________________
પૂર્વાચાર્યોનાં વચનામૃતો
કર साम्यं समस्तधर्माणां, सारं ज्ञात्वा ततो बुधा ।
बाद्यं दृष्टिग्रह मुक्त्वा, चित्तं कुरुत निर्मलम् ॥ સમસ્ત ધર્મોને સાર સમતા છે. એ જાણીને બાહ્યદર્શનને આગ્રહ છેડીને, ચિત્તને નિર્મળ કરવું જોઈએ.
યુતશ્રામણોનાનાં પ્રપન્ના લાગત.
तथाऽपि तत्वतस्तस्माज्जनोऽयं प्लवते बहिः ॥ જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ રોગોને વિસ્તાર સમતા માટે છે. તે પણ લેકે હકીકતમાં તેનાથી દૂર જ રહે છે.
सुकरं मलधारित्व', सुकरं दुस्तपं तपः । सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्त-शोधनम् ॥
श्री योगसार મલને ધારણ કરે, એ તપી શકાય તે તપ તપ, ઈન્દ્રિયોને નિરાશ કરે તે સહજ છે પણ ચિત્તને શોધવું=શુદ્ધ કરવું દુષ્કર છે.
I
!
મથ્યાદિ ભાવનાઓનું જેમને જ્ઞાન કે અભ્યાસ નથી, તેમને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે એમ અહીં બતાવ્યું છે. મૈગ્યાદિથી પરિકમિત નહિ થયેલા મોહે પહત ચિત્તવાળા છ સ્વયં નાશ પામે છે. અને બીજાઓનો નાશ કરે છે.
મંત્રી નિતિ-સપુ, મોટો ગુન--સારા माध्यस्थ्यमविनयेषु, करुणा सर्व( दुःखि)-देहिषु ॥१॥ धर्मकपल्गुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः ।
यैन ज्ञाता न चाभ्यस्ता, स तेषामतिदुर्लभः ॥२॥ સમસ્ત પ્રાણીઓ વિષે મૈત્રી, ગુણીજન પ્રત્યે પ્રમેહ, અવિનીત પ્રત્યે માણસ, દુઃખી પ્રાણીઓ પ્રત્યે કરૂણા-એ ચાર ભાવનાએ ધમકપદ્રુમના મૂળભૂત છે. જેઓને તેનું જ્ઞાન નથી અથવા અભ્યાસ નથી તેઓને ધમકલ્પવૃક્ષની પ્રાપ્તિ દુર્લભ છે.
मोहोपहतचित्तास्ते, मैन्यादिभिरसंस्कृताः ।
स्वयं नष्टा जनं मुग्धं, नाशयन्ति च धिग् हहा! ॥३॥ મેહથી હણાયેલા અને મથ્યાદિથી અસંસ્કૃત ચિત્તવાળા છે, સ્વયં નાશ પામે છે અને મેળા માણસેને નાશ કરે છે. આ. ૨૨