SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ શરણાગતિ શરણાગતિ શરણાગતિ એટલે સ્વ-પુરુષાર્થને ત્યાગ નથી, પણ વધુ પુરુષાર્થ છે. શરણમાં એકાગ્ર બનવા પુરુષાર્થ ન ફેરવવામાં આવે છે તે પ્રમાદ છે. આપણે પુરુષાર્થ એ પરમાત્માથી ભિન્ન નથી. પરમાત્માના જ વીર્યનું પ્રતીક છે. પ્રત્યેક જીવમાં વસતા પરમાત્મા એજ એ છવ માટે તેમજ સર્વ જીવો માટે માર્ગરૂપ છે. માર્ગ, જ્ઞાના િત્રયરૂપ છે, જે પરમાત્મ તત્વથી અભિન્ન છે. પરમાત્મ તાવ ક૨ણ-કારવું છે. પરમાત્મામાં એકાગ્ર થવા સિવાયનાં જેટલાં કાર્યો જીવ આ જગતમાં કરવા કે છે, તે બધાં અવિશ્વાસમૂલર છે. એકાગ્રાલંબનનું કાર્ય એ મહાન કાર્ય છે. બીજા બધા કાર્યો, એ મહાન કાર્યને તત્વથી વિઘાતક છે. અન્ય લેખનાદિથી જે સાધવા પ્રયત્ન થાય છે, તેના કરતાં અનંતગુણી પ્રાપ્તિ એકાગાલ બનની છે. પરમાત્મામાં એકાગ્ર આલંબન એ જ ખરો પુરુષાય છે અને એજ ખરું આરાય છે. કઈ પણ કાર્યનું પ્રધાન કા૨ણ, પરમાત્મ-ભિન્ન છે, એમ ભાસે ત્યારે અનાભેગે પણ અવિશ્વાસ છે. કી પ્રયત્નના અંતે પણ સુસાધ્ય થવી સાચી શરણાગતિ એજ જીવન સાથી ગતિમાની પાકી રતિ છે. શુદ્ધાપદેશનો સાર નિગેહમાં પણ છવ, શરીરૂપ નહિ પણ ઉપયોગરૂપ જ રહે છે. સિદ્ધદશા એટલે કેવળ આત્માને આનંદ. આત્માનો હવ-સન્મુખ ઉપયોગ અને વીર્ય એજ તારક છે. વીર્ય અને ઉપગ એ જ્ઞાન અને આનંદ સહિત જ હોય છે. આત્મા પોતે સ્વ-વીય વડે યુદ્ધ પગની રચના કરીને સિદ્ધિને પામે છે. અનાકુળતા એ જ આનંદ છે. ગમાં આકુળતા છે માટે ત્યાજ્ય છે. શાનમાં અનાકુળતા છે, માટે ઉપાદેય છે. આ. ૮૨
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy