SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः । शुष्कवादाद्विवादाच्च परेषां तु विपर्ययः ॥ સર્વે નયનાં જાણકાર અનેકાંતવાદીઓને ધર્મવાદથી કલ્યાણ થાય છે, જ્યારે અજાણ એકાંતવાદીને શુષ્કવાદ અને વિષાદથી પરાજય થાય છે, દરેક સમયે દ્રથિક અને પર્યાયાર્થિક નયથી જોતાં શીખા, દુનિયાની તમામ ચીજોને ક્રૂર્બાથિક નયથી જુએ, એટલે રાગ–દ્વેષ નહિ થાય, પેાતાને પર્યાયાકિનયથી જુએ એટલે એમ થશે કે આ મારું અસલ વરૂપ નથી. માત્ર પર્યાય છે, માટે મારા મૂળ સ્વરૂપને પ્રગટાવવા માટે તમામ પુરુષાર્થ કરવા જોઇએ, એ ભાવના જોર પકડશે. જે આ રીતે ઉભય નયના વિચાર કરવામાં ન આવે તા ભ્રાંતિ થવાના સ ́શવ છે, એટલે નય સાપેક્ષ એકાંત રહિત–અનેકાંતપૂર્ણાંકનુ' સચાટ માર્ચંદČન આપીને નવી જ ષ્ટિ આપતા એવાપરમ સ્યાદ્વાદ વેત્તા પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્ર કરવિજયજી ગણિય
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy