SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુરૂપી સુવર્ણની પરીક્ષા Uov ઉપનય સમુદ્રસ્થાને સંસાર નિયમક સ્થાને અરિહને કર્ણધાર , યથાવસ્થિત જ્ઞાન છવ બેહિત્યે કલિકા વાત , મિથ્યાત્વ ગર્જના વાત છે સમ્યકત્વ ઈસિત સ્થાન પિત છે મોક્ષ સાધુરૂપી સુવર્ણની પરિક્ષા કષ, છે, તાપ અને તાડન એ ચાર વડે સુવર્ણની શુતિની પરિક્ષા થાય છે તેમ સાધુરૂપી સુવર્ણની પરિક્ષા પણ કષ = વિશિષ્ટ લેયા હોવાપણું. છેદ = એકાગ્રપણું. તાપ = અપઠાર કરનાર પર અનુકંપા તાડન = આપત્તિમાં નિશ્ચલતા. આ ચાર પ્રકાર વડે થાય છે. આવા સવ ગુણએ સહિત સાધુપણું તે સાચા સનારૂપ છે. બીજું બનાવટી અથવા કેવળ નામરૂપથી સાધુપણું છે. જીવના ૧૧ વિશેષ સ્વભાવ ૧. ચેતન સ્વભાવ જે ન માનીએ તે કર્મને બંધ ન ઘટે. ૨. અચેતન સ્વભાવ (વિકૃત ચેતના) જે ન માનીએ તે ધ્યાયા-દયેય, ગુરુશિષ્ય આદિ ભાવ ન ઘટે. ૩. ભૂત સ્વભાવ જે ન માનીએ તે સંસાર–એક ગતિમાંથી બીજી ગતિમાં જવાપણું ન ઘટે, ૪. અમૂર્ત સ્વભાવ જે ન માનીએ તે મોણ ન ઘટે. ૫. એકપ્રદેશ સ્વભાવ જે ન માનીએ તે એકત્વ પરિવુતિ-અખંડાકાર સંનિવેશ ન ઘટે. આ. ૮૯
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy