SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ, દ્વેષ અને મોહ નિવારણ ૫૮૭ ભાવિ પર્યાય તે જ ખરું કારણ છે. આવતી કાલે જે પર્યાયે થવાના છે, તે આજના પર્યામાં કારણભૂત છે. આવતી કાલે જે પર્યાય થવાના છે, તે જ રીતે આપણે આજે વર્તીશું. એ રીતે વર્તવા માટે જ વિશ્વનું આપણુ પર દબાણ હશે. સમગ્ર વિશ્વ સુસ્થિત રહેતું હોય, તે તેને પ્રત્યેક પર્યાય નિયત હો જ ઘટે. પ્રત્યેક પર્યાયને જે નિયત ન માનવામાં આવે, તે કેવળજ્ઞાન ઘટે નહિ. કેવળજ્ઞાન એટલે જ કમબદ્ધ ઉત્પાદ, વ્યય એવા ધ્રુવ વિશ્વનું જ્ઞાન. જગત, કેવળી ભગવંતના જ્ઞાનને પરતંત્ર છે. એ અપેક્ષાએ કેવળી ભગવંતે જગતના ત્રિભુવનના સ્વામી, અધિપતિ અને ઈશ છે. એ રીતે વર્તમાનનું કારણ, સમગ્ર ભાવિ કાળ છે. તથા જીવન સર્વ સંસારી પર્યાનું કારણ સિદ્ધ પર્યાય છે. કેવળી ભગવંતે દીઠું હોય તે થાય એ વાકયમાં ઘણું ઊંડું રહસ્ય છે. તેથી નિવૃત્તિરૂપ સમતા (નિશ્ચિતતા) સધાય છે. જીવ સ્વતંત્ર છે, એનું રહસ્ય પ્રવૃત્તિરૂપ સમતામાં છે. આ તત્ત્વજ્ઞાન પચવાથી જીવ હર હાલતમાં આનંદમગ્ન રહી શકે છે. રાગ, દ્વેષ અને મેહ નિવારણ રાગ નામને છેષ, પિતાના તેને દેખવા તે નથી. દુકૃત-ગહ રાગ-દેષની પ્રતિપક્ષી છે. શ્રેષ–દેવ બીજાના ગુણને દેખવા દેતો નથી. સુકૃતાનુ મેઇન હેપ દોષનું પ્રતિપક્ષી છે. મેહ-દોષ આત્માના હિતનું જ્ઞાન અને તે મુજબ વર્તન કરવા દેતા નથી. શ્રી અરિહંતાદિનું શરણગમન મેહદેજનું પ્રતિપક્ષી છે. શરણગમન આજ્ઞાપાલન રૂપ છે. આજ્ઞાપાલન પૂજન, સ્તવન, યાન અને વ્રત-નિયમના આરાધનરૂપ છે. દુષ્કૃત ગહ ત્રણ યુગ, ત્રણ કરણથી થવી જોઈએ સુકૃતાનુમોદન સાત ધાતુ-દશ પ્રાણુથી થવું જોઈએ. શરણગમન સાડા ત્રણ કરોડ રેમ અને અસંખ્યાત પ્રદેશથી થવું જોઈએ. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે ગુણની નિમળતા સધાય છે. રાગ ટાળવાથી વાત-વિકાર શમે છે. દ્વેષ જવાથી પિત્ત-વિકાર શમે છે. મેહ જવાથી કફ વિકાર શમે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy