________________
સામાયિક ધર્મ
यदि त्वं साम्यसंतुष्टो विश्वं तुष्टं तदा तव ।
तल्लोकस्यानुवृत्या किं स्वमेवैकं समं कुरू ॥ જે તું સામ્યમાં સંતુષ્ટ હે તે આખું વિશ્વ તારા પ્રત્યે સંતુષ્ટ છે, માટે લોકને ખુશ કરવા કરતાં જાતને સમભાવમાં સ્થિર કર.
અચિંત્ય પ્રભાવશાળી આ સામાયિકનાં પરિણામની પ્રાપ્તિ જીવને સર્વ સાવ ગેને
ત્યાગ કરવાથી અને નિરવ યેનું સેવન કરવાથી થાય છે. વસ્તુતઃ સર્વ જી સાથે મૈત્રી આદિ પ્રશસ્ત ભાવેને ધારણ કરવા એ જ સામાયિક છે, પરંતુ આ ભાવને જીવનમાં સક્રિયરૂપ આપવા માટે સર્વ સાવદ્ય ગોના ત્યાગની અને નિરવદ્ય ગોના સેવનની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ પ્રતિજ્ઞાન ગ્રહણ અને આ
સેવનને સામાયિક વ્રત કહેવામાં આવે છે. આવા સામાયિક ધર્મને આત્મસાત્ કરેલા સમતાના સ્વામી પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર
શ્રી ભદ્રકવિજયજી ગણિવય