________________
સ્યાદ્વાદની સાૌમતા
૪૨૫
ગટરમાંથી કચરા ઉલેચી નાખીએતા પાણી તે આાઆપ વહેવા લાગે છે. કચરા રાખીને પાણીને ધક્કો મારવા એ તા નિરક છે. આ નીતિ સ્યાદ્વાદની છે. જ્યાં ક્લેશાના કચરા દૂર થયા, ત્યાં ધર્મતત્ત્વનું જળ, આપેાઆપ આત્માના પ્રદેશેામાં વહેવા લાગે છે. એકાંત-દશના પેાતાના કહાગ્રહી-મતની સિદ્ધિ માટે જ ગ્રન્થા ભરે છે અને આ સિદ્ધિથી ફ્લેશ જન્માવે છે, પેાતાના અનુયાયીઓને એ કદાગ્રહી બનાવે છે. આમ, ધર્મતત્ત્વની પ્રાપ્તિના નામે લેશ વધે છે.
સ્યાદ્વાદ આ જ દેશનાના એકાંતને તાડી નાખે છે અને પછી સર્વ દશ માને પેાતાનામાં સમાવી લે છે. એને કોઈ દન સાથે વિાધ નથી. અરે! એ તા એ દશનાએ બતાવેલ મેાક્ષમાની સાધનામાં સહાયરૂપ બને છે. એમાંના એકાંત-નિરૂપણને બાધક સમજીને દૂર કરે છે, એટલે તરત જ એ દશન સ્યાદ્વાદનુ જ અંગ બને છે. સ્યાદ્વાદની આ નૈસર્ગિક કાર્ય પદ્ધતિ વડે એનુ સ્વાતન્ત્ય અજર અમર છે.
સ્યાદ્વાદની અમી નજર
આ રીતે સ્યાદ્વાદ મત્રીને વ્યાપક બનાવે છે અને પછી સઘળાય દશ નની પ્રક્રિયાઆને સાપેક્ષ દૃષ્ટિએ અપનાવે છે.
પ્રકૃતિ-ભેદે પ્રક્રિયા—ભેદ હાય છે, તેમ છતાં ય રાજમાર્ગ" તા એક જ હોય છે. એમ સ્યાદ્વાદે પણ પાતાના એક રાજમાર્ગ રાખ્યું છે, જે જૈન-ઇન’ રૂપ છે.
કેડીએ અનેક હોય, પણ તે બધી રાજમાગ માંથી નીકળે અને રાજમાગ માં શળે ! આ કેડીઓ કેવળ ટૂંકી હોય છે, એવું નથી. ક્રન્તુ ભૂલભૂલામણી ભરેલી પણ હોય છે. જો રાજમાર્ગ પર પાછુ ન અવાય તે કયાંક ઉન્માગે ચઢી જવાય. માટે જ સ્યાદ્વાદ સહુને રાજમાગ પર ચલાવવાનું પસંદ કરે છે. તેમ છતાં જો કોઇ કેડીએમાંથી જ પસાર થવાના આગ્રહ સેવે છે, તે તેના તરફ્ સ્યાદ્વાદ વાત્સલ્યનું અમી વહાવે છે, તેને શજમાનું મહત્ત્વ સમજાવે છે, કેડીએ જાય તાય તેને તુચ્છશ્વાતા નથી, પણ તેની પર માધ્યસ્થ જ ધારણ કરે છે.
કેડીએ અટવાયેલા પાછા ફરીને રાજમાગે આવી જાય છે, તે એનુ ઝટ કલ્યાણુ થાય છે. દાચ સમય વધુ લાગે, તે પણ સ્યાદ્વાદ ધીરજ ધરે છે. એની રાહ જુએ છે. એક વાર એ જ્યારે પણ આવે છે, ત્યારે એટલા જ વાત્સલ્યથી, એટલા જ આનંદથી એને પેાતાની ગેાદમાં લે છે. એના જીવનને કલ્યાણના રાજમાર્ગે વાળે છે.
આપણે સહુ આવા વિશાળ હૃદયના મહાન ન્યાયાધીશ સ્યાદ્વાદના આશ્રય લઈએ તેા જીવનને વ્યવસ્થિત બનાવી શકીએ. આમ થાય તા સમાજ અને ધમ ઉભય ક્ષેત્રે
આ. ૧૪