથી અમર છે. દોષ દેહની સાથે ભરમીભૂત થાય છે. સત્ય, પ્રેમ, નિર્ભયતા વગેરે સદગુણ આત્માના ધર્મ છે. તેને મનનપૂર્વકનું ભાષણ સબળ અસર કરે છે. કેઈના પણ ષ ગાવાથી જીવન પવિત્ર નથી થતું, પણ દૂષિત થાય છે. તે વાણીને બગાડ છે, દરૂપગ છે. પાણીની જયણાની જેમ વાણીની જયણા ભાષાસમિતિના પાલન વડે કરવી જોઈએ. નિબંધ જળની જેમ વિવેક વગરની વાણું ૫ણ વિનાશક નીવડે છે વાણી આંતર છે, શબ્દ બાહ્ય છે. તે વડે વાણી વ્યક્ત થાય છે. અતિર વાણીથી આંતરભાવ ઊઠે છે. તેની વિશ્વ પર મોટી અસર થાય છે. ત્રિકરણ ચાગ આરાધનામાં યાદ કરજે, દેવદર્શનમાં યાદ કરજે. યાત્રામાં યાદ કરજે, સંઘની વતી દર્શન કરું છું, ઈત્યાદિ સમાચારીની પાછળ છે આશય રહેલું છે? શ્રી જિનશાસનની પ્રત્યેક આરાધના ત્રણ કરવું અને ત્રણ વેગથી કરવાની હોય છે, પછી તે પ્રતિક્રમણ છે, કે પડિલેહણ હે, પ્રભુની ભક્તિ છે કે શ્રી નવકારનું સ્મરણ હે, અઢાર હજાર શીલાંગ છે કે મિચ્છામિ દુક્કડ છે, પણ તેમાં ત્રણ કરણ અને ત્રણ ગ હેવા જોઈએ. ત્રણ કરણ એટલે મન-વચન કાયાને વ્યાપાર અને ત્રણ વેગ એટલે મનથી, વચનથી અને કાયાથી થતું કરણ કરાવણ અને અનુમોદન, મનથી જેમ કરવાનું છે, તેમ જેઓ નથી કરતા તેઓ કરે અને જેઓ કરી રહ્યા છે તેનું અનુદન થાય ત્યારે મનના ત્રણ પેગ સધાય છે. એ રીતે વચનના અને કાયાના કરણની સાથે કરાવણ અને અનુદન જોડાયેલા હોય છે, તે તે ક્રિયા શુદ્ધ બને છે અને મુક્તિપર્વતનાં ફળને આપનારી થાય છે. મુકિત એટલે અવ્યાબાધ સુખ, તે સાધ્ય છે પછવનિકાયણિત એ સાધન છે. અવ્યાબાધ સુખને વિચાર એ આત્માના ઉદર્વતા સામાન્યને ઉદ્દેશીને છે પરજીવનિકાયનું હિત એ આત્માના તિર્ય સામાન્યને ઉદ્દેશીને છે. આ, ૭૭. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ આત્મ-હત્યાનનો પાયો વસ્તુમાત્ર સામાન્ય વિશેષ રુપ છે. સામાન્યના બે ભેદ છે. એકતિર્થક અને બીજું ઉ. પ્રદેશ ભેદે અભેદ તે તિર્યક સામાન્ય અને કાળભેદે અભેદ તે ઉર્વતા સામાન્ય. વિશેષ પણ બે પ્રકારનું છે. એક ગુણરુપ અને બીજું પર્યાયરૂપ. ગુણરૂપ વિશેષ એ તિર્થક સામાન્યનું વિશેષ છે અને પર્યાયરૂપ વિશેષ એ ઉર્વતા સામાન્યનું વિશેષ છે. ગુણ એ સહભાવી પર્યાય છે અને પર્યાય એ કમભાવી પર્યાય છે. કમભાવી પર્યાયરૂપ વિશેષની આસક્તિનું નિવારણ ઉર્વતા સામાન્યના વિચારથી સધાય છે, સહભાગી પર્યાયરૂપ વિશેષનું અયોગ્ય આચરણ તિર્યક સામાન્યના વિચારથી નિવારી શકાય છે. સંસારરૂપ વિષય કષાયનો પ્રતીકાર આ રીતે ઉભય પ્રકારના સામાન્ય ધર્મના વિચારથી ઉત્પન્ન થતા સમભાવ વડે સાધી શકાય છે. તેથી ધર્મના, વેગના, અધ્યાત્મના લક્ષણમાં શાક્ત અનુષ્ઠાનની સાથે મિથ્યાદિ ભાવોને પ્રવેશ કહે છે. આગમભાષામાં ત્રિકરણ યોગ શબ્દ અને ગભાષામાં મિથ્યાદિ ભાવે એક જ અર્થને કહેનારા છે. પર્વાધિરાજનો પ્રભાવ શ્રી પર્યુષણ પર્વમાં સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ અને અકષાયાદિ, મોક્ષના હેતુ એનું સેવન થાય છે. કુપણ દાતાર બને છે. કુશીલ સુશીલ થાય છે, તારહિત પણ તપસ્વી થાય છે. યારહિત દયાળુ બને છે અને નિધર્મી ધર્મી બને છે. દાન, શીલ અને તપ સાન, દર્શન અને ચારિત્ર, આદિ ગુણેની આ મહાન દિવસમાં પુષ્ટિ થાય છે. પર્વાધિરાજને પુણ્ય પ્રસંગ પામીને, દેવ-ગુરુ-ધર્મમાં નિષ્ઠા વધુ દઢ બને છે. શ્રી સંઘ, સાધુ અને સાધમિકની ભક્તિનો પ્રવાહ પ્રાણવંતે બને છે. સામાયિક, પ્રતિક્રમણ અને પૌષધનું જોરદાર વાતાવરણ જામે છે; ક્ષમા, નમ્રતા અને સરળતા, સાચા રૂપમાં ખીલવા માંડે છે, શીલ, સંતેષ અને બ્રહ્મચર્યાદિ ગુણોની પુષ્ટિ થાય છે અને આ પંચમકાળમાં પણ આ પર્વાધિરાજના પ્રભાવે પુણ્યાત્માએ ચતુર્થ કાળની સમાન આચરણ કરે છે. શ્રી પર્યુષણ પર્વ એ ક્રોધાદિના નાશને ઉત્સવ છે. મિથ્યાદિ ભાવનાઓને મહેત્સવ છે. આ સુપર્વના સુગે અનાદિનાં આત્માનાં સંબંધી બની બેઠેલા એવા કષાયાદિનું મૃત્યુ થાય છે, તેથી મુનિએ મુંડન કરાવે છે. મુનિએ આને “કેશ-લેચ” કહે છે એની પાછળ આ અર્થ પણ ઘટાવી શકાય છે. શ્રી પર્યુષણ પર્વમાં નવ પ્રકારના પુણ્યનું પોષણ થાય છે અને અઢાર પ્રકારના પાપનું શોષણ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, માદ, કષાયાદિ બંધ-હેતુઓને ત્યાગ થાય છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ મૂળ પ્રકૃતિના પરિવત ના ૬૧ શ્રી પર્યુષણ પર્વના પ્રધાન કન્યા પાંચ છે. ૧. પહેલું કર્તવ્ય છે, ‘ અર્પાર પ્રવત`ન.’એના સામાન્ય અર્થ છે, જીવદયાનું પાલન કરવુ તેમજ કરાવવુ” એ અને રહસ્યાય છે, ‘સવ થી પ્રિય વસ્તુનું દાન કરવુ? એ સર્વાંથી પ્રિય વસ્તુના દાન દ્વારા એ પુરવાર કરી શકાય છે કે, પર્વાધિરાજ અમને સવથી અધિક પ્યારા છે.' 6 ૨. બીજું કર્તવ્ય છે ‘ સાધર્મિક વાત્સલ્ય' જેના સામાન્ય અર્થ છે, ‘ સાધર્મિક તરફ વાત્સલ્ય દાખવવુ‘' તે. અને રહસ્યા છે, ‘ શ્રી જિનાજ્ઞા-વત્સલતાને પાત્ર બનવુ’ એ. આજ્ઞાકારનું વાત્સલ્ય તેમની આજ્ઞા પ્રત્યે વાત્સલ્ય દર્શાવવા દ્વારા પામી શકાતું હોય છે. જેમાં સર્વ ધર્મના સમાવેશ થઈ જાય છે. ૩. ત્રીજું કતવ્ય છે, ‘ પરસ્પર ક્ષામણા' પરસ્પરને ત્રિવિધ ખમાવવા તે, જે ખમે તે નમે. જે ખમી શકે તે નમી શકે. જે ખમી શકે તે ખમાવી શકે. પાયાનું મહત્ત્વ ખમવામાં છે. પર્વાધિરાજની આરાધનાનું અમૃત રગેરગમાં પતિ ત્યારે થાય, કે જ્યારે આાધક આત્મા જગતના સર્વ જીવને ખમવા-ખમાવવાના પરિણામ વડે પૂરેપૂરા રંગાઈ જાય ! ૪. ચાક્ષુ' `વ્ય છે, ‘અઠ્ઠમના તપ' સળ`ગ ત્રણ ઉપવાસના આ તપ પાપ–પંકને શાષવામાં મધ્યાહ્નના સૂર્યનું કામ કરે છે. ૫. શ્રી પર્યુષણ પર્વનું પાંચમું કવ્ય, ચૈત્ય–પરિપાટી' છે. ચૈત્યપરિપાટી એટલે નિજ–નગર સ્થિત શ્રી જિનચૈત્યોને વિધિ-બહુમાન પૂર્ણાંક જુહારવાં! શ્રી જિનેશ્વર દેવને ભાવથી ભેટવાનું આ કતવ્ય પાપને ભેટવાની અધમ વૃત્તિને ખ ંખેરી નાખવામાં પ્રચ’ડ પવનનું કામ કરે છે. આ પાંચ કર્તવ્યાના પાલનથી દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધનામાં અપૂર્વ વેગ આવે છે, અને શ્રી જિનાજ્ઞાના અમૃતને ઝીલવામાં આત્મા અપૂર્વ ઉચ્છ્વાસ દાખવતા થાય છે. சு મૂળ પ્રકૃતિના પરિવતના મનની ઈચ્છા સ્વ પ્રત્યેથી વાળીને સવ પ્રત્યે વાળવામાં આવે તેા, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, કામ-ક્રોધની વૃત્તિઓના અંત આવે છે. તેનું ઉત્પત્તિ-સ્થાન ‘ અસ્મિતા ’ હતું, તે રહેતું નથી. · અસ્મિતા ’નું પ્રથમ રૂપ ‘હું' રહેતું નથી. તેનું બીજું સ્વરૂપ ‘ અહંકાર, છે, તે પણ રહેતા નથી. Page #648 -------------------------------------------------------------------------- ________________ ફિશર આત્મ-ઉત્થાનનો પાયો મનને સંબંધ વાર્થની સાથે થાય તે “અસ્મિતા' અભિમાન જાગે, પણ સર્વના હિતની સાથે થાય તે “અસ્મિતા” “હુપણું ઉત્પન્ન થઈ શકતું નથી અને તેની સાથે સબંધ રાખનારી વાસનાઓ પણ જાગતી નથી. મૂળ પ્રકૃતિને પરિવર્તન કરવાનો એકને એક ઉપાય મનને સંબંધ વના ભૌતિક સુખ સાથે ન થવા દે અને સર્વના હિતની સાથે કરવો તે છે. સર્વના સુખની ઈચ્છા જાગ્યા પછી અહકાર અને મમકારના સ્થાને સમર્પણ અને સેવાભાવ જ ઉભું રહે છે પરમાત્મ-ભાવને સમર્પણ અને જીવાભ ભાવની સેવા એ તેનું ફળ છે. અહંભાવને વિલય. અહંભાવ સંસાર–ભ્રમણનું કારણ છે. તેના “હકારની ઉપર “રકાર રૂપ અગ્નિબીજા સ્થાપન કરવામાં આવે તે આરાધક, એ અગ્નિબીજ વડે અહંભાવનું દહન કરી શકે. જેથી અહંભાવ ભસ્મીભૂત થાય અને એથી “અહંકારની તરવમયતા સ્થાપિત થાય છે. તત્વ એટલે ચેય અથવા રહસ્ય. તરવવિત્ એટલે યથાર્થ જાણનાર. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે, સમાધિ તે રોગીઓ જ લગાવે. સમાધિમાં શરીર અને સ્થાન ભૂલી જવાય છે. તેવી અવસ્થાને યોગીઓ જ નહિ, પણ પિતાના રોજીંદા જીવનમાં દરેક જીવ અનુભવ કરતા હોય છે. ભલે એ સમાધિને પ્રકાર અલગ હોય. જીવનમાં જે કાર્ય અને જે વસ્તુ ઉપર પ્રતિ હેય તેવા કાર્યમાં દરેક જીવ (ક્ષણિક) સમાધિને અનુભવ કરતે હોય છે. એક પ્રેમી બીજા પ્રેમીની યાદમાં પિતાને શું નથી ભૂલી જતે ? આ રીતે જે વિશ્વના સર્વ જી સાથે પ્રેમ કેળવાય, તે વિશ્વ પ્રેમી પરમાત્માની યામાં કેટલે આનંદ આવે ! સમાધિ સુખનો ઉપાય. વિશ્વના સર્વ જીવોનું હિત ચિતવનાર શ્રી અરિહંત પરમાત્માની યાદમાં આનંદ આવવા લાગે ત્યારે સમજવું કે તમારે તેમની સાથે વેગ થઈ ગયે. એથી સમાધિ આવશે તેમાં શાશ્વત આનંદને અનુભવ થશે. તે રોગ અને સમાધિ સાધવા માટે મનને કેળવવું પડશે. જગતના સર્વ જેનું હિત થાય અને સર્વ ઇવેનું હિત ચાહનાર અને કરનાર પરમાત્માને વિજય થાય Page #649 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ અને વાસને ૬૧૦ એ ભાવનાને મનમાં વારંવાર લાવવી પડશે. એ ભાવનાના પુદગલે ચાર રાજકમાં ફેલાઈને સર્વત્ર શાતિને પ્રસાર કરશે. “વિશ્વમાં શાતિ પ્રસારનાર ભાવનાને અને શાન્તિ વરસાવનાર શ્રી અરિહંત પરમાત્માને વિજય થાઓ.” આ મહામંત્રનું જેઓ રટણ કરશે તેઓ ચિત્તની સમાધિ પામશે. સમાધિનું સુખ મેળવશે. અને શાશ્વત શાંતિનો અનુભવ કરશે. વસ્તુ અને વાસના ઘરના આંગણે કચરે હેય એ ગંદકી ગણાય છે. એ જ ચરે ખેતરમાં ખાતર ગણાય છે; એ ન્યાયે ધન પણ સ્વયં પોતે સારું કે નરસું નથી, એ કયા સ્થાને વપરાય છે એ ઉપરથી તે સારું યા ખરાબ ઠરે છે. શ્રી એ મોહીની રૂપે ભલે ભયંકર હોય, પણ માતા રૂપે મહાકલ્યાણિની છે. કીર્તિ એ કામના રૂપે ભલે કાળી નાગણ હેય કિંતુ સત્યની કાંતિ રૂપે પરમ સહામણી છે. મતલબ કે, વસ્તુમાં પાપ નથી પરંતુ વસ્તુની વાસનામાં પાપ છે. વસ્તુ જ્યારે કોઈની વાસનાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે વસ્તુ પાપ યા પુણ્યનું પ્રબળ નિમિત્ત બની જાય છે. એકની એક વસ્તુને ભિન્ન ભિન્ન માણસે પિતાની આંતરિક મેગ્યતા અનુસાર જોતા, તેમજ મૂલવતા હોય છે. વસ્તુને તેનાં સ્વરૂપે જોવી, તે યથાર્થ દષ્ટિ છે. તે વસ્તુને વાસના, ઈચ્છા કે મમતા વડે જોવી એ મિથ્યાદષ્ટિ છે. સંપત્તિને ભેગ અર્થે વાપરનારાઓને તેટે નથી, કિંતુ તેની સુચ્છથી મુક્ત રહીને જગત-કલ્યાણ અર્થે વાપરનારા મહાન સામર્થ્યને સજે છે, તેથી લકમી–એ દોષ નથી પણ આદશ વિનાના વાસનાગ્રસ્ત મનુષ્યના હાથમાં, તે દેષરૂપ, બંધનરૂપ કે સારહીન બને છે. જે વસ્તુઓ વાસનાના સાધનરૂપે વિષને પ્રસારે છે તે જ વસ્તુઓ સત્યના સાધનરૂપ બને ત્યારે અમૃતને વરસાવે છે. વસ્તુ તે તેની તે જ રહે છે, પણ તેના તરફ જે ભાવ હૃદયમાં હોય છે, યા જોતાં જે ભાવ તેના પ્રત્યે જાગે છે, તેવું વાતાવરણ માણસની અંદર-બહાર તે વસ્તુ સજે છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ આત્મ-ઉત્થાનનેા પાયે ભાષાવિશુદ્ધિ સુખમય અને સફળ જીવન જીવવા માટે જેમ મનશુદ્ધિ, અન્તશુદ્ધિ, ધનશુદ્ધિ, વઅશુદ્ધિ, શરીરશુદ્ધિ વગેરેની જરૂર છે, તેમ વચનશુદ્ધિની પણ જરૂર છે. જીવનવ્યવહાર માટે ઉપચાગમાં આવતા ધન, અન્ન અને વાદિ ખાદ્ય પદાર્થ છે, તેમ વિવેક, વિચાર અને વચનાદિ અંતરગ પદાર્થો પણ છે. ધનાદિ ખાદ્ય પદાર્થો વિના જેમ એક દિવસ પણ ચાલતું નથી, તેમ વચનાદિ અભ્યંતર પદાર્થો વિના એક ક્ષણ પણ ચાલી શકતું નથી. તેથી જ કવિએએ ગાયું છે કે જ क्षीयन्ते खलु भूषणानि सततं, वागभूषणं भूषणम् । ખીજા' આભૂષણા ખરેખર ક્ષીણ થઈ જાય છે, જ્યારે વાણીરૂપી આભૂષણ માણસને સતત શાભાવે છે. અગ્રેજ કવિ રેલેએ પણ કહ્યું છે કે The tongue is the instrument of the greatest good and the greatest evil that is done in the world. દુનિયામાં વધારેમાં વધારે ભતું કે વધારેમાં વધારે ભૂંડુ કરવાનું સાધન જીભ છે. દુનિયાનું ભલું કે ભૂંડું' કરવાનુ` સૌથી અધિક સામર્થ્ય વાણીમાં છે, એના કાનાથી ઈન્કાર થઈ શકે તેમ છે ? વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવ સત્ય-તરવાના ઉપદેશ કરી; વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે, તે તેમના વચનાતિશયના જ પુણ્ય-પ્રતાપ છે. શરીરથી તનતાડ મજૂરી કરનાર મજૂર, જે કમાણી જીવનભર મજૂરી કરીને નથી કરી શકતા, તે કમાણી વચનશક્તિ ધરાવતા એક કુશળ વક્તા કે વકીલ એક કલાકમાં પણ કરી લે છે. વચનવગણા વચનશ્રવણથી માણસ ધમી બને છે અને વચનશ્રવણથી જ માણુસ અધર્મી બને છે. માણસના અંતરમાં રહેલી સારી કે નરસી વૃત્તિઓને જાગ્રત કરીને બહાર લાવવાનું સામર્થ્ય જેટલું વચનવગામાં રહેલુ` છે, તેટલું પ્રાયઃ ખીજ કશામાં દેખાતુ નથી. આજની કેળવણીમાં અક્ષરજ્ઞાનને જે પ્રાધાન્ય આપવામાં આવે છે, ચાસ્ત્રમાં કેવળજ્ઞાન આદિ પાંચ જ્ઞાનેામાં, શ્રુતજ્ઞાનને જે મુખ્ય પદ્મ આપવામાં આવ્યું છે, તેની પાછળ એક યા બીજી રીતે વચન-સામર્થ્યના જ સ્વીકાર રહેવા છે. Page #651 -------------------------------------------------------------------------- ________________ ભાષાવિશુદ્ધિ ૧૫ સચેતનના મુખમાંથી નીકળેલું સીધુ વચન તે અસર નિપજાવનારુ થાય જ છે. પરંતુ અચેતન ચિત્રપટો, ફ્રાનોગ્રાફી કે રેઢિયામાંથી સંભળાતા શબ્દોની પણ ચમત્કારિક અસર આજના માનવીના જીવન ઉપર પ્રત્યક્ષ અનુભવાય છે. વચનશક્તિના પ્રભાવ એક અપેક્ષાએ જ્ઞાનશક્તિથી પણ વધી જાય છે. વચનના મનન વિના જ્ઞાન પણ કાંઇ કરી શકતું નથી. જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ વચનની જરૂર પડે છે. એક આત્મામાં રહેલુ જ્ઞાન, ખીજ્ર આત્મા સુધી પહેોંચાડવા માટે, જ્ઞાનના વાહન તરીકેનું કાર્ય કરનાર વચન સિવાય બીજી કઈ ચીજ છે? તાત્પર્ય કે જ્ઞાનને પ્રાપ્ત કરાવનાર, સંસ્કારિત બનાવનાર તથા સર્વત્ર ફેલાવનાર વચનશક્તિ જ છે, વચનશક્તિ બે ધારી તલવાર જેવી છે. જો તેના ઉપયાગ વિવેકપૂર્વક થાય ત સ્વ-પર શ્રેયસ્કર નીવડે અને જે તેને ઉપયાગ વિવેકરહિતપણે થાય તા તે જ શક્તિ સ્વ-પર ઘાતક નીવડે. એ જ કારણે કેટલાક અનુભવીએને કહેવુ. પડયું છે કે Give your ears to all, tongue to none.' (Shakespeare) (કાન બધાને આપે।, પણ જીભ કેાઈને ન આપે.) જીભ ઉપર અંકુશ કુદરતે પણ જીભ ઉપર અધિક સયમ રાખવાની ચેાજના કરેલી છે. કાન, આંખ એ-મે છે અને જીભ એક જ છે. છતાં બે કાન અને બે આંખાને કામ એક જ સોંપાયેલું છે. જ્યારે એક જીભને કામ બે સાંપેલાં છે, એક ખેલવાનું અને ખીજું ખાવાનું, આ એ કામ કરનાર એક જીભ અને એક જ કામ કરનાર બે કાન અને બે આંખની રચના જ જીભ ઉપર અધિક સૉંયમ રાખવાનું' માણસને શીખવે છે. તેમ છતાં માણસ એ કાન વડે જેટલું સાંભળે છે અને એ આંખ વડે જેટલુ જુએ છે, તેના કરતાં ખેલે છે વિશેષ. વેન્દ્રિય ઉપરના આ અસયમ મનુષ્ય જાતને વધારેમાં વધારે અપકાર કરનાર નિવડે છે. જ્યાં-ત્યાં કજિયાએ અને હૃદયને સંતાપ, અપ્રીતિની વૃદ્ધિ અને પ્રીતિના વિનાશ, વૈરવૃદ્ધિ અને વિરાધના દાવાનળ વગેરે દેખાય છે, એ માટે ભાગે વાણીના દુરુપયોગનાં જ કટુફળ હોય છે. જો મનુષ્ય ખાલવાનું એવું કરી નાખે, જેટલું સાંભળે તેમજ જુએ છે, તે બધું હૃદયમાં રાખતાં શીખે, જરૂર પડે ત્યારે પણ વિચારીને જ કોઇને પણ નુકસાન ન થાય તેની કાળજીપૂર્વક બાલે, તા ઘણી આપત્તિઓના અંત આપે।આપ આવી જાય અને એ Page #652 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પા માટે ભાષાવિશુદ્ધિના શિક્ષણની ભારે અગત્યતા છે. જૈન શાસ્ત્રામાં એ શિક્ષણ સ`ગીન રીતે આપવામાં આવ્યું છે. મુનિએાની વાગ્ગુપ્તિ અને ભાષાસમિતિ એ શિક્ષક્ષુનુ' સુમધુર ફળ છે. આ શિક્ષણથી સુશિક્ષિત થયેલા મુનિ સતત ભાષણ કરે, તા પણ કોઇ અપકાર કરનાર થતા નથી. અને એ શિક્ષણને નહિ પામેલા આત્મા એછુ' આલે તે પણ ફાયદો કરવાને બદલે નુકસાન કરનારા થાય છે. શ્રી જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટપ્રવચન માતા એ ચારિત્રની જનેતા છે. અને એ બને ભાષાવિશુદ્ધિને આધીન છે. ભાષાવિશુદ્ધિ એ પરંપરાએ મુક્તિનું પરમ અંગ બની જાય છે. શ્રી જૈન શાસ્ત્રોએ મુનિઓને સયા મૌન ધારણ કરવાનું' ઉપદેશ્યું નથી. સ`થા મૌન ધારણ કરવાથી વ્યવહાર માર્ગના ઉચ્છેદ થાય છે અને બીજા પણ મિથ્યાભિમાનાદિ અનેક દુર્ગુણા પેાષાય છે. એ કારણે મુનિને જ્યારે જ્યારે ખાલવાની જરૂર ઊભી થાય ત્યારે-ત્યારે શાએ બતાવેલા નિયમ અનુસાર તેને ખેલવાનુ` હોય છે. અને એ રીતે શાસ્રાનુસારી વચન ખેલવામાં કુશળ અનેલા સુનિ ચિરકાળ સુધી ખેલે તા પણુ અન્યને ધમ માં સહાય કરવા દ્વારા લાભ કરે છે, ચાર ભાષા વચન–વિન્યાસમાં મુનિને ધર્મ-કુશળતા અક્ષવા માટે, શ્રી જૈનશાસ્ત્રોમાં મેલવા લાયક ભાષાના ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં ખેલવા લાયક સઘળી ભાષાઓના સમાવેશ થઇ જાય છે. એ ચાર પ્રકાર અનુક્રમે સત્ય, અસત્ય મિશ્ર અને અનુભય છે મિશ્ર અને અનુભય એ નિશ્ચયથી અસત્ય છે, તથા વ્યવહારથી સત્યાસત્ય છે. જેમ કે અશેાવન, શ્રમસ ધ એ મિશ્ર ભાષાના પ્રયાગ છે. તેને અચેાક પ્રધાન વન, શ્રમણ પ્રધાન સધ એ અપેક્ષાથી ખેાલે તા સત્ય છે અને અચેકનું જ વન, શ્રમણના સઘ, એ રીતે ખેલે તા અસત્ય છે. અનુભય ભાષા પણ ઠંગવા કે અવિનયની બુદ્ધિપૂર્વક ખેલે તે અસત્ય છે, અન્યથા સત્ય છે. શાસ્ત્રોમાં ઉપયોગ પૂર્ણાંક ખાલનારની ચારે ભાષા આરાધક માની છે અને અનુપંચાગપૂર્વક ખેલનારની ચારે ભાષા વિરાધક માનેલી છે. જૈન શાસ્ત્રની દૃષ્ટિએ ભાષા નિમિત્તક શુભાશુભ સ`કલ્પ એ જ આરાધકપણા કે વિરાધકપણાનુ તત્ત્વ છે. તેથી શુભ સ‘કલ્પ પૂર્વક અસત્ય ભાષા પણ સત્ય છે અને Page #653 -------------------------------------------------------------------------- ________________ આના અનુભવ અશુભ સ`કલ્પ પૂર્ણાંક સત્ય ભાષા પણ પરમાથ ષ્ટિએ અસત્ય છે. ભાષા વિષયક આ સાળુ' જ્ઞાન શ્રી જૈન શાસ્ત્રોમાં યથાર્થ રીતે રહેલું છે. ભાષાની સત્યાસત્યતા, સાવદ્ય નિરવદ્યતા, સદોષ નિર્દોષતા અને વ્યવહાર-મિશ્રતા આદિને જે જાણતા નથી, તેવા અગીતાને જૈન શાઓ ખેલવાના પણ નિષેધ કરે છે. પછી ઉપદેશાદિ કરવાની તો વાત જ કર્યાં રહી ? ૬૧૭ ભાષાની વિશુદ્ધિ ચારિત્રની વિશુદ્ધિ કરે છે અને ચારિત્રની વિશુદ્ધિથી કર્મ– નિર્જરા અને ૨૮ પ્રકારના માહ-ક્ષય થાય છે. માહના ક્ષયથી કૈવલ્ય, કૈવલ્યથી શૈલેશીકરણ, શૈલેશીકરણથી સ` સ`વર અને સવ સ`વરથી આત્મા મુક્તિનુ' સુખ પ્રાપ્ત કરે છે. મુક્તિનું સુખ સકલ સાંસારિક સુખ સમૂહથી અનંત ગણું છે, દુ:ખના લેશ વગરનું અને અવિનાશી છે. વિશુદ્ધ ચારિત્રના પાલન વડે આ સુખ મળે છે. વિશુદ્ધ ચારિત્રપાલનના ઉપાય ભાષા વિશુદ્ધિ છે ભાષા વિશુદ્ધિના ઉપાય હિત, મિત, સ્તાક અને અવસરાચિત ભાષા વડે ગુણકર વાકયે ખેલવાં તે છે ટૂંકમાં જે ખેલવાથી રાગ-દ્વેષાદિ દાષા ઘટે અને સમ્યગ્નાનાદિ ગુણા વધે તે જ ભાષા મુનિને તેમજ વિવેકીને ચાગ્ય છે, એવા સવ જ્ઞ ભગવંતાના ઉપદેશ છે. R આનંદને અનુભવ ઊંઘ દરમ્યાન આઠ કલાકમાં માણસ સેાળ કલાકમાં ગૂમાવેલી બધી શક્તિ પાછી મેળવી લેતા હોય છે. સામાન્ય માનવીની ખામતમાં જાગૃત અવસ્થામાં શરીર પર મનની ભીંસ સતત જામેલી હાય છે. તેથી અનેક પ્રકારના તાણુ અને ઘણુ તે અનુભવે છે. ‘હું અમુક છુ', મારી જ્ઞાતિ આ છે, સમાજમાં મારે આ મેલેા છે, આ મારી મિલ્કત છે, આ મારા આસજના છે, મારું' અને સગાઓનું હિત સધાવું જોઇએ. ખીજાઓનુ` ગમે તે થાય ! આવા આવા ‘' પદ અને મમત્વવાળા વિચારો મનમાં સતત ચાલ્યા જ કરતા હોય છે. તેને ક્ષતિ પહોંચતાં ક્રોધાદ્ધિ માણસ પર સવાર થઇ જાય છે, અને પરિણામે તેનું શરીર આઘાત અનુભવે છે. અને મન નબળુ' પડે છે. ધન વગર હું દુઃખી થઈ જઈશ! સમાજમાં અપકીર્તિ ગાય તા પછી કેમ જીવાય ? બાહ્ય સાધના વગર આપણે કેમ સારા ગણાઇએ ? વગેરે પ્રકારની ગ્રંથિા તેની પાસે સાચાં-ગાટાં અને ન કરવાનાં કામે કરાવે છે. આ. ૭૮ Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ આભ-ઉત્થાનને પાયે આમ રોજ બળતામાં તેલ માયા જ કરે છે અને પ્રમાણમાં અલ્પ આયુષ્ય ભોગવી માણસ જે કાર્ય કરવા જગતમાં જન્મેલું હતું, તે ભૂલી ભળતું જ કાર્ય કરી મરણને શરણ થાય છે. સાચી દિશામાં તેનું ગમન થતું નથી. ઘાંચીના બળદની જેમ સેંકડે માઈલ ચાલવા છતાં, જ્યાંને ત્યાં જ રહે છે. રામમય બનવાની ટેવ માણસ પાડે તે રામ જેવું બની શકે છે. આ કાંઈ તાત્કાલિક બની શકે તેવી ચીજ નથી. તે માટે ક્રમે-કમે માણસે ગુસ્સ, લેભ, લાલચ, કામવૃત્તિ અને હું પદવાળા ભાવ ઘટાડવા જોઈએ. આમ થતાં શક્તિને દુર્વ્યય થતું અટકશે અને માણસનું મન સમાધાનવાળી સ્થિતિ પ્રાપ્ત કરીને આત્માને આનંદ માણતું થઈ જશે. પુરૂષાર્થવાદ ચાર પુરૂષાર્થનું તાત્વિક વિવેચન પુરુષાર્થ એટલે પુરુષની ઈરછા અને પ્રયત્નને વિષય. જેને મેળવવા માટે મનુષ્ય ઈરછા અને પ્રયત્ન કરે છે, તે પુરુષાર્થ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુરુષના સર્વ પ્રયત્નનું સાધ્ય માત્ર સુખ જ છે. તેથી સુખ એ જ મુખ્ય પુરુષાર્થપુરુષ પ્રયોજન છે. પરંતુ સુખની કલ્પના જીવની બે પ્રકારે હેય છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. બાહ્ય સુખ અને તેનાં સાધને માટે પ્રયત્ન એ અનુક્રમે કામ અને અર્થ માટે પુરુષાર્થ છે. અત્યંતર સુખ અને તેના સાધનો માટે પ્રયત્ન, એ અનુક્રમે મેક્ષ અને ધર્મ પુરુષાર્થ કહેવાય છે. અર્થ અને કામ એ બે પુરૂષાર્થો, પુરૂષના પ્રયત્નથી સાપ્ય હોવા છતાં એ માટેનો પ્રયત્ન પરિણામે આત્માને હાનિકારક હેવાથી તેને શ્રી જૈનશાસને આદર આપ્યો નથી અર્થ અને કામ એ બે પુરૂષાર્થોને મનુષ્ય જીવનમાં આદર કે ઉત્તેજન નહિ આપવાનું બીજું કારણ એ પણ છે કે એ પુરૂષાર્થ પ્રત્યે જીવને પ્રેમ અનાદિકાળથી લાગી રહેલા છે. અને એ બે અસદુ વસ્તુઓના નૈસર્ગિક અનુરાગથી જ જીવ અનેક પ્રકારની નિરર્થક તકલીફ પ્રત્યેક સ્થાને ભેગવી રહ્યા હોય છે. એમાંથી બચવા માટે અને એ અગ્ય વસ્તુઓના રાગમાંથી છૂટવા માટે અવસર છવને મનુષ્યભવ આદિ ઉત્તમ ભોમાં જ મળે છે. અન્ય ભવમાં સારાસાર, યુક્તાયુક્ત અને કાર્યાકાર્યનો વિવેક કરવાની તે શક્તિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, કે જે મનુષ્ય ભવમાં પ્રાપ્ત થાય છે, અને એ વિવેક Page #655 -------------------------------------------------------------------------- ________________ પુરૂષાર્થવાદ શક્તિને સંપૂર્ણ અમલ પણ મનુષ્યભવમાં જ થઈ શકે છે. તેથી તે ભવ પ્રાપ્ત થયા પછી પણ આત્મા અર્થ અને કામના અનુરાગથી ન છૂટે અને તેના પ્રેમમાં પડી રહી અનેક પ્રકારનાં પાપોને આચરે, તેને જેવું અસમંજસ અને અઘટિત ચેણિત બીજું એક પણ ન હોઈ શકે. કામ પુરુષાર્થ કામ પુરૂષાર્થ એ જીવને સાક્ષાત્ સુખ આપનાર છે. અર્થ પુરૂષાર્થ એ કામ પુરૂષાર્થનું સાધન હોવાથી જીવને પરંપરાએ સુખને આપનાર થાય છે, તે પણ એ કામ પુરૂષાથજનિત સુખને જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે તે સુખ નહિ, પણ સુખના આભાસમાં છુપાયેલું ભયંકર કેટિનું દુખ જ છે, એમ લાગ્યા સિવાય હેત નથી. ખસને રેગી ખસને ખણીને જે સુખ ઉપાર્જન કરે છે, તે સુખની સ્થિતિ જેટલા કાળની છે, તથા તે સુખનું પરિણામ જેવા પ્રકારનું છે, તેટલી જ સ્થિતિ અને તેવા જ પરિણામવાળું કામજનિત સુખ છે. પાંચે ઈન્દ્રિયના વિષયના સેવનથી થનારૂં સુખ એ ક્ષણવાર રહેનારૂં અને દીવકાળના દાખને લાવનારું છે. એ વાતનો ઈન્કાર કેઈનાથી પણ થઈ શકે એમ નથી. અને એવા સુખને ઉપગ કરવાની ખાતર જ અર્થોપાર્જનનું કષ્ટ સહન કરવું એ પિતાના હાથે જ પિતાના માટે દુઃખને ઊંડે ખાડો ખોદવા જેવું છે. અર્થ પુરૂષાર્થ કોઈપણ વસ્તુની સારાસારતાને વિચાર કરવા માટે એનાં કારણ, સ્વરૂપ, વિષય, ફળ વિગેરે સઘળી બાજુઓને અવશ્ય જેવી જોઈએ. વધુ માત્રની અનંત અવસ્થાઓ હોય છે. જેમાંની કેટલીક મુખ્ય અવસ્થાઓની પેટા અવસ્થાઓ પણ અનેક પ્રકારની હોય છે. તે સર્વને કદાચ વિચાર ન થાય અને માત્ર મુખ્ય અવસ્થાઓને વિચાર થાય તે પણ વસ્તુના સ્વરૂપની પિછાણ થઈ શકે છે. અર્થની એ મુખ્ય અવસ્થાઓને વિચાર કરતાં એમાંની એક પણ અવસ્થા સ્વપરોપકારક સાબિત થતી નથી કિન્તુ સ્વ પર હિતેપઘાતક સાબિત થાય છે. અર્થના કારણ તરીકે સામાન્ય રીતે અસિ, મણિ, કૃષિના વ્યાપારે, વિવિધ પ્રકારનાં વાણિજ્ય અને શિલ્પ વિચિત્ર પ્રકારનાં ધાતુવાદ અને રસાયણે તથા સામ, દામ, દંડ, ભેદાદિ નીતિઓને ગણાવી શકાય. એમને કોઈપણ પ્રકાર એ નથી કે જેમાં હિંસાદિ પાપનું ઓછું વધતું સેવન ન હોય. કેઈને કોઈ પ્રકારના પાપ સેવન વિના લામીનું ઉપાર્જન થઈ શકતું નથી. હિસાવિ પાપનું આસેવન એ જીવની દુર્ગતિમ પરમ નિમિત્ત છે. આ થઈ અર્થના કા૨ણ (cause ) ની વિચારણા. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ આત્મ-ઉત્થાનને પાયો ' અર્થના સ્વરૂપ (nature) ને વિચાર કરતાં તે બંગુર છે. સદા અસ્થિર અને ચંચલ છે. પ્રાપ્ત કરવા માટે ગમે તેટલે પ્રયાસ કરવામાં આવે તે પણ ભાગ્યનું સહકારી પારું હોય તેટલા જ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે, પ્રાપ્ત થયા પછી સંરક્ષણાદિની ચિતા ઉત્પન્ન કરે છે. સંરક્ષણ કરવા છતાં અચાનક ચાલી જાય છે, ત્યારે ચિત્તને અધિક સંતાપ આપે છે. આ પ્રાપ્તકાળમાં આધ્યાન કરાવે છે. પ્રાપ્તકાળમાં શૈદ્રસ્થાન કરાવે છે. વિયેગકાળે આર્ત-રૌદ્ર ઉભય પ્રકારના ધ્યાન વડે અસમાધિની વૃદ્ધિ કરે છે. અને વિષય (subject) વિચારતાં સુવાણદિ વસ્તુઓ, એ અર્થ પુરૂષાર્થ વિષય છે. અને એ પુદંગલમય છે, પુદ્ગલની સ્થિતિ એક સરખી રહેતી નથી. તેમાં પરાવર્તન થયા કરે છે. તેનું મૂલ્ય પણ જરૂરિયાત-બીન જરૂરિયાત પ્રમાણ વધતું ઓછું થયા કરે છે. કઈ પણ યુગલ સ્વયં સુખરૂપ કે દુઃખરૂપ નથી. શુભ મુહૂગલ પણ પરિણામવશાત અશુભ બની જાય છે અને અશુભ પુદગલ પણ પરિણામવશાત્ શુભ બની જાય છે, કારણના વશથી એક જ પુદ્ગલ એક વખત શુભ લાગે છે, પ્રજન મટયા પછી એ જ પુદ્ગલ ફરી અશુભ લાગે છે. પિતાના અભિપ્રાયથી અન્યને જે પુદગલ આનંદ આપનારૂં થાય છે, તે જ પુદ્ગલ બીજાને તેના અભિપ્રાયથી દુખ આપનારું પણ થાય છે, એકના એક પુદ્ગલ ઉપર જીવને કાલાતિ સામગ્રી પામીને રૂચિ-અરૂચિ ઉભય થતી પ્રત્યક્ષ અનુભવાય છે. એ કારણે કેઈપણ પુદ્ગલ જીવને નિશ્ચયથી ઈષ્ટ જ છે કે અનિષ્ટ જ છે એ નિયમ બાંધી શકાય એમ નથી. તેનું, રૂપું, હીરા, પન્ના, મોતી, માણેક, ધન, ધાન્ય, જમીન, જાગીર, દ્વિપદ, ચતુપદ, સૈન્ય, ગામ, રાજ્યાદિ સઘળી અર્થ સંપત્તિએ ભિન્ન ભિન્ન પ્રકારના મુદ્દગલમય છે તે જીવને સદા માટે એક સરખી રીતે ઉપકારક કે સુખકારક બની શકતી નથી. જુદા જુદા કારણવશાત્ તેની તે જ સામગ્રી ઉપર શુભાશુભ ભાવ થયા કરે છે, અને એ શુભાશુભ ભાવથી રાગી, દ્વેષી, બનેલ છવ કર્મબંધન કર્યા કરે છે, કર્મબંધનથી સંસાર એટલે જન્મ મરણની પરંપરા વધે છે, અને જન્મ મરણની પરંપરા એ જ સર્વ દુઃખનું મૂળ છે. અર્થનાં કારણ, સ્વરૂપ અને વિષય એ ત્રણે આ રીતે જે જીવને દુઃખજનક જ છે તે તેનું ફળ પણ દુઃખકારક હોય એમાં પણ આશ્ચર્ય નથી. તે પણ એ અથથી જ કામ સામગ્રી પ્રાપ્ત થઈ શકે છે, એ કારણે કામે પગના અર્થી આત્માઓ આગળ પાછળના એ સઘળા કષ્ટોને અવગણીને પણ અર્થ પ્રાપ્તિની પાછળ મંડયા રહે છે. અને પાપ કરવામાં પાછું વળીને જોતાં નથી છતાં અર્થથી મળતાં કામગના સાધનો અને એ સાધનોથી મળતાં સુખને વિચાર કરવામાં આવે તે એ સુખના લેશની ખાતર ભૂત અને ભાવિમાં ઉત્પન્ન થતું મહાન કષ્ટ વેઠવા માટે કોઈપણ બુદ્ધિમાન તૈયાર ન જ થાય. Page #657 -------------------------------------------------------------------------- ________________ પુરૂષા વાદ ૬૧ અય એ દૃગતિદાયક હોવા છતાં પણ એનાથી પ્રાપ્ત થનારા કામ સુધાની અભિલાષાવાળા આત્માઓને એના માહ છૂટતા નથી. કેટલાક આાત્માએ કામની ખાતર નહિ પણ અર્થની ખાતર જ અથ ઉપાર્જન કરવામાં રસિયા હોય છે. તેઓના અધ્યવસાય અતિ સકલિષ્ટ હાય છે. શાસ્રોમાં તેઓને નરાધમ તરીકે વણુ વેલા છે. કારણ કે તેઓના ચિત્ત સદા માયા, શાક, ભય, ક્રાધ, લાભ, માહ, અને મદથી ઘેરાયેલાં હાય છે એમાંના એકેક દોષ પણ દુર્ગતિનું કારણ છે. તે પછી એ સઘળા દોષાનું જયાં સંગમ સ્થાન હાય, ત્યાં ચિત્તની એ કિલષ્ટતાનું વર્ણન થવુ જ અશકય છે એ કારણે ઇતર દર્શીનકારાએ એવા આત્માને તામસ પ્રકૃતિવાળા ગણાવ્યા છે અને જૈન શાસ્રકારોએ કૃષ્ણાતિ અધમ લેશ્યાવાળા વર્ણવ્યા છે. કામની ખાતર અર્ધાંપાજનની ઈચ્છાવાળા આત્મા તેટલા ક્લિષ્ટ અધ્યવસાયવાળા નથી હોતા, તે પણ તેઓનુ` ચિત્ત હમેશા રાગગ્રસ્ત તથા વિવેકવિકલ હોય છે. તેઓ પણ દુગતિના અધિકારી થાય છે. અ પુરૂષાની જેમ કામ પુરૂષાર્થીનાં પણ કાર, સ્વરૂપ, વિષય અને ફળ ગ્રહણીય છે. કામનું કારણ જે મ છે એ તા સ્વભાવથી જ અસુંદર છે. કામનુ સ્વરૂપ તીવ્ર અભિખ્ખુંગ છે તે પણ સંતાપને પેદા કરનારૂ છે. કામના વિષય શ્રી કલેવર છે, પણ અત્યંત અશુચિમય છે અને કામનું ફળ તા અત્યંત કટુ અને વરસ છે. તેથી તે પશુ જીવને અનિષ્ટ જ છે તે કામની સાધન સામગ્રી જેમ લક્ષ્મી છે. તેમ શરીર, વય, કલા, દાક્ષિણ્ય, અનુરાગ, વ્રુતિ આદિના વ્યાપારા રતિક્રિડા વિગેરે છે. એ સઘળી વસ્તુ સ્વયં-અશુભ છે. ક્ષણમાત્રમાં વિપરિણતિને પામનારી છે. તથા અતિ અલ્પ અને કલ્પિત સુખને આપનારી છે, એટલું જ નહિ પણ સરસવ જેટલા સુખને આપી મેરૂ જેટલા ને આપે છે અથવા બિંદુ માત્ર સુખને અનુભવ કરાવી સાગર જેટલા દુ:ખામાં નાંખે છે. કામ-સુખની તૃષ્ણાથી જ જીવને સ્વર્ગ અને મેાક્ષનાં અન"ત સુખેા હારી જવાં પડે છે. તથા નરક અને તિયાઁ"ચગતિઓના દુઃસહ કષ્ટોને ભાગવવાં પડે છે. ધમ-પુરૂષા કામ પુરુષામાં જેમ મિલન કામભાગેામાં રાગના ઉત્કર્ષ વધીને વિપર્યાસ વધતા જાય છે અને વધતા વધતા દુ॰તિમાં પરિણમે છે, તેમ ધમ પુરુષા માં એથી વિપરીત થાય છે ધ પુરુષાનાં સાધન, સ્વરૂપ, વિષય અને ફળ એ ચારે અગા વિશુદ્ધ છે. દયા, દાન, ક્ષમાદિ એનાં અંગા કારણેા છે. આત્માનાં વિશુદ્ધ અધ્યવસાય એ એનુ સ્વરૂપ છે. પંચપરમેષ્ઠિ આદિ પરમ તરવાની શક્તિ, ઉપાસના અને આજ્ઞાપાલનાદિ એ એના વિષય છે અને ઉત્તમ પ્રકારનાં દેવ ભવનાં અને મુક્તિનાં સુખા, એ એનું ફળ છે, Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ આત્મ-ઉત્થાનને પાયો એ પ્રત્યેક વસ્તુઓ ચિત્ત વિશુદ્ધિનું રસાયણ છે. અને વિશુદ્ધ ચિત્તથી જીવ પુણ્યબંધ અને કર્મનિર્જરને કરે છે. પુણ્યબંધ અને કર્મનિર્જરા એ પરંપરાએ સ્વર્ગાપવર્ગમાં પરિણમે છે. મોક્ષને વિષે એકતાન મતિવાળા, ઉત્તમ વેશ્યાઓને ધારણ કરનારા, સાત્વિક પુરુષો જ ધર્મ પુરુષાર્થનું આસેવન કરી શકે છે. અર્થ અને કામ પુરુષાર્થ એ લોકોને ઈષ્ટ હોવા છતાં, પાપ વૃદ્ધિના જનક હવાથી, પોપકાર રસિક પુરુષ આલેકપલેકમાં હિતકારી અને સર્વને અમૃતતુલ્ય એવી સુવિશુદ્ધ ધર્મસ્થાન જ આદર કરે છે. જે કથામાં ક્ષમા, માવ, આવ, શૌચ, આકિચન્ય અને બ્રહ્મચર્ય આદિની પ્રધાનતા છે. તથા જે અનુકંપા, ભક્તિ, સકામ નિરાદિ પદાર્થોના વિસ્તૃત વર્ણથી ભરેલી છે તે ધર્મ કથા જ ઉત્તમ પુરુષોને આનંદ આપનારી છે. , માન, માયા, લોભાદિ કવાથી આચ્છાદિત મતિવાળા શ્રોતાઓને ધર્મકથા આનંદ આપનારી થતી નથી. તેનું કારણ તેઓની અગ્ય પ્રકૃતિ છે. કષાયની પરિણતિથી તેવા આત્માઓ સહાય પરલેકના સુખથી પરાક્ષુખ હોય છે. આ લેકોને જ પરમાર્થ તરીકે અને પરમ તત્વ તરીકે પિછાને છે તથા પિતાના સિવાય અન્ય સર્વ જીવો ઉપર સદાય નિરઅનુકંપ રહે છે તેવા અધમ પુરુષે સુગતિની પ્રતિપક્ષિણી અને દુર્ગતિની જ એક કંદલીસમી અનર્થથી ભરેલી અર્થકથાને જ ચાહે છે. પરંતુ તેથી વિપરિત સ્વભાવવાળી ધર્મકથાને મનથી પણ ઈરછતા નથી. બીજા કેટલાક એવા પાંચ ઈનિદ્રાના વિષય-વિષથી હમેશાં હિત મનવાળા રહે છે. ભાવ શત્રુ સમાન ઇન્દ્રિયને અનુકૂળ વિષયમાં જ પ્રવર્તનારા હોય છે. અને પરમાર્થના માર્ગથી અજાણ તથા સુંદરસુંદર વસ્તુઓમાં અનિશ્ચિત મતિવાળા હોય છે. તથા મધ્યમ લેશવાળા રાજસી સ્વભાવવાળા હોય છે. તેઓ કામ કથામાં જ આનંદ માને છે, કે જે કામ કથા પંડિતજનેને હસનીય છે. કરનાર કે સાંભળનારની માત્ર વિડંબના જ કરનાર છે. તથા આ ભવ અને પરભવના ને જ માત્ર વધારનાર છે. એ કામકથામાં આસક્ત થયેલાઓને પણ ધમકથા ગમતી નથી. શ્રી જેનશાસનમાં એક ધર્મ પુરુષાર્થ જ ઉપાદેય મનાયેલ છે. ધર્મ પુરુષાર્થ એટલે મેક્ષ માટે સર્વજ્ઞોના વચનને અનુસરીને થતે મળ્યાદિ ભાવયુક્ત છેને શુભ પ્રયત્ન વિશેષ. એ ધર્મના ચાર પ્રકાર પડી જાય છે નામઘર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ અને ભાવધર્મ. ચારેમાં પણ ભાવધર્મ એ જ ઉપાદેય છે. એ ભાવધર્મની પ્રાપ્તિ જીવેને મિથ્યાત્વમેહનીયાદિ કર્મના પશમથી થાય છે. ભાવધર્મ આત્માને સવભાવરૂપ છે અને એ આત્મ સ્વભાવ મૈત્ર્યાદિભાવ અને પ્રમાદિ ચિન્હથી ગમ્ય છે. મિત્રી, પ્રમેહ, કારશ્ય અને માધ્યસ્થ એ ચાર પ્રકારના ભાવો એ જેમ છોના ભાવધર્મને જણાવનાર Page #659 -------------------------------------------------------------------------- ________________ પુરૂષા વાદ ૨૩ છે. તેમ શ્રમ, સ`વેગ, નિવેદ, અનુક્રમ્મા અને આસ્તિકયાદિ લિંગા પણ જીવાના ભાવધને જણાવનાર છે. એ જાતિના મૈગ્યાદિભાવ અને પ્રશમાદિ લિંગગમ્ય જીવસ્વભાવરૂપ ભાવધમ ની પ્રાપ્તિ જીવને તા જ ઘટે કે જો જગતમાં જીવ હાય, ક્રમ હાય તથા જીવ અને કર્મોના સંબધ પણ હોય એ ત્રણમાંથી એકની પણ હયાતી ન હોય તે ભાવ ધર્મની હયાતી પણ ન હેાય. એ કારણે જીવ, ક્રમ અને એ એના સંચાગ તથા વિયાગનું સ્વરૂપ જૈનશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ચુ છે. મેાક્ષ પુરુષા વસ્તુ શ્રી જૈનશાસને જગતમાં જે સાધનાના માર્ગદર્શાવ્યેા છે, તે અર્થ, કામ કે તેવી જ કોઈ પૌદ્ગલિક વસ્તુઓની સાધનાના નહીં, કિન્તુ જેમાં સવ પૌદ્ગલિક એની સાધનાના પરિત્યાગ છે, એવા આત્મિક સાધનાના માર્ગ દર્શાવ્યા છે. આત્મિક સાધના એટલે આત્મગુણ્ણાની સાધના અને આત્મગુણ્ણાની સપૂર્ણ` સાધના, સવ કમના ક્ષયથી નિષ્પન્ન થતા મેાક્ષ સિવાય શકય નથી. તેથી જૈન દશનની સાધનાનું પ્રધાન લક્ષ્ય મેાક્ષ યાને કરહિત અવસ્થા છે. ક રહિત અવસ્થામાં જે સુખ છે તે જ શાશ્વત, નિરાખાધ અને સ`પૂર્ણ છે, એ અવસ્થાનું બીજુ નામ સિદ્ધાવસ્થા છે. આ સિદ્ધાવસ્થા કે મેાક્ષનુ સુખ શાશ્વત નિરાબાધ અને સપૂર્ણ છે, તેના મુખ્ય કારણુ નીચે મુજબ છે. (૧) સિદ્ધાત્માએ સર્વથા રાગ-દ્વેષ અને માહરહિત હૈાય છે. જીવની એ ત્રણે પ્રકૃતિએ પરમ સ ફ્લેશ સ્વરૂપ છે. તે માટે કહ્યું છે કે રાગથી અભિષ્નગ પેદા થાય છે, દ્વેષથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે અને માહથી કાર્યાકાર્યના વિવેક નાશ પામે છે, અજ્ઞાન વધે છે. અભિષ્ણ'ગ, અપ્રીતિ અને અજ્ઞાન એ ત્રણ ચિત્તના અતિ સક્લિષ્ટ અધ્યવસાયા છે, સક્લિષ્ટ ક્રમના કારણભૂત છે અને પર પરાએ સફ્લેશને વધારનારા છે. રાગાદિ સ`ક્લિષ્ટ અધ્યવસાયાથી અભિભૂત થયેલા આત્માએને આ સ'સારમાં એક ક્ષણવાર પણ સુખ હોતું નથી. એ દુષ્ટ અધ્યવસાયાને પરાધીન એવા આત્માએ આ સંસાર સાગરમાં, નવાં નવાં ક્લિષ્ટ કર્મોનું ઉપાર્જન કરીને જન્મ મરણનાં અપાર દુ:ખાને અનુભવે છે. રાગાદિના અભાવે જીવને જે સકલેશ રહિત સુખ થાય છે તે જ સાચુ' સુખ છે. એ સુખને રાગાદિ રહિત આત્માએ જ જાણી શકે છે. સન્નિપાતથી ગ્રહીત આત્મા સન્નિપાતના અભાવમાં થનારા સુખને જેમ જાણી શક્તા નથી, તેમ રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દોષોથી પરતંત્ર એવા આત્મા પણુ, એ ત્રણ દોષથી રહિત અવસ્થામાં થનારા સુખને જાણી શકતા નથી. (૨) સિદ્ધના જીવાને જન્માદિના અભાવ છે. તેથી તેમનું સુખ અવ્યાબાધ છે. ખીજ ખળી ગયા પછી જેમ અંકુરા પ્રગટ થતા નથી, તેમ સિદ્ધના જીવાને કર્માંરૂપી Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ આત્મ-હત્યાનને પાયે બીજ બળી જવાથી જન્મરૂપી અંકુરે પ્રગટ થતું નથી. જ્યાં જન્મ નથી ત્યાં જરાવૃદ્ધાવસ્થા નથી, જ્યાં જરા-વૃદ્ધાવસ્થા નથી ત્યાં મરણ નથી અને જ્યાં મરણ નથી ત્યાં ભય નથી. (૩) સિદ્ધોનું સુખ અવ્યાબાધ છે, તેનું ત્રીજું કારણ સિદ્ધના જીવને સદાકાળ ઓસુકાની નિવૃત્તિ છે. સંસારના સુખને અનુભવ પણ જીવને ભુક્ય કે અભિલાષની નિવૃત્તિથી જ થાય છે. પરંતુ ઈદ્રિય વિષયના ભાગ પર્ય તે થનારી ઓસુકા નિવૃત્તિ સ્વલ્પ કાલ માત્ર રહેવાવાળી છે. એટલું જ નહિ પણ એક નિવૃત્ત અન્ય વિષયની અભિલાષા અને ઉત્સુકતા ઉભી કરીને જ જાય છે, અને તે ઉસુકતાની પરંપરાઓ જયાં સુધી નિવૃત્ત થતી નથી ત્યાં સુધી દુઃખ કાયમ રહે છે. સિદ્ધના અને ઉત્સુકતાની નિવૃત્તિ સાવકાલિકી હોય છે. સર્વ કાલ માટે સર્વ અભિલાષાની નિવૃત્તિ એ જ સિદ્ધપણું છે, તેથી તેમનું સુખ સર્વ સંસારી જીના સર્વ સુખે કરતાં પણ અનતગણું અધિક બને છે. સિદ્ધોનું અનંત સુખ આ રીતે અનુભવ, યુક્તિ અને આગમ આદિ સર્વ પ્રમાણેથી સિદ્ધ છે પરંતુ ત્રણે ભુવનમાં તે સુખની કોઈ જોડી નહીં હોવાથી તેનું યથાર્થ કથન કોઈપણ ઉપમા વડે થઈ શકતું નથી. સર્વર ભગવાને પણ વાણી દ્વારા એ સુખનું યથાસ્થિત કથન કરી શકતા નથી. પણ તેટલા માત્રથી તે સુખને આ જગતમાં અભાવ છે, એમ કહેવુ તે મિથ્યા છે. જે સર્વ જીવોને અનુભવગમ્ય એવું સંસારિક સુખ પણ અન્યની આગળ કથન કરી શકાતું નથી, તે પછી સિદ્ધાત્માઓનું પક્ષ આત્મિક સુખ વાણીના વિષયમાં ન ઉતરે, એમાં આશ્ચર્ય જ શું છે? અંધ પુરુષ જેમ ઘટરૂપને ન જાણે તેમ બ્રા (મેક્ષ) જે સ્વયંસંવેદ્ય છે, તેને અબ્રા (મક્ષ નહિ પામેલા આત્માએ) કદી પણ ન જાણી શકે. સિદ્ધના સુખને સિદ્ધો જ જાણે છે કારણ કે તેને અનુભવ તેમને જ છે. કહ્યું છે કે – “જાણે પણ ન કહી શકે પુરગુણ, પ્રાકૃત તિમ ગુણ જાસ; ઉપમા વિણ નાણી ભવ માંહી, તે સિદ્ધ દીઓ ઉલ્લાસ.” –ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ Page #661 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ-ઉપગ્રહ ઉપયોગ–ઉપગ્રહ ઉપગ” જીવનું અંતરંગ લક્ષણ છે. ઉપગ્રહ જીવનું બહિરંગ લક્ષણ છે. “જીવ', ઉપગ વગરને ન જ હોય. જીવ-સ્વભાવ, અન્ય જીવોને ઉપગ્રહકારક થવાને છે. છેવત્વ જાતિની તુલ્યતાની અપેક્ષાએ જગતના બધા છે આપણા સગા છે. આત્મીય છે. જીવન એ બે લક્ષણ ઉપર વ્યાપક પ્રકાશ પાથરતા આ ચિંતનાત્મક લેખને ધીરજપૂર્વક વાંચવા વિચારવાથી, આપણને છલકનું યથાર્થ દર્શન કરાવનાર શ્રી જિનરાજ આપણને જરૂર ઈષ્ટતમ અને આરાયતમ લાગશે અને જીવ માત્રના હિતને વિચાર-વાણી તેમજ આચાર આપણા જીવનનું “જીવન” બની જશે. “પચીનો સ્ત્રા” અને “પરોવો જવાના” આ બંને સત્ર જીવન–અનુક્રમે અંતરંગ અને બહિરંગ લણણના હોતક છે. “ઉપર” એ જીવનું અંતરંગ લક્ષણ છે, એનાથી છવનું પોતાનું સ્વરૂપ કેવું છે ! એને બોધ થાય છે. “પગ્રહ’ એ જીવનું બહિરંગ લક્ષણ છે. એનાથી પ્રત્યેક જીવને, બીજા બધા જ સાથે શું સંબંધ છે ! તેને બંધ થાય છે. સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે “ઉપયોગ” એ જીવનું સ્વરૂપ દર્શક લક્ષણ છે. અને “ઉપગ્રહ' એ સંબંધાઈક લક્ષણ છે. ચાહે નિગાહના છ હોય કે સિદ્ધના છ હોય, પણ ઉપયોગ એટલે જ્ઞાનદર્શનરૂપ છવને વ્યાપાર અને ‘ઉપગ્રહ' એટલે પરસ્પર એક-બીજ ના હિતાહિતમાં (અનુગ્રહ-ઉપઘાતમાં) નિમિત્તભૂત બનવું. આ બન્ને લક્ષણ પ્રત્યેક જીવમાં સદા વિદ્યમાન હોય છે. જેનામાં આ બે લક્ષણે ન હોય, તે જીવ નહિ પણ જડ છે. ચૈતન્યશક્તિના વિકાસના તારતમ્યને લઈને જેમ ઉપગમાં તારતમ્ય હોય છે, તેમ ઉપગ્રહમાં પણ તારતમ્ય હોઈ શકે છે, પરંતુ ઓછા-વત્તા અંશે આ બને ધર્મો સદા-સર્વા–સર્વત્ર સર્વ જીવમાં હોય છે. જગતમાં પિતા-પુત્રના, પતિ-પત્નીના, શત્રુ-મિત્રના, સ્વામી-સેવકના અને પૂજ્યપૂજકના એમ અનેક પ્રકારના લૌકિક અને લોકેત્તર સંબંધ તે પ્રસિદ્ધ છે જ. પરંત સર્વ જીવોને પરસ્પર જે સંબંધ છે, તેનું જ્ઞાન બહુ જ વિરલ વ્યક્તિઓને હોય છે. અને એ કાનને અનુરૂપ, સર્વ જીવો સાથે ઉચિત વ્યવહાર કરનારા મહાત્મા પુરુષે તે એનાથી પણ વિશ્વ હોય છે. આ. ૦૯ Page #662 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનેા પાયે }} સ'સાર અને દુઃખનું મૂળ જીવના સ્વરૂપનું અને જીવના સર્વ જીવા સાથેના સબધનું જ્ઞાન અને તદનુરૂપ (ઔચિત્યપૂર્ણ) વ્યવહારનું પાલન ન હોવાના કારણે જ જીવનું વાસ્તવિક હિત થઈ શકતું નથી. અને તેથી જ તેને ભવમાં ભટકવું પડે છે. અત્યંત દુઃખમય જીવન જીવવું પડે છે. સંસારનું કે દુઃખનું મૂળભૂત કાઈ કારણ હોય તા, તે આ જીવના સ્વરૂપનું તથા તેના બધા જીવા સાથેના સબ'ધનુ' અજ્ઞાન (મિથ્યાત્વ) અને તદનુરૂપ ઔચિત્ય પાલનના અભાવ (અવિરતિ) જ છે. જીવનું સ્વરૂપ પ્રત્યેક આત્મા પૂણ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, પૂર્ણ આનંદ અને ઉપ યાગમય છે. ટુંકમાં જીવનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાન'ઇમય છે. જીવના સમધ જીવા અન'તા છે, તે વ્યક્તિ (દ્રવ્યપ્રદેશ)ની અપેક્ષાએ છે, પણ જીવત્વ જાતિની ષ્ટિએ જીવ માત્ર એક છે. દરેક જીવમાં જીવત્વ અતિ એક જ છે. 6 જેમ દેશ, વણ, સાતિ વગેરેની અપેક્ષાએ માનવના અનેક પ્રકાર પાડી શકાય છે, પણ મનુષ્યત્વ જાતિની દૃષ્ટિએ તેા માનવ માત્ર એક ગણાય છે. તેમ પર્યાયશે?, ' આ ગાય, આ ઉંદર, આ કીડી, આ દૈવ, આ અસુર એમ બેલાય છે, પણ, પ્રત્યેક જીવદ્રવ્યમાં રહેલી ગુણાની તુલ્યતાના કારણે જીવની જાત એક જ રહે છે. આ રીતે પ્રત્યેક જીવના ખીન્ન બધા જ જીવા સાથે જીવત્વ તિથી ગાઢ સંબંધ છે, એમ સિદ્ધ થાય છે. અને ‘પરસ્પરોવત્રોનીયાનામ્’સૂત્ર એમાં પ્રમાણ પૂરૂ' પાડે છે. કાર્ય લક્ષણ પરસ્પર ( હિતાહિતમાં) ઉપગ્રાહક થવુ. એ જીવદ્રવ્યનું ‘કાર્યલક્ષણ' છે. તેના વિશેષ ભાવ એ છે કે એક જીવ પેાતાના વિચાર, વાણી અને વનદ્વારા ખીજા જીવાનું હિત કે અહિત કરવામાં જેવી રીતે નિમિત્ત બને છે, તેવા પ્રકારના અનુગ્રહ કે ઉપઘાત એ સ્વય' પામે છે. એવા પરસ્પર ઉપાદ્ય (ઉપગ્રહ પામવાના ) અને ઉગ્રાહક (ઉપગ્રહ કરવાના) સ્વભાવ માત્ર જીવ દ્રવ્યમાં છે. તે સિવાયના બીન પાંચ (ધર્માસ્તિકાયાદિ ) દ્રવ્ય જીવ દ્રવ્યને ઉપગ્રહકારક બને છે, પણ જીવ સિવાયના બીજ કાઈ દ્રવ્ય ઉપર ઉપગ્રહકારક નથી. અર્થાત્ જીવદ્રવ્ય સિવાયના દ્રવ્યાના ઉપગ્રહ એકપક્ષીય છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ-ઉપગ્રહ. કર૦ પરોપકણો નવાના સૂત્રમાં વપરાએ “પરસ્પર' શબ્દ અતિ મહત્તવને છે. એનાથી છવદ્રવ્યનો ઉભય-પાક્ષિક ઉપકાર છે, એ વાત સ્પષ્ટ થાય છે. એક જીવ બીજા જીવ ઉપર ઉપકાર કરે છે, તેનાથી જેમ સામા જીવને ઉપકાર થાય છે, તેમ ઉપકાર કરનાર જીવને પણ ઉપકાર થાય જ છે. મતલબ કે અન્ય જીવો પ્રત્યેની મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિની અસર બીજાની જેમ જીવને પિતાને પણ થાય છે. પરસ્પર' શબ્દ ના આ ઉપગ્રાહ્ય અને ઉપગ્રાહક સ્વભાવને જ સૂચિત કરે છે. અહી એક છે કરિ કે જીરજ સ કાળે વિદ્યમાન હોય છે કે અમુક જેમાં અને અમુક કાળમાં જ? આ પ્રશ્ન અતિ મહત્વનું છે. શાસ સાપેક્ષ વિચારણા દ્વારા તેનું સમાધાન આપણને મળી શકે એમ છે. અને તે નીચે મુજબ છે. “ઉપગ લક્ષણ છવનાં સ્વરૂપને બતાવે છે. અને તે સવ માં સર્વ કાળે હોય છે. એમ ઉપગ્રહ લણણ પણ છવાના પરસ્પર સંબંધનું બાધક છે. તેથી તે પણ સર્વ જીવોમાં સર્વ કાળે હેય છે. લક્ષણ તે તેને જ કહેવાય છે કે જે લય માત્રમાં વ્યાપીને રહે છે. સવ માં ઉપગ્રાહક સ્વભાવ ઉપગ્રાહ્ય-ઉપગ્રાહક સવભાવ સર્વ માં છે. કારણ કે સર્વ જી સાથે જીવવા જતિને સંબંધ નિત્ય છે, શાશ્વત છે. કઈ પણ જીવ કઈ પણ અવસ્થામાં હોય, પરંતુ એનામાં જીવવુ તે સર્વત્રસર્વદા કાયમ જ હોય છે, જીવત્વ રહિત કઈ જીવ કદાપિ સંભવી શક્તો નથી. પૂ. આગમ ગ્રન્થમાં પણ “એ આયા” એવા અનેક પાઠો-જીના અને જણ વનારા-મળી આવે છે. એનાથી એ જ સાબિત થાય છે કે, સર્વ જીવોમાં જીવવું એક સરખું હોવાથી જ એક છે અને અશ્વ સદા કાળનું છે. સંસારી કે સિદ્ધ અવસ્થા એ કર્મોના ઉપચય અને ક્ષયને આશ્રયીને છે. બાકી જીવત જતિ તે જીવ માત્રમાં એક છે. સર્વ છે સાથે જીવને સંબંધ શાશ્વત છે, એ વાત સ્પષ્ટ રીતે સમજાયા પછી આ વાત પણ સહજ રીતે સમજાય એવી છે કે છે સાથે જીવનો સંબંધ કાયમી છે, તે એ સંબંધ દ્વારા જીવોને કંઈ લાભ કે હાનિ, અનુગ્રહ કે ઉપવાત પણ થતા જ હોય છે. અન્યથા આ સંબંધનું તાત્પર્ય કે કાર્ય શું? એ સવાલ ઊભો રહે છે એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે જીવદ્રવ્યને પરસ્પર ઉપગ્રાહ્ય ઉપગ્રાહક સ્વભાવ, સર્વ જીવમાં સર્વ કાળે કોઈને કોઈ પ્રકારે વિદ્યમાન છે. * અહીં “ઉપકારને તાત્પર્યાઈ હિત-અહિતમાં કે અનુગ્રહ-ઉપધાતમાં નિમિત્તભ્રત બનવું એ છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ ક૨૮ આત્મ-ઉત્થાનને પાયો આગમ ગ્રન્થમાં છ દ્રવ્યનાં કાર્ય લક્ષણે બતાવતાં જણાવ્યું છે કે જીવને (અને પુદગલને) ગતિ અને સ્થિતિમાં નિમિત્ત બનવું એ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્મસ્તિકાયનું કાર્ય છે. એટલે કે જીવને ગતિસ્થિતિ કરવામાં આ બંને દ્રવ્ય ઉપકાર ( સહાય) કરે છે. હકીકતમાં ગતિ-સ્થિતિનું ઉપાદાન કારણ જીવ પોતે જ છે. પણ કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા રહેતી જ હોય છે. નિમિત્ત કારણ વિના ઉપાદાન કારણ અવયં સક્રિય બની શકતું નથી એથી જ જીવદ્રવ્યની ગતિસ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય નિમિત્ત કારણરૂપે ઉપકારક (સહાયક) બને છે. એ જ રીતે પિતાના હિતાહિતમાં–અનુગ્રહ ઉપઘાતમાં જીવ પોતે જ ઉપાદાન કારણ છે, પણ એની ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા જરૂરી બની રહે છે. અને એથી એ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે જીવનું હિતાહિત થવામાં નિમિત્ત કારણરૂપે સર્વ જીવન ફાળો રહેલો છે. અને એ ફાળે કઈ રીતે છે, તે આગળ વિચારીશું. ભાવની પ્રધાનતા સર્વ જી સાથે જીવત્વને શાશ્વત સંબંધ અને તેના કારણે હિતાહિતમાં પરસ્પર નિમિત્ત કારણુતા છે, એ વાત સ્પષ્ટ થયા પછી એ નિમિત્ત કારણતા કઈ રીતે ઘટી શકે છે, તે વિચારવાનું છે. વાણી અને કાયાનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત છે. એટલે એના દ્વારા સર્વ જીવો, સર્વ કાળે પરસ્પર હિતાહિતી નિમિત્ત ન બની શકે એ હકીકત છે. પણ મન (દ્રવ્ય મન અને ભાવ મન) દ્વારા એટલે કે વિચાર–ભાવના દ્વારા તે સર્વ જીના હિતાહિતમાં પરસ્પર નિમિત્ત બનવું શક્ય છે. કારણ કે વિચાર દ્વારા મન આખા વિશ્વમાં વિચરી શકે છે, જે તન તેમજ વચન દ્વારા શકય નથી. જે જીવને મન નથી, એવા એકેન્દ્રિય, વિલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય છે પણ સચેતન હોવાથી એમને સતત કર્મબંધ ચાલુ હોય છે, એમાં કારણભૂત આવે છે-મિથ્યાત્વ, અવિરતિ આદિ... સર્વનું હિત ચિતવનારા ઉપકારી આમાઓ પ્રત્યેની સતત ઉદાસીનતારિરૂપ કે આત્મ અશ્રદ્ધાનરૂપ અનાગ મિથ્યાત્વ એ જેને હોય જ છે. એથી તેઓમાં પણ ઉપગ્રાહકતા ઘટી શકે છે. સિદ્ધાત્માઓ પણ કર્મ અને મનથી રહિત છે. છતાં એમનામાં છવરાશિ પ્રત્યે ક્ષાયિક ભાવની કરૂણા રહેલી છે અને ભાવ-કરૂણ જગજંતુઓના આત્મહિતમાં પુષ્ટ કારણરૂપે નિમિત્તભૂત બને જ છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ ઉપયાગ–ઉપગ્રહ ૪૨૯ ઉપદેશ–દાનાદિ વડે વાણી દ્વારા અને સેવા ઉપમાનાદિ વડે કાયા દ્વારા હિતાહિતમાં નિમિત્ત બની શકાય છે, એ તે સહુને અનુભસિદ્ધ જ છે. આ રીતે મન (ભાવ), વાણી અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા પરસ્પરના હિતાહિતમાં સર્વ જીવા નિમિત્ત બની શકે છે, ધના પાચે મૈત્રી આદિ ભાવ: પરમ કરૂણાનિધિ વિશ્વોદ્ધારક શ્રી જિનેશ્વર પરમાત્માએ આત્મહિતકર જે ધર્મના ઉપદેશ આપ્યા છે, તેના પાયા મૈત્રી આદિ ચાર ભાવ છે. કારણ કે જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ, દ્વેષ અને મેહની મલિન વૃત્તિ છે. એ મલિન વૃત્તિઓને શુદ્ધ બનાવવા માટે મંત્રી આદિ ભાવા અનિવાર્ય છે. માટે જ આ મૈત્રી આદિ ભાવાને ધર્મના મૂળ ( પાયા ) તરીકે ગણવામાં આવ્યા છે. મતલબ કે ધર્માંરૂપી પ્રાસાદના પાયે મૈત્રી આદિ ભાવા છે. મંત્રી આદિ ભાવાનુ સ્વરૂપ પરહિત ચિંતારૂપ કે સ્નેહ પરિણામ સ્વરૂપ મત્રીભાવ સર્વે જીવા પ્રત્યે પ્રગટાવવાના છે. પ"ડની ચિંતામાં તે સહુ કાઈ પાવરધા હોય છે. માનવજીવનનુ ગૌરવ પરહિતચિંતા વડે બંધાય છે. જીવા પ્રત્યેની જે દ્વેષની કે ઉદાસીનતાની લાગણી છે, તે જીવને ભવભ્રમણ કરાવનારી છે. તેને દૂર કરવા માટે જીવા પ્રત્યે મૈત્રીભાવ કેળવવા જોઈએ. મૈત્રીભાવ મિત્ર તુલ્ય ભાવ, સહૃદયી એ મિત્રાને પરસ્પર હોય છે તેવા ભાવ જગતના બધા જીવા પ્રત્યે કેળવવા તે. માનવતાના નાતે બધા માનવા એક સમાન છે, તેમ જીવત્વના નાતે બધા જીવા એક છે. માટે કાઈ પણ જીવ પ્રત્યે દ્વેષકે ઉદાસીનતાની લાગણી રાખવી એ હકીકતમાં પેાતાના જીવ પ્રત્યે જ દ્વેષ યા ઉદાસીનતાભાવ રાખવા બરાબર છે. જડના રાગના કારણે જીવ પ્રત્યે દ્વેષ જન્મે છે અને પ`ડ પ્રત્યેના અધિક ન્યામાહના કારણે પર પ્રત્યે ઉદાસીનતા ભાવ જન્મે છે. આ ખ'ને મહાદોષને દૂર કરવામાં મૈત્રીભાવ રામબાણ ઔષધ છે. એટલે જો પાતાના આત્માના મિત્ર બનવુ... હાય તા ત્રણ જગતના સર્વ જીવે પ્રત્યે મિત્ર સરખા ભાવ દાખવવા તે અત્યંત જરૂરી છે. ૨. એ જ રીતે જે જીવા પેાતાનાથી અધિક ગુણવાન છે, એમના પ્રત્યે પ્રસન્નતારૂપ ‘પ્રમેાદભાવ’ કેળવવા જોઈએ. જેથી આપણા આત્મામાં દુર્ગુણુની દુ"ધ દૂર થાય અને સદ્દગુણની સુવાસ મહેકી ઉઠે. Page #666 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા જે જેના ગુણ ગાય, તે તેના જેવા થાય' એ ન્યાયે ગુણવાનના ગુણની પ્રશ'સા આદિ વડે જીવ સ્વયં ગુણવાન બની રહે છે. ૩. મૈત્રી અને પ્રમાદ પછી ત્રીજી ભાવના છે કરુણા. ૩૦ જે જીવા ટ્વીન હીન અને દુઃખી હાલતમાં છે, એમનાં સવ દુઃખા અને તેનાં મૂળ કારણરૂપ પાપ-અશુભ કર્મા સવથા નિર્મૂĆળ થાએ એ ભાવના ભાવવી તે ‘કરૂણા’ છે. 'મારું દુઃખ તે દુઃખ અને બીજાનું દુઃખ તે કાંઈ નહિ' એવી, સમજ ધરાવવી તે નિષ્ઠુરતા છે. નઠાર હૃદયની પેદાશ છે. સય-હૃદયને ‘કરુણા' શિખવાડવી નથી પડતી. ૪. અને જે જીવા પાપમાં પ્રવૃત્ત છે, ત છે, અધમ છે, સમજાવ્યા ન સમજે, વાર્યાં ન વળે એવા કદાગ્રહી અને વિનીત છે, તેમના પ્રત્યે પણ સ્નેહગર્ભિત (એમને સદ્દબુદ્ધિ મળેાની ભાવનાપૂર્વક) ઉપેક્ષા વૃત્તિરૂપ ‘માધ્યસ્થ ભાવ’ કેળવવા જોઈએ. આ ચાર ભાવનાઓથી ભાવિત થએલા આત્મામાં ચાર ગતિને ચરવાનું દૈવત અચૂકપણે પ્રગટે છે. માટે જ ભાવના ભવનાશિની' કહેવાઈ છે. પાંચ ભાવાના જ્ઞાનથી મૈત્રી આદિ ભાવા શ્રી જિનાગમામાં જીવને ભાવ સ્વરૂપ પણ ક્યો છે. એ ભાવના પાંચ પ્રકાર છે. તે નીચે પ્રમાણે છે. ૧. ઔપમિક ભાવ, ૨. જ્ઞાયિક ભાવ, ૩. ક્ષાાપશમિક ભાવ, ૪. ઔયિક ભાવ, ૫. પાણિામિક ભાવ, આ પાંચ ભાવેામાંથી સિદ્ધાત્માઓને ક્ષાયિક અને પારિામિક એ જ ભાવ હાય છે અને સંસારી જીવાને આછામાં એછા ત્રણુ અને વધુમાં વધુ ચાર તથા પાંચ ભાવા પણ હાઈ શકે છે. ભાવશૂન્ય જીવ હાઈ શક્તા નથી. એછાવત્તા અંશે પણ પાંચમાંથી બે કે ત્રણ ભાવા તા દરેક જીવાત્મામાં અવશ્ય હોય છે. સહજ અને વિકૃત અને સ્વરૂપના જ્ઞાન માટે પાંચ ભાવાનું સ્વરૂપ જાણવું અનિવાર્ય છે, એ વિના જીવના યથાર્થ સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થવું શકય નથી. શ્રી જિનાગમાના અધ્યયન તેમજ શ્રવણથી જ્યારે જીવના ભાવાત્મક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, ત્યારે જીવાના તે-તે ભાવા પ્રત્યે અંતઃકરણમાં મૈત્રી આદિ ભાવા, સમ્યગ્દષ્ટિ જીવને ઉત્પન્ન થાય છે. * સર્વ જીવામાં પારિામિક ભાવ (જીવવરૂપ) રહેલા છે, તેથી તેના પ્રત્યે મૈત્રીભાવ પ્રગટાવવા જોઈ એ. * જે જીવામાં ઔપમિક, માટે પમિક અને ક્ષાયિક ભાવ પ્રગટેલા છે, તેમના પ્રત્યે પ્રમાદભાવ ઉત્પન્ન થવા જોઈએ. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૩૧ ઉપયોગ-ઉપગ્રહ # અને છેવોના ઔદયિક ભાવનો વિચાર કરવાથી તેમના દુઓ પ્રત્યે કરુણાભાવ અને પાપાચરણ પ્રત્યે માધ્યસ્થ ભાવ જગ જેઈએ. આ રીતે જીવના વિવિધ ભાનું સ્વરૂપ વિચારવાથી તે-તે ભાવે પ્રત્યે આપણા હૃદયમાં મૈત્રી આદિ ભાવ પ્રગટે છે. સર્વ છે સાથે જે પારિણામિક વગેરે ભાવોની અપેક્ષાએ શાશ્વત સંબંધ છે, એકવ છે, તેને વધુને વધુ આત્મસાત્ અને બુદ્ધિગમ્ય બનાવવો જોઈએ. | સર્વ જી સાથેના જીવત્વના સંબધને યાદ કરી અને એના દ્વારા સ્વ-પરના આત્માનું હિત સાધવા (હિતમાં નિમિત્ત બનવા) માટે જ સર્વ જી પ્રત્યે નેહભાવમૈત્રીભાવ ઉત્પન્ન કરવો જોઈએ. અને એમાં પણ ગુણાધિક જીવ પ્રત્યે પ્રમોદભાવ, દુખી પ્રત્યે કરુણાભાવ અને પાપી જી પ્રત્યે માધ્યસ્થભાવ કેળવી એ સ્નેહભાવને પરિપુષ્ટ બનાવવો જોઈએ. સમસ્ત જીવરાશિ પ્રત્યે ઉપર જણાવેલા કમ મુજબ મૈત્રી આદિ ભાવે ભાવવામાં આવે તે જ સાધકની ધર્મસાધના ઔચિત્યમય અને વાસ્તવિક ફળ આપનારી બને છે. ભાવનાના ક્રમ અને ઉત્કમથી હિતાહિત યોગશતક ગ્રન્થમાં પૂજ્ય શ્રી હરિભદ્રસરીશ્વરજી મહારાજે ફરમાવ્યું છે કે, ઉક્ત કમ મુજબ જે, જે-છ પ્રત્યે જેવા–જેવા પ્રકારને ભાવ કેળવવાને છે, તે ક્રમે જ એ ભાવનો વિનિયોગપ્રયોગ કરવામાં આવે, તે જ સર્વ જીવો સાથેનું ઔચિત્ય જાળવી શકાય છે. અન્યથા એ કમથી હટા કે આડા અવળા ક્રમે મૈત્રી આદિ ભાવે ભાવવામાં આવે, તે સાધકને પ્રગતિના બદલે અવગતિ કે સ્વ–પરના હિતના બદલે અહિત જ થાય છે. ગુણાધિક છે પ્રત્યે પ્રમોદભાવને બદલે કરુણા કે માધ્યસ્થ, દુઃખી છ પ્રત્યે કરુણાને બદલે પ્રમોદ કે માયસ્થ તથા સર્વ જી પ્રત્યે મૈત્રીના બદલે કેવળ માધ્યસ્થભાવ કેળવવાથી સર્વ જી સાથેના જીવત્વના સંબંધ પ્રત્યે ઉદાસીન બનાય છે. અને તેથી ભયાનક આમ–અહિત થાય છે. માટે શાસ્ત્રોક્ત કામે સર્વ જીવો પ્રત્યે તે-તે પ્રકારના ભાવ કેળવી એને જીવનમાં જીવંત બનાવવા ઉદ્યમશીલ બનવું જરૂરી છે. મૈત્રી આદિ ભા દ્વારા સર્વ જીવો સાથે ઉચિત વ્યવહારનું પાલન થવાથી પરસ્પરના હિતમાં નિમિત્ત બનાય છે. અને તેના વિના એટલે કે જી સાથેના સંબંધને તથા તેમના ઓચિત્યને જાણવામાં ન આવે કે જાણવા છતાં તેનું પાલન કરવામાં ન આવે, તે હિતને બદલે સ્વ–પરના અહિતમાં નિમિત્ત બનવાનું થાય છે. * एसो चेवेत्थ कमो उचिय पविताएवण्णिमो साहु । - હાડરા તા તા કવિનિનોr li૮૦. (ગશતક) Page #668 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયા ૬૩૨ સ વાની પરસ્પર હિતાહિતમાં નિમિત્તતા સજ્ઞ, સર્વાંદર્શી, પરમ કરુણાનિધિ પરમાત્માએ સસારને દુઃખમય અને પાપમય ક્યો છે. એમાં પણ નરક અને નિગેાદના જીવાની સ્થિતિ તા અત્યંત દુઃખમય અને પાપમય બતાવી છે. આ નિગાદવાસી જીવાને એક શ્વાસેાચ્છવાસ જેટલા અલ્પ કાળમાં સત્તરથી અધિકવાર જન્મ-મરણુ કરવાં પડે છે. અને એક સાયના અગ્રભાવ જેટલા સૂક્ષ્મ ભાગમાં અનતા જીવાની સાથે વસવાની પીડા સહવી પડે છે, જન્મ-મરણુની પરપરા અને સકડાશના ભયાનક દુઃખા નિગેાદના જીવાને સતત ભગવવાનાં હાય છે. સ'સારી જીવાની સ્થિતિ આવી દુ:ખમય અને પાપમય છે, એવુ' શ્રુતજ્ઞાન દ્વારા જાણ્યા—સમજ્યા પછી કયા મધ્યસ્થ સજ્જન પુરુષના હૃદયમાં એ સ્વાતિ જીવા પ્રત્યે હમદર્દી ન પ્રગટે કે એમના દુઃખા પ્રત્યે સહાનુભૂતિ ન જાગે ? જીવ-જીવ વચ્ચેનું સગપણ એક ભવ પૂરતું સીમિત નથી, પરંતુ સ`કાલીન છે, શાશ્વત છે એટલે જો એક ભવના સગાનું સગપણ પશુ મીઠું લાગતું હાય, તેના સુખે પાતે સુખ અનુભવતા હાથ-તેના દુઃખે પાતે દુઃખી થતા હાય, તે જીવત્વની તુલ્યતાના કારણે જેની સાથેના સંબંધ કાયમી છે, એ જીવનું દુ:ખ આપણને સ્પ`વુ' જોઈએ. જેમ આપણા જીવને દુઃખ ઈષ્ટ નથી, એ કયારે દૂર થાય, એવી જ સતત અ`ખના આપણે સેવતા હોઇએ છીએ, એમ જે બીજા જીવા પણ દુઃખથી ઘેરાએલા છે, એમનાં “દુઃખ દૂર થાએ” અને “કોઈ જીવ પાપ ન કરા,” એવી શુભ ભાવના પણ સમ્યગ્દૃષ્ટિ જીવાના હૃદયમાં ઉત્પન્ન થાય છે. જીવવની તુલ્યતાના કારણે બધા જીવા સમાન છે. સહુને સુખ જ ગમે છે. દુઃખ કોઈને પ્રિય નથી. માટે જેવી લાગણી આપણને પેાતાના જીવ પ્રત્યે થાય છે, તેવી જ લાગણી જગતના સવ જીવા પ્રત્યે પણ થવી જ જોઈએ. પેાતાના જીવ પ્રત્યે રાગની અને ખીજા જીવા પ્રત્યે દ્વેષ કે ઉદાસીનતાની લાગણી રાખીએ તા એ નર્યું' એકપક્ષીય વલણુ ગણાય. જ્યાં-જ્યાં આવું વલણુ હાય છે, ત્યાં-ત્યાં સંસારનું ચલણુ હાય છે, જે જીવને દુઃખ અને પાપની ભયાનક ભીંસમાં જ રાખે છે, જેમ આપણા કોઈ સ્નેહી-સંબંધી ઉપર ઉપાધિ કે આપત્તિ આવી પડે ત્યારે એની એ આપત્તિ દૂર થામા'ની ભાવના અને તનુરૂપ પ્રયત્ને આપણે તરત જ શરૂ Page #669 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ-ઉપગ્રહ કરીએ છીએ, કારણ કે ત્યા સ્નેહ-સ બંધ છે. એ સંબંધ આપણને તેમ કરવાની પ્રેરણા કરે છે. જો તેમ ન કરીએ તે લેકની નજરમાં પણ “વાથી તેમજ નિપુર ઠરીએ છીએ એમ સર્વ જીવો સાથે આપણે જીવવાનો સંબંધ હોવાથી, દુખી જીવોનાં દુઃખ દૂર થાઓની ભાવના પણ આપણા દિલમાં પ્રગટવી જોઈએ. જે તે ન પ્રગટે તે આપણે દેષિત અને નિષ્ફર બનીએ છીએ. ઉદાસીનતા એ મહાન દોષ છે કેઈ જીવ દુઃખી હોય કે સુખી, ગુણી હેય કે દુર્ગણી, તે એ એના કર્મે છે. એમાં મને શું ? આવી આગિક (ઈરાદાપૂર્વકની) કે અનાભેગિક (સ્વાભાવિક) જે ઉદાસીનતાની લાગણી અથવા ઉપેક્ષાની વૃત્તિ છે, તે સર્વ દેષમાં મહાન દેષરૂપ છે. અર્થાત્ રાગ-દ્વેષ કરતાં પણ અપેક્ષાએ ઉદાસીનવૃત્તિ અધિક બંધનકર્તા છે. આપણને રાગ-દ્વેષની લાગણી બહુ જ થોડા જેવો પ્રત્યે હોય છે. બાકીના જે અનંત જીવે છે તે બધા તરફ નથી રાગ કે નથી વેષ, પણ ઉદાસીનતા છે. આ પ્રકારની ઉદાસીનતા ઉપેક્ષારૂપ છે. અર્થાત તે બધા એના હેવાપણા સાથે આપણે કેઈ નિસ્બત ન હોવાની કેરી વૃત્તિ. જે આ ઉદાસીનતાને દેષરૂપે ન માનતાં ગુણરૂપે માનવામાં આવે તે અનંત જીવો પ્રત્યેના ઉદાસીન ભાવના કારણે આપણે આત્મવિકાસ યા મોક્ષ જલ્દી થઈ જ જેતે હતું, પણ એમ નથી બન્યું. એથી જ એ સાબિત થાય છે કે જીવને ભવમાં પરિભ્રમણ કરાવનાર, દુઃખમય દીનહીન સ્થિતિ સર્જનાર, અનંતા જીવો પ્રત્યેની ઉદાસીનતા એ મુખ્ય કારણ છે. રાગ-દ્વેષની લાગણીઓ ચારિત્ર મોહનીય કર્મની દેન છે, અને ચારિત્ર મોહનીય કર્મની બંધક પણ છે. જ્યારે જીવો પ્રત્યેની ઉકાસીન ભાવની લાગણી એ દર્શન મોહનીય જન્ય છે. અને દર્શન મોહનીય કર્મની જનેતા પણ છે. છને અનંત કાળ સુધી સંસારમાં ભટકાવનાર અને નરક-નિગોદના અનંત દુખમય જીવનને અનુભવ કરાવનાર આ દર્શન મેહનીય કર્મ છે, એમ શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે. “ર નિષિદ્ધ અનુમત” જે વાત કે વસ્તુ આપણને ઈષ્ટ ન હોય, તેને આપણે સ્પષ્ટપણે નિષેધ કરવો જોઈએ. જો નિષેધ કરવામાં ન આવે, તે તે વાત કે વસ્તુ આપણને માન્ય છે, એવું અર્થઘટન થાય તેમજ એવી લોકોક્તિ પણ છે. આ, ૮૦ Page #670 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આત્મ-ઉત્થાનનો પાયો એ જ રીતે જીવની દુખમય અને પાપમય સ્થિતિ જાણ્યા-સમજ્યા પછી પણ જે એ જીવ પ્રતિ તેમનું “દુઃખ દૂર થાઓ.” અને તેઓ “પાપ ન કરે એવી શુભ ભાવના પણ ભાવવામાં ન આવે તે “ન નિષિદ્ધ અનુમત' એ ન્યાયે એ ખ અને પાપ આપણને માન્ય છે, એમ કહી શકાય. અને એથી–ઉપેક્ષારૂપ એ અનુમોદના દ્વારા એ બધા દુઃખ અને પાપના ભાગીદાર પણ આપણે બનીએ જ. સૂત્ર-પ્રમાણ કરેમિ ભંતે સૂત્રમાં, “કરંત પિ અને ન સમણુ-જાણામિ' આ પદનું તાત્પર્ય પણ એ જ છે કે, પાપની અનુમતિને ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી જે કઈ છે પાપ કરી રહ્યા છે, તેની અનુમેહના ચાલુ જ રહે છે. અને તેથી એ પાપમાં આપણી પણ ભાગીદારી નોંધાય છે. અર્થાત્ એ નિમિત્તે કર્મબંધ થાય છે. આથી સામાયિકની પૂર્ણ પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર સાધકે અન્ય જીવોના પાપાચરણની અનુમોદનાને પણ ત્યાગ કરે જરૂરી બની જાય છે. અનુમેહનાના ત્યાગથી એ પાપ કર્મોને નિષ થાય છે, માટે એની અનુમતિથી બચી જવાય છે. અન્યથા “ન નિષિદ્ધ અનુમત” એ ન્યાયે (અનુમોદનાના ત્યાગ વિના) એ પાપ કાર્યોમાં અનુમતિ અને તજજન્ય પાપકર્મબંધ ચાલુ રહે છે. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રકાશે ધર્મ કરણ, કરાવણ અને અનુમોદનારૂપ છે. એટલે સ્વયં પાપાચાર ન સેવે તે સંપૂર્ણ ધર્માચારરૂપ નથી બની જતું પણ તેમાં કરાવણ અને અનુમોદના ભળતાં જ તે સંપૂર્ણ ધર્માચારરૂપ બની રહે છે. એટલે સામાયિકની શુદ્ધિ માટે, “કોઈ જીવ દુખી ન થાઓ.” “કેઈ છવ પાપ ન કરે,” “સર્વ જે કર્મથી મુક્ત બનો' એ મંત્રીભાવ કેળવવો જરૂરી છે. એ સિવાય સામાયિકની શુદ્ધિ થવી શકય નથી. દરેક ક્ષેત્રમાં કે કાળમાં ભાવની પ્રધાનતા હોય છે. ભાવ વિનાની કે ભાવના લય વિનાની પ્રત્યેક ક્રિયા માત્ર કાયષ્ટ બની રહે છે. પ્રસંગ અને પાત્રને અનુરૂપ ભાવપૂર્વક કરેલી ક્રિયા અવશ્ય પિતાનું ફળ આપે છે એ ભાવ મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માયસ્થ સ્વરૂપ છે. તે સિવાયને ભાવ અશુભ ભાવ હેવાથી તેનું સેવન સ્વ-પરને અહિતકારી નીવડે છે. ઉદાસીનતા અજ્ઞાનસૂચક છે છવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય વચ્ચે પરસ્પર વધખ્ય હેવાથી ભેદ છે. પણ બધા જેમાં કેટલાક ધર્મો સમાન હવાથી અભેદ પણ છે, એમ શ્રી જિનાગ ફરમાવે છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ ઉપયાગ—ઉપગ્રહ ૬૩૫ જડ પદાર્થા આત્મભિન્ન હાવાથી એના પ્રત્યે ઉદાસીન વૃત્તિ રાખવાની હોય છે, પણ જીવા સાથે તા જીવરૂપે 'ચિત્ અભેદ હાવાથી એમના પ્રત્યે મૈત્રીભાવ પ્રગટાવવા જરૂરી છે. સવ જીવા સાથેના આ ઐકય–સંબંધનું યથાર્થ જ્ઞાન ન હેાવાથી આપણે જડની જેમ જીવાની પણ ઉપેક્ષા કરીએ છીએ. એમ કરવાથી આપણે સ્વ-પરના અહિતકર્તા ખનીએ છીએ. જે ઉદાસીન (માધ્યસ્થ્ય) ભાવ જડ ભૌતિક પદાર્થો પ્રત્યે કે ક્રાંધીન જીવાના ( જીવત્વ પ્રત્યે નહિ પણ) પાપાચરણ પ્રત્યે કેળવવાના હોય છે, તે ભાવ જો આપણે અનંતા જીવા પ્રત્યે ધારણ કરીએ છીએ, તે એનાથી એ જ સાખિત થાય છે કે આપણને હજુ જીવ અને જડના ભેદનું જ્ઞાન જ નથી થયું. અથવા સર્વજ્ઞ પરમાત્માના ત્રિકાલાખાધ્ય વચન ઉપર વિશ્વાસ નથી પ્રગટયેા. જડ પદાર્થોં પ્રત્યેની ઉદાસીનતા જેટલી ઉપકારક છે, આત્મ હિતકર છે, તેટલી જ અનુપકારક તેમજ આમંહિત ઘાતક જીવ પ્રત્યેની ઉદાસીનતા છે. મૈત્રી આદિ ભાવેા અનિવાય છે. આપણને આપણા પેાતાના સુખ-દુઃખના કે હિતાહિતના વિચારની જેમ ત્રણ જગતના સર્વાં જીવાના સુખ-દુઃખાતિના વિચાર પણ જીવત્વ-જાતિ તરીકેના એક સંખ`ધને લઈને આવવા જોઈ એ. સર્વાંના શુભ વિચાર વિના, વાસ્તવમાં સ્વનું હિત થઇ શકતું નથી. સર્વ જીવા સાથેના જાતિગત ઐકય–સંબંધને જાળવી રાખવા માટે મૈત્રી આદિ ભાવા અનિવાર્ય છે. આ ભાવામાં જેટલા અંશે ન્યૂનતા કે ખાટ આવે છે, તેટલા અંશે જીવેા સાથેના સંબધમાં કે તેમના દ્વારા થતા સ્વ-પર હિતમાં ખેાટ આવે છે. મૈત્રીભાવ વિનાના સંબધા હિતકારી નહિ, પણ અહિતકારી બને છે. પ...ડ પ્રત્યેના ગાઢ વ્યામાહને કારણે જન્મતી પર પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિને સવ થા નામશેષ કરવામાં મૈત્રી આદિ ભાવા અમેઘ ઇલાજરૂપ છે. ભાવાની વ્યાપક અસર શુભ કે અશુભ ભાવની જેવી અસર આપણા ચિત્તને થાય છે, તેવી જ અસર એ ભાવ જેને ઉદ્દેશીને કરવામાં આવે તેને પણ વહેલી કે મેાડી અવશ્ય થાય છે. ૮ વરવરોષપ્રદ્દો નીવાનામ્' સૂત્રથી પણ એ જ વાત સ્પષ્ટ થાય છે. ભાવાની પરસ્પર અસર વિના ઉપગ્રાહક સ્વભાવ ઘટી શક્તા નથી. જે જીવાની સાથે કાયા કે વાણી દ્વારા સબંધમાં આવવાની કોઈ જ શક્રયતા નથી, તે જીવાની સાથે Page #672 -------------------------------------------------------------------------- ________________ આત્મ-હત્યાનને પાયે પણ ભાવાત્મક રીતે સંબંધ હોવાથી ઉપગ્રાહક બની શકાય છે. ભાવને આટલે વ્યાપક પ્રભાવ હોવાથી, આ સૂત્ર સર્વ ને સર્વત્ર-સર્વદા લાગુ પડી શકે છે. શ્રી ‘ગ બિન્દુ ગ્રન્થરત્નમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પરમાત્માના કરુણાભાવને મહાન પ્રભાવ બતાવતાં કહ્યું છે કે “સર્વ જીના પાપ-અકરણના નિયમમાં પ્રધાન કરુણારૂપ ઉત્કૃષ્ટ શુભભાવ જ હેતુભૂત છે, કેમકે પ્રાણીઓના સર્વ અશુભ ભાવે (અપરાધો) નું નિવર્તન કરવાનું સામર્થ્ય એમાં રહેલું છે. એમ સૂમદષ્ટા (સર્વજ્ઞ) મહાપુરુષે કહે છે. આ કલેકનું તાત્પર્ય એ છે કે, પાપમાં ડૂબેલા છે જ્યારે–ત્યારે પણ પાપ ન કરવાની જે વૃત્તિ-ઈચ્છા ઉત્પન્ન થાય છે, એની પાછળનું પ્રેરક બળ (નવ) છે, સિદ્ધભગવંતની કરુણાને ઉત્કૃષ્ટ શુભભાવ! સજાતીયતાના નાતે જગતના જીવ ઉપર સિદ્ધ પરમાત્માના ઉત્કૃષ્ટતમ શુભભાવની અસર સ્વાભાવિક રીતે થતી હોય છે. એમાં કર્તુત્વનો કેઈ સવાલ ઊભો થતો નથી. જડ એવું લેહચુંબક પિતાની ચુંબકીય શક્તિના પ્રભાવે પિતાથી દૂર રહેલા લેહકણમાં હલચાલ પેદા કરીને તે કણને પોતાની દિશામાં ખેંચી શકે છે, તેમ સર્વથા વિશુદ્ધ એવા સિદ્ધ પરમાત્મા લેકના અગ્રભાગે બિરાજેલા હોવા છતાં જીવતત્વ ઉપર સજાતીયતાના નાતે શુભ અસર ફેલાવતા હોય છે અને તે અસર જીવને સન્માર્ગમાં ગતિ કરવારૂપે સહાયક નીવડે છે. તે જ રીતે, “કેઈ જીવ દુઃખી ન થાઓ,” “કઈ જીવ પાપ ન કરે, “જગતના બધા જ જિનશાસન રસિયા બને” આવી કરુણા સભર ઉત્કૃષ્ટ જે શુભભાવના ઉત્તમ પુરુષના (શ્રી તીર્થંકરાદિના) અંતઃકરણમાં સદા કુરાયમાન રહે છે, તે શુભભાવના જ જીને પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન થવામાં અવ્યક્તપણે પ્રેરણા આપે છે. અશુભભાવ કરતી શુભભાવની શક્તિ અધિક્ટર હોવાથી અશુભભાવમાં રત જીવોને શણભાવ તરફ વાળવામાં તે કામિયાબ થાય છે. શુભભાવની તાકાત અશુભભાવ કરતાં અધિકાર હેવાનું કારણ એ છે કે, તે સવ-જીવહિતવિષયક હોય છે. ઉત્કૃષ્ટ કરુણા ભાવના પ્રભાવે જાતિવૈરવાળા જીના શત્રુતા આદિ મલિન પરિણામ પણ શાન્ત થઈ જાય છે. કોધની આગથી સદા પ્રજવલિત રહેતે ચંડકૌશિક નાગ, કરુણાસાગર શ્રી મહાવીર પરમાત્માના કરુણાભર્યા ત્રણ (બુજઝ-બુજઝ ચંડકેસિય) શબ્દ એ જ પ્રશાન્ત બની ગયે હત, દુર્ગતિની ખીણમાં ગબડત બચી ગયે હતે. *हेतुमस्य परं भावं सत्त्वाधागो-निवर्तनम् । પ્રધાનના તે સૂક્ષ્મરઃ ૪૨૮ યોગબિંદુ Page #673 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ-ઉપગ્રહ ૬૩૭ પ્રત્યક્ષમાં કે પરોશમાં સર્વત્ર-સર્વદા આ કરુણાને ઉત્કૃષ્ટ શુભ ભાવ, જીવ માત્રને શુભની પ્રેરણા આપી જ રહ્યો છે. ભાવની આટલી ઘેરી અસરને લઈને જ જીવે પરસ્પર હિતાહિતમાં નિમિત્તભૂત બની રહ્યા છે. જેમ અવિરતિ, પ્રમાદ, કષાય કર્મબંધના હેતુઓ છે, એમ અજ્ઞાનતા અને તજજન્ય મિથ્યાત્વ પણ મહા આશ્રવના હેતુ છે. હિંસાદિ અઢાર પાપમાં “મિથ્યાત્વ” સૌથી મોખરે છે. એની હાજરી જ્યાં હોય છે, ત્યાં બધાં પાપ વણખેતર્યાં આવીને ઊભાં રહે છે. નિગોદના જીને પણ મિથ્યાત્વને સતત ઉદય હોય છે. એમની સ્થિતિ અત્યંત અવિકસિત હેવાથી એમના મિથ્યાત્વને “અનાગ મિથ્યાત્વ” કહેવાય છે. આ અનાગ મિથ્યાવાદિના કારણે એ છોને પણ સતત કર્મબંધ થાય છે. જગતના સર્વ જીના હિતની ચિંતા કરનારા “જગતમાં કઈ દુઃખી ન રહો કે પાપી ન રહે” ની શુભ ભાવના ભાવનારા ઉપકારી આત્માઓ પ્રતિ નેહભાવ અને પ્રમેદભાવ ન જાગે એ પણ મિથ્યાત્વને જ એક પ્રકાર છે. કારણ કે એમાં ઉપકારીને, ઉપકારી” તરીકે અસ્વીકાર થાય છે. નિગોદાદિના જીવને સર્વ જીવ પ્રત્યે અનાગ મિથ્યાત્વના કારણે સતત ઉદાસીનભાવ હેય છે, તેથી હિતચિંતક ઉપકારી આત્માએ પ્રતિ પણ મિત્રભાવ કે પ્રમોદભાવ એ દાખવી શકતા નથી. તે સર્વ જીવ પ્રતિના મિત્રભાવની વાત જ ક્યાં રહી? અર્થાત્ તે તેમના માટે અશક્ય છે. પ્રત્યેને આ ઉદાસીનભાવ સર્વને પરસ્પર અહિતમાં કારણભૂત બનાવે છે અને મૈત્રી આદિ ભાવે દ્વારા જ તેનું નિવારણ થઈ શકે છે. આ રીતે અનાગ મિથ્યાત્વજન્ય ઉદાસીનતા આદિના કારણે નિગોદના અને બીજા છ વચ્ચેની પરસ્પર ઉપગ્રાહકતા પણ ઘટાવી શકાય છે. ની પરસ્પર અધિકરણતા आधु संरम्भसमारंभारम्भयोगकृतकारितानुमतकषायविशेषेत्रिनिनिश्चतश्चैकशः ॥ (તરવાર્થ સુa) આ સૂત્રમાં જીવન એકસે ને આઠ (૧૦૮) અધિકરણને નિર્દેશ છે. તેને મુખ્ય ભેદ ત્રણ છે. સંરંભ, સમારંભ અને આરંભ. આ ત્રણને ત્રણ વેગે ગુણતાં ૯ થાય, તેને ત્રણ કરણથી ગુણતાં ૨૭ થાય અને તેને ચાર કષાયથી ગુણતાં ૧૦૮ ભેદ થાય છે. તેમાં સમારંભ આરંભજન્ય અધિકરણના Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ આત્મ-ઉત્થાનને પાયે. વિષય બહુ જ થોડા જ બની શકે છે. પણ સંભનિત અધિકરણના વિષય તે નિગદ આદિ સર્વ જીવો બની શકે છે. જેમ અવિતિના કારણે કર્મોને સતત આશ્રવ થાય છે, એમ કક્ષાના કારણે પણ સતત કર્મબંધ થાય જ છે. સંરંભ એ સકષાય એગ વ્યાપાર હોવાથી તે સર્વ સંસારી જીના અધિકરણને (કર્મબંધનું સાધન-કરણ) ભેદ બને છે. આ સૂત્ર દ્વારા પણ અને પરસ્પર સંબંધ અને ઉપગ્રાહ્ય-ઉપગ્રાહક સ્વભાવ સિદ્ધ થાય છે. જે અધિકરણના વિષય ન બનવું હોય, તે કક્ષાના પ્રતિપક્ષી મૈત્રી આદિ ભાવે કેળવવા જ જોઈએ. એ વિના અધિકરણના દેષથી બચવાની કોઈ શક્યતા નથી. અધિકરણ દ્વારા સવ-પરના અહિતમાં અને મૈત્રી આદિ ભાવો દ્વારા સ્વ–પરના હિતમાં નિમિત્ત બનાય છે. એમ પરસ્પરોપગ્રાહક્તા ઘટી જાય છે છવષ મેક્ષને બાધક છે. આજ સુધી આપણા આત્માને મેક્ષ ન થવા પાછળ કારણભૂત મોક્ષદ્ધ છે, મોક્ષ પ્રાપ્તિની રૂચિને અભાવ છે, એમ શ્રી જિનાગમ ફરમાવે છે. મક્ષ એટલે મુક્તિ, જીવનું સર્વકર્મરહિત શુદ્ધ સ્વરૂપ. મિક્ષને દ્વેષ એ હકીકતમાં શુદ્ધાત્મ સ્વરૂપને જ છેષ છે. અર્થાત્ વત્વનો હેપ છે. શુદ્ધ જીવ તવને હોય ત્યાં, ત્યાં અશુદ્ધ જીવ પ્રત્યે તે સુતરાં દ્વેષ સંભવે છે. પિતાના, પરના કે સર્વ કેઈન છાવત્વ પ્રત્યેને વેષભાવ જ મેશને બાધક બને છે, શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિને અવરોધક બને છે. માટે જ મેક્ષની સૌ પ્રથમ શરત મુક્તિના શ્રેષને અભાવ છે. અને પછી બીજી શરત, મેક્ષ પ્રત્યેની તીવ્ર રુચિ-પ્રીતિ છે. એને અર્થ એ જ છે કે સર્વ પ્રત્યેને દ્વષભાવ દૂર કરી એમના પ્રતિ પરમ મિત્રભાવ પ્રગટાવવું જોઈએ. એ વિના મેક્ષ શક્ય નથી. સંસારી અને સિદ્ધ આત્માઓને પરસ્પર સંબંધ અને એમની ઉપગ્રાહકતા આત્મા કર્મથી લિસ હોય કે અલિપ્ત હય, પણ જીવવુ તે દરેક આત્મામાં એક સરખું જ હોય છે. જીવત્વ જાતિની તુલ્યતાની અપેક્ષાએ જીવ-જીવ વચ્ચે કોઈ ભેદ જ નથી. Page #675 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ ઉપગ્રહ ૩૯ એટલે અશુદ્ધ એવા સંસારી જીવાના પરમ શુદ્ધ પરમાત્મા સાથે પશુ જીવત્વના સબંધ છે જ. અને તે સ બધના કારણે તેની પરસ્પર ઉપગ્રાહકતા પણ છે જ. તે કઈ રીતે છે, તે હવે જોઇએ. જે સમયે એક આત્મા સિદ્ધ થાય છે, તે જ સમયે એક આત્માના અવ્યવહારરાશિમાંથી ઉદ્ધાર થાય છે. અર્થાત્ એક આત્માનુ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આગમન થાય છે. એમાં એ સિદ્ધાત્મા જ પુષ્ટ નિમિત્તરૂપ બને છે. એક આત્મા મુક્ત (સવ કમ રહિત) ન થાય, ત્યાં સુધી એક આત્માની અવ્યવહાર રાશિમાંથી મુક્તિ નથી થતી તે હકીકત જ શુદ્ધાત્મ સ્વરૂપની અચિન્હ શક્તિની પ્રતિપાદક છે. આત્માના સહુજ શુદ્ધ સ્વરૂપને વરેલા સિદ્ધ ભગવંતે ભવ્યાત્માઓને સ્વ-શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના મહાન આદર્શ પૂરા પાડે છે તથા ધ્યાનાદિ દ્વારા સાધકના આત્મહિતમાં ધ્યેયરૂપે પરમ આલખનભૂત બને છે. સિદ્ધ પરમાત્મા અનંત જ્ઞાનાદિ ગુણ્ણાના ભડાર છે. પૂજ્યતા, અનુગ્રહકારકતા, કરુણા, તારકતા આદિ ગુણ્ણા પણ એમનામાં છે જ, પણ આ ગુણ્ણાની અભિવ્યક્તિ ભક્તાત્મા દ્વારા કરાતાં આદર-બહુમાન, કીતન-પૂજનાદિથી થાય છે. એટલે તે ગુણ્ણાની અભિવ્યક્તિમાં ભક્તાત્મા નિમિત્ત બને છે અર્થાત્ પરમાત્મામાં પૂર્ણ પૂજયતા છે, પશુ તેનું પ્રગટીકરણ પૂજાની પૂજા દ્વારા થાય છે. પરમાત્મા અનુગ્રહના સાગર છે, પણ એની અભિવ્યક્તિ ભક્તિ દ્વારા થાય છે. ‘નમ્રુત્યુ!” (શક્રસ્તવ)માં આવતા “લેાગનાહાણું” પદ દ્વારા પણ પરમાત્મા અને સ'સારી જીવાની પરસ્પર ઉપગ્રાહક્તા વધુ સ્પષ્ટ થાય છે. ‘લલિત વિસ્તરા' ગ્રન્થમાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ‘લાગનાહા” પદ્મની ટીકામાં ફરમાવે છે કે, લેાક એટલે ધર્મબીજાધાનાદિયાગ્ય જીવેા, અને ‘ નાથ ’ એટલે ચેગક્ષેમ કરનારા પરમાત્મા. પરમાત્મામાં રહેલી આ નાથપણાની શક્તિની અભિવ્યક્તિ જેના યાગ અને ક્ષેમ થઈ શકે તેમ છે, એવા ચરમાવતમાં આવેલા જીવેા દ્વારા જ થાય છે અને ધમ બીજાશ્વાનાદિયાગ્ય ભવ્ય જીવાના ચાગ અને ક્ષેમ પણ પરમાત્માના અનુગ્રહના પ્રભાવે જ થાય છે. અર્થાત્ અન્ય સહકારી કારણા કરતાં પણ પરમાત્માની કૃપાના પ્રભાવ અધિક છે. પરમાત્મામાં એટલે તેમની આજ્ઞામાં જેમ તારકતા રહેલી છે, મેાક્ષ પ્રાપ્તિની કારણતા રહેલી છે, એમ તેમની આજ્ઞાની ઉપેક્ષામાં અપેક્ષાએ મારકતા અને ભવવૃદ્ધિની કારણતા પણ રહેલી છે. × આશારાયા વિરાવા આ શિવાય ૫ મવચ ા ।। (વીતરાગનેાત્ર) Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ આત્મ-ઉત્થાનને પાયે, અર્થાત્ પરમાત્મા જેમ જીને ભવસાગર તારવામાં મોક્ષપદ આપવામાં નિમિત્તકર્તા બને છે, તેમ સંસાર પરિભ્રમણમાં પણ ઉપેક્ષા અને આશાતનાદિ દ્વારા નિમિત્ત કર્તા બને છે. પરમાત્માના ગુણેના અને તેમની આજ્ઞાના આદરબહુમાન અને પાલન દ્વારા ભક્તાત્મા જેમ પરમાત્માની પૂજ્યતા, તારકતા આદિ ગુણોની અભિવ્યક્તિમાં નિમિત્ત કારણ બને છે, તેમ મિથ્યાદષ્ટિ વગેરે છે એમને અનાદર-તિરસ્કાર કે આશાતનાદિ કરવા દ્વારા પરમાત્માની નિગ્રહ શક્તિને એટલે કે એમની આજ્ઞાના ઉથાપનમાં રહેલી ભીષણતાને પણ પ્રગટ કરવામાં નિમિત્ત કારણ બની શકે છે, એમ અપેક્ષાએ સમજી શકાય છે. આજ્ઞાના પાલનમાં આજ્ઞાકારના આદરને સમાવેશ થાય છે, આજ્ઞાના ખંડનમાં આજ્ઞાકારના અનાદર-તિરસ્કારને સમાવેશ થાય છે. આજ્ઞાકારના આદર સાથે સકલસવ હિતાશયને આદર સંકળાએલ હેઈને તેમના અનાદરથી-તિરસ્કારથી સકલસર્વાહિતાશયને અનાદર-તિરસ્કાર થાય છે, જે જીવને ભારે નિગ્રહકારક નીવડે છે. જયારે આજ્ઞાનો આદર, જીવને એ જ રીતે અનુગ્રહકારક નીવડે છે. આ રીતે સિદ્ધ અને સંસારી આત્માઓની પણ પરસ્પર ઉપગ્રાહકતા ઘટાવી શકાય છે. ગુણી પ્રત્યેનું માધ્યથ્ય મહાન અહિતકર છે. સિદ્ધના આત્માઓ પૂર્ણ ગુણી છે. શેષ પદે રહેલા પરમેષ્ટિએ પણ મહાન ગુણી છે. પૂર્ણ ગુણ બનનારા છે. એટલે જ એમના પ્રત્યે નેહપૂર્ણ પ્રમોદભાવ પ્રગટાવવામાં ન આવે તે તેમની એટલે કે તેમના જ્ઞાનાદિ અનંત ગુણેની ઉપેક્ષા જ કરી કહેવાય છે. અને ગુણ અને ઉપકારી આત્માઓ પ્રત્યેની ઉપેક્ષા-ઉદાસીનતાથી આત્માનું ભયંકર અહિત થાય છે. કહ્યું પણ છે કે, “મારાથમ િથાય, પુનર્વે વઢવઃ ? (વીતરાગસ્તોત્ર) આ લેકને એ અર્થ છે કે, પરમાત્મા પ્રત્યે સેવેલો મધ્યસ્થભાવ પણ દુર્ગતિને માટે થાય છે, તે પછી એમના પ્રત્યેના વેષભાવની તે વાત જ શી કરવી? જીવત્વ તરીકે સંબંધ, પરમાત્મા અને સદ્દગુરુ સાથે પણ છે જ. એટલે એમનામાં રહેલા ગુણે પ્રતિપ્રદને બદલે મધ્યસ્થભાવ રાખવાથી આત્માનું અહિત અધ:પતન થાય છે. સદ્દગુણ સિવાય સદગતિ કે શિવગતિ મળી શકતી નથી. અને સદગુણી પ્રત્યેના પ્રદ-હર્ષ વિના સદ્દગુણની પ્રાપ્તિ થઈ શકતી નથી. હકીકતમાં મંત્રી, પ્રમાદ, કરુણ અને માધ્યષ્ય આ ચારે ભાવની યથાસ્થાન પ્રવૃત્તિ એ જ સદગુણ-સાધનાની સચોટ પ્રક્રિયા છે. એના અભાવમાં દર્શની વૃદ્ધિ અને દુર્ગતિની પરંપરા જ સર્જાય છે. ગુણાધિક અને ઉપકારી છે. પ્રત્યેને માયસ્થભાવ તે આત્મા માટે અત્યંત અહિતકર છે. Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ ઉપયોગ ઉપગ્રહ પરમાત્માની લેકવ્યાપી ઉપકારકતા શ્રી અરિહંત પરમાત્માના સદભૂત ગુણની સ્તુતિ કરતાં “નમુત્થણું' સૂત્રમાં પરમાત્માને “લોહિયાણું પદ દ્વારા સમગ્ર લેકના હિતકારી તરીકે બિરદાવવામાં આવ્યા છે. લલિત વિસ્તરા' ગ્રન્થમાં ટીકાકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું છે કે, લેક એટલે પંચાસ્તિકાયસ્વરૂપલોક, તેનું હિત કરનારા શ્રી અરિહંત પરમાત્મા છે. માત્ર જીવાશિ ઉપર જ નહિ, પણ ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્ય ઉપર પણ શ્રી અરિહંત પરમાત્માને ઉપકાર છે, અને તે આ રીતે છે. પરમાત્મા છવ અને અજીવ દ્રવ્યનું યથાર્થ દર્શન કરીને, તે દ્રવ્યોનું તે જ સ્વરૂપે યથાસ્થિત નિરૂપણ કરે છે. જેથી ભાવિમાં પણ કોઈ આ દ્રવ્યના સ્વરૂપમાં, વિકૃતિ કે વિપરીતતા ન કરી શકે એથી પરમાત્મા લેકના હિતસ્વરૂપ છે. પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી એમને પદાર્થોનું યથાર્થ દર્શન અને યથાસ્થિત જ્ઞાન થાય છે. માટે જ તેમનું નિરૂપણ પણ યથાર્થ જ હોય છે. જો દર્શન યથાર્થ ન હોય તે નિરૂપણ પણ અસત્ય થઈ જાય છે અને અસત્ય નિરૂપણથી લેકની તે દ્રવ્ય પ્રત્યેની સમજણ અને પ્રવૃત્તિ બ્રામક અને અનુચિત બની રહે છે. એથી ભાવિ અનેક અનર્થો ઉત્પન્ન થવાની શક્યતા ઊભી થાય છે. પણ પરમાત્માનું દર્શન–જ્ઞાન યથાસ્થિત હેવાથી અને એમનું નિરૂપણ યથાર્થ હોવાથી લેકમાં રહેલા સર્વ દ્રવ્યનું સત્ય સ્વરૂપ જગતને જાણવા, સાંભળવા મળે છે. અને તે દ્રવ્યની સાથે તેના સ્વરૂપને અને તેની સાથેના જ્ઞબંધને અનુરૂપ ઉચિત વ્યવહાર કરવા સમ્યગ્દષ્ટિ વગેરે જેવો પ્રેરાય છે. આ રીતે યથાર્થ દર્શન અને નિરૂપણ દ્વારા પરમાત્મા પંચાસ્તિકાયમય લેકના સદા-સર્વદા હિતકારી છે. અયથાર્થ દર્શનાદિથી સર્વનું અહિત આ હકીકતથી આપણને પણ એ જ બેધપાઠ મળે છે કે કોઈ પણ વસ્તુનું યથાર્થ દશનાદિ કરવાથી હિતમાં અને અયથાર્થ દર્શનાદિ કરવાથી અહિતમાં નિમિત્તભૂત બનાય છે. ભલે આપણને એવું વિશિષ્ટ દર્શન કે જ્ઞાન નથી, પણ સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્માના કહેલા આગમગ્ર કાયમ છે તેના નિર્દેશ અનુસાર જીવ અને અજીવ વગેરે દ્રવ્ય (ત )નું યથાર્થ સ્વરૂપ સમજી-શ્રદ્ધાન કરી, જો તદ્દનુરૂપ તેનું યથાર્થ દર્શન અને નિરૂપણ કરીએ તે આપણે પણ તે-તે દ્રવ્યોના હિતકારી બનવા દ્વારા સ્વહિત-સાધક આ. ૮૧ Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ આત્મ-હત્યાનો પાયો બની શકીએ. અને શ્રી જિનાગમથી વિરુદ્ધ સ્વમતિ કે અન્ય મતિથી દરવાઈને જીવાશિ દ્રવ્યનું વિપરીત દર્શન કે નિરૂપણ કરીએ તે સર્વના અહિતકર બનીએ છીએ. જેમાં સ્વના અહિતને સમાવેશ થઈ જાય છે. કર્તા અને કર્મની સાપેક્ષતા અને પરસ્પર હિતાહિત ક્રિયા કરનાર કર્તા કહેવાય છે. અને જેને ઉદ્દેશીને ક્રિયા કરવામાં આવે તેને કર્મ કહેવાય છે. એટલે કે ઈ પણ ક્રિયામાં કર્તા કર્મ અને સાપેક્ષ હોય છે. અને ક્રિયાનું ફળ કર્તાને તે અવશય મળે છે, કમને પણ કદાચિત્-કથંચિત્ મળે છે. પ્રસ્તુતમાં અજીવ દ્રવ્ય સંબંધી કરેલી જેવાની નિરૂપણની ક્રિયાથી અજીવ દ્રવ્યનું હિતાહિત કઈ રીતે થાય? તેનું આ સમાધાન છે, કે અજીવ જડ પદાર્થો સંબંધી સાચી, જૂઠી ક્રિયાનું ફળ કર્તા જીવને તે અવશ્ય અને કર્મ જીવ હેય, તે તેને પણ કથંચિત્ ભેગવવું પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જડ સંબંધી ક્રિયાથી જડને કોઈ વિશેષ હિત કે અહિતની અસર પહોંચી શકતી નથી, પણ થએલી ક્રિયાનું ફળભૂત-પરિણામ પણ કરી નિષ્ફળ જતું નથી. એટલે એ પરિણામ કર્મમાં જવાને બદલે પરિવર્તિત થઈને કર્તાને જ પિતાને વિષય બનાવે છે. અર્થાત્ ક્રિયાનું પરિણામ કર્તાને તે અવય જોગવવું પડે છે. આ જ નિયમ સિદ્ધ પરમાત્માની બાબતમાં પણ ઘટાવી શકાય. તેઓ પૂર્ણ કૃતકૃત્ય અને સર્વથા કર્મથી અલિપ્ત છે. એટલે એમના સંબંધી ક્રિયાનું પરિણામ, એમને નહિ પણ કર્તાને અવશ્ય પ્રાપ્ત થાય છે. અજીવ દ્રવ્ય સંબંધી ક્રિયાનું પરિણામ કથંચિત અછવને પણ જોગવવું પડે છે, તે જીવ દ્રવ્ય સંબંધી ક્રિયાનું પરિણામ જીવને તો અવશ્ય ભેગવવું જ રહ્યું. નિગોદ અને પૃથ્વીકાયાદિ જેનું યથાર્થ સ્વરૂપ ન જાણીએ કે સત્ય નિરૂપણ ન કરીએ તે આપણું અને એ જેનું પણ અહિત થાય છે. અસત્ય દર્શન અને નિરૂપણથી પણ જો અહિત થાય છે, તે અનુચિત વર્તનથી સ્વપ૨નું અહિત કેમ ન થાય? જરૂર થાય. માટે જ જિનાક્ત તનું યથાર્થ ગ્રાન, શ્રદ્ધાન કરી તદ્દનુરૂપ ઔચિત્યપૂર્ણ વ્યવહાર કેળવવા મંત્રી આદિ ભાવે અત્યંત જરૂરી છે. અને તે જ “ઉપરોપકો બીજાનાં એ મહાવાક્યને અ યથાર્થપણે ગ્રહણ કર્યો ગણાય. સૂત્રનું ગાંભીય વાજો કહો નીયાના” આ સૂત્રના રચયિતા છે, પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિ મહારાજ, તેઓ “સંગ્રહકાર” તરીકે વિશ્વવિખ્યાત મહર્ષિ છે. તેમના રચેલા આ નાનકડા Page #679 -------------------------------------------------------------------------- ________________ તારક ત્રિવેણી ૬૪૩ સૂત્રમાં કેટલું મહાન અર્થગાંભીય સમાએલું છે, તે માપવાનું કામ આપણા જેવાએ માટે અતિગહન છે. આપણા જેવા મંદ મતિવાળા જીવમાં એવું સામર્થ્ય ક્યાંથી હોય? અને આવા સૂના ગંભીર અર્થો અને ગૂઢ રહસ્યના ઉકેલ માત્ર બુદ્ધિથી કે તકથી આવી શક્તા નથી. એના માટે તે અહિંસા, સંયમ અને તમય દિવ્ય આત્મસાધના દ્વારા આત્માનુભૂતિ-આત્મસાક્ષાતકારની ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચવું જરૂરી છે. અહં અન્ + હું = ?' અગ્નિબીજ છે. તેમાં પૃથ્વી, જળતત્વ અંતગત છે. “” આકાશબીજ છે. તેમાં વાયુતત્વ અંતર્ગત છે. એ રીતે પાંચ તત્વનું ઉર્વીકરણ અહંના ડુત ઉરચારથી થાય છે. અરહંનું એક તાત્પર્ય, “હું અહં નહિ, પણ અહ છે, દેહ નહિ પણ આત્મા છું.” આત્મા સત્ય છે અને અન્ય સર્વ મિથ્યા છે, એ બેધ અહંનું મરણ અને ધ્યાન કરાવે છે. તારક ત્રિવેણું अप्रतिहतेयं कर्मानुबन्धापनयने 'दुष्कृतगर्हणम्' महदेतत्कुशलाशयनिवन्धनम् 'सुकृतानुमोदनम्' महानयं प्रत्यपापरिरक्षणोपायः 'चतुःशरणगमनम्' આમાં આખી સાધના ગર્ભિત છે, જે આત્મામાં રહેલી સહજ સમંતભદ્ર ગ્યતાને વિકસાવે છે. આ ત્રિવેણી વિના કદી પણ સહજ ધર્મની પ્રાપ્તિ ન થાય શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેનું મુખ્ય કાર્ય, આત્માઓનાં પાપના અનુબંધને તેડવા અને પુણ્યના અનુબંધને ઉત્પન કરવા તે છે આના કરતાં વધુ મહત્ત્વનું કેઈ કાર્ય જગતમાં છે નહિ. શ્રી નમસ્કાર મહામંત્રની ચૂલિકાઓ મહત્ કાર્યને વનિત કરે છે. અરૂપી સિદ્ધ ભગવંતેનું આજ અરૂપી કાર્ય છે. ચાર શરણાનું મહત્વ પણ તે જ છે. Page #680 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયા સ્વકૃત દુષ્કૃતની અતિ કટુ આલેચના અને ગાઁ જ્યારે રગરગ વ્યાપી બને છે, ત્યારે ત્યાં-ત્યાં બધે જ સુતની ભૂખ જાગે છે અને સહુના સુતાની વારવાર ત્રિવિધે અનુમાદના થતી રહે છે. ૬૪૪ દુષ્કૃતની થથાય ગાંથી પાપના અનુબંધ તૂટે છે. સુકૃતની જીવંત અનુમેાદનાથી પુણ્યના અનુબંધ પુષ્ટ થાય છે તે પછી સુકૃત સાગર એવા પંચ પરમેષ્ટિએ વહાલા લાગે છે. તેમના સ્મરણુ સિવાયના શ્વાસમાં પણ કટાળા આવે છે, ભાર લાગે છે, તેમના સ્મરણમાં વધતી જતી રમણતા ચતુઃશરણુરૂપ છે. આ તારક ત્રિવેણીમાં નિત્ય ઉમ’ગથી સ્નાન કરતા સાધક, સાધ્ય સાથે અભેદ સાધતા, સવ કર્મોના ક્ષય કરીને અક્ષય પદને વરે છે. માટે ખર્ચા પાપ અને તેના અનુબંધથી! સેવા સુકૃતને, વારંવાર કરો સહુનાં સુકૃતાની અનુમાઇના! અને શરણુ ગ્રહણુ કરા શ્રી અરિહ'તાત્તુિ ચારનું! પછી ઉદ્ધારના ભાર તમારે વહેવા નહિ પડે. 5 ઉપકાર સ્નાન मणसा गुणपरिणामो, वायाए गुणभाषणं च पंचव्हं । कारण संपमाणो एस पयत्थो नमुक्का ||१|| આ શ્લામાં ગુણના અથ ઉપકાર છે. પાંચ પરમેષ્ઠિના ઉપકારાનું મનથી ચિંતન-ભાવન-પરિણમન; વચનથી તે ઉપકારોનું જ ભાષણ, કથન-પ્રવચન અને કાયાથી ચાગમુદ્રાદિ વડે વિધિપૂર્વક પ્રણમન– નમનાદિ નમસ્કારપદના અ-ભાવાથ -રહસ્યાય છે. કાયાથી પ્રણમન તે અથ છે. વચનથી થન તે ભાવાથ છે. મનથી ભાવન તે રહસ્યાથ છે. આત્માનું તદ્રુપ પરિણમન તે ઐ'પર્યાય છે. આમ પુ`ચ—નમસ્કાર વડે, જીવ પરમ ઉપકારી શ્રી પ’ચપરમેષ્ઠી ભગવ‘તાના ઉપકારની ગંગામાં સ્નાન કરીને પાવન થાય છે. ચિત્તને ચાંદની જેવુ ચળકતું બનાવીને સ્નેહ સુધાકર બની શકે છે. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૫ અષ્ટકારી-પૂજાનું રહસ્ય ભાષ–નમસ્કારનું વિવરણ ૧. નમસ્કારની ક્રિયામાં સતત ઉપયાગ ૨. જાપ કરતી વખતે તે અની વિચારણા. ૩. આશષ્ય પ્રત્યે બહુમાન. ૪. નમસ્કાર કરવાના અવસર મળ્યા તેને હ. ૫. ભવભ્રમણના ભય, આ સમગ્ર વિચારણાના ભાવપૂર્વક જે નમસ્કારની ક્રિયા કરાય તે ભાવ-નમસ્કાર છે. દ્રવ્ય સંકોચ-હાથ, પગ, મસ્તક આદિ અવયવાના સંકેચ, ભાવસંકેચ મનનું પ્રણિધાન. શિર આદિ નમાવીને અને અંતર'ગ પરિણામમાં શ્રદ્ધાભાવ ધારણ કરીને જે નમસ્કાર થાય તે ભાવ-નમસ્કાર છે. ભાવમાંથી ભવ-વિષયક દુધને દૂર કરીને મુક્તિ-વિષયક સુગધને સ્થાપન કરનારા શ્રી નવકારને ભાવ આપવામાં અપૂર્વ ઉલ્લાસ પેદા કરવા તે સર્વ મંગલકારી મહાકાય ' ખીજ છે, சு અષ્ટપ્રકારી–પૂજાનું રહસ્ય અભિષેક-પૂજા :– બ્રહ્મર’ધ્રમાં હજાર પાંખડીવાળા કમળમાં સાકાર પરમાત્મા બિરાજે છે. તે સાકાર પરમાત્માના મસ્તક ભાગમાંથી અમૃત રસ ઝરે છે. તેના પ્રતીકરૂપે અભિષેક-પૂજા કરવામાં આવે છે. • મેરુ શિખર ન્હવરાવે એ સુરપતિ......' એટલે શરીરમાં મેરુઢંડની ઉપરથી અમૃત રસ ઝરે છે. પુષ્પ-પૂજા :- શરીરમાં ચક્રો હોય છે, તે ખીડાયેલાં કમળેાના આકારે હોય છે. પરમાત્માની પુષ્પ—પૂજા દ્વારા તે ચક્રો (કમળા ) વિશ્વસ્વર થાય તેવી ભાવના કરવામાં આવે છે. તાજુ ખીલેલું, પ્રફુલ્લ સુવાસિત પુષ્પ પ્રભુ અ`ગે પધરાવતાં વેંત પ્રગટતા ભાવેાદાસથી આ ચક્રો (કમળા ) વિકવર થાય છે. ગધ-પૂજા – ચંદન કૈસર આદિ સુગંધી દ્રવ્યો દ્વારા વિકસિત થયેલાં ચક્રો (કમળા )ની સુગ ધનેા અનુભવ લેવાના છે. તેના પ્રતિકરૂપે ગધ—પૂજા છે. ધુપ-પૂજા 3- આત્મા જ્યારે પેાતાની અંદર પરમાત્મ-દશાના અનુભવ કરે છે, ત્યારે કર્મે મળે છે અને તેની ધુમાડા જેવી શિખા બ્રહ્મરંધ્રમાંથી નીકળે છે, તેના પ્રતીકરૂપે ધૂપ-પૂજા કરવામાં આવે છે. ‘ધૂપ ધ્યાન ઘટા અનુસરીયે રે.... હા મન માન્યા મેાહનજી...' એ પ`ક્તિ તેની સૂચક છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ આત્મ-હત્યાનને પાયે અક્ષત-પૂજા – આપણું અક્ષય-અખંડ જે સ્વરૂપ છે તેને પ્રતીકરૂપ અક્ષતપૂન છે. જે અક્ષત છે તેને હું પૂછું છું” એ તેને ભાવાર્થ છે. માટે પૂજામાં ક્ષતિરહિત અક્ષત વાપરવાનું વિધાન છે. ફળ-પૂજા – પરમાત્માની પૂજામાં જે ફળ મુકવામાં આવે છે તે શુભાશુભ કમફળના ત્યાગરૂપે છે. કર્મના શુભાશુભ ફળને હું કર્તા કે ભકતા નથી અને હું કર્મફળથી ભિન્ન ચૈિતન્ય સ્વરૂપ છું તેવી અનુભૂતિના પ્રતીક રૂપે ફળ-પૂજા કરવામાં આવે છે. નૈવેદ્ય-પૂજા – આ પૂજા આત્મનિવેદનરૂપ છે. સર્વ મિષ્ટ અને ઈષ્ટ પદાર્થોમાં મને કઈ રસ નથી. રસ છે એક માત્ર ભગવાનમાં આવી ભાવના નૈવેદ્ય ધરતાં ભાવનાની છે. આરતી - આરતી પાંચ જ્ઞાનનું પ્રતીક છે. મંગળ દી એ કેવળજ્ઞાનનું પ્રતીક છે. આ રીતે મંદિર અને મૂર્તિ-પૂજા એ ભારતીય દર્શનની સાધનામાં મુખ્ય અંગ છે. પ્રભુને પૂજવામાં પ્રભુની પ્રભુતા પૂજ્ય છે, પરમ તારક છે, એ વિશ્વાસ દઢીભૂત કરવાનો છે, કે જેથી વિષય-કષાય રૂપ સંસારને પૂજવાની મનની મિાગતિ, આપોઆપ અંકુશિત થઈને, પ્રભુ તરફ ગતિ કરતી થાય અને આત્મા, આત્મામાં રમતા કરતે થાય. ક શિવમસ્તુ સર્વજગત પિતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. અનાદિ ભવભ્રમણમાં સર્વ જીવે સાથે સર્વ પ્રકારનાં સંબંધ કર્યા છે, પણ ધર્મસંબંધ કર્યો નથી, કર્યો છે તે બહુ ઓછો કર્યો છે, એવું શામવચન છે. એથી ફલિત થાય છે, કે અધર્મ સંબંધના કારણે ભવભ્રમણ છે અધર્મ સબંધ એટલે-પરસ્પરને પીડાકારક, અહિતકારક, અસુખકારક સંબંધ. આપણે એકબીજાને પીડા આપીને જીવ્યા છીએ, સુખ આપનાર તરફ કૃતજ્ઞતાને ભાવ દાખવ્યો નથી, દુઃખ આપ્યા પછી ક્ષમા માંગી નથી, દુઃખ આપનારને ક્ષમા આપી નથી. દુઃખી પ્રત્યે દયા, સુખી પ્રત્યે અમી નજર, પુણ્યવાન પ્રત્યે પ્રમોદ અને પાપી પ્રત્યે સહનશીલતા દાખવી નથી. માત્ર પોતાના જ સુખની ચિંતા કરી છે અને બીજ સર્વનાં સુખ-દુખ પ્રત્યે ઉપેક્ષાભાવ કે અનાદરભાવ જ દાખવ્યો છે. એનું જ બીજું નામ મિથ્યાત્વનું સેવન છે અને અનંતાનુબંધી કષાયનું રક્ષણ છે. જીવને અનંત સંસારમાં ભટકાવનાર આ બે જ મહા પાપ છે. તેને પ્રતિકાર ન થાય ત્યાં સુધી કોઈ પણ સદ્દગુણનું સેવન, સાનુબંધ-ટકાઉ બનતું નથી. મિથ્યાત્વના આ Page #683 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સવજગત: મહા પાપરૂપી અંધકારમાંથી ઉગારી લેનાર અને સમ્યકત્વ રૂપી સૂર્ય પ્રગટાવનાર કોઈ ભાવના હોય તે તે ફાવમતુ સર્વજ્ઞાતઃ” . માત્ર આ બે શબ્દોમાં જ શાસ્ત્રકાર મહર્ષિઓએ, એ ભાવના ફરમાવી છે. કેઈ કહે છે કે, વિષયોના કારણે જીવ ભટકે છે. કેઈ કહે છે કે, કક્ષાના કારણે જીવ ભટકે છે. કેઈ કહે છે કે, અશુભ ગના કારણે તે ભટકે છે, તે બધાયમાં પ્રાણ પૂરનાર દેષ એક જ છે, અને તે છે મિથ્યાત્વનું સેવન. છવમાં અજીવ જેવી બુદ્ધિ અને અજીવમાં જીવ જેવી બુદ્ધિ, મિથ્યાત્વને પામે છે. બીજા જ પિતાના જેવાં જ જીવો છે, પિતાની જેમ સુખ-દુઃખની લાગણી અનુભવનારા છે; તેઓના તરફ દુર્લાય કરવું; એ જ મિથ્યાત્વરૂપી અંધત્વ છે, અને તે બધા જી તરફ સમાન લાગણી ધરાવવી તે જ સમ્યત્વરૂપી સૂર્યને ઉદય છે. “બધાંને સુખ મળે, અને બધાંનું દુઃખ ટળે.' એ વિચાર આજ પર્યત, જીવે કદી કર્યો નથી જે કર્યો હત, તે તેનું ભવિષમણ હેત નહિ, કેમકે એ વિચારમાં જ અનંત વિષયાભિલાષ નિવારવાનું સામર્થ્ય છે; અનંતાનુબંધી કષાયને રોકવાનું બળ છે અને અત્યંત પ્રમાદ તેમજ અત્યંત અશુભ યેગને ન પ્રવર્તાવા દેવાનું બળ છે. સુખની ઈચ્છા, માત્ર પોતાને માટે હોવી અને બીજા કેઈ માટે ન હોવી, દુઃખ નિવારણ પણ, માત્ર પોતાનું થાય તે ઈષ્ટ માનવું અને બીજા કેઈનું પણ અંતરથી ન ઈચ્છવું એનું નામ ભાવઅંધાપે છે. મિથ્યાત્વને ઘેર અંધકાર આ જ છે. એ અંધકારને ટાળવાનું સામર્થ્ય, “સર્વ સુખી થાઓ, અને સર્વનાં દુઃખ ટળે.” એ ભાવનામાં રહેલું છે. એ ભાવનાના બળે, પિતાના એકનાં જ સુખની અભિલાષારૂપ વિષયસુખની તીવ્ર આસક્તિ ટળી જાય છે, પ્રમાદનું જોર પણ હટી જાય છે અને અશુભ એગોનું બળ પણ ક્ષીણ થાય છે. પતે સર્વના સુખ-દુખને આ રીતે યથાર્થ વિચાર કરે છે, તેનું પરિણામ ઉત્તમ આવે છે અને એ ઉત્તમત્તા અનુભવ્યા પછી “એ વિચાર સહુ કેઈ કરે તે કેવું સારું !” એવી ભાવના સહેજે જાગે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવની બીજી ભાવના એ છે કે, પતિનિતા ભવતુ પૂતળા ” (પ્રાણી માત્ર પરહિતમાં નિરત બને.) “સર્વ સુખી થાઓ અને સર્વ દુઃખ ટળે” એવી ભાવનાવાળા સહુ કંઈ બને. એવી ભાવના ભાવવા છતાં ભવિતવ્યતાને ગે; કે કાળદેષથી, સ્વભાવષથી કે અશુભ (પૂવકૃત)ના કર્મ ઉદયથી જે કઈ તાત્કાલિક આ ભાવનાવાળા ન બની શકે તેમ હોય, તેઓના તે તે દેષ ટળો રોષ થાતુ નારા અને તેઓ પણ આ ભાવનાવાળા બને; એવી ત્રીજી ભાવના સમ્યગ્દષ્ટિ જીવ ભાવે છે. અને એ ત્રણેય ભાવનાના એક સામટા બળથી, જેથી “સર્વત્ર મુવીમg ઢોર ” એ ભાવના આપોઆપ પ્રગટે છે. Page #684 -------------------------------------------------------------------------- ________________ આત્મ–ઉત્થાનના પાયે સર્વ દેશ અને સ કાળમાં સર્વ જીવા સુખી થાઓ.' આ મુખ્ય ભાવના છે. એ ભાવના વડે આજ પર્યંત, જે જીવાને દુઃખી કર્યો છે, જે જીવાના સુખમાં વિધ્રો નાખ્યાં છે, જીવાને કષ્ટ આપ્યા છે, ઋષ્ટભાવ, અસૂયાભાવ, ક્રોધભાવ અને દ્રોહભાવ વડે જેમને દૃભવ્યા છે, તે સનું માનસિક પ્રાયશ્ચિત આ ભાવનાથી થાય છે. ૪૮ પાપે આચરીને મલિન બનેલું મન, આ ભાવનાઓથી નિમાઁળ બને છે. મન, વચન અને કાયાના ત્રણેય દ્વેષ! સેવ્યા છતાં ત્રણેમાં પ્રધાનતા મનની જ રહી છે. તેથી તેની શુદ્ધિ માટે, પ્રથમ મન વડે જ સનું સુખ ઇચ્છવાનુ' અને શક્રય સાગામાં વચન અને કાયા વડે પણ જીવાના સુખ માટે અને દુઃખ નિવારણુ માટે પ્રયત્ન કરવાના, એ પ્રયત્ન કરવાનું ખળ પેદા કરવા માટે પણ સૌથી પ્રથમ અને અનિવાય વસ્તુ, ‘શિવમસ્તુ સર્વજ્ઞળતઃ ।' ‘સર્વત્ર સુત્તીમવતુ જોજઃ ।' એ ભાવનાને ભાવવાની છે. આ રીતે મલિન મનને નિમ ળ બનાવીને, એ ભાવનાની પરાકાષ્ઠાએ પહોંચેલાં શ્રી પ'ચપરમેષ્ટિ ભગવડતાનું ત્રિકાળ વિશુદ્ધભાવથી સ્મરણ કરવામાં આવે, તે તે સ્મરણમાં બાકીના કષાય, પ્રમાદ, અશુભ ાગ અને તુચ્છ વિષય પ્રત્યેની આસક્તિનું' નિવારણુ કરવાનું જે અચિંત્ય સામર્થ્ય છૂપાયેલું છે; એની પ્રતીતિ થાય. ત્રણ કાળ (સવાર, બપોર અને સાંજ) ત્રણ ત્રણ વખત ‘શિવમસ્તુ સૂર્યનતા' એ ભાવનાપૂર્વક ખાર બાર વાર શ્રી નવકાર ગણવાથી, ગણનાર વ્યક્તિની, સમૂહની, સ`ઘના સ્થાપક શ્રી જિનેશ્વર દેવના તીથની, એમની આજ્ઞાની અને પ્રવચનની કેટલી માટી ઉન્નતિ અને પ્રભાવની વૃદ્ધિ થાય! પર'પરાએ કેટલાંયે આત્માએ માધિ-મીજની પ્રાપ્તિ કરી સદ્ગતિની પર પરાએ મુક્તિસુખના અધિકારી બને; એ હકીકત સહેલાઈથી સમજી શકાય એવી છે. તાત્પય' એ છે કે મિથ્યાત્વ, પ્રમાદ, કષાય અને ચાગ સાથેના ગાઢ માનસિક સ'ખ'ધમાં રહીને જીવ, જગતનાં સર્વ જીવાનુ અહિત કરતા આવ્યે છે; અશુભ ચિતવતા રહ્યો છે અને પેાતાના સુખની ઘેલછામાં બીજના સુખની ઉપેક્ષા કરતા રહ્યો છે. પાપ, અશાંતિ અને પરાધીનતાવધ આ પ્રક્રિયાની પ્રબળ પકડમાંથી છૂટવા માટે આપણે, ચિત્તને સથા કલ્યાણુની ભાવના વડે વારવાર વાસિત કરવું જ જોઈએ અને આ ભાવનાની પરાકાષ્ટાએ પહેચિલા શ્રી પંચપરમેષ્ટિ ભગવ ́તાનુ હુ'મેશાં ભાવપૂર્વક સ્મરણુ કરવું જ જોઇએ. આ ભગવ'તા, નિત્ય સ્મરણીય એટલા માટે છે કે, આપણે આપણાં અસલ આત્મસ્વરૂપને સતત સ્મરણમાં રાખીને ત્રણ જગતના બધા આત્માને જેવા, જાણવા અને ચાહવા રૂપ ધમ થી ભ્રષ્ટ થતા આપણે બચી જઈએ. Page #685 -------------------------------------------------------------------------- ________________ શરણાગતિ શરણાગતિ શરણાગતિ એટલે સ્વ-પુરુષાર્થને ત્યાગ નથી, પણ વધુ પુરુષાર્થ છે. શરણમાં એકાગ્ર બનવા પુરુષાર્થ ન ફેરવવામાં આવે છે તે પ્રમાદ છે. આપણે પુરુષાર્થ એ પરમાત્માથી ભિન્ન નથી. પરમાત્માના જ વીર્યનું પ્રતીક છે. પ્રત્યેક જીવમાં વસતા પરમાત્મા એજ એ છવ માટે તેમજ સર્વ જીવો માટે માર્ગરૂપ છે. માર્ગ, જ્ઞાના િત્રયરૂપ છે, જે પરમાત્મ તત્વથી અભિન્ન છે. પરમાત્મ તાવ ક૨ણ-કારવું છે. પરમાત્મામાં એકાગ્ર થવા સિવાયનાં જેટલાં કાર્યો જીવ આ જગતમાં કરવા કે છે, તે બધાં અવિશ્વાસમૂલર છે. એકાગ્રાલંબનનું કાર્ય એ મહાન કાર્ય છે. બીજા બધા કાર્યો, એ મહાન કાર્યને તત્વથી વિઘાતક છે. અન્ય લેખનાદિથી જે સાધવા પ્રયત્ન થાય છે, તેના કરતાં અનંતગુણી પ્રાપ્તિ એકાગાલ બનની છે. પરમાત્મામાં એકાગ્ર આલંબન એ જ ખરો પુરુષાય છે અને એજ ખરું આરાય છે. કઈ પણ કાર્યનું પ્રધાન કા૨ણ, પરમાત્મ-ભિન્ન છે, એમ ભાસે ત્યારે અનાભેગે પણ અવિશ્વાસ છે. કી પ્રયત્નના અંતે પણ સુસાધ્ય થવી સાચી શરણાગતિ એજ જીવન સાથી ગતિમાની પાકી રતિ છે. શુદ્ધાપદેશનો સાર નિગેહમાં પણ છવ, શરીરૂપ નહિ પણ ઉપયોગરૂપ જ રહે છે. સિદ્ધદશા એટલે કેવળ આત્માને આનંદ. આત્માનો હવ-સન્મુખ ઉપયોગ અને વીર્ય એજ તારક છે. વીર્ય અને ઉપગ એ જ્ઞાન અને આનંદ સહિત જ હોય છે. આત્મા પોતે સ્વ-વીય વડે યુદ્ધ પગની રચના કરીને સિદ્ધિને પામે છે. અનાકુળતા એ જ આનંદ છે. ગમાં આકુળતા છે માટે ત્યાજ્ય છે. શાનમાં અનાકુળતા છે, માટે ઉપાદેય છે. આ. ૮૨ Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ આત્મ-કથાનને પાયો રાગ કઠોર છે. જ્ઞાન, કમળ છે. કઠોરતાને નાશ કોમળતા વડે થાય છે. દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં શુદ્ધાત્માને મહિમા ગાય છે. તેને અનુભવની રીત બતાવી છે. નિશ્ચય-વ્યવહારને જણી, નિશ્ચય સ્વરૂપમાં આરૂઢ થવાનું છે. કરચના શાશ્વત છે. તેમ તેને વર્ણવનારા શાસ્ત્રોની પરંપરા પણ અનાદિ-અનંત છે. તેનું જ્ઞાન કરનારી છે પણ શાશ્વત છે. શબ્દ, અર્થ અને જ્ઞાન-એ ત્રણ સાથે રહેનારી વસ્તુઓ છે. ચારે અનુયોગ દ્વારા વસ્તુનું વરૂપ સમજી શુદ્ધાત્માનું ધ્યાન કરવું એ ઉપદેશમાત્રને સાર છે. વીતરાગ સ્વરૂપ અને શુદ્ધાત્માનું સ્વરૂપ એક જ છે. આત્માના શુદ્ધ વીતરાગ સ્વરૂપમાં દષ્ટિની-ઉપગની એકાગ્રતા સાધવી, એ શુદ્ધોપદેશને સાર છે. અધ્યાત્મયોગ ૧. ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારી આત્માની મથ્યાદિ યુક્ત શાસ્ત્રોક્ત વિચારણા તે અધ્યાત્મ છે. ૨. ધાર્મિક પુરુષનું પ્રધાન લક્ષણ હેવાથી જપ એ પણ અધ્યાત્મ છે. ૩. ઔચિત્યાચન અને આત્મસ પ્રેક્ષણ એ પણ અધ્યાત્મ છે. ૪. દેવવંદન, પ્રતિક્રમણ અને મિથ્યાદિ ભાવનું ચિંતન એ પણ અધ્યાત્મ છે. ભાવના યોગ આત્મચિંતન-અધ્યાત્મના સતત અભ્યાસથી ભાવના પેગ પ્રગટે છે. દાન, શીલ, તપ અને ભાવ તથા દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મને સંગ્રહ અધ્યાત્મ યેગમાં છે. જાપ વડે પાપરૂપ વિષને પરિહાર થાય છે. જાપ સંતુતિરૂપ હેવાથી મંત્ર દેવતાના અનુગ્રહને પાત્ર બનાવે છે. જપ એ ધ્યાનનું સાધન છે. સતત અભ્યાસ દ્વારા ધ્યાનરૂપે પરિણામ પામે છે. વીસ સ્થાનકાદિ તપોવિધાનમાં જપને અનિવાર્ય સ્થાન મળેલું છે. નામ સ્તવરૂપ હેવાથી લેગસ સૂત્ર પણ મંત્રવરૂપ છે. તેથી પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયામાં વિહિત થએલ છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયાગ ૫૧ કાચાત્સગ માં લાગસ સૂત્રનું' ઉચ્ચારણ તથા સ્મરણ એ ભાષ્ય જાપ અને માનસિક જાપના એક પ્રકાર છે. ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ, સ્તવન, સ્તત્ર, સ્મરણાદિ અને શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પણ ભાષ્યાદિ જાપસ્વરૂપ છે. સતત અભ્યાસથી આત્મભાવના, ધ્યાન અને સમતા જપરૂપી અધ્યાત્મ ચાગના ચાગ સુધી પહેચી શકાય છે. ધ્યાનનું ફળ ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતન એ ધ્યાનની અભ્યાસ ક્રિયા ગણાય છે. ચેતના અને વીર્યાદિ ગુણેનું સ્વરૂપના ઉપયાગમાં લીન થવું તે યાન કહેવાય છે. યાતા, ધ્યેય અને ધ્યાનની અર્થાત્ ચેયની એકાગ્રતારૂપ પરિણતિમાં એકતા–નિવિ કલ્પ સ્થિતિ, તારતમ્ય રહિત ચૈતન્યની પરિણતિ તે સમાપત્તિ છે. જેમાં મળની પરાશ્રયરૂપ વૃત્તિની અત્યંત ક્ષીણતા થએલી છે, એવા ઉત્તમ મણસમાન અંતરાત્માને વિષે પરમાત્મ ગુણના સંસર્ગોપ અને પરમાત્માના અભેદારાપ, એ ધ્યાનનું ફળ અતિ વિશુદ્ધ સમાધિ છે, નિમ ળ અ`તરાત્મા એટલે કષાય અને વિકલ્પરૂપ મળથી રહિત અતરાત્મભાવ. પરમાત્મા તે ઘાતિ મેં રહિત શ્રી અહિં ત અથવા અષ્ટ કરહિત સિદ્ધ અથવા સવૃત્તિથી સત્તામાં રહેલા સિદ્ધાત્મા. અતરાત્મામાં પરમાત્માના અભેદ આપ તે ધ્યાનનું ફળ છે. અને તે સંસર્ગારાપથી સિદ્ધ થાય છે. સ'સર્રારાપ એટલે તાત્ત્વિક અન'તગુણા આવિર્ભાવ પામેલા છે, એવા સિદ્ધ આત્માએના ગુણાને વિષે અંતરાત્માના ઉપયાગ. ચ'ચળ ચિત્તવાળાને તે ઇન્દ્રિયનિરોધ વિના થતા નથી. તે નિરોધ, શ્રી જિનપ્રતિમાદિ અવલ'ખન વિના થતા નથી. માટે તત્ત્વની પ્રાપ્તિમાં સ્થાપના ઉપકારક છે. વીસ સ્થાનક તપ, ગુણવ ́તના બહુમાન વડે ધ્યાનના ત્રિવિધ ફળથી યુક્ત હાવાથી કરવા ચેાગ્ય છે. અભવ્યાને ધ્યાનનું ત્રિવિધ ફળ હાતું નથી; કેમકે તેમને સમ્યગ્દર્શનના અભાવે ગુણવંતનું બહુમાન નથી. અને તેથી યાનેપયાગશૂન્ય તપ, ક્રાયફ્લેશ માત્ર બને છે. અભન્યાના બાહ્યાચરણુ અન'તવાર પણ યાનાપયેાગ શૂન્યપણાથી નિષ્ફળ જાય છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૫ર આત્મ–ઉત્થાનને પાયે ઉત્સગ અને અપવાદ ઉત્સગ એટલે સામાન્ય નિયમ, અપવાદ એટલે વિશેષ નિવમ. અપવા એ ઉત્સર્ગને પિષક છે અને ઉત્સગને પિષક હોય, ત્યાં સુધી જ તે અપવાદ ગણાય છે. ઉત્સર્ગ, સર્વ રશ-કાળમાં લાગુ પડે છે. અપવાદને દેશ-કાળ, સંગોની મર્યાદા છે. કેવળ અપવાદને આગળ કરીને જેઓ વતે છે, તેઓ મંધર્મી છે અને મૂળમૂત છે. નિમળ આનંદ રૂાનની તીણતા તે ચારિત્ર છે. અને જ્ઞાનની એકાગ્રતા તે યાન છે. અને તન્મયતા તે નિર્મળ આનંદ છે. સમ્યજ્ઞાનથી સમ્યખ્યાન જમે. અને તેમાંથી નિર્મળ ચાસ્ત્રિ અને આનંદ પ્રગટે છે. નિર્મળ આનંદ, સર્વ ઈચ્છા નિરોધરૂપ તપગુણનું ફળ છે. જ્ઞાનની ત્રણ ભૂમિકા શ્રતજ્ઞાનની ભૂમિકા ઉપર ને સર નિરહં, ન ોિ િ તે સાચું અને શંકા વિનાનું છે, જે શ્રી જિનેશ્વએ પ્રકાર્યું છે. ચિતા-સાનની ભૂમિકા ઉપર, શ્રી જિનેશ્વરદેએ શું પ્રકાશ્ય છે, તે પ્રશ્ન ઉઠે છે. તેના ઉત્તરમાં (લવે નવા ન દંતશ્વા) કોઈ પણ જીવ (ત્રણ કરણ, ત્રણ રોગથી ) હણવા લાયક નથી, એ વિચારણુ ઉત્પન્ન થાય છે. જ્ઞાનની ભૂમિકા પર, કઈ પણ છવ એટલા માટે હણવા લાયક નથી, કે તે મારા જીવની સમાન જીવવ-સુખદુઃખની લાગણીને-ધારણ કરનારે છે. એ રીતે જીવ સમાપત્તિ થાય છે. આ રીતે જ્ઞાનની ત્રણ ભૂમિકાઓ સમજવી. મેહ મહિને એક અર્થ અજ્ઞાન અને મિથ્યાત્વ, બીજો અર્થ વેય. ચોથા ગુણઠાણે પ્રથમ અર્થને “મેહ”ન હોય. બીજા અર્થને હેઈ શકે. મોહ એટલે કામવિહળતા એ અર્થ કુવલયમાલા કથામાં કરેલ છે. ચાર કષાયથી જુદે “મેહ” પાંચમે પદાર્થ કહ્યો છે. શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞા શ્રી વીતરાગ પ્રભુની સૈાથી મોટી આજ્ઞા વિશ્વના સકળ છે સાથે મૈત્રી કેળવવાની અને કોઈ એક પણ છવની સાથે વેર, વિથ કે દ્વેષભાવ નહિ રાખવાની છે. બીજી Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ અધ્યાત્મ યોગ બધી આજ્ઞાએ આ મોટી આજ્ઞામાં સમાઈ જાય છે. અથવા બીજી બધી આરાએ આ મુખ્ય આજ્ઞાને પુષ્ટ કરવા માટે અને સરળ બનાવવા માટે છે. ભક્તિને પરિણામે વિશ્વમત્રીની ભાવનાને જીવનમાં ઉતારવા અહિંસા, કરૂણા, સત્યપ્રિયતા વગેરે ગુણે વિકસવા જોઈએ. તથા દાન, શીલ, તપ અને ભાવ પ્રત્યે અભિરૂચિ અને એને જીવનમાં વણી લેવાની તાલાવેલી પ્રકટવી જોઈએ. એક બાજુ પ્રભુની ભક્તિ થાય અને બીજી બાજુ મન, વાણી અને કાયામાં વિશ્વમૈત્રી અને દાનાદિ સત્ ક્રિયાઓ તથા બીજી ગુણ-સંપત્તિ વિકાસને ન પામે, તે તે ભક્તિ ખામી ભરેલી ય હસ્તી સ્નાન જેવી નિષ્ફળ (ગએલી) ગણાય. ભક્તિના ફળરૂપે સદગુણવિકાસ અને સદાચાર નિર્માણ થવા જોઈએ. ભક્તિનું જીવંતપણું ભક્તિનું જીવંતપણું વિચાર અને બુદ્ધિને લીધે છે. તેની (ભક્તિની શુદ્ધિ નિસ્વાર્થતાને લીધે છે. કેવળ સ્વાર્થ, ભક્તિને પાંગળી બનાવે છે. બાદ કઠોરમાં કઠોર તપ, અતિ ઉગ્ર દેહદમન કે કાયફલેશ અંતર્મુખ બનવા માટે છે. આંતરશુદ્ધિ પ્રગટાવવાના હેતુથી હોય તે ઉપયોગી છે. જીવનશુદ્ધિ આણવા માટે થતે બાહ્ય તપ આદરણીય છે. તેથી તપેલા સુવર્ણ જેવી કાતિ ભક્તિમાં પ્રગટે છે. “ભક્તિ” એ શબ મટીને જીવનરૂપ બનવા માટે છે. પોતાના દયેયની સિદ્ધિ માટે સહવું તે પરિવહ છે. તપ, ત્યાગ અને પરિવહને ઉદ્દેશ ભક્તિને જીવંત બનાવીને આધ્યાત્મિક શાન્તિ અનુભવવી તે છે. આધ્યાત્મિક શાન્તિ એટલે ફલેશે અને વિકાસની શાતિ. આક્ષેપરહિત ચારિત્ર જીવમૈત્રી, જિનભક્તિ, સર્વવિરતિ, ફલેશ મુક્તિ, ચિન્માત્ર સમાધિ-અરિહંત ભક્તિનાં જ સુફળ છે. હે નાથ! પરોપકારમાં એકાંતપણે મગ્ન અને પોતાના આશ્રયબદ્ધ કલેવર પ્રત્યે અત્યત નિષ્ફર એવી કરૂણાવિહીન કરૂણા ફક્ત તારામાં જ હતી. હે નાથ! પિતાના હિંસક ઉપર પણ ઉપકાર કર્યો છે અને સ્વ-આશ્રિતની પણ ઉપેક્ષા કરી છે. તારૂં ચારિત્ર સહજ રીતે જ વિચિત્ર હોય, ત્યાં આક્ષેપને અવકાશ જ ક્યાં છે? ' Page #690 -------------------------------------------------------------------------- ________________ સંકલિત ચિંતિનિકા तथा चिन्त्यं तथा वाच्यं चेष्टितव्यं तथा तथा । मलीमसं मनोत्पर्थ यथा निर्मलतां व्रजेत् ।। વિચારવું બોલવું અને કરવું એવું કે જેથી મલિન મન નિર્મલતાને પામે. જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટપ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે. વચનગુપ્તિ અને ભાષા સમિતિ એ અષ્ટપ્રવચનમાતાની અંતર્ગત છે. અને એ બંને વાણીના વિવેકને આધીન છે. વાણી-વિવેક એ રીતે પરપ એ મુક્તિનું પરમ અંગ બની જાય છે. આવા અષ્ટપ્રવચનમાતાના પાલનહાર સંયમનાં સાધક પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય Page #691 -------------------------------------------------------------------------- ________________ સંકલિત ચિંતાનકા સારૂ તે મારૂ, સારામાંથી સાર ખે'ચનારી હ‘સવૃત્તિ છે. જગતમાં વિવિધ ચિંતકોવિવિધ વિષયને લક્ષ્યમાં લઈને આત્માપકારક ચિંતનાને શબ્દસ્થ કરતા હાય છે. આવા અનેક ચિંતના જ્યારે જ્યારે આંખ સમક્ષ આવ્યા ત્યારે ગુણગ્રાહિતાના સ્વામી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રી એ ચિંતનેાના સારને નજરમાં રાખીને ચિતનાને આત્મિક ઉપકારક ઢાળ આપી દીધા અને એ ચિંતના અનેકાનાં જીવનનાં માર્ગદર્શક બની ગયા. ચાલેા માણીએ એ સાલિત ચિંતનિકાની પુણ્ય પ્રકૃતિઓને ૧ સાચુ સાન્દ ૨ આદશ અને વ્યવહાર ૩ વિચાર અને વર્તન ૪ આચરણુ સાથે ઉપદેશ ૫ જીવનની કેળવણી ૬ જીવન મૂલ્યાની આંકણી ૭ ઉચ્ચતાની અભિરૂચિ ૮ જીવનના આન‘દ ૯ આપવાના આનંદ ૧૦ માનવતા અને દિવ્યતા ૧૧ સાચી માનવતા ૧૨ પરિણામનું મૂલ્ય ૧૩ પરિવર્તનશીલ વિજ્ઞાન ૧૪ ચમત્કારનું વિજ્ઞાન ૧૫ ઈચ્છા શક્તિનું રહસ્ય 卐 ૧૬ અહંકારના મિથ્યાભાવ ૧૭ સાચુ' એ સહુનું ! ૧૮ નિદ્રાની કરકસર ૧૯ સિંહાવલાકન ૨૦ રમકડાં ૨૧ સમાનતાના સાચા ઉપાય ૨૨ ચેાગ્યને ચેાગ્યનુ' મીલન ૨૩ વસ્તુ અને તેના આભાસ ૨૪ સંપૂર્ણ અધઃપતન કેમ નહિ ? ૨૫ શરીર એક સાયકલ ૨૬ સાગા અને સિદ્ધિ ૨૭ પાંચ પ્રાણાનું સ્વરુપ ૨૮ નમન ૨૯ મ`ત્રની શક્તિ Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ આત્મ-હત્યાનને પાયે સાચું સૌન્દર્ય ચહેરાને સુંદર દેખાડવાની પ્રવૃત્તિ આજકાલ વધતી જાય છે. પણ તે પ્રવૃત્તિ દેખાવા પૂરતી જ હોય છે. સુંદર બનવા માટે હોતી નથી. આ ખૂબ જ દુખદ બાબત છે. સ્ને-પાવડર લગાડવા, અંજન જવું, લાંબા વાળ રાખવા, સુગંધી દ્રવ્યોના લપેડા કરવા વિગેરેને ઘણે મેહ વર્તમાનકાળે વહે છે. શરીરની વિરૂપતા હાંકવા માટે અવનવી ઢબનાં રંગબેરંગી વસ્ત્રો માણસ પહેરતે હોય છે, પરંતુ સૌદર્ય એ કેવળ ચહેરાને અને શરીરને જ પ્રશ્ન નથી. માનસિક જીવનને તેમાં મોટો હિસ્સો હોય છે. સૌદર્ય, શરીર કરતાં મનમાં વધારે વસે છે. જે વ્યક્તિ જ્ઞાન વડે જીવનને સમજે છે, સંયમ વડે તેનું નિત્ય ઘડતર કરે છે, જેનું અંતઃકરણ ઉતાર છે, જેનું જીવન-માધુર્ય તેની વાણીમાં ટપકે છે, જે પાપથી ભયભીત છે, પણ દુઃખથી નિરંતર નિર્ભય છે, જે અનુકૂળતા જેટલી જ પ્રસન્નતા, પ્રતિકૂળતામાં પણ ટકાવી શકે છે, તેવા મહા મનુષ્યની આંખે વાટે, હેઠો દ્વારા, ભવામાંથી, કપોલ અને કપાળ પરથી સૌન્દર્યશાળી આત્માની પ્રતિમા ડેકિયાં કરતી હોય છે. સાચું સોના સૂક્ષમ હોય છે, ભૂલ દેખાય છે તે તે ઈનિકમાં અટવાઈ રહેલાએ માટેનું મગજળ છે. એ મૃગજળથી જીવનની ઊંડી સૌન્દર્ય તૃષા કદી સંતોષાતી નથી. સાચું સોનવે સ્મિતની પ્રફુલભતામાં છે, કરુણાની મદતામાં છે, સંયમની તેજવિતા અને સત્યમય જીવનની ઉજજવળતામાં છે. રેખાવને સૌનાથની માયાજાળમાં ફસાવા કરતાં, શાશ્વત સોંદર્યના તેજસૌરભમાં શચવું જોઈએ. રૈણ (ચી જેવા) બનવાના ચાળા કરવા કરતાં જીવનમાં સાચું પૌરૂષ પ્રગટાવવા મથવું જોઈએ. કામ-ક્રોધાદિની મલિનતાઓ દૂર કરી, દીપ્તિમાન જીવન જીવવાનું શરૂ થાય કેતરત જ સૌદર્યમૂર્તિ આત્માનું શુદ્ધ રૂપ, આ છે તેમજ સમગ્ર શરીર દ્વારા પ્રગટવા લાગે છે. અને તે જ સાચું અને કાયમી સૌન્દર્ય છે. માનવીએ મહેનત સુંદર બનવા માટે કરવી જોઈએ, સુંદર દેખાવા માટે નહિ. દેખાવની સુંદરતામાં અંજાવું, તે નર્યું પાગલપન છે, એ બુદ્ધિને સરિયામ બગાડ છે ને એમાં જીવનની બરબાદી છે. સૌંદર્ય પ્રેમીઓએ તે કાયમ ટકનારા આત્માના સૌન્દર્યની માવજત કરવી જોઈએ. ત્યાંથી જ તેને સાચી સુંદરતા સાંપડશે! ti Page #693 -------------------------------------------------------------------------- ________________ આદશ અને વ્યવહાર : આદર્શ અને વ્યવહાર: આપણે વ્યક્તિરૂપે એક છીએ, પણ જીવન બે જીવીએ છીએઃ એક વ્યવહારનું પ્રત્યક્ષ જીવન છે અને બીજુ ભાવના અને આર્ગોનું પણ જીવન છે. તેને જે ઘડિયાળની ઉપમા આપીએ, તે પ્રત્યક્ષ જીવન એ ઘડિયાળનું ડાયલ અને કાંટા છે. અંદરના ચક્રો અને યંત્રો એ પક્ષ જીવન છે. અંદરના જીવનની ગતિ, બહારના જીવનના કાંટા બરાબર ફેરવે નહિ, ત્યાં સુધી જીવન-ઘડિયાળ નકામું! ડાયલ અને કાંટા હોય, પરંતુ અંદરનું યંત્ર-કામ ન કરતું હોય તેય તે નકામું બની રહે. બહારનું વ્યવહારીક જીવન અને અંદરનું ખાવાનાત્મક જીવન, આ બે વચ્ચેનું અંતર, વિરહની વેદનાની જેમ અતિ દુઃખદાયક હેવું જોઈએ. જેને ઝંખીએ, તેને પામીએ નહિ, તે તૃપ્તિ કેવી રીતે થાય? અંદરનું જીવન હૈયું છે. તે બહારનું–વ્યવહારનું જીવન હઠ છે. જે હેયે ગીત હેય, તે તે હેઠે કેમ ન આવે? શું કરવું જોઈએ? તેના ભાન વિના, જે કરીએ તે બધું નકામું. આદર્શો જાણીએ નહિ અને વ્યવહાર કર્યો જઈએ, અથવા તે આદર્શોની ઝાંખી કર્યા કરીએ, પણ આચરણ તદનુરૂપ ન રાખીએ, તે પણ બધું નકામું. આદર્શ અને વ્યવહાર વચ્ચે રહેતું અંતર અંતઃકરણમાં ડંખવું જોઈએ, આતશ પ્રિયતમા છે. અને વ્યવહાર પ્રિયતમ છે. વ્યવહારરૂપી પ્રિયતમ આશરૂપી પ્રિયતમાને મળે નહિ, ત્યાં સુધી તેને ચેન કેમ પડે? ન જ પડે. ચાહવા જેવા આદર્શો હેવા તે ધન્ય છે, છતાં એના વિરહમાં, વિરહના આંસુ સારવા એ વધુ ધન્ય છે ! એમાં દર્દ છે, પણ એય વધુ મીઠું છે. આદર્શને પામવાની ક્ષણે નિકટ આવતી જાય એ ધન્યતર છે, પરંતુ એ આદર્શમાં જ્યારે વ્યવહારીક જીવન વિલીન થઈ જાય, ત્યારની સ્થિતિ તે ધન્યતમ હોય છે ! ઉચતમ આદર્શને વરવાની તીવ્રતમ તાલાવેલીને તાલબદ્ધ રીતે પ્રતિવનિત કરતા જીવન વડે જ મોંઘામૂલો માનવભવ સાર્થક થાય છે. આટલી વાત કાળજે કતરી રાખીએ! આ. ૮૩ Page #694 -------------------------------------------------------------------------- ________________ ૫ આત્મ-ઉત્થાનના પાયા વિચાર અને વન સારા પાક ઉતારવા હાય તા સારા બીજ મેળવવા ોઈએ. જમીન ગમે તેટલી ફળદ્રુપ ાય, હવાપાણી ગમે તેટલા અનુકૂળ હાય, ખેડૂત ગમે તેટલા ઉદ્યમી હોય, તા પણ સારા ‘બિયારણ' વિના સારા પાક ન ઉતરી શકે ! જેવું બી હાય, તેવું જ ફળ આવે. વિચારા અને ભાવના એ જીવનના ‘બિયારણ ' છે. ઉત્તમ વિચાર કે ઉન્નત ભાવના એ ઉત્તમ બી જેવા છે. આખા દિવસ વૈતરૂ કરવાથી કે ઘાંચીના બળદની જેમ યંત્રવત્ પ્રવૃત્તિમાં ખેતરાયા રહેવાથી જ ઉત્તમ ફળ મેળવી શકાતા નથી. વનની કિંમત ઘણી છે, પણ વિચારની કિંમત ભૂલીને નહિ. સારા ખેડૂત પ્રથમ ઉત્તમ પ્રકારનું ખી મેળવશે. પછી તેને વાવશે અને સારૂ' ખાતર આપશે. પછી પાણી પાઈને માલ તૈયાર કરશે. માલને કણસલાં આવશે, ત્યાં સુધી તેનું જતન કરશે. આજુબાજુ નિંદામણ કરશે. અને સદા જાગૃત રહી પાક લણવા સુધી ધીરજ ધરશે. વિચારરૂપી બી ઉત્તમ હાય તા પણ તેને વાવ્યા વગર કે ઉછેર્યાં વગર કશું નિષ્પન્ન થવાનું નથી. વિચારને વતનમાં પરિણુમાવ્યા વિના તેને યથાય મહત્તા મળતી જ નથી. તેમ છતાં ‘ખી' તે તે। ‘બી' જ છે, તે ભૂમિમાં પડથુ' નથી, ત્યાં સુધી કાંઈ નિષ્પન્ન થતું નથી, એ વાત સત્ય છે, તા પણ તેનામાં અમાપ શક્તિ તા રહેલી જ છે, સારૂં' ‘ખી' પણ કોઇ સારા વનરૂપી છેાડના કણસલામાંથી જ છૂટું પડેલું છે. આ રીતે વિચાર અને વંન વસ્તુતઃ એક જ વિકાસ ચેાજનાના બે જુદા-જુદા છેડા છે. વિચાર કે ભાવના એ પણ એક પ્રકારનું કાય જ છે, તેથી તેનુ' પણ કારણ શેાધવું જોઇએ. એ કારણ, પૂર્વ જીવનકાળના વતન સિવાય બીજું કાંઈ નથી. જીવનરૂપી ખેતરમાં ઉત્તમ પાક પકવવા ઈચ્છનારે ઉત્તમ વિચારોની કિંમત જેમ આછી નહિ આંકવી જોઈએ, તેમ ઉત્તમ વિચારોની કિંમત આંકનારાઓએ ઉત્તમ વનની પણ તેટલી જ કિંમત આંકવી જોઈએ. ઉત્તમ વિચાર અને ઉત્તમ આચાર, ઉભયના યથાથ-સમન્વય, આદશ જીવન'માં જ પરિણમે છે! 卐 Page #695 -------------------------------------------------------------------------- ________________ આચરણ સાથે ઉપદેશ ૬૫૯ આચરણ સાથે ઉપદેશ નદીનાં પાણી પૃથ્વીની રચના પ્રમાણે ઢાળની દિશામાં વહે છે. તેને ખાળી શકાતાં નથી, પણ વાળી જરૂર શકાય છે. કુશળ ઇજનેર, નદીની આડે બંધ બાંધે છે, તા સાથે-સાથે બધાએલા પાણીને અન્ય માગે વહેવડાવવાના પ્રબંધ પણ કરે જ છે ! વસ્તુ માત્ર પાતપેાતાના ગુણધર્મ પ્રમાણુ વતે છે. આપણે તેમને તેમ કરતાં રોકી શકતા નથી. પણ અનુકૂળ માર્ગોમાં તેમને ચાજી શકીએ છીએ. છાડ, વૃક્ષ, પશુ, પક્ષી, જળચર સહુ સૌ કાઇ પાતપાતાના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે વર્તે છે. તેમાં ફેરફાર કરવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. મનુષ્ય પણ આમાં અપવાદ રૂપ નથી. તે પણ પેાતાના કુદરતી સ્વભાવના વહેણેાને સહેલાઇથી રોકી શકતા નથી. એમ કરવા જતાં અનેક વિકૃતિઓ રૂપે એ સ્વભાવ પ્રગટ થવાની શક્યતા નકારી કઢાય, એવી નથી. સ્વભાવ તા જીવન વ્યક્ત થવાની રીત છે અને સારા પ્રત્યેાજન માટે પણ એ વાપરી શકાય, ખરાબ પ્રત્યેાજન માટે પણ એ વાપરી શકાય! પરમા માટે વહેતું સ્વભાવનું વહેણ સદ્ગુણુ છે, જયારે સ્વાર્થ માટે વહેનારૂપ દુ'ણુ ગણાય છે. સ્વભાવ તા એના એ જ હાય છે. સત્યની દિશામાં વહીને તે જીવનને ફળદ્રુપ ખનાવે છે. અને નહિ તા ફાવે તેમ વહીને હાનિ પણ કરે છે. જેમ પારસમણિને સ્પર્શીતાં લેાઢું સુવર્ણ બને છે. તેમ સત્સ`કલ્પાની ભૂમિને સ્પર્શ'તાં ૠણા પણ સગુણા મને છે. હઠ અને દૃઢતા, ક્રોધ અને પુણ્યપ્રકાપ, અભિમાન અને ગૌરવ, ક્રુરતા અને શૂર વીરતા, ઉડાઉપણું અને ઉદારતા, લાભ અને કરકસર, માહાળ અને પ્રેમભાવ, ઔદ્યાસિન્ય અને વૈરાગ્ય—આ જોડકામાં પ્રગટતે સ્વભાવ આમ તે એક જ પ્રકારના હોય એમ લાગે છે. છતાં એક અનિષ્ટ માર્ગનું અવલંબન લઇ ક્રુણુ ખને છે અને ખીન્ને સન્માર્ગે વળી સદ્ગુણ અને છે. આત્મ સુધારણા કરનારે ખરેખર તા સ્વભાવને અવરોધવાના નથી, ફક્ત તેને સન્માગે વહેવડાવવાના છે. તે માટે સહુ પ્રથમ તેણે ખરાબ વાતાવરણમાંથી દૂર ખસી જવું જોઈએ. વિષયાના આકષ ણે। અને દુર્ગુણ પાષક પ્રલાભનાની વચ્ચે રહીને સ્મશાન વૈરાગ્ય જેવા નિશ્ચયેા કરવાથી કાંઈ વળતું નથી. એથી કઇ ઝાઝો લાભ થતા નથી. સત્સંગ એક અતિ ઉત્તમ ઉપાય છે. એ પારસમણિ જેવા અતિ મૂલ્યવાન મણિ છે. સુધરવાના પ્રયત્ન અને અનેકવિધ તપશ્ચર્યાએ કરતાં પણ તે વિશેષ પરિણામકારક છે, Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ આત્મ-હત્યાનને પાયો સત્સંગ પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડી મનુષ્યના સદ્દભાવને જગાડે છે, અને એના દ્વારા મનુષ્ય નવી-ભૂમિકામાં પ્રવેશ કરે છે. લોકે માત્ર બેધથી જ ભાગ્યે જ સુધરે છે. તેમને પ્રવૃત્તિમાં પ્રેરનારા પ્રગટ આદશનું દર્શન પણ વધુ જરૂરી છે. બાળક પાસેથી તેના હાથમાંનું રમકડું ત્યારે જ છોડાવી શકાશે, કે જ્યારે તેને તે રમકડા કરતાં અધિક આકર્ષક રમકડું આપવામાં આવશે. આમ, સન્માર્ગનું દર્શન કરાવ્યા વિના, કુમાર્ગો છોડાવવા પ્રયત્ન, રેતી પીલીને તેમાંથી તેલ કાઢવા જે વ્યર્થ નીવડે છે. કેવળ બંધ નહિ, પરંતુ બેધદાતાનું તથા પ્રકારનું જીવન જ સંસ્કારનું ખરેખરૂં પ્રેરણા સ્થાન છે. આજકાલ કહેવાતા અનેક સુધારકે જાત-ઉદાહરણથી તે દુર્ગુણ શીખવે છે અને ધ આપીને સદ્દગુ સિચવા મથે છે, એ કેવું વિપરીત છે? - બીજાઓને સુધારવાની ઇચ્છાવાળાએ જાતે સુધરવાની પહેલી જરૂર છે, કેવળ બેધથી કેઈ સુધરે નહિ. સુધારવાને સરળ ઉપાય જાત-ઉદાહરણ છે. જે પિતામાં હોય નહિ, તે પરમાં કઈ રીતે સિંચી શકાય ? જીવદયાપાલનને ઉપદેશ કરનાર પોતે જે જીવદયા ન પાળતું હોય તે તેના તે ઉપદેશની અસર કાગળના કુલ જેવી ગણાય. આચરણ સાથેને ઉપદેશ, જીવનને સુધારવાને સચોટ ઉપાય છે. જીવનની કેળવણી ઘણા ખરા લોકો હંમેશાં મોટી બાબતે તરફ દોડે છે અને નાની બાબતો વિસરી જાય છે. તેઓ સમાજના, દેશના અને વિશ્વના ભારેખમ વિચાર કરે છે અને પિતાના કુટુંબીઓના અને ઘરના સીધાસાધા વિચારો કરવાનું વિસરી જાય છે, મેટા ઝળે, શાસ્ત્રો અને ઈતિહાસમાં ગૂંચવાયા કરે છે અને નાની નેધપોથી, દિનચર્યા અને દરજની વાતે વિસરી જાય છે, આદર્શોને જંગલમાં રખડે છે અને વાસ્તવિકતાની કેડીઓને છોડી દે છે. આ ગુણ નથી પણ દે છે સ્કૂલ બુદ્ધિનું આ વિપરીત પરિણામ છે. મેટી વસ્તુઓ હંમેશાં નાની વસ્તુઓમાંથી બનેલી હોય છે. મોટું સરોવર નાનાં ટીપાઓથી બનેલું હોય છે. મહાન વસ્તુઓ પ્રથમ નાની જ હોય છે. સાગર જેવી ગંગા, પ્રથમ ગંગોત્રીની નાની ધાર જ હોય છે. વડનું મોટું વૃક્ષ, પ્રથમ નાનાં બીજ રૂપે હોય છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ જીવન મૂલ્યની અકણી ૬૬૧ નાની બાબત તત્વતઃ નાની છે, એમ સમજી તેના તરફ બેદરકાર રહેવું, એ સૂથમ દષ્ટિની ખામી સૂચવે છે. નાની બાબતે, માટી બાબતના અવય સ્વરૂપ છે એમ માની તેમના તરફ વધારે કાળજી રાખવી–એ જ સાચી દષ્ટિ છે. “યથા પિંડે તથા બ્રહ્માંડે' એ ન્યાયે નાની વસ્તુઓને સમજનાર મોટી વસ્તુઓને આપોઆપ સમજી શકે છે. પિતાને સંપૂર્ણ ઓળખનાર આખા વિશ્વને સહેલાઈથી ઓળખી લે છે એટલા માટે જ આત્મજ્ઞાનને સર્વથી શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું છે. જીવનની પ્રત્યેક ક્રિયાને સૂક્ષમ રીતે સમજવા તેમાં શુદ્ધિ, સમજ અને સરળતા લાવવા જોઈએ. કેમ બોલવું ? કેમ ચાલવું ? કેમ બેસવું ? કેમ ઉઠવું ? કેમ ખાવું ? કેમ પીવું ? એવી નાની-નાની જણાતી ક્રિયાઓ જ સંસ્કૃતિના પાયાની ઈટે છે. નજીવી જણાતી બાબતને પણ બુદ્ધિ અને અંતઃકરણમાં કેન્દ્રિત કરે ! સમગ્ર શક્તિ વડે જનારને, વિચારનારને અને આચરનારને જ તેમાં મહાનતાનાં દર્શન થશે! નજર જાડી થાય છે, એટલે પાસે પડેલી સોય પણ દેખાતી નથી, તેમ જાડી બુદ્ધિવાળાને જીવનની નાની-નાની બાબતે ધ્યાનમાં આવતી નથી. એટલે તે ઢંગધડા વગરના જીવનને ભાર વેંઢારીને સંસ્કૃતિ-પષક ગુણથી વંચિત રહી જાય છે. કેમ જમવું અને કેમ ચાલવું-એ પણ એક કળા છે. જેના વડે જીવન કેળવાય છે અને સુઘડતા, સુસંવાદિતા અને સુસંસ્કારિતા ધારણ કરતું થાય છે. નાની ગણાતી બાબતેમાં જીવનની કેળવણીની માટી તેમજ મહત્વની વાતે રહેલી છે. જીવન મૂલ્યોની આંકણું મનુષ્ય જેવું મૂલ્ય આંકી શકે છે, તે તે થાય છે. જે વસ્તુને તે કિંમતી ગણે છે, તે વસ્તુને મેળવવા માટે તે મથે છે. જે સ્થિતિને તે મૂલ્યવાન ગણે છે, તે સ્થિતિએ પહોંચવા તે પ્રયાસ કર્યા વિના રહી શકતો નથી. જેના આદર્શો નીચા છે, તે નીચે પડે છે. જેના આદર્શો ઊંચા, તે ઊંચે ચઢે છે. જે મનુષ્ય પાસે મહાન મૂલ્ય જ નથી, તે પશુ સમાન છે. અને જેના મનમાં મૂલ્ય વિશે નિશ્ચિત આંકણી નથી, તે સઢ-સુકાન વગરના વહાણની જેમ ડેલ ડેલા થઈ દુર્ગતિ પામે છે. ઘણીવાર મનુષ્યની બુદ્ધિ મૂલ્ય સમજે છે, પણ તેમાં તેને શ્રદ્ધા હોતી નથી. એટલે નવા-નવા સંપર્કોથી તેમજ અવનવા વિચારતેથી તેના મૂલ્યાંકને ડહેલાઈ Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ આત્મહત્યાનને પાયે, જાય છે. આ સારૂં કે તે સારૂ–એવી અનિશ્ચિતતા તેના મનમાં પેદા થાય છે. સંદિગ્ધ મૂલ્યની ઘૂમરીમાં તે ચકર-ચાકર ફરે છે અને અંતે-ભ્રષ્ટ–તતભ્રષ્ટ જેવો બની કશુંય સિદ્ધ કરી શક્તા નથી. કેટલાક લોકો તે પોતે જે કરે છે, તે જ મૂલ્યવાન છે અને એજ એક સાચે માગે છે–એવું માની લઈ, બીજ એવી રીતે કેમ વર્તતા નથી, તેનું આશ્ચર્ય વ્યક્ત કર્યા કરે છે. દરેકને પોતાની બુદ્ધિમાં બંધ બેસતા થાય, તેવા સુખ અને ભોગના મૂલ્ય મૂલવવાની છૂટ હેય, એમ કદાચ માની લઈએ. પરંતુ જે જીવન તેમણે અનુભવ્યું નથી, અથવા તે જે બાબતે તેમની દષ્ટિ મર્યાદાથી બહારની છે, તે વિશે મૂલ્ય ઠરાવવાનું કામ તેમનું નથી એ કામ દષ્ટાઓનું, ચિતકોનું અને વિશ્વના અંતિમ રહસ્યોના જાણકાર મહાત્માઓનું–મહર્ષિઓનું છે. કુવામાંના દેડકાની જેમ પોતાની સ્થિતિને ઊંચી ગણી, દરિયાના અજ્ઞાનથી બીજ સર્વને નીચા ગણી, જે જોયું નથી કે અનુભવ્યું નથી, તે કનિષ્ટ જ છે અને પોતાનું વિલાસનું, સત્તાનું કે આમોદપ્રમેહનું જીવન જ શ્રેષ્ઠ છે, એવું ઠસાવવા મથવું તે વાંધાભર્યું છે. આપણે આપણી જીભને પસંદ પડે તે ભોજન લઈએ પણ તેથી તે કાંઈ પૌષ્ટિક અને ઉપકારક જ ગણાય નહિ. આપણે ભલે આપણી રીતે જીવીએ, પણ તેને કાંઈ શ્રેષ્ઠ જીવન તરીકે મૂલવી શકાય નહિ. જેને વૈભવ જોઈતા હય, જેને સત્તાની જરૂર હોય, અથવા જેને જે કાંઈ અભિલાષા હેય, તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને તેમાં સફળ પણ થાય, પરંતુ તે બધાનું અંતિમ વિકાસની દૃષ્ટિએ શું સ્થાન છે કે શું મૂલ્ય છે? તેના વિશે સંદિગ્ધતા કે અનિશ્ચિતતા રાખવી એગ્ય નથી. હજી કઈ પોતાની માની લીધેલી મહત્તાને ભ્રમ એવી શકે અને હલકા જીવનને બહુ મૂલ્ય ગણાવી શકે, પરંતુ સમાજમાં આવી સ્થિતિ ચાલવા દેવી, એ ભયંકર બાબત છે. જે મહાન આત્માઓએ પોતાનું સમગ્ર જીવન ચિંતનમાં ગાળ્યું છે, જેમની દ્રષ્ટિ ત્રણ કાળને આવરી લે,–તેવી વિશાળ છે, જેમની પાસે અંતિમ રહસ્ય પામવાનું અંતઃકરણ છે, જેમણે સત્યને સાક્ષાત્કાર કર્યો છે, તેવી વિભૂતિઓને જ આપણી સંસ્કૃતિનાં, જીવનનાં અને નીતિમત્તાનાં મૂલ્ય ઉચ્ચારવાને અધિકાર છે. તેમાનાં આપેલાં મૂલ્ય જ સ્વીકારી શકાય અને તેને પ્રચાર, અસંદિગ્ધ ભાષામાં કરી શકાય. મૂલ્ય, નિશ્ચિત અને સ્પષ્ટ રીતે મૂલવવા જોઈએ. પછી જેને જેમ કરવું હોય તેમ કરે. એને નતીજે એને ભગવો પડશે. Page #699 -------------------------------------------------------------------------- ________________ ઉચતાની અભિરૂચી કૂવામાંને દેડકે, કૂવાના આવાસને ભલે ઉપભોગ કરે, પણ દરિયાના દેડકાને ઉપહાસ ન કરી શકે. સાચા મૂલ્યનું ઉચ્ચારણ અસંદિગ્ધપણે સમાજમાં વારંવાર થવું જોઈએ. સમાજધુરંધરે આ કાર્ય બરાબર કરતા રહે, એમાં જ સમાજનું કલ્યાણ છે. જીવનમૂલ્યોની યથાર્થ—અકણીની બાબતમાં માનવીની અનધિકાર–ચેષ્ટા અહિતકર છે–તેમ ઉચ્ચ જીવન મૂલ્યોને વરેલા આત્માઓનો ઉપહાસ પણ વિઘાતક છે. ઉચ્ચથી ઉચ્ચતર અને ઉચ્ચત્તમ જીવનમૂને વરવા માટે સહુએ કટિબદ્ધ બનવું જોઈએ. મહાપુરુષોએ આંકેલી મૂત્યરેખા સમજીએ પછી જ આપણે કટિબદ્ધ બની શકીએ! ઉચ્ચતાની અભિરૂચિ કોઈ પણ પ્રવૃત્તિનું પ્રેરક બળ, તેમાં રહેલો રસ છે. જે રસપૂર્વક કામ કરે છે, તે કદી થાકત નથી. અમુક પ્રવૃત્તિ સારી છે. એટલું જાણવા માત્રથી તે પ્રવૃત્તિ કરવા ભાગ્યે જ કોઈ પ્રેરાઈ છે. અથવા અમુક પ્રવૃત્તિ ખરાબ છે, એમ જાણવાથી કોઈ તેને છોડી દેવા તૈયાર થતું નથી. જો એવું હેત તે સદાચારી બનવા માટે વિદ્વતા જ પૂરતી ગણાત! અથવા પુસ્તકે જ ગુરુને સ્થાને ગોઠવાઈ જાત! ઉચ્ચ વસ્તુઓના જ્ઞાન માત્રથી ઉચ બનાતુ નથી, પરંતુ ઉચ્ચ પ્રકારની અભિરૂચિ કેળવવાથી જ ઉચ બનાય છે. અભિરૂચિ તરફ દુર્લક્ષ કરીને, હકીકતેના ઢગલાને “જ્ઞાન કહેવાની અને એ ઢગલા પર બેસીને સર્ષની જેમ ફુ ફાડા મારનારને કેળવાએલો માનવાની એક પ્રથા પડી છે, પરંતુ તેની પાછળ વિચાર નથી. જ્ઞાનમાં રહેલા રસને ચાખી શકવાની જેનામાં શક્તિ નથી. તેને જ્ઞાની કહેવાને બદલે “વેદીએ” કહે એજ વધુ ચગ્ય છે. મોટે ભાગે અધિકાંશ ની રૂચિ હલકી વસ્તુઓ તરફ જ રહેતી હોય છે તેનાં બે કારણે છે. - એક તે હલકી વસ્તુઓની છત વધારે હોય છે. લગભગ સર્વત્ર તે જ જેવા તેમજ ચાખવા મળે છે, તેથી અભિરૂચિ પણ તેના જેવી બની જાય છે. બીજું કારણ ઉંચી વસ્તુઓની અછત છે. તેથી તેને જોવાને કે તેને સ્વાદ ચાખવાને પ્રસંગ જ ઓછો મળે છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ આત્મ-હત્યાનને પાયે - સિનેમાના ટાયલા તેમજ તેના ઢંગધડા વગરના ગાયનમાં લોકો રસ શાથી લે છે? તેને વારંવાર જોવા અને સાંભળવા સહુ કોઈને સહેલાઈથી મળે છે. તેને સ્વાદ ચાખવાથી તેમાં રસ બંધાઈ જાય છે. ઉરચ-પ્રેમ જેવાને તેમજ ઉચ્ચ પ્રકારનું સંગીત સાંભળવાને સુઅવસર ભાગ્યે જ મળે છે. એટલે પછી તેના આસ્વાદ અનુભવવાની તે વાત જ ક્યાં રહી? પછી તેમાં અભિરૂચિ કેવી રીતે કેળવાય? માણસ જે ઉંચે ચઢવાનો શ્રમ ઉઠાવે અથવા બીજા કોઈ તરફથી તેને તે ઉચ્ચ રસ ચાખવા મળે, તે પછી તેને હલકી વસ્તુમાં રૂચિ રહેતી નથી. નાની વયના બાળકો, કિશોર કે કુમારોને તે હલકી વસ્તુઓમાં રસ લેવાની એક પણ તક ન મળવી જોઈએ. તેમની સન્મુખ હંમેશાં ઉચ્ચ વસ્તુઓની તેમજ વાતની જ રજુઆત થવી જોઈએ. નાની વયથી જ જે તેમને સારી વસ્તુઓને સ્વાદ ચાખવા મળશે, તે પછી નઠારી વસ્તુઓ તેમને ગમવાની જ નહિ! સારી વસ્તુઓની રૂચિ કેળવવા માટે, સારી વસ્તુઓ અ૯૫ હોવાથી તેની શોધ કરવી પડે છે. પોતાની ભૂમિકાથી ઉચે હોય, તે તેનું સાન્નિધ્ય સેવવા માટે ઉચે ચઢવાને શ્રમ ઉઠાવવું પડે છે. અને જે આ શ્રમ ઉઠાવીએ તે બેડે પાર થઈ જાય! ઉચ્ચ વસ્તુની અભિરૂચિ કેળવવા માટે શ્રમ અનેકગણે બદલે મેળવી આપે છે. પછી તે રૂચિ ધરાવનારનું જીવન વિસ્તીર્ણ બને છે, તેને આનંદ “શુદ્ધ' બને છે, તેની સંપત્તિ દેવી થાય છે કમશઃ ઉરચતાની અભિરૂચિ દઢ થતી જાય છે. પછી હલકી વસ્તુ ઓની હાજરીને પણ તે સહી શકતું નથી. સદભિરૂચિવાળાને નઠારી પ્રવૃત્તિઓ દુર્ગધની જેમ અકારી થઈ પડે છે. તીવ્ર અરૂચિ થવાને લીધે તે વિના પ્રયત્ન, હલકી બાબતથી સદાય દૂર રહે છે. ઉચ્ચતાની દઢ થતી જાય છે. પછી હલકી વસ્તુઓની હાજરી અભિરૂચિ કેળવવી તે જ સદાચારનું ખરેખરૂં પ્રેરક બળ છે. સાચે ગુરુ, સા શિક્ષક કે સાચે નેતા એ જ છે કે-જે પોતાના શિષ્ય, વિદ્યાર્થી કે અનુયાયીના અંતઃકરણમાં સદ્ભવસ્તુ પ્રત્યેની અભિરૂચિ જગાડવા વારંવાર પ્રયાસ કરે છે. માત્ર હકીકતના જ્ઞાનથી કે પુસ્તકના પિપટિયા-પાઠ માત્રથી સદાચારી બની શકાતું નથી. સાચા જ્ઞાન મુજબ જીવન ઘડવા માટે તે જ્ઞાનને રસ ચાખવો જોઈએ. એ રસ ચાખવાનું કાર્ય કરે છે, તે પણ ઉપેક્ષણીય નથી. કારણ કે તે તેનું પૂરું વળતર અપાવે છે. ઉચ્ચ વિચારે, વાતે અને વસ્તુઓમાં સિકતા કેળવવાથી નિરસતા દૂર થાય છે અને સરસ આચારમાં ધીમે ધીમે સમરસતાને અપૂર્વ આહાર અનુભવવા મળે છે. ; Page #701 -------------------------------------------------------------------------- ________________ જીવનને આનંદ જીવનનો આનંદ આપણી ચારે તરફ જ્યાં નજર કરીએ, ત્યાં કંઈને કાંઈ સુંદર, રસભર્યું અને ઝગમગતું પડયું હોય છે, પણ આપણને તેનું કામ હતું નથી, એટલે તે કશામાં આપણી આંખ ઠરતી નથી. અને તૃષ્ણાના વિવિધ તીરોથી ઘાયલ થઈને આપણે આજુબાજુ દષ્ટિ કર્યા વિના જ ભાગીએ છીએ. આમ, અપ્રાપ્ત-આનંદની પાછળ વલખાં મારવા જતાં પ્રાપ્ત-આનંદની અવહેલના થઈ જાય છે. મારે અમુક રમકડું જોઈએ, એવી હઠે ચઢેલા બાળકને, હાથમાં રહેલાં રમકડાને આનંદ મળતું નથી, તેમ આપણા ઘણા આનંદે અપ્રાપ્તની ઝંખનામાં માયા વગરના જ રહી જાય છે. કેટલીક વસ્તુઓ આપણને એટલી સામાન્ય અને સુલભ હોય છે કે-આપણે તેને હિસાબ જ ગણતા નથી, પરિચયની ધૂળ તેની ચમક જ ઉડાવી દે છે. જાણે કે એ પદાર્થો આપણી પાસે ન હોય, તે કંઈ બગડી જતું નથી, એવી બેપરવાઈ આપણામાં આવી જાય છે. સૂર્ય હવા, પાણી, પૃથ્વી વિગેરે પદાર્થો સિવાય આપણને ઘડીવાર પણ ચાલતું નથી, છતાં જાણે કે તે વધારાનાં હોય, તેમ આપણે વર્તીએ છીએ. એ જ ન્યાયે આકાશ, તારા, ચન્દ્ર, વનરાજી, પહાડો અને નદીઓ વિગેરેનું મૂલ્ય પણ આપણે ભાગ્યે જ અકીએ છીએ. વળી શરૂ શરૂમાં નવીન અને નયનરમ્ય લાગતી વસ્તુ, ધીમે ધીમે સ્વાભાવિક અને સામાન્ય બનતી જાય છે અને બીજી નવી અને અસામાન્ય, વસ્તુઓની શોધ ચાલુ જ રહે છે. એટલે એની અગ્રતા રહ્યા જ કરે છે. તાત્પર્ય એ છે કે આનંદ અને શાક, વસ્તુમાં બંધાઈ રહેતા નથી, પરંતુ એને અનુભવનાર વ્યક્તિ પર અવલંબે છે. તેથી જ કહેવાય છે કે-વસ્તુનું મૂલ્ય વસ્તુમાં નથી, પણ તેની જરૂરીઆતમાં છે. લેકે તે બધાને ન મળી શકે એવી અસામાન્ય વસ્તુઓને મૂલ્યવાન ગણે છે. તેમને મન બંગલા, મોટર સેનું-રૂપું, હીરા, મેતી વિગેરે ખૂબ મૂલ્યવાન છે પણ શું તે બધાંની કિંમત, બધાને સહજ રીતે પ્રાપ્ત થએલ અરૂપી રને હજારમાં ભાગ જેટલી પણ છે? વાજિંત્રે ગમે તેટલા મધુર અને સુરીલાં હોય, તે પણ તેની કિંમત તેને સાંભળનાશ કાનની કિંમતના લાખમા ભાગ જેટલી પણ ગણાય ખરી? આ. ૮૪ Page #702 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ત્યાનને પાયો સુગંધથી મઘમઘતાં અત્તર અને સ્વાઇપૂર્ણ પકવાનેનું મૂલ્ય નાકના કે જીભના મૂલ્ય સાથે સરખાવી શકાય ખરું? એ જ રીતે વાત્સલ્ય, પ્રેમ, અનુકંપા કે મિત્રીભાવ સામાન્ય છે, એટલે શું એનું મૂલ્ય ઉતરતું ગણાય? બિચારો માનવ! કસ્તુરીયા મૃગની જેમ આનંદની કરતુરી શેધવા ફાંફાં માર્યા કરે છે. પણ તે મૃગને કયાં ખબર છે કે એ કસ્તુરી તે એની પોતાની નાભિમાં જ છે? તેમ મનુષ્ય પણ પિતામાં અને પિતાની આજુબાજુ પડેલા અમૂલ્ય સામાન્ય તને વિસારી, અસામાન્ય દેખાતા પરપોટાઓને મેળવવાની વેઠમાં જીવનને પૂરું કરી નાખે છે. જે ઊંડે ડૂબકી મારવાનું સામર્થ્ય હોય, તે સામાન્ય જણાતા પદાર્થોમાંથી પણ અસામાન્ય આનંદ અનુભવી શકાય છે. એ સામર્થ્ય ન હોય તે હંમેશ માટે નિષ્ફળતા, નિરાશા અને અગણિત માં સબડયા કરવાનું રહે છે. કિયા ગમે તે હોયખાવાની કે પીવાની, બલવાની કે ચાલવાની, ઉઠવાની કે બેસવાની, પણ તેમાં જીવનની ધબક મેળવવામાં આવે છે, ચૈતન્યની પ્રતીતિ કરવામાં આવે તે આનંદ કદી ખૂટતું નથી. માનવીને પિતાની સાધારણમાં સાધારણ સ્થિતિમાં પણ, જોતાં અને અનુભવતાં આવડે તે આનંદને પાર નથી. માત્ર જોવાની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું પડે. વિશેષના મૂલ્યાંકનની સાથે સામાન્યનું પણ મૂલ્યાંકન કરતાં આવડવું જોઈએ. જેનશાસ્ત્રમાં ફરમાવે છે કે, સામાન્ય વિનાનું વિશેષ કે વિશેષ વિનાનું સામાન્ય હેતું નથી. માણસની નજર મોટે ભાગે વિશેષને (Extra ordinary) જ જેવા ટેવાયેલી છે. જે તે વિશેષની પાછળ રહેલા સામાન્યને પણ જુએ અને તેનું મૂલ્ય પણ સમજે, તે જીવનમાં નિરાશા કે તેમાંથી જન્મતા વિષાદ આદિને કાયમી દેશવટે મળે અને તેના સ્થાને સુખ અને આનંદનું સામ્રાજ્ય સ્થપાય. જીવનનો આનંદ નથી સામાન્યમાં કે નથી વિશેષમાં! પણ પદાર્થો અને પરિસ્થિતિએ જે મૂલવવાની દષ્ટિમાં છે. એ દષ્ટિમાં જીવંતતા હોય, નિર્દોષ ભાવના અમી હોય, તે “આનંદ” એ બેજની વસ્તુ મટીને, “ઘર” ની બની રહે છે. સામાન્ય તેમજ વિશેષ-ઉભયને મૂલવી શકનારનું જીવન ખરેખરમૂલ્યવાન બનીને જીવનના અણમોલ આનંદને અનુભવ કરતું થઈ જાય છે. Page #703 -------------------------------------------------------------------------- ________________ આપવાનો આનંદ ६१७ આપવાનો આનંદ જગતમાં જે લેવાનું શીખ્યો છે, પણ દેવાનું શીખે નથી, તે ધીમે ધીમે ભિખારીનું માનસ પ્રાપ્ત કરી, અંતે ભિખારી જ બને છે. ભિખારી ગમે તેટલું ધન ભેગું કરે, તે પણ ભિખારી એ ભિખારી છે! કેટલાક લેકો એથી આગળ વધેલા હોય છે. તેઓ જગતનું કે સમાજનું કાંઈ લે છે, ત્યારે તેની કિંમત તુરત જ આપી દે છે આવા લોક ભિખારીપણાનું કલંક ટાળી શકે છે. પણ વધી વધીને તેઓ પ્રામાણિક લેવડ દેવડ કરનારા વેપારી જ બની શકે છે. આનાથી ઉંચી અમીરી વૃત્તિ છે. એ વૃત્તિ ધારણ કરનારા ઓછું લે છે અને વધારે આપે છે. આ અમીરી વૃત્તિથી ય ચઢિયાતી વૃત્તિવાળા પણ હોય છે કે-જેઓ લેક સંગ્રહાર્થે જીવે છે. તેઓ સર્વસ્વ સમર્પણ કરે છે અને બદલામાં લેતા કંઈ નથી માત્ર જીવન ધારણ કરવા અર્થે ઈતી વસ્તુ, શેષરૂપે કોઈને પણ પીડા ન થાય તે રીતે લે છે. વ્યક્તિના જીવનને વિકસાવવામાં અને તેમાં આનંદ રેડવામાં આપવાની પ્રવૃત્તિપ્રદાનવૃત્તિ, મોટે ભાગ ભજવે છે જગતમાંથી જે લીધા જ કરે છે, તે કદાચ સંપત્તિવાળે બનશે, પણ મહાન બની શકશે નહિ. લેવાના આનંદ કરતાં, દેવાને આનંદ ઘણે જ ઊંડે અને વિસ્તી હોય છે. મનુષ્ય આપે છે, ત્યારે તે વ્યષ્ટિ જીવનના નાનકડા પિંજરામાંથી બહાર આવી સમષ્ટિ જીવનના વિશાળ વનમાં ઉડવા લાગે છે, તે પિંજશને મટી વનને બને છે. તેના મુક્ત વિહારમાં જે સમૃદ્ધિ અને આનંદ છે, તે નાનકડા પિંજરામાં ક્યાંથી હોય? પ્રદાન-ક્રિયામાં આ વિકાસ એ જ મુખ્ય લાભ છે. આપવાની વસ્તુઓમાં એકલું ધન જ નથી આવતું ! બીજા પણ ઘણા પ્રદાન છે. એ બધામાં ધન તદ્દન નીચી કક્ષાનું છે તેને લાભ, ઉપર–ઉપરને અને ક્ષણિક છે. જુદા-જુદા લોકો પાસે આપવાનું પણ જુદ-જુદુ હોય છે. કેઈની પાસે વિચારે, કેઈની પાસે કલા, કેઈની પાસે શકિત, તે કોઈની પાસે પ્રતિભા હોય છે. અને જે વિચારક, કલાકાર, શક્તિશાળી કે પ્રતિભાશાળી ન હોય, તે પણ આપી શકે એવું ઘણું છે. કદર કરવી, રસ લે, સહાનુભૂતિ ધરાવવી, ઉત્તેજન આપવું, આદર કર, શાબાશી આપવી આ અને આવી પણ આપવા જેવી ઘણી-ઘણી વસ્તુઓ છે. પિસા કરતાં તે વધુ કાર્ય કરે છે અને વ્યાવહારિક જીવનમાં પણ તેની સફળતા અભુત હોય છે. પ્રતિક્ષણે પ્રદાન કરવાની તકે જીવનમાં આવે જ જાય છે. એમાંની એક પણ તક ચૂકવી ન જોઈએ. ઉર્મિ ઉઠતાની સાથે જ તરત દાન અને મહાપુય આ નિયમ અપનાવી લેવો જોઈએ. Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ આત્મ-ત્યાનને પાયો આપવાની વસ્તુ નાની છે. એમ ધારી ખચકાવું ન જોઈએ. પ્રેમથી આપેલી નાની વસ્તુ પણ મહાન સદ્દભાવનું વહન કરી શકે છે. સદ્દભાવ વિનાના લાખ રૂપિયાના દાનથી પણ તે અધિક છે. પ્રદાન કરવાની તક જગતમાં તે નથી, ભૂખ્યાને અન્ન જોઈએ છે, તરસ્યાને પાણી જોઈએ છે. માંદાને ઐાષધ જોઈએ છે, દુઃખીઓને દિલાસે જોઈએ છે. કલાકારોને પિતાની કલાના રસિયા જોઈએ છે. જ્ઞાનીઓને જિજ્ઞાસુ જોઈએ છે. વક્તાઓને શ્રેતા જોઈએ છે. આ બધાને જે જોઈએ છે. તેમાંનું આપણી પાસે શું કાંઈ પણ નથી? અવશ્ય છે. તે વિવેક પૂર્વક આપવાથી ઉભય-પક્ષને લાભ થાય છે. આપણે આપીએ છીએ તે જ વખતે આપણા વ્યક્તિત્વને વિકસાવીએ છીએ. અને જેને આપીએ છીએ. તેને ચગ્ય ભૂમિકા પૂરી પાડી તેના વ્યક્તિત્વનું પણ સંવર્ધન કરીએ છીએ. આમ, આ દાન-પ્રદાનના સંવાદથી પરસ્પર પ્રેમ ઉત્પન્ન થાય છે અને જ્યાં પ્રેમભાવ પ્રગટયો હોય ત્યાં બીજું શું જોઈએ? પ્રેમના બળે બધું જ આપ મેળે આવી મળે છે. જીવનને ટકાવી રાખનારી શ્વાસેચ્છવાસની ક્રિયા પણ દાનના આગવા મહત્વને બિરદાવી રહી છે તે શે ભૂલાય? માનવતા અને દિવ્યતા આજે એક વિચિત્ર-વાયરો વાઈ રહ્યો છે? પેટ પૂરતુ અન્ન ન મળતું હોય, અંગ ઢાંકવા પૂરતાં વચ્ચે ખરીદવાની શક્તિ ના હોય અને ખાવાને પૂરાં દૂધ-ઘી પણ ન મળતાં હોય, તેવા માણસે દેવને નવેવ ધારાવવાની અને દેવ સમક્ષ ધૂપ-દીપ જળાવવાને આગ્રહ કેમ છોડતા નહિ હેય? પિતાનું ઘર સમારવાને જેની પાસે ધન નથી તેવા માણસે દેવમંદિરમાં આરસ જડાવવાનું અને નકસી કતરાવવાનું મન કેમ કરતા હશે? આવા પ્રશ્નો ઘણાના દિમાગમાં ઉઠે છે પણ તેના ઉત્તરો તેમને જડતા નથી તેથી હતાશ થઈને તેઓ દેવની, દેવમંદિરની અને દેવપૂજાની પેટ ભરીને નિંદા કરવાને અવળો માર્ગ લે છે. અને પોતાની જાતને સુધારકમાં કલ્પીને એક પ્રકારને મિથ્યા અહંકાર સેવે છે. માનવ, માનવ તરીકે ભલે જન્મે છે, પણ તેને માનવ રહીને જ મરવું કે માનવ જન્મમાં દિવ્યતા તરફ જવાનો પ્રયત્ન કરતાં-કરતાં મરવું-એ એક પ્રશ્ન છે ભલે તે એક માનવ તરીકે જન્મે અને માનવ સહજ અપૂર્ણતાને ટાળી ન શક્ય હોય, Page #705 -------------------------------------------------------------------------- ________________ સાચી માનવતા પરંતુ તેટલા માત્રથી તેની દિવ્યતા પ્રત્યેની ભક્તિ ગેરવ્યાજબી છે, એમ કોણ કહી શકે? તે જ કહી શકે જેણે માનવજન્મની કિંમત પેટ ભરવા જેટલી જ અટકી હોય. ઉર નિર્વાહ એ જીવનનું અપેક્ષાએ એક આવશ્યક અંગ છે, પણ એ જ એક અંગ છે અને બીજા તેનાથી ચઢિયાતા અંગો અને માનવેતર જીવનમાં અસુલભ એવા અંગેનું મૂલ્ય કાંઈ જ નથી–એ વિચાર સરણ શું યોગ્ય છે? માનવને મન, દેહ કરતાં આત્મા એ મહત્વની વસ્તુ છે. દેહનું જીવન તે પશુઓ પણ જીવે છે તેટલા માત્રથી માનવની સાર્થકતા શું? દિવ્યતાની પૂજામાં માનવતા સાર્થક થાય છે. પૂજા એ કેવળ વિધિ જ નથી. કિત તેની પાછળ માનવની ભાવના છે, પોતે જે નથી, તે થવાની કામના છે. પૂજાની ક્રિયા દ્વિારા માનવી તે ભાવનાને ઉચ્ચારે છે. સાંસારિક લાભ-હાનિની દષ્ટિએ પૂજાના અને તેની પાછળ રહેલી ભાવનાના મૂલ્ય આંકવા એ દિવ્યતાની નરી–ઠેકડી છે. જે માનવતા દિવ્યતાને પ્રગટાવી ન શકે તે માનવતાનું મૂલ્ય પાશવતાથી જરા પણ અધિક નથી. માનવતાની પૂજા, દિવ્યતાની પૂજાના ફળ સ્વરૂપ ન હોય તે તે પૂજા માનવતાની નહિ, પણ દાનવતાની જ છે. દિવ્યતાનું મૂલ્ય જેઓ સમજે છે, તેઓ ઘરમાં ભલે અંધારૂં રહે તેની ચિંતા કરતા નથી, પણ દેવમંદિરમાં દીવે અવશ્ય કરે છે. પિતે અધભૂખ્યા રહે છે, પણ અતિથિ કે સાધુ-સંતને ભેજન આપ્યા સિવાય નથી રહી શક્તા. અહિક સુઓમાં સર્વસ્વને જેનારાએ આ વાત નહિ સમજી શકે. દિવ્યતા પ્રગટાવતી માનવતાના જ જેઓ પૂજારી હશે, તેઓને આ વાત સહેલાઈથી સમજાશે. પેટ ભરી માનવતા અને દિવ્યતાની યાત્રા સ્વરૂપ માનવતા એ બે વચ્ચે મોટું અંતર છે. સંસારી જીવ ભલે ગણત્રી કર્યા કરે, હિસાબ મેળવ્યા કરે, ઉપયોગિતાવાદને આગળ કરીને માનવતાને છેહ દે, પણ દિવ્યતાના પંથે વિહરવાની તાલાવેલીવાળે સાચે માનવ, દેવો કે દેવમંદિર, ગુરુ કે ગુરુમંદિર, ધર્મ કે ધર્મસ્થાનને કદી નહિ ભૂલે, નહિ ભૂલી શકે. દિવ્યતાના સાધનરૂપ નાનામાં નાની વસ્તુ પણ તેને મન માનવની સકલ સમૃદ્ધિઓથી પણ અધિક સમૃદ્ધિવાળી છે. સકળ સુખોપભોગથી પણ અધિક સુખકારક છે. Page #706 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનો પાયો સાચી માનવતા આહાર, આરામ અને ભોગનાં સાધનને વિસ્તાર એટલે માનવતા નહિ. પૂલ સાધનની પ્રાપ્તિથી બાહ્ય જીવન વધારે સગવડ ભર્યું બને છે, પણ તેથી લેજ, ભય, સ્વાર્થ કે કપટ ઘટતાં નથી. સુધારેલી પશુ- ટેને વિકાસ, એ માનવતાને વિકાસ નથી. માનવતાને વિકાસ છે, પિતે પિતાને એળખે એમાં ! પશુથી વિશિષ્ટ એવું “કાંઈક' માનવીમાં છે. જ્ઞાન અને આનંદ-પ્રાપ્તિની એક અદમ્ય-જિજ્ઞાસા માનવીમાં સુષુપ્તપણે રહેલી છે. પશુભાને વશ થઈ, માનવીએ આ ભાવતૃષા વિસારી છે. બહાર પ્રગટ થવા મથતી ચેતનાને અાંતર–અવાજ જે સાંભળે છે, તે શરીર-તૃપ્તિની જેમ માનસ-તૃપ્તિ માટે પણ અવશય પ્રયત્ન કરે છે. સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર અને શિલ્પના જુદા જુદા વરૂપ દ્વારા વ્યક્ત થવા મથી રહેલું માનવ મન, પશુત્વથી ભિન્ન સ્વભાવ દર્શાવે છે. અવ્યક્તમાંથી વ્યક્ત થવા મથી રહેલા આંતર-અવાજને જે સાંભળે છે ને અનુસરે છે, તેણે પથભાવથી મુક્તિ મેળવી છે, તેણે માનવ નામને સાર્થક કર્યું છે. દેહને નાશ એ મૃત્યુ નથી, માનવતાને વિધ્વંસ એ મૃત્યુ છે. ધન, સત્તા અને કીર્તિની અપ્રાપ્તિ એ નિષ્ફળતા નથી, પણ માનવ સહજ ગુને સંકેચ એ નિષ્ફળતા છે. મુકેલીઓને સતત-સામને પરાજય નથી. પણ પ્રયત્ન અંત એ પરાજય છે. મુકેલીમાં મૂકાયા વિના જીવનનું સત્વ બહાર નહિ આવે. અમૃત જેને પ્રગટાવવું છે, તેને મંથનનું કષ્ટ સહવું પડશે. “હું માનવી છું, પશુ નહિ!” જે અસીમ, અનંત અને અતાગ તવ મારામાં ભર્યું પડયું છે, તેને ભલે આજે હું ન સમજી શકું ! પરંતુ હું જાણું છું કે મારી સીમા નથી, મારે અંત નથી. મારે તાગ નથી. હું સ્કૂલ નથી, સૂક્ષમ છું. હું બાહ્ય નથી, આંતર છું. સ્કૂલની પ્રાપ્તિ મારૂં દય નથી. સૂમને વિકાસ મારૂં દયેય છે. પ્રકાશની શોધ એ મારું જીવન છે ! આ વિચારોનું વાયુમંડળ માનવીનું આત્મ રક્ષક અભેદ્ય બખ્તર બની શકે છે. માનવતા એટલે જ્ઞાનનો પ્રકાશ અને પ્રેમની ઉષ્મા! વિકસિત માનવતાથી અણુ અને વિશ્વ, પદાર્થ અને શક્તિ, કાળ અને વિચાર, મન અને આત્માના રહસ્યને પણ પારને પમાય છે. જેમ પ્રાકૃતિક-શક્તિઓનું જ્ઞાન, તેને ઉપયોગ, તેના ગૂઢ હત્યેની સમજણ એ વિજ્ઞાન છે, તેમ માનવભવની વિશાળતા, ઉંડાણ, તેની અગાધ શક્તિઓનું માપ, એ પણ વિજ્ઞાન છે. જ્યાં શ્રેષ્ઠ માનવતા, ત્યાં શ્રેષ્ઠ વિજ્ઞાન! Page #707 -------------------------------------------------------------------------- ________________ પરિણામનું મૂલ્ય ६७१ આજનું વિજ્ઞાન રાજકીય, આર્થિક અને સામાજિક બંધનથી જકડાએલું છે. વિજ્ઞાન રાજસત્તાથી, રાજસત્તા વ્યાપારી હિતેથી, વ્યાપારી-હિતે અર્થ–સંગ્રહથી, અર્થસંગ્રહ સ્વાર્થવૃત્તિથી અને સ્વાર્થવૃત્તિ વાસનાવૃત્તિથી દબાએલી છે. ત્યાં સુધી વિજ્ઞાન માનવતાને ઊંચે ક્યાંથી લાવી શકે? માનવતાને ઊંચે લાવવા માટે સ્થૂલને છોડીને સૂમમાં જવું પડશે. બાઘને છોડીને આંતરમાં પ્રવેશ કરે પડશે સુધારેલી પશુ-આવૃત્તિ જે માનવ, માનવતાને ચાહક, વાહક કે પ્રસારક નહિ બની શકે માનવતા મહેરે છે-વાસનાને વશ કરવાથી, સ્વાર્થને સંકેચવાથી, પરમાર્થને વિકસાવવાથી, આત્માને ઓળખવાથી અને જડની ચાકરી છોડવાથી ! માણસ જે માણસાઈને દીવ બને, તે એનામાં પિષાતી પશુતાને વિકાય લેવી જ પડે. પરિણમનું મૂલ્ય કેટલાક લોકો જાડી દષ્ટિના હોય છે. તેઓ ધાંધલ ધમાલને કાર્ય માની લે છે. જેમાં દેડધામ, ગરબડ, હીલચાલ, ધમપછાડા ન હોય તેવી પ્રવૃત્તિમાં તેઓ કાર્ય જોઈ શકતા નથી. કારખાનાના યંત્રો ઘરઘરાટી બોલાવે, મજૂરો આડા અવળા થયા કરે, જાણે કે કામ થઈ રહ્યું છે. ઓફિસના કાગળિયા ફડફડાટ થતા હેય, કારકુને અરસપરસ અથડાયા કરતાં હોય, ત્યારે એ લોકે માને કે કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આ જાતના કાર્યોમાંથી શું નિષ્પન્ન થયું ? તે તપાસવા જેટલી ઝીણી દષ્ટિ તેમનામાં હોતી નથી. આવા કેને કાર્યમાં કૌશલ્ય, સફાઈ, વેગ, અગમબુદ્ધિ વિગેરેની મૂલવણ આવડતી નથી. શું હાથ-પગ ચાલ્યા કરે તે જ કામ? ચિંતન, શોધન અને આદર્શ દર્શન એ કેઈ કાર્ય નહિ? દયશૂન્ય, પરિણામશૂન્ય, આંધળી ધાંધલ-ધમાલની કિમત તે, “પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ,” જેવી ગણાય! દેખાવ, પડછાયા કે ફુગાવામાં રાચનારી બાળક બુદ્ધિ જ તેમાં ભેળવાય છે. સૂર્ય શું કામ કરે છે? આત્મા પણ શું કરે છે? બંને સાક્ષીની જેમ હાજરી આપવા સિવાય કશું કરતા જણાતા નથી. પણ તેઓના કાર્યની કેણ બરાબરી કરી શકે? તેઓની હાજરી માત્રથી જ જગત દેખતું અને ચેતનવંતુ છે. તેઓ ભલે કશું ન કરે, પણ તેમને લીધે જ આખું જગત ક્રિયાશીલ રહી શકે છે. તેજસ્વિતા અને એજસ, શક્તિ અને આકર્ષણ પિતાનામાં ધારણ કરનાર–સૂર્ય અને આત્મા બધા કાર્યોના પ્રણેતા છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ આત્મ-ઉત્થાનને પાયો કોઈ કરે, કોઈ પ્રેરે, ક્યારેક મોન પણ વ્યાખ્યાન બની જાય અને સંશયને છેદી નાખે! જેમણે તેજ, શક્તિ અને આદર્શ સિદ્ધ કર્યા છે, તે કશું ન કરે, છતાં સહુથી મહાન કાર્ય કરે છે. તેમનામાંથી સહજ સ્વભાવે કાર્યધારાઓ વહ્યા જ કરતી હોય છે. જાડી દષ્ટિને એ દેખાય કે ન દેખાય–તેની બહુ કિમત નથી. કિંમત તે કાર્યની અને તેનાથી નીપજતા પરિણામની છે. નાના કે મોટા કાર્યનું મૂલ્ય તેના પરિણામ પર અવલંબે છે. એક માણસ દયેયશૂન્યપણે ૧૦ માઈલ દેડી નાખે એટલે તેનું તે કાર્ય માટું ન ગણાય! જ્યારે સમજપૂર્વક પગલાં ભરીને નિજ-લક્ષ્યને વરવું તે કાર્ય કાર્યરૂપ” ગણાય ! દેખાવની મોટપથી બચીને માણસે, સ્વ પર હિતકર વૃત્તિ તેમજ પ્રવૃત્તિ સાથે સંબંધ કેળવવો જોઈએ. તે જ પરિણામનું મૂલ્ય આંકી શકવાની શક્તિ જાગૃત થાય. પરિવર્તનશીલ-વિજ્ઞાન વિજ્ઞાન રોજ પિતાની માન્યતાઓ બદલે છે. પહેલાં એ મૂળ તો ૨૨ છે આમ કહેતું, પછી ૯૩ થયાં. હવે તે આણુ અને ઈલેકટ્રોનની વાત આવી. તે કહે છે કે દરેક વસ્તુ સરખી છે. માત્ર એના ઇલેકટ્રોન્સની સંખ્યા અને ગતિ જુદી જુદી છે. વિજ્ઞાન કહે છે મારા અને તેનું મૂળ દ્રવ્ય એક જ માત્ર તેના ઈલેકટ્રોન્સની ગતિ અને સંખ્યા જુદી જુદી દિશામાં છે. જૈનદર્શને આવા ભાવની વાત પહેલેથી જ કહે છે કે બધું પુદગલ દ્રવ્ય જ છે. માત્ર પરમાણુઓની સંખ્યા અને રચના ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે અંધકાર એ પ્રકાશને અભાવ છે. એમ તૈયાયિક અને વૈજ્ઞાનિકે કહેતા આવ્યા છે. જેનોનું “તાવાર્થ સૂત્ર” આ વાતની “ના” પાડે છે. તે કહે છે કે અંધકાર એ પણ પુદગલ પરમાણુઓ જ છે. અને તે ધ્રાણેન્દ્રિયને વિષય છે આ અંધકારના પુદ્ગલેની ગંધથી માંકડ રાત્રે બહાર નીકળી પડે છે. આ ગંધ આપણે કેમ ગ્રહણ કરી શકતા નથી? આ પ્રશ્નનું સમાધાન, શ્રાવ્ય-અશ્રાવ્ય વનિને પ્રાગાત્મક–સિદ્ધાંત જે જમાનામાં વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યા છે. ત્યાં સહેલાઈથી સમજી શકાય એવું છે. આકાશમાં ઉડતા વિમાનમાંથી બેમ્બમારો કરતી વખતે એને પ્રચંડ અવાજ ન સંભળાય, એ માટે એક અંશ વધારી દઈને એને અશ્રાવ્ય બનાવી દેવાય છે. એટલે એ અવાજ આપણા કાન પાસેથી પસાર થઈને જતે હોય, છતાં આપણે તેને પકડી શકીએ નહિ. તેનું નામ સુપરસેનીક છે. તેમ અંધકારના પુદગલની ગંધ માટે પણ સમજવું. તે Page #709 -------------------------------------------------------------------------- ________________ ચમકારનું વિજ્ઞાન ૬૭૨ પુદગલની ગંધ અતિ તીવ્ર હોવાથી આપણી ઘાણેન્દ્રિય તેને પકડી શકતી નથી. એટલે એમ ન કહી શકાય કે-અંધકાર એ પુદગલ નથી. કારણ કે એની ગંધ આપણે ગ્રહણ કરી શક્તા નથી. જૈનદર્શન, સર્વજ્ઞનું દર્શન છે. એટલે તેમાં પ્રકાશિત થએલા જડના સ્વભાવ અને ગુણધર્મો તથા જીવના સ્વભાવ અને ગુણધર્મો, સર્વ–કાળમાં યથાતથ્ય અને અબાધિત રહ્યા છે, રહે છે તેમજ રહેવાના છે! ચમત્કારનું વિજ્ઞાન બ્રાઝિલના જંગલમાં આવેલાં કેટલાંક સરોવરનાં પાણી પીવાથી ત્યાંના વતની એને ટાઢીયો તાવ ઉતરી જતો હતો. એટલે તેઓ આવા સરોવરને ચમત્કારિક માનવા લાગ્યા હતા, સ્મશાનામાં કેટલીક વાર રાતે ભડકા દેખાય છે અને લોકો તેને ભૂતને ચમત્કાર માની લે છે. જેનાં કારણે દેખાતા નથી અથવા કલ્પી શકાતાં નથી, એવા બનાવને ચમત્કાર કહે છે.. કાળાંતરે કાળજી ભરી તપાસને અંતે સમજાયું કે ઉપરોક્ત સરોવરને કાંઠે ઉગેલાં કવીનાઈનના વૃક્ષોના સંપર્કથી પાણીમાં એની ઔષધિ મિશ્ર થતી હતી અને તેવા પાણીની અસરથી તાવ જતો રહેતે હતે. સ્મશાનમાં પડી રહેલા હાડકા, તેની અંદરના ફેફરસના જવલનથી કયારેક ભડકે બળતા દેખાય છે, આવી સમજણને ઉદય થતાં ચમકારની કેટિના બનાવે, સામાન્ય બનાવ જેવા જ ગણાય છે. મૃત્યુ થયા પર પડેલ માણસ એકાએક વગર ઔષધે સાજો થઈ જાય, ભયંકર આપત્તિમાંથી અણધારી રીતે છૂટકાર થઈ જાય, અણીને વખતે અણચિંતવી સહાય આવી પડે. ન સમજાય એવી રીતે આપણા ચિત્તમાં નવી સૂઝ પ્રગટે, બુદ્ધિમાં ન ઉતરે એવી રીતે કંઈક બને, ત્યારે લોકે તેમાં એછે વધતે અશે ચમત્કારના ચમકારા નીહાળે છે. | વિજ્ઞાનના વિકાસને લીધે ચમત્કાર જેવી ગણાતી અસંખ્ય બાબતે હવે અતિ સામાન્ય ગણાય છે. કેઈ દૈવી શક્તિ પિતાના મનસ્વી તરંગ પ્રમાણે વિશ્વ નિયમોને કેરાણે મૂકીને ચમકાર કરે છે–આવી માન્યતાને હવે ખાસ સ્થાન રહ્યું નથી. આ અર્થમાં ભલે કદાચ ચમત્કાર ન હોય! પરંતુ વિશ્વનું બધું જ બુદ્ધિમાં ઉતરી આ. ૮૫ Page #710 -------------------------------------------------------------------------- ________________ ६७४ આત્મ-ઉત્થાનને પાયે શકે છે અને અમને ન સમજાય, એ અમે માનીએ જ નહિ–આવું અભિમાન કેઈ કરે, તે તે પણ મિથ્યા છે. બુદ્ધિની પહોંચ અને શક્તિ ખૂબ જ પરિમિત છે. બુદ્ધિના પ્રદેશથી પર વિશ્વમાં એવું કેટલું ય પડયું છે કે-જેના પ્રાગટયના નિયમે ભલે હોય, પણ બુદ્ધિ તેને પાર પામી શકતી નથી. એવું ન હોય, તે જગતમાં નવાઈ જેવું કશું રહે જ નહિ! જ્યાંત્યાં અને જયારે ત્યારે અવનવું અને ચમત્કૃતિ ભર્યું જે બન્યા કરે છે, તે બનત નહિ! બુદ્ધિના ક્ષેત્રથી ઊંચે, કેઈ અદ્દભુત સૃષ્ટિ છે, જેને સર્વજ્ઞ પુરુષ જ જોઈ– જાણી શકે છે. એની કેઈથી પણ ના કહી શકાય નહિ. બુદ્ધિની બળવત્તા અસામાન્યની વાતે જવા દે. પણ કેટલીક સામાન્ય બાબતે પણ આપણી બુદ્ધિમાં ક્યાં પૂરેપૂરી બેસી શકે છે? વર્ષો સુધી નિઈવની જેમ પડી રહેલું બીજ, ભૂમિ અને જળને સંગ થતાં ચૈતન્યથી સળવળી ઉઠે છે. શાકિયા કર્યા પછી શરીરના માંસ અને ચામડી આપોઆપ સંધાઈ જાય છે. આવી તે અસંખ્ય બાબતે બુદ્ધિના કિંચિત્ પણ પ્રભાવ વિના બને જાય છે અને આપણે તેનાથી ટેવાઈ જઈ, તેમાં રહેલી સર્જક શક્તિથી આશ્ચર્ય પામવાનું ઘણીવાર ભૂલી જઈએ છીએ. સપાટી માત્રના દર્શનથી, બધું બુદ્ધિમાં ઉતરી ગયું, એમ માની ઘણીવાર બુદ્ધિ સંતેષ અનુભવે છે. વસ્તુઓ અને બનાવ બને છે, તે કોઈના માવ કરવાથી નહિ, ૫, તેવા પ્રકારના કારણે મળવાથી! બુદ્ધિ નવું તે કાઈ કરતી નથી. જે થાય છે તેની માત્ર નેધ જ લે છે. વિશ્વમાં રહેલી કઈ અગમ્ય-શક્તિ અવનવા રૂપ, ઘટનાઓ અને ક્રિયાને સજે છે. બુદ્ધિનું તેમાં કોઈ ગજું નથી બુદ્ધિ પિતે જ એ સર્જક શક્તિનું એક બાળક છે. મનુષ્ય પણ જ્યારે પિતાની પ્રકૃતિમાંથી તદ્દન નવું જ કંઈક પ્રગટાવે છે, ત્યારે આપણે તેને ચમત્કૃતિ જ કહીએ છીએ. ચમત્કાર એ બુદ્ધિહીન પ્રવૃત્તિ નથી, પણ બુદ્ધિથી ઉચ્ચ કેટિની પ્રવૃત્તિ છે બધા સર્જનમાં નવીનતા અને અદ્દભુત હોય છે, પણ બુદ્ધિહીનતા ક્યાંય જણાતી નથી, એ સ્પષ્ટપણે સાબિત કરે છે કે નૂતન સર્જન એ બુદ્ધિહીનતાનું ફળ નથી. જે પ્રામાણિકપણે પિતાના ઉચ દવેયને વળગી રહે છે અને બુદ્ધિના શિખર પર ચઢી અગમ્ય આત્મશક્તિની આરાધના કરે છે, તેનું જીવન ચમત્કારિક બનવા છતાં, તેને મન ચમત્કાર જેવું કાંઈ રહેતું નથી. Page #711 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા શક્તિનું રહસ્ય પ પેાતાની સીમિત બુદ્ધિમાં ન ઉતરે, તેવી બધી ખાખતા ચમત્કારિક! આ માન્યતા જેમ સાવ ખરાબર નથી. તેમ પેાતાની બુદ્ધિમાં ન ઉતરે, બધું જ પાકળ! આ માન્યતા પશુ ખાટી છે. લેાકાલેાકના સમગ્ર સ્વરૂપને સર્વજ્ઞ તેમજ સદર્શી પરમાત્મા જ જાણી શકે છે. એમના વચનામાં વિશ્વાસ મૂકીને આત્મામાં આતપ્રોત થનારને ચમત્કારનુ` સમગ્ર સ્વરૂપ ધીમે ધીમે હૃદયગત થવા માંડે છે અને મિથ્યા ગ્રન્થિએથી જીવન-મન મુક્ત થતુ' જાય છે. 5 ઇચ્છા શક્તિનું રહસ્ય કહેવાય છે કે જેની ઈચ્છા શક્તિ મળવાન છે, તે મહાન કાર્યો કરી શકે છે. મહાન વીરપુરુષા અને વીરાંગના ઇતિહાસ એટલે અદમ્ય ઇચ્છા શક્તિના જ ઇતિહાસ, સ"સાર એટલે સતત પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માત્ર ઈચ્છા શક્તિનું જ પરિણામ છે. ભલે, પછી એ શક્તિ સારીનરસી હોઈ શકે છે. આ બધું સ્વીકારી લેવા છતાં એક વાત વિચારવાની રહે છે કે-સાંસારિક સફળતા ખરેખર ઈચ્છા શક્તિની ખીલવણી પર જ આધાર રાખે છે કે તેની પાછળ બીજુ કાઇ ગૂઢ તત્ત્વ રહેલું છે? આપણી અંદર એક એવી શક્તિ પણ રહેલી છે કે જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતી નથી. હૃદય ધબકે છે. ફેફસા સકાચ—વિકાસ પામ્યાં કરે છે. મારા પાચન થાય છે. શરીરની વૃદ્ધિ થાય છે, અને શરીરમાં ખીજી એવી અનેક ક્રિયાઓ થયા કરે છે. આવા બધાં કાર્ય કરનાર શક્તિ, ઈચ્છાને કાં અનુસરે છે? નથી આપણે આ ક્રિયાઓને અટકાવી શકતા કે નથી તે અટકે ત્યારે આપણી ઈચ્છાથી ફરી એને ચાલુ કરી શકતા. આપણા જીવનને ચલાવવાના ઉપકારક હેતુઓથી આ ક્રયા ચાલ્યા કરે છે અને કાઈ અગમ્ય કારણે અટકી પણ પડે છે. આપણી બુદ્ધિ તેનુ સંચાલન કરતી નથી. છતાં તેમાં સમજ, વ્યવસ્થા અને હેતુ તે સ્પષ્ટ રીતે રહેલાં છે. એ સૉંચાલક શક્તિ આપણને અધીન નથી, તેમ પૂણ પણે આપણાથી અલગ પણ નથી. એ શક્તિ કાણુ ? કોઈ તેને અજ્ઞાત-મન, કોઈ કુદરત, કેાઈ ભગવાન, કે કોઈ સ્વયંભૂ બ્રહ્મા કહે છે. અજ્ઞાત મનની વાત જવા દઈએ. તાય સંપ્રજ્ઞાત મનને લગતી બધી પ્રવૃત્તિએ પશુ કાં આપણા પૂર્ણ કાબૂ નીચે છે ? Page #712 -------------------------------------------------------------------------- ________________ ६७६ આત્મ-ઉત્થાનને પાયો ભૂખ લાગે તે ખાધા વિના ચાલતું નથી. ઉંઘને રોકવા ધારીએ તેય ભાગ્યે જ રોકી શકાય છે. કોઇ પણ કાબૂ બહાર જાય છે. સ્મરણ શક્તિ પણ ઘણી વાર ઈચ્છાને ગાંઠતી નથી. કેઈ ધાર્યું કામ કરવા જઈએ, તે આપણે એ કરી શકતાં નથી. અમુક રાગ ગાવા જઈએ, અને કઈ જુદા જ સ્વરે નીકળી પડે છે. જાણે કે કેઈન ખેંચાયા ખેંચાઈને આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને તે પ્રવૃત્તિઓ આપણી ઈચ્છાને અધીન નહિ પણ કેઈ અગમ્ય નિયમે અધીન હોય તેમ જણાય છે. ઉંઘને રોકવા આહાર અને શ્રમ ઘટાડવા પડે, ક્રોધને ખાળવા ઉશ્કેરણીનાં કારણે ટાળવાં પડે. એકલી ઈરછા સફળ થતી નથી. ઈચ્છાને પણ કઈ સત્તાને અધીન રહીને નિશ્ચિત માગે કામ કરવાનું બંધન તે રહેલું જ છે. વળી ઈચ્છા પણ કયાં તદ્દન મુક્ત છે ? તે પણ આપણા શરીર, મન અને પ્રકૃતિની જરૂરીઆતેમાંથી જ જમે છે. - તૃષા લાગે, ત્યારે પાણી પીવાની ઈચ્છા થાય. કેઈનું દુઃખ દેખી ન શકાય, એટલે દયા–દાન કરવાની ઈચ્છા થાય. સામે કેયડાઓ આવે, ત્યારે ઉકેલવાની ઈચ્છા થાય. મનમાં જિજ્ઞાસા જાગે, ત્યારે શોધખોળ કરવાની ઈચ્છા થાય. ઈચ્છાઓ એવું પણ બને કે આપણી ઘણી ઈચ્છાઓ આપણને ન ગમે અને તેને દબાવી દેવાની ઈચ્છા પણ થાય. કઈ વાર અમુક ઈચ્છાઓ થવી જોઈએ અને થતી નથી–એવું જાણીને એ ઈચ્છાઓ કરવાની ઈચ્છા થાય. આવી વિચિત્રતાઓ જોતાં આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે. અને આપણે મુંઝાઈ જઈએ છીએ કે-આ બધું શું ? તેમજ આપણે અને આપણી ઈચ્છાઓ એટલે શું ? છેવટે ઊંડે–વિચાર કરતાં અસંપ્રજ્ઞાત અર્ધપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત એવી બધી પ્રવૃત્તિઓમાં રહેલે પરસ્પર અનિવાર્ય સંબંધ તથા કુદરતને અને કર્મને અકાટ નિયમ સમજાય છે. એક અપેક્ષાએ આપણી પ્રકૃતિ અને હયાતિ એ વિશ્વની વ્યાપક અને પૂર્ણ કર્મ પ્રકૃતિનું એક મેજુ છે, એક તરંગ છે, એવી પ્રતીતિ થતી જાય છે. આપણું વ્યક્તિગત જીવન, આપણામાં રહેલા પરમ શાશ્વત-જીવનના પ્રાગટય અને અનુભવ માટે છે. અને એ પરમ શાશ્વત-જીવન પણ આપણું પૂરતું જ મર્યાદિત નથી ! તે તે વિશ્વના સર્વજીના જીવનમાં ગૂઢપણે નિહિત છે. આ જ્ઞાનને સાક્ષાત્કાર થયા પછી વ્યક્તિગત ઈચ્છા પરમ તવ (મહાસત્તા)ની ઈચ્છા સાથે તાલ દેવા લાગે છે અને ઐહિકતાને પોષનારી ઈરછાઓથી જીવન બે-તાલ બનતું અનુભવાય છે. માત્ર ઈરછાઓ કરવાથી કાર્ય સિદ્ધિ થતી નથી. ઉલ્ટી પ્રવૃત્તિઓની જંજાળ વધતી Page #713 -------------------------------------------------------------------------- ________________ અહંકારને મિથ્યાભાવ જાય છે. જે બાળથી છૂટવા માટે સત્ય-ઈચ્છાઓ થવી જોઈએ. તે વિના કાયમી શાન્તિ, સમાધાન કે આનંદ પ્રાપ્ત થવા દુર્લભ છે. ઈરછા શક્તિનું ખરૂં રહસ્ય, માત્ર ઈચ્છાઓ કરવામાં નથી, કિન્તુ ગ્ય-ઈરછાએ કરવામાં અને અંતે ઈચ્છાઓથી રહિત બનવામાં રહેલું છે. ઇચ્છવા જેવું છે સ્વનું તેમજ પરનું કલ્યાણ. તે સિવાયની ઇચ્છાઓ લોખંડની બેડીઓ જેવી છે. એ આત્માને કઠિન-કર્મોના બંધન વડે જકડનારી અને પરાધીનતા વધારનારી છે. આપણી ઈચ્છા શક્તિને, પરમ-શક્તિના અંગભૂત બનાવીને, આપણે પરમાત્મ શાસનના એક જીવંત ઘટકરૂપ બની શકીશું, તે જ ઊભા-વગડે ઉગી નીકળતા ઘાસ જેવી ઈચ્છાઓથી મુક્ત થઈને અંતે ઈચછા-રહિત બની શકીશુ ! - 1 અહંકારનો મિથ્યાભાવ આત્મોન્નતિની ગતિમાં હું પણું” એક મેટી રૂકાવટ છે. માણસ કંઈક અજ્ઞાનમાં અને કંઈક ભેળપણમાં માને છે-હું કરું છું ! હું કમાઉ છું ! હું ઉગાડું છું ! હું ચલાવું છું ! હું બનાવું છું. હું જ બધું કરૂં છું ! આ બધા અર્ધ સત્ય છે. માણસ એકલે કશું જ કરતે હેતું નથી. પરંતુ એના દ્વારા એ બધું થતું હોય છે. વિશ્વના અબાધિત નિયમે વ્યક્તિ દ્વારા પ્રગટ થતા હોય છે. પરંતુ પિતામાં રહેલી શક્તિઓને પિતાની માની લઈને મનુષ્ય, કર્તાપણને અહં સેવતે હેય છે. માણસ અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે ચાલવાથી કમાય છે, કુદરતી તત્ત્વોના આધારે પેદા થનારી વનસ્પતિ માટેના સો રચી, તે તેને ઉગાડવાને અહંકાર એવી શકે છે. વસ્તુઓ પ્રકૃતિગત (કર્મનું અબાધિત-ગણિત) નિયમથી ચાલતી હોય છે, છતાં તે તેને ચાલક બની બેસે છે, બધું ય કુદરતનું લઈને પિતે માત્ર નિમિત્ત બનતે હોવા છતાં, તે કર્તાપણું છોડતું નથી. કુહાડે પિતાને લાકડાં ફાડનાર માની બેસે, તેના જેવી જ આ વાત થઈ ! આ કર્તાપણાની અને અહંપણાની ભૂલ આપણને ડગલે ને પગલે આડી આવે છે. મૂર્ખ ઘેડેસવાર જેમ ભારનું પોટલું માથા પર લઈ મફતને ભાર ઉપાડે છે, તેમ આપણે દુનિયાને ભાર, મફતને વહીએ છીએ. જગતમાં બધું પિતાની રીતે જ બનતું હોય છે, આપણા વગર કંઈ પણ અટકી પડતું નથી. આપણે નહિ તે આપણા જેવું અન્ય કેઈ સાધન પામીને જગત ચાલે જ જવાનું છે ! તે પછી અહપણાને આ ભાર શા માટે ? Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ આત્મ-ઉત્થાનને પાયે અનાજની અછત હોય તે શું માણસ ઘઉં-ચોખા બનાવવાનું કારખાનું ઊભું કરી શકવાને છે ? એ તે સમય પ્રમાણે અને નિયમ પ્રમાણે જ ઉગાડવાના છે ! આપણું ધાર્યું કરી શકાતું નથી. કારણ કે સાધનથી અને કારણેથી (INSTRUMENTS કર્તા બની શકાય નહિ. જે બધું બનવાનું છે, તે નિયમાધીન છે. આપણે નિમિત્ત બનવાને યશ મેળવવાનું છે. આપણે ઉત્તમ સાધન કેમ બની શકીએ એ જ મુદ્દાની વાત છે. અહંકાર છેડી, ઉત્તમ નિમિત્ત બનવા પ્રવૃત્ત થઈએ તે વિશ્વની સર્જકશક્તિ આપણા દ્વારા વહેવા લાગશે. આપણે એ શક્તિનું સસ સાધન બનીએ અને અહં. કારથી રૂંધાતા આત્મોન્નતિના માર્ગને સરળ બનાવીએ. વિશ્વકમમાં જ્યારે અહંકારને સ્થાન જ નથી, ત્યારે માત્ર સરસ નિમિત્ત બનવાને યશ મેળવ એ જ આપણા હાથની વાત છે. આપણા જન્મ પૂર્વે જગત હતું અને આપણા મૃત્યુ પછી પણ જગત રહેવાનું છે, એ હકીકત સ્પષ્ટપણે નિદેશ કરે છે, માનવી કર્તાપણાના મિયા ભાર તળે નકામે ચગદાઈ રહ્યો છે માટે આપણું કર્તવ્ય એ કે-પવિત્ર-સજના આપણે સર્વોત્તમ સાધન બનીએ ! સાચું એ સહુનું ! એમાં મારે શું ? એમ કહીને સમાજની ઉન્નતિના અનેક સારા અને લોકોપયોગી કાર્યો કરવામાં મનુષ્ય ઉદાસીન બની જાય છે. આટલેથી જ ન અટક્તાં કેટલાંક તે એવાં કાર્યો કરનારની ઈર્ષ્યા કરવા લાગે છે અને તેમાં વિને નાખે છે. જાણે કે એ કાર્ય એનું એકલાનું જ હોય અને બીજાને એમાં કાંઈ લેવાદેવા ન હોય-એમ બીજ વતે છે. ઉપરથી એને દ્વેષ પણ કરે છે. આપણે સહેજ આત્મનિરીક્ષણ કરીશું. તે જણાશે કે-જેને આપણે “હ કહીએ છીએ, તે ગ્રાહક છે. અને જેને મારૂં કહીએ છીએ, તે બધું આપણે ગ્રહણ કરેલું છે. ગ્રાહકને જે મળેલું હોય છે, તે તેણે કુદરતમાંથી, સમાજમાંથી, સંસ્થાઓમાંથી કે વ્યક્તિઓ પાસેથી લીધેલું હોય છે. બહાર વિસ્તરેલું અનંત-જગત, અકથ્ય આટીઘૂંટીવાળું એનું તંત્ર, વંશપરં. પરાગત અનુભવોમાંથી ઘડાયેલી સમાજ વ્યવસ્થા, મહાન વિભૂતિઓનાં સૂયમ-દર્શનેના આધારે રચાયેલા શા-સાહિત્ય-રચનાઓ અને કલાકૃતિઓ, સમાજ-ધારણા માટે Page #715 -------------------------------------------------------------------------- ________________ સાચુ' એ સહુ તું ! ૩૭૯ પ્રચલિત થએલી રાજઘટના અને પ્રણાલિકા અને કૌટુંબિક આચાર-વિચારા, સાધુસતાની સ્વાનુભવ નીતરતી વાણી અને ઉચ્ચ–સ'સ્કારાની શિક્ષણરૂપે આપ-લે કરનારી સસ્થાએ, એ બધા તાણાવાણામાંથી મનુષ્યના વ્યક્તિત્વનું અને તેના ‘હું'નું વણુાટકામ થાય છે. તેનુ' પેાતાનું કઈ હોય તે તે માત્ર તેની ગ્રહણ શક્તિ છે અને તેના ચૈતન્ય આપેલી વણાટની ભાત છે! આ બધાં અહિક—ઋણ ભૂલી જઈને, માણસ જ્યારે એમ કહેવા લાગે છે કે—એમાં મારે શું? ત્યારે તે આત્મવચના જ કરી રહ્યો હાય છે પેાતાના વ્યક્તિત્વની સામગ્રીને અવગણીને કાલ્પનિક ‘હું' ની જાળમાં તે માણસ ફસાય છે. પેાતાના શરીરને કે શરીરના ઇન્દ્રિય વ્યાપારોને જ ‘હું” માની લઈને પોતાની પરિમિત સ્વાર્થ-કોટડીમાં પૂરાઈ રહે છે અને ‘પરમા”ને ખીજા શબ્દોમાં કહીએ તા મહાન સ્વાને જતા કરે છે. વસ્તુતઃ કાઈએ પણ સત્યને પારકું માનવું જોઈએ નહિ. જે જે માણસ સત્યાચરણ કરતા હોય, તેને પેાતાનુ સમજી લઈને અને તેના સત્કાર્ય ને પેાતાનું જ કાય માની લઈને વ્યવહારા ચલાવવા જોઇએ. જે આપણે કરવુ જોઈએ, તે બીજો કાઇ કરે તે તે આપણુ જ કામ કરે છે—એવી ભાવનાથી તેને સંપૂર્ણ સહાય પહોંચાડવી જોઈએ. બીજુ કંઇ કદાચ ન બની શકે, તા પણ તેના દ્વેષ ા ન જ કરી શકાય એ તે પેાતાના જ દ્વેષ કરવા જેવું નિંધ-કાય છે, સમાજના પરમાનાં અનેક–કાર્યાં લેકની આત્મવંચનાને પરિણામે મંદ બની જાય છે. અભિમાનના ત્યાગ સારૂ કાય કરનારે પણ તેના અભિમાનને તિલાંજલિ આપવી જોઇએ. યશને ખાતર સારૂં' કામ કરનાર પોતાના ક્ષુદ્ર અભિમાનને જ પાષે છે. સત્કાર્ય જ સારૂ હોઈ શકે. સત્ય ભલે મનુષ્ય દ્વારા પ્રસ્થાપિત થતું હોય, પણ એમાં મનુષ્યાની શક્તિઓનું સામર્થ્ય તે નિમિત્ત માત્ર છે. સત્યમાં પેાતામાં જ સ્થાપિત થવાનું અને બધાને માન્ય થઈ જવાનું સામર્થ્ય છે. સત્ય પ્રગટ કરવામાં જ મહત્તા છે, તેને બળજબરીથી લાદવાની કોઈ જરૂર નથી. અહિંસાની સિદ્ધિ થાય તે જ સત્ય ! ધન્ય છે એને કે-જે સત્ય પ્રગટ કરવાનું માધ્યમ અને છે. એ વાજિંત્ર છે, સત્ય ખજવૈયા છે. સત્યના વાજિંત્ર થવાની ભાગ્યરેખા હોય તેને પણ સત્યનુ સ'ગીત સાંભળવાનું ભાગ્ય તા મળેલુ જ છે, ન સાચુ' એ સહુ'નુ.. અને ખેાટું તે કા'નુ' જ નહિ-આ સદાચારના મહામૂલા મત્ર છે. Page #716 -------------------------------------------------------------------------- ________________ આત્મ-કથાનનો પાયો સકલ લેકના વિવિધ પ્રવાહમાંથી અને જીવનના ભિન્ન-ભિન્ન તબકકાઓમાંથી સાર તારવીને જીવનને સમૃદ્ધ બનાવવાને સાટ ઉપાય ઉક્ત સૂત્રમાં રહેલું છે. તેને અજમાવવાની સુઝ સહુમાં વહેલી-વહેલી જાગે, એ જ અભિલાષા ! નિદ્રાની કરકસર નિદ્રા એ નાનકડી નિવૃત્તિ છે, ડી વારનું મૃત્યુ છે. જે નિવૃત્તિ ભેગવી શકતે નથી, તેનાથી પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. જેને મરતાં ન આવડે, તેને જીવતાં ક્યાંથી આવડે? જે મરી જાણે છે, તે જ જીવી જાણે છે. વીરનું એક જ મૃત્યુ હોય છે, ડરપકના સેંકડે હોય છે. એ જ રીતે જે સારી રીતે ઉંઘી શકતે નથી, તે સારી રીતે જાગી શકતું નથી. ઉં અને જાગૃતિ એ પરસ્પરાવલંબી છે. ઉંઘ એ કમાણી છે અને જાગૃતિ એ ખર્ચ છે. ઉંઘમાં શરીર નવી શક્તિઓ કમાય છે. અને જાગૃતિમાં તે ખર્ચે છે. જે કમાણી ન હોય, તે ખર્ચ કેમ થઈ શકે? એથી ઊલટું જે ખર્ચ ન કરે, તેને કમાવાને આનંદ પણ શી રીતે મળે? તેમ છતાં લોકે નિદ્રાની કિંમત ભાગ્યે જ સમજે છે. અતિનિદ્રા અને અનિદ્રા એ આધુનિક જગતના વ્યાપક રોગ છે. ઉંઘ એ પણ જીવનની મહત્વની ક્રિયા છે. શાસ્ત્રોમાં એક અપેક્ષાએ એને મુક્તિના અવિરત પ્રયાણની સહાયક સામગ્રી માની છે. સામાન્ય રીતે બે પ્રહરની, વિધિપૂર્વકની નિદ્રા ત્યાગી છવનમાં પણ વિહિતા કરાયેલી છે. તેની પાછળ નક્કર હેતુ છે. જેમ વૈયક્તિક જીવનની દિવાલ તેડયા વિના, અહંકારની શંખલા ફેંકી દીધા વિના અને સંપૂર્ણ કામના રહિત થયા વિના, સમાધિ પ્રાપ્ત થતી નથી, તેમ જાગૃત જીવનની સાંકળો તેડ્યા વિના અને સંપૂર્ણપણે મનને અને શરીરને પ્રવૃત્તિમાંથી ખેંચી લીધા વિના સાચી નિદ્રા પ્રાપ્ત નથી. સમાધિ એટલે પરમ આત્મા સાથે તાદાભ્ય અને નિદ્રા એટલે પ્રકૃતિ માતાના ખોળે પડી શક્તિનું કરાતું સ્તનપાન ! ઉંઘતી વખતે જેઓ સંકલ્પ-વિકલ્પ રાખે છે, પોતાના માથા ૫૨, “આ કરવું ને તે કરવું ના વિચારને મિથ્યા-ભાર રાખે છે, તેઓ સારી રીતે ઉંઘી શકતા નથી. સ્વપ્નાઓ તેમને ઉંઘ માણવા દેતા નથી. સુપ્તાવસ્થામાં પ્રકૃતિ સાથે તેનું તાદાશ્ય થઈ શકતું નથી. પછી નવી શક્તિ આવે ક્યાંથી? શરીર, આત્માનું મંદિર છે. ઉંઘ તેનું સમારકામ છે. ઉંઘતી વખતે શરીરને ઘણાવી Page #717 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાની કરકસર ૬૮૧ દેવું જોઈએ. અને પ્રત્યેક અવયવને ઢીલા મૂકી દેવા જોઈએ. શરીરના બધા અવયવોને પૂર્ણપણે શિથિલ કર્યા વગર અને તેને પૂર્ણ આરામની સ્થિતિમાં રાખ્યા વગર, ત્યાં પૂર્ણ સમારકામ થતું નથી. માટે ઊંઘતી વખતે સમારકામ કરનાર પ્રકૃતિને પૂર્ણપણે પાઈ જવું જોઈએ. આ સમારકામ વખતે અનુકૂળ સામગ્રી અને પૂર્વ તૈયારી પણ જઈએ. શાન જગ્યા, ખૂલી હવા, મનની પ્રસન્નતા વિગેરે સમારકામની સામગ્રી છે. શ્રદ્ધાપૂર્વક તનનનને પરમાત્માને શરણે પીને સૂવું વિગેરે સમારકામની પૂર્વ તૈયારી છે. જેને આહાર પર કાબૂ છે, જે શરીરમાં ઓછો કચરે થવા દે છે, જે અતિ શ્રમથી શરીરને પ્રમાણ બહાર ઘસી નાખતું નથી, જે બ્રહ્મચર્ય પાળી, સમારકામમાં માટી-ચુના તૈયાર રાખે છે, જે પિતાની સુઘડ–દેવાથી રોગને શરીરમાં પ્રવેશવા દેતું નથી, તે નિદ્રાને પૂરે લાભ ઉઠાવી શકે છે. થેડી ઉંઘ લેનારે ગાઢ ઉંઘ લેવી જોઈએ. પહેલી રાતની ઊંઘ ગાઢ હોય છે, એટલે વહેલા સૂઈ રહેવું. પઢની ઉંઘ શ્વાનનિદ્રા હોય છે, એટલે વહેલા ઉઠવું. આવા બધા નિદ્રાની કરકસરનાં રહસ્ય છે. ઉંઘ એ જાગૃતિને ભેરૂ છે. તેનું રહસ્ય જે પિછાને છે, તે જાગૃતિને વધુ ચેતનામય, વધુ પ્રવૃત્તિમય કરી શકે છે. નાના આયુષ્યમાં પણ ભરપૂર શક્તિનું તેજ જન્માવવું હેય, તેણે નિદ્રાની કરકસર અને તેના રહસ્ય સમજવા જોઈએ. મન-વચન-કાયા આદિને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જે ઘસારે દિવસ દરમ્યાન પહોચતે હોય છે, તે ઘસારાને દૂર કરવા માટે રાત્રિ દરમ્યાન નિશ્ચિતપણે લેવાતી ગાઢનિદ્રા, ઘા પર કામ કરતા મલમ કરતા અધિક સારી અસર કરે છે અને વળતા પ્રભાતે માણસ પ્રસન્ન-પ્રફુલ અને સ્કૂર્તિમય બનીને જીવનનું કયેય હાંસલ કરવાની દિશામાં જરા પણ કંટાળા, અણગમા કે નિરાશા સિવાય, કટિબદ્ધ બને છે. નિદ્રા ન ડહોળાય તેની કાળજી લેનારને જાગૃતિ દરમ્યાન શક્તિને અભાવ સહવાને ભાગ્યે જ અનુભવ કરવો પડે છે. પ્રકૃતિમાતાના મેળે વિરમવારૂપ નિદ્રા, જીવનને નિતંદ્ર બનાવવામાં પૂરતી સહાય કરે છે, તેમજ પ્રમાદને પ્રાપ્ત કરે છે. એમ સમજી વિવેકપૂર્વક તેને લાભ લેવામાં આવે તે આ યુગને લાગુ પડેલા “અનિદ્રા-અતિનિદ્રાના રોગમાંથી બચી શકાય ! આ. ૮૬ Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ આમ-ઉત્થાનને પાયે સિંહાલેકન ધ્યેયનો તાર! મન વીજળી જેવું ચંચળ અને તરલ છે. તેના વેગ અને શક્તિ વીજળીથી પણ અધિક ચડિયાતા છે. જે વીજળી અને અદ્ધર રહે તે ફાવે ત્યાં અને ફાવે તેમ પડે! અને એ વિનાશ સર્જે! પણ તમે તેને કારમાં પરોવી લે અને કામે લગાડે તે તમારા બધા કાર્યો તે ત્વરિત રીતે કરી આપે, અન્યથા ઉન્માદમાં જ્યાં-ત્યાં અથડાઈ, બધું ભસ્મીભૂત કરી નાખે આમ મનના વેગે અને આવેગેને કોઈ શુદ્ધ-ચેયના તારમાં પરોવી લે, તે એ તમારું કામ ઝપાટાબંધ કરી નાખે. અન્યથા એના ઝપાટામાં તમે ખુદ આવી જશે. શક્તિ અને સંયમ મન આખલા જેવું બળવાન અને રખડું છે. તેના બળ અને જમણ તે આખલાથી પણુ ચઢિયાતા છે જે તેને સ્વચ્છ રખડવા દે. તો તે મારકણું અને ભાંગડિયું બને છે. જો તમે તેને નાથી લે ને ઘૂંસરીએ જોડી દે. તે તે જીવનની ગાડીને બરાબર ચલાવે છે જેણે મનને પુષ્ટ બનાવ્યું છે, પણ નાયું નથી, અથવા નાચ્યું છે, પણ પુષ્ટ બનાવ્યું નથી, તે એક કે બીજા પ્રકારની ભૂલ કરી રહ્યા છે. શક્તિ અને સંયમ બંને સરખા આવશયક છે. શક્તિ હશે પણ સંયમ નહિ હોય તે જીવનની ગાડી ઉંધી વળવાની. સંયમ હશે પણ શક્તિ નહિ હોય, તે ગાડી ક્યાંક વચ્ચે જ પડી રહેવાની. પુષ્ટ મન, શક્તિદાયક બને છે અને તેને નાથવાથી તે સંયમ સહાયક બને છે. જીવનમાં આ બંને મુની પૂરતી આવશ્યકતા છે. આત્મશક્તિ જ વધારે કિંમતી! મન, એક દષ્ટિએ રૂપાળા શીંગડાં પર મહી પડેલા, પેલી હિતેપદેશની કથાના સાબર જેવું છે. તે (મન) બહારના રૂપમાં, વૈભવમાં, દેખાવમાં તરત જ મહી પડે છે, જ્યારે જીવનના શિકારીઓ-કામ ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એને પીછો પકડે છે, ત્યારે તે રૂપાળા શીંગડા તેને ઝાડી-ઝાંખરામાં અટવાવી દે છે. તેને ત્યારે સાચી મદદ તે તેના પાતળા, લાંબા અને નાજુક દેખાતા પગ જ કરી શકે છે. બહારની નકામી શોભા અને ઠાઠઠઠાર કરતાં પોતાની અંદરની ઉઠાવદાર નહિ, એવી પણ આત્મશક્તિ જ વધારે કિંમતી છે. તે શક્તિ સદગુરૂપે પ્રગટ થાય છે. તમારી પાસે કેટલું ધન છે? શી સત્તા છે? શા સાધને છે? શું ગાન છે? તેની બડાઈ છેડી દે. આ બધી તે શાભાદાર શીંગડા જેવી ચીજો છે. એ તમને ક્યાંક અટકાવી દે છે. તમારી આંતરિક શક્તિ કેટલી ખીલી છે? તે જુઓ. તે જ તમારા કલ્યાણકારી પગ બની તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. Page #719 -------------------------------------------------------------------------- ________________ રમકડા સિંહ-વૃત્તિ ધરીને સિંહાવલોકન ટૂંકમાં સમ્પ્રવૃત્તિ, સંયમ અને ચારિત્રથી મનને બળાત્ય બનાવે. એવું બળવાન મન સિંહવૃત્તિનું ધારક બનશે. પણ સિંહની એક ટેવ પણ તેને જઈશ, અને તે સિંહાવકનની ! | સિંહની જેમ છલાંગ મારીને આગળ ભલે વધે, પણ સિંહની જેમ પાછળ જેવાનું ચૂકતા નહિ. - તમે તમારી આવક-જાવકને હિસાબ રાખે છે? તમે તમારા અનુભવોની રોજનીશી લખો છે? તમે તમારા વહી જતા જીવનકાળની પળ-પળ કયાં વપરાય છે?–તે નેધ છે? જો તમે આવું બધું નહિ કરતા હો, તે કેવી રીતે સિંહાવલોકન કરશે ? તમારું નાણાં અયોગ્ય માર્ગો ખર્ચાઈ જશે અને તેને તમને ખ્યાલ પણ નહિ આવે ! તમારા અનુભવ વેરાઈ જશે અને મરણની તાજગી રહેશે નહિ. તમે વૃદ્ધ થઈ જશે અને તમારૂં યૌવન ક્યાં ગયું? તેને પત્તો પણ લાગશે નહિ. માટે વારંવાર સિંહાવલોકન કરવા માટે તમારા ખર્ચને તમારા અનુભવને અને તમારા સમયને હિસાબ રાખે. વારંવાર પુરાંત નહિ મેળવે તે પતાશે માટે સિંહ બનીને સિંહવાન કરતાં શીખે. આવક-જાવકના હિસાબની નેધ રાખનારા સહુની એ ફરજ છે કે–તેઓ પોતાના સમય અને શક્તિ ક્યા માર્ગે ખર્ચાય છે?–તેની પણ નેધ રાખે અને જીવનમાં સદુગુણોના વિકાસની આવક બરાબર વધતી રહે છે કે નહિ–તેની ચીવટ રાખે. આ આવક વધવી જ જોઈએ. તમારી પાસે શું છે એનું મહત્વ એટલું નથી, જેટલું તમે શું છે?–તેનું છે. એટલે જીવનમાં સિંહવૃત્તિ જગાડવા માટે તમારે મનના માલિક બનવું પડશે. મનની માલિકી માલિકની આજ્ઞાને સેંપવી પડશે તે જ જીવનની પળેપળનો સર્વોત્તમ સદુપયોગ કરવાની કળા તમે હસ્તગત કરી શકશે. * રમકડાં બાળકને કઈ પૂછે કે-પૈસા કયાંથી આવે છે ? તે તે બેધડક કહેશે કે બાપાના ગજવામાંથી! કારણ કે તેના માટે તો દેખીતું જગત જ સાચું છે ! બાળક જુએ છે કે-શાકભાજી માર્કેટમાંથી આવે છે, અનાજ-કાપડ દુકાનમાંથી આવે છે, પાણી નળમાંથી આવે છે, દૂધ, દૂધવાળે લાવે છે. અને એ બધું મેળવવાના પૈસા બાપાના ગજવામાંથી જ આવે છે. બાળકની આ સમજ ખોટી નથી, પણ અધૂરી છે. એટલે જ એ રમકડાંની દુનિયાની મોજ માણી શકે છે. ક્યારેક ગજવાના પૈસા ખૂટે છે, બાળકના રમકડાંની ગાય ભાંગી પડે છે, તેની રમકડાંની સિટી વાગતી નથી અને એ રોકકળ કરી મૂકે છે. Page #720 -------------------------------------------------------------------------- ________________ १८४ આત્મ-ઉત્થાનનો પાયો મેટી ઉંમરે પણ કેટલાક માણસે બાળ-બુદ્ધિથી દેરવાતા હોય છે. “અહિંસા પરમો ધર્મને પોપટીયે જાપ જપના લકે મોજશોખ માટે મુલાયમ ચામડાના બુટ પહેરે છે, શરીર સુધારવા હેમોગ્લોબીન, લીવર એકટ્રેકટ અથવા કેડલીવરની દવાઓ પીએ છે, બંગલાઓ તેમજ મોટરમાં મોજ માણે છે, ત્યારે તેમને ભાગ્યે જ ખબર હોય છે કે–તેમની ક્ષુદ્ર-મૂંજશેખ ખાતર, બુટના ચામડા મેળવવા માટે હજારો મૂંગા ઢોરની કતલ કરવામાં આવે છે. તેમની દવાઓ માટે સેંકડે ઘેડા, બળ, માછલાંઓ તેમજ ઈતર પ્રાણીઓને અસહ્ય-કુરતાથી ભોગ લેવામાં આવે છે. એમના બંગલા બંધાવવામાં કે મેટ ચલાવવામાં ખર્ચાતાં અન્યાયના નાણાં, કાળી મજુરી કરનારા લાખે મજૂરોના રક્તના શેષણનું ફળ હોય છે. આવું ઘણા માણસને નજરે દેખાતું નથી, એટલે બાળકે જેટલા જ અજ્ઞાનથી તેઓ મોજમાં મશગુલ રહ્યા કરે છે. ક્યારેક તેમના રમકડાં કામ આપતાં નથી કે ધન લુપ્ત થાય છે, ત્યારે તેઓ બાળકની પેઠે જ કકળ કરી મૂકે છે. નજરે દેખાતી વસ્તુઓમાં જ સર્વસ્વ જેનારા આવા લોકે, જગતના રમકડાઓમાં જ લટું હોય છે, ધન તેમને આ બધું ખરીદી આપે છે–એટલે તેઓ ધનનું મૂલ્ય આંકે છે અને ધનવાન થવામાં જ જીવનની બધી શક્તિઓ ખર્ચે છે. નિર્ધન માણસે પણ આ જ પ્રકારના હોય છે, ફરક એટલે જ હોય છે કે–તેઓ ધનવાન થવાને પ્રયત્ન કરવા છતાં ધનવાન થઈ શક્યા હોતા નથી. પરિણામે કેટલાંક નિધને ધનવાનેથી અંજાઈ જઈ તેમના દાસાનુદાસ બની રહે છે અને કેટલાક નિષ્ફળતાથી ખીજવાઈ ધનવાને ભયંકર ઠેષ કરે છે. પરંતુ એટલું તે નકકી જ છે કે ધનવાન અને નિર્ધન બંને ધનપતિપણાનું પ્રમાણાધિક મૂલ્ય આંકે છે. દ્રવ્ય પાર્જનનું મૂળ તેઓ જોઈ શકતા નથી, તેઓ તે દ્રવ્યવૃક્ષની ડાળે લટકતાં ફળમાં જ ચકચૂર હોય છે. પણ જે સમજાઈ જાય કે લાખ રૂપિયા એટલે લાખ માણસની દૈનિક એક રૂપીઆના હિસાબે એકત્ર થએલી એક દિવસની મજુરી! તે તેઓ દ્રવ્યત્પાદનનું સાચું મૂલ્ય આંકતા થશે. દ્રવ્ય બળ છે ખરું ! પણ એ બળ તેના માલિક થઈ બેઠેલા દ્રવ્યવાનનું પિતાનું નથી. અકસ્માતથી કે કારણથી ધનની માલિકી હરાઈ જતાં ધનવાનની સ્થિતિ પાંખ વગરના પંખી જેવી થઈ જાય છે. ધનથી વિભક્ત થએલા ધનિકની કિંમત સડેલા ફળ જેટલી થાય છે. ધનિક કે નિર્ધન જે આટલું જ સમજી લે તો તેઓ ધનવાનેથી અંજાઈ જતાં કે તેમને દ્વેષ કરતાં બચી જાય ? Page #721 -------------------------------------------------------------------------- ________________ સમાનતાના સાચા ઉપાય : ૬૮૫ ધનની પાછળ રહેલા શ્રમ જે જુએ છે, મેાજમઝાની પાછળ રહેલું પાપ જે જુએ છે, તે જ ધનનુ' સાચુ' મૂલ્ય આંકી શકે છે, અને ધનવાન બનવા કરતાં, ધનનેા કેવળ સ'ગ્રહ કરવા કરતાં, તેના વ્યય સન્માગે કરતાં રહે છે. હાં! અને ધન બધુ' જ કર્યાં ખરીદી શકે છે ? માતાપિતાના, ભાઇ–ભાંડુઓના કે પ્રિયજનાના સાચા પ્રેમ ધનની ખરીદ શક્તિની બહાર છે. સિદ્ધાન્તવાદી લાકોત્તર પુરુષા ધનથી કયાં લલચાય છે ? ધનથી આયુષ્ય ખરીદી શકાતું નથી. સમયના પ્રવાહને ધન કર્યા ખાળી શકે છે? ચારિત્ર અને માનસિક શાન્તિ ધનની કક્ષામાં ફરતા નથી. ધન મહાત્માએ પાસે ક્યાં હાય છે? ટૂંકમાં ધન, ખાદ્ય-જગતનું મહાન ખળ છે ખરૂં. તા પણ તેની શક્તિઓ ખૂબ મર્યાદિત છે. અને તે પણ તેના સદુપયેાગ પર આધારિત છે. નહિ કે કેવળ સંગ્રહ કે સંચય ઉપર ! ધનના સ'ગ્રહ કે સચયમાં રાચનારા, રમકડામાં રાચનારાં બાળકો કરતાં જરા પણ આગળ વધ્યા હોય એમ માનવુ તે મુદ્દલ વ્યાજબી નથી. 卐 સમાનતાના સાચા ઉપાયઃ વિશ્વની કોઈ એ વસ્તુ સ`પૂર્ણ રીતે સમાન નથી. આપણે સહુ રૂપ, રંગ, શક્તિ અને વ્યક્તિત્વની દૃષ્ટિએ ભિન્ન અને અસમાન છીએ' દરેકનું સ્થાન જુદું, ગુણધર્મો જુઠ્ઠા ને અધિકાર જુદા ! વિવિધતા અને ભેક તે પ્રકૃતિનુ' પ્રગટ સ્વરૂપ છે. આ હકીકત ભૂલી જઇને—આપણે બધા સમાન છીએનું પ્રચલિત સૂત્ર અણુસમયે ચાલવાના પ્રયાસેા કરવામાં આવે છે આ એક દુઃખદ બીના છે. કોલેજના વિદ્યાર્થી લે કે મીલના મજુર લે, સરકારી અમલદાર લે કે તેના પટાવાળા લેા. કારખાનાના માલિક લા કે તેના કારકુન લા. બધા જ સમાનતાની વાર્તા કરે છે. આ જગતમાં કેાઈ ઊંચુ' નથી અને કોઈ નીચું નથી! જાતિ-જાતિ, વણુ-વણુ, પ્રજા-પ્રજા, સ્ત્રી-પુરુષ સત્ર સમાનતા રહેલી છે! આવી વાત કરનારાએ તે સમાનતા કાં રહેલી છે? અને કેવી રીતે રહેલી છે? આ અ'ગે ભાગ્યે જ વિચાર કરે છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનેા પાયે પવન વાય તે માજુ પીઠ કરીને ચાલવાનુ લેાકેાને ઠીક પડે છે. પ્રજાતંત્રના આ જમાનામાં, સ્વતન્ત્રતાના આ યુગમાં, સમાજવાદના ભણકારા સાઁભળાયા કરે છે તે કાળમાં, સમાનતાના ગીત ગાવાની તેમને ફાઇ‘ના’ પાડી શકતું નથી. સમાનતાના ‘નારા’ લગાડવાનું શીખી લઈને અનેક પ્રકારની મૂર્ખાઈએ થાય છે, તેના ખ્યાલ સુદ્ધાં પણ એ લેાકેાને આવતા નથી. આ નારાએ સાંભળીને લેાકેા બિચારા સમાનતાના કલ્પિત સ્વગ માં વિહરે છે અને તેની ઈન્દ્રજાળમાં ફસાઈ પડે છે. લેાકેા સમાનતાના નામે પેાતાનામાં હેલી વિશેષતાઓને વિકસાવતા નથી અને ખીજાએમાં રહેલી વિશેષતાઓના આદર શ્વેતા નથી. હિંદુ અને મુસલમાનો સમાન છે! સત્તાધીશેા પણ આપણા જેવા માણસો જ છે ! આપણે બધા એક જ પિતાના સંતાના છીએ ! આવું-આવુ... કયાંકથી શીખી લાવીને લાકે ભ્રમિતપણાના ચશ્મામાંથી આખા જગતને જુએ છે. ધીમે ધીમે તેમાંથી દેખાદેખી જન્મે છે. બુદ્ધિહીન, બુદ્ધિમાન જેવુ કરવા લલચાય છે. અશક્ત, સશતની ચાલે ચલવા જાય છે. ૨', ધનવાનની પેઠે રહેવા ાય છે. ઉલટ પક્ષે બુદ્ધિમાન, બુદ્ધિહીન જેવાં કાર્યો કરવા તૈયાર થાય છે. સશક્ત અશકતની જેમ વર્તવા જાય છે. ધનવાન, નિનનુ અનુકરણ કરે છે. અને તેખાદેખીથી વન કરવામાં ફાવટ જણાતી નથી, ત્યારે પરસ્પર અદેખાઈ કરવા લાગે છે. અભિમાન ઘવાતાં મિથ્યાભિમાનના ઊંચા આસને ચઢવા જાય છે. છેવટે પટકાય છે અને વ્યવહારમાં અસમાનતાનું સામ્રાજ્ય જોઇ અકળાય છે, અ`તે તિરસ્કાર, ક્રોધ, કટુતા વિગેરે તેમના જીવનના સહચર બને છે. ઢાલ પીટીને કહેવાનુ મન થઈ જાય છે કે ભાઈ! શા માટે સમાનતાના ચાળે ચઢ્યા છે ? વિષમતા તા કુદરતી છે. નાના માટા વ્યવહારોમાં અને કુદરતની સ્વાભાવિક દુનિયામાં રહેવુ' હોય તા વિષમતાના સ્વીકાર કરતા થઈ જાઓ. જ્યાં-જ્યાં વિશેષતા રુખા, વધુ શક્તિ અને સદ્ગુણા દેખા, ત્યાં-ત્યાં તેના આદર કરતાં શીખેા; નમ્ર બની તેમનું અનુકરણ કરી. જ્યાં-જ્યાં ઉણપ દેખા, ઓછી શક્તિ દેખા, દુર્ગુણ્ણા અને દોષ દેખા, ત્યાં-ત્યાં તેના તરફ સહાનુભૂતિ ભરી નજર રાખેા. ૮ઃ વયમાં જેમ નાના—મોટા માણસા હાય છે, તેમ ગુણથી પણ નાના મેાટા હોય છે, બધાને વિકાસના પગથિયાં ચઢવાનાં છે. કાઇ ચઢી ગયા છે, તે કાષ્ઠને હજી ચઢવાનુ છે. વિશ્વમાં જણાતી ભિન્નતા-અસમાનતા, પ્રાકૃતિક છે. જ્યારે સમાનતા સાંસ્કૃતિક છે. પ્રાકૃતિક ભિન્નતા હોવા છતાં સને એકત્વ અપાવનાર કોઇ બળવાન તત્ત્વ બધામાં રહેલું છે. સસ્કારિતાના રાહે આગળ વધી તે તત્ત્વને શેાધી કાઢવાનુ છે. ઉચ્ચ કેાટિએ પહેોંચાય છે, તે પછી જ સમાનતા કે એકતા અનુભવી શકાય છે. વિષમ–જગત્તમાં સમાનતા અનુભવવી હોય, તે તે દેખાદેખી કે ાિંવૃત્તિમાં નહિ મળે. પણ પ્રેમમાં મળશે. Page #723 -------------------------------------------------------------------------- ________________ યોગ્યને વેગનું મિલન १८७ જ્ઞાની-પિતા અજ્ઞાની-સંતાનને ચાહી શકે છે. દયાળુ-માણસ દાખીને ચાહી શકે છે. એકને આપવામાં સુખ છે, બીજાને લેવામાં. પૂબી તે એ છે કે વિષમતા અને વિવિધતા જ જગતના પ્રેમનું અધિકાન છે. એકને પ્રેમી થવું છે, તે બીજાને પ્રેમપાત્ર થવું છે. એટલે બંનેને તરત મેળ બેસે છે. ભૂખ છે તે અન છે. તૃષ્ણા છે તે જળ છે. અાંખ છે તે પ્રકાશ છે. બધા એકબીજા માટે છે. બધી વિષમતાને આત્મીયતાથી જોવામાં ખરી સમાનતા રહેલી છે. બધા પોતપોતાની વિષમતા પ્રમાણે વર્તે છે; પોતપોતાના ગુણધર્મો પ્રમાણે વર્તી રહ્યા છે, યથાર્થ વિકાસ થયા બાદ જ બધા સમાન બની શકવાના છે. યોગ્યને ચોગ્યનું મિલન ગર્ભ શ્રીમંત માબાપના પુત્રને એચિંતે મોટી સંપત્તિને વાસે મળી જતા, તેની જેવી સ્થિતિ થાય છે, તેવી જ સ્થિતિ આજના જગતની થઈ છે. બૌદ્ધિક-જ્ઞાનને માટે વાર માનવજાતને આજે મળે છે. પરંતુ તેને જીરવવાની કે પચાવવાની તેની આંતર-શક્તિ હજી ખીલી નથી. વાંદરાને હથિયાર મળી જાય એટલે કે તે તે પિતાને ઘાયલ કરી બેસે, અથવા તે બીજાને નુકશાન પહોંચાડે ! જ્ઞાન-વિજ્ઞાનની શક્તિથી માનવ પોતાનો અવાજ, જગતના દૂર-દૂરના ખૂણા સુધી પહોંચાડી શકે છે. પણ અફસોસ એ વાતને છે કે વાતચીત કઈ રીતે કરવી, તે એને હજી આવડતું નથી. મનુષ્ય, હજી અંતઃકરણ પશુ જેવું ધરાવે છે અને શક્તિઓ દેવ જેવી મેળવે છે. આ શોચનીય સ્થિતિ ચાલુ રહેશે, ત્યાં સુધી જગતને આપત્તિઓમાંથી ઉદ્ધાર નથી થવાને! પાચન-શક્તિને સુધાર્યા વિના પૌષ્ટિક ખોરાકને કશો ઉપયોગ નથી, તેમ અતકરણને સુધાર્યા વિના જ્ઞાન-વિજ્ઞાનને પણ ઉચિત ઉપયોગ થઈ શકતો નથી. દેવ જેવી શક્તિઓને વાપરવા માટે દેવ જેવા અંતઃકરણની જરૂર છે. અંતઃકરણમાં દિવ્યતા પ્રાપ્ત કર્યા વિના, શક્તિએ દેવી નહિ પણ રાક્ષસી બને છે. પાત્રતાના વિકાસની ઉપેક્ષા કરીને, માત્ર પ્રગતિની ધૂનમાં, ક્ષિતિજો સર કરવાની આંધળી જે દેટ જ્ઞાન-વિજ્ઞાને મૂકી છે, તેણે માનવજાતને વધુ બેહાલ બનાવી છે. રમતા બાળકને સગડી પાસે ન જવા દેવાય, તેમ જેઓની બુદ્ધિ વાસના તેમજ Page #724 -------------------------------------------------------------------------- ________________ }¢ આત્મ-ઉત્થાનના પાયે સ્વાર્થ બદ્ધ છે, તેવા માનવાની અધિકતાવાળા આ જગતમાં, અગત્યની આવશ્યકતા અંતઃકરણને અજવાળનારા ઔષધેાની છે! હૈયુ સુધરશે તે કાળા કોલસા પાસેથી પણ એ ઉજળું કામ લઈ શકશે. જ્યારે કાળું હૈયું તેા ધેાળા ચાકના ઉપયાગ પણ કાળા કામમાં કરશે. માટે જ્ઞાન-વિજ્ઞાન જેમના માટે છે, તેમની ચાગ્યતાને બધી બાજુએથી સુધારવાની પ્રધાન આવશ્યક્તા છે. 卐 વસ્તુ અને તેના આભાસ કાઈને કોઈ સ્વરૂપમાં કીર્તિના માહ લગભગ દરેકને હાય છે. હું વીર' ગણા, લોકો મને ‘ઉદાર' ગણે, હું ‘સાધુ-પુરુષ’ કહેવાઉ, લેાકા મને વિદ્વાન કહે, હું ‘સુ‘દર’ દેખાઉં, લેાકા મને ‘ચતુર' માને, હુ· ‘મહાન લાગું, લેાકા મને ‘નેતા' કબૂલે ! આવી અનેક પ્રકારની કીતિ લાલસા મનુષ્યને વળગેલી હાય છે. ક્યારેક કાઈ કહે કે આ બધા કીર્તિના માહ છે! ત્યારે મે' કીર્તિના માહ છેડ્યો છે, એવું ‘એ ભાઈ’ લેાકાને ઠસાવવા મથે છે, પરિણામે કીર્તિના મેહ, આગલે બારણેથી પ્રવેશ ન મળતાં, પાછલે બારણેથી વેશપલટો કરી ઘૂસી જાય છે. કીર્તિની લાલસા એવી પ્રખળ છે. નક, કામિની અને કીર્તિ, આ ત્રણે વસ્તુ મેાહરુંઉપજાવનારી છે. સ’સાર-મંડપના એ આધાર સ્વભા છે, એ લઈ લે, કે સ`સારીજીવન સમાપ્ત થાય. સાંસાશિ જીવનમાં તે અનિવાય છે, એમ માની લઇએ તે પણ તેના માહ એ બહુ ખૂરી ચીજ છે. માહ માણુસને આંધળા બનાવે છે. દીવાના બનાવે છે. અંતે તેને નાશ કરીને જ છેડે છે. આ માહ મૃગજળ જેવા આભાસ ઉત્પન્ન કરે છે, એથી મનુષ્ય પેાતાની બધી શક્તિ, તેની પાછળ ભટકવામાં ખર્ચી નાખે છે અને જે પ્રાપ્ત કરવાનું છે, તેને માટે શક્તિ ખચતી નથી. વળી આભાસી–વસ્તુ જ એવી છે કે તે ખરેખર હાતી જ નથી. એટલે તેને માટે પ્રયત્ન કરવા છતાં મળતું કાંઈ નથી. તેને મેળવવાના પ્રયત્ન છેડી દેવામાં આવે, તા જ આભાસની પાછળના સાચા અર' ભાસે છે અને તે પ્રાપ્ત થતાં તેના આભાસ પણ પ્રાપ્ત થાય છે. દેખાવની પાછળ પડવા કરતાં, તે જેના દેખાવ છે, તે સત્ય જ પ્રાપ્ત કરવુ જોઇએ. સત્યના સૂરજ ઉગતાં માહનું ધુમ્મસ ઉડી જાય છે. શ્રમ કર્યા વિના ધનની પાછળ પડવું, માતા તરીકેના આદર કર્યો વિના રૂપની પાછળ ભમવું, સદાચારી બન્યા વિના કીર્તિની પાછળ વલખાં મારવાં, એ બધા માહના વિલાસ છે. એ બધી આંધળી દોટ છે અને વ્યર્થ પરિશ્રમ છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ અધઃપતન કૅમ નહિ ? આપણે ફૂલ થઈએ તે આપે।આપ સૌરભ પ્રસરે. આપણે દીપક બનીએ તા આપેાઆપ પ્રકાશ ફેલાય. આપણે સુવણ બનીએ તા તરત ચળકવા લાગીએ. આપણે રત્ન હાઈએ, તો આપેાઆપ મૂલ્ય અ ́કાય. પણ આપણે તા તેવું કશું થયા વિના જ તેવા દેખાવા માગીએ છીએ. આજના માણસને બનાવટી ફૂલ ચાલે, ઉછીના પ્રકાશ ચાલે, સેાનાના ઢાળ ચાલે, કાચના ટૂકડા ચાલે. શરત એટલી જ છે કે—તે ફૂલ, દીવા, સુવણ કે રત્ન જેવુ' દેખાવું જોઈએ. પણ આમ મૃગજળથી કઈ તૃષા શમે? ૬૮૯ કીર્તિ એક એવી મેાહિની છે કે તે દેખાવ ઈચ્છનારને કેફી-સુશ પાય છે, અને સત્ય ઈચ્છનારને તે અમૃતનું પાન કરાવે છે. લોકોને શું દેખાડવુ', તેના કરતાં પાતે શું ખનવું, તેના ખ્યાલ કરનારને અચળકીર્તિ મળે છે. બાકી એ યાદ રાખવુ' જરૂરી છે કે-ક્ષણિક ઢાળ ઉતર્યા વિના રહેતા નથી. સાચુ` સેાનું ચળકથા વિના રહેતું નથી. દેખાવની પાછળ પડ્યા વિના, દેખાવ જેના છે તે સત્યની પાછળ જ પડવુ' અને તેને જ મેળવવા પરિશ્રમ કરવા, એ સાચા વિવેક છે. સાચા વિવેકનું પિરણામ પણ સુદર આવે છે! 5 સ'પૂર્ણ અધઃપતન કૅમ નહિ ? પ્રશ્ન :- આ જગત અધઃપતનના માર્ગે જતું દેખાય છે, છતાં તેનુ` સપૂર્ણ` અધઃપતન કેમ નહિ થઈ જતુ હોય ! અ ંશે અંશે પણ શુભ ભાવના, શુભ પ્રવૃત્તિઓ ટકી રહે છે, એનુ કારણ શું ? સમાધાન – શરીરમાં જ્યાં સુધી જીવ છે, ત્યાં સુધી એ શરીરમાં કોઈ ઠેકાણે મગાડા થતા દેખાય છે કે તરત જ એને સુધારવાનુ` કા` શરૂ થઈ જાય છે. ઘસારો લાગે કે પ્રાયઃ તરત એને પૂરી નવા આખુ· યંત્ર કાય કરતુ રહે છે. કાઈ ઠેકાણે ઘા થતાં જ, લેાહી વહી જતુ અટકાવી દેવા, લાહીના સફેદ રજકણા ત્યાં જમા થઈ જાય છે. જે જીવની હાજરી-માત્રથી શરીરમાં સડા થતા અટકી જાય છે. એ જીવ આ શરીરને ખેડી દે છે કે-તરત જ શરીર ગધાઇ ઉઠે છે. સસારી અશુદ્ધ જીવની માટલી અસર છે, તે સર્વથા શુદ્ધ-જીવાની અસર કેટલી માનવી ? આ. ૮૭ Page #726 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયો યથાપિંડે તથા બ્રહ્માંડે. પિતાના પિંડમાં જેમ પોતાના અશુદ્ધ પણ જીવની આટલી સારી અસર પહોંચે છે, તે સમગ્ર બ્રહ્માંડમાં કે-જ્યાં અને શુદ્ધ આત્માઓ, સિત આત્માઓ વિદ્યમાન છે, ત્યાં તેમની અસર કેમ ન પડે? જગત તદ્દન અધ:પતનના માર્ગે નથી ઘસડાઈ જતું. તેનું કારણ શુદ્ધ-જીની જગતમાં સદાકાળ જે હાજરી રહેલી છે તે છે. સમગ્ર લેકનું સંપૂર્ણ અધ:પતન કયારેય થયું નથી. થતું નથી કે થવાનું નથી! કારણ કે લોકના અગ્ર ભાગે અનંત શુદ્ધ (સિદ્ધ) આત્માએ સર્વકાળે બિરાજમાન હોય છે. બીજી મહત્વની બાબત એ છે કે આ અનંતા સિદ્ધ આત્માઓ લેકની બહાર નથી. પરંતુ લેકના અગ્ર ભાગે છે. તેના કારણે લેકમાં આંશિક પણ શુભ પ્રવૃત્તિ તેમજ આત્મશુદ્ધિની પ્રક્રિયા કઈ પણ કાળે સર્વથા લુપ્ત થતી નથી એટલે આખું જગત આ પરમ વિશુદ્ધ આત્માઓનું ઋણ સ્વીકારે છે. શરીર એક સાઈકલ પૂર્વ–કર્મોના ફળ સ્વરૂપ જે શરીર મનુષ્યને મળે છે, તેને બે પિડાંની એક સાઈકલ સાથે પણ સરખાવી શકાય. સાઈકલ પાસેથી જેમ કામ લઈએ છીએ અને તેને સંભાળીને રાખીએ છીએ, તેમ શરીર પાસેથી પણ કામ લેવાનું છે અને તેને ગ્ય સંભાળ રાખવાની છે. સાઈકલને ચલાવતી વખતે તેનું બેલેન્સ બરાબર રાખવું પડે છે. જે તેમ કરવામાં ન આવે તે તે સુખને બદલે, દુઃખનું કારણ થઈ પડે છે. તે રીતે શરીર પાસેથી કામ લેવાને માટે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે-આ શરીર એ જીવ નથી, પણ જીવનું સાધન માત્ર છે. શરીર માટે સાઈકલ છે, પણ સાઈકલ માટે શરીર નથી. તેમ છવ માટે શરીર છે, પણ શરીર માટે જીવ નથી. સાઈકલને ગમે તેટલી સંભાળીને રાખે તે પણ એક દિવસ જૂની થઈ જવાની અને તેના વિવિધ ભાગો ઢીલા પડી જવાના. અને છેવટે તે નકામી બની જવાની. Page #727 -------------------------------------------------------------------------- ________________ સંયોગો અને સિદ્ધિ ૬૯૧ આવી જ દશા માનવ-શરીરની અને તેમાં રહેલ ઇન્ડિયા વગેરેની પણ થઈ જવાની. એ કારણે એમાં આસકિત નહિ રાખતાં સમતાપૂર્વક સાધન તરીકે તેને ઉપયોગ કરી લેવો એ જ સાર છે. સાઈકલ, પ્રવાસની સુગમતા માટે છે, તેમ શરીર પણ ભવવાટ કાપવાનું સરસ એક સાધન છે. અર્થહીન કે લયહીન ૨ખડપટ્ટીથી સાઈકલ ઝડપથી બિમાર બની જાય છે. તેમ આરાધનાના લક્ષય વગરનું શરીર પણ અલ્પકાળમાં રોગનું ઘર બનવાનો પૂરે સંભવ રહે જ છે. માટે તેને જીવન વિકાસનું વફાદાર સાધન બનાવીને ઉપયોગમાં લેવું જોઈએ. સંયોગ અને સિદ્ધિ તમે સફળ થવા શક્તિમાન છો, પણ સંગ તમને સફળ થવા દેતા નથી–આ કેવળ બહાનું છે. બહારના સગો માટી જેવા છે. જ્યાં સુધી તમે તેનાથી દૂર ભાગવા પ્રયાસ કરશે, ત્યાં સુધી તમને ખરી સિદ્ધિ મળશે નહિ અને સંગોની માટીમાંથી ત્યાં સુધી કંઈક નવું ઘડી શકાશે નહિ. સંગે જેવી એક કોઈ “વસ્તુ” છે, તેને અહીં ઈન્કાર નથી, પરંતુ મનુષ્યની પ્રકૃતિ, કાર્ય શક્તિ અને એની વિશિષ્ટતાનો અહી એકરાર કરવાને છે. - જે એકને નિરાશાજનક લાગે, તે જ સંગે બીજાને આશા પ્રેરક લાગે. જે સ્થિતિ એકને વિકટ લાગે, તે બીજાને સરસ એક તક સમાન થઈ પડે. જેનાથી એક હારી ભાગે, તેને બીજે પિતાને વશ કરી, પ્રગતિ સાધે–એવું આ જગતમાં બનતું આવે છે. સંગ તે સરિતાના જળ જેવા છે. જે તેમાંથી નહેર કાઢી, તેને પિતાના ખેતરમાં વાળી લે, ત્યાં તે વળી જાય છે! જેમ લેઢાને ટીપીને લુહાર, લાકડાને કાપીપીને સુથાર અને માટીને ઘાટ આપીને કુંભાર પિતાનું ધાર્યું કરી શકે છે, તેમ સામર્થ્યવાન મનુષ્ય સંયોગને યથાર્થ ઉપગ કરીને પિતાનું ધાર્યું કરી શકે છે. આપણી પાસે પૈસા નથી એટલે આપણું ધાર્યું થતું નથી, આપણી પાસે વિદ્યા નથી એટલે આપણી ધારણા બર આવતી નથી, આપણી પાસે સાધન નથી એટલે બધું બગડી જાય છે–એવું એવું બોલીને માણસ પોતાના સંગને દોષ દે છે. Page #728 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ આત્મ-ઉત્થાનને પાયો ખરી હકીકત એ છે કે આ રીતે રોદણા રડનારે સિદ્ધિના ક્ષેત્રથી બહુ દૂર છે ત્યાં સુધી પહોંચવા માટેનું બળ અજમાવવાનું સામર્થ્ય તેનામાં છે નહિ અને જ્યાં સુધી ઉક્ત પ્રકારનાં રોદણ એ રેતે રહેશે, ત્યાં સુધી તે સામર્થ્ય પ્રગટ થવાનું પણ નથી. દરેક માણસમાં એવું કંઈક છે. જે બીજામાં નથી. માણસ ભિન્ન છે, એને અર્થ જ એ કે તે બીજા કરતાં કંઈક જુદી સ્થિતિ અને શક્તિ ધરાવે છે. પોતાની ભિન્નતા ઓળખી લેવી અને પોતાનું સાચું કામ શોધી કાઢી, સંગને તે દિશામાં વાળવા પ્રયત્ન કરે. એમાં જ પુરુષાર્થ છે. આપણે બીજા બધા કરતાં કંઈક જુદી જ સ્થિતિમાં જન્મ્યા છીએ, એટલે સંગે પણ આપણી સામે જુદી જ સ્થિતિમાં ઊભા રહેવાના. કારણ કે સગની પ્રાપ્તિમાં દેવ પણ કારણ છે. દૈવ-ગે પ્રાપ્ત થએલી પોતાની સ્થિતિમાં ઉણપ જોઈને નિરાશ ન થતા, મનુષ્ય તેમાં રહેલી વિશિષ્ટતા શોધી કાઢવી જોઈએ. અને જે સંગે આપ મેળે મળ્યા છે, તેને સારામાં સારે સદુપયેગ કરી લેવો જોઈએ. જે મળ્યું છે તે અપૂરતું છે-એમ માની, ભાગ્યને દેષ દઈ રાદણાં રડ્યાં કરતાં તેમાં જ સર્વ શક્તિ ખચ સિદ્ધિને માટે મથવું જોઈએ. મળેલા ભાગ્યને વખાણવામાં અને તેને સદુપગ કરી લેવામાં જ ખરે પુરુષાર્થ અને સાબુદ્ધિ છે. નહિ કે નિંદવામાં અને પિતાની અશક્તિને છેટે બચાવ કરવામાં. એમ કરવું એ તે એક પ્રકારની આત્મ–વંચના છે. સારા સંયોગોની રાહ જોઈને માત્ર બેસી રહેવામાં જીવનની બરબાદી છે. દઢ નિઘોર દ્વારા સંગ પર સવાર થઈ શકનાર જ જીવનમાં સંગીન–સફળતા સાધી શકે છે. પાંચ પ્રાણેનું સ્વરૂપ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એ પાંચ માણે છેપ્રાનું સ્થાન હાય, અપાનનું સ્થાન ગુદા, વ્યાનનું સ્થાન સર્વ શરીર, ઉડાનનું સ્થાન કંઠ અને સમાનનું સ્થાન નાભિ છે. નાગ, કૂર્મ, કુકર, દેવાન અને ધનંજય એ પાંચ ગૌણ પ્રાણ છે. અને દેહની અમુક અમુક ચેષ્ટા પ્રસંગે પ્રગટ થાય છે. ઓડકાર વખતે નાગની કળા જાગે છે. અને તે પઠના છેડામાં રહેલી કુંડલિની શક્તિને વળગી રહેલો હોય છે. કર્મ નામને પ્રાણ આંને ઉઘાડવાને વ્યાપાર કરે છે, તેનું સ્થાન મૂલાધાર છે. કુકર પ્રાણને વ્યાપાર ક્ષુધાને ઉત્પન્ન કરે છે, તેનું સ્થાન શરીરના બધા સાંધાઓમાં છે. Page #729 -------------------------------------------------------------------------- ________________ નમન ૯૩ દેવદત્ત પ્રાણ બગાસુ`. ખાવાના વ્યપારમાં પ્રગટ થાય છે અને તેની વ્યાપ્તિ સમગ્ર ત્વચામાં છે. ધનંજય પ્રાણ સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલા છે. મરણ પછી પણુ દેહમાં કેટલાક સમય તે રહે છે. ધનંજયની ઉપયાગતા ઢાડવા વગેરે ક્રિયામાં જણાય છે. આ બધા પ્રાણાના પ્રભુ આત્મા છે. માટે આત્માને સાચવવાથી આ પ્રાણાના તાલ સચવાઈ રહે છે, આત્માને સાચવવા એટલે આત્મભાવમાં રહેવુ', આત્મપમ્ય દૃષ્ટિનું જતન કરવું, પ્રાણેાને ધક્કો ત્યારે લાગે છે જયારે આત્મા વભાવ વશ થાય છે, માટે સ્વભાવમાં રહેવુ' એ ધર્મ છે. નમન દાન એ કમ છે અને પૂજા એ યજ્ઞ છે. Give to the needy and worship the unneedy, these two Fundamentals of true religion. એકમાં વસ્તુનું દાન છે, બીજામાં સન્માનનું દાન છે. વિષયા વાનર જેવા ચપળ છે. કષાયા નાગ જેવા ઝેરી છે. ‘નમેા અરિહ'તાણુ' નું ધ્યાન ઉભયને જ જીતવા માટે છે. ઉધ્વતા સામાન્યથી થતું ધ્યાન, વિષય-વાસનાનુ' પ્રતિપક્ષી છે. તિર્થંક સામાન્યથી થતું તે ધ્યાન કષાયાનુ પ્રતિરોધક છે. are the મન એક ચાર છે, તેણે આત્મમુક્તિનુ અપહરણ કર્યું છે. તેને કડવાથી જ પરમ પદની પ્રાપ્તિ છે. તેને દ'ડવુ' એટલે નમાવવું. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતાના ચરણ કમળમાં વારવાર ઝુકાવવું. ત્યાં સુધી ઝુકાવવું કે તેના બધા એક શ્રી અરિહ'ત તરફ જ થઈ જાય અને એ સ`સારને પૂઠ બતાવતુ' થઈ જાય. સંસારમાં રમતું મન વિપત્તિઓના સાગરરૂપ સંસારમાં જ જીવને રીબાવે છે. શ્રી નવકારમાં રમતું મન, જીવની મુક્તિનું પ્રબળ કારણ બને છે. નમન, એ જ મનના સર્વ શ્રેષ્ઠ સદુપયોગ છે. Page #730 -------------------------------------------------------------------------- ________________ આત્મ-હત્યાનનો પાયો મંત્રની શક્તિ એક બાજુ સ્ટીલ અને બીજી બાજુ પાણી. આ બેમાંથી શક્તિ વધારે કેની ભૂલ દષ્ટિવાળો કહેશે કે-સ્ટીલની. પણ સ્ટીલને પાણીના કુંડમાં નાખે. ચાર મહિના પછી જુઓ કેની હાર થાય છે. પોલાદની કે પાણીની ? આગળ વધીએ. પાણીની શક્તિ વધારે કે વરાળની જ બાપની વધારે? એ બાપ નીકળે છે તે, પાણીમાંથી જ! પણ એના વડે મેટી–મટી ટ્રેને ચાલે છે. કારખાનાઓ અને યંત્રે એના બળથી ચાલે છે. માટે પાણી કરતા વરાળ વધુ શક્તિશાળી ગણાય ! આ વરાળ કરતાં પણ હાઈડ્રોજનની શક્તિ વધારે. એ એના કરતાં પણ મનની શક્તિ વધારે. હવે પ્રશ્ન એ છે કે-આવા શક્તિશાળી મનને વશ શી રીતે કરવું ? વર્તમાન કાળે આહાર, ભય, મિથુન અને પરિગ્રહની સંજ્ઞાઓમાં મન બંધાઈ ગયું છે. બકરાના ટેળામાં રહેલ કેસરીની દશા જેવી અવદશા આ મનુષ્ય-મનની થઈ છે. જે મન સાધે, તેને મંત્ર કહેવાય છે. શ્રી નમસ્કાર મંત્રાધિરાજ છે. આમ તે એમાં માત્ર પરમેષિએને નમસ્કાર છે પણ એનાથી મનને વશ કરવામાં આવે, તે સર્વ–કૃતના પારને, રહસ્યને સમજી શકાય છે. એના આરાધનથી મને એવું બની જાય છે કે, જે ઉત્સર્ગ, અપવાદ, દ્રવ્યાર્થિક-નય, પર્યાયાર્થિક-નય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને યથાર્થ પણે આપોઆપ જાણી શકે છે. નમસ્કારથી શુદ્ધ થએલું મન, મહને પણ ઓળખી શકે છે અને ધર્મને પણ જાણી શકે છે. મંત્ર વડે સૂક્ષ્મતા અને શુદ્ધતા જ્યાં સુધી સ્થલ દષ્ટિ નહિ જાય, સૂથમ દષ્ટિ નહિ જાગે, ત્યાં સુધી આ સંસારના ધખાને, સંસારની માયાને મનુષ્ય નહિ સમજી શકે. મનમાં સૂક્ષ્મતા આવે તે મેહની આ રમત સમજાઈ જાય. શ્રી તીર્થકરદેવે આ જાણતા હતા, તેથી મનને વશ કરવાને, મનને સૂક્ષમ અને શુદ્ધ બનાવવાનો ઉપાય બતાવી ગયા છે. શ્રી નમસ્કાર મંત્રથી મનમાં સૂક્ષમતા અને શુદ્ધતા આવે છે. અને પછી એ મન આપો આપ વિવેક કરતું થઈ જાય છે. મનને વશ કરવાને ઉપાય: પ્રશ્ન-મનને વશ શી રીતે કરવું? ઉત્તર-ટેન અને સ્ટીમરના માર્ગમાં કેટલી મુશ્કેલીઓ હોય છે. પર્વતમાં કરેલા ઘાટ, તેમાં અંધકાર, હિંસક અને ઝેરી પશુ પક્ષીઓ, નદીઓ, ખીણ, સાગરમાં મગર Page #731 -------------------------------------------------------------------------- ________________ મંત્રની શક્તિ મછે, ખડકે, વમળ વગેરે હોય છે, છતાં ટિકિટ લઈને નિરાંતે ઊંઘી જાઓ છે. કારણ? રેલવે કંપની પર વિશ્વાસ છે. તેની કાર્યવાહી, વ્યવસ્થા શક્તિ, નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર પૂરે ભરોસે છે. શ્રી તીર્થ કરવો ઉપર તેના કરતાં પણ વધુ વિશ્વાસ કેળ. કાયર ન બને. ભરૂતા અને અશ્રદ્ધાને ત્યાગ કરે. પ્રયોગ કરી જુઓ. સૌથી પહેલી શરત શરણાગતિની છે. શરણાગતિ એ અકાટય કાનૂન છે. રાગીઓનાં, રૂવત લેનારાઓનાં વચન ઉપર વિશ્વાસ મૂકે છે. તે શ્રી તીર્થંકરદેવના વચન ઉપર વિશ્વાસ મૂક્તાં આંચકે કેમ? આમાં શંકા અને કુપણુતા શા માટે? વિશ્વાસની અગત્યતા જાપના પ્રારંભમાં જ શ્રી નવકાર પાસે કંઈ માગવા કરતાં, જપ ચાલુ રાખવે એ ડહાપણભર્યું છે. ગણ્યા પહેલાં એ શું આપે? કેવી રીતે આપે ? આ અવિશ્વાસ ન છે. દુકાન માંડે પછી નફે ક્યારે હાથમાં આવે? વર્ષના અંતે સરવૈયું કાઢ્યા બાદ ત્યાં સુધી મહેનત કર્યે જ જા એ છે. તેમ શ્રી નવકારને પણ છ મહિના તે સેવા (Service) આપ, પછી એનાથી શું લાભ છે? એ પૂછો. પૂછવું નહિ પડે, અનુભવ થઈ જશે. પરંતુ અટકે છે કયાં? વિશ્વાસ જોઈએ. જિસકે મનમેં ખટક, વહી બડી અટક. વિશ્વાસ પૂરે જોઈશે. રેલવે કંપની કરતાં, સ્ટીમર કંપની કરતાં, ઈત્યારન્સ કંપની કરતાં, વધુ વિશ્વાસ શ્રી તીર્થંકરદેવના વચન અને તીર્થ પર જોઈશે. શ્રી તીર્થકરોના તીર્થની સેવા કરે તે મોક્ષ મળશે ગનમેટની સર્વિસ કરે, તેને પેન્શન મળે છે. મે એ નિવૃત્તિ સ્થાન છે. પેન્શન મેળવવા માટે પહેલાં સેવા (Service) કરવી જોઈએ. મેક્ષ મેળવવા માટે પહેલાં તીર્થની, શ્રી તીર્થકરના વચનની સેવા કરવી જોઈએ. શ્રી નવકારથી આ જ જન્મમાં ત્રણ પ્રકારના સુખે અનુભવી શકાય છે. આધિભૌતિ, આધિદૈવિક અને આધ્યાત્મિક-આ ત્રણેય પ્રકારના સુખે ન માંગે તેય મળે છે. શ્રી નવકાર એ શું છે? નમો રિહંતાળ” એ વાસ્તવમાં મોહના કટ્ટર વૈરી અરિહંતને જયનાદ છે, મેહરૂપી દુશ્મન સામે, તેની સત્તા સામે જબ્બર પડકાર છે. અંગ્રેજસરકાર પોતાની સામે પડકાર કરનારને કેદમાં પૂરી દેતી હતી. પરંતુ (એ.બી.સી.ડી.) એવા ચાર વર્ગ જેલમાં રાખવા પડતા હતા. બળવાન પડકાર કરનારાએને “સી” (C) કે “ડી” (D) કલાસમાં રાખતાં ગભરાટ થતા હતા, તેથી તેમને “એ” (A) કે “બી” (B) કલાસમાં રાખતા હતા. તેમ મેહની સામે સંગઠિત થઈને એ પડકાર Page #732 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ આત્મ-ઉત્થાનને પાયે, કરીએ કે–તે જેલમાં રાખે તે પણ એકે “બી” વર્ગમાં જ તેને મૂકવા પડે “સી” કે “ડી” વર્ગમાં મૂકતાં તે ગભરાય. દેવ અને મનુષ્યગતિ એ “એ” અને “બી” વર્ગ છે, જ્યારે નરક, તિય ચ “સી” અને ? વર્ગ છે. શ્રી અરિહંતને નમસ્કાર એ મેહને સીધે (Direct) પડકાર છે. શ્રી અરિહંતના નામથી મેહની સેના ધ્રુજી ઉઠે છે કેમકે તે નામ, મેહના મૂળને ઉખેડનાર વિશ્વના પરમ મિત્ર શ્રી અરિહંત ભગવંતની વિશ્વ વત્સલ ભાવનાનું સ્મરણ કરાવનાર છે. જેના અંતરમાં વિશ્વ પ્રત્યે બંધુભાવ જાગે, તેના અંતરમાં રાગોષાત્મક મહતું બળ ટકી શકતું નથી. ત્રણ જગતના સર્વ ની ઉત્કૃષ્ટ હિત ચિંતાના ભાવરૂપ મિત્રતા વડે, અરિતાશત્રુતાને ઉછેર કરનાર શ્રી અરિહંત પરમાત્માએ છે તેથી તે ગુણના કારણે તેમને ભાવથી નમસ્કાર કરનાર જીવ પણ, છ પ્રત્યે શત્રુતાને ત્યાગ કરનાર થઈને અરિહંત સ્વરૂપ બની જાય છે. સૂરમની શક્તિનું મૂલ્ય, રશૂલ દષ્ટિવાળાને નથી સમજાતું. એટલે તે તેમાં વિશ્વાસ પણ નથી મૂકી શકતે. શ્રી નવકાર સર્વથા વિશ્વાસપાત્ર છે. કારણ કે તેમાં પરમ વિશ્વસનીય શ્રી તીર્થકર ભગવંતે આદિ બિરાજે છે. શ્રી અરિહંતને ત્રિવિધ સમર્પિત થનાર જ તેમાંથી જન્મતા આનંદને આસ્વાદ કે હેય તે જાણી શકે છે. તડકામાં ભેજ સૂકાય છે, તેમ શ્રી નવકારની સેવાથી મેહને પરાજ્ય થાય છે, અરિહંતભાવને વિજય થાય છે. આ સત્યમાં વિશ્વાસ મૂકીને સહુએ શ્રી અરિહંતને ભાવથી ભજવા જોઈએ. wilwildli Page #733 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પરમ પૂજ્ય સંઘહિતચિંતક, મત્રીભાવનાચાહક, નમસ્કાર-મહામંત્રનાં મહાન ઉપાસક, પ્રવતક, પ્રભુ-ભક્તિ પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યનાં વિવિધ લે-ચિતનેના પ્રકાશનમાં કંઈક વિશેષ અનુભવ કરાવતા પદાર્થો હતા તે અહિં પ્રસ્તુત છે. ૧ “બાર'ના અંકનું મહત્વ ૨ પ્રેરણાદાયી પ્રશ્નોતરી ૩ ચતુષ્ઠ વિચાર ૪ આનંદમાં રહેવું રે...! ૫ આવશ્યક અધ્યયનેપલક્ષિત ૬ ચિત્તના પાંચ શુભાશય ૭ “નમે અરિહંતાણું”ની અથ ભાવના ૮ નમઃ મંત્રનો અર્થ આ. ૮૮ ૯ ભવસમુદ્ર નિયામક ૧૦ સાધુરૂપી સુવાણની પરીક્ષા ૧૧ જીવના ૧૦ વિશેષ સ્વભાવ ૧ર છવના ૧૧ સામાન્ય સ્વભાવ ૧૩ મુક્તિ મેળવવાના બે ઉપાય ૧૪ છે નમે સિદ્ધ ૧૫ શુભ સંકલ્પ Page #734 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આત્મ-ઉત્થાનના પાયે 'બાર'ના અંકનુ` મહત્વ અંતરિક્ષમાં બાર રાશિએ છે. લગ્ન-કુંડળીમાં બાર સ્થાન છે અને મનુષ્યના શરીરમાં તેના જેવા જ ગુહ્યસ્થાના પશુ ખાર છે. દરેક ગણધર ભગવંત ત્રિપદી સાંભળતાંની સાથે જ દ્વાદશાંગીની ૨ચના અંતસુહૃત'માં કરે છે. તે પણ એક સાંકેતિક ભાષાને પ્રયાગ લાગે છે. વસ્તુમાત્રના ઉત્પાદાદિ ત્રિસ્વભાવ, અ`તઃકરણમાં સ્પર્શતાંની સાથે જ, પેાતાનામાં રહેલી ખારે પ્રકારની શક્તિઓ જાગ્રત થઈ જાય છે અને એ શક્તિએ ગણધર ભગવતીને દ્વાદશાંગીની રચના કરવામાં મુખ્ય કારણ લાગે છે. બાર શક્તિ એમાં શ્રદ્ધા (Faith), જ્ઞાન (Knowledge) અને ક્રિયા (Doing) આ ત્રણ શક્તિએ મુખ્ય છે, અને તેનાં સ્થાન માનવદેહમાં ક્રમશઃ સહસ્રાર અથવા આજ્ઞાચક્ર, અનાહતચક્ર અને મણિપુરચક્ર મુખ્ય છે. જે કાઈ શક્તિ પોતાનામાં નિČળ કે મંઢ લાગે, તેને પ્રમળ વીર્યવંતી કરવા માટે, શરીરનાં તે તે સ્થાનામાં ઉપગ મૂકી મંત્રાક્ષશના જાપ, ધ્યાન કે ભાવનાદિ થાય, તા તે શક્તિઓ પ્રબળ બને. સમવસરણમાં બાર પકા, બાર દરવાજા, અÀાકવૃક્ષ ખાર ગણું ઊંચું, કાળચક્રના ખાર આરા, દિવસ-રાત્રિનાં બાર કલાક, ખાર પ્રકારના તપ, બાર માસનું વર્ષ, રામના ખાર વર્ષના વનવાસ, ‘બાર ગાઉએ ખાલી બદલાય' એવી જુની કહેવત વગેરે વસ્તુઓના વિચાર ખારના આંકના મહત્ત્વને સ્પષ્ટ કરે છે. ભિક્ષુની પઢિમાની સખ્યા ૧૨, શ્રાવકોનાં વ્રતની સખ્યા ૧૨, શ્રી અરિહંતનાં ગુણાની સંખ્યા ૧૨, નિર્જા અને તપનાં પ્રશ્નારા પણ ૧૨. જીવમાત્રમાં, બાર પ્રકારની શક્તિએ પ્રચ્છન્નપણે રહેલી છે. તેને પ્રકટાવવા, (98સાવવા અને પૂણુતાએ પહોંચાડવા માટે ૧૨ વ્રતા, ૧૨ પડિમા અને ૧૨ પ્રકારના તપનું યથાશક્તિ પાલન કરવુ. જરૂરી છે. ‘બાર’ સ`ખ્યાના, માતૃકા-શાસ્રની દૃષ્ટિએ વિચાર કરવાથી (બા એટલે માતા અને ૨ એટલે પિતા) ‘’ એટલે રક્ષક એક અક્ષર માતાના વાત્સલ્યાદિ કામળ ભાવાને અને બીજો, પિતાના આજ્ઞાકારકત્વાદિ ઉચ્ચ ભાવાને વ્યક્ત કરે છે. એટલે આ ‘ખાર' શબ્દમાં માતાપિતાનાં ભાવેા. સૂર્ય-ચંદ્રનાં ભાવા તથા મન અને આત્માના ભાવે પ્રકાશિત વાય ચંદ્ર સાથે ‘મા' અક્ષર ખાલાય છે; જેમકે ચંદ્રમા' અને ' એ અગ્નિખીજ છે એટલે તેમાં સૂર્ય કે પિતાના ભાવા પ્રકાશિત થાય છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાયી પ્રશ્નાત્તરી ૬૯૯ જેમ ‘નમા' પ૪માં રહેલા બે અક્ષરે અનેક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે, તેમ ખાર' ના અંકમાં રહેલા બા' અને ર? એ બન્ને અક્ષરા પણ પેાતાનું આગવુ મહત્ત્વ ધરાવે છે. પ્રાકૃત વ્યાકરણમાં દ્વારાફેના’ એ સૂત્રથી ‘દ્વાર' શબ્દનું પ્રાકૃતરૂપ ‘ખાર’ થાય છે. અર્થાત્ બાર'ના અથ દ્વાર, મેાક્ષ કે ધમ પ્રાસાદનું દ્વાર એવા પણ અર્થ થઇ શકે છે. આ અર્થ મુજબ જ જાણે તેા ઉચ્ચારતા પહેલાં, દીક્ષાની, ઉપધાનની કે ચેગની ક્રિયાની શરૂઆતમાં ‘ખાર’ નવકાર ચારે દિશાએ ગણવાના વિધિ કરવામાં આવે છે. અર્થાત્ ખાર નવકાર ગણીને જ ધર્મપ્રાસાદમાં પ્રવેશ મળે છે. સમવસરણમાં પણ ખાર જ દરવાજા હાય છે. નાના બાળક પ્રથમ જે શબ્દો ખેલે છે તે ખા' ‘મા’ પા' ઇત્યાદિ એબ્ઝય વ્યંજના હાય છે. ૐ કાર'ની જેમ આ વર્ષે સરળતાથી બેાલાય છે. ‘' વ્યંજન અગ્નિ ઉત્પાદક છે. ‘ખા' અને ' એ બન્ને વર્ગો મળીને જળ અને અગ્નિ, શીતળતા અને ઉષ્ણતા, મા અને ખાપની જેમ, તુષ્ટિ-પુષ્ટિ આદિ કરે છે. અનિત્યત્યાદિ ભાવનાએ પણ ખાર પ્રકારની શક્તિને પેાષક છે. આમ, ખારા અ'ક, પેાતાની એક વિશિષ્ટતા ધરાવે છે. 5 પ્રેરણાદાયી પ્રશ્નાત્તરી (૧) આત્મા કેવા છે ? દેહથી ભિન્ન, ચૈતન્ય સ્વરૂપ. (૨) દૈહબુદ્ધિ કયારે છૂટે ? ઉપયોગ-સ્વરૂપ આત્માના અનુભવ કરે ત્યારે ‘પથી’ ભિન્નતા જાણીને ‘સ્વ'માં ઠરે ત્યારે સુખના આસ્વાદ અનુભવે. (૩) જીવે શાના વિચાર નથી કર્યાં? પેાતાના સ્વરૂપને (૪) શ્રી અરિહંતનું નામ લેવાથી મિથ્યાત્વ જાય ? ઓળખવાથી જાય. (But must realise nature. ) (૫) શ્રી અરિહ ંત, સિદ્ધ વગેરેની સાચી ઓળખ કારે મળી ગણાય ? ઉપયેગ સ્વરૂપ આત્માને ઓળખે ત્યારે, આત્મા સદા ઉપયાગ વડે જીવે છે; માત્ર દેહ અને ખારા વડે નહિ. નામ સાથે તેનુ સ્વરૂપ (૬) સાચુ· સામાયિક અને પ્રતિક્રમણ કયારે થાય ? મિથ્યાત્વ છેડીને સમ્યક્ત્વ અંગીકાર કરે ત્યારે. શરીરથી આત્માને ઉપયાગ-સ્વરૂપે ભિન્ન માને ત્યારે સમ્યક્ત્ત્વ આવે; અને તે સહિત સામાયિક, પ્રતિજ્ઞા, પ્રતિક્રમણ વગેરે ધરૂપ બને. Page #736 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનને પાયા (૭) સમ્યગ્દર્શન એટલે શું ? સમ્યગ્દર્શન એટલે આત્મસાક્ષાત્કાર. વ્યક્તપણે આત્માનું સ્વસંવેદન. ઈન્દ્રિય અને મનથી, જે પરલય થાય છે, તેને ફેરવીને મતિજ્ઞાન સવ (Soul) માં એકાગ્ર કરતાં આત્માને પ્રત્યક્ષ અનુભવાય છે તે પ્રગટ અનુભવનારને સમ્યગ્દર્શની અને સમ્યજ્ઞાની કહેવાય છે. (૮) સૌથી મોટે રાગ કયે? દેહમાં આત્મબ્રાંતિ, (૯) જીવ શાથી હેરાન થાય છે? આત્માના અજ્ઞાનથી. (૧૦) સંસારમાં જીવને દુલભ શું? અને અપૂર્વ શું? ત્રસ પણ, પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું, મનુષ્યપણું, ઉત્તમ જાતિ-કુળ, પંચેન્દ્રિય પૂર્ણતા, દીર્ધાયુ અને સાચા દેવગુરુ આ બધું દુર્લભ છતાં પૂર્વે મળ્યું છે. પછી આત્મરૂચિ કરી સમ્યગ્દર્શન પ્રગટાવવું તે દુર્લભ અને અપૂર્વ છે. મુનિ પણું અને કેવળજ્ઞાન સૌથી દુર્લભ છે. (૧૧) સુગુરુ કોને કહેવાય? જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ગુણેમાં જે મોટા તે સુગુરુ. ગુહાત્માના ઉપદેશ વડે તેઓ ઉપકાર કરે છે. (૧૨) સાચું જૈનત્વ એટલે શું? સાચું જૈનત્વ એટલે સમભાવ અથવા સમદષ્ટિસત્યદષ્ટિ. સમભાવ એટલે અહિંસા અને સત્યદષ્ટિ એટલે અનેકાંત. અહિંસા આચારને નિર્મળ બનાવે છે. અનેકાંત વિચારને વિશુદ્ધ અને વિશાળ કરે છે. (૧૩) શાસ્ત્ર એટલે શું? શાસન કરી, સમજાવી, બીજાને બચાવે તે શાસ્ત્ર ! અને હણીને બીજી બીજાને બચાવવાની શક્તિ તે શા ! (૧) કઈ ચીજ એવી છે, કે જે વયે જાય છે ? તૃણા. (૧૫) કઈ ચીજ એવી છે, કે જે ઓછી થતી જાય છે? આયુષ્ય (૧૬) કઈ ચીજ એવી છે, કે જે વધતી-ઘટતી નથી ? સંસાર. (૧૭) કઈ ચીજ એવી છે, કે જેમાં વધ-ઘટ થાય છે? મોહ. (૧૮) શુદ્ધાત્માને જાણવાની રીત કઈ? પોતાના સ્વાનુભવ વડે તે જણાય છે. (૧૯) તજવા જેવી વસ્તુઓ કઈ ? જીવને અધોગતિમાં નાંખનાર કનક અને કામિની. (૨૦) બંધાયેલે કે? પાંચ વિષમાં આસકિતવાળો જીવ. (૨૧) છૂટેલે કોણ? જેને વિષયે પ્રત્યે વૈરાગ્ય આવેલ છે, તે. (૨૨) ઘર નરક કઈ? પિતાને જ દેહ, જો એ હમાયેલ ન હોય તે. (૨૩) સ્વર્ગાપવર્ગનું પગથિયું કર્યુ? સર્વ તૃષ્ણાઓને સમૂળ-ય. (૨૪) જીવની સ્વાભાવિક ગતિ ઉ4, છતાં સંસાર-અવસ્થામાં તિ" કે અધોગમન થાય છે, તે શાથી? કર્મ દ્રવ્યની અસરને લીધે જ તેમ થાય છે. (૨૫) સ હ વેર વિખેર થઈને, અલકમાં ફેંકાઈ જતાં કેમ નથી ? એમાં કારણ તરીકે, ધર્મ-અધમ દ્રવ્યની અસર છે. Page #737 -------------------------------------------------------------------------- ________________ ચતુષ્કવિચાર ૭૦૧ (૨૬) સંસારી જીવની અવગાહના શરીર પ્રમાણ જ કેમ? અને લેકવ્યાપી કેમ નહિ? શરીરનામકર્મનું બંધન તેનું કારણ છે. (૨૭) શુભ રાગપૂર્વક થતાં ધર્મનાં અનુષાને એ પરંપરાએ જે અક્રિયાપદને હેતુ થતાં હોય, તે તેને કર્મબંધનકારક ક્રિયા કહેવાને બદલે કર્મક્ષયસહાયક ક્રિયા કે, અક્રિયા કહેવામાં શી હરકત ? ક્રિયાથી કર્મ બંધ જ થાય, પણ કમક્ષય ન થાય-એ નિયમ વાસ્તવિક રીતે અશુભ ક્રિયાને જ લાગુ પડે. શુભ અને શુદ્ધ ક્રિયાને એ નિયમ બળજબરીથી કેવી રીતે લગાડાય ? જેમ પાસે પિતાની હાજરી માત્રથી અનાજને સડતું બચાવી લે છે, તેમ શુદ્ધ કિયા જગતને અશુદ્ધિથી બચાવી લઈ શુદ્ધિ તરફ લઈ જાય છે. (૨૮) પાપનું બળ વધારે કે પુણ્યનું ? મણ પાપ કરતાં પણ કણ પુણ્યનું બળ વધારે છે કારણ કે, પુણ્યની સાથે વિશ્વની મહાસત્તા છે. સરકારને એક નાનકડો સિપાહી પણ ગમે તેવા મોટા માણસને પકડીને લઈ જઈ શકે છે, એ મા તેને કઈ રોકી શકતું નથી, તેમ નાનકડા પણ પુણ્યને પડખે આખી ધર્મ મહાસત્તા રહેતી હેવાથી તેનું સામર્થ્ય ખૂબ જ વધી જાય છે. ચતુષ્કવિચાર અજીર્ણ ચાર જાતના છે. ૧. તપનું અરજી ફોધ છે. ૨. જ્ઞાનનું અજીર્ણ માન છે. ૩. ભજનનું અજીર્ણ અધિક આહાર છે. ૪. માનનું અજીર્ણ તુરછકાર છે. ચાર પ્રકારના પુરુષ છે. ૧. પિતાને અવગુણુ દેખે, પણ પરને ન દેખે. ૨. પિતાને અવગુણ ન દેખે, પણ પરનો દેખે, . પિતાને અવગુણ દેખે અને પરને અવગુણ પણ દેખે. ૪ પિતાને અવગુણ ન દેખે અને પારકાને અવગુણ પણ ન દેખે. ચાર પ્રકારનાં કારણે જીવ ધર્મ પામે નહિ. 1. અહંકાર, ૨, ૩, ૩. રેગ, ૪. પ્રમાદ. ફળનું નરમ કે કઠણ પણું ચાર પ્રકારે હેય છે. ૧. શ્રીફળઃ-બહાર કઠણ, અંદર પિચું. (માતાની જેમ) ૨. બેર:- બહાર પાડ્યું, અંદર કઠણ (ઓરમાન માની જેમ ) ૩. દ્રાક્ષ -અંદર પિચી અને બહાર પણ પિચી. (સાધુ પ્રમાણે) ૪. સેપારી અંદર કઠણ અને બહાર પણ કઠણ (પાપી પ્રમાણે) કષાયનાં ચાર સ્થાને ૧. કોધ કપાળમાં, ૨. માના ગરદનમાં, ૩. માયા હૈયામાં, ૪. લેભ સર્વાગ શરીરમાં હોય છે. Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આત્મ-ઉત્થાનને પાયો આ ચાર પ્રકારનાં ગુણોવાળાં શેડાં હોય છે. ૧. પરદુઃખે દુખિયા, ૨. પપકારી, ૩. ગુણગ્રાહી અને ૪. ગરીબ સાથે સ્નેહ રાખનારા. ચાર પ્રકારનાં ગરણાં છે. ૧. ધરતીનું -ઈસમિતિ, ૨. મતિનું -શુભધ્યાન, ૩. વચનનું ભાષાસમિતિ, ૪ પાણીનું સરખું જાડું વસ્ત્ર, મેક્ષના ચાર દરવાજ છે. ૧. જ્ઞાન, ૨. દર્શન, ચારિત્ર, ૪. તપ. સંત-સેવાના ફળ પણ ચાર છે ૧. મંગળની વૃદ્ધિ, ૨. પાપનો નાશ, ૩. યશ પ્રસાર, ૪. ભગવદ દર્શન. આનંદમાં રહેવું રે.... અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે, ભજવા શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના જેવું ૨–૧ વેદ જેયા, કિતાબ જોઈ, સરવ જઈને જોયું રે પણ પ્રભુના નામ વિના, સરવે ખેાયું ખાયું રે–૨ અવર કેઈના આત્માને, દુઃખ ન દેવું રે. સુખ દુઃખ જ્યારે આવી પડે, ત્યારે સહીને રહેવું –૩ જાપ અજપા જાપ જપે ત્રણ લેકમાં તેવું રે મૂળદાસ કહે મેહ મદ મૂકી મહાપદમાં રહેવું ૨-૪ -અનુભવીને એકલું આનંદમાં રહેવું રે અથ: આપણે સંસારમાં રહીએ છીએ. અનેક માણસોના સંબંધમાં આવતા હોઈએ છીએ. તેમાં કેટલાક પ્રત્યે આપણને રાગ થતું હોય છે, તે કેટલાક પ્રત્યે દ્વેષ થત ય છે. આ રાગ અને દ્વેષમાંથી દુખ શેક અને નિરાશા આદિ જન્મતાં હોય છે. સંસારને એક પણ સંબંધ સ્થાયી અને સનાતન નથી. વહેલા-મોડા કાંતે એને આપણાથી છૂટા પાડવાનું, કાંતે આપણે એનાથી છૂટા પડવાનું હોય છે. એ સ બંધ પ્રત્યે આપણે રાગ જેટલો પ્રબળ હોય છે, તેટલું જ પ્રબળ તેનાથી છૂટા પડતી વખતે શક પણ હોય છે. એટલે જેણે પોતાનાં સુખ-શાતિ કે આનંદને કેઈ બીજી વ્યક્તિ કે વસ્તુમાં શોધ્યા, તેને વહેલે મોડે સંતાપ જ અનુભવવાને હય, તે સ્પષ્ટ છે. સાચા ને સ્થાયી સુખ, શાતિ કે આનંદને માટે અસંગ, સંગરહિતતા અનિવાર્ય છે અસંગ એટલે આનંદનું કેન્દ્ર સ્ત્રી પુત્ર, મિત્રાદિને, ઈન્દ્રિનાં ભેગને કે યૌવન, ધન, સત્તા, કે કિર્તી આદિને નહિ. પણ અનાસક્ત ભાવે પિતાના અંતરાત્માને બનાવો તે. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ ચિત્તના પાંચ શુભાશય આવો અનુભવી એટલે કે આત્મનિષ તત્વદર્શી, ફલેશના મૂળ જેવા ક્ષણભંગુર વિષયે પાછળ ભમતે નથી સત, ચિત્ત, આનંદ સ્વરૂપ પરમાત્મા સિવાય બીજા કશાની સાથે તન્મય થતું નથી ને પોતામાં જે આત્મા રહ્યો છે, તે જ આત્મા ભૂત-પ્રાણી માત્રમાં પણ રહ્યો હોવાથી ઋણાનુબંધને ગે પોતાના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિને કચવાવતે કે પીડાતું નથી. એ આત્મનિષ્ઠ અને અસંગ હેવાથી મનથી તે એ સદા કાળ આનંદમાં જ રહેતો હોય છે. પણ દેહ ધારણ કર્યો હોવાથી દેહની સાથે અનિવાર્ય રીતે જોડાયેલાં જ છે, તેવાં જે સુખ-દુઃખ, તેને ભોગવવામાં આવે, ત્યારે એ હર્ષ શેક વિના સમતાથી સહન કરી લેતા હોય છે. દુખ તે ઠીક પણ સુખ પણ માણવાનું કે ભેગવવાનું નહિ, પણ સહન કરી લેવાનું જ હોય છે. આ આત્મનિષ્ઠ, તવદર્શી, મેહ અને માંથી મુક્ત થઈને ચિત્તની ઊંચામાં ઊંચી ભૂમિકાએ રહેતે હેય છે. તેના અંતરમાં પ્રભુ નામને અજપાજપ ચલતે રહે છે. ચિત્તના પાંચ શુભાશય ૧. પ્રણિધાન, ૨. પ્રવૃત્તિ, ૩. વિજય, ૪ સિદ્ધિ, પ. વિનિયોગ. ૧. પ્રવચનની આરાધના, ઉપકારીઓના ઉપકારની અખંડ સ્મૃતિ, જેને ‘પ્રણિધાન કહેવાય છે. ૨. સમાગમાં દઢતા, મોક્ષ સાધક અનુષ્ઠાને માં અખંડ ઉત્સાહ જેને “પ્રવૃત્તિ' કહે છે. ૩. કર્તવ્યતાને નિશ્ચય “આ જ મારૂં કર્તવ્ય છે, એવા અખંડ વિશ્વાસપૂર્વક સન્માર્ગમાં દઢ રહીને આવતાં વિદનેને વિદારવાં, જેને “વિદનજય' કહે છે. ૪. શુભાશયની વૃદ્ધિ, અંતઃકરણની પ્રસન્નતા તે સિદ્ધિ છે. ૫. સાનુબંધ ભાનુકાનની પ્રાપ્તિ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી પુનઃ પુનઃ સદનુષ્ઠાનની પ્રાપ્તિ તે વિનિયોગ. નમો અરિહંતાણુંની અર્થ ભાવના मयि तद्पं, स एवा ह। તથા = “મતિ” સંસર્ગારે પ. તલના = “વા ડ ઢું | અભેદ્યારે ૫. તાય એટલે અંતરાત્માને વિષે પરમાત્માનો ગુણને સંસર્ગારેપ અને તરંજનવ એટલે અંતરાત્મામાં પરમાત્માને અભેદારોપ. Page #740 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનેા પાયા શ્રી અરિહ‘તમયતા સિવાયની પ્રત્યેક અવસ્થામાં થતી ન્યૂનતાની સખ્ત વેદના, મા અથ ભાવના વડે ભાવિત થવાય છે, તેમ તેમ આરાધકને અહિ તમયતા પ્રદાયક બને છે. சு નમઃ મત્રના અ नमः इति प्रणिपातेन निर्वृत्ति । પ્રણિપાતપૂર્વક નિવૃČત્તિ એ નમઃ મંત્રના અથ છે. ७०४ प्रणिपातो नमस्कारः समञ्जसा परिक्रमाः । शक्तिनालिं समुद्दिश्य वैराज व स वामनः ||१| અથ :- વસ્તુ માત્રની શક્તિ નાભિ (બિન્દુ અથવા કેન્દ્ર)માં હોય છે. તે શક્તિ સ્વરૂપ નાભિસ્થાનને ઉદ્દેશીને સુસંગત પ્રદક્ષિણા અર્થાત સન્નિપાત, વિનિપાતપૂર્વક પ્રણિ પાત કરવા તેને નમસ્કાર કહે છે. તેમાં કાયિક સ્થૂલ નમસ્કારને વૈરાજ અને પ્રાણ-મન દ્વારા થતા સૂક્ષ્મ નમસ્કારને વામન કહે છે. काय प्राण मनोभिर्या सौष्ठवविन्दुवश्यता । नमो मन्त्रेण साध्या सा विप्रतीयं मनो नमः ||२|| અર્થ :- જીવદ્રવ્ય સંઘાતરૂપ છે. કાયા પ્રાણ અને મનને સંઘાત બિન્દુ અર્થાત્ નાભિને વશ હોય છે, પણ તે નિયતતામાં જે કાંઇ અલ્પાધિકતા-આગળ, પાછળ કે તિĒદશામાં થાય છે, તે બધામાં સૌષ્ઠવ-સુવ્યવસ્થિત દશા ‘નમે’મંત્રથી લાવી શઢાય છે. ‘નમા’ મ‘ત્રમાં ‘મ’ વધુ આત્મવાચક છે. તેને નિષેધાત્મક ‘ન' વધુ વડે જોડવાથી બહિર્મુખતા આવે છે, તે મન કહેવાય છે. મનના વણે પલટવાથી—ઉલટા કરવાથી નમ થાય તે અંતમુ ખ દશા સૂચવે છે. சு ભવ સમુદ્ર નિર્ધામકે નિર્યામક દ્વવ્ય-ભાવ એ પ્રકારે છે. દ્રવ્ય નિષ્ટમકનું ઉદાહરણ અને ઉદ્ઘોષણા સાથ વાતુલ્ય સમુદ્રમાં ૧૬ પ્રકારના વાયુએ છે. તેમાં કાલિકાવાતવિહિત અને ગજ નાદિઅનુકૂલ વાતસહિત સમયે નિપુણ નિર્યોમકવાળા છિદ્રરહિત પાતા યથાશિલષિત નગરને શીઘ્ર પામે છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ સાધુરૂપી સુવર્ણની પરીક્ષા Uov ઉપનય સમુદ્રસ્થાને સંસાર નિયમક સ્થાને અરિહને કર્ણધાર , યથાવસ્થિત જ્ઞાન છવ બેહિત્યે કલિકા વાત , મિથ્યાત્વ ગર્જના વાત છે સમ્યકત્વ ઈસિત સ્થાન પિત છે મોક્ષ સાધુરૂપી સુવર્ણની પરિક્ષા કષ, છે, તાપ અને તાડન એ ચાર વડે સુવર્ણની શુતિની પરિક્ષા થાય છે તેમ સાધુરૂપી સુવર્ણની પરિક્ષા પણ કષ = વિશિષ્ટ લેયા હોવાપણું. છેદ = એકાગ્રપણું. તાપ = અપઠાર કરનાર પર અનુકંપા તાડન = આપત્તિમાં નિશ્ચલતા. આ ચાર પ્રકાર વડે થાય છે. આવા સવ ગુણએ સહિત સાધુપણું તે સાચા સનારૂપ છે. બીજું બનાવટી અથવા કેવળ નામરૂપથી સાધુપણું છે. જીવના ૧૧ વિશેષ સ્વભાવ ૧. ચેતન સ્વભાવ જે ન માનીએ તે કર્મને બંધ ન ઘટે. ૨. અચેતન સ્વભાવ (વિકૃત ચેતના) જે ન માનીએ તે ધ્યાયા-દયેય, ગુરુશિષ્ય આદિ ભાવ ન ઘટે. ૩. ભૂત સ્વભાવ જે ન માનીએ તે સંસાર–એક ગતિમાંથી બીજી ગતિમાં જવાપણું ન ઘટે, ૪. અમૂર્ત સ્વભાવ જે ન માનીએ તે મોણ ન ઘટે. ૫. એકપ્રદેશ સ્વભાવ જે ન માનીએ તે એકત્વ પરિવુતિ-અખંડાકાર સંનિવેશ ન ઘટે. આ. ૮૯ Page #742 -------------------------------------------------------------------------- ________________ આત્મ-હત્યાનને પાયે ૬. અનેક પ્રદેશ સ્વભાવ જે ન માનીએ તે અવયવ-અવયવી ભાવ ન ઘટે. ૭. શુદ્ધ સ્વભાવ ન માનીએ તે મુક્તિ ન ઘટે. ૮. અશુદ્ધ સ્વભાવ ન માનીએ તે કર્મને લેપ ન ઘટે. ૯. કર્મજ ઉપચરિત સ્વભાવ ન માનીએ તે મૂતતા અચેતનતા છવને ન ઘટે. ૧૦ સહજ ઉપચરિત સ્વભાવ ન માનીએ તે સિંહને પજ્ઞતા ન ઘટે. ૧૧. પરમ ભાવ ગ્રાહકત્વ સ્વભાવ જેથી આત્મા પાન સ્વભાવી છે, તે વ્યવહાર થાય છે. અનંત ધર્મવાળા દ્રથને, જે એક ધર્મની મુખ્યતાએ વ્યવહાર કરાય છે, તે પરમ ભાવ સ્વભાવનું લક્ષણ છે. પ્રત્યેક દ્રવ્યમાં સ્વભાવ હોય જ છે. ચેતનત્વ-અચેતન અને મૂત્વ–અમૂર્તત્વ વિરોધી હોવાથી એક સાથે હતા નથી. આ ચાર જાતિ અપેક્ષાએ સામાન્ય છે, વ્યક્તિ અપેક્ષાએ વિશેષ છે. મુક્તિ મેળવવાના બે ઉપાય ૧. સ્વચ્છતા–હાયની નિર્મળતા. ૨. શૂન્યતા-વિચારોની શૂન્યતા. નમ્રતા એ દયની શુદ્ધિ કરે છે. અને સમર્પણ વડે શૂન્યતાનું નિર્માણ થાય છે. નમસ્કારની સાધના વડે ચિત્તને નિર્મળ, વરછ અને શુદ્ધ કરતાં રહેવું જોઈએ અને નિર્વિકપતાને અભ્યાસ વધારતા જવું જોઈએ, તે જ નમસ્કારની સાધના પૂર્ણ થઈ કહેવાય. નમ્રતા દ્વારા નિર્ભયતા અને નિર્ભયતા દ્વારા નિશ્ચિતતા સાધતે સાધક મુક્તિપથમાં આગળ વધતું રહે છે. અહમુક્ત મન, વિચાર મુક્ત થઈ, કર્મમુક્તિનું કારણ બની, આત્મસુતિનું કાર્ય નિપજાવે છે. ૧૦ સામાન્ય સ્વભાવ ૧. અસ્તિત્વ-જેથી સદભુતતાને વ્યવહાર થાય છે. ૨. વસ્તુત્વ-જેથી જાતિ-વ્યક્તિને વ્યવહાર થાય છે. ૩. દ્રવ્યત્વ-જેથી દ્રવ્ય-પર્યાયને વ્યવહાર થાય છે. જ, પ્રમેયત્વ-જેથી પ્રમાણ-પ્રમેયને વ્યવહાર થાય છે. Page #743 -------------------------------------------------------------------------- ________________ શુભ સંક૯૫ ૭૦૭ ૫. અગુરૂ લઘુત્વ-જેથી અમૂત દ્રવ્યના પયયને વ્યવહાર થાય છે. ૬. પ્રદેશાવવ–જેથી અવયવ-અવયવીને વ્યવહાર થાય છે. ૭. ચેતનવં–જેથી અનુભૂતિ થાય છે ૮. અચેતનવ-જેથી અનુભૂતિ થતી નથી. ૯. મૂર્તસ્વ-રૂપરસગં ધામિ. ૧૦. અમૂર્તત્વ-રૂપાદિ અભાવવવ. નમઃ સિદ્ધ આ પદને જાપ અને બ્રહ્મરંધ્રમાં તેનું ધ્યાન નિયમિતપણે અર્ધો કલાક કરવા માત્રથી માત્ર બે મહિનામાં બધી દિશાએ અદભુત વિકાસ સાધી શકાય છે. આ મંત્રમાં અદ્દભુત શક્તિ છે. સિદ્ધ ભગવંત-શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને નમસ્કાર છે. તેમાં સિદ્ધ શિલા ઉપર રહેલા સિદ્ધ ભગવંતે અને નયાપેક્ષયા સર્વ જીવાશિ આવી જાય છે. આ મંત્રની એક માળા પૂરી થાય ત્યારે મેરૂ ઉપર “સિદ્ધા સિદ્ધિ મમ સિતુ.” એમ કહેવું. સંખ્યાની ગણત્રી રાખવાની જરૂર નથી. માત્ર ૩૦ મિનિટનો સમય થ જોઈએ. શુભ સંકલ્પ ૧. વર્તમાન શ્રી જૈન સંઘ પરમેષ્ટિ નમસ્કાર મહામંત્રને આધક બને. ૨. વર્તમાન શ્રી જૈન સંઘ મૈત્રી આદિ શુભભાવનાઓથી વાસિત બને. ૩. વર્તમાન શ્રી જૈન સંઘ, શ્રી અરિહંત પરમાત્માની સર્વ ક૯યાણકારી ભાવના તથા તેના પ્રભાવે ઉત્પન્ન થયેલ, વિશ્વ કલ્યાણકારી તીર્થની સાચી ઓળખાણ આપે. ૪. વિશ્વના છે શ્રી અરિહંત પરમાત્મા, તેમની આજ્ઞા, અને તે આજ્ઞાનું પાલન કરનાર શ્રી ચતુર્વિધ સંઘ પ્રત્યે આદરવાળા બને. ૫. શ્રી અરિહંત પરમાત્માની ભાવના, એ ભાવનાના પરિપાકરૂપ આજ્ઞા અને એ આજ્ઞાને પાળનાર શ્રી સંઘ વિશ્વ માત્રના હિતની વિશાળ દષ્ટિવાળો છે-એવી પ્રતીતિ બધાયને દઢપણે થાઓ. શુભ સંકલ્પમાં અસાધરણ બળ રહેલું છે, તે સંકલ્પને વારંવાર દેહરાવવાથી પિતાના મનનું સમગ્ર વલણ, એ જ ઢાળમાં ઢળવાની સાથે સાથે અશુભ વિચારોથી પર બને છે. પ્રભુશાસનના અમાપ ઉપકારનું યતકિંચતું પણ ઋણ અદા કરવા માટે આપણે આ સંકટને વારંવાર ઉરચારવા રહ્યા. Page #744 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોના વચનામૃતો આત્માના વાસ્તવિક વિકાસ મૈગ્યાદિભાવાથી આત્માને ભાવિત કરવાવડે શક્રય બને છે. એ મને સારી રીતે અનુભવી ચૂકેલા પરમ પૂજ્ય, પરમેાપકારી, મૈત્રીભાવનાના સાધક–ચાહક, પન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવય શ્રીએ જે-જે ગ્રન્થામાં મૈગ્યાદ્ધિભાવા તથા પરાકાર ભાવાને લગતા àાકા કે ટીકાઓ વાંચવા મળ્યાં તે પદાર્થોને હૃદયસ્થ કરવા માટે ડાયરીમાં ટાંકી રાખ્યા હતા. તે આ આત્મ-ઉત્થાનના પાયામાં આપણા આત્માને ઉપકારક બને તેથી અહીં ટાંક્યા છે, તે વાંચીવિચારીને જીવનમાં ઉતારીને પરમપદ્યના પથિક બનવા ઉપકારક બનેલા, મૂર્તિમંત મૈત્રીભાવનાના સાધક, પરમ પૂજ્ય ગુરુદેવ......... શ્રી ભદ્રંકરવિજયજી ગણિવ પરોપકાર તથા મૈત્રી આદિ ભાવ વિષચક પૂર્વાચાર્ડના વચનામૃતાનાં દક એ પવિત્રગ્રન્થા ૧ શ્રી સૂયગડાંગ સૂત્ર ૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩ બૃહત્કલ્પ સાષ્ટ ૪ શ્રી ચઉશરણુ યજ્ઞા ૫ શ્રી દશવૈકાલિક સૂત્ર ૬ શ્રી યાગસાર ૭ શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૮ શ્રી તત્ત્વાર્થી કારિકા ૯ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ૧૦ શ્રી ભાવશ્યક ચૂર્ણિ ૧૧ શ્રી દ્વાર્વિશિકા ૧૨ શ્રી સમાઈગ્ર કહા ૧૩ શ્રી પંચા ૧૪ શ્રી પંચવસ્તુ ૧૫ શ્રી ષોડશ ગણુધર ભગવત ગણધર ભગવત ગણુધર ભગવત્ત ગણધર ભગવત શ્રી શય્સ'ભવસૂરિ શ્રી ચિરતનાચાય શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ શ્રી જિનદાસ ગણિ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ Page #745 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસુરિજી મહારાજ શ્રી હરિભદ્રસુરિજી મહારાજ જ શ્રી જિનમંડન ગણિ શ્રી સિદ્ધર્ષિ ગણિ પૂર્વાચાર્યોના વચનામૃત ૧૬ શ્રી ગઢષ્ટિ સમુરચય ૧૭ શ્રી શાસ્ત્રવાર્તા મોટી ટીકા ૧૮ શ્રી પાતાંજલ યોગદર્શન ૧૯ શ્રી ગબિન્દુ ૨૦ શ્રી ઉપદેશપદ ૨૧ શ્રી હરિભદ્રીય અષ્ટક ૨૨ શ્રી ધર્મ પરીક્ષા ૨૩ શ્રી ઉપમિતિ ભવ પ્રપંચાકથા ૨૪ શ્રી ઉપમિતિ કથાસારોદ્ધાર ૨૫ શ્રી ધર્મબિન્દુ ૨૬ શ્રી એગશારા ૨૭ શ્રી વીતરાગ સ્તોત્ર ૨૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ ૨૯ શ્રી શાન્ત સુધારસ ભાવના ૩૦ શ્રી દ્વાર્વિશિકા ૩૧ શ્રી વૈરાગ્ય કહ૫લતા ૩૨ શ્રી પ્રતિમા શતક ૩૩ શ્રી ષોડશક ૩૪ શ્રી ધર્મપરીક્ષા ૩૫ શ્રી અધ્યાત્મસાર ૩૬ શ્રી ધર્મસંગ્રહ ૩૭ શ્રી ધર્મરતન પ્રકરણ ૩૮ શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ ૩૯ શ્રી શામ્યશતક ૪૦ શ્રી હીરસાભાગ્ય કાવ્ય ૪૧ શ્રી દાનવિંશિકા ૪૨ શ્રી પુષ્પમાલા પ્રકર, ૪૩ શ્રી અમિતગતિ સ્તોત્ર ૪૪ શ્રી ઉપદેશ રત્નાકર પીઠિકા ૪૫ શ્રી થાન શતક આવાય ૪૬ શ્રી અધ્યાત્મોપનિષદ શ્રી મુનિચન્દ્રસૂરિ શ્રી હેમચન્દ્રાચાર્ય શ્રી હેમચન્દ્રાચાર્ય શ્રી શાંતિસૂરિ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ ઉપાધ્યાય શ્રી માનવિજય ગણિ શ્રી શાંતિસૂરિ શ્રી મુનિસુંદરસૂરિ શ્રી વિજયસિંહસૂરિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ Page #746 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃતો शान्त्यादि दशघा धर्मः सर्वधर्मशिरोमणिः । सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् ॥१॥ - શ્રી યેગસાર પ્ર-૨ શ્લોક નં. ૩૭. સમાદિ દશ પ્રકારને ધર્મ એ સર્વધર્મમાં શિરોમણી છે. તે ધમ મચાદિથી વાસિત ચિત્તવાળા સમતાધારીને જ હોઈ શકે. દશવિધ યતિધર્મમાં એક શૌચધર્મ છે. તેનું લક્ષણ કરતાં કાવિંશિકા ૨૨, ઠ નં. ૨ ની ટીકામાં કહ્યું છે કે "शौचं शुचित्वम् , तद्विविधं बाह्यमाभ्यन्तरं च । तत्र बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनम् , आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तप्रक्षालनम् । શૌચ એટલે પવિત્રતા. તે બે પ્રકારની છે. બાહા અને અત્યંતર. તેમાં માટી, જ વગેરેથી શરીરનું પ્રક્ષાલન કરવું તે બાહ્ય શૌચ છે. અને મિથ્યાદિ ભાવનાઓ વડે ચિત્તનું પ્રક્ષાલન કરવું તે અત્યંતર શૌચ છે. शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यैर्युतं जनम् । મૈત્રી-મો-જા-માથચ્ચે રોલ્યાણ શા. વૈરાગ્ય કલ્પલતા સ્તબક–૫, ગાથા નં. ૧૩૫૩. સમ્યગ્દર્શન નામને પરિપાલક, જીવને શમાદિથી અને મિથ્યાદિથી યુક્ત કરે છે. એ અર્થને સુચક પાઠ દ્વાવિંશિકા ૧૪, કલેક નં. આઠ અને નવમાં નીચે મુજબ છે. अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पना ॥१॥ क्रोधाद्यबाधितः शान्तः उदात्तस्तु महाशयः । बीजरूपं फलं चाऽयं, ऊहते भवगोचरम् ॥२॥ અહીં શાન્તત્વ અને ઉદાત્તત્વના વિરહમાં ક્રિયાને વિકલ્પ માત્ર કહી છે. શાતત્વ એટલે ક્રોધાદિ હિતતા અને ઉદાત્તત્વ એટલે મહાશયસહિતતા એવી ક્રિયા વખાણી છે. Page #747 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃતો ૭૧૧ ભાવાર્થ-શરીર વિના જેમ ભોગ, પ્રમાણ વિનાને લેવાથી અતારિવક છે. તેમ શાન્ત અને ઉદાત્તપણાના વિરહમાં ડ્યિા પણ વિચાર માત્ર છે. ક્રોધાદિથી રહિત એ શાંત કહેવાય. અને વિશાળ આશય તે ઉદાત્ત કહેવાય. ઉપક્તિ બે ગુણે બીજ છે અને વૈરાગ્ય એનું ફળ છે. એટલે કે, સમ્યગ્દર્શનની હાજરીમાં શાન્ત શબ્દથી શમાદિભાવ અને ઉદાત્ત શબથી મિથ્યાદિ ભાવે ક્રિયાને સફળ બનાવનારાં છે- એમ સમજી શકાય છે. ૩૫૦ ગાથાના સ્તવનની ૧૦ મી ઢાળની છેલ્લી કડીઓમાં કહ્યું છે કે માનહાનીથી દુઃખ દીએ રે, અંગ વિના જેમ ભોગ રે; શાન્તાદાત્ત પણ વિના રે, તિમ કિરિયાને વેગ રે..૨૦, શાન્ત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત તે ગંભીર રે; કિરિયા ઉષ ત્યજી કહે રે, તે સુખ જશ ભર ધીર રે.. પ્રભુ તુજ વાણી મીઠડી રે..૨૧. શ્રી સૂયગડાંગ સૂત્ર અધ્યયન...૧, ગાથા નં. ૩ ની ટીકામાં કહ્યું છે કે... જાતુર વાણું' !. અહીં પ્રજા એટલે કાયવર્તી છે. તેઓને સ્વ-આત્મતુલ્ય જુએ. 'एवंविधो भावसाधुः सर्वजीवेषु आत्मतुलां कलयति' । એ પ્રમાણે ભાવસાધુ સર્વ જી વિષે આત્મતુલ્યતાને ભાવ કરે. जं इच्छसि अप्पणत्तो, ते इच्छ परस्स वि य । जं च ण इच्छसि अप्पणत्तो तं न इच्छ परस्स वि% રિયf વિસારાય છે. જે તું તારા માટે ઇચ્છે છે, તે બીજા માટે છે. જે તું તારા માટે નથી ઇચ્છતો તે બીજા માટે પણ ન ઈરછ. 'आत्मवत् परमपि पश्य इत्यर्थः । સમગ્ર જૈનશાસનને સાર આપગ્ય ભાવ છે. શ્રી બૃહત્ક૫ભાષ્ય ભાગ-૪ ગાથા-૪૫૮૪. 'तेण सुहालंबणओ, परिणाम-विसुद्धिमिच्छया । निचं कज्जा जिणाइपुआ, भयाणं बोहणत्थं च ॥ શ્રી વિશેષાવશ્યક ગાથા નં. ૩૨૯૪ Page #748 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ આત્મ-ઉત્થાનને પાયો આ ગાથામાં જિનપૂજા કરવામાં બે હેતુ બતાવ્યા છે. એક તે શુભલંબનથી પરિણામની વિશુદ્ધિ અને બીજે ભવ્યને બેધ. એમ કહ્યું કે, આ બીજો હેતુ પરાર્થરૂપે મિત્રીભાવને જણાવે છે. પિતાના હિતની જેમ અન્ય ભવ્યજીનું પણ હિત કરવાની બુદ્ધિ એ પહિતચિંતારૂપ હેવાથી મિત્રીભાવથી ભિન્ન નથી. અને તે જિનાદિની પૂજારૂપ સમકિતની કરણી દ્વારા કરવાનું વિધાન છે. એટલે સમકિતીને પણ તે હોય એ સિદ્ધ થાય છે. पूजापूजक पूज्य संगतगुण-ध्यानावधान-क्षणे, મૈત્રીસત્તાવેજોને વિષિના મધ્યઃ ગુણી ચાહિતિ છે वैरव्याधि-विरोधमत्सर-मद-क्रोधैश्च नोपप्लवस्तत्को नाम गुणो न दोषदलनो द्रव्यस्तपोपक्रमे ॥१॥ શ્રી પ્રતિમાશતક લે. નં. ૩૩ પૂજ, પૂજક અને પૂજયમાં રહેલા ગુણના ધ્યાનના ઉપયોગ સમયે, વિધિપૂર્વક કરેલી પૂજા દ્વારા ભવ્ય સુખી થાઓ એવી પ્રાણી માત્ર પ્રત્યે મિત્રી ઉત્પન્ન થાય છે અને વર-વ્યાધિ-મત્સર-મદ–ધ વડે ઉપદ્રવ થતું નથી. એ રીતે સર્વ દોષને દૂર કરનાર દ્રવ્યપૂજાને મહાન લાભ છે. અહીં પ્રભુની પૂજામાં એકાગ્રતા થવાથી પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે તેથી ઘણાને થતે ઉપકાર, અને બાધાકારક હોવા છતાં વ્યસ્તવ કરણીય મનાયે છે તથા ઘણા ફલવાળે કહ્યો છે. 'सीलघम्म सव्वजीवेसु निरीहभावेण मेत्तीकरणं ।' પુપમાલા પ્રકરણ શીલધર્મની અહીં તાત્વિકી વ્યાખ્યા છે. જ્યાં સુધી સર્વ જી પ્રત્યે નિરીહતાપૂર્વકનો મિત્રીભાવ એટલે સ્નેહપરિણામ–હિતચિતા, દુખપ્રહાણેચ્છા વગેરે ન જાગે, ત્યાં સુધી શીલ કે જે સદાચરણ રૂપ છે તે યથાર્થ ન બને ધર્મબિન અ. ૪. સૂત્ર-૪માં ગુરુની યોગ્યતા જણાવનારા ગુણામાં “સત્વહિતરત ગુણ કહ્યો છે. તેની ટીકામાં કહ્યું છે કે, 'तत्तचित्रोपायोपादानेन सामान्येन सर्वसत्त्वप्रियकरण परायणः ।' Page #749 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃતો. ૭૧૩ ગુરુનું “પ્રાણીઓના હિતમાં રક્ત” એવું લક્ષણ કર્યું છે. અર્થાત્ ગુરુ, તે તે પ્રકારના વિવિધ ઉપાય દ્વારા સામાન્યથી સર્વ પ્રાણીઓને હિત કરવામાં તત્પર હોય છે. तस्यैव च गुरुत्वादिति । तस्य परार्थसंपादनस्यैव चेत्यवधारणे गुरुत्वात् । गुरुत्वं चास्य सर्वानुण्ठानेभ्य उत्तमत्वात् । ધર્મબિન્દુ અ. ૬. સૂત્ર-૬ તે જ ગુરુ કહેવાય. અને તે ગુરુમાં રહેલી પરોપકાર પરાયણતા એ જ ગુરુ છે. અને ગુરુ = મોટુ કેમ? કારણ કે પરોપકાર એ જ સવગુણેમાં ગુરુ=મુખ્ય છે. આ બંને સૂત્રો મુજબ સર્વ અનુષ્ઠાનના પ્રાણભૂત મંત્રી આદિ ભાવ છે એમ સ્પષ્ટ થાય છે. परोपकारकरणव्यग्रा एव सत्पुरुषा भवन्ति । ते हि परे प्रियं कर्तुमुद्यताः शिथिलयन्ति स्वप्रयोजनं । परप्रयोजमेव हि ते स्वप्रयोजनं मन्यन्ते । ઉપમિતિ પૃ. ૧૬૩. સપુરુષો પોપકાર કરવામાં વ્યગ્ર જ હોય છે. તે સત્પરુષે બીજાનું પ્રિય કરવામાં તત્પર બનેલા પિતાના પ્રયજનને ગૌણ કરે છે. અને બીજાના કાર્યને પિતાનું કાર્ય માને છે. અહી સામાન્ય સપુરુષનું વર્ણન છે. આથી પ્રથમ ગુણસ્થાનકવર્તી સામાન્ય શિષ્ટ-પુરુષની શિષ્ટતા પણ મૈત્રીભાવથી યુક્ત હોય છે. એમ સાબિત થાય છે. विलिहइ य मज्झ हिययंमि, जो कओ तस्स अग्गिसम्मस्स । परिभवकोवुप्पाओ, तवइ अकज्ज कयं पच्छा ॥१॥ एण्हिं पुण पडिवन्नो, मेत्ती सम्वेसु चैव जीवेसु । विण वयणाओ अहयं, विसेसओ अग्गिसम्ममि ॥२॥ સમાઈગ્ન કહા-પ્રત પૃ. ૭૦ શ્લેક ૧–૨૦. અગ્નિશર્માને મેં પરિભવ કરવા દ્વારા ક્રેધિત કર્યો તે મારા હૃદયમાં ખટકે છે. કહેવાય છે કે, કરેલું અકાર્ય પાછળથી તપે છે. હવે હું સવા છ પ્રત્યે મિત્રીભાવને સ્વીકારું છું. અને તે કારણે અગ્નિશમ વિશે વિશેષથી મેત્રીભાવને સ્વીકારું છું. | ભાવાર્થ – કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુણસેન રાજાને દેવલોકમાં ગયેલ અગ્નિશર્મા તાપસને છવ ઉપદ્રવ કરે છે. તે વખતની ગુણસેન રાજાની ભાવના, તેના ઉપર મૈત્રીભાવના વાળી રહે છે. અને તેથી સમતાપૂર્વક ઉપસર્ગ સહન કરવાનું બળ મળે છે. આ ૯૦ 3 Page #750 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ प्रमोद गुणाधिकेषु - प्रमोदो नाम विनयप्रयोगः । वन्दनस्तुतिवर्णवादवैयावृत्यकरणादिभिः सम्यक्त्व - ज्ञान - चारित्र - तपोऽधिकेषु साधुषु परात्मोभयकृत पूजाजनितः सर्वेन्द्रियाभिव्यक्तो मनः प्रहर्ष इति । શ્રી તત્વાર્થ સૂત્ર-અ. ૭. સૂ ૬ ભાષ્ય, આત્મ–ઉત્થાનના પાયા ગુણાધિકમાં પ્રમેાદ એટલે-વડીલા પ્રત્યે વિનયના પ્રયાગ, સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્રતપ આદિ ગુણા દ્વારા અધિક–એવા સાધુને વિશે વ‘ધન-સ્તુતિ-ગુણાનુવાદ સ્વપર વડે કરવા, કરાવવા દ્વારા સવ ઇન્દ્રિયામાં અભિવ્યક્ત થતા મનના હર્ષ એનુ નામ પ્રમેદ, ભાવાર્થ :- અહીં પ્રમાદને વિનય પ્રયોગ કહ્યો છે. તેથી તે અભ્યંતર તપ સ્વરૂપ બનીને નિર્દેશના પ્રધાન હેતુ કહી શકાય. * तर्हि तर्हि सुक्खायं, से य सच्चे सुसमाहिए । स हि सच्चेण संपन्ने, मिती भूसु कप्पए ॥१॥ શ્રી સૂત્રકૃત્તાંગ અ. ૧૫. ઉર્દૂ. ૩ ગા. ૬. તે તે શ્રુતમાં કહેલું છે કે, તે સત્ય અને સુસમાહિત અને સત્યથી યુક્ત છે કે જે પ્રાણીઓને વિશે મૈત્રી કરે છે. X रोय णायपुत्तवयणे, अत्तसमे मण्णेज्ज छप्पिकाए | पंचय फासे महन्वयाई, पंचासव संवरए जे स भिक्खु ॥ શ્રી દશવૈકાલિક અ. ૧૦ ગા ૫. સ-મૂંગળ-મૂત્રસ, સક્ષ્મ સૂરૂં પાડ્યો । पहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ ॥ १ ॥ શ્રી દશવૈકાલિક અ. ૪ ગા. ૯. મહાવીરસ્વામિના વચનને રૂચીપૂર્વક ગમાડીને, છ એ જીવનિકાયને આત્મ સમાન માને અને પાંચ ઇન્દ્રિયા અને પાંચ આશ્રવના સવર કરે, પાંચ મહાવ્રતને પાળે તે સાધુ કહેવાય. સર્વ ભૂતને વિશે આત્મભૂત ખનીને સર્વ પ્રાણીઓને જોતા, ઇન્દ્રિએનું દમન કરતા, અને આશ્રવને રકતા જીવ પાપ ક ને બાંધતા નથી. Page #751 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૧૫ टीका- सर्वभूतेषु आत्मभूतः सर्वतमात्मभूतो यः आत्मवत् सर्वभूतानि पश्यति, तस्यैवं सम्यग वीतरागोक्तविधिना भूतानि पृथिव्यादीनि पश्यतः सतः। पिहितास्रवस्य स्थगित-प्राणातिपाताद्यानवस्य दान्तस्य , इन्द्रिया दमेननां इन्द्रियदमेन पापं कर्म न बध्यते , सव्वत्थ अपडिबद्धा, मेत्तादि-गुणणिया य णियमेण । सत्ताइसु होति ददं, इय आययमग्ग तल्लिच्छा ॥ श्री ५'यारा .. ४२ पृ. ३२० સાધુએ સર્વત્ર અપ્રતિબદ્ધ હોય છે. અને પ્રાણીઓને વિશે દઢ મૈથ્યાદિ ભાવવાળા હોય છે. તથા આત્મમાર્ગના ઈરછુક હોય છે. टीका- मैच्यादि गुणान्विता नियमेन, नियोगेन यथासंख्यं सत्त्वादिषु भवन्ति । मेत्तादी सत्ताइसु, जिणिंदवयणेण तहय अच्चत्थं, भावेइ तिव्वभावो, परमं संवेगमावण्णो ॥१॥ श्री ५१२तु . १९७३ पृ. २३५. શ્રી જિનેશ્વર ભગવંતના વચન દ્વારા પરમ સંવેગને પામેલે, અત્યંત તીવ્ર ભાવના યુક્ત બનીને સવ-ગુણાધિક આદિને વિષે મિત્રી પદ આદિ ભાવેને ભાવે છે. टीका- मैच्यादीनि सत्त्वादिषु, जिनेन्द्रवचनेन, हेतुभूतेन तथा चात्यथै नितरां भावयति, तीव्रभावः सन् परमसंवेगमापन्नः अतिशयमाद्रान्तःकरण इति गाथार्थः । इति चेष्टावतः उच्चैर्विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् । मैत्रीकरुणामुदितोपेक्षाः किलसिद्धिमुपयान्ति ॥ ___श्री पो४ १3. डी. ७. વિશુદ્ધ ભાવવાળ સાચા સાધુને આ પ્રમાણે ક્રિયા કરતાં, મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષા આદિ શુભ ભાવ જલ્દી સિદ્ધ થાય છે. टीका- इति चेष्टावतः साधु चेष्टायुक्तस्य विशुद्धाध्यवसायस्य सत्साधोः अचिरेणैव निष्यत्ति लभन्ते । Page #752 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ આત્મ-ઉત્થાનને પાયો एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततं । धर्मामृत-प्रभावात् भवन्ति मैत्र्यादयश्च गुणाः ॥ શ્રી ડશક ૪. કલેક. ૪. વિષયતૃષ્ણા વગેરે પાપ વિકાર, બુદ્ધિમાન આત્માને કનડતા નથી. અને ધર્મરૂપી અમૃતના પ્રભાવથી મિથ્યાદિ ગુણે પ્રાપ્ત થાય છે. सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्यभावं विपरीतवृत्तौ सदा ममात्मा विदधातु देवः ॥ શ્રી અમિતગતિ સ્તંત્ર કલે. ૧. અહીં પ્રભુને પ્રાર્થના કરી છે કે હે દેવ! મારે આત્મા હંમેશા પ્રાણીઓને વિષે મિત્રી, ગુણીપુરુષને વિષે પ્રમદ, દુખી જીવને વિષે દયાળુતા અને વિપરીત વૃત્તિવાળા જીવે ઉપર મધ્યસ્થભાવને ધારણ કરે ! આ ઉપરથી ફલિત થાય છે કે-ભક્તિમાન્ આત્માઓ આ ચારે પ્રકારના ભાવેને સદા ઝંખે છે. प्रवृत्तिरप्यमीषां (स्थिरादिदृष्टिमतां ) परार्था ( दृष्टिः ) शुद्ध-बोधभावेन विनिवृत्ताग्रहतया, मैन्यादि पारतन्त्र्येण गभीरोदादशयत्वात् ॥ શ્રી યંગદષ્ટિ સમુચ્ચય. લેક ૧૪ ની ટીકા. શુદ્ધ બેધ, આગ્રહ રહિતતા, મેગ્યાદિની આધીનતા તથા ગંભીર આશય યુક્તતા હોવાના કારણે સ્થિરાદિ દષ્ટિમાં રહેલા જીવની દૃષ્ટિ પરંપકાર પરાયણ હોય છે. १. प्रभादृष्टिमतां योगिनां परानुग्रहकता । પ્રભાષ્ટિમાં રહેલા યેગીઓને પરોપકાર સહજ હોય છે. २. परादृष्टिमतां योगिनां परोपकारित्वम् । પરાષ્ટિમાં રહેલા રોગીઓ પરોપકારી હોય છે. શ્રી યોગદષ્ટિ સમુચ્ચય કલોક નં. ૧૫ ની ટીકા. अन्नेसु अ जीवेसु, मित्तीकरुणाइ गोयरेसु कयं । परियावणाइ दुःखं, इण्ही गरिहामि तं पावं ॥ શ્રી ચશરણું પન્ના. ગા. ૨૩ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૧૭, પૂર્વાચાર્યોનાં વચનામૃત અહિં સવ ને મૈત્રી કરૂણાદિના વિષયભૂત ગણાવ્યા છે. અને તેમને પરિતાપનાદિ દુઃખ ઉપજાવ્યું હોય, તે પાપની નિંદા-જુગુપ્સા કરી છે. અન્ય છ પ્રત્યે મિથ્યાદિ ભાવે ન હોય તેને પરિતાપનાદિરૂપ પાપ કેવી રીતે લાગે? માટે સર્વ જીવે સમ્યગ્દષ્ટિ ને મિત્રી આદિના વિષયભૂત હોય જ છે. ધર્મયાનને ધ્યાતા. तथाहि-लेश्याविशुद्धथा, भावनाहेतुक-साम्यहेतुक-रागद्वेषजयेन वा कृत-मन:શુદ્ધિ, મત્રી-મો-%ાઇ –ાદgશ્ય-પવિત્રિત-વિરો, માવિતનમા, પર્વતપુઠ્ઠાजीर्णोद्यान-शून्यागारादौ मनुष्यापातविकलेऽवकाशे मनोविक्षेपनिमित्तशुन्ये सत्त्वोपघातरहित उचिते शिलातलादौ यथा समाधानं विहित-पयकाद्यासनः मन्दप्राणापानसंचारः निरुद्धलोचनादिकरण-प्रचारो हृदि ललाटे मस्तकेऽन्यत्र वा यथा परिचयं मनोवृत्ति प्रणिधाय प्रसन्नवदनः पूर्वाभिमुखः उदङ्मुखो ध्यायति धर्म्यम् ॥ શાસ્ત્રવાર્તા મોટી ટીકા પૃ. ૩૩૬ પુઠી-૧, લેશ્યાની વિશુદ્ધિપૂર્વક, ભાવના અને સમતામાં હેતુભૂત રાગદ્વેષને જય કરીને, મનશુદ્ધિવાળ, મૈત્રી-પ્રદ–કરૂણા માધ્યસ્થથી પવિત્ર ચિત્તવાળા, ભાવિતાત્મા, પર્વતગુફા-જીર્ણોદ્યાન-શુન્યઘર આદિ જે સ્થાનકે જ્યાં મનુષ્યની અવર જવર ઓછી હોય, મનને વિક્ષેપ ન થતો હોય, વિરાધના આદિને સંભવ ન હોય એવા ઉચત શીલાતલાદિ ઉપર મનની સમાધિ રહે તે રીતે પદ્માસને બેસીને, શ્વાસે શ્વાસ મંદ કરીને, ઈદ્રિને અંતર્મુખ કરીને, હૃદય-લલાટ-મસ્તક અથવા અન્ય પરિચિત સ્થાનમાં મનને સ્થિર કરીને પ્રસન્ન મુખમુદ્રાપૂર્વક પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે ધર્મધ્યાન કરે. अन्योपकारकरणं, धर्माय महीयसे च भवतीति । अधिगत-परमार्थानामविवादो वादिनामत्र ॥ શ્રી ધર્મબિન્દુ અ. ૩ સૂ. ૭૧ ની ટીકા. પરોપકાર કરે તે મોટા ધર્મ માટે થાય છે. એ બાબતમાં તરવને જાણનાર સવ વિદ્વાને એક મત છે. - सर्वेऽपि सन्तु सुखिनः, सेर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् पापमाचरेत् ॥ ધર્મબિન્દુ અ. ૩. સૂત્ર ૭૯ ની ટીકામાંથી. Page #754 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ સર્વ પ્રાણીઓ સુખી થાચ્યા, સર્વે નિરૅગી બનેા. સવ કલ્યાણને પામેા, કેઈપણુ પાપ ન આચરા. तथा सच्चादिषु मैत्र्यादियोग इति । આત્મ-ઉત્થાનના પાયા ધર્માંબિન્દુ અ. ૩ સૂત્ર. ૯૩. જીવ, ગુણી દુઃખી અને અવિનયી ઉપર ક્રમશઃ મૈત્રી પ્રમાદ-કરૂણા-ઉપેક્ષાના યાગ હાવા જોઈએ. * परोपकारः सततं विधेयः स्वशक्तितो ह्युत्तमनी तिरेषा । 1 स्वोपकाराच्च न मिद्यते तत् तं कुर्वतैतद् द्वितयं कृतं स्यात् । શ્રી ઉપદેશ રત્નાકર પીઠિકા લેાક-૧૩. પેાતાની શક્તિ મુજબ પરોપકાર હંમેશ કરવા જોઇએ. એ ઉત્તમપુરુષાની નીતિ છે. સ્વાપકારથી એ જુદુ નથી. પરાપકાર કરતાં (કરવાથી) Õાપકાર થઈ જ જાય છે. परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृतांजनम् । ચૈાગશાસ્ત્ર. પ્રકાશ-૧. પરોપકારી પુરુષ સર્વ જીવાની આંખમાં અમૃતનાં અ’જન સમાન છે. यो हि प्रकृत्यैव परेषां हितकरणे निरंतरं रतो भवति स धन्यो धर्मधनाईत्वात् ॥ ધમ રત્ન પ્રકરણ જે સ્વભાવથી જ ખીજાનું હિત કરવામાં હમેશ રક્ત હાય છે, તે ધન્ય છે. અને તે જ ધર્મારૂપી ધનને ચેાગ્ય છે. तवं धर्मस्य सुस्पष्टं मैत्रीभाव विकासनम् । परोपकार - निर्माणं शमवृत्तेरुपासनम् ॥ મૈત્રીભાવના વિકાસ, પરોપકાર કરણ, સમતાની સાધના એ ધર્મનું સ્પષ્ટ તત્ત્વ છે, आत्मवत् सर्वभूतेषु दृष्टिः सर्वोन्नतिकारिता । भावशान्ति - प्रकाशार्थं देया भक्तिपरायणैः || સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૃષ્ટિ, સÖની ઉન્નતી કરનારી છે. તેથી ભક્તિપરાયણજીવાએ ભાવની શાન્તિ માટે તે દૃષ્ટિને સત્ર સ્થાપવી જોઈએ. X मैत्री रहते चिन्ता, परार्तिच्छेदधीः कृपा । मुदिता सद्गुणे तुष्टि - मध्यस्थ्यं पाप्युपेक्षणम् ॥ १॥ શ્રી ભાવદેવસૂરિકૃત પાનાથ ચરિત્ર ધર્મારાધન શિક્ષા શ્લેષ્ઠ ૬૮ Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૧૯ પૂર્વાચાર્યોનાં વચનામૃત પરના હિત વિશે ચિંતા એ મિત્રી, પરના દુઃખને દૂર કરવાની બુદ્ધિ તે કરૂણા, વિદ્યમાન ગુણમાં આનંદ તે પ્રમેહ, પાપી જીવની ઉપેક્ષા તે માધ્ય. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्याख्या महागुणाः । युक्तस्तै लभते मुक्ति, जीवोऽनन्तचतुष्टयम् ॥२॥ શ્રી ભાવદેવસૂરિકૃત પાર્શ્વનાથ ચરિત્ર ધર્મારાધન શિક્ષા લેક ૬૦ મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માયશ્ય એ મહાન ગુણો છે. તે ગુણેથી યુક્ત જીવ અનન્તચતુષ્ટય વાળી મુક્તિને પ્રાપ્ત કરે છે. * सद्धर्मध्यानसंध्यान-हेतवः श्री जिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्त्रो भावनाः पराः ॥१॥ શ્રી જિનેશ્વરભગવંતે એ સદ્દધર્મધ્યાનના સંધાનમાં હેતુભૂત મૈત્રી વગેરે શ્રેષ્ઠ ચાર ભાવનાઓ કહેલી છે तथाहुः मैत्रीप्रमोद कारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुम् , तद्धि तस्य रसायनम् ॥२॥ મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થની સતત ભાવના કરવી જોઈએ. તે ધર્મધ્યાનને પુષ્ટ કરવા માટે રસાયણ છે. मैत्री परेषां हितचिंतनंयत् भवेत् प्रमोदो गुणपक्षपातः । कारुण्यमातोङ्गिरूजां जिहीपेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥ પરના હિતની ચિંતા તે મૈત્રી, ગુણને પક્ષપાત તે પ્રમેહ, દુઃખીજના રોગને દૂર કરવાની ઈચ્છા તે કરૂણા, દુષ્ટ બુદ્ધિવાળાની ઉપેક્ષા તે માધ્યશ્ય (ઉપેક્ષાભાવ). સર્વત્ર મૈત્રીપત્રકારમન, ઉત્તરો નારાજ શa / कियदिन-स्थायिनि जीवितेऽस्मिन् , कि खिद्यसे वैरिधिया परस्मिन् ॥४॥ હે આત્મન્ ! તું સર્વત્ર મૈત્રીને ધારણ કર. જગતની અંદર કે ઈપણ શત્રુ નથી એમ વિચાર. થડા દિવસ રહેનારા આ જીવનમાં બીજા ઉપર વેર રાખીને શા માટે એક પામે છે सर्वेऽप्यमी बन्धुतयानुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ । जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥५॥ સર્વજીને બંધુ તરીકે તે હજારો વાર અનુભવ્યા છે. માટે બધા જીવે તારા બાંધવ છે, કેઈ શત્રુ નથી તેમ વિચાર. Page #756 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનના પાયો सर्वे पितृमातृ-पितृव्यभ्रात-पुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् । जीवाः प्रपन्ना बहुशस्तदेतत् कुटुम्बमेवेति परो न कश्चित् ॥६॥ સર્વ જી માતા, પિતા, કાકા, ભાઈ, પુત્ર, પુત્રી, સી, બેન, પુત્રવધુ તરીકે અનેક વાર થયા છે. માટે આખું જગત કુટુમ્બ જ છે. કેઈ બીજું નથી (પરાયું નથી), एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वाद्यधिगम्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥७॥ એકેન્દ્રિયાદિ જે પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પામીને, સમ્યફબોધિનું આરાધન કરીને ભવભ્રમણને વિરામ કયારે પામશે. या रागरोषादिरूजो जनानाम् , शाम्यन्तु वावकायमनोद्रहरताः । सर्वेप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥८॥ મહે પાદરાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય વિરચિત, શ્રી શાન સુધારણા માવના-નવોદ્રા-પ્રવાસ મન-વચન-કાયાને ત્રાસ આપનારા લેકના રાગ-રાષાદિ દોષ શાંત થાઓ, સવ છ ઉદાસીન ભાવને પામે, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ. ભાવાર્થ –અહીં ધર્મધ્યાનનું અનુસંધાન કરવા માટે મૈગ્યાદિ ભાવનાઓની ઉપગીતા બતાવી છે. મૈગ્યાદિ ભાવનાઓ ઈષ્ટવિયેગ, અનિષ્ટ સંગ, રેગ ચિન્તા ઈત્યાદિ આર્તધ્યાનના પ્રકારમાંથી છૂટવા માટે (અને) “સર્વત્ર સંર્વે મુવિનો મારતુ” એ વિચારના બળે ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાનું દ્વાર બની જાય છે. સર્વના હિતને વિચાર, એ માત્ર પોતાના જ અહિક હિતની ક્ષુદ્ર ચિતામાંથી મુક્ત કરાવી, આત્માના અનંત હિતની ચિંતાને ગ્ય બનાવે છે. साधुसेवा सदा भक्त्या, मैत्री सत्वेषु भावतः । आत्मीयग्रहमोक्षश्च, धर्महेतुप्रसाधनम् ॥१॥ નિરંતર ભક્તિપૂર્વક જ્ઞાનવૃદ્ધ સાધુ પુરૂષની સેવા, ભાવપૂર્વક પ્રાણીમાત્રના હિતની ચિંતા અને આગ્રહવૃત્તિને ત્યાગ એ ધર્મના હેતુભૂત અહિંસા આદિના સાધન છે. –શ્રી શાઅવાર્તા સમુરચય. કલેક નં. ૬ Page #757 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૨૧ “ભૂત માત્રની દયા” એ પુણ્યાનુબંધી પુણ્યનું પ્રથમ સોપાન છે. એ બતાવતાં ४छुछ है दया भूतेषु वैराग्य, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृतिश्च, पुण्यं पुण्यानुवन्ध्यदः ॥ -हरिभद्रीय अष्टक...! પ્રાણીઓને વિશે દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરૂપૂજન, વિશુદ્ધશીલનું આચરણ એ પુન્યાનુબંધી પુન્યનું કારણ છે. दळूण पाणिनिवहं, मीमे भवसायरश्मि दुःखत्त । अविसेसओऽणुकम्पं, दुहावि सामत्थओ कुणइ ॥१॥ ભયંકર ભવસાગરમાં પ્રાણીઓના સમૂહને દુઃખી જોઈને, નિષ્પક્ષપણે દ્રવ્યભાવ અનુકંપા શક્તિ મુજબ કરવી જોઈએ. चरमे पुद्गलावते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ॥३१॥ दुःखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च । औचित्यासेवनं चैव, सर्वत्रेवाविशेषतः ॥३२॥ -श्री योगदृष्टिसमुच्चय ચરમ પુદગલાવમાં મોહને ક્ષય થાય છે. તેથી ચરમપુદગલાવતમાં જીવનું લક્ષણ નીચે મુજબ છે. દુખી છ પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અપ, સર્વત્ર નિષ્પક્ષપણે ઔચિત્યનું સેવન. परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । तद्वत्तदूपकारेऽपि, यतितव्यं सदैव हि ॥१॥ -श्री योगदृष्टिसमुच्चय પ્રયત્નપૂર્વક સક્ષમ ૫ણ પરપીડાનું વર્જન અને તેવી જ રીતે પ્રયત્નપૂર્વક ઉપકાર કરવામાં સદા પ્રયત્ન કરવો જોઈએ. पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् । अनुकंपैव सत्त्वेषु, न्याय्या धर्मोऽयमचमः ॥१५॥ -श्री योगदृष्टिसमुच्चय भा..१ Page #758 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ આત્મ-હત્યાનનો પાયે . પોતાના કર્મથી હણાયેલા પાપી પ્રાણી પ્રત્યે દયા એ જ ઉત્તમ ધર્મ છે. અને એ જ ન્યાય છે. મર્વત્રાવિનીતે, ગુવકિઝબિરાઃ | दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः ॥२१०॥ -श्री योगदृष्टिसमुच्चय આ દષ્ટિમાં રહેલા છે સર્વત્ર અહેવી હોય છે. દેવ-ગુરૂ અને બ્રાહ્મણ પ્રત્યે પ્રેમવાળા હોય છે. દયાળુ, વિનીત તથા જીતેન્દ્રિય હોય છે. નીચેના શ્લેક સમ્યગ્દર્શનની સાથે મૈત્રીભાવનો સંબંધ બતાવે છે. સમ્પર્શન-” यानि ते कथितान्यत्र, सप्त तत्वानि सत्पुरे । दृढनिश्चयमेतेषु, भवचक्रपराङमुखम् ॥२०४॥ शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यविराजितम् । मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्य वितात्मकम् ॥२०५॥ सदा प्रयाणकारूढं, निवृत्तौ गमनेच्छया । करोत्येष जनं वत्स ! सम्यग्दर्शन-नामकः ॥२०६॥ -श्री उपमितिभवप्रपंचाकथा पृ. २८७ જે મેં આ ધર્મનગરની અંદર સાત તત્ત્વ (જીવ-અજીવ આદિ ની વાત કરી, તે તમાં (સમ્યગ્દર્શનના પ્રતાપે જીવને દઢ નિશ્ચય હોય છે. અને તે જીવ) ભવચકથી પરાસુખ હોય છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકથી શેશિત હોય છે. મંત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યમ્યથી ભાવિત હોય છે. એવા જીવને સમ્યગ્દર્શન એ માણમાં જવાની ઈચ્છાપૂર્વક સતત પ્રયાણમાં આરૂઢ રાખે છે. પૂર્વભૂમિકા –નીચેનું લખાણ તેમજ શ્લોક મહત્માપુરૂષોના સહજ પાર્થકર સ્વભાવને જણાવે છે. ઉત્તમ પુરૂષની પ્રકૃતિ જ પરાર્થપરાયણ હોય છે. નિષ્ણનગી પુરૂષનું ચિત્ત સ્વભાવથી જ પરાર્થકરણશીલ હોય છે. Page #759 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૨૩ विमलेन चिन्तितं-अयं समागतः स एष भगवान् बुद्धमूरिः । अहो भगवतो वैक्रियरूपकरणातिशयः ! अहो ममोपरि करुणा ! अहो परोपकारकरणैकरसत्वं ! अहो म्वसुखकार्यनिरपेक्षता ! अहो निर्व्याजसौजन्यातिरेक इति । तथाहि स्वकार्यमवधीयव, परकार्ये कृतोद्यमाः । भवन्ति सततं सन्तः, प्रकृत्येव न संशयः ॥१॥ स्वकार्यमिदमेतेषां, यत् परार्थे प्रवर्तनम् । भानोः किं किंचिदस्त्यन्यल्लोकोद्योताहते फलम् ॥२॥ निजे सत्यपि साधूनां, कार्य नैवादरः क्वचित । सलाञ्छनो जगद्-द्योती, दृष्टान्तोऽत्र निशाकरः ॥३॥ नाभ्यर्थिताः प्रवर्तन्ते, परकार्ये महाधियः । केन हि प्रार्थिता लोके, वृष्टये धीर! नीरदाः ॥४॥ स्वप्नेऽपि न स्वदेहस्य, सुखं वाञ्छन्ति साधवः । क्लिश्यन्ते यत्पराथें ते, सैव तेषां सुखासिका ॥५॥ यथाग्निर्दाहपाकाय, जीवनाय यथाऽमृतं । स्वभाबेन तथा लोके, परार्था साधुसंहतिः ॥६॥ कथं तेनामृत सन्तो, ये परार्थपरायणाः । तृणायाऽपि न मन्यन्ते, ससुखे धनजीविते ॥७॥ इत्येवं ते महात्मानः, परार्थे कृतनिश्चयाः । आत्मनोऽपि भवन्त्येव, नूनं सिद्धप्रयोजनाः ॥८॥ ( अष्टभिः कुलकम् ) __ -श्री उपमितिभवप्रपंचा कथा पृ. ५०६ વિમલે વિચાર્યું કે, આ તે જ પૂજ્ય બુદ્ધિસૂરિ છે. ખરેખર! ભગવાનનું વિઝિયરૂપ ધારણ કરવાનું સામર્થ્ય કેટલું છે કે મારા પ્રત્યે કરૂણા કેટલી છે ! પરોપકાર કરવામાં રસ કેટલો છે. પિતાના સુખ અને કાર્યની નિરપેક્ષતા કેટલી છે! સાહજિક સૌજન્યાતિશય કેટલું છે ! કહ્યું છે કે પુરુષ પ્રકૃતિથી પોતાના કાર્યોની ઉપેક્ષા કરીને સતત પરમાર્થમાં ઉદ્યમવંત હોય છે. સપુરુષ પર પકારને સ્વીકાર્ય જ માને છે. શું સૂર્યને લોકમાં પ્રકાશ કરવા સિવાય બીજું કાર્ય હોય છે? Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ આત્મ-હત્યાનને પાયે પિતાનું કાર્ય હોવા છતાં પણ પુરુષને એમાં આદર હેતે નથીજગતને પ્રકાશિત કરનાર ચંદ્ર પોતાના લાંછનને દૂર કરવા માટે પ્રયત્ન કરતું નથી. મહાન પુરુષો બીજાની માંગણીથી પ્રવૃત્તિ કરતા નથી. પણ સ્વયમેવ કરે છે. તે ધીર! મેઘરાજ કેની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર વૃષ્ટિ કરે છે ? સાધુપુરુષે સ્વપ્રમાં પણ પોતાની અનુકૂળતા ઈચ્છતા નથી અને પરકાર્યમાં કષ્ટ હેવા છતાં પણ સતત પ્રવૃત્તિ કરે છે. તે જ તેમનું સુખ છે. જેમ અગ્નિ, ગરમી અથવા ગરમ રસોઈ માટે થાય છે. અમૃત જીવન માટે થાય છે. તેમ સાધુપુરુષે લોકમાં સ્વભાવથી જ પરોપકાર કરે છે. જે પરાર્થપરાયણ પુરુષો છે તેમને અમૃત કેમ ન કહેવા? કે જે સુખપૂર્વકના સમૃદ્ધ જીવનને પણ તૃણની જેમ માને છે. આ પ્રમાણે પરમાર્થમાં પરાયણ પુરુ, પિતાના કાર્ય પણ પૂર્ણ કરે છે. X સમ્યગ્દશન અંગીકાર કરનાર જીવની પ્રવૃત્તિ મૈયાદિ ભાવથી યુક્ત હોય છે, તે આ પ્રમાણે “सम्यग-दर्शन-स्वरूपम् " ततः संक्षेपेण प्रथमावस्थोचितमस्य पुरतो धर्मगुरवः सम्यग्दर्शन-स्वरूपं वर्णयेषुः ॥ यथा-" भद्र ! यो रागद्वेषमोहादिरहितोऽनन्तज्ञानदर्शनवीर्यानन्दात्मकः, समस्तजगदनुग्रहप्रवणः, सफलनिष्कलरुपः परमात्मा स एव परमार्थतो देव इति बुद्धया तस्योपरि यद् भक्ति-करणं, तथा तेनैव भाषिता-ये जीवाजीवपुण्यपापासवसंवरनिर्जराबंधमोक्षाख्या नव पदार्थास्ते अषितथा एवेति या प्रतिपत्तिः, तथा तदुपदिष्टे ज्ञानदर्शन चारित्रात्मके मोक्षमार्गे ये प्रवर्त्तन्ते साधवः त एव गुरवो वन्दनीया इति या बुद्धिः तत् सम्यग्दर्शन, तत्पुनर्जीवे वर्तमानं प्रशम-संबेग-निर्वेदानुकम्पाऽऽस्तिक्याभिव्यक्तिलक्षणे ह्यलिङ्गलक्ष्यते, तथा तदंगीकृत्य जीवन सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु मैत्री-प्रमोद-कारूण्य-माध्यस्थ्यानि समाचरणीयानि भवन्ति, तथा स्थिरता, भगवदायतनसेवा, आगमकुशलता, भक्तिः, प्रवचन-प्रभावना इत्येते पञ्चभावाः सम्यग्दर्शन दीपयन्ति । तथा शंका-कांक्षा-विचिकित्सा-परपाखण्डप्रशंसातत्संस्तवश्चैते तु तदेव दक्षयन्ति । Page #761 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યાનાં વચનામૃતા तदेव सकल - कल्याणावहो दर्शनमोहनीय कर्मक्षयोपशमादिनाऽऽविर्भूतः खल्वात्मपरिणाम एव विशुद्धसम्यग्दर्शनम् अभिधीयते । - श्री उपमितिभवप्रपंचा कथा पृ. ७३ ત્યારપછી ધર્મગુરુઓ જીવની પ્રથમ અવસ્થાને ઉચિત સમ્યગ્દર્શČનનું સ્વરૂપ સક્ષેપથી વઘુ વે છે, ૭૨૫ હે ભદ્રં...! રાગ, દ્વેષ, માહ આદિથી રહિત, અન‘તજ્ઞાન, દન, વીય અને આન સ્વરૂપ, સમસ્ત જગતુના અનુગ્રહમાં તત્પર, સલ અને નિષ્કલસ્વરૂપ જે પરમાત્મા છે તે જ પરમાથી દેવ છે, એ બુદ્ધિથી તેમની ભક્તિ કરવી. તથા તેમણે જ કહેલા, જીવઅજીવ-પુન્ય-પાપ-આશ્રવ–સ્વર-નિર્જરા-બંધ અને મેાક્ષ નામના જેનવ પદાથે છે, તેના તે રીતે સ્વીકાર કરવા. તથા ભગવાનના ઉપદેશેલા જ્ઞાન-દશ ન–ચારિત્ર સ્વરૂપ મેાક્ષમામાં જે પ્રવૃત્તિ કરે છે, તે જ ગુરુ વંદનીય છે—એવી જે બુદ્ધિ તે સમ્યગ્ દશ ન કહેવાય છે. જીવમાં વતું તે સમ્યગ્દશ'ન, પ્રથમ–સ વેગ-નિવે –અનુક‘પા-મસ્તિય આફ્રિ બાહ્ય ચિહ્નો દ્વારા જણાય છે. તથા સમ્યગ્દર્શનને અંગીકાર કરીને જીવે, પ્રાણીમાત્ર, ગુણાષિક, દુઃખી અને અવિનીતિ જીવા વિષે ક્રમશઃ મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થનું આચરણ કરવુ જોઈ એ. તથા જિનધર્મમાં સ્થિરતા, ભગવાનના શાસનની સેવા, આગમની કુશલતા, ભક્તિ, તથા પ્રવચન પ્રભાવના એ પાંચ ગુણ સમ્યગ્દર્શનને પ્રકાશિત કરે છે, અને શકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિપ્રશ'સા અને તેમને પરિચય એ સમ્યગ્દશ નને કૃષિત કરે છે. સકલ કલ્યાણને ઢાવનાર ઇનમાહનીયક્રર્મના ક્ષાપશમથી થયેલા આા સ્વરૂપને આત્મપરિણામ એ જ વિશુદ્ધ સમ્યગ્દર્શન કહેવાય છે. * અહિં, મુલ્તસૂરિની દેશનામાં મેત્યાદિભાવાને મહિમા વણુ બ્યા છે. તથા મત્યાદિ ભાવાના અભ્યાસ કરવા પ્રેરણા કરી છે. अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा । सदाऽऽनंददायिनी मुदिता, सर्वोद्वेगविघातिनी उपेक्षेति ॥ — बुद्धसूरि देशना उपमिति पृ. ५१७ કા અકારણવાત્સલ્યવાળી છે, મુદિતા તે જીવને મૈત્રી અનુકૂલ આચરણવાળી છે, સદા આનંદને આપનારી છે અને ઉપેક્ષાસ ઉદ્વેગને નાશ કરનારી છે. Page #762 -------------------------------------------------------------------------- ________________ ७२९ આત્મ-ઉત્થાનના પાયે अभ्यास - वैराग्य- महिमा निरोद्धव्यो महामोहादिसैन्यस्य यत्नतो बहिः प्रचारः । निहन्तव्या यथादर्श बलान्निर्गच्छंतस्तत्सैनिकाः, संधारणीयं चारित्रधर्मसैन्यं, स्थिरीकर्तव्या चित्तवृत्ति - राज्यभूमिः, प्रवर्तितव्या मैत्रीमुदिता करुणोपेक्षाश्चतस्रो महादेव्यः । - उपमिति पृ. ५९७ અભ્યાસ અને વૈરાગ્યના મહિમા મહામાહાદિ સૈન્યને બહાર થતા પ્રચાર યત્નપૂર્વક અટકાવવા અને ખલાત્કારે મહાર નીકળતા તેના સૈનિકાને જ્યાં દેખાય ત્યાં જ તે જ સમયે હણી નાંખવા. ચારિત્રધર્મનાં સૈન્યને ધારણ કરવું', ચિત્તવૃતિ-રાજ્યભૂમિને સ્થિર કરવી. મૈત્રી-મુદિતા-કરૂણા અને ઉપેક્ષારૂપી ચાર મહાદેવીએને પ્રવૃત્તિશીલ બનાવવી X અહીં ક્ષમાધમ ની પ્રાપ્તિ માટે સમસ્ત જન્તુસમૂહ પ્રત્યે મૈત્રીભાવના ભાવવાનું જણાવ્યું છે, અને બધા ઉપાયામાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. 46 'कन्यादशक - परिणयनोपायः " आर्य ! क्षान्तिमभिवाञ्छता तावदनेन भावनीया समस्त - जन्तुषु मैत्री, सहनीयः परविहितः परिभवः । अनुमोदनीयस्तद्वारेण परप्रीतियोगः, चिन्तनीयस्तत्संपादनेन आत्मानुग्रहः । निन्दनीयः परिभावक दुर्गतिहेतुतयाऽऽत्मा, श्लाघनीयाः परकोपकारणभावरहिता धन्यतया भगवन्तो मुक्तात्मनः, गृहितव्या कर्मनिर्जरणहेतुतया - न्यकारकर्तारो हितबुद्धया प्रतिपत्तव्या संसाराऽसारत्वदर्शितया त एव गुरुभावेन सर्वथा विधेयं निष्प्रकम्पमन्तःकरणमिति, दयां पुनः परिणिनीषताऽनेन सर्वथा वर्जनीयः स्तोकोऽपि परोपतापः, दर्शनीयः सर्वदेहिनां बन्धुभावः, प्रवर्तितव्यं परोपकारकरणे, नोदासितव्य' परव्यसनेपु, सर्वथा भवितव्यं समस्तजगदाह्लादक रामृताशयधारिणेति— उपमिति पृ. ७१७ ક્ષાંતિ=ક્ષમા આદિ દશ કન્યાઓને પરણવાનેા ઉપાય હૈ આય...! ક્ષમાને ઇચ્છનાર મનુષ્યે સમસ્ત પ્રાણીઓમાં મૈત્રીને ભાવિત કરવી જોઈએ. બીજાએ કરેલા પરાભવ સહન કરવા જોઇએ. તે દ્વારા થયેલા બીજા સાથેના પ્રેમ સંબ`ધ અનુમાવા જોઇએ, તેથી ઉત્પન્ન થતા આત્માનુગ્રહ વિચારવા જોઈએ. પરાભવ કરનાર આત્માની દુર્ગતિમાં હું નિમિત્તભૂત બનું છું' એ રીતે આત્માની નિંદા કરવી. બીજા ઉપર કાપ કરવાના ભાવથી રહિત એવા પૂજ્ય સિદ્ધભગવતે ધન્ય છે Page #763 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત [૭૨૭ એવી પ્રશંસા કરવી. તિરસ્કાર કરનારા, મારા આત્માની કર્મનિર્જશમાં હેતુભૂત છે. એમ માનીને હિતસ્વી તરીકે સ્વીકારવા અને હેરાન કરનારા, તેઓ સંસારની અસારતા દેખાડવા દ્વારા ગુરુ તરીકે સ્વીકારવા. સર્વથા નિશ્ચલ અંતઃકરણ બનાવવું. લયાને પરણવા ઇરછતા જીવેન્ડે પણ પરને ઉપતાપ (પરને પીડા) સર્વ રીતે છોડવો જોઈએ. સર્વપ્રાણીઓને બંધુભાવ દેખાડો પરાકાર કરવામાં પ્રવૃત્તિ કરવી, બીજાના દુઃખમાં જરાય ઉપેક્ષા કરવી નહિં. અને સર્વ પ્રકારે જગતને આહલાદ કરનાર જે આશય (મિત્રી-સ્નેહ-પ્રેમ) તેને ધારણ કરે. અહિં, વૈરાનુબઇને મૂળથી ઉચછેદ કરવા માટે શેષ ઉપાયની અસારતા બતાવીને સમસ્ત સત્વ વિષયક સ્નેહ પરિણામરૂપી મૈત્રી ભાવનાને જ સમર્થ ઉપાય તરીકે બતાવી છે. मित्रं-मिद्यतीति मित्रं, स्निह्यतीत्यर्थः । तस्य भावःसमस्त सत्त्वविषयः स्नेहपरिणामो मैत्रीः । येऽपि कृतापकाराः प्राणिनः प्रमाददन्यथा वा तेष्वपि मित्रतां चेतसि सन्निवेश्य मित्रमहमेतेषां, एते च मे मित्राणि, इति तत्कथमहं मित्रद्रोहतां प्रतिपत्स्ये, दौजन्याश्रयं हि मित्रद्रोहित्वं अतः क्षमेऽहं सर्वसत्त्वानामिति क्षमा भावयेत् । सम्यक् मनौवाक् कायैः सहेऽह सर्वसत्त्वानाम् । एवं हि मित्रता यथार्थत्वमासादयति । येषां च मया अपकारः कृतः तानपि सत्वान् क्षमयेऽह' मित्रत्वात् । क्षमये इति क्षमा ग्राहयामि सर्वान् प्राणिनः प्रशस्तेन चेतसा। स्वचेतसश्च कालुष्यमपनेयमित्येवमुपनयस्तन्त्रे । परस्तु क्षमेत वा नवेत्येतदेव स्पष्टतरं विवृणोति मैत्री मे सर्वसत्त्वेषु वैरं मम न केनचिदिति । -तत्त्वार्थ अध्याय-७ सूत्र-६-श्री सिद्धसेनीय टीका મિત્ર એટલે સ્નેહ કરે છે. તેને ભાવ એટલે સમસ્ત સત્વવિષયક સ્નેહ પરિણામ તેનું નામ મિત્રી છે. પ્રમાદ અથવા બીજા કારણે અપકાર કરનારા પ્રાણીઓને વિષે પણ ચિત્તમાં મિત્રતા ધારણ કરીને “આ બધાને હું મિત્ર છે તેઓ બધા મારા મિત્ર છે માટે હું કેવી રીતે મિત્ર-દ્રોહ કરું” દુર્જનતાનો આશ્રય કરે એ મિત્રદ્રોહ છે. માટે સર્વ પ્રાણીઓને હું ક્ષમા આપુ છું. Page #764 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ આત્મ-હત્યાનને પાયે મન-વચન-કાયાથી સર્વ પ્રાણીઓની ભૂલને સમ્યફપ્રકારે સહન કરૂં છું. આ પ્રમાણે કરવાથી જ મિત્રતા યથાર્થ બને છે. જેને મેં અપકાર કર્યો છે તે પ્રાણીઓની પણ હું મિત્ર તરીકે ક્ષમા માંગુ છું. એ રીતે મારા ચિત્તની કલુષિતતાને દૂર કરું છું. એ આગમને સાર છે. બીજે ક્ષમા કરે કે ન કરે પણ મારે તે સર્વ પ્રાણીઓ વિષે મત્રી છે, કેદની સાથે વૈર નથી. वैरमविच्छिन्नकोपपराणां शुराणामन्योन्यव्यापादनलक्षणा कर्मपरम्परा, तत्र कृतापकारेण अकृतापकारेण वा केनचिदसुमता सार्धम् वैरानुवन्धः स चैष प्रसृतदुरितशाखाशतसम्बाधो मात्सर्यविषयोदयः पुनः पुनः अविच्छिन्न-वीजाङ्कर-प्रसवप्रत्यलતાજ્ઞાતાધારાધોધીરિતણાવવાળો મૈત્રીભાવના નિરવશેષમાપૂણાદુનીયા | અવિચ્છિન્ન કરોધમાં તત્પર, શૂરવીર માણસેની એકબીજાને મારવારૂપ કમ પરંપરાનું નામ વૈર છે. અપકાર કરનારા કે અપકાર નહિ કરનારા કેઈ પણ સાથેનું તે વિરાનુબંધ વિસ્તૃત સેંકડે શાખાવાળા માત્સર્યના ઉદયવાળા પાપરૂપી વૃક્ષના અવિચ્છિન્ન બીબંકર ન્યાયે વરને ઉત્પન્ન કરવામાં તત્પર છે.-એવા તેને તીક્ષણ બુદ્ધિરૂપી કુડારધારાથી છેદવા માટે સકલ ઉપાયમાં શ્રેષ્ઠ ઉપાયરૂપ મૈત્રીભાવના વડે સંપૂર્ણ મૂળથી ઉખેડી નાખવું જોઈએ. અહિં, સાધ્યની સિદ્ધિ માટે અને દુષ્કર એવી ચિત્તની શુદ્ધિ માટે સર્વપ્રાણીઓ સાથે આત્મતુલ્ય મૈત્રીભાવનારૂપ અમૃતકુંડમાં નિમગ્ન થવાને ઉપદેશ છે. पापबुद्धथा भवेत् पापं, को मुग्धोऽपि न वेत्यदः । धर्मबुद्धया तु यत्पापं, तच्चिन्त्यं निपुणे धुंधैः ॥४०॥ પાપબુદ્ધિથી પાપ થાય, એ મેળે માણસ પણ જાણે છે. ધર્મબુદ્ધિથી જે પાપ થાય તે બુધપુરુષોએ સુથમબુદ્ધિથી વિચારવું જોઈએ. सर्वभूताऽविनाभूतं, स्वं पश्यन् सर्वदा मुनिः ।। मैत्राद्यमृतसमग्नः, क्व क्लेशांसमपि स्पृशेत् ॥ સર્વ પ્રાણીઓની સાથે અવિનાભૂત એવા પિતાના આત્માને સર્વ તે એ મુનિ, મૈત્રી આદિ અમૃતમાં મગ્ન બનીને ફલેશના અંશને પણ સ્પશતે નથી. Page #765 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃતો કર साम्यं समस्तधर्माणां, सारं ज्ञात्वा ततो बुधा । बाद्यं दृष्टिग्रह मुक्त्वा, चित्तं कुरुत निर्मलम् ॥ સમસ્ત ધર્મોને સાર સમતા છે. એ જાણીને બાહ્યદર્શનને આગ્રહ છેડીને, ચિત્તને નિર્મળ કરવું જોઈએ. યુતશ્રામણોનાનાં પ્રપન્ના લાગત. तथाऽपि तत्वतस्तस्माज्जनोऽयं प्लवते बहिः ॥ જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ રોગોને વિસ્તાર સમતા માટે છે. તે પણ લેકે હકીકતમાં તેનાથી દૂર જ રહે છે. सुकरं मलधारित्व', सुकरं दुस्तपं तपः । सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्त-शोधनम् ॥ श्री योगसार મલને ધારણ કરે, એ તપી શકાય તે તપ તપ, ઈન્દ્રિયોને નિરાશ કરે તે સહજ છે પણ ચિત્તને શોધવું=શુદ્ધ કરવું દુષ્કર છે. I ! મથ્યાદિ ભાવનાઓનું જેમને જ્ઞાન કે અભ્યાસ નથી, તેમને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે એમ અહીં બતાવ્યું છે. મૈગ્યાદિથી પરિકમિત નહિ થયેલા મોહે પહત ચિત્તવાળા છ સ્વયં નાશ પામે છે. અને બીજાઓનો નાશ કરે છે. મંત્રી નિતિ-સપુ, મોટો ગુન--સારા माध्यस्थ्यमविनयेषु, करुणा सर्व( दुःखि)-देहिषु ॥१॥ धर्मकपल्गुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः । यैन ज्ञाता न चाभ्यस्ता, स तेषामतिदुर्लभः ॥२॥ સમસ્ત પ્રાણીઓ વિષે મૈત્રી, ગુણીજન પ્રત્યે પ્રમેહ, અવિનીત પ્રત્યે માણસ, દુઃખી પ્રાણીઓ પ્રત્યે કરૂણા-એ ચાર ભાવનાએ ધમકપદ્રુમના મૂળભૂત છે. જેઓને તેનું જ્ઞાન નથી અથવા અભ્યાસ નથી તેઓને ધમકલ્પવૃક્ષની પ્રાપ્તિ દુર્લભ છે. मोहोपहतचित्तास्ते, मैन्यादिभिरसंस्कृताः । स्वयं नष्टा जनं मुग्धं, नाशयन्ति च धिग् हहा! ॥३॥ મેહથી હણાયેલા અને મથ્યાદિથી અસંસ્કૃત ચિત્તવાળા છે, સ્વયં નાશ પામે છે અને મેળા માણસેને નાશ કરે છે. આ. ૨૨ Page #766 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ઉત્થાનનો પાયે ७30 सुखमावशीलत्वं, सुख नीचैश्च वर्तनम् । सुखभिन्द्रियसंतोषः, सुखं सर्वत्र मैश्यकम् ॥४॥ -श्री योगसार સરલતા એ સુખ છે. નમ્રતા એ સુખ છે. ઈન્દ્રિયોને સંતે તે સુખ છે. સર્વત્ર મરીની ભાવના એ સુખ છે. x मैच्या सर्वेषु, सन्वेषु, प्रमोदेन गुणाधिके । माध्यस्थ्थेनाविनीतेषु, कृपया दुःखितेषु च ॥१॥ सततं वासितं स्वान्तं, कस्यचित्पुण्यशालिनः । वितनुते शुभं कर्म, द्विचत्वारिंशदात्मकम् ॥२॥ -धर्मसंग्रह भाग-२ आश्रवभावना કેઈક પુન્યશાળીનું ચિત્ત, સર્વ પ્રાણીઓ પર મૈત્રી, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, અવિનીત પ્રત્યે માધ્યશ્ય અને દુઃખી પ્રત્યે કરૂણા વડે વાસિત બનીને બેંતાલીસ પ્રકારનું શુભકર્મ બાંધે છે. मैत्री मम स्वइव सर्वसत्त्वेषु, आस्तां क्षितिस्वर्बलिवेश्मजे च । धर्मोऽजितो वैभववन्मया यः, तं प्रीतचेता अनुमोदयामि ॥१॥ वृन्दं द्रुमाणामिव पुष्पकालात्, यस्मादृतेऽन्यद्विफलं व्रतादि । शुभ: स भावोऽस्तु ममापवर्ग-मार्गानुलग्नांगभृतां सहायः ॥२॥ ત્રણે લોકનાં સર્વ પ્રાણીઓમાં મને પિતાની જેમ મંત્રી છે, અને એ મૈત્રી દ્વારા મેં જે ધર્મ પ્રાપ્ત કર્યો તેની પ્રસન્નચિત્તથી અનુમોદના કરૂં છું. પુષ્પ પ્રાપ્તિના કાલ વિના વૃક્ષોને સમૂહ જેમ નિષ્ફળ છે, તેમ મૈત્રી વિનાના વ્રતાદિ નિષ્ફળ છે. મોક્ષમાર્ગમાં ચાલનારા પ્રાણીઓને સહાયભૂત (થાઉ) એ શુભ ભાવ મને પ્રાપ્ત થાય. व्याख्या :- क्षितिः भूलोकः स्वर्देवलोकः, बलिवेश्म-पाताललोकः, तेषु जायन्ते स्मेति, त्रिजगज्जन्मसु समस्तजन्तुजातेषु विषये मम मैत्री सखिता आस्ताम् स्वेष्विव आत्मीयजनेषु यथासंख्यं स्यात् अथबा मम मैत्री स्वैरिव सर्वसत्त्वैरास्ताम् ॥ Page #767 -------------------------------------------------------------------------- ________________ ७३१ પૂર્વાચાર્યોનાં વચનામૃત तत्र स्वबलिवेश्मजातैः सर्वसत्वैः सार्ध स्वैरिव मम मैत्री अस्तु । अथ यो मया वैभववत् संपत्तिरिख धर्मोऽजितः संचितः प्रीतचेताः दृष्टमनाः सन् तं धर्म पुण्य सुकृतमनुमोदयामि-प्रशंसामि ॥१५०॥ यस्मात् शुभभावादृते अन्यदितरव्रतादि सर्वनियमचरित्रादिपालनप्रमुख सकलमपि विफलं वन्ध्यमेव । किमिव ? वृन्दमिव । यथा पुष्पकालात् वसन्तसमयाहते समस्तं पादपाना वृन्दं कदम्बकं निष्फलं भवेत् । स शुभो भावो ममास्तु निर्मलपरिणामो मम भवतु । किं भूतः ! अपवर्गों-मोक्षः अर्थान्नगरं तस्य मार्गः पन्थाः तत्रानुलग्नास्तमनुप्रस्थिता ये अंगभृतो भव्यजनास्तेषां सहायः ॥१५१॥ -हीरसौभाग्य काव्य-सर्ग १७. लोक नं. १५०-१५१ तथा आत्मवत्परत्र कुशलवृत्ति चिन्तनं, शक्तितस्त्यागतपसी च धर्माधिगमोपायाः। एते आयुधे तमिव सम्यग्धर्मस्य हेतुतया धर्मोऽभिधीयन्ते । यतः धम्मस्स कारणाई, जीवदया-दाण-पूअणाईणि । सुहमान-जणणहेऊ, उवयारेण हवइ धम्मो ॥१॥ -श्री जिनमंडनगणिविरचित धर्मपरीक्षा पृ. ५१ પરમાં આત્મવત્ કુશલભાવને વિચાર અને શક્તિપૂર્વક ત્યાગ અને તપ એ ધર્મપ્રાપ્તિનાં ઉપાય છે. આ ગુણે, જેમ ઘી એ શરીર માટે આયુષ્યવૃદ્ધિનું કારણ હેવાથી આયુષ્ય કહેવાય છે, તેમ ધર્મના હેતુભૂત હોવાથી ત્યાગ અને તપ એ ધર્મ કહેવાય છે. જીવદયા-કાન-પૂજા આદિ ધર્મના કારણે છે. તે શુભભાવની ઉત્પત્તિમાં હેતુભૂત હવાથી ઉપચારથી ધર્મ કહેવાય છે.* અહીં, કર્મક્ષયજનિત ૧૧ અતિશનું રહસ્યભૂત તવ મિથ્યાદિભાવ ચતુષ્કને કહ્યું છે. एवं च कर्मक्षयात्कृतकृत्यं परमात्मानं स्तुतिकृत् प्रणिनिनंसुराह मैत्री-पवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षा-प्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥१॥ -श्री वीतरागस्तोत्र तृतीयस्तव મિત્રીનાં પવિત્ર પાત્ર, પ્રમાદની સુગંધથી શોભતા, કરૂણા અને ઉપેક્ષાથી પ્રતીક્ષા કરવા લાયક એવા ગવરૂપ હે પરમાત્મા ! તમને નમસ્કાર થાઓ. Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ આત્મ-ઉત્થાનને પાયા - અહીં નિષ્પન્ન ગીનું ચિત્ત પોપકારીકરણ સ્વભાવવાળુ હોય છે એમ કહ્યું છે. અને તે મૈગ્યાદિ ભાવનાઓના પ્રકર્ષપર્યત અભ્યાસનું જ ફળ છે. एतद्रहितं तु तथा, तत्त्वाभ्यासात्परार्थकार्यव । सद्बोधमात्रमेव हि, चिंत्त निष्पन्नयोगानाम् ॥१॥ નિપગી જીવેનું ચિત્ત બાહ્યદષ્ટિએ મચાદિથી રહિત હોવા છતાં પણ તત્વના અભ્યાસનાં કારણે સબંધ માત્ર હોવા છતાં પોપકારમય હોય છે. मैत्र्यादियुक्तं विषयेषु चेतः, प्रभाववद्वैर्यसमन्वितं च ।। द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो, जनप्रियत्वं च तथापरं स्यात् ॥ -श्री उपाध्यायजी महाराजकृतटीका षोडशक-१३ श्लोक-१२ (મેગ્યાદિના વિષયભૂત) જીવાદ વિષયમાં એગીઓનું ચિત્ત મિથ્યાદિથી યુક્ત હોય છે. તથા પ્રભાવ ધીરતાથી યુક્ત હોય છે. રાગ-દ્વેષાદિ દ્વોથી રહિત હોય છે. અને તેઓને ઈષ્ટ વસ્તુને લાભ અને જનપ્રિયતા વિશિષ્ટ હોય છે. अन्झप्पाबाहेणं, विसयविवेगं अओ मुणी विति । जत्तो हु धम्मवाओ ण सुक्कवाओ विनाओ व ॥१०५।। टीका- अध्यात्मावाधेन स्वपरमतमैन्यादिसमन्वितं, शुभाशयाऽविच्छेदेन विषयविवेकं कर्तव्यम् । साधूनां माध्यस्थ्यप्रधानत्वात् , शुभानुबन्धित्वाच्च साधूनां प्रयत्नस्य । -उ, श्री यशोविजयजी महाराजा-धर्मपरीक्षा અધ્યાત્મની બાધા ન આવે એટલે કે, સ્વમત-પરમત વિષે મિથ્યાદિથી યુક્ત ચિત્ત દ્વારા શુભ-આશયને છેદ ન થાય તે રીતે વિષયને વિવેક કરવું જોઈએ અને તે જ ધર્મવાદ કહેવાય. બાકીના શ્રેષ્ઠ વાદ-વિવાદ છે. કેમકે સાધુઓ માધ્યય્યપ્રધાન હોય છે. અને તેમને પ્રયત્ન શુભાનુબંધિ હોય છે. ભાવાર્થ- અહીં, અધ્યાત્મચિંતનને પરમજ્ઞાન કહ્યું છે. એમાંથી જ વિરતિ અને સમતાની ઉત્પત્તિ કહી છે. તે અધ્યાત્મને બાધ ન પહોંચે તેવી રીતે જ ધર્મવાદને વિષે યત્ન કરવાનું કહ્યું છે. સ્વ-પરમત વિષે મૈગ્યાદિ સમન્વિત શુભાશયને અહીં અધ્યાત્મશબ્દથી સંબોધન કર્યું છે. Page #769 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૩૩ ચિત્તપ્રાસાદ માટે મેગાદિ ભાવનાઓના અભ્યાસની અગત્યતા. મૈત્રી-હા-વિતરેલા સુવાવપુષ્પાપુવિશાળ માવનારંથિરકવાન | -श्री पातंजल योगदर्शन १-३२ સુખી, દુઃખી, પુન્યશાળી અને પાપી છ વિષે અનુક્રમે મૈત્રી-કરુણા-પ્રમેહ અને ઉપેક્ષા ભાવનાથી ચિત્તની પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. વિવેકી આત્માઓને વિશેષ પ્રકારે મિયાદિ ચિતરૂપ અધ્યાત્મ હોય છે એમ જણાવતાં આ કલેકમાં કહ્યું છે કે विवेकनो विशेषेण, भवत्येतद् यथागमम् । तथा गंभीरचित्तस्य, सम्यग्मार्गानुसारिणः ॥१॥ –શ્રી ગોવિંદુ કોઝ-૪ ૦૩ વિવેકી, માર્ગોનુસારી અને ગંભીર ચિત્તવાળા જીવને, વિશેષ કરીને આગમાનુસારી અધ્યાત્મ હોય છે. અધ્યાત્મ એટલે મિથ્યાદિ ચિંતન. हेतुमस्य परं भावं, सच्चाद्यागो-निवर्तनम् । प्रधानकरूणारूपं, बुव्रते सूक्ष्मदर्शिनः ॥४१८॥ –શ્રી ગોવિન્દુ છું. ૭૨/૪ પાપસ્થાનમાંથી નિવૃત્તિ માટે પ્રધાનભાવ કરૂણા છે. તેનાથી પ્રાણીઓનું પાપ દૂર થાય છે. એમ જ્ઞાની પુરુષો કહે છે. સાધુપુરુષના અંતઃકરણમાં જેમ ધતિ, શ્રદ્ધા, મેધા, અનુપ્રેક્ષા, વિવિદિષા, વિજ્ઞપ્તિ આદિ હોય છે તેમ મૈત્રી, કરૂણા, મુદિતા, ઉપેક્ષા આદિ પણ હોય છે એમ અહીં કહ્યું છે तथा गाढानुरक्तमन्तरङ्गामन्तःपुरं यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, વિરતિ શ્રદ્ધા, ગાાતિiffી સુવાસ, નિવળવાર વિનિવિવા, મોविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमोदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करूणा, सदानन्ददायिनी मुदिता, सर्वोद्वेग-विघातिनी उपेक्षा इति -श्री उपमिति भवमपंचा कथा-पृ. ५१६-५१७ સાધુપુરુષને અંતરંગ અંતાપુર અત્યંત અનુરત હોય છે. તેમને ધતિસુંદરી સંતેષ આપે છે. શ્રદ્ધા ચિત્તની પ્રસન્નતા આપે છે. સુખાસિક આહાદ આપે છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ આત્મ-હત્યાનને પાયે જીજ્ઞાસા નિવણનું (શાંતિનુ) કારણ બને છે. જ્ઞપ્તિ (જ્ઞાન) એ પ્રમાક આપે છે. બુદ્ધિ બંધ કરાવે છે. અને અનુપ્રેક્ષા અત્યંત આનંદને ઉત્પન્ન કરે છે. મિત્રી અનુકૂળ ચાલે છે. કરુણા વાત્સલ્યવંત રહે છે. મુદિતા સદા આનંદને આપનારી બને છે અને ઉપેક્ષા સર્વ ઉદ્વેગને નાશ કરે છે. एकमपि जिनवचनाद् यस्मानिर्वाहकं पदं भवति । श्रयन्ते चाऽनन्ताः सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ શ્રી તરવાર્થરિમા-કોર–૨૭ જિનવચનમાંથી ઉદ્ધવેલું એક પણ પદ સારી રીતે ગ્રહણ કરેલું ઉત્તરોત્તર જ્ઞાનનું કારણ બનીને ભવનિતારક થઈ શકે છે. એક “સામાયિક પદને માત્ર ભાવથી ગ્રહણ કરનાર અનન્ત આત્માઓ સિદ્ધિ પામ્યા છે. [અહિં “સામાયિક આત્મોપમ્ય ભાવને જ પર્યાય શબ્દ છે.] અશેષગુણેની સિદ્ધિ માટે અનુકંપા દયાદિનું પાલન કરવા માટે અહિં વિધાન છે. तम्हा सत्तणुरूवं, अणुकंपासंगएणं धम्मेणं ।। અણુવિદિયમે, રુન્નિા રેસકુળસિદ્ધિ -દાનવિશિ-યા-૨૦ ભવ્ય અને શક્તિ અનુસાર અનુકંપા સહિત દાનધર્મનું પાલન કરવું જોઈએ. એનાથી જ શેષગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનું સ્વરૂપ सव्वे जीवा परमाहम्मिया ॥ – શ્રી રાત્રિ સૂત્ર-અ. ૪. સર્વ જીવો પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઈચ્છા અને દુઃખના વાળ છે. ઘરમામિયા” પદથી સર્વ જી સુખના અર્થી અને દુઃખના ષી છે. એમ કહીને તે અને કદાપિ દુઃખ થાય નહિ, અને સર્વ જીવોને સુખ થાય એ રીતે વર્તવાનું શારામાં વિધાન કર્યું છે. ત્રણ-સ્થાવદિ ભેટવાળા સર્વછમાં સુખ-પ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે. એમ સમજી સર્વજીવ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે સમતા કહેવાય છે. विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतो भनसि मानसमैत्रीम् । तत्सुख परममत्रपरत्राप्यनुषे न यदभूत्तव जातु ॥५॥ Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૩૫ પૂર્વાચાર્યોનાં વચનામૃત ક્ષણવાર પણ વિશ્વના જંતુઓ પ્રત્યે મૈત્રીભાવનું સેવન થાય તે ભવચકમાં કદી પણ પ્રાપ્ત ન થયું હોય તેવા પરમસુખને અનુભવ થાય છે (એમ શ્રી મુનિસુંદરસૂરિ કહે છે.) भजस्व मंत्री जगदङ्गिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः । भवातिदीनेषु कृपारसं सदाऽप्युदासवृत्ति खलु निर्गुणेष्वपि ॥१०॥ હે જીવ! જગતના પ્રાણીમાત્રમાં મૈત્રીને ભાજ, ગુણવાળા દરેક જીવમાં પ્રતને ધારણ કર, ભવના દુખથી દીન (જીવ)માં સદા કરુણાસને અને નિર્ગમાં ઉદાસવૃત્તિને ધારણ કર. मैच्यादि-स्वरूपं चैवम् मैत्री परस्मिन् हितधीः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवात्तै प्रतिकर्तुमीहो-पेक्षा च माध्यस्थ्यमार्यदोषे ॥११॥ – અધ્યાત્મ ટૂ–જી. પ-૧૦-૧૭ મેગ્યાદિનું સ્વરૂપ આ પ્રમાણે છે. બીજા જીવના હિતને વિચાર તે મૈત્રી, ગુણપક્ષપાત તે પ્રમેહ, સંસારમાં દુઃખી છના દુઃખને દૂર કરવાની ઈચ્છા તે કરુણા અને જેના ડેષ દૂર થઈ શકે તેમ નથી તેવા છેવોની ઉપેક્ષા તે માયશ્ય. બાઢા-અભ્યતર શત્રુઓને જીતવા માટે સર્વ પ્રાણીઓને વિષે દયા, મિત્રી આદિ ગુણેનું સેવન કરવા અહીં ફરમાવ્યું છે. दयाङ्गाना सदा सेव्या, सर्वकामफलप्रदा । सेविताऽसौ करोत्याशु, मानसं करूणामयम् ॥२६१॥ ઈચ્છિત ફળને આપનારી દયારૂપી ની સદા સેવા કરવી જોઈએ. અને તેની સેવાથી મન કરુણામય બને છે. मैव्यङ्गना सदोपास्या, हृदयानन्दकारिणी । यो विधत्ते कृतोपास्ति-श्चित्तं विद्वेषवर्जितम् ॥२६२॥ હદયને આનંદ કરનારી મિત્રીરૂપી ચીની સદા સેવા કરવામાં આવે તે તે ચિત્તના વિષને દૂર કરે છે. सर्वे सत्त्वे दया मैत्री, यः करोति सुमानसः । जयत्यसावरीन् सर्वान् , बाह्यभ्यन्तरसंस्थितान् ॥२६३॥ Page #772 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ આત્મ-થાનને પાયે જે સુજ્ઞ માણસ સર્વ પ્રાણીઓમાં દયા અને મૈત્રીને કરે છે, તે પિતાના બાહા અને અભ્યન્તર સર્વ શત્રુને જીતી લે છે. प्रज्ञा मुदा च मैत्री च, समता करूणा क्षमा ।। सम्यक्त्वसहिताः सेव्याः, सिद्धिसौध-सुखप्रदाः ॥२७०॥ -तत्त्वामृत સભ્ય સહિત સેવવામાં આવેલી પ્રજ્ઞા, પ્રમેહ, મૈત્રી, સમતા, કરુણા, ક્ષમા આદિ ગુણે સિદ્ધિ મહેલના સુખને આપે છે. છે મિથ્યાદિ વાસનાથી મુદિત ચિત્તવાળા પુરુષોને સિદ્ધિવધૂ સ્વયં વરવા આવે છે એમ અહિં કહ્યું છે. अवधत्से यथा मृढ ! ललनाललिते मनः । मैत्र्यादिषु तथा घेहि विधेहि हितमात्मनः ॥७८॥ मैश्यादि-वासनामोद-सुरमीकृत-दिङ्गमुखम् । पुमांसं ध्रुवमायाति, सिद्धिभृगांगना स्वयम् ॥९८॥ –શ્રી વિનારિ વિનિત-શાસિત. હે મૂઢ! ચીની ચેષ્ટાઓમાં મનને સ્થિર કરે છે તેને બદલે મિથ્યાદિમાં મનને સ્થિર કરીને આત્માનું હિત કર. મૈત્ર્યાદિની વાસનાઓની સુગંધથી દિશાઓને સુગંધિત કરનાર પુરુષની પાસે સિદ્ધિરૂપી ભમરી સામેથી આવે છે. સમ્યગદર્શનની સાથે શમ-સવેગાદિની જેમ મૈત્રી, મુદિતા આદિ ભા રહેલા છે. એમ અહીં કહ્યું છે. ગૃહીધર્મની સાથે સદગુણરતતા અને યતિધમની સાથે સદભાવ સરિતા સમ્યગ્દર્શન વડે જોડાયેલા છે, એમ પણ કહ્યું છે. यात्वेषा दृश्यते वत्स ! शुभवर्णा मनोहरा । થશૈવ સહ્મા, સુષ્ટિમ વિકતા ૨૦ળા इयं हि जैनलोकानां, सन्मार्गे वीर्यशालिनी । चित्तस्थैर्यकरी ज्ञेया विधिना पर्युपासिता ॥२०८॥ વાતિ. મ. .. પૃ. ૧૫૨ ૪ટી પ૨-૧૨. હે વત્સ! જે આ રૂપવાન અને મનોહર સ્ત્રી દેખાય છે. તે આ (સમ્યક્દશન)ની સુદષ્ટિ નામની પ્રખ્યાત રહી છે, પરાક્રમી એવી તે રમીની વિધિપૂર્વક ઉપાસના કરવામાં આવે તે, જેનલેકેને સન્માર્ગમાં ચિત્તની સ્થિરતા ઉત્પન્ન કરાવે છે. X Page #773 -------------------------------------------------------------------------- ________________ ७३७ પૂર્વાચાર્યોનાં વચનામૃત પરમસુખની પ્રાપ્તિ માટે અન્ય અન્ય ઉપાયની જેમ મૈત્રી આદિ ભાવને પણ અહિં બતાવ્યા છે. चित्तरक्षोपदेशः यदेदं निःस्पृहं भूत्वा, परित्यज्य बहि-भ्रमम् । स्थिर संपत्स्यते चित्तं, तदा ते परमं सुखम् ॥५३५॥ આ ચિત્ત જ્યારે બહાર ભમવાનું તજીને, નિસ્પૃહ થઈને, સ્થિર થશે ત્યારે તને પરમ સુખ થશે. भक्ते स्तोतरि कोपान्धे, निन्दाकर्तरि चोत्थिते । यदा समं भवेच्चित्तं,तदा ते परमं सुखम् ॥५३६॥ ભક્ત, સ્તુતિકરનાર, ક્રોધી, નિંદા કરનાર સામે આવે ત્યારે ચિત્ત જે સમભાવમાં २थे, त्यारे तने ५२म सु५ थशे. स्वजने स्नेहसम्बद्धे, रिपुवर्गेऽपकारिणि । स्यात्तत्यं ते यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५३७॥ વજન, નેહી, શત્રુ અને અપકારી ઉપર સમાન ચિત્ત થશે ત્યારે તને પરમ સુખ થશે. शब्दादिविषयग्रामे, सुन्दरेऽसुन्दरेऽपि च । एकाकारं यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५३८॥ સુંદર કે અસુંદર શબ્દાદિ પાંચ વિષયના સમૂહમાં જયારે મન સમભાવવાળું થશે ત્યારે તને પરમસુખ થશે. __ गोशीर्षचन्दनालेपि-वासीच्छेदकयोर्यदा । अभिन्नचित्तवृत्तिः स्यात्तदा ते परमं सुखम् ॥५३९॥ ગોશીષ ચંદનનો લેપ કરનાર, કે કુહાડાથી છેદનાર ઉપર સમાન ચિત્તવૃત્તિ થશે ત્યારે તને પરમ સુખ થશે. सांसारिकपदार्थेषु, जलकल्पेषु ते यदा । अश्लिष्ट चित्तपा स्यात्तदा ते परमं सुखम् ॥५४०॥ પાણી જેવા સાંસારિક પદાર્થોમાં જ્યારે તારૂ મનરૂપી કમળ ચોટશે નહિ ત્યારે તને પરમ સુખ થશે. दृष्टेषूद्दामलावण्यवन्धुराङ्गेषु योषिताम् । निर्विकार' यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५६१॥ भा. 3 Page #774 -------------------------------------------------------------------------- ________________ ७३८ માત્મ-થાનને પાયો અત્યંત લાવણ્યથી સુંદર સ્ત્રીઓના અંગે પાંગ જેવા છતાં પણ જ્યારે ચિત્ત નિર્વિકારી બનશે ત્યારે તને પરમ સુખ થશે. ___ यदासत्त्वैकसारत्वादर्थकामपराङ्मुखम् । धर्मे रतं भवेच्चित्तं, तदा ते परम सुखम् ॥५६२॥ જયારે સાત્વિક બનીને, અર્થકામથી પશમુખ એવું ચિત્ત, ધર્મમાં ૨ક્ત બનશે ત્યારે તને પરમસુખ થશે. रजस्तमोविनिमुक्तं, स्तिमितोदधिसन्निभम् । निष्कल्लोलं यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५६३॥ રજોગુણ-તમોગુણથી રહિત, શાંત સમુદ્ર જેવું નિસ્તરગ ચિત્ત થશે ત્યારે તને પરમસુખ થશે. मैत्रीकारुण्यमाध्यस्थ्य-प्रमोदोद्दामभावनम् । यदा मोक्षकतानं तत् , तदा ते परम सुखम् ॥५६४॥ -उपमिती प्रस्ताव-७ पृ. ६५६. મત્રી-કરુણા-માયશ્ય અને પ્રમેહની અત્યંત ભાવનાથી યુક્ત બનીને ચિત્ત જ્યારે માણમાં એકતાન બનશે ત્યારે તને પરમસુખ થશે. અધ્યવસાયરૂપી મહાદને સ્વચ્છ કરવા માટે મંત્રી, મુદિતા આદિ ભાવનાઓને પ્રવર્તાવવા અહીં ઉપદેશ કર્યો છે. इतश्च तत्र यातस्य, तव वत्स ! भविष्यति । पालितस्यास्य राज्यस्य, परिपूर्ण फलं घुवम् ॥६०६॥ सर्वाधारा पुनस्तेषां, चित्तवृत्ति-महाहवी । पश्चिमे तामतिक्रम्य, भागे पुर्यस्ति निवृत्तिः ॥६०७॥ तस्यां च प्रेप्सुना सेव्य-स्त्वयौदासीन्यनामकः । राजाद्ध्वा समतायोगनलिका दत्तदृष्टिना ॥६०८॥ तत्रास्पृष्टे महामोहादिभिस्ते व्रजतः सतः । आदावेवाध्यवसायाभिधानोऽस्ति महाह दः ॥६०९॥ Page #775 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૩૯ पुष्णाति स महामोहसैन्यं पंकेन कश्मलः । प्रसादितस्तु चारित्रधर्मसेन्यं स्वभावतः ॥६१०॥ ततश्च कार्य यो यत्र, कुशलस्तत्र तं सुधीः । नियुजीतेति भवता. तं प्रसादयितुं हू दम् ॥६११॥ चतस्रोऽपि महादेव्यो, नियोज्यास्तत्र कर्मठाः । उपेक्षा करुणा मैत्री, मुदिताख्या नरोत्तम ! ॥६१२॥ –૩૫મિતિ-થા-સારોદ્વાર–9. રૂ. .-૬. આ બાજુ ત્યાં જવાથી હે વત્સ! તને પાલન કરેલા રાજ્યનું પરિપૂર્ણ ફલ મળશે. તે સર્વના આધારરૂપ ચિત્તવૃત્તિ મહાટવી છે. તેને પશ્ચિમ ભાગે નિવૃત્તિ નગરી છે. તે નગરીમાં જવાની ઈચ્છાવાળાએ, બરોબર દષ્ટિ રાખીને ઉદાસીન ભાવની સેવા કરવી અને તેને મુખ્ય માર્ગ સમતાગની નાલ છે. મહામે હાદિથી સ્પર્શાયા વગર તે નલીકામાં જતાં પ્રારમ્ભમાં જ અધ્યવસાય નામને મોટો હદ=સરેવર આવે છે. તે સરવર જે કાદવથી ડોહળાઈ જાય તે મહામહના સૈન્યને પષે છે અને પ્રસન્ન બનેલું સરોવર સ્વભાવથી ચારિત્રધર્મના સૈન્યને પિષે છે. તેથી આ હૃદને પ્રસન્ન કરવા માટે, બુદ્ધિમાન-કુશલ પુરુષોએ તે સરોવરની અંદર શાંતિ લાવવા માટે મિત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતા નામની કાર્યકુશળ દેવીઓને નિમવી જોઈએ. સદાગમના પ્રભાવે ક્ષાત્યાદિ કન્યાઓની સાથે, તથા મિથ્યાદિ કન્યાઓની સાથે પણ વિવાહ થયાનું અહીં વર્ણન છે. धर्मेण निर्मितं तत्र, वह्निकुण्डं स्वतेजसा । जज्ञे पुरोधाः सद्बोधः, कर्माणि समिधो हुताः ॥२६१।। ततः सदागम-ज्योतिषिकेणाई विधापतिः । क्षान्त्यादिकन्यकोद्वाई, तुष्टास्तत्वितरोऽखिलाः ॥२६२॥ तथा शुभपरिणाम-तनया अपरा अपि । तन्निष्प्रकम्पताजाता, मया बह्वयो विवाहिताः ॥२६३॥ cતા તા કૃતિ શ્રદ્ધા-સેવા-વિવિદ્વિષા-વાર ! મૈત્રી-કવિતોષા-વિજ્ઞપ્તિ-વિજા રદ્દષ્ટ Page #776 -------------------------------------------------------------------------- ________________ Ge આત્મ-ઉત્થાનને પાયા ततस्तेन स्वभार्याणां, वृन्देन सह लीलया । अत्यर्थं निर्भरीभूता, ललतो मे सुखासिका ॥२६५।। –૩પમિતિકથા-સારોદ્વાર–ા. ૮ પૃ. ૨૮૨. ધર્મરાજાએ પિતાના તેજથી લગ્ન માટે અગ્નિકુંડ બનાવ્યો અને સદબેધરૂપી પુહિતે તેમાં કમરૂપ લાકડા હેમ્યા. સહાગમ નામના જોતિષીએ મારે ક્ષાત્યાદિ કન્યાઓ સાથે વિવાહ કર્યો. બધા લેકે ખુશ થયા. પછી શુભ પરિણામ અને નિષ્પકંપતા આવિ રાજા-રાણીઓની ધતિ, શ્રદ્ધા, મેધા, વિવિદીષા, સુખા, મિત્રી, મુદિતા, ઉપેક્ષા, વિજ્ઞપ્તિ આદિ બીજી પણ કન્યાઓની સાથે વિવાહ કર્યો. તે મારી પોતાની ભાર્થીઓના સમૂહની સાથે લીલાપૂર્વક કડા કરતાં એવા મને અત્યંત સુખાસિકા ઉત્પન્ન થઈ. અહીં પણ સમ્યગ્દર્શનની સાથે મિથ્યાદિ ભાવનાઓને સંબંધ બતાવ્યા છે. “સ –ર્શન–નામા પહૃત્તમ” સજૂ-ર્શન-નામાથું, પિત્ર ૨ પરિપાઇ महत्तमोऽनयोर्योग्यश्चक्रे वक्रेतराशयः ॥१३५०॥ एतौ नाऽनेन रहितो, दृश्येते च कदाचन । અર્થકાશન, નયને તેના થી શરૂ एतौ प्रवर्धयत्येष, वत्सलो निकटस्थितः । सप्ततत्त्वशुचिश्रद्धासुधापाननिरन्तरम् ॥१३५२॥ शमसंवेगनिर्वेद-कृपाऽऽस्तिक्ययुतं जनम् । ૌથી મોટા-માદાર રોલ્યાણ રૂપરા -વૈરાયફ્રાતા–ત. s. p. ૨૦૧. પિતાએ આ બેના પરિપાલન માટે, સમ્યગ્દર્શન નામના સરલ અને એગ્ય વડીલની સ્થાપના કરી. આ બંને સમ્યગ્દર્શન રહિત કદી હોય જ નહિ. પદાર્થને દેખાડનાર બે આંખ જેમ તેજ વિના ન રહી શકે તે રીતે. વાત્સલ્યવાળું આ સમ્યગ્દર્શન પાસે રહીને, સાત તાવ ઉપરની પવિત્ર શ્રદ્ધારૂપી અમૃતપાન વડે નિરંતર પુષ્ટ કરે છે. અને આ સમ્યગશન, શમ-સંવેગ-નિવેદ-ઉપા-આસ્તિષ-મૈત્રી-પ્રમોદ-કરુણામાધ્યયથી યુક્ત કરે છે. Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૪૧ પૂર્વાચાર્યોનાં વચનામૃત અહીં પણ સમ્યગ્દર્શનની સાથે મિથ્યાદિને સંબંધ બતાવ્યું છે. વિમલને જાતિસ્મરણ જ્ઞાન થાય છે ત્યારે તેના મનના પરિણામ કેવા થાય છે તેનું વર્ણન 'विमलस्य जातिस्मरणम्' रभितं दर्शनेनान्तः, सदनुष्ठानमादृतम् । सद्भावैर्भावितश्चात्मा, मैत्रीपात्रीकृता मतिः ॥१३५॥ अङ्गाङ्गिभावं नीतच, प्रमोदो गुणशालिषु । क्लिश्यमानेषु कारुण्यं, दुष्टे चोपेक्षणं धृतम् ।।१३६॥ औदासीन्य स्थिरीभूतं, शमः परिणतस्तराम् । संवेगः संस्तुतः स्फीतो, भवनिर्वेदचारिमा ॥१३७॥ –વૈરાગ્નદાતા ત. ૬, પૃ. ૨૨૦ ' સમ્યગ્દર્શન વડે કરીને અંતઃકરણ રંજીત બને છે. સદનુષ્ઠાનમાં આદર ઉત્પન્ન થાય છે. આત્મા. સદ્દભાવથી ભાવિત બને છે. બુદ્ધિ, મૈત્રીને પાત્ર બને છે. ગુણી વ્યક્તિઓ ઉપર પ્રમોદ, દાખી ઉપરની કરુણ અને દુષ્ટ વ્યક્તિ ઉપરની ઉપેક્ષા–એ આત્મામાં એકમેક બને છે. ઉદાસીનતા સ્થિર બને છે. સમતા અત્યંત પરિણત થાય છે. સંવેગ પરિચિત બને છે અને ભવનિર્વેદ સ્પષ્ટ બને છે. અહીં પણ શ્રદ્ધા, મેધા, પ્રતિ આદિની જેમ ચિત્તને પ્રસાદ કરનાર મૈત્રી આદિ પ્રિયાગનું વર્ણન છે. સંતોષ વૃત્તિ વની, શ્રદ્ધા વિકસરત | सुखासिकाऽऽहदकरी, हिता विविदिषा सदा ॥४६४॥ विज्ञप्तिः पाटवाधात्री, मेधा सद्बोधकारिणी । नैश्चिन्त्यकृदनुप्रेक्षा, मंत्री चित्तानुवर्तिनी ॥४६५॥ करुणा वत्सलाऽऽकालं, मुदितान्तःप्रसादकृत् । उपेक्षोद्वेगहन्त्री चेत्येष तेषां प्रियांगणः ॥४६६।। –વૈરાગ્યવત્રતા–ત. ૬ પૃ. ૨૩૨. ધતિરૂપી પત્ની સંતોષ આપે છે. શ્રદ્ધા ચિત્તની પ્રસન્નતા કરે છે. સુખાસિકા આહલાદને કરે છે. જીજ્ઞાસા હિતકારી બને છે. અને વિજ્ઞપ્તિ કુશલ-ધાત્રી બને છે. મેધા સબંધને કરે છે. અનુપ્રેક્ષા નિશ્ચિતતા ઉત્પન્ન કરે છે. મંત્રી ચિત્તને અનુસરે છે. કરુણા તે હમેશા વાત્સલ્યવાળી રહે છે. મુદિતા ચિત્તને પ્રસન્ન કરનારી બને છે. ઉપેક્ષા ચિત્તના ઉદ્વેગને હણે છે. આ તેઓને પ્રિયાગણ હોય છે. Page #778 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ આત્મ-હત્યાનનો પાયો મૈત્રી આદિ જલ વડે ભવભ્રમણને શ્રમ, ક્રોધરૂપી તાપ અને તૃણુરૂપી તૃષા દૂર થાય છે એમ અહીં કહ્યું છે. अस्ति पश्चिमदिग-भागे, स्थिताऽतीत्य महाटवीम् । तव राज्यफलं पूर्ण, तां प्राप्तस्य भविष्यति ॥४६५॥ तस्यामेव त्वयातत्र, गन्तव्यमविलम्बिना । ओदासिन्याभिधकहा-राजमार्गममुश्चता ॥४६६॥ आयान्ति वि विधास्तत्राशयस्थानजलाश्रयाः । तद्भाववारिकलुषं, न पेयं रोगवृद्धिकत् ॥४६७॥ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्य निर्मलीकृतम् । पेयं च तद् यथा तापः, श्रमस्तृष्णा च हीयते ॥४६८॥ –વૈરાગજાસ્રતા–ત, ૭. p. મહાવીને ઓળંગીને પશ્ચિમ દિશામાં (નિવૃત્તિનગર) છે. તેને પ્રાપ્ત કરીને, રાજ્યનું સંપૂર્ણ ફલ તને મળશે. ઔદાસીન્ય નામના રાજમાને છેડયા વિના ઝડપથી ત્યાં તારે જવું. ત્યાં આશય સ્થાનરૂપી ઘણા સરવરે આવશે. તેનું વિચારથી કલુષિત બનેલું પાણી, રેગવતિ કરનાર હેવાથી પીવું નહિ મિત્રી-અમેદ-કરુણા અને માધ્યસ્થથી તે પાણીને નિર્મલ કરીને પીવું તેથી તાપ, શ્રમ અને તરસ દૂર થશે. ક્ષમા માટે પ્રાણી માત્ર ઉપર પ્રયત્નપૂવક મૈત્રીને ભાવવાનું અહીં વર્ણન છે. प्राह कन्दमुनि था !, युष्मदाज्ञावशंवदः । अयमस्ति वदन्त्वस्य, तल्लाभापयिकान् गुणान् ।।३६७॥ बभाषे भगवानार्य ! क्षान्तिं समभिकांक्षता । मैत्री समस्तसत्त्वेषु, भावनीया प्रयत्नतः ॥३६८॥ – રાજપત્રુતા-. ૧ પૃ. ૨૦. કદમુનિએ કહ્યું કે, “હે નાથ! તમારી આજ્ઞાને હું વશ છું. માટે તેને (ક્ષમાનાં) લાભના ઉપાયભૂત ગુણને કહો.” ભગવાને કહ્યું કે, “હે ભદ્ર! ક્ષાન્તિની ઈચ્છા હોય તે સમસ્ત પ્રાણીઓને વિષે પ્રયત્નપૂર્વક મિત્રીને ભાવિત કરવી. * Page #779 -------------------------------------------------------------------------- ________________ ७४3 પૂર્વાચાર્યોનાં વચનામૃતો અહીં પણ ભાન્યાદિ સાથે વ્યાદિનું સાહચર્ય વર્ણવેલું છે. शान्तिर्दया च ये कान्ते, मृदुता सत्यते च ये । ऋजुताचौरते ये च, ये ब्रह्मरतिमुक्तते ।।८९१॥ विद्यानिरीहते ये च, यच्च लीनं पुरा स्थितम् । सैन्यं चारित्रधर्माद्यं, तत् सर्व पार्श्वमेष्यति ॥८९२॥ प्रियाश्चान्या धृतिः श्रद्धा, मेधा विविदिषा सुखा । मैत्रीप्रमुदितोपेक्षाविज्ञप्तिकरुणादिकाः ॥८९३॥ सुख तस्य प्रदास्यन्ति, भावराज्यं स लप्स्यते । करिष्यति गुणैः शुभैश्चित्तवृति सुनिर्मलाम् ॥८९४॥ -वैराग्यकल्पलता स्त. ९ पृ. २२९ &भा-या-मृता-सत्यता-सरता-यौर्यता-प्रति-मुतता-विधा-निरीक्षता આદિ જે ગુણે ઢંકાયેલા છે, તે ગુણેથી યુક્ત એવું ચારિત્રધર્મનું સૈન્ય તારી બાજુમાં આવશે. भन्य५५ पति-श्रद्धा-पा- विषा -सुपा-मैत्री, प्रभुहिता, अपेक्षा, विज्ञप्ति વગેરે ગુણે તને સુખ આપશે અને ભાવરાજ્યને પ્રાપ્ત કરાવશે તથા શુભ ગુણે વડે ચિત્તવૃત્તિને નિર્મળ કરશે. તીથકર ભગવંતના જીવનની કરુણદિ ભાવના અને પરાર્થ વ્યસનીतानि स न छे..' मोहन्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिम्रमन्त्युच्चैः सत्यस्मिन् धर्मतेजसि ॥२८५।। अहमेतानतः कृच्छ्राद्यथायोग कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥२८६॥ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेप्टते धीमान , वर्धमानमहोदयः ॥२८७॥ तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति, परं सत्त्वार्थसाधनम् ॥२८८॥ -योगबिन्दु ग्रन्थ. Page #780 -------------------------------------------------------------------------- ________________ ७४४ આત્મ-ઉત્થાનનો પાયો મેહાન્વકારરૂપી ગહન સંસારમાં દાખી એવા પ્રાણીઓ ધર્મરૂપી તેજની હાજરી હોવા છતાં પણ ભમે છે. માટે હું આ જીવોને આ દુખમાંથી તે-તે જીવની ગ્યતા મુજબ તારૂં” એ ભાવનાથી વરબેધિથી યુક્ત, કરુણાદિ ગુણેથી સંપન્ન, સદા પરાર્થવ્યસની એવા તે બુદ્ધિમાન જીવ, વધતા ઉદયપૂર્વક તે પ્રમાણે ચેષ્ટા કરે છે. અને તે તે રીતે બીજાનું કલ્યાણ કરવા દ્વારા શ્રેષ્ઠ પરેપકારનું સાધન, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. | સર્વ ભૂતેની સાથે મિત્રી એ પ્રતિક્રમણ આવશ્યકનું એક પરમ અંગ છે એમ અહીં કહ્યું છે. खामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे । मित्ती मे सव्वभूएसु, वेर मज्झ न केणइ ॥ टीका-क्षमयामि सर्वजीवान् , अनन्त भवेष्वप्यज्ञानमोहावृत्तेन या तेषां कृता पीडा तयोरपगमात् मर्षयामि, सर्वे जीवाः क्षाम्यन्तु मे दुश्चेष्टितं, अत्र हेतुमाह-मंत्री मे सर्व-भूतेषु वैरं मम न केनचित् , कोऽर्थ ? मोक्षलाभहेतुभिस्तान् सर्वान् स्वशक्त्या लम्भयामि, न च केषांचित् विघ्नकृतामपि विधाते वर्तेऽहमिति । वैरं हि भूरिभवपरम्परानुयायि कमढभरुभूत्यादीनामिवेति -ધર્મસંપ્રદ્ પૃ. ૨૩૨. અનંત ભવમાં, અજ્ઞાન અને મેહથી મેં જે જે જીવોને ત્રાસ આપેલ છે, તે સર્વને હું ખાવું છું. સર્વ જીવો મને માફી આપશે. પોતે એમને ખમાવે તે બરાબર છે પરંતુ અન્ય સર્વ જીવ પ્રતિ ખમાવવાનું જે કહે છે તેમાં મુખ્ય હેતુ એ છે કે, મારા તરફના વૈર–વિધ નિમિત્તે તેઓને કર્મબંધ ન થાઓ. એમ કારુણ્યભાવના જાહેર કરવાની છે. કારણ કે મને સર્વ પ્રાણીઓમાં મૈત્રીભાવ છે. કેઈની સાથે પણ વૈર વિરોધ નથી. આ પ્રમાણે બેલવામાં આશય એ છે, કે-હું પિતે તે વૈર વિરોધને ત્યાગ કરીને મુક્તિસુખ પ્રાપ્ત કરૂં. પરંતુ અન્ય સર્વ ને પણ મેક્ષસાધક હેતુઓમાં જેડી મને લાભ અપાવું. મારા મોક્ષમાર્ગમાં કોઈ વિઘાત કરે તે પણ હું તેને વિઘાત ન કરું. કેઈ નિંદા કરે તે પણ હું ઠેષ નહિ કરું. –અર્થ દીપિકા-પૃ. ૨૬૩. અહીં પણ વેર અને શ્રેષને નિવારવા માટે સર્વભૂતેની સાથે મૈત્રીભાવનાનું તથા સર્વ જીવોની માપયતની હિતચિત કરવાનું વિધાન છે. Page #781 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ७४५ અશુભ ધ્યાનથી નિવૃત થઈ શુભધ્યાનમાં પ્રવેશ કરવા માટે દ્વાર તુલ્ય મૈગ્યાદિ ભાવનાઓને અહીં વર્ણવી છે. मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमंत्री निगद्यते ॥२१८॥ કઈ જીવ પાપ ન કરે, કેઈ છવ દુઃખી ન થાઓ, સમસ્ત જગત મોક્ષને પામે એ બુદ્ધિને મિત્રી કહેવાય છે. अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥२१९॥ સંપૂર્ણ દોષથી મુક્ત, વસ્તુ તવના જાણ એવા જીના ગુણેમાં જે પક્ષપાત તે પ્રમોદ કહેવાય છે. दीनेष्वार्तेषु मीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपराबुद्धिः, कारूण्यमभिधीयते ॥२२०॥ દીન-દુઃખી, ભયભીત, જીવનની યાચના કરનારા તે તે ના દાખને પ્રતિકાર કરવાની બુદ્ધિ તે કરુણા કહેવાય છે. क्रूरकर्मसु निःशंकं, देवतागुरूनिदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरीतम् ॥२२॥ કુર કર્મમાં નિક, દેવગુરુના નિંદક, આત્મપ્રશંસા કરનારા છ પ્રત્યે જે ઉપેક્ષા તે માયસ્થ કહેવાય છે. आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संघत्ते, विशुद्धां ध्यानसंततिम् ॥२२२॥ ગશાસ્ત્ર પ્રકાશ-૪ આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતે બુદ્ધિમાન પુરુષ તુટેલી ધ્યાન પરંપરાને સાંધી લે છે. ननु क्रियामात्रमप्याज्ञाबहुमानशून्यानां कथं ज्ञायते इत्याशंक्याह- किरियामेत्तं तु इह', जायति लद्धादवेक्खयाएऽपि गुरूलाघवादिसन्नाणवज्जियं पायमियरेसि ॥२४१॥ टीका-क्रियामात्रं पुनरक्तरूपमिह-दूरभव्येष्वभव्येषु च जायते लब्ध्याद्यपेक्षयादि इह च लब्धिर्वस्त्रपात्रकीयांदिलाभलक्षणा गृह्यते, आदि शब्दात् स्वजनाधविरोधकुल मा. ८४ Page #782 -------------------------------------------------------------------------- ________________ ७४१ આત્મ-હત્યાનને પાયે लज्जादिग्रहः तान्यपेक्ष्य स्यात् । गुरुलाघवादिसंज्ञानवर्जितं गुणदोषयोः प्रवृत्तौ गुरूलाघवमादिशब्दात् सत्वादिषु मैयादि भावग्रहस्तेषु यत्संज्ञानं शुद्धं संवेदनं रूपं तेन विनिर्मुक्तं प्रायो बाहुल्येनेतरेषां शुद्धाज्ञाबहुमानविहीनानामिति ॥ -उपदेशपद गाथा २४१. पृ. १७४. પ્રશ્ન – આજ્ઞા-બહુમાનથી શુન્યજીમાં ક્રિયા માત્ર પણ છે તે કેમ જણાય? ઉત્તર:- અહીં બીજામાં ક્રિયામાત્ર લબ્ધિ આદિની અપેક્ષાએ જણાય છે. પણ તે ક્રિયા ગુલાઘવાદિના જ્ઞાન વિનાની હોય છે. ત્યાં આદિ શબથી મિથ્યાદિભાવ વિનાની હોય છે એમ લેવાનું છે. અહીં આજ્ઞા-બહુમાન શૂન્ય અને મેગ્યાદિનું શુદ્ધ સંવેદન ન હોય એમ કહ્યું છે. अर्थात् भैयाहिनु सन...माझा मानाने सू५५३७. R અહીં મેગ્યાદિ ભાવથી સંયુક્ત એવા અધ્યાત્મ વડે શૂન્ય અનુષ્ઠાનેને શરીરના મેલ તુલ્ય કહ્યાં છે. કિયા સમાન છતાં અભવ્ય, દૂરભવ્યાદિન ભેદ, ભાવનાની શુદ્ધિ ઉપર અવલંબે છે એમ જણાવતાં કહે છે કે तुल्लाए किरियाए अभव्व-दरभव्वमाइ जीवाणं । धम्मट्ठाणविसुद्धी एमेव हवेइ इफला ॥३६७॥ દૂરભવ્યઅભવ્ય આદિની તુલ્યક્રિયા હોવા છતાં પણ શુદ્ધ બુદ્ધિવાળાની ધર્મસ્થાનની વિશુદ્ધિ મૈથ્યાદિ ભાવનાના કારણે ઈફલ આપનારી થાય છે. अज्झप्पमूलबद्धं इत्तोगुठाणमो सयं विति । तुच्छमलतुल्लमणाणं, अण्णेऽज्झप्पसत्थण्णू ॥३६८॥ टीका- इहाध्यात्मलक्षणमित्थमवसेयं औचित्याद् वृत्तयुक्तश्च वचनात् तत्त्वचिंतनम् ।। मैन्यादिभावसंयुक्तमध्जात्म तद्विदो विदुः ॥१॥ इति ततोऽध्यात्ममेवमूलं तेन बदमायचीकृतमध्यात्ममूलबद्धं अतो भूमिका शुद्धावेवानुष्ठानस्येष्टफलत्वाद्धेतोर्यदनुष्ठानं परमार्थतस्तदनुष्ठानं बुवते, तुच्छमल-तुल्यमसारशरीर लग्नमलसदृशमन्यदध्यात्ममूलबंधविकलमन्येऽपि तीर्थान्तरीया अध्यात्मशास्त्रज्ञा बुवन्तीति। Page #783 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યાંનાં વચનામૃત यदेषाध्यात्मबन्धप्रधानमनुष्ठानं, तदेव भगव्याधिक्षय-कारणतया तत्वतोऽनुष्ठानं । तद्विलक्षणं च शरीररूढरजोराशिवत् मालिन्यकारितयाऽत्यन्त तुच्छमन्येऽपि योगशास्त्रविदो વિદ્યુઃ ॥રૂદ્દા —પવેશપત્રે રૃ. ૨૨૦ ગાથા-૩૬૭-૨૬૮ ७४७ એટલે અનુષ્ઠાન અધ્યાત્મ યુક્ત હાવું જોઈએ. અને અધ્યાત્મના અર્થ ઔચિત્યપૂર્ણાંક ( એટલે કે મૈગ્યાદિ ભાવપૂર્વક ) આગમાનુસારી તત્ત્વચિંતન અને અધ્યાત્મથી શૂન્ય અર્થાત્ મૈગ્યાદિ ભાવ વિનાના અનુષ્ઠાન શરીરના મેલ તુલ્ય છે. X અહીં ઉદાર આશય માટે પરીપકારની આવશ્યકતા તથા ભાવવિશુદ્ધિ માટે રીઝ્યાદિ ભાવાની આવશ્યકતા જણાવતાં કહે છે કે : सम्भवति चास्यां स्वोपकारवत् परोपकारेऽपि शक्तिरिति, नेदानीं युक्ता कदयता, किन्तु भवितव्यमुदाराशयेन परोपकार पूर्विकैव च स्वोपकारप्रवृत्तिरुदाराशयतां ख्यापयतीति परोपकार एवादितः प्रवर्तितुमुचितम् । —૩ત્તરાધ્યયન આયાત્રાવૃત્તૌ-પૂ. ર આ સ્થિતિમાં સ્વઉપકારની જેમ પાપકાર માટે પણ શક્તિ હોય છે. માટે કૃપણુતા કરવી ચેાગ્ય નથી પણ ઉદાર આશ્ચયવાળા બનવું જોઈએ. પાપકારપૂર્વકની જ સ્નાપકારની પ્રવૃત્તિ આપણામાં રહેલી ઉદારતાને જણાવે છે. માટે શરૂઆતમાં પરોપકારમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ. खमायणाए पल्हीयणभावं जणेइ पल्हायणभावमुवगए य, सव्वपाणभूअजीव - सत्तेसु मित्तीभावं उप्पाएर, मित्तीभावमुवगए य जीवे भावविसोहि कारण निन्भए મદ્ - उत्तराध्ययन २८ / १७ पृ. ५२४ ક્ષમાપનાથી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. પ્રસન્નતાથી સર્વ પ્રાણુ-ભૂત-જીવ અને સત્ત્વમાં મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે. મૈત્રીભાવને પ્રાપ્ત થયેલા જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિશ યતાને પામે છે. * મૈત્રીભાવથી રાગદ્વેષના વિગમરૂપ ભાવવિશુદ્ધિ અને ભાવિશુદ્ધિથી નિયતા અર્થાત્ સમસ્ત ભય હેતુના અભાવની પ્રાપ્તિ થાય છે એમ જણાવતાં કહે છે કે Page #784 -------------------------------------------------------------------------- ________________ ७४० આત્મ-ઉત્થાનને પાયે टीका- सर्वसत्त्वेषु मैत्रामावं-परहित-चिन्ता-लक्षणामुत्पादयति, ततो मैत्रीभावमुपगतश्चापि जीवः भावविशुद्धि, रागद्वेषविगमरूपां कृत्वा निर्भयः इह लोकादिभयविकलो भवति अशेषभयहेत्वभावात् शेषं च कर्म क्षपयति ॥ _ -- -उत्तराध्ययनवृतिः पृ. ५८९ પરહિત ચિતારવરૂપ સર્વ પ્રાણીઓમાં મૈત્રીભાવ ઉત્પન્ન કરે છે. અને મૈત્રીભાવને પામેલ છવ, રાગદ્વેષન વિગમસ્વરૂપ, ભાવવિશુદ્ધિને પામીને આ લેક અને પરલોકના ભયથી રહિત બનીને નિર્ભય બને છે. ત્યારબાદ સંપૂર્ણ ભયને અભાવ થવાથી બાકીના કર્મો પણ ખપાવી દે છે. L भावसामम्-आओवम्मेण सव्वसत्ताण दुःखस्स अकरण, अकरणं नाम परिहरणं, सामेण ताव जिन्हाइ-मधुरेणेत्यर्थः । अतः सव्वसत्तेसु महुरभावत्तणं भावसामं । __ - आवश्यकचूर्णि- सामायिक व्याख्या पृष्ठ-६०६. ભાવસાય એટલે મધુર પરિણામ વડે આત્મસમાન સર્વ સને દુઃખ ન પમાડવું. અર્થાત્ દુખને નાશ કરે. अनुकंपाप्रवणचित्तो जीवः सामायिक लभते, शुभपरिणामयुक्तत्वात् । -आवश्यक-मलयगिरि-पृ. ४६० અનુકંપાથી યુક્ત ચિત્તવાળો જીવ, શુભ પરિણામવાળો થવાથી સામાયિકને પામે છે. नमस्कारः सामायिकाङ्गामेव । -मावश्यक-मलयगिरि-पृ.५५५ નમસ્કાર એ સામાયિકને જ અંગ છે. सामायिकस्य विवृत्ति कृत्वा यदवाप्तमिह मया कुशलं तेन खलु सर्वलोको लमतां सामायिक परमम् ॥ -आवश्यक-मलयगिरि-पृ. ५८९ સામાયિકનું વિવરણ કરીને જે મેં પુન્ય પ્રાપ્ત કર્યું. તેનાથી સવક પરમ સામાયિકને પામે. અહીં પ્રભુની આજ્ઞાના દશ વિશેષણનું વર્ણન છે. सुनिउणमणाइनिणं, भूयहि भूयभावणमणग्यं । अमियमजितमहत्थ, महाणुभावं महाविसयं ॥१॥ -ध्यानशतक आवश्यक-(हारिभद्रीय ) पृ. ५९५ Page #785 -------------------------------------------------------------------------- ________________ ७४५ પૂર્વાચાર્યોનાં વચનામૃત આશાના વિશેષણે - अनिष, मlend, भूतने ति ४२नार, सत्य ना, नि, भात, MOd, महान म वाणी, महान प्रवाणी, महान विषयवाणी (भगवान-1) माज्ञा छ. जो समो सव्वभूएसु, तसेसु थावरेसु अ । तस्स सामाइ होइ, इइ केवलिभासि ॥७९८॥ -हारिमद्रीय आवश्यकवृत्ति पृ. ३२९ જે ત્રસ અને સ્થાવર આદિ સર્વ પ્રાણીઓમાં સમાન છે. તેને સામાયિક પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કેવળજ્ઞાનીઓ કહે છે. यः समः मध्यस्थः आत्मानमिव परं पश्यतीत्यर्थः । સમ એટલે મધ્યસ્થ, આત્માની જેમ પરને જુએ. जो समो सव्वभूएसु । यः समः सर्वत्र मैत्रीभावात् तुल्यः । ___-अनुयोगद्वार मल्लधारीय टीका पृ. २३६ જે સર્વ પ્રાણીઓમાં સમાન હોય અર્થાત્ સર્વ પ્રાણીઓને વિષે મૈત્રીભાવથી યુક્ત હોય. उक्तभेदानामेतासां मैच्यादीनां यथाक्रमं परिणममानानं विशुद्धस्वभावानामेव अध्यात्मोपयोग इति फलद्वारा दर्शयन्नाह सुखिष्वीD दुःखितोपेक्षां पुण्यद्वेषमर्मिषु । रागद्वेषो त्यजन्नता लब्ध्वाऽध्यात्म समाश्रयः ॥७॥ टीका-सुखीति-सुखिध्वीयां न तु साध्वेनां सुखित्वमिति मैत्रीं । दुःखितानामुपेक्षां, न तु कथं नु नाम एतेषां दुःखविमुक्तिः स्यादिति कृपां । पुण्ये, प्राणिनां सुकृते द्वेषं न तु तदनुमोदनेन हर्षे । अधर्मिषु रागद्वेषो न तु उपेक्षां । त्यजन्-परिहरन् एताः परिणतिशुद्धा मैव्याद्या लब्ध्वा अध्यात्म समाश्रयेत् । निष्पन्नयोगानां हि मैत्र्यादिरहितं सब्दोघमेव स्वभावतः परार्थसारं चित्तं । योगारंभकाणां त्वभ्यासादेव सुखीष्वीर्ष्यादित्यागेन मैत्र्यादिविशुद्धिरिति, तदुक्तम् एताः खल्वभ्यासात् क्रमेणवचनानुसारिणां पुंसां । सद्वृत्तानां सततं श्रादानां परिणमन्त्मुच्चैः ॥ ततश्च निरुपायोडध्यात्मलाम इति स्थितम् ॥ -द्वात्रिंशिका १८ योगभेद. पृ. १०९ श्लो. ७ Page #786 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ આત્મ-ઉત્થાનને પાયે વિશુદ્ધ સ્વભાવવાળા કહેલા મૈચારિભાવે, જેમ જેમ કિમશઃ પરિણામ પામે, તેમ તેમ અધ્યાત્મને ઉપયોગ કેવી રીતે થાય તે ફલદ્વારા દેખાડતાં કહે છે કે સુખી પ્રત્યે ઈર્ષા, દુખી પ્રત્યે ઉપેક્ષા, પુન્યશાળી પ્રત્યે દ્વેષ અને અધર્મ પ્રત્યે રાગદ્વેષ છેડીને આ મૈત્ર્યાદિને પ્રાપ્ત કરવા દ્વારા અધ્યાત્મને પ્રાપ્ત કરે છે. ટીકાને અર્થ:- સુખી પ્રત્યે ઈર્ષા કરે પણ આ સુખી છે, સારું છે એવી મૈત્રી ન કરે. દુખી પ્રત્યે ઉપેક્ષા કરે પણ આ બીચારા દુઃખનું દુખ કેમ દૂર થાય તેવી કરુણું ન કરે. પ્રાણીના સુકૃતમાં છેષ કરે પણ અનુમેહના દ્વારા હર્ષ ન કરે. અધર્મીમાં રાગદ્વેષ કરે પણ ઉપેક્ષા ન કરે. આવી સ્થિતિને છોડતે, પરિણતિથી શુદ્ધ મૈગ્યાદિને પ્રાપ્ત કરીને અધ્યાત્મને પ્રાપ્ત કરે છે. નિષ્ણનગીઓનું ચિત્ત તે મૈત્ર્યાદિથી રહિત હોવા છતાં પણ એટલે કે સક્રિય મંત્રી ન હોવા છતાં પણ સદ્દોષમય (જ્ઞાનમય) ચિત્ત પરોપકારી જ હોય છે. અને રોગના આરંભ-કરનારાને તે અભ્યાસ દ્વારા સુખી પ્રત્યે ઈષ્યદિને ત્યાગ કરીને મેગ્યાદિની વિશુદ્ધિ થાય છે. કહ્યું છે કે, આગમને અનુસરનારા, સદવર્તનવાળા, શ્રદ્ધા પુરુષોને અભ્યાસથી ક્રમશઃ મૈગ્યાદિના પરિણામ પામે છે અને તેથી નિર્વિન અધ્યાત્મ લાભ થાય છે. वचनाद् यदनुष्ठानमविरुद्धाद्यथोदितं ।। मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीयते ॥ -धर्मविन्दु वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितम् । मैन्यादिभावसंमिश्र, तद्धर्म इति कीयते ॥-धर्मसंग्रह पृ.१ श्लोक-३ વચનાનુસારી, અવિરૂદ્ધ અને મિથ્યાદિભાવ સંયુક્ત જે અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે. औचित्याद्धृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्म तद्विदो विदुः ॥ -ચોળવિદ્ (ગદયામયોગનું U) આગમ પ્રમાણે વર્તન અને ઔચિત્યપૂર્વક, અત્યંત મૈથ્યાદિ યુક્ત જે તત્વચિંતન તેને અધ્યાત્મ કહે છે. रुढयर्थनिपुणास्त्वाहुश्चित्तं मैत्यादिवासितम् । अध्यात्म निर्मल बाह्यव्यवहारोपहितम् । -अध्यात्मोपनिषद् श्लोक ३ Page #787 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનાં વચનામૃતો ૭૫૧ રૂઢિમાં નિપુણપુરુષ, બાઢા વ્યવહારથી યુક્ત અને મિથ્યાદિથી વાસિત એવા ચિત્તને નિર્મળ અધ્યાત્મ કહે છે. सामायिकं यथा सर्वचारित्रेष्वनुवृत्तिमत् । अध्यात्म सर्वयोगेषु तथानुगतमिष्यते ॥३॥ __-अध्यात्मसार (अध्यात्मस्वरुपाधिकारे) સવ ચારિત્રમાં જેમ સામાયિક હોય છે તેમ સર્વગમાં અધ્યાત્મ રહેલ છે. સંપૂર્ણ પૂજ્યશ્રીના ચિંતનપ્રસાદીને પરમ પૂજ્ય, મુનિરાજ શ્રી રત્નસેનવિજયજી મહારાજે હિન્દી અનુવાદ કરીને સંપાદન કરેલા પુસ્તક... હિન્દી પુસ્તકેઃ १. नमस्कार मीमांसा २. महामन्त्रकी अनुप्रेक्षा ३. चिंतनकी चिनगारी ४. चिंतन के फूल ५. चिंतन की चांदनी ६. परमात्म दर्शन ७. चिंतन का अमृत ८. प्रतिमा पूजन ९. जैन मार्ग परिचय १०. आपके सवाल-हमारे जवाब ११. परमेष्ठि नमस्कार १२, समत्व योग की साधना १३. जिनभक्ति १४. आत्म साधना के पथ पर १५. मन्त्राधिराज भाग-१-२-३-४. Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭પુર આત્મ-ઉત્થાનના પાયા પરમ પૂજય, અધ્યાત્મયાગી, અનુપમ ચિંતક, પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની ચિંતન પ્રસાદી ગુજરાતી જે તેઓશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્ચેદેવ, શ્રીમદ્ વિજયકુ ઇંકુ ઇસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય શ્રી સંપાદિત... ગુજરાતી પુસ્તકા ૧. નમસ્કાર મહામન્ત્ર ૩. અનુપ્રેક્ષા ( કિ. ૧-૨-૩ સાથે) ૫. નમસ્કાર દાહન ૭. મંત્ર લેા નવકાર ૯. અનુપ્રેક્ષાના અજવાળાં ૧૧. જૈન માની પિછાન ૧૩. ધમ શ્રદ્ધા ૧૫. આરાધનાના માર્ગ ૧૭. પ્રતિક્રમણની પવિત્રતા ૧૯. આસ્તિકતાના આશ ૨૧. દેવદેશન ૨૩. જિનભક્તિ ૨૫. તત્ત્વપ્રશા ૨૭. મંગલવાણી ૨૯. ચિંતન સુવાસ ૩૧. વચનામૃત સગ્રહ ૩૩. સંતવચન સાહામણા ૩૫. શ્રી મહાવીર દેવનુ જીવન ૩૭. ધમ ચિંતન ૩૯. ગુરુદેવના પ્રેરણા પ્રકાશ ૪૧. પ્રેરણાનું પીયુષ પાન ૪૩. નમસ્કાર ચિંતન. 卐 ૨. પરમેષ્ટિ નમસ્કાર ૪. નમસ્કાર મીમાંસા ૬. નિત્ય સમરી નવકાર ૮. અનુપ્રેક્ષા અમૃત ૧૦. જિન શાસનના સાર ૧૨. જૈન તત્ત્વ રહસ્ય ૧૪. સાષના ૧૬. આરાધના સંગ્રહ ૧૮. નાસ્તિક મતનું નિશ્મન ૨૦. પ્રાના ૨૨. પ્રતિમા પૂજન ૨૪. તવ દેહન ૨૬. મનની માધુરી ૨૮. ચૂટેલુ' ચિંતન ૩૦. ચિંતન ધારા ૩૨. અજાતશત્રુની અમરવાણી ૩૪. વિ જીવ ક્રુરુ' શાસનરસિ ૩૬. આશીર્વાદની અમીષ્ટ ૩૮. અમીષ્ટિથી સ યમસૃષ્ટિ ૪૦. આત્મ ચિંતન ૪૨. આધ્યાત્મિક પત્રમાળા Page #789 -------------------------------------------------------------------------- ________________ જ નgliસાહ જત્રાધિer દીપ ન મોન કા નામ પાના ૧૪ નયમો એ છે માપનના પ પણ તwhક ત્રણ લોકમાં દિપક સમાન એવા મહામંત્રાધિરાજ શ્રી નવકાર મહામંત્રમાં ફકત ૬૮ અક્ષર કે નવપદ જ નથી પણ તેમાં તો છે ચૌદ પૂર્વનો ખજાનો ના...એનાથી પણ વિશેષ જૈનશાસનનો પૂર્ણ અવતાર. કેવળી ભગવંતો પણ આ નવકારના ગુણો પૂરા ગાઈ શકતા નથી તેવા ગુણની ગરિમાથી ગંભીર એવા નવકાર મંત્રના એક-એક અક્ષર, એક-એક શબ્દમાં જે તત્ત્વો-વિદ્યાઓ-સધ્ધિઓ રહેલી છે તેને આગમોમાં તથા વિવિધ ગ્રન્થોમાં પૂર્વના મહાપુરૂષો બતાવી ગયા છે. તે પદાર્થોને આત્મ અનુભવથી ભાવિત કરવા પૂર્વક, પ્રભુભકિત-યોગ સાધના અને આરાધના દ્વારા અનુપ્રેક્ષા કરીને સ્વ-પરના કલ્યાણ માટે લિપીબધ્ધ કર્યા. જે હજારો પેજ લખાયા તેમાંથી સારાંશ રૂપ પદાર્થોને એકત્રિત કરીને (૧) નમસ્કાર મહામંત્ર (૨) નમસ્કાર મીમાંસા (૩) પરમેષ્ઠિ નમસ્કાર (૪) નમસ્કાર દોહન (૫) અનુપ્રેક્ષા (૬) મંત્ર ભલો નવકાર (૭) નવકાર ચિંતન રૂપે પ્રકાશિત કરાયા. જેનું એક વિશાળ વોલ્યુમ તૈયાર કરવામાં આવ્યું. અને નવકારનો એક અનુપ્રેક્ષાત્મક ખજાનો “મૈલોક્ય દિપક મહા મંત્રાધિરાજ' તરીકે પૂજયશ્રીના પ્રશિષ્યરન, પંન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી મહારાજે સંપાદિત કરેલ તે અમોએ ભદ્રંકર પ્રકાશન તરફથી પુસ્તક રૂપે પ્રકટ કરેલ છે તે આપ આજેજ મેળવી લેશો. આત્મિક શાંતિનો અનુભવ સિધ્ધ ચિંતન, એટલે રૈલોક્ય દિપક મહામંત્રાધિરાજ. Page #790 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીના હસ્તાક્ષરે थितन [st....!! MAREN Giue52 MARATHI 42प्रमाला 5 रुदी 12-1 1/ausaस2LER/AFAL 9421/ 04/4pal दिर/ Raut. dिara/श 2058 सालापाता रत्ल4f1R44 2- 41५नग /HEMAM hiharingtसाल i/rai10.16SE /Edigen5 मासLAY/4.1Aayestanariena62bihark पासावारा 4/40.41 सा14nerani. सा RJ1261g: RADHATHORT 49:1:26"Jerurajw 251 241 प्रति६inil RAJ ९पy 6 484jan61261 412661 ५.वी