________________
સંકલિત ચિંતિનિકા
तथा चिन्त्यं तथा वाच्यं चेष्टितव्यं तथा तथा ।
मलीमसं मनोत्पर्थ यथा निर्मलतां व्रजेत् ।। વિચારવું બોલવું અને કરવું એવું કે જેથી મલિન મન
નિર્મલતાને પામે.
જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે.
અષ્ટપ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે. વચનગુપ્તિ અને ભાષા સમિતિ એ અષ્ટપ્રવચનમાતાની અંતર્ગત છે.
અને એ બંને વાણીના વિવેકને આધીન છે. વાણી-વિવેક એ રીતે પરપ એ મુક્તિનું પરમ અંગ બની જાય છે. આવા અષ્ટપ્રવચનમાતાના પાલનહાર સંયમનાં સાધક પંન્યાસ પ્રવર
શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય