Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 759
________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૨૩ विमलेन चिन्तितं-अयं समागतः स एष भगवान् बुद्धमूरिः । अहो भगवतो वैक्रियरूपकरणातिशयः ! अहो ममोपरि करुणा ! अहो परोपकारकरणैकरसत्वं ! अहो म्वसुखकार्यनिरपेक्षता ! अहो निर्व्याजसौजन्यातिरेक इति । तथाहि स्वकार्यमवधीयव, परकार्ये कृतोद्यमाः । भवन्ति सततं सन्तः, प्रकृत्येव न संशयः ॥१॥ स्वकार्यमिदमेतेषां, यत् परार्थे प्रवर्तनम् । भानोः किं किंचिदस्त्यन्यल्लोकोद्योताहते फलम् ॥२॥ निजे सत्यपि साधूनां, कार्य नैवादरः क्वचित । सलाञ्छनो जगद्-द्योती, दृष्टान्तोऽत्र निशाकरः ॥३॥ नाभ्यर्थिताः प्रवर्तन्ते, परकार्ये महाधियः । केन हि प्रार्थिता लोके, वृष्टये धीर! नीरदाः ॥४॥ स्वप्नेऽपि न स्वदेहस्य, सुखं वाञ्छन्ति साधवः । क्लिश्यन्ते यत्पराथें ते, सैव तेषां सुखासिका ॥५॥ यथाग्निर्दाहपाकाय, जीवनाय यथाऽमृतं । स्वभाबेन तथा लोके, परार्था साधुसंहतिः ॥६॥ कथं तेनामृत सन्तो, ये परार्थपरायणाः । तृणायाऽपि न मन्यन्ते, ससुखे धनजीविते ॥७॥ इत्येवं ते महात्मानः, परार्थे कृतनिश्चयाः । आत्मनोऽपि भवन्त्येव, नूनं सिद्धप्रयोजनाः ॥८॥ ( अष्टभिः कुलकम् ) __ -श्री उपमितिभवप्रपंचा कथा पृ. ५०६ વિમલે વિચાર્યું કે, આ તે જ પૂજ્ય બુદ્ધિસૂરિ છે. ખરેખર! ભગવાનનું વિઝિયરૂપ ધારણ કરવાનું સામર્થ્ય કેટલું છે કે મારા પ્રત્યે કરૂણા કેટલી છે ! પરોપકાર કરવામાં રસ કેટલો છે. પિતાના સુખ અને કાર્યની નિરપેક્ષતા કેટલી છે! સાહજિક સૌજન્યાતિશય કેટલું છે ! કહ્યું છે કે પુરુષ પ્રકૃતિથી પોતાના કાર્યોની ઉપેક્ષા કરીને સતત પરમાર્થમાં ઉદ્યમવંત હોય છે. સપુરુષ પર પકારને સ્વીકાર્ય જ માને છે. શું સૂર્યને લોકમાં પ્રકાશ કરવા સિવાય બીજું કાર્ય હોય છે?

Loading...

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790