________________
ધર્મ-ચિંતન
धनदो धनार्थिनां प्रोक्तः,
कामदः सर्व कामिनाम् । धर्म एवापवर्गस्य, વાળ સાધન છે
ધર્મબિંદુ -પૂ. હરિભદ્રસૂરિ મ. ધમ ધનનાં અથને ધન આપે છે. કામનાં અર્થીને કામ એટલે સર્વ ઈચ્છિતની પ્રાપ્તિ કરાવે છે.
અને પરંપરાએ ધમ એ મોક્ષને સાધક છે.
દુર્ગતિમાં પડતાં પ્રાણીને બચાવી લેનાર ધર્મ છે. જેમ માણસ દુકાને જાય, ધંધે કરે તે લાભ, ન કરે તે નુકશાન. બાળક ભણવા જાય તે શીખે, ન જાય તે મૂખ રહે. તેમ...ધર્મ કરે તો આત્મિક લાભ, ન કરે તે ચાલશે, એમ નથી ધમ ન
કરે તે નુકશાન જ થાય છે. આવા ધર્મની મહત્તા કેવી છે
તે સમજાવનાર પરમ કૃપાળુ, પરમ પૂજ્ય, ધમયેગી, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્ય