________________
૭૩૪
આત્મ-હત્યાનને પાયે જીજ્ઞાસા નિવણનું (શાંતિનુ) કારણ બને છે. જ્ઞપ્તિ (જ્ઞાન) એ પ્રમાક આપે છે. બુદ્ધિ બંધ કરાવે છે. અને અનુપ્રેક્ષા અત્યંત આનંદને ઉત્પન્ન કરે છે. મિત્રી અનુકૂળ ચાલે છે. કરુણા વાત્સલ્યવંત રહે છે. મુદિતા સદા આનંદને આપનારી બને છે અને ઉપેક્ષા સર્વ ઉદ્વેગને નાશ કરે છે.
एकमपि जिनवचनाद् यस्मानिर्वाहकं पदं भवति । श्रयन्ते चाऽनन्ताः सामायिकमात्रपदसिद्धाः ॥२७॥
શ્રી તરવાર્થરિમા-કોર–૨૭ જિનવચનમાંથી ઉદ્ધવેલું એક પણ પદ સારી રીતે ગ્રહણ કરેલું ઉત્તરોત્તર જ્ઞાનનું કારણ બનીને ભવનિતારક થઈ શકે છે. એક “સામાયિક પદને માત્ર ભાવથી ગ્રહણ કરનાર અનન્ત આત્માઓ સિદ્ધિ પામ્યા છે.
[અહિં “સામાયિક આત્મોપમ્ય ભાવને જ પર્યાય શબ્દ છે.]
અશેષગુણેની સિદ્ધિ માટે અનુકંપા દયાદિનું પાલન કરવા માટે અહિં વિધાન છે.
तम्हा सत्तणुरूवं, अणुकंपासंगएणं धम्मेणं ।।
અણુવિદિયમે, રુન્નિા રેસકુળસિદ્ધિ -દાનવિશિ-યા-૨૦ ભવ્ય અને શક્તિ અનુસાર અનુકંપા સહિત દાનધર્મનું પાલન કરવું જોઈએ. એનાથી જ શેષગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનું સ્વરૂપ सव्वे जीवा परमाहम्मिया ॥
– શ્રી રાત્રિ સૂત્ર-અ. ૪. સર્વ જીવો પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઈચ્છા અને દુઃખના વાળ છે. ઘરમામિયા” પદથી સર્વ જી સુખના અર્થી અને દુઃખના ષી છે. એમ કહીને તે અને કદાપિ દુઃખ થાય નહિ, અને સર્વ જીવોને સુખ થાય એ રીતે વર્તવાનું શારામાં વિધાન કર્યું છે.
ત્રણ-સ્થાવદિ ભેટવાળા સર્વછમાં સુખ-પ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે. એમ સમજી સર્વજીવ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે સમતા કહેવાય છે.
विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतो भनसि मानसमैत्रीम् । तत्सुख परममत्रपरत्राप्यनुषे न यदभूत्तव जातु ॥५॥