Page #1
--------------------------------------------------------------------------
________________
%NDEO
પૂછજ્ય આચાર્ય શ્રી વિજટા દિગ્રિાષ્ટિ ਦੇ 50
MIONA
0I//
રે
GOOL
૭)3)
old
"0/, DO,
JONET
on International
For private &
P
inly
WWW. મા
Gill
( 91
9
- Sી
Page #2
--------------------------------------------------------------------------
________________
| શ્રી નેમિ-નંદન-ગ્રંથમાળા પુષ્પ ૪ |
પૂ| ૨ીચાર્ય શ્રી વિંજથનંદનજૂરિ
સ્માઈક હાઁથ
સંપાદક.તિલાલ દીપચંદ હંસાઈ પ્રકાશક શ્રી વીશા નીમા જૈન સંઘ . ગોધરા
For Private & Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
શ્રી વીશા નીમા જૈન સઘ, ગોધરા વતી મુખ્ય વહીવટદાર
શા. વાડીલાલ છગનલાલ હેમચંદ શરાફ શરાફ બજાર, ગેાધરા (ગુજરાત)
વિક્રમ સંવત ૨૦૩૪, કારતક : વીરનિર્વાણ સંવત ૨૫૦૪, : નવેમ્બર, ૧૯૭૭
©
કિંમત ૧૫ રૂપિયા
@
સુક
પુસ્તકના :
જસવંતલાલ ગિ. શાહ શ્રી પા
પ્રિન્ટરી
૧૪૭, તંબોળીના ખાંચા,
દોશીવાડાની પોળ, અમદાવાદ–૧.
છબીઓના :
સાધના પ્રિન્ટર્સ
શાહપુર ચકલા, અમદાવાદ-૧
©
પ્રાપ્તિસ્થાન જૈન પ્રકાશન મંદિર
૩૦૯/૪, દોશીવાડાની પાળ, ખતરીની ખડકી, અમદાવાદ-૧
www:jainellbrary.org
Page #4
--------------------------------------------------------------------------
________________
આનંદ આનંદ આજ
પૃહણીયચરિત, પૂજનીયચરણ, આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના આપણા સૌ અને સમસ્ત જૈન સંઘ ઉપર અપાર ઉપકારો છે. તેઓ આપણા ઉપર ઉપકાર કરી શક્યા. નિર્વ્યાજ વત્સલભાવે કરી શક્યા. કારણ કે એમની દષ્ટિમાં વિશાળતા હતી કઈ પણ પરિસ્થિતિ, પ્રશ્ન કે બનાવ, તેની મર્યાદા કે વ્યાપ અનુસાર, સમુદાય, ગચ્છ, સંઘ અને સમાજના વિશાળ હિત તેમ જ લાભમાં પરિણમે, એનાથી થનારો લાભ સીમિત કે હાનિકર્તા ન બની રહે, એ બાબતને સતત નજર સામે રાખીને જ તેઓ દરેક પરિસ્થિતિ, પ્રશ્ન અને બનાવને મૂલવતા, સમજતા તેમ જ પ્રવૃત્તિ કરતા. આમ કરવા જતાં એમને ક્યારેય સાંપ્રદાયિક કે વૈચારિક સંકુચિતતા અને આગ્રહ નડડ્યા નથી; બલ્ક એમણે સ્વયં એ આગ્રહને પોતાનાથી અળગા રાખ્યા છે. આવી વિશાળ દષ્ટિ ધરાવનાર પુરુષ, પિતાના સમુદાયના, ગ૭ના, સમગ્ર જૈન સંઘના અને, એથીયે આગળ વધીને, સારાયે સમાજના ઉપકારક હોય એમાં આશ્ચર્ય નથી.
સંઘના પરમઉપકારક અને અનેક આત્માઓના ભાવપ્રાણોદ્ધારક આ પૂજ્ય પુરુષના જીવન અને કાર્યક્ષેત્રની વિશાળતા તથા મહાનતાનું ભાન જનસાધારણને કરાવવા શુભ હેતુ, આ સ્મારક-ગ્રંથના માધ્યમે, આજે સફળ બની રહ્યો છે, એ પરમ હર્ષની વાત છે.
અહીં, એ પરમપૂજ્ય પુરુષનું માત્ર જીવનચરિત્ર જ નહિ, પરંતુ સામાન્ય જનથી માંડીને વિશિષ્ટ કોટિના વિદ્વજનના પણ હૈયે રહેલા એમના સ્થાન અને એમના માટેની લાગણીનું નિર્મળ-સુરેખ પ્રતિબિંબ પણ છે. એમની ગેરહાજરીમાં, આ પ્રતિબિંબ પણ આપણા જીવન માટે માર્ગદર્શક બની રહેશે.
તે
Page #5
--------------------------------------------------------------------------
________________
2
&
2
)
જૈન સાધુનું જીવન ધ્યેય, લોકપ્રિયતા કે લકસંગ્રહ નથી, છતાં એમનું આચરણ જ એવું હોય છે કે, લોકપ્રિયતા એમના ચરણોમાં સામેથી આવી પડે છે. પૂજ્ય પુરુષ આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું જીવન, આ વાતનું પોષક ઉદાહરણ છે. અને છતાં, લોકેષણ અને અહંભાવના પ્રવાહથી વેગળા રહેવાનું એમનું સામર્થ્ય, આપણને પ્રેરક પદાર્થપાઠ શીખવે છે.
અમારા જીવન પર થયેલા એ પુણ્ય પુરુષના અગાધ ઉપકારોના તત્તાવધાનમાં, સુપ્રસિદ્ધ લેખક તથા કુશળ સંપાદક ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા સુશ્રાવક ભાઈશ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહના ભક્તિભર્યા સહકારથી આ ગ્રંથ અમારા સૌની ધારણા અને ભાવનાને સંતે તે થઈ શકે છે.
આ સમર્થ સંઘનાયક મહાપુરુષના આપણું ઉપરના અણુભારને હળવે બનાવવા શક્તિમાન બનીએ, અને એ મહાપુરુષની સર્વમુખી પ્રતિભા તેમ જ જીવનપ્રતિમાને આપણા પરંપરાગત સંકુચિત ખયાલે વડે ન માપતાં, આપણુ વિચાર-આચારના માધ્યમે, એ પ્રતિભા અને પ્રતિમાને દીર્ઘકાળ પર્યત સર્વજનહિતાય બનાવીએ.
પ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયભંકરમુરીયર
શુભંકર સૂર્યોદય જ્ઞાનમંદિર
જૈન દેરાસર સામે, ગોધરા (પંચમહાલ) ધનતેરશ; વિ. સં. ૨૦૩૩ }
વિજયસુર્યોદય
Page #6
--------------------------------------------------------------------------
________________
મન નિર્મળ ને મુખડું હસતુ, મીઠી મધુરી વાણી; નન્દન ગુરુનું જીવન દીઠું', આનંદની સરવાણી.
( અમદાવાદ, તા. ૪–૯–૧૯૭૪ )
Liાાાાાાાાાાાાાાા
iiiiiiiiiા
of Private & Per .
ફ૨r==ાજર =
Page #7
--------------------------------------------------------------------------
________________
Page #8
--------------------------------------------------------------------------
________________
ત્રણમુક્તિનો અતિનમ્ર પ્રયત્ન
(પ્રકાશકનું નિવેદન) ઉપકારીના ઉપકારનો સ્વીકાર કરવો અને એમના ઋણમાંથી મુક્ત થવાને અલ્પસ્વલ્પ, અદને પ્રયાસ કરે, એને પણ ધર્મકર્તવ્ય લેખવામાં આવ્યું છે, કારણ કે, કૃતજ્ઞતા માનવીને ગુણગ્રાહક વૃત્તિનું અમૂલ્ય વરદાન આપીને એને પોતાની જાતનું કલ્યાણ કરવાના સર્વમંગલકારી માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. ભારતની ધર્મસંસ્કૃતિમાં ઋષિઓનાસંતોના ઋણનો સ્વીકાર કરવાનો અને એ ઋણની યથાશય ચુકવણી કરવાના પ્રયાસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને આદેશ આપવામાં આવ્યો છે, તે આટલા જ માટે. જીવંત અને જગમ (હાલતા-ચાલતા) તીર્થ સમા સંતોને ઉપકાર અસીમ ગણાય છે અને એને બદલે કયારેય વાળી શકાતું નથી.
પરમપૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, શાસનસમ્રાટ, આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના શીલ-પ્રજ્ઞાની જીવનસ્પશી આરાધનાથી શોભતા વિશાળ શ્રમણ-સમુદાયે આ યુગમાં જૈન શાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જે વિશિષ્ટ ફાળો આપે છે તે અમૂલ્ય, ચિરસ્મરણીય અને વર્તમાન સમયના જૈન પરંપરાના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંક્તિ થઈ રહે એ ભવ્ય છે. આ શ્રમણ-સમુદાયમાં જ્ઞાન અને ચારિત્રની સાધનામાં એક એકથી ચડિયાતા કેવા ઉચ્ચ કોટિના આચાર્ય આદિ સાધુ ભગવંતે થઈ ગયા અને અત્યારે પણ વિદ્યમાન છે !
- પૂજ્યપાદ મહાન શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પણ શાસનસમ્રાટની જેમ જ જૈન શાસનની આવી જ ગૌરવશાળી વર્તમાન શ્રમણ-પરંપરાના એક તેજસ્વી સૂરિપુંગવ હતા; અને એમનું સમગ્ર જીવન જૈન શાસનની સેવા અને વાત્સલ્યભરી વ્યાપક ધર્મ પ્રભાવનાને માટે જ સમર્પિત થયું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી એમની તબિયત ઠીક ઠીક પ્રમાણમાં નાદુરસ્ત રહેતી હતી, છતાં શાસનની સેવાના નાના કે મેટા, સરળ કે અટપટા એક પણ પ્રશ્ન કે કાર્ય પ્રત્યે એમણે લેશ પણ ઉપેક્ષા કે ઉદાસીનતા દાખવી ન હતી, એ બીના તેઓએ જીવનભર દાખવેલી શાસનની દાઝ અને પૂર્ણ જાગૃતિની કીર્તિગાથા બની રહે એવી છે. આવા પરમ ઉપકારી સંત મહાત્માના અનેકાનેક ઉપકારને આપણી કેવી રીતે વીસરી શકીએ ?
આવા મહાન ઉપકારી મહાપુરુષની જિંદગીભરની અવિરત, યશજજવલ અને પ્રેરક કાર્યવાહીની સુવિસ્તૃત ચરિત્રકથામાંથી થોડી-ઘણું સામગ્રીને, એમની પુણ્ય સ્મૃતિરૂપે તથા એમના પ્રત્યે કૃતજ્ઞતાને વિનમ્ર ભાવ દર્શાવવાની દષ્ટિથી, પ્રગટ કરવામાં આવે તે તે અનેક ભાવિક આત્માઓ માટે માર્ગદર્શક અને લાભકારક બની રહેઃ કંઈક આવા
Page #9
--------------------------------------------------------------------------
________________
[૬] વિચારને આકાર આપવાની ભાવનાથી આ સ્મારકગ્રંથ પ્રગટ કરવાની યોજના પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ તથા એમના વિવેક-વિનયસંપન્ન સુશિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે કરી હતી. આ યોજના પ્રમાણે લેખસામગ્રી, ચિત્રસામગ્રી અને સુઘડ-સ્વછ છાપકામ એમ અનેક દષ્ટિએ સુંદર કહી શકાય એવો આ ગ્રંથ અમે પ્રકાશિત કરી શક્યા છીએ એથી અમે ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આવા સુકૃતને સુઅવસર મળવા બદલ અમારી જાતને ધન્ય માનીએ છીએ.
આ ગ્રંથ અનેક ભાવનાશીલ વ્યક્તિઓના ઉમળકાભર્યા સહકારથી જ તૈયાર થઈ શકે છે. આમાં સૌથી પહેલાં તો આ ગ્રંથ માટે ઉદારતા અને ભક્તિપૂર્વક આર્થિક સહાયતા આપનાર સંઘ, સંસ્થાઓ તથા ભાઈઓ-બહેનેને અમે હાર્દિક આભાર માનીએ છીએ. એમની આવી સહાય વગર આ દળદાર ગ્રંથ પ્રકાશિત કરવાનું શક્ય જ ન હતું એ કહેવાની જરૂર નથી.
આ ગ્રંથનું સંપાદન કરવાની જવાબદારી ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેસાઈને સોંપવામાં આવી હતી. એમણે આ જવાબદારીને ન્યાય આપવાને યથાશક્ય પૂરે પ્રયત્ન કર્યો છે. અમારા ગોધરા શહેરના જ વતની અને જૈન સંઘમાં જાણીતી “જેન પ્રકાશન મંદિર” નામે પુસ્તકનું પ્રકાશન તથા વેચાણ કરતી અમદાવાદની સંસ્થાના માલિક ભાઈશ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહે, ખાસ આ ગ્રંથના મુદ્રણ માટે જ, શ્રી પાર્શ્વ પ્રિન્ટરી શરૂ કરી હતી, તેથી જ આટલા મોટા ગ્રંથનું સ્વરછ, સુઘડ અને સમયસર મુદ્રણ થઈ શક્યું છે. શ્રી તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ (કદંબગિરિ)ના ધર્માનુરાગી કાર્યવાહકોએ આમાં મારી મદદ આપી છે. જાણીતા ચિત્રકાર શ્રી જયેન્દ્રભાઈ પંચોલીએ આ ગ્રંથની કવરડિઝાઈન તથા અંદરના ટાઈટલ પેજનું સુંદર ચિત્ર દોરી આપેલ છે. અમદાવાદના સાધના પ્રિન્ટ બધી છબીઓનું સુંદર છાપકામ કરી આપેલ છે. આ બધાનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
જૈન સંઘના તેમ જ અમારા સંઘના પરમ ઉપકારી ગુરુમહારાજના સ્મરણરૂપે તયાર કરવામાં આપેલ આ ઉત્તમ અને સુંદર ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ અમારા સંઘને મળ્યો તેને અમે અમારું મેટું સદભાગ્ય અને પુણ્યનો વેગ માનીએ છીએ. સ્વસ્થ ગુરુ દેવથી પરિચિત-અપરિચિત સૌ ગુણના કરકમળમાં આ ગ્રંથ અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને એ ગુરુવર્યને ભાવપૂર્વક વંદના કરીએ છીએ. શરાફ બજાર, ગોધરા
શ્રી વિશા નીમા જન સંઘ, ગોધરા વતી શરદ પૂનમ, વિ. સં. ૨૦૩૩
વાડીલાલ છગનલાલ હેમચંદ શરાફ તા. ૨૬–૯–૧૯૭૭,
મુખ્ય વહીવટદાર
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્વ. શેઠશ્રી સારાભાઈ જેસિંગભાઈ શેરદલાલ
જ-વિ. સં. ૧૫ર, પિષ સુદ ૩, ગુરુવાર. રવર્ગવાસ-વિ. સં. ૨૦૩૩, પોષ સુદ ૮, મંગળવાર
જીવનઝરમર શ્રેષ્ઠીવર્ય શ્રી સારાભાઈને જન્મ શ્રેષ્ઠીવર્ય શ્રી જેસિંગભાઈ કાલીદાસને ત્યાં અમદાવાદ શહેરમાં થયા હતા. બાલ્ય અવસ્થાથી જ તેઓનો ધર્માનુરાગ ધ્યાન ખેંચે તેવો હતો. માતા-પિતા તરફથી ધર્મના સંસ્કાર મળતા રહ્યા અને તેઓશ્રીના ધર્મગુરુ સૂરિસમ્રાટ આચાર્યદેવ પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ દ્વારા સીંચન પામીને તેમના ધર્મ સંસ્કાર વધુ ને વધુ પુષ્ટ થતા ગયા હતા.
સમાજમાં તથા વ્યાપારિક ક્ષેત્રમાં તેઓશ્રીએ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શેરબજારમાં તેઓશ્રીનું નામ એક અગ્રગણ્ય શેરદલાલ તરીકે પંકાતું હતું. આ રીતે તેઓએ પોતાના પિતાની ઉજજવળ કારકિર્દીને વધુ ઉજજવળ બનાવી હતી.
તેઓશ્રીનાં લગ્ન વિ. સં. ૧૯૭ માં પનવેલ (મહારાષ્ટ્ર) નિવાસી શેઠશ્રી તારાચંદ કપાસીનાં સુપુત્રી શ્રીમતી શણગારબહેન સાથે થયાં હતાં. શ્રીમતી શણગારબહેન ઘણાં સુશીલ, સદગુણાનુરાગી, પ્રેમાળ તેમ જ અપૂર્વ ધર્મનિષ્ઠાવાળાં છે. તેઓશ્રીને બે પુત્રો શ્રી ચીનુભાઈ તથા શ્રી બુદ્ધિધનભાઈ તથા બે પુત્રીઓ કુસુમબહેન અને શ્રીમતીબહેન છે. એ બધાં ધર્મ પ્રત્યે દઢ અનુરાગ ધરાવે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય માણેકલાલ મનસુખભાઈએ કાઢેલા મહાતીર્થાધિરાજ શ્રી શત્રુંજય તેમ જ ગિરનારના સંઘમાં તેઓશ્રીએ ચતુર્વિધ સંઘની એવી તે અનુપમ ભક્તિ કરી હતી કે, શેઠશ્રીએ તેમના સેવાકાર્યની ભૂરી ભૂરી પ્રશંસા કરી હતી. ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકના પાંચ વરઘોડા પૈકી જન્મકલ્યાણકનો વરઘોડે એમના તરફથી જ નીકળે છે; તથા પાંચ વરઘોડાનો વહીવટ તેઓ કરતા હતા. શ્રી શત્રુંજય તીર્થની નવાણુ યાત્રા તથા ચાતુર્માસનો લાભ પણ તેઓશ્રીએ લીધે હતો. તેમણે શ્રી સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી આદિ તીર્થોની વારંવાર યાત્રા કરી હતી.
તીર્થાધિરાજ શત્રુંજય પ્રત્યે એમને એટલો બધો પ્રેમ અને શ્રદ્ધા હતી કે તેઓશ્રી વારંવાર તીર્થાધિરાજનાં દર્શને જતા હતા. તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી જેશિગભાઈ એ એક ટૂટ કર્યું છે. સાધુ-સાધ્વીની ભક્તિ વગેરે તેઓ, તેમના ભાઈ શ્રી મનુભાઈ તથા તેમનાં કુટુંબીજનો ઘણી સુંદર રીતે કરતા હતા. સારાભાઈને લક થયે હતો, તેમાં નમસ્કાર મહામંત્રના જાપની જડીબુટ્ટી મળી ગઈ અને ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ સં. ૨૦૧૯ ભાદરવા સુદ ૭ ને સેમવારથી શરૂ કર્યો અને તે જાપ જીવનના અંત સુધી, રાત-દિવસ, સૂતાં-બેસતાં ચાલુ રાખે. તેથી એવો ચમત્કાર થયો કે લકવો ચાલ્યો ગયે અને મહામંત્રના પ્રભાવથી કદી કદી શ્રી શત્રુંજય તીર્થ તથા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીનાં દર્શન કરીને તેઓ પોતાની જાતને ધન્ય માનતા હતા.
મહામંત્રનો જાપ તેમણે જીવનકાળ દરમિયાન ૪,૦૦,૦૧,૫૮૩ (ચાર કરેડ, પંદરસો ત્યાસી કુલ ) જેટલો કરી વિક્રમ સાધ્યો હતો. આ મહાન પ્રભાવશાળી મહામંત્રનો જાપ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવાની એમની ભાવના સફળ થઈ હતી. તેઓ પુણ્યશાળી પુરુષ હતા. એમની સૌરભ આજે પણ મહેક મહેક થાય છે. તે સુવાસ કાયમ રહે તે માટે તેમના પુત્ર શ્રી ચીનુભાઈ તેમ જ શ્રી બુદ્ધિધનભાઈ, એમનાં પત્ની અ.સૌ. ભાનુમતીબહેન અને એમના સુપુત્ર શ્રીધન, સમીર, કનક શ્રી જેસિંગભાઈ શેઠના ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યોમાં, ઉમંગથી, ઊછળતા હૈયે સાથ અને સહકાર આપી રહ્યાં છે.
શ્રી સારાભાઈ રાજનગર ધમંપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ પિતાની મધુર ફોરમ મૂકી ગયા, અને પોતાના જીવનને ધન્ય ધન્ય બનાવી ગયા. તેઓ ભલે દિવંગત થયા, પરંતુ તેઓનાં ધર્મકાર્યોની દિવ્ય જ્યોત આજે પણ જળહળી રહી છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
થોડીક ભક્તિનો સુયોગ
(સંપાદકીય) ભૂતકાળનું સ્મરણ કરું છું તો, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના સમુદાયના પરિચયમાં આવવાનો સુઅવસર મને મળે, એ વાતને ચાર દાયકા કરતાં પણ વધુ સમય થયો.
વિ. સં. ૧૯૦ માં અમદાવાદમાં, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના મુનિવરનું યાદગાર સંમેલન મળ્યું હતું. આ સંમેલને શ્રીસંઘમાં પ્રવર્તતા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવા માટે, પટ્ટકરૂપે, અગિયાર નિર્ણ કર્યા હતા. એમાં દસમા નિર્ણયથી જેનધર્મ, જૈન શાસ્ત્ર, તીર્થો વગેરે ઉપર થતા આક્ષેપોનો પ્રતીકાર કરવા માટે પાંચ શ્રમણ ભગવંતોની એક પ્રતીકાર સમિતિ રચવામાં આવી હતી. આ પાંચ શ્રમણ ભગવતેમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ (તે વખતે પંચાસ) શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિએ “શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિની સ્થાપના કરીને એના મુખપત્ર તરીકે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામે માસિક શરૂ કર્યું હતું. આ સમિતિના સંચાલન માટે અને એના માસિકના સંપાદન માટે, આ શ્રમણ-સમિતિના એક સભ્ય અને મારા ચિરપરિચિત, પરમપૂજ્ય મુનિરાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજની ભલામણથી, મને રાખવામાં આવ્યો હતો.
આને લીધે મારે, સમિતિના કામકાજ માટે, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજના નિકટના સંપર્કમાં રહેવું પડતું હતું. અને તેઓ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય હતા, એટલે ક્રમે ક્રમે એ મહાન આચાર્ય મહારાજ તથા એમના સમુદાયના ઘણાખરા વિદ્વાન આચાર્યો તથા મુનિવરેના પરિચયમાં આવવાનો સુઅવસર પણ મને મળ્યું હતું, એટલું જ નહીં, શાસનસમ્રાટશ્રીની થોડીક કૃપા-પ્રસાદી મેળવવા પણ હું ભાગ્યશાળી બન્યો હતો.
આ સમુદાયના સાધુ-મુનિરાજે આ પરિચય થયો તેથી સ્વાભાવિક રીતે જ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવવાનુંય બન્યું હતું અને છતાં, એ વખતે, એમનો નિકટનો સંપર્ક સાધીને એમની અનેક આંતરિક શક્તિઓનાં અને સાધુજીવનની શેભારૂપ અનેક સદગુણોનાં દર્શન હું નહોતો કરી શક્યો. તે વખતે તે હું એમને શાસનસમ્રાટના અનન્ય વિશ્વાસપાત્ર પ્રશિષ્ય, આદર્શ ગુરુભક્તિપરાયણ, અનેક શાસ્ત્રો અને વિદ્યાઓમાં વિશારદ, વ્યવહારદક્ષ અને
Page #13
--------------------------------------------------------------------------
________________
બાહોશ આચાર્યરૂપે જ દૂરથી પિછાનો હતો અને દૂર રહ્યો રહ્યો જ, મનમાં, એમના પ્રત્યે આદર તેમ જ અહોભાવની લાગણી ધરાવતો હતો.
એમને બહુ જ નજીકથી જોવા-જાણવાનું અને એમની શક્તિઓ અને એમના સદ્દગુણોનું પ્રભાવશાળી અને આલાદકારી દર્શન કરવાનું તે, તેઓશ્રીના જીવનના છેલ્લાં ત્રણ-ચાર વર્ષ દરમ્યાન જ બન્યું હતું. અને તે મુખ્યત્વે, ભગવાન મહાવીરના પચીસસમા નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણી સામે તથા ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાના આદેશ આપવાની પદ્ધતિ સામે તપગચ્છ સંઘના એક વર્ગે વિરોધનો માટે વંટોળ ઊભું કરવાનો જે આવેશભર્યો પ્રયાસ કર્યો હતો, તેની સામે તેઓએ દાખવેલ દઢતા, દૂરંદેશી, શાણપણ, શાસનપ્રભાવનાની ધગશ, આત્મવિશ્વાસ વગેરે અનેક શક્તિઓ અને ગુણોથી સભર અને શાલિનતાભર્યા વલણને લીધે. એ વખતે શાંતિ, સ્વસ્થતા અને સ્થિરતાપૂર્વક તેઓએ શ્રીસંઘને કેવું ઉપકારક માર્ગદર્શન કરાયું હતું !
ચિત્તને ઉશ્કેરી મૂકે એવા ઝનૂનભર્યા વાતાવરણમાં પણ તેઓએ જે ધ્યેયનિષ્ઠા, એકાગ્રતા અને સમતા તેમ જ સહિષ્ણુતા દાખવી હતી, તે એમની શ્રમણજીવનની જીવનસ્પશી, આદર્શ સાધનાની ગવાહી પૂરતી હતી. એ સમયે મેં બહુ જ નિકટથી અને ખાતરીપૂર્વક જોયું કે, નિર્ભયતા, હિંમત, સાહસિકતા, અનિષ્ટ સામે અણનમ રહેવાની દૃઢતા અને અનિચ્છનીય સ ને પણ સ્થિરપણે સામને કરવાનાં હીર અને ખમીર કેટલા મોટા પ્રમાણમાં એમના જીવન સાથે એકરૂપ બની ગયાં છે! અને એમના પ્રત્યે વિશેષ આદર-ભક્તિ ઉપજાવે એવી બાબત તો એ હતી કે, આ નિર્ભયતા, હિંમત, સાહસિકતા વગેરે એમની શક્તિઓ, કેઈ યુદ્ધના સિનિક જેવી ઉદ્દામ અને આવેશભરી ન હતી, પણ એક આત્મસાધક સંતને શોભે એવી વિવેકશીલતા તથા પ્રશાંત ભાવ જેવા દિવ્ય રસાયણથી રસેલી હતી. તેથી જ, વધારે પડતો વાણીવિલાસ કરવાને બદલે, પ્રત્યક્ષ અને નક્કર કામ કરીને જ, અનિષ્ટનો પ્રતીકાર કરવાનો અને પોતાની શક્તિએને લાભ શ્રીસંઘને સદાય આપતા રહેવાને ઉપકારક સ્વભાવ તેઓમાં સાવ સહજપણે કેળવાઈ ગયો હતો.
અને શ્રમણ જીવનની વિશ્વમૈત્રીગામી સાધનાને બળે એમના વિચાર-વાણી-વર્તનમાં વ્યાપી ગયેલી વત્સલતાની તે જાણે કેઈ સીમા જ ન હતી. એમ કહેવું જોઈએ કે, મધુરતા, પ્રસન્નતા અને વત્સલતા એ એમના સમગ્ર વ્યવહારનો સ્થાયી ગુણ જ બની ગઈ હતી; અથવા એ એમની દીર્ઘકાલીન સંયમ-સાધનાનું સર્વોપકારક નવનીત જ હતું. એમની પોતાની શિષ્યસંપદા મર્યાદિત હોવા છતાં એમની આસપાસ ભક્તિશીલ અને જિજ્ઞાસુ મુનિવરોનું જૂથ સદા જોવા મળતું તે તેઓની આવી હેતાળ મનોવૃત્તિને કારણે જ.
Page #14
--------------------------------------------------------------------------
________________
મડે મોડે આચાર્ય મહારાજની આવી ગુણવિભૂતિનાં દર્શન કરવાને અવસર મળે તેથી અંતરમાં એક બાજુ અફસ થાય છે, તે બીજી બાજુ આનંદ પણ અનુભવાય છે. અફસોસ એટલા માટે કે, એમને એમના યથાર્થ રૂપમાં પિછાનવાને સુયોગ મળે અને તેઓ સદાને માટે વિદાય થઈ ગયા ! આનંદ એટલા માટે કે, ભલે મોડે મોડે પણ, આવી શ્રમણ શ્રેષ્ઠ વિભૂતિને અલ્પ-સ્વ૫ ઓળખવાની અને એમનો થોડોક પણ વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરવાની ધન્ય તક મને મળી. આ સુઅવસર મળવાથી એમના પ્રત્યેની મારી ભક્તિમાં ઘણું વધારે થયો હતો, એ કહેવાની જરૂર નથી. તેઓશ્રી તરફની આવી ઊંડી ભક્તિથી પ્રેરાઈને જ એમની અંતિમ યાત્રામાં સામેલ થવા હું બેટાઈ જઈ પહોંચ્યો હતો. મારા ઉપર પડેલા એમના પ્રભાવને કારણે મને થયા કરતું હતું કે એમની ડીક પણ ભક્તિ કરવાની કોઈક તક મળે તો કેવું સારું !
- અને, જાણે મારી આ ભાવના ફળવાની હોય એમ, એવી એક તક પણ મને મળી ગઈ–પણ તે એમની હયાતીમાં નહીં પણ તેઓશ્રીના કાળધર્મ બાદ! આપણું ધાર્યું કે માગ્યું તો આ સંસારમાં ભાગ્યે જ થવા કે મળવા પામે છે, એમ સમજીને મોડે મોડે પણ આચાર્ય મહારાજ પ્રત્યેની મારી ભક્તિને ચરિતાર્થ કરવાનો જે અવસર મારી સામે ઉપસ્થિત થયો તેને મેં ઉલ્લાસથી વધાવી લીધું. આ અવસર તે, આચાર્ય મહારાજના અંતિમ સંસ્કાર પછી, બેટાદમાં જ, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે આચાર્ય મહારાજનો સ્મારક-ગ્રંથ તૈયાર કરવાની કરેલી વાત અને એ કામની જવાબદારી મને સોંપવાની દર્શાવેલી ઈચ્છા. મેં તો, ભૂખ્યાને ભાવતાં ભેજન મળે એવી હર્ષની લાગણી સાથે, એનો તરત જ સ્વીકાર કર્યો અને કેટલાક વખત પછી કામની શુભ શરૂઆત પણ કરી.
આ સમારક-ગ્રંથ તૈયાર થઈને બહાર પડી રહ્યો છે ત્યારે મારા મનમાં સહજપણે જ એ સવાલ ઊઠે છે કે, આમાં મારે હિસ્સે કેટલું છે ? જવાબ મળે છે કે, સાવ એ છે, નગણ્ય કહી શકાય એટલા મામૂલી ! પણ આ ગ્રંથ તૈયાર કરી આપવાના કામ નિમિત્તે, સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ પ્રત્યેની ભક્તિને વ્યક્ત કરવાને તથા એનો ઉપયોગ કરવાને આટલે થોડોક પણ મોકે મને મળે, એને હું મારું સદ્દભાગ્ય માનું છું, અને એ માટે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ તથા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજને અંતરથી આભાર માનું છું.
આ ગ્રંથ આચાર્ય મહારાજના ઉદાત્ત અને પ્રેરક જીવનપરિચયથી તથા એમના પ્રત્યેની ચતુર્વિધ શ્રીસંઘની તથા અનેક સહૃદય વિદ્વાનની ભક્તિનાં લાગણીભીના શબ્દોમાં દર્શન કરાવે એવી લેખસામગ્રીથી તેમ જ આચાર્ય મહારાજની અનેકવિધ પ્રવૃત્તિઓનું તેમ જ તેઓના પ્રસન્ન-ભવ્ય વ્યક્તિત્વનું સુરેખ રૂપમાં દર્શન કરાવતી અનેક
Page #15
--------------------------------------------------------------------------
________________
[૧૦]
છબીઓની ચિત્ર-સામગ્રીથી સમૃદ્ધ બની શકે છે, તે સંખ્યાબંધ ભાવનાશીલ વ્યક્તિઓના ઉલ્લાસભર્યા સહકારને કારણે જ. જે જે આચાર્ય મહારાજ આદિ સાધુ-મુનિરાજેએ, અનેક સાધ્વીજી મહારાજ એ, ગૃહસ્થો તથા પંડિત પુરુષોએ તેમ જ બહેનોએ, પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજની માગણીથી તેમ જ મારી વિનતિથી, આટલા વિપુલ પ્રમાણમાં, પિતાની ગદ્ય તેમ જ પદ્ય કૃતિઓ, સમયસર, મોકલી આપવાની ઉદારતા દર્શાવી છે તે સૌ પ્રત્યે હું આભારની ઊંડી લાગણી પ્રદર્શિત કરું છું. એ જ રીતે આચાર્ય મહારાજના પરગજુ, અપ્રમત્ત અને ધર્મનિષ્ઠ જીવનનાં વિવિધ પાસાં અને પ્રસંગનું હૂબહૂ દર્શન કરાવી શકે એવી સંખ્યાબંધ છબીઓ મેકલવાની કૃપા જેઓએ કરી છે, એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.
આ ગ્રંથ માટે એકત્ર થયેલી લેખ-સામગ્રીનું સંપાદન કરતાં તેમ જ કઈ કઈ લેખને ટૂંક કરવા જતાં, જે તે લેખના લેખક મહાનુભાવના કથનને મુખ્ય ભાવ સચવાઈ રહે અને કોઈ જરૂરી અને મહત્ત્વનો મુદ્દો રહી જવા ન પામે એ માટે મેં યથાશક્ય તકેદારી રાખવા પ્રયત્ન કર્યો છે. આમ છતાં, આવું બનવા નહીં જ પામ્યું હોય એમ હું ન કહી શકું, એ માટે તો લેખક મહાનુભાવોએ જ ન્યાય આપવાનો રહે છે. એટલે કેઈ લખાણમાં આવી કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો એ માટે હું ક્ષમાયાચના કરું છું. અને મારી ભક્તિને યત્કિંચિત્ સફળ કરવાની આવી તક મળવા બદલ હું ફરી મારે હર્ષ પ્રદર્શિત કરું છું. ૬, અમૂલ સોસાયટી, અમદાવાદ-૭
– રતિલાલ દીપચંદ દેસાઈ ધનતેરશ, ૨૦૩૩; તા. ૯-૧૧-૧૯૭૭
અગત્યની વિનંતી આ ગ્રંથને અંતે આપવામાં આવેલ શુદ્ધિપત્રક મુજબ સુધારે કરીને જ ગ્રંથને ઉપયોગ કરવા
વિનંતિ છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
[૧૧]
અ નું કે મ આનંદ આનંદ આજ (પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.). ઋણમુક્તિ અતિ નમ્ર પ્રયત્ન (પ્રકાશકીય નિવેદન) થોડીક ભક્તિને સુયોગ (સંપાદકીય)
અરડું ભાવથી અંજલિ, પૂ. મુ. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ વાત્સલ્યનિધિ સંઘનાયક, પૂ. મુ. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ
૧-૧૯૦ ૧. સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન ૧; ૨. જન્મભૂમિ બેટાદ ૩; ૩. સંસ્કારઘડતર પ; ૪. ત્યાગભાવનાનું બીજ ૭; ૫. ભાવતી વસ્તુ ૮; ૬. જાતવાન છોકરો, ૧૦૬ ૭. નસીબ બે ડગલાં આગળ ૧૪; ૮. આખરી ફેંસલો ૧૬, ૯. વિમનાથ મદારમનામ ૧૯; ૧૦. સિંહની જેમ પાળજે, ૨૧; ૧૧. જૈન મુનિની વિકાસકૂચ ૨૩; ૧૨. વિદ્યાની બે પાંખે ૨૬; ૧૩. ગુરુકૃપા ૨૯; ૧૪. કર્મ અને આગમસાહિત્યનું જ્ઞાન ૩૧; ૧૫. આચાર્ય પદવી ૩૩; ૧૬. જ્યોતિષ અને શિલ્પના જ્ઞાતા ૩૬; ૧૭. નિતિક શક્તિ અને કુનેહબળ ૩૭; ૧૮. કુટુંબકથા ૩૯૬ ૧૯. અંજનશલાકા ૪૧; ૨૦. સાદું તત્ત્વજ્ઞાન ૪૩; ૨૧. સ્વાથ્યચર્ચા ૪૪; ૨૨. તિથિચર્ચા: (૧) મંડાણ અને કલેશવૃદ્ધિ ૪૯૬ ૨૩. તિથિચર્ચા : (૨) સમાધાનનો નક્કર છતાં નિષ્ફળ પ્રયાસ પ૭; ૨૪. વેદાન્તના જ્ઞાતા ૬૨; ૨૫. ગુરુભક્તિની પરાકાષ્ઠા ૬૪; ૨૬. સિદ્ધાંતનિષ્ઠા ૬૯; ૨૭. મુહૂર્ત મેળવવાનું મહાતીર્થ ૭૦; ૨૮. તિથિચર્ચા: (૩) વિ. સં. ૨૦૦૪ ૭૪; ૨૯. શાસનપ્રભાવના ૭૯, ૩૦. સંઘની એકતા ખાતર ૮૪; ૩૧. સં. ૨૦૧૪નું મુનિસમેલન : અમદાવાદ આવવાનો નિર્ણય ૯૫; ૩૨. સં. ૨૦૧૪ નું મુનિસમેલનઃ અમદાવાદમાં આગમન ૧૦૨; ૩૩. સં. ૨૦૧૪નું મુનિસમેલન : નિષ્ફળતા એ જ સફળતા ૧૦૬; ૩૪. પંચાંગ-પરિવર્તન ૧૧૭; ૩૫. ઉદારતાનું ઉમદા ઉદાહરણ ૧૨૧; ૩૬. શુભ કાર્યોની પરંપરા ૧૨૪; ૩૭. સંઘભાવના ૧૨૯૬ ૩૮. ગુણવૈભવ ૧૩૩; ૩૯. વાત્સલ્યસિંધુ; ૧૪૦; ૪૦. સરળતા અને કુટિલતાનો તફાવત ૧૪૨; ૪૧. સર્વમાન્ય સૂરિવર ૧૪૬; ૪ર. શાસનપ્રભાવના ૧૪૮; ૪૩. પચીસમી નિર્વાણ શતાબ્દી : સફળ નેતૃત્વ ૧૪૯; ૪૪. જીવનભવ્યતાનું અભિવાદન ૧૫૮; ૪૫. જીવન સંધ્યાની યાદગાર વાત ૧૬૦; ૪૬. છેલ્લા દિવસો ૧૬૭; ૪૭. કાળધર્મ ૧૮૫.
Page #17
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રદ્ધાંજલિ કાળધર્મ નિમિત્તે આવેલ પત્ર, તારે અને સામાયિકોની ધો
૧૯૩-૨૫૧ વર્તમાનપત્રો અને સામયિકોની અંજલિ-જયેષ્ઠ આચાર્ય, ગુજરાતસમાચાર, ૧૯૩; ન પુરાય તેવી ખોટ, જનસત્તા, ૧૯૩; તેજસ્વી દીપક, સેવક, ૧૯૪; સર્વોચ્ચ આચાર્ય, મુંબઈ સમાચાર, ૧૯૬; છેલ્લી વંદના, જૈન, ૧૯૭; તીર્થાધિરાજની યાત્રાએ જતાં અંતિમ યાત્રા, જૈન, ૧૯૭; જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, જૈન સેવક, ૨૦૦, સામાન્ય માવા, તારા ૨૦૧; સમર્થ સુકાનીની વસમી વિદાય, જૈન, ૨૦૧; પ્રશસ્તિ શ્રદ્ધાંજલી બની ! રતિલાલ દીપચંદ દેસાઈ, જૈન, ૨૦૪; મહાન જ્યોતિર્ધર,
મર , ૨૦૮; સંઘનાયક શ્રી નન્દનસૂરિજીની ચિરવિદાય, જિનસંદેશ ૨૦૯૬ પ્રથમ પુણ્યતિથિએ અંજલિઃ (૧) શાતિનું પરમ તીર્થ, જૈન, ૨૧૧; (૨) જુગ જુગ જીવો વિજયનંદનસૂરીશ્વરજી, જૈન સેવક, ૨૧૨.
ગુણાનુવાદ સભાઓ તથા ઠરા–અમદાવાદમાં ચતુર્વિધ શ્રીસંઘની સભા, ૨૧૪ શ્રી સાંતાક્રુઝ (મુંબઈ) તપગચ્છ જૈન સંઘની સભા, ૨૧૬; મુંબઈના સંઘોની સભા, ૨૧૮; શ્રી આદીશ્વર જૈન પોરવાડ સંધ, મુંબઈની શ્રદ્ધાંજલિ, ૨૧૮ શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈને ઠરાવ, ૨૧૯ શ્રી જવાહરનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાંવ (મુંબઈ)ને ઠરાવ, ૨૧૯; મુંબઈ શ્રી ખંભાત જૈન મિત્ર મંડળનો ઠરાવ, ૨૨૦; જેઘપુર શ્રીસંઘનો ઠરાવ, ૨૨૦; શ્રી જૈન સંઘ, સૂરત, ૨૨૦; ભાવનગરના શ્રીસંઘને ઠરાવ, ૨૨૧; જામનગરના વીસા શ્રીમાળી તપગચ્છ શ્રીસંઘને ઠરાવ, ૨૨૨; મોરબી શ્રી જૈન સંઘની ગુણાનુવાદ સભા, ૨૨૩; જૈન મંત્રી મંડલ, મદ્રાસનો ઠરાવ, ૨૨૪; શ્રી જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘ, જયપુરનો ઠરાવ, ૨૨૪; શ્રી મહુવા વિસા શ્રીમાળી તપાગચ્છીય શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનો ઠરાવ, ૨૨૪; બોટાદ નગરપાલિકાની શ્રદ્ધાંજલિ, ૨૨૫; શેઠ રતિલાલ વિઠ્ઠલદાસ ગોસલિયા ગઢડાનિવાસી શ્રી કે. સ્થાનકવાસી જૈન છાત્રાલય, બોટાદની અંજલિ, ૨૨૬; શિવગંગા સંગીત વિદ્યાલય, બેટાદની અંજલિ ૨૨૬ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટળી, તથા રાયબહાદુર બાબુસાહેબ બુદ્ધિસિંહજી જૈન પાઠશાળા, પાલીતાણાને ઠરાવ, ૨૨૭; શ્રી વિશા નીમા જૈન પંચ, વેજલપુર (જિ. પંચમહાલ)ને ઠરાવ, ૨૨૭; બીકાનેર શ્રીસંઘની સભા, ૨૨૭; શ્રી રાજકેટ જૈન તપગચ્છ સંઘને ઠરાવ, ૨૨૭; શ્રી કોઠ જૈન સંઘને ઠરાવ, ૨૨૮, શ્રી ગોધરા જૈન સંઘને ઠરાવ, ૨૨૮; શેઠ દેવચંદ ધરમદાસની પિટી, ડભોઈનો ઠરાવ, ૨૨૬ શ્રી દાહોદ જૈન સંઘનો ઠરાવ, ર૨૯; શ્રી થરા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનો ઠરાવ, ૨૨૬ શ્રી બરવાળા જૈન સંઘને ઠરાવ, ૨૨૯; શ્રી વરતેજ જૈન સંઘનો ઠરાવ, ૨૩૦; શ્રી માંગરોળ જૈન યુવક મંડળને ડરાવ, ૨૩૦.
Page #18
--------------------------------------------------------------------------
________________
આચાર્ય મહારાજની અનન્ય ભકિતના આલબન
શેત્રુંજી ડેમના જિનાલયના મૂળનાયક સહાણા શ્રી શત્રુંજય પામ્યું નાથ
Page #19
--------------------------------------------------------------------------
________________
આચાર્ય મહારાજની દાદાગુરુ શાસનસમ્રાટ આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
Page #20
--------------------------------------------------------------------------
________________
આચાર્ય મહારાજના ગુરુદેવ પ્રશાંત સ્વભાવી આચાર્ય પ્રવર શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ
Page #21
--------------------------------------------------------------------------
________________
>Dl>[tz9 ]]€Ft ]>z9ilpt_lelc
31517_9153.tK lh] 1911pt_leve
Page #22
--------------------------------------------------------------------------
________________
[૧૩] પત્રો તથા તારસંદેશાઓ-શ્રમણ સમુદાયના પત્રોમાંથી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. ૨૩૦; પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. ૨૩૧; પૂ. આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. ૨૩૨; પૂ. આ. શ્રી વિજયમે પ્રભસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. ૨૩૨; પૂ. આ. શ્રી વિજયધર્મ ધુરંધરસૂરીશ્વરજી મ. ૨૩૩; પૂ. આ. શ્રી વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મ. ૨૩૩; પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. ૨૩૩; પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ૨૩૩; પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. ૨૩૪; પૂ. આ. શ્રી વિજયપૂર્ણનન્દસૂરીશ્વરજી મ. ૨૩૪; પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. ૨૩૪; પૂ. ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી મ. ૨૩૪; પૂ. મુ. શ્રી અભયસાગરજી મ. ૨૩૫; પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય પં. શ્રી ગુણવિજયજી મ. ૨૩૫; પૂ. અનુગાચાય ખરતરગરછાલંકાર મુનિ શ્રી કાન્તિસાગરજી મ. ૨૩૫; પાર્ધચન્દ્રગથ્થાલંકાર પૂ. મુનિરાજ શ્રી વિદ્યાચન્દ્રજી મ. ૨૩૬; બેટાદ સંપ્રદાયના સ્થાનકવાસી પૂજ્ય મુનિરાજ શ્રી અમીચંદ્રજી મ. ર૩૬; પૂ. પં. શ્રી ચંદનવિજયજી મ. ૨૩૭; પૂ. પં. શ્રી પૂર્ણાનંદવિજય મ. ૨૩૭; પૂ. મુનિરાજ શ્રી કીર્તિચન્દ્રવિજયજી મ. ૨૩૭; પૂ. મુનિરાજ શ્રી કેવલવિજયજી મ. ૨૩૭.
શ્રમણ સમુદાયના પત્રોની યાદી, ર૩૭; સાધ્વીજી મહારાજના પત્રોની યાદી, ૨૩૮; કેટલાક તાર સંદેશા ૨૩૯ શ્રમણ સમુદાયના તારેની યાદી, ૨૪૦; સાધ્વીજી મહારાજેના ‘તારની યાદી. ૨૪૦. ( પત્રોમાંથી તારણ – શેઠ શ્રી સુધાકરભાઈ મણિભાઈ ૨૪૧; ૫. શ્રી બેચરદાસ જી. દોશી ૨૪૧; શ્રી રિષભદાસજ રાંકા ૨૪૨; ડા. છોટુભાઈએફ. શાહ ર૪૨; ૫. શ્રી ભાલચન્દ્ર દયાશંકર કવીશ્વર ૨૪૩; સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એચ. સી. શાહ ૨૪૪, ૫. શ્રી મફતલાલ છે. ગાંધી ૨૪૪, શ્રી હઠીચંદ જે. દોશી ૨૪, શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ ૨૪૪; પ્રો. કવીનચંદ્ર એમ. શાહ ૨૪૫; શ્રી રમેશભાઈ એચ. શાહ ૨૪૫૬ માંડલ–તપગચ્છ જૈન સંઘ ૨૪૬; સંગીતકાર શ્રી હીરાલાલ દે. ઠાકુર ૨૪૬; પં. શ્રી અમૃતલાલ મો. ભેજક ૨૪૬; શ્રી લક્ષ્મણભાઈ હી. ભેજક ૨૪૬; કિયાકારક શ્રી ભાઈલાલભાઈ ૨૪૭; વકીલ વીરચંદ ગોરધનદાસ ૨૪૭; પં. શ્રી છબીલદાસ કે. સંઘવી ર૪૭; શ્રી સિકલાલ એન. કેરા ૨૪૭.
ગૃહસ્થોના પત્રની યાદી ૨૪૮; શ્રીસંઘ તથા સંસ્થાઓના તારોની યાદી ૨૪૯; ગૃહસ્થાના તારની યાદી ૨૫૦; સ્વર્ગવાસ નિમિત્તે ઊજવાયેલા ધર્મોત્સ ૨૫૧.
Page #23
--------------------------------------------------------------------------
________________
લેખા તથા કાવ્ય
[૧૪]
પ્રશસ્તિ
૨૫૫૪૨૨
अञ्जलि (काव्य), पं. बेचरदास दोशी
૨૫૪
ઉચ્ચ કેાટની ભાવનાવાળા જ્યેતિ ર, પૃ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ., ૨૫૫. ચારાશી બંદરને વાટા, પૂ. આ. શ્રી વિજયયશેાભદ્રસૂરીશ્વરજી મ., ૨૫૬. આચાર્ય પ્રવર, ગુણુસમુદ્ર, સ’માનનીય શ્રી વિજયનંદનસૂરિજી, પૂ. શ્રી એચરદાસ જી. દોશી,
૨૫૮
૨૬૦.
૨૬૨.
પૂજ્ય શ્રી વિજયન'દનસૂરિજી મહારાજ, શ્રેષ્ઠીવર્યાં કસ્તુરભાઈ લાલભાઈ, આચાર્ય મહારાજની ઉદારતા, શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, પૂજ્ય આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી. વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ,
૨૬૪. ગુણાની સુવાસ, પૂ. આ. શ્રી વિજયરામસુરીશ્વરજી મહારાજ (ડેલાવાળા) ૨૬૫. હાર્દિક શ્રદ્ધાંજલિ, પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ (ડેલાવાલા), ૨૬૬. શાસનસ્તંભ સૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ; પૂ. આ. શ્રી વિજયસુખાધસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ,
૨૬.
સાદર શ્રદ્ધાંજલિ (કાવ્ય ), શ્રી ગજાનનભાઈ ઠાકુર,
૨૬૭.
૨૬૯.
૨૭૧.
ખહુશ્રુત આચાર્ય શ્રી નન્દનસૂરિજી, પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, તમાને અંજિલ દઈ એ આજ (કાવ્ય), પ્રવીણ વી. દેસાઈ, એટાદ, દીર્ઘદ્રષ્ટા, સર્વ શ્રેષ્ઠ, સજ્યેષ્ઠ, દરિયાદિલ, પરમ પ્રભાવક આચાર્ય, પં. શ્રી મફતલાલ ઝ. ગાંધી,
૨૭૨.
સમર્થ સઘનાયક, પૂ. આ. શ્રી વિજયેન્દ્રન્નિસૂરીશ્વરજી મહારાજ,
૨૭૪.
મોટા માનવનાં મોટાં મન, પૂ. આ. શ્રી વિજયચ'દ્રોદયસૂરીશ્વરજી મહારાજ, ૨૭૫. वात्सल्यवारिधि - विश्ववन्द्याभिवन्द्यचार्यवर्य - श्रीमद्विजयनन्दनसूरीश्वराणां गुणानुવાવ: (વાવ્ય), પૂ. મુ. શ્રી વાચસ્પતિવિજ્ઞયની મહારાન,
स्व. आचार्य विजयनन्दनसूरिजी, श्री रिषभदासजी रांका,
અનન્ય ગુરુભક્ત અને અસાધારણ વિદ્વાન, શ્રી કાંતિલાલ હૂઁ. ઘીયા, શ્રી નંદનસૂરિ મહારાજ (કાવ્ય), શ્રી શાંતિલાલ બી. શાહ,
૨૮.
૨૦૨.
૨૮૧.
૨૮૪.
Page #24
--------------------------------------------------------------------------
________________
[૧૫]
जैसा मैंने देखा, पू. आ. श्री पद्मसागरसूरीश्वरजी महाराज, श्रद्धा-सुमन, पू. प्रवर्तिनी साध्वीजी श्री विचक्षणश्रीजी महाराज, ભાવાચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પ. શ્રી પૂર્ણાનન્દ્રવિજયજી
મહારાજ,
અનંતપૂર્ણાશ્રીજી મહારાજ,
પ્રતિભાવંત સૂરિવર, પૂ. પ્રવર્તક શ્રી નિરંજનવિજયજી મહારાજ,
૨૯૧.
ગુણસ્તુતિ-ગીત (કાવ્ય), શ્રી લક્ષ્મીખહેન મેઘજી ગડા,
૨૯૩.
વિસાર્યા ન વીસરાય (કાવ્ય), પૂ. સા. શ્રી તિલકપ્રભાશ્રીજીનાં શિષ્યા પૂ. સા. શ્રી
૨૯૫.
અપ્રતિમ જ્યાતિ રની સ્મૃતિ, પં. શ્રી છબીલદાસ કે. સંઘવી,
૨૯૫.
૨૯૯.
પ્રાતઃસ્મરણીય ગુરુદેવને કાટી વંદન, કુમારી નિળા આર. પરમાર, સતામુખી દ્વિવ્ય પ્રતિભા, શ્રી ભાલચન્દ્ર દયાશંકર કવિ, વાત્સલ્યસરિતા વહાવી ગયા (કાવ્ય), ચારિત્રશિષ્ણુ,
૩૦૧.
૩૦૩.
૩૦૪.
ગુરુદેવનુ ગીત (કાવ્ય), શ્રી આદિનાથ જૈન મહિલા મ`ડળ, એગલેાર, વિજયન’નસૂરિજી મહારાજ જય પામેા ! પૂ. મુ. શ્રી ભદ્રસેનવિજયજી મ., ૩૦૫. સુદર કાયા છેડ ચલ્યા વણઝારા, પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી અભયચંદ્રવિજયજી મ.,
૩૦૮.
सच्चे सन्त, पू. साध्वीजी श्री निर्मलाश्रीजी महाराज,
૨૦૧.
જેવું નામ તેવા ગુણા, પૂ. સા. શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી વિદ્યપ્રભાશ્રીજી મહારાજ, ૩૧૦.
૩૧૫.
૩૧૬.
૩૧૮.
મહાન જૈનાચાર્યનાં ચેડાંક સ'સ્મરણા, શ્રી બાલાભાઈ વાડીલાલ કાપડીયા, ૩૧૩. અખંડ એ યાત બુઝાણી (કાવ્ય), શ્રી રસિક દેસાઈ, પુષ્પાંજલિ, શ્રી ફૂલચંદ હ. દોશી “ મહુવાકર ”, પ્રતિભાસ"પન્ન પૂ. આચાર્યદેવ, શ્રી કપૂરચંદ ૨. વારૈયા, શ્રી ન...દનસૂરિવર ચરણે વંદન હૈ! (કાવ્ય), પૂ. સા. શ્રી પૂર્ણ ભદ્રાશ્રીજી મ., ૩૧૯. વાત્સલ્યમૂર્તિ ગુરુદેવ, શ્રી રજનખહેન તથા શ્રી રેખાબહેન નટવરલાલ, ગુરુરાજને વંદન (કાવ્ય), પૂ. મુ. શ્રી ધર્મધ્વજવિજયજી મ, પ્રેમે પ્રણમુ. નંદનસૂરીશ્વર (કાવ્ય), પૂ. મુ. શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ, ૩૨૩,
૩૨૧.
૩૨૨.
૨૮.
૨૮૭.
૨૮૮.
Page #25
--------------------------------------------------------------------------
________________
[૧૬] અનેક પાસાંઓથી ભરપૂર જીવન, શ્રી હઠીચંદ છે. દેશી,
૩૨૪. જ્ઞાનસ્થ દ રિતિ: પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય પૂ. મુ. શ્રી નંદિઘોષવિજયજી મહારાજ,
૩૨૯. वर्तमान जिनशासन के कर्णधार, पू. मु. श्री मनोहरविजयजी गणि, લાખ લાખ વંદન (કાવ્ય), પૂ. સા. શ્રી યશેદાશ્રીજી મહારાજ, ૩૩૫. જૈન શાસનના મહાન તિર્ધર, પૂ. સા. શ્રી કારશ્રીજી મહારાજ, ૩૩૫. વંદન સહ સમર્પણ (કાવ્ય), શ્રી બંસીલાલ રતિલાલ શાહ,
૩૩૮. शासन के नन्दन को शत शत वंदन, श्री हीराचंदजी वैद्य, નંદનમાં નંદનવન, પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મહારાજ,
૩૪૧. વાત્સલ્યવારિધિ, પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મ.નાં શિષ્યા પૂ. સા. શ્રી. વિનીતયશાશ્રીજી મહારાજ,
૩૪૪. જીવનગાથા (કાવ્ય), શ્રી નટવરલાલ એસ. શાહ,
૩૪૬. અંતિમ પ્રતિષ્ઠા કે અનંતની મંજિલ? પૂ. સા. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ., ૩૪૮. નંદનવનને પરિમલ, પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ,
૩૫૦, જૈન શાસનને એક તેજસ્વી સિતારો, શ્રી ભદ્રિક જે. કાપડીયા, સૌને તારણહાર (કાવ્ય), શ્રી ભાલચન્દ્ર દ. કવીશ્વર,
૩૫૫. કૌશલ્યાધાર ગુરુદેવ, પૂ. સા. શ્રી પ્રદશ્રીજી મહારાજ,
૩પ૬. સ્તુતિ-એકવીશી (કાવ્ય), શ્રી અમરચંદ માવજી શાહ,
૩પ૭. સિતારો ખરી પડ્યો ! પૂ. સા. શ્રી તિલકપ્રભાશ્રીજીના શિષ્ય પૂ. સા. શ્રી. અનંતપૂર્ણાશ્રીજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ, પૂ. સા. શ્રી રવીન્દ્રશ્રીજી મહારાજ,
૩૬૦. વંદના, શ્રી મફતલાલ સંઘવી, ઉપકારીનું સ્મરણ, પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મ. –રવીન્ફશિશુ', ૩૬૩. કેટિ કોટિ વંદન, પૂ. સા. શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.નાં પ્રશિષ્યા પૂ. સા. શ્રી હર્ષરેખાશ્રીજી મહારાજ,
૩૬૫. એક પવિત્ર સંસ્મરણ, પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ,
૩૬૬. ગુરુસ્તુતિ (કાવ્ય), શ્રી જયંતીલાલ મ. ઝવેરી,
૩૬૭. પાવકપથપ્રદશક, શ્રી નટવરલાલ એસ. શાહ,
૩૬૭,
૩૫૩,
૩૫૯.
૩૬૧.
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૭૦,
કેળકર,
[૧૭] પ્રતિષ્ઠાનું પ્રસ્થાન કે અનંતની મંજિલ ? પૂ. સા. શ્રી શશિપ્રભાશ્રીજી મ. ૩૬૯. શાસનરત્ન સૂરિજીને અંજલિ, શ્રી “પ્રિયક૫”, વ્યારે સંવનસૂરિ (કાવ્ય), શ્રી રાજચંદ્ર,
રૂ૭ર. કળિકાળના વીર, પ્રાધ્યાપક શ્રી કવીન શાહ,
૩૭૨. પૂજ્યપાદ સૂરીશ્વરનું પ્રથમ દર્શન અને થોડુંક સ્મરણ, શ્રી “સૂર્યરેણુ” ૩૭૪. खो जानेवाली आत्मा, पू. आ. श्रीमद् विजयसमुद्रसूरीश्वरजी म. के प्रशिष्य पू. मु. श्री जयानंदविजयजी महाराज,
રૂ૭૬. વિસર્યા વીસરાય, શ્રી “ચારિત્રશિશુ
૩૭૯, નંદનવન સુકાયું, પૂ. સા. શ્રી સુશીલાશ્રીજી મહારાજ,
૩૮૦ કેટિ કોટિ વંદના ! (કાવ્ય; શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર ૩૮૧. પૂજ્ય. આચાર્ય શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબને મરણાંજલિ, શ્રી દત્તાત્રય સે.
૩૮૨. પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું જીવન–તિષ શાસ્ત્રની દષ્ટિએ, પં. શ્રી અમૃતલાલ લ. શાહ,
૩૮૪. નંદન, શ્રી“જિનેન્દ્રશિશુ” (“કીર્તિ રાજ”),
૩૮૬. મહાપ્રભાવક આચાર્ય, શ્રી કેશવલાલ વ. શાહ,
૩૮૮. અંજલિગીત (કાવ્ય), પૂ. મુ. શ્રી નયકીર્તિવિજયજી મ.
૩૮૮. મારી દષ્ટિએ પૂ. સૂરિવર, પૂ. સા. શ્રી જસવંતશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સા. શ્રી તિરત્નાશ્રીજી મ.
૩૮૯. એક અદભુત વ્યક્તિત્વ, પૂ. મુ. શ્રી સદ્દગુણવિજયજી મ.
૩૯૦, મારાં સંસ્મરણે, પ્રજાપતિ ચમનાજી દેવાજી (સમિયાજી),
૩૯૨. બહુમુખી પ્રતિભાના ધામ સમા સૂરીશ્વરજી, પૂ. આ. મ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. આ. ભ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ.
ते हि नो दिवसा गताः, पू. मु. श्री शीलचंद्रविजयजी महाराज, ભાવવંદના, (કાવ્ય), પૂ. મુ. શ્રી શીલચંદ્રવિજયજી મ.
૪ર૧ શ્રી નનસૂરજ: (M), p. મુ. શ્રી ચંદ્રસેનવિની (વારકુનિ), રર.
૪૦૩,
४०६.
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૨૩,
[૧૮]
પરિશિષ્ટ (પૂ. આચાર્ય શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજની હયાતી વખતની કેટલીક સામગ્રી)
પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મ. નાં ચાતુર્માસની યાદી, પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયનન્દસૂરીશ્વરજી મહારાજે રચેલા ગ્રન્થ, ૪૨૫. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજીની ડીક સાહિત્ય-પ્રસાદી,
૪ર૬-૪૩૮. આચાર્ય મહારાજના દેવનાગરી હસ્તાક્ષરો,
૪૩૯, આચાર્ય મહારાજના ગુજરાતી હસ્તાક્ષરે,
૪૪૦,
आचार्यगुणसंकीर्तनम् રાવિશારચાચવાવતિ-#વિ7-fazત્તમર્ત-જૂચંપારા-વિજ્ઞાન नन्दनसूरीश्वरमहाराजान प्रति दोलतनगरात् प्रहितं दलम्, पं. श्री हेमचन्द्रविजयजी, ४४१ वन्दनांजलि, पं. श्री बेचरदास जीवराज दोशी,
કરૂ. आचार्यप्रवर श्रीनन्दनसूरीश्वरगुणानुकीर्तनम्, पं. श्री भालचन्द्र दयाशंकर कवि, ४४५. સહાયકની નામાવલી,
૪૪૭, સૌના માન્ય મહાપુરુષ, શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સલત,
૪૫૩. શુદ્ધિપત્રક,
૪૫૫,
Page #28
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. શ્રી વિજયનન્દનસૂરિ
મારકગ્રંથ
Page #29
--------------------------------------------------------------------------
________________
અરપુ` ભાવથી અલિ રચયિતા—પૂ. મુ. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.
( પૃથ્વી છંદ)
નન્દન
વન્દેના.
પ્રસન્ન મુખ જેવુ' નિરખતાં જ ઉંચુ હસે, હિતાય બહુજનતણાં મધુરી વાણી જેની લસે; વિશાળ મન ચિતવે સકળ જીવ સુખસ પદા, બહુશ્રુત મુનીશ પદ્મામ્બુજે ધરા સકલ શાસ્રની વિષમ ફૂટ પ્રશ્નાવલી, મુહૂર્ત-વિખ્યા તથા અટપટી ગૂચા ન્યાયની; તુરત પળ વારમાં હૃદય-બુદ્ધિમાં ઊતરે, જવાબ મળતા અહીં નવ કશી જ શંકા રહે. હવે સ્થળ ન દીસતું વિષમ વાદ-ચર્ચા દ્વિધા, વિવાદ ઝઘડા મતાન્તર ટળે ખુલાસા મળે; વિપક્ષ તરફી ઘણા અસ હુમલાને હવે, અભીક દૃઢ સત્ત્વથી સજડ ખાળશે કાણ હા !
મરમજ્ઞાનીવર્યાં ઘણા, સમા ન એકે જડે;
અહીં વિવિધ શાસ્ત્રના
નન્દન
પરંતુ ગણરાજ વને પીપર લીમડા વડ નગેડ ને ખેરડી, પરંતુ તરુરાજ તે સરસ આમ્ર એ આમ્ર છે. અખંડ ગુરુભક્તિના અર રગથી દ્વીપતા, કુશાગ્ર પ્રતિભાખળે વિવિધ જિનેન્દ્ર-વરશાસને પરમ સૂરીશ ! તવ નામને સમરશુ હિમાંશુ સુધી. ખરે જ ધન ધન્ય તે વિરહમાં સદા સાંભરે; ચઢે . વમળ નામને કદ્રીય કાળના કાટ શુ?
શાસ્ત્ર નીપજાવતા; રાગને ધારતા,
ટ
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
Page #30
--------------------------------------------------------------------------
________________
પરમપૂજય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ
(પાલીતાણા, પ્રાયઃ વિ. સં. ૨૦૧૫)
Page #31
--------------------------------------------------------------------------
________________
કે
છે
જિક
પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજ (આચાર્ય પદવી પ્રસંગે, અમદાવાદ, વિ. સં. ૧૯૮૫)
Page #32
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘના ય કે લેખક: મુનિરાજ શ્રી શીલચંદ્રવિજ્યજી મહારાજ
સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન જનધર્મ તે મહાન અને વિશાળ છે; એ જે વિશાળ છે. એ કેઈન ધર્મ નથી, એ સંકુચિત નથી. પણ એને કૂવાના દેડકા જે તે આપણે બનાવી દીધો છે. એને વિશાળ કેમ કરવો? એને વિશાળતા કેમ આપવી? એ માટે આપણામાં સામર્થ્ય નથી, એ આપણું શક્તિ બહારને વિષય છે; પણ કરીએ તે થઈ શકે. ”
–પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનગ્ન રિજી મહારાજ જૈન શાસનની સાંપ્રત પરિસ્થિતિનો ચિતાર આ શબ્દોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિ સર્જનાર આપણે જ છીએ, એને એમાં કડે છતાં નેકદિલ એકરાર છે. અને આટલું છતાં, હજી પણ બાજી હાથમાં છે, “જાગ્યા ત્યારથી સવાર ” ગણુને પરિવર્તનની પ્રક્રિયા પ્રારંભીએ તે બગડેલી પરિસ્થિતિને અંત અવશ્ય આવે, એવાં દઢ આત્મવિશ્વાસનો સૂર પણ આ શબ્દ વ્યક્ત કરે છે.
આ શબ્દોમાં અંતરનું દર્દ ભર્યું છે. હાથે કરીને આપણું સામર્થ્ય આપણે છે અને હજી પણ ખાઈ રહ્યા છીએ, એની અકથ્ય વેદના છે. એ સામર્થ્ય પાછું મેળવીને અંતરના આ દર્દને દૂર કરવાની ક્ષમતા આપણામાં છે, એવી પ્રેરક આશા પણ આ શબ્દોમાં ભરી છે. અને એની સાથે જ, એ છતી ક્ષમતાની આપણે ઘોર ઉપેક્ષા કરી રહ્યા છીએ, એની ઘેરી ચિન્તા પણ આ શબ્દો પ્રગટ કરે છે.
ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવને ત્યારે પ્રારંભ થતું હતું. એના વિરોધનું તંત્ર પ્રબળ બન્યું હતું. નિર્વાણ મહોત્સવને છિન્નભિન્ન કરવાના પ્રયત્નો પુરજોશમાં ચાલુ હતા. ગુજરાતના રાજનગર-અમદાવાદના સંઘે એ પ્રસંગે, સુંદર ઉત્સવ ચેન્યો હતો. એ ઉત્સવ દરમિયાન યોજાયેલી એક સભામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે ઉપર નોંધેલા શબ્દો ઉચાર્યા હતા.
Page #33
--------------------------------------------------------------------------
________________
[૨]
આ વિનદનસૂરિ-સ્મારકગ્રંથ એ વખતે એમનું દિલ, આ ઉત્સવના વિરોધ દ્વારા જિનશાસનની થઈ રહેલી અવહેલનાને લીધે, ભારે વ્યથા અનુભવી રહ્યું હતું. વિરોધી પરિબળોની અવ્યવસ્થાજનક પ્રવૃત્તિ એમના અંતરને ઊંડે આઘાત આપતી હતી.
આ અને આવી અનેક અવહેલનાઓ અને અવ્યવસ્થાજનક પ્રવૃત્તિઓને સર્વથા ડામી દેવાની તીવ્ર ઝંખના, શાસનદાઝ અને સત્યપ્રિયતાએ એમની પાસે આ શબ્દ ઉચ્ચારાવ્યા હતા.
સાચી શાસનપ્રભાવનાનું મૂળ સમત્વની સાધનામાં છે. જે સૌનું કલ્યાણ વાં છે અને કરે, એ સાચો શાસનપ્રભાવક. મારાં-તારાને ભેદ જેને અસ્પૃશ્ય હોય, એ સાચો શાસનપ્રભાવક.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને સારાસારનો જે વિવેક કરે, એ સાચો શાસનપ્રભાવક.
માત્ર સ્વપક્ષની જ નહિ, પરપક્ષની વ્યક્તિમાં પણ જે ગુણ હોય, તેને સરલભાવે સ્વીકારે અને અનુમોદે, એનું નામ સાચો શાસનપ્રભાવક.
અન્યના અવગુણ જોવા-જાણવા છતાં, તેની પંચાતથી પર રહીને સમભાવમાં રાચે એનું નામ સાચે શાસનપ્રભાવક.
પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના હૈયાના અણુએ અણુમાં સ્વ-પર કલ્યાણનું અમૃત ભર્યું હતું છતાં એના પ્રદર્શનની લાલસાથી તેઓ મુક્ત હતા.
આ પિતીક છે ને આ પારકે છે, એવો ભેદભાવ એમને સ્પ જ ન હતો આનો અનુભવ અને કોને છે.
અસામાન્ય દીર્ધદષ્ટિથી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને અનુસરીને, સાર-અસારનો જે ઉચિત વિવેક તેઓ દાખવતા, એ કદાચ હવે નહિ જોવા મળે.
બાહ્ય ડોળ કે આડંબર પૂરતાં જ નહિ, પણ અંતરના નિખાલસ અવાજથી પ્રેરાઈને પરપક્ષના ગુણોનું અનુદન તેઓના મુખે સાંભળવું, એય એક જીવનને લહાવો હતે.
એમનું જીવનસૂત્ર હતું : “પરની તારે શી પડી, તું તારું સંભાળ”. આ સૂત્રનું તાદામ્ય એમના પ્રત્યેક વિચાર તથા આચારમાં અનુભવવા મળતું.
અને તેથી જ તેઓ સાચા અર્થમાં શાસનપ્રભાવક હતા. એમણે કરેલી સમત્વની સાધના, એમની શાસનપ્રભાવકતાનું રહસ્ય હતી.
એમના જીવનના પ્રત્યેક ધબકારે શાસનસેવાની સૂઝ અને દાઝ વણાયેલી હતી, છતાં એને એમણે ક્યારેય દાવો નથી કર્યો.
Page #34
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩] સાચી શાસનપ્રભાવકતા આજે દોહ્યલી બની છે, ત્યારે એ પૂજ્ય પુરુષના જીવનની ક્ષણક્ષણમાં અને તન-મનના કણકણમાં પરિણત થયેલી જિનશાસન પ્રત્યેની સૂઝ અને દાઝને વાસ્તવિક પરિચય પામવે, એ સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન બની રહેશે.
જન્મભૂમિ બોટાદ કેટલીક વ્યક્તિઓ પોતાના વતનથી વિખ્યાત બને છે. કેટલાક માણસની પ્રસિદ્ધિનું કારણ એમનું કુટુંબ હોય છે. આથી ઊલટુ, કેટલાંક વતન એમાં પેદા થનાર વ્યક્તિઓ વડે મશહૂર બને છે.
અને, કેટલાક માણસે પોતાના કુટુંબને પ્રસિદ્ધિના શિખરે લઈ જવામાં નિમિત્ત બને છે.
કશી જ ઐતિહાસિક વિશિષ્ટતા વિનાનું, છતાં પોતાની આગવી વિશિષ્ટતાઓથી એપતું બોટાદ શહેર આવાં કેટલાંક વતનોમાંનું એક છે.
ઈતિહાસ નોંધ લે, એ કઈ બનાવ ત્યાં બન્યો નથી. ઐતિહાસિક ગણાય, એવું કઈ સ્થાન ત્યાં નથી. અને છતાં, એને પોતાનું આગવું વ્યક્તિત્વ છે, એનું સ્વતંત્ર ખમીર છે.
બંદૂકધારી બહારવટિયાઓને ધોકેણાંથી હંફાવીને હાંકી કાઢનાર સ્ત્રીઓ બોટાદમાં પાકી છે.
શું વૃદ્ધ ને શું બાળક, શું સ્ત્રી કે શું પુરુષ, જે જાય તેને એક જ ભાવે, પૂરી પ્રામાણિકતાથી માલ વેચનાર વેપારીઓ આ બોટાદમાં થયા છે.
ભારતના રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની બાનીને રાષ્ટ્રીયતાનાં પાણી પાઈને ઉછેરવામાં બટાદનો ફાળે જે તે નથી.
ગુજરાતી કવિતાભવના સમર્થ સ્વામી કવિ બોટાદકરની જનમભોમ પણ આ જ બોટાદ છે.
ધર્મની અને નીતિની ભાવનાને જીવનમાં વણી જાણનાર ભદ્ર જનસમૂહ બેટાદનું જીવંત વ્યક્તિત્વ છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
[૪]
આ વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ નિત્ય સવારે આબાલવૃદ્ધ લોકથી ઊભરાતાં ધર્મસ્થાને બોટાદની ધર્મભાવનાની સાક્ષી પૂરે છે.
ફરતી નાની નાની ટેકરીઓની વચાળે, નદી કાંઠે, વસેલા બટાદ ગામ સાથે, જળમાછલીના સંબંધે, જેડાયેલી આ વિશિષ્ટતાઓ છે.
આવું બોટાદ ગુજરાતના સાહિત્યક્ષેત્રે કવિ બોટાદકરથી પ્રતિષ્ઠા પામ્યું છે અને એમાં પાકેલા પનોતા સાધુપુરુષોએ એને ધર્મક્ષેત્રે ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.
આ સાધુપુરુષેમાંના એક હતા જેન આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ.
દેખીતી રીતે જૈન ધર્મક્ષેત્રે, અને, ખરા સ્વરૂપે જોઈએ તો, જેનેતર ધર્મ-સંપ્રદાય, સાહિત્ય અને એવાં વિવિધ ક્ષેત્રોમાં તેઓ પોતાની આગવી પ્રતિભા વડે પ્રતિષ્ઠા પામ્યા હતા અને એ રીતે તેમણે બોટાદને પણ ઉજજવલ પ્રતિષ્ઠા અપાવી હતી.
બોટાદનું એક વણિક કુટુંબ આ સાધુપુરુષના જન્મ પાવન બન્યું હતું. બેટાદની વણિક કેમમાં એક સિંહપુરુષ રહેતા હતા. નામે શા. હેમચંદ શામજી, નાતે દશા શ્રીમાળી, ધમે જૈન.
બોટાદમાં એ સાવઝ તરીકે ઓળખાતા. સાવઝ જે ખડ ખાય તો હેમચંદભાઈ પ્રામાણિકતા છેડે; સાવઝ જે પીછેહઠ કરે તો હેમચંદભાઈ પોતાની ટેકથી પાછા હઠેઃ આવી એમની શાખ હતી.
એ રૂના વ્યાપારી હતા, પણ મસમ પ્રમાણે બીજા ધંધાય કરતા. સંતોષનો ને નિરાંતને એ જમાનો હતો. પોતે પૂરતું કમાતા-રળી લેતા એટલે એમને બીજી કશી હાયવોય કે ઉપાધિ ન હતી. - વ્યાપારની જેમ એમને સંસાર પણ સા–નરો હતો. એમનાં ધર્મપત્નીનું નામ સૌ. જમનાબહેન. જમના નદીમાં પાણીને અખંડ પ્રવાહ વહે એમ એમના જીવનમાં સાદાઈ, સેવા ને સંતોષ જેવાં આદર્શ ગુણોનો ઝરો સતત વહ્યા કરતો.
સંસારજીવનના મધુરાં ફળ જેવાં એમને ત્રણ પુત્રો હતા: મોટા સુખલાલ, વચેટ હરગોવિંદ ને નાના નત્તમ.
નાના નત્તમ એ જ આપણા ચરિત્રનાયક. વિ. સં. ૧૫૫ની દેવઊઠી અગ્યારશે એમનો જન્મ થયો હતો.
જે પર્વદિને યમુનાના લાલ, પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દરિયામાં જાગ્યા, એ જ પુણ્ય દિવસે બોટાદમાં માતા જમુનાના લાલ “નત્તમ”ને જન્મ થયે.
આ પણ વિધિને કેવો સુંદર સંકેત !
Page #36
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૫]
સંસ્કાર-ઘડતર નરોત્તમનો ઉછેર ઠીક ઠીક કહી શકાય એવા સંસ્કારી અને સાદા વાતાવરણમાં થયે.
મોટેરાંની ધાક ખાસ નહિ, છતાં ઘરનું વાતાવરણ જ એવું સ્વસ્થ હતું કે બધાં મોટેરાંની આમન્યા જાળવવામાં ને પોતાને કરવાના કામમાં નિયમિત રહેતાં. પિતાથી મોટાનું બહુમાન કરવાની વૃત્તિ નરોત્તમને પાયાના સંસ્કાર તરીકે મળી હતી.
એ સમજણા થયા ત્યારથી કુટુંબગત ધાર્મિક સંસ્કારો પણ એમણે ઝીલવા માંડ્યા. જ દેરાસરે જવું, ને દર્શન-પૂજન કરવાં, એ એમાં મુખ્ય હતા. નાના હતા ત્યાં સુધી આ કે બાપુજી સાથે ને સમજુ થયા પછી પોતાની મેળે, ઉપાશ્રયે સાધુમહારાજ હોય તો તેમને વંદન કરવા જતા.
નાનપણથી એમનામાં પરગજુપણાને, કોઈનું ભલું કરી છૂટવાને સંસ્કાર સારા પ્રમાણમાં ખીલેલો. આડોશ-પાડોશમાં કોઈ નાના-મોટા કાંઈ પણ કામ ચીધે, તો તેઓ હોંશે હોંશે કરી આપતા; ઘરડાં ને માંદાની માવજત પણ બને તેટલી કરતા. ઉપાશ્રયે સાધુ આવ્યા હોય, તેમણે શ્રાવકનાં ઘર ન જોયાં હોય, તો ખૂબ હોંશથી તેઓ એમને ઘરે ઘરે લઈ જતા.
પાંચ કે છ વર્ષની ઉમરે તેઓ નિશાળે બેઠા. એ વખતે આંકને “રામ” કહેતા. બા ને બાપુજી વાળુપાણી કરી લીધા પછી રાત્રે પરવારે, ત્યારે નરોત્તમ એમની પાસે બેસે, ને એમના પગ દબાવે. પછી બા એમને પાસે બેસાડીને “રામ”ના મપાઠ લેવરાવે. એકથી માંડીને સો સુધીના તથા સવાયા, અઢિયા, દોઢા વગેરે “રામ” જ બોલી જવાના. પછી સૂતાં પહેલાં બા જૂના દુહા-છંદ શીખવે ને એ બહાને સારી સારી વાતોય કહેઃ
ભણે ગણે એ વેપારી, ના ભણે એ ઠોબારી; ભણે ગણે એ નામું લખે, ના ભણે એ દીવ ધરે.”
નરોત્તમના કુમળા માનસ પર આ બધાની છાપ ઘેરી પડી હતી, એમ તેઓ છેલ્લાં વર્ષોમાં કહેતા.
પ્રાથમિક ભણતર પછી તેમને અંગ્રેજી નિશાળમાં દાખલ કરવામાં આવ્યા. એ સાથે જ ધાર્મિક ભણતર માટે પાઠશાળાએ પણ જતા થયા. પાઠશાળાના માસ્તર જસરાજભાઈ હતા. એ ધાર્મિક ભણાવતા.
ગ્રહણશક્તિ ને યાદશક્તિ પહેલેથી જ તીવ્ર, એટલે ભણવામાં સારી પ્રગતિ કરવા માંડયા. અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણ્યા. અંગ્રેજી ગદ્ય ફકરાઓ અને કવિતાઓ
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકશ્ર‘થ ખેલવાના શાખ ઘણા. છતા પણ ખુમારીભરી. જ્યાર્જ ધ ફિફ્થના રાજ્યાભિષેક વખતે એટાદમાં મેળાવડો ચાજાયા, ત્યારે અંગ્રેજી કવિતા ખેલવા માટે એમની પસંદગી થઈ. અને તેઓ પણ સૌને ટપી જાય એવી છટાદાર રીતે કવિતા ખેલ્યા.
પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ પણ સારું એવુ' લીધુ’.
એકવાર એવુ બન્યુ કે બાપુજીને ધધાકીય કારણસર કોઈક કેસ લડવાના આવ્યા. કેસ મુ`બઈ ચાલે. એટલે એ માટે મોટાભાઈ સુખલાલ સુખઈ જઈને રહ્યા. એ વખતે એકવાર એમણે આખા કુટુ અને મુબઈ તેડાવ્યુ.. મુબઈ-વાલકેશ્વરમાં ઘર ભાડે લઈને રહ્યા. ત્યાં છ માસ રહેવાનુ થયુ એટલે નરોત્તમને આખુ પનાલાલની નિશાળમાં ભણવા મૂકયા. અંગ્રેજી ચેાથું ધારણ ત્યાં પૂરુ કર્યું..
આ નિશાળમાં અંગ્રેજી સાથે ધાર્મિક અભ્યાસ પણ કરાવાતા. ધાર્મિક શિક્ષક તરીકે ઘણું કરીને શ્રી માવજી દામજી શાહ તે વખતે હતા. એકવાર નિશાળમાં ધાર્મિક પરીક્ષા લેવાઈ. એમાં નરોત્તમ પહેલે નબરે આવ્યા.
મુબઈ રહ્યા, એ દરમિયાન દર સે।મવારે વાલકેશ્વરથી ભાયખલા મેાતીશા ટ્રસ્ટના દેરાસરે દર્શન કરવા કુટુબ સાથે જતા.
નરોત્તમે નીડરતા શરૂથી જ કેળવેલી. સાહસ કરવું, ને ડરવું નહિ, આ બે વાત એમણે બરાબર પચાવેલી.
એ વખતની પરિસ્થિતિ એવી હતી એટાદના સ્થાનકવાસી સધ ને દેરાવાસી સઘ વચ્ચે કજિયા-કકાસ ચાલે, ગાળાગાળી ને મારામારી થાય, એકબીજાના ધર્મ પ્રસગે પથ્થરબાજી પણ થાય. આવી સ્થિતિને લીધે એકવાર તે બને સંઘા કે" પણ ચડેલા. એક પ્રસગે વરઘેાડામાં તાફાન થયું, ત્યારે ચાંદીના રથ, સ્વપ્નાં, છડી વગેરે જોખમ સાચવવુ. જરૂરી બન્યું. નાની ઉમરના નરોત્તમે એ વખતે ચાંદીની બે છડી પાતે લઈ લીધી, ને તાફાન શમી ગયુ ત્યાં સુધી નીડરપણે સાચવી રાખી.
આમ, તત્તમને, ખૂબ જ સહજ રીતે, કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વગર, પાયાના સૉંસ્કારોનુ ઘડતર મળ્યુ, એમ કહી શકાય. આ સસ્કારોના પાયા પર એમની ઉત્તુંગ ને ભવ્ય જીવન-ઈમારત અધાઈ.
Page #38
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
(
૭ )
ત્યાગભાવનાનું બીજ
બોટાદે આજે ભારે રૂડા શણગાર સજ્યા હતા.
ગામના પાદરથી લઈને દેરાસર–ઉપાશ્રય સુધી ચતરફ લાલ-લીલી પતાકાઓનાં તોરણે લટકતાં દીસતાં હતાં. આંગણે આંગણે નાના નાના માંડવા બંધાયા હતા. દેરાસર આગળ મોટો મંડપ ઊભું કરવામાં આવ્યો હતો.
વહેલી સવારથી બજી રહેલી નોબતના પડઘા ગામના પાદરને ઓળંગીને ક્યાંય દૂર સુધી સંભળાતા હતા—જાણે નોબતખાનામાંથી રેલાતા એ સૂરોને ઉતાવળ હતી બેટાદને આંગણે પધારી રહેલા સુરિસમ્રાટનું સૌપહેલું સ્વાગત કરી લેવાની.
હા, તેઓ સૂરિસમ્રાટ હતા. કારણ, આગમ-સૂત્રેના વેગ વહેવાની સૈકાઓથી વિસરાયેલી ને વીખરાયેલી પ્રણાલિકાનું પુનરુજજીવન કરીને તેઓ સાચા અર્થમાં સર્વપ્રથમ સુવિહિત આચાર્ય બન્યા હતા. એમના પુનિત પગલાથી આજે બોટાદ પાવન થવાનું હતું. એના જ હર્ષમાં એ આજે સજધજ થયું હતું.
સામૈયાને વખત થયો ને ગામના આબાલવૃદ્ધ સૌ સૂરિસમ્રાટને લેવા ગામ બહાર ગયાં. ઢોલ, ત્રાંસા, શહનાઈ, નોબત વગેરે દેશી વાદ્યો મીઠા સૂર રેલાવતાં હતાં. સ્ત્રીવૃન્દ મંગળગીત ગાતું હતું. સૌને આનંદ મા’તે નહતો.
પિતાના વિદ્વાન યુવાન શિષ્યના સમુદાય સાથે સૂરિસમ્રાટ વિહાર કરીને ગામને પાદર આવી પહોંચ્યા, ને સામૈયું શરૂ થયું.
દસ દસ ડગલે બંધાયેલા નાના નાના માંડવાઓમાં સૂરિસમ્રાટ પ્રવેશ કરતા ત્યારે સામૈયું થોભતું. માંડવામાં પાટ ઢળાતી. એના પર સૂરિસમ્રાટ બેસતા, જનતાનાં વંદન સ્વીકારતા અને બુલંદ અવાજે ધર્મ લાભ” ઉચારતા. ગલીઓ થાય, અક્ષતનાં વધામણાં થાય, પછી સામૈયું આગળ વધે.
માણસ હકડેઠઠ ઊભરાયું હતું. કહે છે કે, બોટાદસંઘના સમગ્ર ઈતિહાસમાં આ રીતનું સામૈયું આ પહેલું જ હતું. અને હજી પણ આવી હૈયાની ઊલટથી ભર્યું સામૈયું બોટાદ માટે અદ્વિતીય જ ગણાય છે.
આ સામૈયામાં નરોત્તમ પણ સામેલ હતા. સામૈયું બધાંએ જે રીતે જોયું ને માયું, એ કરતાં નત્તમે જુદી જ રીતે માણ્યું. એમના મન પર સામૈયાના ઘેરા અને ખૂબ સારા પ્રતિભાવ પડ્યા. એમને થયું: રે! આ મહારાજ સાહેબ જેવા આપણે ન
Page #39
--------------------------------------------------------------------------
________________
[૮]
આ, વિ,નંદનસૂરિ-સ્મારકત્ર થ થઈ શકીએ ? આપણે પણ સાધુ થઈએ, તૈયાર થઈને આવી પદવીએ પહેાંચીએ, ને ત્યારે આપણુંય આવું સામૈયું થાય, એવુ· આપણે ન કરી શકીએ ? હું ન કરી શકુ?
અગિયાર વર્ષની ઉમરના નરોત્તમના સંસ્કારી મનમાં સસારના દોષો હજી પ્રવેશ નહાતાં પામ્યા—પ્રવેશ પામે એવી એ ઉમર પણ ન હતી—છતાં, પૂર્વના સસ્કાર કહા કે પુણ્યબળ કહેા, એમને સામૈયુ' જોઈને એ ઉ‘મરે પણ આવા વિચાર આવ્યા. છેલ્લાં વર્ષોમાં તેઓ કહેતા કે મારા મનમાં ત્યાગભાવનાનું બીજ એ સામૈયાએ વાળ્યું. એ સામૈયુ' જોઈ ને મને સૌપ્રથમ દીક્ષા લેવાનું મન થયુ.’
રે! પ્રાક્તન સ`સ્કારાય કની અનેાખી ભેટ હાય છે. કયાંક એ ‘ તેજીને ટકાર’ની જેમ સામાન્ય ઠેસ વાગતામાં જ જાગી ઊઠે છે, તેા કયાંક વળી થાબડી થાબડીને થાકે તોય એ કુભક જેમ ધાર્યા જ કરે છે.
૫
ભાવતી વસ્તુ
જેને જે ભાવે, એ એને મીઠુ
લાગે,
જેના મનને જે ગમે, એનું મન ત્યાં જ રમે,
નરોત્તમનું પણ આવું જ બન્યું. એમના મનને સાધુપણું ભાવી ગયું હતુ., એટલે એમને પણ સાધુઓની શુશ્રુષા ને પરિચર્યામાં જ મજા આવવા માંડી.
એ મુનિરાજોને રાજ જુદા જુદા મહાલ્લામાં વહેારવા લઈ જાય. એ વખતે સૂરિસમ્રાટના એ શિષ્યા-શ્રી દર્શનવિજયજી અને શ્રી ઉદયવિજયજી–સાથે ગાચરી લેવા જતા. નરાત્તમ એમને શ્રાવકનાં ઘર દેખાડે.
વ્યાખ્યાન સાંભળવા હરરાજ જાય; એકધ્યાને સાંભળે; સાંભળીને મનમાં અવ્યક્ત છતાં સ્વચ્છ વિચારો આવ્યા કરે.
અપેારે કાયમ મહારાજસાહેબ પાસે જાય.
સૂરિસમ્રાટના એક વિદ્વાન શિષ્ય હતા : પ્રવર્તક શ્રી યશોવિજયજી. એ ઉપાશ્રયના ઉપરના માળે બેસતા. બીજા છેકરાએ સાથે નરોત્તમ પણ એમની પાસે બારે જઈ ને બેસે. મહારાજ છેકરાઓને વાર્તા કહે ને ગમ્મત કરાવે. તેઓ કહે : “ છેકરા બકરાં કેમ 'કાય, એ ખખર છે? જો, આમ હ‘કાય. ” એમ કહીને બેલે : “ ત્રા, ત્રેા.”
!
Page #40
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક (બકરાને હાંકવાની આ બેલી છે.) આવું આવું સાંભળે ને છોકરાઓ તો ખુશખુશ થઈ જાય.
બીજા એક પ્રભાવવિજયજી નામે મુનિરાજ હતા. નરોત્તમ તેમની પાસે પણ બેસતા. એકવાર એમને કાંટો વાગ્યો. એમણે નરોત્તમને કહ્યું: “છોકરા ! હજામને બોલાવી લાવીશ?” તરત જ હા કહીને નત્તમ દોડતા ગયા ને હજામને લઈ આવ્યા.
એકવાર એ મહારાજે પૂછયું : “છોકરા ! તારે દીક્ષા લેવી છે?” નત્તમ કહેઃ “હા, મહારાજ.” મહારાજે પૂછ્યું: “બીજા કોઈને લેવાની છે?” કહેઃ “હા, એક અમૃતભાઈ છે; એમની ભાવના છે.” વળી એકવાર એમણે નરોત્તમના ઘરનો મેડે ચડતાં જ પૂછ્યું: “તારે દીક્ષા લેવી છે?” કહેઃ “હા.” મહારાજ કહેઃ “અલ્યા, દીક્ષા લઈશ તો મા-બાપ માથું ફોડશે.” કહે : “ભલે ને ફડે.”
રોજ રાત્રે સૂરિસમ્રાટ પાસે નિયમિત જવાનું, એમના પગ દબાવવાના પગે ઘુસ્તા મારવાના-નરોત્તમને આ કમ બની ગયો; એક દિવસ પણ ખાલી નહિ.
એકવાર સૂરિસમ્રાટે પૂછેલું: “અલ્યા, તું કોનો છોકરે?” ત્યારે જવાબ આપેલો : “હેમચંદ શામજીને.”
બસ, આ સિવાય કોઈ દિવસ સૂરિસમ્રાટે કાંઈ પૂછ્યું નહિ, કહ્યું પણ નહિ. હા, એકવાર એમણે નરોત્તમની હથેળી હાથમાં લઈને જોયેલી, પણ કંઈ બોલ્યા નહિ.
સં. ૧૯૯૬નું ચોમાસું સૂરિસમ્રાટે બેટાદમાં કર્યું. ચોમાસા પહેલાં બોટાદના જ એક વૃદ્ધ ભાવિકને દીક્ષા આપવાનું નક્કી થયું. એ વખતે બન્યું એવું કે દીક્ષાની બધી સામગ્રી તૈયાર હતી, પણ એમાં દાંડો ન હતો. એના વિના કેમ ચાલે? ગામમાં તપાસ કરી, પણ ક્યાંથી મળે?
એ વખતે એક મહારાજે નરોત્તમને પૂછયું : “એલા છોકરા, ક્યાંય દાંડે મળશે?” નત્તમ તે આવી તકની રાહ જ જોતા હતા. એ કહેઃ “હા સાહેબ, હમણાં જ
લાવ્યો »
આમ કહીને એ દાંડે લેવા દોડયા. બોટાદમાં અત્યારે કેશવલાલ “ગુરુજી” નામે પ્રજ્ઞાચક્ષુ ગૃહસ્થ છે. તેઓ શા. ચુનીલાલ કેશવલાલ વિદ્યાર્થીગૃહના ગૃહપતિ છે. એમના પિતા ગિરધરકાકા હતા. એમના ઘરને મેડે ખીંટી પર ઘણા વખતથી એક દાંડો આડે
Page #41
--------------------------------------------------------------------------
________________
[૧૦]
આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ પડી રહેલો, તેની નરોત્તમને બરાબર ખબર. બીજા કોઈને, અરે, ખુદ ગિરધરકાકાનેય એની ખબર નહિ! એ દાંડા લઈને નરોત્તમે મહારાજસાહેબને આપ્યું. એટલે મહારાજસાહેબ ને બધા ખુશ ખુશ થઈ ગયા કે “ખરો છોકરો !”
આમ ને આમ પૂર્વના સુસંસ્કારો ઉદ્દબુદ્ધ થતા ગયા; નવા સંસ્કારોને પ્રવાહ એમાં ઉમેરાતો ગયો, ને દીક્ષા લેવાની ભાવના, કોઈના ખાસ ઉપદેશ વિના જ, માત્ર આલંબનના બળે દઢ થતી ગઈ.
ચોમાસું પૂરું થયું ને સૂરિસમ્રાટ વિહાર કરી ગયા. પહેલો મુકામ છ માઈલ દર અલાઉ ગામે હતો. ત્યાં સુધી બધા સાથે નરોત્તમ પણ ગયા, ને બધા સાથે પાછા આવ્યા.
નોત્તમના મનમાં દીક્ષાની ઉમેદ મજબૂત બની ગઈ–ઝાડના મૂળ જેવી.
એમને એ ઉમેદ ભાવી ગઈ હતી, અને એટલે જ એ મીઠી પણ લાગતી હતી. પિતાને ભાવતી વસ્તુને મેળવવા કણ ન ઝંખે ? એનાં જતન કોણ ન કરે?
જાતવાન છોકરો સંસાર તો એક સંગ્રહસ્થાન છે–રાગ અને દ્વેષનું. સંસારી જીવ એ સંગ્રહસ્થાનનો રખેવાળ છે.
એ સંગ્રહસ્થાનની સતત રખેવાળી કરવી, એ જાણે પ્રત્યેક સંસારી જીવ માટે ફરજિયાત છે.
આવી રખેવાળીના આ ચક્કરમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે દીક્ષા. બાહ્ય દષ્ટિએ દીક્ષા એટલે પહેરવેશનું પરિવર્તન. આંતર દષ્ટિએ દીક્ષા એટલે રાગ-દ્વેષની રખેવાળીથી મુક્ત થવાને નિષ્ઠાભર્યો પ્રયાસ.
સંસારી જીવ માટે જેમ રાગ-દ્વેષની રખેવાળી ફરજિયાત છે, તેમ દિક્ષા લેનારે એ રખેવાળીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો, એ જરૂરી છે.
આ સમજીને દીક્ષા લે, એ ધર્મનો સાચો રાહ મેળવી શકે. દીક્ષા લઈને આ સમજણને આચરણમાં મૂકે, એ સાચો સાધુ બની શકે.
Page #42
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ‘ઘનાયક
[૧૧]
ભલે અસ્પષ્ટ રીતે પણુ, નરોત્તમના મનમાં આ સમજણ અવશ્ય જાગી ચૂકી હતી. અને એટલે જ, હવે એમણે દીક્ષા માટેના પ્રયાસે આરંભવા માંડયા હતા.
એમના મનમાં એક વાત ચોક્કસ સ્થિર થઈ હતી કે, ‘દીક્ષા લેવી, અને તે સૂરિસમ્રાટ પાસે જ, ખીજે નહિ. ’
એોટાદમાં દેસાઈ કુટુંબના અમૃતભાઈ (પૃ. આ. શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ) નરોત્તમથી ઉ’મરે મેાટા હતા. એમની પણ દીક્ષાની ભાવના હતી. એ પણ સૂરિસમ્રાટ પાસે જ દીક્ષા લેવાના વિચારના હતા. નરોત્તમ ‘કરવું એ કરવુ, એમાં ઝાઝી લપુછપ ન રાખવી, ' એવા વિચારના હતા. અને, ‘ભાગ્યશાળીને ભૂત રળે' એમ નોત્તમને એમના માર્ગોમાં એક પુષ્ટ આલંબન પણ મળી ગયુ. એક સાધ્વીજી હતાં. સુમતિશ્રીજી એમનુ નામ. એમનાં એક શિષ્યા સાધ્વીજી વિખ્યાત વૈદ્યરાજ શ્રી ઈશ્વર ભટ્ટ પાસે વિજયપ્રશસ્તિમહાકાવ્ય ભણતાં, અને એ માટે તેઓ એટાદ રહેલાં. એ સાધ્વીજીને નાત્તમ તરફ ઘણું હેત. એમને કાગળ લખવા હાય તો નરાત્તમને ખેલાવે, ને એની પાસે લખાવે. બીજું કાંઈ કામ હોય તે! તે પણ નરાત્તમ પાસે જ કરાવે. નરોત્તમને પણ એમના પર એવું જ હેત. એ એમને ‘મા’ જેવાં ગણતા. એમનું બધું કામ ખૂબ હાંશથી કરી આપે.
એ સાધ્વીજીને નરોત્તમ પેાતાના મનની બધી વાત કરે. પેાતાની દીક્ષાની ભાવના પણ ત્યાં વ્યક્ત કરે. એ માટે પાતે કત્યારે શુ કરવા વિચારે છે, એ પણ એમને જ કહે. દીક્ષાની ભાવના થયા પછી દીક્ષા લેતાં સુધી જે જે પ્રવૃત્તિ કે વિચાર કરે, એ બધું આ સાધ્વીજીને ખૂબ સરળભાવે કહી દે, ને પછી જ જે કરવુ હાય તે કરે.
66
આ સાધ્વીજીએ એમને એકવાર કહેલુ' : · તું ઉદયવિજય મહારાજના ચેલા થજે. એ નાના છે ને બહુ વિદ્વાન છે.”
એ વખતે નાત્તમે દીકરાને પેાતાની મા ઉપર હોય, તેવી શ્રદ્ધાથી હા પાડેલી. પણ, એક વાત ચાક્કસ હતી કે, દીક્ષાની વાત ઘરમાં ઉચ્ચારાય તેમ ન હતું. અને ઘરેથી આ માટે રજા મળે, એ તે આકાશકુસુમ જેવી વાત હતી. ત્યારે કરવું શું ?
આમ ને આમ બે-અઢી વરસ વહી ગયાં. નાત્તમના સ્વભાવની એક ખાસિયત એ હતી કે પેાતાને જે સારુ' ને સાચુ લાગ્યુ, તે પ્રાણાંતે પણ છેડવું નહિ; પૂરુ કરીને જ જવું.... ' આ ખાસિયત એમના છેલ્લા શ્વાસ સુધી ટકી રહી. અને એ ખાસિયતે જ્યારે ખળવે પે!કાર્યા, ત્યારે તેમનાથી ન રહેવાયુ. તેમણે મનેામન નિર્ણય કર્યો : ‘ ભાગી છૂટવું ! ?
આ નિર્ણયની સાથે જ એ તપાસ આદરી કે, સૂરિસમ્રાટ અત્યારે કયાં છે?
Page #43
--------------------------------------------------------------------------
________________
[૧૨]
આ. વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ સં. ૧૯ત્ના એ વર્ષો સુરિસમ્રાટ કપડવંજ હતા. પણ એ વાતની ખબર શી રીતે પડે ? ગામમાં કોઈકને ત્યાં ટપાલ આવે ત્યારે જ ખબર પડે. એટલે નત્તમ ટપાલની રાહમાં રહ્યા.
એ આતુરતાય ફળી. ક્યાંક ટપાલ આવી, ને ખબર પડી કે સુરિસમ્રાટ કપડવંજ છે. ખબર પડી કે નકકી કર્યું. એ જ રાતે સાહસ કર્યું. રાતની ટ્રેનમાં ભાગી છૂટ્યા. કઈ ગાડીમાં ક્યાં જવાય એની બહુ ખબર નહિ, એટલે જે ગાડી જતી જોઈ એમાં તેઓ ચડી બેઠા. સવારે છ વાગે વીરમગામ આવ્યું. ત્યાં બીજી ગાડીમાં ચડીને નડિયાદ ગયા. હવે ત્યાંથી કપડવંજ શી રીતે જવું ?—એ વિમાસણ થઈ.
એ દિવસોમાં નડિયાદથી કપડવંજ સુધીની રેલ્વેલાઈન નવી જ નંખાયેલી. એની ચકાસણી માટે ભારખાનાના ડબ્બાઓ ખૂબ ધીમે ધીમે એ પાટે કપડવંજ સુધી જાય. નરે તમે એ ડબ્બા જતા જોયા. કોઈકને પૂછીને કયાં જાય છે, એની ભાળ મેળવી, અને કહ્યું: “મારે કપડવણજ જવું છે. મને આમાં બેસાડશે?” આમ કહીને ખીસામાં થોડાક પૈસા હશે તે ધર્યા. પેલાએ પૈસા લીધા, ને એમને ભારખાનાના ડબ્બામાં બેસાડી દીધા.
કપડવણજ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી પૂછતાં પૂછતાં ઉપાશ્રયે પહોંચ્યા. ઉપાશ્રયમાં સિતાં જ સૌ પહેલાં વાડીલાલ બાપુલાલ મળ્યા. નરોત્તમને જોઈને એ ચિંકી ઊઠયા : “તમે ક્યાંથી?” કહે: “હું બોટાદથી આવ્યો છું.” વાડીભાઈ જઈને સૂરિસમ્રાટને ખબર આપે, ત્યાં તે તેઓ પણ પહોંચી ગયા.
જોતાંવેત સૂરિસમ્રાટે પૂછ્યું: “એલા, તું ક્યાંથી આવ્યો? કઈ રીતે આવ્યા? કેમ આવ્યો?”
નરોત્તમ કહેઃ “સાહેબ ! બોટાદથી આ રીતે ભાગીને આવ્યો છું. મારે દીક્ષા લેવી છે.”
તરત જ સૂરિસમ્રાટે વાડીભાઈને કહ્યું : “તું અને અત્યારે જ બોટાદ પાછો મૂકી આવ.”
વાડીભાઈ તરત જ નરોત્તમને લઈને રવાના થયા. નરોત્તમે પણ સહેજેય આનાકાની કે હઠ ન કરી. મહારાજ જેમ કહે એમ કરવું, આવી મનમાં શ્રદ્ધા.
બેટાદ પહોંચ્યા. વાડીભાઈએ હેમચંદભાઈને વાત કહીને સોંપી દીધા. પણ, નરોત્તમને કેઈ કાંઈ લડ્યું-વઠયું નહિ. આનું તો નરોત્તમને પિતાને અચરજ થયું. ઊલટું, મહારાજજીએ એમને તત્કાળ પરત મોકલ્યા, એની ઘરના બધા ઉપર સારી અસર થઈ
Page #44
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ‘ઘનાયક
[૧૩]
થાડા દિવસ। ગયા અને ચામાસુ શરૂ થયું, ત્યાં તરાત્તમે ફરી એકવાર સાહસ કર્યું, ભાગીને કપડવ′જ પહેાંચ્યા. આ વખતે ઉપાશ્રયમાં પેસતાં સૌપહેલાં શ્રી વિજ્ઞાનવિજયજી ( પૂ. આ. શ્રી. વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ ) મળ્યા. એમણે હસીને કહ્યું: “ આવી ગયા ? ”
સૂરિસમ્રાટ પાસે પહોંચ્યા. એમણે કહ્યુ : “ તારા ઘેર ટપાલ લખી નાખ કે હું અહી આવ્યો છું. ચિંતા કરશે નહિ.”
તરત ટપાલ લખી નાખી. ઘેરથી બાપુજીના જવાબ પણ આવી ગયા. ચામાસું હતુ, એટલે દીક્ષા લઈ લેશે કે આપી દેશે, એવી કાઈ બીક ન હતી. પર્યુષણ પહેલાં કપડવંજ ગયા, તે દિવાળી સુધી ત્યાં રહ્યા.
સૂરિસમ્રાટના સ`સારી બે ભાણેજ હતા. એકનું નામ હેમચંદ, બીજાનુ જેશી’ગભાઈ. અને ભાઈઆ ગારિયાધારના. દીક્ષાની ભાવનાથી મહારાજજી પાસે રહે. હેમચંદ નાત્તમથી ઘેાડાક મેટા ને જેશીંગભાઈ સરખી ઉંમરના હતા. એ ત્રણે સાથે એક મકાનમાં રહે. એ મકાનમાં સૂરિસમ્રાટ સાથેના ત્રણ વિદ્વાન શાસ્ત્રીજી પણ રહે. એક પં. શ્રી શિશનાથ ઝા, બીજા પં. શ્રી મુકુન્દ આ ને ત્રીજા પ. શ્રી વિક્રમ ઠક્કર. સૂરિસમ્રાટ સાથે રહેતા નારાયણ સુંદરજી નામે ભાઈ પણ એમની સાથે જ રહે, ત્રણેની રસાઈ એ બનાવી આપે. કથારેક કોઈ શ્રાવકને ઘેર પણ જમવા જાય. પૂ. શ્રી ઉદ્દયવિજયજી મહારાજના એક શિષ્ય થયેલા, મુનિ કીતિવિજયજી. એ અહી રહેતા. એમના ઘેર પણ જમવા જવાનું થાય. આ ઉપરાંત એક ભક્તિવ‘ત મહેન હતાં. એ એમના ઘેર કાંઈ સારી વસ્તુ અનાવે, તે આ તરુણા માટે આપી જાય.
ભણવામાં ભાંડારકરની સસ્કૃત માર્ગાપદેશિકાના થોડાક પાઠા કર્યા, ઘેાડુક પરમલઘુહેમપ્રભા વ્યાકરણ કર્યું..
નાત્તમ સ્વભાવે મૂળથી જ ક્રોધી. એમના બાપુજી શાન્ત, પણ મોટાભાઈ સુખલાલ ખૂબ ક્રોધી, એમ નાત્તમ પણ ક્રોધી. ખાસ કરીને સચ્ચાઈની વાત હાયતા તરત ગુસ્સા આવી જાય. એકવાર જેશીગભાઈ સાથે કાંઈક પ્રસ`ગ બન્યા. એમણે એમાં નરોત્તમને વાંક દેખાડવો, એટલે નરાત્તમ ચિડાયા. હાથમાં લોખડના ખાંડણીને દસ્તા લઈ ને જેશીગભાઈ ને મારવા દોડયા. એ જોઈ ને જેશીંગભાઈ નાઠા. સૂરિસમ્રાટ એ વખતે ગામ બહાર વાડીમાં હતા, ત્યાં પહેાંચ્યા. એમને જોતાં જ સૂરિસમ્રાટે પૂછ્યું : ** અલ્યા, શું છે ? આમ બેબાકળા કેમ છે ? ” એમણે બધી વાત કરી.
નાત્તમ તે વચ્ચેથી જ પાછા ફરી ગયેલા. મનમાં ફડક પેડી કે હવે આવી બન્યુ, ને થાડી વારમાં જ તેડુ આવ્યુ : · મહારાજજી બેાલાવે છે.’ ગયા. મહારાજજીએ ખૂબ ઠપકા આપ્યા, એ વખતે રડી પડયા.
"
Page #45
--------------------------------------------------------------------------
________________
[૧૪]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ થોડી વાર પછી પાછા શાંત-સ્વસ્થ થઈ ગયા, અને બધી વાત વીસરી ગયા. સાંજે મહારાજજી પાસે રોજની જેમ જઈને બેઠા. મહારાજજીને હતું કે હવે આ નહિ રહે, ઘરે જતો રહેશે. પણ નરોત્તમને એવો વિચાર સુધ્ધાં ન આવ્યું એ જોઈને મહારાજજીએ કહેલું : “છોકરો જાતવાન છે, સાચે છે, ખોટ નથી.”
એકવાર એવું બન્યું કે, પોતે જે મકાનમાં રહેતા, એ બંધ કરીને બધાં મહારાજજી પાસે ગયેલા. એ વખતે મકાનમાં એક બિલાડુ પેઠું; પંડિતજીવાળા ઓરડામાં એક લેટ પડેલો, એમાં દૂધ હશે એમ માનીને એણે લોટામાં માં નાખ્યું. માં નાખતાં તે નાખી દીધું, પણ દૂધ તે ન મલ્યું, પણ મેં લેટામાં સલવાઈ ગયું, કેમેય કરતાં નીકળે નહિ. એટલે બિલાડું તે આકળવિકળ થઈને ધમપછાડા કરવા માંડયું.
કેટલીક વારે છોકરાઓ ને પંડિતો આવ્યા. અંદર થતી ધમાધમ સાંભળીને બારી વાટે નજર કરી તે, વિફરેલું બિલાડું! કોઈની બારણું ઉઘાડવાની હિંમત ન ચાલી. છયે ગભરાયા. છેવટે નારાયણભાઈને બોલાવ્યા. એમણે બારણું ઉઘાડીને ચપળતાથી બિલાડાને પકડયું. કંસારાની દુકાને લઈ જઈ, લોટ કપાવ્યો, ને એને છૂટું કર્યું.
આમ કરતાં દિવાળી આવી. એ અરસામાં નરોત્તમના બાપુજી બોટાદથી કેટના કામે મુંબઈ ગયેલા, તે પાછા ફરતા કપડવંજ આવ્યા. એમણે નત્તમને કહ્યું : “ચાલો ઘરે.” એટલે તરત બે જોડ કપડા ને એક ડબો હતો, તે લઈને તૈયાર થયા, ને બાપુજી સાથે ઘરે ગયા. ઘરે પહોંચ્યા, પણ કોઈ એ એક શબ્દ પણ ઠપકાને ન કહ્ય, કાંઈ પૂછ્યુંય નહિ, આથી એમને ખૂબ શાન્તિ વળી.
ઘરે ગયા તો ખરા, પણ મનમાં તે એ જ રટણ હતું ક્યારે લાગ મળે, ને છટકું? ક્યારે મારી ભાવના સફળ બને?
નસીબ બે ડગલાં આગળ ! દરેક પ્રવૃત્તિને મર્યાદા હોવી જરૂરી છે. મર્યાદા વિનાની પ્રવૃત્તિને અંજામ બૂરો હોય છે.
પણ એ મર્યાદા ઉચિત હોવી ઘટે; અનુચિત મર્યાદા બંધન બની જાય છે—એવું બંધન, જે જીવનવિકાસમાં બાધા પહોંચાડે.
Page #46
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૫] નરોત્તમ કંઈક આવા જ બંધનમાં ફસાયા હતા, પણ એ બંધન મૂંગું હતું, એ બંધનમાંથી છૂટવા નરોત્તમ જેમ તલપતા હતા, એમ એ વધુ દૃઢ થયે જતું હતું.
જેમ નરોત્તમ એમ બીજા ત્રણ દીક્ષાર્થી તરુણો-અમૃતભાઈ, લવજીભાઈ ને ઝવેરભાઈ-પણ એવા જ બંધનમાં હતા.
એ બધા વારંવાર ભાગી જતા હેઈ બોટાદ આખામાં લોકો ચેતી ગયેલા. આજુબાજુનાં ગામડાંઓમાં પણ લોકોને ચેતવી દેવામાં આવેલાં, એટલે છોકરાઓ જે તરફ ભાગે, ત્યાં પકડાઈ જતાં વાર ન લાગતી.
ત્રીજી વાર નરોત્તમ ભાગ્યા, ત્યારે સ્ટેશને જ ઝડપાઈ ગયા !
પણ “જોનારની બે, તો લેનારની ચાર,” એમ નાની ઉંમરના નરોત્તમ પણ નિવડેલ નીકળ્યા. એમણે ને ઝવેરભાઈએ એક દહાડો સંતલસ કરી લીધી, ને બંને ખરે બપોરે જ નાઠા; નાસીને સ્ટેશને ન ગયા, પણ ચાલતાં ચાલતાં બોટાદ નજીક કુંડલી ગામના સ્ટેશને પહોંચ્યા. ત્યાં ગાડી આવવાની વાટ જોતાં બાંકડા પર બેઠા હતા, એટલામાં એમને જોઈને ત્યાંના સ્ટેશન માસ્તરે પૂછ્યું: “છોકરાઓ! તમે ભાગી છૂટનારા છોકરા તો નથી ને?”
બંનેએ ના પાડી, તે સ્ટેશન માસ્તરે પૂછ્યું : “ક્યાંના છો?”
નરોત્તમ પણ પાછા ન પડ્યા. એમણે જવાબ આપ્યોઃ “અમે અળાઉના અમુક ભાઈના છોકરાઓ છીએ.”
આ જવાબ આપીને સ્ટેશન માસ્તરની બલા તો ટાળી; પણ એમને લાગ્યું કે હવે અહીં બેસવું આપણે માટે કામનું નથી; અહીં પકડાઈ જ જઈશું, માટે ભાગે !
ભાગ્યા રાણપુર તરફ. રસ્તે રામપરા ગામ આવ્યું. ભૂખ કકડીને લાગેલી એટલે ગામમાં તપાસ કરી. એક વાણિયાનું ઘર મળી ગયું. એને કહ્યું: “જમવું છે, જમાડશે?” પેલાએ પેટ ભરીને જમાડ્યા. જમ્યા પછી એને એક રૂપિયે રેકડો આપ્યો. પેલો તો ખુશ ખુશ થઈ ગયો. બીજે એક રૂપિયા આપીને સાંજ માટે પંડા-ગાંઠિયા લઈ લીધા. પછી ચાલ્યા.
સાંજ પડવા આવી, ત્યારે બોટાદથી ચૌદ માઈલ દૂર રાણપુરના પાદરે પહોંચ્યા. ત્યાં બંનેએ પંડા-ગાંઠિયા ખાઈ લીધા. ગાડી આવવાને હજી વાર હતી એટલે ગામમાં ગયા. ત્યાં દેરાસરે દર્શન કરીને ઉપાશ્રયે ગયા, ને સામાયિક લઈને બેઠા.
સામાયિક પૂરું થયે સ્ટેશન પર પહોંચ્યા; બાંકડા પર બેઠા હતા ત્યાં સટેશન માસ્તરે આવીને પૂછ્યું : “તમે ભાગીને આવ્યા છો ?”
નરેમે જોયું કે બધે ખબર પડી ગઈ છે, હવે જૂઠું બેલ્ય ફાયદો નથી. એમણે
Page #47
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ હા કહી. સ્ટેશન માસ્તરે ફરી પૂછયું : “અલ્યા વારંવાર કેમ ભાગી જાવ છો?” ત્યારે કહેઃ “અમારે દીક્ષા લેવી છે, એટલે ભાગીએ છીએ.”
સ્ટેશન માસ્તરે ત્યાં બેસવાનું કહ્યું અને એમના પર ધ્યાન રાખવા સાંધાવાળાને ત્યાં ઉભે રાખીને એ ગયા.
ડી વાર થઈ એટલે નત્તમ ઊભા થયા. કહેઃ “હું ટિકિટ લઈ આવું.” સાંધાવાળાએ જવા દેવાની ના પાડી, ત્યારે એને વિશ્વાસ પડે માટે એક ધોતિયું ખાનારૂપે આપીને ટિકિટ લેવા ગયા. ઝવેરભાઈને ત્યાં જ બેસાડ્યા.
ટિકિટબારીએ ગયા ને બે ટિકિટ માંગી; અંદર પેલા સ્ટેશન માસ્તર જ બેઠા હતા. છતાં એમણે બે ટિકિટ આપી; આનાકાની ન કરી. આથી નરોત્તમને આશ્ચર્ય થયું.
પણ, એમને તો ટિકિટનું કામ હતું. એ મળી ગઈ એટલે હરખાયા. થોડી વારે ગાડી આવી, એટલે નરોત્તમ સીધા એક ડબ્બામાં ઘૂસી ગયા. ઝવેરભાઈને ઈશારામાં સમજાવી દીધેલા, તે પ્રમાણે તેઓ પણ સાંધાવાળાની સાથે થોડીક રકઝક કરીને, એની નજર ચૂકવીને, બીજા ડબ્બામાં પેસી ગયા.
પણ નસીબ બે ડગલાં આગળ નીકળ્યું? થોડીક વારમાં જ ઝવેરભાઈના કાકા વગેરે બોટાદથી આવી ગયા, ને બંનેને પકડીને બોટાદ લઈ ગયા.
ડરના માર્યા નરોત્તમ પોતાના ઘેર ન જતાં જોડે કાકાના ઘેર સૂઈ રહ્યા. સવારે ઘેર ગયા. પણ, બીજા દીક્ષાથીઓની જેમ, એમને કેઈએ ન માર માર્યો કે ન ઠપકેય આપે, એટલે રાહતનો દમ લીધે.
આખરી ફેંસલો “એલા નરોત્તમ, આ વખતે બાપુજીએ પૂછયું : “તું ઘડી ઘડી કેમ ભાગી જાય છે? શું કરવું છે તારે ?”
સાચું કહેવાની હામ નહોતી, ને વિચાર કરવાનો અવસર નહોતો. એટલે નરોત્તમે ગપું માર્યું: “મારે મહેસાણું ભણવા જવું છે.”
બાપુજી કહેઃ “ઓહ ! એમાં શું છે? કહેતો કેમ નથી? આમ ભાગાભાગ શા સારુ કરે છે? જરૂર મહેસાણે જા.”
Page #48
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭] થયું. રજા મળી ગઈ. તે દિવસે મોટાભાઈ સુખલાલ મહેસાણા મૂકી પણ ગયા.
મહેસાણું પાઠશાળામાં એક ત્રિભોવનદાસ માસ્તર હતા. એ મૂળ બોટાદના. એ ભણવાનું અને ભણાવવાનું, બેય કામ કરતા. પાછળથી એમણે પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધેલી. તેઓ સ્વભાવે ભેળાભલા હતા. સુખલાલે નરેમની દેખભાળ કરવાનું એમને ભળાવ્યું. નરોત્તમને જોઈતા પૈસા ને એમનો સામાન પણ એમને જ સંપ્યા. ક્યાંય ભાગી ન જાય, તેનું ધ્યાન રાખવા સૂચના કરી.
પાઠશાળાના મેનેજર વલ્લભદાસ હાવા નામે હતા. એ નત્તમની બાના મામાના દીકરા ભાઈ થતા હતા. એમને પણ ભલામણ કરી. પછી સુખલાલ ઘરે પાછા ગયા.
હવે નત્તમને નિરાંત થઈ. થયું: “હવે કાંક રસ્તો નીકળશે. આ વખતે તો આખરી ફેંસલો લાવે છે. કાં આ પાર ને કાં પેલે પાર !” આમ વિચાર કરીને એ ત્યાં રહ્યા.
રહ્યા તો ખરા, પણ મનને ચેન નહોતું. જ્યારે કેવું છટકું ગોઠવવું, એના જ વિચારે ચાલુ હતા. એમાં ને એમાં અગિયાર દહાડા પસાર કર્યા. અગિયારમે દહાડે અમદાવાદ વાડીભાઈ પર કાગળ લખ્યો કે “હું અમુક દિવસે ત્યાં આવું છું.”
પછી ત્રિભવનદાસને કહેઃ “મારે અમદાવાદ જવું છે, પિસા આપે.” એમનાથી ડરવા જેવું હતું નહિ.
ત્રિભૂવનદાસે ત્રણ આના આપ્યા; વધુ આપવાની ના પાડી.
એ વખતે મહેસાણાથી અમદાવાદની ટિકિટનું ભાડું પિણા આઠ આના થાય. ત્રણેક આના પાસે હતા. ત્રણ આના ત્રિભોવનદાસ પાસેથી લીધા. બાકીનું થઈ રહેશે, એમ વિચારીને ત્રિભવનદાસ પાસેથી સામાનને ડબ્બા માંગીને લઈ લીધો.
ત્રિભોવનદાસે મેનેજરને ચેતવ્યા કે “આ ભાગી જાય છે.” પણ નરોત્તમના સદ્દભાગ્યે મેનેજરે કાંઈ લક્ષ્ય ન આપ્યું.
નત્તમ છટક્યા, સ્ટેશને ગયા; પાસે થોડી ટપાલની ટિકિટો હતી, તે કઈકને આપીને તેના પિતા મેળવી લીધા. આમ ટિકિટ જેટલા પિસા થઈ ગયા, એટલે ટિકિટ લઈને અમદાવાદ જતી ટ્રેનમાં બેઠા, તે સીધાં અમદાવાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં વાડીભાઈએ મોકલેલ માણસ સાથે જોડાગાડીમાં બેસી પાંજરાપોળ ઉપાશ્રયે પહોંચ્યા.
આ વખતે સૂરિસમ્રાટ અહીં બિરાજતા હતા. તેમણે શરૂ કરેલી સંસ્કૃત પાઠશાળા અહી ચાલતી હતી. હીરાલાલ બાપુલાલ કાપડિયા (ધી ન્યુ હાઈસ્કૂલવાળા) સંસ્કૃત ભણાવે, ને ઉમેદચંદ રાયચંદ માસ્તર ધાર્મિક ભણાવે.
Page #49
--------------------------------------------------------------------------
________________
[૧૮]
આ વિનદનસૂરિ સ્મારકગ્રંથ સુરિસમ્રાટે નરોત્તમને બધી વિગત પૂછી, તે કહી. પછી સૂરિસમ્રાટે પોતાના સ્વભાવ અને નિયમ મુજબ શેઠ પ્રતાપશી મહોલાલ, શેઠ જેસિંગભાઈ કાળીદાસ વગેરે પાંચ આગેવાન ગૃહસ્થાને બોલાવ્યા. વાત કરી કે “આ છોકરે આ રીતે ભાગી આવ્યો છે વારંવાર ભાગી આવે છે. ભાવના પ્રબળ છે. શું કરવું?”
પ્રતાપશી શેઠે સલાહ આપી કે “સાહેબ! ખરેખરી ભાવના જણાતી હોય તો દીક્ષા આપી દે ને! પાછળ બધું થઈ પડશે.”
સૂરિસમ્રાટ કહેઃ “ના, એ વિચાર મને નથી બેસતો. દીક્ષા તે ન આપું. હા, સાથે રાખું ખરે; પણ એય મારી પાસે અહીં–અમદાવાદમાં તો નહીં જ.”
આમ બધી વાતોને વિચાર કરી લીધો. પછી બધાની હાજરીમાં જ તમને બોલાવ્યા. નત્તમ સમજતા હતા કે “ભલે આપણને કઈ કાંઈ કહે નહિ, પણ આ બધાને આપણે માટે જ ભેગાં કર્યો છે.” અને એ મને મન મલકાય.
બધા વચ્ચે જઈને એ બેઠા કે સૂરિસમ્રાટે પૂછ્યું: “કેમ, શું ભાવના છે તારી?” નરોત્તમે બેધડક કહ્યું : “મારે દીક્ષા લેવી છે.” આથી વધુ કાંઈ સવાલ-જવાબ ન થયા. બધા વીખરાયા.
આ પછી સૂરિસમ્રાટે શ્રી પ્રભાવવિજયજી ને શ્રી જીતવિજયજી, એમ બે મુનિઓ સાથે નત્તમને ગોધરા તરફ વિહાર કરાવ્યો. કહ્યું: “હમણાં એ તરફ રહેજે, હું બોલાવું ત્યારે આવી જજો.” મુનિઓને ખાસ સૂચના આપી કે “આને હમણાં દીક્ષા ન આપશે.”
સારું” કહી, આશીર્વાદ લઈને, ત્રણે નીકળ્યા. સાથે પ્રભુદાસ કડિયા નામના કાબેલ માણસને રાખ્યા. પહેલે દિવસે માહ શુદિ એકમે પાંજરાપોળથી બાર માઈલ દૂર રાયપુર પહોંચ્યા. મહા શુદિ બીજે વળાદ ગયા.
વળાદ પહોંચીને તરત નત્તમ ઝળકયા. એમને ને પ્રભાવવિજયજીને બોટાદને જૂને મેળ. નરોત્તમે કહ્યું: “આજે મને દીક્ષા આપ.” મહારાજે ના કહી, તે હઠ પકડી.
મહારાજ કહેઃ “પણ મોટા મહારાજની ચોખી આજ્ઞા છે કે દીક્ષા મારી આજ્ઞા સિવાય ન આપવી. કેમ કે પાછળ તેફાન થાય એમ છે. જે આમ હોય, તે હું શી રીતે તને દીક્ષા આપું?”
નરોત્તમ કહેઃ “મોટા મહારાજને કહેજો કે આ છોકરાએ ખૂબ જક કરી, માટે આપવી પડી. અને તેફાન કરવા જે આવશે, એમને હું સંભાળી લઈશ. બધાને હું જવાબ આપીશ. એ જવાબદારી ને ચિન્તા મારા માથે. તમે મને હવે દીક્ષા આપે—જે તમારામાં હિંમત હોય તો.”
Page #50
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૯] મહારાજ પણ જુવાન અને તરવરિયા હતા; નત્તમની ભાવના અચ્છી તરહથી જાણતા હતા. એમણે હિંમત કરી, ને હા ભણી.
ગામમાં ખીમચંદભાઈ નામે વૃદ્ધ શ્રાવક રહે. અત્યારે અમદાવાદમાં શા. ભૂરાલાલ ફૂલચંદ નામે વિધિકારક છે, એમના એ દાદા થાય. એમને બોલાવ્યા. વાત કરી. એમને લાંબી શી ખબર? એમણે તે ઉપાશ્રયમાં ત્રણ બાજોઠ માંડીને ભગવાન પધરાવ્યા, ને ક્રિયા જેવા બેઠા.
નરોત્તમ પાસે કાંઈક સાંકળી જેવું ઘરેણું હતું, તે તથા કપડાં ખીમચંદભાઈને સોંપીને ક્રિયાની શરૂઆત કરે છે, ત્યાં જ અમદાવાદથી સૂરિસમ્રાટે ખબર કાઢવા મોકલેલે. માણસ આવ્યો. એ ચિઠ્ઠી પણ લાવેલો. એમાં સુખશાતાદિ સમાચાર સાથે છેલ્લે સૂચના હતી કે “દીક્ષાની વાત કરશે નહિ.”
ભલું થજો એ માણસનું, કે એણે એ ચિઠ્ઠી સીધી નરોત્તમના હાથમાં જ આપી! નત્તમે વાંચીને એ સંતાડી દીધી. તરત ક્રિયા શરૂ કરી દીધી.
દીક્ષાની ક્રિયા પૂરી થઈ, એટલે નરોત્તમમાંથી મુનિ નન્દનવિજયજી બનેલા એમણે પિતાના હાથે મોટા મહારાજ પર ચિઠ્ઠી લખી કે “મેં દીક્ષા લઈ લીધી છે, ને હવે બીજા મહારાજને મોકલે.” એ લઈને માણસને રવાના કર્યો.
ચિઠ્ઠી અમદાવાદ પહોંચી. સૂરીસમ્રાટે જાણ્યું. હવે શું કરાય? એમણે બીજે જ દિવસે પન્યાસ પ્રતાપવિજયજીને એ તરફ વિહાર કરાવ્યું. એ ચાલુ વિહારમાં ભળી ગયા, ને બધા આગળ વધ્યા.
નરેમમાંથી નજનવિજયજીરૂપે પરિવર્તન પામેલા નર-ઉત્તમના હૈયે ત્યારે આનંદનો દરિયે હિલોળા લેતે હતે.
किमसाध्यं महात्मनाम् કર્તવ્યનું શિસ્તપૂર્વક પાલન કરવું, ને જવાબદારી પ્રત્યે સભાન રહેવું : સફળતા મેળવનારના આ બે મુખ્ય કાર્યો છે. નવદીક્ષિત મુનિ નન્દનવિજયજી આ બન્ને કાર્યો દક્ષતાથી કરવા તત્પર હતા.
હવે એમનું લક્ષ્ય હતું માળવા પહોંચવાનું. આ માટે ત્વરિત વિહાર આવશ્યક
Page #51
--------------------------------------------------------------------------
________________
[૨૦]
આ. વિ.નદનસૂરિ-સ્મારકગ્રંથ હતું. અમદાવાદથી સૂરિસમ્રાટની પણ એવી જ આજ્ઞા હતી. એટલે એ બધાએ ઝડપી વિહાર આદર્યો. ગણતરીના જ દિવસોમાં ગોધરા પહોંચ્યા.
ગોધરાના સંઘે પિતાને ત્યાં રહેવા, ને માસું કરવા ખૂબ આગ્રહ કર્યો. રોજિંદા વિહારથી શ્રમિત થયેલા મુનિઓએ ત્યાં બે-ચાર દહાડા રહેવા વિચાર્યું. ચોમાસા માટે કહ્યું કે તમે મોટા મહારાજની આજ્ઞા લાવે, તે રહીએ.'
પણ બીજે જ દિવસે વાડીભાઈ અમદાવાદથી આવ્યા, કહેઃ “અહીં કેમ રોકાયા? આગળ વધે. ક્યાંય રોકાવાનું નથી.”
બપોરે જ વિહાર કરી દીધો. દાહોદ પહોંચ્યા.
આ બાજુ ગોધરાને સંઘ અમદાવાદ ગયે. સૂરિસમ્રાટને ખૂબ ખૂબ આગ્રહ કર્યો. એમણે સ્પષ્ટ ના પાડી, તોય હઠ પકડીને બેઠા. આખરે સૂરિસમ્રાટે કહ્યું: “એ સાધુઓની રહેવાની ઈચ્છા હોય, તે ખુશીથી રહે. મારી આજ્ઞા છે.”
સંઘ રાજી રાજી થઈ ગયા. ત્યાંથી એ ગેધરા થઈને સીધો દાહોદ ગયે. પણ, એ પહેલાં જે સુરિસમ્રાટે વાડીભાઈને દાહેદ મોકલીને કહાવી દીધું હતું: “ક્યાંય રહેવાનું નથી. આગળ જ વધે.”
ગેધરાથી સંધ આવ્યું. વાત કરી, વિનંતિ કરી, પણ પંન્યાસ પ્રતાપવિજયજીએ કહ્યું: “અમારા આ વૃદ્ધ મુનિ જીતવિજયજીને કેસરિયાજીની યાત્રાને અભિગ્રહ છે. એમની ઉમર થઈ છે, ને તીવ્ર ઈચ્છા છે કે યાત્રા કરવી જ. માટે હાલ અમે રેકાઈ શકીએ તેમ નથી.”
આમ, ગોધરાના સંઘને વિદાય કરીને, એ લેકે આગળ વધ્યા. રસ્તે એને લીધે કે ત્યાંથી રેલ્વે ને મેટર રસ્તો બાવીસ ગાઉ લગભગ દૂર. રોજ વીસ-પચીસ માઈલ જે પંથ કાપે.
રસ્તો ખૂબ ખરાબ ને બીકાળવો. રસ્તાની બંને બાજુ ગીચ ઝાડી. માગું કરવા જતાંય બીક લાગે. જંગલી જનાવરોની શંકા રેજ રહે.
ગામો પણ રેજ વિચિત્ર આવે. એક ગામ એવું આવ્યું કે રસ્તા પર ટપાલખાતાના બે ખુલ્લા ઓરડા હતા. સાંજે ત્યાં પહોંચ્યા, ને એ ઓરડામાં ઊતર્યા. ગામ ત્યાંથી થોડું દૂર હતું. સાથે પ્રભુદાસ કડિયા ને નારાયણ સુંદરજી હતા. એમાંથી પ્રભુદાસ ગામમાં ગયા. ગામ ભીલોનું હતું. ત્યાંના લોકોને વાત કરી કે “અમારા સાધુ મહાત્મા આવ્યા છે, ને પેલા ઓરડામાં ઊતર્યા છે, ત્યાં રાત્રે ચેક કરવા માટે બે-એક માણસ મળશે?
ગામલેકએ કહ્યું : “ના, ત્યાં તે રાતે જ વાઘ આવે છે, ને એક-બે બકરાં લઈ જાય છે. અમે ત્યાં ન આવીએ.”
Page #52
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૨૧] પ્રભુદાસે પૂછયું: “તો અમે લેકે અહીં ગામમાં આવતા રહીએ? ઉતારે આપશે?” ભલા ગામલોકોએ કહ્યું: “ખુશીથી આવે.”
પ્રભુદાસ તરત પાછા ગયા, ને બધાને લઈને ગામમાં પહોંચી ગયા. ત્યાં એમને એક ઝુંપડામાં ઉતારે મળે. ભીલના ગામમાં બીજું શું હોય?
પ્રભુદાસ પાસે ભાતાને ડ ભરેલ હતું. એમાંથી અર્ધ ભાતું ત્યાંના લોકોને આપી દીધું, એટલે એ લોકો ખૂબ રાજી થયા. ને પછી તે આખી રાત વારાફરતી તીરકામઠાં લઈને ઝૂંપડાને નાકે એ લોકો બેસી રહ્યા.
આવા ભાતભાતના અનુભવ કરતા એ લેકે રાજગઢ પહોંચ્યા, ને ત્યાં વિ. સં. ૧૯૭૦નું ચોમાસું રહ્યા.
આ ચોમાસામાં એકવાર એવું બન્યું કે, પ્રતાપવિજયજી, પ્રભાવવિજયજી ને જીતવિજયજી, ત્રણે માંદા થયા. મેલેરિયાની અસર થઈ ગઈ. હવે વ્યાખ્યાન વાંચવાને સવાલ આવ્યું. પ્રતાપવિજયજી કહેઃ “નન્દનવિજય! તું વાંચીશ?”
એમણે હોંશથી હા કહી.
સંસ્કૃતિનું જ્ઞાન તો થોડુંક હતું જ. વળી, પ્રતાપવિજયજી મહારાજ પણ સૂરિસમ્રાટના તેજસ્વી વિદ્વાન શિષ્ય હતા. તેમની પાસે અભ્યાસ પણ ચાલુ જ હતું, એટલે વાંચવામાં વાંધ આવે એમ નહોતું. એમણે “વર્ધમાનદેશના” વાંચવી શરૂ કરી.
किमसाध्यं महात्मनाम् ? – મહાત્મા થવા સરજાયેલાને અસાધ્ય શું છે?
૧૦
સિંહની જેમ પાળજે
હવે એકવાર બોટાદની મુલાકાત લઈએ.
મહેસાણાથી નરોત્તમ ભાગ્યાના ખબર, બને તેટલી ઝડપે, બોટાદ પહોંચાડવામાં આવ્યા હતા. સમાચાર આવ્યા કે દોડાદેડ શરૂ થઈ. બધા સમજતા હતા કે “ભૂતનું ઘર પીપળે !” ભાગીને જાય તે અમદાવાદ જ. એટલે આ વખતે તો ખાસું એક ટેળું જ અમદાવાદ ઊપડયું. કોણ જાણે કેમ, પણ સૌને ધાસ્તી પડેલી કે “આ વખતે કાંઈક નવાજૂની છે.”
Page #53
--------------------------------------------------------------------------
________________
[૨૨]
આ. વિનદનસૂસ્મિારકગ્રંથ અને જો એ ધાસ્તી સાચી ઠરે તે બધું બળ અજમાવવાના પાકો નિર્ણય સાથે જ બધા ત્યાં જતા હતા.
પણ, જમુનામાએ જનારાઓને ચોખ્ખું કહ્યું કે “મારા નરોત્તમે જે દીક્ષા લીધી હોય તો એને આંગળી અડાડશે મા! અને જે દીક્ષા ન લીધી હોય તો પાછો લાવ્યા વિના રહેશે ના.”
ટેળું પહોંચ્યું અમદાવાદ સીધા પાંજળાપોળના ઉપાશ્રયે. જતાંવેંત ધમાલ આદરી : “અમારે નત્તમ લાવે.”
સુરિસમ્રાટ કહેઃ “અહીં હોય તે લઈ જાવ.” ઉપાશ્રય આ ફેંદી વળ્યા, પણ ત્યાં હોય તે મળે ને?
ન મળ્યા, એટલે મિજાજ કાંઈક નરમ પડો. ઘેરિકિયાં કરતા સૂરિસમ્રાટ પાસે બેઠા. સૂરિસમ્રાટે એમને સાંત્વન આપ્યું: “મારી પાસે નથી. પણ, મારી પાસે આવશે તે પહેલાં તમને ખબર મોકલીશ. તમે આવીને જે કરવું હોય એ કરે.”
આ વચન ઉપર સૌને વિશ્વાસ બેઠો. તોફાન સંકેલીને પાછા ગયા.
પણ મોટાભાઈ સુખલાલને નિરાંત ન હતી. એમણે મન દઈને મેર શોધખોળ આરંભી. જ્યાં જ્યાં શંકા પડી, ત્યાં ગામેગામ તપાસ કરી. ઘણા સાધુઓ પાસેય તપાસ કરી. અને એ તપાસ કરતા કરતા એ છેક કલકત્તા જઈ પહોંચ્યા ત્યાં એક ધર્મશાળામાં ઊતર્યા. બીજુ ગમે તેમ, પણ ગળથુથીનાં સંસ્કાર હતા કે દેવપૂજા ને ગુરુવંદન બને ત્યાં સુધી કરવાં. એટલે દેરાસરે પૂજા કરવા ગયા. પડખે જ ઉપાશ્રય હતો. કેઈને પૂછ્યું : અહીં કેઈ મહારાજ છે?” જવાબ મળેઃ “હા, એક મહારાજ સાહેબ છે.”
ઉપાશ્રયે ગયા. ત્યાં શ્રી શાતિવિજયજી રેલવિહારી હતા.
આમને તે ભગવાન મહાવીરના વેષનું જ કામ હતું. એ હોય તે વંદન કરવાની એમની વૃત્તિ હતી. એના ગુણ-અવગુણની એમને નિસબત ન હતી. એમણે વંદન કર્યું, શાતા પૂછી.
શાંતિવિજયજીએ પ્રશ્ન કર્યોઃ “કહાંસે આયે હો?” કહેઃ “ગુજરાતથી આવ્ય છું, બોટાદ છું.” “ક્યાં આવે છે?” કહેઃ “મારે નાનો ભાઈ ભાગી ગયો છે, એને શોધવા નીકળ્યો છું. એ ક્યાં મળશે?”
શાતિવિજયજી અરછા જાણકાર હતા. એમણે તે જ વખતે પ્રશ્નકુંડલી મૂકી, ને કહ્યુંઃ “તેરે ભાઈને દીક્ષા લે લી હૈ, ઔર બારહ માસકે બાદ વહ તુમ મિલેગા, પહેલે નહિ. બસ, અબ ચિના મત કરે ! ”
Page #54
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૨૩] સુખલાલને આ વચન પર અનાયાસે જ આસ્થા બેઠી. એમણે તપાસ છોડી દીધી; ત્યાંથી સીધા ઘેર ગયા.
આ પછી, સં. ૧૯૭૧માં ગુજરાતથી વિહાર કરી સૂરિસમ્રાટ મારવાડ ગયા. રાજગઢથી પૂ. પં. પ્રતાપવિજયજી વગેરે પણ ફરતા ફરતા મારવાડમાં ઊતર્યા અને સાદડી ગામે સૂ રિસમ્રાટના સાંનિધ્યમાં જઈ પહોંચ્યા, ત્યારે મુનિ નંદનવિજયજીને દીક્ષા લીધાને બરાબર બાર મહિના થયા હતા.
આ લેક જેવા આવ્યા, એવા જ સુરિસમ્રાટે બોટાદ તારથી ખબર આપ્યા કે નંદનવિજયજી અહીં આવ્યા છે.”
ખબર મળતાં જ હેમચંદભાઈ, જમુનામાં અને આખું કુટુંબ સાદડી આવ્યું. બધાને હતું કે કંઈક નવાજૂની થાય તો ના નહિ.
પણ, હેમચંદભાઈએ એક જ વાત કરી: “હું બોટાદમાં સિંહ કહેવાઉં છું. તમે દિક્ષા લીધી છે, તે સિંહના દીકરાને શોભે એ રીતે, સિંહની જેમ, દીક્ષા પાળજે, એ મારી ઈચ્છા છે.”
વૃદ્ધ પિતાના આશીર્વાદ નંદનવિજયજી નતમસ્તકે ને પુલકિત હૈયે ઝીલી રહ્યા
૧૧
જૈન મુનિની વિકાસ કૂચ રાગ, દ્વેષ અને અજ્ઞાનને જીતે, દૂર કરે, તે જિન. દુઃખના દરિયામાં ડૂબતાને બચાવે, તે ધર્મ. જિનવરે ઉપદેશ્ય ધર્મ, તે જૈનધર્મ.
આ ધર્મના ત્રણ પાયા છે. અહિંસા, સંયમ અને તપ. આ ત્રણેનું અણીશુદ્ધ પાલન કરે, તે જૈન મુનિ.
જીવસૃષ્ટિના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ તેઓ હણે નહિ, તણાવે નહિ, હણતાને સારે પણ માને નહિ.
ગુસ્સામાં કે મશ્કરીમાં, બીકથી કે લેભથી તેઓ અસત્ય બોલે નહિ, બેલાવે નહિ, બેલતાને અનુમતિ આપે નહિ,
Page #55
--------------------------------------------------------------------------
________________
[૨૪]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ શું તણખલું ને શું સેનું, એક પણ ચીજ, જરૂર પડે તેય, તેના માલિકની મંજૂરી વગર લે નહિ, લેવરાવે નહિ, લેનારને અનુમોદન પણ આપે નહિ.
નિર્મળ-શુદ્ધ બ્રહ્મચર્યનું તેઓ પાલન કરે. જડ ને ચેતન, કઈ પદાર્થ પર તેઓ મમત્વ રાખે નહિ.
સંયમ એટલે ત્યાગ અને ઈન્દ્રિયેનો નિગ્રહ. જૈન મુનિની આચારસંહિતાને આ પાયે છે. જૈનધર્મ કહે છેઃ “ત્યાગમાં જે આનંદ છે, એ ભેગમાં નથી.” આ ત્યાગમાં ખુદના શરીરની પણ મમતા ટાળવાની હોય છે. એ માટે સદા પ્રયત્નશીલ રહે, તે જૈન મુનિ કહેવાય છે.
તપ એટલે નિરાહારભાવ. ગીતાજી ઉપદેશે છેઃ “જે આહારનો ત્યાગ કરે છે, તેની વિષયવાસને નિવૃત્ત થાય છે.” આ તપના અનેક પ્રકાર છે. જૈન મુનિ એ તપનું આચરણ પ્રસન્નભાવે કરે છે, અને એ દ્વારા પિતાના દેહને કસવા સાથે મનને પણ તાવે છે. મનના મેલને ધુએ છે.
જૈનધર્મના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે. જીવ જેવી કરણી કરે, તેવાં કમ તે એકઠાં કરે ને કાળાંતરે એનાં ફળ ભોગવે. સારાં-નરસાં કર્મ પ્રત્યે પણ નિઃસ્પૃહતા કેળવવાની પ્રક્રિયાને પ્રગન્વિત કરનારા જૈન મુનિનું કેન્દ્ર-લક્ષ્ય મોક્ષ હોય છે.
એમના આચારે પણ આગવા છેઃ
શ્વેત વસ્ત્રો જ પહેરવાં. જ્યાં જવું ત્યાં ઉઘાડા પગે ચાલીને જ જવું. યાંત્રિક કે પચાલિત વાહનને કદી ઉપયોગ ન કરવો. ગૃહસ્થોના ઘરેથી ભ્રમરવૃત્તિએ આહાર લઈ આવ. બાર મહિને બે કે એક વખત હાથ વડે કેશ-લેચ કરો. ઉકાળેલું પાણી પીવું. કાચા પાણીને, વનસ્પતિને, અગ્નિને ને સ્ત્રીને સ્પર્શ પણ ન કરવો. ગુરુજનનો વિનય જાળવ; એમની સેવા-સુશ્રષા કરવી. ગામેગામ પાદવિહાર દ્વારા ફરવું ને આમજનતાને ધર્મ, નીતિ ને સદાચારનો બોધ આપે. ટાઢ, તડકે, વરસાદ, ભૂખ, તરસ ને એવાં ક અગ્લાનભાવે સહેવાં. સ્વ-પર-દર્શનેના ઊંડા અધ્યયન ને અધ્યાપનમાં ઓતપ્રોત રહેવું.
આ બધું કરવા પાછળ એમને એક જ આશય હોય છે. આત્માને વળગેલી અશુભ વાસનાઓનો વિનાશ કરવો, ને શુદ્ધ આત્મસ્વરૂપને પામવું; ક્રમિક આત્મવિકાસ સાધીને અંતિમ લક્ષ્યરૂપ મોક્ષને મેળવો.
ક્રમિક આત્મવિકાસની આ પ્રક્રિયામાં મુનિ નન્દનવિજયજી ગુરુભગવંતનું પાવન સાંનિધ્ય પામીને, તથા સ્વયંસ્કુરિત પ્રેરણા મેળવીને દત્તચિત્ત બની ગયા.
સૂરિસમ્રાટ જેવા પરમગુરુનું એમને સાંનિધ્ય મળ્યું હતું. રસકવિ જગન્નાથ કહે છે તેમ “બહારથી તલવારની ધાર જેવા તીખા, ને ફૂંફાડા મારતા નાગથીયે ભયંકર
Page #56
--------------------------------------------------------------------------
________________
[૨૫]
વાત્સલ્યનિધિ સંઘનાયક લાગતા એ ગુરુભગવંતના હૈયામાં દ્રાક્ષના ગર કરતાંય મીઠા હિતને ઝરે વહેતે હતો.” પિતાને આશરે આવેલા આવા જીવનું કલ્યાણ કેમ થાય, તેની સતત ચિન્તા એમને હૈયે હતી.
લોકો કહે છે: “સૂરિસમ્રાટ તે ભાઈ બહુ કડક. સાધુઓને ભણાવે ત્યારે ખૂબ કડકાઈથી વર્તે. તરપર્ણીના ઘડાના દેરાથી ને દંડાસણની લાકડીથીયે, કામ પડે તે, મારે! વચને પણ કેવાં કઠેર કહેતા કે “અલ્યા, વાણિયાના રોટલા મત ખાઓ છે, ને બરાબર નહિ ભણો ગણે, ને ચારિત્રની આરાધનામાં પ્રમાદ સેવશો, તો મરીને ભરુચના પાડા થશે.”
આ વાત ખરી છે. પણ, આ બધું કરવા ને કહેવા પાછળ સૂરિસમ્રાટની એક જ ઈચ્છા હતી કે આ બધા છો જે લક્ષ્ય સાધવા સાધુ થયા છે, તે લક્ષ્ય તરફ સદા સાવધાન રહે, ને તેની સાધના કરે. અને આ કઠોરતાનાં પરિણામ કેવાં મીઠાં-મધુરાં આવ્યાં, એ તે સમગ્ર સંઘને સુપરિચિત છે, આ મીઠાં પરિણામને યાદ કરીને એકવાર આપણા ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં કહ્યું હતું?
મોટા મહારાજ કહેતા હતા કે “અત્યારે ભલે અમારાં વચને તમને કઠેર લાગે. એનાથી ત્રાસ ભલે થાય. પણ એથી અત્યારે તમે અમારાં વચનો નહિ સાંભળે, તો પછી વાણિયાના ખાસડાં જ તમારે ખાવાં પડશે. અમારાં વચન સાંભળ્યા હશે તો જ તમે લકોને ઉપકાર કરી શકશે. નહિ તે–નહિ ભણે, નહિ ગણો, જ્ઞાનધ્યાન નહિ કરે તેમરીને ભરુચના પાડા થશે!” એમની આ વાતનો ભાવ સમજીને એ વખતે અમે એ પ્રમાણે થોડુંક કર્યું છે, તો અત્યારે તમારી આગળ બે શબ્દો ઉપદેશના કહીને ઉપકાર કરી શકીએ છીએ. નહિ તો એટલુંય ન કરી શક્ત.”
અને, સાધુઓને ભણાવવામાં ને ચારિત્રપાલનની બાબતમાં સૂરિસમ્રાટ જેટલા કડક દીસતા, એટલા જ કમળ તેઓ એમને સાચવવામાં, એમની સારસંભાળ કરતી વખતે બનતા. સાધુને ઊની આંચ ન આવે એની જેવી કાળજી એમને હતી, એવી કોઈને ન હતી. વા સમું કઠોર છતાં ફૂલ જેવું સુકોમળ એમનું હૈયું હતું.
આવા હૈયાની હેતાળ હૂંફમાં મુનિ નન્દનવિજયજી ત્વરિત વિકાસકૂચ કરવા લાગ્યા. પિતાની તીવ્ર બુદ્ધિશક્તિના બળે સંસ્કૃત વ્યાકરણ, ન્યાચના તથા જૈન સિદ્ધાંતના પ્રાથમિક ગ્રન્થોનું જ્ઞાન એમણે મેળવી લીધું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાથમિક ગ્રન્થ તેઓ સ્વયમેવ આ ચોમાસામાં જ વાંચતા થઈ ગયા.
સં. ૧૯૭૧નું ચોમાસું જાવાલ અને ૧૯૭૨નું સાદડીમાં રહ્યા. ત્યાં એમની શક્તિના વિકાસનું પહેલું ફળ નીપજ્યું: “તમાન” નામે ગ્રન્થરૂપે. તીર્થકરે, ગણધરે ને ગુરુવર્યોની
Page #57
--------------------------------------------------------------------------
________________
[૨૬]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ સ્તુતિરૂપે સંસ્કૃત ભાષામાં રચેલ આ શ્લોકબદ્ધ ગ્રન્થ એમણે સૂરિસમ્રાટને સે, ત્યારે સુરિસમ્રાટના ચિત્તની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેઓએ અમદાવાદની શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભાને પ્રેરણા આપીને એ ગ્રન્થ સત્વર મુદ્રિત કરાવ્યો; અને એમ કરીને દિક્ષા લીધા પછી ત્રીજા જ વર્ષે, પિતાના આચારનું કઠેર પાલન કરવા સાથે પણ, જૈન મુનિ કેવી બુદ્ધિશક્તિ ફરવી શકે છે, તેને દાખલ સમાજ સામે રજૂ કર્યો.
આચારપાલન ને અધ્યયનની સાથે નંદનવિજયજીએ વિનય, વૈયાવચ્ચ, ભક્તિ વગેરે ગુણે પણ ખૂબ ઉમદા રીતે કેળવ્યા. અને એથી ગુરુભગવંતની કૃપા ખૂબ સંપાદન કરી.
સં. ૧૯૭૩નું ચોમાસું ફોધી રહ્યા. ત્યાં શરૂઆતના દિવસોમાં જ એકવાર ઓચિંતા સૂરિસઆટે પૂછ્યું: “નંદન! તું વ્યાખ્યાન વાંચીશ?”
હૈયે હેશ ભરી હતી, નિર્દોષ સરળતા ભરપૂર હતી, બીકનું નામ નહોતું. એમણે તરત કહ્યું: હા સાહેબ! પણ શું વાંચું?”
સૂરિસમ્રાટ કહેઃ “ઉત્તરાધ્યયન-લક્ષ્મીવલ્લભી ટીકાવાળું વાંચ. તને મજા આવશે ને વ્યાખ્યાન તૈયાર થશે.”
હરિ કહીને શરૂ કર્યું. બરાબર પંદર દિવસ વ્યાખ્યાન વાંચ્યું.
પર્યુષણ આવ્યાં. સૂરિસમ્રાટે પૂછયું : “નંદન ! તારે કલ્પસૂત્રનું કયું વ્યાખ્યાન વાંચવું છે?”
કહેઃ “પહેલું.”
હવે કલ્પસૂત્રનું પહેલું વ્યાખ્યાન કાયમ સૂરિસમ્રાટ જ વાંચે, પણ એમની હોંશ જોઈને એ ખૂબ ખુશ થયા. હા કહી, ને નંદનવિજયજીએ એ વાંચ્યું પણ ખરું.
પિતાની હોંશ હોય ને વડીલની હૂંફ હોય, પછી કો માણસ વિકાસ ના સાધી શકે ?
૧૨
વિદ્યાની બે પાંખે વિદ્યાને જે પંખી કલ્પીએ તે, બેશક, વિનય ને વિવેકને એની બે પાંખો જ ગણવી જોઈએ.
અને, આવી બે પાંખાળી વિદ્યા જેને વરે, એના જ્ઞાનના સીમાડા કેટલા વિસ્તરે, એની તો કલ્પના જ કરવી રહી.
Page #58
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૨૭] હરણગે વૃદ્ધિ પામતી નન્દનવિજ્યજીની વિદ્યાને આ બે પાંખને સબળ સહારો હતો.
એ ભણતા; ભણતી વખતે ગુરુભગવંતનાં કઠોર વચનો સાંભળતા; શિક્ષાચ સહેતા. પણ આ બધું જ વિનયથી. એ વિનય જોઈને ગુરુભગવંતને મન થતું : આને ખૂબ ભણવું, જલદી તૈયાર કરું.
એ મુનિજીવનના કઠોર આચારો પાળતા. તપ-ત્યાગમાં અપ્રમત્ત રહેતા. બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું જ વિવેકને મોખરે રાખી કરતા. પિતાનું લેશમાત્ર વર્તન અવિવેકી ન બની જાય એ માટે તેઓ સતત જાગૃતિ રાખતા.
આ ગુણોએ એમની વિકાસયાત્રાને વેગવાન બનાવી. સૂરિસમ્રાટ અને સંસ્કૃત વામયના અજોડ સમ્રાટ પંડિત શશિનાથ ઝા પાસે તેઓ વ્યાકરણ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય, વેદાન્ત, પાતંજલ વગેરે દર્શનના મૂર્ધન્ય ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા. જૈન સાહિત્યને અભ્યાસ પણ ચાલુ જ હતા.
એક તે મુનિજીવન જ કઠોર, એમાં મેવાડ-મારવાડના પ્રદેશ ને ત્યાં વિહાર પણ અતિકઠોર. મેવાડનાં ગામમાં એમને નડેલી તકલીફ, અને જેસલમેર તીર્થની સંઘ સાથે યાત્રા વખતે ત્યાંના ભેંકાર રણપ્રદેશમાં વેઠેલાં કષ્ટોનું બયાન તે કોઈને પણ આશ્ચર્યમાં નાખી દે એવું છે. એ તકલીફ ને કષ્ટ વચ્ચે પણ એમની અભ્યાસયાત્રા તે અવિરત ચાલુ જ હતી,
એ કહેતા : “અમે વિહાર કરીને સામે ગામ પહોંચીએ, એટલે તરત જ મોટા મહારાજ બધા ભણનાર સાધુઓને ગામ બહાર જંગલમાં લઈ જાય. ત્યાં ઝાડ તળે બે-ચાર કલાક બેસે, ને બધાને તનતોડ ભણાવે. ખાવા-પીવાનું તો, સ્થિરતામાં કે વિહારમાં, સવારના કોઈને હોય જ નહિ. ખુદ મોટા મહારાજ પણ બપોરે બાર વાગ્યા લગભગ પચ્ચકખાણ પારતા. તે વખતે જ બધાએ આહાર-પાણી કરવાનાં. ત્યાં સુધી આ રીતે અભ્યાસ ચાલે. જે ગામમાં રહીએ તો લોકો આવ-જા કરે, ને સમય બગડે. માટે બધાને લઈને તેઓ શાંત-એકાંત જંગલમાં જઈ બેસતા. અને ગામમાં હોઈએ તેય મેટા મહારાજને કડક નિયમ હતો : પિતે ઉપાશ્રયની વચ્ચોવચ બેસે. ચોતરફ ફરતાં સાધુઓનાં આસન હોય. બધા પોતાના ભણવામાં તલ્લીન હેય. મોટા મહારાજ પાસે જાતજાતના લોકો આવે. મેટા શેઠિયાય આવે ને અમલદારેય આવે. પણ એમાંના કેઈની સાથે અમારે કઈ સાધુએ લગારે વાત કરવાની નહિ. એ લેકે શાતા પૂછવા આવે, તો એને પણ જવાબ નહિ આપવાને. ઊલટું, ક્યારેક તે પૂછવા જનારને જ મોટા મહારાજ ઉઘડો લઈ લે: “તારે મારા સાધુને વાતોડિ બનાવીને બગાડી મૂક છે ? શાતા પૂછવી હોય તો મને નથી પુછાતી ? કામ હોય તો હું નથી બેઠો ?”
Page #59
--------------------------------------------------------------------------
________________
[૨૮]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ ” “રાત્રે અમે બધા સહપાઠી સાધુઓ આવૃત્તિ કરવા સાથે બેસીએ અને ભણેલા પાઠ-પદાર્થનું પુનરાવર્તન કરીએ. એમાં અગિયાર-બાર વાગી જાય. પણ, એ વખતે અમે બધા વાતે તે નથી કરતા ને એની તપાસ મોટા મહારાજ કાયમ રાખતા. રાત્રે નારાયણને કહેઃ “જા, જેઈ આવ, કઈ સાધુએ ભણવાને બદલે ગપ્પાં તો નથી મારતા ને?” અને એ અમને કોઈને ખબરેય ન પડે એ રીતે જોઈ જાય. એમાં જે ક્યારેક કોઈક વાત કરતે ઝડપાઈ જાય, તો એનું આવી બને.”
અને છેલ્લે એ ઉમેરતા : મોટા મહારાજની આવી દેખભાળ ને કડક કાળજીનાં સુખદ પરિણામ આજે અમે માણીએ છીએ; આવી કાળજી આજે ક્યાંય નથી, એનાં માઠાં પરિણામે પણ અમે નજરે જોઈએ છીએ.”
એમના ભણતરના વિષય હતા : ન્યાયમાં તર્કસંગ્રહ, સિદ્ધાન્તમુક્તાવલી (એ પર દિનકરી–રામરુદ્દી), વ્યાપ્તિપંચક, સિંહવ્યાઘલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ, અવછેદકત્વનિરુક્તિ, સવ્યભિચારપ્રકરણ, પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયકુસુમાંજલિ, લક્ષણવલી, આત્મતત્ત્વવિવેક. ઉપરાંત–
પંચદશી, વેદાન્તપરિભાષા-શિખામણિ, અદ્રેતા સદ્ધિ સાંખ્યકારિકા, તત્ત્વકૌમુદી, અર્થસંગ્રહ, લૌગાણિભાસ્કર; પાતંજલોગસૂત્રવૃત્તિ, શ્રીહર્ષનું ખંડન ખંડખાદ્ય; સારસ્વત વ્યાકરણ, સિદ્ધહૈમવ્યાકરણ, નાગેશ ભટ્ટની મંજૂષા; સાહિત્યદર્પણ, કુવલયાનંદ વગેરે. અને રઘુવંશ, કિરાતાજુનીયાદિ કાવ્ય;
જૈન દર્શનના પણ જૈન તર્કભાષા, સ્યાદ્વાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલક, અષ્ટકપ્રકરણ, ન્યાયાલેક, સપ્તભંગી તરંગિણી, અષ્ટસહસી, સંમતિ તર્ક, ષદર્શનસમુચ્ચય, ન્યાયખંડખાદ્ય વગેરે માન્ય, મૂર્ધન્ય ગ્રંથે.
એમના ભણેલા ગ્રન્થોમાંથી માત્ર થોડાકના જ આ નામે છે. આમાંના અમુક ગ્ર પંડિતજી પાસે ભણ્યા, બાકીના બધા જાતે વાંચ્યા.
સિદ્ધાન્તમુક્તાવલી ને સારસ્વતચન્દ્રિકા તો આખી ને આખી કંઠસ્થ કરી હતી.
આ બધા ગ્રંથોના પાઠ સાથે તે વિષયને લગતાં અન્ય ગ્રંથોનું અવગાહન પણ તેઓ કરી લેતા; જેમ કે સાહિત્યદર્પણની સાથે સાથે રસગંગાધર, કાવ્યપ્રકાશ જેવા મહાગ્રન્થ પણ એમણે અવગાહ્યા હતા.
એ ઘણીવાર કહેતા : “થર્ચ પ્રસ્થાન્ત ટીવ' - એક ગ્રન્થ, બીજા ગ્રન્થની ટીકા બને છે. અર્થાત બીજે ગ્રન્થ વાંચીએ એટલે ભણાતો ગ્રન્થ પાક થાય.
સંસ્કૃત શબ્દો ને ક્રિયાપદનાં રૂપે તૈયાર કરવામાં એમણે ખૂબ રસ લીધો હત; ઊંઘમાંય કેઈ રૂપ પૂછો, તો સાચો જવાબ જ નીકળે.
Page #60
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૨૯] અને આ બધું ભણવામાં ને ચારિત્રપાલનમાં પણ એ પિતાનું ખરું કર્તવ્ય-ગુરુની ભક્તિ કરવાનું-ક્યારેય ચૂક્યા નહિ. સૂરિસમ્રાટ બોલાવેઃ “નન્દન !” ને તરત જીકા દેતાંકને હાજર! એમની સેવા-ભક્તિ નિયમિત કરવાની જ. રાત્રે પણ એમની પગચંપી કલાકો સુધી કરે, ને એ બરાબર નિદ્રાધીન થાય, ત્યારે ત્યાંથી ઊઠીને પાઠ કરે. - ઝાઝું શું કહેવું ? એમણે એ ઉંમરમાં ને એટલા ટૂંકા ગાળામાં મુનિજીવનમાં જે મહેનત કરી, જે કષ્ટ સહ્યાં, અને જે મેળવ્યું, એની અત્યારના યુગમાં તો માત્ર કલ્પના જ કરવી રહી.
૧૩
ગુરૂકૃપા સં. ૧૯૭૮માં સૂરિસમ્રાટ બીકાનેર ગયા. ત્યાં નન્દનવિજયજીની તબિયત એકાએક બગડી. છાતીમાં દુઃખાવો ઉપડ્યો. સૂરિસમ્રાટ ને બીજા બધા જરાક ચિંતામાં મુકાઈ ગયા. એ વખતે ચાંદમલજી ઠઠ્ઠા જયપુરના રાજવૈદ્ય લક્ષ્મીલાલજીને લઈને આવ્યા. તબિયત તપાસીને કહેઃ “હૃદય (હાર્ટ) બહુ નબળું છે, એટલે હમણાં પથારીવશ રહેવું જોઈશે. પરિશ્રમ મુદલ નહિ કરાય. ને દવામાં હીરા-માણેકની ભસ્મ લેવી પડશે. એ સિવાય તબિયત નહિ સુધરે.”
સૂરિસમ્રાટ ચમક્યા. એમને દરદ કરતાં દવાની બીક વધુ હતી. તેઓ ભસ્મ ને માત્રાઓ લેવાની ખૂબ વિરુદ્ધ હતા. એમણે ઘસીને ના કહીઃ કાષ્ઠૌષધિ આપો તો લેશે, માત્રાઓ નહિ.” પણ “જેમ વૈદ્ય મોટા, એમ દવાય મોટી.” રાજધે પિતાની વાત પકડી રાખી.
સૂરિસમ્રાટે નન્દનવિજયજીને પૂછ્યું : “તારે માત્રા લેવી છે?” એમણે ના પાડતાં કહ્યું: “મારે તે આપ જે આપ તે દવા; બીજુ કાંઈ લેવું નથી.”
પછી સૂરિસમ્રાટે પિતાને ઠીક લાગતા ઉપચાર કરાવ્યા. મહિનોમાસ ત્યાં જ રહ્યા. ધીમે ધીમે તબિયતમાં સુધારો થતો ચાલ્ય.
હજી વિહારની વાર હતી, પણ ત્યાંનું હવામાન બગડતું હોય એવું સૂરિસમ્રાટને લાગ્યું. એટલે એમણે વિહાર કરી દીધો. હજી એમની તબિયત પૂરેપૂરી રાગે નહાતી ચડી, તોય વિહાર કરી શકે એવી તો થઈ હતી, એટલે ત્યાંથી નીકળી ગયા.
Page #61
--------------------------------------------------------------------------
________________
આ. વિનદનસૂરિસ્મારકમ‘ધ નીકળ્યા બાદ થોડા જ દિવસે પછી સાંભળ્યુ કે, બીકાનેરમાં પ્લેગ ફાટી નીકળ્યેા છે. વિહારમાં ઢઢ્ઢાજીએ એમની સારવાર માટે એકવાર વૈદ્ય અનેૉક્ટર, અનેને માકલ્યા. એમણે પાતાની દવા લેવા આગ્રહ કર્યાં, પણ સૂરિસમ્રાટ ને નંદનવિજયજી અને મક્કમ હતા. એમણે દવાની ના પાડી. પોતાના રોજિંદા ઉપચારો ચાલુ રાખ્યા. ધીમે ધીમે, દવા, હવા ને સુરિસમ્રાટની સતત કાળજીભરી દેખરેખ, ત્રણેની અસર ખરાખર થતી આવી, ને તબિયત પૂર્વવત્ થઈ ગઈ.
[30]
સ. ૧૯૭૫માં કાપરડા તીર્થની ઉદ્ધાર-પ્રતિષ્ઠા વેળાએ સૂરિસમ્રાટે પ્રાણઘાતક કષ્ટમાંથી પસાર થયા. જાટલાકાએ આ ઉપદ્રવ ઊભા કર્યાં હતા. એ વખતે સૂરિસમ્રાટે બધા સાધુઓને કહ્યું : “ અહીં તે। મૃત્યુની રમત ચાલુ છે, તમને બધાંને મારી છૂટ છે. નીકળી જવું હોય તેા નીકળી જજો. મારી જરા પણ ચિંતા ના કરશો. ”
આના જવાબમાં સાધુઓએ કહેલું : “ સાહેબ ! આ શું એલ્યા ? અમારે તે જ્યાં આપ ત્યાં અમે. જે થવુ હોય તે થાય. આપને છેડીને અમે નહી જઈ એ. ’”
આ બધામાં નન્દનવિજયજી મેાખરે હતા.
ગુરુવિનય, મેધાખળ ને વિવેકશીલતાને લીધે નદવિજયજીએ એટલી બધી પ્રગતિ સાધી હતી કે જેથી એમના ગુરુ ઉદયવિજયજી મહારાજની જેમ એમને પણ સૂરિસમ્રાટના ચરણમાં સ્થાન મળી ગયું.
સરિસમ્રાટ પાસે અનેક ક્ષેત્રાના જુદા જુદા પ્રકારના લોકો આવે, અનેક જાતની વાતે-ચર્ચા કરે. કઇક પ્રશ્નો આવે, એનાં સમાધાન થતાં હોય. આ બધા વખતશરીરની જોડે પડછાયાની જેમ-નન્દનવિજયજી ત્યાં હાજર જ હોય. અને આ મૂગા અનુભવાએ એમના જીવનનું ને માનસનુ દૃઢ ઘડતર કર્યું.
સ’. ૧૯૭૮માં એક ભદ્રપરિણાગી ભાઈ દીક્ષા લેવાની ભાવનાથી આવ્યા. સૂરિસમ્રાટે એમને દીક્ષા આપીને નન્દનવિજયજીના શિષ્ય કર્યા. એમનું નામ મુનિ સામવિજયજી. એ એમના સૌપહેલા શિષ્ય.
પિસ્તાલીશ આગમાના જોગ, એ જૈન મુનિએનુ વિશિષ્ટ તપ અને વિશિષ્ટ ક્રિયા છે. આચાય થતાં પહેલાં મુનિએ એ કરી લેવાં જોઈએ.
સૂરિસમ્રાટની કૃપા ઊતરી ને નન્દનવિજયજીએ ક્રમશઃ જોગ કરવા માંડયા. આમેય મહિનામાં દસ ઉપવાસ ને એવા ખીજા તપની ટેવ તા હતી જ. એટલે આ તપમાં એમને ભારે આનંદ આવવા લાગ્યા. તપ કરે, ક્રિયા કરે, ને સાથે ભણવાનુ પણ ચાલુ જ, સૂરિસમ્રાટના સાંનિધ્યમાં આ બધું એમણે ખૂબ ઉમ′ગભેર કર્યું.
મહાપુરુષોના સાંનિધ્યે શું શું નથી સધાતું?
Page #62
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૧]
૧૪
કર્મ અને આગમસાહિત્યનું જ્ઞાન પિતે જે વિષય ભણે, એમાં તન્મય બની જવું, એ એમની સહજ પ્રકૃતિ હતી. એ વિષયના તળિયે સમાયેલાં રહસ્યોને બરાબર સમજવા તેઓ પ્રયત્ન કરતા, ને એકવાર સમજાયા પછી એ કદી ન ભૂલતા.
ભણવામાં કે વિચારવામાં એ જ્યારે એકરસ થઈ જતા ત્યારે, કેણ આવે-જાય છે, શું કરે છે, એનોય એમને ખ્યાલ ન આવતો. આસપાસ કોઈ વાતે ચાલતી હોય, એ પણ એમને ખલેલ પહોંચાડી ન શકતી. જિંદગીના અંત સુધી તેઓ આ એકાગ્રતાને સાચવી શક્યા હતા.
આવી એકાગ્રતાના પરિણામે એ ન્યાય-ખાસ કરીને નવીન ન્યાય-જેવા શુષ્ક, નીરસ અને અતિગહન વિષયને પણ ખૂબ સરળતાથી પચાવી શક્યા હતા. અને આ ન્યાયશાસ્ત્રને એમને અભ્યાસ, માત્ર ગ્રન્થો ભણવા પૂરતું જ સીમિત નહોતો રહ્યો; એ અભ્યાસે તે એમની તાર્કિકતાને તથા એમની વ્યવહારુ બુદ્ધિને પણ ખૂબ તેજસ્વી બનાવી હતી. એક મોટા બેરિસ્ટરનેય ટે એવી બુદ્ધિપ્રતિભા આ અભ્યાસે એમને આપી હતી. એમના જીવનની આ અદ્દભુત શક્તિ હતી.
જેમ ન્યાય, એમ કર્મગ્રન્થ પણ એમને મનગમતો વિષય હતે; એમાં એ નિષ્ણાત બન્યા હતા. પ્રથમ ચાર કર્મગ્રન્થોની ટીકા એમણે શ્રાવક પંડિત હીરાલાલભાઈ પાસે વાંચેલી. એ સિવાયનું પ્રાચીન અને નવીન તમામ કાર્મગ્રન્થિક સાહિત્ય આપમેળે વાંચી ગયા હતા. “કમ્મપયડી” એ આ વિષયને મૂર્ધન્ય ગ્રન્થ ગણાય છે. એ આખાય ગ્રન્થ એમણે વિહારમાં, રાત્રે ચન્દ્રના પ્રકાશમાં, વાંર હતો. આ વિષયમાં એ એટલા ઊંડા ઊતર્યા હતા કે એમની બરાબરી કરે, એવા બીજા સાધુ ન હતા.
દગડૂમલજી નામે એક મારવાડી ગૃહસ્થ. કર્મગ્રન્થ વિષયના એ જબરા જાણકાર. જૂની પેઢીના કર્મસાહિત્યના જાણકારોમાં એ સારા પંકાયેલા. એ એવી ઝીણી ઝીણી વાતે રજૂ કરે ને પૂછે કે ભલભલા ગૂંચવાઈ જાય. એ દગડૂમલજીને પણ એ વિષયમાં અમુક વાત નહોતી સમજાઈ; એ વાત એમના મનમાં શંકારૂપે ઘોળાતી હતી. એને ઉકેલ મેળવવા એ ઘણે ઠેકાણે ગયા હતા. પિતાને પૂછવાગ માનતી વ્યક્તિઓનેય પૂછ્યું હતું, પણ ઉકેલ નહોતા મળ્યા.
એવામાં એકવાર તેઓ ચરિત્રનાયક પાસે આવ્યા. જોકે, આવ્યા હતા તો અમસ્તાં જ, એમાં વાતવાતમાં વાત નીકળી ને એમણે પિતાની શંકા ચરિત્રનાયક આગળ રજૂ કરી.
Page #63
--------------------------------------------------------------------------
________________
[૩૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ ચરિત્રનાયક પણ દગડૂમલજીની શંકાઓનું હાર્દ બરાબર સમજી ગયા ને પછી ખૂબ જ સરળ પદ્ધતિએ એના ઉકેલ કહી બતાવ્યા. દગડૂમલને એથી ખરેખર સંતોષ થયે. એમણે કહ્યું : “બીજા ગમે તે કહેતાં ફરે, પણ આમના જેવા કર્મગ્રન્થના જ્ઞાતા બીજા કોઈ નથી.”
એમણે કરેલ જૈન આગમોના વાચન-અધ્યયનનું પણ આવું જ હતું. એને એમને ખૂબ શોખ. પિસ્તાળશે આગામે વાંચી ગયેલા. એ વખતે બધા આગમો ને એની ટીકાઓ મુદ્રણ નહિ પામેલી, એટલે હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને મૂળ આગ ને ટીકાઓ વાંચતા. જ્યારે જ્યારે જે આગમના જેગ કરે, લગભગ ત્યારે ત્યારે તે આગમ વાંચી જાય.
એકવાર એવું બન્યું કે વ્યવહારસૂત્ર-ભાષ્ય સૌપહેલું છપાઈને બહાર આવ્યું. એની એકથી વધુ નકલ સુરિસમ્રાટ પાસે આવી. સૂરિસમ્રાટ એ વખતે મારવાડમાં હતા. એમણે એક પ્રતિ નંદનવિજયજીને આપીને કહ્યું : “નન્દન ! આપણે બેય વ્યવહાર સૂત્ર-ભાષ્ય જાતે વાંચીએ; જોઈએ, કાણુ પહેલું પૂરું કરે છે.”
સૂરિસમ્રાટને જેટલો રસ ને શેખ, એટલે જ એમને પણ. એમણે આ વાતને હોંશે વધાવી. ને બન્નેએ પિતાની જાતે વાંચવું શરૂ કર્યું.
સુરિસમ્રાટ વિસ દહાડામાં વાંચી રહ્યા. નંદનવિજયજીએ વેવીશ દહાડે પૂરું કર્યું.
આવું ઘણીવાર બનતું. આમ ને આમ એમણે પૂરું આગમસાહિત્ય વાંચી લીધું હતું.
એમનું વાચન, માત્ર વાચન જ ન રહેતું; એમાનો મહત્વને સારભાગ એમના માનસપટ પર આપમેળે અંકિત થઈ જતો. એ બધા સારભાગ એમને જીવનના અંત સુધી યાદ હતા.
આજના યુગમાં જ્યારે લોકે કાંઈ વાંચે છે ત્યારે, એમને જરૂરી ને ઉપયોગી લાગતી વાતોની નોંધ તેઓ નોંધપેથીમાં કરી લે છે–રખે એ ભૂલી જવાય ! પણ એમણે ક્યારેય એવું નહોતું કર્યું. એમનું મગજ જ એમની ટાંચણથી હતું. એમાં જ બધું નોંધાઈ જતું. આગમના પાઠો હોય, કે કર્મગ્રંથના ગહન-સૂક્ષમ સિદ્ધાંત હોય, ન્યાયના મૌલિક પદાર્થો હોય કે વ્યાકરણના વિશિષ્ટ ઉપયોગી અશ હોય, કે પછી સાહિત્યના ને અલંકારના ગ્લૅકેના લેકે હોય, એ બધા અનાયાસે એમની જીભ પર આવીને વસતા..
આ એમની એકાગ્રતા, એમની કેન્દ્રિત મનોદશાનો પ્રભાવ હતે. આવી એકાગ્રતાને કઈ શક્તિ ને વરે ? ને આવી શક્તિ આગળ કઈ સિદ્ધિ ન નમે ?
Page #64
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૩]
૧૫
આચાર્યપદવી મુનિજીવનમાં હોવી જોઈએ એવી લાયકાતોનાં શિખર એક પછી એક, મુનિ નન્દનવિજયજી સર કરવા માંડ્યા હતા, વ્યવહાર-નિપુણતામાં એમને સ્વભાવ અને ખી ભાત પાડતો થયે હતો. વિનય, અભ્યાસ ને તપશ્ચર્યાએ એમને સાત્વિક વૃત્તિ બક્ષી હતી.
પરિણામેગુરુકૃપા ઉત્તરોત્તર વધતી ગઈ. એમને દીક્ષા લીધે ફક્ત દસ જ વર્ષ થયેલાં, પણ એ દરમિયાન, એમની લાયકાતોનો ને એમની શક્તિઓને વિકાસ એટલા વિપુલ પ્રમાણમાં થયેલે કે એમને પંન્યાસપદવી અને એથી વધીને આચાર્ય પદ આપવાની સુરિસમ્રાટને પ્રેરણા થઈ.
સુરિસમ્રાટ ચક્કસપણે માનતા કે આ પદવી મેળવનારે, એ મેળવ્યા પછી, જિનશાસનની ને સંઘની ભારે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની હોય છે. અને એટલે જ, એ પદવી મેળવતાં પહેલાં એ જવાબદારીઓ નિભાવવા જેટલી લાયકાત ને શક્તિઓ એનામાં સરજાવી જ જોઈએ. - આ સાથે તેઓ એમ પણ માનતા કે આવી લાયકાત ને શક્તિ જેનામાં સરજાય, એની ઉંમરનાં કે મુનિજીવનનાં ગમે એટલાં વર્ષ હોય, પણ એને એ જવાબદારીઓ અને એને અનુરૂપ પદવીઓ આપવી જોઈએ.
પિતાની આ વિચારધારાને એમણે ચરિત્રનાયકમાં અમલી બનાવી. સં. ૧૯૮૦માં એમણે એમને પંન્યાસ (પંડિત)પદ અને સં. ૧૯૮૩માં-દીક્ષા લીધાના ચૌદમે વર્ષે અને મુનિ નંદનવિજયજી માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરના હતા ત્યારે –આચાર્ય પદ આપ્યું.
પંન્યાસપદ લેતાં પહેલાં પિસ્તાળીસ આગમેમાંના પાંચમા આગમ શ્રી ભગવતીસૂત્રના જોગ કરવા ફરજિયાત હોય છે. છથી સાત મહિનાના એ જેગમાં ઉગ્ર તપ અને ક્રિયા કરવાનાં હોય છે. એ એમણે અમદાવાદમાં કર્યો. અને તે દરમિયાન જ એમને પંન્યાસપદ મળ્યું. આ વખતે પાંજરાપોળમાં આવેલી વિશાળ જગ્યા (જ્યાં હાલ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા છે, તે)માં ભવ્ય મંડપ બાંધીને ગુરુભક્ત શ્રાવકે એ માટે ઉત્સવ યોજ્યો, અને એ મંડપમાં જ પંન્યાસપદપ્રદાન થયું.
પંન્યાસપદપ્રદાન વખતે, ભારતીય તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ વિદ્વાન છે. આનંદશંકર ધ્રુવ ખાસ જિજ્ઞાસાથી હાજર રહ્યા હતા. પદપ્રદાનની કિયા જોઈને, અને તેના અંતે પદગ્રહણ કરનારને અપાતી–તેમને મળેલી જવાબદારી પ્રત્યે સભાન રહેવાની–શિખામણે
Page #65
--------------------------------------------------------------------------
________________
[૩૪]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ સાંભળીને તેઓ ખૂબ ખુશી થયા હતા. એમણે સૂરિસમ્રાટને કહ્યું: “પદવીદાનને આવો વિધિ મેં પહેલી વાર જ જે. બધે પદપ્રદાન આવી રીતે વિધિસર જ થવું ઘટે. અમારે અમારા કલેજેના પદવીદાન-સમારંભમાં પણ આવે કઈક ખાસ વિધિ દાખલ કરીને, પદવી લેનારને તેના શિરે કેવી જવાબદારી મૂકવામાં આવી છે, તેનો ખ્યાલ આપતી શિખામણ આપવી જોઈએ.”
આચાર્યપદ મેળવનારે ચોરાશી દિવસની આરાધના, તપ ને જપ વડે, કરવાની હોય છે. એ શરૂ કરાવીને ૧૯૮૩ના વૈશાખ મહિને એમને એ પદ આપ્યું. આ વખતે આચાર્યપદની સાથે સાથે સૂરિસમ્રાટે એમને “ન્યાયવાચસ્પતિ, શાસ્તવિશારદ, સિદ્ધાંતમાર્તડ, અને કવિરત્ન” એમ ચાર યથાર્થ બિરુદ પણ આપ્યાં હતાં. આ પદપ્રદાન શેઠ જમનાભાઈ ભગુભાઈને શાહીબાગના બંગલે કરવામાં આવ્યું હતું. તે વખતે શેઠાણું માણેકબહેને પોતે કરેલી વિવિધ તપસ્યાઓ નિમિત્તે માટે ઉજમણુ-મહોત્સવ માંડેલે.
નંદનવિજયજીને આચાર્યપદ આપવાની સૂરિસમ્રાટને ઊંડે ઊંડે ઈચ્છા હતી જ; એમાં આ વખતે નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ એ એમને ભાર દઈને કહ્યું કે “સાહેબ ! નન્દનવિજયજીને હવે આચાર્ય બનાવે. એ આપના જેવા જ નીવડશે.” આ પછી સૂરિસમ્રાટની ઈરછા પ્રબળ થઈ અને એને અમલ કરવામાં આવ્યો.
પદવીના દિવસે સૂરિસમ્રાટના પરમ ભક્ત, ધ્રાંગધ્રા રાજ્યના દીવાન શ્રી માનસિંહજી ખાસ હાજર રહ્યા હતા. તેમણે પદવી વખતે કામળી ઓઢાડી. આ પદવીનું બયાન તે વખતના જૈન ધર્મ પ્રકાશમાં આ રીતે મળે છેઃ
* બહારગામથી ધ્રાંગધ્રાના મે. દિવાન સાહેબ વિ. જેને તેમ જ જૈનેતરે પ્રાણું તરીકે તેમ જ મહોત્સવના દર્શન માટે ઘણી મોટી સંખ્યામાં આવેલા હતા. શુદ દશમે ને શુદ અગ્યારશે નવકારશી કરવામાં આવી હતી. બાકીના દિવસે પણ સ્વામીવચ્છલ તો શરૂ જ રાખેલા, જેને લાભ સારે લેવાતો હતો.
શુદિ દશમે આ. મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરે પચાસજી નંદનવિજયજી, જેઓ શ્રી વિજયેદસૂરિજીના શિષ્ય છે અને ઘણા વિદ્વાન થયેલા છે, તેમને આચાર્ય પદવી ત્યાં જ ખાસ ઊભા કરાયેલા મંડપમાં આપી હતી. આ પ્રસંગે પણ પુષ્કળ શ્રાવકશ્રાવિકાઓ આવેલા હતા. પ્રભાવનાઓ છ શ્રીફળની થઈ હતી. આચાર્ય પદારોહણની ક્રિયા મહારાજશ્રીએ બહુ ફુટ રીતે કરાવી હતી, જે જોતાં ને સાંભળતાં બહુ આનંદ થયો હતો.”
ચૌદ વર્ષ જેટલા નાના દીક્ષા પર્યાયવાળા ને અડવાવીસ વર્ષ જેટલી નાનકડી ઉંમરના સાધુને આચાર્યપદવી મળે, એ છેલ્લાં ત્રણ વર્ષોમાં કદાચ પહેલે જ બનાવ હતે.
“જૈન ધર્મ પ્રકાશ”, સં. ૧૯૮૩, જેઠ.
Page #66
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૫] આમ છતાં શ્રી વિજયનન્દનસૂરિજીના જીવનમાં આડંબરનું કે અહંભાવનું તત્ત્વ ન પ્રવેશ્ય. એમનું જીવન તે સરળતાનાં નિર્મળ વહેણ જેવું જ રહ્યું. સાત્ત્વિક્તા, સરળતા ને નિરાડંબરતામાં એ સૂરીસમ્રાટની નાની આવૃત્તિ સમા હતા.
પણ, એમની નિરાબર, સરળ વૃત્તિને અવળો અર્થ કરીને એને ગેરલાભ કેટલાંક તોએ લીધો. દેખીતી રીતે જ આ ત તેજેષથી પ્રેરાયેલાં હતાં. એમણે વાત ચલાવી કે “આટલી ઓછી ઉંમર ને આટલા ઓછા દીક્ષાપર્યાયવાળા મુનિને—જેને વ્યાખ્યાન વાંચતાંય આવડતું હશે કે કેમ? એ શંકા છે, એને–આચાર્ય પદવી ન અપાય. આમાં તે સૂરિસમ્રાટે આંધળે શિષ્યમહ જ દેખાડ્યો છે. વ.”
જોકે, આ બધું સૂરીસમ્રાટ અને શ્રી નન્દનસૂરીજીના કાને માત્ર અથડાઈને પસાર થઈ જવા સિવાય કોઈ જ વિપરીત અસર જન્માવી શક્યું નહિ.
પણ, પિલાં તત્ત્વોએ પોતાની ઉશ્કેરણીની પ્રવૃત્તિ આગળ વધારી; એક સખી ગૃહસ્થને એમણે શ્રી નન્દનસૂરીજીની વ્યાખ્યાનશક્તિની કસોટી કરવા પ્રેર્યા. એ ગૃહસ્થ, ઘણું કરીને, મારવાડી હતા, સુખી હતા. એ એવા આગ્રહી પણ હતા કે “ગ્યને જ યોગ્ય પદવી મળવી જોઈએ, અગ્યને નહિ.” એટલે એમણે સૂરિસમ્રાટ પાસે આવીને વિનતિ કરી કેઃ નવા આચાર્ય મહારાજની વાણી સાંભળવી છે, માટે વિદ્યાશાળાએ મોકલવા કૃપા કરે.”
સુરિસમ્રાટને શું વાંધો હોય ? એ તો જાણે આવા અવસરની રાહ જ જોતા હતા. એમણે તરત આજ્ઞા કરી, ને શ્રી નન્દસૂરિજી તૈયાર થઈને ગયા વિદ્યાશાળાએ. ઘણીવાર, માણસની અને તેની શક્તિની વધારે પ્રસિદ્ધિ તેનાં વિરોધી તત્વ જ કરતાં હોય છે. એના પરિણામે ઊલટું પેલી વ્યક્તિની ખ્યાતિ વધી જાય છે. અહીં પણ એમ જ બન્યું. પહેલાં કટી ને પછી હાંસી કરવાના ઈરાદાથી પેલાં તએ આ વાતને સારા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો એટલે વિદ્યાશાળાએ મેદની માય નહિ એટલી ઊભરાઈ હતી.
નવા આચાર્યશ્રીએ તે પિતાની આગવી ને અનોખી શિલીથી નિરાંતે વ્યાખ્યાન આપ્યું. એ શિલીનું વર્ણન ને પ્રશંસા કરવા કરતાં એટલું જ જાણવું રસપ્રદ થઈ પડશે કે એ વ્યાખ્યાન જ્યારે પૂરું થયું, ત્યારે પેલા મારવાડી ગૃહસ્થ એટલા હરખઘેલા થઈ ગયા કે એમની પાસે તે વખતે જેટલા રૂપિયા હતા, તે બધા કાઢીને એમણે એ સભામાં ચોપાસ ઉછાળી દીધા. ને પછી શ્રી નંદનસૂરિજી પાસે જઈ, પગે પડીને પિતાની ધૃષ્ટતા કબૂલવા સાથે એમની ક્ષમા માંગી.
આ પછી, સં. ૧૯૮૩નું એ ચોમાસું સૂરિસમ્રાટની આજ્ઞાથી ને સંઘની વિનતિથી એમણે વિદ્યાશાળાએ ખૂબ ભવ્ય રીતે પસાર કર્યું. ત્યાં એમનાં વ્યાખ્યામાં પંડિત ફત્તેચંદ લાલન જેવા વિદ્વાન પણ ઘણીવાર આવતા.
સરળતાની આ સિદ્ધિ હતી. નિરાડંબરતા આનું રહસ્ય હતી.
Page #67
--------------------------------------------------------------------------
________________
[૩૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ
૧૬
જ્યોતિષ અને શિલ્પના જ્ઞાતા તિષ અને શિલ્પશાસ્ત્રમાં આચાર્ય શ્રી વિજયનંદસૂરિજીની નિપુણતા આગવી હતી; અને એ એમના અનુભવજ્ઞાનના પરિપાકરૂપે હતી.
આ બંને શાસ્ત્રોને એમણે અભ્યાસ કર્યો ન હતો; પણ, સૂરિસમ્રાટના તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયસૂરિજી મહારાજના સતત સાંનિધ્યના પ્રતાપે તેમ જ નિજાભ્યાસથી આ બંને વિષયનાં અગાધ જ્ઞાન અને વિવિધ અનુભવ એમને સાંપડ્યાં હતાં. એ અનુભલેને એમની તીવ્ર બુદ્ધિએ ખૂબ પચાવ્યા હતા. જોતિષમાં આરંભસિદ્ધિ, મુહૂર્તમાર્તડ, મુહૂર્તચિન્તામણિ, દિનશુદ્ધિદીપિકા વગેરે, તથા શિલ્પમાં શિલ્પરત્નાકર, વાસ્તુસાર, દીપાર્ણવ વગેરે અનેક ગ્રન્થનું ઊંડું પરિશીલન આપમેળે કર્યું હતું. આ બધા ગ્રન્થો એમણે લગભગ આત્મસાત્ કર્યા હતા તે એટલે સુધી કે મુહૂર્તના કોઈ પણ ગુણ-દેષ કે ગ્રાહ્યતાવર્યતાની વાત આવે, ત્યારે એના પોષક, વિરોધી કે અપવાદના પાઠો ક્યા ગ્રન્થમાં ક્યાં છે, તેનાં રહસ્ય શું છે, તેને પૂરો ખ્યાલ તેમના મગજમાં સતત રહેતો હતે.
પંચાંગ જેવાની અને સૂકમ ગણિત કરવાની એમની પદ્ધતિ અતિશય સરળ છતાં એટલી જ વિલક્ષણ હતી.
શિલ્પ બાબતમાં એમની સૂમ નજર ભલભલા નિષ્ણાત શિલ્પી, સેમપુરા કે ઈજનેરેનેય વિસ્મિત કરતી.
સૂરિસમ્રાટ પાસે કોઈ પણ મુહૂર્ત લેવા આવે, તો તેઓ તે આવનારને જ્યોતિષીને સાથે લાવવા સૂચવતા. એ આવે એટલે પૂ. આચાર્ય શ્રી વિજયે દયસૂરિજીને ને શ્રી વિજયનન્દનસૂરિજીને બોલાવીને મુહૂર્ત જોવાનું કહેતા. તેઓ મુહૂર્ત નક્કી કરીને કહે, એની પિતે ચકાસણી કરીને જ્યોતિષીને કહેતા. અને કાયમ માટે એક વાત ચોક્કસ હતી કે ગમે તે જોતિષી એ મુહૂર્તને શ્રેષ્ઠ ને નિર્દોષ તરીકે અવશ્ય સ્વીકારતા જ. ઘણીવાર જ્યોતિષી પણ એ જ મુહૂર્ત કહેવાના નિર્ણય પર આવતા હોય ને એમના તરફથી પણ એ જ મળે. ને ઘણીવાર તે જ્યોતિષીએ જોયેલા મુહૂર્ત કરતાં એમનું મુહૂર્ત શ્રેષ્ઠ ઠરતું.
એમની મુહૂર્ત અંગેની સૂક્ષ્મ દૃષ્ટિ ને ચોકસાઈથી ઘણા નિષ્ણાત જ્યોતિર્વિદ પંડિત પણ પ્રભાવિત થતા. આ અંગે વધુ આગળ જોઈશું.
મુહર્તા ગે તેઓ જરૂર પડે તે નિર્ણયસિંધુ' અને એવાં ઈતર ધર્મશાસ્ત્રોને પણ ઉપયોગ કરતા.
તિષનું આટલું બધું જ્ઞાન, છતાં એ એમણે માત્ર મુહૂર્ત પૂરતું જ અને તે
Page #68
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૭]. પણ માત્ર ધર્મકાર્યોના મુહૂર્ત પૂરતું જ–સીમિત રાખ્યું હતું. ફળાદેશના વિષયથી તેઓ સર્વથા અલિપ્ત રહ્યા હતા. સાંસારિક પ્રવૃત્તિનાં મુહૂર્તો લેવા કેઈ આવે, તો તેને તેઓ સાફ ઈન્કાર કરતા. ફળાદેશ માટે કોઈ વિનતિ કરે, તો તેને તે વિષયની પિતાની અજ્ઞતા સ્પષ્ટ દર્શાવતા. - આના અનુસન્તાનમાં એક વાત યાદ આવે છે. તેઓ જેમ ફળાદેશથી, તેમ મંત્રતંત્રથી પણ સદા દૂર અને નિલેપ જ રહ્યા હતા. ઘણુ એમની પાસે આ માટે આવતા, પણ તેઓ પોતાને એ વિષયથી દૂર જ રાખતા. બહુ આગ્રહ થાય તો વાસક્ષેપ નાંખી દેતા; તે પણ માત્ર ગુરુભગવંતે આપેલા, જિનશાસનની શ્રદ્ધાના ખજાનારૂપ સાત્ત્વિક મંત્રથી જ મંત્રીને. બીજા કોઈ મંત્ર-તંત્ર તેમણે કદી કર્યા નથી, તેમ કઈને કહ્યાંય નથી.
એમની લોકેષણ ને માનેષણાથી મુક્ત રહેવાની સાત્ત્વિક વૃત્તિનું આ પરિણામ હતું. સસ્તી લોકપ્રિયતા ને પ્રસિદ્ધિની આકાંક્ષાના અભાવની આ નિષ્પત્તિ હતી. લેશ પણ દંભ ને માયાનો અભાવ, આનું કારણ હતું.
૧૭
નૈતિક શક્તિ અને કુનેહબળ નતિક જુસ્સો એ સત્ત્વશીલ મનુષ્યને ખાસ ગુણ હોય છે. સાત્વિકતાનું પીઠબળ પામીને આ ગુણ ઘણું વ્યક્તિઓમાં વિલક્ષણ ઢબે પાંગરે છે.
ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી એવી વિરલ વ્યક્તિઓમાંના એક હતા. સુરિસમ્રાટના વારસારૂપે એમનામાં નિતિક જુસ્સાની શક્તિ ઊતરી હતી. આ વાતની પ્રતીતિ કરાવે એવા ઘણા પ્રસંગો છે. અહીં એક પ્રસંગ જોઈએ ?
સં. ૧૯૮૩માં સૂરિસમ્રાટ પાટણમાં હતા. તે અરસામાં જૈનોના પવિત્ર તીર્થ શ્રી સિદ્ધાચલજીની યાત્રા બંધ કરવાનું ને પાલિતાણું રાજ્ય સામે અસહકારનું આંદોલન ચલાવવાનો અવસર ઉપસ્થિત થયે. પાલિતાણા રાજ્યની તરફેણમાં બ્રિટિશ સલ્તનતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે એવો ચુકાદો આપેલો કે જ્યાં સુધી જેનો પાસેથી ચોક્કસ રકમ લેવાનું ઠરાવાય નહિ, ત્યાં સુધી પાલિતાણા રાય, તીર્થના યાત્રાળુઓ પાસેથી મૂંડકાવેરે ઉઘરાવી શકે છે.
જૈન સંઘ માટે આ મહાન અન્યાય હતો. આ અન્યાયને અહિંસક પ્રતીકાર કરવા માટે જૈન સંઘ પાસે એક જ રસ્તે હતું, અને તે યાત્રામકૃફીને.
Page #69
--------------------------------------------------------------------------
________________
[૩૮]
આ, વિનદનસૂરિ સ્મારકગ્રંથ પણ એ માટે અધિકૃત વ્યક્તિના આદેશની જરૂર હતી. ભારતના મોટા ભાગના જૈનોની મીટ સુરિસમ્રાટ તરફ મંડાયેલી હતી.
આ અરસામાં, પાટણમાં સુરિસમ્રાટના સાંનિધ્યમાં એક સભા યોજાઈ, તેમાં તેમણે યાત્રા-બંધનું એલાન કર્યું.
આ સભામાં ચરિત્રનાયકે (તે વખતે આચાર્ય ન હતા) ખૂબ જુસ્સાદાર પ્રવચન કર્યું. તેમણે તીર્થરક્ષા કાજે જાનફેસાની કરવા તૈયાર રહેવા માટે સાધુઓને અને ગૃહસ્થોને હાકલ કરી. આ માત્ર બોલવા પૂરતું જ ન હતું, એટલે એ વ્યાખ્યાન પછી તેઓ તથા તેમની સમાન વયવાળા મુનિવરેનું એક જૂથ તૈયાર થયું કે આપણે પાલિતાણા ઊપડીએ, અને આ આંદોલનનું નેતૃત્વ લઈએ. તીર્થ અને સંઘના સ્વત્વની રક્ષા કાજે પ્રાણની આહુતિ અપાય એથી રૂડું શું ?
જોકે સૂરિસમ્રાટે એમને એ વખતે જવાની ના કહી—અલબત્ત, એમના નૈતિક જુસ્સામાં સહેજ પણ એટ ન આવે એ રીતે.
એમની કુનેહશક્તિ પણ અદભુત હતી. એમ કહી શકાય કે જે તેઓ સંસારમાં હત તે રાજદ્વારી ક્ષેત્રે એમને આ શક્તિ ચોક્કસ નામના અપાવત.
સં. ૧૯૦માં અમદાવાદના આંગણે એતિહાસિક મુનિ સંમેલન મળ્યું ત્યારે એની વિષયવિચારિણી સમિતિએ સંમેલનમાં ચર્ચવા લાયક અગિયાર મુદ્દાઓ નિયત કર્યા. શરૂઆતમાં તો એ મુદ્દાઓ પર સંમેલનમાં મુક્ત ચર્ચા કરવા વિચારાયું; પણ એ ચર્ચા શરૂ થઈ તે પછી સંમેલનના નિર્વાહક સુકાનીઓને લાગ્યું કે “આ ચર્ચાને અંત નહિ આવે. આ કરતાં, એક સમિતિ નીમીએ, એ આ અગિયાર મુદ્દા પર ખરડાઓ તૈયાર કરે. એ ખરડાઓ સંમેલનમાં વિચારણા માટે પ્રસ્તુત થાય, ને પછી એને ઠરાવરૂપે મંજૂરી પણ આપી શકાય.”
આ વિચાર બધાને પસંદ પડ્યો. એટલે સર્વાનુમતે ચાર મુનિવરોની એક ખરડાસમિતિ” નીમાઈ. એમાં મુખ્ય હતા આપણું ચરિત્રનાયક. બીજા ત્રણ હતા–મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, મુનિરાજ શ્રી ચન્દ્રસાગરજી અને મુનિરાજ શ્રી રામવિજયજી.
આ સમિતિએ લાગ2 અઢી દિવસ ચર્ચા-વિચારણા કરીને અગિયારે મુદ્દા પર ખરડા ઘડ્યા. આમાં અતિશક્તિ લાગશે, પણ કહેવું જોઈએ કે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની કુનેહશક્તિઓ અને વિદ્વત્તાએ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કેઈને છેતરવા નહિ, પણ એ સાથે કેઈથી છેતરાવું પણ નહિ”—આ એમની કુનેહનો મુખ્ય ધ્વનિ હતો.
આ ખરડાઓ એમણે અઢી દિવસમાં જ તૈયાર કરીને સંમેલનમાં રજૂ કર્યા. પણ
Page #70
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૯] એ દરમિયાન પોતે જે વિચારણાઓ –શાસ્ત્ર અને તત્કાલીન વૈચારિક વાતાવરણને અનુસરીને– કરી, તેમાં એમણે કોઈની સલાહ-સૂચના ન લીધી; ખુદ સૂરિસમ્રાટની પણ નહિ. પોતે જે કાર્યવાહી કરી, તેની વાત પણ ન કરી. અહીં એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે સૂરિસમ્રાટે પણ એમને એ વિષયમાં કશું જ પૂછયું નહિ.
સંપાદન કરેલા વિશ્વાસનું આ જવલંત ઉદાહરણ નથી?
આ ખરડાઓ પર સંમેલને વિચારણાઓ કરી, ને છેવટે, કેટલાક ફેરફારોને બાદ કરતાં, એ ખરડાઓ જ ઠરાવરૂપે પટ્ટકમાં મુકાયા.
એમની શક્તિ અને બુદ્ધિ પર સૂરિસમ્રાટને જ નહિ, અન્ય સમુદાયના વરિષ્ઠ આચાર્યોને પણ વિશ્વાસ હતો. સંમેલને જ્યારે ખરડાઓને આખરી ઓપ આપ્યો, તે વખતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને એક વિચાર આવ્ય; એમને થયું, કોને આ વાત કરવાથી એનું અસરકારક પરિણામ લાવી શકાય ? એ વિચારતાં એમની નજર આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી પર પડી.
એમણે તત્કાળ એમને કહ્યું: “નન્દનસૂરિજી! આ દીક્ષાની વયમર્યાદા સોળ વર્ષ છે, તેને બદલે અઢારની રખાય તે સારું.”
એમણે તરત જ એ વાત સૂરિસમ્રાટને કહી. પરિણામે, સૂરિસમ્રાટે, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીની સાથે વિચારણા કરીને, અઢાર વર્ષવાળે સુધારે ખરડામાં દાખલ કરાવી દીધો.
૧૮
કુટુંબકથા કઈ ન માને એવી, છતાં બિલકુલ સાચી વાત છે કે એમણે દીક્ષા લીધા પછી કદી પિતાનાં સંસારી પિતાજી, માતુશ્રી વગેરે કુટુંબીઓ પર એક પણ પત્ર લખ્યો નથી. આ કંઈ દેખાવ કે ડોળ નહોતે, પણ જેનો ત્યાગ કર્યો, એના તફની અનાસકત નિર્લેપતા જ હતી, એમની આ અનાસક્તિને યાદ કરીને આજે એમના કુટુંબીજનો ગૌરવભેર કહે છે કે, “અમારા મહારાજ આવા નિર્લેપ હતા.” સાધુતાની સાધનાની આ આદર્શ સિદ્ધિ કહી શકાય.
આ નિર્લેપતાની બીજી સિદ્ધિ હતીઃ નરોત્તમ દીક્ષા ન લે, એ માટેની કોશિશ કરવામાં મુખ્ય ભાગ ભજવનાર, એમના સંસારી વડીલભાઈ સુખલાલની દીક્ષા. સુખલાલ
Page #71
--------------------------------------------------------------------------
________________
[૪૦]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ પરિણીત હતા. એમને એક પુત્રી પણ હતી. સ્વભાવે ખૂબ ઉગ્ર અને ક્રોધી. પણ સરળ અને નિખાલસ પણ એવા જ એ સરળ માનસે જ એમનામાં પરિવર્તન આણ્યું. મેટી ઉંમરે એમનેય દીક્ષા લેવાની વૃત્તિ જાગી. એ વૃત્તિને સૂરિસમ્રાટનું પ્રેત્સાહન મળ્યું. કુટુંબીઓની રજા મળી. એટલે સં. ૧૯૭લ્માં ખંભાત આવી, બીજા ત્રણ દીક્ષાર્થી ભાઈઓ સાથે, સૂરિસમ્રાટના હાથે દીક્ષા લીધી. એ પણ પૂ. આચાર્ય વિજયસૂરિજી મહારાજના શિષ્ય થયા. નામ મુનિ સુમિત્રવિજયજી પડ્યું.
એમણે લગભગ ૪૪-૪૫ વર્ષ દીક્ષા પાળી. ગુરુજનનો વિનય, સાધુઓની સેવા, અભ્યાસની ખંત અને આગમશાસ્ત્રોનું જ્ઞાન, તેમ જ નિર્દોષ અને કઠોર ચારિત્રપાલનમાં એ બધા સાધુઓમાં આગળ વધી ગયા. એના પ્રતાપે એ ઉપાધ્યાયપદ સુધી પહોંચ્યા. છેટલાં વર્ષોમાં આચાર્યપદ લેવા માટે ગુરુવરેએ ઘણું સમજાવ્યા, પણ એમણે ખૂબ નમ્રતા ને મક્કમતાથી એનો અસ્વીકાર કર્યો. સમગ્ર જીવન ગુરુની નિશ્રામાં ને સેવામાં જ વીતાવ્યું. છેલ્લે સં. ૨૦૨૪માં કદમ્બગિરિ તીર્થમાં એ સ્વર્ગવાસી થયા.
એમની દીક્ષાનું અને આટલા આત્મિક વિકાસનું પ્રેરણાબળ આપણા ચરિત્રનાયક અને એમના સુંદર ગુણ જ હતા, એ નિર્વિવાદ છે.
સં. ૧૯૮૮માં એવું બન્યું કે, સુરિસમ્રાટને અમદાવાદ ચોમાસું રહેવા સંઘે અતિ આગ્રહ કર્યો, ને નક્કી કર્યું.
હવે, એ જ દિવસે બપોરે એક વાગ્યાના સુમારે આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજીના સંસારી ભાઈ હરગોવિંદદાસ, બોટાદના સંઘને લઈને, આવ્યા. એમણે વાત કરી કે
મારા પિતાજી (હેમચંદભાઈ)ની તબિયત નરમ રહે છે. એમની ઈચ્છા છે કે આ વખતે આપને વિજયનંદનસૂરિજી બેટાદ પધારો ને ચોમાસું કરે, અને એમને સમાધિ મળે એવી આરાધના કરા.” એમના કહેવાથી અમે વિનંતિ કરવા આવ્યા છીએ.”
સૂરિસમ્રાટે એમને પૂછયું : “કેમ નન્દન ! શું કરીશું?”
એમને શું કહેવાનું હોય? એ તો આ બધાથી પર-નિર્લેપ હતા. એમણે કહ્યું : “આદ્ર બેસવાને હવે થોડા જ દિવસ આડા છે. ઉનાળો ભરપૂર છે. વિહારમાં આપનાથી પહોંચી કેમ વળાશે?”
સૂરિસમ્રાટ વિચારમાં પડી ગયા. એમની વાત સાચી હતી. પિતાના નિયમ પ્રમાણે સૂરિસમ્રાટ આ નક્ષત્ર બેઠા પછી વિહાર ન કરતા. અને હવે એની આડે ફક્ત તેર જ દહાડા બાકી હતા. એટલા દિવસમાં બોટાદ પહોંચવું કઈ રીતે ?
ઘણા વિચારને અંતે એમણે અણધાર્યો નિર્ણય જાહેર કર્યો : “આજે જ સાંજે વિહાર કરે છે. તૈયાર થઈ જાવ.” સૌ સાધુઓ ઝપાટાબંધ તૈયાર થયા, ને સાંજ થતાં
Page #72
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૧] તે નીકળી પણ ગયા. હજી તો અમદાવાદ રહેવાનું નક્કી થયાના સમાચાર લોકોના કાને પહોંચ્યા જ હતા, ત્યાં તે વિહારનું દશ્ય જોવા મળ્યું. ને, શું સાચું ? સાંભળેલું કેજેયેલું?–આ પ્રશ્ન લોકોને ગૂંચવી દીધા.
વસ્તુતઃ, ચરિત્રનાયકની નિર્લેપતાએ સંપાદન કરેલી ગુરુકૃપાની આ મહાન ઉપલબ્ધિ હતી.
બરાબર બાર દિવસે બેટાદ પહોંચ્યા. માસું ત્યાં ગાળ્યું. દરમિયાન, એમણે ને સુરિસમ્રાટે હેમચંદભાઈને ઘણી ઉત્તમ ધર્મારાધના કરાવી. એથી, હેમચંદભાઈના આત્માને અપાર પ્રસન્નતા થઈ. એ પ્રસન્નતા અને સમાધિભાવનું ભાતું લઈને પર્યુષણ પહેલાં તેઓ સ્વર્ગે સંચર્યા.
સૂરિસમ્રાટે કહ્યું : “નન્દન ! આપણું બેટાદ આવ્યું સાર્થક થયું. આ આત્મા એનું કલ્યાણ સાધી ગયો.”
હરગોવિંદદાસ એમના બીજા મોટાભાઈ હતા. એમણે વર્ષો સુધી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અગત્યની સેવાઓ કરી. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના શબ્દોમાં કહીએ તે “હરગોવિંદદાસ જેવો ઉમદા માણસ પિઢીને ફરી મળે મુશ્કેલ છે.”
એમણે રાણકપુર તીર્થની પેઢીમાં ઘણી સેવા આપી. એમની સજજનતાને લીધે એ બાબુસાહેબ” તરીકે બહુમાન અને ખ્યાતિ પામેલા.
એ પિતાની પાછલી ઉંમરે નરમ રહેતા. અને જ્યારે છેલ્લે એમને લાગ્યું કે “હવે હું વધારે સમય નહિ જીવું, ત્યારે વિ. સં. ૨૦૧૭-૨૦૧૮ના અરસામાં એમણે પિતાના બંને દીક્ષિત ભાઈઓને વિનતિ કરીને બોટાદ બોલાવ્યા. એમના સાંનિધ્યમાં ધમસાધના કરી, ને પિતાજીની જેમ એ પણ સમાધિ સાથે સ્વર્ગવાસ પામ્યા.
એમને બે સંતાનો છેઃ પુત્ર જયંતીલાલ ને પુત્રી હીરાબહેન.
૧૯
અંજનશલાકા એ સમયમાં અંજનશલાકા નહોતી થતી. પચાસેક વર્ષથી ડાક સમય અગાઉ પાલિતાણામાં ત્રણેક અંજનશલાકાઓ થયેલી, ત્યારે ત્યાં, ગમે તે કારણે, રોગચાળાના
Page #73
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
આ. વિન જૈનસૂરિ-સ્મારકત્ર થ ઉપદ્રવા થયેલા, એમ કહેવાતુ. એ પછી લાકા અ’જનશલાકાના નામથી ભડકતા; પ્રાયઃ તા થઈ જ નહોતી.
અર્વાચીન યુગમાં એના પુરસ્કર્તા બનવાનું માન સૂરિસમ્રાટને ફાળે જાય છે. કદમ્બગિરિતીમાં મહાવીરસ્વામીનું દેરાસર તૈયાર થયું, તે એની પ્રતિષ્ઠા વખતે સ. ૧૯૮૯માં, અંજનશલાકા કરવાનું એમણે જાહેર કર્યું. અંજનશલાકા ઘણાં વર્ષે થતી હોઈ હજારા લેાકેાએ એનો લાભ લેવા માંડયો. જોકે, અમુક વગે તેા પ્રચારવા માંડયુ· હતું કે · માટે ઉપાડે અંજનશલાકા કરવા નીકળ્યા છે, પણ ખરાબરના હેરાન થવાનાં છે!' પણ, એમના નૈષ્ઠિક બ્રહ્મતેજને અને વિધિવિધાનની વિશુદ્ધિને લેાકેા ખરાખર જાણતા હતા, એટલે કાઈને અશ્રદ્ધા ન જન્મી.
આ માટે પૂરા ખાવીસ દિવસનો ઓચ્છવ મડાયા હતા અને એનાં દર્શન કરવા પચીસેક હજારની મેદ્દની ઊમટી હતી. અને, ‘સાંકડા ભાઈ પના દહાડા એ ઉક્તિ પ્રમાણે, જોત જોતામાં અંજનશલાકા આડા એક જ દિવસ બાકી રહ્યો.
એ દહાડે, રાતના વખતે, એકાએક, જોરદાર વાવાઝોડુ ધસી આવ્યું. તંબૂ, રાવટી, શમિયાણા ને માંડવા વેરિવખેર થઈ ગયાં. લાકાના સરસામાન પણ અસ્તવ્યસ્ત થયા. ભારે બિહામણું વાતાવરણ સરજાયું. પણ, આમાં અચ્છેરુ· તે એ થયુ· કે, આટલા માટા વટાળિયા આવી પડવા છતાં, લેાકેાને જાણે એની ખબર જ ન હોય એમ એ પાતાની જગાએ ઊંઘતા જ રહ્યા. તબૂ-રાવટી ઊડી ગયાં, તાય સૂનારા તા એફ્રિકરપણે સૂતાં જ રહ્યાં.
થાડીવારે વટાળિયા શમ્યા, એટલે સૂરિસમ્રાટે પડખે સૂતેલા ફૂલચંદભાઈ ને ખૂમ પાડી : “ અલ્યા ફૂલચ'દ ! જાગે છે કે ? ”
એ ઊઠીને આવ્યા. કહે : “ક્રમાવા સાહેબ! જાગુ ....”
“જા, બધે તપાસ કરી આવ, બધું ખરાખર છે ને ? ’’
એ ગયા. પ્રતિમાવાળા મડપ સિવાય બીજા મડામાં અને તબૂ-રાવટીઓમાં બધે જોઈ આવ્યા. આવીને એમણે સબ સલામત’ની વધામણી આપી; ભેગુ` કહ્યું :
66
પ્રતિમાવાળા મંડપમાં જઈ શકયો નથી, સાહેબ ! ”
સૂરિસમ્રાટ કહે : “ જા, નન્દનસૂરિને ઉઠાડ.”
ઉઠાડવ્યા. એમને કહે : “તું ને ફૂલચંદ પ્રતિમાવાળા મડપમાં જઈ આવો.” તરત ગયા. બધે જોયું. એક હજારમાંથી એકેય પ્રતિમાને ઊની આંચ સરખી નહાતી આવી. બધાંને નિરાંત થઈ.
આ પછી તેઓ ( ચારિત્રનાયક ) તથા પૂ. આચાર્ય વિયાયસૂરિ મહારાજ અને પ્રતિમામ‘ડપમાં ગયા, ત્યાં દરવાજા અંધ કરીને બંનેએ એકાગ્ર મને જાપ આદર્યાં. રાત
Page #74
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૩] આખી ભગવાન સાથે એકાકારભાવે ગાળી—જાણે ત્યાં ધ્યાતા ને ધ્યેય સિવાય કેઈનું અસ્તિત્વ જ ન રહ્યું.
એ વખતની એકાગ્રતાને ચરિત્રનાયક ઘણીવાર–ખાસ કરીને, અંજનશલાકાને પ્રસંગ હોય ત્યારે—-અચૂક યાદ કરતા, ને કહેતાઃ “એ વખતે જેવી એકાગ્રતા આવી, એવી હવે ક્યાં આવે છે? હવે તે ઉંમર થઈ છે અને શરીર થાકયું છે.”
અને કહેવું જોઈએ કે, સૂરિસમ્રાટ ને એમના આ બે શિષ્યની સાત્વિકતાના પ્રતાપે, અંજનશલાકા નિષ્પદ્રવપણે પૂરી થઈ.
સાદું તત્ત્વજ્ઞાન “દીક્ષાર્થીના કુટુંબીઓની રજા હોય, તે જ એને પાસે રાખવે, અને તે જ એને દીક્ષા આપવી.
કુટુંબીઓ દીક્ષાર્થીને લાવે કે ઘરે લઈ જાય, તે એને તરત જ મસ્તી આપ; એક મિનિટ પણ પાસે ન રાખે.
દીક્ષા લેતાં પહેલાં દિક્ષાર્થી કે એનાં સગાં-વહાલાં આપણી પાસે કાંઈક અપેક્ષા રાખે, તો એવાંને કોઈ દિવસ રાખ નહિ, તેમ દીક્ષા આપવી નહિ.
દીક્ષા માટે કોઈને ક્યારેય ભગાડવા પ્રયત્ન ન કરે, તેમ ઉપદેશ પણ ન આપો. સામેથી ભાવના કરીને, રજા લઈને, આવે તે જ પાસે રાખવે.”
–દીક્ષા બાબતમાં આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીનું આ જગનિરાળું, છતાં સાદું તત્ત્વજ્ઞાન હતું. અને એ એમણે જીવનભર આચર્યું હતું. આનું પરિણામ દેખાવે જરા વિચિત્ર લાગે એવું ખરું, પણ એમાં ઊંડા ઊતરીએ તે થાય કે “જે થયું તે બહુ સારું થયું.'
એક વાર ત્રણેક મુમુક્ષુ કિશેરે એમની પાસે આવ્યા, રહ્યા, ભયા-ગાણ્યા, ને એમની મૂક પ્રેરણા પામીને એમને દીક્ષાની ભાવનાય જાગી. પણ, એમને દીક્ષા ન આપી એમાં કારણ બન્યું એમનું દીક્ષા સંબંધી આ સાદું તત્ત્વજ્ઞાન,
એમના મુખ્ય શિષ્ય હતા પંન્યાસ શ્રી સેમવિજયજી ગણિ. ખૂબ સરળ, ભદ્ર પ્રકૃતિના ને સેવાભાવી એ સાધુ હતા.
Page #75
--------------------------------------------------------------------------
________________
[૪].
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ બીજા શિષ્ય થયા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી ગણિ. ન્યાયશાસ્ત્રના એ સારા
વિદ્વાન થયા.
- આ સિવાય એમને બીજા પણ શિષ્ય-પ્રશિષ્ય થયા. પણ, શિષ્યમોહથી એ સદા દૂર જ રહ્યા, એમને એમના જીવનમાં મોહ કે રાગ જે કહો તે, એક જ ઠેકાણે હતો, અને એ સૂરિસમ્રાટ ગુરુભગવંત ઉપર. એમની સેવા ને એમની આજ્ઞાનું પાલન; એમને મન પ્રાણાધિક હતા. બીજુ બધું પછી, પહેલાં ગુરુભગવંત. એમની શુશ્રષામાં ખામી ન આવવી જોઈએ. એમણે સેપેલાં કાર્યોમાં ત્રુટિ ન રહેવી જોઈએઃ આ જ એમની લગન હતી. અને આવી લગનવાળી વ્યક્તિને શિષ્યમેહ શે સ્પર્શી શકે?
૨૧
વારઐચર્ચા જ્યાં જ્યાં વિદ્વત્તા, ત્યાં ત્યાં દરિદ્રતા –કુદરતનો આ નિયમ છે. એ દરિદ્રતા કાં તે આર્થિક હોય, ને કાં તે શારીરિક સ્વાથ્યની હોય.
સશક્ત શરીર છતાં શ્રી વિજયનન્દનસૂરિજીનું સ્વાચ્ય પૂરતી તંદુરસ્તી નહોતું ભગવતું.
પહેલાં કહ્યું તેમ, સૌપહેલી મોટી બિમારી એમને બિકાનેરમાં આવી. એ વખતે વૈદ્ય ને ડોકટરને હાર્ટની તકલીફ લાગેલી, પણ ગુરુકૃપાએ એમાંથી જલદી ઊગરી ગયા.
આ પછી, ઘણું કરીને ૧૯૮૩ની સાલમાં, એમને ગેસનો ઉપદ્રવ લાગુ પડ્યો. એ વખતે એ દસ તિથિ ઉપવાસ કરતા. એવા એક ઉપવાસમાં આખો દિવસ પણ નહિ વાપરેલું. એ વખતે વિહારમાં હતા. વિહાર કરીને મોડી સાંજે મુકામે પહોંચ્યા, ત્યારે સૂરજ આથમવાની તૈયારી હતી. તૃષા ખૂબ લાગેલી. પાણી તે હતું, પણ ગરમ. એ પાણી એમણે વાપર્યું. ને એ પછી એમને વાયુના ઓડકાર શરૂ થયા.
- આ પછી એ ઉપદ્રવ ઉત્તરોત્તર વધતો ચાલ્યો. વાયુના ઓડકાર આવે, ત્યારે એટલા મિટેથી આવે કે એ દૂર સુધી સંભળાય. આ અંગે દેશી ઉપચાર શરૂ ર્યા. પણ એનાથી ક્ષણિક શાન્તિ થતી, કાયમી નહિ.
વાયુની સાથે લિવરનો દુઃખાવે ને સેજ પણ થવા લાગે. સં. ૧૯૬માં એની તકલીફ વિશેષ થઈ પડી. એ કારણે સૂરિસમ્રાટ પછેગામ આવીને રહ્યા. ત્યાં વિખ્યાત
Page #76
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ’ઘનાયક
[ ૪૫ ]
વૈદ્યરાજ શ્રી નાગરભાઈની દવા, પથ્ય સાથે, આદરી. વૈદ્યરાજ ભારે કુશળ અને અનુભવી હતા. એમને પણ એમની દવા પર પૂરા વિશ્વાસ હતા. મહિનો’ક ત્યાં રહ્યા, ને દવાએ સારી અસર કરી. એક વખત એમની સ્થિતિ ખૂબ ગંભીર અની ગઈ હતી. અને એ ગભીર પરિસ્થિતિમાંથી એમને વૈદ્યરાજે ઉગાર્યા. ત્યાંથી વલભીપુર આવ્યા. ત્યાંના સંઘ અને રાજકુટુંબના આગ્રહથી ચામાસુ ત્યાં રહ્યા. દરમિયાન ડી. વલ્લભદાસ ભાયાણીની દવા શરૂ કરી. એમણે ગેસ માટે એક ગાળી આપી ને કબજિયાત દૂર કરવા માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આપ્યું. આ મને ખૂબ અસરકારક નીવડવાં. એ ગેાળી મળતી બંધ ન થઈ ત્યાં સુધી એ; ને પછી એના જેવી જે ગાળી ચાલુ થઈ તે; અને વિરેચન ચૂર્ણ, એમને એટલાં માક આવી ગયાં હતાં કે ત્યાર પછી કાયમ માટે એ શરૂ જ રાખ્યાં.
સં. ૨૦૦૦માં સૂરિસમ્રાટની ને એમને બ ંનેની તબિયત નરમ થઈ ગઈ. એના ઉપચાર માટે તેઓ પચ્છેગામ આવીને રહ્યા. પ્રિયતમાં સુધારા જણાતાં વળા જવા નીકળ્યા. પણ વચમાં લીંબડા ગામે જ એમની તબિયત અચાનક બગડી. એક દિવસમાં ૬૦ ઝાડા થઈ ગયા. એ સાથે લિવરનો દુઃખાવા, ગેસના ભરાવા, અને અશક્તિએ પણ ખૂબ પીડા આપી. તત્કાળ પચ્છેગામ ખબર પહેાંચતાં ત્યાંથી ઈશ્વર ભટ્ટના દીકરા વૈદ્ય ભાસ્કરરાવ, વૈદ્ય નાગરદાસ તથા વળાથી ડૉ. ભાયાણી આવી ગયા. ભાસ્કરરાવની દવાએ ગુણ કર્યાં, ઝાડા અંધ થયા. ચલાય એમ ન હતું, છતાં બીજે દિવસે સવારે, મક્કમ આત્મબળ દાખવીને, એ ચાલતાં ચાલતાં પચ્છેગામ ગયા. ત્યાં દસેક દહાડા રહી ઝડપી ઉપચારા કર્યા. એનાથી ને પૂરતા આરામથી ખિયત સુધરતી ચાલી.
લિવરના દુઃખાવા વિષે નિષ્ણાત ડોકટરોનો મત હતા કે એમને ગોલ્ડ સ્ટોનપિત્તની પથરી ” છે. એના લીધે વારવાર દુઃખાવા ને સાજો થઈ આવે છે. આ માટે એકથી વધુ વાર એક્સ-રે લેવરાવ્યા.' પણ આશ્ચર્ય એ થતું કે એક પણ એકસ-રે માં ગોલ્ડ સ્ટાન આવતા નહિ. અને છતાં ફૅક્ટરી એમના મતમાં મક્કમ જ હતા. સારા સારા ડૉંટો એમને એનુ આપરેશન કરાવવાની સલાહ ભારપૂર્વક આપતા. પણ, એ ભૂખ મક્કમ રહ્યા. એ કહેતા : ‘એકસ-રેમાં ન દેખાતી વસ્તુ જ એમ કેમ માની લેવાય ?’ડૉક્ટરો પાસે આનો જવાબ ન રહેતા.
આણંદના પ્રખ્યાત અંગ્રેજ ડોકટર ફેંક આ માટે એમની ષિયત જોવા એએક વાર આવ્યા. એમણે તે જોતાંવેત જ કહી દીધું કે, ગાલ્ડ સ્ટોન છે, અને આપરેશન વિના છૂટકા નથી.' આ પછી જ્યારે એ દ વધુ પડતું થાય, ત્યારે ડૉ. કૂકને લાવવામાં આવતા; તે વખતે એ વિનોદમાં કહેતા ઃ “ મહારાજ ! હું તમને કહું છું કે તમને ગેાલ્ડ સ્ટાન છે જ; એક્સ-રે માં ભલે ન આવે, પણ છે જ. પણ તમારે આપરેશન કરાવવાનુ
Page #77
--------------------------------------------------------------------------
________________
[૪૬]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ નહિ. તમારા શ્રાવકો પાસે ઘણુ પૈસા છે. તમને જ્યારે દર્દ થાય, ત્યારે મને બોલાવવાનો ને મને સો રૂપિયા અપાવવાના!” અને એ ખડખડાટ હસી પડતા.
આમ ને આમ ઘણાં વર્ષો પસાર થઈ ગયાં. ગેસની ફરિયાદ જિદી થઈ ગઈ હતી, લિવરને ને એને લીધે પડખાનો દુઃખાવો રોજનો ભાઈબંધ બની ગયું હતું. એ છેલ્લા દિવસ સુધી રહ્યો.
સં. ૨૦૧૧નું ચોમાસું અમદાવાદમાં કરેલું. એ વખતે કાર્તક શુદિ પાંચમને ઉપવાસ કરે. છડે પારણું કરીને બેઠા હતા. પૂ. આચાર્ય શ્રી વિજયદયસૂરિજી મહારાજ વ્યાખ્યાન આપવા ગયા, ને થોડી જ વારમાં એમને એકદમ મેંમાં તમતમ થવા માંડયું, છાતીમાં ગભરામણ થવા લાગી. એમણે તરત સાધુ જેડે આચાર્ય મહારાજને કહાવ્યું : “વ્યાખ્યાન બંધ કરીને ઝટ પધારે, મારી તબિયત બગડી છે.”
પૂ. વિજયસૂરિજી મહારાજ વ્યાખ્યાન પડતું મૂકીને દોડતા આવ્યા. પણ, એટલી વારમાં તો, તેઓ બેભાન બની ગયા હતા.
તત્કાળ ડૉકટ આવ્યા. ચાંપતા ઉપચારો શરૂ થયા. પણ એકેય દવા, ઈજેકશન કે ઉપચાર લાગુ ન પડયાં. ઊલટું, નાડી લગભગ સ્થગિત થઈ ગઈ. હાર્ટ, ધબકારા, પલ્સ, પ્રેશર, બધું એવી વિચિત્ર સ્થિતિમાં મુકાયું કે ડૉકટ વિમાસણ અનુભવી રહ્યા. ડૉ. સુમન શાહ, સર્જન ડે. સભાગચંદ શાહ, ડો. સી. એફ. શાહ, ડો. નાનાલાલભાઈ, ડો. ગુણવતલાલ અલમૌલા, ડૉ. નટવરલાલ એસ. શાહ, ડૉ. ધીરુભાઈ શાહ, ડો. ચંદ્રકાંત વકીલ, ડે. છોટુભાઈ એફ. શાહ, ડો. જયસુખભાઈ વગેરે ડૉકટરે રાતદિવસ હાજર રહીને શક્ય તમામ સારવાર કરતા હતા.
આ સ્થિતિ બરાબર બેતેર કલાક ચાલી. ડૉ. સુમન્ત શાહને છેવટે લાગ્યું કે હવે આ કેસ ખોટ છે; બે-ચાર કલાકનો જ સવાલ છે.” અને, એમને ફરીવાર બેલાવવા જનારને એમણે સ્પષ્ટ કહી દીધું કે “મને શા માટે બોલાવે છે? મારાથી થાય એ બધું જ મેં કરી લીધું છે. ને હવે મહારાજશ્રી બે-ચાર કલાકથી વધુ નહિ જ કાઢે.”
ખરેખર, આ જ સ્થિતિ હતી. ગંભીર તબિયતના સમાચાર જનતાને વિહવળ કરી મૂકી હતી. એ ટેળે વળીને દર્શને ઉમટવા લાગી. રિલીફ રોડના નાકા સુધી લોકેની કતાર જામવા લાગી, એ ધસારો રોકવા માટે ઉપાશ્રયના દરવાજે આગેવાન શ્રાવકે જાતે ઊભા રહ્યા. અમદાવાદમાં તે સમયે વિદ્યમાન મુનિસમુદાય ત્યાં સતત હાજર રહ્યો.
ત્રીજા દિવસે, જીવદયાપ્રેમી, ગુરુભક્ત શ્રાવક શા. સારાભાઈ જમનાદાસને થયું કે ડૉકટરે એ જે હાથ ધોઈ નાખ્યા છે, કાંઈ ફેર પડે એમ લાગતું નથી, તે છેલ્લા ઉપાય તરીકે જીવદયાની પ્રવૃત્તિ કેમ ન કરવી?—આ વિચાર એમણે પૂ. આચાર્ય વિજયેદયસૂરિજી મહારાજને જણાવ્યો અને એમની સંમતિ લઈને કતલખાનેથી છો છોડાવવા
Page #78
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૭] માંડ્યા. નાના-મોટા સેંકડે જીવોને એમણે છોડાવ્યા. ને એ બધાના ટોળાને પાંજરાપળે લાવ્યા. ત્યાં એક પછી એક મૂંગા જીવને લઈને એમની પાસે જાય, ને એમના કાનમાં કહે કે “સાહેબજી! આપના નિમિત્ત આ જીવને અભયદાન આપીએ છીએ.” પછી એને પાછલે બારણેથી લઈ જાય. આમ, સેંકડો જી એમની પાસે લઈ ગયા. સારાભાઈના રહેવા મુજબ, તેઓ જ્યારે જીવ છોડાવ્યાનું એમના કાનમાં કહેતા, ત્યારે એ હોંકારો દેતા.
આ પછી, એ દિવસે, મોડેથી ડોકટરને એક અને આખરી ઉપચાર-ઈજેકશનનો પ્રગ–કરવાનું જરૂરી લાગ્યું. એમણે એ માટે તૈયારી કરી. પણ એ ઈજેકશન હાથની નસમાં આપવાનું હતું. એ નસ કોઈના હાથમાં ન આવે. હવે શું થાય ? બધા ડૉકટરેએ મહેનત કરી, પણ ન ફળી. સૌ થાક્યા. ડે. સભાગચંદ સૌને યાદ આવ્યા. એ વખતે એ બહાર ગયા હતા. તાબડતોબ એમને બોલાવી મંગાવ્યા. આવતાંવેંત એમણે નસ હાથમાં લીધી, ને ઈજેકશન આપી દીધું.
આ પછી કેટલીક વારે વળતાં પાણી થયાં. નાડીના ને છાતીના ધબકારા, પ્રેશર, આ બધું ધીમે ધીમે નિયમ પ્રમાણે શરૂ થતું ચાલ્યું ને બરાબર તેર કલાક બાદ થોડી વારે એમણે આંખ ઉઘાડી.
એમને સંભાળવા આતુર ડોકટરે, અને એમને સાજા થયેલા જેવા ઉત્કંઠ મુનિસમુદાય તથા જનમેદનીના આનંદને અવધિ ન રહ્યો. ઉપાશ્રય પિળ જયનાન્શી ગાજી ઊઠયાં.
આચાર્યશ્રીને તે આ બધું જોઈને ભારે કૌતુક થયું ? આ બધું શું છે ? આ બધાં કેમ ભેગાં મળ્યાં છે ? એમને તે હતું કે હું ઊંઘમાંથી ઊઠવ્યો છું.
આ પછી સૌના અદધર બનેલા જીવ હેઠા બેઠા.
એમના જીવનની આ અસાધારણ જીવલેણ બિમારી હતી. એ કહેતાં : “આમાંથી હું જાગે, ત્યાર પછી મને લાગ્યું કે મારે પુનર્જન્મ થયો છે.”
આ પછી પણ લગભગ બારેક મહિના સુધી તે બ્લડપ્રેશર, ઊલટી અને ભરપૂર નબળાઈ વગેરે વ્યાધિઓની સતત હેરાનગતિ ચાલુ રહી. દવા-ઈજેકશનો પણ સતત ચાલુ રહ્યાં.
આ પછી એકવાર મોટા મોટા સર્જન ડોકટરેની એક કેન્ફરન્સ ખાસ એમને માટે મળી. ધુરંધર ડેકટરે એમાં ભેગા થયેલા. એમણે એમના આજદિન સુધીના એકસ-રે, રિપોર્ટો વગેરે ઉપર ગંભીર ચર્ચા-વિચારણા કરી. છેવટે એ બધા સર્વાનુમતે એક નિર્ણય પર આવ્યા કે એમના પર ઑપરેશન કરવું જોઈએ.
આવા મોટા ડોકટરના નિર્ણય કે અભિપ્રાય સામે કોની હેસિયત હોય કે એક
Page #79
--------------------------------------------------------------------------
________________
[૪૮]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ શબ્દ પણ ઉચ્ચારે? પણ ડે. અલમૌલાને લાગ્યું કે આ નિર્ણય બરાબર નથી થતો. એમનાથી ન રહેવાયું. એમણે હતી એટલી હિંમત ભેગી કરીને કેન્ફરન્સને પૂછયું : પણ શા માટે ઍપરેશન કરવાનું?—એ તો કહો.” *
જવાબ મળે : “એ તે ઓપરેશન કરતી વખતે, ખેલ્યા પછી, નકકી થશે.”
થયું. ચોક્કસ દર્દ કેઈ ને પારખી શકયું. પરિણામે એમણે ઓપરેશનની સ્પષ્ટ ના ભણું દીધી.
ધીરે ધીરે લે-પ્રેશરને ઊલટી બંધ થઈ ગયાં. નબબાઈ ઓછી થઈ, પણ ગૅસની ફરિયાદ પૂર્વવત્ ચાલુ રહી. હાઈબ્લડપ્રેશર એમાં નવું ભળ્યું.
" સં. ૨૦૧૮માં જમણે પડખે સારણગાંઠનો ઉપદ્રવ થઈ આવ્યો. એના ઓપરેશન માટે મનમાં અનિચ્છા છતાં ડોકટરો ને ભક્ત શ્રાવકની હિંમતથી તૈયાર થયા. ને પાલીતાણાની હોસ્પિટલમાં ડે. મુકુન્દ પરીખે એનું ઓપરેશન કર્યું.
સં. ૨૦૨૮ માં ફરી ડાબે પડખે સારણગાંઠ થઈ. એનું ઓપરેશન અમદાવાદમાં, ઑલિ-ક્લીનીકમાં, ડો. મુકુન્દ પરીખ, ડે. હરિભક્તિ વગેરેએ કર્યું.
આ પછી બ્લડપ્રેશરનો ઉપદ્રવ ખૂબ ઓછો થઈ ગયે. એ સાથે જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ પ્રમાણમાં ગેસનો ઉપદ્રવ પણ ઘટતો ચાલ્ય—અલબત્ત, પહેલાનાં વર્ષોની અપેક્ષાએ.
તબિયતના કારણે તેઓ અતિશય કહી શકાય તેવા નિયમિત રહ્યા. ઘણે ભાગે, એક ટંક ભાત-દાળ કે એવી વસ્તુ લેતા; બાકી ચા ને દૂધ.
છેલ્લે, સં. ૨૦૩૧માં શરદીનો પ્રકોપ એકદમ થઈ આવ્યું. એમનો કોઠો શરદીનો હતો. આહારનું પ્રમાણ અલ્પ હતું. શિયાળાની ઋતુ હતી. શરીર ઘસાતું હતું. એટલે ઠંડીએ વિશેષ અસર કરી, ફેફસામાં કફ ભરાય, સોજો થઈ ગયો, તાવ આવ્યો, ને જોતજોતાંમાં ડબલ ન્યુમોનિયા થઈ ગયે. બે દિવસ તો એવા પસાર થયા કે, સૌને લાગ્યું કે, હવે હાથ ખંખેરી નાખવા પડશે. પણ સંઘનું ભાગ્ય જોરાવર નીકળ્યું. ડો. સુમન શાહ, ડૉ. સી. એફ. શાહ, . છોટુભાઈ, ડૉ. ચંદ્રકાંત વકીલ, ડૉ. કીતિ શાહ વગેરેના ઉપચાર ને દેખરેખના પરિણામે એમાંથી ઊગરી ગયા. સૌએ કહ્યું : ઘાત ગઈ. એમને પણ થયું કે બીજી વાર પુનરવતાર લાઠે !
આ એમના જીવનના નોંધપાત્ર વ્યાધિઓની વિગતો છે. આ સિવાય, નાજુક તબિયતના કારણે, તાવ, શરદી, ઝાડા વગેરેની તકલીફ છે એમને અવારનવાર થયા જ કરતી.
પણ, આવી આવી અસ્વસ્થતાઓમાં પણ એ કદી નાસીપાસ નથી થયા. મનથી
Page #80
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૯] હાર્યા નથી. ગમે તે ગેસ થયે હોય, પ્રેશરની વધઘટ હોય, પણ, એ વખતે પણ જે શાસનનું, સંઘનું, પેઢીનું કે તીર્થનું કાંઈ પણ જરૂરી કામ આવી પડે, તો તેઓનું સમગ્ર બુદ્ધિતત્ર એમાં પરોવાઈ જતું. અને એ ટાણે તેઓ એમના અસ્વસ્થ શરીરની જરા પણ દરકાર ન કરતા. એ વખતે જેનારને થતુંમહારાજસાહેબ આવી તબિયત પણ આ શ્રમ કરે છે !
સત્વપૂત ચારિત્રજીવનનો જ આ પ્રભાવ હતો, એમ સ્વીકારવું રહ્યું. દઢ અને સ્થિર મનોબળ જ આનું કારણ ગણવું જોઈએ.
२२
તિથિચર્ચા
મંડાણ અને કલેશવૃદ્ધિ
તિથિચર્ચાને પ્રશ્ન તપાગચ્છ સંઘને માટે કલંકરૂપ નીવડે છે. છેલ્લાં ચાલીશ વર્ષો દરમિયાન આ કલંકે, તપાગચ્છની શાતિમાં, સ્વસ્થતામાં, સમતામાં, એકતામાં અને નૂરમાં સુરંગો ચાંપી છે.
આનાં મંડાણ સં. ૧૯૯૨ના વર્ષમાં થયાં. તે અગાઉ બે વર્ષ પહેલાં થયેલા મુનિસંમેલન વખતે પિતાની અસહિષ્ણુ અને કદાગ્રહી વૃત્તિને લઈને અમુક વર્ગને પિતાના કદાગ્રહની સ્થાપનામાં સાંપડેલી નિષ્ફળતા, કદાચ, આના ઉત્થાન માટે જવાબ દાર હતી.
સં. ૧૯૯૨માં, લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે સૂરિસમ્રાટ અને પૂ. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ વગેરે મૂર્ધન્ય આચાર્યોએ આરાધનામાં બે પાંચમને બદલે બે ચોથ કરીને, બીજી ચોથે (લૌકિક પંચાંગની પહેલી પાંચમે) સંવત્સરી મહાપર્વ આરાધવાનો નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણય તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ પ્રણાલિકાને અનુસાર કરાયા હતા.
પણ, “ચાલુ ચીલે તો બધા ચાલે, એમાં શી નવાઈ? ખરી હોંશિયારી તે નવો ચીલો પાડવામાં છે! ”—આ વિચારે એક વર્ગો, આ પ્રણાલિકાથી વિપરીત, લૌકિક પંચાંગની ચોથે સંવત્સરી કરવાનું નક્કી કર્યું અને બે પાંચમ કાયમ રાખી.
આથી સંઘમાં મોટો વિખવાદ જન. આગેવાનોની હરદશી દષ્ટિએ આમાં સંઘ-સંઘર્ષનાં ચિડને જોયાં. એમણે એને અટકાવવા પ્રયાસ આદર્યો. સૂરિસમ્રાટે કહ્યું :
Page #81
--------------------------------------------------------------------------
________________
[૫૦]
આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ “જેમ આ વર્ષે, તેમ આવતા વર્ષે પણ આ પ્રમાણે બે પાંચમ આવનાર છે. આ વખતે આપણે કરેલા સર્વમાન્ય નિર્ણય અનુસાર આરાધના કરે. ચોમાસા પછી બધા આચાર્યો ભેગા મળીને આ અંગે વિચાર કરીને જે ઉચિત જણાશે તેમ નિર્ણય લઈશું.”
પણ પિલા વર્ગે આનો અસ્વીકાર કર્યો. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતાં આપણું બોલ રે”-જેવી એ વર્ગની મને દશા બની ગઈ. પરિણામે, તપાગચ્છ સંઘમાં આ પ્રશ્ન પર બે પક્ષ પડી ગયા; એકતિથિપક્ષ અને બેતિથિપક્ષ એવાં એનાં નામ પડ્યાં.
સં. ૧૯૩માં પણ એ જ પ્રમાણે ભેદ રહ્યો. બંને પક્ષે પોત પોતાની માન્યતા સાચી ઠરાવવાના તમામ પ્રયાસો શરૂ થયા. એમાં વર્તમાનપત્રો ને પત્રિકાઓ દ્વારા એકબીજાને ખોટાં ઠેરવતાં લખાણે તથા સાચી-ખોટી ને સારી-નરસી રજૂઆત થવાં લાગ્યા. અને ગાળાગાળીઓનું પ્રમાણ પણ ખૂબ વધવા લાગ્યું. ચોમેર નિન્દા, કલેશને ઈષ્યનાં થર જામતા ગયા. એને નિયમનમાં રાખનાર કોઈ ન હોઈ એ પુરજોશથી ફાલવા લાગ્યા. આના પરિણામે, સંઘહિતચિંતક, સરળ અને તટસ્થ પુરુષનાં હૈયામાં ભારે વિષાદ વ્યાપી ગયે. આ મતભેદ દૂર કરીને ઐકય કરાવવાના એમના પ્રયાસનું પરિણામ નિષ્ફળતામાં આવતાં, એમનાં મન ખેદ અનુભવી રહ્યાં.
આ દિવસોમાં સૂરિસમ્રાટની પરિસ્થિતિ આવી હતી?
એમનો સિદ્ધાન્ત એ હતું કે “છાપાં અને લેખો લખવા-લખાવવાથી છેટા રહેવું, સાધુએ એમાં કદી રસ ન લેવો.” એટલે ચાલતી ગાળાગાળીથી તેઓ પૂરા અલિપ્ત હતા.
કેઈની જોડે લડવું નહિ, પણ કઈ સામેથી લડવા ઇરછે અને આવે છે, પોતાના સાચાં સિદ્ધાન્તની સબળતા પુરવાર કરવા, એની જોડે ચર્ચા કરીને એને સાચા માર્ગે લાવવો.” આ એમની વ્યવહાર-નીતિ હતી.
તિથિચર્ચામાં લગભગ તેઓ મૌન હતા. આનો અર્થ એ નહિ કે તેઓ આ પ્રશ્નનું સમાધાન નહોતા ઈચ્છતા; તેઓ આના સમાધાન માટે ખૂબ આતુર હતા, ને જ્યારે જ્યારે જરૂર જણાય, ત્યારે ત્યારે એ માટે તટસ્થપણે પ્રયાસ પણ કરતા. અને એટલે જ, જ્યારે સંઘના અને બંને પક્ષના આગેવાનોને આના સમાધાન અંગે કાંઈ વાટાઘાટે કરવી હોય, કે માર્ગદર્શન જોઈતું હોય, ત્યારે સૂરિસમ્રાટ વગર એમને કોઈ જ માર્ગ ન રહે. એ લેકે વારંવાર એમની પાસે આવતા. અને ત્યારે સૂરિસમ્રાટ પણ પૂરી નિખાલસતાથી, કેઈનીયે શેહમાં તણાયા વિના, પોતાને જે સાચું લાગતું તે કહેતા, ને માર્ગદર્શન આપતા.
તિથિચર્ચામાં, સૂરિસમ્રાટ જેટલી જ હૈયાઉકલત શ્રી વિજયનન્દનસૂરિજીની પણ હતી. કેટલીક વાર તો સૂરિસમ્રાટને જે રસ્તો સૂઝે, એ જ આમના મનમાં પણ અનાયાસે ઊગતો.
Page #82
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૫૧] સૂરિસમ્રાટ જેવું માર્ગદર્શન આપવા ધારે, એવું જ આ પણ આપતા. અને એ કારણે, તિથિ અંગેની સઘળી વાતોમાં ને વિચારણાઓમાં તેઓ પૂરે રસ લેતા, ને એ રીતે સૂરિસમ્રાટની જવાબદારીમાં સહભાગી બનતા.
પણ, સૂરિસમ્રાટ અને શ્રી વિજયનન્દનસૂરિજી, બંનેની પરિણામગામી દીર્ધદષ્ટિમાં ચિક્કસ વસી ગયું હતું કે “જે ઈરાદાઓથી અને હેતુથી નવા તિથિમતનું પ્રવર્તન થયું છે, તે જોતાં આ વાતનું સમાધાન કોઈ ઉપાયે થાય તેમ છે નહિ. બંને પક્ષે સરળતા હોય, સાચી વાત સમજવાની ને સ્વીકારવાની વૃત્તિ હોય, તે જ સમાધાન શક્ય બને.” એટલે એ માટે થતા પ્રયાસો એમની નજરમાં લગભગ નિરર્થક જ હતા. છતાં, સમાધાનના પ્રયાસમાં પોતાનો જે સહકાર અપેક્ષિત હય, તે આપવામાં એમણે કદી કચાશ ન કરી.
એક પ્રયાસ સં. ૧૯૯૩માં થયો. આમાં મુખ્ય ભાગ સામા પક્ષના આગેવાનોએ લીધેલો. એમની વિનંતિ અનુસાર એવું નક્કી થયું કે “એકતિથિપક્ષે સૂરિસમ્રાટ, આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે અને સામા પક્ષે તેના જન્મદાતા આચાર્ય, બધાએ ખંભાતમાં ભેગા મળીને આ પ્રશ્નનો નિવેડો લાવ.” સામા પક્ષની પાકી કબૂલાત મેળવ્યા પછી, પોતાની અનિચ્છા છતાં, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરેના અનુરોધથી, એમની સાથે સૂરિસમ્રાટે નાદુરસ્ત તબિયતે પણ જામનગરથી વિહાર કર્યો, પણ આ વિહારને માર્ગ અરધે કપાયે કે તરત જ સામો પક્ષ ફરી ગયે! એણે ગલ્લાતલ્લાં કરવા માંડ્યાં, જૂઠાણને આશ્રય, જે એમના તરફથી અપેક્ષિત જ હતે, લી.
આ વખતે શ્રી વિજયનન્દનસૂરિજીએ એ પક્ષના આગેવાનોને ખૂબ ઠપકે આખે; અને તે પછી સૂરિસમ્રાટે એ પ્રશ્નમાંથી રસ ઓછો કરી નાખ્યો.
શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સમાધાનની વાટાઘાટે ચાલુ રાખી. એના પરિણામે સં. ૧૯૯૮માં એવો નિર્ણય થયે કે “શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ આ પ્રશ્ન હાથમાં લે. તેઓ એક મધ્યસ્થ (લવાદ) નીમે, એ લવાદ શાસ્ત્રાર્થના માધ્યમે બંને પક્ષનાં મંતવ્ય જાણે. ને પછી એ જે નિર્ણય આપે, એ બધાને કબૂલ-મંજૂર.” આ અનુસાર એક મુસદ્દો ઘડીને એમાં બંને પક્ષના એક એક આચાર્ય સહી કરી, અને એ કસ્તૂરભાઈ શેઠને સુપરત કર્યો.
એ મુસદ્દા પર સૂરિસમ્રાટની સંમતિ અને સલાહ મેળવવા માટે શેઠે જાણીતા જજ શ્રી સુરચંદભાઈ પી. બદામી, શ્રી ભગુભાઈ સુતરિયા, શ્રી ચમનલાલ લાલભાઈ, શ્રી જીવતલાલ પ્રતાપશી, અને શ્રી પિપટલાલ ધારશી, આ પાંચ ગૃહસ્થોને સૂરિસમ્રાટ
Page #83
--------------------------------------------------------------------------
________________
[૫૨]
આ. વિનદનસૂરિ સ્મારક પાસે મોકલ્યા. એ વખતે સૂરિસમ્રાટ તળાજા હતા. એમણે મુસદ્દાની વાત કરીને તેમાં સુરિસમ્રાટની સંમતિ અને સલાહ માંગી.
સૂરિસમ્રાટનું મંતવ્ય એવું હતું કે “શાસ્ત્રાર્થ ભલે થાય, પણ એ લેખિત ન થે જોઈએ; એ તે જાહેર અને મૌખિક જ હવે જોઈએ.” આ મંતવ્ય ધરાવવા પાછળ એમની ઊંડી દીર્ધદષ્ટિ કામ કરતી હતી.
આ બાબત લક્ષ્યમાં રાખીને સૂરિસમ્રાટ વતી શ્રી વિજયનન્દનસૂરિજીએ જ વાત ઉપાડી : “જાહેર અને મૌખિક રીતે શ્રી વિજયરામચંદ્રસૂરિજીને શાસ્ત્રાર્થ કરે હોય, તે તેમાં અમારી સંમતિ છે.”
બદામી કહેઃ “સાહેબ ! આ મુસદ્દામાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કરવાની જ વાત છે.”
આ સાંભળીને એમણે એ મુસદ્દો વાંચવા માંગે. બદામીએ એ કાઢી આપતાં એમણે મોટેથી વાં. એમાં લખેલું :
“પાલિતાણું – તા. ૧૯-૪-૪ર : વૈશાખ સુદ ૪-રવિવાર.
શ્રી સકળસંઘની તિથિચર્ચા સંબંધી મતભેદની શાતિને માટે નિર્ણય મેળવવાને સારું શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થોનાં નામો લાવે તેમાંથી અમારે બંનેએ (આચાર્ય શ્રી સાગરાનંદસૂરિ તથા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ) બે નામોની પસંદગી કરવી. એમાં જે એક નામ બંનેને સંમત આવે તેને સરપંચ નીમી, તે, બંને પક્ષોના મંતવ્યોને સાંભળીને, જે નિર્ણય આપે તે અમારે બંનેએ કબૂલ રાખી, તે મુજબ વરતવું, આ મુજબ વરતવાનું બંધન બંનેના શિષ્ય સમુદાયને મંજૂર રહેશે.
વિજયરામચંદ્રસૂરિ દા. પોતે. આનંદસાગર. દા. પોતે.”
આ વાંચીને એમણે કહ્યું : “સહી કરનાર બંને આચાર્યો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ વિના પણ પિતપોતાનું મંતવ્ય મધ્યસ્થને સમજાવી શકે છે. આમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ એ કઈ શબ્દ છે જ નહિ.”
એ સાંભળીને બદામીએ મુસદ્દા લઈને પુનઃ બરાબર વાં , અને તરત એમણે કબૂલ્યું કે “આપની વાત બરાબર છે.” પછી પૂછયું : “તો પછી સાહેબ ! જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કઈ રીતે થાય?”
શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “એ ત્રણ રીતે થઈ શકે છે. એક, રાજસભામાં ગોઠવ હોય તે પણ થઈ શકે છે; ભાવનગર રાજ્ય છે, વલભીપુર રાજ્ય છે, પાલિતાણા રાજ્ય પણ છે. જ્યાં કરવો હોય ત્યાં અમે તૈયાર છીએ.”
બદામી કહે : “આમ બનવું તે અત્યારે અસંભવ છે.”
Page #84
--------------------------------------------------------------------------
________________
[૫૩]
વાત્સલ્યનિધિ સંઘનાયક
તો પછી દયાળુ દાદાની પવિત્ર છાયામાં પાલિતાણામાં હિંદુસ્તાનને સકલ સંઘ ભેગે કરે, અને ત્યાં ચતુવિધ સંઘની હાજરીમાં શાસ્ત્રાર્થ થાય.”
બદામી કહે: “પણ આવું કરવામાં ઘણી ધમાલ થવાનો સંભવ રહે.”
એટલે શ્રી નંદનસૂરિજી કહે : “એમાં ધમાલ શી થાય ? બે જણે જાહેર, મૌખિક શાસ્ત્રાર્થ કરે અને બાકી તમામ વર્ગ શાંતિથી સાંભળે. બંને જણા પોતાના પક્ષકારોને શાંત રહેવા ભલામણ કરી શકે છે. અને છતાં તમને આ પણ ઠીક ન લાગતું હોય, તે ત્રીજો રસ્તો એ છે કે તમે પાંચ જણા, છઠ્ઠા શેઠ કસ્તૂરભાઈ –આટલાની હાજરીમાં જાહેર, મૌખિક શાસ્ત્રાર્થ થાય. પછી મધ્યસ્થ જે નિર્ણય આપે તે બંનેને કબૂલ રહે. આટલું તો થવું જ જોઈએ.”
પાંચમાંના એક જીવાભાઈએ આ સાંભળીને કહ્યું : “આપનો જે રીતે વિચાર હોય તે આપ લખીને અમને આપો.”
ત્રીજા વિચારમાં પાંચેની સંમતિ દેખીને એમણે તે જ વખતે એક મુસદ્દો ઘડ્યો. એમાં લખ્યું કે : “તા. ૩-૫-૧૪૨
વિક્રમ સંવત ૧૯૨ની સાલમાં શનિવારની સંવત્સરી તથા વિ. સં. ૧૯૯૯ની સાલમાં બુધવારની સંવત્સરી વિજયરામચંદ્રસૂરિજીએ તથા તેમના ગુરુજીએ તથા તેમના સાધુ-સમુદાયે જે કરેલી, તે શાસ્ત્રથી અને શ્રી વિજયદેવસૂરીશ્વરજીની પરંપરાથી વિરુદ્ધ છે, માટે તે સંબંધમાં પહેલવહેલે મૌખિક અને જાહેર શાસ્ત્રાર્થ વિજયરામચંદ્રસૂરિજીએ અમારી સાથે કરવો પડશે. તેઓએ તપાગચ્છના સર્વ આચાર્યોને જણાવ્યા સિવાય સંવત્સરી જુદી કરેલી હોવાથી તેમને જ પહેલાં પ્રશ્નો અમે પૂછીશું, અને તે પ્રશ્નોના ઉત્તર તેઓએ મૌખિક આપવા પડશે. અને પછી આ સંબંધમાં તેઓ પણ અમને પ્રશ્નો પૂછી શકશે. ત્યારબાદ તિથિ સંબંધમાં પણ તે પ્રમાણે શાસ્ત્રાર્થ કરાશે. અને તેમાં મધ્યસ્થ જે ફેંસલો આપશે તે અમારે બંનેને કબૂલ રાખવો પડશે. જોકે મધ્યસ્થ તરીકે શ્રીસંઘમાંથી બંને પક્ષેને સંમત વ્યક્તિઓ નીમાય તે અમે વ્યાજબી માનીએ છીએ. છતાં ઠરાવ પ્રમાણે મધ્યસ્થ તરીકે જેને તમે નીમે તેમાં અમારે વાંધો ઉપયોગી નહિ હેવાથી અમારે વાંધે લેવો નથી.
“મધ્યસ્થ તરીકે નક્કી કરાયેલ વ્યક્તિ અમારા શાસ્ત્રાર્થના વિષયને બરાબર સમજી શકે તેમ છે કે નહિ, તેમ જ પ્રામાણિક છે કે નહિ, તે માટે અમારે પણ તેને તપાસવી પડશે.
શાસ્ત્રાર્થ વખતે બંને પક્ષ તરફથી જેમને હાજર રહેવાની ઈચ્છા હશે, તેઓ ભાગ લઈ શકશે.”
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
આ. વિ.નૠનસૂરિ-સ્મારકશ્ર‘થ આ મુસદ્દો સૂરિસમ્રાટને વ‘ચાવી, તેમની સમતિ લઈ ને એ આ પાંચ ગૃહસ્થાને પણ વચાળ્યા. અને તેમને સુપરત કર્યા.
તેઓ આ લઈને ગયા. પણ, એ મુસદ્દી સામા પક્ષને નામંજૂર થયા. કારણ, પેલા મુસદ્દામાં જે છટકબારીએ રહેતી હતી, એમાંની એક પણ આમાં શેાધી જડે એમ નહેાતી.
આ પછી સ', ૧૯૯૯માં સરિસમ્રાટ બેટાઇ હતા ત્યારે શેઠ કસ્તૂરભાઈ તથા શા. ચમનલાલ લાલભાઈ આ અંગે એમની સલાહ લેવા ત્યાં આવ્યા. એમણે પૂછ્યું : “ આ રીતે મુસદ્દા ઘડી, તેમાં ખ'ને આચાર્યની સહીઓ લીધી છે, અને આ રીતે શાસ્રા રાખેલ છે, તેા આ ખાખતમાં આપને શે। અભિપ્રાય છે ? અને શી સલાહ છે? ”
આના જવાબ આપતાં શ્રી વિજયન'નસૂરિજીએ કહ્યું :
પ્રથમ તેા આવી પ્રવૃત્તિ અને છે જ કેમ ? સંધમાં હું ઉ* કે બીજો હાય, પણ કાઈ સંઘથી જુદી પ્રવૃત્તિ કરવા માગે તે તે વ્યક્તિ પાસેથી સધના આગેવાના એ ખુલાસા માગવા જોઈએ, આપણે એમ નથી કરતા, એ જ આપણી નબળાઈ છે.
66
“ બીજું, તમે અમારી સમતિ-સલાહ લેવા આવ્યા છે, તે તે સહી કરનાર અને આચાર્યને પૂછીને આવ્યા છે કે એમ ને એમ જ? ”
શેઠ કહે : “ હું મારા વિચારથી જ આવ્યેા છેં.”
શ્રી વિજયન’દનસૂરિજીએ કહ્યું : “ તેા પછી અમારી સલાહ કે સૂચનાના ઉપયોગ શે ? કાલે એ બન્નેમાંથી કોઈ પણ એમ કહે કે અમારે તેમની સલાહ કે સૂચનાની જરૂર નથી, તેા અમારા સલાહ-સૂચનને અર્થ શે! રહે? અને અમારી સલાહ કે સૂચનાની જરૂર હોય, તો આ તમારી મુસદ્દો રદ કરી, ફરી નવેા મુસદ્દા ઘડાવી, અને તેમાં · ચાર આ પક્ષના આચાર્યાં ને ચાર સામા પક્ષના આચાર્યંની આમાં સમતિ લેવી.’ એ રીતે લખવુ જોઈ એ. નીચે અને આચાર્યની સહીઓ લેવી જોઈ એ, ને પછી બંને પક્ષના ચાર ચાર આચાર્ય પાસે જવુ જોઈ એ.
“ અને, લેખિત શાસ્ત્રાર્થ કોઈ ઠેકાણે હોય જ નહિ. એવા શાસ્ત્રાને શાસ્ત્રાર્થ પણ કડી ન શકાય. જાહેર અને મૌખિક રીતના શાસ્ત્રાને જ શાસ્રા કહેવાય. મહાન કવિ અને વિદ્વાન શ્રી હર્ષના ખ'ડનખડખાદ્ય ' ગ્રંથમાં પણ કહ્યુ` છે કે- થાયમેવ નિપ્રદ:’- વાદી-પ્રતિવાદીની મૌખિક ચર્ચામાં જ નિગ્રહ થાય.’ ત્યાં પણ ‘લખાણમાં નિગ્રહ ’ નથી કહ્યો.
“અને આ તમે ઘડેલા અને માન્ય કરેલા મુસદ્દો અમને મજૂર નથી એનો અર્થ એ નથી કે, અમે શાસ્ત્રાર્થ કરવા નથી ઇચ્છતા ! શાસ્ત્રાર્થ જો જાહેર અને મૌખિક રીતે કરાતા હાય તા એમાં અમારી સમતિ જ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[ ૫૫ ]
“ અને, જાહેર, મૌખિક શાસ્ત્રાર્થમાં જે સાચું ઠરશે, તેનો સ્વીકાર કરવા અમે તૈયાર જ છીએ. એમાં અમારા કોઈ આગ્રહ સમજવા નહિ.
66
પણ, લેખિતમાં-જે રીતે તમે નક્કી કર્યું છે-અમારી સમતિ ન સમજવી. કેમ, કે એમાં મધ્યસ્થને કાઈ પક્ષ તરફથી પાંચસો મળે, કાઈ હજાર આપે, ને કોઈ વળી એ હજાર પણ આપે. ”
શેઠ કહે : “ આમાં એવું નહિ અને ’
66
એમણે કહ્યું : “ નહિ અને તે ઘણું સારુ.. પણ અમારી તે જાહેર અને મૌખિક શાસ્ત્રામાં જ સમતિ છે. આમાં નહિ. ”
છેવટે શેઠે કહ્યું : “ હવે આપને બીજુ કાંઈ કહેવાતુ ન હેાય આમાં સહેજ ચીડના અને અણગમાને ભાવ હતા, એ તે તરત જ કહ્યું : “ તમે કુરાન તલવાર લઈ ને આવ્યા (અર્થાત્ ) અમારા મુસદ્દામાં સમતિ આપો, નહિ તે આ આપના માથે છે, એવુ સમજશે! નહિ. ”
તે અમે જઈ એ છીએ. ”
પછી શેઠ ઊભા થયા. વંદન કરીને રજા માગી, ત્યારે એમણે પેાતાના પેલા મુસદ્દાની નકલ શેઠને આપી, અને કહ્યું: “લા, આ અમારા જવાબ છે. ”
*
તરત વતી ગયા. એમણે છે, એમ ન સમજવું. બધા અપયશનો ટોપલો
:
એ લઈને જતાં જતાં શેઠ કહે “ મને ઠીક લાગશે તે હું આ મુસદ્દો આપીશ. ” એટલે તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ જવાખ વાન્યા “ તમે જે કાને અગે અમારી સ`મતિ, સૂચન ને સલાહ લેવા આવ્યા છે, તેની જરૂર હાય તા આપો, નહિ તે તમારી મરજી.
""
શેઠ ગયા. શ્રી વિજયન'નસૂરિજી તે ભવિષ્યની નક્કર કલ્પના કરીને જ બેઠા હતા કે (૧) આપણા મુસદ્દો મજૂર નથી જ થવાના. અને, એથી આપણને તા લાભ જ છે. આપણી તટસ્થતા નિબંધ રહે છે. (ર) શાસ્ત્રાર્થ માટે ઉત્સુક બંને પક્ષે ઘડેલા મુસદ્દા પ્રમાણે લવાદ નીમાશે, શાસ્ત્રાર્થ લેખિત થશે, અને એમાં પેાતાનાથી શકય તમામ પ્રયાસે સામા પક્ષવાળા આ પક્ષની સરળતાનો લાભ ઉઠાવશે. પરિણામે, આ પક્ષને નુકસાની જ ભાગવવાની રહેશે; અપયશના જ ભાગીદાર બનવુ' પડશે.
જૂના મુસદ્દા અનુસાર લવાદની નિમણૂક કરીને શાસ્ત્રાર્થ કરવાનુ` સહી કરનાર અને આચાર્ચીએ અને શેઠ કસ્તૂરભાઈ એ નક્કી કર્યું, અને તેનાં સ્થળ-સમય પણ નક્કી કરી લીધાં.
બોટાદથી સૂરિસમ્રાટ રાહિશાળાના દેરાસરની પ્રતિષ્ઠા માટે ત્યાં પધાર્યા. ત્યાંથી પાછલા રસ્તે શ્રી વિજયનન્દનસૂરિજી અવારનવાર ગિરિરાજની યાત્રાએ આવતા. એકવાર
Page #87
--------------------------------------------------------------------------
________________
[૫૬]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ તેઓ ત્રણ-ચાર મુનિરાજે સાથે જતા હતા, ને રસ્તામાં જ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીનો મેળાપ થઈ ગયો. બંનેએ સાથે યાત્રા-ચૈત્યવંદનાદિ કર્યો. અને રાયણપગલાનું ચિત્યવંદન કરતી વખતે એમણે વિજયરામચંદ્રસૂરિજીને તળાજા અને બોટાદમાં થયેલી ઉપરની વાતો કહી સંભળાવી.
આવી જ રીતે એકવાર ગિરિરાજ ઉપર શ્રી સાગરાનંદસૂરિજી મહારાજનો મેળાપ થઈ ગયો. એમણે કહ્યું : “નન્દનસૂરિજી! ચાલે, તમારી જોડે વાતો કરવી છે.” અને બંને પેઢીની ઓફિસરૂમમાં જઈને બેઠા. બંનેએ ઘણી વાતો કરી. એમાં એમણે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને વિનયપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં કહ્યું :
“મહારાજ ! આપ ભેળા છો, આ ક્યાંક આપને ફસાવી ન જાય, એનું ધ્યાન રાખજે ! આપ આ શાસ્ત્રાર્થ તો કરે છે, પણ એવું થશે કે આપ એને પ્રશ્ન નહિ પૂછી શકો, ને એ આપને બધું પૂછી લેશે.
બીજુ; આ શાસ્ત્રાર્થ અમને બંધનકર્તા નથી. અને, જાહેર અને મૌખિક રીતે કરવો હોય તે હજી પણ અમે તૈયાર છીએ.”
પછી બંને છૂટા પડ્યા. શાસ્ત્રાર્થને જે નિર્ણય લેવાયો હતે એમાં કાંઈ ફેરફાર થઈ શકે એમ હતું નહિ. એ શાસ્ત્રાર્થ શરૂ થાય તે પહેલાં, એમાં મધ્યસ્થ–પંચ તરીકે નીમાયેલા વિદ્વાન ડો. પી. એલ. વૈદ્ય રહિશાળા સૂરિસમ્રાટ પાસે આવ્યા. એમણે તો ઉપાશ્રયમાં પ્રવેશતાં જ બંધ પાળ્યો : “વર વનાવાતtsw”—માત્ર વંદન કરવા માટે જ આ છું.” અર્થાત્ શાસ્ત્રાર્થ વિષે કાંઈ વાત કરવા નથી આવ્યું. આમ કહીને એમણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
એ જેવા બેઠા, એવું તરત જ સુરિસમ્રાટે પોતાની સ્વભાવગત નિખાલસતા અને સ્પષ્ટતાની વૃત્તિથી કહ્યું : “તમારે શાસ્ત્રાર્થ અમને કઈ રીતે બંધનક્ત નથી, એ સમજી રાખજે.”
આનો દોર પકડતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “આનો અર્થ એ ન સમજશે કે અમે બંધાવા માગતાં જ નથી. પણ, જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થની વાત હોય તે હજી પણ અમે બંધાવા તૈયાર જ છીએ.”
આ પછી બીજી ઔપચારિક વાતો કરીને ડે. વિદ્યા ગયા. પાલિતાણામાં લિખિત શાસ્ત્રાર્થ થયો. એમાં કચાશ રહી ગઈ હોય તેમ, મધ્યસ્થ-પચે છેલ્લે બંને આચાર્યોને એક સ્થાને ભેગા કરીને બંને ની મૌખિક પરીક્ષા લીધી. અને એ પછી જે નિર્ણય (ચુકાદો) એમણે આખે, એ જગજાહેર છે.
એ ચુકાદા વખતે સૌને સુરિસમ્રાટની અને શ્રી વિજયનન્દનસૂરિજીની દીર્ધદષ્ટિની સાચી પ્રતીતિ થઈ. અને, એ દીર્ધદષ્ટિનો અમલ નહિ કરવાના પરિપાકરૂપે, તિથિચર્ચાના પ્રશ્નનું સમાધાન તો બાજુ પર રહ્યું, ઊલટું એ પ્રશ્નને લેશમાં વૃદ્ધિ જ કરી !
Page #88
--------------------------------------------------------------------------
________________
આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી &
આ, શ્રી વિજયેાદયસૂરીશ્વરજી
રત્નત્રયી સમી ક્ષમણત્રિપુટી
આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી છે (ખંભાત, વિ. સં. ૨૦૦૧ )
Page #89
--------------------------------------------------------------------------
________________
બરિજ્ઞાનશાળા,
ડીચશ્રીવિજયોદયરિણાનું
તપાગચ્છીથી
ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહ સાથે શ્રી કદંબગિરિ તીર્થમાં (વિ. સં. ૨૦૦૦).
ભવન (રી.
૧૪૨
આ, વિજયવલ્લભસૂરીશ્વરજી સાથે (એમદાવાદ, વિ. સં. ૨૦૦૭)
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા વખતે પોતાના ગુરુદેવ સાથે ( વિ. સં. ૨૦૦૯ )
ગુરુ અને શિષ્ય ની આદર્શ જોડી (મહુવા, વિ. સં. ૨૦૧૩)
For Private & Personal use only
Page #91
--------------------------------------------------------------------------
________________
Ja.
નટુભાઇ સંઘવીના બંગલે ગુરુદેવ આદિ સાથે (પાલીતાણા, વિ. સં. ૨૦૧૬)
સારણગાંઠના આપરેશન પછી (પાલીતાણા, વિ. સં. ૨૦૧૮)sonal Use Only
નાની વયની એક ઝલક jainelibrary.org
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપધાન તપના માળારોપણ પ્રસંગે ગુરુદેવ સાથે (કદંબગિરિ, વિ. સં. ૨૦૨૦).
કાઉસ્સગ્નમાં ( પાલીતાણા, વિ. સં. ૨૦૧૮ )
—
Jain Education Intege
241 -412
For Private
Page #93
--------------------------------------------------------------------------
________________
આ. વિજયયશેાભદ્રસૂરિજી તથા આ. વિજયદેવસૂરિજીની આચાય પદવી (ભાવનગર, વિ. સં. ૨૦૨૦)
એક દશ્ય
બીજું દશ્ય
ગુરુદેવ, અન્ય આચાર્ય તથા નૂતન આચાર્યા સાથે
Page #94
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૨૦૨૨, ખંભાતમાં સિદ્ધચક પૂજન પ્રસંગે આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી તથા આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી સાથે
બે જુદી જુદી અવસ્થાએ Only.
Page #95
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ સાથે હઠીભાઇની વાડીથી પાંજરાપોળના પ્રવેશ વખતે (અમદાવાદ, વિ. સં. ૨૦૨૩ )
વિ. સં. ૨૦૨૩, અમદાવાદમાં ત્રણ દીક્ષા પ્રસંગે ગુરુદેવ તથા આ. શ્રી વિજયપન્નસૂરિજી સાથે For Private & PersonaUse Only
Page #96
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૫૭] ૨૩ તિથિચર્ચા
(૨) સમાધાનને નકર છતાં નિષ્ફળ પ્રયાસ
સં. ૧૯૦ માં ભરાયેલા મુનિસમેલનનો પ્રધાન હેતુ એ હતો કે સંઘમાં અમુક અશે ફેલાયેલા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવું, અને ભવિષ્યમાં એવું ન થવા પામે તેવી વ્યવસ્થા કરવી. આ હેતુને અમલ સમેલને એક સર્વસંમત પટ્ટકરૂપે અગિયાર નિયમ ઘડીને કર્યો.
પણ અફસ, સમેલને ઘડેલા એ નિયમો કાગળ પર જ સચવાયા ! સમેલન પછી એ જ વર્ષમાં વાતાવરણ અનિચ્છનીય બનતું ગયું.
એ અનિરછનીય વાતાવરણને કાયમી બનાવનાર તિથિચર્ચાને જન્મ થયો. એને લીધે સમ્મલને ઘડેલા નિયમો પૈકી ત્રીજા નિયમનો અને એના અનુસંધાનમાં નવમાં નિયમન ખુલ્લેઆમ ભંગ થશે. બીજા નિયમોના પાલન તરફ પણ લાપરવાહી સેવાતી થઈ. નવા તિથિમતનું વલણ સંઘની શાંતિમાં ભંગાણ પાડનારું નીવડ્યું. પછીનાં આઠેક વર્ષમાં તે તપાગચ્છ અશાન્તિનું ધામ બની ગયે!
અશાતિના આ કલંકને નિવારવા, પહેલાં કહ્યું તેમ, કેટલાક પ્રયાસ થયા, પણ એ નિષ્ફળ બન્યા. પણ એમ છતાં શાતિપ્રિય વ્યક્તિઓએ એ અંગે પ્રયત્નો શરૂ જ રાખ્યા. નવા તિથિમતના વૃદ્ધ પુરુષે પણ આ માટે સક્રિય હતા. પણ એમનાં આંતરિક પરિબળો જ એમના એ પ્રયત્નોને નાકામિયાબ બનાવતાં હતાં. એ પરિબળો છિન્નભિન્નતામાં માનતાં હતાં, સંપમાં નહિ. આથી વૃદ્ધ મહાપુરુષોની સક્રિયતા નિરાશામાં જ પરિણમતી.
સં. ૨૦૦૦ના વર્ષે તિથિભેદનો અંત લાવીને અશાંતિ દૂર કરવાનો એક સંગીન, સુંદર પ્રયત્ન થયો. પણ, દર વખતે બનતું એમ, આ પ્રયત્ન પણ નિષ્ફળ જ રહ્યો.
વાત આમ બની હતી ?
સં. ૨૦૦૦નું ચોમાસું સૂરિસમ્રાટ ખંભાતમાં રહ્યા હતા. યોગાનુયોગ, નવા તિથિમતથી કંટાળેલા ને એના નિવારણ માટે પ્રબળ ઉત્સુકતા ધરાવનાર આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ પણ ત્યાં જ ચોમાસુ હતા. આ એ જ ખંભાત હતું,
Page #97
--------------------------------------------------------------------------
________________
[૫૮]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્રંથ જ્યાં સં. ૧૯૯૨ પહેલાં તપાગચ્છના કોઈ પણ સમુદાયના મુનિરાજે જૈનશાળાના ઉપાશ્રય ઊતરતા ને ચોમાસું કરી શકતા. અને, ૧૯૯૨ પછી આ જ ખંભાતના સંઘની એકતાને તિથિલેશની આગે બાળીને ખાખ કરી નાખી હતી અને સંઘના બે વિભાગ થઈ ગયા હતા; એકતિથિને માનનાર સાધુ જેનશાળા’એ જતા બંધ થયા; જૈનશાળા” એ બેતિથિપક્ષને ઉપાશ્રય બની ગઈ!
આ વર્ષે, સૂરિસમ્રાટ ભાળિના ઉપાશ્રયે હતા. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ જૈનશાળાએ હતા. બંને પૂજ્યવરે શાંતિ માટે અતીવ ઉત્સુક હતા.
એક દિવસ બંને પૂજ્યવરે સ્તંભન પાર્શ્વનાથના દેરાસરે ભેગા થઈ ગયા. શ્રી વિજયનન્દનસૂરિજી સાથે જ હતા. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ સૂરિસમ્રાટનો હાથ પકડીને પગથિયાં ચડ્યા. દેરાસરમાં બધાએ સાથે ચિત્યવંદનાદિ ક્રિયા કરી. તે પછી બહાર નીકળીને પગથિયાં ઊતરતાં ઊતરતાં શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ સૂરિસમ્રાટને કહે :
હવે તમારી ઉંમર વૃદ્ધ થઈ છે, મારી ઉંમર પણ વૃદ્ધ થઈ છે. હવે કઈ રીતે આ તિથિનો ઝઘડો પડી જાય તો સારું.”
સુરિસમ્રાટે તરત જ કહ્યું : “તમે જેમ કહે તેમ આપણે કરીએ, હું એ માટે તૈયાર જ છું.”
આટલી વાત કરીને બંને પૂજ્યવરો છૂટા પડવા. બંનેના મુખ પર નિખાલસતા તરવરતી હતી.
પર્યુષણ પછી બીજે જ દિવસે શ્રી વિજયલક્ષમણુસૂરિજી વગેરે મુનિઓ સુરિસમ્રાટ પાસે આવ્યા; ને એમણે વાતની શરૂઆત કરી : “તિથિ બાબતને કલેશ દૂર કરવા આપણે ક રસ્તે લે? એ અંગે આપ દોરવણી આપો.”
સૂરિસમ્રાટે સ્પષ્ટ કહ્યું : “શ્રી લબ્ધિસૂરિજી મહારાજ જે રીતે કહે તે રીતે હું તૈયાર જ છું. મેં તંભનાજીના દેરાસરે પણ આ જ કહ્યું છે.”
એટલે શ્રી વિજયલમણસૂરિજી શ્રી વિજયનન્દનસૂરિજીને કહે : “આપ કાંઈ રસ્તો બતાવો.”
શ્રી વિજયનંદનસૂરિજી તે સમજતા હતા કે, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની ગમે તેટલી ઈચ્છા હોય, પણ આ પ્રયત્નમાં, જેમને શાંતિ જોઈતી જ નથી એવાં પરિ. બળના પ્રતાપે, સફળતા મળવાની જ નથી. અને એ પરિબળોને “ભાઈ-બાપુ” કહેવાનો કઈ જ અર્થ નથી. આમ છતાં, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની સરળતા અને
Page #98
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[ ૫૯ ]
સપની ભાવના જો સફળ અને તેા ઉત્તમ કાર્ય અને, એવી ઇચ્છાથી, એમણે વાજમી માર્ગ દેખાડતાં કહ્યું :
“ સ. ૧૯૯૨ પહેલાં આપણે કાઈ એ પણ તપાગચ્છમાં એ બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અમાસ કથારેય કરેલ નથી; તેમ જ બીજ વગેરે પતિથિનો ક્ષય પણ કરેલ નથી. લૌકિક પ‘ચાંગમાં બીજ વગેરે તિથિની વૃદ્ધિ કે હાનિ હોય તેપણ આરાધનામાં ખરે પતિથિની વૃદ્ધિ-હાનિ આપણે કરી નથી, તેમ કરાતી પણ નથી. આ પ્રણાલિકા આજ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવી છે. એ પ્રણાલિકામાં સ. ૧૯૯૨માં ને ૧૯૯૩માં ભાદરવા શુદ્ઘ પાંચમ એ કરી, સવત્સરી સકલ સંઘથી જુદી કરીને, પહેલા ફેરફાર તમારા પક્ષવાળાએ કર્યાં, અને તિથિમાં મતભેદ્ય પાડયો. એથી ક્લેશની પર’પરા વધી. એટલે હવે તમારા પક્ષવાળાએ એ વૃદ્ધિ-હાનિ ઊંડી દેવી જોઈ એ. એમ થવાથી આ તિથિચર્ચાના અંત આવી જાય છે, અને કલુષિત વાતાવરણના અત પણ આપેાઆપ આવી જાય છે. આ એક રસ્તા છે.
“અને બીજો રસ્તા એ છે કે સ. ૧૯૯૨-૯૩માં શ્રી વિજયરામચ‘દ્રસૂરિજી વગેરેએ રવિવારની તથા બુધવારની સંવત્સરી તપાગચ્છથી જુદા પડીને કરી છે, અને તપાગચ્છના તમામ આચાર્યાને જણાવ્યા વિના તથા તેમની સમતિ વિના કરી છે, તે તે ૧૯૯૨-૯૩ની સવત્સરી શાસ્ત્ર અને પરપરા પ્રમાણે વાજબી છે, એમ જાહેર અને મૌખિક રીતે સાબિત કરી આપે તો તિથિચર્ચાના અત આવે. ”
આ સાંભળી શ્રી વિજયલક્ષ્મસૂરિજી કહે : “ હવે શાસ્રા વગેરેની વાત જવા દો; બીજો કાઈ રસ્તા બતાવે.”
66
આ સિવાય બીજો રસ્તા મારી પાસે નથી. હવે તેા તમે જ માર્ગ કાઢા. શ્રી વિજયનંદનસૂરિજીએ સ્પષ્ટતા સાથે કહ્યું. એ ખરાખર સમજતા હતા કે આમ કર્યાં સિવાય કોઈ ઉપાયે તિથિલેશ અટકે એમ નથી; બીજો એકેય ઉપાય કારગત નીવડે એમ નથી.
ઃ
આ પછી તે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની સૂચનાનુસાર નક્કી થયું કે પૂજ્ય નેમિસૂરિજી મ. તથા પૂજ્ય લબ્ધિસૂરિજી મ. ભેગા મળીને સવત્સરી અને તિથિ ખાખતમાં એક નિણ્ય કરે, અને એ નિણ્ય અને પક્ષને માન્ય કરવાને. અને તપાગચ્છને પણ એ નિર્ણય મજૂર રહે. વળી, અને પૂયવોમાં કદાચ મતભેદ રહે, તા તે બને મળીને તપાગચ્છના ત્રણ કે પાંચ આચાર્યને નીમે, અને તેમને એ મતભેદનો નિકાલ લાવવાનું સ ંપે, એ નિકાલ સૌને મજૂર રહે.”
,,
આ નિયમાં પોતપોતાના પક્ષકાર આચાર્ય'ની લેખિત સંમતિ અને પૂજ્યવર મેળવી લે, એમ પણ નક્કી થયુ..
Page #99
--------------------------------------------------------------------------
________________
[૬૦]
આ. વિ.નંદનસૂરિસ્મરક્યર્થ આ નિર્ણયથી ખંભાતમાં આનંદ છવાઈ ગયો. તિથિપ્રશ્નના સૌથી વધુ કડવાં ફળ ખંભાતે ભગવ્યાં હતાં, એટલે એને આ નિર્ણયથી વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું.
આ નિર્ણયને સંમતિ આપતા શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ વગેરે વૃદ્ધ પુરુષના પત્ર સુરિસમ્રાટ પર અઠવાડિયામાં જ આવી ગયા છે, એ વાતની ભાળ મળતાં શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તરફથી મુનિરાજ શ્રી વિક્રમવિજયજી તથા શ્રી ભાસ્કરવિજયજી એ અંગે આનંદ વ્યક્ત કરવા આવ્યા. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજીએ એમને પૂછયું : “તમારું કામ કેટલે પહોંચ્યું?” જવાબ મળે : પ્રયાસ ચાલુ છે, હજી વાર લાગશે.”
આ તક ઝડપીને શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “જ્યારે સં. ૧૯૯૨માં તમે બધાએ જુદી સંવત્સરી-શનિવારની-કરી, ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ સાદડી ગામે ચોમાસું રહેલા તમારા પૂજ્ય ગુરુમહારાજની (શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજની) આજ્ઞા મેળવી, તેમની આજ્ઞાનુસાર શનિવારની સંવત્સરી જાહેર કરી હતી અને તેના મેટાં મોટાં પોસ્ટર છપાવીને બહાર પાડ્યાં હતાં, જે અત્યારે પણ મોજૂદ છે. તો આ વખતે જ્યારે, ખુદ શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજ પોતે સમાધાનનો માર્ગ કાઢે છે, અને સમાધાનને નિર્ણય લાવે છે, ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પિતે એમ જ કહી દેવું જોઈએ કે “પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી ૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમ બે કરી હતી, ને શનિવારની સંવત્સરી માન્ય કરી હતી, તો અત્યારે તેઓશ્રી જે સમાધાન કરે, અને જે એક નિર્ણય લાવે તે માટે અને અમારે–સર્વને કબૂલ જ છે. આ રીતે એમણે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ ઉપર લેખિત સંમતિ મોકલી આપવી જ જોઈએ.”
શ્રી ભાસ્કરવિજયજીએ કહ્યું : “સાદડીની વાત હું નથી જાણતો.” ત્યારે શ્રી વિક્રમવિજયજી કહે: “નંદનસૂરિજી મહારાજ જે કહે છે, તે બરાબર છે.”
આ પછી ફરી એકવાર શ્રી વિજયલક્ષમણસૂરિજી સૂરિસમ્રાટ પાસે આવ્યા. એ કહેઃ “શ્રી વિજયરામચંદ્રસૂરિજીની સહી કદાચ ન આવે તો ચાલે કે કેમ? કેમ કે, શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજની સહી આવે એમાં એમની સહી આવી જ જાય છે.”
આના જવાબમાં શ્રી વિજયનન્દનસૂરિજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આમાં તે રામચંદ્રસૂરિજીની સહી જોઈએ જ. જ્યારે તિથિચર્ચાને નિવડે લાવવા માટે સાગરાનંદસૂરિજી મહારાજ અને વિજયરામચંદ્રસૂરિજીએ પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા સ્વીકારી હતી ત્યારે લવાદના પ્રતિજ્ઞાપત્રમાં શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પોતાના ગુરુ શ્રી વિજય
Page #100
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૧] પ્રેમસૂરિજીની હયાતી છતાંય પિતાની જ સહી કરી હતી; શ્રી વિજ્ય પ્રેમસૂરિજીની સહી નહોતી કરાવી. એટલે આ નિર્ણયમાં પણ શ્રી વિજયરામચંદ્રસૂરિજીની સહી હોવી જ જોઈએ.”
શ્રી વિજયલક્ષ્મણસૂરિજી કહે: “એમણે પી. એલ. વૈદ્ય વખતે સહી આપી છે, એટલે જ આમાં સહી આપવા વિચાર નથી.”
આનો ઉત્તર આપતાં સૂરિસમ્રાટે કહ્યું : “આ વિચાર એમનો વાજબી નથી. કારણ, હું તેમ જ વિજયલબ્ધિસૂરિજી મહારાજ જે નિર્ણય લાવીએ, તે કદાચ પી. એલ. વૈદ્યના ચુકાદાને મળતા આવે તેમાં વિયરામચંદ્રસૂરિને કાંઈ વાંધો નથી. અને કદાચ અમારે નિર્ણય વિદ્યના ચુકાદાથી જુદો આવે, તે પી. એલ. વિદ્ય અમારા બંનેની સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે. એટલે એમાં પણ વિજયરામચંદ્રસૂરિને વાંધો હોય જ નહિ.”
આની પુરવણી કરતાં શ્રી વિજયનન્દનસૂરિજીએ કહ્યું : “પી. એલ. વૈદ્યના નિર્ણય વખતે વિજયરામચંદ્રસૂરિજીએ સહી આપી છે, એટલે આમાં આપવાની જરૂર નથી, એ એમનું કથન બિલકુલ વાજબી નથી, માત્ર બહાનું જ છે.”
થોડા દિવસો પછી સૂરિસમ્રાટ સપરિવાર ખંભાતથી એક માઈલ દૂર આવેલા શકરપર ગામે પધાર્યા. ત્યાં પાટણવાળા સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ વંદનાથે આવ્યા. શેઠ કેશવલાલ બુલાખીદાસ તે વખતે ત્યાં બેઠા હતા. નગીનભાઈએ વંદન કરીને બેસતાં બેસતાં કહ્યું : “સાહેબ ! હવે આ તિથિનું બધું ચોકકસ પતી જશે.” આટલું કહી, ખિસ્સામાંથી એક કાગળ કાઢીને શ્રી વિજયનંદનસૂરિજીને વંચાવ્યો.
એ વાંચીને તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ એમને રોકડું પરખાવ્યું: “હવે એ પતવાનું નથી, એ લખી રાખજે !”
આપ આમ કેમ કહે છે, સાહેબ?” નગીનભાઈ અકળાઈ ગયા.
શ્રી વિજયનંદનસૂરિજી કહેઃ “આ પત્રમાં વિજયરામચંદ્રસૂરિજી ખંભાત આવવાનું લખે છે. એટલે મને લાગે છે કે હવે પતવાનું નથી. ખરી રીતે તો તેમણે શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજને લખી દેવું જોઈએ કે “તિથિ બાબતમાં આપ જે સમાધાન લાવશે તે મારે કબૂલમંજૂર છે.” અહીં આવવાને શું અર્થ છે?
મેં તે એકવાર વિજયલબ્ધિસૂરિજી મહારાજને પણ, સ્તંભનાજીના દેરે ભેગા થયા ત્યારે, કહ્યું હતું કે “મહારાજ ! આપની ભાવના ઘણી ઉત્તમ છે, સરળતાથી ભરેલી છે. કઈ રીતે આ તિથિચર્ચાને અંત આવે, અને સંઘમાં એકતા સ્થપાય તેવી આપની સાચી ભાવના છે. પણ આ બાબતમાં આપને જશ મળવો કે આપને જશ આપે, એ આપના હાથમાં નથી, એમ મને લાગે છે.”
આ સાંભળીને નગીનભાઈ અવાક બની ગયા.
Page #101
--------------------------------------------------------------------------
________________
[૬૨]
આ. વિનન્દનસૂરિ-સ્મારકત્ર થ
અને આખરે અન્ય પણ એમ જ. શ્રી વિજયનનસૂરિજીએ કહ્યા પ્રમાણે, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે તિથિચર્ચાના નિવેડો લાવીને સમસ્ત તપાગચ્છમાં શાંતિમય અકથ સ્થાપવાનું જે ઉત્તમ કાર્ય હાથમાં લીધું હતું, તે કાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના ખભાતમાં આગમન પછી ડહોળાઈ જવા પામ્યું ! પરિણામે, શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજની હાર્દિક ભાવના નિષ્ફળ બની. એમના તરફથી સૂરિસમ્રાટને જણાવવામાં આવ્યુ કે “ અમે અમારા પ્રયત્નોમાં નિષ્ફળ નીવડવા છીએ, હવે સમાધાન નહિ થાય. આપ ખુશીથી વિહાર કરશેા.”
છિન્નભિન્નતામાં માનતાં આંતરિક પરિબળાના આ પ્રભાવ હતા ! કહા કે, સંઘની શાંતિના કાળ હજી પાકળ્યા ન હતા !
૨૪ વેદાન્તના જ્ઞાતા
શ્રી વિજયનદનસૂરિજીને વેદાંતને રસપૂર્ણ અભ્યાસ હતા. વેદાન્તના ગહન પદાર્થાની ને દ્વૈત-અદ્વૈતના તત્ત્વજ્ઞાનની ચર્ચા એ ખૂબ રસમય રીતે કરી શકતા. એ ચર્ચા કરતા એમને સાંભળીએ તે લાગે કે કોઈ મહાન વેદાન્તી આપણી સામે બેઠા છે. સંસારની નશ્વરતા અને એવી ખાખતા પરનાં એમનાં ચિન્તનામાં વેદાન્તના સિદ્ધાન્તાનુ સારોહન સતત જોવા મળતુ .
એક કાળ ગૃહસ્થ હતા. નામે જમનાદાસભાઈ. મૂળ મહુવા પાસે રાજુલાના, પણ મુંબઈ રહે. ખૂબ સુખી. સરકાર તરફથી જે. પી.ના ઇલકાબ મળેલા. સૂરિસમ્રાટના ભારે અનુરાગી. ઘણીવાર આવે-જાય,
એમને એક દીકરી હતી. નિળાકુમારી. એ બહેનને સસ્કૃતના વિશેષ શેાખ. વ્યાકરણ, કાવ્ય, તર્કશાસ્ત્ર ને વેદાન્ત, આ બધા વિષયેા ઘણા રસપૂર્વક તૈયાર કરેલા, સસ્કૃતમાં કડકડાટ વાતેા કરે, ભાષણ પણ કરે.
સ. ૧૯૯૯માં સૂરિસમ્રાટ શહિશાળા હતા, ત્યારે એ અને બાપ-દીકરી ત્યાં આવ્યાં. બાપુજી સૂરિસમ્રાટ પાસે બેઠા, ને નિર્મળાકુમારીએ કુતૂહલની વૃત્તિથી બધા સાધુઓને મળવાનુ શરૂ કર્યું. ખધામાં શ્રી વિજયનન્દનસૂરિજી પાસે એનું મન ઠર્યું, એમની પાસે બેસીને એણે સસ્કૃતમાં વાતા આદરી. ખનેએ જુદી જુદી તત્ત્વચર્ચા સંસ્કૃતમાં ચલાવી.
Page #102
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૩] રહીશાળામાં અંજનશલાકા કરાવવાની હતી, એટલે ઉપાશ્રયમાં પ્રતિમાઓ પડેલી. એ તરફ નજર જતાં જ એ બહેને પ્રશ્નો પૂછવા શરૂ કર્યાઃ “આ શું છે?”
શ્રી વિજયનંદનસૂરિજીએ ઉત્તર આપવા માંડ્યા: “ભગવાન છે.” આ તે મૂર્તિ છે; એને ભગવાન કેમ કહેવાય ?”
મૂર્તિમાં ભગવાનની સમાપ્તિ કરી છે, માટે એને ભગવાન કહી શકાય. અને એટલે જ એની પૂજા પણ કરી શકાય.”
“સમાપત્તિ એટલે શું ?” સમાપત્તિ એટલે એક વસ્તુમાં બીજી વસ્તુને ઈચ્છાપૂર્વક થતે આરોપ.”
આરોપ એટલે ભ્રમ,” ગૂંચવણમાં મૂકે એ સવાલ ઉપસ્થિત કરતાં નિર્મળાકુમારીએ કહ્યું: “આ તો મૂર્તિમાં ભગવાનનો ભ્રમ થયે. ખરેખર તો એ ભગવાન ન જ ઠર્યા માત્ર ભગવાનનો ભ્રમ જ રહ્યો. અને એમ હોય, તે એની પૂજાનું ફળ કશું જ ન હોઈ શકે. એટલે પૂજા કરવી પણ નિષ્ફળ છે.”
- આ ચર્ચા સાંભળવા આસપાસ મુનિમંડળ એકઠું થઈ ગયેલું. એમાંના અભ્યાસી મુનિઓને લાગ્યું કે આમાં વિજયનન્દનસૂરિજી ગૂંચવાઈ જશે.
પણ, એમણે તે લાગલે જ જવાબ આપે : “તમે કહો છો કે આ ભ્રમ છે, એ બરાબર છે. પણ, ભ્રમ પણ બે પ્રકારના હોય છે. એક સંવાદી ભ્રમ; બીજે વિસંવાદી ભ્રમ. સંવાદી ભ્રમથી કરેલી પ્રવૃત્તિ સફળ હોય છે, ને વિસંવાદી ભ્રમથી થતી પ્રવૃત્તિ નિષ્ફળ નીવડે છે. જેમ, છીપલું પડ્યું હોય, એના ચળકાટને લીધે એને ચાંદી સમજીને કોઈ લેવા દોડે, પણ ત્યાં પહોંચતાં એને નિષ્ફળતા જ મળે. આનું નામ વિસંવાદી ભ્રમ. અને, એક ઓરડામાં એક તરફ દ બળતો હોય, બીજી તરફ ઝગારા મારતો મણિ પડ્યા હોય; મણિ અને દીવ, બંનેના પ્રકાશ એકબીજામાં મળી જતા હોય; એ વખતે કોઈ માણસ મણિને કે દીવાને જોયા વિના જ ફક્ત પ્રકાશ જોઈને દીવાને મણિ માની લે, અને મણિને દી સમજી લે, એનું નામ સંવાદી બ્રમ. કેમ કે, આવા ભ્રમવાળો માણસ મણિ મેળવવા માટે જ્યારે દીવાના પ્રકાશ તરફ જાય છે, ત્યારે એ જેને મણિ માને છે, એ વસ્તુ મણિ નથી (એ તે દીવ છે), અને છતાં ત્યાંથી એને મણિ મળે તો છે જ. એટલે એની પ્રવૃત્તિ તે સફળ બની જ, માટે જ એનો ભ્રમ સંવાદી કહેવાય. એ જ પ્રમાણે, અહીં પ્રતિમામાં પણ ભગવાનને આરોપ કરાય છે, એટલે ભ્રમ તે છે જ; પણ એ સંવાદી ભ્રમ સમજ, એનું ફળ અવશ્ય હોય; નિષ્ફળ ન હેય.”
આ ઉત્તર સાંભળીને નિર્મળાકુમારીનો વેદાન્તરસિક આત્મા ખૂબ કોળી ગયે. એ કહેઃ “આપ મારા ગુરુજી છે.”
Page #103
--------------------------------------------------------------------------
________________
આ. વિન‘નસૂરિ-સ્મારકગ્ન થ
ખભાતમાં નવાબશાહી હતી, ત્યારે ‘ખાપટ' કરીને એક પોલિસઉપરી હતા. એ પણ વેદાન્તના ભારે રસિયા. સૂરિસમ્રાટ ખભાત હોય, ત્યારે એ અવારનવાર આવે, ને ખાસ કરીને શ્રી વિજયનન્દનસૂરિજી પાસે વેદાન્તની ચર્ચા
કરે.
પચાવેલા તત્ત્વજ્ઞાનની આ બલિહારી હતી.
[ ૬૪ ]
૨૫
ગુરુભક્તિની પરાકાષ્ઠા
શિષ્યના ચાર પ્રકાર છેઃ
(૧) કેટલાક શિષ્ય વિદ્યમાન ગુરુની અખડ ભક્તિ કરે, ને ગુરુની હયાતી પછી પણ એમના નામ-કામને ઉન્નત કરવા દ્વારા એમની ભક્તિ કરે. (૨) કેટલાક જીવતા ગુરુની ભક્તિ કરે, પણ પછી પેાતાના સ્વાર્થમાં પરાવાઈને ગુરુને ને . એમના ઉપકારોને સદંતર વીસરી જાય. (૩) કાઈ વળી, જીવતા ગુરુની સામ્ય ન જુએ, ને પાછળથી એમને માટે અપાર ભક્તિ દાખવે; કટાક્ષની ભાષામાં આવા શિષ્યને ‘મૂર્તિ પૂજક’ કહેવાય છે. અને (૪) કેટલાક એવા હોય છે, જે ગુરુની હયાતીમાં અને ગેરહયાતીમાં પણ એમની લેશ પણ ભક્તિ નથી કરી શકતા.
શ્રી વિજયનંદનસૂરિજી પ્રથમ પ્રકારના શિષ્ય હતા. પોતે દીક્ષા લીધી ત્યારથી તે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ સુધી એમણે એમની જેવી અખંડ સેવાભક્તિ ખજાવી હતી, તેવી જ સેવાભક્તિ એમણે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી પણ પેાતાના જીવનની અંતિમ પળ સુધી કરી હતી.
ગુરુભક્તિના એમની પાસે બે પ્રકાર હતા : શારીરિક અને માનસિક, સૂરિસમ્રાટનાં ગાચરી-પાણીનું ને પડિલેહણાદિનુ ધ્યાન રાખવુ, એમની પ્રત્યેક ક્રિયામાં એમને શારીરિક તકલીફ ન પડે અથવા ઓછી થાય, તે રીતની અહર્નિશ પરિચર્યા કરવી, એમના પડો ખેલ ઝીલીને ચીધેલાં કાર્યોં ત્વરિત રીતે કરવાં, પગચપી વગેરે કરવુ, આ બધાં એમની શારીરિક ભક્તિનાં અગા હતાં.
સૂરિસમ્રાટને જે વાત અને કાર્યં રુચે, તે જ કરવાં; સૂરિસમ્રાટ જે પ્રશ્નમાં કે ચર્ચામાં કે વિચારામાં રસ લે, તેમાં જ ભાગ લેવા; સૂરિસમ્રાટના મહાન વિચારોને વહેવા; સૂરિસમ્રાટના આદર્શ અનુશાસનનુ અને આજ્ઞાઓનું ખંતપૂર્વક પાલન કરવું;
Page #104
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૫] સૂરિસમ્રાટે સ્વીકારેલા આદર્શોને, અને પાળેલા સિદ્ધાંતોને સદા વફાદાર રહેવું કે આ બધા એમની માનસિક ભક્તિના પ્રકારો હતા.
આ ઉત્કૃષ્ટ ભક્તિનું વર્ણન લોક–ખાસ કરીને, આ ભક્તિને નજરે જોનારાં–આ રીતે કરતાઃ “સૂરિસમ્રાટની એક આકૃતિના બે પડછાયા છે. એક ઉદયસૂરિ મહારાજ, ને બીજા નન્દનસૂરિ મહારાજ.”
આ અનન્ય અને અખંડ ગુરુભક્તિના પ્રતાપે તેઓ સૂરિસમ્રાટના હૈયામાં વસી ગયા હતા.
સં. ૨૦૦૪ના વર્ષે સૂરિસમ્રાટ અમદાવાદ–સાબરમતી હતા, ત્યારે શ્રી વિજયનન્દનસૂરિજીનાં સંસારી માતુશ્રી જમનાબેન વંદન કરવા આવ્યાં. એમની ઉંમર છનું વર્ષની હતી. નવા દાંત પણ એમને આવેલા. શરીર એટલું શિથિલ કે હરગોવિંદદાસ (શ્રી વિજયનંદનસૂરિજીના ભાઈ) એમને તેડીને લઈ આવેલા. એ માજીએ વંદન કરીને જતી વખતે સૂરિસમ્રાટને કહ્યું : “મહારાજ ! મારાં નન્દનને સાચવજે.”
એટલે સૂરિસમ્રાટે કહ્યું : “માજી! હું નન્દનને શું સાચવું? હવે તે નન્દન અમને બધાને સાચવે છે.”
બીજા એક પ્રસંગે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સૂરિસમ્રાટને તેમની તબિયતની ખબર પૂછી, ત્યારે સુરિસમ્રાટે પોતાની તબિયત અસ્વસ્થ હોવાનું કહીને અશાતા વેદનીયના ઉદયનું વર્ણન કર્યું.
ત્યારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ કહેઃ “આપ તે મહાપુણ્યશાળી છે. આપને ઉદયસૂરિજી અને નંદનસૂરિજી જેવા પરિચારિક શિષ્ય છે. આપને જરાય ઓછું આવવા દે એવાં નથી.”
સૂરિસમ્રાટે જવાબ આપ્યો : “એ જ મોટી શાતા છે.”
પિતાના વડા ગુરુદેવના હૃદયમાં એમણે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું હશે, એની ઝાંખી આવા પ્રસંગે કરાવે છે.
પ્રાકૃતમાં એક સુભાષિત છેઃ “એ ધન્ય શિષ્ય છે, જેના હૃદયમાં ગુરુનો વાસ છે. પણ એ શિષ્ય તે ધન્યાતિધન્ય છે, જેનું સ્થાન ગુરુના હૃદયમાં છે. એ અહીં કેવું ચરિતાર્થ થયું છે ! સાચે જ, શ્રી વિજયનંદનસૂરિજી ધન્યાતિધન્ય બની શકેલા.
સં. ૨૦૦૦ની સાલ પછી સૂરિસમ્રાટની શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર કથળતી રહી. ૨૦૦૩માં ડોળીના ઉપયોગને અવસર આવ્યો. છેવટે ૨૦૦૫માં એમને સ્વર્ગવાસ થયો. આ ગાળામાં, શ્રી વિજયનંદનસૂરિજીએ સુરિસમ્રાટની અગ્લાનભાવે અથાગ શુશ્રષા કરી
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૬૬ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકશ્ર થ હતી. એમના જીવનના આખરી દિવસમાં એ સતત એમની પાસે જ બેસી રહેતા, ને સૂરિસમ્રાટનુ મન પ્રફુલ્લિત રહે એવી વાતા કરતા.
સ્વવાસના બે દિવસ અગાઉ, ધનતેરશે સૂરિસમ્રાટને કઇક ઠીક જણાયું, એટલે એમણે કહ્યું : “ સાહેબ ! પરમ દિવસે દિવાળી છે. અને પેલે દિવસે-બેસતા વર્ષે -આપને જન્મદિવસ છે.”
સૂરિસમ્રાટ કહે : “ આપણે કત્યાં દિવાળી જોવાની છે ?”
આ સાંભળીને શ્રી વિજયનંદનસૂરિજી ગળગળા થઈ ગયા. એમણે કહ્યું : “ સાહેબ ! આપ આમ કેમ બેલેા છે?”
એ જ દિવસે બપોરે સૂરિસમ્રાટ એમને મેલાવીને કહે : “ નંદન ! તું મારી પાસે એસ, મને ગાતું નથી.” પછી સૂરિસમ્રાટે એમને અનેક ઉપયેાગી ખાખતાની સૂચનાઓ-ભલામણા કરી,
આસો વદ અમાસે તખિયત ગભીર થઈ, ત્યારે ડોક્ટરોએ એક ઇન્જેકશન આપવા ઇચ્છા દર્શાવી. એ વખતે એમણે જ ડૉકટરને કહ્યું : “ ડૉકટર ! જો ઇન્જેકશન આપવાથી આયુષ્યખળ વધતું હોય તે જ આપે. નહિ તે, મહારાજજીએ આખી જિંદગીમાં ઇન્જેકશન નથી લીધું, તેથી આ સમયે એમને આપીને એમની અસ્વસ્થતામાં વધારો કરવા નથી.”
ૉકટર પણ આ વાતમાં સમત થયા.
ચાવીશ કલાકની એકેએક પળને અને પેાતાના ધાસાસને ગુરુની સેવામાં એકાકાર બનાવનારને મન ગુરુના વિરહના આઘાત કેવા આકરા નીવડે એના અનુભવ સૂરિસમ્રાટના સ્વર્ગાગમન પછી એમના આ બધા શિષ્યાનાં દર્શને થયા.
સૂરિસમ્રાટનુ જીવનચરિત્ર લખાવવાની પૂર્ણ ઇચ્છા, છતાં જ્યારે જ્યારે એમના જીવનની વાત નીકળે, અથવા કાઈ પૂછે, ત્યારે પૂજ્ય વિજયાદયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજી મહારાજની આંખે આંસુનાં જાળાં બંધાઈ જતાં અને ગળે ડૂમા ભરાઈ આવતા. પરિણામે તેએ સૂરિસમ્રાટના જીવનની વાતો કરવા અસમર્થ બની જતા.
પણ, ધીમે ધીમે, વર્ષો જતાં ગયાં એમ, સૂરિસમ્રાટનુ પોતે અનુભવેલુ મહાન પવિત્ર જીવન સમાજ સમક્ષ રજૂ કરવાની અને એ દ્વારા ગુરુભક્તિના લાભ હાંસલ કરવાની ભાવના પ્રબળ બનતી ગઈ. અને ગુરુ-શિષ્યે ભેગા મળીને એક જીવન-નેાંધ તૈયાર કરાવી. તે પરથી વ્યવસ્થિત જીવનચરિત્ર તૈયાર કરાવવા માટે કેટલાક પ્રયાસ કર્યો. અને આખરે, સૂરિસમ્રાટના જન્મશતાબ્દી વર્ષમાં એમનું જીવનચરિત્ર પ્રકાશિત કરાવ્યું, જેમ સૂરિસમ્રાટના હસ્તે થયેલ તમામ અંજનશલાકા અને અન્ય અનુષ્ઠાનમાં
Page #106
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૭] મુખ્ય અને સાંગોપાંગ ભાગ આ બને ગુરુ-શિષ્યનો જ રહેતો તેમ એમની ઈચ્છા
અનુસાર અંજનશલાકાનાં તમામ વિધાને તથા અહંન્મહાપૂજન, બૃહન્નદ્યાવર્ત પૂજન, સિદ્ધચક્ર મહાપૂજન વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનોને વિશુદ્ધ અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં પૂજ્ય શ્રી વિજયોદયસૂરિજી મહારાજની સાથે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પણ રહેતા.
સુરિસમ્રાટના સ્વર્ગવાસ પછી, એમણે સ્થાપેલા શ્રી કદમ્બગિરિતીર્થના સર્વાગીણુ વિકાસ માટે, અને એમનાં બાકીનાં કાર્યો પૂર્ણ કરવા માટે એમણે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એમના દિલમાં સતત એ જ ઝંખના રહેતી કે “સૂરિસમ્રાટની ઇચ્છા મુજબ તમામ કાર્યો પાર પડવાં જ જોઈએ.”
સૂરિસમ્રાટ જે સ્થાને કાળધર્મ પામ્યા, ત્યાં સ્થાપેલા ગુરુમંદિરના ફરી દર્શન કરવાની ઉત્કટ ઇચ્છા છતાં, શાસનનાં અન્ય કાર્યોને લીધે, તે તરત અમલી બની શકી નહીં, એટલે આચાર્ય મહારાજે સર્વ મીઠાઈનો ત્યાગ કર્યો. છેવટે સં. ૨૦૦૮માં અમદાવાદથી ખાસ વિહાર કરીને મહુવા ગયા, ને ગુરુપાદુકાના ગદ્દગદ્દભાવે દર્શન-વંદન કર્યા.
તેઓ પિતે કોઈ પણ કાર્ય કરવા ધારે, અથવા કોઈ વ્યક્તિ એમને કાંઈક કાર્ય કરવા સૂચવે, ત્યારે તેઓ કહેતા : “સૂરિસમ્રાટની અંતઃ પ્રેરણું મને જ્યારે થશે, ત્યારે આ કાર્ય હું કરીશ.” અને ઘણા પ્રસંગે આવું બનતું. કેઈક કાર્ય માટે એમણે હા પાડી હોય, પણ પાછળથી એમને આવી જ કાંઈક સ્વાનુભવસંવેદ્ય સુરિસમ્રાટની અંતઃપ્રેરણા થાય, ને એ ના પાડી દે. અને એ કાર્યનું પરિણામ જાણીએ ત્યારે થાય કે ના, મહારાજજીએ ના પાડી તે જ ઊંચત થયું. અને, એ જ રીતે, ક્યારેક કોઈ કામની ના પાડી હોય, ને અંતઃ પ્રેરણું થતાં જે હા પાડે, તો એ કાર્યનું પરિણામ પણ યશદાયી જ હોય.
એમની પાસે રોજ સેંકડે માણસે વાસક્ષેપ લેતા, મુહૂર્તે લઈ જતા, મંગલાચરણ સાંભળતા. પણ એ ત્રણે ક્રિયાઓ કરતાં પૂવે એમણે સૂરિસમ્રાટનું નામ અચૂક લીધું જ હોય; એ સિવાય આ ત્રણમાંથી એકેય ક્રિયા નહીં કરવાની.
હમેશ સવારે ઊઠતા ને રાત્રે પ્રતિક્રમણ પછી સૂરિસમ્રાટની મૂતિઓ જે જે ગામમાં જ્યાં બિરાજતી હોય, તેનું માનસિક સ્મરણ કરીને એને ભાવવંદન કરવાને એમને અતૂટ નિયમ હતો. કેવી નિઃસીમ ગુરુભક્તિ !
સુરિસમ્રાટના સ્વર્ગવાસને વર્ષો વીત્યાં, છતાં જ્યારે પણ એમના જીવનના પ્રસંગેની વાત નીકળે, ત્યારે એમની આંખો ભીની થયા વિના ન રહે. સૂરિસમ્રાટની શતાબ્દીના વર્ષે એ પાલિતાણા હતા. દિવાળીના દિવસે સાહિત્યમંદિરમાં સભા જાઈ. જુદા જુદા
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૬૮ ]
આ. વિ.ન≠નસૂરિ-સ્મારકશ્ર‘થ વક્તાઓએ પ્રવચનેા કર્યાં. છેલ્લે ઉપસ`હાર કરતા આચાર્ય મહારાજે માત્ર સીરસમ્રાટનાં ચામાસાંની નેાંધ કહી; પણ, એમાંય જ્યારે સં. ૨૦૦૫નાચામાસાની વાત આવી કે ત્યાં ભરી સભામાં આંખા છલકાઈ ઊઠી. ગળે ડૂમો ભરાઈ આવ્યેા, એલી ન શકયા.
સૂરિસમ્રાટના આશીર્વાદ તરફની એમની શ્રદ્ધા તા જુએ : પૂજ્ય શ્રી વિજયસૂર્યાદયસૂરિજીની આચાર્ય પદવી અને ‘શાસનસમ્રાટ' ગ્રંથના પ્રકાશન-સમારાહ પછી પૂજ્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ પર એમણે લખેલા પત્રના આ શબ્દો છે : “ શાસનસમ્રાટ’ ગ્રંથપ્રકાશનમાં પણ માનવમેદની ખૂબ જ ભરચક હતી. અને પ્રસગામાં લેાકેાના ઉત્સાહ અને ઉલ્લાસ ખૂબ ખૂબ હતા. પ. પૂ. શાસનસમ્રાટના શુભ આશીર્વાદ ધારાબદ્ધ વરસતા હતા.”
**
આવી અખડ અને અજોડ ગુરુભક્તિનાં એમના જ શબ્દોમાં દર્શન કરીએ ઃ “ જગઢનીય, જગદ્ગુરુ, જૈનધર્મના શાસનસમ્રાટ, વર્તમાનકાળમાં યુગપ્રધાન સમાન, આલ્યપણાથી અખંડબ્રહ્મચર્યના મહાન જ્વલ`ત સિતારા, સુગૃહીતનામધેય, સૂરિચક્રચક્રવતી પ. પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ—
“ જેઓ મારા મહાન ઉપકારી છે,
“ મારા અનાથના નાથ છે,
“ મારા અશરણુના શરણુ છે,
“મારા પરમ ઉદ્ધારક છે,
મારા તારણહાર છે,
“ મને અખાધને આધ આપનાર છે,
66
“ મને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી પમાડનાર, તેમાં સ્થિર કરનાર અને ઉત્તરાત્તર તેમાં વૃદ્ધિ પમાડનાર છે.
“ મને શ્રી વીતરાગશાસનમાં આટલી ઉચ્ચ કેટિએ લાવનાર છે.
“મને પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારા પરમ ગુરુભગવંતના ઉપકારના બદલા ભવકાડાકેડીએ પણ વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લા શ્વાસેાશ્વાસ સુધી પણ ‘ઉદય-નંદન’ હતા.” વગેરે
ગુરુભક્તિની આ પરાકાષ્ઠાને વંદન.
Page #108
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૯].
૨૬
સિદ્ધાન્તનિષ્ઠા સૂરિસમ્રાટની પ્રબળ ઈચ્છા હતી કે, મારે પિતાને મુંબઈ ન જવું, અને મારે સાધુ પણ મુંબઈ ન જાય. શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઈચ્છાને એક સિદ્ધાન્તની જેમ આજીવન પાળી હતી.
મુંબઈ પધારવા માટે અનેક વાર વિનતિઓ થઈ, ઘણું ઘણું આગ્રહ થયા, પણ તેઓ અચલ રહ્યા.
સં. ૨૦૨૬માં કલકત્તાવાળા શેઠ સવાઈલાલ કેશવલાલે વિનતિ કરી: આપ મુંબઈ પધારે, ને ઘાટકોપરની પ્રતિષ્ઠા આપને હાથે કરે. આપની ભાવના છે કે કદમ્બગિરિ તીર્થમાં બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાં. હું ત્યાં કદમ્બગિરિ માટે દસ લાખ રૂપિયા એકઠા કરીશ. અને આપની ઈચ્છાનુસાર તમામ કાર્યો પૂરાં કરાવીશું, પણ આપે મુંબઈ પધારો.”
મુંબઈ જવામાં ઘાટકોપરની પ્રતિષ્ઠા ઉપરાંત બીજા અનેક મહાન કાર્યો કરવાને અવસર મળે એમ હતો, પણ, આચાર્ય મહારાજે સ્પષ્ટ ના ભણી દીધી.
જ્યારે વિનતિ થતી હતી, ત્યારે કેટલાકને થઈ આવેલું કે આના જેવા વિનતિ અને કાર્ય કરનાર નહિ મળે. પણ આચાર્ય મહારાજે ના પાડી ત્યારે લાગ્યું કે એમના જેવા ના પાડનાર પણ કઈ નહિ મળે.
આ વખતે એમણે સૂરિસમ્રાટની એક વાત કહીઃ “મોટા મહારાજ કહેતા હતા કે, એકવાર આત્મારામજી મહારાજે બૂટેરાયજી મહારાજ આગળ ઈચ્છા વ્યક્ત કરી કે ‘મ વશ્વ ના ફુછી રાવ હૈ—ત્યારે બૂટેરાયજી મહારાજે કહ્યું કે “નિરો સંયમના વા દ વદ વર્ષ ના ” આ વચન સાંભળીને તરત જ. આત્મારામજી મહારાજે મુંબઈને વિચાર માંડી વાળે.”
આટલું કહીને એમણે ઉમેર્યું: “મોટા મહારાજ પોતે પણ કહેતા કે આપણે શુદ્ધ સંયમ પાળવો હોય તો મુંબઈ નહિ જવું જોઈએ. કેમ કે ત્યાં ગયા પછી એ છેવત્તે અંશે પણ શિથિલતા આવ્યા વિના ન જ રહે. અને આપણે આપણી જિંદગીમાં માંસ વગેરે અપવિત્ર અભક્ષ્ય પદાર્થો કદી પણ જોયા નથી. જે મુંબઈ તરફ જઈએ, તે એ નજરે પડ્યા વિના રહે જ નહિ, માટે મુંબઈ ન જવું.”
સુરિસમ્રાટને બીજો નિયમ હતોઃ “આદ્રા નક્ષત્ર બેસે પછી વિહાર ન કરે.” આનું પાલન પણ આચાર્ય મહારાજે બરાબર કર્યું હતું.
Page #109
--------------------------------------------------------------------------
________________
[૭૦]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આવા ઘણા સિદ્ધાંત ને પ્રવૃત્તિઓ છે, જે સાધુજીવનની પવિત્રતાને પિષે અને અખંડ રાખે. એનું પરિપૂર્ણ પાલન તેઓએ પૂરી નિષ્ઠાથી કર્યું–અલબત્ત, દ્રવ્ય-ક્ષેત્રકાળ ને ભાવના પરિવર્તનને સતત લક્ષ્યમાં રાખીને જ.
२७
મુહૂર્ત મેળવવાનું મહાતીર્થ પાયા વિના ઘર ચણાય નહિ, મુહૂર્ત વિના શુભ કામ થાય નહિ. પાયા જેટલો મજબૂત, એટલું જ ઘર મજબૂત બને. મુહૂર્ત જેટલું શ્રેષ્ઠ-નિર્દોષ, એટલું કામ પણ નિર્વિઘ થાય. પાયે ચણનાર કારીગર જેટલો કુશળ, એટલે પાયે દઢ થાય. મુહૂર્ત આપનાર જેટલા પવિત્ર, એટલું કામ પણ સફળ બને.
શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજની ગણના પવિત્ર પુરુષમાં થતી. એમણે આપેલું મુહૂર્ત નિઃશંક પવિત્ર મનાતું. એમના આપ્યાં મુહૂતે થતું શુભ કામ હંમેશાં નિર્વિધ્રપણે સફળ બનતું. એમના વહેતા ઝરણ જેવા સ્વરછ જીવન, અને સર્વાઘસંહારિણી, સર્વકલ્યાણકારિણી વિશુદ્ધ ભાવનાનું આ પરિણામ હતું.
અંજનશલાકા હોય કે પ્રતિષ્ઠા હોય, પ્રભુપ્રેવેશ હોય કે ખાતમુહૂર્ત હોય, દીક્ષાવડી દીક્ષા હોય કે પદવી પ્રદાન હોય, ઉપધાન ને ઉજમણાં હોય કે બીજા મહોત્સવો હોય, મુનિઓને વિહાર હોય કે પ્રવેશ હેય, કઈ સંઘનું પ્રયાણ હોય કે તીર્થમાળારોપણ હોય, એક પણ ધર્માનુષ્ઠાન એવું નહોતું કે જે શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજના મુહૂર્ત વિના થતું હોય. ભારતનાં સેંકડે ગામે, ને હજારો લોકો એમની પાસેથી મુહૂર્ત પ્રાપ્ત કરીને પોતાનાં ધર્માનુષ્ઠાને સફળ બનાવતાં.
દિવસ ઊગે ને પાંચ-સાત ગામના ભાઈઓ મુહૂર્ત લેવા આવ્યા જ હોય, મુહૂર્તની પૃચ્છા-માંગણી કરતા થોકબંધ કાગળ આવ્યા કરતા હોય અને એ બધાને સંતોષ આપવા માટે શરીરની શક્તિ કરતાં અધિક પરિશ્રમ કરીને એ મુહૂર્તો આયે જતા હોય, એ દશ્ય તો રોજનું હતું. આ બધું જોઈને એમને ડૉકટર કે બીજા કોઈ કહે કે
સાહેબજી! આટલે પરિશ્રમ ન કરતા હો ને થોડો આરામ કરતા હે તો કેવું સારું ! મુહૂર્તવાળાને કાલે બોલાવજે.” ત્યારે એમને ટકોરાબંધ જવાબ મળતોઃ ભાઈ !
Page #110
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૭૧] કેટલે દૂરથી આ લો કે આવ્યા છે! એમને ક્યાં સુધી રેકી રાખવા? અને, આ કાગળ કેટલા દૂરથી આવ્યો છે ! એને આજ ને આજ જવાબ ન લખીએ, તે એનું કામ ઘણું લંબાય.” અને પછી ઉમેરતા ઃ “આ બધે સ્થળે શાસનનાં કાર્યો થાય છે, ત્યાં આપણે ક્યાંય પહોંચી શકવાના તો નથી જ. પણ શાસનસમ્રાટના આશીર્વાદથી આપણને આ બાબતનું થોડું ઘણું જ્ઞાન મળ્યું છે, તે એ દ્વારા એ બધાં શાસનકાર્યોની અનુમોદનાનો અહીં બેઠા બેઠા લાભ કેમ ન લઈએ?”
ઘણું વાર મુહૂર્ત લેવા આવ્યા હોય, એને પૂરી જાણકારી ન હોય, એ એટલું જ સમજે કે મારે દેરાસરની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોઈએ. એવે વખતે “લે દેવ ચોખા, ને મિલ મારે છે.” એવી રીતે તેઓની પાસે ન હતી. એ તો પાકી માહિતી માગે : દેરાસર કઈ દિશાનું છે? મૂળનાયક ક્યા છે? આવી જરૂરી બધી માહિતી માગી લે. પિલાને ખબર ન હોય તો તેને પાછો મોકલીને ફરી મંગાવે, ને બધું ચોકકસ કરી લે, પછી જ મુહૂર્ત આપે. આથી મુહૂર્ત લેનારને ચિરસ્થાયી શ્રદ્ધા જન્મતી.
મુહૂર્ત નાનું હોય કે મોટું, પણ મહેનત પૂરેપૂરી કરતા. એમની નોટબુકે જુઓ, તે ખ્યાલ આવે કે તેઓ કેવું સૂકમ ગણિત કરતા ! એક મુહૂર્ત માટે ગુજરાતનાં, રાજસ્થાનનાં, મહારાષ્ટ્રનાં, બનારસનાં ને એવાં જાતજાતનાં પંચાંગે તપાસે, બધાને મેળ શક્ય હોય એટલો સાધે; વળી શંકા હોય તે મુહૂર્તના ગ્રન્થ અને પાઠેની ચકાસણું કરી એના આધારે લે; ઉત્સર્ગ અપવાદ અને વિધિ-નિષેધોને ખ્યાલ કરે, ને છેવટે એ બધાનો નિષ્કર્ષ કરીને મુહૂર્ત નકકી કરે.
મુહૂર્ત લેવા આવનાર ક્યા પ્રાન્તને કે ગામનો છે, એની પહેલી પૃચ્છા કરે. એ પ્રાન્ત કે ગામને લાગુ પડતા તિષશાસ્ત્રીય ગુણ-દે ને એના વહેમે, ગ્રાહ્ય-ત્યાજ્ય રિવાજો વગેરે બધું તેઓના ધ્યાનમાં જ હોય, એટલે એ અનુસાર જ મુહૂર્ત આપે.
ક્યારેક કેઈક એમની પરીક્ષા કરવા પણ આવતા. એવા લેકેને ખરેખર મુહૂર્ત ન જોઈતું હોય, માત્ર એમનામાં કેટલું જ્ઞાન છે, એ જાણવા ખાતર જ પૂછે; ને પછી બીજે જઈને એની પરીક્ષા કરે-કરાવે. આવા લોકોને એ દાદ ન દેતા; એ કહેતાઃ “આ માટે મને સમય નથી. હું તે મારા પશમ પ્રમાણે કહું છું. ખરેખર જરૂરિયાત હોય તો લઈ જાવ, નહિ તે ચાલ્યા જાવ.”
કેટલાક લોકો બીજેથી મુહૂર્ત કઢાવીને એમની પાસે એની ખાતરી કરાવવાય આવતા, ત્યારે તેઓને જવાબ સ્પષ્ટ રહેતા : “કોઈએ કહ્યું એ સાચું છે કે ખોટું, એ શોધવાનું કામ મારું નથી. તમને ઠીક લાગે એમ કરે. હું બીજાની પંચાતમાં પડતું નથી.”
કેટલાક વહેમી લેક પણ આવતા. એમને સંતોષ આપવા માટે એ એમને જોષીને લઈને આવવાનું સૂચવતા. અમદાવાદમાં ગિરિજાશંકરભાઈ અથવા એમના પુત્ર બ્રહ્મકુમાર
Page #111
--------------------------------------------------------------------------
________________
[૭૨]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ ભાઈ, સાબરમતીમાં રતિભાઈ, ખંભાતમાં હરિપ્રસાદ, પાલિતાણામાં હિંમતરામ શાસ્ત્રી, રાજસ્થાનમાં ટમલ, જે ગામમાં પોતે હોય, તે ગામના જોષીને બોલાવતા. જોષીએ તે પેલા શ્રાવકોને ઘણી વાર કહેતા કે, “ભલા ! નન્દનસૂરિજી મહારાજ તો અમારાથીયે વધુ ઉત્તમ મુહૂર્ત આપશે, અમને શું કામ બેલા છે ?
અને જેથી આવે, એટલે બંને મુહૂર્તો કાઢે. એ બંનેનો મેળ મેળવવામાં આવે ત્યારે ક્યારેક બંનેનું મુહૂર્ત એકસરખું હોય અને ક્યારેક આચાર્ય મહારાજનું મુહૂર્ત જેવી કરતાં વધુ શ્રેષ્ઠ હોય. આમ છતાં જોષીનું પૂરું સન્માન થાય અને સચવાય, એની તેઓ પૂરી તકેદારી ને કાળજી રાખતા. આના પરિણામે, મુહૂર્ત લેનાર શ્રાવકોને ને જોષીને અનહદ પ્રેમ તેઓ સંપાદન કરી શક્યા હતા.
વળી, પિોતે આપેલું મુહૂર્ત ખોટું હોય જ નહિ, એ આગ્રહ પણ તેઓ કદી ન સેવતા. કોઈ કાંઈ ભૂલ દેખાડે, તો તે પર ધ્યાન દઈને ફેર વિચાર કરતા. ને જે સાચું લાગે તે સ્પષ્ટ કહેતા. એકવાર એવું બન્યું કે મૂછાળા મહાવીરજીની પ્રતિષ્ઠાના એમણે આપેલાં મુહૂર્તમાં એક આચાર્યશ્રીએ દોષ કાઢો. હવે, આ તો રાજસ્થાનનું કામ. જરાજરામાં વહેમ ભરાતાં વાર નહિ. ઘારાવ અને સાદડી, બંને સંઘ આ પ્રતિષ્ઠાનું સંચાલન કરે. એમાં સાદડીને સંઘે કહ્યું : “નંદનસૂરિ મહારાજે આપેલું મુહૂર્ત અમારે પ્રમાણ છે.” પણ ઘાણેરાવમાં બે મત પડયા. એક વહેમે ભરાયે. બીજાએ વિશ્વાસ દર્શાવ્યો. આનો નિકાલ લાવવા બંને ગામના ને બંને મતના ગૃહસ્થોએ મળીને નક્કી કર્યું કે “નંદસૂરિ મહારાજ કહે તે પ્રમાણ.” અને એ બધા ખંભાત આવ્યા. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજી ત્યાં હતા. એમણે ખૂબ શાંતિથી બંને પક્ષની વાત સાંભળી. અને ખાતરી આપી કે તમને વિશ્વાસ પડે એવું કરી દઈશ.
પછી તેઓએ જેથી હરિપ્રસાદજીને બોલાવ્યા, બધી વાત સમજાવી, ને કહ્યું: હવે તમને જે ઠીક લાગે તે નિર્ણય આપે. મારા મુહૂર્ત પર વહેમ છે. માટે મારે કશું નથી કહેવું. તટસ્થભાવે તમને ઠીક લાગે તે કહો.”
હરિપ્રસાદજીએ મુહૂર્તની ફેર તપાસ કરી. પણ દોષ હોય તે નિકળે ને? એમણે કહ્યું: “આમાં તલભાર પણ દોષ નથી, સર્વશ્રેષ્ઠ છે. આ અનુસાર જ કાર્ય કરે.” ને બધા શ્રાવકે રાજી રાજી થઈ ગયા. એમણે એ જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી.
એકવાર એવું પણ બન્યું કે સૂરતના વાસુપૂજ્ય સ્વામી જિનાલયના વહીવટદારે એ વૈશાખ શુદિ છઠને પ્રતિષ્ઠા-દિવસ આવે, એવી માગણી કરી. આચાર્ય મહારાજે સં. ૨૦૩રના વૈશાખ શુદિ છઠને દિવસ કાઢી આપે. પણ, એ પછી, નવું પંચાંગ એમના હાથમાં આવતાં જણાયું કે “આ મુહૂર્ત બરાબર નથી અપાયું.” તરત જ એમણે સૂરત લખી જણાવ્યું કે “મેં કહ્યું, તે મુહૂર્ત બરાબર નથી લાગતું.
Page #112
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૭૩] તમે ફરી આવો.” સૂરતવાળા ભાઈઓ આવ્યા, એટલે એમને બધી વાત વિગતસર સમજાવી, ને નવું મુહૂર્ત મહા શુદિ સાતમનું કાઢી આપ્યું.
કેટલાંક કાર્યો પિતાને ઉચિત ન લાગે, તો એ માટેનાં મુહૂર્તે તેઓ ન આપતા. ઘેટીની પાળે ભાતું આપવાની શરૂઆત કરવાનું મુહૂર્ત એમને પૂછવામાં આવ્યું, ત્યારે એમણે એ મુહૂર્ત આપવાની ચોખ્ખી ના ભણી દીધી. એકવાર, એક આચાર્ય નહિ એવા મુનિવરે અંજનશલાકાનું મુહૂર્ત પૂછાવ્યું, તે તેની પણ ના કહી. આ વિષે એમને પૂછીએ તો તેઓ કહેતા : “જે વસ્તુને કે કાર્યને હું વાજબી ન માનું, એ માટે હું મુહૂર્ત આપું, તો તે એમાં મારી સંમતિ જ માની લેવામાં આવે. એટલે મુહૂર્ત ન મોકલવું જ ઉત્તમ છે.”
એમના વિચારો મર્યાદિત કે સંકુચિત નહિ પણ ઉદાર હતા. એટલે જ, તપાગચ્છના દરેક સમુદાયનાં સાધુ-સાધ્વીઓ ઉપરાંત, અંચલગચ્છ, પાયજંદગ૭ ને ખરતરગચછનાં સાધુ-સાધ્વીઓ ને સંઘો પણ એમને મુહૂર્તો પૂછાવતાં. આથી આગળ વધીને, તેરાપંથી, સ્થાનકવાસી સંપ્રદાયના લોકો પણ એમના મુહૂતે કાર્ય કરવામાં આનંદ અનુભવતા. સેંકડે સ્થળે દાદાસાહેબનાં પગલાં કે મૂર્તિની પ્રતિષ્ઠા એમણે આપેલ મુહૂર્ત થઈ છે. સેંકડે સ્થાનકમાગી ભાઈ-બહેનની દીક્ષા એમના મુહૂર્તાનુસાર થઈ છે.
બહાર એમના માટે વિરોધી વલણ અપનાવનાર, એમની નિંદા કરનાર વ્યક્તિ પણ જે મુહૂર્તના કામે આવે તો એને સંતોષકારક જવાબ એમની પાસેથી મળતો. એકવાર એક આચાર્યશ્રી બોલેલા કે “નન્દનસૂરિ મહારાજ તો હમણાં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ બહુ કરે છે, વગેરે.” આ વાત તેઓશ્રીની પાસે આવેલી. અને છતાં, એ જ આચાર્ય શ્રી મુહૂર્તો અવારનવાર પૂછાતા, બીજાં કામો અંગે પણ વિનતિઓ કરતા, ત્યારે તેઓ એમને કશા જ ભેદભાવ કે રેષ વિના જે રીતે મુહૂર્ત મોકલી આપતા કે સંતોષકારક ખુલાસા આપતા, એ જોઈને નવાઈ લાગતી. એમણે આપેલાં મુહૂર્તોની કઈ સંખ્યા નથી. એમણે આપેલાં મુહૂર્ત જ્યાં જ્યાં શુભ કામો થયાં છે, ત્યાં નિવિનતા, સફળતા અને ઉન્નતિ જ થઈ છે.
જન્મભૂમિ પંચાંગના કર્તા પં. શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ કહેતા કે “મુહૂર્તના વિષયમાં મારા ગુરુ શ્રી નંદસૂરિજી મહારાજ છે.”
ખંભાતમાં કાશી-બનારસના એક અદ્વિતીય ગણિતનિષ્ણાત જ્યોતિષી આવેલા. નામ મથુરાપ્રસાદજી. કોની પાસે કેટલી મૂડી છે, એ કુંડળી ઉપરથી જ કહી દે. એ મથુરાપ્રસાદજી ખંભાતના વિદ્વાન જ્યોતિષત્તા શ્રી ભાલચન્દ્ર કવિને કહેઃ “વિના મારાં ! जैनियोंमे तो देखो, नन्दनसूरिजी महाराज बेजोड है।"
૧૦
Page #113
--------------------------------------------------------------------------
________________
[૭૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આટલું છતાં–મુહૂર્તજ્ઞાનના કારણે ભારત આખામાં ખ્યાતિ મેળવવા છતાં—અભિમાનનો અંશ પણ એમને પૂછ્યું હોય એવું જાણ્યું નથી. લોકે આવીને મુહૂર્તની ઉત્તમતાને પ્રશસે, ત્યારે પૂરી નિખાલસતાથી કહેઃ “શાસનસમ્રાટ ગુરુભગવંતના આશીર્વાદને જ પ્રતાપ છે; હું તો પામર, અજ્ઞાન છું.”
મુહૂર્ત લઈ જનારને પણ એક જ આશીર્વાદ નિખાલસભાવે મળેઃ “શાસનસમ્રાટની કૃપાથી તમારું મંગળકાર્ય નિર્વિદને સફળ હો !”
કેવી નિખાલતા અને કેવી નમ્રતા !
२८ તિથિચર્ચા
(૩) વિ. સં. ૨૦૦૪
સંવત ૨૦૦૪માં સંવત્સરીમાં ભેદ આવ્યું. લૌકિક પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હતો, એટલે બે સંવત્સરીની આરાધના તપાગચ્છમાં ત્રણ રીતે થઈ.
બેતિથિવાળાના નામે સુખ્યાત નવા પક્ષે પાંચમને ક્ષય કાયમ રાખીને એથ-પાંચમ ભેગા ગણ મંગળવારે સંવત્સરી આરાધી.
- શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેએ પાંચમના ક્ષયે ચોથે અથવા ત્રીજને ક્ષય કરીને ચોથ ને સોમવારે સંવત્સરી આરાધી.
સૂરિસમ્રાટે અને બીજાઓએ, સં. ૧લ્પર, ૧૯૯૧ ને ૧૯૮લ્માં તપાગચ્છના માન્ય વૃદ્ધ મહાપુરુષોએ અને શ્રી સકલ સંઘે શ્રી વિજયદેવસૂર તપાગચ્છસંઘની સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રાનુસારી અવિચ્છિન્ન પ્રણાલિકા અનુસાર જે રીતે પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠનો ક્ષય કરીને શુદ ચોથે સંવત્સરી કરેલી, તે જ રીતે આ વર્ષે (૨૦૦૪માં) પણ અન્ય પંચાંગના આધારે ભાદરવા સુદ છઠને ક્ષય સ્વીકારીને શુદ ચોથ ને મંગળવારે સંવત્સરી જાહેર કરી અને આરાધી.
સૂરિસમ્રાટ સ્વયં તે વૃદ્ધાવસ્થા ને અશક્તિના કારણે આમાં વિશેષ રસ નહેતા લઈ શક્તા, પણ એમની સૂચના ને માર્ગદર્શન અનુસાર શ્રી વિજયનંદનસૂરિજી એમાં પૂરતો રસ લેતા હતા.
Page #114
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૭૧] આ ત્રણ રીતની સંવત્સરીની આરાધનામાં બન્યું એવું કે બેતિથિવાળા ને સૂરિસમ્રાટ વગેરેની સંવત્સરી મંગળવારે સાથે થતી હતી, જ્યારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેની સમવારે થતી હતી. આની ચર્ચા ને તોફાને ખૂબ ચાલ્યાં. કઈ રીતે સૂરિસમ્રાટ વગેરે સેમવારમાં આવે, એ માટે અથાગ પ્રયાસ થયા. પત્ર-પત્રિકાઓના થેકડા બહાર પડવા લાગ્યા. ગાળાગાળીની પણ સીમા ન રહી.
પણ સુરિસમ્રાટને આરાધનામાં રસ હત–સાચી પ્રણાલિકા મુજબની આરાધનામાં; એમને આ ખટપટ, ચર્ચા કે કલેશમાં જરાય રસ ન હતું. એમના તરફથી સ્પષ્ટ જાહેર થયું કે “અમે તે આપણું શુદ્ધ પ્રણાલિકાનુસાર છઠના ક્ષયે પાંચમ અખંડ રાખીને ચોથે સંવત્સરી કરવાના છીએ. બેતિથિવાળા સાથે અમારે કોઈ નિસબત નથી. અમારે તો પ્રામાણિક પ્રણાલિકા ને આરાધના સાથે જ સંબંધ છે.”
એમની આ જાહેરાતથી વિરેાધીઓના વિરોધમાં ભારે ઉછાળો આવ્યા. તા. ૧૧-૮–૪૮ ના “મુંબઈ સમાચાર'માં સૂરિસમ્રાટને ઈર્ષ્યાળુ, વ્યક્તિષી, મૂષકનીતિવાળા, કુબુદ્ધિ વાપરનારા, અશાન્તિ ફેલાવનારા વગેરે સ્વરૂપે ચીતરવામાં આવ્યા. ૧૬-૮-૪૮ના મુંબઈ સમાચારમાં એમની ગણતરી મિત્રદ્રોહીમાં કરાઈ. અને કલેશ-કલહથી અલિપ્ત રહીને રચનાત્મક શાસનપ્રભાવના કરવાની તેમની તટસ્થ વૃત્તિને લીધે તેમને નિર્મળ અને નવા પક્ષ તરફ ઢળતા ક૫વામાં આવ્યા.
આ બધાં લખાણથી અસ્વસ્થ ન થતાં સ્વસ્થ ને મૌન રહેવાની વિનતિ કરતા અનેક સમજુ-વિચારક આત્માઓના પત્રો સૂરિસમ્રાટ પર અને એમના શિષ્ય પર આવ્યા. એવા એક પત્રમાં શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ભાવનગરથી શ્રી વિજયલલિતસૂરિજીએ લખ્યું હતું કે–
“વિ. શ્રી હંસસાગરજીનાં હેન્ડબીલો–લેખ અનેક વાર વાંરયાં. તે વખતે મનમાં એવી વિચારણા આવી કે શ્રી નંદસૂરિજી ગુરુભક્ત છે, તે એમનાથી આ લેખે, આ લખાણો સહન નહિ જ થાય. છતાં સમતા કરીને બેઠા છે, તે એમની વિદ્યાને અને સંયમથુતિને જ આભારી છે.
પણ આજે મુંબઈ સમાચારને એક લેખ જે સેનગઢથી લખાય છે, તે શેઠ જુઠાભાઈ સાકરચંદ લેતા આવ્યા અને વ્યાખ્યાનમાંથી ઊઠયા બાદ અનેક ધર્મપ્રેમી મનુષ્યોએ વાં. વાંચવાવાળા અને સાંભળવાવાળા-બંનેના મનમાં અત્યંત ગ્લાનિ થઈ.
હવે હું પણ લગભગ સિત્તેર વર્ષનો વૃદ્ધ, બાવન વર્ષનો દીક્ષિત સાધું છું, તે મારી હાર્દિક ભાવના એ જ છે કે “ મન્નિાવર રઢિત વાવત'એવી ધીરતા રાખી જેવી રીતે આજ સુધી ઉપેક્ષણીય લેકની ઉપેક્ષા કરતા આવ્યા છે એવી જ ગંભીર વૃત્તિ રાખશે. જેની આપણે આજ સુધી ચેષ્ટા જોઈ મનમાં દયાના
Page #115
--------------------------------------------------------------------------
________________
[૩૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ પરિણામ લાવતા આવ્યા છીએ તેના દયાપાત્ર કે ચર્ચાપાત્ર આપણે ન બનીએ એવી મારી ખાસ ભલામણ છે. પછી તે “ “ વહુના સુપુ”—વિદ્વાનોને વધારે લખવાનું ન હોય. એ જ.”
પણ, સૂરિસમ્રાટ ને શ્રી વિજયનંદનસૂરિજીવાસ્તવમાં મેશ અડગ હતા. ભયાનક જોખમકારી વાવટોળમાં પણ જેઓ અવિચલિત રહેતા, એમને આવી પત્ર-પત્રિકાઓ. શી અસર કરી શકે? એ તે નિલેપ અને નિર્વિકાર જ રહ્યા.
આ અરસામાં મુનિરાજ શ્રી દર્શનવિજયજી ત્રિપુટીએ એક પત્ર શ્રી વિજયનંદનસૂરિજીને લખ્યું. એમાં મંગળવારની સંવત્સરી ખોટી હેવાનાં પ્રમાણે, તથા બીજી શંકાઓને ઉલ્લેખ હતો. એના જવાબમાં શ્રી વિજયનન્દસૂરિજીએ ખૂબ સ્પષ્ટતા, નિખાલસતા અને નીડરતાથી એક પત્ર લખ્યો. એ એક જ પત્રમાં એમણે આજ સુધી નીકળેલ તમામ પત્ર-પત્રિકાઓનાં લખાણને નિરર્થક બનાવી દીધાં. રામબાણ જે એમનો એ પત્ર આપણે પણ વાંચીએ
વઢવાણ કેમ્પ,
જેઠ વદ ૬ રવિ. વઢવાણ કેમ્પથી વિજ્યનંદનસૂરિ,
તત્ર મુનિ શ્રી દર્શનવિજ્યજી, મુનિ શ્રી જ્ઞાનવિજયજી તથા મુનિ શ્રી ન્યાયવિજયજી યેગ્ય અનુવંદના.
જેઠ વદ ૩ને ગુરુવારે શ્રાવક ગિરધરભાઈ સાથે મોકલેલ પત્ર પહોંચ્યું. સંવછરી સંબંધી તમેએ કેટલાક ખુલાસા પૂછાવ્યા, પણ આવી બાબતો માટે રૂબરૂ મળી ખુલાસા મેળવવા વ્યાજબી છે તે તો જાણે છે. અત્યાર સુધીમાં તમોએ તમારા તરફથી પંચાંગે છપાવ્યાં તે તમોએ અમને જણાવ્યું નથી તેમ કોઈ જાતનો ખુલાસો પણ પૂછા નથી. ત્યાર પછી તમારા તરફથી તમોએ જૈન પર્વ તિથિને ઈતિહાસ” નામની પુસ્તિકા છપાવી તે પણ તમાએ અમોને જણાવ્યું નથી તેમ કોઈ ખુલાસે પૂછાવ્યો નથી, અને હવે અત્યારે ખુલાસા પૂછાવવાને અર્થ શું?
“વિ. તા. ૭-૬-૧૯૪૮ સોમવારના ‘મુંબઈ સમાચારમાં આવેલ આટકલ અમોએ, અમારા ગુરુમહારાજાએ કેઈએ પણ આપેલ નથી, તેમ છપાવેલ પણ નથી, તેમ છાપામાં કોણે આપેલ છે તે પણ અમે જાણતા નથી. અમો પ્રાયઃ છાપામાં આપતા નથી તેમ જ લખાવતા નથી, છતાં અમોએ તે આપેલ છે અથવા લખાવેલ છે એમ જે કઈ માને તે તેની પોતાની સમજણ વગરનું છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૭૭] ૧૫રમાં જોધપુરી ચંડાશુ ચંડૂ પંચાંગના બનાવનાર પંડિત શ્રીધર શિવલાલને જ તે વખતે પૂછાવતાં તેઓએ લખ્યું હતું કે અમારું પંચાંગ બ્રહ્મપક્ષી છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌરપક્ષ માન્ય છે તો તે પ્રમાણે તમારે છઠને ક્ષય કર.” અને આ સંબંધમાં ૧૫ર શ્રાવણ સુદ ૧૫ નો જૈન ધર્મ પ્રકાશ”નો પુસ્તક ૧૨, અંક ૫ મે, તથા ૧૫ર અષાડ વદ ૧૧ નું “સયાજી વિજય” વાંચશો તો વિશેષ ખુલાસે થશે. અને “શ્રી આત્મારામજી મહારાજનો પણ પોતાની હયાતીમાં એ પ્રમાણે જ (છઠના ક્ષયનો) મત હતો. તે પણ તેમાં તમને સ્પષ્ટ જણાઈ આવશે. તા. ૧૮-૫-'૩૭ના આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪, અંક ૧૨મામાં આ. શ્રી વિજયવલભસૂરિજી પણ લખે છે કે “સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૫રમાં ભાદરવા સુદ ૬નો જ ક્ષય માન્યો હતે.” તે જે તે વખતે શ્રી આત્મારામજી મહારાજે તમારા લખવા પ્રમાણે ભા. શુ. પના ક્ષયે પાંચમને જ ક્ષય આદેશ્ય હોત તો આ રીતે આ. શ્રી વિજયવલ્લભસૂરિજીને પિતાના ગુરુદેવની વિરુદ્ધ લખવાનું કાંઈ પણ કારણ હોય તેમ અમે માનતા નથી.
વળી તમે લખો છો કે આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી કહે છે કે “હું પહેલેથી જ પાંચમને ક્ષય માનતો આવ્યો છું અને બીજાઓએ પણ પાંચમને ક્ષય કરી ઉદય ચોથે સંવછરી કરી છે. એ પણ તદ્દન ખોટું છે. તે વાત ૧૯૮ન્ના ‘વીરશાસન, વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં આ. શ્રી વિ. દાનસૂરિજીના ખુલાસામાંથી સ્પષ્ટ જણાશે. કારણ કે તેમાં આ. શ્રી વિ. સિદ્ધિસૂરિજી તો શું પણ સકલ શ્રી તપાગચ્છીય ચતુર્વિધ સંઘમાંથી કેઈએ પણ ભા. શુ. પનો ક્ષય માન્યો ન હતો, પણ અન્ય પંચાંગના આધારે છઠનો જ ક્ષય માન્યો હતો તે વાત સ્પષ્ટ છે.
વિ. તમો લખો છો કે “ભાદરવા શુદ નો ક્ષય કરી શુદ ૪ને મંગળવારે સંવછરી કરવાથી આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજીની સાથે સંવછરી થશે. અને આથી તેમનો પક્ષ સાચે છે એવું ભદ્રિક તથા ભદયા શ્રાવકો માનશે.” તે પણ તમારું માનવું છેટું છે, કારણ કે તેમની અને આપણી સંધશ્કરી એક દિવસે આવવાથી કંઈ એક થઈ જવાતું નથી. કારણ કે તેઓ પાંચમનો ક્ષય કરે છે, જ્યારે આપણે છઠને ક્ષય માનવાને છે. અને આપણે એ વિચાર કરીએ તો લોકાગચ્છ વગેરેની સંવ
છરી પણ આપણી સાથે આવશે તો શું આપણે તે વખતે તેવા થઈ જશું ? માટે તે વાતમાં કાંઈ પણ ભય રાખવાનો હોય નહિ.
વળી તમોએ લખ્યું કે “આમ આ બાબત ઉપર ખૂબ વિચાર કરશો અને કલમવાર સમાધાન જણાવશોજી. અને વિગતવાર ખુલાસો કરશોજી.” તો અમારા ક્ષયોપશમ પ્રમાણે અમોએ પ્રાયઃ દરેક મુદ્દા ઉપર પ્રથમથી જ વિચાર કરેલો છે. “TV
થી એ પાઠની વ્યવસ્થા તેમ જ “ક્ષ પ્રવ.' એ વચનની વ્યવસ્થા પણ અમારા
Page #117
--------------------------------------------------------------------------
________________
[૭૦]
આ. વિનિનસૂરિ સ્મારકગ્રંથ ધ્યાનમાં જ છે અને દરેકને અમારા ક્ષપશમ પ્રમાણે વિગતવાર ખુલાસો છે, પણ કાગળમાં એ બધા જ ખુલાસા થઈ શકતા નથી. બાકી આ. શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી મહારાજ), પં. શ્રી ગંભીરવિજયજી ગણિજી મહારાજ, લવારની પળના ઉપાશ્રયવાળા પં. શ્રી પ્રતાપવિજયજી ગણિજી મહારાજ વિગેરે આપણા વડીલો શાસ્ત્ર અને પરંપરાને આધારે જ ચાલનારા હતા, પણ પોતાની કલ્પનાના આધારે ચાલનારા ન હતા. તેઓ બહુશ્રત, ભવભીરુ, અનુભવી અને શ્રી વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને પરંપરાને જરા પણ વિરોધ આવે એવું કદી પણ કરે એવું માનવાને કાંઈ પણ કારણ નથી.
“શાસ્ત્રાનુસારિ, અવિચ્છિન્ન, સુવિહત પરંપરા પ્રમાણે સેંકડો વર્ષોથી આ એક જ ધોરી માર્ગે ચાલ્યો આવે છે. સં. ૧૫રમાં આ. શ્રી સાગરાનંદસૂરિજીએ જુદી સંધ
છરી કરી, તેમજ સં. ૧૯૨-૧૯૩માં આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી, તેમના ગુરુજી, તથા તેમના અનુયાયીઓએ જુદી સંવછરી કરી. બાકી ભારતવર્ષના તમામ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુર્વિધ સંઘ આ જ ધોરી માર્ગ ઉપર ચાલ્યો આવે છે. અને અમે પણ શાસ્ત્ર અને પરંપરાએ તે જ ધોરી માર્ગમાં ચાલ્યા જઈએ છીએ. છતાં પણ જ્યારે આ. શ્રી સાગરાનંદસૂરિજી સં. ૧લ્પરની સંવછરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણા, તથા આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી સં. ૧૯૨-
૧૩ની સંવછરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણ શાસ્ત્ર અને વિજયદેવસૂરિજીની પરંપરા પ્રમાણે વ્યાજબી છે એમ અમારી રૂબરૂમાં, જાહેર અને મૌખિક રીતે સાબિત કરશે તો અમો પણ અમારા વિચાર છેડવાને તેમ જ મિચ્છા મિ દુક્કડમ્ આપવાને તૈયાર જ છીએ. અને એમાં અમારો કદી પણ આગ્રહ સમજ નહિ. વળી તમેએ લખ્યું કે “ભાવિ સંઘની રક્ષા તથા એકતાને ખાતર અમારી નમ્ર વિનંતિ છે. તો તે સંબંધમાં જાણવું જે સંઘની રક્ષા અને એકતા ભા. શુ. ૫ ના ક્ષયે પાંચમા ક્ષય માનવામાં જ, કે ભા. શુ. ૫ ના ક્ષયે ત્રીજો ક્ષય કરવામાં જ હોય એવું અમને લાગતું નથી. પણ સં. ૧૫ર, ૧૬૧, ૧૯૮૯ પ્રમાણે સકલ શ્રીસંઘે આચરેલ ધોરી માર્ગે ચાલવામાં જ સંઘની એકતા સચવાશે અને તે જ અમોને વ્યાજબી લાગે છે.
“તમો એ તમારી જૈન પર્વ તિથિનો ઈતિહાસ” નામની પુસ્તિકામાં પત્ર ૪૪ મે લખ્યું છે કે “સ. ૧૯૬૧માં શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું કે તે આ વખતે પણ તેઓએ સં. ૧૯૬૧માં કપડવંજની જેમ અન્ય પંચાંગને માન્ય રાખી છઠને ક્ષય કરી સકલ શ્રીસંઘની સાથે ભાદરવા સુદ ૪ મંગળવારે શ્રી સંવછરી કરવી, તે જ અમને વ્યાજબી લાગે છે. અને તો જ સંઘની સાચી એકતા સાચવવાની સાચી ભાવના કહેવાય. તમારે પણ તે જ રીતે પ્રેરણા કરવી, તે જ વ્યાજબી છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૭૯] શ્રી કલ્પસૂત્ર, શ્રી નિશીથસૂત્ર તથા ચૂર્ણિ, તથા યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય ભગવાનની આચરણું વગેરે અનેક પ્રમાણને અનુસાર તેમ જ ત્રિકાલાબાધિત જૈન શાસ્ત્રાનુસારિ તપાગીય શ્રી વિજયદેવસૂરીય પરંપરા પ્રમાણે તેમ જ શ્રીધર શિવલાલવાળા જોધપુરી ચંડાશુગંડુ પંચાંગને આધારે, વળી ૧૫૨, ૧૯૬૧, ૧૯૮લ્માં અમદાવાદના ડહેલા ઉપાશ્રય, લવારની પિળને ઉપાશ્રય, વીરને ઉપાશ્રય, વિમળને ઉપાશ્રય, વગેરે તમામ ઉપાશ્રયવાળાએ અને હિન્દુસ્તાનના સકલ શ્રી તપાગચ્છના આચાર્યોએ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘે આચરેલ આચરણ મુજબ આ વર્ષે પણ સં. ૨૦૦૪ નું સંવછરી મહાપર્વ ભાદરવા સુદ ૪ મંગળવારે તા. ૭-૯-૪૮ના રેજ આરાધવું તે જ અમેને વ્યાજબી લાગે છે. તમારે પણ આ જ પ્રમાણે સંવછરી પર્વ આરાધવું તે અમને ઉચિત લાગે છે, વ્યાજબી લાગે છે, અને હિતકર લાગે છે. પછી જેમ તમારી મરજી.
“સં. ૧૫રની શ્રીસંઘની આચરણાથી અત્યાર સુધીમાં કોઈ પણ જાતની ગરબડ ઊભી થઈ નથી. તેમ ભવિષ્યમાં થશે એવું અમારું માનવું છે જ નહિ.
મુનિશ્રી દર્શનવિજયજીની તબિયત હવે સારી હશે.” કે સ્પષ્ટ અને સુંદર છે આ પત્ર!
એની સરળ, સભ્ય ભાષા, વાંચનારને તરત જ સમજાઈ જાય એવી છે. શબ્દ શબ્દ શ્રી વિજયનંદસૂરિજીની દીર્ઘદશી બુદ્ધિમત્તા નીતરે છે.
શાંતિની સાચી ચાહના અને શાંતિના માર્ગની એમની ઊંડી સૂઝબૂઝ આ પત્રની પૂર્વભૂમિકામાં પડ્યાં છે.
કાશ, આ અદ્દભુત શક્તિપુજન પૂરો લાભ લઈ શકાય હેત તે?
२५
શાસનપ્રભાવના સૂર્યના તેજમાં બીજા ગ્રહનક્ષત્રનાં તેજ સમાઈ જાય, એમ સૂરિસમ્રાટે કરેલી શાસનપ્રભાવનાઓમાં આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનપ્રભાવના સમાઈ જતી. સુરિસમ્રાટનું એક પણ કાર્ય એવું ન હતું, જેમાં આચાર્ય શ્રી વિજયદયસૂરિજી મહારાજની જેમ જ શ્રી વિજયનંદનસૂરિજી પણ ન સંકળાયા હોય.
Page #119
--------------------------------------------------------------------------
________________
[૮૦]
આ વિનંદનસૂરિસ્મારકગ્રંથ સૂરિસમ્રાટથી તેઓ બેએક વાર જ જુદા પડ્યા એક વાર હતા. વિ. સં. ૧૯૯૦માં સાત-આઠ મુનિઓને લઈને જૂનાગઢની યાત્રાએ ગયા ત્યારે અને બીજી વાર તબિયતના કારણે સં. ૧૯૫૫માં. પણ, આ બંને પ્રસંગે મહિને-બે મહિના જેટલો જ સમય જુદા રહ્યા હતા. યાત્રા પૂરી થઈ અને તબિયત સ્વસ્થ થઈ કે તરત જ સૂરિસમ્રાટના સાંનિધ્યમાં. - સુરિસમ્રાટને એ કલ્પવૃક્ષ માનતા. અને એમની સેવાથી વંચિત એક દિવસ પણ રહેવું પડે, એ એમને દુઃખકર હતું. વિ. સં. ૧લ્મમાં તબિયતના કારણે પાલિતાણું રહી જવું પડ્યું, ત્યારે એમણે સૂરિસમ્રાટ પરના એક પત્રમાં લખ્યું હતું :
“કલ્પવૃક્ષની સેવનાથી કેણ સહદય જીવ વંચિત રહે? કલ્પવૃક્ષની સેવનાથી કારણસર વંચિત રહેવું પડે તે પણ એક કુદરત અધીન અંતરાય જ છે.”
સૂરિસમ્રાટના કાળધર્મ પછી એમના આદર્યા કાર્યો પૂરાં કરવામાં અને બીજાં પણ શાસનપ્રભાવનાનાં મહત્વનાં કાર્યો કરવામાં એમણે અથાગ મહેનત લીધી હતી. કેટલાંક કાર્યો પોતાના પૂજ્ય ગુરુમહારાજ શ્રી વિજયસૂરિ મહારાજની નિશ્રામાં રહીને કર્યા અને કેટલાંક સ્વતંત્રપણે પણ કર્યા હતાં.
મહુવામાં સુરિસમ્રાટના જન્મસ્થાન પર જિનાલય બંધાવવાની એમના આ બંને અંતેવાસીઓની પ્રબળ ભાવના હતી. એ અનુસાર ત્યાં શ્રી નેમિવિહાર નામે સુંદર જિનાલય તૈયાર થતાં સૂરિસમ્રાટના હાથે તેની પ્રતિષ્ઠા કરવાની વિચારણા ચાલુ હતી. પણુ, સં. ૨૦૦૫માં જ તેઓ કાળધર્મ પામ્યા, એટલે એ કાર્ય એમના હાથે ન થઈ શકયું !
એ નેમિવિહારપ્રાસાદને અડીને જ બીજું પણ શ્રી કેસરિયાજીપ્રાસાદ નામે ચિત્ય કરાવેલું. આ બંને પ્રાસાદો ભવ્ય, શિખરબંધી, બે અને ત્રણ મજલાના અને રમ્ય કોતરણીયુક્ત હતા. સૂરિસમ્રાટની પ્રેરણાથી શ્રી કદમ્બગિરિતીર્થનો વહીવટ અને રક્ષણ અર્થે સ્થપાયેલી તપાગચછીય શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી એ પ્રાસાદો તૈયાર થયા હતા ને પ્રતિષ્ઠા પણ તે પેઢી તરફથી જ કરવાની હતી.
આ પેઢી સૂરિસમ્રાટના માર્ગદર્શન અનુસાર તીર્થના વહીવટ અને રક્ષણનું કાર્ય કરતી હતી. એમના કાળધર્મ પછી એમના ઉપદેશાનુસાર શ્રી વિજયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજીના માર્ગદર્શન પ્રમાણે એણે કાર્યો કરવાનું ચાલુ રાખ્યું હતું.
ઉપર્યુક્ત બને દેરાસરોની પ્રતિષ્ઠા અંગે બંને આચાર્યના ઉપદેશાનુસાર પેઢીએ વિ. સં. ૨૦૦૬માં અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાને નિર્ણય કર્યો. પ્રભુજીના આદેશ અનેક ભાગ્યવંત ગુરુભક્તોએ લીધા, અને ફાગણ મહિનામાં સુરિસમ્રાટના પ્રાયઃ સમસ્ત
Page #120
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સાનાયક
[ ૮૧]
શિષ્યસમુદાયની હાજરીમાં એ અને દેરાસરાની અને સૂરિસમ્રાટના સ્વગમન-સ્થાને તૈયાર થયેલ ગુરુમંદિરની પ્રતિષ્ઠા થઈ.
અહીથી સૌ કગિરિ તીથૅ આવ્યા. ત્યાં ગિરિરાજ ઉપર શ્રી નમિનાથજિનપ્રાસાદનું નિર્માણ થયું હતું. આ પ્રાસાદ શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી બંધાયેલા છે. વર્ષો પૂર્વે સૂરિસમ્રાટ મહુવા બિરાજતા હતા, ત્યારે તેઓ વંદન કરવા આવેલા. તે વખતે તેમણે કાંઈ કામકાજ ફરમાવવા વિનતિ કરી. એ સમયે પાસે જ બેઠેલા શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “એ કાર્ય છેઃ એક તા ગુરુમહારાજના જન્મસ્થાને-અહીંદેરાસર બધાવવાનુ છે; ને બીજું', કગિરિ ઉપર એક ચૈત્ય બંધાવવાનુ છે. તમારી ભાવના થતી હોય તેમાં લાભ લે.”
આના ઉત્તરમાં માણેકલાલભાઈ એ કહ્યું : “ સાહેબ ! કગિરિના દેરાસરના લાભ મને આપે.”
એ લાભ એમને મળ્યા. એ દેરાસર હવે તૈયાર થયુ હાઈ, તેની અંજનશલાકાપ્રતિષ્ઠા (૨૦૦૬માં ) વૈશાખ માસમાં કરાવી. નીચે કવિહાર પ્રાસાદમાં સરિસમ્રાટના ગુરુમદિરની પ્રતિષ્ઠા પણ કરાવી.
આ પ્રસંગે સામુદાયિક એકતા, મર્યાદા અને વ્યવસ્થા અંગે અનેકવિધ વિચારણા કરીને જરૂરી નિણૅયા લેવામાં આવ્યા.
આ બધાં કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની અસાધારણ બુદ્ધિપ્રતિભા અને વ્યવસ્થાકૌશલ્યે મુખ્ય ભાગ ભજવ્યા હતા.
આ પછી તેઓ સુરેન્દ્રનગર આવ્યા. ત્યાં પણ શ્રી વાસુપૂજ્યસ્વામીના દેરાસરની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. ચામાસું પણ ત્યાં કર્યું.
વિ. સ. ૨૦૦૭માં સમુદાયના અનેક મુનિરાજોને યાગવહન કરાવવાપૂર્વક ગણિપન્યાસ પદ સમાઁ. અમદાવાદમાં તે એકીસાથે સાળ મુનિવરોને પન્યાસપ૬ અર્પણ કર્યું. જીવનમાં કદી જોવા ન મળે, એવું એ દૃશ્ય હતુ.
વિ. સં. ૨૦૦૯માં માગશર મહિનામાં સાબરમતીના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. એ પ્રતિષ્ઠાને આજે પણ ત્યાંના લોકો યાદ કરીને કહે છેઃ “ અમારા સાબરમતીમાં ખાર ઘર હતાં, તેનાં ખારસો ઘર થયાં. એ રૂડા પ્રતાપ સૂરિસમ્રાટના અને પછી શ્રી વિજયાયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિ મહારાજને એમણે કરાવેલી પ્રતિષ્ઠા અને તે પ્રસંગે થયેલી કેસર ને અમીની વૃષ્ટિ અમારા સઘને કલ્યાણ–મગળ કરનારી નીવડી છે. ”
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નિયમ હતા કે તીના વહીવટ-રક્ષણ અને
૧૧
Page #121
--------------------------------------------------------------------------
________________
[૨]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્રંથ તીર્થ કે સંઘ સંબંધી કાંઈ પણ કાર્ય કરવું હોય, તે સૂરિસમ્રાટના માર્ગદર્શન અને સૂચન અનુસાર જ કામ કરવું. સૂરિસમ્રાટ પછી પણ, તીર્થના જીર્ણોદ્ધારે, વહીવટમાં આવતા અગત્યના પ્રશ્નો, શિલ્પ અને મુહૂર્તના પ્રશ્નો વગેરે દરેક મહત્ત્વનાં કાર્યોમાં શ્રી વિજયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદસૂરિ મહારાજની સૂચના મેળવીને જ પેઢી કાર્ય કરતી.
પેઢી તરફથી શ્રી રાણકપુર તીર્થને ઉદ્ધાર પૂરો થતાં તેની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. એ પ્રસંગે મુહૂત જેવાથી પ્રારંભીને તે પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીમાં તમામ કાર્યો પિઢીએ આ બંને આચાર્ય મહારાજોના હાથે અને એમની સલાહ પ્રમાણે જ કર્યા હતાં.
રાણકપુરની પ્રતિષ્ઠા માટે કહેવાય છે કે એવી પ્રતિષ્ઠા કદી થઈ નથી, ને થશે પણું નહિ. એ પ્રતિષ્ઠામાં એક લાખથી વધુ લોકો એકત્ર થયેલાં. એ બધાંને રહેવાનીખાવા-પીવાની વ્યવસ્થાના વર્ણને સાંભળીએ છીએ ત્યારે આપણી કલ્પના પણ થંભી જાય છે.
રોજ સેંકડે મણ શીરે અથવા લાપશી રંધાય. એ માટે સાવનભાદે નામના બે મેટા જબર ઊંડા કઢા ગોઠવાયેલા. નિસરણી મૂકીને શીરે લેવા એમાં ઊતરવું પડે. દસ મણ ઘી એકલાં સંભારમાં વપરાતું. ત્રણસો તે સેઈયા હતા. લાખ લાખ માણસ, ધર્મશાળામાં, તબૂ-રાવટીઓમાં, કંતાનની ઓરડીઓમાં ને ખુલ્લા મંડપમાં દિવસ-રાત પડયું રહે, ને આ પ્રતિષ્ઠાનો લાભ લે. બધાંને જમવાની અજબ વ્યવસ્થા. એક પંગત જમીને ઊઠે, કે તરત જ સફાઈ કામદારો ફરી વળે. એવી સફાઈ થાય કે જેનારને ખબર જ ન પડે કે થોડીવાર પહેલાં અહીં લોકો જમી ગયાં હતાં.
ઉછામણીઓનો ઉછરંગ પણ ગજબને. એક મારવાડી ભાઈએ પરણવાની હોંશે એકવીશ હજારની રકમ એકઠી કરેલી. રાત્રે ભાવનામાં બેઠેલા. એમાં ઉછામણ ચાલી. હાથી પર બેસીને તોરણ પખવાનું ઘી બેલાવા માંડયું. આ ભાઈને હૈયે ઉમળકો આવ્યો. એમણે પેલી પરણવા માટે સાચવી રાખેલી રકમમાંથી સોળ હજાર રૂપિયા ઉછામણીમાં બેલી દીધા, ને નશીબજોગે એમને આદેશ મળી ગયે! એ ભાઈનો ઉત્સાહ તો કેમે સમાય નહિ. એમની વાતની ખબર પડી, ત્યારે શ્રી વિજયનંદનસૂરિજી વગેરેએ પૂછયું કે, “આ ઉમળકો કેમ આવ્યો ?” તો કહેઃ “બાપજી ! સંસારનાં પોંખણાં તે ગમે ત્યારે થશે, એની પરવા નથી; એ તે સંસાર વધારે એવાં છે. આ ભગવાનનાં પંખણ મારા ભાગ્યમાં ક્યાંથી?” સૌએ એની ભાવનાને અનુદી.
- રાણકપુર તીર્થ બંધાવનાર ધરણુશા શેઠની ચૌદમી પેઢીના વારસને વિજાદંડને આદેશ મળે. અને આશ્ચર્ય તે જુઓ, શેઠની ચૌદમી પેઢી, એમ ત્યાંના પૂજારીની પણ ચૌદમી પેઢી, અને દેરાસર બાંધનાર શિપીની પણ ચૌદમી પેઢી, આ પ્રતિષ્ઠામાં હાજર હતી !
Page #122
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[43]
દરેક રીતે, આ પ્રતિષ્ઠા ઐતિહાસિક બની રહી. આમાં માદક અને સાંનિધ્યપ્રદાતા બનવાનું સદ્ભાગ્ય શ્રી વિજયાદયસૂરિ મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજીને સાંપડયું હતું.
પોતાના સમુદાયનાં અને અન્ય સમુદાયનાં સેકડો સાધુ-સાધ્વીએ આ પ્રસંગે હાજર હતાં. રાણકપુરની ધર્મશાળાઓમાં ને ઉપાશ્રયમાં એ બધાં સમાઈ શકે એમ ન હતું. હવે, જો વ્યવસ્થા કરનાર તરીકે પોતે ઉપાશ્રયમાં ઊતરે, તે અન્ય સાધુસાધ્વીઓમાં અસાષ રહે. આવું ન થાય, એટલા માટે શ્રી વિજયનંદનસૂરિજીએ પેાતાને માટે એક તંબુ તૈયાર કરાવ્યા, ને તેમાં જ પોતે ઊતર્યા. પછી તે કહેવાનું જ શું? એમના તજીમાં સમાય એટલા એમાં, ને બાકીના સાધુએ લાઈનસર તંબુઓમાં ઊતરવા લાગ્યા. નાના કે એકલદોકલ સાધુ પણ તારા વગરના રહેવા ન પામે, એની એમણે ખાસ કાળજી રખાવી. સાધ્વીઓ માટે પણ એ જ રીતે કાળજી કરી. આના પિરણામે તેમના પ્રત્યે સૌનાં દિલમાં હતા તે કરતાં વધુ આદર અને પ્રેમ પ્રગટયો.
પ્રભુ-પ્રતિમાઓની ગાઠવણી, પ્રતિષ્ઠાના કાર્યક્રમની યાજના, વ્યવસ્થા, ઉછામણીએ ખેલનારને તેને મળેલા આદેશની મહત્તાની સમજૂતી, રાજેશજના કાર્યક્રમા તથા પ્રતિષ્ઠાના મુહૂત-સમય કાઢવા તથા સાચવવા, પેઢીને, આગેવાન ગૃહસ્થાને, કાર્યકરોને ઉપયાગી સલાહ સૂચનાએ આપવી, આ બધાં કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની સૂઝબૂઝ અને વ્યવસ્થાશક્તિ સાળે કળાએ ઝળકતી જોવા મળતી.
ચાગાનુયોગ એ હતા એમના જ સસારી ભાઈ હરગોવિંદદાસ રાણકપુરની પેઢીના મુખ્ય મુનીમ સાહેબ હતા. એમની વ્યવસ્થાશક્તિ પણ અજોડ હતી. પેઢી અને સાદડી-ઘાણેરાવ વગેરે ગામેાના સધા મહદંશે એમના પર નિર્ભીર હતા.
શ્રી વિજયન ંદનસૂરિજીના મુખે આ પ્રતિષ્ઠાનું બયાન સાંભળવું, એ પણ એક આહ્ લાદક ખીના હતી. એ બયાન કરતી વેળાએ એ ભાવિવભાર અને તન્મય બની જતા. સં. ૨૦૧૩માં શેઠ હઠીસિંહની વાડી ( અમદાવાદ )ના દેરાસરમાં, મૂળનાયક પ્રભુની પુનઃપ્રતિષ્ઠા કરાવી.
Page #123
--------------------------------------------------------------------------
________________
[૮૪]
આ. વિ.નદનસૂરિસ્મારકગ્રંથ
સંધની એક્તા ખાતર વિ. સં. ૨૦૦૪ની જેમ વિ. સં. ૨૦૧૩માં પણ તપગચ્છમાં સંવત્સરી-ભેદ આવતો હતો. લૌકિક પંચાંગ (ચંડાશુ ચંડુ)માં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હતે. એટલે આપણે ત્યાં આરાધનામાં, ૨૦૦૪ની જેમ, ત્રણ મત પ્રવર્તે એવી સ્થિતિ હતી.
એમાં નવો તિથિમત તે પાંચમને ક્ષય માનીને ચોથ ને ગુરુવારે સંવત્સરી કરનાર હતો. અને એકતિથિપક્ષમાં પણ સૂરિસમ્રાટને સમુદાય અને અન્ય કેટલાક સમુદાય પણ પાંચમના ક્ષયે, અન્ય પંચાંગના આધારે, છને ક્ષય સ્વીકારીને ચોથ ને ગુરુવારે જ, સંવત્સરી કરવાના હતા, જ્યારે, આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે સમુદાએ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરીને ચોથ ને બુધવારે સંવત્સરી કરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદના ડેલાના ઉપાશ્રયન સાધુ-સમુદાય પણ આ વખતે એ માન્યતામાં ભળ્યો હતો. અને અમદાવાદની લવારની પોળના ઉપાશ્રયને મુનિ-સમુદાય પણ, પાંચમના ક્ષયે ચોથનો ક્ષય માનીને, સંવત્સરી બુધવારની કરનાર હતો. - આમ, વિ. સં. ૨૦૧૩ની સાલમાં સંવત્સરી મહાપર્વની આરાધના અગે, વિભિન્ન મત પ્રવર્તતા હતા. અને સૌ પોતપોતાની માન્યતામાં મક્કમ હતા. અને પોતાની માન્યતા બીજાને મનાવવા સતર્ક હતા. . આમાં, કેટલાક એકતા અને સમાધાન માટેની પ્રવૃત્તિ પણ કરતા હતા. એમાં બે પ્રકારની વ્યક્તિઓ હતી. કેટલીક વ્યક્તિઓ નવા તિથિમતના સંદેશવાહક તરીકે કામ કરતી હતી. નવા તિથિમત તરફથી એમને માત્ર સમાધાન ને એકતાની વાતો જ ચલાવવાની રહેતી. એવી વાતે ચલાવીને તેઓ એવું દેખાડવા મથતા કે “અમારા પક્ષને સમાધાનની ઉત્કટ આતુરતા હોવા છતાં એકતિથિવાળાઓને સમાધાન ખપતું નથી.” પણ એમની આ વાતોની અસર વાત પૂરતી જ રહી શકતી.
બીજો વર્ગ એવો હતો, જેને સાચેસાચ સુલેહ ને સમાધાનની ઘણી આતુરતા હતી. એ લોકો તપાગચ્છના બંને પક્ષમાં ઐક્ય સધાય એ માટે ભરપૂર મહેનત કરી રહ્યા હતા. અને એમાં સફળ ન થવાય, તે પણ એકતિથિપક્ષમાં આ વર્ષની સંવત્સરી અંગે જે મતભેદ દેખાતા હતા, તે નિવારીને એ બધા એક જ તારીખે સંવત્સરી આરાધે, એ માટેના પ્રયાસો વિશેષપણે ચાલુ રાખ્યા હતા.
આ વર્ષે, આવા જ સપ્રયત્નોના એક મહત્ત્વના ભાગરૂપે મુંબઈ-ગોડીજી-શ્રી દેવસૂર તપાગચ્છ સંઘના આગેવાનો એકતિથિપક્ષના જુદા જુદા આચાર્યો પાસે એકવાક્યતા
Page #124
--------------------------------------------------------------------------
________________
[૮૫]
વાત્સલ્યનિધિ સંઘનાયક કરવાની વિનંતી કરવા ગયા. સૌ તરફથી સલાહ મળી કે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પાસે જાઓ.એ કરશે એ સૌને મંજૂર રહેશે. એટલે એ આગેવાને અમદાવાદ બિરાજતા શ્રી વિજયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યા; આવીને એમને વિનતિ કરી કે “સાહેબ ! આપના ઉપર સૌ મીટ માંડીને બેઠા છે. ગમે તે માર્ગ કાઢે, પણ આખા તપાગચ્છમાં અથવા છેવટે આપણા પક્ષમાં એકતા થાય એવું કરી આપો. આ વખતે આપણામાં જુદી જુદી સંવત્સરી થશે તો આપણી શોભા ઘટશે.”
આ આગેવાનો સમાધાનની ભૂમિકા લઈને આવ્યા હતા, અને એ પ્રમાણે, દેખીતી રીતે જ, તેઓ પાંચમના ક્ષયે ત્રીજો ક્ષય કરવો ઉચિત છે, એવા વિચારના હતા. અને એ વિચાર શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સ્વીકારે, તો સૂરિસમ્રાટે આજ સુધી આચરેલી અને દેવસૂર તપાગચ્છ સંઘની અવિચ્છિન્ન પ્રણાલિકા, જે પાંચમના ક્ષયે છઠનો ક્ષય કરવાની છે, તેને છોડવાની જ વાત હતી. આ વાત શ્રી વિજયનંદનસૂરિજીને પસંદ નહોતી. એટલે એમણે “ડેલાના ઉપાશ્રયનો ને લવારની પોળના ઉપાશ્રયને અવિછિન્ન અને સાચો ધોરી માર્ગ, એ માર્ગને માટે પોતે તથા પોતાના પૂજ્યોએ રાખેલી વફાદારી, એ માર્ગે ચાલવાથી શાસ્ત્ર અને પરંપરા–બંનેની જળવાતી શુદ્ધિ અને વફાદારી, એ માગને બદલવાથી ઊભી થતી મુશ્કેલીઓ વગેરે વાતો ખૂબ સ્વસ્થ અને વ્યવસ્થિત રીતે એ આગેવાનોને સમજાવી. એ વાતો ખરેખર જાણવા લાયક હોવા સાથે એમના અગાધ બુદ્ધિકૌશલ્ય અને નિરાગ્રહભાવની દ્યોતક છે, એટલે આપણે પણ જાણવા જેવી છે.
સૌપ્રથમ, આજ સુધી પિતે આચરેલી અને આ વખતે પણ આચરવા છેલી માન્યતાને સ્પષ્ટ કરતાં એમણે કહ્યું :
(૧) “સંવત ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪માં ચંડાશુગંડુ પંચાંગમાં ભાદરવા શુદિ પનો ક્ષય હતો. પણ બીજા અનેક પંચાંગમાં છઠ્ઠનો ક્ષય હોવાથી અમદાવાદના પ. પૂ. પં. શ્રી રૂપવિજયજી મહારાજના ડહેલાના જૈન ઉપાશ્રયે ભાદરવા શુદિ છઠ્ઠને ક્ષય (અન્ય પંચાંગના આધારે) માની, પાંચમને સાચવી રાખી, ભાદરવા શુદ ચોથની સંવત્સરી આરાધી હતી. અને એ જ રીતે લુહારની પિળના ઉપાશ્રયે, શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રયે, ઉજમફઈની ધર્મશાળા, આંબલી પોળના ઉપાશ્રયે તથા વિમળના ઉપાશ્રયે વગેરે તમામ સ્થળે સંવત્સરીની આરાધના થઈ હતી. અને અમે એ પણ એ જ રીતે આરાધના કરી હતી. એવી જ રીતે આ વર્ષ–૨૦૧૩માં પણ ચંડાશુગંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય છે, અને બીજા અનેક પંચાંગોમાં (જ્યોતિષમાર્તડ, શિવ, વિશ્વનાથ, તેમ જ માલવીયાજીવાળું વિશ્વ પંચાંગ વગેરેમાં ) સુદ છઠ્ઠ ક્ષય હોવાથી તે આધારે અમેએ ભાદરવા સુદ છઠ્ઠને ક્ષય માની, ભાદરવા સુદ પાંચમને સાચવી, ભાદરવા સુદ ચોથ ને ગુરુવારે સંવત્સરી પર્વ આરાધવાનો નિર્ણય રાખ્યો છે.”
Page #125
--------------------------------------------------------------------------
________________
[૮૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આ પછી આ વિષયની ચર્ચામાં આજદિન સુધી પિતે રાખેલી તટસ્થતા વ્યક્ત કરતાં તેઓએ જણુવ્યું :
(૨) “સંવત્સરી કે તિથિ બાબતની કોઈ પણ જાતની ચર્ચામાં અને અત્યાર સુધી ઊતર્યા નથી, તેમ જ ચર્ચામાં ઊતરવાની અમારી ભાવના પણ નથી. ડહેલાના ઉપશ્રયની આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ચાલી આવતી તિથિની અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે જ અમે કરતા આવ્યા છીએ. તિથિપ્રરૂપણની પ્રાચીન મર્યાદા ડહેલાના ઉપાશ્રયની હેવાથી તે રીતે જ ચતુર્વિધ સંઘ કરતે આવ્યા છે. ડહેલાના ઉપાશ્રય પણ તે રીતે તિથિની આરાધના થતી આવી છે. વિ. સ. ૧૯૫૨માં, ૧૯૧માં, ૧૯૮૯માં અને ૨૦૦૪માં ડહેલાના ઉપાશ્રયે આ જ રીતે આરાધના થઈ હતી. ચાલુ વર્ષમાં ડહેલાના ઉપાશ્રયે કદાચ જુદી રીતે (બુધવારની) સંવત્સરીની આરાધના થાય, અને તે રીતે લુહારની પળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ પરંપરાથી ચાલી આવતી આરાધના ફેરવાય, પણ ૨૦૧૨ સુધીમાં તે ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા–એટલે કે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી ચાલી આવતી પ્રણાલિકા–તે, સંવત્સરી બાબતમાં જે રીતે અમોએ નિર્ણય રાખે છે તે રીતે જ છે. અને ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે જ અમે એ નિર્ણય રાખ્યા છે, તેમાં કોઈ પણ જાતને નવા વિચાર અમોએ કર્યો નથી. આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ડહેલાના ઉપાશ્રયની તિથિની પરંપરાનો જે ધોરી માર્ગ છે, તે માગથી અમો જુદા પણ પડયા નથી.”
આની સાથે જ ૧૫રથી માંડીને ૨૦૧૩ સુધીની આચરેલી પ્રણાલિકાનું વર્ષવાર દર્શન એમણે કરાવ્યું:
૧૫રમાં તો સકળ તપાગચ્છ સંઘે આ રીતે જ આરાધના કરી હતી-એક સાગરજી મહારાજ સિવાય.
૧૯૬૧માં પણ તે જ પ્રસંગ આવ્યો હતો અને ૧લ્પર પ્રમાણે આરાધના થઈ હતી. વિશેષમાં, તે વખતે સાગરજી મહારાજે પણ, કપડવંજ સંઘની એક્તા માટે, સંઘને અન્ય (છઠ્ઠના ક્ષયવાળું) પંચાંગ માન્ય રાખવા દીધું હતું. તેમ જ “મારી માન્યતા ત્રીજના ક્ષયની છે પણ તેમ કરતાં સંઘમાં એકતા ન સચવાય તેમ હોય તે હું તેનો આગ્રહ કરતો નથી. (જૈન પર્વતિથિને ઇતિહાસ ત્રિપુટી, પત્ર-૪૪)” એવું પણ સાગરજી મહારાજ તે વખતે બેલ્યા હતા. એટલે ૧૯૯૧માં પણ તપાગચ્છ સકળ સંઘે આ રીતે જ આરાધના કરી હતી.
તે, આ વખતે પણ તેઓશ્રીના સમુદાયે, ૧૯૬૧માં કપડવંજની જેમ, અન્ય પંચાંગને માન્ય રાખી, છઠ્ઠને ક્ષય કરી તપાગચ્છ સકળ શ્રીસંઘની સાથે ચોથ ને ગુસ્વારે
Page #126
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૮૭] સંવત્સરી કરવી, તે વ્યાજબી ગણાય, અને તે જ તપાગર (દેવસૂર) સંઘની એકતા સાચવવાની ખરી ભાવના સચવાય.
૧૯૮લ્માં પણ સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આ રીતે જ આરાધના કરી હતી.”
છઠ્ઠનો ક્ષય કરવાની પ્રણાલિકાને પિષણ આપનારાં નક્કર છાતો રજૂ કરતાં એમણે ખૂબ શ્રદ્ધાથી વાતો કરી :
આચાર્ય શ્રી વિજયનંદસૂરિજી (શ્રી આત્મારામજી) મહારાજ, શ્રી મેહનલાલજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજ (લવારની પોળવાળા), પં. શ્રી ગંભીરવિજયજી ગણિ મહારાજ, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજ્યમહનસૂરિજી, ડેલાવાળા શ્રી ધર્મવિજયજી ગણિ વગેરે પૂર્વ પુરુષે આજ સુધીની ડહેલાના ઉપાશ્રયની શાસ્ત્ર અને પરંપરા અનુસારી તિથિની પ્રણાલિકાને આધારે જ ચાલનારા હતા; પિતાની કલ્પનાના આધારે ચાલનારા નહોતા. તેઓ બહુશ્રુત, અનુભવી અને શ્રી વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને દેવસૂર પરંપરાને જરા પણ વિરોધ આવે એવું કદી પણ કરે એવું માનવાને કઈ પણ કારણ નથી.
શ્રી આત્મારામજી મહારાજને પણ પિતાની હયાતીમાં છઠ્ઠના ક્ષયનો જ મત હતો. તા. ૧૫–૮–૩૭ના “શ્રી આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪, અંક ૧૨મામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ લખી ગયા છે કે “સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧લ્પરમાં ભાદરવા સુદ છઠ્ઠને ક્ષય માન્ય હતો.”
તેમ જ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજ વગેરેએ પણ ૧૯૮૯ સુધી તે આ પ્રમાણે અન્ય પંચાંગને આધારે છઠ્ઠને ક્ષય માન્ય હતું. તે વાત ૧૯૮૯ના “વીરશાસન, વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે સકળ તપાગચ્છીય દેવસૂર શ્રીસંઘમાં એક સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આજ (૨૦૧૨) સુધીની ડહેલાના ઉપાશ્રયની ચાલી આવતી તિથિની શુદ્ધ પ્રણાલિકા પ્રમાણે, અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય માની, પાંચમને સાચવી, ચોથની સંવત્સરી કરી હતી. અને એ પ્રણાલિકા પ્રમાણે જ આ વર્ષે પણ અન્ય પંચાંગના આધારે છઠ્ઠને ક્ષય માની, પાંચમ સાચવી, ચોથ ગુરુવારે સંવત્સરી આરાધવી જ વ્યાજબી ગણાય.”
કેટલાક લોકો શંકા કરતા હતા કે “વડીલેએ આચરેલી પ્રણાલિકા સાચી જ હેય, એમ કેમ માની લેવાય?” આવી શંકાને એમણે ઉપરની વાતમાં નિરાસ કર્યો, અને વડીલે અને એમની પ્રણાલિકાને સ્વચ્છ શ્રદ્ધાથી સ્વીકારવા પર ભાર મૂક્યો.
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
આ. વિ.નદ્રનસૂરિ-સ્મારક્સ થ
૨૦૦૪થી શરૂ થયેલા મતભેદને નિર્દેશ કરતાં એમણે જણાવ્યુ : “ ૨૦૦૪માં આ પ્રસંગમાં કીર્તિસાગરસૂરિજી, પ્રતાપસૂરિજી, રામસૂરિજી તથા વિમળવાળા વગેરે અમુક વ્યક્તિએ જુદા પડવા, કે જેઓએ અને જેએના વડીલોએ ૧૯૯૨ સુધીમાં તે આ રીતે જ છઠ્ઠના ક્ષય કરી ચેાથની સ*વત્સરી કરી હતી. પણુ ડહેલાના તથા લવારની પાળ વગેરે ઉપાશ્રય તેમ જ ધર્મશાળા તથા આંખલી પાળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ આ રીતે જ આરાધના થઈ હતી. માત્ર અમુક વર્ગ ડહેલાની પરંપરાના ધારી માથી જુદો પડયો હતા. ”
સ. ૨૦૧૩માં હવે શુ થશે, એના ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું :
“ અને આ વખતે-૨૦૧૩માં-ડહેલાના ઉપાશ્રય તથા લવારની પાળ વગેરે ઉપાશ્રય તેમ જ નીતિસૂરિજી મહારાજના અને વલ્લભસૂરિજીના સમુદાય જુદા પડવાને વિચાર કરશે, એટલે બુધવારની સવત્સરીના વિચાર કરશે. પણ અમેા તેા, જે ચાલ્યા આવે છે, તે જ ધારી માગમાં છીએ અને જુદા પડ્યા નથી. ”
પોતાની માન્યતાને કેટલાક લેાકા કદાગ્રહમાં ગણતા હતા. એમની એ માન્યતાને નિખાલસભાવે રઢિ આપતાં એમણે સ્પષ્ટતા કરી :
**
આજ સુધીના (૨૦૧૨ સુધીના ) તિથિ-પરપરાના ડહેલાના ઉપાશ્રયના વર્ષોથી ચાલ્યા આવતા ધોરી માર્ગ વ્યાજબી નથી અને વ્યાજબી હતા નહિ, એ રીતે જો સ'ઘ ઠેરવશે અને સમજાવશે, તેા અમારે કાંઈ આગ્રહ છે નહિ. જે વ્યાજબી હશે તે કરવાને અમે ખુશી છીએ. કોઈ રીતના અમારા આગ્રહ સમજવા નહિ. કદાગ્રહ એ જ મિથ્યાત્વનુ મૂળ છે અને સર્વ દુઃખનું કારણ છે, એમ અમે માનીએ છીએ. અમે તે ડહેલાના ઉપાશ્રયની આજ સુધીની તિથિની શુદ્ધ પર’પરાને શાસ્ત્રાનુસારી સાચી સમજીને જ આચરતા આવ્યા છીએ અને આચરીએ છીએ. ”
૨૦૧૩માં ચાથ-ગુરુવારની સંવત્સરી કરી, તા બેતિથિવાળાની સાથે થશે, ને તેથી તે એમના મતને ફાવતા વેગ મળશે તેનુ શું ?—આ પ્રશ્નના ઉત્તર સમજાવતાં એમણે કહ્યું : “ બીજા પક્ષ સાથે કે બીજા ગચ્છ સાથે અમે। ભળી જઈએ છીએ, એવું પણ કશુ નથી. જ્યારે બીજો પક્ષ ભાદરવા શુદિ પાંચમને ક્ષય માનીને ચાથ ગુરુવારની સંવત્સરી આરાધે છે, ત્યારે અમા, ડહેલાની પર‘પરા પ્રમાણે, અન્ય પંચાંગના આધારે, છઠ્ઠના ક્ષય માનીને, પાંચમને સાચવીને ચાથ ગુરુવારે સવત્સરી આરાધવાના નિય રાખીએ છીએ, અને, એક દિવસે અનેક ગચ્છાની સવત્સરી સાથે આવે છે, એથી કાંઈ એકબીજામાં ભળી જવાતું નથી. ”
પાંચમના ક્ષયે છઠ્ઠના ક્ષય સ્વીકારવામાં બળ પૂરતા એક વિશિષ્ટ ફાયદો દર્શાવતાં એમણે કહ્યું:
Page #128
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૯] જે વારની સંવત્સરી હોય તે વારનું બેસતું વર્ષ આવે છે, તે પણ અત્યાર સુધી પ્રાયઃ મળી રહે છે, એટલું જ નહિ, પણ કાલિકાચાર્ય મહારાજે ચોથની સંવત્સરી કરી ત્યારથી, જૈન પદ્ધતિના પંચાંગ પ્રમાણે, વારેવારની સંવત્સરી અને બેસતું વર્ષ અવશ્ય મળી રહે છે, કારણ, જૈન પદ્ધતિમાં તિથિની વૃદ્ધિ આવે નહિ અને ક્ષય ફક્ત સંવત્સરી પછીના સિત્તેર દિવસમાં એક જ આવે. કારણ, અષાઢ વદ એકમથી જૈન પંચાંગ પદ્ધતિ પ્રમાણે યુગની અને વર્ષની શરૂઆત થાય, અને બે મહિને એક તિથિન ક્ષય આવે. આ રીતે જૈન પંચાંગ પદ્ધતિના પંચાંગ પ્રમાણે સંવત્સરીને વાર જ આગામી બેસતા વર્ષે અવશ્ય મળી રહે. હાલ, જૈન પંચાંગ નહિ છતાં પણ, લૌકિક પંચાંગ પ્રમાણે પણ જ્યારે આગામી બેસતું વર્ષ અને સંવત્સરીને એક જ વાર મળી રહે છે, તે એ દૃષ્ટિએ પણ ચોથ ને ગુરુવારની સંવત્સરી વ્યાજબી ગણાય.”
કેટલાકની એવી શંકા હતી કે, “ગુરુવારે સંવત્સરી કરવામાં પચાસને બદલે એકાવન દિવસ થઈ જાય છે.” આ વિષે વિશદ છણાવટ કરતાં તેઓએ કહ્યું :
પ૦ દિવસ અને ૭૦ દિવસની ગણતરી વારેવારની ગણતરી નથી, પણ તિથિએતિથિની ગણતરીમાં છે. તેમાં તિથિની વૃદ્ધિ હોય કે ક્ષય હોય તેથી વધારે કે ઓછો દિવસ ન ગણાય. અને એ રીતે તિથિની ગણતરીએ ૫૦, ૭૦ દિવસ મળી રહે. ગણતરી પણ ચોમાસી પ્રતિક્રમણ પછી જ પૂનમથી ચોથ સુધીના ૫૦ દિવસ અને સંવત્સરી પ્રતિકમણુ પછી પાંચમથી કાર્તિક શુદિ ૧૪ સુધીના ૭૦ દિવસ, આ રીતે જ હોય; તેમાં વારેવાર મેળવવાના હોય નહિ. પહેલાં ચોમાસી અષાડ શુદિ પૂનમની હતી. ત્યાર પછી પંદર દિવસ અષાડ વદના. શ્રાવણ મહિનાના ત્રીસ દિવસ, અને ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી, એટલે એ રીતે પ૦ દિવસ થયા. અત્યારે પણ અષાડ શુદિ ૧૪ની ચોમાસી, ત્યાર પછી પૂનમને એક દિવસ, અષાડ વદના પંદર, શ્રાવણ મહિનાના ત્રીસ અને ભાદરવા શુદિ ચિથની સંવત્સરી એટલે ચાર દિવસ તે; એટલે ૫૦ દિવસ મળી રહે. ચોથ ગુરુવારે હોય કે થિ બુધવારે હય, પણ બંને પક્ષે ચિથની જ સંવત્સરી માને એટલે ૫૦ દિવસ તે બંનેને મળી જ રહે.
વારેવારની ગણતરીએ ૫૦ દિવસ મેળવવા જઈએ તે અષાડ માસીને અને સંવત્સરીનો એક વાર આવે તે જ ૫૦ દિવસ થાય. પણ એ રીત વ્યાજબી નથી. જે વર્ષમાં ભાદરવા સુદ પાંચમની વધઘટ પણ ન હોય અને અષાડ માસી ગુરુવારની હાય અને સંવત્સરી ભાદરવા સુદ ચોથ શુક્રવારની આવતી હોય, ત્યાં વારેવારની ગણતરીએ ૫૦ દિવસને નિયમ સચવાશે નહિ; પ૦ ને બદલે ૫૧ દિવસ થઈ જશે. અને આવી બેટી મુશ્કેલી આવે છે, આગ્રહને કારણે સમજાતી નથી. આવી મુશ્કેલીવાળા પ૧
૧૨
Page #129
--------------------------------------------------------------------------
________________
[૬૦]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ દિવસના દાખલા પણ પંચાંગમાં ભૂતકાળના મળી શકે અને ભવિષ્યમાં પણ મળશે. માટે વાસ્તવિક તે ચોમાસા પછી પૂનમથી ચોથ સુધી પ૦ દિવસ ગણાય અને તે પણ તિથિની ગણતરીએ જ ગણાય.
પ૦ દિવસ પણ જે ચોમાસી ચૌદશથી ગણીએ તો જૈન પદ્ધતિ પ્રમાણે સંવત્સરીના દિવસે પ૦ દિવસ આવે નહિ, પણ ૫૧મો આવે. જેમ અષાડ શુદિ પૂનમે થામાસીને એક દિવસ, પછી અષાઢ વદના પંદર, શ્રાવણના ત્રીસ અને ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી એટલે પાંચ દિવસ તે; અને જૈન પદ્ધતિ પ્રમાણે અષાડ શુદિ પૂનમથી ભાદરવા શુદિ પાંચમ સુધીમાં એક પણ તિથિનો ક્ષય આવે જ નહિ, એટલે સંવત્સરી ૫૧મા દિવર્સ આવે, જે વ્યાજબી નથી. એટલે ચોમાસી પછીના દિવસથી જ પ૦ની ગણતરી, અને સંવત્સરી પછીના દિવસથી જ ૭૦ દિવસની ગણતરી કરાય, અને તે પણ તિથિએ તિથિની જ ગણતરી કરાય.
૨૦૦૪માં કેટલાકે પહેલાં સોમવાર જાહેર કરેલો અને પછીથી વ્યાજબી લાગતાં ચોથ ને મંગળવાર જાહેર કરેલું. તે વખતે મંગળવાર જાહેર કરવામાં “અષાડ શુદિ ૧૪ને મંગળવાર અને ભાદરવા શુદિ ચેાથે મંગળવારે ૫૦ દિવસ થાય.” આવી ખોટી દલીલની સાથે મંગળવાર જાહેર કરે તે વસ્તુને અત્યારે પણ કેટલાક આગ્રહથી પકડી રાખીને ૨૦૧૩ માં અષાડ શુદિ ૧૪ ને બુધવાર છે એટલે પ૦ દિવસ ચેથ ગુરુવારે ના આવે પણ ચોથ બુધવારે આવે, અને ચેથ ગુરુવારે પ૧ દિવસ થઈ જાય.”—આ રીતે કહે છે. પણ તે, પૂર્વની જેમ, ગેરસમજણની જે ખેડી પકડ, તે છૂટતી નથી એમ અમને લાગે છે. કારણ, ઉપરોક્ત રીતે ચોમાસાનો ને સંવત્સરી એક વાર ગણી ૫૦ દિવસ મેળવવા તે વ્યાજબી નથી. તિથિ-ગણતરી એ જ ૫૦ દિવસ મેળવવા જોઈએ, અને તે ચોથ ગુરુવારે પણ મળી રહે.”
ગોડીજીના આગેવાનોની ઊંડે ઊંડે ઈચ્છા એવી હતી કે “આપ પણ સાગરજી મહારાજ વગેરેની જેમ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનો.” પણ એમને ત્રીજનો ક્ષય માનવે અરુચિકર હતા. ત્રીજને ક્ષય કરવા પાછળ એક પણ શાસ્ત્રવચનનું બળ નથી; અને જે છે તે વિશ્વસનીય મનાય તેમ નથી, આવા પિતાના મંતવ્યને સમજાવતાં તેમણે કહ્યું :
“શ્રીમાન કાલિકાચાર્યજીએ ચતુર્થીની સંવત્સરી કરી, તે પંચમીના રક્ષણાર્થે કરી છે. તેમ છતાં આ પ્રમાણે કરવાથી શુદ ચોથ ને શુદ પાંચમ બંનેને મૂકીને શુદિ ત્રીજે -અપ પર્યુષણા કરવા જેવું થશે. શુદ ત્રીજનો ક્ષય કરવા ઈચ્છનારા શુદ પૂનમના ક્ષયે શુદ તેરશને ક્ષય કરવાની રીતિને દાખલે આપે છે. પરંતુ એને માટે ચોક્કસ શબ્દ શાસ્ત્રોક્ત છે કે શુદ પૂનમના ક્ષયે શુદ તેરશને ક્ષય કરે. પરંતુ ભાદ્રપદ શુદ પાંચમને
Page #130
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સઘનાયક
[૧]
સેનપ્રશ્ન
=
-
ક્ષય હાય તા શું કરવું ? એને માટે બિલકુલ શાસ્ત્રલેખ પૂર્વાચાર્યના ગ્રંથામાં હીરપ્રક્ષાદ્ધિ પ્રશ્નોત્તર ગ્રંથામાં નથી. (સ'. ૧૯૫ર શ્રાવણ શુદ્ઘિ પૂનમનુ ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ', પુસ્તક ૧૨, અંક ૫)' તથા સાગરજી મહારાજ તરફથી ૨૦૦૧ માં છપાએલ પ તિથિ નિર્ણય’ – પ્રસ્તાવના પાનું પરમું)માં – ‘ વાવૃદ્ધ, જ્ઞાની અને પ્રભાવશાલી પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે જે સવત્ ૧૯૯૨માં આ માર્ગ લીધા હતા તે દેવસૂર જૈન તપાગચ્છના ધારી માના રક્ષણ માટે લીધા હતા. તેમ જ સવત ૧૯૮૯માં જે ટિપ્પાની ભાદરવા શુદિ ચાથનુ પરાવર્તન નહોતું કર્યું, તેમાં પોતાના વડીલાની આચરણાને આધાર હતા. ’
“ વાસ્તવિકપણે તેા વિ. સ. ૧૯૮૯ વગેરેમાં પણ ડહેલાના ઉપાશ્રયની તિથિની શુદ્ધ પરપરાના આજ સુધીના દેવસૂર જૈન તપાગચ્છના ધારી માના રક્ષણ માટે જ શુદિ છઠ્ઠના ક્ષય કરી શુદિ ચાથનુ પરાવર્તન કર્યુ નહતુ. અને અમા પણ એ જ રીતે વડીલાની આચરણાના આધારે તે જ ધારી માર્ગોમાં રહ્યા છીએ.
“ સંવત્સરી અને બેસતું વર્ષ જેનામાં એક જ વારનુ હાય છે, આવી ઘણાં વર્ષોથી જૈનેતર વિદ્વાનામાં પણ પ્રસિદ્ધિ છે. અને તે નિયમ પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠ્ઠના ક્ષય કરી પાંચમને સાચવી ચાથની સંવત્સરી આરાધવામાં અને પાંચમની વૃદ્ધિમાં બીજી ચેાથની સવત્સરી આરાધવામાં જ ઘણાં વર્ષોં સુધીમાં પ્રાયઃ મળી રહે છે.
અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી મુંબઈ-ગોડીજીના ઉપાશ્રય વગેરે સ્થળે પણ ૧૯૯૨ સુધીમાં આ રીતે જ આરાધના થતી હતી. ૧૯૫૬, ૧૯૬૧ અને ૧૯૮૯માં પાંચમના ક્ષયે આ રીતે જ એટલે ચાથ ને ગુરુવાર પ્રમાણે જ આરાધના થયેલી છે. તેમ જ ૧૯૯૨-૯૩માં તથા તે પહેલાં પણ પ્રાયઃ વિ. સ. ૧૯૩૦-૩૧ના ચાપડાઓમાં પણ ભાદરવા શુદ્ધિ બે ચાથ કરેલી છે, પણ એ ત્રીજ કરેલી નથી, તે પણ જરૂર વિચારવાનુ છે.
(6
“ પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય કરવાના જે પાઠો રજૂ કરાય છે, તે પાનાંઓ ૧૯૫૨માં આત્મારામજી મહારાજને, સાગરજી મહારાજને, મેાહનલાલજી મહારાજને, ૫. પ્રતાપવિજયજી ગણી મહારાજને, ૫. ગભીરવિજયજી મહારાજને વગેરેને કાઈ ને કાઈ પણ પુસ્તક-ભ‘ડારમાંથી મળ્યા નહિ. તેમ જ ૧૯૬૧માં તથા ૧૯૮૯માં પણ તે પાનાં સાગરજી મહારાજને પણ મળ્યાં નહિ; પણ જ્યારે ૧૯૯૨માં ભાદરવા શુક્ર એ પાંચમ આવી અને એક બીજો પક્ષ એ પાંચમ માનનાર તરીકે જાહેર થયા, ત્યારે જ આ પાનાં —જે ૧૯૫૨થી ૧૯૯૨ સુધીનાં વચલાં ચાલીશ વર્ષના ગાળામાં કાઈ ને ન મળ્યાં, ખુદ સાગરજી મહારાજને પણ ન લાધ્યાં, તે પાનાં—એકાએક ચાલીશ વર્ષે બહાર જાહેરમાં આવ્યાં, એ પણ એક વસ્તુ જરૂર વિચાર માગે છે.”
Page #131
--------------------------------------------------------------------------
________________
[૨]
આ, વિનંદનસૂર-સ્મારકગ્રંથ “આપ ગુરુવારની સંવત્સરી કરશે તો સામા પક્ષને પ્રોત્સાહન અને સંઘના વિભાગને કાયમી રાખવામાં બળ મળશે.” એવી એક શંકાને અગ્ય ગણાવતાં એમણે કહેલું : - “અમો ચોથ બુધવાર કે ચોથ ગુરુવાર કરીએ, પણ એથી સંઘના બે વિભાગ, જે વર્ષોથી છે, તે તે કાયમ રહે જ છે. તે વિભાગ અમારા નિમિત્તે નથી. માટે ખરી રીતે તે ચોથ–બુધ કે એથ-ગુરુનો આગ્રહ રાખવા કરતાં આખો તપાગચ્છ સમાજ એક દિવસે સંવત્સરી આરાધે એવો પ્રયાસ સમાજના ડાહ્યા પુરુષોએ, મધ્યસ્થ દષ્ટિએ, કરવો જોઈએ. અને તે રીતે તપાગચ્છ સમુદાયમાં સંવત્સરીનો જે એક દિવસ નિણત થાય તે રીતે અમારે પણ કબૂલ છે. પણ કોઈ પણ એક પક્ષમાં રહેવું તે વ્યાજબી લાગતું નથી.”
પિતે જાહેર કરેલી ગુરુવારની સંવત્સરી સામે થતાં અનિચ્છનીય વિરોધી પ્રચાર અગે પોતાની વ્યથા ઠાલવતાં એમણે આ આગેવાનોને કહ્યું :
ડહેલાના ઉપાશ્રયની આજ (૨૦૧૨) સુધીની તિથિની પરંપરા અને પ્રણાલિકા પ્રમાણે, અમારા પૂજ્ય વડીલેની આચરણના આધારે, અમોએ ચોથ ગુરુવારનો નિર્ણય રાખે છે. સંવત્સરીને હજુ દસ મહિના બાકી હતા, તેમાં તે બુધવાર પક્ષ તરફથી કેટલાંક વિરુદ્ધ લખાણ બહાર પડ્યાં, જે કેવળ કદાગ્રહ અને કષાયમય, અનિરછનીય અને ગેરવ્યાજબી વિચારથી જ ભરેલા છે. આ રીતે કાંઈ બુધવારની સંવત્સરીની પ્રમાણિકતા અને આરાધના ના કહેવાય. આ તો કષાય વધારવાનાં કારણો થાય છે.”
ડહેલાના ઉપાશ્રયનો મુનિસમુદાય જે કરે, તે ડહેલાની પ્રણાલિકા ગણાય, માટે આપે પણ ગુરુવારની સંવત્સરી ન કરતાં બુધવાર કરે ઉચિત છે.”—આવી રજૂઆતના ઉત્તરમાં ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા સ્પષ્ટ કરતાં એમણે સમજાવ્યું :
ડહેલાના ઉપાશ્રયનું બંધારણ, જે બદામી સુરચંદભાઈ તથા સોલિસીટર ચીનુભાઈએ તૈયાર કર્યું છે અને નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટે મંજૂર કર્યું છે અને જે સં. ૨૦૧૨માં –સને ૧૯૫૬માં-ડહેલાના ઉપાશ્રય તરફથી છપાયું છે, તેમાં પૃષ્ઠ બીજા ઉપર કલમ નં. ૩ વ્યાખ્યામાં આ પ્રમાણે છે : “પ્રણાલિકા એટલે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી આજ સુધી ચાલી આવતી પ્રણાલિકા.” ડહેલાના ઉપાશ્રયની અનેક પ્રણાલિકા પૈકી જે સંવત્સરી અને તિથિની પ્રણાલિકા, તે પ્રમાણે જ તિથિની આરાધના કાયમથી તપાગચ્છ શ્રીસંઘ કરે છે.”
પ્રણાલિકાની આ વ્યાખ્યાનુસાર એ પ્રણાલિકાને અસંગત હોય એ રીતે તેણે કેણે ક્યારે આચરણું કરી, તે જણાવતાં તેઓશ્રીએ કહ્યું :
Page #132
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ‘ઘનાયક
[23]
“ આ પ્રણાલિકાથી ૧૯૫૨માં સાગરજી મહારાજ જુદા પડ્યા. ત્યાર પછી ૧૯૯૨ અને ૯૩માં આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી વગેરે સમુદાય ડહેલાની તિથિપ્રણાલિકાથી જુદા પડયા. બાકી સર્વ તપાગચ્છ સમુદાયે તે પ્રણાલિકા પ્રમાણે જ આરાધન કર્યું. ૨૦૦૪માં અમુક સમુદાય તે પ્રણાલિકાથી જુદો પડથા. પણ આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના સમુદાય, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સમુદાય તથા અમે વગેરેએ તે પ્રણાલિકા પ્રમાણે જ આરાધન કર્યું. હવે આ ૨૦૧૩માં ઉપરોક્ત બંને સમુદાય તે ડહેલાની પ્રણાલિકાથી જુદા પડવાના વિચાર રાખે છે. પણ અમે તા તે જ કાયમની પરાપૂર્વથી ચાલી આવતી ડેલાની શુદ્ધ પરંપરા પ્રમાણે જ આરાધનાના વિચાર રાખ્યા છે.”
શુદ્ધ પ્રણાલિકાને વળગી રહેવાની અને પોતાની તટસ્થતાને જાળવીને તથા ક્લેશથી પર રહીને આરાધના કરવાની પાતાની મનઃસ્થિતિ આ રીતે એ આગેવાનને સમજાવીને છેવટે, પેાતાનાં આટલાં સ્પષ્ટ મક્કમ ને નિષ્પક્ષપાતી વિચારો ને માન્યતા હોવા છતાં, શ્રીસંઘ જે નિર્ણય કરે તેમાં પેાતાની મજૂરી આપતાં પૂજ્યશ્રીએ કહ્યુ :
(C
છતાં, તપાગચ્છ દેવસૂર સઘમાં કોઈ પણ સર્વાનુમત એક નિર્ણય થશે તે તે રીતે જ આરાધના કરવામાં અમે પણ સપૂર્ણ સ’મત છીએ.”
આ સાંભળીને દેવસૂર સ`ઘના આગેવાનોએ વિનંતિ કરી : “ સાહેબ ! આખા એકતિથિપક્ષની એક જ સવત્સરી થાય, એ માટે આપ બુધવારની સંવત્સરી કરવાના નિર્ણય આપેા. સંઘની એકતા ખાતર આપ બુધવાર સ્વીકારશ.”
સંધના અને સમાજના શાણા માણસેમાં કહેવાતું કે આચાર્ય વિજયનંદનસૂરિજી મહારાજ પાસે સરળ અને સાચી ભાવનાથી કોઈ માણસ વાત કે વિનતિ રજૂ કરે, તે એ અવશ્ય સફળ થઈને જ આવે. દેવસૂર સધના ભાઈ આ એકતાની સાચી ભાવનાથી આવેલા. શ્રી વિજયનંદનસૂરિજી પાતે પણ એકતા અને સંપ માટે દિવસોથી ઝંખતા હતા. અને અત્યારે એ એકતા માટે સંધસમસ્ત એમના તરફ મીટ માંડીને- બેઠા હતા. આ પરિસ્થિતિમાં એમણે ઝડપી અને મહત્ત્વના નિર્ણય આપવા અનિવાર્ય હતા.
પણ આમ કરવા જતાં, સૂરિસમ્રાટે ૨૦૦૪ સુધી જે શુદ્ધ પ્રણાલિકા આચરેલી, તેના ત્યાગ કરીને બુધવાર આચરવાના હતા. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને તથા શ્રીસંઘની એકતાના મહાન લાભને નજર સામે રાખીને એમણે પોતાના ગુરુમહારાજ આચાર્ય શ્રી વિજયાદયસૂરિજી મહારાજ સાથે પૂરા વિચાર-વિનિમય કરીને દેવસૂર સઘના આગેવાનાને નિર્ણય આપતાં જણાવ્યું કે :
“આ બાબતમાં અમારે અમારા સમુદાયની સંમિત લેવી જરૂરી છે. આમ છતાં શ્રીસંઘના લાભાલાભના વિચાર કરતાં અમે પણ બુધવારની સાંવત્સરી સ્વીકારીએ છીએ.”
Page #133
--------------------------------------------------------------------------
________________
[૨૪]
આ. વિ.નંદનસૂસ્મિારકગ્રંથ શ્રી દેવસૂર સંઘના આગેવાનો જ નહિ, પણ આ સાંભળીને હિન્દુસ્તાનને સમસ્ત જૈન સંઘ આનંદમાં આવી ગયે. શ્રી વિજયનંદનસૂરિજીના દીર્ધદષ્ટિભર્યા આ નિર્ણયની સર્વત્ર માનભરી પ્રશસ્તિઓ ગાવાઈ.
પણ, એ બધામાં એમને રસ ન હતું. એમને રસ હતો. શ્રીસંઘની એકતામાં. નિર્ણયની સાથે જ તેમણે કહ્યું કે “એટલું ધ્યાનમાં રાખજો કે, બુધવારમાં પણ ત્રણ મત છે ઃ એક વ્યક્તિ ચોથનો ક્ષય કહે છે; બીજા ત્રીજનો ક્ષય કહે છે; ત્રીજા વળી દ્વિધામાં છે. આ ત્રણનેય ઝઘડો જબરે છે. આ ત્રણમાંથી કયા મતને અનુસાર બુધવાર કરવાનું છે, તે નક્કી કરવું જોઈએ. આપણામાં પહેલાં સાગરજી મહારાજને સમુદાય, નીતિસૂરિજી મહારાજને સમુદાય, ડહેલાનો સમુદાય, વલ્લભસૂરિજી મહારાજને સમુદાય વગેરેને તમારે પૂછી લેવું જોઈએ કે બુધ અને ગુરુને આગ્રહ રાખ્યા સિવાય આપણે તપાગચ્છીય દેવસૂર સંઘની એકતાને વિચાર કરે છે અને તેને માટે છે રતો લે છે? ત્યાર પછી સિદ્ધિસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ, પ્રેમસૂરિજી મહારાજ વગેરેને પણ તમારે પૂછી લેવું જોઈએ કે એકતાનો વિચાર કરે છે કે કેમ ? અને બધાને એક વિચાર થાય તે માર્ગ આપણે લે; અને એમ ન થઈ શકે તે પછી એક પક્ષની એકતાને વિચાર કરે, એ માર્ગ વ્યાજબી લાગે છે. બુધવાર વર્ગમાં પણ વિચારભેદ ન રહેવું જોઈએ; તેની એકતા કાયમને માટે થવી જોઈએ.”
આ બધી વિચારણાઓ–વાતો કરીને એમણે શ્રીસંઘની વિનતિ અનુસાર બુધવાર અગેનો નિર્ણય લખીને શ્રી દેવસૂર સંઘને સુપ્રત કર્યો.
આ પછી સંઘની એકતા ખાતર લીધેલા આ નિર્ણયમાં શ્રી વિજ દર્શનસૂરિજી મહારાજ, શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ, શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ, શ્રી વિજયલાવયસૂરિજી મહારાજ વગેરે ગુરુભાઈની સંમતિ મેળવી લીધી, અને એ રીતે આખા સમુદાયમાં એકવાકયતા જાળવી.
- આ પછી, ૨૦૧૩ના એ વર્ષે સમગ્ર એકતિથિપક્ષના શ્રીસંઘે ભાદરવા શુદિ ચોથને બુધવારે મહાન ઉલ્લાસ સાથે સંવત્સરી મહાપર્વની આરાધના કરી,
Page #134
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
૩૧
સં. ર૦૧૪ નું મુનિસમેલન : અમદાવાદ આવવાનો નિર્ણય વિ. સં. ૨૦૧૩ની એકપક્ષીય એક્તાએ સંઘમાં આશાનો સંચાર કર્યો હતો. સંઘના આગેવાનોને સમગ્ર તપાગચ્છમાં તિથિ અને સંવત્સરીની એક સરખી આરાધના થવાની શકયતાઓ જણાવા લાગી હતી.
નવા તિથિપક્ષના આગેવાન આચાર્યો અને શ્રાવકની અંતરછી સમાધાન કરવાની હતી. એ માટે તેઓ યોગ્ય હિલચાલ અને વાટાઘાટો પણ ચલાવી રહ્યા હતા. શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ પાલિતાણામાં શ્રી વિજયનંદસૂરિજીને મલ્યા, ત્યારે તે બંને વચ્ચે ખૂબ સમજણપૂર્વક સંપ કરવાની વિચારણાઓ થઈ હતી; બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિની નવી પ્રણાલિકા છોડી દેવાની ભાવના પણ એમણે વ્યક્ત કરી હતી.
પણ એ આચાર્યો અને શ્રાવકની એ અંતરછાને સફળ થવા દેવી, એ એમના પિતાના હાથની વાત ન હતી, એ વાત એ આચાર્યોને અમુક મત-કદાગ્રહી શિષ્યગણુ તથા ભક્તગણના હાથમાં હતી. અને એને લીધે જેમની ભાવના સાચી હતી તેમને પણ પિતાની ભાવના ત્યજી દેવી પડતી હતી.
આમ છતાં, ૨૦૧૪ના પર્યુષણની આરાધના સકળ તપાગચછમાં એકસરખી થાય, એ માટેના વિચારો ગતિમાન થઈ ચૂક્યા હતા. બંને પક્ષના અમુક ત તરફથી થતી પત્રિકોબાજી અને ગાળાગાળીથી સંઘ ત્રાસી ઊઠો હતો. કેઈ ઉપાયે એક્તા થાય અને આ રોજિંદા કલેશનો અંત આવે, એમ ડાહ્યા માણસ ઉત્કટપણે ઈચ્છી રહ્યા હતા.
શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ આ માટે એક મુનિસમેલન બોલાવવાનો વિચાર વ્યક્ત કરીને સંઘની આ પ્રબળ ઈચ્છાને વાચા આપી. એમણે કહ્યું: “તિથિચર્ચાનો સળગતે સવાલ ઉકેલવો હોય, તો તપગચછના આગેવાન આચાર્યાદિ મુનિઓ ભેગા મળે, તે જ તે પ્રશ્નનો ઉકેલ આવે; એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.” અને એમના આ સુંદર વિચારને સંઘના અનેક આગેવાનોએ સહર્ષ વધાવી લીધું.
પછી તે, આ માટે ઝડપી કાર્યવાહી આદરવામાં આવી. શેઠ કેશુભાઈને જ આ કાર્ય ઉપાડવા અને સફળતાથી પાર પાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી. તેમની આગેવાની નીચે અમદાવાદના તમામ ઉપાશ્રયના વહીવટદાર શ્રાવકોની એક મેટી (૭૧ સભ્યની) કમીટી નીમવામાં આવી.
આ પછી, આ બાબત અંગે, શેઠ કેશુભાઈ એ બંને પક્ષના જુદા જુદા આચાર્યાદિ સાથે વિચારવિમર્શ અને પત્રવ્યવહાર શરૂ કર્યો. આના પરિણામમાં એમને ખૂબ આશા
Page #135
--------------------------------------------------------------------------
________________
[]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ બંધાય તેવા જવાબ મળ્યા. સમેલન એકત્ર કરવા માટેના અને એ માધ્યમે તિથિપ્રશ્નનો નિવેડો લાવવા માટેના પ્રયત્નને સૌએ સુંદર અને આવકારદાયક ગણાવ્યો.
એટલે શેઠ કેશુભાઈએ, સમેલન કરવાનો નિર્ણય કરીને, બધા આચાર્યાદિ મુનિવરોને અમદાવાદ પધારવાની વિનતિ કરવી શરૂ કરી. શ્રી વિજયસૂરિજી મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિજીને પણ વિનતિ પત્ર લખી મોકલ્ય.
એ બંને આચાર્યોએ સમેલનના શુભ કાર્યમાં સમ્મતિ આપી. પણ શ્રી વિજયેદયસૂરિજી મહારાજને આંખની તકલીફ હતી, અને શ્રી વિજયનંદનસૂરિજીને ગેસ, લીવરના દુખાવાને કારણે વધુ પડતી નબળાઈ આવી ગઈ હતી અને વિહાર ન થઈ શકે એવી સ્થિતિ હતી, એટલે એ બંનેએ હાજર રહેવાની પિતાની અંગત પ્રતિકૂળતા પણ જણાવી.
પણ, આની અસર વિપરીત થઈ શેઠે શ્રી વિજયનંદનસૂરિજીને જણાવ્યું : “આપના તરફથી આપે આવવું જ પડશે. આપ અહીં આવવાનો વિચાર નહીં રાખે તે આપનો સમુદાય નિર્ણય કરવા માગતો નથી તેવું સામા પક્ષને બોલવાનું થશે.”
શ્રી વિજયનંદનસૂરિજી એકતા માટે ખૂબ ખૂબ આતુર હતા, પણ, જ્યાં તબિયત જ કહ્યું ન કરતી હોય, ત્યાં તેઓ શું કરી શકે ? એમણે શેઠને જવાબ લખ્યો :
“તિથિચર્ચાનો એક નિર્ણય આવે એવી અમે પણ પૂર્ણ ઈરછાવાળા છીએ. આપના તરફથી આપે આવવું જ પડશે.” લખ્યું, તે તમે પણ સારી રીતે સમજી શકો છો કે અમારી તબિયત તેવો શ્રમ લઈ શકીએ તેવી અનુકૂળતાવાળી બિલકુલ નથી. હજુ કાયમ ગેસ, પડખાને દુખાવો રહ્યા જ કરે છે, તેમ જ નબળાઈ તે ખૂબ જ રહે છે. હજુ અર્ધો માઈલ ચાલી શકાય તથા દાદરે ચડી શકાય તેટલી પણ શક્તિ નથી. ....આવી અમારી પરવશતાની સ્થિતિમાં અમે ત્યાં કઈ રીતે પહોંચી શકીએ ? અને કઈ રીતે ત્યાં પરિશ્રમ લઈ શકીએ ? “આપ નહી આવે તો આપને સમુદાય નિર્ણય કરવા માગતા નથી તેવું સામા પક્ષને બોલવાનું થશે.” વિ. જે તમોએ લખ્યું તે વ્યાજબી નથી. અમારા સમુદાય તરફથી કેઈ હાજર ન રહે, અથવા તો સર્વાનુમતે જે નિર્ણય આવે તે અમે કબૂલ ન રાખતા હોઈએ, તો કદાચ સામા પક્ષને કે બીજાને તમારા લખવા પ્રમાણે બોલવાનું થાય એમ કહી શકાય, પણ એવું અમારા તરફથી કઈ છે જ નહિ.”
આ સ્પષ્ટ ખુલાસાથી શેઠને ખૂબ સંતોષ છે. તેમણે વળતો પત્ર લખ્યું : આપની તબિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. તબિયતની અનુકૂળતા મુજબ વર્તવાનું રાખશે...આપને આવવું પડશે, એવું મેં જે લખ્યું છે તે પણ “આપના સિવાય ઠેકાણું પડે તેમ નથી.” તેમ બધાના અભિપ્રાય જાણીને જ લખ્યું છે.....સંઘની
Page #136
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૭] શાતિ સારુ આપને તબિયતની અનુકૂળતા ન હોવા છતાં તસ્દી આપવી પડશે. કારણ, આપના વગર ઠેકાણું પડવાનું નથી.”
આના અનુસંધાનમાં બંને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો. શેઠના દરેક પત્રોમાં વિનતિ મુખ્યરૂપે રહેતી. તા. ૨૫-૧૨-૫૭ના પત્રમાં લખ્યું કે “આપની ગેરહાજરીમાં ચર્ચાને નિર્ણય થઈ શકે તેમ નથી.”
તા. ૨-૧-૧૮ના દિવસે શેઠે સંમેલન વિષે માર્ગદર્શન મળે, એ હેતુથી પણ પધારવાનો આગ્રહ કરતાં લખ્યું કેઃ “પૂજ્ય આચાર્યશ્રીઓનું મિલન તિથિચર્ચાને નિર્ણય લાવી સંઘમાં એકતા સ્થાપવા માટે છે. શાસનની ગૌરવતા તથા ઉન્નતિ પ્રત્યે હમારા કરતાં તેમને વધુ રસ હોઈ નિર્ણય કેવી રીતે લાવે અને તેને સારુ શું શું કરવું તથા કેવી રીતે ગોઠવવું, તે તેમના બધાના ઉપર છોડવાનું વાસ્તવિક તથા શોભારૂપ હોવાથી તે સંબંધી કઈ પણ ચર્ચા કઈ સાથે કરવામાં આવી નથી અને તે અગાઉથી ન કરવી હિતાવહ છે. તદુપરાંત આપના સમુદાયમાંથી આપે તથા પૂજ્ય ગુરુ શ્રી વિજયસૂરીશ્વરજીએ તો પધારવું જ જોઈએ તેવી સર્વે વૃદ્ધ, વડીલ આચાર્યશ્રી તેમ જ મુનિ-મહારાજશ્રીઓની પ્રબળ ઈચ્છા છે, તેમ નિર્ણય લાવવામાં આપ યોગ્ય રીતે દોરવણી આપી કાર્ય ફળીભૂત કરી શકશે તેવી ભાવનાથી આપે જરૂર પધારવું, તેવું આપને વિનંતિ કરવા મને પ્રેરણા અપાઈ છે, તેથી મારી વિનંતિને આ૫ માન્ય રાખી બની શકે તેટલા વહેલા આવી શકે તેવી રીતે વિહાર ગોઠવશે.”
આના ઉત્તરમાં પહેલાં તે શ્રી વિજયનંદનસૂરિજીએ તબિયતની પ્રતિકૂળતાના કારણે ના જ લખી, એ સાથે સંમેલન કઈ રીતે થઈ શકે, અને તેમાં ચર્ચા ને નિર્ણય કઈ પદ્ધતિએ લઈ શકાય, તેનું વિસ્તૃત માર્ગદર્શન પણ લખી મોકલ્યું. પણ આના જવાબમાં શેઠે લખ્યું કે : “આપના સિવાય સંમેલન અશક્ય લાગે છે તેથી જે જે પૂજ્ય આચાર્યશ્રીઓએ મારી વિનંતિને સ્વીકારી, લાંબા વિહાર તેમ શારીરિક સ્થિતિ બરબર નહીં છતાં જેમ બને તેમ વહેલાં આવવા કબૂલ થયા તેમને અગાઉથી વધુ પરિશ્રમ નહીં લેવા જણાવવું એ મારી ફરજ સમજું છું. આ પત્ર આપની સલાહ તેમ જ આપના સિવાય એકઠાં થવું અશક્ય છે, તેટલું આપના ધ્યાન ઉપર લાવવા, તેમ જ તે બાબત વિચાર કરવા સારુ લખું છું.” શેઠના આ પત્રથી એમને મનમાં વિચાર આવ્યો કે, “બધાં મારા માટે આટલો આગ્રહ રાખે છે, અને સંઘની એકતાનું કામ છે, તે તબિયતને વિચાર ન કરીને પણ જવાય તો સારું.’ આ વિચારથી એમણે શેઠ પર તાર કરાવ્યું કે “હું ત્યાં આવવાનો વિચાર રાખું છું. નાગરદાસભાઈને અહીં પહેલી ટ્રેઈનમાં મેકલો.”
૧૩
Page #137
--------------------------------------------------------------------------
________________
[૨૮]
આ વિ.નંદનસૂરિ સ્મારક આ તારમાં હજી વિહારને વિચાર જ સૂચવ્યું હત; ચોક્કસ નિર્ણય નહિ. પણ શેઠને એથી ખૂબ આનંદ થયે. - પણ, શ્રી વિજયનંદનસૂરિજીની પ્રતિકૂળ રહેતી તબિયતે તેમને તેમનો આ વિચાર ફેરવવાની ફરજ પાડી. તેમણે તરત જ પત્રથી જણાવ્યું : “અમારી તબિયતની પ્રતિકૂળતાથી અમે આવી શકીએ તેમ નથી.”
આ દિવસોમાં તેઓ કદમ્બગિરિમાં બિરાજતા હતા. ઉપરનો જવાબ લખે, પણ મનમાં હજી જવું ન જવુંની દ્વિધા ચાલુ જ હતી. એક વાર તે જવાને ચોક્કસ વિચાર થઈ ગયે, એટલે કદમ્બગિરિથી પાલિતાણા તરફ વિહાર પણ કર્યો. પણ એ ચાર દિવસ દરમ્યાન ચક્કર, ગેસ, દુખાવે, અને એને લીધે વધતી નબળાઈથી થાકીને પાલિતાણુથી આગળ વધવાનું મોકૂફ રાખવું પડયું.
શેઠ કેશુભાઈ ઉપરાંત એકતિથિપક્ષના બીજા પણ અનેક ગૃહસ્થના પત્રો શ્રી વિજયનંદસૂરિજી પર આવ્યે જ જતા હતા. સૌની એક જ ભાવના હતી કે “આપ પધારે, તે જ સમેલનમાં મઝા અને વ્યવસ્થા રહી શકશે.”
તા. ૧-૨–૫૮ના પત્રમાં સત ફૂલચંદભાઈ છગનલાલ લખે છે : “આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ પ્રેમસૂરિજી મહારાજ સાહેબજીએ મને આજે બેલા હતે, અમારી સાથે એકલા એકાંતમાં ઓરડીમાં ખરતરગચ્છના ઉપાશ્રયે હાલ છે ત્યાં બેસી અમોને જણાવ્યું કે “નન્દનસૂરિજી તથા ઉદયસૂરિજી મહારાજને કઈ રીતે અહીં લાવ્યા વિના ચાલવાનું નથી. તેમની હાજરી વગર આ ઠેકાણું પડે તેમ નથી. હું નંદસૂરિજી માટે પ્રથમ એવું મંતવ્ય ધરાવતો હતો કે તેમને કઈ દિવસ મળવું નહીં. પણ પાલિતાણામાં અમો મળ્યા બાદ તેમના માટે મને પૂરેપૂરું મન થયું છે, અને તે વાત હું હૃદયથી કહું છું. અમે બન્ને એક થઈ તુરત પતી જશે. અને હું માનું છું ત્યાં સુધી અમારા બન્નેના વિચારે મળવામાં અશક્ય લાગતું નથી. જેથી હું અંગત ખાસ કહેવરાવું છું કે તેમણે-ઉદયસૂરિજી તથા નન્દનસૂરિજીએ-ગમે તે રીતે-ડળીમાં બેસવું પડે તે ડોળીમાં-આવી પહોંચવું બહુ જ જરૂરી છે.”
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય મેનેજર શ્રી નાગરદાસભાઈ એક અંગત પત્રમાં લખે છે : “ અમદાવાદમાં આ તબક્કે, આપની હાજરીની કેટલી અગત્ય છે, અને શાસનને આપની દેરવણુ તથા દીર્ધદષ્ટિની કેટલી આવશ્યકતા ઊભી થઈ છે તે આપનાથી અજાણ નથી છતાં, કમભાગ્યે, આપનું સ્વાથ્ય વિહાર યોગ્ય જણાતું નથી. હું તે હજુ પણ એવી આશા સેવી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું કે આપની તબિયતમાં ઝડપી સુધારો થાય અને શાસન-સંગઠન અને અભયુદયના આ કાર્યમાં વહેલા-મુંડા પણ, અત્રે હાજરી આપવા યોગ્ય સ્વાથ્ય આપ પ્રાપ્ત કરો.”
Page #138
--------------------------------------------------------------------------
________________
[૯]
વાત્સલ્યનિધિ સંઘનાયક
શેઠ શકરચંદ મણિલાલ લખે છે : “અમદાવાદના સકળ સંઘની મીટ આપના ઉપર વધારે જોઈ રહેલ છે કે ક્યારે આપશ્રી અત્રે પધારો! અમારા જાણવા, જેવા અને સાંભળવા પ્રમાણે અમને બીજી વાર કારણ મલે છે કે આપશ્રીની અત્રે હાજરીની ખાસ જરૂર છે.”
આમ સૌનો આગ્રહ હતે. આની સામે એમની પણ ભાવના પ્રબળ હતી, પણ તબિયતથી પરવશ હતા.
સૌને જે આગ્રહ એમના માટે હિતે, તે જ શ્રી વિજયસૂરિજી મહારાજ માટે પણ હતું. અને બેમાંથી એકે તો અવશ્ય હાજર રહેવું જ જોઈએ. એટલે શ્રી વિજયસૂરિજી મહારાજે ફાગણ માસમાં અમદાવાદ તરફ વિહાર કર્યો. સંમેલનનું
શુભ મુહૂર્ત એ બંને આચાર્ય દેવોએ ફાગણ વદ બીજ અને છઠ્ઠનું આપેલું. પણ શ્રી વિદયસૂરિજી મહારાજ તથા બીજા શ્રી ચન્દ્રસાગરસૂરિજી મહારાજ વગેરેને આવી પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી તે મુહૂર્ત મુલત્વી રાખી નવું મુહૂર્ત રાખવાનું નક્કી થયું.
શ્રી વિજયસૂરિજી મહારાજને વિહાર થઈ ગયો એટલે સૌને લાગ્યું કે હવે શ્રી વિજયનંદનસૂરિ મહારાજ નહીં જ પધારે, છતાં સાચા દિલની લાગણવાળા ભાવિકે વિનતિ કરતા અટક્યા નહિ.
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ જનતાની વ્યાપક લાગણીને વાચા આપતાં લખ્યું: “અહીના સાહજિક વાતાવરણનો પડઘે આપને મારે પહોંચાડે જોઈએ એ દષ્ટિએ આપની સેવામાં એક અરજ કરું છું, જ્યારથી આપના અહીં આગમનના અભાવના સમાચાર સંભળાતા રહ્યા છે, ત્યારથી સાધુગણમાં સહજભાવે અસંતોષ રહ્યો છે. અને ધીરે ધીરે સૌને આપનો અભાવ ઘણો જ સાલે છે. અલબત્ત, અહીં ગુરુમહારાજજી શ્રી ૧૦૦૮ શ્રી ઉદયસૂરીશ્વરજી મ. પધારી રહ્યા છે અને સર્વ રીતે સમર્થ છે, તે છતાં આપનું તેજ, પ્રભાવ, વિચારણાઓ ગાંભીર્ય ભરેલી હોઈ સૌને આપની હાજરીની આવશ્યકતા લાગે જ છે. સૌમાં હું બાકાત તો નથી જ. અલબત્ત, જો શક્ય હોય, આપની પ્રકૃતિને કષ્ટ તે જરૂર જ પડશે, તે છતાં આપની હાજરી અહીં સમેલન પ્રસંગે અનિવાર્ય રીતે આવશ્યક છે. તે મારી તો આપને સવિનય હાથ જોડીને વિનંતિ છે કે આપ જે રીતે ઉચિત ધારે તે રીતે પણ અહીં પધારે અને તે આપને અને સૌ શ્રીસંઘને લાભદાયી નીવડશે. આપ જ્ઞાનીવરને વિશેષ તે શું લખવાનું હોય ? આપશ્રી સ્વયં દેશ-કાળ-આગમ છે. જોકે અહીં શાસ્ત્રની ચર્ચાઓ ઉકેલવાની નથી, અને એને પાર પણ ન આવે; તે છતાં આપની પ્રતિભામાંથી
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારક થ શ્રીસ`ઘને જે વ્યાપક માર્ગદર્શન મળશે, તે વિશિષ્ટ જ હશે-એવા મારી નહિ, અનેક વ્યક્તિના વિશ્વાસ છે, ’
66
વકીલ છેટાલાલ ત્રિકમલાલ પરીખે વિનતિપત્રમાં લખ્યું : આપના સિવાય જરા પણ ચાલી શકે એવું નથી. એટલે હું અને સવે એમ ઇચ્છીએ છોએ કે આપે ગમે તે અગવડ-સગવડે પણ આવવાની ખાસ જરૂરિયાત છે. ”
,,
મુંબઈથી શેઠ હીરાલાલ પરશે!ત્તમદાસ, શેઠ ભાઈચંદુ નગીનદાસ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શા. શાન્તિલાલ મગનલાલ અને શ્રી માહનલાલ દીપચંદ ચાકસી એક સયુક્ત પત્રમાં લખે છે: “ વાતાવરણ જોતાં અને જે મહત્ત્વનું કાર્ય શાસન-શ્રેયના અંગે કરવાનુ છે એ વિચારતાં કાઈ પણ પ્રયત્ને આપશ્રીની હાજરીની ખાસ આવશ્યકતા છે. જૈન સમાજની નજરે અને આપનું માર્ગદર્શન જે સમુદાય સ્વીકારે છે એ સની ષ્ટિએ આપની હાજરીની ખાસ જરૂર છે.”
શ્રી ગોડીજી-દેવસૂર સ‘ઘે પણ વિનતિપત્ર લખ્યા કે : “ ગયા વર્ષે અમાએ શ્રીસ'ધ એકતા સાધી આરાધન એક દિવસે કરે એ માટે જે પ્રયત્ના કરેલા એમાં આપનું માદન ભારે લાભદાયી નીવડયું હતું. તિથિના પ્રશ્નનું સમાધાન આપે પચાંગ આદિ જે પ્રશ્નો દર્શાવેલા એના ઉકેલ ઉપર જ અવલખે છે. એ ખાખત માટે આપ સચાટ અને સુખદ રીતે સમર્થન તેમ જ ઉકેલ કરી શકે છે, એટલું જ નહિ, પણ એ પાછળની આપની ભાવના પ્રબળ હોવાથી ધારી અસર ઉપજાવી શકે તેમ છે. વાતાવરણ જોતાં જે મહત્ત્વનું કાર્ય શાસનના શ્રેય અગે કરવાનુ છે એ વિચારતાં આપની હાજરીની ખાસ આવશ્યકતા છે. ”
૫. મતલાલ ઝવેરચંદે પણ ભારપૂર્વક લખ્યું :
“ હું અંગત રીતે આપને જણાવું છું કે આપની તબિયત નાદુરસ્ત છે, આવી શકાય એવી સ્થિતિ નથી, આ બધુ છતાં કેટલાંક કામે એવાં હોય છે કે તમિયતને ગુમાવીને પણ કરવાં પડે છે. અને કોઈ વાર મુશ્કેલીમાં અપવાદ સેવીને પણ શાસનકા કરવાની ફરજ થઈ પડે છે. આ પ્રસંગે આપે અવશ્ય આવવા જેવુ છે.
“ પૂ. લાવણ્યસૂરિજી અહી છે. પૂ. મહારાજ સાહેબ આવે છે. છતાં મને લાગે છે કે આપ નહિ આવા તા ઠીક નહિ થાય....
ર
આપ આ વિષયના પૂર્વાપરના જાણકાર છે. પૂ. સ્વ. ગુરુમહારાજના પાવરશક્તિ પણ આપનામાં છે. કહેતાં પણ આવડે અને વાળતાં પણ આવડે છે. માંદા માંદા પણ ઉકેલ આણવાની તાકાત છે. સાથે શાસનની એકતામાં આપનું પૂરું ચિત્ત છે. આ બધાના આજે ઉપયાગ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૦૧] મારી તે અંગત દઢ માન્યતા છે કે આપ અત્યારે નહિ આવે તો આ સંમેલનને સફળ રીતે પાર પાડવું હશે તો ભેગા થયા પછી પણ તમારી રાહ જોવી પડશે. અગર ગમે તેમ ભીનું સંકેલવું પડશે, કે કાંઈક અજુગતું થયું તેમ ઉકેલવું પડશે. આવું ન બને અને ભવિષ્યમાં સુધારવાનું પણ અશક્ય થાય તે પહેલાં આપે આવવું જરૂરી છે.”
આ. શ્રી વિજયધર્મસૂરિજી લખે છે: “સંમેલનની સફળતાને આધાર મુખ્યત્વે આપની હાજરી ઉપર અવલંબે છે. માટે કોઈ પણ ઉપાયે પધારવા માટે કૃપા કરશે.”
શ્રી વિજયસૂરિ મહારાજે પણ એમને લખી જણાવ્યું કે “ક્ષણે ક્ષણે એવો વિચારી રહ્યા કરે છે કે તમે અમદાવાદ તરફ વિહાર કરે, મને એમ લાગે છે કે તમારી હાજરીની અમદાવાદ ખાસ જરૂર છે.”
એક બાજુ, પૂજ્ય ગુરુમહારાજની ઇચ્છા અને બીજા બધાની આગ્રહભરી વિનતિઓ શ્રી વિજયનંદનસૂરિજીને અમદાવાદ જવા માટે સકંઠ બનાવતી હતી, ને બીજી બાજુ શરીરની નાજુક દશા ન જવા ફરજ પાડતી હતી. શું કરવું ? એ ચેકસ નહેતું થતું,
શેઠ કેશુભાઈને છેલ્લી વાર ના લખી, ત્યારે તેમને પણ લાગ્યું કે આવી તબિયત વધુ આગ્રહ કર વ્યાજબી નથી. એથી એમણે લખ્યું: “આપને પત્ર મલ્યા. શિવલાલનો પણ પત્ર છે. આપની તબિયતના સમાચાર જાણ ચિન્તા થાય છે. આપની તબિયતની અનુકૂળતા મુજબ આપને જણાય કે વિહાર અશક્ય છે તો આપ તે પ્રમાણે ઘણે ખુશીથી અત્રે આવવાનો વિચાર માંડી વાળશો. આપે શાસનહિતની દષ્ટિએ તેમ હિમારી વિનંતિથી આપનાથી બનતા પ્રયાસ કર્યો, છતાં નાઉપાયે જ વિચાર માંડી વાળે તે કઈને કાંઈ કહેવાપણું રહેતું નથી. પૂ. આચાર્યશ્રી લાવણ્યસૂરિશ્રી અત્રે છે તે આપ તેમને સૂચના આપતા રહેશે.”
આ પત્રમાં શેઠની સૂચનાનુસાર શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રી વિજયલાવણ્યસૂરિજીને સૂચના કરાવી કે “તમે શ્રી વિજયસૂરિજી મહારાજ જેડે રહીને આપણા સમુદાય વતી પ્રતિનિધિત્વ કરજે.”
પણ આના જવાબમાં એમણે પં. મફતલાલને મેએ કહ્યું કેઃ “હું સંમેલનમાં હાજર રહીશ, વાત કરીશ, પણ નંદનસૂરિ મહારાજ જેવી પકડ અને એમના જેવું નિર્ણયાત્મક વલણ હું ન જાળવી શકું. વધુ ખેંચતાણ થશે તો મારી પકડ ઢીલી પડી જશે. માટે એ આવે તે જ સારું.” આમ કહીને એમણે શ્રી વિજયનંદનસૂરિજી પર પત્ર પણ લખ્યા: “રાજનગરની સકલ જનતા, અને અન્ય સમુદાય પણ આપ અહીં પધારે તેમ ઉત્કંઠાવાળા છે. આપ નહિ આવે, એ જાણીને સૌ ઉદ્વેગ પામે છે. માટે
Page #141
--------------------------------------------------------------------------
________________
[૧૦૨]
આ. વિ.નંદનસુરિ સ્મારકગ્રંથ આપે અહીં પધારવું અતીવ આવશ્યક છે. આપની છાયામાત્રથી જ બધું સ્વચ્છ થઈ જશે.”
આ જ અરસામાં શેઠ કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, છેલ્લે પ્રયત્ન કરવાની ગણતરીથી, પાલીતાણે આવ્યા, ને ખૂબ આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ પહેલાં શ્રી રાકરચંદ મણિલાલ વગેરે આગેવાને રૂબરૂ આવ્યા, ત્યારે જે જવાબ આપેલો, તે જ જવાબ શ્રી કેશુભાઈ શેઠને આપ્યોઃ “મારી હાલ ઈરછા નથી. તબિયતની અનુકૂળતા નથી. એમ છતાં મને શાસનસમ્રાટની અંત:પ્રેરણું થશે તો હું તરત તમને કહેવરાવીશ.”
શેઠ પાલિતાણ પેઢીમાં કહેતા ગયા કે “મહારાજજીનો વિચાર થાય તે મને તરત જ તારથી જણાવી દેજે.”
થોડા દિવસ ગયા, ને એક દિવસ સવારમાં ઊઠતાં વાર જ એમને અંતઃ પ્રેરણા થઈ કે “તારે સંમેલનમાં જવું જ જોઈએ.” આ થતાં જ એમનું ચિત્ત પ્રફુલ્લ ને પ્રસન્ન બની ગયું. થોડી વાર પછી તેઓ પૂજય આચાર્ય શ્રી વિજ્યદર્શનસૂરિજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં એમને વાત કરી કે “આજે મને આવી પ્રેરણ થઈ છે, માટે જવાને વિચાર કરું છું.” શ્રી વિજયદર્શનસૂરિ મહારાજ કહેઃ “હુ તે તમને પહેલેથી જવાનું કહું છું. જરૂર જાવ.”
બસ, વડીલના આશીર્વાદ મેળવીને તરત જ પેઢીમાંથી મુનીમ કરુણાશંકરને બોલાવીને અમદાવાદ શેઠ ઉપર તાર કરવાનું જણાવી દીધું.
૩૨ સં. ૨૦૧૪નું મુનિસમેલન : અમદાવાદમાં આગમન જે સમાચારની આતુરતાપૂર્વક આશા સેવાતી હતી, એ સમાચાર આખરે આવ્યા. સંઘના શાતિપ્રિય વિશાળ વર્ગની આશા અને મહેનત અને સફળ થઈ.
શેઠ કેશુભાઈએ તારના ઉત્તરમાં લખ્યું: “ગઈ કાલે રાત્રે કરુણુશંકર તરફથી તાર મલ્યો કે આપે ચિત્ર શુદિ ૧૦ ને રવિવારે અત્રે સારુ વિહાર કરે છે. આપના આ નિર્ણયથી અત્રે મુનિ મહારાજશ્રીઓ તથા ગૃહસ્થીઓમાં ઘણે જ આનંદ થયે છે. સંમેલન સારું બુભ દિવસ કાઢી મને જણાવવા વિનતિ છે.”
Page #142
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩] શ્રી વિજયનંદનસૂરિજીએ સંમેલનના શુભ મુહૂર્ત માટે ચિત્ર વદિ ૮, ૯, ૧૧ અને વૈશાખ શુદિ ૩ એમ ચાર દિવસે લખી જણાવ્યા.
એમના વિહારના સમાચાર સાંભળીને અતિ આનંદમાં આવી ગયેલી વ્યક્તિઓએ એમના પર પત્રો લખ્યા. એમાંના અમુક પત્રે આપણે વાંચીએ:
શેઠ કચરાભાઈ હઠીસિંગઃ “આપે શુભ પગલું ભર્યું છે. અમને આનંદની સીમા નથી રહી. આપ સુખરૂપ પધારો ને વિહારમાં આપની તબિયત સારી રહે એમ પ્રાર્થના કરીએ છીએ.”
શેઠ શકરચંદ મણિલાલઃ “ઘણો જ આનંદ થયેલ છે. આપના વિહાર કરવાના સમાચાર સાંભળી અત્રે પણ ઘણી જ ખુશી પથરાઈ છે. છેલ્લે છેલ્લે પણ આપશ્રીને વિહાર કરવાની પ્રેરણા પરમ પૂજ્ય પ્રાતઃ સમરણીય ગુરુમહારાજે કરી તે પણ એક આશ્ચર્યજનક ઘટના છે.”
મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ગઈ કાલે રાત્રે તાર મળે. આપશ્રી વિહાર કરવાના છે, તેથી સર્વત્ર આનંદ થયે છે, મને તો સવિશેષ જ થયા છે.”
નિર્ણય પ્રમાણે ચિત્ર શુદિ દશમે વિહાર કર્યો. પહેલો મુકામ પાલિતાણા ગામ બહાર મોદીના બંગલે કર્યો. તેઓ બંગલે પહોંચ્યા કે થોડી જ વારમાં અમદાવાદથી શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના ખાસ સલાહકાર શ્રીકાંત ત્યાં આવી પહોંચ્યા. એ કહેઃ “સાહેબ! ઘણા સમયથી આપને મળવાનું મન હતું. વળી, મને થતુ તુ કે મહારાજ સંમેલનમાં કેમ નથી આવતા ? એમણે આવવું જ જોઈએ. આ કહેવા માટે પણ આવવું હતું, પણ સમય નહોતો મળતો. ત્યાં સાંભળ્યું કે આપ પધારે છે, એટલે હું તે બધું મૂકીને દોડતો આવ્યો. બહુ સારું થયું, આપે પધારવાનું નક્કી કર્યું તે.”
શ્રીકાંત કેમ આવ્યા છે, એ શ્રી વિજયનંદનસૂરિજી બરાબર સમજતા હતા. સૂરિ સમ્રાટ અને શ્રી વિજયનંદનસૂરિજીમાં એક તફાવત હતો ઃ સૂરિસમ્રાટને લાગે કે આ માણસ વિશ્વાસ કરવા લાયક નથી, તે તેઓ એને દૂરથી જ રવાના કરી દે, એની જોડે વાત સુદ્ધાં ન કરે, જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી એવી વ્યક્તિને કાઢી ન મૂકતાં બેસાડે, એની વાત સાંભળે, ને છેવટે એને પિતાને જ ભેઠા પડ્યા જેવું લાગે એવી સ્થિતિમાં એને મૂકીને વિદાય આપે ! ' શ્રીકાંત સામા પક્ષની વ્યક્તિ હતા, અવિશ્વસનીય હતા, છતાં એ મળવા આવ્યા, ત્યારે એની જોડે એમણે શાંતિથી વાતો કરી.
એ દિવસોમાં “સેવાસમાજ” નામના જૈન પેપરમાં એક લેખ આવેલે. એમાં સમેલનની કશી આવશ્યકતા નથી, એ મતલબનું લખાણ હતું. એ લેખ શ્રી વિજયરામચંદ્ર
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
આ. વિ.ન...દનસૂરિ-સ્મારક થ સૂરિજીની તરફેણના હતા. એ અગે શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રીકાંતને પૂછ્યું: “ અત્યારે આવા લેખ કણે લખ્યા હશે ?”
શ્રીકાંત કહે : “ સાહેબ ! મેં લખ્યા હોય એમ આપને લાગે છે ખરું ?
શ્રી વિજયનંદનસૂરિજી આ જવાખ પરથી જ સમજી ગયા કે આ ભાઈ એ જ એ લેખ લખ્યા છે. વળી, ‘સેવાસમાજ'નુ સપાદનકાર્ય સભાળતા શ્રી ઈન્દિરાબહેન જ્યારે અમદાવાદ આવેલાં, ત્યારે તેમણે શેઠ કેશુભાઈના પ્રશ્નના જવાખમાં સ્પષ્ટ કહેલું કે આ લખાણ શ્રીકાંત તરફથી જ આવેલું છે, એ વાતની પણ એમને ખબર હતી. પણ અત્યારે તેએ અજાણુ જ રહ્યા. એમણે ભીનું સંકેલ્યું: “ના, ના, એમ તેા શેનું લાગે ? ”
આ પછી શ્રીકાંત કહે : “ સાહેબ ! આચાર્ય મહારાજે (શ્રી વિજયરામચદ્રસૂરિજીએ) મને કહ્યું છે કે સમેલન માટે ચર્ચા કરવાના પોઈન્ટો મહારાજજીએ કંઈ વિચાર્યા હાય તા લેતા આવજે, માટે આપે વિચાર્યા હોય તા આપે. ’
શ્રી વિજયન ંદનસૂરિજી કહેઃ “ હજી તેા આજે વિહાર કર્યા છે. અત્યાર સુધી આવવાનું નહાતું. એકાએક નક્કી થયુ' ને વિહાર કર્યાં. એમાં વિચારના સમય કથાંથી મળે ? ” પાઈન્ટો ન મળતાં નિરાશ થઈને શ્રીકાંત પાછા ગયા.
જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી કાઠે આવી પહોંચ્યા, ત્યારે શ્રીકાંત ફરીવાર આવ્યા; કહે : “ સાહેબ ! વિનંતિ કરવા તે બધા આવશે, પણ હું તે કહું છું કે આપ અને આચાર્ય મહારાજ ગામ ખહાર-મકુભાઈના બંગલે-એક વાર મળી લા, તા ઠીક થશે. શ્રી વિજયેાયસૂરિ મહારાજ પધાર્યા ત્યારે મળવાનુ ગાઠવેલું, પણ તે વખતે આચાય મહારાજને તાવ ખૂબ આવ્યા, એટલે મળાયું નહિ. ”
શ્રી વિજયનંદનસૂરિજી કહે: “ હજી તે વાર છે, ત્યાં આવીએ એટલે વિચાર કરીશું. ”
પછી કહે : “ પોઈન્ટા વિચાર્યા હાય તા મહારાજે મગાવ્યા છે.” આચાર્યશ્રી કહે : “ અત્યારે તા વિહારમાં થાકી જવાય છે. કત્યાંથી સમય મળે ?”
આ પછી સરખેજ મુકામે શ્રી રમેશચંદ્ર બકુભાઈ વગેરે આવ્યા, ને પાતાના અગલે શ્રી વિજયરામચદ્રસૂરિજી સાથે મળવાનુ નક્કી કરી ગયા. બીજે દિવસે સરખેજથી વિહાર કરી બકુભાઈના અંગલે ગયા. ત્યાં શ્રી વિજયધમસૂરિજી વગેરે આપણા પક્ષના, અને સામા પક્ષે શ્રી વિજયરામચદ્રસૂરિજી, શ્રી વિજયમનેાહરસૂરિજી, શ્રી વિજયજમ્મૂસૂરિજી, શ્રી કીર્તિવિજયજી વગેરે આવેલા. બધા મલ્યા. અરસપરસ સુખશાતાદિની વાર્તા કરી. એ વખતે રમેશભાઈ એ વિનતિ કરી. “આપ અનેનેા મળવાના સમય ગાઢવા.” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “તમે નક્કી કરો તે સમય રાખીએ.”
Page #144
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૯૫]. બે વાગ્યાનો સમય નક્કી થયે.
બે વાગે સૌ એક ખંડમાં મળ્યા, બેઠા. બીજી આડીઅવળી વાતે ચાલી. પણ એ વખતે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પ્રસ્તુત પ્રકરણની કશી વાત જ ના ઉચારી. છેવટે શ્રી નંદનસૂરિજીએ સરળ ભાવે કહ્યું : “આપણે સંમેલનમાં શેની વિચારણા કરવી છે, એ વિષે આપણે અહીં ડીક વિચારણું કરી લઈએ.”
ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજી કહેઃ “ના ના, એ વિચારણું અત્યારે ખાનગીમાં કરવાની શી જરૂર છે? એ માટે તો સંમેલન બોલાવ્યું છે, ત્યાં જ વિચારીશું.”
થયું. સરળતાને અને સામા પક્ષને બાર ગાઉનું આંતરું છે, એવી શ્રી વિજ્યનંદસૂરિજીની માન્યતા સાચી હોવાની સૌને આ બનાવે પ્રતીતિ થઈ.
આ પછી એમણે શ્રીસંઘના ઉત્સાહ વચ્ચે શહેરમાં પ્રવેશ કર્યો.
એમના આગમનથી શહેરની હવામાં પરિવર્તન આવ્યું હતું. કાંઈક સંગીન અને સુંદર પરિણામ આવવાની આશા સૌને બંધાઈ હતી. એમની શક્તિ અને પ્રતિભા ઉપર સૌને અખૂટ અને અગાધ શ્રદ્ધા હતી. એ જે કરશે, તે સંઘના વ્યાપક અને શ્રેષ્ઠ હિતમાં જ હશે એની સૌને ખાતરી હતી. એટલે સૌ નિશ્ચિત્ત બનીને સંમેલનની શુભ શરૂઆતની વાટ જેવા લાગ્યા.
એકતિથિપક્ષના સમગ્ર શ્રમણ-સમુદાયે પણ શ્રી વિજયનંદનસૂરિજીને પિતાનું નેતૃત્વ સોંપીને રાહતનો દમ ખેંચે.
- પાંજરાપોળનો ઉપાશ્રય અનેક મુનિરાજે તથા આગેવાન ગૃહસ્થની આવન-જાવનથી ચોવીસે કલાક ધમધમી રહ્યો.
શ્રી વિજયનંદસૂરિજીનું બુદ્વિતંત્ર બરાબર કામે લાગી ગયું. કેને શું જવાબ આપ, કેને ક્યાં નિયુક્ત કરવા, કોને ઉપયોગ કેમ કરે, સામા પક્ષના વિચારને પ્રતિવાદ કેમ કરવો, આ બધામાં તેઓ પૂરા સક્રિય બની ગયા.
અને જોતજોતામાં સંમેલનની શરૂઆતને મંગળકારી દિવસ-અક્ષય તૃતીયાનો દિવસ-આવી પહોંચ્યા.
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ
૩૩
સં. ર૦૧૪નું મુનિસમેલન : નિષ્ફળતા એ જ સફળતા આ મુનિસમેલનનું ધ્યેય હતું ઃ શ્રીસંઘમાં એકતા અને શાંતિની પુનઃ પ્રતિષ્ઠા. છેલ્લા કેટલાય સમયથી સંઘમાં છવાયેલા કલેશમય વાતાવરણને દૂર કરવું જરૂરી હતું. અને એ વાતાવરણ ત્યારે જ દૂર થઈ શકે એમ હતું, જ્યારે એની જન્મદાતા તિથિચર્ચાના પ્રશ્નને ઉકેલ આવે. આ પ્રશ્નને ઘણું ઘણું કલેશ-કલહ જન્માવ્યા હતા. એટલે એ એક પ્રશ્નના નિકાલમાં જ અનેક પ્રશ્નોના નિકાલ સાથે લેશને પણ નિકાલ થઈ જવાનો હતો. અને એટલા માટે જ આ સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં શું બન્યું, તેની વિસ્તૃત નોંધ એક પુસ્તકરૂપે છપાયેલી છે. (“રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી”...લેખક : આચાર્ય શ્રી હંસસાગરસૂરિજી, પ્રકાશક : શાસનકટદ્વારક જ્ઞાનમંદિર, મુ. ઠળિયા.) એમાં કે ઘણી વસ્તુ અધૂરી હોય એવું લાગે છે, છતાં એ દિવસેની કાર્યવાહીની મોટા ભાગની માહિતી એમાંથી આપણને મળી જ રહે છે. એટલે અહીં સમેલનની કાર્યવાહીની વિગત નહિ આપતાં, તેમાં શ્રી વિજયનંદસૂરિજીના અને એકતિથિપક્ષના વલણ તેમ જ દષ્ટિબિન્દુનું વિહંગાવલોકન કરીશું.
ઉપર કહ્યું તેમ, સમેલનનાં ધ્યેય “એકતા અને શાતિ” હતાં. પણ એ ધ્યેયની સફળતા સરળતા અને અકદાગ્રહી મનોદશા ઉપર અવલંબતી હતી. એ બંને વસ્તુને અભાવ સામા પક્ષમાં પૂરા પ્રમાણમાં હતો. અને એને લીધે સમેલનનું પરિણામ નિષ્ફળતામાં આવ્યું.
જેકે તિથિચર્ચા એક એવો મુદ્દા છે કે જેમાં બંને પક્ષ એકબીજાને દોષિત અને ખટપટી ઠરાવતા જ આવ્યા છે. સમેલનની નિષ્ફળતામાં પણ બંને પક્ષ એકબીજાને જ જવાબદાર ગણાવતા રહ્યા છે, આમ છતાં, જે વાસ્તવિક છે, જે બન્યું છે, તે તે તેના નિર્ભેળ શુદ્ધ સ્વરૂપે રજૂ કરવું જ રહ્યું.
સામા પક્ષની એક મુરાદ એ હતી કે ૧૯૨ના વર્ષથી ચલાવેલી નવી તિથિ-પ્રણલિકાને એકતિથિપક્ષના આચાર્યો પણ માન્ય કરે, અને સાચી ઠેરવે, એ રીતે સમેલનના પ્રવાહને વળાંક આપો. આમ કરવામાં એમને બે રીતે લાભ હસ્તે : એક તો, જે પિતાની નવી માન્યતાને બધા સ્વીકારે, તે તે માટે લાભ હતો જ; અને, એમ ન થાય તોય, સામા પક્ષની સરળતાનો ગેરલાભ ઉઠાવીને એમાં પણ તડાઓ પડાવવા, એ પણ કંઈ જે તે લાભ ન હતો. અને આ લાભ લેવાની ઉત્તમ તકનો પૂરેપૂરે
Page #146
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭] ઉપયોગ કરવાની ઈચ્છાથી જ એ પક્ષના અગ્રણીઓ ઇરછતા હતા કે શ્રી વિજયનન્દનસૂરિ મહારાજ સંમેલનમાં ન આવે તો ઘણું સારું. સારાંશ કે એ પક્ષની વાત શા હતી પણ દાનત માણી હતી. સંધમાં એકતા ને શાંતિ સ્થપાય કે ન સ્થપાય, એની એમને ખેવના ન હતી, એમને તે માત્ર સ્વમત-પષણની જ તમા હતી.
પણ, એમની આ મુરાદ ફળીભૂત ન થઈ શકી. શ્રી વિજયનંદનસૂરિજીની પરિણામગામી દીર્ઘદ્રષ્ટિમાં આ મુરાદ બરાબર વસી ગઈ હતી; તેથી જ એમણે છેક છેલ્લા સમયે સમેલનમાં હાજરી આપવાનું નકકી કર્યું હતું ને એ આવ્યા હતા. એ આવ્યા કે વાતાવરણ બદલાવા માંડયું.
તિથિચર્ચાની બાબતમાં એમના પ્રાથમિક વિચારો આવા હતાઃ “સંવછરી અને તિથિ બાબતમાં ચર્ચામાં કે વાદવિવાદમાં અમો અત્યાર સુધી કોઈની સાથે ઊતર્યા નથી, તેમ ઊતરવાની અમારી ઇરછા પણ નથી. અમે ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. છતાં, તપાગચ્છની પ્રણાલિકામાં સંવછરી અને તિથિ બાબતમાં, જેઓને અરસપરસ જે મતભેદ વર્તમાનમાં ચાલી રહ્યો છે, તે મતભેદનું નિરાકરણ તેઓ અરસપરસ શાંતિપૂર્વક, ચર્ચાથી, વિચારણાથી કે સમજૂતીથી કરી, જે એક નિર્ણય સર્વાનુમતે લાવે તેમાં અમારી સંમતિ છે.”
પણ, સામા પક્ષની મુરાદ જાણ્યા પછી એમણે એ મુરાદને નિષ્ફળ બતાવવાને અને એકતિથિપક્ષની સરળતાનો ગેરલાભ એ પક્ષને ન લેવા દેવાનો નિર્ધાર કર્યો હતો. એમણે સમેલનના બીજા જ દિવસે એક મક્કમ, સ્પષ્ટ અને છતાં સરળ નિવેદન રજૂ કર્યું :
“ તિથિવિષયક વિચારભેદોમાં–જેમાં બાર પર્વતિથિ, સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિઓ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં—બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વતિથિ બાબતની જે પ્રણાલિકા પ્રચલિત છે, તેમાં–“લૌકિક પ્રચાંગમાં જ્યારે જ્યારે આ બારે પર્વતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પર્વતિથિમાંથી કઈ પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાય છે.”—આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પરંપરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે, એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આ જ પ્રણાલિકા હેય, એવી અમારી માન્યતા છે; કારણ કે પૂ. શ્રી વિજયહીરસૂરિજી મહારાજની પરંપરાથી જુદી પરંપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજને કઈ પણ હેતુ હોય, તેવું માનવાને કંઈ પણ કારણ નથી.
Page #147
--------------------------------------------------------------------------
________________
[૧૦૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ “વળી, પૂ. શ્રી વિજયહીરસૂરિજી મહારાજના સમયમાં પણ આ જ રીતની પ્રણાલિકા માન્ય હતી, અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજાએ અપનાવી હતી, જે અત્યાર સુધી આપણે વારસામાં અવિચ્છિન્ન રીતે ચાલી આવે છે. અને તે જ પ્રણાલિકા સંવિગ્ન વિદ્વાન ગીતાર્થ મહાપુરુષોએ આદરેલી અને આચરેલી છે, જેમાં કોઈ પણ જાતના તર્કને કે શંકાને કે ચર્ચાને અમે અવકાશ માનતા નથી.
કઈ વર્ગની એવી માન્યતા હોય કે આ પ્રણાલિકા યતિઓના ગાઢ અંધકારમય સમયમાં અસંવિગ્ન, અગીતાર્થ અને પરિગ્રહધારી શિથિલાચારીઓએ ચલાવી છે, તે તે માન્યતા તે વર્ગને જ ભલે મુબારક રહે ! યતિઓમાં ભલે શિથિલાચાર અને પરિગ્રહ કહીએ, છતાં એટલું તો ચોક્કસ છે કે તેઓ વીતરાગધર્મમાં પૂર્ણ શ્રદ્ધાનંત તો હતા જ. તેઓને તિથિ બાબતમાં ઈરાદાપૂર્વક અશુદ્ધ પ્રરૂપણા કરવાનું કાંઈ પણ કારણ માનવાની જરૂરત નથી. તેઓએ તો તે કાળમાં ધર્મને સાચવી રાખ્યો હતો.
“છતાં એટલું પણ ચોક્કસ છે કે પૂર્વોક્ત બાર પર્વતિથિની આરાધનામાં ક્ષય-વૃદ્ધિ ન કરવી અને તેના બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવી, આ અત્યાર સુધી ચાલી આવતી અવિચ્છિન્ન શુદ્ધ પ્રણાલિકા સેંકડો વર્ષોથી આખા ગ૭માં આપણી પૂજ્ય વડીલ અપનાવતા આવ્યા છે, તે આપણે અનુભવીએ છીએ અને પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ મહારાજના ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી અત્યારની ઘડી સુધી આપણે પણ તે રીતે જ આખા તપાગચ્છમાં વર્તીએ છીએ. ભલે એક વર્ગે લૌકિક પંચાંગમાં પર્વતિથિની ક્ષય-વૃદ્ધિમાં આરાધનામાં પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવાની જુદી પ્રણાલિકા, તપાગચ્છના તમામ આચાર્યાને જણાવ્યા સિવાય, બાવીસ વર્ષથી આચારી, પણ વિ. સં. ૧૨ પહેલાં તે આખા તપાગચ્છમાંથી તેમ જ તે વર્ગમાંથી પણ કઈ પણ વ્યક્તિએ, પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ આચરી નથી. પણ પૂ. શ્રી મણિવિજયજી દાદા, પૂ. શ્રી બૃહેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ, પં. શ્રી દયારામ મહારાજ, ૫. શ્રી સૌભાગ્યવિમળજી મહારાજ, પં. શ્રી ગંભીરવિજયજી ગણિ, બંનેય કમળસૂરિજી મહારાજ, શ્રી નીતિસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, મુનિ શ્રી હસવિજયજી મહારાજ, કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, શ્રી વલ્લભસૂરિજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ તથા શ્રી ઝવેરસાગરજી મહારાજ, શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી મોહનલાલજી મહારાજ, મુનિ શ્રી કાંતિમુનિજી મહારાજ, શ્રી ખાંતિસૂરિજી મહારાજ વગેરે તમામ આપણું વડીલ પૂજ્ય મહાપુરુષોએ એ જ પ્રણાલિકા (એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકા) આચરી છે અને આદરી છે. ઉપરોક્ત તમામ મહાપુરુષ ગીતાર્થ હતા, અગીતાર્થ
Page #148
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૧૦૯ ]
નહાતા; મહાત્યાગી હતા, શિથિલાચારી નહેાતા; પરિગ્રહધારી નહોતા, પણ શુદ્ધ અપરિગ્રહવત હતા; તેમ જ વિદ્વાન અને સમયજ્ઞ મહાપુરુષ હતા. તેમ જ તે સમય જરા પણ અધકારને નહેાતા, એટલુ જ નહિ, પણ તે તમામ મહાપુરુષો ભવભીરુ હતા અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવનારા હતા. તેને શાસ્ત્રવિરુદ્ધ કે પર પરાવિરુદ્ધ ( આચરણા ) કરવાને કઈ પણ કારણ ન હતું, અને આપણે એવું માનવુ કે ખેલવું, એ પણ એ મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે, એમ અમારુ ચાક્કસ માનવું છે.
“ એટલે હવે છેવટનું અમારું મન્તવ્ય અને અમારું કથન એ છે કે મારે પતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરવી. લૌકિક પ`ચાંગમાં ઉપરોકત ખા૨ે પતિથિની વધઘટ –ક્ષયવૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેના બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકામાં અમા જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમ જ આપણા આખા તપાગચ્છમાં તમામ ચતુર્વિધ શ્રીસ ધ એ જ પ્રણાલિકાને એકસરખી રીતે માન્ય રાખે, અને તેથી ઘેાડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હ્રદયની વિશાળતાથી છેડી દે એવી તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસ ધને મારી નમ્ર વિનંતિ છે. અને આ ચર્ચાના વિષયમાં ખાર પતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાનો પ્રણાલિકાને ચર્ચામાં લાવવી, તે અમેા વ્યાજબી માનતા નથી. અમે તો જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઇચ્છાવાળા છીએ. બાકી, સવત્સરી મહાપર્વની આરાધનાના દિવસની તેમ જ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિણૅય લાવવામાં અમારી સમતિ છે, ”
આ નિવેદન પૂરું કરતાં પહેલાં, ખાર પતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચાના વિષય ન બનાવવાના પોતાના વિચારને દૃઢતાથી રજૂ કર્યા છતાંચ, પોતાની ઉદારતા અને સરળતાનું દર્શન કરાવતાં એમણે ઉમેર્યુ કે
“ ઉપરાક્ત ખાર પતિથિમાં પણ વર્તમાન બંને પક્ષમાંથી જે કાઈ અરસપરસ ચર્ચા કે વિચાર કરવાની ઇચ્છા ધરાવતા હોય, તેએ અને પક્ષવાળા ખુશીથી અસરપરસ ચર્ચા અને વિચાર કરી શકે છે, એટલું જ નહિ, પણ તેએ અરસપરસ ચર્ચા-વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સંમતિ છે. પણ આરાધનામાં ખાર પતિથિની ક્ષય-વૃદ્ધિને ચર્ચાનો વિષય નહિ કરવાની અમારી માન્યતા સચાટ છે; તે તે આપણા પૂજ્ય વડીલ મહાપુરુષા આ ખાર પતિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે રીતે જ રાખવી જોઇ એ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારિપણું, પર’પરાનુસારિપણું અને ગુર્વ્યાજ્ઞાનુસારિપણું પૂરેપૂરું સચવાય છે, એવી અમારી માન્યતા છે.”
આ નિવેદન શુ હતુ, ધરતીકપના આંચકા હતા ! સામા પક્ષે તા. ખરેખર, આ નિવેદનમાં વિજળીના કડાકાના અનુભવ કર્યા. એમની માન્યતાને, ને એમની મુરાદને આ નિવેદનથી ભારે વિપરીત અસર પહેાંચી.
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૧]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ અરે, આથી તો એકતિથિપક્ષમાં પણ ઘડીભર સન્નાટો છવાઈ ગયે; નિવેદનનું ઊંડું તાત્પર્ય સૌને જલદી ન સમજાયું. પણ, પછી તો, ગણતરીની જ પળમાં સૌની બુદ્ધિમાં આ નિવેદનના મુદ્દાઓ સરળતાથી ઊતરી ગયા. તાત્પર્ય સમજાતાં જ નિવેદન સર્વસમ્મત બની ગયું. શ્રી વિજયનંદસૂરિજીને સોંપેલું નેતૃત્વ અને એમનામાં મૂકેલો વિશ્વાસ સૌને ફળીભૂત થતાં દેખાયાં.
સામા પક્ષે જે મુદ્દા પર આખા પ્રવાહને પોતાની તરફ વાળવાની ગણતરીઓ ગોઠવેલી, તે જ મુદ્દો “બાર પર્વતિથિ ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ” આમ કહીને શ્રી વિજયનંદનસૂરિજીએ તોડી નાખ્યો. અને સમેલનના સમગ્ર પ્રવાહને બેટી દિશામાં તણાઈ જતો અટકાવી દીધો.
એમના આ મુદ્દા પર સામા પક્ષે સજજડ વિરોધ-વાંધો ઉઠાવ્યો. એ કહે: અમે તે બાર પર્વતિથિની ચર્ચા કરવાની છે, એ માટે જ ભેગા થવાનું છે, એમ સમજીને જ અહીં આવ્યા છીએ. અમને પહેલેથી આવી ખબર હોત તે ન આવત.”
આના ઉત્તરમાં શ્રી વિજયનંદસૂરિજીએ ખૂબ સ્પષ્ટ કર્યું: “પણ અમે તો અહીં સંવત્સરીની ચર્ચા-વિચારણા કરવાની છે, એમ સમજીને જ આવ્યા છીએ; બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાની ચર્ચા નથી કરવાની, એમ સમજીને જ આવ્યા છીએ. એ પ્રણાલિકા ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ. એ પ્રણાલિકા તે સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા સિદ્ધાનરૂપ છે. અને એ પ્રણાલિકા માતા સમાન છે. અને હંમેશા ચર્ચાને વિષય દીકરી હોઈ શકે, માતા નહિ.
તમે ૧૯૯૨થી આ પ્રણાલિકાનો ભંગ કરીને, તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય, બારપર્વની ક્ષય-વૃદ્ધિની નવી આચરણ આદરી છે, માટે પહેલાં એ નવી આચરણાને ત્યાગ કરીને શુદ્ધ પ્રણાલિકા સ્વીકારી લે, પછી એની વિચારણા આપણે સાથે બેસીને કરીશું; તે સિવાય હરગિજ નહિ.”
એમના આ વિધાનને સામા પક્ષે “ચર્ચાનાં દ્વાર બંધ કરવા” રૂપ ગણાવ્યું. એમણે એમના રોજિંદા રિવાજ મુજબ ગણગણવા માંડયું કે : “અમે તે શાસ્ત્રાર્થ દ્વારા તિથિના પ્રશ્નનો નિર્ણય લાવીને સંઘમાં શાંતિ સ્થાપવા ઘણા ઉત્સુક છીએ, પણ એકતિથિપક્ષને શાંતિ થવા જ ક્યાં દેવી છે? એ તો ચર્ચાના દરવાજા જ બંધ કરવા માગે છે, પછી શાંતિમય ઉકેલ શક્ય કેમ બને? વગેરે.”
આ બધા કથનનો છેદ ઉડાડી નાંખતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું :
તમે નવી આચરણું ન કરી હોત તે ચર્ચાનાં દ્વાર જરૂર ખુલ્લાં રહેત. અને, સાચું સમજે તે, ચર્ચાનાં દ્વાર બંધ ક્યાં થયાં છે? હજી સંવત્સરીની, કલ્યાણકતિથિની ચર્ચા ઊભી જ છે. હા, બાર પર્વતિથિની ચર્ચા નહિ કરી શકાય, કેમ કે એ અંગે તમે
Page #150
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સઘનાયક
[ ૧૧૧ ]
તદ્ન નવી પ્રણાલિકા શરૂ કરી છે. અને ગમે તે માણસ ગમે તે પ્રણાલિકા નવી શરૂ કરે, તા એની જોડે શું અમારે શાસ્ત્રાર્થ કરવા જવુ? એક વર્ગ એવા નીકળે અને કહે કે ‘ અત્યારે દુનિયામાં ધર્મના પ્રચારની ઘણી જરૂર છે, અને એ માટે આપણે, એરપ્લેન આપણે માટે બનાવ્યાં નથી, ને આપણે નિમિત્તે ઊડતાં પણ નથી, માટે, એશપ્લેનમાં બેસીને બધે ધર્મના પ્રચાર કરવામાં કાંઈ પાપ નથી,' આવી પ્રરૂપણા કરીને એ વર્ગ એરાપ્લેનમાં બેસતા થઈ જાય, તે પછી દસ-બાર વર્ષે અમારી સામે આવીને કહે કે, ‘એપ્લેનમાં બેસવામાં પાપ શુ? એ માટે અમારી જોડે શાસ્ત્રાર્થ કરો.' તો શુ અમારે એ વર્ગ જોડે શાસ્ત્રાર્થ કરવા ?”
આના જવાબ સામા પક્ષ પાસે ન હતા.
શ્રી વિજયનંદનસૂરિજીના મુદ્દાને સમર્થન આપતુ એક નિવેદન કરતાં શ્રી વિજયધસૂરિજી મહારાજે કહ્યું :
“ પૂ . વિજયનંદનસૂરિજી મહારાજે આર પતિથિની આરાધના પરત્વે પોતાના જે વિચારો રજૂ કર્યા તેની પાછળ એમને શે। આશય છે, તે હું મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શકયો છુ કે ’૯૨ની પહેલાંના ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજ્ય પુરુષાને જેટલા ખ્યાલમાં છે તેમાં સવત્સરી ખાખત વિચારભેદ અને આચરણાભેદ થએલ, પણ ખાર પતિથિ માટે કોઈ ભેદ થયા નથી. સવત્સરીના વિચાર કે આચારના ભેદ પાછળ ખાર તિથિના એક પણ દિવસ આા-વત્તો ન થાય એમ આપણા પૂજય પુરુષોએ વિચારપૂર્વક ગાઠવેલ છે એમ મને લાગ્યુ છે.
· વિચારભેદ અલખત્ત, ભલે થાય, ક્ષાયિકભાવે જ વિચારભેદ ન થાય. બાકી તા, શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, શ્રી મલ્લવાદીજી મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજમાં પણ વિચારણાભે થયેલ. મહાપુરુષોને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી એક વિચાર આચરામાં ન મુકાયા હોય. જે વસ્તુ પૂજ્ય પુરુષા, ગીતાર્થીની સંમતિ વિના આચરણામાં મુકાઈ જાય તેની ચર્ચા શી રીતે થઈ શકે ?
“કોઈ ગમે તેમ આચરણાભેદ સ્વચ્છંદરૂપે કરી લે તેમાં વારે વારે શું આપણા સંઘે તેની સાથે ચર્ચા કરવી ? સંવત્સરી ખાખત વિચારભેદ થયા હાવા છતાં આચારણાભેદ થયા નથી, પાંચમની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવી નથી. ૧૯૫૨માં મારા જન્મ ન હતા, ૬૧માં દીક્ષા નહાતી લીધી, પણ ત્યારે પણ, પચમીના ક્ષય અંગે વિચારભેદ ભલે થયા હશે, પણ આચરણાભેદ થયા જ નથી. બધાને ખૂંચેલ છે કે પચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નંદનસૂરિજી મહારાજની ખાર પતિથિની મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત અનુચિત નથી. તેમાં ચર્ચાનાં દ્વાર બંધ કરવાની વાત જ કથાં છે ? પૂ. નંદનસૂરિ
Page #151
--------------------------------------------------------------------------
________________
[૧૧૨]
આવિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ મહારાજના હૈયામાં શાસનની એકતાની જે શુભેરછા છે, અને તે શુભેચ્છાપૂર્વક સરળ રીતે જે શાન્તિને ઉપાય બતાવ્યો છે, એ અપનાવવા જેવો છે.”
કેવી સ્પષ્ટ અને સરળ રજૂઆત છે! પણ એ સમજવી જ કોને હતી? એ જે સમજવી હોત, તો સમેલનની જરૂરત ન હતી. સરળતાનો નિતાન્ત અભાવ જ સમેલનને (અને એની નિષ્ફળતાને પણ) હેતુ બને, એમ કહીએ તે અજુગતું નહીં લેખાય.
એક તબકકે, સમેલનના મુખ્ય સંચાલક-નિમંત્રક શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ એ, કદાચ ગમે તે વલણથી દોરવાઈ જઈને, દરમિયાનગીરી કરી કે “મેં તો બધાને બાર પર્વતિથિની ચર્ચા કરીને નિર્ણય કરવા સારુ જ નિમંત્રણ આપ્યું છે.” આમ કહીને એમણે પોતે લખેલા નિમંત્રણપત્રને એક ભાગ વાંચી સંભળાવ્યઃ
વિનતિ કે, તિથિચર્ચાનો નિર્ણય શાસ્ત્રાધારે બધા ગચ્છાધિપતિ ભેગા મળી, પરસ્પર સમજી-વિચારી યોગ્ય નિર્ણય લેવાય તેમાં શાસનનું ગૌરવ છે.”
આ વાચીને એમણે કહ્યું: “તિથિચર્ચા એટલે બાર પર્વતિથિની ચર્ચા”
આ વખતે શ્રી વિજયનંદનસૂરિએ વાત ઉપાડી લેતાં કહ્યું: “કેશુભાઈ શેઠ! તિથિચર્ચા એટલે બારપર્વની ચર્ચા, એવો અર્થ કોણે કહ્યો? એવો અર્થ કરવાને તમને શે અધિકાર છે? યાદ રાખો કે કાયદો ઘડે, એ ધારાસભાનું કામ છે, પણ એ કાયદાને અર્થ શો કરે, એ તે હાઈકોર્ટ જજનું કામ છે. આવો અર્થ કરવાને તમારે અધિકાર નથી. અને એ તમારો વિષય પણ નથી.”
આ પછી એમણે સામા પક્ષને ચેલેન્જ આપી કેઃ “૧૨ પહેલાં બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કેઈએ કરી હોય એને લેખિત પુરા અમને દેખાડે.”
સામો પક્ષ એક પણ લેખિત પુરાવો રજૂ ન કરી શક્યો; ઊલટું, એણે માંગણી કરી કે “તમે, કોઈ એ ક્ષય-વૃદ્ધિ નથી કરી, એને પુરાવો અમને દેખાડો.”
આના જવાબમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખુદ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજના તથા બીજા પણ લેખિત પુરાવા રજૂ કર્યા. એટલે હવે, સામા પક્ષને પણ પુરાવા દેખાડવાની ફરજ પડી. એણે દયાવિજ્યજીની ચોપડી, બુદ્ધિસાગરસૂરિજીને પત્રસદુપદેશ, અનેપચંદ શ્રાવકનો પ્રશ્નોત્તરરત્નચિંતામણિ વગેરેને પુરાવારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો. પણ એ બધા જ એમને માટે નિરાધાર-પાંગળા જ સાબિત થયા! એટલે થાકીને એમણે છેલ્લા બળવાન હથિયારનો ઉપયોગ કર્યો :
“સિદ્ધિસૂરિ મહારાજ બુઝર્ગ મહાપુરુષ છે, પૂજનીય છે. તેઓ અત્યારે વિદ્યમાન છે. તેઓ કહે છે કે મેં ૧૯૫ર વગેરેમાં પાંચમને ક્ષય કર્યો હતો. તેમના વચનને અસત્ય ન જ મનાય.”
Page #152
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૩] આને વ્યવસ્થિત ઉત્તર આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું : “ શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ બુઝર્ગ છે, મહાપુરુષ છે, અને સૌને પૂજનીય છે, એ બરાબર છે. પણ તે છતાં, તેઓ અત્યારે એક પક્ષમાં છે. અને એક પક્ષકાર હોવાને લીધે તેમનું વચન પુરા ન ગણાય. કેર્ટ પણ તેમના વચનને પુરા ન માની શકે. અને અમારે તો લેખિત પુરાવો જોઈએ છે. આ તે મૌખિક છે. એ ન ચાલે. લેખિત રજૂ કરે.”
થયું. સામા પક્ષનું બળવાન હથિયાર બૂડું કર્યું. હવે તેમણે નવી જ તરકીબ કરી. શ્રી ગંભીરવિજયજી મહારાજ તથા શ્રી પ્રતાપવિજયજી મહારાજ વગેરે પૂના પત્રો, જે વિચારણાસ્વરૂપ જ હતા, નહિ કે પ્રરૂપણ કે આચરણરૂપ, તેને પાંચમને ક્ષય કર્યાના પુરાવારૂપે રજૂ કર્યા.
પણ શ્રી વિજ્યનંદનસૂરિજીની જાણ બહાર કાંઈ જ ન હતું. એમણે તો લાગેલે જ પ્રશ્ન મૂક્યો : “ગંભીરવિજયજી મહારાજે ને પ્રતાપવિજયજી મહારાજે પાંચમના ક્ષયની આચરણ કરી છે ?”
જવાબ મળ્યો નથી કરી.” પૂછ્યું: “તે એને આચરણાના લેખિત પુરાવારૂપે કેમ રજૂ કરાય છે ?”
સામે પક્ષ થવા. એણે આડેધડ જવાબ વાળ્યો: “આચરણ કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે, એમ અમે માનીએ છીએ. માટે આ પત્રોને પુરાવારૂપે રજૂ કર્યા છે.”
આ સાંભળતાં જ શ્રી વિજયનંદનસૂરિજીને પુણ્યપ્રકોપ પ્રવળી ઊઠયો. એમણે ખૂબ ગંભીર રીતે કહ્યું : - “વિશેષમાં, તે (પાંચમનો ક્ષય કર્યાના પુરાવાની) ચર્ચાના પ્રસંગમાં વિજયરામચંદ્રસૂરિજી ૧૫રનો પૂજ્ય શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજનો પત્ર વાંચી સંભળાવે છે, પછી પૂજ્ય પં. ગંભીરવિજયજી મહારાજનો પત્ર તથા પૂ. ઉપાધ્યાય દયાવિજયજી મહારાજને પત્ર પણ યાદ કરે છે; જે પૂજ્યશ્રીઓના પત્રો વિચારણારૂપ છે, પણ આચરણારૂપ નથી જ, એ વાત ચારે દિવસની ચર્ચામાં અનેક વાર નિશ્ચિત થઈ ચૂકી છે, છતાં તે પત્રોની બાબતમાં વિજયરામચંદ્રસૂરિજી પોતાના મનસ્વીપણે “વિચારણું” શબ્દને ઠેકાણે “પ્રરૂપણું” શબ્દ ગોઠવી દે છે; અને એ બોલે છે કે “આચરણ કરનારા ગુનેગાર છે; પણ પ્રરૂપણા કરનારા તો તેના કરતાં પણ વધારે ગુનેગાર છે.” આ રીતની અનુચિત, અગ્ય અને અક્ષત્તવ્ય શબ્દોવાળી ભાષા અમારા પૂજ્ય પરમોપકારી વડીલે માટે
૧૫
Page #153
--------------------------------------------------------------------------
________________
[૧૧૪]
આ. વિ.નર્દનસૂરિ-સ્મારકગ્રંથ - બોલાય તે કોઈ પણ સંયોગોમાં જરાય વ્યાજબી નથી, એટલું જ નહિ, પણ તદ્દન બેટી રીતે ગેરસમજ ઊભી કરાવી તે પૂજ્ય મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે.”
શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરીએ અમોને અહીં મુનિસમેલન અંગે બોલાવેલા છે, તે કાંઈ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવા અગ્ય અને અનુચિત શબ્દોવાળી ભાષા સાંભળવા માટે લાવ્યા નથી. અને અમો મુનિસંમેલનમાં આવ્યા છીએ, તે પણ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવી રીતના અસભ્ય શબ્દોવાળી ભાષા સાંભળવા હરગિજ નથી આવ્યા. એટલે હાલ બીજી વિચારણા સ્થગિત કરી પ્રથમના તબકકે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ અમારા પૂ. વડીલે પ્રત્યેની તે શબ્દવાળી ભાષા શ્રી શ્રમણસંઘ સમક્ષ પાછી ખેંચી લેવી જોઈએ. અને તેવી ભાષા બેલ્યાની પોતાની ભૂલને માટે શ્રી શ્રમણસંઘ સમક્ષ એમણે જાહેર માફી માગવી જોઈએ, એવી મારી શ્રી શ્રમણસંઘ પાસે નમ્ર માગણી છે.”
આ પછી સમેલનમાં ખાસું ડહોળાણ થયું. એ પછી તે બંને પક્ષ પોતપોતાની પક્કડમાં વધુ દઢ થઈ ગયા. એક પક્ષને કદાગ્રહ હતો કે બારપીની ચર્ચા કરવી જ જઈ એક બીજા પક્ષને સત્યાગ્રહ હતું કે બારપર્વની ચર્ચા ન જ કરી શકાય.
આનો રસ્તે લાવવા માટે શાંતિ ને સમાધાનના પરમ ચાહક શ્રી પુણ્યવિજયજી મહારાજે એક માર્ગ મૂક્યો કે –
અવાજ એમ આવેલ છે કે ઉદયસૂરિ મહારાજ, માણેકસાગરસૂરિજી મહારાજ, હર્ષસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ અને પ્રેમસૂરિજી મહારાજ આ પાંચ બુઝ પુરુષો આ બાબતમાં વિચારણા કરે કે આપણે શું કરવું અને કેવી રીતે નિર્ણય લાવ ? એઓ જ આ કાર્ય કરી લે.”
આ માર્ગ પર પિતાનું ખાસ હેતુસરનું મંતવ્ય રજૂ કરતાં શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ કહ્યું : “જેઓ યોગ્ય રીતે શાસ્ત્રો જોઈ શકે, સમજી શકે, વિચારી શકે, તેવા યોગ્ય મહાપુરુષને આ કાર્ય સંપીએ તો થોડા વખતમાં શાસ્ત્રોની વાતોનું સ્પષ્ટીકરણ કરી શકીએ. વગેરે.”
આ સાંભળીને ઘણું સમસમી ગયા. એ દિવસને કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ શ્રી વિજયેલમણુસૂરિજી દડદડ પાંજરાપોળના ઉપાશ્રયે આવ્યા ને શ્રી વિજયનંદનસૂરિજીને કહે : “આપને આમાં કાંઈ કરવું છે કે નહીં ? હવે તે હદ થાય છે.”
વિજયનંદનસૂરિજી કહે : “હું શું કરું? તમારે કરવું જોઈએ ને?” વિજયલક્ષણસૂરિજી કહે : “પણ આપ જ કાંઈ કરો ને !” વિજયનંદનસૂરિજી કહે : “હું જે કરું એ કાલે જે જે.”
Page #154
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૫] અને બીજે દિવસે શ્રી પુણ્યવિજ્યજી મહારાજ અને શ્રી વિજયપ્રતાપસૂરિજીના કથન પછી એમણે શ્રી વિજયરામચંદ્રસૂરિજીના વક્તવ્ય પર કડક સમાલોચના કરતાં જણાવ્યું
ગઈકાલે પોણા બે વાગે પુણ્યવિજયજીના નિવેદનમાં જે સૂચન થયું, જે તેમનું પિતાનું સ્વતંત્ર નહતું પણ તેમની પાસે કોઈ પણ તરફથી આવેલ સૂચના ઉપરથી હતું, કે આ. શ્રી લબ્ધિસૂરિજી, આ. શ્રી પ્રેમસૂરિજી, આ. શ્રી ઉદયસૂરિજી, આ. શ્રી હરખસૂરિજી, આ. શ્રી માણેકસાગરસૂરિજી, આ પાંચે વૃદ્ધ પુરુષને આ કાર્ય સંપવામાં આવે અને તેઓ આને વિચાર કરી જે માગ સૂચન કરે તે માગે આપણે ચાલીએ તો તે જરૂર ઈચ્છવા
યોગ્ય છે.
આના જવાબમાં પિોણાચારને પાંચ મિનિટે રામચંદ્રસૂરિજીએ પિતાનું જે વક્તવ્ય કર્યું તેમાં તેઓએ ઉપરોક્ત પાંચ વૃદ્ધ પુરુષો અમારે કબૂલ છે, બરાબર છે, તેઓને આ કાર્ય સોંપીએ અને તેઓ જે વિચાર આપે તે માગે આપણે જઈએ તે વાત અમારે સંમત છે.” તે રીતે સ્વીકાર કર્યો નથી, એ ચોકકસ છે. અમોને લાગે છે કે તેઓની સમજણમાં ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષે યોગ્ય મહાપુરુષ નહોતા; યેગ્ય લાગ્યા હશે તો મહાપુરુષ નહિ હોય; મહાપુરુષ તેઓની સમજણમાં હશે તો પણ તેઓ
ગ્ય છે, તેવું તેઓની સમજણમાં નહિ હોય. એટલે તેઓની સમજણમાં તે પાંચે
ગ્ય મહાપુરુષ નહોતા. તેઓ પિતાના વક્તવ્યમાં જણાવે છે કે “જે ગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે, વિચારી શકે અને સમજી શકે, તેવા યોગ્ય મહાપુરુષોને સોંપવું જોઈએ.” એને સ્પષ્ટ અર્થ છે કે “ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષે ચોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે, તેવું તેમની સમજણમાં નથી. એગ્ય રીતે શાસ્ત્ર વિચારી શકે છે.” તેવું પણ તેમની સમજણમાં નથી. અને “ઉપરોક્ત પાંચે જણ શાસ્ત્રોને યોગ્ય રીતે સમજી શકે છે.” તેવું પણ તેમની સમજણમાં નથી. એટલું જ નહિ, પણ ઉપરોક્ત પાચે વૃદ્ધ પુરુષોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે, વિચારી શકે કે સમજી શકે તેવા નથી, એવું રામચંદ્રસૂરિજીની સમજણમાં જરૂર જણાય છે, જેથી તેઓએ તે પાંચે વૃદ્ધ પુરુષોનાં નામ કાલે કબૂલ કર્યા નથી. હવે આ પાંચે વૃદ્ધ પુરુષો સિવાય અત્રે વિદ્યમાન તપાગચ્છીય શ્રી દેવસૂર શ્રમણસંઘમાં યોગ્ય મહાપુરુષો બીજા શ્રી રામચંદ્રસૂરિજીની સમજણમાં કોણ કોણ છે તે પણ આપણી સમજણ બહારના વિષય છે, કારણ, આપણે કદાચ કોઈ નામ સૂચવીએ તે તેઓ કહી શકે છે કે “આ પુરુષ ગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે એમ નથી.” બીજુ નામ સૂચવીએ તોપણ તેઓ કહી શકે છે કે “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રોને વિચારી શકે એમ નથી.” ત્રીજાનું નામ કદાચ સૂચવીએ તે પણ તેઓ કહી શકે કે “આ પુરુષ ગ્ય રીતે શાસ્ત્રોને સમજી શકે તેમ નથી.” અને આવું કઈ પણ મહાપુરુષ માટે તે યોગ્ય મહાપુરુષ નથી. એવું શ્રી રામચંદ્રસૂરિજીના મોઢે, અમારે કહેવરાવવું અને અમારે સાંભળવું, એ અમારી જરાય ઈચ્છા નથી.”
Page #155
--------------------------------------------------------------------------
________________
[૧૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ - આના પ્રત્યાઘાતમાં સામા પક્ષ તરફથી “મારે એ આશય ન હતો.’–ને એવાં અનેક મંતવ્યો રજૂ થયાં, પણ બંદકી બિગડી જસે નહીં સુધરતી હૈ’વાળે ઘાટ થઈ ગયે! આ પછી તે ડેળાણ વધી ગયું, ઉગ્રતા પણ આવવા લાગી. પરિણામે થોડા જ દિવસોમાં સમેલનને નાટકીય રીતે અંત આવ્યો. બંને પક્ષ અન્ય પર આનો ટેપલ ઓઢાડવા લાગ્યા. પણ, ખરી રીતે તે, સામા પક્ષમાં સરળતાનો નિતાન્ત અભાવ અને એનું કદાગ્રહી માનસ જ આ માટે જવાબદાર ગણવું જોઈએ.
શ્રી વિજયનંદસૂરિજીનું કથન સ્પષ્ટ હતું કે પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે સમાધાન કરવાની વાત કરે છે, પણ એ એની વાતો જ કર્યા કરે, ને પોતે દબાવેલી હિંદની જમીને કે મિલકત પર કે છોડે નહિ, તો સમાધાન કઈ રીતે શક્ય બને ? એ રીતે તમે જે નવી આચરણ કરી છે, તે ચર્ચાનો વિષય ન હોઈ શકે. આમ છતાં તમે પહેલા નવી આચરણ છોડી દઈને આપણી શુદ્ધ પ્રણાલિકાનો સ્વીકાર કરી લો, પછી આપણે સાથે બેસીને એની ચર્ચા-વિચારણા અવશ્ય કરીએ, અને એમાં જે સત્ય નીકળે તે આપણે બધાય સ્વીકારીએ.” - ખૂબ સરળતાની ને સમજણની આ વાત હતી, પણ એ સમજમાં આવે એટલી સરળતા સામા પક્ષે ન હતી. એનું પરિણામ સંમેલનના અંતમાં આવ્યું.
સમગ્ર તપાગચ્છની એકતા થાય, એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી ભારતવર્ષની જેમ જનતાને આને ભારે રંજ થયો.
આ પણ આથી એટલું તો ચોક્કસ થયું કે અશક્ય ભૂમિકાઓ પર કલ્પાયેલી તપાગચ્છીય શ્રમણસંઘની એકતા ન થવા છતાં, શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની (એકતિથિ પક્ષની) એકતા જરૂર થઈ. આ સમેલનના પ્રતાપે એ સંઘના તમામ સમુદાયે ખૂબ નિકટમાં આવ્યા; એમનું સંગઠન વિશેષ મજબૂત બન્યું, અને એ સંગઠનને સમેલનના માધ્યમે તેડી પાડવાના સામા પક્ષના પ્રયત્નોને નિષ્ફળતા જ સાંપડી ! આ એકતાના ફળસ્વરૂપે શ્રી દેવસૂર તપાગચ્છ શ્રમણસંધ તરફથી શ્રી વિજયનંદનસૂરિજીના નામનું એક નિર્ણયાત્મક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. એમાં ત્રણ નિર્ણયે જાહેર કરાયાં ? “(૧) બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કોઈ પણ સોગમાં ન જ કરી શકાય. (૨) સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ પાંચમને અખંડ રાખીને જ કરવાની છે. (૩) ચાલુ વર્ષે (સં. ૨૦૧૪) તા. ૧૬-૯૫૮ ને મંગળવારે જ સંવત્સરી કરવાની છે.” - સં. ૨૦૧૪ના આ સમેલનને શિષ્ટ અને સત્ય સમાજના લોકોએ જે સમાજની માટી નિષ્ફળતા ગણું. આજે પણ એ લોકો એને નિષ્ફળતા જ કહે છે. અલબત્ત,
Page #156
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૭] એ સમેલન નિષ્ફળ જરૂર ગણાય, પણ એ નિષ્ફળતાનું મૂલ્ય સફળતા જેટલું જ આંકવું જોઈએ.
આ જેવી તેવી સફળતા નથી. અને આટલું લાધ્યા છતાંય એને જે નિષ્ફળતા કહેવાતી હોય તો તે પણ આદરણીય જ ગણાશે.
શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં પં. મફતલાલ ઝવેરચંદ લખે છે: - “મને પિતાને તે સ્પષ્ટ લાગે છે કે આજ સુધી આપણા પક્ષે જે કાંઈ વલણ લીધું છે તે યોગ્ય, વ્યાજબી અને જરૂરી જ લીધું છે. આમાં જરા પણ આપણી ભૂલ થઈ નથી.
કેઈનું ભૂંડું ઈછનાર પિતાનું જ ભૂંડું કરે છે, પારકાનું કાંઈ કરી શકતો નથી. ગયા સંમેલનમાં અને આ સંમેલનમાં–બંનેમાં તેઓ બન્યા છે.
હું તે ખરેખર આપને જ આને યશ આપું છું. આપ જે ન આવ્યા હોત તે શું પરિણામ આવત તે તો ભાવિ જાણે, પણ આપે આવી, પર્વ તિથિનું રક્ષણ કર્યું છે. અને જે કામ સાગરાનંદસૂરિજી કે કોઈ ન કરી શક્યા તે કર્યું છે. આ કરવામાં આપે શાસનનું પરમ કલ્યાણ કર્યું છે. એટલું જ નહિ, પણ શાસનના શિરસ્તાને ઉલંઘનારને શિક્ષા આપી શાસનના રાહનું રક્ષણ કર્યું છે, નહિતર એ સ્થિતિ આવી પહોંચી હતી કે ગમે તે માણસ મનગમતી વસ્તુ ભક્તોના કે પૈસાના જોરે શાસનમાં ઘુસાડત અને સાચી વાતને હંમેશ માટે ધકેલી દેત. આપે તે આ કામ આપના જીવનમાં પરમસુકૃત અને અંતે પણ સુકૃત અનુમોદનારૂપ કર્યું છે. આની પાછળ કોઈને પાછા પાડવાની કે કિન્નો લેવાની બુદ્ધિ નથી. માત્ર ચાલુ પરંપરાને કઈ પણ માણસ તોડે તે ઉત્પથથી સમાજને રક્ષવાની ભાવના હતી.”
અંતે એટલું જ કહીશું કે આ સંમેલનમાં શ્રી વિજયનંદનસૂરિજી ન આવ્યા હોત તે સં. ૧લ્માં પી. એલ. વૈદ્યના ચુકાદા વખતે સજાયેલી સ્થિતિથીયે વધુ કડી સ્થિતિ પેદા થાત એ નિઃશંક છે.
૩૪
પંચાંગ-પરિવર્તન સમેલનની સમાપ્તિ થઈ તો ખરી, પણ એ પછી પુનઃ પત્રિકાબાજી શરૂ થઈ ગઈ. સામે પક્ષે તે લખાણ અને પત્રિકાને રે જ ઝઝૂમતો હતો. એનું એ પ્રબળ પ્રચાર
Page #157
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ માધ્યમ હતું. પણ, આ પક્ષમાં પણ અમુક તો એવાં હતાં, જેને આવી પત્રિકાબાજીમાં રસ હતે. આનાથી શ્રી વિજયનન્દનસૂરિજી નારાજ હતા. એક વાર તે એમણે એક પત્રમાં લખેલું પણ ખરું?
“ખરી રીતે સામા પક્ષની સામે ચેલેન્જ, ચર્ચા કે જવાબ, હાલ કાંઈ પણ કરવાની ઉતાવળ ન કરવી, મને વ્યાજબી લાગે છે. નિવેદન કે લખાણ સામાનાં થવા દેવાં. તેઓને એટલાથી સંતોષ માનવા દેવો. સામાનું લખાણ માત્ર વાંચી જવાબની ઉતાવળ કરવી ઠીક નથી લાગતી. લખાણની પાછળ સામાનું હૃદય કેટલું બેસી ગયું જણાય છે તેમ જ લખાણમાં કેટલી પોલિસી છે, તે જ પહેલું બરાબર વિચારવું જોઈએ. જ્યાં સરળતાને અંશ નથી, તેમ શાસનની સાચી ધગશ નથી, ત્યાં તેની સામે ચેલેન્જ કે ચર્ચાને અર્થ શું ? પણ ઉતાવળિયા સ્વભાવનું ઔષધ શું ?”
પત્રિકા ને લખાણથી તેઓ કેટલા નારાજ હતા, તે આ પરથી પણ સમજાય છે.
પણ, છેડા જ સમયમાં સામા પક્ષના એક ખાસ વળે એકદમ નવો વળાંક લીધો. બાર પર્વતિથિ અંગેની નવી પ્રણાલિકા મૂકી દેવાની વાત એ વર્તુળ શરૂ કરી. આનું પણ કારણ હતું ? હજુ હમણાં જ સમેલનનો બનાવ દાખલારૂપ બન્યો હતો. ને એ પછી થોડા જ સમયમાં સંવત્સરીને પ્રશ્ન આવતો હતો. એ સંવત્સરીમાં સામો પક્ષ તપાગચ્છથી સાવ અલાયદો પડી જવાનો હતો. આ નવા પક્ષે માત્ર ૧૫ ટકા જેટલું જ વર્ગ હતો; જ્યારે જૂના પક્ષે ૮૫ ટકા જેટલો વર્ગ રહેતો હતો. આ સ્થિતિમાં જે સામો નવો પક્ષ જુદી સંવત્સરી કરે, તો સર્વત્ર સર્વ લોકોને થઈ જ જાય કે, “આ લોકો જ સંઘની એકતામાં બાધક છે. અને આ લોકોના કારણે જ વિ. સં. ૨૦૧૪ના સંમેલન પહેલાં, સંમેલનમાં અને તે પછી પણ સંઘમાં કલેશ થયા કરે છે.” આમ ન થાય, એ હેતુથી એ વસ્તુ છે આ વળાંક લેવાનું સાહસ કરેલું. પણ એ એને માટે દુસ્સાહસ કર્યું. સામા પક્ષનાં જ બળવાન પરિબળોએ એ વર્તુળને ને વળાંક લેતાં અટકવાની ફરજ પાડી. આથી સામા પક્ષમાં તિથિપ્રશ્ન આન્તરિક ઘર્ષણ શરૂ થયું.
આ પછી આચાર્ય વિજયપ્રેમસૂરિજીએ એકતા માટે સંઘમાન્ય પંચાંગનું પરિવર્તન કરવાને નવો વિચાર વહેતો મૂક્યો.
એમના આ વિચારથી શ્રી વિજયનંદનસૂરિજીને વાકેફ કરવા માટે પં. શ્રી મફતલાલ ઝવેરચંદે એમને લખ્યું :
બધા વમળો પૂરા થયા પછી આ એક નવી વાત છે અને તે આપના અભિપ્રાય ઉપર અવલંબે છે.
પ્રેમસૂરિજી રામસૂરિજી બારપવી ન છોડે તે ઉપવાસ ઉપર ઊતરવા તૈયાર થયા છે, આનું પરિણામ એ આવવાનું કે બારપવ તે બધા છેડે અને આપણને બુધવાર માટે આગ્રહ થશે.
Page #158
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૮] પરંતુ આ વાતમાં મેં કહ્યું કે પ્રત્યક્ષ પંચાંગનો આશરો લે તે આ પંચાંગ જૈન સંઘ સદા માટે સ્વીકારે અને તે રીતે આ સાલ મંગળવારી સંવછરી બધા કરે. આ માટે એમણે રામચંદ્રસૂરિજીને પૂછી જોયું પણ તે તેને નથી ગમ્યું.
પરંતુ તે પિત-પ્રેમસૂરિ-તે માટે તૈયાર થયા છે. તેમનું કહેવું એવું છે કે અમદાવાદના મુખ્ય મુખ્ય આચાર્યોને ડહેલે કે બીજે કસ્તુરભાઈ “ભેગા કરે અને કહે કે પ્રત્યક્ષ પંચાંગ સ્વીકારી મંગળવારી બધા કરે.” આપણે અને પ્રેમસૂરિએ તુર્ત કબૂલ કરવું, શમસૂરિજીને સમજાવવા પ્રયત્ન થાય. ન માને તે તેને દબાવવા પ્રેમસૂરિ ઉપવાસ ઉપર ઊતરે, અગર છેવટે તેને મૂકી દઈને પણ પ્રેમસૂરિ બધી રીતે આપણામાં બારપવી અને સંવછરીમાં જોડાઈ જાય આ ગણત્રી છે.
આ વાત પૂ. આ. ઉદયસૂરિજી મહારાજ, પૂ. ચંદ્રસાગરસૂરિ મહારાજ અને ડહેલાને પૂછી, પણ તે બધાને નિર્ણય આપના ઉપર અવલંબે છે.”
આ જ મતલબનો એક પત્ર શ્રી પુણ્યવિજયજીએ પણ શ્રી વિજયનંદનસૂરિજીને લખ્યો.
પં. મફતલાલ, શ્રી પુણ્યવિજ્યજી વગેરેના પત્રોના ઉત્તરમાં શ્રી વિજયનંદસૂરિજીએ જણાવ્યું : પ્રેમસૂરિજીની મંગળવારની આ નવી ભાંજગડમાં પડવાની અમારી સલાહ નથી. પહેલાં સિદ્ધિસૂરિજી, લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજી અને રામચંદ્રસૂરિજી–આ ચારેની બાર પર્વતિથિની પ્રણાલિકાને સ્વીકારવાની લેખિત કબૂલાત લેવી જોઈએ, પછી જ આવી કોઈ પણ ભાંજગડમાં ભાગ લે વ્યાજબી છે.”
આ વાતના અનુસંધાનમાં એમણે સત ફૂલચંદ છગનલાલ પરના પિતાના પત્રમાં પણ લખ્યું કે “આપણે તે સામા પક્ષની પાસે મંગળવાર કરાવવાની પણ આશા કે ઈચ્છા રાખવાની જરૂર નથી. તેઓને તિથિ કે સંવછરી જે રીતે કરવી હોય તે રીતે ભલે કરે, આપણને હવે શાંતિથી મંગળવારની સંવછરી કરવા દે, એટલું જ બસ છે.”
શ્રી વિજયનંદનસૂરિજીની અંગત માન્યતા આવી હતી : “આપણા પક્ષમાં તે સર્વસમ્મતિએ મંગળવારે સંવત્સરી કરવાની નકકી જ છે. તે પછી સામા પક્ષ ખાતર પંચાગ પરિવર્તન કરવાની શી જરૂર છે? એમને ઉચિત લાગતું હોય તો એ લોકો ભલે મંગળવાર કરે. પણ એ લે કે મંગળવાર કરે, એ માટે આપણે જેન સંઘના તમામ ગરને સર્વમાન્ય ચંડૂ પંચાંગને ત્યાગ કરીને માત્ર તપાગચ્છમાં જ સ્વીકાર્ય બની શકે એવું નવું પંચાંગ માનવું, બિલકુલ ઉચિત નથી. હા, સામે પક્ષ બારપર્ધીની નવી પ્રણાલિકા છોડવાનું જાહેર કરે તો કોઈ પણ બાબતને વિચાર કરીએ. પણ તેવું તે છે નહિ. પછી શા માટે પંચાંગની બાબતમાં એમને ખાતર સર્વ ગરોથી જુદા પડવું ?”
પણ ભાવી જુદું જ હતું. સામા પક્ષની વારંવારની ઉદીરણાથી પ્રેરાયેલા મુંબઈ
Page #159
--------------------------------------------------------------------------
________________
[૧૨૦]
આવિનદનસૂરિ સ્મારક તથા અમદાવાદના આગેવાન શ્રાવકોના સૂચનને માન આપીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ શ્રીસંઘ વતી આ પ્રશ્નની જવાબદારી લીધી. તેઓ બાર તિથિ અને સંવત્સરી, બને પ્રશ્નનું એકીસાથે સમાધાન થાય એ હેતુથી દરેક આચાર્યોને મલ્યા, વિનંતિ કરી. પણ છેવટે બાર તિથિની વાત ભવિષ્ય ઉપર છોડીને સંવત્સરીની એકતા કરવાને એમણે નિર્ણય કર્યો. એ માટે સંઘમાન્ય ચંડૂ પંચાંગના પરિવર્તનનો વિચાર બધા આચાર્યો પાસે મૂક્યું. સામા પક્ષને તે “ભાવતું તું ને વૈદે કહ્યા જેવું જ હતું! પણ આ પક્ષના આચાર્યોએ પણ “શેઠે ઉપાડયું છે, અને સંઘની એકતા ખાતર થાય છે એમ વિચારીને એ વિચારને સંમતિ આપી. સૂરિસમ્રાટના સમુદાય વતી શ્રી વિજયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનદનસૂરિજીએ પણ, પિતાની સચોટ માન્યતાને આગ્રહ ન રાખતાં, સમ્મતિ આપી.
આ બાબતમાં સમ્મતિ મંગાવતો શેઠને પત્ર આવ્યા, ત્યારે તેના જવાબમાં શ્રી વિજ્યનંદનસૂરિજીએ લખ્યું:
શ્રી પર્યુષણ પર્વના પ્રશ્નને પૂ. આચાર્ય મહારાજાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાની અને સકલ શ્રીસંઘમાં એકસાથે પર્યુષણ પર્વની આરાધના કરાવવાની તમારી ઉત્તમ ભાવના જાણી ખૂબ જ અનુમોદના સાથે સંતોષ થયો છે. અને તે કાર્યની સફલતા માટે અમારા સહકાર અને આશીર્વચનની અપેક્ષા જણવી, તે ત્યાં અમદાવાદ બિરાજતા પરમ પૂજ્ય પરમોપકારી પૂજ્યપાદ અમારા ગુરુમહારાજશ્રીજી વિજયદયસૂરીશ્વરજી મહારાજ સાહેબને જે સહકાર અને તેઓશ્રીજીનું જે આશીર્વચન, તેમાં જ સંપૂર્ણ રીતે અમારે સમાવેશ આવી જાય છે. છતાં તમે તમારા પૂર્ણ વિવેકભર્યા વલણને અનુસરી અમારી ઉપર પણ પત્ર લખ્યો છે, તેના જવાબમાં – : - “ જ્યારે ભારતના તમામ તપગચ્છ શ્રી ચતુર્વિધ સંઘને આ સંવત્સરી મહાપર્વની આરાધનાને પ્રશ્ન છે, અને આખાય તપાગચ્છીય શ્રીસંઘમાં એક જ દિવસે એક જ સરખી સંવછરીની આરાધનાની વિચારણા કરાય છે, અને એ રીતે આખાય તપાગચ્છ શ્રીસંઘમાં એકતા અને શાંતિ સ્થાપવા તમે તથા અમદાવાદને શ્રીસંઘ આ પ્રશ્ન હાથ ધરે છે, ત્યારે તે બાબતમાં અમદાવાદને શ્રીસંઘ જે નિર્ણય જાહેર કરશે, તેમાં અમારે પૂરો સહકાર છે, અને અમારી સમ્મતિ છે.”
આ પછી દ્વિતીય શ્રાવણ વદિ ૭ ને ગુરુવારે (તા. ૭-૮-૫૮) શ્રીસંઘ ભેગે કરીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે—
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંઘે અત્યાર સુધી પંચાંગ તરીકે ચંડાશુ ચંડુ પંચાંગનો ઉપયોગ કર્યો છે. પણ આજથી એ પંચાંગની જગ્યાએ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગને ઉપયોગ કરવા આપણુ શ્રી તપાગરછીય આચાર્ય મહારાજે આદિએ
Page #160
--------------------------------------------------------------------------
________________
મુ. સૂર્યોદયવિજયજીની પંન્યાસ પદવી (અમદાવાદ, વિ. સં. ૨૦૨૩)
શશિકાન્ત પોપટલાલ શાહની દીક્ષા | Ja( સાબરમતી, અમદાવાદ, વિ. સ. ૨૦૨૪)
આ. વિજ્યપ્રેમસૂરીશ્વરજીની ગુણાનુવાદસભામાં onal Use On( અમદાવાદ, વિ. સ. ૨૦૨૪ )WW.jainelibrary.org
USGS fa 4
Page #161
--------------------------------------------------------------------------
________________
વકીલ ચંદ્રકાંત છોટાલાલ ગાંધીએ ચોથું વ્રત સ્વીકાર્યું તે પ્રસંગ
(અમદાવાદ, વિ. સ. ૨૦૨ ૫)
અમદાવાદમાં ભાભા પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા
(વિ, સં. ૨૦૨૫)
Page #162
--------------------------------------------------------------------------
________________
લાલાભાઈની પોળની પ્રતિષ્ઠા (અમદાવાદ, વિ. સં. ૨૦૨૭)
બિમાર ગુરુદેવની સેવામાં ભાવનગર, વિ. સં. ૨૦૨૬ ),
Page #163
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ આ. શ્રી વિજયાદયસૂરીશ્વરજીના સ્વર્ગારોહણ નિમિત્તે ઉત્સવ (અમદાવાદ, વિ. સ. ૨૦૨૬)
આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી (ડેલાવાલા) આદિ સાથે
.
Page #164
--------------------------------------------------------------------------
________________
Jain Educat
અમદાવાદી પાલીતાણા તરફ પ્રયાણ (વિ. સ’. ૨૦૨૬)
શ્રી સવાઇલાલ કેશવલાલની અંજનશલાકા વખતે (પાલીતાણા, વિ. સં. ૨૦૨૬)
Page #165
--------------------------------------------------------------------------
________________
પાલીતાણાની શ્રી સવાઇલાલભાઈની અંજનશલાકાનાં દશ્યો (વિ. સં. ૨૦૨૬ )
અંજનશલાકાના વિધિ બાદ સમૂહ-રૌત્યવંદન
+--- શ્રી સવાઇલાલભાઈ સમક્ષ દેવદૂષ્ય-મંત્રણ વિધિ
ક્રિયાવિધાન પ્રસંગે આ. શ્રી વિજયઅમૃતસૂરિજીની સાથે
—
–
Page #166
--------------------------------------------------------------------------
________________
1 T
ET
એક દશ્ય
કદંબગિરિ ઉપર શ્રી આદીશ્વરની ટ્રકમાં પ્રતિષ્ઠા ( વિ. સં. ૨૦૨૬).
બીજું દશ્ય જીવનના શિલ્પી
દેવમંદિરના શિ૯૫ના સાંનિધ્યમાં
Private &
Er
Page #167
--------------------------------------------------------------------------
________________
આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી આદિ સાથે અમદાવાદમાં પ્રવેશ (જેઠ, વિ. સં. ૨૦૨૬ )
સ. પૂર્ણ પ્રજ્ઞાશ્રીની દીક્ષા પછી ( અમદાવાદ, વિ. સં. ૨૦૦૭)
Page #168
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧] સર્વસમ્મત નિર્ણય કર્યો છે. શ્રી રાજનગરને જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગવછીય શ્રીસંઘ આજથી તે પ્રમાણે વર્તવા જાહેર કરે છે.”
આ ઠરાવ પછી તપાગચ્છ શ્રીસંઘમાં તાત્કાલિક શક્તિ અને નિરાંતનું આનંદમય વાતાવરણ છવાયું. સમગ્ર સંઘમાં એક જ પર્યુષણ અને સંવત્સરી થઈ. આ બાબતને આનંદ વ્યક્ત કરતાં શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વિજયનંદનસૂરિજીને લખે છે:
ધર્મપસાથે આ વર્ષે આખા સંઘનાં પર્યુષણે એક થયાં એથી ઘણી જ શાંતિ રહી છે એમાં ફરક નથી.”
શેઠ શ્રી કસ્તૂરભાઈએ પણ લખ્યું કે –
આપ સૌ આચાર્ય મહારાજની કૃપા અને ઉદારતાથી સમસ્ત જૈન સંઘે મહાપર્યુષણ પર્વની આરાધના એકચિત્ત ખૂબ આનંદથી કરી અને તેથી જૈન સમાજમાં અનુપમ ખુશાલી વ્યાપી રહી છે.”
૩૫
ઉદારતાનું ઉમદા ઉદાહરણ સકલ સંઘમાં એક સંવત્સરીની આરાધનાની આ વાતે શેઠ કસ્તૂરભાઈને તિથિચર્ચાના પ્રશ્નના ઉકેલની દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. સંવત્સરી પછી તરત જ એમણે બારપવીનો નિવેડો લાવવાના પ્રયાસો શરૂ કર્યા. એ પ્રયાસના પ્રારંભમાં એમણે એ અંગેનું માર્ગદર્શન મેળવવા માટે એક પત્ર શ્રી વિજયનન્દનસૂરિજી પર લખ્યું :
હજુ આપણે બીજા ઘણા કોયડા ઉકેલવાની છે, તે સુલભ રીતે ઉકેલવા સારું તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવું જરૂરી છે. તેમાં આપનો પૂરો અને ઉત્સાહી સાથ મળશે તેમાં મને શંકા નથી. આ પ્રશ્ન ઉપર માર્ગદર્શન આપી આભારી કરશે.”
આ વાતને પુષ્ટિ આપવા માટે શ્રી પુણ્યવિજયજીએ પણ એક પત્ર લખ્યો કે :
“બારપવીના સમાધાન અંગેનું માર્ગદર્શન મેળવવા માટે શેઠશ્રી તેમને પોતાના પત્ર સાથે મોકલી રહ્યા છે. શેઠ ઈચ્છે છે કે બારપર્વ અને સંવત્સરી આદિ અંગે કાયમી એક નિર્ણય થઈ જાય તો એક મોટી સિદ્ધિ જૈન સંઘ માટે થઈ ગણાય, અને
Page #169
--------------------------------------------------------------------------
________________
[૧૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ સંઘને લગતાં બીજાં કાર્યો કરવાની સુગમતા ઊભી થાય. અને આ વિષેના માર્ગદર્શનની આશા શેઠશ્રી પરંપરાનુસારી વર્ગ પાસેથી રાખે છે, ખાસ કરી આપની પાસેથી જ રાખે છે. પ્રસંગોપાત્ત મેં સૂચના કરી હતી કે આ વિશેનું વિચારપૂર્ણ માર્ગદર્શન મળવાનું સ્થાન વાસ્તવિક શ્રી નંદનસૂરિજી મહારાજ છે. શેઠને એ વાત સમજાઈ છે. મને લાગે છે કે આ પ્રસંગે આપના તરફથી માર્ગદર્શન મળશે એ અતિ લાભદાયી બાબત છે. શાસનની દષ્ટિએ અને અનેક દૃષ્ટિએ શેઠશ્રીને શ્રદ્ધા પણ છે, તે આપ યોગ્ય કરશો.”
શેઠના પત્રના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખૂબ ઉદારતા, તટસ્થતા અને દીર્ઘ દષ્ટિભર્યું સવિસ્તર માર્ગદર્શન આપ્યું. એ કેવું કીમતી હતું, એ આપણે પણ જોઈએ:
તમાએ લખ્યું જે “બીજા ઘણું કોયડા ઉકેલવા સારુ તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવું જરૂરી છે.” તે તદ્દન વ્યાજબી છે. કારણ, તિથિ-આરાધનના એકમતમાં જ ભાવી તમામ ઉકેલની સુલભતા છે, અને તેમાં જ શ્રી જૈન સંઘનું ગૌરવ સમાયેલું છે.
તમેએ તે તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર તમામનો એકમત થવા બાબતમાં અમારી પાસે માર્ગદર્શન માગ્યું તો તેના જવાબમાં –
(૧) અમને એમ લાગે છે કે તિથિનો એક નિર્ણય પટ્ટકરૂપે લેવાય તો તે કામ વધારે સુગમ થાય એટલે-“અત્યાર સુધીમાં તિથિની આરાધના તપાગચ્છના જે જે સમુદાયે પિતે પોતાની માન્યતા પ્રમાણે જે જે રીતે કરી છે તે તમામ સમુદાયે શાસ્ત્રના સાપેક્ષભાવે, સમજીને કરી છે. પણ હવે તે રીતે જુદી જુદી આરાધના ન થતાં એક જ આરાધના થાય તે માટે, શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખીને, અરસપરસ શાંતિપૂર્વક અને સમજૂતીથી, એક પટ્ટકરૂપે નિર્ણય લાવવો જોઈએ.” અને આ પટ્ટકનું કાર્ય ત્યાં અમદાવાદ બિરાજતા આચાર્ય મહારાજે વિ. એકમત થઈ અને બહાર બિરાજતા આચાર્ય મહારાજે વગેરના વિચારે મેળવી સર્વસંમત થઈ કરે અને અમદાવાદને શ્રીસંઘ તે કાર્યને સહર્ષ વધાવે. . “(૨) હવે કદાચ ઉપર જણાવ્યા પ્રમાણે પટ્ટકરૂપે નિર્ણય ન આવી શકે તો પછી અમદાવાદના નગરશેઠ વિમળભાઈ શેઠ, તમારા જેવા વિચારશીલ પુરુષ સાથે વિચારવિનિમય કરી, અમદાવાદના શ્રીસંઘને બોલાવે અને શ્રીસંઘમાં તેઓ તિથિ બાબતને એક નિર્ણય જાહેર કરે અને તે પ્રમાણે તમામ તપાગચ્છ ચતુર્વિધ શ્રીસંઘ તિથિની આરાધના કરે. આ રીતે અમારા ક્ષપશમ પ્રમાણે આ પ્રકારનું માર્ગદર્શન હાલ અમારા વિચારમાં આવે છે.”
આવું કીમતી માર્ગદર્શન આપવા છતાં, એનો અમલ થવો જ જોઈએ એવો
Page #170
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૨૩] આગ્રહ ન રાખતાં, એની સાથે જ એમણે ૧૯૯રથી શરૂ થએલી નવી પ્રણાલિકાને નિર્દેશ કરવા સાથે ઉમેર્યું :
તે હવે તિથિ-આરાધનના તે મતભેદના ઉકેલ લાવવામાં અને એકમત થવામાં તેઓની શી ઈચ્છા છે, અને કઈ રીતે તેઓ એકમત થવા ઈચ્છે છે?આ બાબતમાં તે વર્ગમાંથી વયેવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજી વિગેરેના ચેકસ વિચાર સ્પષ્ટ રીતે તમારે પહેલા જાણી લેવા જરૂરી છે. તેથી તે બાબતની વિશેષ વિચારણામાં સાનુકૂળતા રહેશે અને ઉચિતતા જળવાશે એવું અમારું માનવું છે.”
શ્રી વિજયનંદનસૂરિજીના સૂચન અનુસાર, બન્ને પક્ષને સંમત નિર્ણય થાય તે સારું, એવા ઈરાદાથી શેઠે વાટાઘાટે ચલાવી. પણ, સામા પક્ષે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવાની અને સંવત્સરી પણ પિતાની માન્યતાની ચાલુ રાખવાની શરતે બાકીની પર્વતિથિઓની નવી પ્રણાલિકા છોડવાની વાત મૂકી. કેઈ પણ તટસ્થ અને સમજુ વિચારક વ્યક્તિ નામંજૂર કરે એવી આ વાત હતી.
આમ થવાથી, કશું પરિણામ આવવાની આશા–શક્યતાઓ ઘટી ગઈ. આખરે શેઠે એ વિશેની વાટાઘાટ અને હિલચાલે બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું :
ગુરુવાર તા. ૭-૮-૫૮ના રોજ સંવત્સરીની આરાધના એક જ દિવસે કરવાની સૌ આચાર્ય મુનિ-મહારાજની સંમતિથી આવતાં જૈન જનતામાં અનેરો ઉમંગ આવ્યો હતો.
ત્યારબાદ તિથિ-આરાધના પણ એક જ દિવસે કરવા સારુ મેં અનેક પ્રયત્ન કર્યો, છતાં તેમાં સફળતા મળી નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમુક આચાર્યમુનિરાજોને બાદ કરતાં, મેટા ભાગના બંને પક્ષેનું વલણ એવા પ્રકારનું છે કે જેમાં તેઓ સમજ્યા તે સાચું મનાવવાની તમન્ના સેવાઈ રહી છેજ્યારે તેથી જૈન સંસ્કૃતિ અને સમાજને કેટલું પારાવાર નુકશાન થઈ રહ્યું છે અને થવાનું છે તે તેમના ધ્યાન બહાર રહે છે.” (“ગુજરાત સમાચાર', તા. ૯-૧૨-૫૮)
અને તિથિચર્ચાને પ્રશ્ન જેમ હતું તેમ જ કાયમ રહ્યો.
Page #171
--------------------------------------------------------------------------
________________
[૧૨૪]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ ૩૬
શુભ કાર્યોની પરંપરા સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી કેટલાંક બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાની દિશામાં, શ્રી વિજયનન્દનસૂરિજી પૂરા સક્રિય હતા.
મહુવામાં સૂરિસમ્રાટના અગ્નિસંસ્કાર-સ્થળે શ્રીસ ઘે એક નાનું પણ નાજુક જિનમંદિર તૈયાર કરાવ્યું હતું. વિ. સ. ૨૦૧૫માં એની અંજનશલાકા-પ્રતિષ્ઠાનું શુભ કાર્ય ગુરુદેવ શ્રી વિજયસૂરિજી મહારાજ સાથે કર્યું. એમાં સુરિસમ્રાટની પાદુકા પણ પ્રતિષ્ઠિત કરી.
કદમ્બગિરિ તીર્થના વિકાસ માટે સુરિસમ્રાટના મનોરથ અતિભવ્ય હતા. એ મનોરથને મૂર્તિમાન કરવા માટે એમના આ બે શિષ્ય-શ્રી વિજયદયસૂરિજી તથા શ્રી વિજયનન્દનસૂરિજી-અને શેઠ જિનદાસ ધમદાસની પેઢી સતત પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નોના પરિપાકમાં કદમ્બગિરિ ઉપર અનેક જિનચૈત્યનું નવનિર્માણ થઈ રહ્યું હતું. એમાં ૧૧૫ ઈંચની ઊંચાઈની શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિમાવાળો શ્રી પંચમેપ્રાસાદ, શ્રી પાર્શ્વનાથપ્રભુના ભૂમિગૃહ-ચૈત્યવાળો શ્રી અષ્ટાપદ તીર્વાવતાર પ્રાસાદ, વાવડી પ્લેટને જિનપ્રાસાદ, આ બધાંનું નિર્માણકાર્ય પરિપૂર્ણ થયું હોઈ, વિ. સં. ૨૦૧૬માં એ બધા પ્રાસાદની પ્રતિષ્ઠા સાથે અનેક જિનબિંબની અંજનશલાકા કરી.
આ જ વર્ષે શ્રી કદમ્બગિરિમાં ઉપધાનતપની મંગળ આરાધના પણ કરાવી.
ક્ષેત્રસ્પર્શના, તબિયતની પ્રતિકૂળતા, કદમ્બગિરિ તીર્થને વિકાસ વગેરે અનેક કારણો - સર વિ. સં. ૨૦૧૪ થી લઈને ૨૦૨૦ સુધીનાં સાત ચોમાસાં તેઓશ્રીએ પાલિતાણામાં, સાહિત્યમંદિરમાં જ કર્યા. આ ગાળામાં-સં. ૨૦૧૭–૧૮માં–શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર જુદી જુદી ટૂંકમાં અનેક જિનમૂર્તિઓની પ્રતિષ્ઠા એમના હાથે થઈ.
સં. ૨૦૧૯માં કપડવંજના સુશ્રાવક શેઠશ્રી રમણભાઈ નગીનદાસ પરીખને કપડવંજથી શ્રી કેસરીયાજી તીર્થને છે “રી” પાળા યાત્રા સંઘ કાઢવાની ભાવના થતાં તેમણે તેમાં પધારવાને ખૂબ આગ્રહ કર્યો. એટલે તેઓ કપડવંજ પધાર્યા. ત્યાંથી તેમની નિશ્રામાં ચિરસ્મરણીય, ભવ્ય યાત્રા સંઘ નીકળે. સાથે આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા શ્રી પુણ્યવિજયજી મહારાજ વગેરે મુનિવૃન્દ પણ હતું.
સંઘ સાથે શ્રી કેસરિયાજી તીર્થની યાત્રા અંતરના ઉલ્લાસથી કરીને વર્ષોની ભાવના અને અભિગ્રહ પૂર્ણ કર્યા.
Page #172
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૨૫] ત્યાંથી પાછા કપડવંજ, અમદાવાદ થઈ વલભીપુર આવ્યા. ત્યાં, સૂરિસમ્રાટની પ્રબળ ભાવનાને અનુસરીને, જિનદાસ ધર્મદાસની પેઢીએ, ગામબહાર પ્લેટમાં ચાર મજલાનું ગગનેજીંગ શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ-સ્મૃતિમંદિર તૈયાર કરાવેલું હતું. આ ભવ્ય પ્રાસાદમાં જિનબિંબ ઉપરાંત વલભીવાચનાના અતિહાસિક અવસરે શ્રી દેવર્ધિગણિજીના નેતૃત્વમાં એકત્ર મળેલા પાંચસો આચાર્યોની મૂર્તિઓ પણ બિરાજમાન કરવાની હતી. એટલે શ્રી વિજયસૂરિજી તથા શ્રી વિજયનંદનસૂરિજી અહીં રહ્યા, અને ભવ્ય ઉત્સવપૂર્વક આ દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરી.
ખંભાતમાં માણેકચોક મહેલ્લામાં જમીનનું ખેદકામ કરતાં અનેક પ્રાચીન જિનબિમ્બ મળી આવ્યાં હતાં. આઠ થી હજાર વર્ષ જેટલાં જૂનાં, નયનમનહર એ બિંબ હતાં. લોકોને જાણ થતાં જ દૂર દૂરના ગામના સંઘે તથા લોકે એમાંથી પિતાને ગમતાં જિનબિંબની માગણી કરવા લાગ્યા. એના બદલામાં માંમાગ્યું દેવદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય પણ આપવા તૈયાર થયા. આ સ્થિતિમાં મહલ્લાના રહેવાસી શા. હીરાલાલ સેમચંદ વગેરે શ્રાવકોએ શ્રી વિજયનંદનસૂરિજીની સલાહ લેતાં તેમણે એક પણ બિંબ કેઈને ન આપવાની સલાહ આપી, અને એ પછી, એમના પૂરી સ્પષ્ટ માર્ગદર્શન અનુસાર, માણેકચોકના ચિંતામણિ પાર્શ્વનાથના નાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરીને તેને વિશાળ બનાવાયું, અને તેમાં શ્રી વિજયનંદનસૂરિજીએ એ તમામ બિબની વ્યવસ્થિત ગોઠવણી કરાવી; એ માટે આરસની છત્રીઓ પણ બનાવરાવી. અને સં. ૨૦૨૨માં માહ મહિનામાં એ બિંબોને ભવ્ય મહત્સવ સાથે ગાદીનશન કરાવ્યાં.
ખંભાતમાં જ ભયરાપાડામાં જીર્ણોદ્ધાર કરાયેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરની પણ વૈશાખ મહિનામાં પ્રતિષ્ઠા કરાવી.
ત્યાં, ખારવાડામાં ભંપોળ (બ્રશ્નપોળ)નો ઉપાશ્રય છે. એ ઉપાશ્રય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય કહેવાય છે. તેમાં એક ભેંયરું છે. એ માટે એવી લોકોક્તિ છે કે સિદ્ધરાજ જયસિંહના ભયને લીધે ભાગી છૂટેલા રાજા કુમારપાળ જ્યારે ખંભાત આવ્યા, ત્યારે તેમને કલિકાલસર્વ પોતાના ગ્રંથભંડારના ઉપયોગમાં આવતા આ ભેંયરામાં સંતાડેલા હતા. આ એતિહાસિક સ્થાન અને પ્રસંગની સ્મૃતિને મૂર્ત રૂપે દેખાડવાની ભાવના થતાં શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઉપાશ્રયના નીચેના વિભાગમાં શ્રી હેમચન્દ્રાચાર્ય સ્મૃતિ-મંદિરની સ્થાપના કરાવીને તેમાં હેમચન્દ્રાચાર્ય, કુમારપાળ વગેરેની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી. આ સ્મૃતિ-મન્દિરની અને તેની પ્રતિષ્ઠાની એક સુંદર શ્લેકબદ્ધ પ્રશસ્તિ પણ એમણે રચી હતી.
સં. ૨૦૨૩માં પેટલાદ સંઘની વિનતિ થતાં ત્યાંના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી.
Page #173
--------------------------------------------------------------------------
________________
[૧૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ અમદાવાદ ઘીકાંટા પર શેઠ અંબાલાલ સારાભાઈનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર હતું. એ દેરાસર તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દીધું હતું. પેઢીને વિચાર થયું કે આ દેરાસર અહીંથી ઉપાડી લેવું. આની ખબર શ્રી વિજયનંદસૂરિજીને પડતાં તેમણે પેઢીના વહીવટદારોને તેમ ન કરવા સમજાવ્યા. એમનું સૂચન પેઢીએ માન્ય રાખ્યું અને એ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો; પછી, સં. ૨૦૨૩માં એની પ્રતિષ્ઠા પણ શ્રી વિજયનંદનસૂરિજીના હાથે જ કરાવી. આજે એ દેરાસરનો મહિમા અને એની જાહોજલાલી અદ્દભુત, અપૂર્વ છે. અમદાવાદમાં શાંતિનાથની પિળના કાષ્ટની નાજુક, અવિરમણીય કોતરણીથી દર્શનીય સ્થળ તરીકેની પ્રસિદ્ધિ પામેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરનો જીર્ણોદ્ધાર પૂરો થતાં શેઠ નરોત્તમભાઈ મયાભાઈ વગેરેની વિનતિથી તેની પ્રતિષ્ઠા પણ કરાવી.
દોશીવાડાની પોળ (અમદાવાદ)ના પરમ પ્રભાવશાલી શ્રી ભાભાપાશ્વનાથના દેરાસરની પણ પ્રતિષ્ઠા કરાવી.
સં. ૨૦૨૬માં લાલાભાઈની પિળના શ્રી વિમળનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર પરે, થતાં માગશર મહિને તેની પ્રતિષ્ઠા કરાવી.
કલકત્તામાં કાર્તકી પૂનમે જેનોની અતિશય ભવ્ય એવી રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં રથમાં બિરાજમાન કરવા માટે ધાતુની નાની પ્રતિમાની જરૂર ઊભી થઈ. એવી એક પ્રતિમા લાલાભાઈની પોળના દેરાસરે હતી. શ્રી વિજયનંદનસૂરિજીના પરમ અનુરાગી અને કલકત્તા સંઘના પ્રમુખ શેઠ સવાઈલાલ કેશવલાલને એ પ્રતિમા ખૂબ ગમી. ને તેમણે એની માંગણી કરી. શ્રી વિજયનંદસૂરિજીની અનુજ્ઞા મેળવીને સલત ફુલચંદભાઈ છગનલાલે એ પ્રતિમાં કલકત્તા સંઘને સમર્પણ કરી.
આ પછી શેઠ સવાઈલાલને થયું કે, હું પણ આવી પ્રતિમા કેમ ન ભરાવું? વિચાર થય ને તેઓ અમદાવાદ આવ્યા. એમણે શ્રી વિજયનંદસૂરિજીને કહ્યું: “મારે આવી પ્રતિમા ભરાવવી છે. કઈ રીતે થાય?”
આચાર્યશ્રીએ કહ્યું : “અંજનશલાકા કરાવવી પડે.”
સવાઈલાલભાઈ કહેઃ “મારે પ્રતિમાજી ભરાવવાનાં નકકી, પણ આપ અંજનશલાકા કરી આપતા હો તો. જ્યારે આપની અનુકૂળતા હોય ત્યારે ફરમાવજે.”
એમને ઉત્સાહ અને ઉત્તમ ભાવે જોઈને શ્રી વિજયનંદનસૂરિજીને પણ ઉત્સાહ થયો. એમણે કહ્યું : “તમે અંજનશલાકા કરાવવા માંગતા હો, તે પછી તમારી એક નહિ, ચોવીશેય જિનેશ્વરેની ચોવીશ મૂર્તિઓ જ ભરાવવાની.”
સવાઈલાલને કબૂલ જ હતું. એ કહેઃ “આપ જે કહે તે તહત્તિ. પણ શરત મારી એક જ કે તે આપે કરી આપવાના.”
Page #174
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૨૭] નક્કી થયું. અવસરે કાર્ય કરવાનું વિચારાયું.
ડોક સમય ગયે, ને ફરી સવાઈલાલભાઈ આવ્યા. વાત સંભારી કે “મારું કામ ક્યારે કરી આપે છે ?”
આ વખતે તેઓશ્રીને નવો વિચાર આવ્યો. એમણે કહ્યું : “સવાઈલાલ ! તમે ૨૪ ધાતુની મૂર્તિ ભરાવો એના કરતાં એકવીસ ઇંચની પાષાણુની મૂર્તિઓ જ ભરા તો કેમ ?”
સવાઈલાલભાઈ કહેઃ “કેમ, એવું પૂછવાનું નહિ, આજ્ઞા જ કરવાની. અને હું આમાં કાંઈ સમજુ નહિ. મારે તે આપ ને ફુલચંદભાઈ કહો તે કબૂલ મંજૂર.”
આ પછી ૨૦૨૬માં વૈશાખ મહિને પાલિતાણામાં અંજનશલાકા કરવાનું નકકી થયું. એ અનુસાર શ્રી વિજયનંદસૂરિજી, સપરિવાર વિહાર કરી પાલિતાણા આવ્યા. લગભગ ૩૫૦ જિનબિંબની અંજનશલાકા એમની નિશ્રામાં, શત્રુંજયવિહાર ધર્મશાળામાં થઈ. એમનું સાત્વિક માર્ગદર્શન, સવાઈલાલભાઈની ઉદાર ધર્મભાવના અને ફુલચંદભાઈની અદભુત કાર્યશક્તિના પરિણામે એ પ્રસંગ ચિરસ્મરણીય બની રહ્યો.
આ પહેલાં પણ સવાઈલાલભાઈને શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ખૂબ શ્રદ્ધા-ભક્તિ તો હતી જ, પણ આ પ્રસંગ પછી એમાં ઘણી વૃદ્ધિ થઈ. એમની આવી ભક્તિનાં આ લાદકારી દર્શન અવારનવાર કરવા મળતાં, પણ એનાં ખરાં દર્શન તે ઘાટકોપરના નૂતન દેરાસરજીના મૂળનાયકની પ્રતિષ્ઠાના આદેશ બાબત ત્યાંના સંઘ અને સવાઈલાલભાઈ વચ્ચે પડેલા મતભેદના નિવેડા વખતે થયાં.
એ દેરાસરના મૂળનાયકનો આદેશ સવાઈલાલભાઈ એ લીધેલ. એ અંગે સંઘના પ્રમુખ શેઠ વાડીલાલ ચત્રભુજ સાથે એમને સમજણફેરના કારણે મતભેદ પડેલો. એને ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રતિષ્ઠા ન થઈ શકે. આવી સ્થિતિમાં બંને પક્ષે નક્કી કર્યું કે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજને આ પ્રશ્ન સોંપ. તેઓ જે ફેંસલે આપે તે બંનેને મંજૂર.
આ રીતે આ આખો મામલે શ્રી વિજયનંદસૂરિજી પાસે આવ્યા. એમણે બધી વિગતો ઝીણવટથી સાંભળી, મેળવી. બંને પક્ષને સાંભળ્યા. બંનેની કબૂલાત લીધી. અને, એ પ્રશ્નનો નિવેડે પૂરી નિષ્પક્ષતાથી એમણે શ્રીસંઘની તરફેણમાં આપેલ. પણ, એમ છતાંસવાઈલાલભાઈને લેશ પણ દુઃખ ન લાગ્યું. એમણે તે ફેંસલાના જવાબમાં લખ્યું : “નંદનસૂરિ મારા ગુરુ છે, એ જે ફેંસલે આપે, તે મારે મંજૂર જ હોય. ગુરુવચન તહત્તિ.” આખરે એ પણ કલકત્તાના પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ હતા ને! એમની આવી શ્રદ્ધાનાં દર્શને મન ડોલી ઊઠયું હતું.
સં. ૨૦૨૮માં બાટાદના શ્રી ચુનીલાલ કેશવલાલ વિદ્યાથીગૃહના નૂતન જિન
Page #175
--------------------------------------------------------------------------
________________
[૧૨૮]
આ. વિનદનસૂરિસ્મારકગ્રંથ મંદિરની અને ભાવનગર દાદાસાહેબમાં તૈયાર થયેલ શ્રી વિજયસૂરીશ્વર-ગુરુમંદિરની પ્રતિષ્ઠા કરાવી.
પાલિતાણું-કદમ્બગિરિની વચાળે રહીશાળા ગામ હતું. સિદ્ધાચલજીની બાર ગાઉની પ્રદક્ષિણામાં એ વચ્ચે આવે ત્યાં સુરિસમ્રાટની પ્રેરણાનુસાર શેઠ જિનદાસ ધમદાસની પેઢીએ શિખરબંધી દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે બાંધેલું. સં. ૨૦૧૫માં શેત્રુંજી નદીનો બંધ (ડેમ) બંધાતાં અનેક ગામની સાથે રોહીશાળા પણ જળચરણ બન્યું. આ પછી ત્યાંના દેરાસરમાંથી શ્રી જિનબિંબ લઈ લેવામાં આવ્યાં.
રોહિશાળાની ફેરબદલીમાં સરકાર તરફથી વળતર લેવાનું હતું. એ વળતર જમીનમાં જ લેવાનું નકકી થયું. હવે, જમીન ક્યાં અને કઈ લેવી તેની વિચારણું અને તપાસ ચાલુ હતી. એ અરસામાં શ્રી વિજયનંદનસૂરિજી પાલિતાણાથી શેત્રુજા-ડેમ પર પધાર્યા. આ સ્થળ એમને ખૂબ ગમ્યું, ને અહીં જ કંઈક જગ્યા મળે તો લેવી, એવો મનોમન નિર્ણય કર્યો. તે વખતે ડેમ ખાતાના મુખ્ય ઇજનેર શ્રી નટુભાઈ એન. સંઘવીસાહેબ
ત્યાં સરકારી બંગલામાં રહે. એ આગ્રહ કરીને તેઓને પિતાના બંગલે લઈ ગયા. ત્યાં આખો દિવસ રહ્યા. એમાં વાતવાતમાં જમીનની વાત નીકળી. એટલે સંઘવીસાહેબ તથા શ્રી વિજયનંદનસૂરિજી વગેરે જમીન જેવા નીકળ્યા. ફરતાં ફરતાં અત્યારે જે સ્થળે દેરાસર વગેરે છે, તે જગ્યા પર આવ્યા. એ જગ્યા જોતાં જ તેઓને પસંદ પડી ગઈ એમણે એ વ્યક્ત કરી.
એ જમીન ઈરીગેશન ખાતાએ ખૂબ મહત્વની ગણીને એક્વાયર કરેલી હતી. સરકારે એ જમીન એ ખાતાને આપવાનું મંજૂર કરી દીધેલું. એ જમીન કેમ મળે? પણ, શ્રી સંઘવીસાહેબ ખૂબ ધર્મભાવનાવાળા અધિકારી હતા. એમણે જોયું કે મહારાજ સાહેબનું મન અહીં ઠર્યું છે, એમણે તરત જ કહ્યું : “સાહેબ ! આપને આ જમીન ગમે છે, અને આ જ જમીન સર્વશ્રેષ્ઠ છે, તે એ માટે બીજે કશે વિચાર કર્યા વગર સરકારમાં અરજી કરાવી દે. આ જમીન મળી જશે.”
આચાર્ય મહારાજે તાબડતોબ પેઢી દ્વારા સરકારમાં અરજી કરાવી. સરકારે ઇરીગેશન ખાતાને પૂછતાં, એ ખાતાના મુખ્ય અધિકારીની રૂએ, શ્રી સંઘવી સાહેબે મંજૂરીના હસ્તાક્ષર કરી દીધા, અને એ જમીન પેઢીને મળી ગઈ.
આ પછી, એ જમીન પર શ્રી નેમિસૂરિ ધર્મોદ્યાનની રચના શ્રી વિજયનંદનસૂરિજીએ કરાવી, અને ત્યાં દેરાસર બંધાવવાનો વિચાર કર્યો. સં. ૨૦૨૧માં, આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજીના ઉપદેશથી, શેઠ ખુમચંદ રતનચંદ જોરાજી તથા શેઠ સેમચંદ ચુનીલાલે ત્યાં દેરાસર બંધાવવાનો આદેશ લીધો.
Page #176
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિા સંઘનાયક
[૧૨] આમ એ ભૂમિનાં ભાગ્ય જાગી ઊઠયાં. જોતજોતામાં ત્યાં શિખરબંધી ભવ્ય જિનમંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું. સં. ૨૦૨૮માં એ તૈયાર થતાં વૈશાખ મહિનામાં અનેરા ઠાઠમાઠ સાથે મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથ સહિત સેંકડો જિનબિંબેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી. રહીશાળાના દેરાસરનાં જિનબિંબને પણ એમાં જ પધરાવ્યાં.
શ્રી શત્રુંજય મહાતીર્થની ઉપત્યકામાં શેત્રુંજી ડેમ ઉપર જિનપ્રસાદનું નિર્માણ કરવું, એ શ્રી વિજયનંદનસૂરિજીનું ભવ્ય જીવનસ્વપ્ન હતું. એ સ્વપ્ન આ રીતે સાકાર થયું, ત્યારે એમના આત્માને અવર્ણનીય અને અનિર્વચનીય હર્ષ અને સંતોષ થયે.
૩૭
સંભાવના મામકા-પારકાના વિશાળ સામ્રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી એક વસ્તુ છે. અને આજે તે એનાં દર્શન પણ દેહ્યલાં બન્યાં છે. ગભેદની સંકુચિત વૃત્તિ એક ડગલું આગળ વધીને સમુદાય-ભેદરૂપે વધારે સંકેચ પામે એટલે પછી ભેદવૃત્તિના વેરાન રણમાં સંઘભાવનાની મીઠી વીરડી તો જેવા જ ક્યાં મળે?
પણ, સંઘભાવનાની ગઈકાલ ઠીક ઠીક ઊજળી હતી. ભેદવૃત્તિના રણમાં મીઠી વીરડીસમી સંઘભાવના અણધારી જોવા, જાણવા ને માણવા મળતી. એ મીઠી વીરડીના માલિકની મીઠપ પણ ભારે આનંદ અને સંતોષ આપનારી બનતી.
શ્રી વિજ્યનંદનસૂરિજી આવી જ મીઠી વીરડીના માલિક હતા. એમના હૈયાના અણુઅણુમાં સૌથી વધુ વ્યાપેલી વૃત્તિ સંઘભાવના હતી.
આ વૃત્તિનાં નવલાં અને નરવાં દર્શન એમનાં જીવન અને કાર્યમાં થતાં હતાં. વિ. સં. ૨૦૧લ્માં આવાં દર્શન બે વાર થયાં :
વાત એવી બની કે સં. ૨૦૧૪માં પડી ભાંગેલા તિથિસમાધાનની વાત વિ. સં. ૨૦૧લ્માં પાછી ઉપસ્થિત થઈ. સમાધાન થાય તેવી શક્યતાઓ જોકે તેઓશ્રીને નહોતી દેખાતી; તો પણ તેના પ્રયત્ન સામા પક્ષ તરફથી જ પ્રારંભાયા હતા; શેઠ કસ્તૂરભાઈને પણ સફળતાની આશા જન્મી હતી, એટલે આ અંગે એમનું માર્ગદર્શન જ્યારે માંગવામાં આવ્યું, ત્યારે એમણે સં. ૨૦૧૩માં, ૨૦૧૪માં સંમેલન શરૂ થતાં પૂર્વે,
१७
Page #177
--------------------------------------------------------------------------
________________
આ. વિ.નંદનસૂરિસ્મારગ્રંથ અને સંમેલન પૂરું થયા પછી પણ જે સૂચના કરી હતી, તે જ આ વખતે પણ કરી કે તિથિપ્રશ્નનું સમાધાન એક પટ્ટકરૂપે કરવું જોઈએ.” કે આ સૂચના સર્વસમ્મત થઈ. પછી બંને પક્ષ પાસેથી પટ્ટકનો ખરડો તૈયાર કરીને શેઠે મંગાવે. સામા પક્ષ તરફથી શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ અને આ પક્ષ તરફથી શ્રી વિજયનંદનસૂરિજીએ મુસદ્દા તૈયાર કર્યા. આ રહ્યા એ બંને મુસદ્દાઃ . (૧) શ્રી વિજયરામચંદ્રસૂરિજીનો મુસદ્દા– - “રાજનગરને જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંધ એ જાહેર કરતાં અતિશય આનંદ અનુભવે છે કે અખિલ ભારતવષય જેન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘમાં સંવત્સરી અને ચોમાસી તથા પખી સહિત બાર પર્વની આરાધનાનો દિવસમાં હવે પછીથી જુદાપણું આવશે નહિ.
કારણ કે શ્રીસંઘમાન્ય (હાલમાં જન્મભૂમિ) પંચાંગમાં બારપવની ક્ષય-વૃદ્ધિ આવતાં તેના બદલે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરનારા પૂ. આચાર્યભગવતો આદિ મુનિવરએ હવે પછીથી જ્યારે જ્યારે મજકુર પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે ત્રીજ કે ચિથની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં છઠની ક્ષય-વૃદ્ધિ કરીને પંચાંગમાંની ઉદયાત્ ભાદરવા સુદ ૪ સંવત્સરી કરવાનો અને શ્રી સંઘમાન્ય પંચાગમાં આવતી દરેક તિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખનારા પૂજ્ય આચાર્ય ભગવંત આદિ મુનિવરએ હવે પછીથી જ્યારે જયારે મજકુર પંચાંગમાં પૂનમ કે અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાનો નિર્ણય અપવાદરૂપે કર્યો છે. આ સિવાયની તિથિઓની બાબતમાં બંને પક્ષના પૂજ્ય આચાર્ય ભગવંતે આદિ મુનિવરે હાલમાં જે રીતિએ વતે છે તે રીતિએ વર્તવાનું ચાલુ રાખશે.”
આ મુસદ્દો સર્વથા અમાન્ય જ ઠર્યો. આ વિષે શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં લખ્યું હતું : “શ્રીકાંતે રામસૂરિજી વતી એક ખરડો આપ્યો છે. જોકે તે અહીં માન્ય નથી કરવામાં આવ્યું, પણ તેઓ શું કરવા માગે છે તેનું પ્રતિબિંબ જણાય છે.”
(૨) અને આ રહ્ય શ્રી વિજયનંદનસૂરિજીનો મુસદ્દો—
(૧) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘમાં અત્યાર સુધીમાં જેણે જેણે સંવત્સરી તથા તિથિની આરાધના જે જે રીતે કરી છે, તે બધાએ પિતપોતાના ક્ષપશમ પ્રમાણે, શાસ્ત્રના સાપેક્ષભાવે, રહીને જ કરી છે. પણ હવેથી તપાગછીય શ્રીસંઘમાં કાયમ એકસરખી જ આરાધના થાય એ રીતે સર્વસમ્મત આ પટ્ટક કરીએ છીએ. અને હવેથી આ પટ્ટક પ્રમાણે તપાગચ્છીય શ્રીસંઘમાં બધાએ સંવત્સરી તથા તિથિની આરાધના કરવાની છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩૧] (૨) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંઘે માન્ય કરેલ પંચાંગમાં જ્યારે જ્યારે શુકલપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વ તિથિમાં કોઈનો પણ ક્ષય આવે કે વૃદ્ધિ આવે, ત્યારે ત્યારે પરંપરા પ્રમાણે આરાધનામાં તે બારેય પર્વતિથિમાંથી કઈ પણ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ગણવાની નથી તેમ જ કરવાની નથી, પણ તેને બદલે તે પહેલાંની જે અપર્વતિથિ છે તેની ક્ષય-વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. એટલે આરાધનામાં પૂર્વોક્ત બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની અવિચ્છિન્નપણે ચાલી આવતી પરંપરાની આચરણું કાયમ રાખવાની છે.
(૩) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હોય કે પાંચમની વૃદ્ધિ હોય ત્યાં આરાધનામાં પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં પાંચમને અખંડ રાખીને જ પાંચમ પર્વ તિથિની આરાધના કરવાની છે. એટલે ભાદરવા શુદિ પાંચમનો ક્ષય આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠને ક્ષય ગણવાનો છે અને કરવાનો છે. તેમ જ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠની વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. અને એ રીતે ભાદરવા શુદિ પાંચમના અવ્યવહિત પૂર્વ દિવસે એટલે પંચાંગમાં ભાદરવા શુદિ ચેાથ જે દિવસે અને જે વારે ઉદયાત હોય તે દિવસે અને તે વારે ઉદયાત એથે સંવત્સરી મહાપર્વ ગણવાનું છે અને સંવત્સરી મહાપર્વની આરાધના કરવાની છે.
(૪) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમને ક્ષય હોય ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ ત્રીજનો, ભાદરવા શુદિ ચોથને કે ભાદરવા શુદિ પાંચમને હવેથી ક્ષય કકવાને રહેતા નથી. તેમ જ પચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે પણ આરાધનામાં ભાદરવા શુદિ બે ત્રીજ, બે ચોથ કે બે પાંચમ પણ હવેથી કરવાની રહેતી નથી. વિકમ સંવત્ ૧૯૯૧ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવતી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની તપાગચ્છની પરંપરાની આચરણને ફેરવી વિક્રમ સંવત્ ૧૯૨માં અને ૧૯રથી શરૂ થયેલી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની આચરણું પણ હવેથી રહેતી નથી.
“(૫) તથા પંચાંગમાં વૈશાખ શુદિ ત્રીજનો ક્ષય હોય ત્યારે વૈશાખ શુદિ બીજ પછીના દિવસે જ વષીતપનાં પારણું કરવાની આચરણ છે, તથા અષાઢ શુદિ છઠને ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ શ્રી મહાવીર સ્વામીના યવનકલ્યાણકના વરઘડાની આચરણું છે, તથા શ્રાવણ શુદિ છઠને ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ છડુની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળે ઊજવાય છે. પંચાંગમાં મહા શુદિ ૧૧ને ક્ષય હોય ત્યારે પંચાંગમાંના નમના દિવસે ભેયીજીની ૧૦ની વર્ષગાંઠ ઊજવાય છે, ઈત્યાદિક પરંપરાની આચરણ પણ તે રીતે કાયમ રાખવાની છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
[૧૩]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ (૬) સંવત ૧૯૦ના અખિલ ભારતવષચ મુનિસમેલનમાં અનેક બાબતમાં અનેકનાં મન જુદી જુદી રીતે હતાં, છતાં તે વખતે શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખીને સંજોગ અનુસારે કવચિદ અપવાદરૂપે પણ સમેલનને નિર્ણય પટરૂપે જ થયો હતો. અને તમામ ગચ્છવાળા શ્રીસંઘોએ તે સર્વાનુમતે માન્ય કર્યો હતો.
તે રીતે આ પટ્ટક પણ સર્વાનુમતે કરેલ છે. એટલે તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘે માન્ય રાખવાનું છે અને તે અનુસાર કોઈ જાતના મતભેદ વિના સંવત્સરીની તથા તિથિની એકસરખી આચરણ અને એકસરખી આરાધના સદાય શાન્તિપૂર્વક કરવાની છે.”
આ મુસદ્દો વાંચતાં વાર જ શેઠે કહ્યું : “કેઈ સારામાં સારે બૅરિસ્ટર પણ ન ઘડી શકે એવો આ મુસદ્દો ઘડો છે.” શ્રી પુણ્યવિજયજી મહારાજ આ વિષે લખે છે : “આપશ્રીએ લખી આપેલ તિથિનિર્ણયનો ખરીતે વકીલ છોટાભાઈએ વંચાવ્યું હતું. બહુ જ સુદઢ રીતે અને અતિપ્રગલ્સપણે લખાય છે.”
આ મુસદ્દી સર્વમાન્ય . તેને પટ્ટકરૂપે ઠરાવી, અમલ કરવાનો દઢ વિચાર પણ થયે. પણ વધુ પડતી સરળતા એમાં અવરોધક બની. આ મુસદ્દી ગમે તે રીતે, સામા પક્ષને પ્રાપ્ત થઈ ગયે. અને પરિણામે એને અમલ અશક્ય બની ગયે. એને અમલ થયે હોત તે આજે કેવી મીઠી શાતિ સંઘ માણી રહ્યો હોત એની તે હવે કલ્પના જ કરવી રહી.
ખેર, જે થયું તે થયું. પણ આપણે તે શ્રી વિજયનંદસૂરિજીની સંઘભાવના જેવી છે. વિચારક માણસ, તટસ્થ દષ્ટિએ આ મુસદ્દાને અભ્યાસ કરે; વધુ નહિ, પણ એને પહેલે જ ફકરે વાંચે, તે એમની સંઘભાવનાનાં મહામૂલાં દર્શન થશે.
શ્રી વિજયનંદનસૂરિજીની આવી ભવ્ય સંઘભાવનાનાં દર્શન બીજી વાર ત્યારે થયાં જ્યારે એમના પર “અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિએ પસાર કરેલા ઠરા વગેરે સમિતિના અધ્યક્ષ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ એ મોકલ્યા.
શેઠના પત્રને જવાબ આપતાં એમણે એક અતિ સ્તુત્ય અને વાસ્તવમાં ઉદારતાપૂર્ણ સૂચન કર્યું :
“વિશેષ તે અંગે જણાવવાનું જે આ સમિતિ “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિ” હેવાથી અને તેમાં તમામ ગરછોને સમાવેશ થતો હોવાથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં વર્તમાન તમામ ગચ્છો પ્રત્યે કાર્યવાહક સમિતિના મુંબને સદ્દભાવ અને પૂજ્યભાવ હોવો જોઈએ. અને તે રીતે તેમણે એક પ્રતિજ્ઞાપત્રથી જાહેર કરવું જોઈએ, જેથી તમામ ગચ્છોમાં સમિતિ પોતાના ઉદ્દેશની સફળતા મેળવી શકે અને તમામ ગચ્છોને પણ સામતિના કાર્યવાહકે પ્રત્યે આત્મીય ભાવ રહે.
Page #180
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[ ૧૩૩ ]
“ અમારી માન્યતા મુજબ નીચે પ્રમાણે પ્રતિજ્ઞાપત્ર બહાર પાડવુ જોઈ એ : પ્રતિજ્ઞાપત્રના મુસદ્દો
· સાચી એક માયા મૈં જિન અણુગારની’
“શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂતિપૂજક શ્રીસંઘ સમિતિના કાર્યવાહકો અા શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ, શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, શ્રી ખાખુભાઈ છગનલાલ શ્રો', શ્રી માતીલાલ વીરચંદ શાહ, શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા, પ્રતિજ્ઞાપૂર્વક જણાવીએ છીએ કે—
“ શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘમાં વર્તમાન શ્રી તપાગચ્છ, શ્રી ખરતરગચ્છ, શ્રી અચલગચ્છ, શ્રી પાચચદગચ્છ, શ્રી મહત્તપાગચ્છ, શ્રી ઉકેશગચ્છ વિગેરે તમામ ગચ્છોમાં પૂ. શ્રી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ
શ્રી શ્રમણુસંઘમાં અમે સાદરભાવે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર માનીએ છીએ અને સહીએ છીએ, અને તમામ ગચ્છાને વફાદાર રહીને શ્રીસંઘની સેવા બજાવવાની અમારી ફરજ અમે અદા કરીશુ અને તે રીતે તે જ ઉદ્દેશથી અમે ઉપરોક્ત શ્રીસ ́ઘ સમિતિના કાર્યવાહક તરીકે નીમાયા છીએ, તે વિક્તિ થાય.
સંઘભાવનાનું આ દન કેવું સ`મંગલકારી છે!
એનું અનુમાદન આપણને કૃતકૃત્ય બનાવે. એનુ અનુકરણ આપણી સંકુચિતતાના ઝેરને ઉતારી નાખે.
૩૮
ગુણવૈભવ
સસ્કૃતમાં એક સુભાષિત છે ઃ
अमेयत्वादभावाच्च क्रमेण गुणदोषयेाः ।
न यन्निन्दास्तुती कर्त्तुं शक्येते खलसज्जनैः ॥
-સત્પુરુષા એમની પૂરી ગુણુ-સ્તુતિ કરવા અસમર્થ હતા; કારણ, એમના ગુણા અપરિમેય હતા. કેટલા ગુણની સ્તુતિ કરે ? અને, ખલપુરુષા એમની નિન્દા કરવાનેય અશકત હતા; કારણ, એમનામાં નિંદનીય કોઈ દોષ જ ન હતા. ” કવિની આ કલ્પના શ્રી વિજયનન્દનસૂરિજીનાં દર્શને અચૂક યાદ આવતી.
Page #181
--------------------------------------------------------------------------
________________
આ. વિ.નઃનસૂરિ-સ્મારકગ્રંથ સરળતા-આડમ્બરવિમુખ સરળતા-એમના સૌથી વિશિષ્ટ ગુણ હતા; એમનાં વિચાર, વાણી અને વન-ત્રણેમાં એ આતપ્રત હતા. દભના કે પ્રપ’ચના છાંટોય એમના વિચારમાં ન ભળી શકતા. જેવા વિચાર એવી વાણી અને એવું જ વર્તન એ કરતા. ખેલવુડ કાંઈ ને કરવુ કાંઈ, એ એમના સરળ સ્વભાવને અણગમતું હતું.
[ ૧૩૪ ]
અમદાવાદમાં જ્યારે તેરાપંથી આચાર્ય તુલસી આવ્યા, ત્યારે એક વારે એમનાં પ્રેર્યા કેટલાક તેરાપથી ગૃહસ્થા શ્રી વિજયન નસૂરિજી પાસે આવ્યા. એ ગૃહસ્થાએ પ્રશ્ન કર્યા : “ આપજી ! આપણા જૈનોની એકતા કચારે થશે ? આપનુ જ્યોતિષ શુ કહે છે?”
એમણે જવાબ આપ્યા : “ભાઈ ! મ ચૈવ ધારસ્તે, મા જેવુ વાચન-પ્રયત્ન કરવા, પુરુષાર્થ કરવા, એ જ આપણા અધિકારની વાત છે, ફળ શું આવશે, એ આપણે વિચારવાનું નથી. માટે એકતા માટે પુરુષાર્થ કરો. પણ, એ પુરુષાર્થમાં સરળતા હાવી જોઈ એ, છળ, કપટ કે સ્વાર્થવૃત્તિ હાય તા એ પુરુષાર્થ ન ફળે. સરળતાથી પ્રયત્ન કરશે। તેા જરૂર ફળશે.”
બીજા એક પ્રસંગે, આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજીના સ્વર્ગવાસ પછી ચાથે જ દિવસે, એમના ગુણાનુવાદની સભા અમદાવાદમાં ચેાજવાની હતી. અમદાવાદમાં તે વખતે સર્વ જ્યેષ્ઠ આચાય તરીકે શ્રી વિજયનંદનસૂરિજી હતા. એટલે આ સભા એમની નિશ્રામાં થાય, એમ શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્યાદિવની ઇચ્છા થઈ. જોકે, આ શિષ્યા ક્રિ વર્ગમાંના ઘણા એમનું ઘસાતું ખેલવામાં આનંદ પામતા હતા; અને એ વાત શ્રી વિજયન'દનસૂરિજી જાણતા પણ ખરા, છતાં એ લેાકેા જ્યારે આ માટે વિનંતિ કરવા આવ્યા, ત્યારે કાચી મિનિટમાં એમણે હા ભણી. અને, એ સભામાં એમણે જે વક્તવ્ય રજૂ કર્યું, એથી તેા પેલા શિષ્યાદિ વર્ગનાં મસ્તક પણ ઝકી પડ્યાં.
જીવનના કણકણમાં પથરાયેલી સરળતાની આ ઉપલબ્ધિ હતી.
એમના વ્યવહાર પણ ખૂબ સરળ–નિરાડમ્બર હતા. કોઈ કાર્ય માટે, કાઈ મુહૂર્તીદ માટે કે કયાંક પધારવા માટે લેાકેા વિનંતિ કરવા આવ્યા હાય, તે તેઓ એમને હા કે નાના—જેવી પાતાની ઇચ્છા અને અનુકૂળતા હાય તેવા—જવાખ તત્ક્ષણે જ આપી શ્વેતા. એમ નહિ કે ‘તમે ફરીવાર આવજે, ડેપ્યુટેશન લઈને આવો, તે વખતે વિચાર કરીશું.? આ ખધાને તેઓ બાહ્ય આડમ્બર ગણતા. તેઓ ઘણીવાર કહેતા : આપણી જવાની કે કાર્ય કરવાની ઇચ્છા હોય, છતાંય લેાકેાને આ રીતે હેરાન કરવા, એ ખાટી વસ્તુ છે. હા તેા હા, ને ના તા ના. એમાં આ બધા ડાળ શે
કરવા ?’
એમની જીવનસાધનાનું બીજું ફળ હતું ઃ સહિષ્ણુતા. કાઈ એમની નિંદા કરે, એમને પરોક્ષ રીતે ગાળ દે, એમના અવવાદ બેલે, અને એ બધુ તે જાણે, તાય એમના પેટનું પાણીસરખું ન હલે. ઊલટું, મુહૂર્તાદિ માટે કોઈ અવર્ણવાદ બાલનાર
Page #182
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૯૫] પણ એમની પાસે આવે, તે પણ ખૂબ પ્રેમથી એનું કાર્ય કરી આપે. આવે વખતે કઈ ઉતાવળિયે પૂછી બેસેઃ “સાહેબ ! આ તે આપના વિષે આવું બોલે છે, એને વળી મુહૂર્ત શું જોઈ દેવાનું? ના પાડી દ્યો ને.” ત્યારે કહે : “હાભાઈ! માણસ છે. બોલે, ભલે બોલે. પણ એ અહી તે સારા કામ માટે આવ્યો છે ને ? એ સારા કામમાં એને અનુકૂળતા આપણા તરફથી મળશે, તો એમાં આપણને તો લાભ જ છે ને? અને જે એ સમજુ હશે તે આપોઆપ બોલતો અટકી જશે. પણ ના કહી દેવાથી તો ઊલટો વધુ બોલતે થશે.”
મોટા માણસમાં પોતે કહે તે જ સાચું, એવી દઢ માન્યતા ઘણે ભાગે જોવામાં આવે છે. આવી વૃત્તિ અને માન્યતાથી શ્રી વિજયનંદનસૂરિજી દૂર હતા. બીજી વ્યક્તિનેપોતાનાથી નાનાને પણ–અભિપ્રાય પોતાનાથી વિપરીત હોય, છતાં પણ જો તે ઉચિત હોય તો તેઓ ખૂબ પ્રસન્નતાથી એને આવકારતા; આમ કરવામાં તેઓ નાનમ ન અનુભવતા. ઊલટું, તેઓ લોકોને કહેતા કે “મેં તે આમ કરવા વિચારેલું, પણ એણે આવી સારી વાત મને સુઝાડી.”
જીવન સાથે એકરસ બનેલી સહિષ્ણુતાનું તથા ગુણગ્રાહક દૃષ્ટિનું આ પરિણામ હતું.
એમની વિચાર-સહિષ્ણુતા અમુક વ્યક્તિઓ પર જ સીમિત હતી એવું ન હતું. એ તે વ્યાપક રૂપ ધરીને પરમત-સહિષ્ણુતા અને પરધર્મ-સહિષ્ણુતા સુધી વિસ્તરેલી હતી.
કેટલાક લોકો બીજાના મતની વાતોની ટીકા કે હાંસી કરે, ત્યારે શ્રી વિજયનન્દનસૂરિજી એમાંથી પણ સાર શેધી બતાવતા. અને એમ ન બને ત્યારે પણ, ટીકા કે હાંસીથી તો દૂર જ રહેતા.
એક પ્રસંગ યાદ આવે છે. આચાર્ય તુલસી અમદાવાદ આવનાર હતા. એ અવસરે એક વર્ગ એમની સામે વિરોધનો વંટોળ ઊભું કર્યો. ઉત્તેજક પ્રવચન ને પત્રિકા દ્વારા એમના બહિષ્કારની હિલચાલ આદરી. પિતાના આ કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની સંમતિ લેવા અને તેમને એમાં સંડોવવા માટે એ વર્ગ એમની પાસે આવ્યા. ત્યારે એમણે કહ્યું : “ભાઈ ! સહિષ્ણુ બનો. આચાર્ય તુલસી હજી અહીં આવ્યા નથી, જીવદયા કે મૂર્તિપૂજાનું ખંડન થાય એવું કાંઈ હજી બોલ્યા નથી, તે છતાં અત્યારથી એનો વિરોધ શા માટે ? આ વિધથી તે ઊલટે એમને જ પ્રચાર થશે, અને આપણાં સમય-શક્તિ વ્યર્થ બરબાદ થશે.” પણ એ વર્ગ માટે આ સૂચના બહેરા આગળ ગાન સમી નીવડી ! એણે વિરોધનો કાર્યક્રમ જોરશોરથી આગળ વધાર્યો. એનું પરિણામ-એનો અંત-એટલે એ વર્ગની કેવળ હાંસી, એથી વિશેષ કોઈ જ ફળ ન નીપજ્યું !
વૈષ્ણવ, શિવ વગેરે ઈતર ભારતીય ધર્મોનાં ધર્મકાર્યો થતાં સાંભળે કે નજરે પડે, ત્યારે એ કહેતા : “કોઈ ધર્મનું કાર્ય થતું સાંભળીને મને ખૂબ આનંદ આવે છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
[૧૩૬]
આ વિનિનસૂરિ સ્મારકગ્રંથ એટલે અંશે પણ લોકોમાં ધર્મની ભાવના તે છે ને ! ભલે એ ઇતર હોય, પણ કામ તો ધર્મનું છે ને ! ધર્મની આવી ભાવના છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ વિજયવંતી જ છે અને રહેવાની છે.”
આ સહિષ્ણુતાના પરિણામે એમનામાં સમન્વયવાદી દૃષ્ટિનો સોળે કળાએ વિકાસ થયેલે. એમનું વ્યાખ્યાન એટલે પાતંજલ યોગદર્શન, ભગવદગીતા, મનુસ્મૃતિ વગેરેના સિદ્ધાન્તોને જૈન સિદ્ધાન્ત સાથે રસપ્રદ સમન્વય. એમની આ સમન્વયવાદી દષ્ટિથી જૈનેતરે એમનાથી ખૂબ પ્રભાવિત થતા.
સહિષ્ણુતાનું બીજુ મધુર ફળ એમને “અનાગ્રહભાવના વરદાનરૂપે મળ્યું હતું. એમના એક પણ વિચારમાં, એક પણ પ્રવૃત્તિમાં ખોટ આગ્રહ જોવા ન મળત. “મારું એ જ સાચું એમ નહિ, પણ સાચું હોય તે મારું” આ ભાવના એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધબકતી.
વિવેકશીલતા, એ એમના સ્વભાવની આગવી વિશેષતા હતી. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પૂર્વે તેઓ વિવેકની પાળ બાંધી દેતા. અને એ પછી કરેલી પ્રવૃત્તિ ક્યારેય અનાદર ન પામતી.
જ્યારે મારે હાથે સૂરિસમ્રાટનું જીવનચરિત્ર લખાતું હતું, ત્યારે એમાં કેટલીક ઘટનાઓ એવી હતી, જે બની ત્યારે એનું ખાસ મૂલ્ય હતું, પણ અત્યારે એનું કઈ જ મૂલ્ય ન હતું; એથી ઊલટું એ ઘટનાઓને અત્યારે યાદ કરવાથી નિરર્થક વિવાદો જન્મે એવી શક્યતા હતી. આ સંયોગોમાં એમની વિવેકશીલતાને લાગ્યું કે “એ ઘટનાઓ જીવનચરિત્રમાં દાખલ ન થવી ઘટે. એ વાતને અમલ કરવામાં આવ્યો. એનું પરિણામ એ આવ્યું કે એ જીવનચરિત્રને આવી ઘટનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પણ આદર આપ્યો.
આત્મીયતા અને સહૃદયતા એમના સ્વભાવનાં અભિન્ન અંગો હતાં. એમની આત્મીયતાને લીધે એમનો દેવી પણ એમનો ભક્ત અથવા પ્રશંસક બની જતો. અને સહદયતાને લીધે વિદ્વાનો, સજજનો અને વિવિધ ક્ષેત્રોમાં વિખ્યાત બનેલા લોકો એમનો આદર કરતા. સંસારના કલેશ-કંકાસથી બન્યાઝન્યા જીવને શાંતિને દમ આપે, એનું નામ સાધુ. તેઓશ્રીની વત્સલતા, આત્મીયતા અને સહૃદયતા એમની આ પ્રકારની સાધુતાને પ્રગટ કરતી.
ગુણપક્ષપાત–ગુણાનુરાગ માટે તેઓ સર્વત્ર ખ્યાત હતા. પિતાના સમુદાયનાં કે અન્ય સમુદાય કે ગ૭નાં સાધુ-સાધ્વીના હાથે શાસનપ્રભાવનાનાં સત્કાર્ય થયાં સાંભળે તે તેઓ ખાસ અનુમોદના કરતા અને કહેતા : “આનામાં આવાં કાર્યો કરવાની ખૂબ સારી
Page #184
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૧૩૭ ]
શક્તિ છે. અમુક પ્રદેશમાં આ ઘણાં સારાં કાર્યાં કરાવે છે.’આનાં બે-ત્રણ દૃષ્ટાન્તા રજૂ કરવાનું મન થાય છે.
પંજાબકેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જ્યારે જન્મશતાબ્દી ઊજવાઈ ત્યારે એની અનુમાદના કરતાં એમણે લખ્યું:
“ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પંજાબમાં તેમ જ અન્ય દેશમાં શાસનની ઘણી પ્રભાવના કરી હતી. પંજાબમાં, પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજે જે ધર્મવૃક્ષનાં ઊંડાં મૂળિયાં રોપેલાં, તેને શ્રી વલ્લભસૂરિજીએ ઉપદેશ-સિચન દ્વારા સારી રીતે વિકસાવ્યું. અને એ વૃક્ષના ફલસ્વરૂપે આજે અનેક ભવ્યાત્માએ લોકોત્તર ધર્મની આરાધના કરી રહ્યા છે. આવા શાસનપ્રભાવક આચાર્યશ્રીની જન્મશતાબ્દી તમે ઊજવી રહ્યા છો, તે જાણી સતાષ અને અનુમાદના થાય છે.”
આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી વિરચિત ‘સિરિચ'દરાયચરિય’ના પ્રકાશન-અવસરે પેાતાને આનંદ વ્યક્ત કરતાં એમણે લખ્યું હતું.
“ જેમ, પ. પૂ. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશે.વિજયજી મહારાજે રચેલા દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ' ઉપરથી પ. પૂ. મુનિ શ્રી ભેાજસાગરજી મહારાજે સસ્કૃતમાં દ્રવ્યાનુયે ળા' નામે અપૂર્વ ગ્રંથ રચ્યા; તે રીતે, પ. પૂ. પડિતવયં શ્રી માહનવિજયજી મહારાજ-વિરચિત શ્રી ચંદ્રરાજાના રાસ'ના આધારે આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજીએ પ્રાકૃત ભાષામાં ‘વિવાચરિય' ગ્રંથ રચ્યા છે. આ ગ્રંથથી આપણા પ્રાકૃત કથા-ચરિત્ર-સાહિત્યમાં એક મહત્ત્વના ગ્રંથના ઉમેશ થાય છે, એ આપણે માટે આનંદ તેમ જ ગૌરવના વિષય છે. ”
શંખેશ્વરતીમાં ગણિવર શ્રી અભ્યુદયસાગરજીની પ્રેરણાથી આકાર પામતા આગમમૉંદિરની પ્રવૃત્તિની એમણે આ રીતે પ્રશસા કરી હતી :
¢¢
પૂજ્ય પડિતવ શ્રી વીરવિજયજી મહારાજે એક ઠેકાણે ફરમાવ્યુ છે કે ‘વિષમ કાળ જિનબિઅ જિનાગમ, ભવિયણકુ આધારા. આ ઉક્તિ આજે યથાર્થ જ નીવડી છે. કલિકાલમાં આપણ સૌને મહાન આધાર અને આલખનભૂત શ્રી વીતરાગ-શાસનના અણુમાલ ખજાનાસ્વરૂપ શ્રી આગમાને ‘યાવરચન્દ્રદિવાકરૌ’ ટકાવી રાખવા માટે તમારા સદુપદેશથી શ્રી શખેશ્વર મહાતીર્થમાં આગમમદિર બંધાય છે, તથા તેમાં તામ્રપત્રોત્ઝીણું ૪૫ આગમા પ્રતિષ્ઠિત કરવાનું વિચાર્યું છે, તે ઘણું જ અનુમેાદનીય કાર્ય છે. આ મ‘ગળકારી કાર્ય માં શ્રી દેવગુરુધમ ની કૃપાથી તમેા સફળ થાવ એવા અમારા શુભાશીર્વાદ છે.” આગમપ્રભાકર શ્રી પુણ્યવેિજયજી મહારાજની ગુણાનુવાદસભા અને આચાર્ય શ્રી કનક
૧૮
Page #185
--------------------------------------------------------------------------
________________
[૧૩૮]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ વિમળસૂરિજી અગેના પુસ્તક-પ્રકાશનનો સમારેહ એમની નિશ્રામાં થયાં, એ એમને નિરાડંબર ગુણાનુરાગને કારણે જ.
એમનો ગુણાનુરાગ માત્ર સાધુ-સાધ્વી પૂરત જ મર્યાદિત ન હતો; ગૃહસ્થની પણ ઉચિત પ્રવત્તિને તેઓ અનુમોદતા.
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું “અધ્યાત્મ જ્ઞાન-પ્રસારક મંડળ તરફથી બહુમાન થયું, ત્યારે એમણે આ વાતની પ્રતીતિ આ રીતે કરાવી હતી
શ્રી રતિભાઈ, જૈન સંઘ જેને માટે ગૌરવ લઈ શકે તેવા વિચારશીલ, લાગણીપ્રધાન ચિન્તક અને લેખક વિદ્વાન છે. જેન સંઘની ઉન્નતિની સાચી ધગશ અને એવા બીજા સદ્દગુણોને લીધે શિષ્ટસમાજ ઉપરાંત સાધુગણમાં પણ તેઓ પ્રિય અને આદરને પાત્ર થઈ પડ્યા છે.
જૈન સંઘની અને જૈન સાહિત્યની વિશિષ્ટ કહી શકાય એવી સેવા તેમણે “ગુરુ ગૌતમસ્વામી” એ નામે, અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતના જીવનચરિત્રને વિસ્તૃત, હૃદયંગમ અને બોધપ્રદ ગ્રંથ લખીને કરી છે. એ રીતે વિચારીએ તો જેને માટે તેઓ સર્વથા યોગ્ય છે, તેવું આ તેમનું બહુમાન થાય એ ખૂબ ઉચિત છે.”
આથી આગળ વધીને વિખ્યાત જૈન કલાકાર શ્રી હિંમતસિંહ ચૌહાણની કલાની અનુમોદના કરતાં એમણે જણાવ્યું હતું ?
“ભાઈ શ્રી હિંમતસિહજી ચૌહાણે નેમ રાજુલના એકપાત્રી છતાં મુંદર, રમણીચ, કલાસભર નૃત્યનું સુરેખ, નિર્દોષ આયજન કરીને જૈન સમાજની ઉત્તમ સેવા બજાવી છે. આ નૃત્ય દ્વારા ભગવાન નેમિનાથના જીવનમાં વણાયેલી અહિંસાની સુંદર અનુભૂતિ તેઓ કરાવે છે. જૈન સમાજમાં આવા ઉત્તમ કલાકાર કદાચ આ એક જ છે. તેઓ ભક્તિ કરે છે, અને પ્રેક્ષકગણને પણ ભક્તિમાં તરબોળ બનાવે છે. આ એમની વિશિષ્ટતા છે.”
એમના ગુણાનુરાગનાં પ્રત્યક્ષ દર્શન કરવાને મળેલ એક સુઅવસર અહીં યાદ આવે છે. જૈન સંઘના વિશિષ્ટ અને વિખ્યાત શ્રાવક સંગીતકાર શ્રી હીરાલાલ ઠાકુર એસના પ્રતિ ખૂબ આદરભાવ ધરાવે છે. એમને પણ હીરાભાઈ તરફ સદ્દભાવ હતો. ક્યાંક ઉત્સવાદિ પ્રસંગ હોય તો હીરાભાઈને બોલાવવાનું ખાસ સૂચન કરતા. કેટલાક સમય પૂર્વે એમને મન થયું કે હીરાભાઈ આપણા જૈન સંઘના અદ્વિતીય સંગીત કલાકાર છે. એ પણ સાધમિક છે. એમના ગુણનું ઉચિત સન્માન થવું જોઈએ. વિચાર આવ્યું કે તરત અમલમાં મૂક્યો. કેટલાક શ્રાવકને ઉપદેશ આપીને રૂ. ૨૫૦૦ની રકમ એકત્ર કરાવી, ને તે શ્રી હીરાભાઈને બહુમાનપૂર્વક સમર્પણ કરાવી.
Page #186
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩૯] આ રીતે એમને ગુણાનુરાગ નિબંધ, હાર્દિક અને વાસ્તવલક્ષી હતો.
નિષ્પક્ષતા એમને સર્વોપરી ગુણ હતો. “કેઈની પણ શેહ-શરમ રાખ્યા વિના સૌના અને સંધના હિતમાં જે વાજબી લાગે તે જ ચુકાદ-જવાબ મેળવવો હોય તે નંદનસૂરિ મહારાજ પાસે જવું.” આવી જનસાધારણમાં કહેવત હતી. અને આ જ કારણે દરેક વ્યક્તિ, દરેક નાના-મોટા સંઘ અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ વિવાદા
સ્પદ કે શંકાસ્પદ મુદ્દાઓનું–પ્રશ્નોનું નિરાકરણ એમની પાસેથી મેળવવામાં નિરાંત અનુભવતાં. જૈન સંઘની તેઓ ‘સુપ્રીમ કોર્ટ” ગણાતા.
એમનું વ્યક્તિત્વ શાંત, ઓજસ્વી, નિખાલસ અને નિર્ણયાત્મક હતું. સત્ય હતા તો એમની જ. કોઈ પણ પ્રસંગ અથવા પરિસ્થિતિને પૂરેપૂરી રીતે સમજવાં, તેની ઉપયોગિતા કે અનુપયોગિતાને અને તેનાથી થનાર લાભ-હાનિને પોતાની આગવી વિલક્ષણ દીર્ધદષ્ટિ વડે નીરખવી અને તે પછી તેને અંગે ચોક્કસ નિર્ણય લેવો; અને પોતે લીધેલા એ ઉચિત નિર્ણયમાં, ગમે તેવાં વિદને આવે તેપણ, અફર રહેવું, આ એમના સ્વભાવનું બંધારણ હતું.
વર્ષો પૂર્વે પાલિતાણું-ગિરિરાજ ઉપર પેઢીએ પ્રતિમાજી મહારાજનું ઉત્થાપન કર્યું, ત્યારે મુહૂર્ત અને માર્ગદર્શન એમની પાસેથી લીધેલાં. તે પ્રસંગે લોકોએ એમની સામે પ્રબળ વિરોધ ખડે કર્યો, પણ એની સામે પણ તેઓ એટલા જ સુદઢ રહ્યા.
ઔચિત્ય જાળવવાની એમની કુશળતા અદ્દભુત હતી. એમના હાથે કઈ અનુચિત કાર્ય ન થતું. એમના મુખમાંથી અનુચિત શબ્દ ન નીકળતો. જે કાર્ય ક્ષેત્ર-કાળને ઉચિત હોય તે જ તેઓ કરતા. એમની આ ઔચિત્ય-કુશળતાએ એમને સમાજમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી હતી.
સાચાને સાચું, સારાને સારું ને ખોટાને ખોટું કહેતાં તેઓ કદી ન અચકાતા. ગમે તે આપ્તજન હોય, ભક્ત હોય, પણ અનુચિત કે ખોટું કામ કરતો હોય તો તેને, લાગણીમાં જરા પણ ખેંચાયા વિના, પિતાને લાગે તે સ્પષ્ટપણે કહી દેતા. અને એ કહેવાની આવડત પણ એવી કે સામી વ્યક્તિને એથી માઠું લાગવાને બદલે પ્રેમ વધે.
એકતાની ઝંખના એમની રગરગમાં વ્યાપ્ત હતી. એ ઘણીવાર બળાપો કાઢતા ? “જૈનો તો એક થતાં થશે, પણ આ આપણામાં જ બાર ભાઈને તેર ચેકા છે, તે એક થાય તો કેવું સારું ! બધાને વાતે ડાહી ડાહી કરવી છે, પણ સ્વાર્થ છેડે નથી, પછી એકતા કેમ થાય?”
એમનું શ્રુતજ્ઞાન અજોડ હતું, સર્વમુખી જ્ઞાનપ્રતિભા એમણે પ્રાપ્ત કરેલી, ને જીવનના અંત સુધી ટકાવી રાખેલી. ગમે તે શાસ્ત્રની, ગમે તે વિષયની ચર્ચા છેડે, પ્રશ્ન પૂછે,
Page #187
--------------------------------------------------------------------------
________________
[૧૦]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ એનું સરળ સમાધાન એમની પાસે તૈયાર જ હોય. એમને જંગમ વિશ્વવિદ્યાલય કહીએ તે અતિશક્તિ નહિ ગણાય. આટલું છતાં, કોઈ માણસ વિજ્ઞાનની કે નવા યુગની નવી વાત એમની પાસે રજૂ કરે, તો ઊંડી જિજ્ઞાસાથી તે સાંભળતાં. સાંભળીને તે પર વિચાર કરીને શાસ્ત્ર સાથે એનો સમન્વય કઈ રીતે શોધી શકાય એ ચિંતનમાં ઊતરી જતા. આ જોઈને અનેકને પ્રેરણું મળતી.
શ્રુતધર હવા સાથે તેઓ ગ્રન્થકાર પણ હતા. એમની વિદ્વત્તા અને સંશોધનની આપસૂઝ એમણે રચેલા સોળ ગ્રંથોમાં પ્રતિબિંબિત છે. પોતાની તંદુરસ્ત વિદ્વત્તાને ને ભવ્ય વિચારશક્તિને લીધે એમણે પોતાની એકેએક કૃતિને સમૃદ્ધ કરી છે.
આ બધું હોવા છતાં લોકપણું અને માનપણથી તેઓ પર હતા. નામ મોહ એમને સર્વદા અસ્પૃશ્ય જ રહ્યો. પિતાનું નામ ક્યાંય ન આવે તેની તેઓ વિશેષ દરકાર રાખતા. સં. ૨૦૩૦માં એમના દીક્ષા-પર્યાયને ૬૦ વર્ષ પૂરાં થતાં હોઈ, તેની સ્મૃતિ કાયમ રહે, એ હેતુથી શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરનો હૌલ એમના નામે કરવાનો વિચાર સૌએ કર્યો. એમને આ વાતની જાણ થતાં એમણે સ્પષ્ટ ના ફરમાવી દીધી. કહેઃ શાસનસમ્રાટનું નામ રાખો, મારું નહિ; મારી સંમતિ નથી.”
શું કરવું? છેવટે સૌએ ભેગા મળીને તેડ કાઢયે કે “શાસનસમ્રાટ જન્મશતાબ્દી સ્મૃતિ નિમિત્તે “શ્રી નેમિનન્દન પ્રવચન હોલ” નામ રાખીએ.” આ વાત એમને જણાવી, ત્યારે સૌના આગ્રહ આગળ લાચાર થઈને હા ભણી.
બોટાદમાંય એવું જ બન્યું. એમના સાંસારિક જ્ઞાતિજનો કહે : “આપના નામનો ઉપાશ્રય બંધાય તો જમીન માટે વિચારીએ.” તેઓ કહેઃ “મારું નામ ન જોઈએ.” છેવટે સંઘે આગ્રહ કરીને નેમિનંદન વિહાર-પૌષધશાળા” નામ રાખવાની હા ભણાવી.
આવા અનેક પ્રસંગો છે, જેમાં એમને ગુણવૈભવ જળાંહળાં કરતે દર્શન દે છે. આ તો માત્ર એનું આછું દર્શન જ સમજવું.
૩૯
વાત્સલ્યસિંધુ પર્વતની ગોદમાં ખળખળ કરતું નાજુક અને નિર્મળ ઝરણું વહે, એમ શ્રી વિજયનંદસૂરિજીના અંતરમાં વાત્સલ્ય વહેતું. એ વાત્સલ્યના અમૃતનું પાન કરવાને જે કોઈને અવસર મળતો, એ ધન્ય બની જતો.
Page #188
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[ ૧૪૧ ]
ઝરણાની જેમ જ તે
સુખી-ગરીબ કે નાના-મેાટા સૌને, સમાન રીતે, વાત્સલ્યપાન કરાવતા. સપન્ન કે પ્રસિદ્ધ વ્યક્તિ આવે તેા તેનું કાય વહેલું-પહેલું કરી આપવું ને સામાન્ય વ્યક્તિનું કાર્ય પછી કરવું-આવા પક્તિભેદ એમના હૃદયમાં ન હતા. ઊલટુ, કેટલાક પ્રસંગે તે એવા જાણવા મળશે કે જેમાં એમણે સામાન્ય અને નાની વ્યક્તિનું કાર્ય પહેલ કરી દીધુ હાય એ કારણે અન્ય સંપન્ન વ્યક્તિઓને રાહુ જોવી પડી હાય. એક ગામડાના ભાઈ કહે : “મહારાજ સાહેબ ખૂબ દયાળુ હતા. અમારા જેવા નાના લોકો દસ વખત જઈને દસ જાતના મુહૂર્ત પૂછે, પણ એમને રાષ નહિ, અમને કાઈ દ્વી એમ નથી કીધુ કે હવે છાલ છેોડ ને ભાઈ.”
એમના વાત્સલ્યની ખરી ખૂબી એ હતી કે તે માચ્યુતને કે પતિતને પણ તિરસ્કારતા નહિ; પણ એને માગે લાવવા પ્રયત્ન કરતા. અથવા એ આપમેળે માગામી બને, અથવા વધુ પતન તરફ ન જાય, એવું વર્તન એના પ્રત્યે કરતા. આ જ કારણે શિષ્ટ જામાં માન્યતા બંધાયેલી કે “ જેવુ કાઈ નહિ, એના નદનસૂરિ.” અને આ માન્યતા સાચી હોવાના અનુભવ જ્યારે ચિત્રભાનુ અમેરિકાથી અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે થયા. ચિત્રભાનુ એમને મળવા આવેલા, ત્યારે એમને એમણે પ્રેમથી એલાવ્યા, એમની સાથે વાત કરી. આ પ્રસંગે કાઈ કે એમને પૂછ્યું: “ સાહેબ ! આવી વ્યક્તિને આદર-પ્રેમ આપવાની શી જરૂર ?” ત્યારે એમણે જવાબ આપ્યા ઃ “ ભાઈ ! જીવ કર્મીને વશ છે. આવી પરિસ્થિતિમાં એ છે, એય કર્મનું જ ફળ છે ને ? હવે એને તરછોડવાથી કે એના દ્વેષ-તિરસ્કાર કરવાથી શે ફાયદો ? એને પ્રેમ મળશે તા માર્ગ તરફ સદ્ભાવવાળા થશે, તિરસ્કારશે તેા એનામાં હશે તે સદ્ભાવેય ચાલ્યા જશે.”
અને સાચે જ, એમના વાત્સલ્યના પાનથી તૃપ્ત બનેલા ચિત્રભાનુએ કહેલું : “નદનસૂરિ મહારાજ જેવા સરળ આત્મા અને સાધુ મે કોઈ નથી જોયા. મારા પર તે એમના મહાન ઉપકાર છે,”
અને આવા નિર્વ્યાજ, નિઃસ્વાથૅ વાત્સલ્યના જ એ પ્રતાપ હતા કે તે અજાતશત્રુ હતા; એમના કોઈ શત્રુ ન હતા. અને હોય તે પણ એમના પરિચયે, એમના દને જ એમના તરફ સદ્ભાવ ધરાવતા થઈ જતા. એમના સ્વભાવની આ નિસર્ગ જાત શક્તિ હતી.
જનસમાજમાં એમને માટે એક શ્રદ્ધા હતી કે : નંદનસૂરિ મહારાજના આશીર્વાદ લઈ એ તા આપણને ખૂબ શાંતિ મળે. આ શ્રદ્ધાને વાચા આપતા એક પત્રકાર ભાઈ એ કહેલું : “ સ`સારી છીએ એટલે દુઃખ અને ઉપાધિએ તેા લાગેલાં જ છે, એ માત્ર આશીર્વાદ લેવાથી નષ્ટ નથી થઈ જવાનાં. પણ આ આચાર્ય મહારાજના આશીર્વાદ
Page #189
--------------------------------------------------------------------------
________________
[૧૪]
આ. વિ.નાનસૂરિ સ્મારકગ્નથ લઈ એ છીએ, ત્યાર પછી આપણા જીવને કલેશ ને સંતાપ ઓછો થઈ જાય છે, દુઃખમાં પણ માનસિક શાંતિ ને સ્વસ્થતા ચેકસ અનુભવાય છે.”
જનસાધારણમાં વ્યાપેલી આ શ્રદ્ધાને લીધે એમની પાસે લોક સતત આવતા રહેતા. રવિવાર કે બેસતે મહિને હોય ત્યારે તે લોકોનું પૂર ઊમટતું. અને તેઓ પણ પૂરી પ્રસન્નતાથી, સૌને પૂરે સંતોષ થાય એ રીતે, આશીર્વાદ-વાસક્ષેપ આપતા અને મંગલાચરણ સંભળાવતા.
પરીક્ષાના દિવસોમાં એક પણ પરીક્ષાથી બાળક એમની પાસેથી નિરાશ થઈને ન જતું. તેઓ પ્રેમથી બોલાવીને એમને વાસક્ષેપ નાખી આપતા.
નાનાં નાનાં બાળકે–ભૂલકાંઓ પ્રત્યે તેઓ અપાર વાત્સલ્ય દાખવતા. કેઈની પાસે ન જનારાં બાળકો એમની પાસે આવીને નિરાંતે બેસી જતાં, વાસક્ષેપ નંખાવતાં. એવાં બાળકો સાથે આનંદ કરતાં એમને જેવા, એ પણ એક લહાવો હતો.
એમના વ્યાખ્યાનમાં પણ વિશ્વાત્સલ્યની ભાવના છલકાતી. મિત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યય ભાવના પર વિવેચન કરતી વખતે તેઓ ખૂબ ભાવવિભેર અને પ્રસન્નમુખ બની જતા.
આ વાત્સલ્યના ઘૂંટડા જેમણે પીધા એ લાભી ગયા. વાત્સલ્યના આ સમુદ્રમાં જેમણે સ્નાન કર્યું, તેઓ નિર્મળ બની ગયા.
સરળતા અને કુટિલતાનો તફાવત તિથિપક્ષની કટ્ટર વ્યક્તિઓની કાર્યપદ્ધતિ એવી છે કે જ્યારે જ્યારે સંવત્સરીમાં ભેદ આવવાનો હોય ત્યારે તેઓ વરસ-બે વરસ અગાઉથી જ પ્રચારની કાર્યવાહી શરૂ કરી દે. આ કાર્યવાહી બેધારી હોય છે. શરૂઆતમાં તિથિપ્રશ્નનું સમાધાન કરવાની વાતે શરૂ કરે, એ માટે ખાસ માણસે પણ ફેરવે; અને પછી ધીમે ધીમે એ વાતે ચાલુ રાખીને જ, પિોતે સાચા ને પરંપરાવાળા બેટા, એવી માન્યતા વ્યક્ત કરતા લે-હેન્ડબીલે પ્રગટ કરવા શરૂ કરી દે. સરવાળે મીંડું જ હોય.
સં. ૨૦૨૮માં લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવતી હતી, એટલે પરંપરાપક્ષ બે ચોથ કરીને બીજી એથે સંવત્સરી કરવાનું હતું. જ્યારે સામે
Page #190
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩] પક્ષ બે પાંચમ જ રાખવાનો હતો. પણ, આ પ્રસંગે પણ સામા પક્ષે ઉપર લખેલી પિતાની નીતિ અમલમાં મૂકી હતી.
એ પક્ષની આવી બેધારી નીતિથી પરંપરાપક્ષને સાવધ રાખવા અને એ બેટી ભ્રમજાળમાં ન ફસાય એ હેતુથી શ્રી વિજયનંદનસૂરિજીએ સં. ૨૦૨૭ના ભીતિચા પંચાગમાં અગમચેતીરૂપ સૂચના કરી :
શાસ્ત્રજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંઘે વિ. સં. ૨૦૧૮ના આવતા વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ બીજી ચોથ, મંગળવાર, તા. ૧૨-૯-૭૨ના દિવસે કરવાની છે.”
એમના આ સમયસરના નિવેદનથી પરંપરાપક્ષ સાવધ અને ફ્લેગૃત બની ગયા. સૌ ચેતી ગયા કે આપણને મેટા મહારાજનું માર્ગદર્શન મળી ગયું છે, હવે બીજી કોઈ ચર્ચામાં કે કજિયામાં ઊતરવું નથી. આપણે તે સાચી આરાધના થાય તે પ્રબંધ કરી લઈએ.”
હવે બન્યું એવું કે, એમના આ નિવેદન સામે પરંપરાપક્ષના પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનારા વર્ષે જ વાંધો લીધે કે, બે ચોથ કેમ લખી?
આ વાત એમની પાસે આવી ત્યારે તેઓ ખૂબ હસ્યા. એમણે કહ્યું : “આખરે તે ખાટલા વચ્ચે શરીર છે ને? “શબ્દભેદ ઝઘડો કિ.” બે ચેથ અમે કહીએ, તમે બે ત્રીજ કહો, પણ સંવત્સરી તે બંનેની મંગળવારે જ છે ને ! એ જુદી થતી નથી ને ? તે પછી નાહકની ચર્ચા શા માટે કરવી?”
નિવેદન ઉપરાંત એમણે શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ અવિચ્છિન્ન પરંપરાનુસારી તિથિ-સંવત્સરીની આચરણનું સરળ અને સ્પષ્ટ ચિત્ર દર્શાવતી “તપાગીય તિથિપ્રણાલિકા” નામે પુસ્તિકા લખી અને પ્રકાશિત કરાવી. આ પુસ્તિકામાં એમણે થોડાક શબ્દોમાં ખૂબ ગંભીર રહસ્ય ગૂંચ્યાં છે. એ વાંચીએ ને વિચારીએ ત્યારે મહાન કવિ શ્રીહર્ષને આ લેક અવશ્ય યાદ આવે છે :
જરા અrfસ પ્રચાચા, माझंमन्यमना हवेन पठिती मास्मिन खलः खेलतु । श्रद्धाराद्धगुरुरलथीकृतदृढग्रन्थिः समासादय
त्वेतत्तकैरसोनिमज्जनसुखेष्वासजनं सज्जनः ॥ (મેં આ ગ્રંથમાં ક્યાંક ક્યાંક ખાસ પ્રયત્ન દ્વારા અમુક વિશિષ્ટ ગ્રંથિઓ (ગૂ) જ છે. જે લોકો પોતાની જાતને સર્વોત્તમ પ્રાજ્ઞ માનવાનું અભિમાન કરતા હોય, એવા ખેલ લેને એ ગૂંચે અને એના ઉકેલ નહીં જડે. પણ, જેમણે શ્રદ્ધાપૂર્વક
Page #191
--------------------------------------------------------------------------
________________
[૧૪]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ ગુરુમહારાજની આરાધના કરીને પિતાના ચિત્તની ગાઢ (અજ્ઞાનરૂપી ગ્રંથિઓને શિથિલ બનાવી છે, એવા સજજન પુરુષને આ મેં જેલી ગ્રંથિઓના રહસ્યભૂત તર્ક રસના તરંગોમાં સ્નાન કરવાનો આનંદ પ્રાપ્ત થશે. અર્થાત્ આવા સજજન પુરુષે જ એ ગ્રંથિઓને સમજી શકશે અને એને ઉકેલી પણ શકશે.)
એમની આ પુસ્તિકા સામે સામા પક્ષે પુષ્કળ ઊહાપોહ કર્યો. “શ્રી મહાવીરશાસન” માસિકમાં તો એના વિરોધમાં અસભ્ય ભાષાવાળા લેખે પણ સામા પક્ષના આચાર્યાદિએ લખ્યા. એ લેખની કઢંગી યુક્તિઓ, કઢંગા વિચારો અને કઢંગી રજૂઆત જોઈને તેઓને ભારે રમૂજ થઈ. . કેઈએ એમને કહ્યું કે “આ બધાના જવાબ આપો.” ત્યારે કહેઃ “ભાઈ ! આપણે એમને જવાબ આપવાની જરૂર નથી.”
પણ, સામા પક્ષના એ લખાણની શિષ્ટ વર્ગમાં ખૂબ માઠી અસર પડી. એ માઠી અસરનું પ્રતિબિમ્બ પાડતાં વૈદ્ય શ્રી મેહનલાલ ચુનીલાલ ધામીએ તા. ૧૬-૭-૭રના જયહિન્દ' પેપરમાં લખ્યું કે :
પૂ. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજાએ “તપાગચ્છ તિથિ પ્રણાલિકા” નામની એક પુસ્તિકા પ્રગટ કરી છે, ત્યારે તેના જવાબરૂપે પન્યાસજી મહારાજ શ્રી રવિવિજયજી ગણિવરે મૂળ પુસ્તિકાને પણ નાની કહેવડાવે એ એક મોટે લેખ પ્રસિદ્ધ કર્યો છે, એટલું જ નહિં પણ, તેઓએ જે આક્ષેપે આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી ઉપર કંઈક કટુ ભાષામાં કર્યા છે તેવા જ આક્ષેપના પોતે પણ અધિકારી છે તે વાત છતી થઈ છે.”
- આ પછી તે સંવત્સરી આવી, પંચાસી ટકા વગે મંગળવારની સંવત્સરી કરી. પંદર ટકા જેટલા (બેતિથિમતવાળા) વગે જ સકલ સંઘથી જુદી સોમવારી સંવત્સરી કરી. ભેદ કાયમ રહ્યો. શ્રી નંદનસૂરિજી તે કાયમ કહેતા આવ્યા હતા કે “સરળતા વિના સમાધાન થાય નહિ. વાતોથી શું દહાડા વળે ?”
આ વખતે એક નવીનતા એ બની કે સંવત્સરી ગયા પછી પણ સમાધાનની વાટાઘાટે સામા પક્ષે ચાલુ રાખી, એટલું જ નહીં પણ, વધુ જોરદાર બનાવી. સમાધાનની વાટાઘાટે ચલાવવા માટે સેવંતીલાલ ભગાભાઈ નામે એક વ્યક્તિને સામા પક્ષે વિષ્ટિકાર તરીકે ગોઠવી. આ વાટાઘાટોમાં પરંપરાપક્ષના સરળ આગેવાન શ્રાવકે પણ જોડાયા. એમને આ વાતના ભેદનો ખ્યાલ ક્યાંથી હોય ?
સેવંતીભાઈ વાટાઘાટ માટે એકતિથિના ઘણે આચાર્યો પાસે જઈ આવ્યા. બધાએ વાત સાંભળી અને વાતો કરી પણ ખરી, પણ છેવટે “નંદનસૂરિ મહારાજને મળોની સૂચના પણ આપી. એ ભાઈ તેઓની પાસે આવ્યા. તેઓની વાત તે સ્પષ્ટ હતી કે,
Page #192
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ’ઘનાયક
[ ૧૪૫ ]
“સમાધાન કરવુ હોય તેા ખારપીની નવી પ્રણાલિકા છેાડવાની જાહેરાત કરો. પછી
""
આગળ વાત.
6
સામા પક્ષે પહેલાં · સવત્સરીની કબૂલાત ’ માગી. એમણે એ માટે સ્પષ્ટ ના કહી. કહે : “ સરળતા હાય, સાચી ભાવના હોય, તેા ખારપવી છેડા, સવત્સરીનુ થઈ રહેશે.” પણ, સરળતા લાવવી કચાંથી ?
:
એક તમકકે, એ જ્યારે ખંભાત હતા ત્યારે, રાત્રે દસ વાગે મુખઇથી સેવતીભાઈ ના કોલ આવ્યે કે “રામચંદ્રસૂરિ મહારાજ એવુ· કહે છે કે ચૌદશ અને ભાદરવા શુદ્દે પાંચમ અમારી, બાકીની તિથિએ માટે તમે કહો તેમ, ઝ
આના જવાબમાં જો હા કહેવરાવે, તે સામા પક્ષની અસત્ માન્યતાને સમન મળી જાય; અને ના કહેવરાવેતા સામા પક્ષને જોઈતુ મળી જાય; એ તરત જ પ્રચાર શરૂ કરે કે, અમે તો આટલી હદ સુધી તૈયાર હતા, પણ નંદનસૂરિજીએ ના પાડી.’ આ બધી વાતાને વિચાર કરીને એમણે જવાખમાં કહેવરાવ્યું :
રામચન્દ્રસૂરિજી જે રીતે કહેતા હાય, તે રીતનું લખાણ કરી, તેમાં તેમની સહી કરાવીને અહી લઈ ને આવેા.”
66
થયુ, આજની ઘડી ને કાલના દહાડા ! આના કઈ જવાબ જ ન આવ્યા. સમાધાનની વાતા હવામાં ઊડી ગઈ.
શ્રી વિજયનંદનસૂરિજી તા કાયમ કહેતા હતા કે “ ભાઈ ! તમને ગમે તે તમે કરો, અમને ઠીક લાગે તે અમે કરીએ. નાહકની આ ચર્ચા કરીને શાંત વાતાવરણને શા માટે ડહોળા છે ? જુદા જુદા ગચ્છના ને સ`પ્રદાયના લેાકેા પાતાની જુદી જુદી આરાધના કેવી શાંતિથી કરે છે! કોઈ કોઈનામાં દખલ નથી કરતું. તેા પછી આપણે પણ શાંતિથી આપણું કર્યા કરીએ. આમ ડહોળવાથી તે સધમાં અશાંતિ જ વધવાની ને ભદ્રસમાજ ધવિમુખ થતા જવાને, ”
આ પછી તેા. એમણે એક નિય કર્યાં કે જ્યાં સુધી સામા પક્ષ “ સંવત્ ૧૯૯૨થી તથા ૧૯૯૩થી સવછરીની તથા તિથિની આરાધનામાં ખાર પતિથિની તથા ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ રાખવાની જે પ્રણાલિકા અમેએ અપનાવી છે, તે અમા આજથી છેડી દઈ એ છીએ, અને આરાધનામાં ખાર પતિથિની તથા ભાદરવા શુદ્ધિ પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને આચરણામાં તેમ પ્રરૂપણામાં આજથી અમે સ્વીકારીએ છીએ. ” આવુ· લેખિત જાહેર ન કરે, ત્યાં સુધી સમાધાન કે આંધ-છોડની કોઈ જ વાટાઘાટમાં એની સાથે ઊતરવું નહિ, અને એવી વાતા સાંભળવી પણ નહિ,
૧૯
Page #193
--------------------------------------------------------------------------
________________
આ. વિ.નંદનસૂરિ સ્મારશ્નથ
૪૧
સર્વમાન્ય સૂરિવર કોઈ એક સમુદાયના આચાર્ય તરીકે, તપાગચ્છના મુનિસમુદાયોમાં અને એથી આગળ વધીને ખરતરગચ્છ ને પાયચંદગછ વગેરે અન્ય ગોમાં પણ બહુમાન્ય, આદરણીય અને સલાહ મેળવવાના સ્થાનરૂપ બનવાનું સૌભાગ્ય શ્રી વિજયનંદનસૂરિજીને વર્યું હતું. આનું કારણ એમને ઉદારતાપૂર્ણ, નિષ્પક્ષ, નિખાલસ અને વાત્સલ્યપૂર્ણ સ્વભાવ હતો.
મેટા ભાગનો મુનિસમૂહ એમને પૂછીને, એમની સલાહ-સૂચના મેળવીને જ પિતાનાં કાર્યો કરતો.
અન્ય સમુદાય કે ગછના મુનિરાજે પિતાનાં સામુદાયિક પદવી વગેરે કાર્યો કરતી વખતે એમની પાસેથી મુહૂર્ત અને આશીર્વાદરૂપ વાસક્ષેપ મંગાવતા.
કેટલીક વખત કોઈને કાર્ય કરવામાં સામુદાયિક ગૂંચ ઊભી થતી, ત્યારે તેમાંથી માગ મેળવવા માટે તેઓ શ્રી વિજયનંદનસૂરિજીનું માર્ગદર્શન ઈચ્છતા, મેળવતા અને તદનુસાર વર્તતા.
એક મુનિરાજે ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કર્યો હતો. ખાસા દિવસો પસાર થઈ ગયેલા. હવે, એ મુનિરાજને ભગવતીજીના જગની પહેલાંના એક કે બે પેગ વહેવા બાકી રહી ગયેલા. આ વાત ધ્યાનમાં આવતાં કેટલાકોએ એમને કહ્યું : “ભગવતીજીના જેમ મુલત્વી રાખીને પેલા રહી ગયેલા જોગ કરે ને પછી પુનઃ ભગવતીના જોગ કરજે.
એ મુનિરાજ આથી ભારે વિષમ સ્થિતિમાં મુકાઈ ગયા. એમને હતું કે રહી ગયેલા જોગ પછી કરી લેવાશે. એ પહેલાં જ કરવા જોઈએ, એવા ખ્યાલના અભાવે તેમણે આમ વિચારેલું. પણ હવે ભગવતીજી જેવા આગાઢ જંગ અધૂરા છોડવા કેમ પાલવે? આગાઢ જંગમાંથી તો પ્રાણ પણ ન નીકળાય; એ પૂરા કયે જ છૂટકે. એટલે એમની સ્થિતિ તે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ
આમાંથી બહાર કેમ નીકળવું? એ માટે કોઈની સલાહ લેવાને એમણે વિચાર , ત્યારે એમની નજર શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ઠરી. એમને થયું: “એ સૌના આધાર છે. મને પણ સાચી સલાહ આપશે ને સાચો માર્ગ સુઝાડશે.” એમણે તરત એમને પત્ર લખીને માર્ગદર્શન યાચ્યું.
એમણે તત્કાળ એ મુનિરાજને ખૂબ આશ્વાસનદાયક માર્ગદર્શન આપ્યું. એ મુનિરાજને
Page #194
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૭] એથી પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત થયાં. અને એમનાં ગવહન-પદપ્રદાનાદિ કાર પણ નિવિદને થઈ ગયાં.
સં. ૨૦૩૦માં લવારની પોળના ઉપાશ્રયના સંધનો વિચાર થયે કે પૂ. શ્રી મંડાળવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવી. એણે શ્રી મંગળવિજયજી મહારાજને ખૂબ વિનતિ કરીને હા પડાવી હતી. હવે, એ પદવી કરવી કોના હાથે?—આ પ્રશ્ન ઊભે થયા. સંઘ તથા મુનિગણ સૌને થયું કે શ્રી વિજયનંદનસૂરિ મહારાજના હાથે જ પદવી થવી જોઈએ. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજી ખંભાત હતા. સંઘના ભાઈઓ ત્યાં પહોંચ્યા. એમણે વિનતિ કરી કે પદવી આપના સિવાય બીજા પાસે નથી કરાવવી, પધારે. એમણે હા પાડી, ને ખંભાતનાં ઉપધાનાદિ કાર્યો બાકી રાખીને તેઓ અમદાવાદ આવ્યા, અને વિશુદ્ધ કિયા કરાવવાપૂર્વક આચાર્ય પદ પ્રદાન કર્યું.
સં. ૨૦૩૧માં શેઠ કેશવલાલ લલ્લુભાઈ એ વિનતિ કરી કે મુનિ શ્રી દુર્લભસાગરજી મહારાજને આપ આચાર્યપદવી આપે. સૌના બેલી બનવાને સજાયેલા એવા એમની ના
ક્યાં હતી? એમણે શેઠની વિનતિ માની અને પિતાની અશક્ત તબિયતના કારણે શ્રી વિજયસૂર્યોદયસૂરિજીના હાથે હઠીભાઈની વાડીમાં આચાર્ય પદ અપાવ્યું.
આવા તો અનેક પ્રસંગો છે. અને આવા પ્રસંગે જ “જેનું કઈ નહિ, એના નંદનસૂરિ'-આ કહેવતને પોષણ આપે છે.
રાજસ્થાનમાં ખૂબ બહુમાન પ્રાપ્ત કરનાર, પ્રતિષ્ઠિત જૈનાચાર્ય શ્રી વિશ્વજિમેન્દ્રસૂરિજી, પોતાના નિર્ણત તમામ મુહૂર્તે શ્રી વિજયનંદનસૂરિજીને મોકલીને તેમાં એમની મંજૂરી-મહેરછાપ મેળવતા; તેઓ કહે એ મુહૂર્તને અનુસરતા, અને તેઓ સૂચવે તે મુજબ ફેરફાર કરીને જ કાર્યો કરતા.
સં. ૨૦૩૦માં ભાદરવા મહિનાની વૃદ્ધિ (અધિક ભાદરવા માસ) હતી. આ વખતે અંચલગચ્છના પર્યુષણ શ્રાવણ વદમાં શરૂ થઈ, પહેલાં ભાદરવામાં પૂરાં થતાં હતાં. મુંબઈના અંચલગરછના આરાધકે એ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ પાસે પિતાને કલ્પસૂત્રાદિનું શ્રવણ કરાવવાને સાધુઓ મોકલવા વિનતિ કરી. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને એ બાબત પૂછાવતાં એમણે લખ્યું :
ચેમ્બરમાં તેમ જ મુંબઈમાં દરેક પરાંઓમાં અચળગ૨છવાબાના પર્યુષણનો પ્રારંભ આ શ્રાવણ મહિનામાં છે, અને સંવત્સરી (સમાપ્તિ) પહેલા ભાદરવા શુદિ પાંચમના દિવસે છે. તેઓની વ્યાખ્યાનની માંગણું અઠાઈધરના ત્રણ દિવસ માટેની છે. અને ત્યાર બાદ શ્રી ભગવાન મહાવીરનું ચંરિત્ર વાંચી સંભળાવવાની માગણી છે, તે તે બાબતમાં તેમની માગણું જરૂર સ્વીકારવી. અને વ્યાખ્યાન માટે સાધુ પણ આપવા તે ઉચિત અમને લાગે છે. અને તેમાં કોઈ જાતની હરકત અમોને લાગતી નથી. અમારી
Page #195
--------------------------------------------------------------------------
________________
[૧૪૮]
આ. વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ તેમાં સંમતિ છે, અને તમારા પૂજ્ય ગુરુદેવની પણ સંમતિ અને અનુમતિ જરૂર મેળવી લેશે. શ્રી કલ્પસૂત્ર તથા શ્રી બારસાસૂત્ર પણ ત્યાં અંચલગરછવાળાઓને સંભળાવવામાં અમને કોઈ હરક્ત જણાતી નથી.”
આવી ઉદાર વિચારધારા એમને સર્વમાન્ય બનાવે એમાં શી નવાઈ ?
શાસનપ્રભાવના . એમના સાંનિધ્યમાં, એમના હાથે, અગણિત ભાઈ-બહેનની દીક્ષા થઈ, અનેક સાધુ-સાધ્વીઓની વડીદીક્ષા અને પદવીઓ થઈ અસંખ્ય ધર્માનુષ્ઠાનો થયાં.
સં. ૨૦૨લ્માં સુરિસમ્રાટની જન્મશતાબ્દીને પાવન અવસર આવ્યું. કેટલાક તરફથી પુછાવવામાં આવ્યું, આપણુથી (જેનોથી) શતાબ્દી ઊજવી શકાય ખરી ?
એમણે હા કહી; કહ્યું કેઃ જન્મ તે શ્રી જિનેશ્વરદેવ સિવાય કોઈને પ્રશસ્ત નથી હોતો, પણ આપણે ગુરુભગવંતની શતાબ્દી ઊજવવા દ્વારા શ્રી દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ અને શાસનની પ્રભાવના જ કરવાની છે. તો પછી શા માટે ન ઊજવવી?
અને એમણે પોતે એ ઊજવી. અને એમના આદેશ–અનુરોધથી સર્વત્ર એની શાનદાર ઉજવણી થઈ.
તિથિ-મતભેદ શરૂ થયે ત્યારથી ખંભાત સંઘ બે વિભાગમાં વહેચાઈ ગયે હતે. પરંપરાનુસારી શ્રી સ્તંભતીર્થ તપાગચ્છ જૈન સંઘ હતો. એ સંઘની ભાવના ઘણાં વર્ષોથી ઉપધાન તપ કરાવવાની હોવા છતાં એ થતાં ન હતાં. સં. ૨૦૨નું ચોમાસું શ્રી વિજયનંદનસૂરિજી ખંભાતમાં રહ્યા હતા. શ્રીસંઘે કહ્યું : “આપ સાહેબ આ વાત લક્ષ્યમાં લે, તે અમારા સંઘમાં ઉપધાન ચોકકસ થઈ જાય.” એમણે એમાં રસ લીધો અને ચોમાસા પછી સં. ૨૦૩૦માં ઉપધાનતપની ભવ્ય આરાધના કરાવી. આ અરસામાં ત્યાં સૂરિસમ્રાટના ગુરુમદિરની પ્રતિષ્ઠા, બળપીપળાના શ્રી ચંદ્રપ્રભસ્વામીના જિનાલયની પ્રતિષ્ઠા તથા અન્ય અનેક ધર્મકાર્યો કરાવ્યાં.
ખંભાતથી તેઓ અમદાવાદ આવ્યા. સં. ૨૦૩૦ના અષાડ મહિને એમણે પિતાના અંતરથી કરવા ધારેલાં બે કાર્યો કર્યા : એક, પોતાની નિશ્રામાં રહેલા પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી ગણિને આચાર્ય પદપ્રદાન; અને બીજુ, સૂરિસમ્રાટના જીવનચરિત્ર શાસનસમ્રાટ’ નામે ગ્રંથનું પ્રકાશન.
Page #196
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સદ્યનાયક
[ ૧૪૯ ]
આચાર્ય પદવી અષાડ શુદ્ધિ દશમે કરી. એ સાંજે એમના મુખમાંથી શબ્દો નીકળેલા : “મારી અંતરની ઈચ્છા ત્રણ વર્ષથી હતી કે સૂર્યોદયને આચાર્યપદ આપું. એ આજે મારા હાથે જ પૂરી થઈ. હવે મારે કોઈનીય પદવી કરવી નથી. ”
ખૂબ સાહજિક રીતે ખેલાયેલા આ શબ્દો અગમવાણી બની રહ્યા. એ પછી એમના હાથે કાઈનીય પદ્મવી ન થઈ.
‘શાસનસમ્રાટ’ ગ્રંથનું પ્રકાશન, એમને મન જીવનના પરમ ધન્ય પ્રસગ હતા. અને ગુરુભગવ'તની ભક્તિના અવસર કયા નિષ્ઠાવાન ગુરુભક્ત શિષ્યને માટે ધન્ય ન હાય ભલા ? આ દિવસે તેઓ ગદ્દગઢ બની ગયેલા.
અમદાવાદના પાલડી વિસ્તારમાં શ્રી વિજયમહિમાપ્રભસૂરિજીની પ્રેરણાથી શ્રી મહિમાપ્રભસૂરિજ્ઞાનમ`દિર તથા શ્રી વાસુપૂજ્યસ્વામી જિનમંદિરનું નિર્માણ થયુ છે. એ જિનમદિરની પ્રતિષ્ઠા એમણે સ. ૨૦૩૧માં કરાવી.
પાંજરાપોળમાં શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં એ મનેાહર દેરીઓમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજની તથા શ્રી સૂરિસમ્રાટની ભવ્ય અને નયનાહ્લાદક મૂર્તિએ બિરાજતી હતી. તેની પ્રતિષ્ઠા બાકી હતી. સ. ૨૦૩૧માં શ્રી વિજયહિમાપ્રભસૂરિજી તથા શ્રી વિજયસૂર્યદયસૂરિજી વગેરેની વિનતિ–પ્રેરણા થતાં તેની પ્રતિષ્ઠા કરાવી,
શાસનપ્રભાવનાનાં આવાં તે અનેકાનેક કાર્યો એમના હાથે ને એમની નિશ્રામાં થયાં. અહી તે એ કાર્યમાંનાં કેટલાંકના જ નિર્દેશ કર્યાં છે.
ખરી રીતે તેા, એમના જીવનની એક એક પળ શાસન માટે સમર્પિત હતી. અનેકવિધ મુહૂર્તો જોવામાં, સ`ઘના અનેક અટપટા પ્રશ્નોનુ' ને ગૂંચવણાનુ' નિરાકરણ કરવામાં, ને સ્વ-પરગચ્છનાં સાધુએ અને સાધ્વીઓની હેતભરી વિશ્રામણા-કાળજી કરવામાં એમને વ્યસ્ત રહેતા જેણે જોયા હશે, એ જ એમની સાચી શાસનપ્રભાવનાને મૂલવી શકશે, સમજી શકશે. ને અનુમાદી શકશે.
૪૩
પચીસમી નિર્વાણુ શતાબ્દી : સફળ નેતૃત્વ
ભગવાન મહાવીરદેવના ૨૫૦૦ નિર્વાણ-મહાત્સવ, આ યુગની શકવતી ઐતિહાસિક ઘટના અની. આ ઘટનાને પૂર્ણ રૂપે સફળ બનાવવામાં અને તેમાં
Page #197
--------------------------------------------------------------------------
________________
[૫૦]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકમથ સક્રિય ભાગ લેવામાં શ્રી જૈમ શ્વેતામ્બર મૂર્તિ પૂજક સાધુ સધનુ નેતૃત્વ શ્રી વિજયનંદનસ્જીિએ સભાળેલુ'.
આ મહાત્સવ-વર્ષની ઉજવણી આંતરાષ્ટ્રીય તેમ જ સરકારી ધોરણે પણ થવાની છે, એવા સમાચારથી કેટલાક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સશ્વના અમુક સકુચિત મનેવૃત્તિ ધરાવતા વર્ગમાં હલચલ મચી ગઈ. એમને લાગ્યું કે ‘આ ઉજવણી એક કાવતરું છે. અને એ દ્વારા ભારતીય આય સંસ્કૃતિનો જડમૂળથી નાશ કરવાની કાવતરાખાજોની તેમ છે. માટે આ ઉજવણી અટકાવવી જોઈ એ.” એમણે એ અંગે પ્રવૃત્તિ આદરી. લેખ લખવા, પત્રા લખવા વગેરે શરૂ થયું. એક પત્ર, આ ઉજવણી-વિરાધના મુખ્ય સૂત્રધાર ૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે શ્રી વિજયન ંદનસૂરિજીને પણ લખ્યા. એના જવાખમાં એમણે જણાવ્યું :
“શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સામેના કે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ સામેના વિરોધમાં તે અમારા સહમત હેાય જ નહીં, પરંતુ આ તમારા ઉજવણીના વિરોધના કાર્યોંમાં પણ અમારી સમતિ નથી, તેમ તે અમે યાગ્ય પણ માનતા નથી. · તેમાં અમારી સમતિ જાણી શકાઈ હતી ’ – એવુ· જે તમારા સમજવામાં છે, તે પણ તમારી સમજણુ ખાટી છે.
“ વ. અખિલ ભારતીય સસ્કૃતિ રક્ષક સભા તરફથી તા. ૧૧-૧૦-૭૧, સામવારના અહાર પડેલ, તેમ જ તા. ૨૯-૧-૭ર શનિવારના બહાર પડેલ પત્રિકામાં ‘પ્રભુ શ્રી મહાવીર ભગવાનની ૨૫૦૦મા વર્ષની ઉજવણી સબધમાં ભાગ ન લેવા, ને લેનાર ભાઈ એને રાકવા, શ્રી શ્રમસ’ઘના આદેશ છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમસઘના આદેશ છે.' આવું જે લખવું તે પણ વ્યાજબી નથી. અમુક અમુક વ્યક્તિગત વિધમાં શ્રી શ્રમણસઘને કાંઈ પણ સબંધ નથી. ”
આ પછી એમણે અન્ય ત્રણ આચાર્યાંની સાથે એક જાહેર નિવેદન અહાર પાડ્યુ. ઉજવણીના સરકારી કાર્યક્રમની રાહ જોવાના અને તેના વિરોધ નહિ કરવાના એ નિવેદનમાં અનુરોધ હતા.
આ પછી બિનસાંપ્રદાયિકતાની નીતિને વરેલી ભારત સરકારે ઉજવણીને રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કર્યો. સરકારની ભાવના હતી કે “ભારતમાં થયેલ મહાન પુરુષાની આવી પુણ્યતિથિની ઉજવણી કરીને એ મહાન પુરુષોના ધર્મ-નીતિ અને સદાચારમય જીવન તથા ઉપદેશાને ભારતની તથા વિશ્વની જનતા સમક્ષ રજૂ કરવાં. અને એ રીતે જનતાનાં નૈતિક મૂલ્યાને ઉન્નત બનાવવાં, અને આમાં સાંપ્રદાયિક માન્યતા કે ધારણા ને જરા પણ હસ્તસ્પ ન કરવા. ”
સરકારની “ સીધી-સ્પષ્ટ વાત હતી. એને અનુલક્ષીને જ એણે ભગવાન
Page #198
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનધિ સંઘનાયક
[ua] મહાવીરના ૨૫૦૦મા નિર્વાણોત્સવને બિનસાંપ્રદાયિક વિશિષ્ટ કાર્યક્રમ નક્કી કરીને જાહેર કર્યો હતો. વળી, એ કાર્યક્રમ પૂરેપૂરે બિનસાંપ્રદાયિક હેવા છતાં એમાં જે ધર્મની દૃષ્ટિએ કશે બાધ આવે એ કાર્યક્રમ ન થઈ જાય, એ હેતુથી જૈન સંઘના ચાર સંપ્રદાયના બબે શ્રમણોને સરકારે સમિતિમાં ખાસ સલાહકાર અને અતિથિવિશેષ તરીકે ભાગ લેવાને વિનતિ કરી હતી. એ શ્રમણોએ એ વિનતિ માન્ય કરી, ને સમિતિમાં ભાગ લે શરૂ કર્યો. આમ થતાં, જૈનધર્મના આશય વિરુદ્ધનાં કાર્યક્રમ કે પ્રવૃત્તિ તદ્દન અસંભવિત બની ગયાં.
પણ, જેને વિરોધ જ કરે છે, એને કોણ સમજાવી શકે? “દુઃખે પેટ ને ફૂટે માથું” જેવી એમની મનોદશા હતી. એ વચ્ચે પોતાનો વિરોધ વેગીલે ને જોરદાર બનાવ્યા. “હંમેશાં નક્કર કરતાં પોતાને અવાજ બમણો હાય છે” એ કહેવત મુજબ એમના વિરોધના ઢોલે મોટું ધાંધલ મચાવી મૂક્યું, જોકે ચાર-પાંચ સૂત્રધારને બાદ કરતાં બીજા કેઈને આ પ્રવૃત્તિમાં રસ ન હતું, પણ સૂત્રધાર પાસે દુરુપયેચ માટે સર્જાયેલા પ્રચારતંત્રને, શક્તિને, સમય અને આર્થિક સાધન-સામગ્રીઓને ભંડાર હતો. એની સહાયતાથી એમણે મંડળ, દળે ને સભા-સંસ્થાઓનાં સર્જન કર્યા. સંસ્કૃતિના રક્ષણના નામે, આ શાસનપ્રભાવક પ્રવૃત્તિઓને અહંકારપ્રેરિત વિરોધ કર, એ આ બધાંને ઉદ્દેશ હતે.
આનું પરિણામ એ આવ્યું કે તપાગચ્છમાં બે ભાગ પડ્યા. એક ભાગ, ઉપર કહ્યું તેમ, વિરોધમાં રાચવા માંડ્યો; જ્યારે બીજો ભાગ, ઉજવણીની તરફેણમાં રહ્યો. આ ભાગની દીર્ધદષ્ટિ કહેતી હતી કે “આપણે વિરોધ કરીશું, તેય સરકાર પિતાના નિર્ણયમાંથી ચલિત નથી થવાની; એ એનું કામ કરવાની જ છે. તે, ઉજવણીમાં સહગ આપીને આપણે એવા પ્રયત્ન કરીએ કે જેથી ધર્મબાધક કેઈ કાર્યો ન જ થાય, અને આપણને લાભ થાય. બીજુ, આ ઉqણુથી આપણને જ ાય છે. ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશને સર્વત્ર ફેલાવે થશે, અને એથી જેટલા પણ લેકે ભગવાનના ધર્મમાર્ગને આદર કરશે, એને અનુસરશે, એટલે અંશે ધર્મની પ્રભાવના પણ થશે. આ કાર્ય આપણે જેનેએ કરવાનું છે, તે આપણે કરી શક્તા નથી. અને એ કાર્ય અનાયાસે આ રીતે થઈ રહ્યું છે, તે તેને વિશિષ્ટ રીતે લાભ કેમ ન લે ? એ કાર્યને વધુ ને વધુ વેગ મળે, એવા પ્રયત્નોને બદલે વિરોધ કરવાને શું અર્થ છે ?” આ દીર્ધદષ્ટિ શ્રી વિજયનંદનસૂરિજીની હતી.
પણ વિધી. વગને આની દરકાર ન હતી. યેનકેન પ્રકારેણ, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ટૂંકી દૃષ્ટિના ધ્યેયથી એને આવી લાભકારક વાતો પણ ચલિત ન કરી શકી, એ વર્ગે તે ભારત સરકારની સામે દિલ્હીની હાઈકોર્ટમાં ઉજવણુને વિરોધ કરવા માટે અને ઉજવણીને અટકાવવા માટે ચાર ચાર તે રીટ અરજીઓ પેશ કરી હતી !
Page #199
--------------------------------------------------------------------------
________________
[૧૫]
આ વિનંદનસૂરિસ્મારકગ્રંથ આમ, તપાગરછમાં બે પક્ષ પડી ગયા ને વાતાવરણ વિશેષ કલુષિત બનતું ચાલ્યું.
આમ થતું અટકાવવા માટે સંઘના કેટલાક સમાધાન અને શાંતિપ્રિય મહાનુભાએ પ્રયાસો આદર્યા. વકીલ છોટાલાલ ત્રિકમલાલ તથા પ. મફતલાલ ઝવેરચંદ વગેરે ભાઈઓ શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યા, અને આવી સ્થિતિમાં કાંઈક વ્યવસ્થિત માર્ગ કાઢવાની વિનંતિ કરી. એ વખતે એ ગૃહસ્થો પણ ઉજવણીને અનર્થકારી માનતા હતા; પણ, એ ગૃહસ્થોને તોફાન નાપસંદ હતું, એમને શાંત અને સ્વસ્થ પ્રવૃત્તિ કરવી હતી. આ માટે જ તેઓ ખંભાત આવ્યા હતા. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને કહ્યું : “સાહેબ ! દરેક સમુદાયના સાધુઓની-વડીલોની દૃષ્ટિ આપના તરફ છે કે નંદનસૂરિજી મહારાજ જે કહે અને કરે, તે અમારે મંજૂર છે. માટે આ ઉજવણીની અનુકૂળ-પ્રતિકૂળ અસરે વિચારીને આપ કાંઈક માર્ગદર્શન આપે.”
શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “તમે કહો છો તેમ, બધાની મારા તરફ દૃષ્ટિ હોય, તો મારે ખૂબ વિચારીને વર્તવું જોઈએ. બધા સમુદાયના અંગત અભિપ્રાય મારે મેળવી લઈને પછી જ કાંઈક નિર્ણયાત્મક માર્ગદર્શન અપાય. એમ કરતાં પહેલાં એક કામ થાય તો મને ઉચિત લાગે છે. એ કામ એ કે ચોમાસું પૂરું થયે એકતિથિપક્ષના મુખ્ય મુખ્ય સાધુઓ ભેગા થવાનું રાખીએ. હું અમદાવાદ આવું, બીજા પણ આવે. જે સ્વયં ન આવી શકે, તે પોતાના પ્રતિનિધિને મોકલે અથવા સોંપે. એ વખતે વિચારણા કરીને આ વિષે ચોક્કસ નિર્ણય લઈએ. ત્યાં સુધી ઉજવણીની તરફેણમાં કે વિરોધમાં કશી જ કાર્યવાહી કઈ એ કરવી નહિ.”
આ ગૃહસ્થોને આ વિચાર ખૂબ ગમ્યા. નકકી કરીને તેઓ ગયા.
પણ આ પછી થોડા જ દિવસોમાં વિરોધી વગે ફરી પાછો ઝનૂની વિરોધનો વંટોળ ઊભો કરી દીધો. નિત નવી પત્રિકાઓ, લેખો, પેપરોમાં જાહેરાતો, અને એવી એવી અનેક રીતિઓ વડે એ વગેર ઉજવણીને વિરોધ ચલાવ્ય. સભાઓ, સરઘસ પણ કરવા માંડ્યાં. આ વર્ગમાં મુખ્યત્વે નવો તિથિપક્ષ તો હતો જ, પણ એની સાથે એકતિથિપક્ષને પણ કેટલેક વર્ગ હતો.
એ વર્ગની આવી પ્રવૃત્તિઓને રોકનાર કે ટોકનાર કેઈ ન રહ્યું. જે હતા, તેની વાતે એ વગે કાને ન ધરી. આવી સ્થિતિમાં ભેગાં મળવાનું ને વિચાર કરવાનું રહ્યું જ ક્યાં?
શ્રી વિજયનંદનસૂરિજી તે ઉજવણીને લાભદાયી માનતા હતા; તોપણ એમણે એ અંગે આગ્રહ ન રાખતા ભેગા મળીને જે નિર્ણય થાય તે સર્વમાન્ય કરવાનો વિચાર રાખ્યો હતે. પણ, પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે એ વિચારનો અમલ ન થઈ શકે. આ ઉપરાંત, મુંબઈના આગેવાનોએ એમને વિનંતિ કરી કે “સાહેબ! વિરોધીઓને
Page #200
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૫૩] પ્રચાર જોરશોરથી ચાલુ છે. એથી સામાન્ય જનતાની મતિ મૂંઝાઈ રહી છે કે સાચું શું? એ લોકોને સાચું જણાવવાની ખાસ અગત્ય છે. માટે આપ સાહેબ, એક જાહેર નિવેદન આપો તો સારું. આ૫ જે કહેશે, તેની અસર લોક પર ખૂબ જ સારી થશે.”
એટલે શ્રી વિજયનંદસૂરિજીએ પોતાની માન્યતા સ્પષ્ટ કરતું એક નિવેદન જાહેર કર્યું. આ રહ્યું એ નિવેદન–
આપણું આસન્નઉપકારી ચરમતીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨૫૦૦માં નિર્વાણ-કલ્યાણકની રાષ્ટ્રીય ધોરણની ઉજવણીમાં અમારે વિરોધ નથી. વિરોધ કરે, એ પણ ડહાપણભર્યું કામ નથી. તેમ વિરોધ કરવો તે ભવિષ્યમાં શ્રી જૈન સંઘને તથા જૈન તીર્થોને નુકસાનકારક છે, એમ અમારું માનવું છે.
“આ માંગલિક પ્રસંગને અનુલક્ષીને શ્રી મહાવીરસ્વામી ભગવાનના શ્રદ્ધાવંત અને ગૌરવવંતા અનુયાયી સમગ્ર શ્રી જૈન સંઘને કલ્યાણક-મહામહોત્સવ ઊજવવા સાથે રચનાત્મક કાર્યો કરવા-કરાવવા અમારે અનુરોધ છે.”
આ નિવેદનની ધારી અસર થઈ. ઉજવણમાં માનનાર વર્ગ આથી વધુ ઉત્સાહિત બન્યો. સામાન્ય જનતાની દ્વિધા દૂર થઈ ને રચનાત્મક કાર્યોમાં વેગ આવ્યો..
વિરોધપક્ષે વિરોધના ઘેલછાભર્યા આવેશમાં એક કાર્ડ છપાવ્યું હતું. એમાં લખવામાં આવ્યું હતું કે “વીરને નિર્વાણ-મહોત્સવ એ હકીકતમાં તો વીરશાસનને જ નિર્વાણ-મહોત્સવ જણાય છે. ”
આ કાર્ડ સાંવત્સરિક ક્ષમાપના અંગેનું હતું. એક વ્યક્તિએ એ કાડ શ્રી વિજય નંદનસૂરિજી પર પણ કહ્યું હતું. એ વાંચીને એમના હૈયામાં પારાવાર વેદના થઈ. શ્રી જિનશાસન પરની શ્રદ્ધાના મૂળમાં કુઠારાઘાત કરતી આ પંક્તિનાં જવાબમાં એમણે લખ્યું
ભગવાન મહાવીર પરમાત્માનું શાસન તો હજી એકવીસ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલવાનું છે. આ આગમવચન પર જેને શ્રદ્ધા ન હોય, તે વ્યક્તિ જ આવા શબ્દો લખી શકે.”
પણ ઝનૂને ચડેલા વિરોધીઓ ઉપર આની અસર ન થઈ. એમને વિરોધ વચ્ચે જ ગયો. પણ આનું એક સારું પરિણામ એ આવ્યું કે ખંભાત આવેલા પેલા ગૃહસ્થની માન્યતા ઉજવણીના વિરોધની હતી, તે બદલાઈ ગઈ અને તેઓ ઉજવણીની તરફેણ २०
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકત્ર થ કરવા લાગ્યા. વિરોધીઓની ખતરનાક વિાધ-પ્રવૃત્તિ, અને ઉજવણીથી થનાર ફાયદા, —એ બંને આનું નિમિત્ત હતાં.
ખ'ભાતથી શ્રી વિજયન‘નસૂરિજી અમદાવાદ આવ્યા. શ્રીસ`ઘના આગ્રહથી ત્યાં ચામાસુ રહીને ઉજવણીનુ યશસ્વી નેતૃત્વ એમણે સ‘ભાળ્યું.
આ ચામાસા દરમિયાન વિધીઓ તરફથી અનેકવિધ ઝાવાતી પ્રવૃત્તિએ થઈ. વિવેકને સૂકીને એમણે વિરાધના શકય એટલા માર્ગો અપનાવ્યા. અસત્યના નિઃસાચ વપરાશ એમનુ· હથિયાર હતા. શેઠ કસ્તૂરભાઈ તથા શ્રી વિજયન‘દનસૂરિજી વગેરે વ્યક્તિઓના તેજોદ્વેષ, અને એવી બીજી અનેક વાતા એમના વિરોધની આગમાં ઘી જેવુ કામ કરતી હતી. આ પ્રવૃત્તિએ એવી સખત અને સતત ચાલુ રહી કે કાચાપોચા હોય તે બધું છેડીને ભાગી જ છૂટે ! પણ આ તે વિજયનંદનસૂરિજી હતા. એમના પેટનું પાણીય હાલે એમ ન હતું. એ ઠંડે કલેજે મુબઈ અને અમદાવાદમાં બનતા બનાવાને નિહાળ્યા કરતા હતા; ઉજવણી કરનારાઓ ઢીલા ન પડી જાય એ માટે એમને ઉત્તેજન-પ્રેત્સાહન આવ્યે જતા હતા. વિરોધની એમને મન કશી જ કિંમત ન હતી, એની સામે આંદોલન ચલાવવાની કાઈ કે વાત કરી તેા કહે ઃ “ અલ્યા ! આવાની સામે વળી આંદોલન શાં ? આંદોલન કરીને એને પ્રત્સાહન આપવુ છે ? આ તો ચામાસાના અળશિયા જેવુ છે. ચામાસુ` પૂરુ થશે ને પાછું ધરતીમાં સમાઈ જશે. એને બહુ જોર ન આપવું.’ વિરાધીઓએ એમને મળવા, એમને સમજાવવા ઘણા પ્રયત્ના કર્યાં. પણ વ્યર્થ,
આની સામે ઉજવણીને માનનારો વર્ગ પણ નિષ્ક્રિય ન હતા; એ એના કાર્યમાં સક્રિય હતા. વિરોધીઓના વિરોધની આગ પર ઠંડુ પાણી રેડવાનુ અને ઉજવણીનું રચનાત્મક કાર્ય કરવાનું એ વનું કામ હતું,
આમ ને આમ દિવાળી આવી. આસા વદ અમાસ ને તા. ૧૩-૧૧-૧૯૭૪ના દિવસે ભગવાન મહાવીરદેવના ૨૫૦૦મા નિર્વાણ-કલ્યાણક દિવસ હતા. એ ઐતિહાસિક દિવસને અનુલક્ષીને ભારત સરકારે, ભારતના દરેક પ્રાન્તાની સરકારએ, અને ભારતભરના તમામ જૈનોએ વિશિષ્ટ અને વિવિધ મ’ગલ કાર્યક્રમા ચાયા હતા. અમદાવાદના શ્રીસંઘે પણ શ્રી વિજયનંદનસૂરિજીની નિશ્રામાં ભવ્ય મહોત્સવ ચૈાયા હતા. શેઠ હઠીભાઈની વાડીમાં એ મહાત્સવ ઊજવાયા. શાનદાર વરઘેાડા, ગુણાનુવાદ સભા, અષ્ટોત્તરી સ્નાત્ર આદિ કાર્યક્રમો તથા જીવયા, સાધર્મિક ભક્તિ, અનુકપાદાન વગેરે પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે થઈ. આ પ્રસંગે શ્રી વિજયનદનસૂરિજીએ કરેલ. પ્રવચન ખૂબ મનનીય અન્યુ. જૈનધર્મની સાચી વિશાળતા કેવી છે ? અને એ વિશાળતાનુ સ્થાન સ`કુચિતતાએ લઈ લેતાં અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે ?-એનુ એમાં એમણે ખૂમ હૃદયસ્પશી મયાન કર્યું હતું.
Page #202
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૫૫] આ ઉપરાંત, એમણે એક કાર્ય એવું કર્યું કે જેનાથી વિરોધીઓની આજ સુધીની તમામ પ્રવૃત્તિઓને જવાબ આવી જાય ને એની નિરર્થકતાનું સૌને ભાન થઈ જાય. એમનું એ કાર્ય હતું: ભારતના વડાપ્રધાન, માનનીય શ્રીમતી ઇન્દિરા ગાંધીને, રાષ્ટ્રપતિને અને અખિલ ભારતીય નિર્વાણ-મહોત્સવ સમિતિને ઉજવણીના કાર્ય અંગે પત્ર તથા તારથી પિતાના શુભાશીર્વાદ પાઠવવાનું.
ઉજવણીને આવકાર આપવા પાછળનો પિતાને શુભ આશય તા. ૮-૧૧-૧૯૭૪ના પિતાના પત્રમાં વ્યક્ત કરતાં તેઓએ લખ્યું હતું કે–
આપના અધ્યક્ષપણ નીચે, રાષ્ટ્રીય ધોરણે, ઊજવાઈ રહેલ ભગવાન મહાવીરના પચીસમાં નિર્વાણ મહોત્સવ પ્રસંગે અમે અમારાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ.
અત્યારે આખું વિશ્વ વિનાશના પંથે આગળ વધી રહ્યું છે. શાંતિમય સહઅસ્તિત્વ, બીજાના અભિપ્રાય અંગે સહિષ્ણુતા, સાપેક્ષ મૂલ્યોનો સિદ્ધાંત, અનેકાંતવાદ, અહિંસા, અને સૌ પ્રત્યે વિશ્વવ્યાપી બ્રાતૃભાવ–ભગવાન મહાવીરે ઉપદેશેલા આ પાયાના સિદ્ધાંત માનવસમાજને વિનાશના પથે જ રેકશે અને ફરી પાછું વિશ્વને સૌને માટે શાંતિ અને સમૃદ્ધિના માર્ગે દોરશે. વિશ્વભ્રાતૃભાવ, શાંતિ, સમૃદ્ધિ અને દુનિયાના નૈિતિક તથા આધ્યાત્મિક ઉત્થાનનું ધ્યેય હાંસલ કરવા માટે, ભગવાન મહાવિરના પાયાના ઉપદેશેને, દરેક કક્ષાએ, વિશાળ પાયા ઉપર, ફેલાવે અને પ્રચાર કરવામાં આવે એ જરૂરી છે.
અમે આ બાબતમાં આપને તા. ૬-૧૧-૧૯૭૪ના રોજ તાર કર્યો છે. વિશ્વશાંતિ અને ભારતના કલ્યાણ તથા ઉત્કર્ષમાં આપ આપને ફાળો આપી શકે એ માટે અમે આપને લાંબું આયુષ્ય ઈચ્છીએ છીએ.'
૧. અંગ્રેજીમાં લખાયેલ મૂળ પત્ર આ પ્રમાણે છે–
We tender our heartiest congratulations and good wishes for the celebrations of the liberation of Bhagvan Mahavir's 2500th anniversary at the national leval under your Chairmanship.
The world at large, at present proceeds towards the path of destruction. The peaceful coexistence, tolerance of others' opinion, theory of relative values, Anekantvad, non-violence and universal brotherhood for all, these fundamental principles preached by Bhagvan Mahavir will stop the humanity going towards destruction and again will lead the world to the path of peace and prosperity for all, for achieving
Page #203
--------------------------------------------------------------------------
________________
[૧૫૬]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ - આ પત્રમાં જે તારને નિર્દેશ કરવામાં આવ્યા છે, એમાં તેઓશ્રીએ જણાવ્યું
' “ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણ મહોત્સવની ઉજવણીનું અમે સ્વાગત કરીએ છીએ. અમે ઉજવણીને પૂર્ણ સફળતા ઈચ્છીએ છીએ. અમે માનીએ છીએ કે રાષ્ટ્રીય ધોરણે થતી ઉજવણીના માધ્યમ દ્વારા, ભગવાન મહાવીરે ઉપદેશેલ અહિંસા અને વિશ્વભાતૃભાવના મહાન સિદ્ધાંતની વિશાળ પાયા ઉપર જાહેરાત થશે, અને વ્યાપક માનવસમૂહ, એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહો, તિરસ્કારની લાગણી અને વેરભાવને ભૂલીને વિશ્વભ્રાતૃભાવ કેળવવાનો પ્રયાસ કરશે. આથી આપણે દેશ અને આખું વિશ્વ, જીવનનાં બધાં ક્ષેત્રમાં સમૃદ્ધ અને સુખી થશે. અમે દરેક કક્ષાએ થનાર ઉજવણી માટે, મોટી શ્રદ્ધા અને આસ્થા સાથે, અમારાં હાર્દિકે આશીર્વાદ અને શુભેચ્છા પાઠવીએ છીએ.”
એમના આ શુભાશીર્વાદ સદેશાએ અમોઘ રામબાણનું કાર્ય કર્યું. વિરોધપક્ષમાં આની કલ્પનાતીત અસર પડી. શ્રી વિજયનંદનસૂરિજી શું છે, એ આ પ્રસંગે સૌને this goal of universal brotherhood, peace and prosperity and moral and spiritual uplift of the world it is necessary to give wide publicity and propaganda to the fundamental teachings of Bhagvan Mahavir at all levels.
We have sent you a wire on 6-11-1974 in this respect. We wish you long life for contributing to advance and betterment of Bharat and world peace. ૨. આ તારતું મૂળ લખાણ આ પ્રમાણે છે
We welcome the celebrations at National level of the 2500th anniversary of the liberation of Lord Mahavir.
We wish the celebrations all suceess.
We believe that through the medium of the celebrations at the national level, the great principle of non-violence and universal brotherhood preached by Lord Mahavir will receive wide publicity, the humanity at large would try to practise world brotherhood forgetting animosity, hatred and prejudice against each other.
Our nation and the whole world should become prosperous and happy in all spheres of life thereby.
With the profound faith and belief we send our heartiest blessings and good wishes to the celebration at all levels.
Page #204
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૭] ખબર પડી. ઉજવણીની તરફેણ કરનાર વર્ગમાં પણ આ વાતથી અકથ્ય આનંદ છવાયે. પાવાપુરીતીથે ચોમાસું રહેલાં ખરતરગચ્છીય શ્રી કાંતિસાગરજી મહારાજે એક પત્રમાં લખ્યું
દુનિયા આપશ્રીને સર્વાનુમતે સમયજ્ઞ કહે છે તે વાત શતશઃ સત્ય છે. આવા અવસરે આપે દિલ્હી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને શુભ સંદેશ પાઠવી જેનધર્મને
ભો રાખે છે. અમને તો સાંભળી સાંભળીને બહુ આનંદ થાય છે. હૃદય ભરાઈ જાય છે. કેટલી સમયસૂચકતા ! અમે આપશ્રીને શું ધન્યવાદ આપીએ? આખો જૈન સમાજ આપશ્રીને ધન્ય ધન્ય કરે છે.”
એમના નેતૃત્વને બિરદાવતાં જૈન” પત્રે નોંધ કરી
“ઉજવણીના ઝંઝાવાત જેવા અને અવિરત વિરોધની સામે, જૈનપુરી અમદાવાદમાં ચાતુર્માસ રહેવા છતાં આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજે જે સ્વસ્થતા, સમતા, શાંતિ, મક્કમતા, નિર્ભયતા, સમયજ્ઞતા, આપસૂઝ, દૂરંદેશી, વિવેકશીલતા અને કુશળતાથી કામ લીધું તે વિરલ અને દાખલારૂપ બની રહે એવી છે; અને એથી જૈનધર્મ અને સંઘની શોભામાં વધારે થવા સાથે રાષ્ટ્રીય અને બિનરાષ્ટ્રીય બંને ધરણની ઉજવણીમાં ખૂબ ઉત્સાહ પુરાયો છે. આવી સમયસૂચકતા દાખવવા બદલ આપણે આચાર્ય મહારાજશ્રીને ઉપકાર માને ઘટે છે.”
વધુ કેટલું વર્ણન કરીએ? છતાં એટલું કહેવા મન લલચાય છે કે વિજયનંદનસૂરિજીનું નેતૃત્વ ન હોત, તો ગુજરાતે ઉજવણને જે લહાવે લઈને ભારતવ્યાપી ઉજવણીમાં પોતાનો સૂર પૂરાવ્યો, તે કદાચ ન પુરાવી શકત.
આ પછી ચિત્ર મહિને ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક આવ્યું. એ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારની સમિતિ તરફથી સરકારી ધોરણે ભવ્ય કાર્યક્રમ યોજાયે. એમાં પણ શ્રી વિજયનંદનસૂરિજીની આગેવાની રહી. “સમસુત્ત” ગ્રંથનું પ્રકાશન કરીને શેઠ કસ્તૂરભાઈએ એમને સમર્પણ કર્યો, એ દિવસનું એમનું પ્રવચન પણ ખૂબ મનનીય રહ્યું. ઇંદરથી પ્રગટ થતા “તીર્થકર” માસિકના તંત્રી છે. નેમિચન્દ્ર જૈને કહ્યું : “બહુત કાન્તિકારી થા ગુરુમહારાજકા પ્રવચન. મેં મુગ્ધ હૈં ઉસ પ્રવચન પર.”
કાક મહિના પછી વિરોધીઓની પ્રવૃત્તિ વિશેષ નિરંકુશ બની હતી. પણ આ ચિત્ર મહિને તે એમની પ્રવૃતિઓએ મારામારી કરવાની હદ જેટલી માઝા મૂકી હતી !
પણ જે થયું તે સારું થયું. એમની આ નિરકશતાએ જ એસના યુક્તિહીન,
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ] આ. વિ.નઃનસૂરિ-સ્મારક્ત્ર થ વિતંડાવાદી, તાફાની માનસનેા જનતાને પરિચય કરાવી આપ્યા. શિષ્ટ સમાજને પ્રતીતિ થઈ કે આ લાકાનુ તાફાન માત્ર વ્યક્તિદ્વેષપ્રેરિત જ છે.
લોકોને, શ્રીસ*ઘને શ્રી વિજયનંદનસૂરિજીની દૃઢ-અડગ નિર્ણય શક્તિની અને વિશ્વાસપ્રેરક સફળ નેતૃત્વશક્તિની પણ આ ઉજવણી-વર્ષમાં વિશેષ પ્રતીતિ થઈ.
૪૪
જીવન-ભવ્યતાનું અભિવાદન
“मैं अहमदावाद आया था तब आचार्य श्रीके दर्शन मेरी बहुत बडी उपलब्धि थी । मैं आचार्य श्रीसे बहुत प्रभावित हुआ। मुझे विश्वास है कि एसे उदार और सरलस्वभावी महापुरुष ही शासनका हित कर सकते हैं । "
જાણીતા કાર્યકર શ્રી રિષભદાસજી રાંકાએ અપેલી આ અજલિમાં શ્રી વિજયનંદનસૂરિજીના જીવનની ભવ્યતાની ઝાંખી થાય છે.
એ ભવ્યતાના આવાં જ ઉદ્દાત્ત દન એમણે પં. શ્રી બેચરદાસજી દોશી જેવા ખ્યાતનામ વિદ્વાનાના અને અસંખ્ય લોકોના અંતરની મમતાથી ભરેલા પ્રેમ જીતીને કરાવ્યાં. એમના પ્રત્યેની જનસાધારણની મમતાને મૂર્તરૂપ આપતાં અમદાવાદના ‘સેવા’ માસિકના તંત્રી શ્રી કૃષ્ણવદન જોષીએ લખ્યું હતુ.—
“ સમાજમાં વ્યક્તિની ઉંમરનું નહિ, પણ લાયકાત અને ગુણવત્તાનુ' મહત્ત્વ વિશેષ છે. નાના બાળકથી માંડીને મેટેરાં સુધીની દરેક વ્યક્તિએ સાથે નિર્વ્યાજ વત્સલભાવ દર્શાવતાં જૈન આચાર્ય શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજને અમે ‘સેવા' માસિકના આ અંક અર્પણ કરીએ છીએ. આજે તેઓની ઉંમર ૭૦ વર્ષની છે. સેાળ વર્ષની બાળવયે દીક્ષા લઈ ને તેઓએ પેાતાનુ જીવન ધન્ય અનાવ્યુ છે, અનેકાનાં જીવન સન્માગે વાળ્યાં છે. ભગવાન તેમને ધર્મની વધુ ને વધુ રક્ષા કરવાની શક્તિ આપે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ, અને એમના ધન્ય જીવનને બિરદાવીએ છીએ. ”
આ ભવ્યતાના મૂળમાં દેવ-ગુરુ-ધર્મ અને સઘ-શાસન પ્રત્યેની અનન્ય નિષ્ઠા, સ્વીકારેલા કર્તવ્યધર્મ નુ અપ્રમત્તભાવે અણીશુદ્ધ પરિપાલન, ઉદાર છતાં ઔચિત્યસભર અને નિખાલસ વ્યવહાર, વાત્સલ્યપૂર્ણ સ્વભાવ, સર્વાંના ભદ્ર-કલ્યાણની વિશુદ્ધ ભાવના— આ અને આવાં અનેક તત્ત્વા ઊડી જડ નાંખીને પડયાં હતાં.
Page #206
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૫] એમની આ ભવ્યતાનું અભિવાદન, અમદાવાદની અને બહારની જનતાએ, એમની જીવનસંધ્યાએ, ૭૮મા વર્ષના મંગળ પ્રારંભ અવસરે, એ ભવ્યતાને છાજતી રીતે કર્યું હતું. સં. ૨૦૩રની શરૂઆતના, કાતક શુદ આઠમથી તેરશ સુધીના, પાંચ દિવસ એમના ૭૮મા જન્મદિવસને અનુલક્ષીને જાયેલા મંગલ કાર્યક્રમ વડે ધન્ય બની ગયા. એ મંગળ કાર્યક્રમ પણ ચિરંજીવ સ્મૃતિ મૂકી ગયા.
આ બધું છતાં તેઓ તે નિર્વિકાર-નિર્લેપ જ રહ્યા. તિથિચર્ચા વખતે, ૨૫૦૦માં વર્ષની ઉજવણી વખતે ને અન્ય અનેક પ્રસંગોમાં એમનો વિરોધ થયે, એમની ટીકાનિંદાઓ પણ થઈ એ વખતે એમણે જે નિરપેક્ષ અને નિર્વિકાર વૃત્તિનાં દર્શન કરાવ્યાં હતાં, એવી જ નિર્વિકાર અને નિર્લેપ વૃત્તિનાં દર્શન એમણે પિતાના ગુણાભિવાદનના-પોતાની મહત્તાના ગુણગાનના આ પ્રસંગે પણ કરાવ્યાં હતાં. નિન્દાથી એ દુઃખી ન થતા, એમ સ્તુતિથી ફુલાઈ પણ ન જતા. નહિ તે, ભલભલાને અભિમાની અને આત્મશ્લાઘી બનાવી દે તેવું એ અભિવાદન હતું. પોતાની પ્રશંસા પિતાની સામે જ થતી હોય, ત્યારે પણ અહંથી અલિપ્ત રહી શકે એવી વ્યક્તિ અતિ વિરલ હોય છે. તેઓશ્રી આવી વિરલ વ્યક્તિ હતા, કેમ કે સૂરિસમ્રાટના આશીર્વાદ એમના મન-વચન-કાયાની સાથે એકાકાર થયા હતા. એમની નમ્રતાએ ને સરળતાએ એમનામાં અહંના અસ્તિત્વને નાશ કરી દીધો હતે. એટલે, એ તે આ પ્રસંગે, દરેક ઉત્સવની જેમ, જિનેન્દ્રભક્તિના પૂજા-પૂજનાદિ કાર્યક્રમમાં જ પૂરા ઓતપ્રોત બની ગયા હતા. આ પ્રભુભક્તિ કે પૂજન વગેરે ક્યા નિમિત્ત થાય છે એમાં એમને રસ ન હતા. એમને તે ભગવાનની ભક્તિમાં જ રસ હતે. એ રસથી જ એમણે આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતે. એમની આ નિર્લેપતામાં એમના ભવ્ય વ્યક્તિત્વનાં પુનિત દર્શન થતાં હતાં.
આ પછી માગશર મહિનામાં શ્રીસંઘની તથા આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ વગેરેની વિનતિ થતાં તેઓ સાબરમતી પધાર્યા, ત્યાં એ બંને પૂજ્યોએ અંજનશલાકા અને બે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. એમના પ્રતિ જનતાની અવિહડ શ્રદ્ધાના આ પ્રસંગે રોમાંચક દર્શન થયાં.
સાબરમતીનાં મંગળ કાર્યોની સમાપ્તિ થતાં પાંજરાપોળ પાછા આવ્યા, એટલે વિહારની તૈયારીઓ થવા લાગી.
પાલિતાણા-સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર વર્ષો પૂર્વે એમના આપેલા મુહૂર્ત અને માર્ગદર્શનાનુસાર સેંકડે જિનબિંબનું ઉત્થાપન થયેલું હતું. તે જિનબિંબને માટે શેિઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, ગિરિરાજ ઉપર, જાણે દાદાના દરબારમાં હોય એમ મુખ્ય ટૂંકમાં જ એક ભવ્ય નૂતન જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાં પધારવાની પેઢીના વહીવટદારે, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ વગેરેએ
Page #207
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ વિનાનસૂરિસ્મારકથ વિનતિ કરેલી. એ વિનતિ એમણે સ્વીકારી હતી, એટલે તે માટે તરત જ વિહાર કરવાનો હતો.
આ પ્રતિષ્ઠાના મંગળ કાર્ય સામે પણ, ૨પમી નિર્વાણ શતાબ્દીની જેમ જ, અમુક વગે વિરોધને વાવટોળ ઊભું કર્યો હતો. આ વિરોધમાં તે એ વિરોધ કરનારાઓને વ્યક્તિષની પ્રતીતિ ભારતભરના જૈનોને થઈ ગઈ.
આ વિરોધને ડામવા માટે જરૂરી પગલાં લેવાનાં તથા પ્રતિષ્ઠા અગેનાં અનેક ઉગી સૂચને એમણે ખૂબ ઉત્સાહપૂર્વક કર્યા હતાં. “પેઢીનું કાર્ય એ પિતાનું જ કાર્ય છે એમ સમજીને પેઢી જે કરે તેમાં પૂરે સહયોગ આપવો”-એ પોતાના જીવનસિદ્ધાન્તને આ અવસરે પણ એમણે આચરણમાં મૂક્યો હતો. એમના તન ને મન બંને આ કૅર્યને લગતી પિતાની જવાબદારી અદા કરવામાં પરોવાઈ ગયાં હતાં, ગમે તે થાય, પણ આ મંગળ કાર્ય પાર પાડવું જ છે, એ દઢ નિશ્ચય એમના હૃદયમાં અંકિત થઈ ગયો હતો.
૪૫
જીવનસંધ્યાન યાદગાર વાતો. એમનાં અહોરાત્ર શાસનની સેવામાં સમર્પિત હતાં. એમની ઉદાત્ત વિચારધારા, ઉન્નતિલક્ષી વાત ને પ્રવૃત્તિઓ બેસુમાર હતી. એની પૂરી નોંધ લેવી અશક્ય હતી. જે જીવન જ સંઘ-શાસનનું હોય, એના અમુક દિવસે ને અમુક સમય શાસન માટે વપરાયા, એવું લખવું કે કહેવું, એ પણ એ જીવનને અન્યાય કરવા જેવું ગણુય.
શાસન સમર્પિત એ પુણ્યપુરુષના જીવનના અંતિમ વર્ષની કેટલીક યાદગાર વાતે –જે યાદ આવી–તે અહીં રજૂ કરવી ઉચિત અને જરૂરી લાગે છે.
(સં. ૨૦૩૨) કાર્તક શુદિ ૧૧:
એમના માટે જાયેલ ગુણાનુદન સભા, અન્ય કાર્યક્રમ, તેમ જ સૌનો અપાર મમતા એમના હૃદયને ભીંજાવી ગઈ હતી. એ સાંજે ગદગદ સ્વરે કહેઃ “આટલાં વર્ષોમાં મેં જે કાંઈ ઉપકાર આની ઉપર કર્યા છે, એ બધાને એકસામટે બદલે આ બધું કરીને એક જ દિવસમાં વાળી દે છે, મારે શું કહેવું?”
Page #208
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬૧] એ પછી ડો. સી. એફ. શાહ આવ્યા. તે એમને કહેઃ
“મોટા મહારાજાએ ૭૭ વર્ષ પૂરાં કરેલાં. મને પણ ૭૭ પૂરાં થઈ ગયાં છે. હવે ઉપર જે દિવસે જાય એ લાભમાં-નફામાં છે. તૈયાર થઈને બેઠા છીએ. જ્યારે આવવું હોય ત્યારે (મૃત્યુ) આવે!”
રે! નજીકના જ ભવિષ્યમાં બનનાર દુઃખદ બનાવની આગાહી કરતી શું આ અગમવાણી હતી ?
કાર્તક વદિ ૪:
જોકે આજે તબિયત ઠીક ન હતી. ડોળીમાં બેસીનેય વિહાર કરવા જેટલી શરીરમાં શકિત ન હતી, પણ શેઠ કસ્તૂરભાઈ, પં. દલસુખભાઈ માલવણિયા વગેરેનો પ્રેમભર્યો અનુરોધ હતો એટલે–અને ખાસ તો વિધી વગે એ અંગે તોફાન કરવા ધારેલું એટલે એના પ્રતિકાર તરીકે પણ,–લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ભગવાન મહાવીરની રપમી નિર્વાણ શતાબ્દીના ઉપલક્ષ્યમાં જાએલ પ્રાચીન જૈન સ્થાપત્ય-સાહિત્ય-કલાનું પ્રદર્શન જેવા પધાર્યા. ખૂબ શાંતિથી, સ્વસ્થતાથી ને પ્રસન્નતાથી બધું જોયું. આનંદ વ્યક્ત કર્યો.
ત્યાં પં. શ્રી બેચરદાસજી દેશી વગેરે પણ આવ્યા હતા. પંડિતજીએ કહ્યું: “અમે અહીં પ્રાચીન લિપિના અભ્યાસનો એક વર્ગ શરૂ કરવા વિચારીએ છીએ. એ વર્ગની શરૂઆત આપના સાંનિધ્યમાં કરવી છે. આપ આવશે?”
તરત જ હા કહી. પછી ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં પ્રદર્શન અને મેં લખેલ અભિપ્રાય વાંચવા આપે ને કહ્યું કે મેં મારા નામથી ત્યાં લખે છે.” એ વાંચીને કહેઃ “સરસ લખ્યું છે. તારે મારા નામથી જ લખી દેવો જોઈ એ ને? શું વાંધે હતા ? સારું, પણ હવે આ નોંધી રાખજે.”
ઉપાશ્રયે પહોંચીને મને કહેઃ “આમાં કઈ વસ્તુ વિશેષ ગમી એ કહે:”હું કાંઈ જવાબ આપું ત્યાં તે પોતે જ ગણાવવા માંડ્યાઃ “જે, મને તો જહાંગીર બાદશાહે પંડિત વિમલહર્ષને આપેલું અમારિ-ફરમાનનું એના દરબારી ચિત્રકાર શાલિવાહને દોરેલું ચિવ, ગણધરની મૂતિ કંડારેલો શંખ, સર્વ દેવોની આકૃતિવાળી તાંબાકુંડી, આટલી વસ્તુઓ ખૂબ ગમી. જૂના જમાનાના લેકે કેવું કેવું કામ ને કેટલી મહેનત કરતા હશે !”
આના એક દિવસ પછી પંડિત બેચરદાસજીને પત્ર આવ્યો કે “મહારાજ સાહેબની તબિયત ઠીક ના રહેતી હોય તે લિપિના વર્ગ પાંજરાપોળે જ શરૂ કરવાનું રાખીશું. એમને વિદ્યામંદિર સુધી લઈ જવાની જરૂર નથી.” આ વાંચીને કહે, “એમને
૨૧
Page #209
--------------------------------------------------------------------------
________________
[૧૬૨]
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ લખી નાખ કે આ કાર્ય વિદ્યામંદિરમાં જ શોભે. હું તમે કહેશો ત્યારે ત્યાં આવીશ. મારી ચિંતા ન કરશે.” પછી કહેઃ “આ વર્ગ માટે જવાનું થાય, ત્યારે ત્યાં લિપિ અને સમ્યજ્ઞાન વિષે મારે બેસવું પડશે. શું બોલવું? એના મુદ્દાઓ શોધી તૈયાર રાખજે.” હું વિમાસણમાં પડયો કે હું વળી આ ક્યાંથી શોધવાનો છું ત્યાં તો એ કળી ગયા; કહેઃ “નદીસૂત્રની ટીકા જેજે, એમાં લિપિઓનું સ્વરૂપ આવે છે, શ્રુતજ્ઞાનના નિરૂપણમાં વ્યંજનાક્ષરનું સ્વરૂપ આવે છે. એ બધું જોઈ જજે.”
કરવા ધારેલા કોઈ પણ કાર્યને ખંતથી સફળ બનાવવાની તત્પરતા માટે તેઓ સુખ્યાત હતા. આ પ્રસંગમાં પણ એ ખંત ને તત્પરતાની ઝલક જોવા મળે છે.
માગશર શુદિ ૧:
આજે બપોરે શેઠ કસ્તુરભાઈ આવ્યા. બિહારનાં જૈન તીર્થો સહિત બધાં ધાર્મિક ટ્રસ્ટમાં બિહાર સરકારના થઈ રહેલા હસ્તક્ષેપની વિગત કહી, પછી શેઠે કહ્યું : “એને અટકાવવાના પ્રયાસો ચાલુ છે, લગભગ તે સફળ થઈશું. પણ, તીર્થની રક્ષાના ઉદ્દેશથી આપ અમદાવાદમાં એક હજાર અબેલ કરાવે.”
એમણે એ સ્વીકાર્યું. શ્રી વિજયસૂર્યોદયસૂરિજીને બોલાવ્યા ને વાત કરી; કહે : “હજાર અબેલ તો એકલી પાંજરાપોળમાં જ થઈ જાય.”
શેઠ કહેઃ “શું પાંજરાપોળ એટલી બધી મોટી છે?” સૂર્યોદયસૂરિજીઃ “ના, પણ પાંજરાપોળે આવનાર વર્ગ ઘણો મોટો છે.”
પછી શેઠ કહે: “આપના નામથી તીર્થરક્ષા માટે તપ-જાપ વગેરે કરવા માટેનું એક નિવેદન બહાર પાડે.”
એમણે હા કહી. અને શેઠના ગયા પછી તત્કાળ એક નિવેદન તૈયાર કરાવ્યું. એ નિવેદન બીજા જ દિવસના “સંદેશ” તથા “ગુજરાત સમાચારમાં જાહેર કરાવી દીધું. આ રહ્યું એ નિવેદન :
સકલ જન સંઘને આદેશ “બિહાર સરકાર તરફથી બિહારમાં આવેલા આપણું પરમ પાવન તીર્થો–શ્રી સમેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી વગેરે તીર્થોના વહીવટમાં સરકારી હસ્તક્ષેપ કરવાને જે મેનીફેસ્ટો બહાર પાડ્યો છે, તેના વિરોધમાં અને શાસન ઉપર આવેલ આ આફત દૂર થાય તે માટે ગામેગામના સકલ સંઘોએ માગશર શુદિ ૧૫, ગુરુવાર, તા. ૧૮-૧૨–૭૫ના દિવસે હજારોની સંખ્યામાં આયંબિલ તપ કરવું અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૦ નવકારવાળી તીર્થરક્ષા નિમિત્તે ગણવી.
તદુપરાંત, આપણું આગેવાન શ્રીસંઘ ઉપર આવેલ આ આફતને દૂર કરવા
Page #210
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬૩] સક્રિય પ્રયત્ન કરે, તેને સૌએ તન-મન-ધનથી સહકાર આપી આ આફત જલ્દી દૂર થાય તેમ શાસનદેવને પ્રાર્થના કરવી.
“પ. પૂ. શ્રી સાધુ-સાધ્વીજી મહારાજ તથા શ્રાવક-શ્રાવિકાવર્ગ વધુ પ્રમાણમાં આયંબિલ તપ કરી શાસન ઉપરની આ આફતને દૂર કરવામાં તથા શાસનરક્ષામાં પોતાનો સહગ આપે.
જે જે ગામના સંઘમાં જેટલી સંખ્યામાં આયંબિલ તપ થાય તેના સમાચાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, અમદાવાદ તથા જૈન ઉપાશ્રય, પાંજરાપોળ, અમદાવાદને મેકલી આપવા. અમદાવાદ તા. ૩–૧૨–૫
વિજયનંદનસૂરિ” એમની શાસનસેવાની આ તમન્ના કેવી હૃદયસ્પર્શી હતી! માગશર શુદિ ૨:
આજે સવારે વિહાર કરીને સાબરમતી ગયા. ત્યાં અંજનશલાકાને મહોત્સવ ચાલુ હતો. ભવ્ય સામૈયું થયું. મંડપમાં પધાર્યા. હજારોની મેદની હતી. ઉછામણી અને ક્રિયાવિધાન શરૂ થાય, તે પહેલાં શ્રીસંઘની સ્તુતિસ્વરૂપ “નક્ષત્રા ક્ષતિપૂર્તિ” શ્લેક ચાર વાર બોલાવીને ચારે દિશામાં અક્ષત વતી શ્રીસંઘને વધારે કર્યો, પછી મંગલાચરણ કરીને ઉપદેશ આપ્યા. એમના ઉપદેશના એ શબ્દો આજેય કાનમાં ગુંજે છેઃ
સ્ત્રી પ્રતાથ વસ્તુ ચા નિરप्रासादपूजाधुपयोगिनी भवेत् । सपादकोटीमणिना विभूषितं.
हारं यथा श्रीजगडो व्यधापयत् ॥ જ્યારે રાજા કુપારપાળ સંઘ લઈને સિદ્ધાચલજીની યાત્રાએ ગયા છે, ત્યાં સંઘ સાથે યાત્રા કરીને દાદાના દરબારમાં એ બેઠા છે, ને તીર્થમાળની ઉછામણી ચાલે છે. એક બાજુએ રાજા કુમારપાળ ઉછામણી બોલે છે. એની સામે બાહામંત્રી બોલે છે. રાજા બે લાખ બેલે છે, તો મંત્રી ચાર લાખ બેલે છે. એમ કરતાં આઠ લાખ, સોળ લાખ ને બત્રીસ લાખ સેનૈયા બોલાય છે અને ત્યાં ઉછામણ અટકી જાય છે. બત્રીસ લાખ સોનૈયા બાહડ મંત્રી બાલ્યા છે.
એ વખતે એક બાજુએથી અવાજ આવ્યો કે “સવા કોડ સેનિયા!” આ સાંભળીને બધા વિચારમાં પડી ગયા. કેણ બોલે છે, એ જેવા નજર ફેરવી તો એક મેલાઘેલા વેષવાળા ભાઈને જોયા. એમણે સવા કોડ સેર્નયા કહ્યા હતા. એના દેદાર જઈને કુમારપાળે મંત્રીને ઈશારો કર્યો કે કોણ છે એ જરા તપાસી લેજે; કઈ બનાવટી ન હોય.
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકત્ર થ
66
પણ, એના એ ઇશારા પેલી વ્યક્તિ પામી ગઈ. એણે ત્યાં તરત જ કહ્યું : પરમાત રાજા કુમારપાળ! આ તીથ કોઈ રાજા કે મહારાજાનુ' નથી, કોઈ મંત્રી કે શ્રીમ ંતાનું નથી. આ તા સકળ સંઘનું તી છે, અને દરેકને અહી ઉછામણી ાલીને લાભ લેવાના અધિકાર તમને મારા પર વિશ્વાસ ન આવતા હાય, ને શકા આવતી હાય તા લ્યા, સવા ક્રોડની કિંમતનુ આ રત્ન લઈ લ્યા.’”
આ શબ્દો બોલતી વખતનું પૂજયશ્રીનું જોમ, એમની ખુમારી, એમની છટા, અદ્દભુત-અપૂર્વ હતાં. મંડપમાં બેઠેલા શ્રોતાઓ ને મારવાડી ગૃહસ્થા એ શબ્દો સાંભળીને, એમાં રહેલી ખુમારી અનુભવીને ‘વાહ વાહ’ પેાકારી ઊઠત્યા. એ ખુમારીભર્યા અવાજ હજી પણ જાણે કર્ણપટ પર અફળાઈ રહ્યો છે!
માગશર શુદી ૩ :
કહે :
આજે રાત્રે અધિવાસનાની મગલ ક્રિયા હતી. એ કરીને બહાર નીકળ્યા પછી અમુક આચાર્ય અંજન કરેલી પ્રતિમાના પ્રભાવ વધુ ને અમુક આચાર્ય અંજન કરેલી પ્રતિમાને પ્રભાવ આા, આવું જે કહેવાય છે તેનું કારણ ‘સમાપત્તિ' છે. સમાપત્તિ-એકાગ્રતા સધાવી જોઈએ. એની તરતમતાએ પ્રતિમાના પ્રભાવની તરતમતા થાય, મેં કગિરિની પહેલી અ'જનશલાકા થઈ, ત્યારથી આ સમાપત્તિની શોધ કરીને તેના પ્રયાગ શરૂ કર્યા છે.”
માગશર શુદ્ઘિ ૪:
એ નૂતન જિનાલયામાંના એક શ્રી ગેડીપાર્શ્વનાથના દેરાસર અંગે કેટલાક લોકોને વહેમ હતા; કોઈક વિઘ્નસતાષીએ એ વહેમનું વિષ સીંચેલુ.... એ લેાકાની વિનતિથી બપોરે તેઓ એ દેરાસરે ગયા. ત્યાં પ્રભુ સમક્ષ ચારે દિશામાં શાંતિકારક સ્તત્રપાઠ કરાવ્યેા. ચારે તરફ સંઘને વધાવા કર્યાં. વહેમ દૂર થાય તેવાં મંગલ વચના કહ્યાં.
એમની સ કલ્યાણભાવના ઉપર લાને એટલી શ્રદ્ધા હતી કે એમણે આ વિધાન કર્યા પછી વહેમ સથા નાબૂદ થઈ ગયા. અને પ્રતિષ્ઠા દિને, પ્રતિષ્ઠા કરાવવા પાતે ત્યાં હાજર રહ્યા, ને ઉમ'ગભેર પ્રતિષ્ઠા કરાવી. પરિણામે પ્રતિષ્ઠા પછી અમીઝરણાં થયાં. આ ઉપરાંત આ મહાત્સવ દરમ્યાન બીજા પણ એવા પ્રસંગે બન્યા, જેમાં એમના પ્રતિની લેાકાની શ્રદ્ધાના અને એ શ્રદ્ધાનુસાર એમણે ચીધ્યા પ્રમાણે મુહૂર્તાદિ કાર્યા કરવાથી આપેલાં સુપરિણામના સુખદ અનુભવેા થયા.
માગશર શુદિ ૧૧ (મૌન એકાદશી) :
સવારે ૧૧ વાગ્યા લગભગ પાંજરાપાળે આવ્યા. પછી ઘેાડી જ વારમાં મુનિ શ્રી ભદ્રસેનવિજયજી બહારથી આવ્યા. એમને પૂછે ત્યાં જઈ આવ્યા ?” એ કહે :
:
Page #212
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬૫] “કીકાભટની પિળે વ્યાખ્યાન વાંચવા જઈ આવ્યું.” એ સાંભળીને હસતાં હસતાં મને કહેઃ “જો, આને વ્યાખ્યાન વાંચતાં આવડી ગયું. તું રહી ગયે; તને ન આવડવું.”
એ રાત્રે ક્રિયાકુશળ ભેજક કેશવલાલ આવ્યા. એમની જોડે વિચાર કરીને પાલિતાણની પ્રતિષ્ઠાનો વિધિવિધાન અંગેની તમામ કાર્યક્રમ, દિવસ અને સમયવાર, નક્કી કર્યો, લખાવ્યા. પ્રતિષ્ઠાને લગતી બીજી વિચારણાઓ પણ કરી.
માગશર શુદિ ૧૩:
આજે શ્રી આત્મારામ ભોગીલાલ સુતરીઆ તથા પેઢીના મુખ્ય મેનેજર શ્રી ઠાકર આવ્યા, એમને પ્રતિષ્ઠા અંગે વિગતવાર દોરવણી આપી. વિધીઓને ડામવા માટે ખાસ ખાસ સૂચનાઓ કરી. પછી સહાસ્ય કહેઃ “વિરેાધ વધે, ને તે વખતે તમે કહેશો કે હવે પ્રતિષ્ઠા મુલતવી રાખીએ, તે એ નહિ બને. તમે તમારા ઘેર રહેજે, અમે પ્રતિષ્ઠા કરીને જ રહીશું, એ ધ્યાન રાખજો! અને આવું ન કરવું પડે તે જોજો.” પછી કહેઃ “આમાં તમે ઢીલા પડશે તે તમારું જ ઓછું દેખાવાનું છે, અમારું કાંઈ નથી જવાનું. પણ અમે તમારી સાથે છીએ એટલે અમનેય છાંટા લાગ્યા વિના ન રહે. માટે ઢીલા પડવાની તો વાત જ નહિ. અને ખરી વાત તે એ છે કે આ બધાં પ્રતિમાજી સેંકડો વર્ષો પહેલાંનાં છે. એનું ઉત્થાપન પિઢીએ કરેલું, એટલે પેઢીએ એને પાછાં બેસાડવા જોઈએ; એ એની ફરજ છે. પેઢી એની પ્રતિષ્ઠા જાતે કરી શકે છે; કેઈને આદેશ આપવાની કે ઉછામણી કરવાની પણ જરૂર નથી. આમ છતાં, પેઢીએ, લોકોને લાભ મળે એ માટે, ચિઠ્ઠીની પ્રથા અપનાવીને આદેશ આપવાનું કર્યું છે, એને વિરોધ કરવાને અર્થ શો છે? આવા વિરોધને ગણકારે નહિ, ને વધુ થાય તો એને પૂરેપૂરે સજજડ પ્રતીકાર કરવાનો જ.”
માગશર શુદિ ૧૪ :
આજે રાત્રે પ્રતિક્રમણ પછી અચાનક કહે: “હવે મને આ શરીરનો કાંઈ જ ભરેસે નથી.” - હું તે સ્તબ્ધ થઈ ગયે. મનમાં ખિન્નતાને પાર ન રહ્યો. એ વાત આગળ વધે એ પહેલાં જ બીજી આનંદની વાત મેં આદરી દીધી. જ્યારે તેઓ ખિલખિલાટ હસ્યા, ત્યારે જ ચિત્તને ચેન પડયું. પણ તે વખતે ક્યાં કલ્પના હતી કે આ અગમવાણી આવતી ચૌદશે જ સાચી પડવાની છે તે ચિત્તનું ચેન વિલીન થવાનું છે?
માગશર શુદિ ૧૫:
આજે સવારે શ્રી કાંતિલાલ ઘીયા વંદનાથે આવ્યા, કલાકથી વધુ બેઠા. એમની સાથે મુક્ત મને વાત કરી.
Page #213
--------------------------------------------------------------------------
________________
[૧૬૬]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ બપોરે પં. બેચરદાસજી આવ્યા. એમના પુત્ર ડો. પ્રબોધ પંડિતનું તાજેતરમાં જ અવસાન થયું હોઈ, એ અગે એમને આશ્વાસન આપ્યું. પૂજ્યશ્રીને નિખાલસ, ઉદાર સ્વભાવ અને એ સ્વભાવ તરફ પંડિતજીને અપૂર્વ અહોભાવ આજે જોવા મળ્યા.
માગશર વદિ ૧:
આજે બપોરે શેઠ કસ્તુરભાઈ આવ્યા. એમને કહેઃ પ્રતિષ્ઠા અટકાવવા માટે વિધીઓ એઓર્ડરની તજવીજમાં છે, માટે પાકો બંદોબસ્ત રખાવજે. ગમે તે ભોગે, પ્રતિષ્ઠા કરવી જ છે.” શેઠે પણ એવી જ મક્કમતા દાખવી.
રાત્રે મને કહેઃ “આ વખતે વિહારમાં બીજુ કાંઈ ભણવાનું (નવું) થાય એમ નથી લાગતું. મારે વિચાર થાય છે કે તને ને દાનવિજયને જ્યોતિષ કરાવું. આરંભસિદ્ધિ હોય તો લઈ લેજે. ટાઈમ મળશે ત્યારે કરાવીશ.”
એમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છપાઈને તૈયાર થઈ રહ્યો હતો. એના ફર્મા એમને બતાવ્યા. એ જોઈને સતેષ પામ્યા. મેં પૂછ્યું: “સાહેબ ! આપના વખતમાં આવી પ્રથા નહોતી, પણ અત્યારે એવી પ્રથા છે કે પુસ્તક કોઈને સમર્પણ કરાય. આ કોને સમર્પણ કરવું?”
કહેઃ “કસ્તૂરસૂરિજીને જ સમર્પણ કરવાનું.” માગશર વદિ ૨ :
આજે બપોરે ડો. સુમનભાઈ શાહ તથા ડે. છોટુભાઈ આવ્યા. તબિયત તપાસી. એ વખતે ગમ્મતમાં ડોકટરને પૂછેઃ “મારું હાર્ટ તે મજબૂત છે ને? વિહાર કરું તો વાંધો નથી ને?”
ડોકટર કહેઃ “આપનું હાર્ટ તો કોઈનું ન હોય એવું મજબૂત છે. તબિયત જતાં શરદીની પ્રકૃતિ છે અને શિયાળો છે, એટલે વિહાર માટે સીઝન તે સારી ન કહેવાય. પણ આપને ડોળીમાં જવાનું, નાના નાના વિહાર કરવાના, દવા બરાબર લેવાની અને બરાબર ઓઢવાનું, એટલે વાંધો નથી.” પછી ડોકટર પૂછેઃ “પણ કમુરતાંમાં વિહાર થાય ?”
કહેઃ “બીજાં કાર્યો કમુરતાંમાં ન કરીએ, પણ યાત્રામાં કમુરતાનો દોષ નથી ગણતો.”
બપોરે મને કહેઃ “પારમ (સ્વાધ્યાયસંગ્રહ)ની પડી લઈ લેજે. મારી પાસે એ કાયમ રાખું છું, પણ આજે હાથ નથી આવતી. તું લઈ લેજે. મેં કહ્યું: “મારી પાસે એ રાખું જ છું, સાહેબ!” તો કહેઃ “બસ, તે વાંધો નહિ.”
સાંજે “ જનસત્તાના રિપોર્ટર શ્રી રમેશભાઈ આવ્યા. તેમણે વિહારના સમાચાર
Page #214
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬] છાપવાની રજા માંગી. ત્યારે મને કહેઃ “હમણાં પેઢીની વિનતિથી પ્રતિષ્ઠા માટે જઈએ છીએ, એવું લખાવતો નહિ. યાત્રા માટે જઈએ છીએ, એમ જ લખાવજે.” મને આશ્ચર્ય થયું. પણ, એમના અંતરના ઊંડાણને પામવાનું આપણું શું ગજું?
રાત્રે પેઢીના બે મેનેજર શ્રી શિવલાલભાઈ તથા શ્રી ઠાકર આવ્યા. એમને નઝરબાગમાં મહોત્સવ કરવાની, નવકારશીઓ વડે કરવાની, છાપાંના રિપોર્ટરોને માહિતી આપવાની વગેરે અનેક સૂચનાઓ કરી. વિરોધીઓના પ્રતિકાર માટેના પગલાં પણ સૂચવ્યાં.
એ વખતે મેં કહ્યું: “એ તે આપના નામે પાલિતાણા પહોંચ્યા પછી એક નિવેદન બહાર પાડવું પડશે.”
ત્યારે કહેઃ “એ વાત બરાબર છે. હમણાં જ બહાર પાડી દઈ એ; તું પિઈન્ટ ટાંકી રાખજે.”
મેં કહ્યું: “સાહેબ! એકદમ ઉતાવળ નથી કરવી, પાલિતાણા પહોંચીએ, કઈ જવાબદાર વ્યક્તિ (વિરોધી) જાહેરમાં આવે, પછી આપણે વિચાર કરવાને. રતિભાઈ ને મફતભાઈની સલાહ પણ લઈ લઈશું.”
આ વાત એમને જચી ગઈ. કહેઃ “કાલે મફતલાલને બોલાવીને વાત કરવાનું ધ્યાન રાખજે.”
એક નવલહિયા યુવાનને પણ પ્રેરણા આપે એ ઉત્સાહ, અડગતા અને શક્તિ એમના પ્રત્યેક વચનમાં ને પ્રત્યેક પ્રવૃત્તિમાં નીતરતાં હતાં. એનાં દર્શન પણ જેનારામાં જુસે ને તાકાત પ્રેરતાં હતાં.
૪૬
છેલ્લા દિવસે માગશર વદિ ત્રીજની સવાર ઊગી. વાતાવરણ વાદળિયું હતું. શિયાળાની ઋતુ હાઈ સ્વાભાવિક ઠંડક વ્યાપી હતી. - પાંજરાપોળમાં માનવમેદની વહેલી સવારથી જ ઊભરાવા લાગી હતી. આજે એમના પરમશ્રદ્ધય, હેતાળ મહારાજ સાહેબ વિહાર કરી જવાના હતા. હવે દિવસ સુધી એમનાં દર્શનનો ને આશીર્વાદનો લાભ નહોતે મળવાને. એટલે આજે મન ભરીને એ લાભ લઈ લેવાની જાણે પડાપડી ચાલતી હતી. મહારાજ સાહેબ જાય છે, એ વિચારે
Page #215
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ સૌનાં દિલમાં જેટલી ગમગીની ફેલાતી હતી, એટલે જ આનંદ તેઓ પ્રતિષ્ઠાના મહાન કાર્ય માટે જઈ રહ્યા છે એ ખ્યાલ આવતાં છવાતે હતો. અને એ ખ્યાલે એમને પોતાના શ્રદ્ધય આ પુણ્યપુરુષની મહત્તાની, એમના પુણ્યબળની પણ કલ્પના આવતી હતી.
નિયત કરેલા શુભ સમયે, પરમગુરુદેવની મૂર્તિઓને વંદન કરીને, શ્રી વિજયનંદનસૂરિજી, મુનિસમુદાય સાથે, ઉપાશ્રયની બહાર નીકળીને ચાર માણસ ઉપાડે એવી મેટી ડોળમાં બેઠા, ત્યારે જનતાએ એમને જયનાદથી વધાવી લીધા. એમને પ્રસ્થાનને સૌએ અંતરની મંગળકામનાઓ વાંછી.
પાંજરાપોળથી નીકળી, રિલીફરોડ, લાલ દરવાજા, નહેરુ પુલ, થઈને પાલડી વિસ્તારમાં આવ્યા. ત્યાં શ્રી જોગીભાઈ સુતરિયા, ડે. રસિકભાઈ સ્વરૂપચંદ શેઠ વગેરેની વિનતિથી તેમને આંગણે પગલાં કરતાં કરતાં ફત્તેહપુરા શ્રી રમણલાલ ચંદુલાલ ગાંધીને બંગલે પધાર્યા. ત્યાં કલાક સ્થિરતા કરી પરચખાણ પાયું.
અહીંથી સામૈયા સાથે શાંતિવન શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં પધાર્યા. ચાલુ સામૈયામાં શ્રી વિવેકવિજયજીને લાવ્યા; કહેઃ “કેશુભાઈ શેઠ અત્યારે દસ વાગે આવવાના છે. એમનાથી પગથિયાં નથી ચડી શકાતાં. એટલે બહાર ચોકમાં એક પાટ ને એક ખુરશી મુકાવી દેજે.”
વિવેકવિજયજીએ અચકાતાં અચકાતાં કહ્યું: “પણ સાહેબ ! આજે છાપામાં આવ્યું છે કે કેશુભાઈ શેઠના દીકરા મનુભાઈ રાત્રે ગુજરી ગયા છે. આવું હોય તે શેઠ આવે ખરા ?”
આ સાંભળીને તેઓ એકદમ ચોંકી ગયા. કહે: “સાચી વાત છે?” હાને જવાબ મળતાં મને બોલાવીને કહેઃ “આવું બન્યું છે. મનુભાઈ કેવા સારા માણસ હતા ! હવે શેઠ નહિ આવે.” આટલું કહીને તેઓ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. મેં પર વિષાદની રેખાઓ અંકિત થઈ ગઈ.
સામૈયું જ્ઞાનમંદિરે પહોંચ્યું. ત્યાં મંગલાચરણ કરીને પોતે જ દસ મિનિટ પ્રવચન આપ્યું.
भवजलहिंमि अपारे, दुलह मणुअत्तण पि जीतूण । तत्थ वि अणत्थहरण', दुलह सद्धम्मवररयण ॥
આ ગાથાના વિવેચનમાં સંસારની સમુદ્ર સાથે સરખામણી કરી બતાવી. સંસારની અસારતા ને નશ્વરતા હૈયા સેંસરવા ઉતરી જાય એવા શબ્દોમાં વર્ણવી.
વ્યાખ્યાન સમાપ્ત કરીને હજી પાટ પરથી ઊતરતા હતા ત્યાં જ પં. મતલાલ આવ્યા. એમને બોલાવીને કહેઃ “મફતલાલ! આ મનુભાઈનું તે ગજબ બની ગયું છે!
Page #216
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬] મેં તો સાંભળ્યું ત્યારથી એના જ વિચારો આવે છે. કે સારો માણસ! તબિયત પણ કેવી સારી ! છતાં અમારા જેવા ઘરડા એમ ને એમ રહે છે, ને આવા જુવાને અચાનક જતા રહે છે. આવું બને છે ત્યારે સંસારનું સ્વરૂપ ખરેખર સમજાય છે ?
તસ્તન માને, ચણા જ તનિશિ ! ___दृश्यते य भवेऽस्मिन् हि, पदार्थानामनित्यता ॥
–જે સવારે છે, એ બપોરે નથી. સવારે આનંદમંગળ કરતો હોય ને બપોરે સંભળાય કે એને હાર્ટ ફેઈલ થઈ ગયું. બપોરે બજારમાં ફરતો હોય ને વાત કરતે હાય, ને સાંજે જુઓ તો એને હાર્ટએટેક કે હેમરેજ થઈ ગયાં હોય. ભગવાન તે કહે છે: “Tદા ૪ દિવા પમુળ, રસમાં ચમ! મા ઉમાથg'-કર્મના વિપક ગાંઠઅણધાર્યા આવીને ઊભા રહે છે. માટે હે ગૌતમ! ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ.” આવું બને છે, ત્યારે આ બધી વાત સાચી લાગે છે.”
પછી પાટ પરથી ઊતરીને રૂમમાં ગયા. ત્યાં પ્રતિષ્ઠાના વિરોધની હિલચાલે અને તેની સામેનાં પગલાંની વ્યવસ્થા અંગે મતભાઈ સાથે વિચારણા કરી. પિતાના નામે નિવેદન બહાર પાડવું ઠીક લાગે કે કેમ તેની સલાહ પણ પૂછી. મફતભાઈએ “અત્યારની પરિસ્થિતિમાં જરૂર નથી” એમ કહેતાં તે વાત માની લીધી. - અગિયાર વાગે તબિયત અનુકૂળ ન હોવા છતાં સૌના ભાવથી ખેંચાઈને પગલાં કરવા ગયા. એમાં પં. મફતલાલનો પણ વિશેષ આગ્રહ હતો, એટલે એમને ત્યાં ગયા. ત્યાં જઈને મફતભાઈને કહેઃ “છાના ઘરે , પ્રારબ્ધ ત્રિપિં મત-પ્રારબ્ધ ત્રણ જાતનાં હોય છેઃ એક ઈચ્છા પ્રારબ્ધ; બીજું અનિચ્છા પ્રારબ્ધ; અને ત્રીજુ પરેચ્છા એટલે દાક્ષિણ્ય પ્રારબ્ધ. પોતાની ઈચ્છા ન હોય તોય બીજાને માટે બીજાની ઇચ્છાથીકરવું પડે, તે પછી પ્રારબ્ધ કહેવાય. આ માટે અહીં નહોતું આવવું, પણ તારે માટે આવવું પડ્યું, એ દાક્ષિણ્ય-પ્રારબ્ધ કહેવાય.”
એટલે પં. મફતલાલ (એમની પત્ની તરફ આંગળી ચીંધીને) કહેઃ “આપનાં પગલાં કરાવવાનું આમનું બહુ મન હતું, સાહેબ!”
આ સાંભળતાં જ કહે: “હું એટલે જ આ છું, એમની ઈચ્છા હતી માટે આ છું; તારે માટે નથી આવ્યો.” ને સૌ હસી પડ્યાં.
એક વૃદ્ધ માજી માંદા હતા, એટલે અહીંથી તેમને ત્યાં ગયા. એમને ચાર શરણાં વગેરે સંભળાવી ઉપાશ્રયે પધાર્યા.
રાત્રે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમની સાથે જૂની વાતોના અદ્દભુત રંગે ચડ્યા.
૨૨
Page #217
--------------------------------------------------------------------------
________________
[૧૭૦]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ લાલન-શિવજી, ભગુભાઈ ફત્તેહચંદ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ –આ બધાના જૂના પ્રસંગો જેવા બન્યા હતા તેવા તેમના સ્મરણપટ પર અંકિત હતા, તેનું તાદશ વર્ણન કર્યું. એ પ્રસંગે બન્યા, તે વખતનું સૂરિસમ્રાટનું જોમ અને એ વખતની પરિસ્થિતિ, આ વાત કરતી વખતે, જાણે એમનામાં અવતીર્ણ થઈ ગયાં. આ વાત વખતે એમની નિખાલસતા અને ગુણગ્રાહક તેમ જ સત્યપ્રિય વૃત્તિનાં નવલાં દર્શન થયાં. દેવદ્રવ્યની પણ વાત થઈ
આજે બપોરે સ્થાનકવાસી મુનિરાજ શ્રી અમીચંદજી મહારાજ એમને મળવા આવ્યા. એમના પ્રતિ અપાર સદભાવ દાખવ્ય; કાંઈ પણ કામ હોય તે જણાવવાનું સૂચન કર્યું. એ મુનિરાજને એમના પ્રતિને આદર અને પૂજ્યભાવ અજબ હતો. તેઓશ્રીના ઉદાર, સમભાવી સ્વભાવનું એ પરિણામ હતું, એ સહેજે અનુભવાયું.
માગશર વદિ ૪:
આજે સરખેજ આવ્યા. ડોળી બે માણસની રખાવી; ચાર માણસની ડાળી ન ફાવી. આ દિવસ કોઈનાં મુહૂર્ત કાઢવામાં, કેઈને પત્ર લખાવવામાં, ને શહેરમાંથી આવતા દર્શનાથીઓ સાથે વાતચીત વગેરેમાં ગા. મોડી સાંજે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમણે ખબર આપ્યા કે પ્રતિષ્ઠા કરવાની પ્રતિમાઓજીની ચિઠ્ઠીઓ આજે ઊપડી ગઈ ડે થઈ ગયે. આ જાણીને તેઓ ખૂબ ખુશી થયા. એની પદ્ધતિ વિષે જાણકારી મેળવી, ઝીણી ઝીણી વિગતો પૂછી લીધી. પછી જતી વખતે રતિભાઈને કહ્યું: “ઠાકરને સૂચના કરજે કે જેને આદેશ મળ્યો હોય, તેને ખબર મેકલાવી દે અને એનાં નામેનું લીસ્ટ મને પણ મોકલે.”
માગશર વદિ ૫:
આજે સવારે વિહાર કરી ચાંગેદર આવ્યા. અહીં, વિહારમાં સામેલ થવા માટે, સૂરતથી શા. ડાહ્યાભાઈ હઠીચંદ પણ આવી ગયા. એટલે ખૂબ જ પ્રસન્ન થયા. મને કહે: “ડાહ્યાભાઈ આવી ગયા એટલે હવે કશી ચિંતા નહિ કરવાની. ડાહ્યાભાઈ પાસે કદમ્બગિરિના ઇતિહાસની જૂની વાતો ઘણું જાણવા જેવી છે. એ સાંભળીશ તો તારો ટાઈમ કયાં જશે એની ખબર નહિ પડે.”
બપોરે અમદાવાદથી ખંભાતવાળા શા. હરિભાઈ વાડીલાલનાં સાસુ, પત્ની, પુત્રાદિ વંદનાર્થે આવ્યાં. એમને ગમ્મત કરતાં કહેઃ “આના એકે છોકરાને આપણી સાથે મોકલે છે? મેકલે જ નહિ ને ! ક્યાંક મહારાજ દીક્ષા આપી દે તો?—એવી એને બીક લાગે છે.”
આજે શેઠ કેશુભાઈ ઝવેરીનો કાગળ આવ્યો હતો. રાત્રે મને કહેઃ “આ કાગળ તે વાંચ્યો ? બહુ સરસ ને સમજણવાળો કાગળ શેઠે લખ્યું છે. કાલે
Page #218
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭૧] વાંચી જજે.”
માગશર વદિ ૬:
આજે બાવળા આવ્યા. મને શેઠવાળો કાગળ વંચાવ્યો. એમને ખૂબ ગમી ગયેલ એ કાગળ આ પ્રમાણે છે :
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી ત્થા પૂ. આ. મા. શ્રી વિજયસૂર્યોદયસૂરિશ્રી આદિ ઠાણા.
સમાચાર આપતાં દુઃખ થાય છે કે મારા પુત્ર મનુભાઈનું માગસર વદિ રની રાત્રે અગિયાર વાગે દુઃખદ અવસાન થયું છે. મારા Oા મારા કુટુંબીઓ ત્યા સ્નેહીસંબંધી સાથે આ ભવનો સંબંધ છૂટી જાય છે. ઘણું ભ કરતાં કરતાં કેટલીક વાર આ જીવ સાથે સંબંધ થયા હશે અને જ્યાં સુધી ભવભ્રમણ હશે ત્યાં સુધી પાછાં સંબંધ થવાના હશે. આત્મા અજર અમર અવિનાશી છે. ફક્ત દેહનું જ કર્મ પ્રમાણે પરિવર્તન થયા કરે છે. અજ્ઞાનતા લેઈ અને ઘણું ભવને આવરણ લેઈ મોહ-મમતાથી હર્ષ-શોકની લાગણી અનુભવાય છે. તે અજ્ઞાનનો નાશ થયે આત્મસ્વરૂપે સ્થિત થવાય છે. નરભવ પામી, તે ભાવમાં રમણતા પામવી; અને ગતાનુગતનો શેક કરો મિથ્યા છે, અને ગત આત્માને ચિરશાંતિ અર્પે તેટલું ઇચ્છવું આપણું કર્તવ્ય છે.
કેશવલાલ લલુભાઈના ૧૦૦૮ વંદના
સ્વીકારશે.”
આ વાંચીને હું એમની કમ્મર દાબવા બેઠો. ડાહ્યાભાઈ પણ હતા. દોઢેક કલાક સુધી કદમ્બગિરિ વગેરે તીર્થોની વાત કરી. એ વાતમાં એમના અંતરમાં ભરપૂર પડેલી તીર્થસેવાની ધગશ વ્યક્ત થતી હતી. પછી ડાહ્યાભાઈને કહેઃ “મારે આ વખતે આને હસ્તગિરિની ને ઘેટી-પાગની જાત્રા કરાવવી છે; એણે કઈ દી' કરી નથી. પ્રતિષ્ઠાનું કામ પતી જાય પછી જવાનું કરીશું. તમારે સાથે રહેવાનું.
પાલિતાણાથી ડુંગર પર-જીવાપર થઈને રહીશાળા; ત્યાંથી મુંડકીધાર થઈ ઉપર ચડી, જાત્રા કરીને હાથસણી ઊતરી જવાય. અથવા પાલિતાણાથી રોહીશાળાની પાગે ઊતરી જઈ, જાળિયા થઈનેય મુડીધાર જવાય. પાછા આવતાં ઘેટીને રસ્તે આવીએ. ત્યાંથી ડુંગર ચડીને જાત્રા કરીને પાલિતાણા આવી જવાય. જતી વખતે નવા રસ્તે નથી જવું. આવતાં નવા રસ્તે આવવું હોય તો અવાય.”
મારે તો સાંભળવાનું જ હતું. આટઆટલાં વર્ષો પછી પણ ક્યા રસ્તે કેમ ને કઈ રીતે જવું-આવવું, એ એમને બરાબર યાદ હતું.
Page #219
--------------------------------------------------------------------------
________________
[૭૨]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ સાંજે એક ભજનિક ગામમાં નીકળે. એનો કંઠ ખૂબ સૂરીલે હતે. સમિયા એને બોલાવી લાવ્યા. એના હાથમાં ચંગ નામનું વાદ્ય હતું. એ લઈને એણે બે ભજને સંભળાવ્યાં. એ ભજનની એક એક લીટી યાદ રહી છે: “કાયાકા પિંજરા ડોલે, એક શ્વાસકા પંછી બોલે” અને “ઈશ્વરકો દ્રઢ સબ દુનિયા, કોઈ વેદ કોઈ બાનીમેં.”
એના ગયા પછી કેસરિયાજીના સંઘમાં એક હરિજન રાવટીનું ભજન ગાતો હતો, તેને યાદ કર્યો. કહેઃ “એ ખૂબ સરસ ગાતા હતા. એનો કંઠ ખૂબ મીઠા હતા. રાવટીનું ભજન ખૂબ સુંદર હતું.” - બપોરે કેશુભાઈ શેઠ પર તેમના પત્રનો જવાબ લખાવ્યો. સાંજે મારી પાસે એની નકલ કરાવી. આ કાગળમાં એમના હૃદયના ભાવનું સ્વરછ પ્રતિબિંબ પડે છે. આ રહ્યો એ કાગળ :
તમારા સુપુત્ર શ્રી મનુભાઈનું માગશર વદિ બીજની રાત્રે ૧૧-૦૦ વાગે દુઃખદ અવસાન થયું તે જાયું.
“આ સમાચાર આપતાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. સમાચાર સાંભળતાં પણ દરેક સહદથી આત્માને દુઃખ થઈ આવે, તે તેમને પ્રેમાળ અને સરળ સ્વભાવ હતો.
તમારા જેવા પૂર્ણ શ્રદ્ધાળુ અને વીતરાગધર્મના પરમ ઉપાસકના ઘરે જન્મ લઈ, અનેક ઉત્તમ સંસ્કાર પામી, તેઓ પોતાના આત્માનું સાધી ગયા છે. - “બાકી, તમારા લખવા પ્રમાણે, તેમની સાથે આ ભવનો સંબંધ છૂટી જાય
છે. જેટલું લેણું હોય તેટલું જ લેવાય છે. : ',' “જાતત્ત્વ દિ ધ્રુવ મૃત્યુ-દ્ધ ધ નરમ મુતી જ !
“ જન્મે છે, તેને સો વર્ષે પણ નિશ્ચયે જવાનું છે; કોઈને પાંચ વર્ષ વહેલું તો કેઈને પાંચ વર્ષ મે ડું. અને જ્યાં સુધી આત્માને વિદેહ કૈવલ્ય થયું નથી, ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવાનો છે. અને જન્મ ને મરણ, જેને પરિહાર આપણું તાબામાં નથી, તેમાં કઈ પણ જાતને શેક કરે, તે વિવેકી અને સમજણવંત આત્માને ઉચિત નથી.
આવા પ્રસંગે, તમારા લખવા પ્રમાણે, મોહ અને મમતાથી હર્ષ અને શોકની લાગણી અનુભવાય છે; બાકી હર્ષ અને શોક લાવો મિથ્યા છે, એ સાચું છે.
“તે સ્વર્ગસ્થ આત્માને ચિર શાતિ થાય તેટલું ઇચ્છવું, આપણું કર્તવ્ય છે, તે બરાબર છે. અમે પણ સદ્દગત આત્માને ચિર શાતિ થાઓ, એમ ઈચ્છીએ છીએ, બાકી,
“નવચંમહિમાવાનાં, પ્રવાજે મારા तदादुःखैन लिप्येरन् , नलरामयुधिष्ठिराः ॥
Page #220
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૧૭૩ ]
અવશ્ય ભાવિ–થનાર બનાવ-ને પણ જો પ્રતિકાર થતા હોત તેા નલ રાજા, રામચંદ્રજી તથા ધર્મરાજા યુધિષ્ઠિર જગતમાં દુઃખ પામત નહિ.
જે બનવાનું નથી તે નથી જ બનવાનુ, અને જે થવાનુ નથી : આટલા જ બેધ જો આત્માને પરિણમે તે તે કરનાર છે અને ભ્રાન્તિને દૂર કરનાર છે.
“ ચમાત્રિ ન તરાઈવ, માવિ ચેન સંચયા | इति चिन्ताविषघ्नोऽयं, बोधो भ्रमनिवर्तकः ॥
64
'ज्ञानिनोऽज्ञानिनश्चापि, समे प्रारब्धकर्मणी ।
न क्लेशो ज्ञानिनो धैर्यात्, मूढः क्लिश्यत्यधैर्यतः ॥
-જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સમજણવંત આત્મા હોય કે બિનસમજવંત હાય, પણ બંનેને પ્રારબ્ધ કમ તા સરખું જ ઉદયમાં આવે છે; પણ સમજણના ઘરમાં રહેનાર આત્માને ધીરજ રહે છે, જેથી એને ક્લેશ થતા નથી. અને મૂઢ એટલે અિનસમજણુવત આત્માને આવા સમયે ધીરજ નથી રહેતી અને ક્લેશ થાય છે, જેથી તે નવા કખ ધ કરે છે.
બનવાનુ છે તે અન્યથા ધ ચિતારૂપી ઝેરના નાશ
“તમે તેા ખૂબ સમજણવત તથા વિવેકવત આત્મા છે, તેથી વધારે લખવાની જરૂર નથી.
“ શ્રી. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવંત શ્રી મહાવીર મહારાજા શ્રી ગૌતમસ્વામી ભગવાનને કહે છે કે
“ગાઢાય વિવાન મુળો, સમય નોયમ ! માં તમાંથલ ||
~હે ગૌતમ! કર્મના વિપાકા ગાઢ છે, અણુધાર્યા આવીને ઊભા રહે છે, માટે સમયમાત્રને પ્રમાદ કરીશ નહિ.
“ અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાખાધિત શ્રી વીતરાગધર્મ પામી, તથા તેની આરાધનાની સામગ્રી-મનુષ્ય અવતાર, પંચેન્દ્રિયપણું તથા સમજણુ અને શ્રદ્ધા પામી યથાશક્તિ મન-વચન-કાયાથી તેની આરાધનામાં ઉદ્યમવત રહેવુ, એ જ માનવજીવન પામ્યાનુ સર્વસ્વ છે, તેમ વિવેકી ભવ્ય જીવાનુ કર્તવ્ય છે.
શ્રી જ્ઞાની ભગવંતે દીઠેલ ક્ષેત્રસ્પર્શના હશે તેા પોષ શુદિ ૮ શનિવાર, તા. ૧૦-૧-૭૬ના રાજ પાલિતાણા પહેાંચવાની ધારણા છે. શ્રી દેવગુરુધ પસાયે તથા પ. પૂ. શાસન સમ્રાટના પુણ્યપસાયથી અમારી તખિયત વિહારમાં ઠીક રહી છે.”
માગશર વિદ ૭ :
આજે ભાયલા આવ્યા. પહેલાં જિનમાં ઊતર્યા. પછી ત્યાંથી પચાયતના ચારે
Page #221
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકાથ આવી ગયા. કહે : “ હું જ્યારે આવું ત્યારે અહીં જ ઊતરવુ‘ ફાવે છે. માટા મહારાજ અહીં જ ઊતરતા ને હું બેઠી છું ત્યાં જ બેસતા. પછી શ્રી પ્રેમપ્રભસાગરજીને પૂછે : “તમે કાં ઊતર્યા ? ઉપાશ્રયમાં ને ? ઠીક કર્યું..” આ ખેલતાં એમની નજર એક ખેડ પર પડી. એમાં લખેલું કે કામ સિવાય કાઈ એ બેસવુ નહિ. આ વાંચીને હસતાં હસતાં કહે : “ આપણે પણ કામ એસવું; કામ ન હોય ત્યારે ઊભા રહેવાનુ ! ”
હોય
ત્યારે જ
આ વખતે મેં કહ્યું : “ સાહેબ ! આવા વિહારમાં જગલમાં ઝાડ તળે બેસીને વાંચવા-લખધાની કેવી મઝા આવે ! ”
આના જવાબમાં કહે : “ માટા મહારાજ ઘણીવાર એવું કરતા કે વિહાર કરી ગામમાં જાય, ત્યાં નવકારશી તા કાઈ ને કરવાની જ ન હોય. એટલે ત્યાં બેસીએ તે વાણિયા આવે ને ટાઈમ વાતામાં જાય. એટલે મોટા મહારાજ બધા સાધુઓને લઈને જગલમાં ઝાડ તળે પધારે. પુસ્તક સાથે લઈ લે. ત્યાં નિરાંતે ભણાવે. બે-ચાર કલાકે ગોચરીવેળા થાય ત્યારે ગામમાં આવતા.”
અગિયાર વાગે તાડપત્રી ગામના ભાઈ આને મુહૂત કાઢી આપ્યુ. ત્યાં ફૂલચંદભાઈ તથા પ્રાધભાઈ સી. વકીલ આવ્યા. ફૂલચ'દભાઈ એ એક સાધ્વીજી માટે મુહૂત પૂછ્યુ', તેા પંચાંગ જોઈને માગશર વદ સાતમ ને ગુરુવારના દિવસ શ્રેષ્ઠ કહ્યો. બીજો એકે દિવસ શ્રેષ્ઠ નથી આવતા, એ પણ કહ્યુ.
આ સમયે એમને તેા નહિ, પળ પડખે બેઠેલાઓમાંથી કાઈ નેય ખ્યાલ ન આવ્યા કે સાતમ તા આજે જ છે! એ મુહૂત કઈ રીતે સાધી શકાય ?
કદી પણુ, સ્વપ્નમાં ય, સરતચૂક ન કરનાર એ પુણ્ય-પુરુષને પેાતાને પણ આ સરતચૂકના ખ્યાલ ન આવ્યેા. જાણે આ પણ વિધિના કાઈક અકળ સકેત હતેા !
બીજા પણ મુહૂર્ત જોવાનાં હતાં, તે જોઈ આપ્યાં.
ગોચરીના સમય થયેા. મને પગે કાંટા વાગેલે. એ કઢાવીને હુ પાછા આવ્યા, એટલે પૂછ્યું : “ કેમ પાછા આવ્યા ?” મેં કાંટાની વાત કરી તેા સમિયાને કહે : “ આને પાટા બાંધી દે.” મે કહ્યું : “ પછી બંધાવીશ.” તા કહે “ ના; પહેલાં બંધાવી લે, ” સમિયાજીએ અળસીના લેપ લગાડી, પાટા આંધવા માંડયો. એ જોઈ ને કહે : “ પાટીય ખરાખર બાંધતા નથી આવડતા. લાવ, હું ખાંધી આપું.” પણ પછી સમિયાજીએ ખરાખર બાંધી દીધેા.
અપેારે મારી પાસેથી દશવૈકાલિકની નાની-નવી પુસ્તિકા જોવા લીધી. આખી બરાબર જોઈ ગયા પછી કહે : “તેરાપથીએએ છપાવ્યું લાગે છે. અહુ સારું છે. કેટલી સરસ ને શુદ્ધ છપાઈ છે ! ”
Page #222
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭૫] આ પછી શ્રી રતિભાઈએ નંદિસૂત્રનાં વ્યાખ્યાનના પુસ્તક માટે લખેલી પ્રસ્તાવના મેં વાંચવા આપી. એ વાંચીને કહેઃ “રતિભાઈ કેવું સરસ લખે છે ! આપણને તે આવી કલ્પનાય ન આવે.”
માગશર વદિ ૮:
વહેલી સવારે ભાયલામાં સાધુઓ વાંદવા આવ્યા, ત્યારે કહેઃ “પિષદશમનાં ત્રણ એકાસણાં આજથી શરૂ કરવાનાં. મોટા મહારાજના વખતમાં અમે બધા સાધુઓ કાયમ પિષદશમ કરતા. ખુદ મોટા મહારાજ પોતે કરે, પછી બીજુ કશુ ન કરે? એક વાર તે વિહારમાં બધાએ ત્રણે એકાસણાં ઠામચોવિહાર કરેલાં. એક જ વાર હોં. બાકી તે કાયમ ત્રણ એકાસણાં કરવાનાં, અત્યારે કેણ કરે છે?”
છેવટે, ત્રણ મુનિઓએ એકાસણના પચ્ચકખાણ લીધાં, એટલે ખૂબ ખુશી થયા. કહેઃ “ત્રણ તે નીકળ્યા કરનારા !” - ભાયલાથી આજે કઠ આવ્યા. ત્યાં અમદાવાદથી રામજી ફેટા લઈને આવ્યો. એ જોઈને પૂછયું : “શેના ફેટા છે?” મેં કહ્યું : “પાંજરાપોળથી વિહાર કર્યો તે વખતના છે.” એટલે કહેઃ “પછી જોઈશું.”
પછી ડૉકટર છોટુભાઈ આવ્યા. ખૂબ આનંદથી વાત કરી. તબિયત ઘણી સરસ રહી હોવાનું ડોકટરને કહ્યું. પછી કહેઃ “હવે મારી તબિયત જેવા વલભીપુર આવવાનું છે ને ?”
બપોરે કોઠવાળા ભાઈઓએ વિનતિ કરીઃ “ગુદી ને ભાયલામાં વૈયાવચ્ચ અંગે કાંઈક કાયમી યોજના કરી આપો.”
એ અંગે શ્રી સૂર્યોદયસૂરિજીને બોલાવી, વિચારણા કરીને નક્કી કર્યું કે “૧૫૦ રૂ.ની એક તિથિ, એવી તિથિઓ બને એટલી નોંધવી; એના વ્યાજમાંથી આ કાર્ય કરવું.”
સાંજે હું ગયે, ત્યારે મને કહેઃ “અલ્યા! તારી તે આખી એક માળા ગણીએ તોય તારાં દર્શન દુર્લભ છે ! શું કર્યું આ દિવસ?” મેં કહ્યું : “લખતા હતા, સાહેબ !”
પછી મને રૂ. ૧૫૦)ની તિથિવાળી વાત કરીને કહેઃ “પ્રબોધચંદ્રને મારા નામે આ તિથિ માટે લખજે કે મહારાજજીએ ખાસ લખાવ્યું છે. એ ઘણું તિથિ કરાવી લાવે એવી શક્તિવાળો છે.”
અમે રોજ સાંજે બહાર ઠલ્લે જતા. આજે કહેઃ “આજે તમને ઠલે બહાર નથી જવા દેવાના દરે જવું હોય તો જજે, ઠલે નહિ.”
રે! આ લાગણીનું ઝરણું આજે ક્યાં મળે ?
Page #223
--------------------------------------------------------------------------
________________
[૧૭૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ માગશર વદિ ૯-૧૦:
આજે ગુદી આવ્યા. નિશાળમાં ઉતારો હતો. સવારે અમે ઠલ્લે જઈને આવ્યા. તે વખતે બહાર ચોગાનમાં તડકે બેઠા હતા. એક પડખે નિશાળના વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાતા હતા ?
ભક્તિ કરવી તે ના ડરવું દુરિજન (દુજેને) લોકથી રે...”
આ ભજન સાંભળીને તેઓ ખૂબ રાજી થયા હતા. ભજન પૂરું થયું ને શિક્ષકે વિનતિ કરી કે બાળકોને ઉપદેશની કાંઈક વાત કહે. એટલે લાગતું જ મને પૂછ્યું :
આ છોકરીઓને ઉપદેશ આપવાનો છે, તું આપીશ?” મેં ના કહી, એટલે કહેઃ “આને વાંધે જ આ છે.”
પછી શ્રી સૂર્યોદયસૂરિજીને કહ્યું. તેમણે બાળકોને બે શબ્દો કહ્યા. એ પછી નિશાળ શરૂ થઈ. . આ પુણ્ય પુરુષના મનમાં સદા બાળકો તરફ અપાર પ્રીતિ રહેતી. એમને વિચાર આવ્યો કે બાળકોને કાંઈક વહેંચાય તો સારું. તરત ડાહ્યાભાઈને બેલાવ્યા, સૂચના કરી. ડાહ્યાભાઈ પણ કાબેલ હતા. એમણે થોડીક જ વારમાં પેંડા-ચવાણું મંગાવી લીધું અને નિશાળના તેમ જ ગામના મળીને ૪૫૦ બાળકોને એ વહેંચી આપ્યું. બાળકોને રાજી રાજી થતાં જોઈને એમનું અંતર પણ ઠર્યું".
ગોચરી વાપરતાં વાપરતાં, એકાસણું કરવા બેઠેલા શ્રી નંદીઘોષવિજયજીને કહેઃ “તારે કાંઈ લાવવું હોય તે કોઈને ન કહેતા. મને કહેજે. શરમાતો નહિ. હું લાવી દઈશ. ભૂખ્યા ન રહેવું.” - ગોચરી પછી હું બહાર આંટા મારતો હત; એ જોઈને કહેઃ “અલ્યા, તું તે સ્વાથી છે. એક એક આંટા મારે છે તે મને કહે તો ખરે, મારેય આંટા મારવા છે.” પછી સાથે પધાર્યા, આંટા માર્યા. મારા હાથમાં પુસ્તક-કાગળિયાં જોઈને પૂછેઃ
આ શું છે?” મેં કહ્યું : “બૂટેરાયજી મહારાજના ચરિત્રની પ્રસ્તાવના લખવાની છે, તેનું સાહિત્ય છે.” આમ કહીને મેં થોડીક પ્રસ્તાવના લખેલી, તે એમના હાથમાં આપી. એને છેડેક અંશ વાંચીને મને પાછી આપતાં કહેઃ “હવે તારું હિંદી સરસ થઈ જશે.”
બપોરે શેઠ નરોત્તમભાઈ માયાભાઈ સકુટુંબ આવ્યા. તેમની પાસેથી પ્રતિષ્ઠા અંગેની આગળની માહિતી મેળવી. વળી, વિરોધીઓથી દમ નહિ ખાવાની ને મક્કમ રહેવાની સૂચના પણ આપી.
આ પછી શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી ઉપર તેમની તબિયતને અંગે કાગળ લખાવ્યા. એમાં ખાસ સૂચન લખ્યું કે તમારી તબિયત આવી છે, તે તમારે કમુરતાંનો વિચાર
Page #224
--------------------------------------------------------------------------
________________
[૧૭]
વાત્સલ્યનિધિ સંઘનાયક ન કરવો જોઈએ. કેમ કે યાત્રામાં એનો દોષ નથી હોતો. વળી, ડળીનો પણ ઉપગ કરી શકાય છે. ન કરવાનો આગ્રહ ન રાખવો ને ઉપયોગ કરવો જોઈએ. પણ તબિયતને અંગે વિહાર વેળાસર કર ઉચિત છે. અને અમારી દૃષ્ટિએ તે અમદાવાદ કરતાંય મુંબઈ જવું વધુ ઠીક લાગે છે. ત્યાં જેવાં ડૉકટરો ને સાધનો હોય, એવાં અમદાવાદમાં ન હોય. વ. વ.”
' સાંજે ખુમચંદ રતનચંદ, કુલચંદભાઈ તથા તેમના દીકરા રમણભાઈ, સાંતાક્રુઝ સંઘના પ્રમુખ વગેરે આવ્યા. એ વખતે શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજને સાંતાક્રુઝ ચોમાસું કરાવવાનું નક્કી થતું હતું. એ વાત સાંભળીને એમણે ખુમચંદજીની ગમ્મત કરતાં કહ્યું : “કસ્તુરસૂરિને સાંતાક્રુઝ લઈ જાવ, ને મને કહો કે આપ પાલિતાણા ચોમાસું કરે ને ડેમનું કાર્ય કરાવો. હું પણ આપની સાથે રહીશ. પણ હવે મને ને કસ્તુરસૂરિને બંનેને કેમ સાચવશો? મુંબઈ રહેશે કે પાલિતાણું રહેશે ?”
ખુમચંદજી કહેઃ “સાહેબ! બંને જગ્યાએ થોડે થોડો લાભ લઈશ.”: બીજી પણ ઘણી વાતો કરી. માગશર વદિ ૧૧ :
વહેલી સવારે પ્રતિક્રમણમાં હું ‘કુમતિ એમ સકલ દરે કરી એ સીમંધર સ્વામીની ઢાળ બેલ્યો. એમાં–
સ્વામી સીમંધરા ! તું જ.” અને મુજ હજે ચિત્ત શુભ ભાવથી, ભવભવ તાહરી સેવ રે;
યાચીએ કોડી યતને કરી, એક તુજ આગળ દેવ રે.” –આ કડી ખૂબ આત્મમસ્તીથી, ગદગદ સ્વરે બે વાર તેઓ બોલ્યાં.
અહીંથી આજે ફેદરા આવ્યા. અહીં અમદાવાદ-પાંજરાપોળેથી શ્રી રામસિંગ ચૌધરી તથા શ્રી મધુભાઈ રતિલાલ વગેરે વંદન કરવા આવ્યા. એમને કહેઃ “આ ફેદરો ને ખડળમાં એક એક જ ઘર છે. પણ આઠ મહિનામાં હજારથી બારસો સાધુસાધ્વીઓની ભક્તિ આ લોક કરે છે. એમને ગેરરી-પાણી વહોરાવે, તેય ભક્તિથી. વળી ડોળી કે માણસની જરૂર પડે તે તેય આ લોકો કરી આપે. માંદા પડે તો ડોકટર લાવીને દવા કરાવે. બધું જ કરે. પાણી તો વળી ક્રૂરથી ગાડામાં મંગાવવું પડે છે. આટલું કરે છે, છતાં એમના મનમાં અભાવ નથી. એ તો કહે છે કે “અમને તે આ જ માટે લાભ છે. આ જ ખરે અમારો ધર્મ છે.”
તમે બધા શેઠિયાઓ અમદાવાદમાં બંગલાઓમાં બેઠા રહો, તેમાં તમને શી ૨૩
Page #225
--------------------------------------------------------------------------
________________
[૧૭૮]
આ. વિનદનસૂરિ સ્મારક્યથ ખબર પડે કે સાધુ-સાધ્વીની ભક્તિ કેમ થાય છે? અહીં આવે ને જુઓ તો ખબર પડે.”
બપોરે બોટાદથી એમના સંસારી ભાભી, ભત્રીજા જયંતીભાઈ, બોટાદ-સુધરાઈના પ્રમુખ ખાંતિલાલ દેસાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી જયંતીલાલ ડી. શાહ, રતિલાલ હકમચંદ, ધીરુભાઈ પાટીવાળા વગેરે વંદનાથે આવ્યા. એમની જોડે ધર્મ અને બીજી બાબતોની વાતે ચચી. રાણકપુરની પ્રતિષ્ઠા વખતની અભૂતપૂર્વ અને અસાધારણ જાહેરજલાલીની વાત ખૂબ ઊલટથી કરી. કેશુભાઈ શેઠને લખેલો પત્ર એમને વંચાવ્યું. એ વાંચીને એમના સંસારી ભત્રીજા જયંતીભાઈ એ પૂછ્યું: તે આપ પોષ શુદિ આઠમે તે પહોંચી જ જશે ને?”
કહેઃ “બનતાં સુધી તે પહોંચી જઈશ.”
જયંતીઃ “સાહેબ ! આમ ઢીલું કેમ? કાયમ તે આપ પૂર્ણ આત્મવિશ્વાસથી બોલો છો? આજે આમ ઢીલું કેમ?”
આના જવાબમાં મોતીશા શેઠની વાત કરી કે “એમણે કમુરતાંમાં કાર્ય આદરેલું, તે તેઓ પિતે જોવા ન રહ્યા.”
જયંતીઃ “તો સાહેબ ! આપે કમુરતામાં શા માટે વિહાર કર્યો?”
કહેઃ “આ તે તીર્થનું કાર્ય છે. ત્યાં આવી બધી વાત અગત્યની નથી; તીર્થનું કાર્ય જ અગત્યનું ગણાય. એ માટે હું દિવસે લંબાવું તે પહોંચાય ક્યારે? ને કામ ક્યારે થાય? અને એમ રાહ જોઉં તે તે તીર્થ કરતાં જીવનને વધુ રાગ છે, એવું થાય.”
પછી જયંતીભાઈ પૂછેઃ “સાહેબ! આપે આપની તિષવિદ્યા કોઈને શીખવી કે નહીં?”
ત્યારે કહેઃ “આ પ્રતિષ્ઠાનું કામ થઈ જાય, પછી મેં વિચાર્યું જ છે કે શીલચંદ્ર અને દાનવિજયને તિષ તૈયાર કરાવવું.”
આ પછી એમના સંસારી ભાભી (હરગોવિંદદાસનાં પત્ની)ને તબિયતના ખબર પૂછડ્યાં. એ સાથે હસતાં હસતાં પૂછે: “કેમ, જયંતી બરાબર સાચવે છે ને?”
માજી કહેઃ “હા, મહારાજ !” એટલે પૂછેઃ “એની બીકથી તો હા નથી કહેતાં ને?” બધાં ખડખડાટ હસી પડ્યાં.
આમ બે-અઢી કલાક પછી બધાંએ રજા લીધી. બહાર ગયા પછી ખાંતિભાઈ દેસાઈએ ખૂબ જ સ્વાભાવિકભાવે જયંતીભાઈને પૂછયું : “ જયંતી! છેલ્લે સમયે જમના માના મુખ પર ખૂબ તેજ તેજ થઈ ગયેલું, નહિ?”
Page #226
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭] જયંતીભાઈએ હા કહી.
“અને તારા બાપા (હરગોવિંદદાસ)ને પણ મહારાજ સાહેબે વાસક્ષેપ ના, પછી ખૂબ તેજ આવી ગયેલું ને?”
જયંતીભાઈએ ફરી હા કહી.
ખાંતિભાઈ કહેઃ “આજે મે મહારાજ સાહેબના મુખ પર પણ ખૂબ કઈ દિવસ ન જોયું હોય એવું–તેજ જોયું. પુણ્યશાળી મહાપુરુષ છે.”
આવી વાત કરતાં એ લેકે બોટાદ તરફ ગયાં.
વિહારમાં મેં “સિત્તેજકપોનું પુરતક રાખેલું. એ એમણે બે દિવસથી જેવા લીધેલું. એમાં લાલ ચિહ્નો કરેલાં જઈને પૂછેઃ “આ કોઈ એ વાંચેલે છે ?”
મેં કહ્યું: “હા, મારા ગુરુ મહારાજે વાંચેલો છે.” કહેઃ “વાંચી ગયા એ બહુ સારું કર્યું.”
રાત પડી. પ્રતિક્રમણ થયા બાદ હું ભક્તિ કરવા બેઠે, તે મને કહેઃ “મારે ભક્તિ નથી કરાવવી. બે બત્રીશી સાંભળવી છે. આવડે છે? યાદ છે?”
કહ્યું : “આવડે તે છે, પણ બે-ચાર ભૂલે પડે છે. કાલે જોઈ લઈશ, ને પછી સંભળાવીશ.”
કહેઃ “સારું, તે કે બેલ. તું તો ભૂલી જઈશ, પણ હું ભૂલી જઈશ. માટે ડા શ્લોક બેલ.”
મેં શ્લેકે બોલવા શરૂ કર્યા. છન્દવાર શ્લોકો બેલતે ગયે. પહેલાં પૃથ્વી છંદ બે, પછી મન્દાક્રાંતા લીધો. બધા શ્લોકો મારી સાથે સાથે તેઓ પણ બોલતા જાય.
મંદાક્રાંતા ચાલુ હતાં, તે દરમ્યાન મને કહેઃ “પેલે ચાતક પક્ષવાળે શ્લેક કે? એ બોલ.” મને ડીવારે યાદ આવ્યું, ને એક લીટી છે. તે પિતે આખોય શ્લેક બેલી ગયા?
सन्त्येवास्मिन् जगति बहवः पक्षिणो रम्यरूपास्तेषां मध्ये मम तु महती वासना चातकेषु । यैरूक्षिरथ निजसखं नीरदं स्मारयद्भि
श्चित्तारूढ़ भवति किमपि ब्रह्मकृष्णाभिधानम् ॥ રસકવિ જગન્નાથને આ શ્લોક છે. જગન્નાથ અને એનાં કાવ્ય એમને ખૂબ પ્રિય હતાં.
આ પછી અષ્ટસહસ્ત્રીના ચાર મંગલ-શ્લોકે બોલાવ્યા. પછી આ સ્ત્રગ્ધરાને વારે. હું જગન્નાથને શ્લોક બો
Page #227
--------------------------------------------------------------------------
________________
[૧૦]
આવિનદનસૂરિ સ્મારકગ્રંથ आमूलाद्रत्नसानोर्मलयवलयितादा च कूलात् पयोधेर्यावन्तः सन्ति काव्यप्रणयनपटव स्ते विशङ्कं वदन्तु । मुद्रीकामध्यनिर्यन्ममृणरसझरी माधुरी भाग्यभाजां
वाचामाचार्यतायाः पदमनुभवितु कोऽस्ति धन्यो मदन्यः॥ આ સાંભળીને કહેઃ “કેટલી એની (જગન્નાથની) ખુમારી છે! ” પછી એને બીજે ક્ષેક “પારીન્દ્રા પુર” બોલ્યો. એટલે એનો અર્થ બોલાવ્યું. પછી પૂછયું :
આ શેને ક છે?” મેં કહ્યું : “જગન્નાથે કામરૂપના રાજા પ્રાણનારાયણ માટે પ્રાણાભરણ કાવ્ય બનાવ્યું છે, એને આ શ્લોક છે.”
પછી જ નરમ સ્લોક છે. એનેય અર્થ કરાવ્યો. “સિદ્ધિકરીના સુધાંશુ' શ્લેક બો . પૂછયું: “આ શેને ?મેં કહ્યું : “પદ્માનંદ મહાકાયને.” એ કાવ્ય કોનું છે? ” “અમરચંદ્રસૂરિનું.” “એ તે અતિ હતા ને?” “ના, સાહેબ! સ્વાદિશબ્દસમુરચયના કર્તા અમરચંદ્રસૂરિનું આ કાવ્ય છે.”
આ પછી “માતમ! મન ! મેતે !” શ્લેકના બે ચરણ યાદ કરીને બેલ્યા આખો યાદ ન આવ્યો તેને અફસેસ કર્યો.
શ્લોકે બોલવાનું કાર્ય પૂરું થતાં મેં પૂછયું : “સાહેબજી! પેલી ડાહ્યાભાઈની કવિતા આપ બોલે છે, તે કઈ ?”
પૂછયું : “ડાહ્યાભાઈ ધોળશાની ને? મને આખી તે યાદ નથી; બે લીટી યાદ છે. આમ કહીને એ લીટીઓ બેલ્યા :
“ડાપણુ દરિયે વાત વિસામ માણેક મિત્ર ક્યાં મળશે? જજે જાનમમાં રાજ જગતનું, વાત વિસામે ન ટળશે.
હજુ જગન્નાથને ભજ લે, તું ગોથા ખાય છ શીદ ને?” આ લીટીઓ બે-ત્રણ વાર બોલ્યા. પહેલી લીટી બીજી વાર બોલીને કહેઃ ““માણેક એમની પત્નીનું નામ હતું એમ કહેવાય છે. એ મરી ગયા પછી પોતે આ લીટી બેલ્યા છે.”
આ પછી મને પ્રશ્ન કર્યો : “દલપતરામની કવિતાઓ છપાય છે ખરી?” મેં હા કહી, એટલે કહ્યું: “એની ચેપડીઓ મંગાવવી જોઈએ.” અને પછી દલપતરામની કવિતાની લીટીઓ બોલવા માંડ્યા:
“નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી,
સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી.” “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે?” વગેરે.
Page #228
--------------------------------------------------------------------------
________________
[૧૧]
વાત્સલ્યનિધિ સંઘનાયક
આ પછી કહેઃ “મેઘાણીની ચોપડીઓય ઘણી સારી હોય છે. આપણે ભંડારમાં મંગાવીએ છીએ કે નહિ? આપણું ભંડારમાં છે કે નહિ?” ના કહી, તે કહેઃ “આવી પડીએ તે ખાસ મંગાવવી જોઈએ. એમાં પૂછવું નહિ. આ વખતે મંગાવી લેજે.” ડી મિનિટો ગઈ ને એમણે એક કવિતા કહીઃ
મરે ભૂખે ભાવે મૃગપતિ કદી નવ તૃણ ચરે, તપે તાપે તેઓ સુખડ ન સુગંધી પરિહરે, પ્રતાપી રાણાજી! મરણ સહી, ના ધર્મ વિસરે,
સદા એથી તારી દુશમન મુખે કીર્તિ ઉચશે.” આ બોલીને ઉમેર્યું: “રાનું પ્રતાપ જે વખતે અકબરને નમવાને વિચાર કરતા હતા, ત્યારે એમને કેઈ કે આ કહ્યું છે.”
આ પછી પૂછેઃ “તને સિકંદરનાં ફરમાને આવડે છે?” મેં કહ્યું: “પહેલાં આવડતાં હતાં, હવે નહિ.”
કહેઃ “બહુ સરસ છે. મોટા મહારાજ તે એના પર આખું વ્યાખ્યાન ચલાવતા. હું ઘણી વાર કહેતે. હવે ભૂલી ગયે છું.”
અને છેલ્લે બોલ્યા: “અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બર.” આ પછી સંથારી ગયા. માગશર વદિ ૧૨ઃ
આજે ખડોળ આવ્યા. નવકારશી વાપરીને ઉપરથી બધા સાધુઓ આવ્યા એટલે શ્રી મહાબળવિજ્યજીને પૂછેઃ “કેટલાં દ્રવ્ય વાપર્યા?” એમણે “ત્રણેક' ગણાવ્યાં. તે કહેઃ “ના, વધારે હશે.” પછી એક એક વસ્તુનું નામ લઈને પૂછતા ગયા : “આ વાપર્યું? આ વાપર્યું ?” હા-ના કરતાં છ દ્રવ્ય વાપર્યા હોવાનું નક્કી થયું, એટલે કહેઃ “જુઓ, કેટલાં દ્રવ્ય વાપર્યા એય આમને યાદ નથી!” ને બધા હસી પડ્યા.
બપોરે ચા આવી ત્યારે, એમની પાટની ડાબી તરફ, મારા આસને હું ઓઢીને સૂતો હતો. એ જોઈને સુરેન્દ્રવિજયજીને કહેઃ “આપણે આ તરફ આસન નાખો. આ ચા પીતા નથી, એટલે માગશે નહિ. જે ન માગે એની પાસે બેસવું, એટલે ચા ઓછી ન થાય, આપવી ન પડે.”
ગમે તેમ, પણ આજે સવારથી જ તેઓ આવી ગમ્મતમાં હતા.
Page #229
--------------------------------------------------------------------------
________________
[૧૮૨]
આ. વિ.નનસૂરિ-સ્મારકમ થ ખારે શ્રી વિજયસૂર્યાયસૂરિજી મહારાજ નીચે આવ્યા, ત્યારે એમની મુહપત્તિ આસને વીસરી ગયેલા, તેથી જડી નહિ. એ જોઈ ને પાસે ઊભેલા ખાળ સાધુને ઉદ્દેશીને ગમ્મત કરી : “ આણે સ'તાડી હશે, એની ઝડતી લેા. કેમ અલ્યા ! કેટલાની મુહપત્તિ સંતાડી છે?” પછી કહે ઃ
“ મોટા મહારાજના વખતમાં નિયમ હતા કે દરેકે એક જ મુહપત્તિ રાખવાની; એકથી બીજી મુહપત્તિ કાઈ એ નહિ રાખવાની. કાઈ રાખે તેા મોટા મહારાજ લઈ લે. જેને કાપ કાઢવા હાય (વસ્ત્રો ધાવાં હોય) એ મહારાજજી પાસેથી એટલા વખત પૂરતી બીજી લઈ જાય, ને કાપ પૂરા થયે પાછી આપી આવવાની. આમ કરવાથી કોઈની મુહપત્તિ ખાવાઈ જાય તેા તરત ખબર પડે. વધુ રાખતા હોય તેા ખાઈ નાખે તા બીજી લઈ લે એટલે ખબરેય ન પડે.”
પાલિતાણાથી શ્રી વિજયધર્મ ધુર’ધરસૂરિજી વિહાર કરનાર હોઈ દાનવિજયજીએ વિનતિ કરેલી કે “મને રજા આપા તે હુ વહેલા પાલિતાણા પહોંચું, ને એમની સાથે બે દિવસ રહેવાય.” એમને શ્રી રત્નાકરવિજયજી સાથે જવા સમ્મતિ આપી. એ અને ધંધુકાથી જનાર હોઈ આજે સાંજે મને કહેઃ “આ બંને જાય પછી તારે વિહારમાં સાથે રહેવાનું, હાં.” મે કહ્યું : “ જી સાહેબ ! મેં નક્કી જ કર્યું છે; સાથે જ રહેવાના છું.”
આમ કાયમ હું વિહારમાં એમની ડાળી સાથે જ ચાલતા. પણ આ વખતે શરૂઆતથી જ પગ છેલાયેલા. સડક પણ સારી ન હતી, એટલે થાડાક પાછળ રહી જતા –નસીખ જ જાણે પાછળ પાડી દેતુ”તુ...!
રાત્રે ખડાળવાળા નાનુભાઈ આવીને કહેઃ “સાહેબ ! અહી અને ગુરુજીના ફાટા છે. આપને જ નથી, એ મારે જોઈએ છે.”
એટલે તરત દાનવિજયજીને ખેાલાવીને પૂછ્યું: “તે મારા એક ફાટા કરાખ્યો તા ને ? એ કાં મૂકવાના છે? ”
દાનવિજયજી કહે : “ એ ખડાળ માટે જ કરાવ્યા છે, સાહેબ ! ”
કહે : “ પાલિતાણા જઈને એ ફોટો મગાવી લેજે ને ખડોળ મોકલી આપજે, અહીંના ફાટાનુ′ માપ લઈ ને તે માપની ફ્રેમ પણ કરાવી આપજે.”
એમને ફોટા મુકાવવામાં એમને રસ લેતા મેં આ પ્રથમ વાર જ જોયા. શે સત હશે ?–ન સમજાયુ. એ વખતે !
પછી મને મહાર જતા જોચે એટલે કહે : “ અલ્યા, એ બત્રીશી આજે સાંભળવાની છે.” મેં કહ્યું : “ પાંચ મિનિટમાં જ આવ્યો, સાહેબ !” બહાર જઈ ને આવ્યા ત્યારે
Page #230
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૮૩] પડખું ફરીને સૂતા હતા ને કાનાભાઈ કમ્મર દબાવતા હતા. એમને ઉઠાડીને હું દબાવવા બેઠે. થોડીવારે પૂછ્યું: “કેણ દબાવે છે ?” મેં કહ્યું : “હું છું સાહેબ!” એટલે તરત નીચે બેસીને બત્રીશી બેલવા કહ્યું.
હું બંને બત્રીશી બેલ્યો. એ પૂરી થતાં કહેઃ “સ્યાદ્વાદમંજરીવાળી બત્રીશીને સરળ અર્થ હિંદી ભાષામાં આત્મારામજી મહારાજે કર્યો છે, એ બહુ સરસ છે. એક વાર વાંચી તે જેવો.”
આટલું કહી એમના ગ્રંથનું નામ યાદ કરવા માંડ્યા, પણ યાદ ન આવ્યું. મેં કહ્યું : “અજ્ઞાનતિમિરભાસ્કર?” તે ના કહી. “તત્ત્વનિર્ણયપ્રાસાદ?” તરત હા કહી.
પછી કહેઃ “આ બંને ગ્રંથ અને જૈન તત્ત્વાદર્શ વડોદરાથી બે ભાગમાં ફરીવાર છપાયા છે તે પણ વાંચી જવા જેવા છે. વાંચી જજે.”
માગશર વદિ ૧૩:
આજે ધધુકા આવ્યા. ત્યાં તેઓ રસિકભાઈ ખોળવાળાના બંગલે ઊતર્યા. સાધુઓ બધા ઉપાશ્રયે ઊતર્યા. નવકારશી પછી હું બંગલે ગયે, તે મને કહેઃ “અહીં જગ્યા ઘણી મોટી છે, તારે આવવું હોય તો આવી જજે. રાત્રે અહી સૂજે.” મેં કહ્યું : “અહીં મહાબળવિજયજી છે, અને ગૃહસ્થની અવરજવર છે, એટલે હું આજે ઉપાશ્રયે રહીશ.”
- લગભગ અગિયાર વાગે પં. મફતલાલ, કુલચંદભાઈ, શકરચંદ મણિલાલ, કેશુભાઈ વકીલ, પ્રબોધભાઈ વગેરે અમદાવાદથી આવ્યા. પ્રતિષ્ઠા અંગેના વિરોધની ને તેના પ્રતીકારની વાત નીકળી. પં. મફતલાલે કહ્યું: “આ વખતે આપના ચંદ્રોદયસૂરિજીએ બે-ચાર વ્યાખ્યાને ઘણાં સારાં આપ્યાં છે. વિરોધીઓને ખૂબ ઝાટક્યા છે. મને લાગે છે કે આ લોકો સામે આપણે કાંઈક વ્યવસ્થિત કામ કરવું પડશે, સંગઠન કરવું જ
ઈશે, એ માટે ચંદ્રોદયસૂરિ જેવા શક્તિશાળી સાધુ મહિને દિવસ અમદાવાદમાં રહે તે કાંઈક થઈ શકે.”
આ વાતને ટેકો આપતાં એમણે કહ્યું : “ વ્યાખ્યાનમાં ને લોકને કેળવવામાં ચંદ્રોદયસૂરિની શક્તિ જબરી છે. એણે રોકાવું જોઈએ ને એ શેકાય તે જરૂર ધારે તે કામ કરાવી શકે.”
પછી કહેઃ “આ લોકોને તે એક જ ધધો છે-સવારમાં ઊઠીને કષાયે કરવા, તોફાન ને ધમાલ કરવી, બીજાની નિદા કરવી. આ બધામાં જ એમણે ધર્મ માન્ય છે. હવે આ વખતે એનાથી દમ ખાશે તો નહિ ચાલે.”
આ શબ્દો બોલતી વખતન એમને જુસ્સો અસામાન્ય હતે.
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪]
આ વિ.ન‘જૈનસૂરિ-સ્મારક થ
આ પછી સામા પક્ષવાળા કદાચ પ્રતિષ્ઠાના વિરોધમાં કાટે જવાનુ કરે, તા તેની સામે, તેની પૂર્વ તૈયારીરૂપે, કેટલીક લીલા અને મુદ્દા તૈયાર કરીને કેશુભાઈ વકીલ લાવેલા, તે વાંચ્યા. તેમાં સુધારા-ઉમેરા કરાવ્યા.
૫. મફતલાલ ‘સૂત્રનાં પ્રવચનેા'ની પ્રસ્તાવના લખી લાવેલા. તે વાંચી સભળાવવાની એમણે વાત કરી, તે પહેલાં ના પાડી. કહે : “સાંભળવાની શી જરૂર છે ? આને આપી દો.”
પંડિતજી કહે : “ સાંભળવી તા જોઈએ જ.”, એટલે મને પૂછયું : “ કેમ ? તને કેમ લાગે છે? ” મે' કહ્યુ: “સાહેબ ! સાંભળી જાવ એ સારુ છે. ” એટલે કહે : “ તા આ બધા બેઠા છે, તેમની રૂબરૂમાં જ સભળાવ. બધા સાંભળે તા ખરા.” પછી વકીલને કહે : “વકીલ ! કાંઈ ભૂલ લાગે તા કહેજો,” પ્રસ્તાવના વંચાઈ રહ્યા બાદ પ. મફતલાલે કહ્યું : “ કાંઈ ફેરફાર કરવા હોય તે આપ કરજો.”
કહે “ ખરાખર છે, આમાં કાંઈ ફેરફાર કરવા નથી.”
અપેારે ગાચરી પછી રત્નાકરવિજયજી ને દાનવિજયજી વિહારની તૈયારીમાં હતા, ત્યાં જ પાલિતાણાથી પત્ર આવ્યો કે હમણાં વિહાર નથી થવાના. એટલે તરત જ ખ'નેને વિહાર કરતા રાકથા.
આજે આખા દિવસ ગામના ને અહારગામના પુષ્કળ લોકો આવ્યા. સાંજે ખીવાંદીના એ ભાઈ એ આવ્યા. પરિચિત હતા. ખીવાંદી પધારવાની વિનતિ કરી. એમને પ્રતિષ્ઠા કરાવવાની હતી. ખૂબ આગ્રહ કર્યાં.
:
કહે હું ત્યાં કયાંથી આવી શકું ? પછી પૂછ્યું : “ તમારે ત્યાં કોઈ મહારાજ છે “ અમારે ત્યાં દનસાગરજી મહારાજ ચોમાસુ`
કે
પાલિતાણા પણ માંડ જાઉં છું ને ? ” નહિ ? ” પેલા ભાઈ એએ કહ્યુ : હતા; અત્યારે પણ છે.”
આ સાંભળીને કહે : “ તે પછી નાહક શું કામ ખીજે ફાંફાં મારા છે? દર્શનસાગરજી ઉપાધ્યાય ખૂબ સરળ ને સારા સાધુ છે; કાંઈ ખટપટ કરે એવા નથી. એમના હાથે જ પ્રતિષ્ઠા કરાવી લ્યેા ને? બીજે જશે! જ નહિ.”
આજે મારે પ. બેચરદાસજીનેા પત્ર આવેલા. એ વિષે મને રાત્રે કહે : પડિતજીના કાગળ વાંચ્યા ? કેવા સરસ લખ્યા છે! જવાબ લખી દેજે.”
પ્રસ્તાવના અંગે વાત થઈ,
Page #232
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
પ્રતિક્રમણ પહેલાં મને કહે “તારે અહીં સૂવાનું છે ને ?”
:
મેં ના કહી.
પ્રતિક્રમણ પછી દસ વાગે મને ફરી કહે: “તું અહીં કઈ તરફ સૂઈશ ? આ બાજુ કે આ બાજુ ? ”
મને આશ્ચર્ય થયું. મેં પહેલાં ના કડી તેાય સાહેબજી કેમ ફરી પૂછતા હશે? પણ બીજે વિચાર ન આવ્યા. મે એ વખતેય ના કહી. રે! કમભાગ્યે જ આવું કરાવતું હશે ને ?
[ ૧૮૫ ]
ના પાડી, એટલે કહે : “સવારે વહેલા આવી જજે.'
સમિયાજીને કહે : “ આને ઉપાશ્રયે મૂકી આવ.” જતી વખતે તે મને કાયમ રાત્રે ઓઢાડતા તે કામળી પરાણે આપી.
४७
કાળધમ
માગશર વિશ્વ ૧૪:
આજે સવારથી જ વાતાવરણ વાદળિયું હતું. ગમગીનીના આછે છતાં અણગમતા આભાસ થતા હતા.
પૂજ્યશ્રી સવારે ઊઠવા, ઠેલ્લે જઈ આવ્યા. પ્રતિક્રમણાદિ ક્રિયા કરીને તૈયાર થયા. બધા સાધુએ વિહાર કરી ગયા હતા; અમે બે-ત્રણ ખાકી રહ્યા હતા. કહે “ આજે તેા નાના વિહાર છે. આપણે સાડા છ પછી નીકળશું.”
સાડા છએ નીકળ્યા. દેરાસરે ગયા. ચૈત્યવંદન કરીને બહાર શ્રાવકોને માંગલિક સભળાવ્યુ. પછી વિહાર કર્યો.
રસ્તામાં આકાશ સામું જોઈને કહે : “આજે શુક્ર ને ચંદ્રની યુતિ છે ને ? જો સામે દેખાય છે.”
વલભીપુરથી કયા રસ્તે જવુ, એની વાત નીકળી. કહેઃ “ આપણે ધાંધલી-શિહારના રસ્તે નથી જવું; આપણે તો કાયમના રસ્તે ઉમરાળા થઈ ને જ જવું છે,”
२४
Page #233
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ. વિનદનસૂરિ-સ્મારકત્ર થ તગડી પહાંચ્યા. ત્યાં માત્રુ કરવા બેઠા. માત્રુ' કરીને ઊઠતાં એકદમ પડી જાય, એમ થયું', તરત જ દાનવિજયજીએ ઝાલી લીધા; પૂછ્યું : “ કેમ સાહેબ ! ચક્કર આવે છે ? ” કહે : “ના, પણ અશક્તિ ખૂબ લાગે છે.”
નવકારશી વાપરતાં કહે : “ દાનવિજય ! આજે બહુ વપરાઈ ગયું છે. કોઈની નજર તેા નહિ લાગે ને ?” પછી હસ્યા.
અહી આવ્યા પછી મહાખળવિજયજી પડી ગયાની વાત જાણી, એટલે કહેઃ “ એમની ખખર કાઢી આવ્યા ? જા, પહેલાં જઈ આવ.”
બધા નવકારશી વાપરવા બેઠા, ત્યારે હુ ત્યાં ગયા. મને પૂછેઃ “ વાપર્યું"? ” મેં કહ્યું: “મારે એકાસણુ કરવુ છે.” એટલે કહેઃ “તુ તે ગાંડો છે, હુ કહુ એમ કર. નવકારશી કર.” મેં ના કહી. તેા કહે : “ બેસણું કર.” પણ છેવટે મારા આગ્રહ જોઈ ને એકાસણાનું પચ્ચક્ખાણ કરાવ્યું.
પછી કહે : “ચાલ, મારે બહાર તડકે બેસવુ' છે. આસન લઈ લે.”
બહાર પધાર્યા. હાથમાં ભગવદ્ગીતાની નાની ચાપડી લીધી. તડકે બેસીને ચાપડી મારા હાથમાં આપીને કહે : “આમાં બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના તેર શ્લોકા આવે છે, એ કાઢ ને એલ. મને એ માઢે હતા, પણ હમણાં ભૂલી ગયો છુ.”
મે' શ્લોકા કાઢળ્યા ને ખેલવુ શરૂ કર્યું': સ્થિતપ્રજ્ઞસ્ય ના માવા ?-એ એક લીટી એલ્યે, ત્યાં તે તેય શ્ર્લાક તે બેાલી ગયા. વચ્ચે વચ્ચે એના અર્થ સમજાવતા ગયા. અગિયારમા-બારમા શ્લોક વખતે કહેઃ “ આપણામાં તીર્થંકરના જીવા શુક્લધ્યાનના બીજા પાયામાં આવે ત્યારે આવી પ્રસન્નતામાં આવી જાય છે.”
પછી કહે : “ આ તા ગીતા છે; સગ્રહ છે, જેને જે ઉપયાગનુ હોય, તેના ઉપયાગ કરે. બાકીનું પડયું રહે, તુ એક વખત ગીતા વાંચી જજે.” આ પછી અમને કહ્યું: “હવે તમારે બહાર જવું હોય કે વાંચવું હોય તો જાવ. હું અહી બેઠો છું.”
રે, એ વખતે મને પના પણ કયાંથી આવે કે આ શ્લોકો યાદ કરીને પોતાના સ્થિતપ્રજ્ઞ-સ્વરૂપનું જ દન એમણે આજે કરાવ્યું છે, ને આજે ખનનાર બનાવમાં સ્થિતપ્રજ્ઞ બનતાં શીખવાની અમને પ્રેરણા પાઈ છે ?
અમે ગયા. એમની નજર એ પછી બળદ પર પડી. સમિયાને કહે : “ સમિયા ! આ બળદને તું કાંઈ ખવડાવે છે કે નહિ ? ” સમિયા કહે : “ હા સાહેબ! ઘાસ, રજકો વગેરે ખવડાવીએ છીએ.” તા કહે : “ એ બધું નહિ. ગેાળ ને તેલ ખવડાવે છે કે નહિ ? ” સમિયા કહે : “ ખવડાવીએ છીએ, પણ હમણાં એ દિવસથી નથી ખવડાવ્યું. ”
Page #234
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૮૭] એટલે કહેઃ “આજે ખવડાવ. હું અહીં બેઠો છું. ગોળ ને તેલ મંગાવીને એને ખવડાવી દે. પછી જ હું અંદર જઈશ.”
સમિયાએ ગોળ-તેલ મંગાવ્યાં, તે તેઓશ્રીની નજર સમક્ષ ખવડાવ્યાં. પછી તેઓ અંદર પધાર્યા.
ગોચરી પછી મુનિ જિનચંદ્રવિજ્યજીને કહેઃ “કેમ ડોહા ! બરાબર વાપર્યું છે ને? ગમે છે ને મારી સાથે? કહેજે હો. નહિ તો તમારા ગુરુ (યશોભદ્રસૂરિ) મને ઠપકો આપશે કે મારા ચેલાને મહારાજે ન સાચવે !
એ બપોરે તેઓ એમની ભક્તિ કરવા આવ્યા, ત્યારે ગમ્મતમાં કહેઃ “કેમ, અત્યારે દબાવવા આવ્યા એટલે હવે સાંજે નથી આવવાનું ?” જિનચંદ્રવિજયજી કહેઃ “ના ના, આ તો અત્યારે મન થયું એટલે આવ્યું. સાંજે તો દબાવવાનું જ.” એટલે કહેઃ “લ્યો દબાવો ત્યારે. આપણે ફાયદો થયો !”
બપોરે બરવાળાથી ચંદુભાઈ આવ્યા. એમની જોડે તગડી માટે વૈયાવચ્ચની વ્યવસ્થાની વાત કરી. કહેઃ “કાલે બરવાળા આવીએ ત્યારે વાત.”
અમદાવાદથી રામજી ટપાલ વગેરે લઈને આવ્યો. તેમાં એક તાર હતા તે મને વંચાવતાં કહેઃ “આ તાર રાજીમતીશ્રી ઉપર છે. દિવ્યશ્રીજી સાથ્વી બોરસદ કાળ કરી ગયાં છે, એવું લખે છે.” મેં તાર વાંચીને કહ્યું: “સાહેબ ! આવું ક્યાં છે? આ તો દિવ્યશ્રીજીએ રાજીમતીશ્રીજી ઉપર કરેલો તાર છે.” એટલે તાર પાછો બરાબર વાં. કહેઃ “ઓહો ! આજે આવું થઈ ગયું ! ભૂલ થઈ !”
આ પછી આકરૂના ડો. કિશોરભાઈ આવ્યા. તેઓ જૂના પરિચિત હતા. તેમની જોડે વાત કરી. પિતાની તબિયતની વિગતો કહી. મને બોલાવીને કહેઃ “આજે બિકોઝાઈમ આપવાનું ભૂલી ગયો ને? લાવ, લઈ લઉં.” મેં આપી, તે લીધી. રેજ એ યાદ કરીને આપવી પડતી, ત્યારે આજે પિતે યાદ કરીને લીધી.
આ પછી ઉપાશ્રયની દેખરેખ રાખનારે વિનતિ કરી “પડખે નવો હૌલ બંધાયે છે, તે જેવા પધારે. એટલે પોતે દાંડે લઈને બહાર આવ્યા. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજી, શ્રી દુર્લભસાગરસૂરિજી વગેરેને બોલાવ્યા: “ચાલ, મારી સાથે.” બધાને લઈને નવા હોલમાં ગયા. હૌલ જો. માપ કરાવ્યું. એસ્ટીમેટ પૂછી લીધે. હોલમાં ફરતાં ફરતાં ખૂણામાં કઢી થતી હતી. તે જોઈને પૂછયું : “આ શું થાય છે?” ડાહ્યાભાઈ કહેઃ “કઢી ઊકળે છે.” એટલે કહેઃ “કઢી જેમ ઊકળે એમ મીઠી થાય.”
બધું જોઈને પાછા આસને પધારી ગયા.
Page #235
--------------------------------------------------------------------------
________________
[૧૮૮]
આ. વિ.નંદનસૂરિ-સ્મારક્યથ બરાબર પાંચમાં દસ મિનિટ ઓછી હતી, ત્યારે ગોચરી આવી. વાપરવા બેઠા. પાસે સુરેન્દ્રવિજયજી ને દાનવિજયજી હતા. વાપરી રહ્યા એટલે પાત્રા ધોતા કહેઃ “જાવ, તમે વાપરવા જાવ.” અને એ પછી એક મિનિટ પછી મોં ધોતા ધોતાં એકદમ બોલ્યાં : “મને કંઈક થાય છે.” અને એકદમ નમી ગયા. જીભ થોથવાઈ ગઈ, વળી ગયો. હાથમાંથી પ્યાલે સરી પડ્યા. સમયાનું ને મારું નામ બેલવા પ્રયત્ન કર્યો, પણ એક અક્ષરથી વધુ ન બોલી શક્યા.
તરત જ સુરેન્દ્રવિજયજીએ સમિયાને બોલાવ્યો. એણે મને બૂમ પાડી. હું દોડ્યા. જોયું તો થ્રોમ્બોસીસ જેવું લાગ્યું. મેં મારા ગુરુ મહારાજને બોલાવ્યા. બધા ગોચરી પડતી મૂકીને દોડ્યા, મહારાજને ઉપાડીને પાટ પર સૂવાડી દીધા. - ડે. કિશોરભાઈ ગામમાં ગયેલા તેમને તાબડતોબ બોલાવ્યા. એમણે આવતાં જ નાડ હાથમાં લીધી. એમને ગેસ વધતો લાગ્યો. તરત નીલગીરી ચળવા માંડ્યું. નાડના ધબકારા બરાબર હતા. આંખો બંધ હતી. ડોકટરે બૂમ પાડી: “મહારાજ સાહેબ!” તરત આંખ ઉઘાડી, જોયું ને બંધ કરી. બીજી વાર બૂમ પાડી. બીજી વાર આંખ ખેલી. પછી ત્રીજી વાર બૂમ પાડી, ત્યારે ન ખોલી. છાતીની ધમણનો વેગ વધવા માંડ હતું, દબાણ પેટ પરથી હૃદય પર આવ્યું હતું અને નાડી મંદ થવા લાગી હતી. ડૉકટરે સૂચના કરીઃ “સાહેબ ! કેસ બગડતો જાય છે. હાથમાં નહિ રહે.” - બધા બોલી ઊઠયાઃ “શું કહો છો, ડૉકટર? તમારે જે ઉપચાર કરવા હોય એ કરે, પણ મહારાજને બચાવે.”
ડૉકટરે એક ઇન્જકશન આપ્યું; ધંધુકાથી ડે. ગાંધીને બેલાવવા સૂચન કર્યું. આ જંગલમાં તાબડતોબ સાધન ક્યાં મળે? પણ એ જ મિનિટે પાલિતાણાથી યાત્રા કરીને પાછું ફરતું પાંજરાપોળનું ફડિયા કુટુંબ મોટરમાં ત્યાં આવી ચડયું. એ મેટરને તત્કાળ ધંધુકા રવાના કરી. તગડીના સ્ટેશનમાસ્તર દ્વારા અમદાવાદ ફુલચંદભાઈ વગેરે પર સમાચાર મોકલ્યા કે જલદી ડૉકટરને લઈને આવે. આ પણ અહીં તો, મિનિટ શું, સેકન્ડેસેકન્ડ જોખમની હતી. ડૉકટર બેબાકળા થઈ ગયા. એ કહે : “મહારાજ ! હવે જાય છે. આપને જે કરવું હોય એ કરો.”
કે તરત ચાર શરણાં ને નવકાર મંત્રનું રટણ શરૂ થયું. એ વખતે એક વાર એમણે એમની આંખ ઉઘાડી, ચોતરફ ફેરવી, ને મીંચી દીધી. માં પર પ્રસન્ન હાસ્ય છવાઈ ગયું.
પાંચ ને વીસ મિનિટે ધબકારા બંધ થયા, નાડી અટકી ગઈ! વૈકટરે બરાબર ચકાસણી કરી, તપાસ કરી, ને પાંચ-પચીસ મિનિટે ડોકટર બોલ્યા: “એકસ્પાયર્ડ, હાર્ટ ફેઈલ્ડ.”
સૌનાં હૈયાં થીજી ગયાં. મન માનવાને તૈયાર ન થયું, કાન સાંભળવા તૈયાર ન થયા!
Page #236
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૮] છે. ગાંધીની રાહ હતી. બે-ચાર મિનિટમાં જ તેઓ ઑકિસજન વગેરે સાધનો લઈને આવી પહોંચ્યા. સૌને લાગ્યું કે કાંઈક થશે, પણ એમણે પણ તપાસીને તરત કહ્યું: “હવે કાંઈ નથી !”
સૌનાં મન, મગજ ને શરીર જાણે નિષ્ટ થઈ ગયાં. એ પરિસ્થિતિનું વર્ણન કરવું અશક્ય છે. રે! કેટલીક પરિસ્થિતિઓ માટે શબ્દ પણ અશક્ત બની જાય છે. આ પ્રસંગે પણ એ જ અતિ વસમો હતો - અમદાવાદ હજી તો સીરીયસના સમાચાર પહોંચ્યા હતા, ત્યાં જ પુનઃ ધંધુકાથી લાઈટનીગ કૅલ જોડાવીને આ સમાચાર પહોંચાડ્યા. સ્ટેશનમાસ્તર રામપ્રસાદ, શર્મા અને ધંધુકાના ભક્તિવંત ગૃહસ્થાએ ખડે પગે કામ કર્યું. સર્વત્ર કૌલ–તારથી સમાચાર આપ્યા. અમદાવાદ, બોટાદ, ધંધુકા, બરવાળા, વળા વગેરેના સેંકડે ભાઈઓ રાત સુધીમાં તગડી આવી પહોંચ્યા.
રાત્રે નિર્ણય લેવાયો કે ડેની મારફતે તેઓશ્રીના નશ્વર દેહને તેઓની જન્મભૂમિ બેટાદ લઈ . રાતોરાત શ્રી કુલચંદભાઈ વગેરે ગૃહસ્થોએ અંતિમ ગૃહસ્થચિત વિધિ કરીને, ડળીમાં એમના દેહને વ્યવસ્થિત પધરાવ્યા.
સવારે ૪-૩૦ વાગે ડોળીએ બેટાદ તરફ પ્રયાણ કર્યું. સાથે શ્રી રત્નાકરવિજયજી, હું, દાનવિજયજી તથા બાળમુનિ શ્રી પ્રેમપ્રભસાગરજી, એમ ચાર મુનિએ અને બીજા ત્રણેક બોટાદના ગૃહસ્થ હતા.
ડોળીવાળા કાળુભાઈ તથા બાબુભાઈ એ લગભગ સોળ માઈલ જેટલો પંથ કાપે. વરચે બીજા ડેળીવાળા આવી જતા તેમણે બાકીના આઠેક માઈલ કાપ્યા. ડોળીને ક્યાંય જમીન પર મૂકી નહિ. બરાબર ચોવીસ માઈલને પંથ કાપીને બપોરે ૧૨-૧૫ વાગે ડળી બોટાદ પહોંચી ગઈ.
બેટાદમાં માનવમેદની મા’તી નહતી. ગામ ઉપરાંત બહારગામનું વીસથી પચીસ હજાર માણસ આવ્યું હતું.
ડોળીને ઉપાયે લઈ જવામાં આવી. ત્યાં ઉપરના મજલે એમના દેહને દર્શનાર્થે ખુલ્લો રાખવામાં આવ્યો.
બપોરે ત્રણ વાગે દેવવિમાન જેવી ભવ્ય જરિયાન પાલખીમાં એમના દેહને પધરાવીને અંતિમ મહાયાત્રા શરૂ થઈ આખા ગામમાં ફરીને પ-૩૦ વાગે નેમિનંદનવિહારવાળી જગ્યામાં આવી પહોંચી. ત્યાં ભાવનગરથી આવેલા મીઠુ બેંડના કણ ને હદયદ્રાવક સાદો વરચે એમના નશ્વર દેહને અંતિમ સંસ્કાર એમના ભત્રીજા શ્રી જયંતીભાઈએ કર્યો ત્યારે હજારે આંખમાં આંસુનાં પૂર વહી રહ્યાં હતાં..
અને કલમ પણ હવે વધુ લખવાની ના પાડે છે! :
Page #237
--------------------------------------------------------------------------
________________
[૧૦]
આ વિનંદસૂરિસ્મરક્ય ४८
છેલ્લી વંદના કુદરતને કેમ અકળ છે.
એમના પિતાજી હેમચંદભાઈ અડ્યોતેરમે વર્ષે સ્વર્ગવાસી થયા હતા. મોટા ભાઈ હરગોવિંદદાસ પણ એ જ ઉંમરે અવસાન પામ્યા. અને, પિતે પણ એ જ ઉંમરે કાળધર્મ પામ્યા. . સૂરિસમ્રાટ વિક્રમ વર્ષના અંતિમ દિવસે કાળધર્મ પામ્યા, ને વિકમના નવા વર્ષે એમને અગ્નિદાહ દેવા.
આમને સ્વર્ગવાસ ઈસ્વીસન વર્ષના અંતિમ દિવસે થયે, ને ઈસુના નવા વર્ષે એમને અંતિમ સંસ્કાર થયે.
રે, આવા આવા અગમ્ય સંકેતના રહસ્યને કેણ ઉકેલી શકે ?
આજે પણ એમની હયાતીના ભણકારા વાગે છે. એમનું સદા પ્રસન્ન અને સહજપવિત્ર મુખકમળ આંખ સામે તરવરે છે. એમની સાથે વિતાવેલાં અમૃત-વર્ષોનું સ્મરણ હૈયાને હર્ષ-વિષાદની દુવિધાભરી લાગણીથી ભરી દે છે! . એમની સ્મૃતિ સાથે અંતર એકાકાર બની ગયું છે. એમના વિયોગે સર્જાયેલી હૈિયાંની સ્થિતિ, “મસ્ત કવિ' (કવિશ્રી ત્રિભુવન પ્રેમશંકર)ના શબ્દોમાં વર્ણવું તે :
રામ રેમ દહે દુઃખમાં રે, જરીએ રહ્યું નવ જાય; જળ વિણ જેવું માછલું રે, જીવન તરફડતું સઝાય...
હાલિડા ! સંત એ પ્યાસાં દેવનાં એ જી.... -આવી બની છે. વ્યથા અકથ્ય છે, હૈયું વિષાદઘેરું છે.
એક બાજુ આ દશા છે, ત્યારે બીજી તરફ જાણે એ પુણ્ય પુરુષ જ કહેતા સંભળાય છેઃ “રે! સ્થિતપ્રજ્ઞના લોકે ભૂલી ગયે? સ્થિર, શાંત ને સ્વસ્થ ચિત્ત એનું મનન કર. તારી વ્યથા દૂર થશે.”
અને, જાણે અંતરમાં અજવાળાં પથરાય છે. એમના માનસ-શરીરને મનોમન વંદન કરું છું, ને એમના ચારિત્રપૂત આત્માને પ્રાર્થના કરું છું ?
કૃપાનિધાન ! આપની સરળતા અને નિભ નિખાલસતા અમારા જીવનમાં ઊતરે
આપના ભવ્ય જીવનની કઠોર, નિષ્કલંક સાધના અને સર્વકલ્યાણકર સિદ્ધિ અમને પ્રાપ્ત હે;
“આપે આત્મસાત્ કરેલી સાચી શાસનપ્રભાવના માટેની ધગશ અમારા જીવનમાં અવતીર્ણ બને
“–એવા આશીર્વાદ મારા-અમારા–સર્વ ઉપર અવિરત વર્ષા! “સદા સ્વર્ગથી નાથ! આશીષ દેજે !”
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ કાળધર્મ નિમિત્તે આવેલ પત્ર, તારો અને સામયિકોની ને
Page #239
--------------------------------------------------------------------------
________________
અંજલિ ને સંસ્મરણ છે, આરસી અંતર તણું; થતી જેમાં ભવ્ય ઝાંખી, વિદેહી સંતે તણી.
Page #240
--------------------------------------------------------------------------
________________
વર્તમાનપત્રા અને સામયિકાની અલિ
જ્યેષ્ઠ આચાય
પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આજે તા. ૩૧મી ડિસેમ્બરે સાંજે ૫-૧૫ વાગે ધકા પાસેના તગડી મુકામે કાળધર્મ પામ્યા છે. તેઓશ્રી જૈનશાસનના સૌથી વધુ વૃદ્ધ અને જ્યેષ્ઠ આચાયૅ હતા.
પાલીતાણામાં થનારી પ્રતિષ્ઠા પ્રસગે અમદાવાદથી વિહાર કરીને તેએ પાલીતાણા જઈ રહ્યા હતા.
૭૭ વર્ષ પહેલાં, વિક્રમ સવત ૧૯૫૫ (ઈ. સ. ૧૮૯૯ )માં, સૌરાષ્ટ્રના એટાદ ગામમાં એમના જન્મ થયા હતા. શાસનસમ્રાટ પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સત્સંગથી તેમણે વિક્રમ સવત ૧૯૭૦માં દીક્ષા લઈને પૂ. મુનિશ્રી ઉયવિજયજીનુ શિષ્યપદ મેળવ્યું હતું. દસ વર્ષીમાં સાંગેાપાંગ વિદ્વત્તા અને પરિપૂર્ણ શાસ્ત્રજ્ઞાન સંપાદન કર્યા બાદ ૪૫ આગમસૂત્રેાના ચાગાહન કરાવી વિ. સ. ૧૯૮૦માં પન્યાસપઢ અને સ. ૧૯૮૩માં તેમને આચાર્ય પદ પ્રદાન થયું હતું.
૨૮ વર્ષની યુવાન વયે તેમણે આચાર્ય પદ મેળવ્યુ' એ એક અસાધારણ વિશિષ્ટ ઘટના હતી. એ ઘટનાએ ખતાવી આપ્યુ કે જૈન શાસનમાં ઉંમરનુ` નહીં પણ, લાયકાત અને ગુણવત્તાનું મહત્ત્વ વિશેષ છે. નિરહંકાર સરલ વૃત્તિ અને અખંડ ગુરુભક્તિ એ અન્ને એમનાં વિશિષ્ટ ગુણા હતા. પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સમગ્ર જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રમણ સંઘમાં પ્રમુખ આચાર્ય હતા. તે જ્યાતિષ ( મુહૂત ) અને શિલ્પશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાતા હતા. ભારતભરના જૈન સધા દ્વારા થતાં ધાર્મિક શુભ કાર્યોનાં શુભ મુહૂર્તો તેઓશ્રી પાસેથીજ લેાકા મેળવતા હતા.
દીક્ષાનાં દર વર્ષ અને આચાય પદ્મનાં ૪૯ વર્ષમાં જૈન શાસન અને જૈન સ`ધની તેમણે અવિશ્રાંતપણે સેવા કરી હતી.
ગુજરાત સમાચાર (દૈનિક ), અમદાવાદ; તા. ૧-૧-૧૯૭૬ ન પુરાય તેવી ખાટ
જૈન શાસનઉદ્ધારક અને આજના વિદ્યમાન તમામ જૈનાચાર્ટીમાં સશ્રેષ્ઠ જ્યેષ્ઠ આ. પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ ધંધુકા પાસે તગડી મુકામે આજે કાળધર્મ પામ્યા છે,
૨૫
Page #241
--------------------------------------------------------------------------
________________
[૧૯૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ વિજયનેમિસૂરિ મહારાજના પટ્ટપ્રભાવક આ. ઉદયસૂરિ મહારાજના પટ્ટધર આચાર્ય નંદનસૂરીશ્વરજી મહારાજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પાલીતાણામાં થનારી મહાપ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ હાજરી આપવા અમદાવાદથી વિહાર કરીને જઈ રહ્યા હતા. પ્રતિષ્ઠાવિધિ આચાર્યશ્રીના વરદ હસ્તે થવાની હતી. તેમના કાળધર્મથી સાધુ સમાજ અને જૈન સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે.
ગત એપ્રિલ માસની ૨૩મી તારીખે ભગવાન મહાવીરદેવના જન્મકલ્યાણક દિને અમદાવાદમાં યોજાયેલ એક વિશાળ સભાને સંબોધતાં આચાર્યો ખરું કહ્યું હતું કે
ભગવાન મહાવીરના ૨૪૦૦મા નિર્વાણવર્ષમાં આપણે અહીં હતા નહિ અને ૨૬૦૦માં નિર્વાણવર્ષમાં આપણે નહિ હાઈએ; એટલે આપણા માટે તો ૨૫૦૦મું વર્ષ અને ૨૫૦૦મા વર્ષની ઉજવણી એ જ બરાબર છે. અને ભાગ્યમાં હોય તો જ લાભ મળી શકે છે.”
આજથી ૭૭ વર્ષ પૂર્વે, ઈ. સ. ૧૯હ્માં , બેટાદ ગામમાં જમનાબહેનની કૂખે જન્મ લીધો હતો. તેમનું મૂળ નામ નરોત્તમ હતું. માબાપ અને કુટુંબના સંસ્કારોના વારસાના પરિણામે બેટાદમાં વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ચોમાસું કરવા પધાર્યા ત્યારે તેમને સત્સંગે એ સંસ્કારે ઊગી નીકળ્યા અને નરોત્તમને ત્યાગની ભાવના જાગી અને સં. ૧૯૭૦માં પૂજ્ય ગુરુમહારાજના આશીર્વાદપૂર્વક દીક્ષા લીધી અને મુનિરાજ શ્રી નંદનવિજયજી નામે જાહેર થયા હતા. અને દશ વર્ષમાં સાંગોપાંગ વિદ્વત્તા પરિપૂર્ણ કરી હતી. પરિણામે પ્રસન્ન બનેલા ગુરુભગવંતે ૪૫ આગમસૂત્રના યોગોદ્દવહન કરાવી સંવત ૧૯૮૦માં પંન્યાસપદ અને સં. ૧૯૮૩માં આચાર્ય પદપ્રદાન કરવામાં આવ્યાં હતાં.
આચાર્યને દીક્ષાનાં ૬૨ વર્ષ અને આચાર્ય પદનાં ૪૯ વર્ષ પસાર થઈ ગયાં છે. તેઓ મુહૂર્તશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના જ્ઞાતા હતા. જૈન સંઘ દ્વારા થતાં મુહૂર્તો તેમની પાસેથી મેળવાતાં હતાં.
કે, અમદાવાદ, તા. ૧-૧-૧૯૭૬
તેજસ્વી દાપક સૌરાષ્ટ્ર સંત અને વીરોની જન્મભૂમિ છે. બોટાદ સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ગામ. ગુજરાતી ભાષાના મહાન કવિવર બેટાદકરની એ જન્મભૂમિ.
પ્રતિભાશાળી વિદ્વાન જૈન મુનિવરોને આ ભૂમિમાં જન્મ થયેલો.
વિ. સં. ૨૦૩રના માગશર વદ ૧૪ને દિવસ ઊગે. એક મુનિ, સમુદાય સાથે, બેટાદ પાસે તગડી મુકામ પધાર્યા.
સાંજના પાંચ વાગ્યા હતા.
Page #242
--------------------------------------------------------------------------
________________
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
[૧૯૫ ઉંમરના આરે પહોંચેલા મુનિની અચાનક તબિયત કથળી. કરાલ કાળે કેળિયો કર્યો. મુનિએ નશ્વરદેહ છોડ્યો. મુક્ત ગગનમાં વિહરનારે હંસ વિહરવા ચાલ્યા.
મુનિના નશ્વર દેહને જૈન પરંપરા અનુસાર પાલખીમાં તેમના જન્મસ્થાન બોટાદ લાવવામાં આવ્યા. બોટાદમાં ગુરુવારે બપોરે ત્રણ વાગે પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર થયો.
ગામેગામથી આબાલવૃદ્ધ જૈન-જૈનેતરે તેમના નશ્વર દેહના દર્શનાર્થે શ્રદ્ધાંજલિ આપવા હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા. બેટાદની જનતાએ સ્વયંસ્કુરિત શેક પાળે. નશ્વર દેહ પંચભૂતમાં વિલીન થે. ફૂલ કરમાય પણ પરિમલ પાથરતું જાય.
આ મુનિ એટલે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમુદાયના પ્રભાવશાળી વિદ્વાન આચાર્ય પૂ. વિજયનંદનસૂરીશ્વરજી.
વિ. સં. ૧૯૫૫માં બોટાદમાં તેમનો જન્મ થયો હતો. નરોત્તમ તેમનું નામ. બાલ્યકાળથી નરોત્તમને માતપિતાએ ઉત્તમ સંસ્કાર સીંચેલા.
વિ. સં. ૧૯૬૬માં મહાન જૈનાચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીનું ચાતુર્માસ બોટાદમાં થયું. તેઓશ્રીજીનું વ્યકિત્વ અજોડ હતું. જેનોમાં તેઓશ્રી “શાસનસમ્રાટ' નામે ઓળખાય છે.
બાળક નરમ શાસનસમ્રાટના સંપર્કમાં આવ્યા. ત્યાગભાવનાનું બીજ સ્કુયું. વિ. સં. ૧૯૭૦માં ભાગવતી દીક્ષા લીધી. બાળ નરોત્તમ મુનિ નંદનવિજય બન્યા.
દીક્ષા લીધા બાદ તેમણે જીવનસાધના આરંભી. જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ગુરુભક્તિ એ એઓશ્રીના જીવનને ધબકાર હતો. જ્ઞાનની ઉપાસના એ જીવનનું ધ્યેય હતું.
૨૮ વર્ષની નાની વયમાં આચાર્યપદ મેળવ્યું. હવે જૈન શાસનની સેવાભક્તિ એ એમનું જીવનકાર્ય બન્યું.
ઉપાશ્રયમાં પાટે બેસી શાસ્ત્રનો ઉપદેશ આપે ત્યારે શ્રોતાજનોને એક વિદ્વાન પ્રોફેસરની છટા અને શક્તિની ઝાંખી થતી.
આબાલવૃદ્ધ સહુ કોઈને પ્રેમભાવથી વાસક્ષેપ ચૂર્ણથી આશીર્વાદ આપતા; આ તેમની નમ્રતા, નિખાલસતા હતી.
વળી, શિષ્યવૃંદને પાઠ આપવાનું પણ કદી ચૂક્તા નહિ. સાધવઃ જ્ઞાનધ્યાનધન : ”
તેઓશ્રી જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રમાં ખૂબ ઊંડો રસ ધરાવતા. ન્યાત, જાત, કેમના ભેદભાવ વિના ઉપાશ્રયે આવનાર વ્યક્તિઓને શુભ મુહૂર્તનું પ્રદાન કરતા.
જૈન સંઘના અગ્રણીઓ અનેક પ્રશ્નોના ઉકેલ માટે તેઓશ્રીનું માર્ગદર્શન માગતા.
Page #243
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ પ્રશ્નોને તટસ્થ ભાવે જેતા. પ્રશ્નને બધી બાજુએથી તેઓ તપાસતા. નીડરતાથી સચોટ નિર્ણય લેતા અને એ નિર્ણયને મકકમતાથી વફાદાર રહેતા.
ગત વર્ષે ભારત સરકારે ભગવાન મહાવીરની ૨૫૦૦ વર્ષની નિર્વાણ જયંતી ઊજવી. પૂ. આચાર્ય મહારાજને અભિપ્રાય પૂછવામાં આવ્યું. તેઓશ્રીએ સ્પષ્ટ ઉત્તરમાં કહ્યું કે ભગવાનની જયંતી જરૂર ઊજવવી જોઈએ. ઉત્સાહથી ભાગ લે એ ગ્ય છે. રાજનગરમાં એઓશ્રીની નિશ્રામાં ઉજવણી થઈ.
શત્રુંજય જૈનોનું તીર્થાધિરાજ, પ્રતિષ્ઠાનો પવિત્ર પ્રસંગ આવ્યું. તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા થાય એ ગ્ય છે, એ સંદેશ મળે.
કથળેલા વૃદ્ધ શરીરમાં વસેલા ભક્તિપૂર્ણ મક્કમ આત્માએ સંદેશ ઝીલ્ય.
પાલીતાણા ભણી વિહાર શરૂ થયો. તગડી મુકામે દેહ છોડ્યો. બોટાદમાં અગ્નિસંસકાર થયે. માનવી ધારે છે કંઈક અને થાય છે કઈક!
જૈન શાસનમાં એક તેજસ્વી દીપક બુઝાય. આપણે સહુ તેઓશ્રીના અમર આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. તેઓશ્રીએ મૂકેલા તેજના લીસોટાને અનુસરી કૃતકૃત્યતા અનુભવીએ. સર્વત્ર અવમતુ સ્ત્રો:
–સેવક (દૈનિક); અમદાવાદ, તા. ૩૧-૧-'૭૬
સર્વોચ્ચ આચાર્ય જૈન સમાજના સર્વોચ્ચ આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, બુધવાર તા. ૩૧-૧૨-૭૫ ના રોજ સૌરાષ્ટ્રના ધંધુકાની બાજુમાં તગડી ગામમાં કાળધર્મ પામ્યા છે. આચાર્ય શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી ચારિત્રવૃદ્ધ અને વવૃદ્ધ હતા અને જૈન સમાજમાં તિષ અને વિજ્ઞાનમાં સર્વે પક્ષે સન્માનિત જ્ઞાનવૃદ્ધ હતા.
સ્વ. આચાર્યદેવ શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર હતા, તેમ જ શ્રીમદ્ વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના પ્રખર વિદ્વાન શિષ્ય હતા. મુંબઈ અને ઉપનગરના જૈન સંઘમાં તેમ જ આ. વિજયપ્રતાપસૂરીશ્વરજી, આ. વિજયધર્મસૂરીશ્વરજી, આ. વિ. દેવસૂરીશ્વરજી, આ. વિ. મેરુપ્રભસૂરીશ્વરજી; મુનિ મહારાજ શ્રી યશોવિજયજી વગેરેએ આ સમાચાર સાંભળી આઘાત અનુભવ્યો હતો. સમસ્ત જૈન સમાજ શોકમગ્ન બન્યો છે.
–મુંબઈ સમાચાર (દૈનિક), મુંબઈ, તા. ૧-૧-૧૯૭૭.
Page #244
--------------------------------------------------------------------------
________________
સામયિકા વગેરેની શ્રદ્ધાંજલિ
છેલ્લી વંદના
શ્રીસ`ઘના શિરછત્ર, પરમપૂજ્ય, આચાય પ્રવર શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું યુગકાર્ય જાણે પૂરુ થયું અને તે, સૌને શાક અને ગ્લાનિમાં રુદન કરતાં મૂકી, વધુ ઉચ્ચ સ્થાન અને માનના અધિકારી બનીને, વિદાય થઈ ગયા! પુષ્પ ખરી પડ્યું, પણ એની ખુશમે સમગ્ર વાતાવરણમાં સાધુતા, સહૃદયતા અને સુજનતાના પમરાટ પ્રસરાવી ગઈ ! જૈન સ`ઘ ઉપરના એમના અસખ્ય ઉપકારાને યાદ કરીએ છીએ અને અંતર ઊડી કૃતજ્ઞતાની સરવાણીથી ગદ્ગદ બની જાય છે; અને હૃદય રડી ઊઠે છે કે, હવે એવી નિખાલસ અને માદક સલાહ લેવા કાની પાસે જઈશું અને વાત્સલ્યભરી શીળી છાંયડી પાથરતી ઘેઘુર વડલા જેવી ઉપકારકવૃત્તિના આશ્રય માટે કૈાનું શરણુ ગ્રહીશુ ? આજે એમના વિયાગ સહન કરવાના સમય આવ્યા છે, તેને સહન કરવાની શક્તિની પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અને આપણાથી સદાને માટે વિદાય થયેલા આપણા એ પરમપ્રભાવક મહાપુરુષને છેલ્લી વંદનાની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
—જૈન (સાપ્તાહિક), ભાવનગર; તા. ૩–૧–’૭૭
તીર્થાધિરાજની યાત્રાએ જતાં અંતિમ યાત્રા
[ ૧૯૭ ]
તીવ્ર બુદ્ધિ, સાચા જ્ઞાન, સાચા તત્ત્વ અને સાચી શ્રદ્ધાના રસિયા જીવ-આત્મા માગશર વિ ૧૪ ને બુધવારના સધ્યા સમય પહેલાં સ'સારના કાને સમેટી સ્વગે સિધાવી ગયા. કર્મવીર, સ`ઘનાયક પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજસાહેબે તા. ૩૧-૧૨-’૭૫ના સાંજના ૫-૨૫ મિનિટ, ધંધુકા પાસે આવેલ તગડી ગામે, આ નશ્વર દેહના નવકારનુ સ્મરણ કરતાં કરતાં આપણી વચ્ચેથી ત્યાગ કર્યાં.
પૂજ્યથીએ સાંજની ગેાચરી વાપરી લીધા બાદ માઢુ સાફ કર્યું અને જીભના લાચા વળવા લાગ્યા. બરાબર ૫-૧૦ મિનિટે તેમના છેલ્લા શબ્દો સાંભળી શકાયા.... શીલ....( પૂ. મુનિરાજ શ્રી શીલચ'દ્રવિજયજી ).... અને છનીયા ( પૂજ્યશ્રીની સેવા-શુશ્રૂષા કરનાર). બાદ તેઓશ્રીને પાટ ઉપર સુવાડી દેવામાં આવ્યા. આકરુના સ્થાનિક ડાકટર આવ્યા. પૂજ્યશ્રીની શ્વાસની ગતી વધતી ચાલી....નવકારનુ સ્મરણ પાતે કરતા રહ્યા, તેમ જ આચાર્ય શ્રી પ્રિયંકરસૂરિજી, આચાર્ય શ્રી સુર્યોદયસૂરિજી, આચાર્ય શ્રી દુર્લભસાગરસૂરિજી -આ ત્રણે આચાર્ય વર્યાએ પૂજ્યશ્રી સમક્ષ નવકારનુ` સતત સ્મરણ અને અરિહંતની ધૂન લગાવી. ડાકટર સાહેબે જરા મોટા અવાજે જણાવ્યુ કે હૃદય ખંધ પડી રહ્યું છે....અને ઇંજેકશન આપવામાં આવ્યું. કારી કઈ ફાવી નહીં! ઊંડા શ્વાસ સાથે છાતી ફુલાઈ અને પછીના શ્વાસ નીચા ગયા તે છેલ્લા રહ્યો! ધંધુકાથી ડૉ. રતિલાલભાઈ ગાંધી *કસીજનની વ્યવસ્થા સાથે આવી પહેાંચ્યા. પરંતુ અધુ વ્યર્થ હતું. !
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
આ. વિ.નદનસૂરિ સ્મારકગ્રંથ પાલીતાણામાં સિદ્ધગિરિ ઉપર માહ શુદિ ૭ના થનાર પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષીને પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિ. નંદનસૂરીશ્વરજી મ. સાહેબ આદિ ઠાણુંઓએ અમદાવાદથી માગશર વદિ ૩, રવિવારના વિહાર કર્યો. ધંધુકા બાદ વિહારને અગ્યારમો અને છેલ્લે વિહાર તગડી રહ્યો. પૂ. આચાર્યશ્રીના કાળધર્મના સમાચારો તુરત જ પાસેના ધંધુકા, બેટાદ વગેરે સ્થળોએ અને પછી, ભારતભરમાં તાર, ટૂંકકેલ, રેડીઓ અને પી. સી. આઈ. દ્વારા અખબારમાં આવ્યા.
બેટાદમાં સાંજે છ વાગે ખબર મળતાં સંઘ ભેગો થયો. બજારે બધી બંધ થઈ ગઈ. બસ, કેરીયર અને મોટરકાર મારફત તગડી મુકામે લોકો આવવા લાગ્યા. બોટાદના દોઢસોએક ભાઈ , અમદાવાદથી શ્રી કુલચંદભાઈ છગનલાલ, ધંધુકાથી અને અનેક સ્થળેથી મોટી સંખ્યામાં મહાજન આ નશ્વર દેહના દર્શને આવી પહોંચ્યા. અગ્નિસંસ્કારની વિધિ માટે અમદાવાદથી આચાર્ય શ્રી કસ્તુરસૂરિને પત્ર અનેક શ્રાવકોના આગ્રહ સાથે, ધંધુકાને નજીકનું શહેર હોવાનાં કારણોનો આગ્રહ, તગડીના દરબારને પિતાના ગામને તીર્થધામ બનાવવાની ભાવનાના કારણે અંતિમ સંસ્કારની વિધિ માટે ખૂબ જ જોરદાર આગ્રહ રહ્યો. પરંતુ નિર્ણય થયે તેમની જન્મભૂમિના સ્થળ બેટાદનો. બોટાદના બેટાઓએ બાપના બંધનને બિરદાવી બીજાઓની અંતિમ ક્રિયા કરવાની બાજી ફેરવી દીધી. બોટાદમાં અંતિમ સંસ્કારવિધિ થશેના સમાચાર પણ અખબારમાં આવી ગયા.
આચાર્ય શ્રી સૂર્યોદયસૂરિજી આદિએ પૂજ્યશ્રીના દેહને વિધિપૂર્વક ઓસરાવી દીધો. તે દેહને ડોળીમાં વ્યવસ્થિત બાંધી વહેલી પરોઢે બોટાદ તરફ પ્રયાણ કર્યું. ડોળી ઉપાડવાવાળાઓની બીજી જેડીદારની ખાસ વ્યવસ્થા પાલીતાણાથી કરવામાં આવી. મુનિરાજ શ્રી દાનવિજયજી, મુનિ શ્રી શીલચંદ્રવિજયજી આદિ ઠાણા ૪ અને બોટાદના ચાર યુવાને સાથે ખાડા-કાંકરાવાળે વિકટ રસ્તો પસાર કરી બરાબર બાર વાગે બેટાદ આવ્યા. બહેનોના ઉપાશ્રયમાં સ્વના દેહને લાવતાં દર્શનાર્થીઓની ભારી ભીડ જામી.
બરાબર સમયસર ત્રણ વાગે ‘જય જય નંદા, જય જય ભદ્દાના બુલંદ અવાજે સાથે સ્વર આચાર્યશ્રીને દેહને ઉપાશ્રય ઉપરથી નીચે લાવી પાલખીમાં પધરાવવામાં આવ્યા. આ સમયે સાયે રસ્તો માનવમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. હજુ પણ દર્શન કરવાવાળા ભાવિકેનું આવાગમન ચાલુ હોઈ ગીદી બેકાબુ બની ગઈ હતી. સુરતની સુંદર વ્યવસ્થાને લઈ સ્મશાનયાત્રા સમયસર નીકળી શકી હતી. બેટાદની બજારે આજે બંધ હઈ ગામનો તમામ વર્ગ અને બહારગામથી આવેલ હજારને સમૂહ આ યાત્રામાં જોડાઈ “જય જય નંદા અને જય જય ભદ્દાનાં સૂત્રે ઉલાસભાવે પોકારી રહ્યા હતા. પાલખી મુખ્ય માર્ગો અને પરા વિસ્તારમાં ફરી બજારમાં દેરાસર સામે શ્રી નેમિનંદન વિહાર (આ સ્થળે પૂજયશ્રીના ઉપદેશથી તેમનું નામ જોડી પૌષઘશાળા થવાની હતી)ની
Page #246
--------------------------------------------------------------------------
________________
સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ
[૧૯] પાસે પાંચ વાગે-અરાબર સમયે-આવી પહોંચી હતી. આ સમયે લેકનું રુદન પરાકાષ્ટાએ પહયું હતું. અશ્રુભીનાં નયનોએ પૂજ્યશ્રીના સંસારી ભત્રીજા શાહ જયંતીલાલ હરગોવિંદદાસે અંતિમ સંસ્કારવિધિ લોકેના ગગનભેદી નાદ, પુષ્પવૃષ્ટિ સાથે બરાબર પ-૨૦ મિનિટે કરી હતી. આ સમયે જીવદયાન લગભગ સાતેક હજાર અને પૂજ્યશ્રીને પાલખીમાં પધરાવવા, દવે, ધૂપ વગેરેનો ફાળો વીસેક હજારનો થયો.
અત્રેના સંઘે આવનારા મહેમાનની ભક્તિ માટે રસોડું ૧૧ વાગ્યાથી શરૂ કરી દીધું હતું. સ્મશાનયાત્રામાં જોડાવવા માટે અમદાવાદ પાંજરાપોળ આદિની ચાર, ખંભાતથી બે, મહુવાથી એક એમ સ્પેશ્યલ બસો આવી હતી. સાવરકુંડલાના યુવાનોની પણ એક બસ આવેલ. બાકી તો મુંબઈથી અમદાવાદ થઈ વિમાનમાગે અને ભાવનગર થઈ વિમાનમાગે ૫૦થી ૬૦ની સંખ્યા અને ટ્રેઇન, મેટા પ્રમાણમાં મોટો, મીનીકારો, એસ. ટી. દ્વારા હજારોની માનવમેદની આવી હતી. મહુવા, કુંડલા, ભાવનગર, પાલીતાણા, જેસર, તળાજા, ખંભાત, વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, અમદાવાદ, મુંબઈ, સુરેન્દ્રનગર, કઢ, બાવળા, લખતર, લીંબડી, વીંછીયા, પાળીયાદ, ચુડા, રાણપુર અને જોરાવરનગર આદિ શ્રીસંઘના અનેક આગેવાનો આવ્યા હતા. છેલ્લે છેલ્લે ચુડાથી આજે વહેલી સવારે વિહાર કરી, રાણપુરમાં આ સમાચાર સાંપડતાં, સતત ૨૮ માઈલન વિહાર કરી સાધ્વી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી ઠાણાં પાંચ પણ દર્શન કરવા માટે ચાર વાગે આવી પહોંચ્યાં હતાં.
આવેલા આગેવાનોમાં અમદાવાદથી પેઢીના પ્રતિનિધિઓ શેઠ શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી, શ્રી ચંદ્રકાન્ત બકુભાઈ શ્રી આત્મારામ ભેગીલાલ સુતરીયા, શ્રી મનુભાઈ ઘડીયાળી, શ્રી નરેન્દ્રભાઈ ઝવેરી, શ્રી નરોત્તમભાઈ મયાભાઈ, શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી સુમતીલાલ પોપટલાલ અને શ્રી રસીકલાલ મોહનલાલ; મુંબઈના આગેવાને શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી રમણલાલ નગીનદાસ દીલ્હીવાળા, કોન્ફરન્સના મંત્રી શ્રી જયંત એમ. શાહ, શ્રી ખુમચંદ રતનચંદ જેરાજી, ભાવનગરથી શેઠ શ્રી રમણીકલાલ ભેગીલાલ વગેરે આગેવાનો; પાલીતાણાથી સેમચંદ ડી. શાહ, કનકબેન કાંકરીયા વગેરે અનેક આગેવાને જુદા જુદા આવ્યા હતા.
આમ સકળ સંઘનાં ભાઈ-બહેનો ભારે હૃદયે સમી સાંજે સૌ સૌનું સાધન પકડી વિદાય થયા હતા.
– જૈન (સાપ્તાહિક), ભાવનગર, તા. ૩-૧-'૭૬
Page #247
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ]
આ. વિ.ન...દનસૂરિ સ્મારક્ચથ
જૈન શાસનના મહાન યાતિર
પરમ પૂજય પરમકૃપાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી જૈન દર્શનના આગમો તેમ જ ધર્મશાસ્ત્રા અને દનાના તલસ્પશી અજોડ વિદ્વાન હતા; ન્યાય, વ્યાકરણ, જ્યાતિષ તેમ જ શિલ્પશાસ્ત્રના પારગત હતા. સે...કડા વર્ષોથી ચાલી આવતી તિથિવિષયક આરાધના અને તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરીય પર’પરાના મહાન સ`રક્ષક હતા. અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, સંઘયાત્રા, ઉપધાન, ઉદ્યાપન વિ. મ’ગલમય ધર્મ કાર્યનાં શુભ મુહૂર્તો માટે જેઓશ્રીનુ સ્થાન શ્વેતાંખર મૂર્તિપૂજક જૈન સંઘમાં સર્વોપરી હતું; જેશ્રીની શુભ નિશ્રામાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, દીક્ષા વિ. કલ્યાણકારી મહાત્સવેા દ્વારા જૈન શાસનની અદ્દભુત પ્રભાવના થયેલી. પેાતાની નાદુરસ્ત તખિયત હાવા છતાં શાસનના હિત અને ઉત્કર્ષની પ્રવૃત્તિમાં જેએશ્રી સતત પરાયણ હતા. પૂજ્ય તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્યં ભગવ'ત વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વિદ્યમાન સમુદ્દાયમાં તથા સમગ્ર તપાગચ્છમાં અધિનાયક હતા. તેઓશ્રી ૪૯ વર્ષથી આચાય પદે બિરાજીને સકલ શ્રીસંઘ પર ઉપકારાની વર્ષા કરી રહેલ. ખંભાતના ચાતુર્માસમાં શ્રીસંઘ પૂ. શાસનસમ્રાટ જન્મશતાબ્દિ મહેાત્સવ તથા ઉપધાનતપની મહાન આરાધના વિ. મંગલ કાર્યા કરવાને ભાગ્યશાળી બનેલ. શાસ્ત્રવિશારદ, કવિરત્ન, ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંતમાતડ જ્યાતિષશાસ્ત્રનિષ્ણાત આચાર્ય મશહૂર હતા. ચારિત્રવૃદ્ધ અને વયાવૃદ્ધ પૂજ્યશ્રી જૈન સમાજમાં સ પક્ષે સન્માનનીય અન્યા.
વિશ્વના વિરાટ પ્રવાહમાં જન્મેલાંએ સામાન્ય યા મોટા મોટા સત્તાધીશે। કાઈ પણ હાય, તેની સાથે મરણુ પણ સંકળાયેલું જ છે. છતાં જેઆ સ્વ જીવનમાં ઉત્તમ ગુણાને વણી ગયા છે, જેમણે સ્વજીવન સ્વ અને પરના કલ્યાણાર્થે વિતાવ્યું છે, સ્વ-પરના ભેદને સમજી સ્વગુણુરમણતા જ જેએનું સૂત્ર બન્યું છે, તેઓ ભલે આપણા વચમાંથી સ્થૂલ દેહે અદૃશ્ય થતા હોય, પણ યશેાદેહથી તા તેઓ સદૈવ આપણી સમક્ષ ઝળકી જ રહ્યાં છે. સમુદ્ધિના શુદ્ધ મત્ર પઢાવનાર, મિથ્યા વાસનાના અંધકારને દૂર કરી સૂર્ય સમ ઉજ્વલ સમ્યગૢજ્ઞાનનાં પ્રકાશમય કિરણા પાથરનાર, અને પરોપકારપરાયણ જે કાઈ હોય તેા તે મહિષ પુરુષા જ હોય છે. સિદ્ધમાની જેમ જેએનાં વચનમાં સિદ્ધિ હોય છે, જેમના હૃદયમાં દયાના વહેતા અા ગંગાના નીર જેવા નિર્મળ અને પતિતપાવન હોય છે, જેમનાં દેવદર્શનનાં આશીવચને સદૈવ અમાઘ હોય છે, જેમની કૃપાદૃષ્ટિ કુમાર્ગે વિહરી રહેલા માનવીઓની દુર્દશા નિહાળી હમેશા અશ્રુ સારે છે, એવા મહાત્માએ જગમ કલ્પવૃક્ષ સમાન હોય છે. આવા પરમ પૂજ્ય, પરમ દયાળુ આપણા સૌના ભાવપ્રાણાહારક આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ મા. વ. ૧૪ બુધવારે સાંજના ૫-૨૫ કલાકે ધંધુકાથી ૭ માઇલ દૂર તગડી ગામમાં અપૂર્વ સમાધિ સાથે કાળધર્મ પામ્યા. —જૈન સેવક (માસિક પત્રિકા ), મુ`બઈ; જાન્યુઆરી, ૧૯૭૬
Page #248
--------------------------------------------------------------------------
________________
[२०१]
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
सर्वमान्य आचार्य जैन समाज के वर्तमान आचार्यों में सर्वमान्य आचार्य परम पूज्य श्री विजयनंदनसूरिजी महाराज का सौराष्ट्र के धंधुका बोटाद रोड पर स्थित तगडी ग्राम में दि० ३१-१२-७५ को संध्या के ५-३५ बजे स्वर्गवास हो गया।
के ५-३५ बजे स्वर्गवास हो गया। आचार्य श्री प्रतिक्रमण करने की तैयारी में थे कि हृदयरोग का सख्त हमला हुआ और उनका प्राणान्त हो गया। आप ७८ वर्ष के थे। __स्वर्गीय आचार्यदेव शासनसम्राट श्री विजयनेमिसूरीश्वर जी महाराज के पट्टाल'कार थे और श्रीमद् विजयउदयसरिजी महाराज के प्रखर विद्वान शिष्य थे । ज्योतिष शास्त्र के माने हुए विद्वान कहलाते थे। किसी जगह प्रतिष्ठा आदि का मुहूर्त देखना हो तो इन्हीं से विनती करके मुहूत की मिती निश्चित की जाती थी। इनके बताये मुहूर्त को सब ही लोग आदर के साथ मानते थे। अर्थात् इनकी विद्वत्ता सर्वमान्य थी। आपके स्वर्गवासी हो जाने से पूरे जैन समाज का भारी शेक हुआ है। - आगरा श्रीसंघ के यह समाचार मिलने पर भारी शोक हुआ है। अपने समाज के सर्वमान्य विद्वान आचार्य के वियोग से श्रीसंघ को दुःख हो रहा है। हम भी परम पू० स्व० आचार्यश्री के प्रति भावभीनी श्रद्धांजलि अर्पित करते हैं।
-श्वेताम्बर जैन (साप्ताहिक), आगरा; ता. ८-१-७६
સમર્થ સુકાનીની વસમી વિદાય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને ગત માગસર વદી ચૌદસ, तt. 3१-१२-१८७५ मुधवारना २१४, माथमती सध्याये, ७७-७८ वर्षनी परि५७१ क्ये, તગડી મુકામે, સ્વર્ગવાસ થયેલ છે અને જૈન સંઘને નજીકના ભવિષ્યમાં ન પુરાઈ શકે એવી અસાધારણ ખોટ પડી છે, એ વાતની નોંધ લેતાં અમે ખૂબ દુઃખ અને શોકની લાગણી અનુભવીએ છીએ. અત્યારના તપગચ્છ માટે અતિ વિષમ બનતા જતા સંજોગોમાં આચાર્ય મહારાજનું વિદાય થવું એ ભારે વસમું બની રહે એવું છે, અને એમની ખેટ આપણું સંઘને ડગલે ને પગલે વર્તાવાની છે એની અમને ખાતરી છે, અને તેથી તેઓશ્રીને સ્વર્ગવાસ, એમની પાછળ, એવડે માટે શૂન્યાવકાશ મૂકો જાય છે કે જે
ક્યારે, કેવી રીતે અને કેના દ્વારા પૂરી થશે એની તે આજે કલ્પના સુદધાં થઈ શકતી નથી.
પડતા પંચમકાળને પ્રભાવ કહો, કે કલિયુગની અસર કહો, અથવા તો કમનસીબ ભવિતવ્યતાનો કુંગ જાગી ઊઠે હોય—એ ગમે તે હોય—પણ છેલ્લાં ચારેક દાયકાથી
Page #249
--------------------------------------------------------------------------
________________
[૨૦૨].
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ જૈન સંઘમાં, ખરી રીતે કહેવું હોય તો તપગચ્છ જૈન સંઘમાં, તિથિચર્ચાના રાહુએ કલેશ, ષ, કલહ, કંકાસ અને હુંસાતુંસીના આવેશને જગવવામાં, પિોષવામાં અને વિસ્તારવામાં જે વિઘાતક અને કમનસીબીભર્યો ભાગ ભજવ્યો છે, તે સુવિદિત છે. એવા અતિ કલેશમય વાતાવરણમાં પણ તપગચ્છ જૈન સંઘને સ્વસ્થપણે અને સાચી દિશાનું માર્ગદર્શન આપી શકે એવા જે અલ્પ-સ્વલ્પ શ્રમણ-ભગવંત થઈ ગયા, તેમાં સ્વર્ગસ્થ આચાર્ય પ્રવર શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું નામ અને કામ મોખરે છે, એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે.
ચારેકોર રાગ-દ્વેષનું કલેશકારી વાતાવરણ જ પ્રવર્તતું હોય એવા અતિ વિષમય અને ચિત્તની વૃત્તિઓને ઉશ્કેરી મૂકે એવા ભારેલા અગ્નિ જેવા વાતાવરણ વચ્ચે પણ પિતા તરફથી ઝઘડા-કંકાસનું પિષણ ન થઈ જાય અને સાથે સાથે તપગચ્છ સંઘના એક તિથિવાળા શાંત અને સમજણું પક્ષની વ્યાજબી વાત બે તિથિવાળા પક્ષની ઝનૂની જેહાદને કારણે મારી ન જાય અથવા શિથિલ ન બની જાય, એ રીતે શ્રીસંઘને માર્ગદર્શન આપવાનું અને શ્રીસંઘને સાચી દિશામાં દોરવાનું કામ તલવાર અથવા ઊંચે આભમાં બાંધેલા દોરડા ઉપર ડગ ભરવા જેવું અતિ મુશ્કેલ કામ છે. આવા મુશ્કેલ કામને એ વ્યક્તિ જ મનની શાંતિ, ચિત્તની સ્વસ્થતા અને હૃદયની કૂણી લાગણીઓને જરા પણ ક્ષતિ પહોંચાડ્યા વગર કરી બતાવી શકે છે, જેમણે પોતાના જીવનભર અહિંસા, સંયમ અને તપોમય શ્રમણ જીવનની અપ્રમત્ત સાધના કરીને પિતાના જીવનને તેજસ્વી, શક્તિશાળી અને કર્તવ્યપરાયણ બનાવ્યું હોય. શ્રમણસંઘની જે પ્રતાપી વ્યક્તિએ આવી સાધના દ્વારા પિતાના જીવનને ઉન્નત, ઉદાર અને કર્તવ્યનિષ્ઠ બનાવ્યું હોય તેને શ્રમણશ્રેષ્ઠ તરીકે જ બિરદાવવી ઘટે. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ એક શ્રમણશ્રેષ્ઠ અને મહાન પ્રભાવક સાધુપુરુષ હતા.
આવા શ્રમણ શ્રેષ્ઠ જે મહાપુરુષ પ્રભુના ધર્મશાસનની ધર્મધુરાને વહન કરતા હોય અને ભગવાનના ધર્મસંઘને સાચી દિશામાં દેરતા રહેતા હોય અને એ માટે પિતાના ઊંઘ કે આરામની પણ ખેવના ન કરતા હોય, એમને ઉપકાર આપણે શબ્દોથી કેવી રીતે માની શકીએ ?
તેઓનું વતન સૌરાષ્ટ્રમાં બોટાદ ગામ. એમના પિતાનું નામ શ્રી હેમચંદ શામજી શાહ; એમનાં માતાનું નામ શ્રીમતી જમનાબહેન. જ્ઞાતિ દસા શ્રીમાળી જન. એમને જન્મ વિ. સં. ૧૯૫૫ માં. એમનું નામ નત્તમ. કુટુંબ આખું ધર્મના રંગે રંગાયેલું. એ સંસ્કારે નરોત્તમમાં નાની ઉંમરે જ સંયમ અને વૈરાગ્ય તરફની પ્રીતિરૂપે ખીલી નીકળ્યા ત્યાગ-વૈરાગ્યના આ સંસ્કારે એવા પ્રબળ હતા કે માત્ર ૧૫ વર્ષની ઉંમરે જ, વિ. સં. ૧૯૭૦માં, શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
Page #250
--------------------------------------------------------------------------
________________
સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ
[૨૦૩]] શાંતસ્વભાવી આચાર્ય શ્રી વિજયસૂરિજી મહારાજના શિષ્ય તરીકે, મુનિ શ્રી નંદનવિજયજીના નામે, એમણે દીક્ષા લીધી. દક્ષા પછી મુનિ શ્રી નંદનવિજયજીએ જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધના કરીને એવી ગ્યતા મેળવી કે શ્રીસંઘે એમને અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે જ આચાર્ય પદવી અર્પણ કરી.
માત્ર અફૂાવીસ વર્ષની, પ્રમાણમાં નાની અને નવયુવાન કે ઊછરતી કહી શકાય એવી વયે આચાર્યપદ જેવા જૈન શાસનમાં રાજા તરીકેનું ગૌરવ ધરાવતા પદનો જેમના ઉપર અભિષેક કરવામાં આવ્યો હશે, એમને બાહ્ય તથા આત્યંતર વિકાસ કેટલો બધો થયો હશે ! આવી મહા જવાબદારીથી અલંકૃત થનાર આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે પોતાના ગુરુજનેની તથા શ્રીસંઘની ખૂબ ખૂબ કૃપા અને લાગણી મેળવી હશે ત્યારે જ આ પ્રમાણે બની શકયું હશે એ કહેવાની જરૂર નથી.
ત્રણ વસી (બાસઠ વર્ષ) કરતાં પણ વધુ સમયની સાધુજીવનની અખંડ સાધના માટેની સંયમયાત્રા અને લગભગ અરધી સદી (ઓગણપચાસ વર્ષ) જેટલાં સુદીર્ઘ સમય સુધી સફળતાપૂર્વક અને યશસ્વી રીતે નિભાવી જાણેલી આચાર્ય પદની જવાબદારી સૌનેઈના સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ પ્રત્યેનો આદર અને ભક્તિમાં વિશેષ ઉમેરો કરે એવી તથા એમના પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણીને વધારે વ્યાપક બનાવે એવી છે.
શ્રીસંઘના એક સમર્થ સુકાની તરીકેનું જીવન જીવીને, પોતાની આસપાસ વાત્સલ્ય, કરુણા અને મૈત્રીભાવનું સર્વમંગલકારી વાતાવરણ રેલાવીને અને ચતુર્વિધ શ્રીસંઘના હૃદયના સ્વામી તરીકેનું વિરલ ગૌરવ મેળવીને સ્વર્ગના માર્ગે પ્રયાણ કરી ગયેલા આચાર્ય મહારાજ તો પરમ કૃતાર્થ બની ગયા, પરંતુ સાચી, શક્તિશાળી અને ધ્યેયલક્ષી સાધુતાની બાબતમાં રંક બની રહેલ આપણો સંઘ વિશેષ રંક બની ગયો !
પણ જેઓ આપણા પરમ ઉપકારી હોય અને જેમને આપણે સાચા દિલથી ચાહતા હોઈ એ તેઓ આપણી વચ્ચે સદાકાળ ટકી રહે અને મુસીબતના વખતે આપણને સત્યનો માર્ગ ચીંધતા રહે એવું બનતું નથી. જમેલાનું મૃત્યુ એ જીવનને સંહજ કમ છે, એટલે એમાંથી કોઈ પણ અળગું રહી શકતું નથી. આપણું માટે તો હવે સ્વર્ગસ્થ આચાર્ય મહારાજનાં ગુણે અને કર્તવ્યના માર્ગે ચાલવું એ જ સાચું આશ્વાસન મેળવવાનો માર્ગ છે.
અમે સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના પવિત્ર આત્માને ભાવપૂર્વક અનેકાનેક વંદના કરીએ છીએ અને આપણા એ સમર્થ સુકાનીના માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ શ્રીસંઘમાં પ્રગટે એવી હાદિક પ્રાર્થના કરીએ છીએ.
–જૈન (સાપ્તાહિક), ભાવનગર, તા. ૧૦-૧-૭૬
Page #251
--------------------------------------------------------------------------
________________
( ૨૦૪ ]
પ્રશસ્તિ શ્રદ્ધાંજલિ બની !
પરમપ્રભાવક સઘનાયડ
[ આ લખાણ થોડા વખત પછી પ્રગટ થનાર “ન દિસૂત્રનાં પ્રવચને” નામે પુસ્તકમાં આપવા માટે મેં લખ્યું હતું. આ પુસ્તકમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસુરીશ્વરજી મહારાજે ખંભાતમાં આપેલ અને સૌજન્યશીલ પૂજ્ય મુનિરાજ શ્રી શીલચ દ્રવિજયજી મહારાજે સંગૃહીત-સંપાક્તિ કરેલ વ્યાખ્યાને આપવામાં આવ્યાં છે. આચાર્ય મહારાજના ગુણસંપન્ન અને શક્તિસભર વ્યક્તિત્વના ખ્યાલ આપતી પ્રશસ્તિરૂપ આ લખાણ લખાયા પછી દસ દિવસે જ તેને સ્વર્ગવાસ થયા અને આ પ્રશસ્તિને શ્રદ્ધાંજલિરૂપે પ્રગટ કરવાના વખત આવ્યા અને કુદરતી કરુણતા જ લેખવી જોઈએ !] - લેખક
--
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ
સાધુતા જ્યારે વેશના મહિમાના સીમાડા ઓળગીને વિચાર, વર્તન અને વાણી સાથે એકરૂપ બને છે, ત્યારે એ જીવનસ્પશી બનીને માનવીને કોઇક અનેાખા સુખ અને આનંદના અધિકારી બનાવે છે. આ સુખ અને આનંદ અંતરની ગુણવભૂતિ અને ગુણગ્રાહક વૃત્તિમાંથી પ્રગટ થતાં હાવાથી એને બાહ્ય સામગ્રી કે આડખરી આળપ‘પાળનુ દાસપણું નથી વેઠવું પડતું. જીવનસાધના આગળ વધતાં આ સ્થિતિ જ સાધકને એક ખાજી સચ્ચિદાનંદમય દશા તરફ દોરી જાય છે; બીજી બાજુ વિધવાત્સલ્યના રાહના યાત્રિક બનાવે છે. સમગ્ર વિશ્વને પેાતાનુ મિત્ર કે કુટુંબ બનાવવાના ઉદ્દાત્ત અને સમંગલકારી ધ્યેયને વરેલી સાધના, એ જ સાચી સાધુતાને પામવાને રાહ છે અને એ રાહના પુણ્યયાત્રિક બનવા માટે ભગવાન તીર્થં કરે સમભાવલક્ષી અહિંસા, સયમ અને તપની કેડીઓ અતાવી છે.
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયન'દનસૂરિજી મહારાજ ભગવાન તીર્થંકરે ઉધેલ માક્ષમાના આવા જ એક પુણ્યપ્રવાસી અને શ્રમશ્રેષ્ઠ સંઘનાયક છે. સમતાભરી સાધુતાની સાધનાની આભા તેના સમગ્ર જીવનવ્યવહાર ઉપર, ચંદ્રની શીતળસુ'દર ચાંદનીની જેમ વિસ્તરેલી જોવા મળે છે. અને તેથી એમના પરિચયમાં આવનાર કાઈ ને પણ, એમનામાં પ્રગટ થએલી સહિષ્ણુતા, વત્સલતા, કરુણા, સ્વસ્થતા, કલ્યાણવૃત્તિ વગેરે ગુણાની વિભૂતિના સહજપણે આહલાદકારી દર્શન થાય છે.
પૂજ્યપાદ સ્વસ્થ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વિક્રમની વીસમી સદીના જૈન શાસનના મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેનુ વ્યક્તિત્વ અસાધારણ તેજસ્વી હતુ' અને અતિ વિરલ કહી શકાય એવા આંતર અને ખાદ્ય પ્રભાવ અને પ્રતાપ એમની આસપાસ સદા કાળ રેલાયા જ કરતા હતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યના તા જાણે તે સાક્ષાત્ અવતાર જ હતા. તેઓ જ્યાં પણ બિરાજતા હોય ત્યાં ધર્મશાસનની પ્રભાવનાનું અને ધર્મના રક્ષણ તથા પાષણનું કાઈ ને કાઈ નાનું-માટું કામ ચાલતુ જ રહેતું હતું અને ભાવિક જના એમાં ઉલ્લાસથી ભાગ લેતા જ રહેતા હતા. એ સૂરી
Page #252
--------------------------------------------------------------------------
________________
[૨૦૫]
સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ ધરના રેમમમાં શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની તમન્ના વહ્યા જ કરતી હતી. તેથી જ શ્રીસંઘે તેઓને “શાસનસમ્રાટ’ જેવું આદર-ભક્તિનું સૂચક મહાન બિરુદ અર્પણ કરીને એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવી હતી, ચારિત્રની આરાધનામાં સતત જાગૃત રહેવાની સાથે સાથે જ્ઞાનસાધના માટે પણ અસાધારણ પુરુષાર્થ કરીને તેઓએ, શાસ્ત્રપારગામીપણું પ્રાપ્ત કરવાની સાથે, એક ઉત્તમ આદર્શ ઊભું કર્યો હતો અને જ્ઞાન-ચારિત્રની સાધનાને જે માગે તેઓએ પોતાના જીવનને અમૃતમય બનાવ્યું હતું, તે માર્ગે પોતાની સંયમયાત્રાને આગળ વધારવામાં પોતાના શિષ્ય-પ્રશિષ્યને વિશાળ સમુદાય જરાય પાછળ ન રહે કે લેશ પણ પ્રમાદ ન સેવે એ માટે તેઓએ દાખવેલ ચીવટ, જાગૃતિ અને અનુશાસનની વૃત્તિ દાખલારૂપ બની રહે એવી હતી. તેમાંય આચાર્ય પ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પોતાના અંતેવાસીઓને નિયંત્રણમાં રાખવાની ધાકને તે આજે પણ લોકો સંભારે છે. તેઓ જેમ એક બાજુ પોતાના અંતેવાસીઓ ઉપર વાત્સલ્યનો અભિષેક કરી જાણતા હતા, તેમ બીજી બાજુ, શ્રીસંઘ અને સમુદાયના હિતમાં જરૂરી લાગતું ત્યારે, શિસ્તની મર્યાદાનો ભંગ કરતા પોતાના શિષ્યોપ્રશિષ્યોને કઠોર શિક્ષા કરતાં પણ ન ખમચાતા. “સાધુ બનનારે સાધુજીવનના આચારેનું અખંડપણે પાલન કરવું જ ઘટે” એ બાબતમાં તેઓ પૂરેપૂરે આગ્રહ રાખતા હતા.
એક ગુરુ તરીકેની આવી જવાબદારીને સાચવી જાણવાને કારણે જ તેઓ જુદા જુદા વિષયના નિષ્ણાત જ્ઞાતા અને શીલ-પ્રજ્ઞાની સમાન સાધનાથી શોભતા શિષ્ય-પ્રશિષ્યોનું એક મોટું જૂથ શાસનને ભેટ આપી શક્યા હતા.
શાસનસમ્રાટના શિષ્ય-પ્રશિષ્યના આ સમૂહમાં ‘ઉદય-નંદન”ની ગુરુ-શિષ્યની બેલડીનું નામ અને કામ જાણે કહેવતરૂપ બની ગયું હતું. શાસનસમ્રાટના પ્રથમ પંક્તિના શિષ્યોમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અનોખું અને આગળ પડતું હતું. ધર્મશાસ્ત્રો, તિષવિદ્યા તથા શિલ્પશાસ્ત્રના તો તેઓ અધિકૃત વિદ્વાન હતા, છતાં એમને ન તો પોતાના સ્થાનનું લેશ પણ અભિમાન હતું, ન તો પોતાના જ્ઞાનનું રજમાત્ર ગુમાન હતું. તેઓ તે પોતાની જીવનસાધનામાં જાણે પોતાની જાતને અને પોતાના સર્વસ્વને શૂન્યમાં મેળવી દેવા માંગતા હોય એમ, આર્દશ શ્રમણને શોભે એવું, જળકમળની જેમ, સાવ અલિપ્ત અને મહમુક્ત જીવન જીવનાનો જ અખંડ પુરુષાર્થ કરતા રહેતા હતા. અને તેઓની ગુરુભક્તિનું તો કહેવું જ શું ? પોતાના ગુરુદેવ ઉપરનાં તેઓનાં અનુરાગ અને ભક્તિ તે ગુરુ ગૌતમસ્વામીની પોતાના ગુરુ પરમાત્મા મહાવીરદેવ ઉપરની ભક્તિનું સ્મરણ કરાવે એવાં અવિહડ અને ઉત્કટ હતાં. ગુરુની ભક્તિ અને ગુરુની આજ્ઞા આચાર્ય શ્રી વિજયોદયસૂરિજી મહારાજને પોતાના જીવન અને સર્વસ્વ કરતાં પણ અધિક પ્રિય હતી. સમતાના સરવર સમા અને સાવ ઓછાબોલા એ આચાર્ય પ્રવરના સત્સંગને લાભ મળવો એ જીવનનું એક જીવનપ્રદ પાથેય બની જતે
Page #253
--------------------------------------------------------------------------
________________
[૨૬].
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર તે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ. પોતાના દાદાગુરુના કડક અનુશાસનમાં રહીને આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ જ્ઞાન અને ચારિત્રની વિમળ આરાધના કરવાને બળે, શાસનસેવા માટેની જે શક્તિ મેળવી અને તત્પરતા કેળવી, એ જૈન શાસનને માટે આ સદીમાં મોટી શક્તિ અને મેટા આધારરૂપ બની ગઈ છે; અને એ શક્તિએ અનેક આંતર તેમ જ બાહ્ય આપત્તિઓની સામે, પ્રભુના શાસનની રક્ષા કરવા સાથે ધર્મશાસનને ને ઊડતો રાખવાનું પુણ્યકાર્ય કર્યું છે, એ વાતની સાક્ષી આપણી નજર સામેનો ઇતિહાસ પણ પૂરી શકે તેમ છે. જૈન સંઘની આ સદીની કેટલી બધી ઘટનાઓ સાથે આ આચાર્યશ્રીનું નામ સંકળાયેલું છે !
પણ આવી ધર્મ પ્રીતિ, શાસનભક્તિ અને પ્રભાવશીલતાનું વરદાન વગર પ્રયત્ન કે આછોપાતળા પ્રયત્ન, રાતોરાત મળી જાય છે, એમ રખે કોઈ માની બેસે! એ માટે તે આ જન્મની, તેમ જ, ક્યારેક તો, જન્મ-જન્માંતરની અખંડ જીવનસાધનાની પણ જરૂર પડે છે. આવી સાધનાનો પરિપાક થાય છે ત્યારે શાસન પ્રભાવનાની ભાવના અને શક્તિ, શતદળ કમળની જેમ, વિકસવા માંડે છે; અને એવા જીવનસાધક મહાપુરુષના પગલે પગલે ધર્મકરણીની શુભકર સરવાણી વહેવા લાગે છે.
પંદર-સેળ વર્ષની પાંગરતી વયે સંસારવ્યવહારને ત્યાગ કરીને, તીર્થંકર પરમાત્મા, દાદાગુરુશ્રી તથા ગુરુદેવને ચરણે સર્વભાવે સમર્પિત થયેલા મુનિ નંદનવિજયજીએ પિતાની જીવનસાધનાની યાત્રા એવી એકાગ્રતાથી આગળ વધારી કે જેથી તેઓનું જીવન એક બાજુ નિષ્ઠાભરી ધર્મકિયાએથી સુરભિત બન્યું અને બીજી બાજુ સ્વ-પર શાસ્ત્રોના જ્ઞાનથી આલકિત બન્યું. જ્ઞાન-કિસાની આ સાધનાની વચ્ચે પોતાના ગુરુવર્ય તથા દાદાગુરુની ભક્તિની જયેત તો અખંડપણે જળહળતી જ રહી; ઉપરાંત, અન્ય સાધુ-મુનિરાજેનાં વિનય-વૈયાવચ્ચ કરવાનો અવસર પણ તેઓ ન ચૂકતા. આ પ્રમાણે સ્વપુરુષાર્થથી જાગી ઊઠેલ આંતરિક શક્તિમાં પોતાના ગુરુશ્રી તથા દાદાગુરુ શાસનસમ્રાટ સૂરિવરની અસીમ કૃપા અને શુભેચ્છાનું બળ ઉમેરાયું. પરિણામે મુનિ શ્રી નંદનવિજયજીને ઝડપી અને બહુમુખી એ વિકાસ થયે કે માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની અને નવયુવાન વયે એમને આચાર્ય પદની જવાબદારી સોંપીને એમના આંતરિક બળ અને તેજનું શ્રીસંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું. શાસન-સમ્રાટ સૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયનંદસૂરિજી મહારાજના પરિચયમાં આવનાર સૌકઈ જાણે છે કે આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પોતાના આ પ્રશિષ્ય ઉપર કેટલાં હેત અને વિશ્વાસ હતાં ! અરે, આટલું જ શા માટે ? આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ તે પોતાના મહાન પ્રતાપી દાદાગુરુશ્રીનું વડા વજીર તરીકેનું મોટું જવાબદારીવાળું પદ મેળવી અને શોભાવી
Page #254
--------------------------------------------------------------------------
________________
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
[૨૭] જાણ્યું હતું. ‘નંદન” તો જાણે પોતાના દાદાગુરુશ્રીના રોમરોમમાં વસી ગયા હતા. પોતાની નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિ અને ગુરુવર્યની અસીમ કૃપાનું જ આ સુપરિણામ છે અને એનાં મીઠાં ફળ જે શાસનને ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં મળતાં રહ્યાં છે. ઉંમરના વધવા સાથે કાયાની શક્તિ ઘટે એ તો સ્વાભાવિક છે, પણ આચાર્ય શ્રી વિજયનંદસૂરિજીની શાસનદાઝ, કાર્યસૂઝ અને વ્યવસ્થાશક્તિને ઉંમરના ઘસારા પહોંચ્યા નથી એની સાક્ષી, એમની આસપાસ મધપૂડાની જેમ ગુંજતી અનેક પ્રવૃત્તિઓ આપે છે.
ધીર-ગંભીર છતાં પ્રસન્ન એમની પ્રકૃતિ છે. એમણે કાઢી આપેલાં ધર્મકાર્યોનાં શુભ મુહૂર્તો એમનાં અંતરમાં વહેતી કલ્યાણબુદ્ધિ અને શુભ નિષ્ઠાથી વિશેષ મંગલકારી બની જાય છે. તેથી જ તન અને મનને થકવી નાખે એટલા વ્યાપક પ્રમાણમાં જૈન સંઘના જુદા જુદા ગચ્છો અને ફિરકાઓની વ્યક્તિઓ એમની પાસે મુહૂર્ત કાઢી આપવાની માંગણી કરે છે. અને એક ભાવનાશીલ સંઘનાયકને શોભે એ રીતે, તેઓ આવી માગણીને પૂરેપૂરો ન્યાય પણ આપે છે.
જવાબદારીભર્યા સંઘનાયકપદને ચરિતાર્થ કરી શકે એવા શાણપણ, ધીરજ, ઠરેલપણું, સમયજ્ઞતા, દીર્ધદષ્ટિ, સમયસૂચકતા, વિચક્ષણપણું, પારગામી વિદ્વત્તા, પ્રવચનનિપુણતા, અદમ્ય ઇચ્છાશક્તિ, વ્યવહારકુશળતા, દઢ મનોબળ વગેરે અનેક ગુણે અને શક્તિઓથી તેઓશ્રીનું જીવન સમૃદ્ધ બનેલું છે, અને તેથી જ શાસન ઉપર આવી પડતી આંતરિક તથા બાહ્ય કટોકટીને વખતે તેઓ સ્પષ્ટ અને પરિણામગામી માર્ગદર્શન આપીને શ્રીસંઘની રક્ષાના ચશના ભાગી બની શકે છે.
શીળી અને પ્રશાંત એમની તાકાત છે. અને જે કંઈ કરવું હોય તે, વધુ બોલ્યા ચાલ્યા વગર કે કઈ પણ જાતનો આડંબર રસ્યા વગર, ચૂપચાપ કરી બતાવવાને એમને સ્વભાવ છે. જે કંઈ નિર્ણય કરવો હોય તે, જરાય ઉતાવળ કર્યા વગર, પૂરેપૂરો વિચાર કરીને તેઓ કરે છે; અને એક વાર અમુક નિર્ણય કરી લીધા પછી, ગમે તેવા ઝંઝાવાતની સામે પણ, અડોલ ખડા રહેવાનું એમનું ખમીર છે. વળી, વિવેકશીલતાની મર્યાદાને લખ્યા વગર નિર્ભયતા અને સ્પષ્ટવાદિતાને પોતાના જીવન સાથે વણી લેવાની એમની કળા અદભુત છે. અને જેઓ તેઓને પરાયા માનતા હોય એમને પણ પિતાના બનાવી દે એવી કરુણાભરી હેતની સરવાણી એમનાં અંતરમાં નિરંતર વહેતી રહે છે. અહિંસા, સંયમ અને તપોમય સમભાવની સાધનાને જ આ પ્રતાપ છે.
આ ગ્રંથના પ્રવચનકાર આચાર્યશ્રી અનેક ગુણો અને અનેક શક્તિઓથી શોભતા આવા મહાન સંધનાયક છે. એમની ધર્મવાણીની આ પ્રસાદીને અંતરમાં ઝીલવાનો પ્રયાસ
Page #255
--------------------------------------------------------------------------
________________
[२०८]
मा. वि.नधनसूरि-स्मारम्य थ કરીએ અને એમના સઘનાયક પદને લાભ જૈન શાસનને અને દેશને લાંબા સમય સુધી મળતા રહે એવી પ્રાર્થના કરીએ,
- रतिलाल द्वीपय ६ हेसाई, ता. २१-१२-१७५ जैन (साप्ताहिङ ); भावनगर, ता. १०-१-१७१
महान् ज्योतिर्धर
परम पूज्य, परम दयालु, जैन शासन के महान ज्योतिर्धर, तपागच्छ नायक, आचार्य श्रीमद् विजयनन्दनसूरीश्वरजी महाराज का २०३२ की माह वदी १४, दिनांक ३१-१२-७५ को शाम पांच बजकर २५ मिनिट पर धन्धूका से सात मील दूर स्थित तगडी गांव में स्वर्गवास हो गया ।
पूज्य आचार्यश्री ने अहमदाबाद के पांजरापोल उपाश्रय से पोष बदी ३ को पालीarer के लिए विहार किया था। उनके साथ १५ अन्य साधु व मुनिराज थे । आपकी यह विहारयात्रा सानन्द चल रही थी । पूज्यश्री पूर्ण स्वस्थ व प्रसन्न थे । गतवर्ष के अंतिम दिन शाम पांच बजे आपको दिल का दौरा पडा । डाक्टरों को तत्काल बुलाया गया, लेकिन वे चिरनिद्रा में लीन हो गए !
नव वर्ष की प्रातः पूज्यश्री का पार्थिव शरीर उनके जन्मस्थान बोटाद ले जाया गया, जहां उसे भक्तजनों के दर्शनार्थ जैन उपाश्रय में रखा गया । पूज्यश्री के अंतिम दर्शनों के लिये पूरे दिन दर्शनार्थियों का तांता लगा रहा। अश्रुपूरित नेत्रों से आबालवृद्ध नर-नारी आकर अपने श्रद्धासुमन अर्पित कर पुण्यात्मा के पार्थिव शरीर के अंतिम दर्शन का लाभ प्राप्त करते रहे ।
शव यात्रा शाम तीन बजे प्रारंभ हुई और ५|| बजे शोकाकुल नरनारियों की अपार भीड की उपस्थिति में भतीजे श्री जयन्तीभाई ने पूज्य आचार्यश्री का अंतिम संस्कार सम्पन्न किया । इस अवसर पर काफी संख्या में साधु-साध्वियां आंखों में आंसू भरे उपस्थित थे ।
आचार्यश्री ज्योतिष के सर्वमान्य विद्वान थे। किसी स्थान पर प्रतिष्ठा आदि का मुहूर्त निकलवाना होता था तो उन्हीं से विनती की जाती थी । उनके द्वारा निकाला गया मुहूर्त सर्वमान्य होता था ।
पूज्य आचार्यश्री के आकस्मिक निधन का समाचार पूरे देश में बिजली की तरह फैल गया और लोग शोक में डूब गए ।
- बल्लभ सन्देश (मासिक); जयपुर, जनवरी, १९७६
Page #256
--------------------------------------------------------------------------
________________
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
[૨૮] સંધનાયક શ્રી નન્દનસૂરિજીની ચિરવિદાય આચાર્ય શ્રી વિજયનન્દસૂરિજી મહારાજ ગત એકત્રીસમી ડિસેમ્બરે ચિરનિદ્રામાં પિઢી જતાં શ્રમણ સંસ્કૃતિના ગગનેથી એક તેજસ્વી તારક ખરી પડે છે; ધરતી પર એક ઝગમગતે દીપક બુઝાઈ ગયું છે. આ સાથે તપગચ્છ સંઘમાં એકતિવિપક્ષ માટે એક મહાપ્રશ્ન પણ સજા છે: “હવે સંધના સુકાની કેણ?”
- આચાર્યશ્રીના નિધન સાથે જ આ પ્રશ્ન ભારતભરમાં આ પક્ષના અનુયાયીઓમાં પુછાઈ રહ્યો છે, એ જ બતાવે છે કે લગભગ આઠેક દાયકાની તેઓશ્રીની જિંદગી કેવી પ્રતાપી અને પ્રભાવક હતી.
* ઘડિયાળથી ટેવાઈ ગયેલ કાંડા પર એકાદ દિવસ ઘડિયાળ ન હોય તે માત્ર કાંડાને જ નહીં, જીવનને પણ સૂનું લાગે છે, ત્યારે આ તો એક જીવંત વ્યક્તિ, તેમાં પણ સમગ્ર તપગચ્છ સંઘ પર પોતાના શીળા વ્યક્તિત્વથી પથરાઈ ગયેલ વંદનીય વિશેષ વ્યકિત ! એમ લાગે છે જાણે ભીડમાં સ્વજનથી એકાએક વિખૂટા પડી ગયા છીએ. ભરચક ભીડમાં અને સ્વજનના ભર્યા પરિવાર અને સમુદાય વચ્ચે પણ ઘેરી એકલતા અંતરને કેરી ખાય છે. ભારતમાં જ્યાં જ્યાં આચાર્યશ્રીને શ્રદ્ધાંજલિ અપાઈ ત્યાં ત્યાં આ જ લાગણી અભિવ્યક્ત થઈ છે.
ઘણું મનાવ્યા છતાંય મન માનવા તૈયાર થતું નથી કે આચાર્યશ્રી આપણી વચમાં નથી, છતાંય આ ક્રૂર વાસ્તવિકતા છે કે આચાર્યશ્રી આજ નથી; છે માત્ર તેમની પ્રેમાળ અને પ્રેરક સ્મૃતિઓ. સમગ્ર શ્રી ચતુર્વિધ સંઘ જ નહિ પણ, ઈતર સમાજ પણ તેમણે ધાર્મિક પ્રસંગોએ કાઢેલાં મુહૂર્ત પર શ્રદ્ધા રાખતે, એટલું જ નહિ, તેમના હાડોહાડ વિધીઓ પણ એ માટે તેમને જ આગ્રહ રાખતા. જોતિષ અને શિલ્પના તેઓ બહુકૃત વિદ્વાન હતા. મેટા ભાગનો સમાજ તેઓશ્રીને આ જ વિલક્ષણતાથી ઓળખતે, વંદતા અને પૂજતા.
પરંતુ આચાર્યશ્રી માત્ર તિષવિદ્દ અને શિલ્પશાસ્ત્રજ્ઞ જ ન હતા, શ્રીસંઘના સમર્થ, કાબેલ અને નીવડેલ સુકાની પણ હતા. બંને મુનિસંમેલન ભરાયાં અને સફળ થયાં તેમાં પાયાને યશ આચાર્યશ્રીના ફાળે જાય છે. બે તિથિને ન મત નીકળે ત્યારે અને ત્યાર પછી એ મત અને મત સામે તેઓશ્રીએ જીવનભર સારી એવી ટક્કર લીધી હતી. અફસેસ માત્ર એટલે જ કે શાસનની એકતા અને અખંડિતતા, એખલાસતા અને સૌહાર્દ માટેની તેઓશ્રીની ઝંખના છેલ્લા શ્વાસે પણ અતૃપ્ત અને અધૂરી રહી !
આચાર્યશ્રીની જીવનકારકિદીની યશક્લગી જે કંઈ બની રહેશે તો તે હશે, ભગવાન
२७
Page #257
--------------------------------------------------------------------------
________________
[૧૦]
આ. વિનધનસુરિસ્મારહાથ મહાવીરની ૨૫મી નિર્વાણકલ્યાણક શતાબ્દીની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી અંગે તેઓશ્રીએ આપેલી સુસ્પષ્ટ દરવણી. તિથિના પ્રશ્ન બાદ શતાબ્દીના પ્રશ્નને શ્રી ચતુર્વિધ સંઘ આ દિશાશૂન્ય બની જવાની તૈયારીમાં હતો, ત્યારે તેઓશ્રીએ, જરાય ખચકાટ વિના, કશીયા અવઢવમાં અટવાયા વિના, ઉજવણીની હિમાયત કરી, આ માટે વડાપ્રધાનને આશીર્વાદ પણ પાઠવ્યા! આપણું કોન્ફરન્સને પણ પ્રેરક આશીર્વાદ આપ્યા. તેઓશ્રીનાં આ બંને પગલાં સાચે જ હિંમતભર્યા, સમયસરનાં અને દૂરંદેશીભર્યા હતાં.
તેઓશ્રીની આવી નિર્ભિકતા અને નીડરતાને કારણે જ આજ એ પ્રશ્ન થાય છે કે, આજે શ્રી શત્રુંજય તીર્થ પરની પ્રતિષ્ઠા પ્રસંગે વિરોધનો વંટોળ જાગ્યો છે ત્યારે આચાર્ય શ્રી હયાત હોત તો? આનો જવાબ નથી. જે છે તે હકીકત છે. હવે આપણે આચાર્યશ્રીની સીધી દરવણી વિના આપણા પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન મેળવી લેવાનું છે.
આચાર્યશ્રીનું સ્થાન સુપેરે સંભાળી શકે એવું કોઈ વ્યક્તિત્વ તે આજ ઝટ નજરે નથી ચડતું. ભવિષ્યની કોને ખબર છે? ત્યારે આપણા માટે એક જ વિકલ્પ રહે છે કે, આપણે હવે સંઘભાવના (ટેમ સ્પીરીટ) ખૂબ ઝડપથી નિર્માણ કરીએ, શ્રી ચતુર્વિધ સંઘનું સુકાન બહુમાન્ય બહુશ્રય એવા પાંચ-સાત શ્રમણોના હાથમાં મૂકીએ. શ્રી ચતુર્વિધ સંઘમાં એક નહિ અનેક પ્રશ્નો છે. તેમાં કેટલાક પ્રશ્નો તાકીદે ઉકેલ માંગે છે. આ બધા પ્રશ્નો અંગે હવે આપણે કોઈ એકની સામે મીટ માંડી શકીએ તેમ નથી ત્યારે, આમ કહ્યું હવે અનિવાર્ય અને આવશ્યક બની જાય છે. ' આચાર્યશ્રીના જીવનની એક ઝંખના સતત રહી હતી કે શ્રી તપગચ્છ સંઘમાં આ નિમિત્તે કે તે નિમિત્તે જે કુસંપ અને કડવાશ છે, કલેશ અને કષાય છે, તે બધાં દર થીયે, સંવત ૧૯૨ પહેલાં શ્રીસંઘમાં જે મિત્રીભાવ, પ્રમોદભાવ, કરુણાભાવ હતો, તે પુનઃ સ્થાપિત થાય. ભવિતવ્યતાનું કારણ ગણી, તેમના જીવનમાં આ કાર્ય ન થયું. હવે ફરજ આપણી છે કે આ ચાર ભાવનાને સુપેરે ચરિતાર્થ કરવી. આપણે સૌ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી હવે માત્ર એક જિનશાસનની સેવાની ધૂન રાખી સક્રિય બનીએ; આમ કરવામાં જ આચાર્યશ્રીના ગુણાનુવાદ કરવામાં કે તેઓશ્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આપણું અંતરની નિર્માતા અને સરચાઈ છે.
– “જિનસંદેશ” (પાક્ષિક), મુંબઈ, તા. ૧૫-૧-૭૬
Page #258
--------------------------------------------------------------------------
________________
[૧૧]
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
પ્રથમ પુણ્યતિથિએ અંજલિ
શાન્તિનું પરમ તાર્થ
(હરિગીત) નિશ, નિર્મળ નીર શા, નિર્ભય અને નિર્દોષ જે, વાત્સલ્યના ઘેઘુર વડલા સમ, સુગુણના કષ જે; શાસન તણાં શિરતાજ, ભાજન સજજનેની પ્રીતિનાં,
તે પૂજય નન્દનસૂરિવરને, ભાવથી કરું વદના. જેનું સાંનિધ્ય પામીને જીવને શાતા વળે, એના આંતરિક સંતાપે ઉપશમે અને એનાં ચિન્તા, કંટાળો અને હતાશા વિલીન થાય, એનું નામ તીર્થ.
મેં આવાં બે તીર્થો જોયાં છે એક, શ્રી શત્રુંજય મહાતીર્થ, બીજું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ.
એક સ્થાવર તીર્થ, બીજું જંગમ તીર્થ.
મારી જ વાત કરું તે, હું ગમે તેટલે કંટાળે હીં, માનસિક થાક અને પરિ. તાપ વેઠીને નિરાશા તરફ ગતિ કરતો હોઉં, એવી અનેક ક્ષણેએ મને આ બને વીર્થોનું સાક્ષાત્ કે મરણરૂપે સાંનિધ્ય સહજ મળી આવતાં મેં મારી નિરાશાને આપમેળે નાશ પામતી જોઈ છે, અંતરને પ્રસન્ન બની જતું જોયું છે અને થાક અને પરિતાપને ઓગળી જતા અનુભવ્યા છે.
આ જ અનુભવ અન્ય વ્યક્તિઓને પણ થયું છે અને એનાં પણ ઉદાહરણ મેં જાયાં છે.
અહીં હું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજનું સ્મરણસ્તવન કરીશ.
સ્વામી આનંદે એક ઠેકાણે લખ્યું છેઃ “જે તને પથ્થરમાંથી મતી પકવવાને ઊંચે કસબ આવડ્યો તે તેટલા પર તું છકીને નાદાન ન બનતે, કેમ કે એથીયે ચડિયાતે કિમિ સંત પાસે હોય છે--માણસના દિલમાંનાં વેરઝેર કાઢી નાંખવાને.” ૩
આ શબ્દ મેં વાંચ્યા, તે ક્ષણે મને પૂજ્ય આચાર્ય મહારાજનું સ્મરણ થયું. એમના સ્વભાવ વિષે ઘણને ઘણું અનુભવે ભલે થયા , પણ મને એમના સ્વભાવને પરિચય
Page #259
--------------------------------------------------------------------------
________________
[૨૨]
આ. વિ.ન”નસૂરિ સ્મારક્મ થ
આવે જ-માણસનાં દિલમાંનાં વેરઝેર કાઢી નાંખનાર કીમિયાગરરૂપે-થયા છે. એમના સતત અંતરંગ પરિચયે મેં એમનામાં સરળતાના દિરયા ઘુઘવતા જોયા છે, સમતા અને સૌમ્યભાવનાં અક્ષય નિધાન નિહાળ્યાં છે, બહુ જ સીમિત એવી વૈયક્તિક તથા સામુદાયિક ખાખતાથી માંડીને ગચ્છ, સ`પ્રદાય, ધમ અને સમાજને સ્પતી તમામ ખાતામાં એમના ખુલ્લા દિલને, એમની ખેલદિલી તથા નેકદિલીને પ્રગટતી ને વહેતી અનુભવી છે, લાગણીનું અમી છલકાતુ માણ્યુ છે. સાચી સાધુતાનાં મધુર મિશ્રણવાળું આવું અમી, આવું વાત્સલ્ય ખાયાના અને એ ફ્રી ક્યાંય નહિ મળે તેને અક્સાસ હૈયાને સદા ડંખે છે, ડખતા રહેશે.
સમય કોઈનીય રાહ જોતા નથી. એ પૂજ્ય પુરુષના કાળધર્મને બાર મહિના પૂરા થાય છે. માગશર વિ ૧૪, સામવાર, તા. ૩૦-૧૨-૭૬ના દિને એમની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે એમના ચારિત્રપૂત આત્માને ભાવપૂર્વક વંદના કરીએ.
—પૂ. સુ. શ્રી શીલચ‘વિજયજી “ જૈન ” (સાપ્તાહિક), ભાવનગર, તા.-૧૮-૧૨-૭૬
( ૨ )
ભ્રુગ જુગ જીવા વિજયનંદનસૂરીશ્વરજી
વાત્સલ્યવારિધિ, તપાગચ્છસ’ધનાયક, વિજયનદનસૂરિજી મહારાજે ૭૭ વર્ષ જેટલા સુદીર્ઘ સમયના જીવનની અંતિમ ઘડી સુધી શાસન અને સમાજની અભૂતપૂર્વ સેવા કરી હતી. તેઓશ્રી જૈન સમાજનાં સુખ-દુઃખના સાથી બનવા સાથે મેાક્ષ પુરુષાર્થની આરાધનામાં પણ તેવા જ જાગૃત રહ્યા હતા. આવા મહાવ્રતધારી, પ્રાતઃસ્મરણીય મહાપુરુષના ગુણાનું વર્ણન પણ જીવનનું પાથેય છે.
પૂજ્ય આચાર્ય ભગવંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુરુભગવંતાએ જણાવ્યું હતું કે, ઉત્તરાધ્યયન, આચારાંગ, ભગવતીજી આદિ પિસ્તાલીથે આગમાનુ... જીવતું જાગતું સ્વરૂપ નીહાળવું હોય, શ્રુતિ-સ્મૃતિ-વે-ઉપનિષદ આદિ જૈનેતર ગ્રંથાની તુલનાત્મક દૃષ્ટિને ધારાપ્રવાહ બ્લેાકાની પર’પરામાં સાંભળવી હોય, મુહૂત, શિલ્પ અને વિધિવિધાનાની ખાખતમાં દરેક સ`પ્રદાયના મહાનુભાવાને મીટ માંડતાં જોવા હાય અને વાત્સલ્યના અવિરત પ્રવાહના અનુભવ કરવા હોય તે આપણને ખરેખર અપૂર્વ જ્યાતિર પ્રકાંડ વિદ્વતા પૂર્વક તાર્કિક શિશમણિ પરમપૂજ્ય આચાર્ય ભગવાનનાં દર્શન થશે. આવા એક મહાન જ્ગ્યાતિરની શાસનને ન ભુલાય એવી ખેાટ પડી છે. વમાનમાં તેઓશ્રીની સ્મૃતિ જ કરવી રહી, છતાં તેઓશ્રી અનેક મહાન ગુણારૂપે જગતમાં જીવડત છે અને ઊર્ધ્વગતિગામી તેઓશ્રી આપણા ઉપર અમીઝરણાં વરસાવતા રહો !
Page #260
--------------------------------------------------------------------------
________________
સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ
[૧૩] જન શાસન કે જ્યાં અનેક સિતારાઓ ચમકે છે, પૂ. આચાર્યદેવ જૈન સંઘના એક તેજસ્વી અને ચમકતા તારા હતા, સિતારા હતા. સં. ૨૦૩૨ ના માગસર વદ ૧૪ના રોજ એક અનોખી તેજલેખા મૂકી એ ખરી ગયા ! - જૈન સંઘને તેમની ચિર વિદાયથી એક મોટી ખોટ પડી છે. પરિચયમાં આવનાર કંઈકનાં જીવનમાં તેઓશ્રીએ પ્રાણ પૂર્યા છે. તેથી જ તેમને જવાથી આપણે એક મહામૂલી મૂડી ગુમાવી હોય તેવું દુઃખ અનુભવીએ છીએ.
સિત્યોતેર વરસની એમની જિંદગીમાં એમણે જીવતરના અનેક ખંડો અજમાવ્યા છે. વિવિધ ક્ષેત્રે અનેક કળીઓને એમણે સુગંધિત કુસુમમાં પલટી છે. અનેકની ભાવનાઓના પૂજ્યશ્રી શિપી છે. કંઈકના આદર્શોના એ કલાધાર છે. એમનું જીવન કલામય ગયું છે. એમની જિંદગી એક યોગ બની વીતી છે.
સં. ૧૫૫માં સૌરાષ્ટ્રની પુણ્યવંતી ભૂમિ બોટાદમાં જન્મ ધારણ કરી એક એવું જીવન જીવી ગયા કે જેનાં સંભારણાં ચિરકાળ સુધી યાદગાર રહેશે. નાનપણથી જ અને ખા સંસ્કાર પામી જીવનને ધર્મમય માર્ગે આગળ વધાર્યું અને શાસનસમ્રાટ પૂજય આચાર્ય ભગવંત વિજયનેમિસૂરીશ્વરજીના પરિચયમાં આવ્યા પછી તો ત્યાગ માર્ગે જવા તૈયાર થયા. સં. ૧૯૭૦માં દીક્ષા લઈ પૂ. મુનિશ્રી નંદનવિજય બન્યા. અને ૨૮ વરસની ઉંમરે તે આચાર્ય પદવી પામ્યા. શાસનસમ્રાટના ચરણોમાં એમનું જીવન ઝકી ગયું; એમના સદેશને એમણે શબ્દોમાં મૂર્ત કર્યો અને સહુ કોઈના પ્રીતિપાત્ર બન્યા.
પૂજ્ય આચાર્ય ભગવંતને કણ નહીં ઓળખતું હોય? તેમનું હસતું પ્રેમાળ મુખડું, પળવારમાં સામાનું દિલ જીતી લે એવી વાક્પટુતા, તેમને વિવેકશીલ સ્વભાવ, તેમની હળવી રમૂજભરી વાતચીતની છટા, સૌકોઈને આંજી શકે તે બુદ્ધિ વૈભવ પણ તેમના પરિચયમાં આવનાર કદી પણ ભૂલી શકે તેમ નથી.
જ્યોતિષશાસ્ત્ર અને ખાસ કરીને મુહૂર્ત માટે સારાયે ભારતમાં જાણીતા બન્યા હતા અને ગચ્છાધિપતિ બન્યા પછી પણ સૌકોઈના પ્રીતિપાત્ર બન્યા હતા. એ જીવનકલાધર, કર્મની અને ભાવનાઓના મહાન શિલ્પી પૂ. આચાર્ય ભગવંતને કોડ વંદન હો!
તાજેતરમાં શ્રી સિદ્ધગિરિની જાત્રાએ જતાં ચાર વરસ પછી મધુર સંભારણા જાગૃત થયા. કોન્ફરંસના અધિવેશનની શરૂઆતમાં મંગળ પ્રવચને વાતાવરણને ઉષ્માથી ભરી દીધું; અનેક આગેવાન અને કાર્યકરને નવી શક્તિ મળી આવી. આવેલ આધીને દૂર કરીને સફળતાના પંથે લઈ શક્યા. ત્રણ વર્ષ પહેલાં પૂ. સાધ્વીજી શાંતિશ્રીજી મહારાજ અમદાવાદ મુકામે કાળધર્મ પામેલ તે પ્રસંગે ત્યાંથી ખંભાત જતાં એ તીર્થભૂમિ ઉપધાન તપની આરાધનાથી ધન્ય બનેલ. પૂ. આ. શ્રી મેરુપ્રભસૂરિજીનાં પ્રભાવશાળી પ્રવચનની અસર
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૨૧૪)j
આ. વિ.નઃનસૂરિ-સ્મારકશ્ર થ જાદુભરેલ નીવડેલ. ગુરુદેવ વિજયાદયસૂરિજીના સ્મારકની યાજના મૂર્તિમંત થયેલ. સોનામાં સુગધ ભળે તેમ આ પ્રસંગ ઇતિહાસમાં અમર અનેલ છે. સેકડા વરસા સુધી આચાર્યદેવના ઉપકારા ભૂલી શકાશે નહિ. સ્વર્ગમાંથી બાળજીવાને અનેરી પ્રેરણા અર્પતા રહા! —બાલચંદ્ર —‹ જૈનસેવક ” ( માસિક પત્રિકા ), મુ`બઈ, ડિસેમ્બર, ૧૯૭૬
""
ગુણાનુવાદ સભા તથા ઠરાવા
અમદાવાદમાં ચતુર્વિધ શ્રીસંઘની સભા
અમદાવાદના જૈન અગ્રણીઓની સહીથી, તા. ૭-૧-૭૬, બુધવાર, સવારના સાડા નવ વાગતાં, ચતુર્વિધ શ્રીસંઘની ગુણાનુવાદ સભા પરમ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં, નગરશેઠના વડામાં, આસવાલ ક્લબના પટાંગણમાં લાવવામાં આવી હતી. સભામાં ચતુર્વિધ શ્રીસ ંઘે ઘણી મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
મ‘ગલાચરણુ ખાદ જાણીતા સંગીતકાર શ્રી ગજાનંદભાઈએ સ્વ. આચાર્યશ્રીના જીવનના ચિતાર આપતું કરુણ ગીત ભાવવાહી સ્વરે રજૂ કરી સૌનાં અંતરને ગદ્ગદ
અનાવી દીધાં હતાં.
સ્તુતિગાન રજૂ થયા બાદ પૂ. આ. શ્રી. યશેાભદ્રસૂરીશ્વરજી મહારાજે આ સભામાં જણાવ્યું હતું કે માનવી જન્મીને જન અને સજ્જન અને છે, મહાત્મન અને પરમાત્મન પણ બની શકે છે. જૂની પેઢીના વારસો એક પછી એક જઈ રહ્યો છે. એમના ગુણ જીવનમાં ઉતારવા તેમણે અનુશધ કર્યા હતા.
પ. પૂ. આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજે તેને પુણ્યપુરુષ, માનસરાવરના હુ'સલાના વિશિષ્ટ સ્થાન સમા ગણાવીને કહ્યું હતું કે, જૈન સંઘે આ મહાપુરુષના જીવનના વિશિષ્ટ ગુણાને જીવનમાં તાણાવાણાની જેમ વણી લેવા જોઈ એ.
પ. પૂ. આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજે સદ્દગતના ‘મુકતાવલિ' ગ્રન્થના કાર્યને બિરદાવીને તેઓશ્રીના સાધર્મિકના સન્માનના ગુણની પ્રશંશા કરી હતી.
જૈન સમાજના મુખ્ય અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ સભામાં જણાવ્યું હતું કે, શ્રી વિજયન ંદનસૂરીશ્વરજી મહારાજના વિયાગથી અમદાવાદને સંઘ જ નહીં પણ આખી દુનિયાના સંધ દુઃખમાં ડૂબી ગયા છે. તેઓ હમેશા સૌકાઈ ને
Page #262
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરા
[૨૫] મદદરૂપ થતાં. કોઈ પણ મુહૂર્ત—પછી એ પ્રતિષ્ઠાનું, મંદિરનું કે બીજા ધર્મકાર્યનું હોય, એમાં મહારાજશ્રી પ્રતિષ્ઠિત અને ન્યાયી ગણાતા. ૬૨ વર્ષ સુધી દીક્ષા પાળી, ૫૦ વર્ષ સુધી અચાર્યપદે રહ્યા. નાની ઉમરે દીક્ષા લીધી. એમને અભ્યાસ અને શુશ્રષા એવી હતી કે, સૌકઈમાં સુવાસ ફેલાતી. પરિણામે તેમના પ્રત્યે લોકોને અતિપ્રેમ હતો. પિતાને સાચું લાગે એ જ તેઓ કરતા.
આચાર્ય શ્રી ભાનચંદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, ગુણ વિના કઈ કેઈની પાસે જતું નથી. જેનાં સાધનો સારાં એનું સાધ્ય સારું હોય છે. તેઓ વટવૃક્ષ જેવા હતા. સૌ એમના સાનિધ્યમાં બેસી વાસક્ષેપ લઈ આનંદ પામતાં. જીવનમાં તેઓએ નીતિને પાળી છે. નીતિને હંમેશા વળગી રહેજે–એ તેમનો અંતિમ સંદેશ છે. ભલભલા માણસને ચકિત કરી દે એવી તેમની આરાધના હતી. જૈન સંઘ પાસે બધું છે પણ
એકત્વની ખામી છે. એકત્વ હશે તે ગમે તેવી કટોકટીને હૂર કરી શકીશું. - હાઈકોર્ટના જજ શ્રી સાંકળચંદ શાહ અને સેલ્સટેક્ષના જજ શ્રી. એ. કે. શાહે જણાવ્યું હતું કે, મહારાજશ્રીએ અડિખમ ચારિત્ર્યશીલ જીવન અને શાસનને સુંદર આગેવાની પૂરી પાડી છે. સંઘ તેમનું સ્મારક કરે.
પંન્યાસ શ્રી મિત્રાનંદવિજયજી ગણિ, ઉ. શ્રી સુરેન્દ્રવિજયજી, આ. શ્રી મહિમાપ્રભસૂરિજી, મુ. શ્રી પ્રમોદસાગરજી, મુ. શ્રી રાજયશવિજયજી મહારાજે પણ સ્વર્ગસ્થના ગુણાનુવાત કર્યા હતા.
આ ઉપરાંત શ્રી કાંતિલાલ ઘીયા, શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી જયંતીલાલ એમ. ઝવેરી તથા પં. મફતલાલ ગાંધીએ મહારાજશ્રીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. - અંતમાં શ્રી ચંદ્રકાંતભાઈ સી. ગાંધીએ મહારાજશ્રીને અંજલિ આપીને નીચે મુજબ ઠરાવ રજૂ કર્યો હતો
ઠરાવ પરમપૂજ્ય, તીર્થોદ્ધારક, શાસનસમ્રાટ, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. પ્રશાંત સ્વભાવી આચાર્ય દેવ વિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર, પરમપ્રભાવક, ન્યાયવિશારદ, બહુમાન્ય, આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પાલીતાણા ગિરિરાજ ઉપર નવા નિર્માણ થયેલ નૂતન જિનમંદિરની પ્રતિષ્ઠા કરવા જતાં તગડી મુકામે, વિ. સં. ૨૦૩૨ના માગસર વદ ૧૪, તા. ૩૧-૧૨-૭૫ બુધવારના રેજ પ-રપ મિનિટે કાળધર્મ પામતાં જૈન શાસનને એક શાસનમાન્ય દીર્ઘદ્રષ્ટા, સદા શાસનહિતચિંતક, તિષ, ન્યાય, શિલ્પ, આગમ આદિ શાસ્ત્રોના વિદ્વાન મહાપુરુષને
Page #263
--------------------------------------------------------------------------
________________
[૧૬].
આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ વિરહ પડ્યો છે. જૈન શાસનને તેમના કાળધર્મથી ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. તેઓશ્રીના સમગ્ર જૈન શાસન ઉપરના અનેક ઉપકારે અને અસહ્ય વિરહને પુનઃ પુનઃ સ્મરણ કરતાં અમદાવાદનો શ્રી ચતુર્વિધ સંઘ તેમના ઉત્તમ દીર્ઘ પર્યાય સંયમી જીવન અને ઉત્તમ દીર્ધ આચાર્ય પદપર્યાયની અનુમદનાપૂર્વક કટિ કોટિ વંદના કરે છે.
સભાએ બાર નવકાર ગણીને ઠરાવ પસાર કર્યો હતો.
શ્રી સાંતાક્રૂઝ (મુંબઈ) તપગચ્છ જૈન સંધની સભા શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રી તગડી મુકામે કાળધર્મ પામતાં તેઓશ્રીના ગુણાનુવાદની સભા શાન્તાક્રૂઝ જૈન તપગચ્છ સંઘ તરફથી પોષ વદી ૨ રવિવારના રોજ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્નો પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી હેમચંદ્રવિજયજી મહારાજશ્રી તથા પૂજ્ય મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં શ્રીસંઘના વિશાળ ઉપાશ્રયમાં યોજવામાં આવી હતી. શ્રીયુત કસ્તુરભાઈએ પત્રિકાનું વાંચન કર્યું હતું. કવિ શ્રી બંસીલાલ ખંભાતવાળાએ ભાવવાહી સ્વરે ગુરુગુણસ્તુતિ ગાઈ હતી. પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજ્યજી મહારાજશ્રીએ પ્રવચન કરતાં સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીને બાલ્યકાળમાં થયેલા વૈરાગ્યથી માંડીને પંદર વર્ષની વયે દીક્ષિત થયા તેને તથા માત્ર બાર વર્ષના સમયમાં પિસ્તાલીશ જિનાગમ પંચાંગીના તલસ્પર્શી અભ્યાસ સાથે અન્ય દર્શનનો અભ્યાસ કર્યાને ઉલેખ કર્યો હતો. અને તેઓશ્રીની અપ્રતિમ બુદ્ધિપ્રભા જોઈ શાસનસમ્રાટ પૂ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અઠ્ઠાવીસ વર્ષની નાની વયમાં જિન શાસનમાં ઉચતમ એવા આચાર્યપદે આરૂઢ કર્યાને બનાવ સુંદર રીતે વર્ણવ્યો હતો. પચાસ વર્ષના આચાર્ય પદ-પર્યાયમાં સ્વર્ગસ્થ શ્રીએ કરેલ જૈન શાસનની અનુપમ કટીની વિવિધ પ્રકારની શાસનપ્રભાવનાઓનું કડીબદ્ધ બયાન કરીને સ્વર્ગસ્થ શ્રીને મરણાંજલિ આપી હતી. બાદ શ્રીસંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીયુત હીરાલાલ નાથાલાલે સ્વર્ગસ્થ શ્રીના ભારતભરના શ્રીસંઘ ઉપરના ઉપકારોને યાદ કરી જેનાગમના અખંડ અભ્યાસી, શિલ્પશાસ્ત્રના પ્રખર શાસ્ત્રવેત્તા અને જ્યોતિષશાસ્ત્રના સિદ્ધહસ્ત
તિર્ધરના જીવનના કેટલાક પ્રસંગો કહીને શ્રદ્ધાંજલિ આપી હતી. જસુભાઈ શાહે શાન્તાકૂઝના જિનમંદિરની પ્રતિષ્ઠાના ચાલીસ વર્ષ પહેલાં આપેલાં શુભ મુહૂર્તોને યાદ કરી શાન્તાક્રુઝ સંઘની આબાદી અને ઉત્કર્ષમાં આવા સિદ્ધહસ્ત મહાપુરુષોએ આપેલાં શુભ મુહૂર્તી નિમિત્તભૂત છે અને તેથી તેઓશ્રી આપણું ઉપકારી છે કહી તેઓશ્રીને કોટી કોટી વંદના સાથે અર્વાંજલિ આપી હતી. સુરેન્દ્રનગરના શ્રીયુત બાપાલાલ મનસુખલાલ શાહે
Page #264
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાએ તથા ઠરાવ
[૨૭] સ્વર્ગસ્થશ્રીના ચાલીશ વર્ષના પરિચયમાંથી કેટલાક શિલ્પને લગતા, કેટલાક જ્યોતિષને લગતા પ્રસંગોનો ઉલ્લેખ કરી સ્વર્ગસ્થશ્રી તે વિષયોમાં કેટલા પારંગત હતા તેનાં દાખલાઓ આપ્યા હતા અને શાસ્ત્રસિદ્ધાન્તમાં સ્વર્ગસ્થ શ્રીની નિપુણતાને ખ્યાલ આપ્યો હતે.
પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રી હેમચંદ્રવિજયજી ગણિવરશ્રીએ સ્વર્ગસ્થશ્રી પિતાના સમુદાયના કે પર સમુદાયના સાધુઓ પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવતા હતા તે ગુણનું વિશદ વિવેચન કર્યું હતું. ભારતભરમાં, હજારો જિનમંદિરની પ્રતિષ્ઠા આદિનાં શુભ મુહૂર્તો જોઈ આપ્યાની પૂજ્યશ્રી પાસે વિશાળ નોંધ રહેતી તેની યાદી આપી હતી. મુંબઈ શહેરનાં જિનમંદિરે પિકી ૭૦-૮૦ ટકા જિનમંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવનાં શુભ મુહૂર્તો આ મહાપુરુષે જોઈ આપ્યાં હતાં. સ્વર્ગસ્થશ્રી સાથે વિહારમાં કે ચાતુર્માસમાં રહેવાના પ્રસંગોમાં તે મહાપુરુષના અગાધ જ્ઞાન, વાત્સલ્યભાવ, સાધુઓના અભ્યાસ અને સંયમપાલનાની કાળજી વગેરે ગુણોનું કથન કરવા સાથે સ્વર્ગસ્થ શ્રીએ રચેલા ગ્રંથ, કાવ્ય વગેરેની યાદી કહી હતી. બાદમાં શ્રી શાન્તાકૂઝ સંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હીરાલાલ નાથાલાલ શાહે સ્વર્ગસ્થશ્રીને અંજલિ આપતો નીચે મુજબ ઠરાવ રજૂ કર્યો હતો, જેને શ્રીયુત કસ્તુરભાઈએ અનુમોદન આપ્યું હતું—
ઠરાવ * શ્રી કદમ્બગિરિજી આદિ અનેક તીર્થોન તીર્થોદ્ધારક પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીશ્રીના પટ્ટધર પ્રશાન્તમૂર્તિ આગમપ્રજ્ઞ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટપ્રભાવક, શાસ્ત્રસિદ્ધાન્ત-પારંગત, શિલ્પશાસ્ત્રનિષ્ણાત, જયોતિષમાર્તડ, કવિકુલગુરુ આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ શ્રી (સંવત ૨૦૩રના માગસર વદી ૧૪ ને બુધવારના રોજ તગડી મુકામે અચાનક સમાધિપૂર્વક કાળધર્મ પામતાં સમગ્ર જન શાસનને પરમહિતિષી મહાપુરુષની જબરજસ્ત ખોટ પડી છે. તેઓશ્રીના વિરહથી ભારતભરના જૈન સંઘે એ જેવી દુઃખની લાગણીઓ અનુભવી છે, તેવી દુઃખની લાગણીઓ શ્રી સાન્તાક્રૂઝને સંઘ અનુભવે છે. અને તેઓશ્રીના સકળ સંઘ ઉપરના અમાપ ઉપકારનું સ્મરણ કરીને, શાન્તાક્રૂઝન સંઘ સ્વર્ગીય મહાપુરુષને કોટી કોટી વંદના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અને બાસઠ વર્ષના દીર્ઘ સંયમપર્યાયમાં અને પચાસ વર્ષના ઉત્તમોત્તમ આચાર્યપદ-પર્યાયમાં અનેક પ્રકારનાં શાસનપ્રભાવનાનાં ચિરસ્મરણીય સત્કાર્યો કરી જનાર મહાન આત્મા સિદ્ધિપદને પામો એવી અભ્યર્થના વ્યક્ત કરે છે.
સકળસંઘે બાર નવકાર ગણવાપૂર્વક આ ઠરાવને પસાર કર્યો હતો. ૨૮
Page #265
--------------------------------------------------------------------------
________________
[૧૮]
આ વિનંદનસૂરિસ્મારકગ્રંથ . મુંબઈમાં ઘાટકોપરમાં પણ પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગુણાનુવાદ સભા થઈ હતી; એમાં શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીએ બોટાદની
અંતિમયાત્રાનું વર્ણન કર્યું હતું. . મુંબઈમાં વાલકેશ્વરમાં પૂ. મુ. શ્રી યશોવિજયજીની નિશ્રામાં ગુણાનુવાદ સભા થઈ હતી.
મુંબઈના સંઘની સભા મુંબઈના શ્રી વિજયદેવસૂર સંઘ, શ્રી આદીશ્વર વીસા પોરવાડ જૈન સંઘ વગેરે ૬૦ (સાઠ) સંઘ તથા સંસ્થાઓના ઉપક્રમે, પ. પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં, ગુણાનુવાદ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે પ. પૂ. આ. વિજયદેવસૂરિજી, પ. પૂ. આ. વિજ્યશુભંકરસૂરિજી, પ. પૂ. આ. વિજયકીર્તિચંદ્રસૂરિજી તથા અન્ય મુનિવરાએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપતાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે આશરે બાવીશ હજાર શિલ્પમય દેરાસર. ઉપાશ્રયે, ગુરુમંદિરે વગેરે માટે આપેલ માર્ગદર્શનની અને તેઓની જૈનધર્મ પ્રત્યે અનુપમ શ્રદ્ધા પ્રગટાવવાની શક્તિની પ્રશંસા કરી હતી અને એમના કાળધર્મથી દેશભરના સંઘએ જે ઊંડી આઘાતની લાગણી અનુભવી હતી, એમાં આ સભાને સૂર પુરાવ્યો હતો. સભામાં સંઘના ટ્રસ્ટી શ્રી કેશવલાલ બુલાખીદાસ, શ્રી નાનચંદ શાહ, શ્રી સેવંતીલાલ સંઘવી તેમ જ સંસ્થાઓના પ્રમુખો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી બાબુલાલ સી. શાહે પિતાનું રચેલું શ્રદ્ધાંજલિ ગીત ગાયું હતું કેન્ફ'રન્સના મંત્રી શ્રી જયંતભાઈ એમ. શાહ, શ્રી કુમારપાળ વિ. શાહ, શ્રી ખૂમચંદભાઈ શ્રી શ્રી રાયચંદભાઈ શાહ, શ્રી ચીમનલાલ પાલીતાણાકર વગેરેએ પ્રવચનો કર્યા હતાં. અંતમાં શ્રી ધીરજલાલ શાહના અનુમોદનથી શ્રી છોટાલાલ શાહે રજૂ કરેલ ગુણાનુવાદ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
શ્રી આદીશ્વર જૈન પિરવાડ સંધ, મુંબઈની શ્રદ્ધાંજલિ - પ. પૂ. આચાર્ય મહારાજાધિરાજ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.સા.ના વજ્રઘાત તુલ્ય અતિ દુઃખદ અચાનક કાળધર્મના સમાચાર સાંભળતાં વાતાવરણ શોકમગ્ન અને ભગ્નહૃદયવાળું બની ગયું. પૂજ્યપાદશ્રીજીને જન્મ વિ. સં. ૧૫૫ બોટાદ, દીક્ષા વિ. સં. ૧૯૭૦. ફક્ત ૧૨ વર્ષના જ લઘુ-દીક્ષા પર્યાયમાં, ૨૮ વર્ષની યૌવનવયે, વિ. સં. ૧૯૮૩માં આચાર્યપદે આરૂઢ થયા તે જ તેઓશ્રીજીની યોગ્યતા પુરવાર કરે છે. જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રમાં અજોડ અને અગ્રિમ સ્થાન ધરાવતા હતા. પૂજ્યશ્રીજીને તેલે કોઈ આવી શકતું નહિ, કારણ કે, ધાર્મિક મુહૂર્તી જેવડાવવા
Page #266
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા કરાવે
[૧૯] માટે ભારતભરમાંથી જેન સંઘ અને અન્ય ગ૭વાળા, સંપ્રદાયવાળા પણ આવતા હતા અને પુલકિત હદયે હર્યાન્વિત બની પાછા ફરતા. પૂ. આચાર્ય ભગવંતશ્રીનું મુહૂર્ત એટલે સુવર્ણાક્ષર. ૭૮ વર્ષની ઉંમરે, દર વર્ષને સુવિશુદ્ધ અને સુદીર્ઘ ચારિત્રપર્યાય પાળી, વિજળીના ઝબકારાની જેમ ચાલી ગયા. પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મ. આદિ વિશાળ મુનિર્વાદ, સાધ્વીજીગણ તથા ચતુવિધ શ્રીસંઘે શ્રી ગેડીજી જૈન ઉપાશ્રયમાં દેવવંદન કરેલ.
સમસ્ત ભારતવર્ષના જૈન સમાજમાં પૂ. આચાર્યદેવશ્રીજીની ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી છે. અમારે સંઘ શોકમગ્ન બન્યા છે.
શ્રી આત્માનંદ જન સભા, મુંબઈને હરાવ શાસનશિરતાજ, શાંતતપમૂર્તિ, આચાર્ય ભગવંત વિજયનંદસૂરીશ્વરજી મહારાજના તા. ૩૧-૧૨-૭૫ ના કાળધર્મ પામ્યાના સમાચાર જાણી અમારી સંસ્થાના દરેક સભ્ય ખૂબ જ દુઃખ અનુભવે છે. પ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ દરેક કાર્ય પૂજ્ય ગુરુદેવની સલાહ લઈને જ કરતા હતા. અને અમારી સંસ્થાને પણ તેઓ માર્ગદર્શન લઈ કરવાનું કહેતા.
આવા પરમ ઉપકારી ગુરુદેવના સ્વર્ગ-ગમનથી સમાજ વધુ અનાથ બન્યો છે.
ગુરુદેવને આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમોને માર્ગદર્શન આપે એ જ. શ્રી જવાહરનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ગેરેગાંવ (મુંબઈ)ને હરાવ
સદ્દગત આચાર્ય ભગવંતના ઉરચ આત્માને શુભાંજલિ અર્પવા તેમ જ તેઓશ્રીના ગુણોનું અભિવાદન કરવા અમારા સંઘના ભાઈ-બહેનની એક સભા આજરોજ તા. ૪-૧-૭૬ના દિવસે અત્રે બિરાજમાન પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કંચનસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં મળી હતી. અને તેઓશ્રીના અનેક ગુણોનું પૂજ્ય પંન્યાસજી મહારાજ સાહેબ તથા અન્ય વક્તાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. અને તેઓશ્રીની અમે સર્વ ઉપર કૃપાદૃષ્ટિ વરસાવવા પ્રાર્થના કરી હતી. અને નીચે મુજબ ઠરાવ કર્યો હતે
ઠરાવ
પરમપૂજ્ય, શાસનપ્રભાવક, અજોડ જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રી, આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજીના કાળધર્મ પામ્યાના સમાચાર જાણું અમે સંઘના સઘળા ભાઈબહેને અત્યંત દિલગીર થયાં છીએ. પૂજ્યશ્રીએ અમારા સંઘનાં સ્થાપત્યનાં કાર્યોમાં તેમ જ બીજા શુભ સમારંભમાં વિશુદ્ધ મુહૂર્તો કાઢી આપી તેમ જ માર્ગદર્શન આપી
Page #267
--------------------------------------------------------------------------
________________
[ २२०
આવિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ અમારાં કાર્યોમાં મદદરૂપ બની ઘણો જ ઉપકાર કર્યો છે. સમસ્ત જૈન શાસનને તેઓશ્રીના જવાથી ન પુરાય તેવી ખોટ પડી છે.
મુંબઈના શ્રી ખંભાત જૈન મિત્ર મંડળનો ઠરાવ શ્રી ખંભાત જૈન મિત્ર મંડળ-મુંબઈની આજની આ સભા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના થયેલ કાળધર્મથી અત્યંત દુઃખ અનુભવે છે. અને શાસનદેવ પૂજ્યશ્રીના સમુદાય પર આવી પડેલ વિરહમાં સાંત્વન આપે એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે છે.
જોધપુર શ્રીસંઘનો ઠરાવ
श्रीस के शिरछत्र, शासनसम्राट, समुदायके नेता, परमशासनप्रभावक, परमपूज्य, आचार्य देवेश श्रीमद् विजयनन्दनसूरीश्वरजी महाराज साहब के मागशर (हिन्दी पोष) कृष्ण १४, दिनांक ३१-१२-७५ के आकस्मिक कालधर्म के उपलक्ष्य मे पूज्य आचार्य देव श्रीमद् विजयसुशीलसूरीवरजी महाराज साहब, पू. उपाध्याय श्री विनोदविजयजी महाराज साहब तथा पू. आचार्य देव श्रीमद् विजयवल्लभसूरीश्वरजी म. सा. के समुदाय के पू. मुनि श्री महिमाविजयजी महाराज सा. आदि की निश्रामे गुणानुवाद सभा श्री मुताजी के जैन मन्दिर के विशाल प्रांगण में दिनांक ४-१-७६ मिती पोष शुल्क ३ को हुई, जिसमे कई वक्ताऑने स्वर्गीय पू. आचार्य देव के संयम के जीवन पर प्रकाश डाला तथा निम्न शोक प्रस्ताव पारित किया गया।
प्रस्ताव
आज की यह गुणानुवाद सभा स्वर्गीय प. पू. आचार्य देवेश श्रीमद् विजयनन्दनसूरीश्वरजी साहब के आकस्मिक समाधि कालधर्म पर हार्दिक दुःख प्रकट करती है।
मे इस कारण से अपार क्षति हई है। आज उनके अभाव की क्षतिपूर्ति निकट विष्यमे होना असंभव प्रतीत होता है। सदगत की आत्मा परम शान्ति पावे ऐसा हार्दिक भावना से यहां महापुरुषकी अंतिम वन्दना की श्रद्धांजलि अर्पण करते है।"
શ્રી જન સંધ, સૂરત પરમપૂજ્ય, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ માગસર વદ ૧૪, તા. ૩૧-૧૨-૭૫ના બુધવારના દિને સાંજના સમાધિપૂર્વક, નવકારમંત્રનું સ્મરણ
Page #268
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભા તથા હરાવે
[ ૨૨૧]
કરતાં કાળધર્મ પામ્યા. તેઓશ્રીના ગુણાનુવાદની જાહેર સભા વડાચેાટા જૈન ઉપાશ્રયે રવિવાર, તા. ૪-૧-’૭૬ના રાજ સવારે ૯-૩૦ કલાકે ૫. પૃ. આચાર્ય શ્રી નિપૂણપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. આચાર્ય શ્રી કુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. પન્યાસજી શ્રી ચિદ્યાનંદજી, ગણિવર્ય પદ્મસાગરજી મહારાજશ્રી, ગણિવર્ય પ્રાધચંદ્ર વિજયશ્રી તથા પ. પૂ. મહારાજ શ્રી મહાભદ્રસાગરજી મહારાજશ્રી આદિ ગુરુ ભગવતાની શુભ નિશ્રામાં સંઘપતિ ડૉ. નવીનચંદ્ર બાબુભાઈ નગરશેઠના પ્રમુખપણા હેઠળ સુરત જૈન સંઘ તરફથી રાખવામાં આવી હતી. ચિક્કાર હાજરી વચ્ચે થયેલ ચતુર્વિધ સંઘની આ સભામાં નીચે મુજબનેા ઠરાવ કરવામાં આવ્યો હતા——
ઠરાવ
પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૬૨ વર્ષના દીર્ઘકાલીન ચારિત્રપર્યાયની વિશુદ્ધપણે આરાધના કરી, ૭૮ વર્ષની વયે, તગડી મુકામે, માગશર વદ ચૌદસ ને બુધવાર તા. ૩૧-૧૨-’૭૫ના રોજ, પરમ સમાધિપૂર્વક, નવકારમંત્રનું સ્મરણ કરતાં, કાળધમ પામ્યા એ આપણું દુઃર્ભાગ્ય છે.
પરમપૂજ્ય આચાર્ય દેવને જૈન શાસન પર અસીમ ઉપકાર હતા અને તેમના સ્વર્ગારાહણથી સમસ્ત જૈન શાસનને ન પુરાય તેવી મહાન ખાટ પડી છે. તેમની વાણી આજસપૂર્ણ અને વૈરાગ્યથી પરિપૂર્ણ હતી. તેઓશ્રીએ અજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણાં તથા અનેક મહાત્સવ કરાવ્યાં હતાં. જ્યાતિષમાં તેઓશ્રી પારંગત હતા. તેઓશ્રીએ ખતાવેલ મુહૂત સÖમાં શ્રેષ્ઠ હાય. તેઓશ્રી ન્યાયશાસ્ત્રમાં નિપૂણ હતા. તેઓશ્રીના સ્વહસ્તે અનેક આચાર્ય પદવીઓ, ઉપાધ્યાયપદવી, પંન્યાસ પદવી તથા અનેક દીક્ષાએ અપાઈ હતી. શાસનના સ્તંભ સમાન તેઓશ્રીનું માર્ગદર્શન ચિરસ્મરણીય બની રહેશે. જૈન શાસને એક અણમોલ રત્ન ગુમાવ્યુ` છે. આ પુણ્યાત્મા સદ્ગતિ પામે એ જ અભ્યર્થના.
ભાવનગરના શ્રીસધને ઠરાવ
શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસ...ધના આશ્રયે આજરોજ મળેલી સમસ્ત શ્રી જૈન સંઘની આ સભા, શ્રી જૈન સંઘના ગચ્છાધિપતિ, પરમપૂજ્ય, આચાય મહારાજ સાહેબ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ, શ્રી સં. ૨૦૩રના માગશર વદી ૧૪ ને બુધવાર તા.૩૧-૧૨-’૭૫ના શજ, તગડી મુકામે, કાળધર્મ પામ્યાના આઘાતજનક સમાચાર પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે.
સ્વસ્થ વિદ્વાન આચાર્યશ્રી જ્યાતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા.
Page #269
--------------------------------------------------------------------------
________________
રરર૩
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ તેઓશ્રી તેમના આ જ્ઞાનનો લાભ સમસ્ત ભારતના જેન તેમ જ જનેતર સમાજને આપતા હતા. તેઓશ્રી જૈન સમાજના આ યુગમાં એક સાચા માર્ગદર્શક હતા. તેમનું માર્ગદર્શન જૈન સમાજની એકતા માટે ઘણું જ ઉપયોગી નીવડતું. તેમના સમુદાયમાં પણ કડક શિસ્ત અને ઉમદા ચારિત્રની ભાવના અને શ્રીસંઘ-ઉત્કર્ષની ભાવના એ તેમની વિશાળ બુદ્ધિશક્તિનાં દર્શન કરાવે છે. તેઓશ્રીનો દર વર્ષ સુદીર્ઘ અને અન્યને દષ્ટાંતરૂપ બને તે સુવિશુદ્ધ દીક્ષા પર્યાય અને તેમની સંધસંગઠનની ભાવના કાયમ માટે સૌને માટે પ્રેરણાદાયી બની રહેશે.
પૂજ્ય આચાર્યશ્રીના સ્વર્ગવાસથી સમસ્ત શ્રી જૈન સંઘને તેમ જ સાધુ-સાધ્વી સમુદાયને એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમણે જૈન સમાજ ઉપર કરેલા ઉપકારે કદી ભૂલી શકાય તેમ નથી.
સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્યશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાં પરમચિરસ્થાયી શાંતિ પામે એવી આ સભા અંતઃકરણથી શ્રી શાસનદેવને પ્રાર્થના કરે છે.
જામનગરના વીસા શ્રીમાળી તપગચ્છ શ્રીસંધનો ઠરાવ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયોતીપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જ્ઞાતિના પ્રમુખ શ્રી નરભેરામ વસનજી મહેતાના પ્રમુખપદે મળેલ સભા માં નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો—
પરમપૂજ્ય, તપાગચ્છાધિપતિ, બાલબ્રહ્મચારી, શાસનસમ્રાટ, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટધર પ. પૂ. સિદ્ધાંતવાચસ્પતિ, ન્યાયવિશારદ, જ્યોતિષ-શિલ્પમહોદધિ, ગુરુદેવ આચાર્ય વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પરમપૂજ્ય, તપાગચ્છાધિપતિ, ગરછનાયક જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તા. ૩૧-૧૨-૭૫ના રોજ તગડી મુકામે કાળધર્મ પામતાં જૈન શાસનનું અણમોલ રત્ન ગુમાવેલ છે. સિદ્ધાંત, જ્યોતિષ ને શિલ્પશાસ્ત્ર તેઓશ્રીજીના જીવનમાં પ્રધાનપદે રહેલાં હતાં. તેઓશ્રીજીના સમાગમમાં આવનાર આબાલવૃદ્ધ સહુ કઈ વાત્સલ્યભાવથી તરબોળ થતા હતા. સમસ્ત ભારતભરના જન સમાજમાં તેમના કાળધર્મથી ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી છે. અમારે શ્રીસંધ શોકમગ્ન બની ગયેલ છે. શાસનદેવ તેમના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના.
Page #270
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા કરાવે
[૨૩] મોરબી શ્રા જૈન સંઘની ગુણાનુવાદ સભા પરમપૂજ્યપાદ, શાસનસમ્રાટ, સૂરિચકવત, તપાગચ્છાધિપતિ, અખંડબ્રહ્મતેજે મૂર્તિ, સ્વ. ભટ્ટારકાચાર્ય મહારાજાધિરાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સા. ના પટ્ટાલંકાર સિદ્ધાંતવાચસ્પતિ, ન્યાયવિશારદ, જ્યોતિષ-શિ૯પરત્નાકર, ગીતાર્થચૂડામણિ, સ્વ. પ. પૂ. આચાર્યદેવ વિદયસૂરીશ્વરજી મ.સા.ના પ્રધાન પટ્ટધર પ. પૂ. આ. ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. શ્રી ધંધુકા પાસે આવેલ તગડી મુકામે, અમદાવાદથી પાલીતાણામાં દાદાની ટૂંકમાં થનારી પ્રતિષ્ઠા માટે જતાં, વિહારમાં, વિ. સં. ૨૦૩ર ના માગશર વદ ૧૪ બુધવાર, તા. ૩૧-૧૨-૭૫ દિને, સાંજના ૫-૨૫ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
- તેઓશ્રીના ગુણાનુવાદની આ સભાનું આયોજન મોરબી શ્રીસંઘની વિજ્ઞપ્તિથી, જિંદગીમાં પ્રથમ વાર જ પધારેલા વ્યાકરણવાચસ્પતિ, કવિરત્ન, શાસ્ત્રવિશારદ, સાધિક સાત લાખ શ્લેક પ્રમાણુ સંસ્કૃત સાહિત્યસર્જક, સાહિત્યસમ્રાટ પ. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. સા.ના પ્રધાન પટ્ટધર વ્યાકરણરત્ન, શાસ્ત્રવિશારદ, કવિદિવાકર, દેશાનાદક્ષ, પ. પૂ. આ. શ્રી. વિજયદક્ષસૂરીશ્વરજી મ. શ્રીની શુભ પ્રેરણાથી કરવામાં આવેલ છે. માટે તેઓશ્રીની શુભ નિશ્રામાં તપાગચ્છીય મોરબી સંઘ સર્વાનુમતે ઠરાવ પાસ કરે છે કે –
ઠરાવ
સ્વગત પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયનંદસૂરીશ્વરજી મ.સા. ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંત માર્તડ, કવિરત્ન, શાસ્ત્રવિશારદની પદવીઓથી વિભૂષિત પણ હતા. તેઓશ્રીને કર્મવિષયક બોધ તલસ્પર્શી હતો. તિષ ને શિલ્પશાસ્ત્રના મહાજ્ઞાની હતા. સત્યના ઉપાસક, મક્કમ ને અડગ વિચારધારાના ધારક, નીડર વક્તા હતા. દાદાગુરુદેવ પ્રત્યેની અટલ શ્રદ્ધાપૂર્વકની સેવા-ભક્તિના કરનાર મહામના મહાત્મા હતા. બીજાઓને માટે ધૂપસળી જેવા પરોપકારની અપ્રતિમ પ્રતિમાં સમા હતા. તેઓશ્રીના જવાથી ભારતભરના સંઘને એક મંગલમુહૂર્તોના દાતા, ભેદભાવ વિનાના મહાન જ્યોતિર્ધર આચાર્યદેવની અપૂરણીય મહા ખોટ પડી છે. જૈન શાસનમાં તેઓ એક પ્રભાવશાળી સૂરિદેવ હતા. નિખાલસતા ને દરદર્શિતા તથા સમયસૂચકતા ને પરગજુતાદિ અનેક ગુણોના નિધાન હતા. જિંદગીની અંતિમ ઘડી સુધી મંગલ મુહૂર્તાદિ વિતરણ દ્વારા શાસનની મહાસેવા તેઓશ્રીએ બજાવી છે.
અમારે શ્રીસંઘ આવા મહાન પરમ ઉપકારી સૂરિદેવનો જવાથી આઘાતની ઊંડી લાગણી વ્યક્ત કરે છે. સાથે સાથે તેઓશ્રીના દર વર્ષના દીર્ઘકાલીન પવિત્ર ચારિત્ર
Page #271
--------------------------------------------------------------------------
________________
[૨૪]
આવિનંદનસૂરિ સ્મારકગ્રંથ જીવનની, ૪૯ વર્ષ પર્યત પંચ પરમેષ્ઠીના તૃતીયપદ શ્રી આચાર્યપદની નિર્મળ આરાધનાની પુનઃ પુનઃ અનુમોદન કરે છે. પ્રાંતે, સંઘસ્થવિર, તપગચ્છનાયક, શાસનનેતાના સમગ્ર જીવનની સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની પવિત્ર આરાધનાની અનુમોદના પૂર્વક કોટિશઃ વંદના કરી ભાવભીની શ્રદ્ધાંજલિ સમપીએ છીએ, પ્રાંતે, મુક્તિપર્યત સ્વર્ગસ્થનો આત્મા પરમશાંતિ પામે તથા આપણા ઉપર સદા શુભ આશીર્વાદને વરસાદ વર્ષાવે એ જ એક શુભ ભાવના.
જૈન મિત્રી મંડલ, મદ્રાસને ઠરાવ આ મંડળે પૂ. મુનિ શ્રી અભયચંદ્રવિજયજીના સાંનિધ્યમાં નીચે મુજબ ઠરાવ કર્યો હત–
With great regret we note the sudden demise of his holliness Jainacharya Srimad Vijaynandansurishwarji Maharaj Saheb. We have jointly paid the Sradhanjali to the great soul. We pray that let the great soul rest in peace. With the death of Pujya Acharya Sri, the Jain community has lost also great Guru, who preached the message as “Mahaveera". The vaccum created by the death of the Acharya can't be fulfilled. So we pray to Almightly God to provide us wish another enlightened soul that will give us the correct knowledge and peace.
શ્રી જૈન શ્વેતાંબર તપાગચ્છ સંધ, જયપુરને ઠરાવ आचार्य भगवंत विजयनन्दनसूरीश्वरजी महाराज साहब का आकस्मिक स्वर्गवास हो गया, जानकर सारा संघ र का सम्पर्क रहा है। खंभात में तो आपकी मौजूदगी में ही आचार्य भगवंत का जो आशीर्वचन प्राप्त हआ, अनुपम था। आचार्य देवके स्वर्गवास से सारे शासन मे अपूर्व खोट पडी है। वे अजातशत्र थे, समन्वयवादी विचारक थे, नेतृत्व की अदभुत क्षमता उन मे रही हुई थी, निष्कपट वृत्ति उनकी विशेषता थी। पिछले ३० वर्षों में जैन शासन का जो नेतृत्व उन्होंने किया वह गौरवपूर्ण रहा । शासनदेव उनकी आत्माको शान्ति प्रदान करे और हम सबको उनके विचारानुरूप चल कर शासनकी सेवा करते रहनेकी प्रेरणा प्रदान करते रहे, यही अभिलाषा । - સંવર (ચિ) મેં કિ. ૨૪–૨–૭૬ તા . TH. જૈન ઉપાશ્રય મેં શ્રીમંધવા शोकसभा बुलाई गई थी। શ્રી મહુવા વીસા શ્રીમાળી તપાગચ્છીય શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને ઠરાવ
સમાજને છેલ્લાં બે વર્ષમાં બે મહાન આચાર્યોની ખોટ પડી. હજુ અમૃતસૂરીશ્વરજીની ખોટ ભુલાતી નથી, ત્યાં આચાર્ય નંદનસૂરીશ્વરજીની ખોટ પડી એ પણ વિધિની
Page #272
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવે
[૨૫] એક વિચિત્રતા જ છે. આ સંક્રાંતિ કાળમાં જ્યારે એ મહાન માનવીઓની હાજરીની જરૂર છે, ત્યારે એઓ આપણી વચ્ચેથી સ્થૂલ દેહે ચાલ્યા ગયા એ પણ એક કરુણતા જ લેખાય. પરિવર્તનશીલ જગતમાં મૃત્યુ એ તો નિશ્ચિત છે જ, પરંતુ જગતના કલ્યાણ માટે સર્વસ્વને ભેગ આપનાર મહાપુરુષોની કીર્તિને સ્પર્શ કરવાની તેની તાકાત હોતી નથી. મહાવીર, ગૌતમ, કૃષ્ણ, બુદ્ધ બધાય કાળને શરણે થયા, તથાપિ આજે એઓ સમાજની જીભને ટેરવે રમી રહ્યા, જગવંદ્ય બન્યા, મૃત્યુંજય બન્યા. પૂજ્યશ્રી તે મૃત્યુને પણ ધન્ય બનાવી ગયા, મૃત્યુ ઉપર પણ એ પૂજ્ય પુરુષે વિજય મેળવ્યું. ભલે તેઓ આજે સ્થૂલ દેહે વિદ્યમાન નથી, છતાં અક્ષર દેહે ભારતવર્ષમાં ઈતિહાસને પાને સદાય જીવંત રહેશે.
પૂજ્યશ્રીની સંયમની આરાધના અને તિષ તથા શિલ્પના અગાધ જ્ઞાનથી શિલ્પકળાના વિકાસમાં તેઓશ્રીને ફાળે નાનસૂને ન હતું. મહુવાનાં ચાર-પાંચ ચાર્તુમાસ દરમ્યાન અમો પૂજ્યશ્રીના સમાગમમાં આવેલ અને એમના ચારિત્ર અને સંયમના પ્રભાવે શ્રમણ સમુદાયમાં પણ તેઓ આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા. આવા સમર્થ આચાર્ય આમ એકાએક આપણી વચ્ચેથી ચાલ્યા ગયા એ પણ સમાજનું કમનસીબ છે.
પરમકૃપાળુ પરમાત્મા પૂ. આચાર્યશ્રીના આત્માને ચિરશાંતિ બક્ષે એવી અમારી શાસનદેવને પ્રાર્થના. આપ બધા ઉપર આવી પડેલ દુઃખમાં મહુવા જૈન સંઘ સમવેદના દાખવે છે.
બોટાદ નગરપાલિકાની શ્રદ્ધાંજલિ સમગ્ર જૈન સમાજના અગ્રગણ્ય તથા જેન આચાર્યશ્રીઓમાં જ્યેષ્ઠ આચાર્ય પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ ગઈ કાલે તગડી મુકામે કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં બટાદ નગરપાલિકા ઊંડા આઘાત સાથે દુઃખ વ્યક્ત કરે છે. સ્વર્ગસ્થ જૈન ગ્રંથનું અગાધ જ્ઞાન ધરાવતા મહાન આચાર્યવિભૂતિ હતા. સમગ્ર દેશમાં જૈન ધર્મના ઉત્કર્ષ માટે પિતાનું સારુ જીવન વ્યતીત કરી સમગ્ર જૈન સમાજને તેમ જ ભારત દેશને જૈન ગ્રંથનું તત્ત્વજ્ઞાન અર્પેલ છે, તે બદલ સમગ્ર રાષ્ટ્ર તેમનું ઋણી છે. સ્વર્ગસ્થના કાળધર્મ પામવાથી જૈન સમાજે તથા રાષ્ટ્ર એક મહાન વિભૂતિ ગુમાવી છે, જેની ખોટ વણપુરાયેલી રહેશે. સ્વર્ગસ્થના આત્માને ભગવાન મહાવીર પરમ શાંતિ અર્પે એવી અભ્યર્થના. સ્વર્ગસ્થના માનમાં બેટાદ નગરપાલિકા કચેરીનું કામકાજ આજરોજ બંધ રહેશે.
૨૮
Page #273
--------------------------------------------------------------------------
________________
[૨૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ શેઠ રતિલાલ વિઠ્ઠલદાસ ગોસલીયા ગઢડાનિવાસી શ્રી . સ્થાનકવાસી જન
છાત્રાલય, બોટાદની અંજલિ પ્રાતઃ સ્મરણીય, જૈન શાસ્ત્રના ઊંડા જ્ઞાતા, પ્રવર્તમાન જૈન સમાજની સમર્થ વ્યક્તિ, જૈન મુહૂર્તશાસ્ત્રના ઊંડા તજજ્ઞ અને નાની વયે ઝાઝું જ્ઞાન પ્રાપ્ત કરી જૈન દર્શન અને જૈન આચાર-વિચારને પ્રચાર કરનાર આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મથી અમે સૌ ઊંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેમના અવસાનથી જેને શાસનને ભારે મોટી ખોટ પડી છે. જૈન સમાજે એક અનન્ય વિભૂતિ ગુમાવી છે. અમે પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ આપે.
મહાન પુરુષો કદી મરતા નથી. એ તો હંમેશા પોતાના વિચારો વડે જીવંત જ હોય છે. એમનું મૃત્યુ મંગલકારી હોય છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ અને તેમના ચીધેલા રાહને અપનાવીએ એ જ મહાપુરુષને સાચી અંજલિ હોઈ શકે.
આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના અવસાન નિમિત્તે બેડિંગના સૌએ પાંચ મિનિટ સુધી મૌન રાખી તેમના આત્માને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી.
શિવગંગા સંગીત વિદ્યાલય, બોટાદની અંજલિ સમગ્ર જૈન સમાજના અગ્રગણ્ય તેમ જ પ. પૂ. જૈન આચાર્યશ્રીઓમાં જ્યેષ્ઠ પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તગડી મુકામે કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં જ શિવગંગા સંગીત વિદ્યાલયના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ ઊંડા આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે.
સ્વર્ગસ્થ શિલ્પ-સ્થાપત્ય તથા તિષનું અગાધ જ્ઞાન ધરાવતી સમગ્ર ભારત દેશની મહાન વિભૂતિ હતા. જેને તત્વજ્ઞાન દ્વારા જૈનધર્મને સારાયે ભારત દેશમાં ફેલાવો કરવા માટે પોતાના સારાયે જીવન પર્યન્ત ભગીરથ પ્રયાસ કરનાર આ મહાન વિભૂતિને અમારા કેટી કેટી વંદન હે.
સ્વર્ગસ્થના કાળધર્મ પામવાથી ભારત દેશને તેમ જ સમગ્ર જૈન સમાજને મહાન વિભૂતિની ખોટ પડી છે, જે વણપુરાયેલી રહેશે.
ભગવાન મહાવીર સ્વર્ગસ્થના આત્માને પરમ શાંતિ અર્પે તેમ જ સ્વર્ગસ્થ પ્રેરેલ ધર્મઉપદેશ દ્વારા જૈન સમાજને આપેલ આદેશ મુજબ ધર્મકાર્ય કરવાની આપણ સૌને પ્રેરણા મળે તેવી અભ્યર્થના. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
Page #274
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાએ તથા ઠરાવ
[૨૭] શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી, તથા રાયબહાદુર બાબુસાહેબ બુદ્ધિસિંહજી
જન પાઠશાળા, પાલીતાણને ઠરાવ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટેળીની સભા ગચ્છાધિપતિ, શાસનનાયક, પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મ. સાહેબના અચાનક કાળધર્મના સમાચારથી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. પૂજ્ય આચાર્યશ્રીના દેહવિલયથી જૈન સમાજે મહાન શિલ્પશાસ્ત્રી અને તીષમાર્તડ ગુમાવેલ છે, અને સમાજમાં ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. શાસનદેવ સદગતના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે ને તેમના અધૂરાં કાર્યો પૂર્ણ કરવા આપણને પ્રેરણા આપે એવી પ્રાર્થના.
શ્રી વિશા નીમા જૈન પંચ, વેજલપુર (જિ. પંચમહાલ)નો ઠરાવ
પરમશાસનપ્રભાવક, પ્રાતઃસ્મરણીય, પરમત્યાગી, પરમપકારી, પરમપૂજ્ય, પરમકૃપાળુ, વિદ્વર્ય ઇત્યાઘનેક સદગુણલંકૃત ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી સાહેબના સ્વર્ગવાસ (કાળધર્મ)થી ખૂબ જ આઘાત અને દુઃખ થયેલ છે. શ્રી જૈન સંઘમાં ઘેરી શોકની લાગણી છવાઈ ગઈ છે. જૈન સંઘમાં ન પૂરી શકાય તેવી ખોટ પડેલ છે. પૂજ્યશ્રીને સકળ સંઘની સભાએ મૌનપણે ત્રણ નવકાર ગણી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી છે. પૂજ્યશ્રીના માનમાં પિષ સુદી ૧ ના બજાર બંધ રાખી પાખી પાળેલ છે. સવારે તથા બપોરે સ્નાત્ર ભણાવેલ છે.
બીકાનેર શ્રીસંઘની સભા दि. १६-१-७६ को रांगडी चौक उपाश्रय मे पूज्य आचार्य श्री विजयइन्द्रदिन्नसूरिजी की निश्रामे बीकानेर के समस्त श्रीसंघ की ओर से शोकसभा हुई । आचार्य श्री इन्द्रदिन्नसूरीश्वरजी महाराज, खरतरगच्छीय महासती श्री हेमप्रभाश्रीजी इत्यादिने स्वर्गस्थ गुरुदेव के प्रति भावभीनी श्रद्धांजलि समर्पित की। एवं रिटायर्ड स्टेशन जज
खरचन्दजी जैन. मस्तकवि श्री अक्षयकमार यौधेय तथा अन्य अनेक विशिष्ट महानुभावोने स्वर्गीय गुरुदेव को अपनी श्रद्धांजलि व्यक्त की।
શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંધનો ઠરાવ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મ. સાહેબ અચાનક હૃદયરોગના હુમલાથી તગડી મુકામે કાળધર્મ પામ્યાના માઠા સમાચાર જાણી અમારા શ્રીસંઘમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તે છે. અને તેમની ખોટ કઈ રીતે પુરાય તેમ નથી. શ્રી જૈન સમાજને આ સમાચારથી મહાન આઘાત લાગેલ છે. તેઓશ્રીનો ઉપકાર જૈન સમાજ કદી પણ ભૂલી શકે તેમ નથી. તેઓશ્રીએ પિતાની નાજુક તબિયત હોવા છતાં ગમે ત્યારે
Page #275
--------------------------------------------------------------------------
________________
[૨૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ શ્રીસંઘના કામ માટે મુહૂર્તો કાઢી આપવામાં તેમ જ દરેક પ્રસંગે માર્ગદર્શન આપવામાં કઈ દિવસ પિતાની તબિયતની પરવા કરેલ નથી. તેઓશ્રીને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછો છે. તેઓશ્રીને આત્મા તે અત્યારે દેવલોકમાં બિરાજમાન થઈ ગયું હશે, પણ આપણને તેમની મહાન ખોટ પડી છે. શાસનદેવ સૌને તેમની ખોટ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
અમેએ અત્રે તેમની પાછળ પૂજા–પ્રભાવના તથા જીવદયામાં સારી એવી રકમને સદુપયોગ કરેલ છે.
શ્રી કોઠ જૈન સંધને ઠરાવ જૈન શાસનના અણમોલ રત્ન, ગચ્છાધિપતિ, જ્યોતિષમાર્તડ, શિલ૫વિશારદ, પરમપૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના અચાનક કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અત્રેના સંઘે ખૂબ જ આઘાત અનુભવ્યું છે અને સારાયે સંઘમાં શોકની તીવ્ર લાગણી પ્રસરી છે. સમગ્ર જૈન સંઘમાં ન પુરાય તેવી બેટ પડી છે. શાસનદેવ તેમના આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
પૂજ્ય આચાર્ય ભગવંતના ગુણગાન ગાવાની અમારી શક્તિ નથી. ગુણોના સમુદ્ર સરીખા પૂ. ગુરુભગવંત હજુ છ દિવસ પહેલાં જ અત્રે પધારેલા અને અમારા શ્રીસંઘના દરેક પ્રશ્નમાં ઊંડો રસ લઈ અમોને માર્ગદર્શન આપેલ. તેઓશ્રી આમ અચાનક ચાલ્યા જશે તેવી કલ્પના પણ ક્યાંથી હોય? પૂજ્ય ગુરુ ભગવંતને અમારા કેઠ સંઘ પ્રત્યેને પ્રેમ અવર્ણનીય જ હતો. તેમને ઉપકાર કેમ ભુલાશે?
પૂજ્ય આચાર્ય ભગવંતના માનમાં સમગ્ર ગામે પાખી પાળી હતી, અને શ્રદ્ધાંજલિ સમપી હતી.
શ્રી ગોધરા જૈન સંઘનો ઠરાવ સમસ્ત ગોધરા વીશા નીમા જૈન સંઘ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીનંદનસૂરીશ્વરજીના અચાનક કાળધર્મ પામ્યાના સમાચાર જાણી આઘાત અને અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. સદ્દગત આચાર્યશ્રીના આ સંઘ ઉપર અનંત ઉપકાર છે, એટલું જ નહિ પરંતુ, ભારતવર્ષની સમસ્ત જૈન જનતાના તે અનંત ઉપકારી હતા અને તેમના અવસાનથી કદાપિ પૂરી શકાય નહિ તેવી ખોટ જૈન સંઘ અનુભવે છે. અને શાસનદેવને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે છે, કે, સદ્દગત આચાર્યદેવને ચિર શાંતિ અને સદ્દગતિ પ્રાપ્ત થાય.
Page #276
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવ
[રર૯] | (શ્રી વિજયદેવસૂરિ જૈન સંઘ સ્થાપિત)
શેઠ દેવચંદ ધરમદાસની પેઢી, ડાઈને ઠરાવ પરમોપકારી, પ્રાતઃસ્મરણીય, ગુરુદેવ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના સમાચાર જાણી અમારો સંઘ અત્યંત શકાતુર બની ગયા છે.
તા. ૨-૧-૬૬ના રોજ અત્રે સમસ્ત જૈન સંઘની શોકસભા રા. છગનલાલ છોટાલાલના અધ્યક્ષપદે સ્વર્ગસ્થ આચાર્યશ્રીને શ્રદ્ધાંજલિ અર્પવા રાખવામાં આવી હતી, જેમાં શોકપ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો તથા સ્વર્ગસ્થના જીવનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
શ્રી દાહોદ જૈન સંઘને ઠરાવ પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રી અચાનક કાળધર્મ પામ્યા જાણી અત્રેના સંઘે ઘણું જ દુઃખ અનુભવ્યું છે. આચાર્ય ભગવંતના કાળધર્મથી સકળ સંઘને મહાન ખોટ પડી છે. આચાર્ય ભગવંત માયાળુ અને શાંત સ્વભાવી હોઈ આવનાર દરેકના મન હરી લેતા હતા અને તેમના હાથે લીધેલ વ્રત સૌ શાંત ચિત્તે અને નિર્વિને પાર પાડી શકતા હતા. પ્રભુ તેમના પરમ આત્માને ચિર શાંતિ અર્પે એ જ અભ્યર્થના.
શ્રી થરા જિન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને ઠરાવ પરમપૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મના સમાચાર જાણીને શ્રી થરા સંઘે તે દિવસે પાખી પાળી હતી અને પૂજા ભણાવી હતી. તેઓના સ્વર્ગવાસથી શાસનને મોટી ખોટ પડી છે. અમારો શ્રીસંઘ સ્વર્ગસ્થ આત્માને ચિર શાંતિ ઈરછે છે.
શ્રી બરવાળા જેન સંધનો ઠરાવ પરમપૂજ્ય, પરોપકારી, પૂજ્યપાદ, જૈન શાસનના મહાન તિર્ધર, તપાગચ્છાધિપતિ, સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના તા. ૩૧-૧૨–૭૫ના રોજ થયેલ કાળધર્મથી શ્રી જૈન સંઘને, શાસનને અને સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે.
સ્વ. પૂજ્ય આચાર્ય ભગવંત અનેક ગુણોના ભંડાર હતા. શાન્ત સ્વભાવ, સરળતા, નિખાલસતા, દૂરંદેશીપણું, સમયજ્ઞતા, અસાધારણ વિદ્વત્તા અને સમ્યફચારિત્ર્યના તેમના ગુણે અપૂર્વ અને મહાન હતા. તેઓશ્રીએ દર વર્ષનું દીધું અને નિરતિચાર સંયમ પાળ્યું હતું. આચાર્ય પદવીની મહાન જવાબદારી તેઓશ્રીએ ૫૦ વર્ષ સુધી શોભાવી હતી અને તેઓશ્રીની ઉંમર ૭૮ વર્ષની હતી. એકંદરે તેઓશ્રીનું જીવન પવિત્રતાથી ભરપૂર હતું. તેઓશ્રીના અમર અને ચરિત્રપૂત આત્માને ચિર શાંતિ મળે એમ ઇચ્છીએ છીએ.
Page #277
--------------------------------------------------------------------------
________________
[૩૦]
આ. વિનદનસૂરિસ્મારક શ્રી વરતેજ જૈન સંઘનો ઠરાવ શાસનસમ્રાટ, તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર, સ્વ. સિદ્ધાંતવાચસ્પતિ, ગીતાર્થ શિરોમણિ, પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યોદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શાસ્ત્રનિષ્ણાત, ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંત માર્તડ, કવિરત્ન, આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજશ્રી વી. સં. ૨૦૩રના માગશર વદી ૧૪ બુધવારે સાંજના પ-૧૫ મિનીટે તગડી (ધંધુકા પાસે) ગામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેથી જન શાસનને એક મહાન સમર્થ શક્તિશાળી સૂરીશ્વરજીની કદીય ન પુરાય તેવી ખોટ પડી છે.
શ્રી માંગરોળ જન યુવક મંડળનો ઠરાવ પરમતારક, પરમવંદનીય, શાસનસમ્રાટ, મહાન જ્યોતિર્ધર, શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજા સાહેબ કાળધર્મ પામતાં સમસ્ત શ્રી જૈન મૂર્તિપૂજક સંઘને ન પુરાય તેવી ખોટ પડી છે. જેન જગતના મહાન તિર્ધર, પરમવંદનીય, શાસનના મહાન ગનિષ્ઠ આત્મા સમા પૂ. આચાર્યદેવે જન શાસનની મહાન અને અજોડ રીતે ધર્મ પતાકા ફરકતી રાખી હતી. આવા શાસનના પ્રાણ સમા આચાર્ય ભગવંત જતાં, આપણે જેન સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અશ્રુભીની આંખે તેઓશ્રીને અંજલિ આપે છે. સદગતના આત્માને પરમશાંતિ પ્રાપ્ત થાય તે માટે બે મિનિટ મૌન પાળી અમે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.
પત્રો તથા તારસંદેશાઓ
શ્રમણ સમુદાયના પત્રોમાંથી પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. તથા પ.પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.-માગશર વદિ ૧૪ રાત્રિના નવ વાગ્યાને એ અશુભ સમય હતો. પાક્ષિક પ્રતિક્રમણ પૂર્ણ થતાંની સાથે શેઠ વાડીલાલ ચત્રભુજ પાસેથી પ. પૂ. પરમકૃપાળુ આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના અણધાર્યા આકસ્મિક કાળધર્મના ખબર સાંભળતાં વાના આઘાતથી પણ વધુ આઘાત લાગતાં અમે બધાયને અત્યંત દુઃખ થયું. હૈયું અમે સહુ કોઈનું ભરાઈ આવ્યું, અને આંખોમાંથી અશ્રુપ્રવાહ શરૂ થ. આખી રાત લગભગ એ સ્થિતિમાં પસાર થઈ. મારા ગુરુજી તથા અમે સહુના
Page #278
--------------------------------------------------------------------------
________________
[૨૩૧]
ગુણાનુવાદ સભાઓ તથા કરાવે હૈયામાં એક જ પ્રશ્ન વારંવાર શરૂ થયો કે હવે આપણો આધાર કોણ? શાસનના ગહન પ્રસંગોનું સ્થિરતા અને ધીરતા તેમ જ ગંભીરતાથી નિવારણ કરનાર કોણ? શાસ્ત્રોનાં સૂક્ષ્મ રહસ્યને ઉકેલ આપનાર કોણ? જૈન શાસનની અને તેમાં પણ આપણું પ્રાચીન પરંપરાગત તપાગચ્છની મંગલમય અવિચ્છિન્ન પ્રણાલિકાનું પ્રાણની પણ પરવા કર્યા સિવાય રક્ષા કરનાર કોણ? અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યો માટે સર્વાગશુદ્ધ અને સિદ્ધ મુહૂર્ત આપનાર કોણ? એ પરમ કૃપાળુના અણધાર્યા સ્વર્ગવાસથી વર્ષો સુધી ન પુરાય તેવી મહાન ખોટ જૈન સંઘને પડી છે. પત્રમાં વધારે શું લખું? લખવા માટે કલમ કામ આપતી નથી. હૈયું ગદગદ બની જાય છે.
તમે બધાયની પણ આવી જ અથવા એથી પણ વધુ ગમગીન પરિસ્થિતિ હશે. આજે “જૈન” પત્રમાં મશાનયાત્રાનો હેવાલ વાંચતાં અને સ્મશાનયાત્રા તેમ જ શિબિકાને ફેટે નિહાળતાં એકદમ હૃદય ભરાઈ આવ્યું હતું.
સ્વ. એ પરમ કૃપાળુ આચાર્ય ભગવંતની સાથે અમો બધાયનો, જન્મ-જન્માંતરના ઋણાનુબંધના કારણે, એ ગાઢ ધાર્મિક સંબંધ હતો કે, પ્રાયઃ એક અઠવાડિયું પણ પરસ્પર પત્ર વિના ખાલી જતું નહિ. છેલ્લા છેલ્લા ૨૩-૨૪મી તારીખના વિહારમાંથી લખેલા બંને પત્રો મલ્યા હતા અને એ પત્રોનો વિગતથી જવાબ લખવાની અને તૈયારીમાં હતા, ત્યાં તે અત્યંત દુઃખદ, તેઓશ્રીના કાલધર્મના સમાચાર મલ્યા.
મારા ગુરુજીની સાથે તેઓશ્રીનો કોઈ અદભુત નિખાલસ મિત્રીભાવ હતા. એ પરમકૃપાળુ આચાર્ય ભગવંતના કાળધર્મથી મારા ગુરુજીના દિલમાં અપરંપાર વેદના થયેલ છે (-હું નિઃસહાય બની ગયે છું. ભવિતવ્યતા. પ્ર.વિ.). મારા ઉપર એ પરોપકારી મહાપુરુષની અપ્રતિમ કૃપા હતી. કાળની ગહન ગતિ પાસે આપણે કોઈ ઉપાય ચાલતે નથી. તમે બધાયને એ શિરછત્રના વિરહથી અત્યંત વ્યથા વતતી હશે, પણ આત્માને સમતામાં રાખશે. અમાસની સવારે ઘાટકોપર સંઘ સમુદાય સાથે દેવવંદન કરેલ હતું. ૨૧ મોટા જીવોને અભયદાન આપવામાં આવેલ હતું. તેમ જ અમાસથી પોષ શુ. ૪ સુધી શાતિનાત્ર મહોત્સવ પણ ઘાટકેપર સમસ્ત સંઘ તરફથી ઘણું ઉલ્લાસથી ઊજવાય છે. રવિવારે ગુણાનુવાદની સભા અને બપોરે શાતિસ્નાત્ર હતું. (મુંબઈ, ઘાટકોપર, તા. ૫-૧-૧૯૭૬)
પ. પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ.–વિદિત થાય કે, આજે સવારે અત્રેના છાપાઓ “વીરપ્રતાપ” અને “પંજાબ-કેશરી” માં જણાવવામાં આવેલ કે અમદાવાદની નજીકમાં આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ.નો સ્વર્ગવાસ થયો. આ સાંભળીને સૌનાં હદયમાં શેક-દિલગીરીની લાગણી ફેલાઈ ગઈ. એકદમ અચાનક આ શું થયું? પરંતુ
Page #279
--------------------------------------------------------------------------
________________
[૨૩]
આ. વિ. નંદનસૂરિ સ્મારગ્રંથ કાલચકની ગતિને કોણ જાણી શકે છે? સૌએ શોક અને દિલગિરીની લાગણીથી દેવવંદન કર્યા અને તેઓશ્રીજીના આત્માની શાંતિ ઈરછી. આ.દેવના જવાથી જૈન સંઘમાં એક ઘણું જ મોટી, ન પૂરી શકાય તેવી, ખોટ પડી છે. અમારા માટે તે એઓશ્રીજી ઘણી જ લાગણી ધરાવતા હતા. અને એઓશ્રીજીની અમારા ઉપર ઘણી જ કૃપાદૃષ્ટિ હતી. અમે પ્રતિષ્ઠા, દીક્ષા આદિનાં મુહૂર્તી મંગાવતા હતા, ત્યારે એઓશ્રીજી તરત જ ઉત્તમોત્તમ મુહૂર્તો કાઢી મોકલવાની કૃપા કરતા હતા. કેટલાક દિવસ અગાઉ એઓશ્રીજી પાસેથી વિનીતયશાશ્રીજીની વડી દીક્ષાનું મુહૂર્ત મંગાવ્યું હતું. એઓશ્રીજીએ ત્રણ-ચાર મુહૂર્તો મોકલવાની કૃપા કરી હતી. એમાંથી પોષ વદ ૬નું મુહૂર્ત નકકી કરી એને સમય પૂછવા માટે પત્ર લખવાની તૈયારીમાં હતો, તેટલામાં આ વઘાત જેવા સમાચાર છાપાંમાંથી વાંચ્યા. આખરે વૈર્ય રાખ્યા વગર છૂટકે નથી. શ્રમણ ભગવાન મહાવીરજી, જેઓની સેવામાં કેટાનુકટી દેવતાઓ અને ઇંદ્ર-ઇંદ્રાણીઓ હાજર રહેતાં હતાં અને ઉપાસના કરતાં હતાં, ત્યારે ઇંદ્ર મહારાજે વિનંતી કરી કે “આપ પર ભસ્મગ્રહ આવે છે, તે આપ એક ક્ષણ માત્ર આયુ વધારો”. પણ ભગવંતે તો ઉત્તર આપ્યો કે, “ન ભૂતો ન ભવિષ્યતિ” એક ક્ષણ માત્ર આયુ વધી-ઘટી શકે નહિ.”તો પછી આપણા જેવાની શું વાત? આચાર્યદેવના ગુણાનુવાદ જેટલા કરીએ, એટલા ઓછા છે. આપ સૌ મહાત્માઓ પણ હૈયે રાખી એઓશ્રીજીનાં પ્રતિષ્ઠા આદિના જે જે કાર્યો બાકી રહેલાં છે, તે પૂરાં કરાવશે. (લુધિયાના; તા૧-૧-૭૬)
પ. પૂ. આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ.–કલાકના બનાવોએ હૈયાં હાથ રહેતાં નથી. વધુ શું લખીએ ? આપણે બધા તેઓશ્રીના ગુણોને યથાશક્ય જીવનમાં ઉતારીએ. તમોએ તો પૂજ્યશ્રીની પૂર્ણ કૃપા મેળવી અને બોટાદ લઈ જવાના નિર્ણયથી શાસનસમ્રાટની ઉજજવળ પરંપરાને વિશેષ ઉજજવળ બનાવી છે. આપણે માટે હવે તે આંસુ સારવા કરતાં ધીરતા એ જ એક આ કારમા ઘાને રૂઝવવાને ઉપાય છે. તમે સમુદાયની ખૂબ ખૂબ શોભા વધારી છે. મહા દુઃખદાયી બનાવમાં ધર્મ ધરી શાંતિ રાખવી. બાલમુનિ વગેરેને શાંતિ આપવી. (અમદાવાદ; પિષ શુદિ ૧, સં. ૨૦૩૨)
પ. પૂ. આ.શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. તથા પ.પૂ. આ.શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.—માગસર વદિ ૧૪ ના સાંજે ચાલુ પ્રતિકમણમાં પૂજ્યશ્રીનાં સ્વર્ગવાસનાં વસ્ત્રઘાત કરતાં પણ વધારે દુઃખદ આઘાતજનક સમાચાર સાંભળવા મળ્યા. ઘણું જ અણધાર્યું અને અણુકયું, અઘટિત થઈ ગયું. સાંભળી બુદ્ધિ બેચેન બની ગઈ. અને હૈયું વલોવાઈ ગયું. રહી રહીને આવતી તેઓની યાદ મનને વિહ્વળ અને આંખને આંસુભીની બનાવી દે છે. આટલું જલદી આવું બની જશે એવું કયું નો'તું. તમને પણ આનાથી ઘણો જ આઘાત અને દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ કમની અકળ કળા આગળ આપણે સૌ લાચાર છીએ એટલે આશ્વાસન પ્રાપ્ત કરજે. (મુંબઈ, ગોડીજી ઉપાશ્રય; પોષ શુદિ ૪, સં. ૨૦૩૨).
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રેજો
આ. પ્ર. શ્રી પુણ્યવિજયજીની ગુણાનુવાદ સભામાં ( અમદાવાદ, વિ. સં. ૨૦૧૭)
Jain Education Intercouપ્રબોધભાઇ વકીલને ત્યાં ચાતુર્માસ -પરિવર્તનઃ પ્રસ ગેલ (અમદાવાદ, વિ. સં. ૨૦૨૮)
Page #281
--------------------------------------------------------------------------
________________
સારણગાંઠના ઓપરેશન પછી શ્રી ચીમનલાલ ગોકળદાસ શાહના બંગલે
(અમદાવાદ, વિ. સં. ૨૦૨૮)
Page #282
--------------------------------------------------------------------------
________________
3)[4]
આ. શ્રી વિજયદેવસૂરિજી, શ્રી ચીમનભાઈ, શ્રી કુલચ'દભાઇ વગેરે સાથે
આ. શ્રી વિજયોદયસૂરિજીના ગુરુમદિરની પ્રતિષ્ઠા પછી (ભાવનગર, વિ. સ’. ૨૦૨૮)
Page #283
--------------------------------------------------------------------------
________________
શેત્રુંજી ડેમની અંજનશલાકા - પ્રતિષ્ઠાની ઝલક (વિ. સં. ૨૦૨૮)
જગદુપકારી તીર્થકર ભગવે તેનાં બિબોની વચ્ચે
ક્રિયાકારક શ્રી માણેકલાલભાઇ સાથે
આ. શ્રી વિજયકનૂરસૂરિજી આદિની સાથે
Page #284
--------------------------------------------------------------------------
________________
આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી આદિની સાથે
મુનિસમુદાયને વિધિ-મુદ્રા સમજાવે છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષ્મીમલ પ્રકાશમલ સમદડિયાએ કાઢેલ ભાવનગરથી શ્રી શત્રુંજયના 'રી પાળતા સંઘમાં,
સંઘવી સાથે ( વિ. સં', ૨૦૦૯)
તા
nare આ. શ્રી વિજયમંગલપ્રભસૂરિજીની આચાર્ય પદવી અમદાવાદ, વિ. સં. ૨૦૩૦ )
Page #286
--------------------------------------------------------------------------
________________
આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી તથા પંજાબના ભાઇઓ વચ્ચે ( અમદાવાદ, વિ. સં. ૨૦૩૦)
Jain Education Internશ્રીનટુભાઈ સંઘવીના બંગલે એમને વારાશેપમાખસી ( અમદાવાદ, વિ. સં. ૨૦૩૦)
WWW ainelibrary.org
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી નટુભાઈ સંઘવીના બંગલે, તસ્વીરકારે દાખવેલી કલાસિદ્ધિ : મુક્ત હાસ્ય વેરતા આચાર્ય શ્રી
જેવું હાસ્ય એવું જ ધ્યાન ( ખંભાત, વિ. સં. ૨૦૨૯)
Page #288
--------------------------------------------------------------------------
________________
જેવું હાસ્ય અને ધ્યાન એવું જ સંધનાયકનું ગાંભીર્ય
Page #289
--------------------------------------------------------------------------
________________ g Cood ખંભાત, ઉપધાનતપ તથા માલારોપણનો પ્રસંગ ( વિ. સં. 2030) ખંભાતમાં સૂરિસમ્રાટની મૂર્તિની પ્રતિષ્ઠા તથા જન્મશતાબ્દિ હોલના નામકરણ પછી (વિ. સં. 2030) શારિતસ્નાત્ર ભણાવતાં (ખંભાત, વિ. સં. 2030), HOPE
Page #290
--------------------------------------------------------------------------
________________ મુનિ નંદીઘોષવિજયજીને દીક્ષા (ખંભાત, 2030) આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિની આચાર્ય પદવી (અમદાવાદ, વિ. સં. 2030) Jain Educationner nationa de Private & Personal use only
Page #291
--------------------------------------------------------------------------
________________ શાસનસમ્રાટ " ગ્રંથ-પ્રકાશન સમારોહ (અમદાવાદ, વિ. સં. 2030) શ્રી કાંતિલાલ ઘીયા આચાર્ય શ્રીને ગ્રંથ અર્પણ કરે છે. આ. શ્રી વિજયઅશોભદ્રસૂરિનું પ્રવચન લેખક મુનિ શ્રી શીલચંદ્રવિજ્યજીને ગ્રંથ અર્પણ થાય 6
Page #292
--------------------------------------------------------------------------
________________ શ્રી પદ્માબહેનના પારણા નિમિત્ત શ્રી પ્રબોધભાઇ વકીલને બંગલે (અમદાવાદ, 2030) આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજીની સાથે . *
Page #293
--------------------------------------------------------------------------
________________ કેટલાક વિદ્વાનો સાથે હાસ્યવિનોદની પળોમાં. ગપામ મહાપારમાં પચાસસામાં નિપાણ મહાત્મય પ્રસંગ ( હટામાઇની વાડી, અમદાવાદ. વિ. સ. 2031, કારતક ) () GOOGO પ્રવચન પ્રસંગે સ્થાનકવાસી મુ. શ્રી છોટાલાલજી તથા આ. શ્રી વિજયમંગળપ્રભસૂરિજી સાથે Jainis
Page #294
--------------------------------------------------------------------------
________________ કોષ્ઠીવર્ય કસ્તુરભાઇ લાલભાઇ દિલહીની ઉજવણીનું બયાન આપે છે. ઉજવણીના છેલ્લા દિવસે, જ્ઞાનપંચમીના પર્વદિને, સત્તરભેદી પૂજામાં શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઇ લાલભાઇકા સાથેnly
Page #295
--------------------------------------------------------------------------
________________ એ જ પ્રસન્નતા અને એ જ હસ્ય An Info વકીલ શ્રી કેશવલાલ વાડીલાલને ત્યાં ચાતુર્માસ પુરાવતું ના (અમદાવાદ, વિ. સં. 2031 )
Page #296
--------------------------------------------------------------------------
________________ ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવ [233] પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસુરીશ્વરજી મ.–દુઃખદ અતિદુખદ સમાચાર મન્યા. ક્ષણભર માનવામાં ન આવે, સાચા મનાય નહીં, ન જ બનવું જોઈએ, એવું ખરે બની ગયું છે. સાંભળીને પણ ખૂબ દુઃખ થાય છે, તો ત્યાં શું નહીં થતું હોય ! એ કલ્પના બહારનું છે. છતાં ભાવી અન્યથા થતું નથી. આપણે આપણા સમુદાયનું શિરછત્ર ગુમાવ્યું છે. તેમનો વિરહ ને તે પણ આવા સંયોગમાં વિશેષ કપ બની રહે છે. તમે સર્વ આ પ્રસંગે ખૂબ ખૂબ સહનશીલતા રાખજે. અહીં યોગ્ય કાર્ય જે કાંઈ હોય તે જણાવો. (પાલીતાણું; માગસર વદિ 14, સં. 2032) પ. પૂ. આ. શ્રી વિજયમંગળપ્રભસૂરિજી મ.-પૂજ્યપાદ, સિદ્ધાંત માર્તડ આદિ અનેક ગુણોના નિધાન ગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજીના સ્વર્ગવાસ થયાના દુઃખદ સમાચાર જાણ્યા. સંઘમાં મોટી ખોટ પડી છે. ને તેમના જ્યોતિષ આદિ શાસ્ત્રોમાં નિષ્ણાત થઈ હિંદુસ્તાનના સંઘમાં મંદિરના શિલ્પકાના તથા મુહૂર્તના મહાવેત્તા જેવા અનેક સદગુણોથી સમસ્ત સંઘમાં ઘણું હિતસ્વી કાર્યો થતાં હતાં, તે હવે તેમની પાછળ પાટપરંપરાના શિષ્યાદિ, શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજીની પાછળ મહાતપસ્વી ઉદયસૂરીશ્વરજી તેમ જ વિજયનંદનસૂરીશ્વરજી શાસનસેવાભાવી થયા તેમ, તેમની પાટ પરંપરા સાચવી રાખો તેમ ઇચ્છીએ છીએ. (પાલીતાણ; પોષ સુદ 2, સં. 2032) પ. પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ.-જૈન શાસનના વર્તમાનના સ્તંભ સમાન આ. શ્રી વિજયનન્દનસૂરીશ્વરજીના અણધાર્યા સમાચાર, 14 રાત્રે તથા બેટાદ શ્રીસંઘને તાર મળવાથી, જાણીને ખૂબ જ દુઃખ-દિલગીરી થઈ છે. શાસન અને તમારા સમુદાયમાં ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી છે. પરંતુ આ વિષય દરેક માટે નિરુપાય હોવાથી કુદરત ઉપર જ છોડવું પડે છે. તેઓએ તો પોતાનું અપ્રમત્ત સંયમજીવન અનેકના ઉપકારમાં જ ખરચી શાસનની, સમુદાયની, સંઘની સેવામાં હરેક સમયે ભેગ આપેલ છે. તમે સર્વ કાયમ સાંનિધ્યમાં રહેનારા હેવાથી ખૂબ જ લાગી આવે. પરંતુ તીર્થકર ભગવંતોએ સાચું જ કહેલ છે કે, જગતમાં દિવસ પછી રાત્રિ, અજવાળાં પછી અંધકાર, તડકો-છાંયડે, સુખ-દુઃખ, સંયોગ-વિયોગ માફક જન્મ તેનું મૃત્યુ નકકી નિર્માણ થયેલ છે જ, માટે આપણા આત્માને સંતોષ આપ્યા સિવાય છૂટકો નથી. નહિતર સિદ્ધાચળ જેવા મહાન તીર્થની મૂળનાયકની ટૂંકમાં જ પ્રતિષ્ઠા કરાવવાની મહાન ભાવનાથી જઈ રહેલા હતા. તેના જ પરિણામ સાથે પિતે નશ્વર દેહ છોડ્યો છે. તેઓ ઉત્તમ ગતિ પામી, ત્યાં રહી, શાસનકાર્યોમાં સહાયતા કરે તેવી અભ્યર્થના. (ભાવનગર; તા-૩–૧-૭૬) પ. પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ–અનુવંદનાપૂર્વક જણાવવાનું કે, શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના સમાચાર જાણી ઘણાં જ દિલગીર થયા છીએ. શાસનને મોટી ખોટ પડી છે. તેમના આત્માને શાંતિ
Page #297
--------------------------------------------------------------------------
________________ [34] આ. વિ.નંદનસૂરિ-સ્મારગ્રંથ મળો એ શુભેચ્છા. આજે ચતુર્વિધ શ્રીસંઘની સાથે દેવવંદન કરી તાર કર્યો. તેમને મળે હશે. સમુદાયમાં સર્વેને અનુવંદને જણાવવી. (ટીટોઈ; પોષ સુદ 1, સં. 2032) પ. પૂ. આ. ભ. શ્રી વિજયસુશીલસુરીશ્વરજી મ.-અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, જૈન શાસનના મહાન તિર્ધર, શ્રીસંઘના શિરછત્ર, વર્તમાન તપાગચ્છના સમ્રાટ, શાસનસમ્રાટ સમુદાયના નેતા, ન્યાયવાચસ્પતિ, સિદ્ધાન્તમાર્તડ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન, જ્યોતિષાદિશાસ્ત્રપારંગત, સર્વમાન્ય પ. પૂ. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. શ્રી વીર સં. 2502, વિક્રમ સં. 2032, બુધવાર, તા. ૩૧-૧૨-૧૯૭પના દિવસે સાંજના 5-45 કલાકે, ધંધુકાથી સાત માઈલ દૂર આવેલા તગડી ગામમાં, 78 વર્ષની વયે, આકસ્મિક સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાના સમાચારથી અમે સર્વને તથા ચતુર્વિધ સંઘને અસહ્ય અત્યંત દુઃખ થયેલ છે. શ્રી જૈન શાસનને ઝગમગતો સિતારે અદશ્ય થયો છે. આપણા શાસનસમ્રાટ સમુદાયને નેતા ચાલ્યા ગયે છે. શ્રી જૈન શાસનને, તપાગચ્છને અને શાસનસમ્રાટ સમુદાયને ન પુરાય તેવી તેઓશ્રીની ખોટ પડી છે. સ્વર્ગીય એ મહાન આત્મા ચિરશાંતિને પામે એવી શ્રી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. (જોધપુર, તા. 8-1-76) પ. પૂ. આ. શ્રી વિજયપૂર્ણનન્દસરીશ્વરજી મ.–ધંધુકા તે આ પૂરા आचार्य महाराजश्रीजीका स्वर्गगमन हो गया, यह अकबार में पढकर मन में बहुत दुःख हुआ। एक सौजन्यमूर्ति, वात्सल्यवारिधि आचार्य श्री विजयनन्दनसूरीश्वरजी के स्वर्गगमन से शासन में अपूर्व खोट पड गई। क्या किया जावे ? शासनदेव से प्रार्थना है कि एसे उन्नतिशील आत्मः जहां होवे वहीं कल्याण का हेतु हो। પ. પૂ. આ. ભ. શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મ.–પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયનંદનસૂરીશ્વરજી મ.ના કાળધર્મ પામ્યાનો તાર આજે મળે તે પહેલાં સમાચાર મળી ગયા હતા. સાધુ-સમાજમાં તેઓશ્રીનું વર્તમાનમાં અગ્રસ્થાન હતું. સુદીર્ઘ દીક્ષા અવસ્થાપર્યાય હતો. તેઓ ન્યાય-જ્યોતિષ આદિ શાસ્ત્રોમાં નિષ્ણાત હતા. આવા એક પ્રખર આચાર્યદેવની શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થના આત્માને જ્યાં છે, ત્યાં શાંતિ મળે એ જ અંતરની અભિલાષા. (મુંબઈ; પોષ સુદ 2, સં. 2032) પ. પૂ. ઉપાધ્યાય શ્રી દશનસાગરજી મ.–પોષ સુદ 2 ના કલ્પનામાં પણ ન આવે તેવા દુઃખદ સમાચાર પત્રો દ્વારા મળ્યા, વાંચ્યા. વજઘાત જે આઘાત થયો. તુરત જ ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન વ. કરીને તમોને તાર કરેલ. મ હશે. જૈન જગતમાં જાગતી જ્યોતિ સમાન પ. પૂ. આચાર્યદેવ શ્રી નંદનસૂરીશ્વરજી મ. સા. ના ચાલ્યા જવાથી શ્રીસંઘમાં તેમ જ શ્રી શાસન પક્ષમાં જે ખોટ પડી છે, તે પુરાવી અશક્ય છે. તેઓશ્રીએ જૈન સમાજ ઉપર અનેક ઉપકાર કર્યા છે. તેઓશ્રીની કીર્તિ આજે સર્વત્ર ગાજી રહી છે.
Page #298
--------------------------------------------------------------------------
________________ ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવે [35] તપાગચ્છ સંઘને તેમ જ આપણને જ્યારે તેમના માર્ગદર્શનની તીવ્ર જરૂર હતી, ત્યારે જ તેઓ આપણને મૂકી ચાલ્યા ગયા છે. પૂજ્યશ્રીના પરમ પવિત્ર આત્માને ચિરશાંતિ પ્રાપ્ત થાય તે જ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. (ખિવાન્દી, તા. 8-1-76 ) પ. પૂ. મુ. શ્રી અભયસાગરજી મ. –વિ. આજે સવારે દહેરાસરથી આવ્યા પછી પેઢી પરથી એક ભાઈ દોડત ગુજરાત સમાચાર લઈને આવ્યા. પૂ. આ. શ્રી નંદનસૂરીજી મ. ના કાળધર્મના સમાચારનું પાનું વંચાવ્યું. વાંચી ખૂબ આઘાત અનુભવ્યો. શાસનપ્રભાવક, ધુરંધર મહાન આચાર્યના સ્વર્ગવાસથી હૈિયું ધ્રુજી ઊઠયું ! ર૫૦૦મા વર્ષની મંગળ કામનાઓમાં આવા ધુરંધર આચાર્યોના સ્વર્ગવાસ ભંગાણ પાડે છે. અમારા શિરછત્ર, ગણનાયક પૂ. ગચ્છાધિપતિશ્રી પણ 2031 ચિત્ર સુદ ૮ના કાળધર્મ પામ્યા. આ જ સેરીસાતીર્થે વર્ષીતપનું બેસણું કરી ઊઠયો ને સમાચાર મળ્યા. તરત દેવવંદન કર્યા. આજે પૂ. ગચ્છાધિપતિના પણ સમાચાર વર્ષીતપનું બેસણું કરવા બેસતો હતો ને મળ્યા. આ જ ભૂમિમાં પૂ. ગચ્છાધિપતિનાં દેવવંદન કરેલ. આજે પણ ભારે હૈયે આ જ ભૂમિમાં દેવવંદન કર્યા. શાસનની પ્રભાવના ભસ્મશાયી ગ્રહના ઉતરાણથી થવાની શક્યતાના પ્રસંગે આવા ધુરંધર આચાર્ય ભગવંતની વિદાયથી હકીકતમાં ભાવી હજી અંધકારમય ભાસે છે. શાસન જયવંત છે. કોઈ ને કઈ શાસનપ્રભાવક મહાપુરુષ પ્રકાશ પાથરવા આવશે જ. પણ હાલ તો અંધકાર ગાઢ બનતો ભાસે છે. આપ સહુ પૂ. સ્વર્ગીય આચાર્ય દેવશ્રીના ધુરંધર વારસદાર છે, એટલે કંઈક આશા રહે છે. (સેરીસાતીર્થ માગસર વદિ અમાસ, સં. 2032) પ. પૂ. આ. મ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય પં. શ્રી ગુણવિજયજી મ.–પરમપૂ આ. મ. નંદનસૂરિજી મહારાજ સાહેબનાં કાળધર્મ પામ્યાનું વાંચી ઘણું જ આઘાત સાથે દિલગીરી થઈ છે. આજે આપના સમુદાયમાં શું પરંતુ સાધુ સમુદાયમાં ભારે ખોટ પડી. તેઓ તપાગચ્છના સ્તંભ હતા. ને આજે એક મટે ધક્કો લાગ્યો છે. પણ, બનવા કાળે બન્યા કરે છે તેમાં આપણે ઉપાય. નથી. તેમના આત્માને શાંતિ મળે એ જ ઇચ્છા. (કઢ; પોષ સુદ 3, સં. 2032) પ. પૂ. અનુગાચાર્ય ખરતરગચછાલંકાર મુનિ શ્રી કાન્તિસાગરજી મ.आपका पत्र मिला। दिवंगत संघनायक आचार्यप्रवर श्रीमद विजयनन्दनसूरीश्वरजी म. से हमारा करीबन 30 वर्षों से परिचय था। हमने उनको निकट से देखा है। उन के सरल, निष्कपट, महान समयज्ञ, शास्त्रोंके महान ज्ञाता एवं किसी भी गच्छ या संप्रदाय वालों के ऊपर अमिट छाप डालनेवाले इस शताब्दी में कोई दूसरे हमारी दृष्टि में नहीं आये। छोटे से छोटा आदमी भी कोई मुहूत या प्रश्न पूछाता तो उसका समाधान उसको तुरंत मिलता था। ऐसे आचार्य की पूर्ति होना असंभव नहीं तो अशक्य जरूर है। हमे दर्शन की एवं मिलने की बडी उत्कंठा थी, परन्तु अचानक वज्राघात के
Page #299
--------------------------------------------------------------------------
________________ [236] આ વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ समान शोक-समाचार सुनकर दिल एकदम स्तंभित हो गया। उन का वात्सल्यमय प्रेम बहुत ही प्रशंसनीय था। पूरे भारत के जैन समाज को इस शोक-समाचार से हृदयविदारक दुःख हुआ है / आज चारों तरफ यही वातावरण फैल रहा है कि अब हम मुहूर्तादि किस को पूछे गे? और उस धन्य माताने ऐसे पुत्रको जन्म दिया जिसने शासन का सिरताज बनकर अविलंब समाधानकारक प्रत्युत्तर देकर शासन की शोभा बढाई / आज जैन समाज अपने को निर्नायक एव किंकर्तव्यविमूढ अनुभव कर रहा है। दिवंगत आत्मा तो दीर्घकाल तक शुद्ध संयम पालन कर और शासन की पूरी सेवा कर के अपनी आत्मा का कल्याण कर गये। सद्गत आत्मा को चिरशांति मिले, यही शासनदेव से प्रार्थना है। आप से, सर्व समुदाय से संवेदना प्रकट करते हैं / (पालीताणा; તા. 8-2-76.) પાચન્દ્ર ગછાલંકાર પ. પૂ. મુનિરાજ શ્રી વિદ્યાચન્દ્રજી મ.–માગસર વદિ ૧૪ની સાંજે 7 વાગે અચાનક અંધારી રાત હતી જ, છતાંય સર્વથા અંધારું ફલાણું. દીવો બંધ થયાના સમાચાર સાંભળ્યા. પૂજ્ય ગુરુદેવને કાળરાજાએ ત્યાં જ તગડી–મામૂલી ગામમાં રોકી પાડયા. પૂ. ગુરુદેવ ! આપના અચાનક કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું છે. આપના દરશન માટે મને આપે જ અમદાવાદ આવવા ન દીધે ને આપ પધાર્યા જ નહિ. ખૂબ દુઃખમય જીવન બન્યું. આ અચાનક સમાચારના શબ્દો સાંભળી મારી ઇચ્છા ને આશાને ભુક્કો જ બની ગયે! મારે આસરે ગયે છે. પૂ. ગુરુદેવ ! હું ગરછનો નહિ, પર હતો, છતાંય આપે ઠેઠ સુધી પર માન્યો જ નહિ, મારે માન્ય. તે ઉપગારી આત્માને શાંતિ થાવ. (પાલીતાણું તા. 2-1-76) બોટાદ સંપ્રદાયના સ્થાનકવાસી પૂજ્ય મુનિરાજ શ્રી અમીચંદ્રજી મ - આપણું ધર્મના મહાન નેતા આચાર્ય ભગવંત પૂજ્યપાદ પરમપૂજ્ય વંદનીય ગુરુવર્ય પૂજ્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના (તગડી મુકામે) સમાચાર જાણતાં પૂજ્ય મહારાજશ્રી-સર્વે ઠાણાંઓએ ખૂબ જ આઘાતની લાગણી અનુભવેલ છે. તેઓશ્રી લખાવે છે કે, પૂજ્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરિ મહારાજશ્રીની અપાર કરુણ, વત્સલતા ને નિખાલસ પ્રેમ અત્યંત સ્મૃતિમાં રહે છે. અમારાં સ્થાનકવાસી ભાઈ-બહેનોની દીક્ષાનાં મુહૂર્તો માટે જ્યારે જ્યારે અમારા શ્રાવકો તેમની પાસે ગયા હશે, ત્યારે તેઓની ગમે તેટલી અનુકૂળતા–પ્રતિકૂળતા હોય છતાં હાસ્યવદને અત્યંત લાગણીભાવે દીક્ષાર્થીનાં તે મહૂરતો જોઈ આપી, અનેક શુભેચ્છાઓ ને સુશિખામણો આપતા હતા. તે યાદ કરતાં અમારા સૌનાં હૃદય દ્રવી ઉઠે છે. આપણા દરેક સંપ્રદાયમાં તેઓશ્રી એક કરુણામૂર્તિ, વાત્સલ્યમય અને મહાન પુણ્યશાળી આત્મા હતા. તેઓશ્રીને આત્મા, જ્યાં-જે ઉચ્ચતર ગતિમાં–હોય ત્યાં શાંતિને પામે તે જ અભ્યર્થના. (લિ. એન. ટી. શાહ, અમદાવાદ તા. 2-1-76)
Page #300
--------------------------------------------------------------------------
________________ ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવ [237] પ. પૂ. પં. શ્રી ચંદનવિજયજી મ.–પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજજીના સ્વર્ગવાસથી જૈન સમાજને જબરદસ્ત ખોટ પડી છે. આમાં આપણું ચાલે તેમ નથી. અત્રે દેવવંદન સંઘ સહ કરેલ છે. અમે ઘણા જ દિલગીર થયા છીએ. (વડોદરા, તા.૧-૧-૭૬ ) પ. પૂ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ.–શનિવારે સાંજે આપશ્રીને તાર મળે. વાંચીને ઘણું જ દુઃખ થયું છે. ગુરુવારે સવારે જ અમે સાંભળ્યું હતું. દેવવંદન કરીને બેટાદ મુકામે તાર કર્યો હતો, જે મળી ગયું હશે. જેને સમાજને ચમકતો સિતાર, વાત્સલ્યપૂર્ણ મહાપુરુષ અકસ્માત ચાલ્યા ગયે. ન પુરાય તેવી ખોટ પડી છે. તપાગચ્છના આંગણે જ્યારે ચારે તરફ અંતરંગ તોફાન હતાં, ત્યારે સફળ સુકાનીની રીતે તપાગચ્છને અને પરંપરાએ આખાયે જૈન શાસનનો દોર પોતાના હાથ લઈને તેઓ સમાજને સુરક્ષિત રાખી શક્યા હતા. શાસનદેવ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. આપશ્રી બધાં શોકમગ્ન હશો, તેમાં મારે ભાગ નોંધી લેશે. (મુંબઈ, પિષ સુદિ 3, સં. 2032) પૂ. મુનિરાજ શ્રી કીતિચન્દ્રવિજયજી મ–ગઈ કાલે રાતે અચાનક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયનંદનસૂરીશ્વરજી મ.ના કાળધર્મના સમાચાર જાણવા મળ્યા. અણધાર્યું આમ બની ગયું તેથી સાંભળતાં જ આશ્ચર્ય અને આઘાતથી સૌ દિગમૂઢ બની ગયા. તમારા હૃદયને આ બનાવથી કે આઘાત પહોંચ્યો હશે તેની કંઈક કલ્પના તો કરી શકું છું. તમારી વેદનામાં એક મિત્ર તરીકે હું પણ મારી સમવેદના વ્યક્ત કરું છું. વધુ તો શું લખું? આજે સવારે નવ વાગે અત્રે બિરાજમાન ડેલાવાળા આચાર્ય શ્રી ભુવનચંદ્રસૂરીજી મ.ની નિશ્રામાં, શ્રાવક-શ્રાવિકા વર્ગની ઉપસ્થિતિમાં, પૂ. ભદ્રગુપ્ત વિ. મ. આદિ અમે સૌએ પણ દેવવંદન કર્યા છે. દેવવંદન બાદ પૂ. આચાર્યશ્રીએ અને પૂ. મુનિરાજ શ્રી ભદ્રગુપ્તવિજયજી મ. એ સ્વર્ગસ્થ પૂ. આચાર્ય ભગવંતના વિશિષ્ટ ગુણોનું વર્ણન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. (પાર્લા, મુંબઈ, તા. 1-1-76) પ. પૂ. મુનિરાજ શ્રી કેવલવિજયજી મ.–શાસન-સૌધનો એક મુખ્ય સ્તંભ પડી ગયે. ગીતાર્થ શિરોમણિ ઉચ્ચ આત્માનો વિયોગ અસહ્ય જ લાગે. ભાવીના આગળ શું થાય? તેઓશ્રીના આત્માને શાંતિ ઈરછીએ. (રાયચુર, તા. 14-1-76 ) શ્રમણ સમુદાયના પત્રોની યાદી પ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ. પ. પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ. ભદ્રેશ્વર સૂરત પ. પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મ. પ. પૂ. પં. શ્રી વિકાસ વિજયજી મ. સાદડી (બાપજી મ.ના) મહેસાણું પૂ. ગણિવર્ય શ્રી જયચંદ્રવિજયજી મ. વડોદરા
Page #301
--------------------------------------------------------------------------
________________ [38] આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ. મદ્રાસ પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજયજી મ. મુંબઈ પૂ. ગણિવર્ય શ્રી અજિતચંદ્રવિજયજી મ.પાનસર પૂ. મુનિરાજ શ્રી નયકીર્તિવિજયજી મ. પૂ. પં. શ્રી સૂર્ય સાગરજી ગણિવર્ય પાલિતાણું '. પં. શ્રી કંચનસાગરજી ગણિવર્ય મંબઈ પૂ. મુનિરાજ શ્રી વિવેકચંદ્રવિજયજી મ. પાટણ પૂ. પં. શ્રી પ્રમોદસાગરજી ગણિવર્ય મુંબઈ પૂ. મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. જામનગર પૂ. મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી મ. જેતપુર પૂ. મુનિરાજ શ્રીનરદેવસાગરજી મ.કપડવણજ સાધ્વીજી મહારાજના પત્રોની યાદી 5. સાધ્વી શ્રી કુમુદશ્રીજી મ. ભાવનગર પૂ. સાધ્વી શ્રી ઇન્દ્રશ્રીજી મ. પાલિતાણું પૂ. સાધ્વી શ્રી કાંતાશ્રીજી મ. ભાવનગર પૂ. સાધ્વી શ્રી સુશીલાશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી પ્રદશ્રીજી મ. મહુવા પૂ. સાધ્વી શ્રી કાન્તિશ્રીજી મ. ખંભાત પૂ. સાધ્વી શ્રી લલિતપ્રભાશ્રીજી પૂ. સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. પાલિતાણા પૂ. સાધ્વી શ્રી પદ્માશ્રીજી મ. પાલીતાણું પૂ. સાધ્વી શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી સુશીલાશ્રીજી મ. ખંભાત પૂ. સાધ્વી શ્રી જયાશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી જિનેન્દ્રશ્રીજી મ. સૂરત પૂ. સાધ્વી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ. સાવરકુંડલા પૂ. સાધ્વી શ્રી કંચનશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી કમળપ્રભાશ્રીજી મ. પાલિતાણું પૂ. સાધ્વી શ્રી દિવ્યશ્રીજી મ. બોરસદ પૂ. સાધ્વી શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ. લુણાવાડા પૂ. સાધ્વી શ્રી પ્રવીણાશ્રીજી મ. માતર પૂ. સાધ્વી શ્રી સદગુણશ્રીજી મ. ગાંધીધામ પૂ. સાધ્વી શ્રી શ્રીપતિશ્રીજી મ. રાજકેટ પૂ. સાધ્વી શ્રી સુવર્ણ પ્રભાશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મ. સૂરત પૂ. સાધ્વી શ્રી મણિશ્રીજી મ. સુરેન્દ્રનગર પૂ. સાધ્વી શ્રી પ્રવીણાશ્રીજી મ. પેટલાદ પૂ. સાધ્વી શ્રી મંજુલાશ્રીજી મ. ખંભાત પૂ. સાધ્વી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. પેટલાદ પૂ. સાધ્વી શ્રી સુમનશ્રીજી મ. કપડવણજ પૂ. સાધ્વી શ્રી વિજયાશ્રીજી મ. પેટલાદ પૂ. સાધ્વી શ્રી સુરેન્દ્રશ્રીજી મ. બીકાનેર પૂ. સાધ્વી શ્રી પ્રવીણાશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી વિનયપ્રભાશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી સૌમ્યલતાશ્રીજી મ. જોધપુર પૂ. સાધ્વી શ્રી કુસુમશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી પુષ્પાશ્રીજી મ. આણંદ પૂ. સાધ્વી શ્રી મુક્તિશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી ચંદ્રકાંતાશ્રીજી મ. ગોધરા પૂ. સાધ્વી શ્રી દિનમણિશ્રીજી મ. હારિજ પૂ. સાધ્વી શ્રી રંજનશ્રીજી મ. મુંબઈ પૂ. સાધ્વી શ્રી તસ્વયશાશ્રીજી મ.આધોઈ (કચ્છ) પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી તત્ત્વગુણાશ્રીજી મ. અમદાવાદ પૂ. સાધ્વી શ્રી ભક્તિશ્રીજી મ. ખંભાત
Page #302
--------------------------------------------------------------------------
________________ ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવે [236] કેટલાક તાર-સંદેશા (1) Condolence on sad demise of Shri Nandansuriswarji Maharaj Saheb. God give us strength to bear unrepairable loss. --Vijaya Meruprabhasuriswarji, Vijaya Devsuriswarji, Vijay Shubhankersuriswarji, Bombay (2) Greatly shocked and deeply grieved at the sad demise of Shri Vijayanandansurishwarji. Shri Acharyaji has devoted his entire life for Shri Jain Shasan. The vaccume created by the passing away of this great soul cannot be easily filled in. His unparalleled mission and pious memories are only left for us for guidance. May the departed soul rest in peace. --- Jain Sangh, Shegaon. (3) Extremely sorry for sad demise of Acharya Maharaj Saheb Nandansuriswarji. Jain Samaj has lost a great saint. We pray emancipation to his soul. --Batuk Gandhi and Kaku Gandhi, Bombay. (4) Most regretfully noted kaldharma of Acharya Shri Vijay Nandansurishwarji Maharaj. Pray Shashandev eternal peace to His Holiness great soul. --Vijay Premsuri, Vijay Subodhsuri, Panyas Vibudhvijay, Kantilal Gagalbhai, Kesrichand Javarmal, Poona Sakal Sangh. (5) Deeply grieved by sad demise of Acharya Shri Nandansuriswarji, great philosopher, unparalleled learned and staunch supporter of 2500 anniversary of Lord Mahavir. Entire Jain Samaj will miss him for centuries. May his soul rest in peace. -Muni Shri Yashovijayji, Bombay. (6) Shri Matunga Jain Sangh is deeply grieved of the sad demise of the great Acharya Shri Nandansurishwarji. It is a great loss to Jain Sangh of India. ---Shri Matunga Jain Sangh, Bombay.
Page #303
--------------------------------------------------------------------------
________________ [24] આ. વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ શ્રમણ સમુદાયના તારોની યાદી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. મુંબઈ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. મુંબઈ. પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. લુધિયાના. પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. ભાવનગર. પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ટીંટોઈ. પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. (ડેલાવાળા) વર્ધા. પૂ. આ. શ્રી વિજયમતીપ્રભસૂરીશ્વરજી મ. જામનગર. પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. મુંબઈ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ. ભદ્રેશ્વર, પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. પૂના. પૂ. આ. શ્રી વિજયસુબોધચંદ્રસૂરીશ્વરજી મ. પૂના. પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. મુંબઈ. પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. જોધપુર. પૂ. આ. શ્રી વિજયયાનંદસૂરીશ્વરજી મ. લીંબડી. પુ. આ. શ્રી વિજયશુભકરસૂરીશ્વરજી મ. મુંબઈ. પૂ. આ. શ્રી વિજયમહિમાપ્રભસૂરીશ્વરજી મ. અમદાવાદ. પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ. સૂરત. પૂ. આ. શ્રી વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મ. પાલિતાણા. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ. ધાનેરા. પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. ધ્રાંગધ્રા. પૂ. આ. શ્રી વિજય પ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મ. ખીમત. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. નવસારી. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સમી. પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. સમી. પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મ. પાટણ. પૂ. ઉપાધ્યાય શ્રી સુન્દરમુનિજી મ. સોજત. પૂ. ઉપા. શ્રી સુરેન્દ્રવિજ્યજી ગણિ ખંભાત. પૂ. પં. શ્રી કાંતિસાગરજી મ. (ખરતરગચછીય) પાલિતાણા. પૂ. પં. શ્રી વિબુધવિજયજી ગણિ, પૂના. પૂ. પં. શ્રી ચંદનવિજયજી ગણિ વડોદરા. પૂ. મુનિ શ્રી રામચંદ્રજી મ. (પાયચંદગછીય) માંડલ. પૂ. મુનિ શ્રી જયચંદ્રવિજયજી ગણિ વડેદરા. પૂ. મુનિ શ્રી પ્રમોદચંદ્રવિજયજી ગણિ વડોદરા. પૃ. પ્રવર્તક શ્રી નિરજનવિજયજી મ. મુંબઈ. પૂ. મુનિ શ્રી યશોવિજયજી મ. મુંબઈ પૂ. મુનિ શ્રી સદ્દગુણવિજયજી મ. મુંબઈ. પૂ. મુનિ શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ. ઝાંઝાવાડા. પૂ. મુનિ શ્રી અમરેન્દ્રસાગરજી મ. સૂરત. પૂ. મુનિ શ્રી અશોકસાગરજી મ. રતલામ. પૂ. મુનિ શ્રી સુધર્મસાગરજી, પૂ. મુનિ શ્રી દિવ્યદયસાગરજી મ. જામનગર. પૂ. મુનિ શ્રી નયકીર્તિવિજ્યજી, વિવેકચંદ્રવિજયજી મ. પાટણ. પૂ. મુનિ શ્રી રત્નપ્રભવિજયજી મ. એડ. પૂ. મુનિ શ્રી આણંદવિજયજી મ. સૂરત. ખરતરગચ્છાધીશ ગણિવર્ય શ્રી હેમેન્દ્રસાગરજી મ. સૂરત. પૂ. સાધ્વીજી મહારાજના તારની યાદી પૂ. સા. શ્રી હસ્તીશ્રીજી મ. અમદાવાદ પૂ. સા. શ્રી ભક્તિશ્રીજી મ. ખંભાત , , , પુષ્પાશ્રીજી મ. ખંભાત , , પદ્માશ્રીજી મ. પાલીતાણા , , , કાંતિશ્રીજી મ. * * * * પ્રમોદશ્રીજી મ. મહુવા
Page #304
--------------------------------------------------------------------------
________________ 55 59 ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવો [21]. પૂ. સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મ. મહુવા પૂ. સા. શ્રી સુવર્ણ પ્રભાશ્રીજી મ. અમદાવાદ , , , જિનેન્દ્રશ્રીજી મ. સૂરત , , , તીર્થોદયાશ્રીજી મ. , છે , સુશીલાશ્રીજી મ. ખંભાત ,, ,, ,, ચારિત્રશ્રીજી મ. , , ,, કંચનશ્રીજી મ. અમદાવાદ , , , ચારિત્રશ્રીજી મ. પાલિતાણા , જયાશ્રીજી મ. , , , , શ્રીમતીશ્રીજી મ. રાજકોટ પ્રવીણાશ્રીજી મ. વડતાલ-માતર માતર ; ; ; ચાટ્યશાશ્રીજી મ. પૂર્ણભદ્રાશ્રીજી મ. માતર ? ?? નેહલતાશ્રીજી મ. કવીન્દ્રશ્રીજી મ. ગોધરા જયાશ્રીજી મ. પાલીતાણા કમળપ્રભાશ્રીજી મ. ઉમરાળા લાવણ્યશ્રીજી મ. , વિદ્યત્પ્રભાશ્રીજી મ. મહુવા મંજુલાશ્રીજી મ. ખંભાત >> કાન્તાશ્રીજી મ. ભાવનગર સુમંગલાશ્રીજી મ. વાસદ વિજયાશ્રીજી મ. પેટલાદ , વિનયપ્રભાશ્રીજી મ. અમદાવાદ સૌમ્યલતાશ્રીજી મ. જોધપુર , , , કાંતિશ્રીજી મ. પાલિતાણું , , ચંદ્રપ્રભાશ્રીજી મ. પાલિતાણું , , , તત્ત્વયશાશ્રીજી મ.આધોઈ-વાગડ હેમપ્રભાશ્રીજી મ. , , , મણિશ્રીજી મ. (સાયેલાવાળા) છે , સગુણાશ્રીજી મ. ભદ્રેશ્વર સુરેન્દ્રનગર પત્રોમાંથી તારણ શેઠ શ્રી સુધાકરભાઈ મણિભાઈ (હઠીસિંહ કેસરીસિંહ) –પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી 1008 વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તગડી મુકામે, માગશર વદ 14 ને બુધવારના રોજ સાંજના સવા પાંચ આસપાસ, કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી મારા આત્માને ઘણો જ આઘાત પહોંચ્યો છે અને સર્વે કુટુંબીજનોને પારાવાર દુઃખ થયું છે. અમોને તથા શ્રી સકળ સંઘને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને તે સહેજે સમજી શકાય તેમ છે. આપ તે જ્ઞાની છે એટલે આપને આ બાબતમાં મારે વધારે લખવાનું હોય જ નહિ. આપ હિંમત રાખશે અને સર્વેને હિંમત આપશે. આપણે તો એટલું જ હવે ઈરછવાનું રહ્યું કે પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી 1008 વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીને આત્માને શાસનદેવ પરમશાનિત આપે. (અમદાવાદ, તા-૪-૧-૭૬) પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દેશી—આપને પત્ર મલ્યો, આચાર્યશ્રીના જવાથી અમને વિશેષ આઘાત થયો છે. હમણાં એક આઘાત થયો અને આ બીજો ભારે આઘાત થ. સ્વ. પુણ્યવિજયજી ચાલ્યા ગયા પછી મને આ. શ્રી મળવાનું અસાધારણ સ્થાનરૂપ મળ્યા, પણ અમારે અને ખાસ તો મારે કમનસીબે તેઓશ્રી પણ પ્રયાણ કરી ગયા. 31
Page #305
--------------------------------------------------------------------------
________________ [24]. આ. વિનંદનસૂરિ સ્મારગ્રંથ તમારા ગયા પછી પાંજરાપોળને ઉપાશ્રયે અમે જઈ આવ્યા પણ વિશેષ સૂનકાર લાગે. જોકે, આ. કસ્તૂરસૂરિજી તથા યશોભદ્રસૂરિજી વગેરેને અમે મળ્યા, પણ આ. શ્રી વિના અને તમારી હાજરી વિના અમારું દિલ નિરાશ થઈ ગયું. તમે વહેલાં વહેલાં અહીં પધારી જાઓ એમ અંતઃકરણથી વિનંતિ કરીએ છીએ. (અમદાવાદતા. 12-1-76) શ્રી રિષભદાસજ રાંકા—પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસના સમાચાર મને આ પહેલાં જ મળી ગયા હતા, પરંતુ આપને ક્યાં કાગળ લખે એની માહિતી ન હોવાથી હું આપને સંવેદનાનો કાગળ નહીં લખી શક્યો. આચાર્યશ્રીના જવાથી શ્વેતાંબર સમાજની બહુ મોટી ક્ષતિ થઈ, જે અપૂરણીય છે. પરંતુ મૃત્યુના આગળ કોઈ ઉપાય નથી. આચાર્યશ્રીના જવાથી મને પણ દુઃખ અને આઘાત થયો. પરંતુ એમને સાચી શ્રદ્ધાંજલિ આત્મવિકાસ કરીને જ આપી શકાશે શાબ્દિક શ્રદ્ધાંજલિથી શું વળવાનું છે? (પૂના, તા-ર-ર-૭૬) | ડૉ. છોટુભાઈ એફ શાહ –ગુરુજીની યાદ અથવા તો કોઈ અમૃતિ આવે છે ત્યારે હું રડવું રોકી શકતો નથી. તેઓશ્રીને મારા તથા મારા આખા કુટુંબ પર એટલે બધો ઉપકાર હતો કે તેઓશ્રીની વિદાયથી અમે બધા અનાથ જેવા થઈ ગયા છીએ. આટલી જલદી તેઓશ્રીનો દેહવિલય થશે તે કલ્પનામાં પણ ન હતું. હજી તો કોઠ ગામમાં ગુરુજી કહેતા હતા કે રવિવારે વલ્લભીપુર અનુકૂળતા હોય તો આવશે અને પાલિતાણા પહોંચ્યા પછી અનુકૂળતા કરી છેડા દિવસ રોકાવાનું રાખશે. આ બધું તો. હવે સ્વપ્ન જેવું થઈ ગયું. તેઓશ્રીની યાદ આવે છે અને હૃદય ભરાઈ આવે છે. તેઓશ્રી કેટલા પ્રેમાળ, લાગણીવાળા અને સાદા હતા તેને ખ્યાલ કરું છું અને મારા જીવનના બધા પ્રસંગો તેઓશ્રીના સહવાસના યાદ આવે છે. બધા સાધુઓ અને સાધ્વી મહારાજે પ્રત્યે તેઓશ્રીની દેખરેખ અને બધાની જરૂરીઆતો પૂરી પાડવાની તેઓશ્રીની ચીવટ હજી હું યાદ જ કર્યા કરું છું. આટલા મોટા મહાન આચાર્ય હોવા છતાં મારા તરફની તેઓશ્રીની લાગણી હું જીવનપર્યત ભૂલી શકું તેમ નથી. તેઓશ્રીના જવાથી મને, મારા કુટુંબને, આખા સમુદાયને અને સમસ્ત જૈન સંઘને ન પુરાય તેવી ખોટ પડી છે. તેઓશ્રીની શરીરની સુખાકારી સારી ન હોય અને હું કહું કે, “સાહેબજી ! આપ આરામ કરો. ત્યારે તેઓશ્રી એમ કહે કે, “બહુ દૂરથી મુહૂર્ત જોવરાવવા આવ્યા છે, તો તેમને તકલીફ પડે, તેથી તે કામ પતાવવું પડે.” અને તેઓશ્રી તકલીફ ઉઠાવીને પણ શુભ મુહૂર્ત કાઢી આપે. આ શું બતાવે છે ? તેઓશ્રીની મોટાઈ, ઉદારતા અને દરેક જીવ પ્રત્યે સમભાવ અને સમદષ્ટિ. ( પત્ર દ્વારા તેઓશ્રીનો ગુણાનુવાદ કરવા બેસું તો તેનો પાર આવે તેમ નથી. આટલું તો લખવાનું પ્રયોજન એ જ કે તેઓશ્રીની યાદ આવે છે ત્યારે લખવાનું રોકી શકતો નથી. ગુરુમહારાજની ભક્તિ કરવાનો મને મોકો મળતો હતો તે મારું અહોભાગ્ય
Page #306
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવે
[૨૪૩] સમજું છું. આપશ્રી મારા તરફથી ખાતરી રાખશે કે જેટલી ભક્તિ ગુરુજીની કરી, તેવી જ ભક્તિ આખા સમુદાયના સાધુઓ માટે કરતો રહીશ. (સાબરમતી (અમદાવાદ) તા. ર૩-૧-૭૬)
૫. શ્રી ભાલચન્દ્ર દયાશંકર કવીશ્વર–આ પત્ર લખતાં હાથ, કલમ અને કાળજું એકીવખતે કંપી ઊઠે છે, ઇન્દ્રિય મૂછિત થઈ જાય છે, ક્યાં છીએ એનું ભાન રહેતું નથી. આપણે બધા જાણે નષ્ટસર્વસ્વ થઈ ગયા હોઈ એ એવા બની ગયા છીએ. હું તે એંજિનમાંથી છૂટેલા અને ગતિવાળા ડખા જે જ થઈ ગયો છું. આ કાગળ પણ એ જ સ્થિતિમાં લખું છું. કૃર કૃતાન્તને દયા હોતી નથી. ‘તત તાજી દર્શન નિધિધરઅતિ જરૂયઃ pifજનાં સમગ્ર સ્વ-પર શાસ્ત્રોનો સમુદ્ર સુકાઈ ગયે. જ્યોતિષશાસ્ત્રને પ્રાણ ચાલ્યો ગયો. સાહિત્યશાસ્ત્રનું સરોવર અદશ્ય થઈ ગયું. આપણે તે આશ્વાસન, ધર્મ વગેરેનો ખજાનો ખોવાઈ ગયો. આધ્યાત્મિક કલ્પવૃક્ષ ઊડી ગયું. સૂર્ય અસ્તગત થઈ ગયો. હું આવો થઈ ગયો તો તમારી શી દશા હશે ? અરે રે ! આચાર્ય ભગવંત આપણને આકાશમાં અધર છોડી દઈને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. આશ્વાસન આપવામાં અત્યારે દર્શનશાસ્ત્રોનું ભયંકર દેવાળું દેખાય છે. ગૌતમસ્વામીજી સાંભરે છે. આચાર્ય ભગવંતની પ્રેમાળ મૂર્તિ નજર આગળ તર્યા કરે છે. આખા જગતનો આ જ રસ્તો છે. ભૌતિક શરીર તો જવાનું જ છે, પણ જીવનમાં કરેલાં સત્કર્મો, પુણ્ય કાર્યો અને પવિત્ર ધર્મકાર્યો જ જગતમાં અતિકાન્ત આત્માના યશઃશરીરને અમર બનાવે છે. એ શરીર સત્યેરણા દ્વારા જગતનું કલ્યાણ કરે છે. આચાર્ય ભગવંતે આજીવન ધર્માચરણ કર્યું છે અને જીવનોત્તર સમયમાં પણ પોતાનાં કાર્યો દ્વારા જગતને સન્માર્ગદર્શન કરાવી રહ્યા છે. એમની તિરોધાનજન્ય ખોટ પુરાય એવી નથી જ. બોટાદ જન્મભૂમિ અને બોટાદ મહાભિનિષ્ક્રમણભૂમિ!
दलति हृदय गाढोद्वेग', द्विधा न तु भिद्यते, वहति विकलः काया मोह, न मुश्चति चेतनाम् । ज्वलयति तनूमन्तर्दाहः, करोति न भस्मसात्, प्रहरति विधिम मच्छेदी, न कृन्तति जीवनम् ॥
હવે તો કંઈ જ ગમતું નથી. ખાસ કરીને રાતે તો ગતિમાં અસ્થિરતાને અનુભવ થાય છે. મારું અહોભાગ્ય કે પૂ. આચાર્યવર્યના મને છેલ્લે છેલ્લે (અમદાવાદમાં) દર્શન થયાં. નીકર તે હું જિંદગી હારી જાત. “જિfપ : , સૌ વાચ
દતિ | તત તથ વિમપિ ', જે દિ થી પ્રિત જનઃ ” આ ‘કિમપિ દ્રવ્ય ગયું. હવે તો તમારું મંડળ જ એક આશ્વાસન રહ્યું. સૌને યથાગ્ય વંદન. (ખંભાત; તા. ૧-૧-૭૬)
Page #307
--------------------------------------------------------------------------
________________
[૪૪].
આ. વિનંદનસૂરિ-સ્મારગ્રંથ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડે એચ. સી. શાહ–ઘણું જ આઘાત સાથે જણાવવાની રજા લઉં છું કે, પૂ. શ્રીમદ્દ નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તા. ૩૧-૧૨ના રેજ અપૂર્વ સમાધિ સાથે કાળધર્મ પામ્યા છે, તેવા સમાચાર પેપરમાં વાંચી અને ઘણું જ દુઃખ થયું છે. સારાયે જૈન સમાજમાં પૂજ્યશ્રીના અવસાનથી સન્નાટો છવાઈ ગયે છે, અને ન પુરાય તેવી ખોટ પડી છે. અને જૈન સમાજ પાંગળો થયો છે. તેમનું સદા હસતું મુખારવિંદ તથા અલૌકિક પ્રભાવશાળી વ્યક્તિત્વ વર્ષો સુધી યાદ આવ્યા કરશે. તેમના જૈનધર્મ વિષે અપૂર્વ ઊંડા અભ્યાસ તથા તારણથી જૈનધર્મનું વધારેમાં વધારે વિસ્તરણ કરેલ છે અને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરેલ છે. પૂજ્યશ્રીના પરમપવિત્ર ચારિત્રપૂત મહાન આત્માને ચિરશાંતિ થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું. (ખેડા તા. ૧૩-૧-૭૬ )
પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી–પૂ. ગુરુદેવના નિર્વાણથી આપે તો શિરછત્ર, કહે કે સર્વસ્વ ગુમાવેલ છે. મેં પણ પૂજાસ્થાન અને વિશ્રામસ્થાન-બંને ગુમાવ્યાં છે. શાસને આધારસ્તંભ ગુમાવ્યા છે, પૃથ્વાસ્થાન શાસનનું ખોવાયું છે. અમે ધંધુકા આવ્યા તેની પાછળ કઈ સંકેત જ હશે કે છેલ્લે છેલ્લે તેમણે મારું લખાણ સાંભળી લીધું. અને અમદાવાદથી વિહાર કરતાં તેઓ મારે ત્યાં પધાર્યા પણ ખરા. (અમદાવાદ) તા. ૬-૧-૭૬)
શ્રી હઠીચંદ જે. દેશી-પૂ. પ્રાતઃસ્મરણીય સ્વ. વિજયનંદનસૂરીશ્વરજીના દેહનિધન થવાનો વિગતવાર છાપેલ હેવાલ મળ્યો. વાંચી તે ક્ષણે ત્યાં હાજર હોઈએ તેવો અનુભવ થયે. સદગતના નિધનથી જૈન સમાજ, અનેક સંસ્થાઓ, સાધુસમુદાયે, આપણે બધા, અંગત રીતે વધતેઓછે અંશે રાંક બન્યા છીએ. ખરું જોતાં, છેલ્લાં બે-ત્રણ વર્ષોથી તેમની તબિયતે ઘણી નોટિસ આપી હતી. એટલે અમુક અંશે આ બનાવને આઘાત ઝીલવાની માનસિક ક્ષમતા અજાણપણે પણ આવી ગઈ હશે; નહિતર આવી જવી જોઈતી હતી. પણ, માનવીની સહનશક્તિ એટલી ઓછી છે કે આવા બનાવો જ્યારે બને ત્યારે આઘાતઅને તે અવર્ણનીયર્ન આપે તો આપણે માનવ ન રહીએ. છતાં એ મનની દુર્બળતા ફેંકી દઈ, તેમના માર્ગે જવામાં, તેમનું જીવન ખૂબ પ્રેરણાદાયી હતું. આપણા આખા આયુષ્યમાં ન ખૂટે તેવી પ્રેરણના ઝરણાં સમાન તેમનું જીવન હતું તેની ખાતરી જેમ જેમ વખત જશે તેમ તેમ થતી જશે. તેમના અનેક ઉપકારે યાદ કરીને ગદ્દગદ થઈ જવાય છે. પ્રભુ, તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના ગુણરાશિમાંથી કંઈક મેળવવાની લાયકાત અર્પે તે પ્રાર્થના. (ભાવનગર, તા. ૮-૧-૭૬ ).
શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ–આજે સવારના “મુંબઈસમાચાર પેપર હાથમાં લેતાં જ પહેલાં પાના ઉપર પરમ ઉપકારી, પરમ કૃપાળુ, વાત્સલ્યમૂર્તિ આચાર્ય ભગવંત
Page #308
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાએ તથા હરાવેા
[ ૨૪૫]
શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજશ્રીના ફોટો જોતાં સમાચાર વાંચ્યા. હાર્ટ એટેકથી તગડી મુકામે સ્વર્ગસ્થ થયાના સમાચાર વાંચીને જાણે વીજળી પડી હોય તેવા કારમા આઘાત લાગ્યા. શાસન-નભામ`ડળમાંથી શુ ચમકતા સિતારા વિલય પામ્યા ? સમુદાયના આધાર સમુદાયને નિરાધાર બનાવી એકાએક વિદાય થયા ? હજારોની સંખ્યામાં પ્રતિષ્ઠાના, જિનબિંબપ્રવેશના, તીમાળ-પરિધાનના, ઉપધાનતપપ્રવેશ અને માળપરિધાન આદિ અનેકાનેક શુભ અને મંગલ મુહૂર્તીના દાતા જ્યાતિષમાંડ, સિદ્ધાન્તપારગામી, મહાપુરુષ સિદ્ધાચલની વાટે જતાં સહજમાં જ કાળધર્મ પામ્યા ! આપણે ભક્તિવશ રવડી પડયા ! ( મુંબઈ; તા. ૧-૧-૭૬ )
પ્રોફેસર વિનચંદ્ર એમ. શાહ—પૂ. શ્રીની ખરા ટાઇ મે જ એવી ખેાટ પડી છે કે ઘડીભર શાકસંતપ્ત હૃદયથી વાણી મૂક બની જાય છે, હૈયુ. અશ્રુઓથી લચી પડે છે, નયનનાં વહેણ અવિરત ગતિએ પ્રયાણ કરે છે. વળી તેમની વાત્સલ્યભાવના સર્વ કરતાં અધિક હતી. આબાળ-ગેાપાળ સૌને પ્રશાંત મુદ્રા ને વાત્સલ્યભાવથી વશ કરી લેતા હતા. અહીં એમના મિલન વખતે ગરીબ કે પૈસાદાર, ખાળક કે યુવાન-વૃદ્ધ, જ્ઞાની કે અજ્ઞાની —કાઈ જ ભેદ ન હતા. આ એમના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ નમ્રતા હતી, જે પ્રશસ્ય છે અને ચિરકાળ સુધી સ્મરણીય રહેશે. જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી નમ્રતા, વત્સલતા એ જ્ઞાન પચાવ્યાની, નિરભિમાનીપણાની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા દર્શાવે છે. વિશેષ તે શું ? એમનાં આદર્યા અધૂરાં શાસનનાં હિતને લગતાં કાર્યા, એમની અદૃશ્ય અમીષ્ટિ અને આપશ્રી જેવા વિદ્વાન આચાર્યાના પ્રયત્નાથી, પરિપૂર્ણ થાય એવી મંગળ કામના. ( ખભાત; તા. ૭–૧–૭૬)
શ્રી રમેશભાઈ એચ. શાહ (‘જનસત્તા’ દૈનિકના રિપોર્ટર)—ભારે દુઃખ સાથે આ પત્ર લખું છું. સદ્ગત આચાર્ય શ્રી વિજયન દનસૂરીશ્વરજી મહારાજ સાહેબના જવાથી મને-સૌને દુઃખ થાય એ સ્વાભાવિક છે; પરંતુ તેને આપના પર જે પ્રેમ હતા, આપ તેઓને જે રીતે સાચવતા, એની કલ્પના કરતાં મારા જેવાને આપના દુઃખ-દર્દ ના ખ્યાલ આવે છે. પ્રભુ આપને આ આઘાત સહન કરવાવી શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના છે. અમદાવાદ છેડતાં પહેલાં છેલ્લે હુ આપને અને મહારાજશ્રીને મળ્યા ત્યારે મે’ આપ સૌની અને મહારાજશ્રીની પાલિતાણાની યાત્રા અંગે અનેક પ્રશ્નો કર્યા હતા. મહારાજ સાહેબની ઉંમર અને અિયત જોતાં ઠંડીના દિવસેામાં ચિંતા ઊપજે એ સ્વાભાવિક હતું. પણ ન બનવાનું અન્યું. મારા જીવનમાં મહારાજશ્રીએ અને આપે મુકેલ સુવાસ કદી નહીં ભૂલું. ( અમદાવાદઃ તા. ૧૦-૧-૭૬ )
શાહ ચીમનલાલ ફુલચંદ કાઢવાળા-પ. પૂ. પરમ ઉપકારી આચાર્ય મહારાજશ્રી કાળધર્મ પામ્યા પછી બે-ત્રણ વખત પાંજરાપાળ ગયા, પરંતુ બિલકુલ ઊભા રહેવાનુ પણ
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬ ]
આ. વિ.ન`દનસૂરિ-સ્મારકશ્ર‘થ દિલ માનતું નથી. આ ઘા પડયો છે એ, મને લાગે છે કે, જીવનપર્યંત ભુલાય તેવા નથી. મારી પુણ્યાઈ કાચી કે હું ગુરુ વિનાને થઈ ગયા. આપને તે પારવાર દુઃખ હોય જ. પરંતુ શાસનના કામ કરવા માટે મન મજબૂત કરવું જ પડે. ( સાબરમતી (અમદાવાદ); તા. ૧૫-૧-૭૬)
માંડલ-તપગચ્છ જૈન સ`ઘ—વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના અકાળ અવસાનથી અમને જ નહીં, સકળ જૈન સદ્યાને ભારે આઘાત લાગ્યા છે. ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાં ભ. મહાવીર ૨૫૦૦મા નિર્વાણવર્ષની ઉજવણીમાં એમણે જ નેતૃત્વ સભાળી યશસ્વી કાર્ય પાર પાડયું હતુ. એમના જવાથી જૈન સ’ધને ભારે માટી ખોટ પડી છે. એમનુ સ્થાન પૂરે એવી કોઈ વ્યક્તિ હાલ દેખાતી નથી. શાસનદેવ એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. હવે તેા આપણે એમણે બતાવેલા માર્ગે જવાનુ છે. એ પુનિત પુરુષની યાદ કદી ભૂલાય નહીં. ( તા. ૨–૧–૭૬ )
સંગીતકાર શ્રી હીરાલાલ દેવીદાસ ઠાકુર—પ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી નંદનસુરીશ્વરજી મહારાજજીના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી હૃદયને પારાવાર દુઃખ થયું છે. શાસનના સ્થંભ સમા, ઉદારરિત એક મહાન આત્માની વિદાયથી શાસને એક અણુમાલ રત્ન ગુમાવ્યુ છે. અનેકના ઉપકારી હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી મારાં અહેાભાગ્યે હું સમાગમમાં આવ્યા અને જ્યારે જ્યારે વંદનાર્થે આવ્યા હાઉ ત્યારે એમની પ્રેમભરી સુનજર, કેમ ભાઈ ?’ આ વ્હાલભર્યા શબ્દ યાદ કરું છું ત્યારે ગદ્ગદ બની જાઉં છું. ખૂબ દુઃખ થયુ છે. ત્યાં દોડી આવવા મન થયું, પણ બન્યુ નથી. પણ મન મારું' ત્યાં જ છે, આપને પણ લાગેલા આઘાતની કલ્પના કરું છું ત્યારે રોમાંચ અનુભવાય છે. ધર્મતીર્થની યાત્રા અને એ શુભ ભાવમાં એમનું જવું, એ પણ સૂચક છે. ( મુંબઈ, તા. ૧-૧-૭૬ )
૫. શ્રી અમૃતલાલ મેાહનલાલ ભાજક—પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી ૧૦૦૮ શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબજીના દેહવિલયના દુઃખદ સમાચાર છાપામાં વાંચીને ખૂબ જ આઘાતની લાગણી અનુભવી છે. આપણા સામાજિક અને શ્રીસ`ઘના વિષમ વાતાવરણમાં પૂજ્યપાદશ્રીના કાળધર્મથી શ્રીસંઘને અસાધારણ અને ન પૂરી શકાય તેવી ખાટ પડી છે જ. આથી તેઓશ્રીના વિયાગ વિશેષ સાલે છે. શાસનદેવ, દેવ...ગત પૂજ્યપાદ આચાર્ય ભગવ ́તના શુભાશીર્વાદથી અને શ્રીસ ંઘના પ્રમળ પુણ્યાયથી, શાસનનાં સર્વ કાર્યમાં અને સમાજનાં શુભ કાર્યમાં આપ સૌ પરમપૂજ્ય આચાર્ય ભગવાને અતૂટ શક્તિ આપશે જ. (અમદાવાદ; તા. ૨-૧-૭૬ )
શ્રી લક્ષ્મણુભાઈ હી. ભેાજક---પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચારથી ઘણું જ દુ:ખ થયુ છે. આપના માટે તે વજ્રઘાત જેટલું દુઃખ ગણાય. પૂ. આચાર્ય મહારાજને વાત્સલ્યપૂર્ણ
Page #310
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાએ તથા હરાવે
[ ૨૪૭ ]
સ્વભાવ કદાપિ ભૂલી શકાય તેમ નથી. તેઓશ્રીની ચિરવિદાયથી સમાજને માટી ખાટ પડી છે. ( અમદાવાદ; તા. ૩-૧-૭૬ )
ક્રિયાકારક શ્રી ભાઈલાલભાઈ દિલગીરી સાથે લખવાનુ` કે ગુરુદેવના વિરહથી આ આત્મા ભારે દુભાય છે. રાત-દિવસ એ થાય છે કે છેવટની ઘડીએ યાદ પણ ન આપી. જેની આપણે જરૂર છે તેની દેવલાકમાં પણ, એટલે પરલાકમાં પણ, જરૂર છે. અને તેમ છતાં, મને વિશ્વાસ છે કે, જ્યારે જ્યારે કાઈ ગૂંચ આવશે ત્યારે સ્વપ્નમાં પણ ગુરુ આવી જરૂર જવાબ આપશે. આપ સૌને ઘણા જ આઘાત થયા હોય તે તો સ્વાભાવિક છે. વળી તગડીથી બેટાઇ સુધી ડાળીમાં ગુરુજીને લઈ ગયા અને મુનિ શ્રી શીલચન્દ્રવિજયજી જેવા સુકલડી સાધુ તેમની સાથે પચીસ માઈલ જેટલે વિહાર કરીને સાથે ગયા તે જ દેખાડી આપે છે કે ગુરુ પ્રત્યે તેમની અણનમ કેવી ભક્તિ અતરમાં પડી હશે! હવે ગિરિરાજની પ્રતિષ્ઠા આપણે કરવાની રહી, અને માર્ગદર્શક ગુરુ વિના કરવી પડવાની. શાસનદેવ આપણને સહાય કરશે અને આ કાર્ય નિર્વિઘ્ને પાર પડી જશે. ( અમદાવાદ; તા. ૭-૧-૭૬)
વકીલ વીરચંદ ગારધનદાસ-પરમપૂજ્યપાદ મહાન ઉપકારી ગુરુ મહારાજશ્રી આચાર્યદેવ શ્રી વિજયન દનસૂરીશ્વરજી મહારાજ સાહેબના શ્રી તગડી મુકામે કાળધર્મ પામ્યાના અચાનક દિલગીરીભર્યા સમાચાર મળતાં અમેા ખૂબ જ દિલગીર થયા છીએ, પૂજ્યશ્રીના ગુણા, તેઓશ્રીના અમારા પ્રત્યેના માયાળુ પ્રેમ, લાગણી સંભારતાં હૃદય ભરાઈ જાય છે. પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી ન પૂરી શકાય એવી ખેાટ આપણને પડી છે. ( પાલીતાણા; તા. ૨-૧-૭૬)
૫. શ્રી છીલદાસ કેસરીચંદ સંઘવી પૂ. નેમિસૂરિ મ. સા. જતાં જે ખાટ નહાતી લાગી તે હવે પ્રતિદિન પ્રતિસમય ખાઇ લાગ્યા જ કરવાની. તેઓશ્રીનુ વાત્સલ્ય સામે તરવર્યા જ કરે; કદી ભુલાય તેમ નથી. ( ખંભાત; તા. ૫–૧–૦૬)
શ્રી રસિકલાલ એન. કારા-શાસનનાયક તપાગચ્છાધિપતિ સૌમ્યમૂર્તિ ૫. પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર તા. ૩૧-૧૨-૭૫ ના રાતના જાણવા મળ્યા. દિગ્મૂઢ બની ગયા. મનની મનમાં રહી ગઈ. તા. ૧૫-૧૨-૭પના લુધિયાના આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને મલ્યા હતા. તેઓએ સ્વ. ગુરુદેવને ખૂબ યાદ કરેલા, અને કહેલું કે, અમે પંજાબમાં દૂર રહ્યા પણુ, તમે યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને મલતાં રહી માર્ગદર્શન મેળવા. હવે કોની પાસે માર્ગદર્શન લેવુ ? પાલિતાણામાં કોન્ફરન્સને સાથ આપ્યા, ૨૫૦૦મા નિર્વાણુ મહાત્સવ પ્રસંગે ખૂબ સમયસર માર્ગદર્શન આપ્યુ. પાલિતાણાના પ્રતિષ્ઠા પ્રસગના તે પથિક અન્યા. આવું સમયદશી માર્ગદર્શન હવે કાણુ આપશે ? ( મુંબઈ; તા. ૮–૧–૭૬ )
Page #311
--------------------------------------------------------------------------
________________
હુબલી મુંબઈ
મુંબઈ
[૨૪૮]
આ. વિનંદનસૂરિ સ્મારભ્રંથ ગૃહસ્થોના પત્રોની યાદી શ્રી હીરાલાલ પાનાચંદ પેટલાદવાળા મુંબઈ શ્રી નનમલ શંકરલાલ , સલત લલ્લુભાઈ સુખલાલ બોટાદવાળા ,, હરિલાલ શામજી વેલજી
મુંબઈ, બોરીવલી , કાંતિલાલ શાંતિલાલ શાહ , હિંમતલાલ વીરચંદ ચાવાળા મુંબઈ ,, શાંતિલાલ ચુનીલાલ , પ્રવીણચંદ્ર એન. શાહ
” ,, ધીરજલાલ સલોત , શા. કાંતિલાલ અમૃતલાલ ગોધરા , કાંતિલાલ વાડીલાલ શાહ અમદાવાદ , શ્રી સમરબેન વીરચંદ ભાવનગર , બી. એ. શાહ (તારાચંદ) ,, માસ્તર બંસીભાઈ ખંભાતવાળા ગોધરા ,, વડવા જેન સમુદાય
ભાવનગર ,, ગાંધી કાંતિલાલ વાડીલાલ કપડવંજ , હિંમતલાલ છોટાલાલ
ખંભાત , ચંપકભાઈ જે. શાહ મુંબઈ , રતિલાલ સલત
મુંબઈ છે શા. અમૃતલાલ જીવણલાલ કદંબગિરિ , શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ અમદાવાદ , શા. ગોપાળજી જીવરાજ ભાવનગર , માસ્તર શામજી ભાયચંદ મુંબઈ , વ્રજલાલ કશલચંદ
પૂના , ચુનીલાલ મૂળચંદ એ હસ્તીમલ જૈન
મદ્રાસ . નવીનચંદ્ર નવલચંદ ઝવેરી , બાબુલાલ વી. શાહ બેંગલોર , વોરા વ્રજલાલ પાનાચંદ પાલિતાણું , નંદકિશોર-પ્રકાશ (ગારિયાધારવાળા)મુંબઈ ” મહેન્દ્રકુમાર ભીખાભાઈ
સૂરત , અંબાલાલ બી. મહેતા અમદાવાદ ” રાયચંદ દલીચંદ સાવરકુંડલા , હર્ષદરાય તલકચંદ શાહ
> > પ્રભાશંકર દુર્ગાશંકર જ્યોતિષી મહુવા , હીરાચંદ મણિલાલ સુરેન્દ્રનગર ” રસિકલાલ લાલભાઈ શાહ અમદાવાદ , બાબુભાઈ સંઘવી
સૂરત ” પોપટભાઈ નાગજીભાઈ શાહ ભાવનગર , હરિલાલ વાડીલાલ શાહ અમદાવાદ ” મનુભાઈ પાટણવાળા
મુંબઈ , હિંમતલાલ ધરમશી વારિયા » ” હિંમતસિંહજી ચૌહાણ આફ્રિકા ,, કેલસ એન્ડ કુાં. (પાંતિલાલ કાળીદાસ)” ” બાબુભાઈ વી. કાપડિયા ખંભાત છે, જે. એચ. કાપડિયા
પટણું ” નગીનભાઈ એન. સંઘવી ગોંડલ , સુરેન્દ્ર એમ. કાપડિયા અમદાવાદ ” નગીનદાસ જે. શાહ
મુંબઈ , રમણિકલાલ રતિલાલ ભાવનગર ” પી. એલ. બાવીશી જોરાવરનગર , જિનદાસ વાડીલાલ શાહ ગોધરા ” શા. છનાલાલ દલસુખભાઈ જોધપુર , અનોપચંદ પી. શાહ મુંબઈ ” હિંમતલાલ શાસ્ત્રી પાલીતાણું , સેવંતીલાલ નગીનદાસ સંઘવી , ” ચંદનમલ નાગોરી
છોટી સાદડી , હરગોવિંદદાસ શામજી ઝવેરી પાલીતાણા ” હંસરાજ શાહ
ઔરંગાબાદ
Page #312
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવ
[૨૪] શ્રી શા. મગનલાલ વીરચંદ વગેરે સૂરત શ્રી વિલેપાર્લે જૈન સંઘ મુંબઈ , ડે. ચંદુભાઈ બી. શેઠ અમદાવાદ , પ્રમોદભાઈ સોમચંદ ચુનીલાલ , » શા. છોટાલાલ ગીરધરલાલ મુંબઈ મહેતા નરોત્તમદાસ ડોસજીભાઈ
નગરશેઠ દીઓદર , મગેલાલ કોચર જગદલપુર પ્રેમચંદ મ. મહેતા
અમદાવાદ , શા. વાડીલાલ છગનલાલ શરાફ ગોધરા, ખંભાત જૈન મિત્ર મંડળ મુંબઈ , જસભાઈ લાલભાઈ શેઠ અમદાવાદ શ્રીમતી કડવીબહેન
ભાવનગર શ્રીસધો તથા સંસ્થાઓના તારોની યાદી મુંબઈના સંઘો શ્રી દેવસૂર સંઘ ગોડીજી, માટુંગા, વિલેપાર્લે, ઘાટકોપર, મુલુંડ, આદીશ્વર ધર્મશાળા, શ્રી જૈન શ્વે. કેન્ફરન્સ.
સૂરતના સં –શ્રી ખરતરગચ્છ જૈન સંઘ, ગોપીપુરા, વડાચૌટા, નવાપરા, હરિપુરા.
શ્રી જૈન સંઘ-શ્રી સકલ સંઘ પૂના, વાસદ, પેટલાદ, કઢ, સમી, ટીટોઈ, ખીમત, દાઠા, અમરેલી, શિહેર, માંગરોળ, કટક, શેગાંવ, રાંદેર, શ્રી દેવસૂર સંઘ ડભઈ, મામાની પોળ જૈન સંઘ વડેદરા, કઠી પિળ જૈન સંઘ વડેદરા, ઊન, સુરેન્દ્રનગર, મહુવા, જોધપુર, રાજકોટ, સાવરકુંડલા, ખુંટવડા, હળવદ, ગોધરા, વાંકાનેર, મૂળી, પ્રભાસપાટણ, ચાણસ્મા, નડિયાદ, જેસર, ચોટીલા, વેજલપુર, લીંબડી, ઘોઘા, વેરાવળ, પાટણ, માંડલ, રામપુરા ભંડા, સોનગઢ, લોદરા, આરાધના ભવન જૈન સંઘ ભરૂચ, શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી જૂનાગઢ, અ. પા. ધર્મશાળા જૈન સંઘ ખંભાત, સ્તંભતીર્થ તપાગચ્છ જૈન સંઘ ખંભાત, તપગચ્છ અમર જેન શાળા સંઘ ખંભાત, નાની ટોળી જૈન સંઘ પાલિતાણા, શેઠ મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી કપડવંજ, વસા ઓસવાળ
. મૂ. જૈન સંઘ વેરાવળ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વિરમગામ, કૃષ્ણનગર જૈન સંઘ અમદાવાદ, જૈન . ખરતરગચ્છ સંઘ જયપુર, શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ સૂરત, શ્રી આત્માનંદ જૈન મહાસભા અમૃતસર, શ્રી વિજયવલ્લભ સ્મારક ટ્રસ્ટ વડોદરા, સુમતિ પાર્શ્વ જૈન મિત્ર મંડળ વેરાવળ, મહાવીર મહિલા મંડળ વેરાવળ, શ્રી તપગચ્છ જૈન સંઘ જામનગર, શ્રી જેન બાલાશ્રમ પાલિતાણા, શ્રી જૈન શ્રાવિકાશ્રમ પાલિતાણ, શ્રી જેન બાલમંડળ સોસાયટી ડઈ, શ્રી ચારિત્ર રત્નાશ્રમ સોનગઢ, શ્રી આગમેદ્ધારક સંસ્થા સુરત, શ્રી આત્માનંદ જેન મહાસભા લુધિયાના, શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ તળાજા, શ્રી જૈન યુવક મંડળ મહુવા, શ્રી મોતીશા રિલીજીયસ એન્ડ ચેરીટી ટ્રસ્ટ ભાયખલા-મુંબઈ, શ્રી આત્માનંદ જૈન સભા દિલ્લી,
३२
Page #313
--------------------------------------------------------------------------
________________
[૨૫૦]
આ વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ ગૃહરોના તારોની યાદી શેઠ મૂળચંદ બુલાખીદાસ મુંબઈ શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ ભાવનગર , પ્રવીણભાઈ હસમુખભાઈ
રતિલાલ અમરચંદ કામદાર જેસર , કેશવલાલ બુલાખીદાસ
” રમણલાલ ચ. શાહ
અમદાવાદ , રતિલાલ મૂળચંદ બુલાખીદાસ
” કાકુભાઈ બ્રહ્મભટ્ટ
પાલિતાણા , પ્રાગજીભાઈ ઝવેરચંદ
” બાપાલાલ મનસુખલાલ મુંબઈ શ્રી બટુકભાઈ, કાકુભાઈ
” પરમાણંદ મણિલાલ સલોત , , ચંપકભાઈ હીરાભાઈ ગાંધી
” નત્તમદાસ , શામજીભાઈ ભાયચંદ માસ્તર
” અમરચંદ ખીમચંદ દમણિયા સૂરત , અમૃતલાલ કુબેરદાસ વેરા
” શાંતિલાલ ગાંધી પાલિતાણા » અમૃતલાલ મનસુખલાલ પરીખ ” પ્રભાશંકર ઓઘડદાસ સેમપુરા અમદાવાદ , રમુભાઈ નાનુભાઈ ભંડારિયાવાળા ” દીપચંદ એસ. ગાડ
મુંબઈ , મહાવીર ટ્રેડર્સ
2 કાંતિલાલ રાયચંદ છે હરખચંદ વાલજી
” શાંતિચંદ્ર ઝવેરી
સૂરત , મહેન્દ્ર રતનચંદ ઝવેરી
” સંઘવી કુટુંબ છે ચંપકલાલ મોહનલાલ પટણી
” રાયચંદ મગનલાલ છે જયસુખલાલ લાલચંદ કોળિયાકવાળા , ” સેમચંદ પોપટચંદ
ખંભાત , રસિકલાલ એન. કેરા
, ચીનુભાઈ ઘડિયાળી
અમદાવાદ , હીરાચંદ પાનાચંદ પેટલાદવાળા
” કેશવલાલ તારાચંદ
ખંભાત , રતનચંદજી સચેતી
અજમેર ” કેશવલાલ ગિરધરલાલ વેરાવળ , જિતેન્દ્રકુમાર કાપડિયા પટણા * ઇન્દિરાબેન શાહ
મુંબઈ , દિનેશભાઈ, ગૌતમભાઈ, ઉદયનભાઈ ” વેણીબેન, જયાબેન
ભાવનગર કેઈમ્બતૂર ” અમુભાઈ , ચંદુલાલ જે. ખંભાતવાળા વીરમગામ ” પ્રભુદાસ પી. શાહ
મુંબઈ , છોટાભાઈ નરશીદાસ ઘડિયાળી અમદાવાદ ” જટાશંકર લલુભાઈ , લકસીમલ પ્રકાશમલ સમદડિયા મદ્રાસ ” નગીનદાસ વાડીલાલ
વેજલપુર , તારાચંદ, બંસીભાઈ મુંબઈ ” શાંતિલાલ મૂળજીભાઈ , જાબુવાળા કુટુંબ સુરેન્દ્રનગર ” શાંતિભાઈ માસ્તર , બાપુલાલ ગુલાબચંદ કાપડિયા ખંભાત ” નટવરલાલ રતનલાલ ખંભાતી મુંબઈ , મનસુખલાલ વાડીલાલ મુંબઈ ” ચીમનલાલ ટી. શાહ , કીરચંદ જે, શેઠ
વઢવાણ ” જગજીવનદાસ કેશવલાલ
મુંબઈ
ખંભાત
Page #314
--------------------------------------------------------------------------
________________
ગુણાનુવાદ સભાઓ તથા કરાવે
[૨૫] શ્રી બાબુભાઈ
ઉમરાળા શ્રી નટવરલાલ કલકત્તાવાળા ભાવનગ૨ , મણિલાલ ગોકળદાસ અમદાવાદ , રમણલાલ વજેચંદ
અમદાવાદ , શાંતિલાલ ઉજમશી શેફ મુંબઈ , જીવતલાલ પ્રતાપશીભાઈ નગરશેઠ વસંતલાલ હરિલાલ મહુવા , ટી. સી. બ્રધર્સ
ભાવનગર શ્રી અંબાલાલ ગાંધી અમદાવાદ , જયસુખલાલ હિંમતલાલ ચોકવાળા મુંબઈ , કાંતાબેન ગાંધી
અમદાવાદ , કાંતિલાલ લાલચંદ તળાજાવાળા , » ઠાકરશી છગનલાલ વરાળિયા મુંબઈ , રતિલાલ જીવણલાલ
વઢવાણ નગીનદાસ ખાદીવાળા ખંભાત , નટવરલાલ વાડીલાલ
ખંભાત , ખીમચંદ ઉત્તમચંદ પાલિતાણું શનુભાઈ દીપચંદ » બુલાખીદાસ-આગમ મંદિર
» હિંમતભાઈ , રતિલાલ ઝવેરી » નગરશેઠ ચુનીભાઈ
પાલીતાણા છે, જયંતીલાલ માસ્તર
શ્રી વ્રજલાલ પાનાચંદ વેરા » પ્રવીણચંદ્ર કુલચંદ
મુંબઈ જેન સેવા સમાજ દવાખાના * મૂળચંદ વિમળચંદ સાદડીવાળા
મુંબઈ
સ્વર્ગવાસ નિમિત્તે ઊજવાયેલા ધર્મોત્સવ મુંબઈ : ઘાટકોપર, દોલતનગર, વિલેપાર્લે, વાલકેશ્વર, ગેડિજી (પાયધૂની). શાંતાક્રૂઝમાં નવાણું અભિષેકની પૂજા ભણાવવામાં આવી હતી.
અમદાવાદ : શાંતિવન, પાંજરાપોળ, ગુસા પારેખની પોળ, સાબરમતી, પાડાપોળ, નવરંગપુરા, શાહપુર, ધનાસુથારની પોળ, હઠીસિંહની વાડી, શાતિનગર.
ખંભાત : સ્તંભતીર્થ તપગચ્છ સંઘ, વિશા ઓસવાળ સંઘ.
ઉપરાંત, જામનગર, શ્રી શંખેશ્વર તીર્થ, સુરેન્દ્રનગર, બોટાદ, મદ્રાસ, ભાવનગર, સૂરત, ડભેઈ, વડોદરા, પેટલાદ, પાલીતાણા (કેસરિયાજીનગર), વેરાવળ, મહુવા, વીંછીઆ તેમ જ બીજાં પણ અનેક સ્થળોએ ઉત્સવ ઊજવાયા હતા, જેનાં નામે નોંધી શકાયાં નથી.
Page #315
--------------------------------------------------------------------------
________________
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્ર શ તિ લે છે તથા કા વ્યો
Page #317
--------------------------------------------------------------------------
________________
अअलि सौराष्ट्रभूषण सूरिः, सर्वानन्दकरः सुधीः । शास्त्राभ्यासी तपस्वी च, नन्दनो नाम नन्दनः ॥ १ ॥ स्याद्वादाचरणी शुद्धः, समभावपरायणः । शीलसंयमसंपन्नः, प्रतापी शीतलो गुणैः ॥ २ ॥ स्वस्य नियामको नित्य', प्रेरकोऽध्यापको गणे । सद्गुणानां पक्षपाती, दोषाणां च निवारकः ॥ ३ ॥ मर्यादाराधको भक्त्या, जैनशासनघोषकः । महाव्रतघरो धीर-स्तपस्वी संयमी यमी ॥ ४ ॥ शुक्लपक्षिक्रियाशीलो, वर्धमानगुणाकरः । वर्धमानप्रभोभक्तो, गुरोर्नाम्नः प्रदीपकः ॥ ५ ॥ शिष्याणां च प्रशिष्याणां, शासकः शिक्षकः क्षमी। भव्यजनप्रतिबोधी, व्याख्यातृणां चूडामणिः ॥६॥ तीर्थभक्तो गुरुभक्तो, मितभाषी च निःस्पृहः । मुनिगुणगणाधारः, सूरिपदविभूषकः ॥७ ॥ सुवन्दितो मया भक्त्या, कृपावर्षी स्मिताननः । चिरं नन्दतु विश्वेऽस्मिन् , सूरिविजयनन्दनः ॥ ८ ॥
- पं. बेचरदास दोशी
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખો તથા કાવ્ય
[૫૫] ઉચ્ચ કોટિની ભાવનાવાળા જ્યોતિર્ધર લેખક–પ. પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ મહાન તિર્ધર હતા; સાથેસાથે આગમેના ઊંડા જ્ઞાતા પણ હતા. પિતાનું વ્યક્તિત્વ અનેખું હોવા છતાં સરળતા, મધુરતા આદિ અનેક ગુણોથી તેઓનું જીવન ફૂલેલા ફૂલ જેવું સુગંધમય હતું.
गुणाः गच्छन्ति दूतत्व' दृरेऽपि वसतां सताम् ।
केतकीगंधमाघ्रातु स्वय' यान्ति हि षट्पदाः ॥ ગુણો દૂતનું જ કામ કરે છે; ભલે સંત પુરુષ દૂર હોય પણ કેતકીના ગંધને ગ્રહણ કરવાને માટે સ્વયં ભમરાઓ આવે છે તેમ, આ મહાપુરુષ ભલે આપણુથી દૂર બેઠા હોય, છતાં તેઓના ગુણની સુવાસ ભારતના ખૂણે ખૂણે ફેલાયેલી હોય છે. કોઈ પણ પ્રતિષ્ઠા, દીક્ષા વગેરે ઉત્સવનું શુભ મુહૂર્ત આ મહાપુરુષ કાઢે એટલે મહારછાપ મળી કહેવાય એવું એમનું વ્યક્તિત્વ હતું.
અમારા પંજાબકેસરી શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી અને શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વાત્સલ્યભર્યું વાતાવરણ ચાલ્યું આવે છે, તેમાં કોઈ શંકા જેવું નથી. શ્રી વિજયનંદનસૂરિ મહારાજ અને તેઓના વડીલો સાથે લાંબા સમયનો સંપર્ક હોવાથી અમારા માટે આ મહાપુરુષનો ધર્મ સ્નેહ ગાઢ હતો. સમાજનાં કોઈ પણ કાર્યોમાં દૂચ જેવું જણાય ત્યારે તેઓ એકબીજાની સાથે પરામર્શ કરી, જરૂરી સલાહસૂચના આપતા અને જટિલ પ્રશ્નોને ઉકેલી આપતા. તેઓએ પોતાના વડીલેની માફક, અમારા ઉપર ચાલુ સમયે પણ તે જ મીઠે સંબંધ જાળવી રાખ્યો હતો. આવા મહાન જ્યોતિર્ધર અમારી વચ્ચેથી વિદાય થયા તે ક્ષતિ ન પુરાય તેવી મેટી છે. આચાર્યો માટે “સંબંધ સત્તરીમાં કહ્યું છે કે –
तित्थयरसमो सूरी सम्मं जो जिणमयं पयासेइ ।
आणाइ अइक्कतो सो कापुरिसा न सप्पुरिसा ॥ જે આચાર્ય જિનમતનું સારી રીતે પ્રકાશન કરે તેમને તીર્થકર સમાન કહ્યા છે અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને સત્પરુષ નહીં પણ કાપુરુષ જ સમજ.
આ મહાન જ્યોતિર્ધર પણ જિનેશ્વરના શાસનને ઉન્નત કરવાની ઉરચ કેટિની ભાવનાવાળા હતા, એમાં સંદેહ જેવું નથી–અમને તેઓના પરિચયથી આ વાત જણાય છે. તેમની સાથે અનેક વાર મધુર મિલન થયું છે. નાના-મોટા સૌને પ્રિય, મધુર, અર્થથી સંકલિત, શાસ્ત્રાનુસાર, આગમાનુસાર અને સમયને ઓળખીને વાત કરવાની આ
Page #319
--------------------------------------------------------------------------
________________
[૫૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ મહાપુરુષમાં આવડત હતી. તેઓ નીડર પણ હતા; કેઈની વાતોમાં આવીને દબાઈ જવાનું એમના સ્વભાવમાં જ ન હતું. સ્પષ્ટવક્તા તરીકેના ગુણથી તેઓનું જીવન સભર હતું. તેઓની સાધના પણ ઉરચ કોટિની જોવામાં આવતી હતી. બધા ઉપર એકસરખો પ્રભાવ અંત સમય સુધી ચાલુ રહ્યો હતો. અંતસમયે સિદ્ધાચલ બાજુ પ્રતિષ્ઠા માટે જતાં તગડી મુકામે આપણુથી સદાને માટે જુદા થયા, પણ ગુણોની સુવાસ મુકતા ગયા. ચાલતા ચાલતા ચાલ્યા ગયા; પ્રયાણ પણ સિદ્ધાચલ બાજુનું હતું.
એકેકું ડગલું ભરે, સિદ્ધાચલ સામે જેહ; * “રૂષભકહે ભવ કોટિનાં, કર્મ અપાવે તેહ. આ ઉક્તિને આ મહાપુરુષે સાચી પુરવાર કરી બતાવી એમ લાગે છે. એમનું આ પ્રયાણ મહાપ્રયાણ જ ગણાય. અને તેમાં પણ સોનામાં સુગંધ જેવું એ બન્યું કે શ્રી શત્રુંજય ગિરિરાજના સેળમાં ઉદ્ધાર પછી આશરે સાડા ચારસો વર્ષ બાદ દાદાની ટૂંકમાં બનેલ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા જેવા અપૂર્વ મહોત્સવની ઉજવણી કરાવવા તેઓએ પ્રયાણ કર્યું અને એવી ઉત્તમોત્તમ ભાવના ભાવતાં ભાવતાં જ મહાપ્રયાણ કરી ગયા, એમણે અનેક પ્રતિષ્ઠા કરાવી, અનેક પ્રતિષ્ઠાનાં મુહૂર્તો આપ્યાં અને છેવટે પ્રતિષ્ઠાના પથે જતાં જતાં જ ચાલ્યા ગયા, એ એક શુભ ગ નહિ તે બીજું શું? આ તો અતિ શુભ ગ જ કહેવાય !
એ મહાપુરુષ ભલે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, પણ તેઓનાં કાર્યોની સુવાસ મૂકતા ગયા; તે કાયમ અમર રહેશે, એમાં કઈ સંશય જેવું નથી.
ચોરાશી બંદરનો વાવટો લેખક- પ. પૂ. આ. શ્રી વિજ્યયશોભદ્રસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય, પરમકૃપાળુ, આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આજે સ્થૂલ સ્વરૂપે આપણી વચ્ચે નથી. તેઓ ચાલ્યા ગયા !
જ્યારે મહાપુરુષ-મહાન સાધુ પુરુષે-આપણી વચ્ચેથી આમ અચાનક ચાલ્યા જાય, ત્યારે આપણને એમની આવી વિદાય ખૂબ વસમી થઈ પડે છે, સહન કરવી ભારે થઈ પડે છે. અને જેની ખોટ સમાજને કે સમગ્ર સંઘને સાલે, જેની વિદાય સમાજ માટે એક ન પુરાય તેવી ખોટરૂપ બને, એનું જ નામ મહાપુરુષ.
આવા એક મહાપુરુષ હતા શ્રી નંદનસૂરિ મહારાજ. એમના ગયા પછી આપણે, સંઘે અને સમાજે બાર મહિનાના ટૂંકા ગાળામાં અનેક વાર એમની ખોટ અને એમના અભાવનાં પરિણમે અનુભવ્યાં છે. અને અનેક વાર મનમાં થઈ આવે છે કે, તેઓ હેત તે આ કાર્ય અવશ્ય થાત, તેઓ હોત તે આનું આવું પરિણામ આવી જાત.
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૫૭] આજે તો એમના ગુણો વિશેષ યાદ આવે છે. એમની ઉદારતા, એમની નિખાલસતા, એમની સહિષ્ણુતા આજે નજર સામે તરવરે છે. મારા-તારાનો એમની પાસે કોઈ દિવસ ભેદ નથી . મારા જેવા તો એમને “ચોરાશી બંદરને વાવટે” કહેતા. એમની પાસે એક તિથિવાળા આવતા, બે તિથિવાળાય આવતા, તપગચ્છવાળા આવતા ને ખરતરગચ્છ ને અંચલગરછવાળા પણ આવતા. મૂર્તિપૂજક આવતા ને સ્થાનકવાસી ને તેરાપંથી પણ આવતા. જૈનો આવતા તેમ જૈનેતરે-બ્રાહ્મણ, પટેલ વગેરે-પણ આવતા. કોઈ મુહૂર્ત પૂછવા આવે, કઈ સંસારથી કંટાળેલા જીવ સાંત્વન લેવા આવે, કઈ કુતૂહલથી આવે, કઈ જિજ્ઞાસાથી આવે, કઈ સમાધાન મેળવવા આવે, ને કોઈ છિદ્રાન્વેષી પણ આવે.
પણ એ તમામ લોકોને, તેઓ જે કામે આવ્યા હોય તે અંગે પૂરે સંતોષ થાય એ સરલ અને ઉદાર વ્યવહાર શ્રી નંદનસૂરિ મહારાજ પાસે જોવા મળતા. એમના દિલમાં કોઈ દિવસ નાના-મોટાને કે મારા-તારાનો ભેદભાવ નથી જોવાય. એમની એક જ વાત હતી, જે સાચું હોય, હિતકારી હોય, તે કહી દેવું. કોઈની શેહમાં તણાયા વિના ખરી વાત કહેવી અને ખોટી વાતને ટાળવીઃ આ એમના યશસ્વી વ્યવહારની ચાવી હતી. અને છતાં કોઈ પ્રત્યે તિરસ્કારભર્યું વલણ નહિ, એ એમની વિરલ વિશેષતા હતી.
કોઈ તનથી, કોઈ મનથી કે બીજી રીતે દુઃખી હોય, પીડાતો હોય, અને એ નંદનસૂરિ મહારાજ પાસે આવે, તો એમની પાસે એને ખૂબ આ ધાસન મળતું, આધાર સાંપડતો. એનું દુઃખ, એની પીડા, બધું ઘડીભર શમી જતું. અને એમના આધારે એ પુનઃ પોતાના માર્ગે આગળ વધી શક્તો.
- શ્રી નંદનસૂરિ મહારાજમાં નિઃસ્વાર્થપણાની ભાવના અજોડ હતી. નામનાની કે પ્રતિષ્ઠાની વૃત્તિ એમનામાં કદી જોઈ નથી. એમના હાથે અનેક શુભ મહાન કાર્યો થયાં, અનેક પ્રતિષ્ઠાને અંજનશલાકાઓ થઈ, પણ ક્યાંય એમણે પિતાના નામની અપેક્ષા સેવી નથી. કેટલીક વાર મારા જેવા કઈક કહે પણ ખરા કે, “સાહેબ ! આ દેરાસરની પ્રતિષ્ઠા આપના હાથે થનાર છે, તે એ તો આપણું જ છે, માટે ત્યાં શિલાલેખનું સૂચન આપવાનું રાખજે.” પણ એ મહાપુરુષ તો નિર્લેપ અને આવા સૂચનથી સદા દૂર જ રહેતા. તેઓ આ વાતનો સાફ ઈન્કાર કરી દેતા. કહેતા કે, “એને લખવું હશે તે લખશે. આપણે એની કશી જરૂર નથી”.
આવા પૂજ્ય પુરુષ આજે આપણી વચ્ચે નથી એ ઓછા દુઃખની વાત નથી. પણ હવે તે એનું દુઃખ લગાડવા કરતાં પણ વધુ જરૂરની વાત તો એ છે કે એમના જેવા ગુણિયલ, જ્ઞાની, સરલ અને ઉદાર વૃત્તિવાળા મુનિઓને કેળવીએ ને એમના જીવનને અનુસરીએ. આમ કરીશું તે જ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશું.
३३
Page #321
--------------------------------------------------------------------------
________________
[૫૮]
આ. વિ.નાનસૂરિ-સ્મારકગ્રંથ આચાર્યપ્રવર, ગુણસમુદ્ર, સંમાનનીય શ્રી વિજ્યનંદનસૂરિજી
લેખક પડિતવય શ્રી બેચરદાસ જીવરાજ દોશી સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક મહાપુરુષ પેદા થયેલા છે. પૂ. ગાંધીજી પોતે જ સૌરાષ્ટ્રના નિવાસી હતા. સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાન કાન્તિ કરનારા ધુરંધર પુરુષે પણ સૌરાષ્ટ્રને જ પોતાના જન્મથી અલંકૃત કરેલ છે. અમેરિકામાં જઈને જૈનધર્મને પ્રચાર કરનારા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી મહુવામાં જ પેદા થયેલ છે. આ સિવાય મહુવામાં બીજા પણ મહાપુરુષો જમેલા છે. શ્રી વિજ્યનેમિસૂરિજી, શ્રી વિધર્મસૂરિજી વગેરેએ પણ પોતાના જન્મથી, સંયમથી અને સમાજમાં વિદ્યાપ્રચારના કાર્યથી મહુવાને જ પ્રતિષ્ઠા આપેલ છે.
માનનીય શ્રી વિજયનંદનસૂરિએ પણ ભાવનગર જિલ્લાના બોટાદમાં જન્મીને બોટાદને વિશેષ પ્રતિષ્ઠિત કરેલ છે. તેઓનું કુટુંબ જેનધર્મનું આરાધક હતું, એટલે તેમને જન્મથી જ જૈન ધર્મના સંસ્કાર મળે એ તદ્દન સ્વાભાવિક છે.
બોટાદમાં જૈન મુનિઓનું આવાગમન થયા કરતું. એને લીધે વિજયનંદસૂરિના કુટુંબમાં જૈન મુનિઓને સમાગમ, વ્યાખ્યાનવાણી દ્વારા અને સેવા-ભક્તિ દ્વારા, સતત વર્ધમાન રહે. આમ થવાથી તેમના ઘરમાં વૈરાગ્યનું વાતાવરણ પ્રાદુર્ભાવ પામે જ અને
એ વાતાવરણની અસર ભાઈ નરોત્તમને થાય એમાં શી નવાઈ? મુનિરાજ શ્રી નેમિવિજયજી મહારાજનો અને તેમના મુનિમંડળનો પરિચય બોટાદને ઘણો વધારે રહેલ છે અને પરિણામે ભાઈ નત્તમના મનમાં દીક્ષા લેવાને ઉમંગ થયે જણાય છે.
તેઓ દીક્ષિત થઈને શ્રી વિજયનેમિસૂરિના મંડળમાં પ્રવેશ પામ્યા અને શ્રી વિજયનેમિસૂરિજીની દેખરેખ નીચે જ તેમણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. જૈન શાસ્ત્રો ઉપરાંત ષદર્શનનો પણ તલસ્પર્શી અભ્યાસ કરવા સાથે અન્ય અન્ય જ્યોતિષ વગેરે શાસ્ત્રોને પણ અભ્યાસ કરીને તેમાં પણ તેઓએ પ્રવીણતા મેળવી હતી. અને તેઓ કોઈ પણ ધાર્મિક પ્રસંગ અંગે મુહૂર્ત શોધી આપનાર તરીકે જૈન સંઘમાં વિશેષ પ્રતિષ્ઠા પામ્યા હતા. પ્રતિષ્ઠાનું મુહૂર્ત અથવા દીક્ષાનું મુહૂર્ત વા ધ્વજદંડ વગેરે ચડાવવાનું મુહૂર્ત તેઓ જ મેટે ભાગે કાઢી આપતા.
તેમને જૈન આગમોનો વિશેષ તલસ્પર્શી અભ્યાસ હોય તે તો સ્વાભાવિક છે. શ્રી વિજયનેમિસૂરિજીની કડક શિસ્તની નીચે તેમનું જીવન ઘડાયેલ હતું, અને એમ હોવાથી તેઓ સંયમના આરાધનમાં કે શીલ-સદાચાર-તપ વગેરેની પ્રવૃત્તિમાં પણ મોખરે જ હોય એમાં કોઈ વિવાદને અવકાશ ન જ હોય. શાસ્ત્રોનાં એટલે જૈન શાસ્ત્ર ઉપરાંત બૌદ્ધ, ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને ગ વગેરે શાસ્ત્રોના અભ્યાસમાં પણ તેમણે
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે અને કાવ્યો
[૫૯] સારી રીતે શ્રમ કરેલો અને એક વિશિષ્ટ વિદ્વાનને શોભે તેવી ખ્યાતિ પ્રાપ્ત કરેલી. તેમને શાસ્ત્રાભ્યાસ તેમની સંયમની આરાધનાને પરિપિોષક બનેલો.
ઉપરાંત, મધ્યસ્થ વૃત્તિ, વૈર્ય, સહિષ્ણુતા અને સર્વધર્મસમભાવની ભાવના વગેરે ગુણો તેમનામાં પ્રગટ થાય તે અર્થે શાસ્ત્રાભ્યાસ જ સંપૂર્ણ નિમિત્તરૂપ થયેલે. મારી
સ્મૃતિ પ્રમાણે તેમણે સંપ્રદાયના કલહમાં કદી ભાગ લીધો નથી. તેમ જ કોઈ પણ સાંપ્રદાયિક વિચારનો એકાંતપણે આદર કરેલ નથી. વાણીમાં અને વર્તનમાં સ્યાદ્વાદના સિદ્ધાંતને તેમણે અગ્રસ્થાન આપેલ છે.
પાંજરાપોળના ઉપાશ્રયે હું કદી ગયેલો નહીં. મને સાધુઓની એકાંગી વૃત્તિની વિશેષ શંકા રહેતી અને વિચારભેદ અંગે સાધુઓની અસહિષ્ણુતાને પણ ભય રહેતો. મારા મિત્ર પં. શ્રી દલસુખભાઈ એ તથા શ્રી રતિલાલભાઈ દેસાઈ એ મને ચક્કસ કહેલ કે તમે શ્રી નંદસૂરિને મળો તો તમને તેમની અનેકાંતવિચારશ્રેણિની અને મતસહિષ્ણુતાની ખાતરી થશે. જ્યારે હું તેમને પ્રત્યક્ષ મળે ત્યારે જે વાત મારા મિત્રોએ મને કહેલી તેને મને પ્રત્યક્ષ અનુભવ થયો.
શ્રાવક કરતાં મારી સાધુઓ પ્રત્યે વિનયભાવ બતાવવાની રીત જુદી છે; છતાં મારી એ રીત વિશે આચાર્ય શ્રી નંદનસૂરિએ લેશ પણ અરુચિ ન બતાવતાં પહેલે જ સમાગમે તેમણે મને પોતાનો મિત્ર બનાવી દીધો.
આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મારા સન્મિત્ર હતા જ, અને મારા કુશલકર એ મહાનુભાવ સાથે જેમ હું વિનયથી વર્તત તેમ જ શ્રી નંદનસૂરિ સાથે પણ મેં વર્તવાનું શરૂ રાખ્યું અને ધીરે ધીરે સમાગમ વધતાં અમારી વચ્ચે વિશેષ આદરપાત્ર મિત્રતા વધી. અને પછી તો હું તેમની પાસે વારંવાર જઈને તેમના સમાગમનો લાભ મેળવવા લાગે. | મારા ભિન્ન વિચારોનો તેમને ખ્યાલ ન હતો એમ નહોતું, પણ કદી પણ તેમણે એ વિશે મારી સાથે ચર્ચા કરી જ નથી. જ્યારે જ્યારે તેમની પાસે ગયો છું ત્યારે ત્યારે તેમનું સુખદ સ્મિત જ અનુભવેલ છે.
તેમનો પરિચય થવાથી મુનિ શ્રી શીલચંદ્રજીને પણ મને ઠીક ઠીક પરિચય થયો. અને મુનિ શીલચંદ્રજીને પણ ઉદાર વિચારવાળા અને સમભાવી વૃત્તિવાળા મેં બરાબર અનુભવ્યા. હું મૂળ વળા (વલભીપુર)નો છું અને તેઓ મૂળ ભાવનગરના છે; આમ ભૂગોળની દૃષ્ટિએ પણ અમારી એકતા બરાબર હોવાથી પારમાર્થિક દૃષ્ટિએ પણ એકતા જ સધાતી રહી છે, અને આચાર્ય શ્રી નંદનસૂરિજી સ્વર્ગવાસી થતાં અમને બન્નેને તેમની બેટ ઘણી જ સાલી રહેલ છે. પણ નિયતિ પાસે કોઈનું કશું જ ચાલતું નથી, એવી વિચારણા દ્વારા સમાધાન મેળવીને અમારી પરસ્પરની મિત્રતા આગળ વધી રહેલ છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૦ ]
આ. વિ.નદનસૂરિ-સ્મારકમ‘થ
મને મુનિ શ્રી શીલચંદ્રજીના શાસ્ત્રાભ્યાસમાં વિશેષ રસ છે. એથી સયમની આરાધનાને પોષક એવા શાસ્ત્રાભ્યાસ તરફ તેમનુ વિશેષ ધ્યાન ખેંચતા રહું છું. મુનિ શીલચંદ્રજીએ મને કહેલું કે, ‘સ્વ. આચાર્યશ્રી તમને વિશેષ સ‘ભારતા રહ્યા ’–આ સાંભળીને સ્વ. આચાર્યશ્રીની ઉદારતા અને વિશાળતા અંગે મને વિશેષ સદ્ભાવ પેઢા થયા અને એ સદ્ભાવ મારા મનમાં કાયમી થઈ ગયા.
એવા વિશેષ વિચારક, વિવેકી અને ગુણપક્ષપાતી આચાર્યશ્રીને અકસ્માત વિયાગ થતાં મને તે ઘણું જ વસમું લાગ્યું, જેની અસર મારા મનમાંથી હજી ખસી નથી. પણ નિયતિને નામે મનને મનાવતા રહું છું.
છેલ્લે એક પ્રાર્થના શાસનદેવ પ્રત્યે છે કે, મુનિ શીલચંદ્રજી વિશેષ સ'ચમસાધના સાથે શાસ્ત્રાને ઊડા માર્મિક અભ્યાસ કરે અને વધારે, જેથી સમાજમાં સમન્વયનું વાતાવરણ પેદા થાય અને દિવંગત આચાર્યશ્રી અમારા ઉપર તેમના શુભ આશીર્વાદ સદા વરસાવતા રહે.
પૂજ્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ
લેખક—શ્રેષ્ઠીવય કસ્તુરભાઈ લાલભાઈ
આપણા સમયમાં જૈન શાસનના પ્રભાવક જે આચાર્ય મહારાજે તથા શ્રમણ ભગવંતા થઈ ગયા, એમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. જૈન સંઘ તથા એમના પરિચયમાં આવનાર અન્ય સમાજોની વ્યક્તિએ એમના તરફ ખૂબ આદર અને ભક્તિ ધરાવતાં હતાં, અને એનું કારણ, તેઓએ પોતાના ધર્મનાં શાસ્ત્રોના તથા અન્ય ધર્મ શાસ્ત્રાના પણુ તત્ત્વજિજ્ઞાસુ ષ્ટિથી પૂરી એકાગ્રતાથી ઊંડો અભ્યાસ કર્યાં હતા અને કોઈ પણ જાતના પ્રમાદ સેવ્યા વગર ચારિત્રધર્મનુ પાલન કર્યું હતું અને એમ કરીને પોતાની સંયમયાત્રાને સમભાવ, ધર્મસ્નેહ અને કરુણાપરાયણતાથી શેાભાયમાન બનાવી હતી, એ હતું.
પણ એમણે મેળવેલી આવી સફળતાના ખરા યશ એમના દાદાગુરુ અને જૈન સઘના આ યુગના મેાટા પ્રભાવક આચાર્ય દેવ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ઘટે છે. જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં પેાતાના સમુદાયના નાના કે મેટા બધા સાધુ મહારાજો ખરાખર જાગ્રત રહે, એનું તેઓ હમેશાં ધ્યાન રાખતા. જેમ કાઈ પણ સાધુ પેાતાના અભ્યાસમાં બેદરકાર રહે એ વાત તે ચલાવી લેતા ન હતા, તેમ કોઈ પણ સાધુ પેાતાના સાધુધર્મની ઉપેક્ષા કરીને લેશ પણ શિથિલતાનું પોષણ કરે એ
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[૨૧]
બાબતને પણ તે મુદ્દલ સહન ન કરતા. તેમાંય આચારધર્મની ઉપેક્ષા તરફ તેા તેઓને સખ્ત અણગમા હતા, અને આવા પ્રસંગે કઠોરમાં કઠોર અનુશાસન કરતાં પણ તે અચકાતા નહી. પેાતાના સાધુસમુદાયને સયમમાર્ગમાં સ્થિર કરવાની આચાર્ય મહારાજની આ ર્દિષ્ટ આજે તે દાખલારૂપ બની રહે એવી છે.
જ્ઞાન અને ક્રિયાની ખરાખર આરાધના કરવામાં ન આવે તે સાધુજીવન બિલકુલ નિષ્ફળ બની જાય, એ વાત તે ખરાખર સમજતા હતા. પોતાના સમુદાયના સાધુઓને આ રીતે કેળવવા માટેની તકેદારીને લીધે જ તેઓ અનેક વિદ્વાન અને ચારિત્રપાત્ર આચાર્ય જૈન શાસનને ભેટ આપી શકયા હતા. અને પૂજ્ય વિજયનંદનસૂરિજી મહારાજ એમાંના એક હતા અને એમણે શાસનસમ્રાટ આચાર્ય મહારાજના પૂરા વિશ્વાસ પ્રાપ્ત કર્યા હતા.
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પછી મંદિર વગેરેના શિલ્પશાસ્ત્ર સંબંધી તથા ખાતમુહૂર્ત, પ્રતિષ્ઠા વગેરેનાં મુહૂર્તો મેળવવાની બાબતમાં સૌકાઈ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની દોરવણી સ્વીકારતા.
વળી, પોતાની નિખાલસતા, શાસ્ત્રનિપુણતા, વત્સલતા વગેરે ગુણાને કારણે સાધુસમુદાયમાં પણ એમણે સારી ખ્યાતિ મેળવી હતી.
જેમ તેએ ઊડા શાસ્ત્રાભ્યાસને કારણે, શાસ્ત્રીય ખાતાને બહુ સારી રીતે સમજી શકતા અને એનુ નિરાકરણ કરી શકતા, તેમ વ્યાપક વ્યવહારુ બુદ્ધિને કારણે શ્રીસ ઘ કે ધર્મમાં ઊભા થયેલા પ્રશ્નોના મને પણ સારી રીતે સમજી શકતા અને એના ઉકેલ કેવી રીતે આવી શકે તે પણ બતાવી શકતા. આચાર્ય મહારાજે સારા પ્રમાણમાં મેળવેલી લેાકચાહનામાં એમની આવી વ્યવહારદક્ષતાને પણ મોટો ફાળો છે.
કાઈ પણ ખાખતને નિર્ણય પૂરી વિચારણા કર્યા પછી જ કરવાના એમના સ્વભાવ હતા. અને આ રીતે અમુક ખાખતમાં નિર્ણય કર્યા પછી, ગમે તેવા વિરાધની સામે પણ પાતાની વાતને વળગી રહેવાની દઢતા અને નિર્ભયતા એમના જીવનમાં અનેક વખતે જોવા મળી હતી.
છેલ્લે છેલ્લે, ભગવાન મહાવીરના પચીસસામા નિર્વાણુ વર્ષની રાષ્ટ્રીય ઉજવણી સામે તથા ગયા વર્ષે શ્રી શત્રુંજય મહાતીર્થં ઉપર થયેલ પ્રતિષ્ઠાના આદેશેાની આપવાની પદ્ધતિ સામે, આપણા સંઘના અમુક વર્ગ તરફથી, જે વિરાધ જગવવામાં આવ્યા હતા, તેથી તેઓ જરાય ચલાયમાન થયા ન હતા. અને તેથી જૈન સંધના એમના તરફના આદરભાવમાં વધારા થયા હતા.
તેઓના કાળધમ જ્યારે તેએ કીતિના ઉચ્ચ શિખરે હતા ત્યારે થયા હતા, એમ લાગે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ આચાર્ય મહારાજની ઉદારતા
લેખક–શેઠ શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી પૂ. આ. ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજીને જૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હતો, એટલું જ નહીં, પણ સાથે સાથે હિંદુ ધર્મશાસ્ત્રોને પણ સારે અભ્યાસ હતે. તેના પરિણામે જૈન દર્શનને સ્યાદવાદનો સિદ્ધાંત, જે ધર્મના પાયારૂપ છે, તે તેમના આચરણમાં તથા વાણીમાં ઓતપ્રોત થઈને ગૂંથાયેલ હતો. તેથી તેમની સમન્વય કરવાની શક્તિની, કઈ ધર્મની અગર વ્યક્તિની નિંદામાં નહીં પડતાં ફક્ત ગુણની અનુમોદના કરવાની વૃત્તિની તેમ જ સરળતા તથા તત્ત્વપ્રરૂપણની દૃષ્ટિની તેમનું વ્યાખ્યાન સાંભળનારાના મન ઉપર ઘણી ઊંડી અસર પડતી.
તેઓ કેઈની સાથે ખોટા વાદવિવાદમાં ન ઊતરતા. સામા પક્ષની વાત ધીરજ અને શાંતિપૂર્વક સમજી, કોઈ પણ જાતના આગ્રહ વગર, પોતાની વાત સામી વ્યક્તિને સમજાવતા અને એમ કરીને મતભેદના મૂળને શોધીને તેનું નિરાકરણ કરી આપતા. એમની આવી શૈલીથી મોટે ભાગે સમાધાન અને આનંદનું વાતાવરણ પ્રસરી જતું અને
ક્યારેક આવું સમાધાન થવા ન પામે તોપણ સામી વ્યક્તિના મનમાં કઈ જાતની કડવાશ ઊભી થવા ન પામતી. ભગવાન મહાવીરસ્વામીએ પ્રરૂપેલી સ્યાદ્વાદશૈલી અને અનાગ્રહવૃતિના સારને સમજીને તથા પચાવીને તેઓશ્રીએ સાધેલ સમન્વયદષ્ટિનું જ આ પરિણામ હતું.
તેઓશ્રીનો ગુરુભક્તિને ગુણ જૈન સંઘમાં સારી રીતે જાણીતા હતા. પિોતે અનેક સ્વ-પર શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હોવા છતાં પોતાને તેઓ પોતાના દાદાગુરુ, શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના તથા પોતાના ગુરુદેવ આ. ભ. શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજના ચરણકિંકર જ લેખતા હતા; અને પિતાને જ્ઞાનની તથા ચારિત્ર્યની જે કંઈ પ્રાપ્તિ થઈ છે તે ગુરુવર્યોની સેવા ભક્તિના જ પ્રતાપે થઈ છે એમ માનતા હતા. જિંદગીના અંત સુધી ટકી રહેલી તેઓશ્રીની ગુરુભક્તિની આ ભાવના બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી ઉત્તમ હતી.
તેઓ જૈન તથા જૈનેતર શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હોવા સાથે શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના મહાન જ્ઞાતા હતા. તેથી જિનમંદિર બનાવવાની બાબતમાં, એને જીર્ણોદ્ધારની બાબતમાં તથા એના દોષને શોધીને એનું નિવારણ કરવાની બાબતમાં તેઓનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી નીવડતું. અને અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન વગેરે ધર્મક્રિયાઓ માટેનાં તેઓશ્રીએ આપેલાં મુહૂર્તી ખૂબ મંગલમય લેખાતાં. તેથી જૈન સંઘના જુદા જુદા ફિરકા અને ગચ્છો તરફથી આવાં મુહૂર્તો કાઢી આપવાની સતત
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૨૬૩] માગણી રહેતી. અને તેઓ પણ, પિતાની અસ્વસ્થ તબિયતની ચિંતા કર્યા વગર, પોતાનું ધર્મકર્તવ્ય ગણીને, એવાં મુહૂર્તે શાંતિ અને ઉલ્લાસથી કાઢી આપતા અને આ બધે ગુરુકૃપાનો જ પ્રતાપ છે એમ માની પોતાની નમ્રતા બતાવતા.
તેમણે આપેલ સટ મુહૂર્તનો એક પ્રસંગ યાદ કરવા જેવો છે. જૂનાગઢમાં ગામદેરાસરની કેટલાંક વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થવાની હતી. તેનું મુહૂર્ત તેમની પાસે નક્કી કર્યું. પરંતુ ત્યાર બાદ બીજા આચાર્ય મહારાજશ્રીએ આ મુહૂર્તથી સંઘમાં ઉત્પાત થશે તેમ જણાવેલું. પણ મહારાજશ્રીએ આપેલ મુહૂર્ત મંગલમય હોઈ તે ફેરવવું ગ્ય લાગેલ નહીં અને તેમણે આપેલ મુહૂર્ત પ્રતિષ્ઠા કરવામાં આવી. પરિણામે સંઘમાં ઘણું વખતથી ચાલતા કલેષનું સમાધાન થઈ ઘણી જ સુંદર રીતે પ્રતિષ્ઠાની પૂર્ણાહૂતિ થઈ.
તેઓની ઉદાર અને વિશાળ દષ્ટિનો એક પ્રસંગ યાદ કરવા જેવો છે. જ્યારે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે અમદાવાદમાં તેઓશ્રીની ગુણાનુવાદ સભા પૂજ્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજની નિશ્રામાં બોલાવવા તેમના સમુદાયના મુનિ મહારાજે વિનંતિ કરતાં તેઓએ તે તરત જ કબૂલ રાખી અને તેઓશ્રીએ એ સભામાં કોઈ પણ જાતના સંકેચ વગર સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના ગુણોની મુક્ત મને પ્રશસ્તિ કરી હતી. આવા પ્રસંગે તેઓએ કેળવેલી ઉદાર વૃત્તિ અને સમતાની ભાવનાનાં દર્શન થતાં.
એ જ રીતે તેઓ સ્વ-પર સમુદાયને ભેદ ટાળીને બધા સમુદાયના મુનિરાજને મમતા અને વાત્સલ્યથી આવકારતા, તેથી કોઈ પણ સમુદાયના મુનિવર તેઓની પાસે સંકોચ વગર જઈને પોતાની વાત કરી શકતા અને જરૂરી સમાધાન મેળવી શકતા. તપગચ્છ જૈન સંઘમાં તિથિચર્ચાને કારણે બંને પક્ષના ગૃહસ્થો પૈકી કોઈ પણ ગૃહસ્થ એમની પાસે મુહૂર્ત માટે કે દેરાસર કે એવી બીજી બાબતમાં સલાહ લેવા જતા, તો તેઓ એમને પ્રેમભાવે આવકારતા અને નિખાલસપણે સલાહ આપતા. ,
તેઓને પોતાની વાચા તથા કલમ ઉપર ઘણે કાબૂ હતો. અને એમની વાચા તથા લખવાની શૈલી એવી ગંભીર હતી કે જેથી તેઓ પોતાને કહેવાની વાત બરાબર સચોટપણે કહી શકતા. કોઈ ખાસ પ્રસંગ કે મુદ્દાને ધ્યાનમાં લઈને જ્યારે તેઓ કોઈ લખાણને મુસદ્દો તૈયાર કરતા ત્યારે એમાં સ્પષ્ટતા, દલીલો અને વસ્તુસ્થિતિની રજૂઆત જોઈને એમ જ લાગે કે સારા વકીલ-બેરીસ્ટર જેવા કાયદાના જાણકાર પણ આવું મુદ્દાસરનું અને સચોટ લખાણ ભાગ્યે જ લખી શકે. આ બાબત કઈ પણ પ્રશ્નને સમજવાની તેઓ કેવી ઊંડી સૂઝ ધરાવતા હતા અને એના ઉકેલ માટે એમના મનમાં કેટલી સ્પષ્ટતા હતી તેનું સૂચન કરતી હતી. તેમના લખાણની તથા વ્યાખ્યાનની શૈલીની
Page #327
--------------------------------------------------------------------------
________________
[૨૪]
આ. વિ.નંદ્યનસૂરિ-સ્મારકત્ર થ તેમના પરિચયમાં આવેલ કાયદાશાસ્ત્રીએ, બેરીસ્ટા તેમ જ વકીલા પણ મુક્ત મને પ્રસંશા કરતા અને બેધ પામતા
આવા અનેક ગુણી અને આવી અનેક શક્તિ ધરાવતા એક જૈન આચાર્ય ભગવ'તની શાસનમાં, એમના કાળધમ થવાથી, ખેાટ પડી છે.
પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયન દનસૂરીશ્વરજી મહારાજ
લેખક—પ. પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ
જેએશ્રી—શાસનસમ્રાટ, સૂરિચક્રચક્રવર્તી, તપાગચ્છાધિપતિ, ભારતીય ભવ્યવિભૂતિ, અખંડ બ્રહ્મતેજોમૂતિ, મહાપ્રભાવશાલી, શ્રી કદમ્બગિરિ આદિ અનેક પ્રાચીન તીર્થોદ્ધારક, પંચપ્રસ્થાનમયસૂરિમંત્રના સમારાધક, ચિરતનયુગપ્રધાનકલ્પ, ભૂરિભૂપાલપ્રતિાધક, પરમપૂજ્ય, પરમેાપકારી, પરમકૃપાલુ, આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલ કાર, સિદ્ધાંતવાચસ્પતિ, ન્યાયવિશારદ, જાતિષશિલ્પરત્નાકર, ગીતા ચૂડામણિ, બાલબ્રહ્મચારી, તપાગચ્છાધિપતિ, અદ્વિતીય ગુરુભક્ત, સ્વ. પૂ. આચાર્ય પુર’દર શ્રીમદ્ વિજયાયસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રધાન પટ્ટધર હતા;
જેઓશ્રી—વીસમી-એકવીસમી સદીના જૈનશાસનના મહાન યૈાતિર હતા;
જેઓશ્રી—ખલવયમાં ૧૫ વર્ષની વયે, પ્રત્રજ્યાના પુનિત પ`થે પ્રયાણ કરી, ૨૭–૨૮ વર્ષની વયમાં આચાર્ય પદવીથી સમલંકૃત થયા હતા;
જેઓશ્રી—ગુજરાત–સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ એટાદ નગરમાં જન્મ પામેલા પૂ. આ. શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ.—એ સમર'ધર વિદ્વાન્ ત્રિપુટી પૈકીના એક મહાપુરુષ હતા;
જેઓશ્રી—વ માનકાલીન શ્રીસ'ધની કુશળતાના આધારસ્થંભ સમા તપાગચ્છાધિ
નાયક હતા;
જેઓશ્રી—શાસનસમ્રાટના સમુદાયના નેતા હતા;
જેઓશ્રી—અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ અનેક ધાર્મિક કાર્યો અંગે શ્રીસ'ધને ૨૨,૦૦૦ મંગલ મુહૂર્તના પ્રદાતા હતા;
જેઓશ્રી—શાસનસમ્રાટ, પૂજ્યપાદ, પરમગુરુદેવ, આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીની વિદ્યમાનતામાં (૧) પૂ. આ. શ્રીમદ્ વિજયદર્શનસૂરીશ્વરજી ઞ. શ્રી, (૨) પૂ. આ. શ્રીમદ્ વિજયાદયસૂરીશ્વરજી મ. શ્રી, (૩) પૂ. આ, શ્રીમદ્ વિજય
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખ તથા કાવ્ય
[૫] નંદનસૂરીશ્વરજી મ. શ્રી, (૪) પૂ. આ. શ્રીમદ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. શ્રી, (૫) પૂ. આ. શ્રીમદ વિજયપઘ્રસૂરીશ્વરજી મ. શ્રી, (૬) પૂ. આ. શ્રીમદ વિજયામૃતસૂરીશ્વરજી મ. શ્રી, (૭) પૂ. આ. શ્રીમદ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. શ્રી, (૮) પૂ. આ. શ્રીમદ્ વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. શ્રી–એ આઠ સૂરિરત્નો પૈકીના એક તૃતીય સૂરિરત્ન હતા;
જેઓશ્રી–ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંત માર્તડ, શાસ્ત્રવિશારદ અને કવિરત્ન–એ ચાર પદવીથી સમલંકૃત હોવા ઉપરાંત જ્યોતિષ-શિલ્પાદિ શાસ્ત્રના પારંગત હતા;
જેઓશ્રી–ઔદાર્ય, ધર્મ અને ગાંભીર્યાદિ ગુણોના ખજાના, સમયજ્ઞ, સત્યવક્તા, નીડર, દીર્ઘદર્શી, વાત્સલ્યવારિધિ, પરોપકારી અને સૌને સાચી સલાહ આપનારા હતા;
જેઓશ્રી–ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આગમ આદિના તલસ્પર્શી જ્ઞાતા હતા;
જેઓશ્રી-દીઈ કાળ પર્યત શ્રી જૈન શાસનની અનેકવિધ પ્રશ્નાવલિમાં અંતિમ ઉત્તર સ્વરૂપ રહ્યા હતા;
જેઓશ્રી—વિ. સં. ૨૦૩૨ની સાલમાં વિશ્વવિખ્યાત તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજ ઉપર બંધાયેલ નૂતન જિનમંદિરાદિમાં પ૦૪ જિનબિંબની, ૪૫૦ વર્ષ પશ્ચાત, મહાપ્રતિષ્ઠા કરાવવા, ભારતના સકલ શ્રીસંઘ પ્રમાણિત શેઠ આણંદજી કલ્યાણજીની પેિઢીની આગ્રહભરી વિનંતીથી, ગુજરાતના પાટનગર અમદાવાદથી પાલીતાણું પધારતાં વચમાં ધંધુકા નિકટવતી તગડી ગામમાં માગશર વદ ચૌદશ, તા. ૩૧-૧૨-૭૫, બુધવારના દિવસે સાંજના ૫-૨૫ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા;
તેઓશ્રીના–અણધાર્યા સ્વર્ગવાસથી જૈન શાસનમાં અને શાસનસમ્રાટના સમુદાયમાં એક મહાન સમર્થ, ધુરંધર વિદ્વાન અને વિચક્ષણ મહાપુરુષની દીર્ઘ કાળે પણ ન પૂરી શકાય તેવી મહાખોટ પડી છે. સદ્દગતને આત્મા પરમ શાંતિસુખને પામો એ જ અભ્યર્થના.
| ગુણોની સુવાસ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસથી શ્રી જૈન શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે; કારણ કે તેઓશ્રી અપૂર્વ વિદ્વત્તા ધરાવતા હોવા છતાં પણ સ્વભાવે અત્યંત સરલ અને નમ્ર હતા. એમના હૈયાના ઊંડાણમાં શાસનસેવાની ભાવના અપૂર્વ હતી, જેથી પર સમુદાયના કે સ્વ-સમુદાયના વડીલે-મુનિઓ સાથે બહુ જ આદરપૂર્વક નિખાલસતા, નિસ્વાર્થતા સાથે વર્તાવ વારંવાર જોવામાં આવતો હતે. અને ખુલ્લા દિલે શાસનવિષયક ચર્ચાવિચારણું કરતા હતા. આવા ગુણોની સુવાસ આજે પણ યાદ આવે છે.
– પ. પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડેલાવાળા) ૩૪.
Page #329
--------------------------------------------------------------------------
________________
[૨૬૬]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ
હાર્દિક શ્રદ્ધાંજલિ પરમપૂજ્ય, પરમશાસનપ્રભાવક ક્ષાત્યાદિગુણલંકૃત આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ કદી વિસરાય તેમ નથી. તેઓશ્રી સાથે ઘણી વખત મળવાનું થયું છે. અને તે તે વખતે તેઓશ્રીનું સૌજન્ય, સહદયીપણું દિલને આનંદ અને સંતોષ આપનાર બન્યું છે. જ્યારે જ્યારે ટપાલથી કે માણસ મોકલીને તેઓશ્રીને મુહૂર્તો પુછાવ્યાં ત્યારે ત્યારે તુરત જ સુંદર મુહૂર્તો મોકલ્યાં છે. આ બાબતમાં તે હિંદભરના શ્રીસંઘને તેઓશ્રીની મહાન ખોટ પડી છે. મુહૂર્તી બાબતમાં તો સહુને તેઓશ્રી આધારભૂત હતા. એક વખત તે અમે કદંબગિરિ તળાજા થઈ ભાવનગર સુધી વિહારમાં તેઓશ્રી સાથે હતા ત્યારે પણ તેઓશ્રીની લાગણી ને પ્રેમ તથા શાસનનાં કાર્યો કરવાની ધગશ અમે એ અનુભવી છે. નાના મુનિઓ સાથે પણ તેઓશ્રી સદ્દભાવ અને પ્રેમપૂર્વક વાર્તાલાપ કરતા અને પ્રશ્નોના જવાબ સંતોષકારક આપતા; સાથે રહેનાર અન્ય સાધુઓને કોઈ અગવડ ન પડે તેની પૂરી તકેદારી રાખતા. મંદિર અને મુહૂર્તોને લગતી બાબત તે તેઓશ્રીની મોટે ભાગે આખરી ગણાતી. આવા સૂરિપ્રવરને હાર્દિક શ્રદ્ધાંજલિ સાથે અમારા કેટીશઃ વંદન. –પ. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ (ડેલાવાળા)
શાસન સ્તંભસૂરીશ્વરજી સમતારૂપી દિવ્ય રસના સિંધુ સમાન, કનકાચલ જેવી અચલ અને સ્વર્ણિમ પ્રતિભાવાળા, વિવિધ અનુગાદિથી પરિપૂર્ણ, આગમશાસ્ત્રોરૂપ કલાથી યુક્ત એવા શાસનપ્રાસાદના આધારસ્તંભ સમાન, ષડ્રદર્શનાર્ણવ-પારગામી, ગ્રહગોચર-વિજ્ઞાનના ધારી, પરમપૂજ્ય, શાસ્ત્રવિશારદ, સ્વગય આચાર્ય ભગવંત, શ્રીમદ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રીસંઘના અદ્વિતીય ઉપકારી હતા. તેઓશ્રીની શાસનસેવા અજબ કેટીની હતી. તેઓશ્રીના દીર્ઘ સંયમજીવન દરમ્યાન અનેક જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ વગેરે ધર્મકાર્ય થયાં, કે જે શાસનની અનુપમ શોભામાં વૃદ્ધિ કરનારાં બન્યાં. પ્રૌઢ પાંડિત્યપૂર્ણ સ્વભાવવાળા હેવા છતાં તેઓશ્રીમાં સરળતા અને પ્રસંગે પાત્ત રમૂજીપણાનાં પણ દર્શન થતાં હતાં. આવા મહાન સૂરિપુંગવના સ્વર્ગગમનથી શાસનને મહાન ખોટ પડી છે. તેઓશ્રીને નિર્મળ આત્મા અખંડ શાતિને અવિરત પથિક બની રહે એવી શાસનદેવને પ્રાર્થનાપૂર્વક અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
-પ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. –પ. પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ. તથા –પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ :લે તથા કાવ્ય
[૬૭]
સાદર શ્રદ્ધાંજલિ
રચયિતા–શ્રી ગજાનનભાઈ ઠાકુર, અમદાવાદ,
મહાવીર ગયા મહાવીર ગયા કઈ રત્ન શાસનનાં ગયા,
જ્ઞાની કહે રે કાળને ના'વે કદી જરીયે દયા; એ કાળને ઉજવળ કરંતા આત્મસાધક જે થયા,
એ અજરામર નિષ્કલંક કેરા વિજયધ્વનિ ગાજી રહ્યા
એ તત્ત્વવેત્તા બાલસાધુ પંચ મહાવ્રતી મુનિવરા,
તપરછ અધિપતિ મુકુટમણિ સમ વિજયનેમિસૂરીશ્વરા; તસ અંગ દ્વય ગુણગળ સમ, એક વિજયઉદયસૂરીશ્વરા,
એક પ્રશિષ્ય દિનકર જ્ઞાની-ધ્યાની નમું નંદનસૂરીશ્વરા... જગજીવ જીવતાં જીવન વિષમય દેખીને કરુણ ધરા,
સહુ જીવ પામે જિનશાસન ભાવ ધરે ગુરુ ગુણવત્તા જસ જીવન તપસી સંયમી સુજ્ઞાની વચને અમીઝરા,
એ ભેમિયા ભવસાગર તરી તારતા શક્તિ ધરા શક્તિ અપૂર્વ જ્ઞાનઉદધિ શાસને ગુરુ રાજતા,
શ્રી વિજયનેમિ, ઉદયસૂરી, નંદનતણા જય ગાજતા; શાસન તણું આબાલ વૃદ્ધો જીવનચરણે ગાળતા, મહાસંત કેરી ચરણરજથી કમ મળને બાળતા....
–મૂકી ભલે અમને ગયા ! જિન નંદ નંદન કરું વંદન ભલે રે મૂકીને ગયા,
દુખ થાતું અમને એટલું તમને ન આવી અમ દયા; અપરાધ એ શું થયે અમ મન વચન ને કાયને,
કે વિરહ પડીઓ આજ અમને આપને જે સદાયને... હસતા હતા રમતા હતા શીળી છાંય હતી શિર આપની,
આજે અચાનક ઘડી આવી અમ શિરે સંતાપની; વિહાર હતો શ્રી સિદ્ધિગિરિવર શિખરે જિનબિંબ સ્થાપવા,
ત્યાં તે અચાનક ચાલી નીકળ્યા સિદ્ધશિલા પંથ કાપવા
Page #331
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૮ ]
ગુરુવિનયી ભક્ત સુસાધ્ય સાધક શાસ્ત્રવેત્તા ૨ થયા,
મહાસ ́યમી રે સરલહૃદયી શિલ્પશાસ્ત્ર નિપૂણુ જયા; દીક્ષા પછી અહા બાર વર્ષે કૃપા ગુરુવરની ફળી,
વિસ્મય થયુ. જિન વિશ્વમાં આચાર્ય પદવી રે મળી.... ગહન વિષયે દક્ષતા કેવી વરી,
જિનજગતની મુહૂત કાજે આંખડી તુજ પર ઠરી; શુભ મુહૂર્તીમાં નિમગ્ન રહેતા જ્ઞાની ગુરુ વિપુલમતિ,
કેઈ નાના હો કે મેાટા હા શાતા સહુને ૨ થતી.... હવે પૂછ્યું કાને જઈ ઉત્તર કહા કાણુ આપશે ?
ત્યાગી તમે રાગી અમે
સ`શય ઊઠે જે ઉર, શમાવી શાંતિ કહેા કાણુ સ્થાપશે; તમે વીતરાગ મુકાવતા, મહાસત શ્રી ગુરુદેવચરણે શિર સહુ ઝુકાવતા.... કદમ્બગિરિ પાવન દીધાં,
શુ વાળશું ખલા અમે ઉપકારા જે જે રે કીધા; પિતાને જે જ્ઞાન સમ્યગ્ આપતા,
ધર્મ આપી કમ કાપી આપ સમવડ સ્થાપતા....
જ્યાતિષ તણા રે
શ્રી જય શત્રુજય ડેમ તીરથ
કેમ ભૂલશે ખાળક
પાવન થયુ
ભુલાય કેમ
આ. વિ.નંદનસૂરિ-સ્મારકત્ર થ
તગડી નાનકડું ગામ ખ્યાતિને વરી,
અ'ત સમયે દેહ ગુરુએ પુણ્ય ભૂમિએ જઈ ધરી; સાબરમતી જે પ્રતિષ્ઠા પ્રેમે કરી, એ યાદી આવે હૃદયમાં
આંખ વહે અશ્રુભરી....
વીસરાય વિજયી વિજયનંદનસૂરીશ્વરા,
વીસર્યાં નહીં તગડી ગઈ અમ ભાગ્ય રેખા અહેા તગડી ધન ધરા; વિલાપ કરતા પ્રિયંકરસૂરિ સૂર્યદયાદિ સૂરીશ્વરા,
છાયા સ્વરૂપ શીલચંદ્ર મુનિને ન ગમે જીવવું. જરા.... વેઢના કેવી ભરી !
મહાજ્ઞાની કસ્તુરસૂરિજી–હૃદયે
ગુરુ વિનયવત શ્રી ચંદ્રોદયસૂરિ દુઃખ કહી શકુ ના જરી,
ક્ષણુ ક્ષણ સંભારી આપને અશ્રુ જતાં નયને સરી;
ખાટાદ બડભાગી થયુ કે આદિ અંત
ગુરુદેવ
તે
પડી ખાટ ચતુર્વિધ સધમાં પુરાય નહી. કેમે પૂરી.... ક્રિયા વરી,
વડગુરુ પથે અમાસને ઉજ્જવળ કરી;
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૬૯] થયા ધન્ય પિતા હેમચંદ માતાશ્રી જમના ભવ ધરી,
નિજ બાળ ઉત્તમ નત્તમને જિનોત્તમ શરણે કરી...... ઓગણીસ પંચાવન સંવત પાવન જન્મ શુભ રેજે આપતી,
ઓગણીસે બત્રીસ સંવત આજે મહા દુઃખે રે રડાવતી; જનમ્યા તેણે જાવું નકી વદી ચતુર્દશી સમજાવતી,
પિતે તરી તારી જતા દુનિયા ગુણે તસ ગાવતી જુગ જુગ જી નંદનસૂરીશ્વર વંદના ભાવે કરું,
શ્રદ્ધાંજલિ કરી અંજલિ તુમ ચરણકમલે રે ધરું; કંઈ દેષ મુજથી જે થયા મિચ્છામિ દુક્કડ ઉચરું,
આશિષ પામી આપની જિનભક્તિ એ ભવથી તરું. (તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ, અમદાવાદ શ્રીસંઘની ગુણાનુવાદ સભામાં ગવાયેલ ગીત)
બહુશ્રુત આચાર્ય શ્રી નન્દનસૂરિજી લેખક–પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, અમદાવાદ એ મારુ દુર્ભાગ્ય જ ગણું છું કે પૂ. નંદસૂરિને સમાગમ, મને બહુ મોડે થયો. દૂરથી દર્શન તે કર્યો હશે, પણ પરિચયમાં આવવાને અને નજદીકથી તેમને જાણવાનો અવસર ત્યારે મળે જ્યારે તેમનું મૃત્યુ નજીક જ હતું. એટલે એમના પાસેથી જે લેવાનું હતું તે લેવાયું નહિ તેને અસંતેષ રહી ગયેલ છે. આચાર્ય સુરિસમ્રાટ શ્રી નેમિસૂરિનાં દર્શન તે નાનો હતો ત્યારે ધ્રાંગધ્રામાં તેમની વિશાળ વ્યાખ્યાનસભામાં, જ્યારે તેઓ સંઘયાત્રામાં જઈ રહ્યા હતા ત્યારે, કરેલાં. પછી તો એમનાં દર્શન કરવાને અવસર જ્યારે પણ મળ્યો નથી. એમના તેજસ્વી વિરાટ વ્યક્તિત્વનું ચિત્ર આજે પણ સમૃતિમાં તાજું જ છે. પણ આચાર્ય નંદનસૂરિનું વ્યક્તિત્વ કાંઈક જુદા જ પ્રકારનું હતું તેજથી આંજી નાખે તેવું નહીં પણ સૌમ્ય અને ગરવું. તેમની પાસે બેઠા હોઈએ તે કઈ આત્મીય જન સમક્ષ બેઠા હોઈએ એ અનુભવ થતો અને આવી આત્મીયતા એ વિરલ છે, તેથી જ તે તેમના પ્રત્યે વિશેષ આકર્ષણ થયું હતું અને વારંવાર એમના દર્શન કરવાનું મન થતું.
તેમનું વ્યાખ્યાન મેં એક જ વાર સાંભળ્યું છે અને તે સાંભળી તેમની વિદ્વત્તા અને તાત્વિક સમાજ પ્રત્યે જે બહુમાન મને થયું છે તે મારે માટે જીવનનો એક લહાવે માનું છું. જેન સાધુસમાજમાં વિચારેની ઉદારતા, જે કેટલાકમાં દેખાઈ છે, તેમાં
Page #333
--------------------------------------------------------------------------
________________
[૭૦]
આ. વિનદનસૂરિ સ્મારક્યથ આચાર્ય નંદનસૂરિને હું મહત્ત્વનું સ્થાન આપું છું. નિર્ભય રીતે જૈન તત્વની ઉદાર વ્યાખ્યા એક જૈન આચાર્યના મુખે મેં સાંભળી ત્યારે અહંભાવથી મારું મન ભરાઈ ગયું હતું અને તેમના પ્રત્યેની ભક્તિમાં વધારે થયો હતો.
ભગવાન મહાવીરના ર૫૦૦માં નિર્વાણની ઉજવણીનો પ્રબળ વિધ કેટલાક જૈન આચાર્ય અને મુનિઓએ કર્યો ત્યારે તે ઉજવણીના સમર્થનમાં જે વલણ આચાર્ય નદનસૂરિએ પ્રારંભથી લીધું, તે જીવનના અંત સુધી બરાબર જાળવી રાખ્યું અને ઉજવણી સફળ કેમ થાય તેમાં જે પ્રકારે તેઓ પ્રયત્નશીલ થયા તે તેમના અંતિમ જીવનને
ભાવે તેવું જ હતું. એક વાર વિચારપૂર્વક નિર્ણય કર્યા પછી તેમાં અડોલ રહેવું એ સૌને માટે સહેલું નથી હોતું, પણ તેઓ તેમાં સફળ થયા તેના સૌ સાક્ષી છે, અને તે માટે જૈન સમાજની ભાવી પેઢી પણ તેમની ઋણી રહેવાની છે, કે ખરે વખતે સમાજને સાચે માર્ગે દોરવાનું કામ તે આચાર્યે કેવી કુશળતા અને નિર્ભયતાથી કર્યું હતું.
બિમાર હોવા છતાં પણ તેઓ અમારી સંસ્થામાં (લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં) ભ. મહાવીર નિર્વાણ પ્રસંગે યોજેલ પ્રદર્શન જેવા પધાર્યા અને ફરી ફરીને એ પ્રદર્શન જોયું અને ખૂબ રાજી થયા. સૂરિમંત્ર આદિ જે કેટલીક બાબતે વિષે હું જાણુ જ ન હતો, તે જાણવાનો અવસર તેમણે એ સમયે આપ્યો. પ્રદર્શન સમયે પણ જે કેટલીક બાબતો વિષે તેમણે વિવેચન કર્યું, તે તેમની બહુશ્રુતતાને પુરા હતો. બહુશ્રુત હોય પણ સમૃતિ તાજી રહે-અને તે પણ વૃદ્ધાવસ્થામાં-એ વિરલ વાત છે. આચાર્ય નંદસૂરિમાં જે અદ્દભુત સ્મૃતિનાં દર્શન મેં કર્યા છે તે વિરલ હતાં. અનેક શ્લેકે તેઓ સહજભાવે બેલી શકતા અને તે પણ પ્રસંગનુસાર–માત્ર પિતાને શ્લેક યાદ છે, આવડે છે એ બતાવવા નહીં, પણ શાસ્ત્ર અને ગ્રન્થોમાંથી સ્મૃતિનો આધાર લઈ અવતરણ આપવાનું ઘણું અઘરું કામ પણ તેમને માટે સુસાધ્ય હતું.
એમના તિષના જ્ઞાન વિષે તે એટલું જ જાણું છું કે સૌ કોઈ દીક્ષા, પ્રતિષ્ઠા જેવા પ્રસંગે તેમના આપેલા મુહૂર્તને વળગી રહેતા અને તેમના પાસેથી જ એવાં મુહૂર્ત લેવાનો આગ્રહ રાખતાઃ એમના મુહૂર્તના જ્ઞાન વિષે લોકોને એવો વિશ્વાસ હતે.
તેઓ સમજતા હતા કે ગચ્છ, સંપ્રદાય કે તિથિના ઝઘડા એ તત્વના નથી પણ અહના છે; સકિયા એ જ ફળવતી છે, પછી તે ગમે ત્યારે કરવામાં આવે, ગમે ત્યાં કરવામાં આવે. તેથી તેઓ પિતાને જીવનમાં સમભાવ કેળવી શક્યા હતા અને સૌને ઉદારતાથી આવકારી શકતા હતા. તત્ત્વને પામવું હોય અને મોક્ષમાર્ગના યાત્રી બનવું હોય તે ગ૭, તિથિ, ક્ષેત્ર આદિની જે મર્યાદા છે તે સમજી લેવી જોઈએ. અને ધર્મક્ષેત્રે કાંઈ પણ અંતિમ સત્ય હોય તે તે એ જ છે કે જે સન્ક્રિયાથી રાગ-દ્વેષ ઓછા થાય
Page #334
--------------------------------------------------------------------------
________________
[
૭૧].
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય એ જ ખરી સલ્કિયા છે, તેને દેશાતીત અને કાલાતીત ગણવી જોઈએ. તેને કોઈ દેશ કે કઈ કાળ બાધક નથી; કદાચ દેશ-કાળ સાધક થાય તે થાય; પણ પારમાર્થિક સન્ક્રિયા હોય તો દેશ-કાળ બાધક તો બની શકતા જ નથી એ નક્કી વાત છે. આ સત્ય તેઓના સંયમજીવનમાં સાકાર થયેલું જોવા મળતું હતું અને એ એમની જીવનસ્પશ બહુશ્રુતતાની કીર્તિગાથા બની રહે એવું હતું.
“તમને અંજલિ ઈએ આજ” રચયિતા– શ્રી પ્રવીણુ વી. દેસાઈ, બોટાદ.
. (તજ :દેખ તેરે સંસારકી હાલત) ચંદન જેવું જીવન તમારું, નંદનસૂરિ ગુરુરાજ, તમને અંજલિ દઈએ આજ. વંદન કરીએ ભાવ ધરીને, શાસનના શિરતાજ ! તમેને અંજલિ દઈએ આજ. જન્મ ધર્યો બોટાદ નગરમાં, દીક્ષા લીધી નાની ઉમરમાં; મુક્તિમંજિલ રાખી નજરમાં, દોટ મૂકી સંયમની સફરમાં; જ્ઞાન મેળવ્યું ગુરુ કનેથી ભવ તરવાને કાજ, તમને અંજલિ દઈ એ આજ. સાધનાનાં સોપાન વટાવ્યાં, સાધુજીવનના શિખરે આવ્યા; ઊંચાં સ્થાન તમે શોભાવ્યાં, રત્ન સમાં કિરણે ફેલાવ્યાં; ઝળહળ ઝળહળ જાતિ જેવા જેન જગતના તાજ, તમેને અંજલિ દઈ એ આજ, વિદ્યા એવી કરી ઉપાર્જન, તિષની દુનિયાના રાજન; શિલ્પશાસ્ત્રમાં બન્યા મહાજન, નિષ્ણાતેના પ્રેમનું ભાન; વિદ્વાનેના હૈયા ઉપર તમે જમાવ્યું રાજ, તમોને અંજલિ દઈએ આજ. આંટીઘૂંટી ઘણું ઉકેલી, શાસનની વિકસાવી વેલી; સંપ અને સમજણની હેલી, સમાજમાં આપે સરજેલી; બજો તમારે લીધે જગતમાં ઊજળ જૈન સમાજ, તમને અંજલિ દઈએ આજ, તમે વતનનું નામ દીપાવ્યું, ગૌરવવંતું સ્થાન અપાવ્યું ભારતભરમાં ખ્યાત બનાવ્યું, દુનિયામાં સઘળે ચમકાવ્યું; નહીં ભૂલીએ તમે કર્યું જે કાર્ય અમારે કાજ, તમેને અંજલિ દઈએ આજ, આપતણ જે કામ અધૂરાં, અમે કરીશુ એને પૂરા; ધર્મકાર્યમાં થઈશું શૂરા, કર્મશિલાના કરશું ચૂરા; દેવલોકથી સદાય દેજો અમને આશીર્વાદ, તમને વંદન કરીએ આજ,
Page #335
--------------------------------------------------------------------------
________________
[૨૭]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આકાશેથી જ સિતાર, ધરતી ઉપર ખરે બિચારે; આજ ફર્યો ચક્કરનો આરે, આવ્યો છે ધરતીને વારે; પૃથ્વી પરથી એક સિતારે આજ ચ આકાશ. અમર હો નંદનસૂરી મહારાજ.
ચંદન જેવું જીવન તમારું દીર્ધદ્રષ્ટા, સર્વશ્રેષ્ઠ, સર્વષ્ઠ, દરિયાવદિલ, પરમપ્રભાવક આચાર્ય
લેખક–પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, અમદાવાદ,
સ્વ. પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.ને પરિચય મને મારી ૧૬ વર્ષની ઉંમર હતી ત્યારથી છે. પરંતુ છેલ્લાં ૨૦ વર્ષથી તે હું તેમના ઘનિષ્ટ પરિચયમાં રહ્યો છું.
ગુરુમહારાજને અપૂવ પ્રેમ–મેં તેમને “નંદન” કહી ઉચ્ચારાતા શાસનસમ્રાટના મુખે સાંભળ્યા છે, અને સેંકડો કામ પડતાં મૂ કી “જી” કહી તેમના ચરણકમળને દબાવતા તેઓશ્રીને જોયા છે. શાસનના વિકટ પ્રશ્નોની ચર્ચા-વિચારણામાં “નંદનને બેલા, તેનું શું માનવું છે તે જાણતે અપ્રતિમ ભાવ ગુરુમહારાજને તેમની પ્રત્યેને નિહાળે છે અને “સાગરજી સાથે મારે નંદન શાસ્ત્રાર્થમાં રહેશે” તેવું વચન જામનગરમાં સાંભળી ગુરુમહારાજના તેમના પ્રત્યેની અપાર વાત્સલ્યનાં દર્શન કર્યા છે.
શાસનરાગ–વિ. સં. ૧૯૮૩માં પાટણ દેશવટમાં, શ્રી સિદ્ધાચલની યાત્રા બંધ હતી તે વખતે, હજારોની મેદનીમાં, તેમની ૨૭ વર્ષની થનગનતી યુવાનીમાં, શત્રુજ્ય માટે પ્રાણર્પણ કરવા સુધીની ઝુંબેશના પુરસ્કર્તા તરીકે તેમને સાંભળ્યા છે; અને શત્રુજયની યાત્રા બંધ રહે ત્યાં સુધી શ્રોતાઓમાંથી સેંકડો નરનારીઓને શત્રુંજયના સ્મરણ માટે કઈ વસ્તુના ત્યાગના પચ્ચક્ખાણ આપતા જોયા છે.
નિખાલસ વૃત્તિ અને મિલનસાર સ્વભાવ—વિ. સં. ૧૯૦ માં, ઘણાં વર્ષે, મુનિસંમેલન મળ્યું. ૩૩ દિવસ સુધી ચર્ચાઓ ચાલી. તેના ફળસ્વરૂપે સર્વસંમત “મુનિસંમેલન પટ્ટક તયાર થયો. આ મુનિસંમેલન પટ્ટક તૈયાર કરવા માટે યુવાન મુનિમહાત્માઓ, પૂ. આ. નંદનસૂરીજી, પં. રામવિજયજી ગણિ, મુનિ શ્રી પુણ્યવિજયજી અને મુનિ શ્રી ચંદ્રસાગરજી પસંદ કરાયા. તેમાં અનેક મતભેદોને દૂર કરી સર્વસંમત મુનિસંમેલન પટ્ટક તૈયાર કરવામાં તેમની નિખાલસ વૃત્તિ, મિલનસાર સ્વભાવ, દીર્ઘ દૃષ્ટિ અને શાસ્ત્રાધ્યયન મુખ્ય હતાં તે જોયું છે.
અતિ ગાંભીય અને ઊર્ધ્વગામી દૃષ્ટિ–જુવાનીનો થનગનાટવાળા કાળમાં પણ અનુભવી વૃદ્ધ પુરુષને છાજે તે રીતે પરમાનંદ પ્રકરણ, વડોદરાનું દીક્ષા પ્રકરણ વગેરે
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[ ૨૭૩ ]
અનેક ઝંઝાવાતમાં ઊધ્વગામી દ્રષ્ટિ રાખી, પરિણામના વિચાર કરી, અતિ ગાંભીર્યથી, લેાકેાના અપવાદ સહન કરીને પણ, તેમણે સમતાલપણું રાખ્યું અને રખાવ્યું છે, જેના પરિણામે શાસનની છિન્નભિન્નતા અટકાવવામાં તેઓ નિમિત્તરૂપ બન્યા છે, તે નિહાળ્યું છે.
દીર્ઘદૃષ્ટિ અને પરિણામને વિચાર—વિ. સં. ૨૦૧૩માં ચડાશુચ’ડુ પ’ચાંગમાં ભાદરવા શુદિ પાંચમનેા ક્ષય હતા. ગુરુમહારાજે વિ. સ. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪ માં ભાદરવા શુદિ પાંચમના ક્ષયે અન્ય પચાંગના આધારે ભાદરવા સુદ છઠ્ઠને ક્ષય કરી સવચ્છરી આરાધી હતી. ગુરુ પ્રત્યે અપાર પ્રેમ ધરાવનાર અને દરેકને મંગલિક સભળાવતાં ‘નમે નમા શ્રી ગુરુનેમિસૂર્ય' ઉચ્ચારતા સૂરિપુંગવે શાસનનું હિત હૈડે ધરી, દીર્ઘદૃષ્ટિથી, સૂરિસમ્રાટના સમુદાયની એકતા સાચવવાપૂર્ણાંક, આરપીની અખંડિતતા માનનાર વનું એકવ્યપણું સાચવી અતાવ્યુ છે.
શાસનના સર્વેસર્વા—વિ. સં. ૨૦૧૪નુ બીજું મુનિસ‘મેલન થયું. બધા આચાર્યાદિ મુનિ ભગવંતા પધાર્યા. તે એ વખતે પાલીતાણા હતા. નબળા સ્વાસ્થ્યને કારણે તેઓએ આવવાના વિચાર માંડી વાળ્યા હતા, છતાં સૌને જણાયું કે તેમની ગેરહાજરી શાસનને ભયકર નુકસાનકર્તા નીવડશે; તેથી તેને આગ્રહ થયા. તે આવ્યા. અને તેમની હાજરી શાસન માટે સર્વેસર્વા જેવી રહી. એમની આ પ્રભાવકતા તેમના સ્વર્ગવાસ સુધી શાસનમાં તે જ રીતે રહી છે, તે સૌ જોઈ શકયા છે.
પૂર્વગ્રહ વિનાની વિચારસરણી—જૈન શ્વેતાંબર કેન્સનું પાલીતાણામાં સંમેલન થયું. આ સંમેલનની પાછળની કાર્યવાહીનુ તેમણે નિરીક્ષણ કર્યું. અને એમને લાગ્યુ કે આની પાછળ શુભાશયની વૃત્તિ છે, એટલે જરા પણ પૂર્વગ્રહ રાખ્યા વિના, નીડરતાપૂર્વક, તેને ટેકા આપ્યા અને જાતે સંમેલનમાં પધારી આશીર્વાદ આપ્યા.
પ્રતિભારક્ષક આચાય ૨૫મી નિર્વાણુ શતાબ્દીના પ્રસંગે તેમની પરિપક્વ વિચારધારા અને સમતુલનતાનાં વિશેષ દર્શન થયાં છે. પૂર્વાચાર્યોએ જુદા જુદા રાજ્યસક્રાન્તિકાળમાં જે યાગ્ય નિર્ણય કરી જૈન શાસનની રક્ષા કરી, તેનું આછું દર્શન આપણને ૨૫મી નિર્વાણ શતાબ્દી પ્રસંગે તેમણે જે અગ્રગણ્ય ભાગ લીધા અને જૈન શ્રમણસ‘સ્થાની પ્રતિભાને સાચવી રાખી તેમાં થયુ છે.
જૈન શાસનની સમગ્ર પ્રતિભાના પ્રશ્ન હોય તેા ગભેદ અને કરી શાસનની પ્રતિભાને સાચવી રાખવી જોઈ એ, જે સૌકાઈની તેના આદર્શ તેમણે તેમના તે વખતના અગ્રગણ્ય ભાગ દ્વારા આપણને પૂરા પાડયો છે.
વિચારભેદને ગૌણ ફરજ થઈ પડે છે,
શાસનના સમાન્ય શિરામણ
આચાય --છેલ્લે શ્રી શત્રુંજય ગિરિરાજ
૩૫
Page #337
--------------------------------------------------------------------------
________________
[૭૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ ઉપરની પ્રતિષ્ઠાનો પ્રસંગ આપણને શાસનના સર્વમાન્ય શિરોમણિ અને સર્વશ્રેષ્ઠ અને સર્વજયેષ્ઠ આચાર્ય તરીકે એમનાં દર્શન કરાવે છે.
આ પ્રતિષ્ઠા-પ્રસંગ જૈન સંઘમાં ત્રણસો-ચારસો વર્ષે આવ્યો હતો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જૈન સંઘની સર્વમાન્ય પ્રતિનિધિ સંસ્થા છે; તેણે આ પ્રસંગે ચારે બાજુ દષ્ટિ નાખી શાસનના સર્વજયેષ્ઠ આચાર્ય તરીકે તેમને પસંદ કર્યો અને તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવાનું નિણીત કર્યું. પણ કુદરતને તેમની સર્વગ્રાહી પ્રતિભા વચ્ચે જ ઉઠાવી જવાનું મંજૂર હશે, એટલે તગડી મુકામે માગસર વદી ચૌદસે તા. ૩૧-૧૨-૭૫ના રેજ, અચાનક તેઓ સ્વર્ગવાસી થયા.
અમદાવાદના સંઘની તેમની શોકાંજલિ સભામાં શ્રી કસ્તૂરભાઈ શેઠે સાચું જ કહ્યું હતું કે, પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજની, કેવળ અમદાવાદને જ નહીં પણ, સમગ્ર ભારતના સંઘને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
શાસનના સુકાની તરીકે જે જે ગુણો જોઈ એ તે સર્વ ગુણ તેમનામાં હતા. અપાર કરુણા, નિખાલસ સ્વભાવ, શાસન પ્રત્યેનો અવિહડ રાગ અને પરિણામનો વિચાર.
કેટિ કોટિ વંદન છે તે સૂરિભગવંતને !
સમર્થ સંઘનાયક લેખક–પ. પૂ. આ. શ્રી વિજયેન્દ્રદિક્ષસૂરીશ્વરજી મહારાજ
જ્યોતિષ (મુહૂર્ત) અને શિલ્પશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાતા આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજનું જીવન એક આદર્શ ધર્મનાયકની ભવ્ય છબી આપણી સામે ઉપસ્થિત કરે છે. અમારા વડીલ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાથે તેઓનો સંબંધ ખૂબ નિકટતાભર્યો હતો. સંવત ૨૦૦૭માં શંખેશ્વરમાં મિલન થયું. એ પછી ભાવનગર, ખંભાત, ધંધુકા અને અમદાવાદમાં યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના જન્મશતાબ્દી પ્રસંગે મુંબઈ જતાં વિહારમાં મિલન થયેલ. અને તે સમર્થ સંઘનાયકનું માર્ગદર્શન પત્રવ્યવહાર દ્વારા હંમેશા ઉદારતાપૂર્વક મળતું હતું.
ભારત સરકાર દ્વારા અને જેનો દ્વારા જ્યારે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણવર્ષની ઉજવણી પ્રસંગે અમુક વગે વિરોધ ચાલુ રાખ્યો હતો, ત્યારે આ આચાર્ય શ્રીએ સ્પષ્ટ જણુવ્યું હતું કે, “૨૫૦૦માં વર્ષની ઉજવણી કરવી જ જોઈએ અને તેને વિરોધ કરે એ ગેરડહાપણભર્યું કૃત્ય છે.” વિરોધીઓએ ઠેર ઠેર વિરોધ કર્યો, પણ આખરે ઉજવણી સારી રીતે ઊજવી શકાઈ છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૨૭૫] ભારતભરમાં જૈન સંઘ દ્વારા થતાં ધાર્મિક શુભ કાર્યોનાં શુભ મુહૂર્તે પ્રાયઃ તેઓશ્રી પાસેથી જ લોકો મેળવતા હતા. અને સ્વર્ગીય પૂજ્ય આચાર્ય મહારાજ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વિના દરેકને ઉદાર ચિત્તે મુહૂર્ત પ્રદાન કરતા હતા. મુહૂર્ત અંગેનો તાજો જ દાખલો જાણવા જે હોઈ અહીં રજૂ કરું છું. અજમેરના જિનાલયની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવવા ત્યાંના આગેવાન શ્રી રતનચંદ સંચેતી સ્વ. આચાર્યશ્રી પાસે ગયા અને મુહૂર્ત માટે માગણી કરી. તે સમયે ગુરુનો અસ્ત હોઈ, આચાર્યશ્રીએ સંચેતીને કહ્યું: “અત્યારે ગુરુનો અસ્ત છે, તેથી શુદ્ધ, સારું મુહૂર્ત આવશે નહિ.” સંચેતીએ મુહૂર્ત તે જ સમયે કાઢી આપવા આગ્રહ કર્યો ત્યારે આચાર્યશ્રીએ મુહૂર્ત કાઢી આપતાં પુનઃ જણાવેલ કે “મુહૂર્ત તમારા આગ્રહથી આપું છું, પણ નુકસાનકારક છે.” તે પછી પ્રતિષ્ઠાના ઉત્સવનો પ્રારંભ થયે, તે જ દિવસે શ્રી રતનચંદ સચેતીનું અચાનક અવસાન થયું ! મહાપુરુષનું અંતર પહેલેથી ભવિતવ્યતાને પારખી લે છે, એ આ પ્રસંગથી પુરવાર થયું.
૭૮ વર્ષની ઉંમરે, ૬૩ વર્ષનો દીક્ષા પર્યાય અને ૪૯ વર્ષ આચાર્ય પદનાં પસાર કરી, બીમાર તબિયતે સિદ્ધક્ષેત્રમાં શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા પ્રસંગે અમદાવાદથી વિહાર કરતાં તગડી મુકામે, નમસ્કારમંત્રનું શ્રવણ કરતાં, આચાર્યશ્રીને આત્મા વધુ ઉચ્ચ સ્થાનને માટે વિદાય થઈ ગયો ! અને એક તેજસ્વી, સમર્થ સંઘનાયકનું માર્ગદર્શન શ્રીસંઘને મળતું અટકી ગયું !
મેટાં માનવનાં મોટાં મન લેખક–પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ
વિ. સં. ૨૦૨૧ના ખંભાતના ચાતુર્માસ દરમ્યાન બનેલી, સાચા સાધકની કેવી જાગૃતિપૂર્વકની ખમીરવંતી સાધના હોય છે, તેનો પરિચય કરાવતી આ એક સત્ય ઘટના છે.
વાત એમ બની કે, સ્વ. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીજી, નાદુરસ્ત શારીરિક પરિસ્થિતમાં પણ, સ્વ-પરનાં હિત કાજે, શાસન અને સંઘને કાજે સદા જાગૃત અને કર્તવ્યરત રહેતા. આપણે તેઓ પૂજ્યશ્રીની ભક્તિવશ, લાગણીવશ થતી તે તે ધર્મ પ્રવૃત્તિમાં બાધક તે ન બનીએ, પણ ધર્માધારભૂત દેહને સાચવવા વિનીતભાવે આગ્રહ સેવીએ એ તો સ્વાભાવિક ગણાય.
જે દિવસનો આ પ્રસંગ છે, તે દિવસે પૂજ્યશ્રીને હાઈ બ્લડપ્રેશર હતું. ચકરી, અશક્તિ, આહારની અરુચિ, થાક વગેરેની બે દિવસથી ફરિયાદ હતી. એ માટે ઉપચાર
Page #339
--------------------------------------------------------------------------
________________
[૨૭૬]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ તો ચાલુ જ હતા; અને એથી થોડીક રાહત પણ હતી. ડોકટરનું કહેવું હતું કે, આઠ દિવસ પૂર્ણ આરામ કરશે. અવારનવાર થઈ આવતી શરીરની પ્રતિકૂળતાના વાતાવરણમાં ડૉકટરની આવી બધી સલાહ-સૂચના પૂજ્યશ્રી માટે નવી ન હતી.
પણ એ મહામના મહાત્મા, જયારે જ્યારે શાસનની નાની કે મોટી કોઈ પણ વાત ચાલે ત્યારે, શરીરની પણ પરવા કર્યા વિના, એ વાતોને એવી રીતે વિચારે, સમજે, સમજાવે અને એનો ઉકેલ બતાવે કે વાતના કરનાર અને સાંભળનાર સર્વને ગૌરવ સાંપડે. આ રીતે જગતના સર્વ છે જે પરસ્પર ગુણપક્ષપાતી અને કર્તવ્યનિષ્ઠ બની જાય તો તો પૂછવું જ શું?
આપણી અજ્ઞાન અવસ્થા તથા અપૂર્ણ અને છદ્મસ્થભાવ અનાદિ સંસારમાં ક્યાંય પણ સ્થિરતા, સ્વસ્થતા અને સ્વચ્છતા ક્યાં લાવવા દે તેમ છે ? આ કારણે તો દષ્ટિને વિપર્યાસ એટલી હદે થઈ જાય છે કે જેથી આવા વિપર્યાસનો ભાગ બનનાર વ્યક્તિ ગુણવાનને નિર્ગુણ અને નિર્ગુણીને ગુણી સમજવા પ્રેરાય છે. અને આમ બનવાથી જીમાંથી મત્રી, પ્રમોદ જેવા ભાવે ક્યાં અલેપ થઈ જાય છે, તેનો ખ્યાલ સુધાં એને આવતો નથી.
પૂજ્યશ્રી હાઈ બ્લડપ્રેશરને લીધે અસ્વસ્થ હતા એ દિવસે, આવા એક મહાનુભાવ ખરી બપોરે આચાર્યશ્રી પાસે આવ્યા, ત્યારે પૂજ્યશ્રી સંથારી ગયા હતા. આગંતુક મહાનુભાવ અને હું ધીમે સાદે વાતો કરતા હતા.
વાતની હકીકત એ હતી કે, આવનાર ભાઈ પિતાના સ્થાનમાં એક નૂતન જિનમંદિર બનાવી રહ્યા હતા. તે અંગે એમને મુહૂર્ત તથા શિલ્પ અંગે ખાસ માર્ગદર્શનની જરૂર હતી. એ જાણીને મેં એમને કહ્યું કે, પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે આવતા અઠવાડિયે રાખો; દાક્તરે અઠવાડિયા સુધી આરામ કરવાનું અને શ્રમ નહીં લેવાનું કહ્યું છે. અમારી ધીમી વાત પણ તેઓ સૂતાં સૂતાં સાંભળતાં હતાં, એટલે મારે આ જવાબ, જૈફ ઉમ્મરે અને નાદુરસ્ત શરીરે પણ, તેઓશ્રીને આંચકો આપી ગયે. તેઓ સફાળા, વગર ટેકે, બેઠા થઈ ગયા. એમણે મને પૂછ્યું : કોણ આવ્યું છે? તે શું જવાબ વાળ્યા ?”
આગંતુક ભાઈ પૂજયશ્રીને વંદના કરીને એમના ચરણ પાસે બેસી ગયા.
પૂજ્યશ્રીએ એમની આંખ સાથે આંખ મિલાવી. જોયું તો વ્યક્તિ પરિચિત અને તે પણ સંઘમાં જાણીતી. એમણે આગંતુક શ્રાવકને પ્રેમથી ધર્મલાભ દઈ આવકાર આપ્યો; પૂછયું : “કેમ આવ્યા છે, ભાઈ?પૂજ્યશ્રીના હૈયે અને હોઠે સદાય વાત્સલ્ય નીતરતું નિહાળ્યું છે; કોઈની સામે અણગમાનું નામ નહીં. અને એ તે મોટા માનવના મનની નીપજ છે, નીપજ !
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખ તથા કાવ્યો
[૭૭] પછી તો એ ભાઈ સાથે જિનમંદિરની ગૂંચની પ્રશ્નોત્તરી ચાલી, મુહૂર્તની ચકાસણી ચાલી. પૂજ્યશ્રીની તબિયતને કારણે મને અકળામણ થતી હતી એટલે મેં એ મહાનુભાવને, આંખ અને આંગળીને ઈશારો કરી, વાતને બંધ કરવા પાંચ-સાત વાર પ્રયત્ન કર્યો, કારણ કે, જે ચાલુ પ્રેશરમાં વિશેષ ધરેશન થશે તો, માંડ માંડ થાળે પડેલી તબિયત ફરી કથળશે. પણ મોટા મનના એ સૂરિવરને શરીરની ક્યાં પડી હતી ?
વાત પૂરી થઈ. ગૂંચાયેલું કોકડું પૂજ્યશ્રીએ જ્ઞાન, અનુભવ અને ધીરજથી એ રીતે ઉકેલ્યું કે પૂછવા આવનાર પરમ સંતપ પાગી જવા લાગ્યા. ત્યાં તો પૂજ્યશ્રીએ એમને પાછી બોલાવ્યા અને કહ્યું કે, “માંગલિક સાંભળતા જાઓ.” પછી પ્રસન્નવદને માંગલિક સંભળાવ્યું અને તે આગતુક શ્રાવક ગયા.
મારાથી ન રહેવાયું. પૂજ્યશ્રી થોડા સ્વરથ દેખાતાં મેં પૂછ્યું કે, “સાહેબ ! આ તો આપ સર્ષને દૂધ પાવા જેવું કર્યું !” આ શબ્દો સાંભળી પૂજ્યશ્રીએ એકીટસે મારી સામે જોયા કર્યું. મારી હૈયાની ભક્તિભરી વેદનાને તેઓશ્રીએ વાંચી લીધી. તેઓશ્રીને લાગ્યું કે, મેં શ્રમ લીધો એ વાત આને નથી રુચી. પણ પોતાની પ્રકૃતિ શું બદલાય?
અને એમણે મને પ્રેમભર્યા શબ્દ ઢઢિાળ્યો: “તને ખબર છે, શિલ્પ અને તિષના જાણકાર પુરુષોનો ભારતમાં ક્યાં તૂટે છે? વળી આગંતુક ધનવાન, લાગવગવાળા તેમ જ લોકપ્રતિષ્ઠાને પામેલા છે. છતાં એ બીજા બધાને મૂકીને મારી પાસે ખંભાત સુધી કેમ દોડી આવ્યા હશે ? હું તે ભાગ્યશાળીને સારી રીતે, નખશિખ ઓળખું છું. મારા માટે છતી-અછતી વાતો એમણે એ રીતે વહેતી મૂકી છે કે એક સુજન-સજજન માણસને તો ન છાજે, ત્યારે આ તો એક શ્રીસંઘમાં, કોકની અપેક્ષાઓ, સંઘમાન્ય અને ગંભીર શ્રાવક ગણુય છે; શ્રાવક તો સાધુઓના પિતાતુલ્ય ગણાય; છતાં આ ભાઈ હીનજનોચિત કેવી પ્રવૃત્તિ કરી-કરાવી રહ્યા છે, તે મારા ધ્યાન બહાર નથી. પણ તને ખબર છે, એ દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતના ચિત્ય માટે અને મુહૂર્ત માટે માર્ગદર્શન મેળવવા આવ્યા હતા ? એટલે મારી સામે એ તે અને મેં માનેલ શ્રાવક ન હતાં, પણ પ્રભુદેવના પવિત્ર ધામના સર્જન માટે પુરુષાર્થ કરનારા એક મહાભાગ હતા. ગુરુકૃપાએ અને તથા પ્રકારના પશમને પરિણામે તેણે પૂછેલો ખુલાસો યથામતિ હું સ્પષ્ટ ન કરું તો, મારા સંયમ અને સમક્તિ બંનેને ધક્કો પહોંચે. તે તો મારા ઉપકારી ગણાય કે, દેવાધિદેવના જિનાલયનું નિમિત્ત લઈ મારા સમ્યક્ત્વની દઢતા અને નિર્મળતા કરવાનું નિમિત્ત બન્યા. મારા પ્રત્યે તેને ભલે ને અપ્રીતિ અને અરુચિ હોય અને ગુણપક્ષપાત ન હોય, પણ પ્રસંગ પામી, તે સર્વને ગૌણ ગણી, પોતાની ફરજ ન ચૂકવી.” બોલતાં બોલતાં પૂજ્યશ્રીને શ્રમ લાગતું હતું. તે સ્પષ્ટ દેખાતું હતું. એટલે મેં વિનતી કરી : “આપ હવે આરામ કરો.” અને પૂજ્યશ્રી તે નિરાંતે સંથારી ગયા.
Page #341
--------------------------------------------------------------------------
________________
[२७८]
म. वि.न नसरिस्मारक પ કલાક, અડધો કલાક, કલાક થયો, પણ હું એમની પાટ પાસેથી દૂર ન ગયો. મેં તે આંખ બંધ કરીને સૂતેલા પૂજ્યશ્રીની મુખમુદ્રા જોયા જ કરી, અને એમને અહેભાવે ક્રોડ કોડ વંદના કરી. મારું મન કહેતું હતું, ધન્ય જિનશાસનને અને જિનશાસનની
તને ઝળહળતી રાખનાર સંઘનાયક પૂજ્યશ્રીના મનની મહાનતાને !
वात्सल्यवारिधि-विश्ववन्याभिवन्द्याचार्यवर्य-श्रीमद्विजयनन्दनसूरीश्वराणां गुणानुवादः रचयिता-प. पू. मु. श्री वाचस्पतिविजयजी महाराज
(शार्दूलविक्रीडितवृत्तम् ) यत्सूरेश्च कृपालवोऽपि शिवदः पुण्यप्रकर्षायते
यत्पादाम्बुजसेवना प्रतिदिनं कल्याणमालायते । यन्नाम्नः स्मरणात् प्रयाति दुरितं सर्वश्च पुण्यायते
स श्रीनन्दनसरिराइ विजयते त्रैलोक्यचूडामणिः ॥ १ ॥ मूतिर्थस्य निसर्गतोऽपि रुचिरा पूर्णेन्दुप्रस्पर्द्धिनी
कीर्तिश्चापि दिगन्तरांगणगता राकामृतस्यन्दिनी । वाणी यस्य सदा सुधाधिकलिता विद्वजनानन्दिनी
स श्रीनन्दनमरिराड् विजयते गीतार्थचूडामणिः ॥ २ ॥ वात्सल्याम्बुनिधिनिधिवतां विद्यानिधिश्चाथिनां
कल्याणकनिधिः प्रधीमुनिगणे शिक्षानिधिर्धीमताम् ॥ सौजन्यावधिरेकविश्वनिलये कारुण्यदानावधिः
स श्रीनन्द नसूरिराड विजयते सूरीन्द्रचूडामणिः ॥३॥ यतपूज्यस्य कथां सुधाधिकतरां श्रुत्वा सुधोर्ध्व गता
ज्ञात्वा यस्य च चण्डपण्डितमंतिं दृरंगता पण्डिताः । ज्योतिःशास्त्रनिविष्टशिष्टमतिपं मत्वा गता हौरिका
स श्रीनन्दनसरिराड् विजयते वादीन्द्रचूडामणिः ॥४॥ य' वीक्ष्याऽऽशु कुतीर्थकौशिकगणा दूरंगतास्सत्वरा
यस्याकये सतर्कशर्मकलितां वाचां च नष्टा बुधाः । केचित् खण्डितमानपण्डितगणा येनाशु ते रण्डिता
स श्रीनन्दनमृरिराड विजयते मानाचूडामणिः ॥५॥ प्रागल्भ्यं भुवनत्रयेऽपि विदितं षड्दर्शनेच्छन्दसि
शिल्पे ज्योतिषि चांकतत्त्वविषये स्वाभाविकी दक्षता । मह्यां व्याकरणादिशास्त्रनिचये सार्वज्ञभाव भज
न्नवेकं विबुधं बृहस्पतिरहो वीक्ष्याऽऽशु विस्मायितः ॥ ६॥
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખો તથા કાવ્ય
[२७४] यावन्नन्दनमृरिवाचकवरः संविद्यमानः क्षिती
____तावन्नैव मया क्षितौ विहरणे त्वासा द्यते योग्यता । इत्येवं परिचिन्त्य चेतसि कृतं लजास्पदं भावयन
मन्येऽहं गगने बृहस्पतिरहो नित्यं मुधा भ्राम्यति ॥७॥ यन्नाम्नस्स्मरणं मुदा महिचराँस्तूर्ण सदा विष्टपे
स्वादृश्यं परिपूर्णतां गमयति स्पर्शस्य वार्ता च का ? स्वल्पैव क्षमता न दर्शन विधौ स्वप्नेऽपि संभाव्यते
इत्थं स्पर्शमणिर्विचार्य रभसाल्लोकेऽश्मतामागतः ॥८॥
प्रशस्तिः
इत्येवं रचिता सीता सुललिता भक्त्या स्तुतिनन्दिनी ।
___ स्फीतार्था परिशीलिता च विबुधैर्माङ्गल्यनिःस्यन्दिनी । भव्यानामिइ बाञ्छितार्थ शिवदा भूयात् सदा श्रीमतां ।
पादाब्जस्य परागरञ्जितमना वाञ्छामि "वाचस्पतिः” ॥१॥
स्व. आचार्य विजयनन्दनसूरिजी ।
लेखक-श्री रिषभदासजी रांका भगवान महावीर के शासन की यह विशेषता रही है कि, उनका श्रमणवर्ग आचार तथा त्यागमे निष्ठा रखकर शासन तथा धर्म की सेवा को अपनी साधना का अंग मानता है; अपरिग्रही रहकर पदयात्रा द्वारा जनता में धर्म के संस्कार निर्माण करने का प्रयत्न करता है । जैनधर्म की विशिष्टता यह रही है कि, भगवान महावीर के बाद उनकी परंपरा को और उपदेशों को जन जन तक पहुंचाने का काम महान आचार्यों ने सतत चालू रखा है। इन आचार्यों की परंपरा में शासनसम्राट विजयनेमिमूरिजीका स्थान विशिष्ट रहा है, जिन्होंने तीर्थ रक्षा के काम में महत्वपूर्ण योगदान दिया । उस परंपरा में उनके शिष्य विजयोदयसरिजी और उनके शिष्य आचार्य नन्दनमूरिजी के कार्य भी तीर्थसेवा के क्षेत्र में महत्त्वपूर्ण रहे हैं ।
__ आण दजी कल्याणजी की पेढी तथा सेठ कस्तूरभाई ने जो जीर्णोद्धार के महत्त्वपूर्ण कार्य किए, उसमे आचार्य विजयोदयमूरिजी और नन्दनसूरिजीका सहयोग महत्त्वपूर्ण रहा है। राणकपुर, आबु तथा शत्रुजय में जो भी जीर्णोद्धार के कार्य हुए, उसमें शासनसम्राट आचार्य विजयनेमिसरिजी तथा उनके शिष्य-प्रशिष्यों का सहयोग प्राप्त न होता तो यह कार्य विधिपूर्वक होने में बडी कठनाई होती; हमारे प्राचीन शिल्प को यथावत् रखकर उसका भव्य दर्शन करानेका काम जो लाखों रूपया खर्च कर सेठ आणदजी कल्याणजी की पेढी तथा सेठ कस्तूरभाई कर सके वह नहीं हो पाता ।
Page #343
--------------------------------------------------------------------------
________________
[२८०]
मा. वि.नसूरि-स्मा२७५'थ इन तीर्थों की शिल्पकला भारत ही नहीं, पर स'सार में अद्वितीय है। उसके दर्शन आज जिस रूप में हो रहे है, वह हो नहीं पाते, क्यों कि म'दिर जीर्ण ही नहीं हुए थे, उसे श्रद्धालु भक्तोने एसे बना दिए थे जिससे शिल्प की विशेषता दृष्टिगोचर नहीं हो पाती थी । देवयोग से अणदजी कल्याणजी पेढी को कस्तूरभाई जैसे शिल्पकला के मर्मज्ञ का नेतृत्व मिला था, उसका उपयोग समाज ले नहीं पाता, यदि शासनसम्राट का समर्थन और सहयोग न मिलता, धार्मिक भावनाओं और धार्मिक विधिविधानों को अक्षुण्ण रखते हुए जो काम इस दिशामे हुआ वह हो नहीं पाता ।
आणदजी कल्याणजी पेढी के इस महत्त्वपूर्ण कार्य को ही नहीं पर शासनप्रभावना के सभी कार्यों को आचार्य नंदनमृरिजी का सदा समर्थन रहा हैं। भगवान महावीर के २५००वे' निर्वाण-महोत्सब का कार्य भारत ही नहीं, सारे संसार में जिस तरहसे हुआ, ऐसी धर्म प्रभावना शायद ही २५०० साल में हुई हो; संसार के लोग भगवान महावीर तथा उनके उपदेशों और तत्वों का सम्यक परिचय पा सके । भगवान महावीर इनेगिने जैनों के ही नहीं, सारे संसार के पूजनीय बन गये । सारे जैन समाज ने यह उत्सव बडे उल्लास के साथ मनाया, किन्तु श्वेताम्बर समाज के कुछ आचार्यों तथा संतोने इस का विरोध किया था। किन्तु आचार्य विजयनन्दनमूरिजी महाराज ने अपना पूर्ण समर्थन देकर उत्सव मनाने में, अपने अहमदाबाद के निवास में उत्सव में योगदान देकर सक्रिय समर्थन किया था । उन्होंने २३-४-७५ को विशाल जनसमूह को संबोधन करते हुए कहा था: भगवान महावीरके २४००वे निर्वाण-महोत्सव के समय हम यहां थे नहीं,
और २६००वां निर्वाण-महोत्सव आवेगा तब तक हम यहां होंगे नहीं, इस लिये २५००वां निर्वाण-महोत्सव मनाना उचित हैं। जिस के भाग्य में हो वही इस अवसर का लाभ ले सकेगे।' ___ मेरा सपर्क, जब मैं पिछले वर्ष अहमदाबाद निर्वाण-महोत्सव समिति ने मुझे अहमदाबाद बुलाया था, तभी उनसे हुआ था । लेकिन मैंने देखा और अनुभव किया कि आचार्य श्री समयज्ञ थे, बडे ही सरलस्वभावी किन्तु दृढ विचारवाले, शान्त किन्तु तेजस्वी थे, समत्वयुक्त साधुत्व किंतु व्यवहारकुशलता उनमे थी। अपनी पर परा में निष्ठा रखते हुए भी वे दूसरों के प्रति उदार थे । दूसरे संप्रदाय के साधुओं तथा आचार्यों के प्रति उदारत पूर्ण व्यवहार करते थे।
वे दीघ द्रष्टा तथा विवेकशील थे । उनके निर्णय अचूक होते और उन पर स्थिर रहने की उनमे दृढता थी । कार्य का औचित्य व उपयोगिता जान लेने पर लिये हुए निर्णय में परिवतन नहीं होता। फिर उसमे चाहे जितने विघ्न आवे, वे उसका दृढतापूर्वक मुकाबला करते ।
वे आगमों के तो ज्ञाता थे ही, किन्तु शिल्पशास्त्र तथा ज्योतिषशास्त्र में भी अद्भुत प्रगति की थी। केवल श्वेताम्बर ही नहीं, अन्य स'प्रदाय के साधु-साध्वी मुहूर्त देखने के लिये उनके पास आते, और वे उदारतापूर्वक अपने ज्ञान का लाभ सभी को देते । ऐसे व्यापक दृष्टिकोण के आचार्य के संपर्क में आने तथा उनके विचारों को समझने का अवसर
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[૨૧]
मिला, जिस के लिए मैं अपने आप को भाग्यशाली मानता हू' । उनके स्वर्गवास से जैनसमाजकी अपूरणीय क्षति हुई है, जिस की पूर्ति होना कठिन है
1
हम उनके चरणों में श्रद्धांजलि अर्पण कर आशा करते हैं कि उनके चाहनेवाले तथा शिष्यगण उनके जानेसे हुई क्षति को दूर करने का प्रयत्न करेंगे। हमें आशा ही नहीं पर पूरा विश्वास हैं कि उनका शिष्यसमुदाय अपने गुरु की विशिष्टता अपनाकर शासनसेवा मे अपनी शक्ति और बुद्धि का उपयोग कर उनके प्रति सच्ची भक्ति प्रकट करेगे ॥
અનન્ય ગુરુભકત અને અસાધારણ વિદ્વાન લેખકશ્રી કાંતિલાલ ફૂલચંદ ઘીયા, અમદાવાદ
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયન ઇનસૂરીશ્વરજી મહારાજસાહેબના સ‘પર્કમાં આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયુ હતું. ખાસ કરીને છેલ્લા સાત-આઠ વરસ દરમ્યાન હું તેઓશ્રીની ઠીક ઠીક નજદીક આવ્યા હતા. અને તેથી તેઓશ્રીના બહુમુખી અને ઉન્નત વ્યક્તિત્વનાં દન કરવાના અને સાથે સાથે જીવનઘડતરના ધર્મ-રસાયણને અલ્પ-સ્વલ્પ પ્રમાણમાં મેળવવાને મને સુઅવસર મળ્યા હતા, એમ કહેવુ* જોઈએ.
જ્યારે જૈન શાસનના આ મહાન સઘનાયકના જીવન સંબંધી વિચાર કરુ` છું ત્યારે, સ્વાભાવિક રીતે જ, આવા શ્રમણરત્નનું ઘડતર કરનાર એમના દાદાગુરુ, આ યુગના જૈન સંઘના પ્રભાવક પુરુષ અને આપણા પરમ ઉપકારક શાસનસમ્રાટ આચાર્ય ભગવ'ત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીનું સ્મરણુ થઈ આવે છે. કેવળ તેશ્રીનાં પ્રત્યક્ષ દર્શન કરવાના જ નહીં પણ તેઓની મેઘગ'ભીર અને અતરસ્પશી ધર્મદેશના સાંભળવાના તેમ જ તેએશ્રીનાં ચરણે બેસી જીવનના અમૂલ્ય પાથેયરૂપ ધ બાધ ઝીલવાના પણ લાભ વર્ષો સુધી મને મળ્યા હતા. અત્યારે મારા જીવનમાં ધર્મભાવના તથા આચાર તરફના જે અનુરાગ જોવા મળે છે, તેના પાયામાં આ મહાન સૂરિસમ્રાટં જ રહેલા છે. આવા મહાન ઉપકારી મહાપુરુષના ઉપકાર કેવી રીતે વીસરી શકાય? આટઆટલાં વર્ષ વીતી ગયાં છતાં, અમદાવાદમાં, પાંજરાાળની જ્ઞાનશાળામાં બિરાજતી અને જાજરમાન વ્યક્તિત્વથી પ્રભાવ વિસ્તારતી એમની છબી જાણે નજર સામે જ ખડી હોય એમ લાગે છે. આ અરસામાં અમે શ્રી મૂળેવા પાર્શ્વનાથની ખડકીમાં રહેતા હતા, તેથી અનાયાસે જ તેઓશ્રીના સતત સમાગમના અમને લાભ મળતા હતા. આ સમય દરમ્યાન જ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજનાં સંપર્કમાં આવવાનુ સદ્ભાગ્ય મને
સાંપડયું હતું.
૩૬
Page #345
--------------------------------------------------------------------------
________________
[૨]
આ. વિ.ન'દનસૂરિ-સ્મારકમથ
જ
તે વખતમાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આખા જૈન શાસનના ચમક્તા સિતારા હતા. અને શ્રીસ`ઘ ઉપર તેઓનું ભારે માટુ' પ્રભુત્વ હતું. એ જ રીતે પાત્તાના સઘાડા ઉપર પણ તે અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા અને પોતાના સમુદાયના નાના-મોટા બધા સાધુએ, જરાય આળસમાં પડ્યા વગર, જ્ઞાન અને ચારિત્રની ખરાખર આરાધના કરતા રહે એ માટે સતત દેખરેખ રાખતા હતા. પોતાના શિષ્યા વિદ્વાન અને સયમશીલ અને એ માટેનું તેઓશ્રીનું અનુશાસન આજે પણ દાખલારૂપ ગણાય છે. પણ આથી રખે કાઈ એમ માની લે કે આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજ માત્ર કઠોર અનુશાસક જ હતા; પેાતાના અંતેવાસીઓ તરફ તેના અંતરમાં મમતા અને હેતભરી લાગણીનું ઝરણું સતત વહ્યા કરતું હતું. પેાતાની આવી કૂણી લાગણીના દુરુપયોગ કરીને કોઈ સાધુ પોતાની સયંમસાધનામાં શિથિલ ન અની જાય, એટલી જ તેઓ ચિંતા રાખતા હતા. તે સંખ્યાઅધ વિદ્વાન શિષ્યા અને કેટલાક તેા અસાધારણ કોટિના વિદ્વાન શિષ્યા જૈન શાસનને ભેટ આપી શકથા તે આવાં ચિંતા તથા પ્રયત્નને પરિણામે જ,
શાસનસમ્રાટની આવી વિદ્વાન શિષ્યપર’પરામાં પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પ્રથમ પક્તિમાં સ્થાન ધરાવતા હતા, એટલું જ નહીં પણુ, પેાતાની વિનમ્રતા, વિનયશીલતા અને અખંડ ગુરુભક્તિને પ્રતાપે તેઓએ પાતાના દાદાગુરુશ્રીનાં અસાધારણ વિશ્વાસ અને પ્રીતિ સપાદન કર્યાં હતાં. પાતાના દાદાગુરુ પ્રત્યેની આવી વિરલ ભક્તિનાં પાયામાં પોતાના ગુરુવર્ય પ્રશાંતમૂર્તિ આચાર્ય પ્રવર શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજશ્રીની પોતાના ગુરુદેવ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પ્રત્યેની સમર્પણુભાવથી શે।ભતી અનન્ય ભક્તિમાંથી મળતા પ્રત્યક્ષ ખેાધપાઠ તેમ જ પેાતાના ગુરુમહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ તરફના ઊંડા ભક્તિભાવ રહેલા હતા, એમ કહેવુ જોઈ એ. આ દૃષ્ટિએ વિચારતાં ‘ઉદય–નંદન'ની ગુરુશિષ્યની જોડી સૂરિસમ્રાટ આચાર્યશ્રીને માટે શ્વાસ અને પ્રાણ સમી પ્રિય બની ગઈ હતી.
તેમાંય કુશાગ્ર બુદ્ધિ, મગ્રહી વ્યાપક વિદ્વત્તા અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ જેવી પેાતાની અનેક શક્તિઓને આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે પોતાના દાદાગુરુશ્રીની સેવાભક્તિમાં જે રીતે વિલીન કરી દીધી હતી, એ ખરેખર વિરલ હતી અને એને લીધે આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તથા એમના પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી વચ્ચે ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમસ્વામી વચ્ચે હતા તેવા અકાટ્ય ધર્મસ્નેહ બંધાઈ ગયા હતા અને ધર્માનુરાગની પવિત્ર ગાંઠે બંધાઈ હતી. જ્યારે પણ સૂરિસમ્રાટ પોતાના આ પ્રશિષ્યને ‘નંદન' ‘નદન’ના વહાલસાયા નામથી ખેાલાવતા, ત્યારે જાણે હૃદય ઉપર પરમાત્મા મહાવીરદેવ, પાતાના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીને ‘ગાયમ ’ ‘ગાયમ’ કહીને સબધતા હાય એવું પાવન ચિત્ર અંકિત થઈ જતું,
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[૨૩]
સ્વ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે જૈન શાસ્ત્રામાં જે પારંગતપણું મેળવ્યુ હતું, તેથી વિના અતિશયાક્તિએ એમ કહી શકાય કે તે જૈનોલાજી (જૈનવિદ્યા) ના જીવતાં-જાગતાં એન્સાઇકલાપીડિયા ( જ્ઞાનષ ) હતા. એમની આ જ્ઞાનસાધના એવી મૂળગામી હતી અને તેથી એમનુ હૃદય એવુ વિકસિત થઈ ગયુ` હતુ` કે જેને લીધે તેઓ કાઈ પણ શાસ્ત્રીય તેમ જ સામાન્ય વ્યવહારના પ્રશ્નોમાં પણ સ્પષ્ટ અને અસંગ્ધિ ઉકેલ, માર્ગદર્શન તથા સલાહ, સાવ સહજભાવે, આપી શકતા. તેઓની આવી અદ્ભુત શક્તિના મને જાતઅનુભવ થયા હતા અને તેના મને અનેક વાર લાભ પણ મળ્યા હતા. એમ લાગે છે કે, ગમે તેવા અટપટા પ્રશ્નની ખાખતમાં સરળ ઉકેલ બતાવવા એ એમના માટે જાણે રમતવાત હતી. અને મને જયારે પણ એમની સાથે ધ વાર્તા કરવાના પ્રસ`ગ મળતા ત્યારે એમના બહુશ્રુતપણાના અને જાગ્રત સ્મરણશક્તિનેા અનુભવ થયા વગર ન રહેતા. કેટલીક વાર તે પોતાની વાતના સમર્થનમાં તેઓ મને પાતાના વિશાળ પુસ્તકાલયમાંથી પુસ્તકે પણ વાંચવા આપતા.
ભગવાન મહાવીરના પચીસસામા નિર્વાણ-વર્ષ જેવા અપૂર્વ પ્રસંગની ભારતમાં તથા ગુજરાત રાજ્યમાં સરકારી ધારણે જે કાંઈ ઉજવણી કરવામાં આવી, તેની સામે જે કાંઈ થાડા વિવાદ ઊભા થયા હતા, તે ખાખતમાં તેઓનુ મંતવ્ય બહુ જ સ્પષ્ટ, સીધું અને અસદિગ્ધ હતુ. મારે કહેવુ જોઈ એ કે, આ આખતમાં તેએએ ભારતના આખા જૈન સમાજને સ્પષ્ટ અને સફળ દારવણી આપી હતી અને આ ઉજવણીને રાષ્ટ્રીય ધારણે સફળ અનાવવામાં અસાધારણ ફાળા આપ્યા હતા. તેમાં રહેલ લાભાલાભને સમજવાની વિવેકબુદ્ધિ, દીર્ઘદૃષ્ટિ અને સમયજ્ઞતાના લીધે જ તેએ આ પ્રમાણે કરી
શકયા હતા.
તેઓશ્રીની સાધુજીવનને શેાભાવે એવી એક વિશેષતા એ હતી કે, અમુક ખાખતમાં પોતે અમુક પ્રકારને નિશ્ચિત અભિપ્રાય ધરાવતા હોય છતાં, પોતાથી જુદો અભિપ્રાય ધરાવતી વ્યક્તિ પ્રત્યે પણ કયારેય દ્વેષ કે તિરસ્કારની ભાવના રાખતા ન હતા. ટૂંકમાં, દીક્ષાપર્યાય અને ચારિત્રના પાલનમાં આટલી ઉચ્ચ કોટીએ પહેાંચેલ સાધુ ભગવંતામાં એમના જેટલી સમતા અને સહિષ્ણુતા મે ભાગ્યે જ જોઈ છે. તેઓએ ભગવાન મહાવીરની અનેકાંતવાદ અને સ્યાદ્વાદની શૈલીને પાતાના જીવનમાં ઉતારવાના સતત પ્રયત્ન કર્યા હતા.
શાસન પ્રત્યેની દાઝ અને શાસનમાં એકરાગ અને સપ વધે એ માટેની ઝંખના તેમ જ જૈન શાસન જીવમાત્રને માટે ગ્રાહ્ય અને તે ખાખતની ચિંતા જીવનની અંતિમ ક્ષણ સુધી તેઓ ધરાવતા હતા, એ વાતના હુ. પણ સાક્ષી છું. પાલીતાણામાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપરના પ્રતિષ્ઠા-મહોત્સવ પૂરો થયા બાદ તેઓ આ દિશામાં . કઈક ચોક્કસ
Page #347
--------------------------------------------------------------------------
________________
[૨૮૪]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ અને નક્કર પગલાં ભરવા ઇચ્છી રહ્યા છે એવી છાપ તેઓશ્રી સાથેની મારી છેલ્લી મુલાકાત ઉપરથી મારા મન ઉપર પડી હતી, પણ જાણે કુદરતને એ મંજૂર ન હતું અને તેઓ પોતાના જીવનને ધન્ય બનાવીને મહાપ્રયાણ કરી ગયા. ખરેખર, તેઓના સ્વર્ગવાસથી જૈન સંઘમાં ન પૂરી શકાય એવો અવકાશ ઊભો થયો છે.
શ્રી નંદનસૂરિ મહારાજ રચયિતા-શ્રી શાંતિલાલ બી. શાહ, મુંબઈ શ્રી નંદનસૂરિ મહારાજ, શ્રી નંદનસૂરિ મહારાજ; ભક્તિ-ભાવ ભરી અંતરમાં, વંદન કરીએ આજ.
નંદનસૂરિ મહારાજ..(૧) નામ નત્તમ સાર્થક કીધું, જીવન નિર્મળ ઉજજવળ કીધું; શાસનના સમ્રાટની સન્મુખ, અસિખાંડા સમું સંયમ લીધું; ગુરુદેવ છે ગૌરવવંતા ઉદયસૂરિ મહારાજ.
નંદનસૂરિ મહારાજ...(૨) સંયમને ઉલ્લાસ ભર્યો છે, ધર્મ તો શ્વાસેશ્વાસ ભર્યો છે; ચંદન સમા શીતળ કિરણોમાં, અંતરમાં ઉજાસ ભર્યો છે; રાત દિવસ છે જેને હૈયે શાસન કેરી દાઝ.
નંદસૂરિ મહારાજ...(૩) આગમ શાસ્ત્રોના એ જ્ઞાની, કિંતુ લેશ નહીં અભિમાની સહુને સુખશાતાદેનારી, કરુણાવંતી એમની વાણી; સદાયે જાગ્રત-તત્પર રહેતા જીવન-સાધના કાજ.
નંદનસૂરિ મહારાજ....(૪) ભક્તોને ભક્તિ સમજાવે, ભૂલેલાને માર્ગ બતાવે; વિધીઓને વહાલ કરીને, અપનાવી લેતા સમભાવે; હૈયું જેનું સાગર જેવું, રાખે સહુની લાજ.
નંદનસૂરિ મહારાજ...(૫) સત્યના એ તે સદાયે પૂજારી, શ્રદ્ધાની છે ખરી ખુમારી; ધર્મ વિહેણું કંઈક લેકેની, જીવન-નૌકા લીધી ઉગારી;
Page #348
--------------------------------------------------------------------------
________________
[२८५]
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય મતભેદના વમળમાંથી પાર ઉતારે જહાજ,
___ननसूरि भडारा....(६) મહાવીરની નિર્વાણ શતાબ્દી, વિરોધની ચડી આવી આંધી, નંદનસૂરિના મક્કમ પગલે, સમાજને દોરવણી લાધી; કોલાહલના ઢોલ ફૂટ્યા ને વાગ્યા મધુરા સાજ.
ननसूरि मडा२।१४....(७) જીવન-સંધ્યા આવી રહી, કાળની નોબત વાગી રહી, શત્રુંજયની ભવ્ય પ્રતિષ્ઠા, મનની તો મનમાં જ રહી ! અસ્ત થયે શાસનનો સૂરજ, પડી ગઈ રે સાંજ.
मानसूरि भ७।२।०.....(८)
जैसा मैंने उन्हें देखा...... । लेखक-प. पू. आ. श्री पद्मसागरसूरीश्वरजी महाराज
प्रज्ञावान आचार्यों की वर्तमान पर परा मे परम पूज्य आचार्य देव श्री विजयन'दनसूरीश्वरजी महाराज साहेब का व्यक्तित्त्व अत्यत अनूठा और तेजस्वी रहा है । मैं देखता हूँ तो मुझे एक बात सुनिश्चित मालूम होती है कि, कुछ मेरे पासमे' था और खो गया है कोई सौंपदा, कोई राज, कोई रहस्य, कोई कुजी जो खो गई है !
सदभाग्य से मुझे कई बार उनके निकट संपर्क में आनेका और उनके जीवन की गहराई में जाकर उन्हें देखने का सु-अवसर मिला हैं। वे सदा प्रकाशित रहे, उनके जीवन में कहीं पर मुझे अंधकार नजर नहीं आया। वे स्वय' एक तर्क थे, काव्य थे, जैन इतिहास के एक अध्याय थे और विचारों के मन्थन से प्राप्त नवनीत जैसे थे । उनका जीवन ही मुझे तो लयबद्ध सु-मधुर संगीत सा लगा। ___मैंने उन्हें पूर्ण प्रवृत्ति में देखा, पूर्ण निवृत्ति में भी देखा, श्रम व विश्राम की दोनों स्थिति में देखा, प्रशसकों के मध्य में देखा, उनके विचारों से दूर रहनेवाले लोगों के वर्तुल में देखा । पर'तु कहीं कटुता नहीं, शत्रता नहीं, उनके शब्दों में अह' का दुर्गन्ध नहीं । दिल और दिमाग में पूर्ण संतुलन-सयम, व्यवहार में पूरी कुशलता, उनके तर्क में अपूर्व बौद्धिक प्रतिभा का तथा निर्मल क्षयोपशम का परिचय मिला । वे चाहे किसी भी स्थिति में हों, उन्होंने अपनी मर्यादा का और आचार्य पद के गौरव का कभी उलंघन नहीं किया।
उनका जीवन प्रवात्तिप्रधान था, वे खूब व्यस्त रहा करते थे। मझे आश्चर्य होता है कि फिर भी वे चिंतन व स्वाध्याय के लिये समय निकाल लिया करते थे।
Page #349
--------------------------------------------------------------------------
________________
[ २८६ ]
આ. વિનદનસૂરિ-સ્મારકમથ
सपूर्ण देश में' से जैन सौंधो के प्रतिनिधि-आगेवान व्यक्ति जिनम ंदिर आदि के निर्माण, प्रतिष्ठादि मुहूर्त के लिये आते-जाते रहेते थे । अत्यधिक मानसिक व शारीरिक श्रम उन्हें पडता था, मैंने जब एक बार उन्हें कहा कि आपकी अवस्था और श्रम देखते हुए थोडे बहुत विश्राम की मैं आपसे अपेक्षा रखता हू । उन्होंने हस कर कहा कि, " यह शरीर तो श्रम का चोर बना हुआ हैं, मुझे उसे चोरी नहीं करने देना है । मन मेरे अनुकूल है. शरीर में श्रम तुम्हे दिखेगा, किंतु मेरे मन में विश्राम छिपा हुआ है । "
एक बार जैन साहित्य मंदिर, पालीताणा में उनके पास में बैठा था, एक व्यक्ति आया, बैठा उनके पास, फिर अलग-अलग समुदाय के पू. आचार्यों-साधुजनों के विषय मे' इधर-उधर की बातें करने लगा । पूज्य आचार्यश्रीने उसे रोकते हुए कहा कि " तुम्हारे जैसा एक आदमी जो बैठा हुआ अपने दरवाजे पर दूसरे लोगों की जाती आती गायभैसों को गिनता रहता था कि, गांव में कितनी गाए, कितनी भैंस है । सुबह गाए' जाती जगल की तरफ, सांझ को लौटती, वह सदा हिसाब रखता था; लेकिन एक रत्ती भी दूध हाथ नहीं आता था। तुम भी उस आदमी जैसी बात कर रहे हो । दूसरों की गाय भैसे गिनते-गिनते जीवन बीत जाये तो भी एक बूंद दूध की हाथ नहीं आयेगी ।" वह चूपचाप चलता बना ।
वे हमेशा परचर्चा से विकथा आदि से दूर रहा करते थे । लोग उनके पास समस्या लेकर जाते और समाधान पाकर के लौटते; सघर्ष लेकर जाते और वहां से समन्वय शांति प्राप्त करके आते। एक तरह से उनका जीवन ही विश्वविद्यालय बना हुआ था । जो भी आता कुछ न कुछ जानकर, प्राप्त कर के जाता, प्रेरणा लेकर लौटता । वे एक कुशल व्यवस्थापक - अनुशासक भी रहे, जब जब आवश्यकता उपस्थित हुई, संघ को व्यवस्था दी, दीर्घ दृष्टीपूर्ण मार्गदर्शन दिया । वे अपने निर्णय में निष्पक्ष और निडर थे ।
व्यवस्था और अनुशासन की दृष्टी से वे कठोर थे, परंतु उससे भी अधिक वे दिल से कोमल थे | स्वभाव से वे खूब उदारवादी थे, हर-एक के लिये उनके हृदय में स्थान रहता था । हर-एकके कार्य में वे सहायक बनते थे । वे सब के थे, उनके पास जो भी कुछ था वह सब के लिये था, सब का था, सब को दिया भी, उसमें उनका अपना कुछ नहीं था ।
उनका जीवन-व्यक्तित्त्व प्रतिभा से परिपूर्ण था । वे मुझे परोपकारी प्याऊ (परब) जेसे लगे, जो भी ज्ञान जिज्ञासा की तृषा-प्यास लेकर आया वह तृप्त होकर ही गया । सयम-साधना में भी वे पूर्ण अप्रमत्त-जागृत रहैं, ज्ञान व क्रिया की उनकी साधना उज्ज्वल रही है, आचार-शुद्धि के वे आग्रही थे। उनका सयम उनके चहेरे से ही प्रतीत हो जाता था । उनके हृदय की भाषा को उनके चहरे में पढा जा सकता था । उनके अदर विचारों की भीड नहीं थी, जीवन जंगल जैसा नहीं, किंतु न'दनवन जैसा आकर्षक था। ब्रह्मचर्य के ओज से प्रज्ज्वलित उनका ज्ञान दीप किसी से छिपा हुआ नहीं था ।
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[ २८७]
वे गये, किंतु उनकी पुण्य स्मृति सदा के लिये भारतभरके जिनम दिरों के साथ जुडी हुई रहेगी । प्रायः हर एक जिनमंदिर के निर्माण से प्रतिष्ठा तक में उनका कुछ न कुछ मार्गदर्शन तो रहा है । वे एक सर्वमान्य विद्वान, ज्योतिष विषय के पूर्ण जानकार व शिल्पशास्त्र के अजोड अद्वितीय ज्ञाता थे। जैन नयवाद तर्क के अपूर्व विद्वान् थे । जीवन के अस्त तक उनके ज्ञान की उपस्थिति कायम रही ।
श्री विजयदेवसूर तपागच्छीय अविच्छिन्न परपरा के वे अग्रणी आचार्य और प्रवक्ता रहे । हमारी सर्वमान्य पर परागत प्रणाली पर जैन शासन पर आनेवाले वैचारिक आक्रमणों, सैद्धांतिक संघर्षों के समय उन्होंने कुशलतापूर्वक उसका रक्षण किया, सत्य का प्रतिपादन किया ।
वे इस सौंसार से गये जरूर, क्यों कि यह एक निश्चित सत्य है, प्रकृति का स्वीकार करना ही पडता है, किंतु लोगों के हृदय से नहीं जा सकेंगे। हजारों-लाखों के हृदय मनमदिर में वे सदा के लिये प्रतिष्ठित हो गये ।
मेरे उपर उनकी खूब कृपा रही, पूर्ण वात्सल्य रहा और मेरे लिये वे प्रेरक भी रहे। आज उनकी पुण्य स्मृति को स्मरण में लाकर मैं स्वयं को धन्य अनुभव करता हूँ' ।
ऐसे एक महामानव के प्रति, एक महान धर्माचार्य के प्रति, एक महान् साधक आत्मा के प्रति मैं अपनी भावपूर्ण हार्दिक कोटी-कोटी वदनपूर्वक स्मरणाञ्जलि अर्पण करता हू । ॐ शांतिः ।
श्रद्धा-सुमन
लेखिका - प. पू. प्रवर्तिनी साध्वीजी श्री विचक्षणश्रीजी महाराज
भगवान महावीर की श्रमण परम्परा के महान श्रमण ज्योतिषाचार्य, शासनप्रभावक, ज्ञानवारिधि, आचार्य श्री विजयनन्दनसूरिजी महाराज का जो अभिनन्दनग्रन्थ प्रकाशित किया जा रहा है इससे हार्दिक प्रसन्नता हुई ।
आचार्य श्री श्रमण परम्परा के अनमोल मोती थे। उनके जीवनमें सत्यम-साधना, आत्म-आराधना एवं शासनप्रभावना रूप त्रिवेणीस गम था। जिनशासन के प्रांगण में ऐसे महान शक्तिस पन्न आचार्य समय समय पर होते रहे हैं, जिनकी शासनप्रभावना की सौरभ युगयुगान्त तक व्याप्त रहती है। आचार्यश्री की जीवनगत विशेषताओं का उल्लेख इस ग्रन्थ के माध्यम से व्यापक स्तर पर होगा ही ।
मेरा भी आचार्य श्री से परिचय लम्बे काल से था । ज्योतिष का उनका विषय ही ऐसा था कि जब कभी कोई भी शुभ कार्य संपन्न कराने की कल्पना आती, उसी समय ध्यान आचार्यश्री की ओर जाता । इतने बडे आचार्य होते हुए भी प्रत्येक प्रश्न
"
Page #351
--------------------------------------------------------------------------
________________
[૪૮]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ का समय पर उत्तर देना व एक मुहूर्त के लिए अनेक बार पूछने पर भी सदा स्नेहभावपूर्वक उत्तर देना, यह अनानुकूल स्थिति अति महत्त्वपूर्ण थी । शब्दशंखला से कभी ऐसा महसूस नहीं होता कि अनेक बार आवृत्ति (पूछताछ) करने पर भी परेशानी का अनुभव हो रहा हो । इससे ही ज्ञात होता था कि, आचार्य श्री का मानस कितना शान्त है। ऐसे अनेक गुणों के घर आचार्य श्री थे, जिनकी कमी की पूर्ति निकट भविष्यमें पूर्ण हो, ऐसी आशा कम है; किन्तु यह सशरीर स्थिति कभी स्थाई रह ही नहीं सकती, इसका अन्त सभी के लिए निश्चित है, तो फिर जिन शासन की अमूल्य निधि आचार्य श्री सर्वदा हम सब के बीच कैसे रहते ? किन्तु हम उन्हें भूल नहीं सकेगे। आज हम उनके चरणों में सश्रद्ध श्रद्धाञ्चलि समर्पित करते हुए शासनदेव से प्रार्थना करते हैं कि उनकी क्षति पूर्ति करें।
ભાવાચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ લેખક–પ.પૂ.પં. શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજ (કુમારશ્રમણ)
ચરાચર સંસારમાં પ્રત્યેક શતાબ્દી સારા-નરસે ઈતિહાસ મૂકીને વિદાય લે છે, તેમ વીસમી શતાબ્દીના ઉત્તરાર્ધને ઇતિહાસ ચિત્ર-વિચિત્ર હોવા છતાં, સુવર્ણાક્ષરે લખાય તે અમર પણ છે.
હુંડા અવસર્પિણી કાળનાં એંધાણ હશે, જેથી ભબાહસ્વામી પછી, એક જ મગની બે ફાડની જેમ, મહાવીર સ્વામીના શિષ્યો જુદા પડયા, સર્વથા જુદા પડ્યા અને એમની વચ્ચે વિર-વિરોધની અતૂટ ભીંત ચણાઈ ગઈ, જેને આજ સુધી કેઈ તેડનાર મળ્યો નથી; કદાચ મા હશે, તે એ તેડી તે ન શક્યો, વધારામાં એનો પણ ના પંથ જુદો પડી ગયે! એટલે કે સાંધવા માટે આવેલા પણ સમાજને નવા પંથની ભેટ આપીને ચાલ્યા ગયા! પરિણામે, હાસ્યાસ્પદ પ્રશ્નોને ઊભા કરીને ઉત્પન્ન થયેલા ચોરાસી ગએ જૈન સંઘનું અને સમાજનું હીર લગભગ નિસ્તેજ કર્યું. - તેમાંના કેટલાયે ગરછ ચોમાસાના દેડકા જેવા પણ થયા; અને એ પિતપોતાના અનુયાયીઓને ભાગલા પડાવવાની કલા પણ શીખવતા ગયા. ફળસ્વરૂપે જૈનધર્મને પાળનારી કેટલીયે મહાજન સત્તાઓએ આપણું વર્તેલમાંથી નીકળીને બીજાની કંઠી પહેરી લીધી; છતાં આપણે બધા ધર્મ, કેવળજ્ઞાન અને મોક્ષને આગળ કરી પરસ્પર લડતા ગયા, ઝઘડતા ગયા અને સંઘસત્તાને પિતાના સ્વાર્થે તોડતા-ફડતા ગયા !
જૈન શાસનના પુણ્યોદયે, સમયે સમયે, ભાવનિક્ષેપે મહાન, પવિત્ર આચાર્ય ભગવંત અને શ્રાવકે પણ થતા રહ્યા, જેને લઈ સંઘ અને સમાજ જૈન ધર્મમાં સ્થિર રહ્યા છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[ace]
અને તેથી ભૌતિકવાદે સર્જેલી ચડતી-પડતીના સમયમાં પણ જૈન શાસન જયવ'તુ રહી શકયુ છે.
મહાન તપસ્વી ખુટેરાયજી મહારાજના ત્રણ પ્રતાપી શિષ્યા તે ૧. શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ, ર. શ્રી આત્મારામજી મહારાજ અને ૩. શ્રી મૂળચન્દ્રજી મહારાજ, આ ત્રણે ગુરુભાઈએ ખૂબ જ સ'પીને રહેતા. તેઓ એકબીજાના પૂરક હોવા સાથે જૈન શાસનને પૂર્ણ વફાદાર હતા.
આ ત્રણેમાંથી શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના ઘણા શિષ્યામાંથી એ શિષ્યા ઘણા જ પ્રભાવશાળી હતા. એમાંના એક મહુવાનગરી ( સૌરાષ્ટ્ર )ના રવાસા કુટુંબમાં જન્મીને જિન્દગીના છેલ્લા શ્વાસ સુધી જૈન શાસનની શાભામાં ચાદ ચાંદ લગાડનારા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા ) અને બીજા એ જ નગરીના પદ્મા તારાના કુટુંબમાં જન્મેલા અને તફાનના રસ્તે ચઢી ગયેલા તપાગચ્છને એક સૂત્રમાં ખાંધવા માટે અથાક પરિશ્રમ લેનારા આચાર્ય રત્ન, શાસનસમ્રાટ, સૂરિચક્રચક્રવર્તી શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ. આ અને ગુરુભાઈ આ દિગ્ગજ વિદ્વાન, શાસન અને સમાજના યાગક્ષેમ પ્રત્યે પૂર્ણ વફાદાર તથા શ્રમણ અને શ્રમણીને વ્યાકરણ, કાવ્ય, કોષ, ન્યાય અને આગમાદિ સૂત્રેાના નક્કર વિદ્વાન બનાવનારા હતા. આ અને આચાય ભગવતાના ઉપકાર કોઈ કાળે પણ ન ભુલાય તેવા છે.
શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તૈયાર થયેલ અનેક વિદ્યુતશિરોમણિ આચાર્ય ભગવંતામાંથી શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ એક હતા અને તેઓ બાહ્ય તથા આભ્યન્તર એમ અને શક્તિથી સમ્પન્ન હતા.
ચમકદાર હીરાની પરીક્ષા કરીને એમને ઝવેરી જ પાણીદાર કરી શકે છે, તેમ બોટાદની ભૂમિમાં જન્મેલા ઘણા હીરાએને શાસનસમ્રાટે ઉત્તમમાં ઉત્તમ પાણીદાર બનાવ્યા છે. તેમાંના એક શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી હતા, જે જૈન સમાજને માટે અનેક મહાન કાર્યા કરીને ચિરસ્મરણીય તથા પ્રશંસનીય બની ગયા છે.
તેઓ નાની ઉમ'રમાં જ તેજસ્વી, બુદ્ધિશાળી, દીર્ઘદૃષ્ટા અને જાણે સંયમ ગ્રહણ કરવા માટેની ભાવના પૂર્વભવથી જ લઈ ને અવતરેલા હતા, તેથી દીક્ષિત થયા પછી તેઓ જ્ઞાનસાધનામાં ઘણા જ ખંતીલા, ગુરુસેવાપરાયણ, કદ અને અતેવાસિત્વને સત્યા કરનારા બની શકયા હતા.
વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કાંષ, શિલ્પ તેમ જ જ્યાતિષશાસ્ત્ર ઉપરાંત કમ ગ્રન્થા તથા આગમશાસ્ત્રોનાં રહસ્યાના પણ તેઓ માટા વિદ્વાન હતા. એમનું બાહ્ય અને આભ્યન્તર
३७
Page #353
--------------------------------------------------------------------------
________________
[૨૦]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ જીવન પવિત્ર, સરળ, સ્વચ્છ અને બ્રહ્મવતપ્રધાન હોવાથી સમાજની કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટેનાં શાણપણ, સૂઝ અને દૂરંદેશી પણ તેઓ કેળવી શક્યા હતા. એમની દ્રષ્ટિ નિર્મળ અને રાગદ્વેષરહિત હતી. તેમાં ઉદારતા અને શાંત શૂરવીરતા હતી અને એમની જીભ હમેશાં સાચી સલાહ દેવાવાળી હતી.
શાસન અને સમાજનાં પવિત્ર કાર્યો માટે આચાર્યશ્રીનાં આપેલા મુહૂર્તો હમેશાં અચૂક જ સિદ્ધ થયાં છે. આ પ્રમાણે દિન-પ્રતિદિન ચન્દ્રમાની જેમ ચઢતી કલાને પ્રાપ્ત થયેલા શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી એક દિવસ પોતાના જીવનના માલિક જેવા શાસનસમ્રાટ તથા પિતાના દિલના સ્વામી તપમૂર્તિ, જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ તથા વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજની શીતલ છાયાથી વંચિત થયા. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ગૌતમસ્વામીએ જેવી અકળામણ અનુભવી હતી, તેવી જ અકળામણનો અનુભવ કરતા આચાર્યશ્રી અમદાવાદના આંગણે પધાર્યા. એમ લાગે છે કે, પિતાના શિરછત્રોના વિયોગ પછી જ આચાર્યશ્રીની જીવનસાધનાનો ખરે કસોટીકાળ શરૂ થયો હત–જોકે એ બંનેની હયાતીમાં પણ તેઓએ અનેક અટપટા પ્રસંગે એ પિતાની દક્ષતા અને સૂઝનો પરિચય આપ્યો હતે.
દેવાધિદેવ, ચરમતીર્થકર, જીવમાત્રના મિત્ર, ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦ નિર્વાણ મહોત્સવ મનાવવા માટે ઉત્સાહ ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીથી લઈ નાનાં-મોટાં સૌનાં અંતરમાં ઉત્પન્ન થયે હતો. કઈ પણ જાતની રાજકીય ખટપટ વિના કેવળ અહિંસાના પ્રચાર માટેની દેશવ્યાપી જનાનું અભૂતપૂર્વ આયોજન થયું હતું, જેમાં, જૈન સંઘના ચારે સપ્રદાયના ખ્યાતિપ્રાપ્ત આચાર્ય ભગવંતે તેમ જ કર્મઠ મુનિરાજની કમિટિના આદેશાનુસાર કામ કરવા માટે ભાગ્યશાળી ગૃહસ્થની કમિટિનું પણ નિર્માણ થયું હતું. પરંતુ આવા અપૂર્વ અવસરે પણ વિશાળ તપાગચ્છમાંથી સૌથી નાના પક્ષના પ્રમુખ આચાર્ય ભગવંત અને અંધશ્રદ્ધાળુ અને રૂઢિગ્રસ્ત પંડિતોએ વિરોધની જોરદાર વાલાઓ ચાલુ કરી, જેમાં, સાંભળવા પ્રમાણે, વિશ લાખ રૂપિયાને ધુમાડો કરીને, જે પ્રમાણે બની શકે તે બધી રીતે, સામ-દામ-દંડ અને ભેદની નીતિથી પણ, વિરોધ કરવામાં ક્યાંય કચાશ રાખી ન હતી!
જે ભગવાન મહાવીરસ્વામીએ સૃષ્ટિના પ્રાણીમાત્રને અહિંસાને સંદેશ આપે, ભયંકર હિંસકોને પણ દયાદેવીના પાઠ ભણાવ્યા અને રાજ્યસત્તાના ઘમંડમાં ચકચૂર બનેલાઓને ન્યાય, નીતિ તથા ધર્મના પાઠ ભણાવ્યા તેવા ભગવાનનો મહોત્સવ રાષ્ટ્રવ્યાપી મનાવાય તેમાં પાપની કલ્પના કરવી એ જ મહાપાપ છે, બુદ્ધિને હાસ છે અને શ્રુતજ્ઞાનનો દુરુપયોગ છે. તેમને આ વિરોધ પ્રચાર એટલે જોરદાર અને હિંસક ઝનનથી ભરેલો હતો કે જેને લઈને ભલભલા મહારથીઓ પણ ભય પામીને ડગી ગયાં
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
(રલi હતા. પણ આવા અણીના વખતે કાર્યશક્તિના મકકમ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનો શાંત પુણ્યપ્રકેપ એ વિરોધની સામે જાગી ઊઠ અને શાસનના પ્રબળ પુણ્યપ્રભાવે આચાર્ય શ્રીએ પોતાની કલમ હાથમાં લીધી અને પછી તો જોતજોતામાં કસ્તૂરભાઈ શેઠની સાથેના આખાએ તપાગચ્છ સંઘમાં અતુટ શક્તિનો સંચાર થયે. અને, આપણે બધા જાણીએ છીએ તેમ, વિરોધીઓનો વિરેજ એક ક્ષેત્રમાં કામ આવ્યો નહીં અને અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન મહાવીરનો નિર્વાણમહોત્સવ શાનદાર રીતે ઊજવાય. આ ઉજવણી ખરેખર અદ્વિતીય, અભિનન્દનીય અને અભિવન્દનીય હતી.
આ પ્રમાણે ઊજવાઈ ગયેલા મહોત્સવને યશ આચાર્યશ્રીના ફાળે પણ જાય છે.
ફરી ફરીથી તેમના ચરણોમાં ભાવવન્દન કરતા ઈચ્છું છું કે, જૈન સમાજને એક પછી એક આવા જ ભાવાચાર્યો મળતા રહે.
स्फूर्तिमती मतिर्येषां, तीक्ष्णा दक्षा च सौख्यदा । साम्यसौम्यदयालूनां, शास्त्राज्ञाबद्धचेतसाम् । समाजघाततत्त्वानां, दाहे सामर्थ्यधारिणाम् । तेषां नन्दनसरीणां, वर्णना क्रियते मया ।।
પ્રતિભાવંત સૂરિવર લેખક-પ. પૂ. પ્રવર્તક શ્રી નિરંજનવિજયજી મહારાજ અનંત ઉપકારી શ્રમણ ભગવંત શ્રી મહાવીરસ્વામીજીની અવિચ્છિન્નપણે ચાલી આવતી પરંપરામાં અનેક મહાન આચાર્ય ભગવંતો થયા છે. સમગુણે કરી શેભતા, તપગુણે શોભતા, અને જ્ઞાન-ધ્યાનપૂર્વક શાસનશોભાને દીપાવતા તેઓ આત્મકલ્યાણ કરી ગયા. જૈન શાસનમાં સિંહગર્જના કરતા શાસનધુરાને વહન કરતા, આજ સુધી એક પછી એક અનેક સૂરિ ભગવંતે, પ્રચંડ શક્તિ ધરાવનાર વિરલ વિભૂતિઓ જેવા, થઈ ગયા.
એવા સૂરિવરમાં વીસમી સદીમાં શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ અગ્રગણ્ય મનાયા. શાસનસમ્રાટનો સમુદાય બહળે છે, અને એમાં વિશિષ્ટ શક્તિ ધરાવનાર મહાન ધર્મધુરંધરે પિતાને પ્રભાવ દાખવે છે. શાસનસમ્રાટના પટ્ટાલંકાર
જ્યોતિષ, શિલ્પ અને સિદ્ધાંત પારગામી, પૂજ્ય આચાર્ય શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજ સૂર્ય સમાન હતા. તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ અને સમર્પણભાવના અવિસ્મરણીય હતી. ગુરુ આજ્ઞા એ જ તેમનું જીવન હતું.
Page #355
--------------------------------------------------------------------------
________________
t૨૯૨]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ આચાર્ય શ્રી નંદનસૂરિજી મહારાજે પૂજ્યપાદ આચાર્ય ભગવંતની પુનિત નિશ્રામાં સમકિતના રંગે રંગાઈને અને બાલ્યવયે દીક્ષા અંગીકાર કરીને શાસ્ત્રમાં નિપુણ બની, ગદ્દવહન કરી સાચા શિષ્યભાવની પ્રશંસનીય આરાધના કરી હતી, જેથી તેઓ નાની ઉંમરે આચાર્યપદ પામ્યા હતા. પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે અનુપમ ધર્મકરણી, સાધુ-સાધ્વી તેમ જ સંઘ સમુદાયને વ્યવસ્થિત રીતે જાળવવાની અપૂર્વ કુનેહ તેમ જ પોતાની અજોડ પ્રતિભાનાં દર્શન કરાવી તપગચ્છનાયક અને જૈનશાસનશણગારની વિરલ પદવી પ્રાપ્ત કરી હતી.
- આચાર્યશ્રી ન્યાયશાસ્ત્રના અજોડ વિદ્વાન હતા, તેથી તેઓશ્રી ન્યાયવાચસ્પતિ અને સિદ્ધાંતમાતડ ગણાયા. તેઓશ્રી કવિરત્ન હતા, સંસ્કૃત ભાષામાં પણ અખલિતપણે અદ્દભુત કાવ્ય રચી શકતા. ગુજરાતી ભાષામાં પણ તેઓશ્રીએ કેટલીક કૃતિઓ રચી છે, જે પુસ્તકાકારે પ્રગટ થઈ છે. આચાર્યશ્રીની અદભુત કાર્યશક્તિનાં દર્શન શ્રીસંઘના નેતાઓને વિ. સં. ૧૯ભાં રાજનગર (અમદાવાદ) મધ્યે ભરાયેલ અખિલ ભારતીય . મૂર્તિપૂજક શ્રમણ સંમેલન પ્રસંગે થયાં હતાં. વિ. સં. ૨૦૧૪ના દ્વિતીય સંમેલન પ્રસંગે તે તેઓ પોતાની કાર્યવાહી દ્વારા શાસનના સમર્થ સુકાની મનાયા.
આચાર્યશ્રીના અધ્યયન અને પરિશીલનના નિચોડરૂપે અનેક સંસ્કૃતગ્રંથો વિશિષ્ટ શિલીએ આલેખાયા છે. એમાં “જૈનમુક્તાવલી”, “જૈનતર્કસંગ્રહ”, “સમુદ્દઘાતતત્ત્વ”,
કર્મ ગ્રંથની નૂતનટીકા” અને “કદંબગિરિ સ્તોત્રનો ઉલ્લેખ કરી શકાય. તેઓનું પ્રગટ થયા વિનાનું વિપુલ સાહિત્ય પણ મેજૂદ છે.
- સદા પ્રસન્ન મુખમુદ્રા ધરાવતા એ હેતાળ સૂરિવર પાસે મદિરે, સંઘયાત્રાઓ, પ્રતિષ્ઠાઓ વગેરેનાં શુભ મુહૂર્તો કઢાવવા માટે દેશના ખૂણે ખૂણેથી લેકે આવતા અને સંતોષ પામીને તેમ જ પ્રશ્નો કે શંકાઓનાં ઉત્તરે તથા સમાધાન મેળવીને જતા. આવા મહાનુભાવો, એમની સરળતા અને નમ્રતાને જોઈને, કહેતા કે, આટલું બધું જ્ઞાન હેવા છતાં છે કઈ જાતનો ગર્વ? બીજાને સાચી વાત સમજાવવાની એમની કળા કેવી અદભુત છે! આજ સુધી આવી વિદ્વત્તા અને છટા જોવા મળી નથી. વર્તમાન જૈન શાસનમાં તેઓની બરાબરી કરી શકે એવું કંઈ નથી, તેથી તે તેઓ અજોડ કહેવાયા. - તેઓશ્રીની તિષશાસ્ત્રોમાં બહુમુખી પ્રતિભા હતી. અનેક ગ્રંથોના મૂળ સિદ્ધાંતો ને તેના સંબંધિત પ્લે કે જ્યારે તેઓશ્રીના મુખકમલથી રજૂ થતા ત્યારે વૃદ્ધ અને પ્રકાંડ જ્યોતિષીઓ પણ આશ્ચર્યચક્તિ થઈ જતા ને તેઓને અજોડ માનતા. જૈન શાસનના -સર્વ સમુદાયના સંઘે અને આચાર્ય ભગવંત એમણે આપેલાં મુહૂર્તોને માન્ય રાખતા. જ્યોતિષશાસ્ત્રમાં આટલા નિપુણ હોવા છતાં અને હજારોની સંખ્યામાં મુહૂર્ત કાઢી
Page #356
--------------------------------------------------------------------------
________________
:
[
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩] આપેલ હોવા છતાં તેઓ કોઈ પણ વ્યક્તિને પૂર્વગ્રહરાહત નિહાળતા, જે એક વિશિષ્ટ પ્રકારનો મહાન ગુણ લેખાય.
તેઓશ્રીનું હસતું મુખડું આબાલવૃદ્ધ, શિક્ષિત કે અશિક્ષિત સહુને સદાય ખીલેલા કમળ સમ લાગતું હતું. વર્ષોનાં વહેવા સાથે તેઓશ્રી શરદી, ગેસ આદિ વ્યાધિથી ઘેરાયેલા રહેતા, કિંતુ તેઓશ્રી તેની પરવા કર્યા વગર સંઘ-સમુદાયના કોઈ પણ કાર્ય પ્રસંગે સદાય માર્ગદર્શક અને રાહબર બની રહેતા. શાસનસમ્રાટની વૈયાવચ્ચમાં તેમ જ એમનો પડો બોલ ઝીલવામાં તેઓએ જે ગુરુભક્તિ દાખવી હતી અને ગુરુવર્યના આશીર્વાદ મેળવ્યા અને પચાવ્યા હતા, તે જૈન સમાજ માટે તથા શ્રમણ સમુદાય માટે આજે પણ અદ્વિતીય, આદરણીય અને અનુકરણીય મનાય છે. તેઓશ્રીને વાત્સલ્યગુણ અને હતો. નાના-મોટા સહુને તેઓશ્રી હેતથી સત્કારતા. આવા વાત્સલ્યભાવ બહુ જ દુર્લભ હોય છે.
જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે તેને રોકવાને કોઈ ઉપાય શેધા નથી. મહાન ગુણકારી અને હિતસ્વી વડીલની છત્રછાયા ચાલી જાય ત્યારે જરૂરથી શેક અને સંતાપ લાગે. પરંતુ તેમના ઉરચ આદર્શોને ગ્રહણ કરી એમણે ચીધેલા પાવનકારી માર્ગે ચાલવાથી તેમની સ્મૃતિ અખંડિત રાખી શકાય.
તારક સૂરીશ્વરજીને જેને વાંદ્યા છે, સાંભળ્યા છે અને સેવ્યા છે, તે જ જાણુ શકે કે, તેમના ગુણો વચનથી કેમ કથાય? તેઓ તત્ત્વની વાત અને કઈ પણ વાદ માટે સદા તત્પર હતા, પણ વિવાદ જગાડી કષાય વધારવા માટે તેઓની કદી તૈયારી નહતી. એવા પ્રતિભાવંત સૂરીશ્વરજીની જૈન શાસનને ન પુરાય એવી ખોટ પડી છે.
" તેમના ચીધેલા માર્ગે ચાલી આત્મકલ્યાણ સાધી સી આરાધનામાગે તત્પર થાઓ એ જ શુભેચ્છા.
ગુણ-સ્તુતિ-ગીત રચયિતા શ્રી લક્ષ્મીબેન મેઘજી ગડા, ઘાટકેપર, મુંબઈ મને સાંભરે રે મને સાંભરે રે, નંદન ! તારી નિર્મોહી મુદ્રા; કેમ વિસરે રે, કેમ વીસરે રે.... સૂરીશ્વર! ઉપકાર અનેરા.
પ્રેરણાની પરબ મીઠી એક વીરડી,
જોતાં જડે ના તારી સાધુતાની જોડલી, આજ અંતર રડે રે, અંતર રડે રે...સત્સત તારા ચાલી જવાથી. મને
Page #357
--------------------------------------------------------------------------
________________
[૨૪]
આ વિનદનસૂરિ-સ્મારકગ્રંથ પુષશું કમળ હૈયું તમાર,
નિર્દોષ નિસ્પૃહી જીવન તમારું, વલાલપ ઝરે રે, વહાલપ કરે ભગવંત! તારી અવિકારી આંખે. મને....
શાસનની સેવા વિરાટ બજાવી,
ધર્મની વજા ખંતે લહેરાવી, નયને તરે રે, નયને તરે રે.... જ્ઞાનવંત! તારી સૂરત ન્યારી. મને......
કેમ ચાલ્યા રે તમે આટલા ઉતાવળા,
આશ્રિતો તુમ વિણ આજ એશિયાળા, કેણ ખેટ પૂરે રે, કણ ખોટ પૂરે રે...ગુણવંત તારા ગુણો નિરાળા. મને
જાવા નિકળ્યાતા ગિરિરાજને ભેટવા,
છૂટવ્યા કળિ કાળે જાણીને એકલા, (પણ) તુમ મૃત્યુ મરે રે, તુમ મૃત્યુ મરે રે....પરમપંથી! અમર સદાયના. મને....
ખબર વાંચી પડયે અંતરમાં પ્રાસ,
માન્યા ના'વે લા તોય આંચકે, કેમ જાતા રહ્યા રે, જાતા રહ્યા રે.....શાસનનાં રહ્યાં કાર્ય અધૂરાં, મને...
આટલી ઉતાવળ શી હતી તમોને?
જાણે કે સ્થાન ઉન્નત મલ્યું તમને, (પણ) અહીં સૂનકાર થયે રે, અંધકાર થયે રે.પ્રકાશપુંજ પાથરનારા! મને...
દેવદુલારા તમને થોડું રહેવું તુ,
શત્રુંજય પરની પ્રતિષ્ઠાથે ભવું'તું, નહેતું જવું રે, નહોતું જવું રે....પ્રજ્ઞાવંત! અપૂર્વ અવસર તજીને. મને..
ખરે ટાણે ચિરવિદાય લીધી,
કૃપાવંત થઈ કૃપા ન કીધી, ઝરી ઝંખું રે, ઝુરી ઝંખું રે.સમયજ્ઞ તમે ચાલ્યા વિહી, મને...
નિત્ય લહેરાતા શાસન સલુણા,
ધર્માશિષ વળી વાણીની વીણા, કેટી વંદના રે, કોટી વંદના રેપુણ્યવંત ! તારા પાવન ચરણેમાં. મને..
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
“ વિસાર્યાં ન વીસરાય ’’
રચયિતા—પ. પૂ. સા. શ્રી તિલકૅપ્રભાશ્રીજીનાં શિષ્યા
પ. પૂ. સા. શ્રી અનંતપૂર્ણાશ્રીજી મહારાજ
( રાગ–કેમ વિસારું આદીશ્વરને જ્યાં લગી શ્વાસેાશ્વાસ) વિસાર્યાં ન વીસરાય, સૂરિજી દર્શન દ્યો એક વાર, જૈન શાસનના જ્યાતિષર, એવા શ્રી નંદનસૂરિરાય; એટાદ ગામમાં જન્મભૂમિ, નામે શ્રી નરાત્તમરાય. વિ૦ (૧)
જન્મદાતા માત-પિતાજી, ધર્મ-સસ્કાર આપે;
અસાર સંસાર સમજી મનડુ, સયમ રગે ર‘ગાય. વિ॰ (૨)
વિવિધ શાસ્ત્રા શીખી લીધાં, જ્યાતિષ મંત્ર ને ન્યાય; તાત્ત્વિક સાહિત્ય સર્જન કીધું, ઉપદેશ દાતા સાહાય. વિ૦ (૩) આખાલ વૃદ્ધ સૌનાં હૈયે, ભક્તિ-ભાવ ઊભરાય; શાન્ત નિખાલસ ઉદાર દિલડું, અભિમાન નહિ જરાય. વિ૦ (૪)
જ્ઞાનની રૂડી પરખ માંડી, પ્રેરણા પીયૂષ પાય; ધ્યાનમાં મગ્ન સદાયે રહેતા, જીવનદીપ બુઝાય. વિ॰ (૫) ભવિજનતારક સૂરિજીએ લીધી, સ્વર્ગની વાટે વિદ્યાય; આઘાત લાગ્યા સંઘ સકળને, આંખડીએ ભીંજાય. વિ॰ (૬) અતિમ ક્રિયામાં દૂરથી આવી, ભક્તજના ઊભરાય; જય જય નંદા ! જય જય ભદ્દા ! ઘોષ ગગનમાં ગુંજાય. વિ॰ (૭)
ગદ્ગદ કંઠે ( તિલક ટના હૈયાં, ‘ અનંત ' ગુરુગુણ ગાય; સ્વર્ગમાં રહીને આશિષ દેજો, પ્રેરણા દેજો આપ. વિસાર્યા ન વીસરાય સૂરિજી. (૮)
[ ૨૯૫ ]
અપ્રતિમ જ્યોતિર્ધરની સ્મૃતિ
લેખક—પડિત શ્રી છમીલદાસ કેશરીચંદ સંઘવી, ખંભાત
ઉત્તરાધ્યયન, આચારાંગ, ભગવતીજી આદિ પિસ્તાલીસે આગમનુ જીવતું જાગતું સ્વરૂપ નિહાળવુ હોય—
Page #359
--------------------------------------------------------------------------
________________
[૯]
આ વિનદનસૂરિ-સ્મારકથ કૃતિ, સ્મૃતિ, વેદ, ઉપનિષદ આદિ જૈનતર ગ્રંથની સ્યાદ્વાદશૈલી-તુલનાત્મક દષ્ટિને ધારાપ્રવાહ શ્લોકની પરંપરામાં સાંભળવી હોય–
મુહૂર્ત, શિલ્પ અને વિધિવિધાનોની બાબતમાં દરેક સંપ્રદાયના મહાનુભાવોને મીટ માંડતા જેવા હાય
અને વાત્સલ્યના અવિરત પ્રવાહને અનુભવ કરવો હોય–તો આપણને ખરેખર અપૂવ તિર્ધર, પ્રકાંડ વિદ્વત્તાપૂર્ણ, તાકિકશિરોમણિ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ્વિજયનંદનસૂરીશ્વરજી મહારાજસાહેબમાં એનાં દર્શન થતાં.
આ મહાપુરુષે અનાદિ-અનંત, પ્રાયઃ શાશ્વત શ્રી શત્રુંજય મહાતીર્થની શીતળ છાયામાં બિરાજમાન ધન્યતમ ધરણી સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનેકવિધ વાણિજ્યક્ષેત્રે ધમધમતા બોટાદ નગરમાં જન્મ ધારણ કરી જન્મભૂમિ બેટાદનગર અને ધન્યતમ માતા-પિતા શ્રી જમનાબહેન અને હેમચંદભાઈને ધન્યતા અને પ્રસિદ્ધિ અપાવી છે.
જે સ્થાનમાં દેહરચના તે જ સ્થાનમાં દેહનો અગ્નિસંસ્કાર, એ પણ એક કુદરતી સંકેતરૂપ બન્યું !
સ્વાતિનક્ષત્રમાં પિતાના મુખમાં પડેલા જળબિંદુને છીપ મોતીરૂપે બનાવીને ભેટ ધરે તેમ સુવર્ણ સમાન હેમચંદભાઈ અને યમુનાબેને પોતાની માટીમાંથી પેદા કરેલા નોત્તમની-ઉત્તમ નરની-શાસનને એવી અણમોલ ભેટ આપી, કે જેમણે જીવનમાં અનેકવિધ અજવાળાં ફેલાવી કેટલાય માનવીઓના આદર્શોને કલામય બનાવવામાં કલાધર બની શાસનની અપૂર્વ સેવા બજાવી છે.
માતા-પિતા અને કુટુંબ તરફથી વારસાગત ઉત્તમ સંસ્કારને પામી, ૧૫ વર્ષની વયરૂપ ઊગતી યુવાનીમાં શાસનના મહાન સુકાની શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજસાહેબરૂપ સુવર્ણ સંસર્ગ મળતાં અપૂર્વ તેજ અને પ્રકાશ પામ્યા.
પ. પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર સિદ્ધાંતમહોદધિ, પરમ ગાંભીર્યાદિ અનેક ગુણાલંકૃત પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજયસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય તરીકે નત્તમમાંથી નંદનવિજયરૂપ ઉત્તમ નેર બન્યા !
પછી તો નવનલેખશાલિની પ્રજ્ઞા, ઉત્તમોત્તમ ગુરુશુશ્રષા અને અનુપમ આત્મસાધનાના બળે દિનપ્રતિદિન કૂદકે ને ભૂસકે અભ્યય સાધીને ૧૦ વર્ષની સંયમસાધનામાં પંન્યાસપદ અને ૧૩ વર્ષની સંયમસાધના અને ઉંમરને ૨૮મા વષે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, જે છેલ્લાં કેટલાય વર્ષોમાં આટલી નાની વયમાં આચાર્ય પદ મળ્યું હોય અને ૫૦ વર્ષ જેવા દઈ કાળ સુધી આચાર્ય પદ પર રહ્યા હોય તે આ મહાપુરુષ માટે જ બન્યું છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૨૭] જૈન દર્શનમાં આગમશાસ્ત્ર મહાન આલંબનરૂપ છે. મહાન આગમ શ્રી ભગવતીજી, આચારાંગ, ઉત્તરાધ્યયન આદિ આગમે, પ્રકરણે, કર્મસાહિત્ય વગેરેમાં તેઓશ્રીએ અજોડ વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી. એટલે તેઓશ્રી જાણે જીવતું-જાગતું આગમ જ ન હોય એ રીતે કઈ પણ આગમવિષયક પ્રશ્ન ક્યારેય પણ આવે ત્યારે સચોટ રીતે હૈયામાં ઊતરી જાય એવી દલીલપૂર્વક આગમના આધારે જવાબ આપવામાં તેઓ પ્રત્યુત્પન્નમતિ હતા.
જેન શાસ્ત્રોને વિશિષ્ટ પ્રકારે જાણવાં હોય તે જનતર શાસ્ત્રોના પણ જ્ઞાતા બનવું જ જોઈએ. આ મહાપુરુષ, કૃતિ, સ્મૃતિ, વેદ, ઉપનિષદ, પુરાણ, સાંખ્ય દર્શન, નિયાયિક દર્શન અને વૈશેષિક દર્શનના ગ્રંથો તેમ જ અન્ય દાર્શનિક ગ્રંથોમાં પણ વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી, કે જેથી અન્ય દર્શનના ચર્ચાસ્પદ વિષયોને પણ, જૈન દર્શન અને ઈતર દર્શનની તુલનાત્મક દષ્ટિ રાખી, ધારાપ્રવાહ લેકેની પંરપરા આપી, દાર્શનિક વિદ્વાનોનાં હિયાંમાં પણ સ્યાદ્વાદ સિદ્ધાંતને ચમત્કાર ઉપજાવી શકતા હતા. અને દાર્શનિક વિદ્વાને એ અમૃતમય વાણીને શ્રવણ કરીને નતમસ્તક બનતા હતા. વળી, આ બધી ચર્ચા સાંભળનાર ત્યાં બેઠેલા બીજા ભાવુકને પણ એમ જ થયા કરતું કે ગુરુભગવંતે કેટલું બધું મુખપાઠ રાખ્યું હશે!
- પૂજ્યશ્રીની બુદ્ધિમત્તાનું તે શું વર્ણન કરીએ! કઈ પણ અટપટો કે ગૂંચવણભર્યો પ્રશ્ન હોય, તેમાંથી રસ્તે કેમ કાઢવો તે બાબતમાં તેઓશ્રી અપૂર્વ બુદ્ધિમત્તા ધરાવતા હતા. આ જ કારણે શમણુભગવંતના સમેલન પ્રસંગે, વિષય વિચારિણી સમિતિમાં તેઓશ્રીને નંબર મોખરે હતે. વળી કેટલીક બાબતમાં બીજાઓને વિરોધ હોય તે પણ જે એ વાત શાસનના હિતમાં જણાતી હોય તો તેના માટે તેઓ અફર નિર્ણયવાળા રહેતા હતા.
અક્યની બાબતમાં પૂજ્યશ્રી ઘણા જ ઉદાર હતા. તિથિચર્ચાની એકતાને પ્રસંગ ઉપસ્થિત થયે ત્યારે, પૂજ્યશ્રીએ પાંચમના ક્ષયે ત્રીજો ક્ષય કરનાર, ચેાથને ક્ષય કરનાર, પાંચમને ક્ષય કરનાર અને છઠ્ઠને ક્ષય કરનાર એમ ચાર મત હોવા છતાં, ચારેયને માટે એક નિવેદનમાં જણાવેલ કે, ચારેય મતવાળાઓએ પોતે જે કરેલ છે તે શાસનને સામે રાખીને, ભવભીરુતા રાખીને કરેલ છે, એટલે ચારમાંથી કોઈનેય ખેટા કહેવા
ગ્ય નથી. પણ બધા મોંમાંથી શાસનહિત ખાતર, શાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલે તે રીતે, એક મતમાં આવી જવું તે પણ શાસ્ત્રસંમત અને શાસનની વફાદારીરૂપ છે.
મુહૂત, શિલ્પ અને વિધિવિધાનોની બાબતમાં તે કોઈ પણ જાતને સંપ્રદાયભેદ રાખ્યા સિવાય તેઓ દરેકને પૂરે સંતોષ આપતા હતા. ધાર્મિક ક્રિયાઓનાં–પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, શાનિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, સિદ્ધચકમહાપૂજનાદિ અનેક મહાપૂજન, ૩૮
Page #361
--------------------------------------------------------------------------
________________
[૨૯૮].
આ વિનંદનસૂરિસ્સારથ દીક્ષા પ્રસંગો, ગોદવહનપ્રસંગો, ઉપધાન, ઉજમણાં વગેરે અનેકવિધ ધાર્મિક પ્રસંગોનાં
—મુહૂર્તો, વિધિવિધાનને લગતાં માર્ગદર્શન, શિલ્પની સુમમાં સૂમ બાબતે વગેરેમાં સહુ જિજ્ઞાસુબુદ્ધિથી તેઓશ્રીની પાસે આવી અનેરો સંતોષ મેળવીને જતા.
આ પ્રસંગે એક વાત ખાસ યાદ આવે છે. એક વખત પૂજ્યશ્રી પાસે અમે કેટલાક ભાઈઓ બેઠેલા હતા. પૂજ્યશ્રીની તબિયત જરા અસ્વસ્થ હતી; તાવ આવ્યા હતે. વળી તેમને કાયમી રહેતે પાંસળીને દુખાવે પણ ચાલુ હતે. ગમે તે, ગમે ત્યારે આવે તો વિરામ લીધા સિવાય અવિરત કાર્યશીલ રહેવાના કારણે શ્રમિત પણ હતા અને તે કારણોથી થોડે આરામ લેવાની જરૂર જણાતાં આરામ લેવાની વિચારણા કરતા હતા. તેવામાં એક ભાઈ, કે જેઓ પક્ષીય શ્રદ્ધાનાં કારણે પૂજ્યશ્રી માટે અનેક સ્થળે યદ્રા તઢા બેલનારા હતા, છતાં પણ જિનાલયના શિલ્પ અને મુહૂર્તની ગૂંચ ઉકેલવા પૂજ્યશ્રી પાસે આ વિષયેના ઉત્તમોત્તમ જ્ઞાતા તરીકેની શ્રદ્ધા રાખી દેડી આવ્યા અને પૂજ્યશ્રીને ગૂંચ ઉકેલી આપવા જણાવતાં પૂજ્યશ્રીએ, પિતાની નાદુરસ્ત તબિયત અને અતિ શ્રમની ગણના કર્યા સિવાય, દોઢથી બે કલાક સુધી તેમની વિગત શાંતિથી સાંભળી અને તેમને યથાસ્થિત સંપૂર્ણ વિગતવાર માર્ગદર્શન આપ્યું, જેથી આવનાર ભાઈ ખૂબ સતેષ અનુભવીને ગયા.
તે ભાઈ ગયા પછી અમે એ પૂજ્યશ્રીને કહ્યું કે, “સાહેબજી! આ શું? આવા માણસ માટે આપશ્રીએ આટલી અસ્વસ્થ તબિયતે પણ આટલી તકલીફ લીધી?” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, “ભાઈ ! એ ભાઈ શ્રદ્ધા રાખી, બીજાને છોડી, મારી પાસે આવે અને હુ જે વ્યવસ્થિત સંતોષ ન આપે તો હું શાસનને બેવફા બનું, એટલું જ નહીં, આત્મિક દ્રષ્ટિએ ગુનેગાર ગણાઉં. વળી એ ગમે તેમ કરે પણ આપણાથી શાસનને બેવફા કેમ બનાય!”
કેટલી પૂજ્યશ્રીની સ્થિરતા, ગંભીરતા, ઉપકારિતા અને શાસન પ્રત્યેની વફાદારી !
પૂજ્યશ્રીનું વાત્સલ્યનું ઝરણું તો એટલું વહેતું હતું કે, નાનામાં નાનો માણસ આવે, ગમે તે સંપ્રદાયને આવે, બાળક આવે કે વૃદ્ધ આવે, ધનપતિ આવે કે નિર્ધન આવે, સત્તાધીશ આવે કે સેવક આવે બધા ઉપર એકસરખું વાત્સલ્યનું ઝરણું વહેતું જ હોય. બધાને પૂજ્યશ્રી માત-પિતાના સ્થાનની ગરજ સારતા. અને તેઓશ્રીની વાસક્ષેપ નાખવાની અને માંગલિક સંભળાવવાની પદ્ધતિનું તે શું વર્ણન કરીએ! આશીર્વાદાઈ વ્યક્તિની આંખમાં આંખ પરોવી હૈયામાં વાત્સલ્યને ધોધ ભરી દેતા. આ વાત્સલ્યનો આપણે સાક્ષાત્કાર કરી શક્યા છીએ કે, તેઓશ્રીના મૃતદેહની પાલખી ર૪ માઈલ (તગડીથી બોટાદ) સુધી ડાળી ઉપાડનારાએ, કે જેઓ અણજાણુ અને જૈનેતર હોવા છતાં, એમણે
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[ ૨૯]
જમીન ઉપર મૂકી ન હતી. એ સૂચવે છે કે, તે પૂજ્યશ્રીએ દરેક આલમ ઉપર કેટલું વાત્સલ્ય વહાવ્યુ` હશે !
આવા મહાપુરુષ માટે તે તેઓશ્રીના ધન્યતમ જીવનનાં એકેએક પાસાં વિચારાય અને તે પ્રમાણે પ્રકાશિત કરાય તે જનતાને તેમાંથી પેાતાના જીવન માટેની અનેકવિધ પ્રેરણાએ મળે.
આવા એક મહાન જ્યાતિષ્ઠરની શાસનને ન પુરાય તેવી મેટી ખેાટ પડી છે. વર્તમાનમાં તે તેએશ્રીની સ્મૃતિ જ કરવી રહી, છતાં તેઓશ્રી અનેક મહાન ગુણારૂપે જગતમાં જીવત છે. અને ઊર્ધ્વગતિગામી તેએશ્રી આપણા ઉપર–શાસન ઉપર-અમીઝરણાં વરસાવતા રહે!, એવી ભાવના ભાવતાં, ક્ષતિ માટે ક્ષમાયાચના સાથે, એ મહાપુરુષને કેડિટ કેપિટ વદન હો !
પ્રાત:સ્મરણીય ગુરુદેવને કોટી વંદન
લેખિકા—કુમારી નિળા આર. પરમાર, ભુજ
પાંચ પાંચ વર્ષથી ભૂખી ભૂમિ ઊડી આંખે એક જ મીટ માંડી બેઠી હતી—ગગન તરફ-કથારે મેહ વરસે ને કારે ભૂમિ તૃપ્ત થાય, તેવા સમયમાં પાંચ વર્ષે પડેલી વર્ષાએ કચ્છની વિશાળ ભૂમિને સંતુષ્ટ કરી. મનરૂપી મેરલે નાચવા લાગ્યા, તે જ સમયે અનાદિથી રખડી રહેલા મારા આત્માને જાણે કુદરતે પાશમાં ઉપકારી સદ્ગુરુઆને સખ્યાગ કરાવ્યે. સત્સંગથી આત્માએ કલ્યાણ સાધી જાય છે, તેમ મને પણ આવા આત્માઓના સત્સંગ થવાથી આ મહાન વિરલ વિભૂતિની ઓળખાણ થઈ.
વર્ષગાંઠ નિમિત્તે થયેલ એચ્છવની પત્રિકા વાંચી. આવા મહાન આત્માએ માટે તેા જન્મ અને મરણુ ખંને મહેત્સવરૂપ હોય છે. ત્યારે, તે એચ્છવની અનુમાદના નિમિત્તે, મારે હાથે કરેલ તારે મારા હૃદયના સિતારાને ચમકાળ્યા; ને મારા જીવનને પલટો થયા.
૮ વહેતાં પાણી નિર્મળાં’ના નિયમ મુજબ વિહાર થયા. અમે કચ્છની સરહદે પહેાંચ્યાં. આધાઈ ગામે કામળ હૃદયને વા ઘા થયા. કાન માનવા તૈયાર ન હતાં. સમાચાર લઈ ને હું જ ગઈ. દરેકનાં નયના અશ્રુથી ભરાયાં. સૌ મૌન હતાં. દરેકના મુખ ઉપર અજબ દુઃખ જણાતું હતું. પામર જેવી મને દર્શન ન મળ્યાં ! ખૂબ રડી. અસેસ કે મેં દર્શન કરી મારા આત્માને ધન્ય ન બનાવ્યા ! પણ હવે એક તક મળી છે એટલે મન ભરીને એ મહાન વિભૂતિના યશાગાન ગાઈને મારા આત્માને ધન્ય બનાવું.
Page #363
--------------------------------------------------------------------------
________________
t૩૦૦].
આ. વિ.નંદનસૂરિ સ્મારકગથે માણસ નંદનવનમાં જાય ત્યાં રહે ત્યાં સુધી એ સુવાસની સૌરભ અનુભવે છે. એકાદ ફૂલ લઈને બહાર નીકળે તે કેટલાય વખત સુધી સુવાસની લિજજત મેળવી શકે છે. નંદનવનનું એક ફૂલ જે સુવાસ ફેલાવી લિજજત આપી શકે છે, તો શું, આ પાંચમાં આરામાં સાક્ષાત્ નંદનવનરૂપ મહાન આત્માઓનાં જીવનમાંથી આપણને ગુણરૂપી ફૂલ મેળવવાનું ન બને? મહાપુરુષે ગુણોનું નંદનવન છે. નામે નંદન છે, ગુણે નંદન છે. એમના સાંનિધ્યમાં રહીએ ત્યાં સુધી આપણે એમના ગુણોના અનુમોદન અને અનુકરણની મઘમઘતી સુવાસ મેળવી શકીએ છીએ. તુિ એમના વિયેગ પછી શું? એમના જીવનમાંથી એકાદ પણ ગુણપુષ્પનું આલંબન લઈએ તો એમની અનુમોદના આપણા મનને મઘમઘતા નંદનવન જેવું ગુણસંપન્ન બનાવે છે.
ગચ્છાધિપતિ આચાર્ય નંદનસૂરીશ્વરજી મહારાજ ગુણોના નંદનવન સમા આવા જ મહાપુરુષ હતા. જગતના ઉપકાર માટે જ એમનું જીવન હતું. દીક્ષાની ખાણ સમી બેટાદની ભૂમિમાં જન્મ લીધો અને બાળવયમાં સંયમ સ્વીકારી, નાની વયમાં ગુરુનિશ્રામાં સર્વ શાસ્ત્રમાં પારંગતપણું મેળવીને સર્વને આદરભાવ મેળવ્યો. પોતાની અજોડ જ્ઞાનશક્તિને લીધે અનેકના જટિલ પ્રશ્નોને ઉકેલ તેઓ ક્ષણમાત્રમાં કરી સંતોષ આપતા હતા. એમના ઉદાર મનને બધા ગચ્છો સમાન હતા.
પિતાની વસ્તૃત્વ શૈલીથી તથા જૈન ધર્મના અધ્યયન-આચરણથી તેઓ જૈન-જૈનેતર સૌને પ્રિય થઈ ગયા. સૌરાષ્ટ્રમાં જાણે એમણે સામ્રાજ્ય જમાવ્યું ન હોય એવું હતું. તેઓ શાસનસમ્રાટનો જમણે હાથ અને જ્યોતિષ-શિલ્પ શાસ્ત્રના જાણકાર પૂ. આ. ઉદયસૂરીશ્વરજી મહારાજને ડાબો હાથ હતા. આવા મહાન આત્માઓના અસંખ્ય ગુણની પ્રશંસા કરવા માટે શબ્દો ઓછા પડે છે. તેઓ નાના-મોટા, ઊંચા-નીચા, જ્ઞાની-અજ્ઞાની દરેકની પ્રત્યે વાત્સલ્યથી વર્તતા. એટલે સમસ્ત સંઘ એમના એક એક ગુણને યાદ કરી આસું સારે છે. સૌનાં દિલમાં થાય છે, પિતાની જેમ હવે દિલનું દર્દ કેની પાસે વ્યક્ત કરીશું? મહાપુરુષ તે આરાધકને પણ તારે અને વિરાધકને પણ આશ્વાસન આપે.
શાસનનાં કાર્યો કરતાં તેઓ જે આનંદનો અનુભવ કરતા તે અલૌકિક હતે. છેલ્લાં કેટલાંક વરસેથી તબિયત નાદુરસ્ત હતી, છતાં શાસનનાં કાર્યો તે અપ્રમત્તભાવે ઉલાસપૂર્વક કરતા. દરેક ગચ્છ, સમુદાય, સંઘ વગેરેને ફળીભૂત મુહૂર્ત આપી સંતેષતા હતા. કદમ્બગિરિ-ડેમ પાસે પાર્શ્વનાથ ભગવાનનું નવનિર્મિત ગગનચુંબી જિનાલય એ તે એઓશ્રીનું જીવંત સ્મારક છે.
પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરિજી મહારાજ એટલે શાસનવિરોધીઓ સામે શાસ્ત્રને ટંકાર કરનાર શાસનના અજોડ યોદ્ધા. દીર્ધ ચારિત્રપર્યાયમાં તેઓશ્રીએ કર્મોની નિર્જરા
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૧]. થાય એવા અનેક મહાન કાર્યો, જેવાં કે અંજનશલાકા, પ્રાણપ્રતિષ્ઠા, દીક્ષાઓ, વડી દીક્ષાઓ વગેરે કર્યાં હતાં. એમની ખોટ પૂરી શકાય તેમ નથી.
અંતમાં, રવ. સૂરિદેવશ્રીના ભવ્ય જીવન-બાગમાંથી એકાદ પણ ગુણરૂપી પુષ્પ ચૂંટી લઈ આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ મંગલ કામના.
સર્વતોમુખી દિવ્ય પ્રતિભા લેખક–શ્રી ભાલચન્દ્ર દયાશંકર કવિ, ખંભાત સમાજની ઇમારતના બે મુખ્ય ટેકા છેએક કર્મક્ષેત્ર અને બીજુ ધર્મક્ષેત્ર. કર્મક્ષેત્ર નિયમ્ય છે. ધર્મક્ષેત્ર નિયામક છે. કર્મક્ષેત્રના વ્યવસ્થાપક સમાજ પુરુષે છે અને ધર્મક્ષેત્રના વ્યવસ્થાપકે ધર્માચાર્યો છે. બંનેનાં કર્તવ્યને આત્મા નિષ્કામ કર્મગ છે.
ધર્મને આત્મા તે એક જ છે, પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયે અનેક છે. ધર્મનાં મૌલિક તને સમજીને આચારમાં મૂકનાર અને સમાજ પાસે તે આચારમાં મુકાવનાર વ્યક્તિના ઉપદેશમાં સમગ્ર ધર્મોનું અથવા સમગ્ર સંપ્રદાયનું અમેઘ ઉપજીવ્ય તત્ત્વ સ્પષ્ટ રીતે પ્રતિબિમ્બિત થયેલું પ્રત્યક્ષ થાય છે. ભારતના વિદેહ તેમ જ સદેહ સમગ્ર ધર્માચાર્યોમાંથી જેમને ઉપદેશમાં આ ઉપજીવ્ય તત્ત્વનું દર્શન થાય છે, એવા આચાર્યોમાં આપણું લોકાભિવન્ય સ્વ. આચાર્ય પ્રવર શ્રી નન્દનસૂરીશ્વરજી મહારાજનું નામ પ્રથમ ઉપસ્થિત થાય છે.
સુખ-દુઃખ-મહાત્મક સંસારમાં અનુરક્ત વ્યક્તિ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે સમગ્ર સાધનોને મનગમતે ઉપયોગ કરે છે અને કદાચ ઇસ્ટ વસ્તુની પ્રાપ્તિ પણ કરે છે, છતાં પરિણામે તે નક્કી દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ કારણથી સંસારને અનુરાગ ત્યાજ્ય ગણ્યો છે. એ અનુરાગ પુનરપિ નનન, પુનરપિ મન-ની સ્થિતિને નિર્માતા છે માટે ત્યાગ જ મુખ્યત્વે ઉપાદેય છે. ત્યારે સમૃતત્વમાન આપણુ આંચાર્યપ્રવર શ્રી નન્દસૂરીશ્વરજી મહારાજના જીવનના આરંભની આધારશિલા આ ત્યાગ જ છે.
બલવત્તર પ્રાપ્ત સંસ્કાર, નિતાંત ધર્મનિષ્ઠ કુટુંબમાં જન્મ, સાત્ત્વિક માતા-પિતા તરફથી જૈનધર્માચરણને મળેલ સુંદર વારસે, સંસાર તરફ સાહજિક નિર્વેદ, તજન્ય વૈરાગ્ય અને તેમાં શાસનસમ્રાટ જેવા આચાર્યચકેશ્વરને સ્પર્શમણિસમાગમ–આ બધા પ્રાપ્ત થયેલા અત્યંત દુર્લભ સંગેના પરિણામે મળેલી ભાગવતી દીક્ષા ઃ આવો અદ્વિતીય યોગ તે આપણું નન્દનસૂરીશ્વરજી મહારાજને જ મળે ને !
શાસનસમ્રાટ પાસે બે મુખ્ય પંડિત કાયમ રહેતા એક તે પડદશના નિયા
Page #365
--------------------------------------------------------------------------
________________
[૩૦૨]
આ વિનન્દનસૂરિ સ્મારક યિક પંડિત શશિનાથ ઝા, અને બીજા વ્યાકરણાચાર્ય મુકુન્દ ઝા. આ બન્ને પંડિતે પાસે આચાર્ય મહારાજે સમગ્ર શાસ્ત્રોનો અને વ્યાકરણનો સંપૂર્ણ અભ્યાસ કર્યો અને એમના ગુરુવર્ય શ્રી ઉદયસૂરીશ્વરજી પાસે એમણે તિષ અને શિલ્પશાસ્ત્રને અભ્યાસ કર્યો. આ આકર પાંડિત્ય પ્રાપ્ત કર્યા પછી નાની ઉંમરમાં જ એ આચાર્ય થયા.
અપૂર્વ પાંડિત્ય, ઉત્તમ દાર્શનિકતા, જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રનું આશ્ચર્યજનક તલસ્પર્શી જ્ઞાન, અપ્રતિમ વકતૃત્વ છટા, પીયૂષપ્રસ્યન્દિની વાણી, અસાધારણ કવિત્વશક્તિ,
અદષ્ટપૂર્વવત્સલભાવ, નિરભિમાનિતા, ઉદારતા, અનાગ્રહ, વ્યાખ્યાનમાં સમગ્ર ધર્મોની રેચક, તાર્કિક, બુદ્ધિગમ્ય સાધક, વિધાયક અને સર્વને નતમસ્તક કરનારી સમન્વિત સમીક્ષા, વિદ્યાપ્રિયતા, ગુણજ્ઞતા, મર્મજ્ઞતા અને સાથે સાથે જૈન ધર્મનાં સનાતન તત્ત્વોની હૃદયંગમ છણાવટ–આ બધી સંપત્તિ આપણું આચાર્ય પ્રવરના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની અસાધારણ લોકપ્રિયતાના મૂળમાં હતી અને આ કારણથી જેન તેમ જ જૈનતર જનતા એમ સર્વનું એમના તરફ અભૂતપૂર્વ ભક્તિનમ્ર આકર્ષણ હતું.
આમ સર્વોત્તમ સાત્ત્વિક સંપત્તિની અને આકર પાંડિત્યની પ્રાપ્તિની સાથે સામા માણસના મનને અને તેમાં ચાલી રહેલા વિચારને સંપૂર્ણ રીતે આરપાર સચોટ સમજી લેવાની પ્રજ્ઞાવત્તા અને તે વિચારેને સુધાશીતલ વિધાયક તાર્કિક ભઠ્ઠીમાં શુદ્ધ કરીને તે માણસને વાત્સલ્યમાં તરબોળ કર્યા પછીથી જ તે વિચારે તેને સોંપી દેવાની અને તેને અનુકૂળ કરી લેવાની વિરલ રચનાત્મક લૌકિકતા આપણા આચાર્યવરેણ્યમાં પદે પદે પ્રત્યક્ષ થતી હતી. ખરેખર, એ તો અભિનવ શાસનસમ્રાટ જ હતા. આવી હતી એમની સર્વ દિગામિની વિજયવતી દિવ્ય પ્રતિભા.
તીર્થોને ઉદ્ધાર અને ઉપધાનાદિ અનેક વ્રતોનાં સફળ આયેજને–આ બધાં કર્તવ્ય તો એમને સહજસિદ્ધ હતાં. અપૂર્વ ગુરુભક્તિ, ધર્માભિવૃદ્ધિ, સમુદાયમાં જ્ઞાનવિનયાધાન, જિનેશ્વરના ચરણારવિન્દોમાં ભ્રમરાચિત અવસ્થા–આ સર્વનું અધિકરણ એટલે આપણા આચાર્ય પ્રવરનું જીવન. છેવટે, એમની જીવનયાત્રાને ઉપસંહાર પણ મોક્ષલક્ષી અદભુતતાનું આશ્ચર્યજનક અપૂર્વ દષ્ટાન્ત છે.
चित्तमेव हि संसारस्तस्मात् तत् परिशोधयेत् ।
यञ्चित्तस्तन्मयो मयों गुह्यमेतत् सनातनम् ॥ –આ ઉક્તિને આધારે કેવળ સાત્ત્વિક ધર્મના જ ઉપાદાનમાંથી એમના વિશુદ્ધ ચિત્તનું નિર્માણ થયેલું હતું એ વાતની પ્રતીતિ તે એ પ્રસંગ ઉપરથી થાય છે કે, અમદાવાદથી પાલીતાણા તરફ પ્રયાણ કરતી વખતે એમના નિતાન્ત નિર્મળ માનસમાં ફક્ત જિનબિંબની પ્રતિષ્ઠાના જ નિદિધ્યાસનો ધારાબદ્ધ અવિચ્છિન્ન પ્રવાહ ચાલ્યા કરતો હતો. અને એ જ અવિચ્છિન્ન પ્રવાહમાં ને પ્રવાહમાં જ તગડી મુકામે એમણે જીવનયાત્રાને ઉપસંહાર કર્યો.
Page #366
--------------------------------------------------------------------------
________________
[૩૩]
પ્રશસ્તિ : લેખે તથા કાર્યો આવી મોક્ષાલક્ષી અમેઘ સમાધિ પ્રાપ્ત થવી અતિ વિરલ છે.
कुल पवित्र जननी कृतार्था, वसुन्धरा पुण्यवती च येन ।
अपारसंसारसमुद्रमध्ये, लीन' परे ब्रह्मणि यस्यचेतः ॥ એમના આત્માને વિનમ્ર વંદન.
વાત્સલ્ય-સરિતા વહાવી ગયા”
રચયિત્રી–ભચારિત્રશિ.”
(રાગ–તસે જ્યોત જગાતે ચલો) શાસન દપ બુઝાઈ ગયે, સૂરિજી સ્વર્ગે સિધાવી ગયા; સૌને નેધારા મૂકી ગયા, વાત્સલ્ય-સરિતા વહાવી ગયા. ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એમાં, જન્મ ભૂમિ છે બોટાદની; શાસનસમ્રાટના ઉપદેશે, લગની લગાડી સંયમની;
નત્તમ મટીને નંદનસૂરિજી બન્યા. વાત્સલ્ય. ૧ આત્મકલ્યાણના પથે જેણે, જીવનનૈયા ઝુકાવી ગુરુઆજ્ઞામાં રહીને નિશદિન, નિસ્પૃહ સેવા બજાવી
નંદનસૂરિજી નામ સાર્થક કર્યા. વાત્સલ્ય. ૨ ડેમ-કદંબનો ઉદ્ધાર કરી, સ્થભંનપુરને ગજાવ્યું; તપાગચ્છીય શ્રમણ સંઘમાં, પ્રમુખપદ શોભાવ્યું;
વીરનાં પચીશે વર્ષ ઊજવ્યાં. વાત્સલ્ય. ૩ તિષ શાસ્ત્રના અપૂર્વ જ્ઞાતા, શિલ્પ શાસ્ત્રમાં પણ વિખ્યાતા ,* અજબ ગજબની વિદ્વત્તા ધરતાં, ભારતભરમાં પંકાતા;
ધર્મને ધ્વજ ફરકાવી ગયા. વાત્સલ્ય. ૪ સિદ્ધક્ષેત્રની વાટે જાતાં, તગડી ગામે મુકામ કર્યો, માગશર વદી ચૌદશના દિવસે, આતમ લીને દેહ તરે;
સૌ સંઘનાં હૈયાં કંપાવી ગયા. વાત્સલ્ય ૫ સુણતાં અમ દિલડાં દુભાય, ઝરે આંસુડાંની ધારા; અમ જીવનના તિધર સૂરિજી, દરિશન દ્યો એકવાર
ચારિત્રશિશુ” ગુણ ગાઈ રહ્યાં. વાત્સલ્ય. ૬
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૦૪]
આ વિનિન્દનસૂરિ-સ્મારકગ્રંથ ગુરુદેવનું ગીત રચયિતા-શ્રી આદિનાથ જૈન મહિલા-મંડળ, બેંગલોર
(રાગઅ રૂડે રે મજાને અવસર) શાસન સ્તંભ ગુરુજી, સ્વર્ગે સિધાવી ગયા; છેડી સર્વ સમુદાય, મૂક્યા શિષ્ય પરિવાર,
આ હા હા, એ હે હે, સ્વર્ગે સિધાવી ગયા ! શાસનસમ્રાટની પાટ દીપાવી, “નેમિના” “નંદને કીર્તિ બઢાવી,
ઉદયના હતા ભાણ, મીઠી મધુરી જેની વાણ, આ હા હા, એ હે હે. સ્વ૦ તિષવિશારદ ક્રિયાકાંડના ધારક, શાસનસિતારા સર્વના ઉદ્ધારક;
લીધી વસમી વિદાય, કેમ કરીને ભુલાય. આ હા હા, એ હે હે. સ્વસારાયે સંઘના પૂરા હિતચિંતક, શિષ્યરત્નના ખરા ઉપકારક - ધીર વીર ગંભીર, સમભાવના નીર. આ હા હા, એ હે હો. સ્વઘેરાં દરદોએ ઘેરી લીધા'તા, આતમચિંતનથી જરા ન હઠતા;
જેનાં મુખડાં હસતાં, સર્વની વાત સુણતા. આ હા હા, એ હે હો. સ્વય ઘોર ઘટામાં ચમક્તો ચાંદલીયે, સંખ્યાતા તારામાં એક ઝગમગીયે;
ઘાટ ઘનમાં છુપાયે, આતમ ઉજવળ બનાયે. આ હા હા, એ હે હે. સ્વસૂર્યોદયસૂરિજીએ ખૂબ સંભાળ રાખી, ક્ષણે ક્ષણે શીલચંદ્રને બોલાવી
લીધા શરણ સ્વીકારી, અરિહંત ધુન લગાવી. આ હા હા, એ હે હે. સ્વ. બાળ શિશુઓએ સેવા બજાવી, હિતશિક્ષા આપી આશીર્વાદ વરસાવી;
જેનાં મૂલ્ય નવી અંકાય, બન્યા અમરતામાં મહાત્, આ હા હા, ઓ હો હો. સ્વ શાસનનાયકની જોડી ન મળશે, સંઘને શીળી છાયા ન મળશે;
તગડી ગામમાં પ્રયાણ, નહિ મળે આપની વાણ. આ હા હા, એ હો હો. બે હજાર ને બત્રીશ સાલે, માગશર વદી ચૌદશ બુધવારે
બેટાદના કેહીનૂર, હીરલા ઝગમગે શૂર. આ હા હા, એ હે હો. સ્વ. શ્રી આદિનાથ મંડળની બાળા, ગુરુવર કેરી અનુમોદના કરતા;
કરે કેટીશઃ વંદન, આપશે સ્વર્ગથી સહાય. આ હા હા; એ હે હે. સ્વ.
Page #368
--------------------------------------------------------------------------
________________
પણ એનીયાય મ.મી. આ યુવાન સુરી બરેજી ભાગ્ય મંત્ર આવતું વા
૭૭મા વર્ષોના પ્રવેશના મહોત્સવ (અમદાવાદ, વિ. સ’. ૨૦૩૧)
આ. શ્રી દુર્લભસાગરસૂરિજીને આચાર્ય પદવી ( અમદાવાદ, વિ.સ. ૨૦૩૧)
»pen+L[;
શ્રી સુરેન્દ્રભાઈ ચીમનલાલના બંગલે ઉત્સવ પ્રસંગે
Page #369
--------------------------------------------------------------------------
________________
પચીસસેમા નિર્વાણકલ્યાણક વર્ષમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ( અમદાવાદ, હઠીભાઇની વાડી, ચૈત્ર, ૨૦૩૧)
ભગવાન મહાવીરને મહિમા વર્ણવતા – અન્ય ફિરકાના મુનિવરો સાથે
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ‘સમણસુત્ત” ગ્રંથ અર્પણ કરે છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
આ. શ્રી વિજયમહિમાપ્રભસૂરિ જ્ઞાનમદિરના જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવ ( અમદાવાદ, વિ. સં. ૨૦૩૧)
મુકતાશુકિત મુદ્રામાં
Jain Education Internatio
નોના ગુરૂની ચિરો
O
For Pivate & Persona
આ શ્રી વિજયહિમાપ્રભસૂરિજી સાથે
Page #371
--------------------------------------------------------------------------
________________
૭૭ વર્ષની પૂર્ણાહુતિ
મહોત્સવ (અમદાવાદ, વિ. ૨૦૩૨ )
મુખ્ય સમારોહમાં પ્રિન્સીપાલ યશવંત શુકલ પ્રશસ્તિ કરે છે.
પૌષ્ટિક અહં તપુજનમાં
Page #372
--------------------------------------------------------------------------
________________
ડો. સી. એફ. શાહ સાથે એમના બંગલામાં (અમદાવાદ, વિ. સં. ૨૦૩૨),
બંગલામાં લેવામાં આવેલી છબી આચાર્યશ્રી શું વિચારતા હશે
Page #373
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ, સાબરમતી, અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ (વિ. સં. ૨૦૩૨ )
આ. શ્રી વિષચ’દ્રોદયસૂરિજી સાથે જિનપ્રતિમાઓનું નિરીક્ષણ
For Private & Persorial Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
અઢાર અભિષેક વખતે આહ્વાન
Jain Education Infપ્રતિષ્ઠા પ્રસંગે વાસક્ષેપ
HULL
ER741
Page #375
--------------------------------------------------------------------------
________________
જાદા જુદા સમયની મુખમુદ્રા
બોટાદમાં પોતાના બીમા સંસારી ભાઇ શ્રી હરગોવિંદદાસભાઇને વાસક્ષેપ કરે છે.
Jain
dication international
For Private Personal use paly
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યેા
વિજયન’દનસૂરિજી મહારાજ જય પામેા !
લેખક—પ. પૂ. મુ. શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ
વિનય એ તેઓશ્રીના જીવનમાં અમૂલ્ય ગુણુ હતા, સાથે સાથે તેઓ ખૂબ વિવેકશીલ પણ હતા, તથા વિધિ-વિધાનનાં કાર્યમાં અપૂર્વ રસવાળા હતા. જ્યારે તેઓ કાઈ પ્રસંગે નાનુ-માટુ' વિધિ-વિધાન કરાવતા ત્યારે તેઓ તન અને મનને એકાકાર કરી દેતા.
[ ૩૦૫ ]
ગય તેઓશ્રીએ પેાતાના જીવનમાં બાહ્ય અને અન્યતર એમ બન્ને રીતે મેળવ્યા હતા. પેાતાના પ્રેમાળ સ્વભાવથી સૌનાં મનને જીતી લીધાં હતાં. પૂ. સૂરિજીએ અભ્યંતર જય કઈ રીતે મેળળ્યેા હતા ? સમતા વડે સૂરિજીએ ક્રોધને બુઝાવી દીધા હતા. નમ્રતારૂપી અંકુશ વડે માનરૂપી હાથીને વશ કર્યાં હતા. સરળતારૂપી તીક્ષ્ણ કુઠાર વડે માયારૂપી વેલડીનું ઉન્મૂલન કર્યું હતુ. અને લાભરૂપી સમુદ્રને પીવા માટે તેઓ અગસ્ત્ય ઋષિ જેવા હતા; અને વળી નિ:સ્પૃહતા જેવાં ઉગ્ર કરણા વડે લાભરૂપી સાગરને શેષવનારા પણ હતા. આ રીતે આપણા વહાલા સૂરિજીએ બંને રીતે જય મેળવ્યેા હતા.
- યમ એટલે નિયમમાં રાખવું, કાબૂમાં રાખવું. તપ વડે તેઓશ્રી ઇન્દ્રિયાને અંકુશમાં રાખતા હતા. પેાતાની શારીરિક શક્તિ હતી ત્યાં સુધી તેઓશ્રી પાંચ તિથિ ઉપવાસ કરતા હતા. અત્યાર સુધી પણ તેઓ જ્ઞાનપ'ચમી વગેરે પર્વના દિવસેામાં ઉપવાસ કરવાનું ચૂક્તા ન હતા.
નંદનવન સમા સૂરિજી હતા. કેવી રીતે ? જેમ નંદનવનમાં અનેક પ્રકારનાં વૃક્ષા, ફૂલા, ફળે, જિનમદિર વગેરે શે।ભારૂપી સપત્તિ હોય છે, તેમ આપણા સૂરિજી પાસે આંતિરક એવી સુંદર સપત્તિ હતી. તેઓશ્રીની મનરૂપી શુદ્ધ ભૂમિમાં સુંદર ધરૂપી વૃક્ષ ઊગ્યુ હતું. તે વૃક્ષને દાન, શીલ, તપ અને ભાવરૂપી ચાર ઉત્તમ શાખાએ હતી. તે શાખાઓ પર ‘અભયદાન’ વગેરે પાંદડાં હતાં, કે જે કોઈ પણ વખત સુકાય નહીં તેવાં હતાં. તેઓના હાથે થયેલાં જીવદયા વગેરેનાં કાર્યો તે ઉત્તમ જાતિનાં ફૂલા જેવાં હતાં અને તે કાર્યાથી ચારે દિશાઆમાં ફેલાયેલા યશ તે ચિત્તને આનંદ પમાડનારી શ્રેષ્ઠ સુવાસ હતી. ફૂલના સૌદય અને સુવાસથી તે ફક્ત આંખ, નાક અને મન પવિત્ર થાય છે, પણ આ સુવાસ અને સૌ એવાં અગાચર હતાં કે તેની મહેક અને સૌથી કાન, આંખ, જીભ અને મન એમ બધુ જ પવિત્ર થતુ હતુ. વૃક્ષ જેમ બીજાને ફળ આપે છે, તેમ સૂરિજી ‘વિરતિ’ રૂપી ફળેા આપતા હતા, કે જે ફળેા લઈ ને મનુષ્ય આત્મિક શાંતિને પ્રાપ્ત કરતા હતા. નદનવનમાં જેમ ગગનવિહારી જિનચૈત્યા
૩૯
Page #377
--------------------------------------------------------------------------
________________
આ વિનદનસૂરિ-સ્મારક શોભે છે, તેમ સૂરિજીના મુહૂર્તના પ્રભાવથી ચારે દિશા અને વિદિશાઓમાં વિશાળ જિનચૈત્ય શોભી રહ્યાં છે.
જ્યા તો પૂજ્યશ્રીના મેરેમમાં ક્ષીરનીરની જેમ એકમેક થઈ ગઈ હતી. તેઓ દયાના ભંડાર હતા. તેઓના જીવનમાં જીવદયા પ્રત્યે રસ ધરાવનારાં દષ્ટાંતે જેકે ધણું છે, તે પણ અહીં આપેલા એક-બે દાંતે પરથી આપણને જણાશે કે, પૂ. સૂરિજીને કે બદયાનાં કાર્યોમાં કેટલે રસ હતો ? (૧) શેત્રુંજી ડેમની નહેરમાંથી માછલાં અન્ય લકો તરફથી પકડવામાં આવતાં હતાં. આ સમયે પૂ. સૂરિજી ઉપાશ્રયે બિરાજમાન હતા. તેઓશ્રીને આની જાણ થઈ. તેઓએ વિચાર્યું કે જીવહિંસા થાય એ તે ઘણું અનુચિત કહેવાય. એટલે પૂ. સૂરિજીએ ડેમ ખાતાના અધિકારીઓને જણાવ્યું. પૂ. સૂરિજીના ઉપદેશના પ્રભાવથી ત્યારથી હંમેશ માટે માછલાં પકડવાનું બંધ થઈ ગયું. (ર) વિહારમાં જ્યારે સાથે ગાડું હોય ત્યારે પોતાના માણસોને પૂછપરછ કરીને બળદને ખવરાવવા-પીવરાવવા સંબંધી ખાસ પ્રેરણા કરતા. આ એક-બે નાના દાખલા પરથી આપણને સમજાશે કે સૂરિજી કેટલા દયાળુ હતા. ગઝની સારસંભાળ રાખવાને ગુણ પણ એમનામાં ખૂબ સારો હતે. અ. નય એટલે ન્યાયનીતિ. આ ગુણ તેઓના જીવનનું ભૂષણ હતું. પિતાને વિરોધી હોય છતાં જ્યારે તે સલાહ લેવા આવે ત્યારે કઈ પણ જાતના પક્ષપાત વિના સામી વ્યક્તિનું હિત થાય તે રીતે તેઓ સલાહ આપતા હતા.
સુર્ય જેવા પ્રતાપી આપણું સૂરિજી હતા.
રિપુ એટલે દુશ્મન (બાહ્ય અને અત્યંતર). પૂ. સૂરિજી અંદરના અને બહારના શત્રુઓને જીતવા હંમેશા જાગ્રત રહેતા હતા અને એ માટે ચાર ભાવનાઓનું આચરણ કરવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. આ ચાર ભાવના એટલે (૧) મિત્રી–જગતના જીવમાત્રને તેઓ મિત્ર માનતા હતા અને બધાં જ મનુષ્ય તેઓશ્રીને પૂજ્ય માનતા હતા. એટલે મહારાજશ્રીને સૌ પ્રત્યે મિત્રીભાવ જ હતો. (૨) પ્રમોદ–પૂ. સૂરિજીને દરેક વ્યક્તિમાંથી કેવળ ગુણગ્રહણ કરવાની જ દષ્ટિ હતી અને ગુણ જોઈને તેઓશ્રીના હૃદયમાં ખૂબ જ આનંદ થતો હતો. (૩) કારુણ્ય–દુઃખી જીનું દુઃખ દેખીને પૂજ્યશ્રીનું હૃદય દયાથી પીગળી જતું હતું. અને તેના દુઃખને દૂર કરવા પિતાથી બનતે પ્રયત્ન કરતા હતા. () અને માધ્યચ્ય-કદાચ કઈ દુર્ગુણ આત્મા તેઓના જોવામાં કે જાણવામાં આવે તે પણ તેઓને ન તે તે વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર થતો કે ન તો તેઓ એના તરફ ઠેષભાવ ધરતા. આ દરેક ભાવનાઓને પૂ. સૂરિજી લગભગ દરેક વ્યાખ્યાનમાં રસપૂર્વક પીરસતા હતા.
For Private & Personal use only
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખ તથા કાવ્ય
[૩૭] વનસરિતા અમીરસથી ભરપૂર હંમેશાં વહેતી રહી હતી. ચતુર્વિધ સંધ તે સરિતામાં અમૃતરસનું સ્નાન-પાન કરી આત્મશુદ્ધિ અને મનશુદ્ધિ કરતે હતો.
મહાન સિદ્ધાંતરૂપી સાગરને પાર પામેલા સૂરિજી સ્વદર્શન અને પરદશનનાં શાસ્ત્રોના મહાન જ્ઞાતા હતા.
હસ્ય એ તે તેઓશ્રીના મુખકમળ ઉપર હંમેશા ખીલેલાં પુષ્પની જેમ વિલસી રહેતું હતું. કાળધર્મ પામ્યા પછી પણ પૂજ્યશ્રીનું મુખ સ્મિત-હાસ્ય કરી રહ્યું હતું.
રાજા સમાન પૂજ્ય સૂરિજી હતા. એટલે કે બધા જ સમુદાયમાં તેઓ મેટા હતા. પણ આટલા મોટા હોવા છતાં પણ, તેઓ નિરભિમાની અને ગંભીરતાના દાખલારૂપ હતા. જ્યારે જ્યારે કોઈ તેઓશ્રીના સત્કાર્યોની પ્રશંસા કરે ત્યારે સૂરિ ભગવંતના મુખકમલમાં આ એક જ શબ્દ સ્વરૂપે ઉચ્ચારાતે હતો કે, “દેવ, ગુરુ, ધર્મના પસાયથી નેમિસૂરીશ્વરજી મહારાજની કૃપાદ્રષ્ટિથી જ આવાં શુભ કાર્યો થાય છે.”
વગતમાં મહાપુરુષે જ્યાં જ્યાં જન્મે છે, ત્યાં ત્યાં સ્વ-પર આત્માનું કલ્યાણ કરે છે. આ સૂરિભગવંતે આ પૃથ્વી પર જન્મ લઈને, પિતાનું અને બીજાનું કલ્યાણ કર્યું છે. પૃથ્વી પર તેઓ એક નરરત્ન હતા. શ્રીસંઘનું એ રત્ન છિનવાઈ ગયું અને આપણે અનાથ જેવા બની ગયા !
કરી એટલે જેઓને વૃદ્ધાવસ્થા નથી એવા સ્વર્ગના દેવ. આવા ધર્મ પ્રભાવક મહાપુરુષની કીતિને જરા કે મરણને ભય હોતો નથી.
શરૂપી દેહ તેઓનો અદશ્ય હોવા છતાં પણ પ્રત્યક્ષ અને ઉજજવળ છે. આ દેહનું એક આશ્ચર્ય એ છે કે, તેણે પોતાની અનુપમ ઉજજવળતા વડે દશે દિશાઓને પ્રકાશિત કરી છે.
પારલૌકિક અને ઉત્તમ સુખ પામેલા પૂ, સૂરિજીની શુભ પ્રેરણુઓ વડે જીવમાત્રનું સદા કલ્યાણ થતું રહે એવી ભાવના અમારા અંતરમાં જાગતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ.
જોતી જેમાં સમુદ્રની અંદર ખૂબ જ ઊંડાણમાં છીપની અંદર પડેલું હોય અને એ છીપને કેઈ ભાગ્યશાળી જીવ સમુદ્રમાંથી બહાર કાઢીને એમાંથી મોતીને મુક્તિ અપાવે છે, તેવી રીતે પૂજ્યપાદ નંદનસૂરીશ્વરજી મહારાજ, સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલી કર્મરૂપી છીપની અંદર બંધિયાર થયેલા આપણા આત્માને મુક્ત કરવાનું સામર્થ્ય આપણામાં પ્રગટાવે એ જ અભ્યર્થના.
Page #379
--------------------------------------------------------------------------
________________
(૩૦૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ સુંદર કાયા છોડ ચો વણઝારો” લેખક–પ. પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
૫, ૫, મુ. શ્રી અભયચંદ્રવિજયજી મહારાજ સામાન્ય બીના હોત તે આટલો બધો ખેદ ન થાત, મુખ પ્લાન ન બનત, ઉરમાં ઉદ્વેગનાં આંસુ ન ઊભરાત, પણ જે છત્રની છાયામાં રહીને શૂન્યમાંથી સર્જન કરવાને, અને સાધનામાં આગળ વધવાનું પુણ્યગ પ્રાપ્ત થયું હતું, તેવા ટાણે એ છત્ર છિનવાઈ ગયું, અને પ્રગતિની આગેકૂચમાં અવરોધે ઊભા થયા. અમૂલ્ય ચીજ ખોવાયાના ખેદમાં સૂનમૂન બનેલી અને ઊભરાયેલાં આંસુવાળી આખે છત્રના ખાલીખમ પડેલા સ્થાનમાં ટગમગ જોયા કરતી હતી. અને એક ઊંડે નિઃશ્વાસ નંખાઈ ગયો: રે કાળ! હવે તે તને ઠપકો દેવા માટે શબ્દ પણ નથી મળતા !
જેમનાં તપ-ત્યાગ-જ્ઞાન-ધ્યાનરૂપી પુપોની સુગંધદાર હવા ચારે તરફ પ્રસરતી હતી; અને એવા સુગંધમય ખુશનુમા વાતાવરણમાં અનેક પુણ્યાત્માઓ જીવનને સૌરભમય બનાવતા હતા, એમના ઉપર કાળનાં વાદળ, ઝંઝાવાતની સેનાને લઈને, ધસી આવ્યાં અને એ જોરદાર વંટોળિયામાં, ખીલીને સ્મિત વેરતું, સુગંધ પ્રસરાવતુ એ પુષ્પ ઊખડીને તણાઈ ગયું–બીજાઓને માટે વિલાપના વલેપાત મૂકીને !
શક અને વેદનાને પ્રસરાવતા એ દિવસે શાસનના તિર્ધર, પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીને અનંત શક્તિનિધાન આત્મા પોતાની કાયાની માયાને છોડીને અનંતની યાત્રાએ ચાલ્યો ગયો, અને ભક્તિથી ભાવિત બનેલા ભક્તોનાં હૃદયને ભગ્ન બનાવતે ગયે !
મહાપુરુષનું જીવન જ નિરાળું હોય છે. તેમના જીવન ઉપર પ્રકાશ પાથરવાની કેઈ આવશ્યકતા રહેતી નથી. તેઓ સ્વયં તેજપુંજ હોય છે અને તે તેજપુંજમાંથી નીકળતાં કિરણોના પ્રકાશમાં આપણું આત્મધન આપણે જવાનું હોય છે. | મારા પૂજ્ય ગુરુદેવની સાથે પૂજ્યશ્રીનાં દર્શનાર્થે–વંદનાર્થે જવાનું બનતું ત્યારે, તેઓશ્રીના સ્વભાવની સૌમ્યતા, નિખાલસતા, જિનેશ્વર પરમાત્માના શાસનની સેવા અને પ્રભાવનાની ઉત્કટ મનેકામનાની ઊભરાતી ઊમિ એ જોઈને મન પ્રફુલ્લિત બની જતું હતું.
પૂજ્યશ્રીને આત્મા અગાધ જ્ઞાનસરોવરમાં ડૂબેલ હતા. તેઓશ્રીના જ્ઞાન દ્વારા અનેક જ્ઞાનપિપાસુ આત્માએ પોતાની જ્ઞાનપિપાસાને દૂર કરતા હતા; અનેક ધાર્મિક કાર્યોમાં એ જ્ઞાનને લાભ ઉઠાવતા હતા. સારાંશમાં, પૂજ્યશ્રીને પવિત્ર આત્મા શાસનની જળ
Page #380
--------------------------------------------------------------------------
________________
[3०८]
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય હળતી જ્યોતિ સમાન હતું. તે ત સદાકાળને માટે બુઝાઈ ગઈ અને, ઉરના ઊંડાણમાંથી ઉદ્દભવેલા શબ્દો સરી પડ્યા–
" भूटी आयु तेस ने मुY ४ मत्तीयां, महिमा ५७यु २५ या."
सु४२ ४।५॥ छ। यक्ष्य! १ N.... પૂજ્યશ્રીના પતિતપાવન આત્માને શુભ શુદ્ધ ભાવથી કેટકટિ વંદના.
सच्चे सन्त
लेखिका-प. पू. साध्वीजी श्री निर्मलाश्रीजी महाराज, एम. ए., साहित्यरत्न. .
इस विशाल भूमण्डल पर अनेकानेक पुष्प खिलते हैं, जिनमें से कुछ तो खिलने से पूर्व ही विदा हो जाते हैं। कुछ खिलते ही कराल काल की चपेट में आ जाते हैं। कुछ विशिष्ट आत्माएं ही ऐसे फूल बनकर खिलती है, जो अहिंसादि व्रतोंके पथ पर चलते हुए स्वय सुगधित होती ही हैं, और दूसरों को भी अपनी ज्ञानादिरूप सौरभ प्रदान करती है।
जैन समाज के उद्यान में अक पुष्प खिला। वह अनवरत अपनी महक दूसरों को देता रहा । उसने आगतुकों को अपनी ओर आकर्षित किया । सद्गुणरूप सुवास की-पिपासु भक्तमडली भ्रमरवत् वहां मडराती रही । एक दिन काल ने आकर उस फूल को तोडा। फूल अपनी सौरभ लुटाकर मस्तीसे चला गया। फिर भी उद्यान का वातावरण उसी सुगध से ओतप्रोत था।
परम श्रद्धेय आचार्य देव पू. न'दनसूरीश्वरजी म. सा. ऐसे ही एक सुग'धित पुष्प थे। आपके दीर्घकालीन चारित्र पर्याय से, ज्ञान-ध्यान की अविरत आराधना से समाज को सही मार्गदर्शन मिला । आपके अनुभवरूप परागकण से जनसमूह. सुवासित रहा । आपके नेतृत्व में शिष्यसमुदाय को नवचेतना एवं नवजागृति मिली।
भारतीय संस्कृति में त्यागी सत का महत्त्वपूर्ण स्थान है। सत अपने जीवन में सद्गुणों का सचयकर स्व-कल्याणपूर्वक विश्व का कल्याण करते हैं। इसी श्रमण-शृंखला में आचार्य श्री का नाम भी अविस्मरणीय रहेगा। आपने श्रीसंघ के प्रति जो जो उपकार किया है वह चिरस्मरणीय बना रहेगा। आपकी अवसरोचित निडरता, शास्त्रविशारदता और मुहूर्तादि विषयक ज्योतिष-शिल्पशास्त्र की पार गतता सबके लिए श्रद्धा का केन्द्र थी।
शरीर विनश्वर है। इस अकाट्य सिद्धान्त पर हजारों दार्शनिकों, वैज्ञानिकों, धर्मधुर धरों एवं चिकित्सकों ने अपने ढग से प्रयोग किये । परन्तु कोई भी इस सिद्धान्त को अन्यथा सिद्ध नहीं कर सका।
Page #381
--------------------------------------------------------------------------
________________
[૩૧].
આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ जिस प्रकार पानी मे बुलबुले बनते हैं और नष्ट होते है, उसी प्रकार जीव जन्म लेते है और मरते है। सध्या होने के पश्चात् गगनमडल में तारों का आविर्भाव होता है, किन्तु प्रभात में सूर्य की प्रथम किरणों के साथ वे निस्तेज होकर छिप जाते हैं। यही क्रम संसार के जीवों का है। इस नश्वर देह का कोई भरोसा नहीं है। जो जीव जन्मा है वह अवश्य ही मरेगा, क्योंकि " जन्मिनां प्रकृतिमृत्युः।” मरण का कोई मिटा नहीं सकता। मृत्यु न किसी का पक्षपात करती है और न हि यह प्रतीक्षा भी करती है कि किसीने अपना कार्य पूर्ण कर लिया है या नहीं । सयोगकी वात है कि आचार्य श्री के सम्बन्धमे भी यही घटा। आपने अहमदाबाद से पालीताणा की प्रतिष्ठा के लिये प्रयाण किया, पर विधि की वक्रता कैसी कि, उनकी मन की भावना मन में ही रह गई और प्रतिष्ठा कराने से पूर्व ही तगडी गाँव में आचार्य श्री कालधर्म पाये।
सच्चा सत एक व्यक्ति नहीं, एक सस्था होता है। वह एक संघ का सदस्य नहीं अपितु प्राणी-जगत का सदस्य होता है। वह मरकर भी अमर होता है ।
आपके बतलाये सुमार्ग से जनजन का प्रेरणा मिलती रहे, इसी भावना के साथमैं उन स्वर्गस्थ आत्मा के प्रति अपने श्रद्धा-सुमन अर्पित करती हूँ।
જેવું નામ તેવા ગુણો લેખિકા-પ. પુ. સા. શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ તથા
પ. પૂ. સા. શ્રી વિઘુભાશ્રીજી મહારાજ અમારા જેવા પામર છે આવા મહાન પુરુષને કઈ રીતે અંજલિ આપી શકે? તેપણ તેઓશ્રીના ગુણો પ્રત્યક્ષ જોયા-અનુભવ્યા છે, તેથી બે શબ્દો લખવા મન થઈ આવે છે, કારણ, જે ગુણીના ગુણોનું વર્ણન ન કરીએ તો આપણે કૃતળ કહેવાઈએ.
પરમ પૂજ્ય, દિવંગત, આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજશ્રી તગડી ગામે કાળધર્મ પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા, એ સાંભળતાં ભારે આંચકે અનુભવ્યું. આજે (વિ. સં. ૨૦૩રના જેઠ વદ ૧૪ના રોજ) એ વાતને છે માસ પૂરા થાય છે.
પૂ. નંદનસૂરિ મહારાજનું નામ કોણ નથી જાણતું ? સમગ્ર જૈન સમાજમાં તેઓશ્રીનું, અગ્ર સ્થાન હતું અને સૌનાં હૃદયમાં તેઓ વસી ગયેલા હતા. એટલે એમણે પિતાના નામને યથાર્થ કર્યું” કહેવાય. સૌને આનંદ પમાડવાનો ગુણ તો તેઓમાં ગળથુથીથી જ પ્રગટેલું હતું. તેઓ જ્યાં બિરાજતા હોય ત્યાં, આનંદની ઊર્મિઓ. ઊછળતી જ હોય, નયનોમાંથી લાગણીનું અમૃત વરસતું દેખાતું જ હોય; અંતરાત્મામાંથી વાત્સલ્યનાં ઝરણાં વહેતાં જ હોય. આખું સિમત વેરતું એમનું મુખકમલ
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તિ : લેખા તથા કાળ્યા
[ ૩૧૧ ]
સદાય ખીલેલું જ જોવા મળે. સવારે જાએ, સાંજે જાએ, નાના જાએ, મેટા જાઓ, પેાતાના જાઓ, પરાયા જાએ——સદા સૌના માટે પાતાપણાના એક જ ભાવ, એક જ દૃષ્ટિ; એમાં કાઈ પરાયુ' લાગે જ નહિ. આવા આવા તે અનેક ગુણા તેઓશ્રીને વરેલા હતા. તેમાંથી અનુભવેલા થોડાક પ્રસંગેા ઉપરથી ખ્યાલ આવી જશે.
સૌથી પ્રથમ અમારું ચામાસું પાણીતાણામાં હતું ત્યારે સં. ૨૦૧૭માં તેઓશ્રી ત્યાં બિરાજમાન હતા. અમારી પાસે એક બાલિકાની દીક્ષા થવાની હતી, તેથી તેઓશ્રી પાસે અમે વદન કરવા ગયાં ને વાત કરી, તેા તરત જ હા કહીને દીક્ષા સારી રીતે કરી આપી. સાથે એક પ્રૌઢ બહેનની પણ દીક્ષા થઈ હતી. તે પછી તેા પરિચય વધતા ગયા, કારણ, અમારા સ`સારી ભાઈ પૂ. આચાર્યદેવ શ્રીયશેાભદ્રસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રીના સમુદાયમાં જ છે. અને તેઓશ્રીના ગુરુદેવ, પરમપૂજ્ય આચાર્ય ભગવ’ત શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સોજીત્રા મુકામે કાળધર્મ પામ્યા તે વાતને આજે એક મહિના થયા. પૂ. આચાર્ય દેવ શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ તે ચોથા આરાના માનવીના નમૂનારૂપે પ્રશાંતમૂર્તિ અને પ્રાકૃતના, વિશારદ હતા. તેઓશ્રીના ગુણાનુ વન થઈ શકે તેમ નથી. એ બેઉ પૂજ્યશ્રીએના પાંચ મહિનામાં દેહવિલય થયા અને શાસન, સંઘ ને સમુદાય માટે ન પુરાય તેવી જખ્ખર ખોટ આવી ગઈ. તેઓશ્રી તા જ્યાં હશે ત્યાં આનંદમંગળ જ હશે, પરંતુ તેઓશ્રીના ગુણામાંથી આપણા જીવનમાં જે એકાદ ગુણુ પણ આવી જાય તે આપણુ કલ્યાણ થઈ જાય અને એમને ખરેખરી અંજલિ
આપી કહેવાય.
વચ્ચે વિષયાંતર થવાથી કદાચ વાંચવામાં તકલીફ પડશે, પરંતુ ‘કારણે કારજ નીપજે’એ ન્યાયે સયુક્ત લખાય છે. કુદરતે કેવા સયાગ નિર્માણ કર્યાં કે, પૂ. નંદનસૂરીશ્વરજીએ સિદ્ધગિરિના પ્રતિષ્ઠા-મહોત્સવ માટે પ્રયાણ કર્યું! અને તેઓએ અડધે અટકીને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું ! તે કાર્યને પૂર્ણ કરવા પૂ. કસ્તૂરસૂરીશ્વરજી પૃધાર્યો અને ભવ્ય પ્રતિષ્ઠા કરાવી રાજનગર પાછા ફરતાં, પોતે પણ જાણે તેઓશ્રીને મળવા ઇચ્છતા ન હોય તેમ, તેઓએ એ જ તિથિએ (વદિ ચૌદશે) પરલેાક પ્રયાણ કર્યું". આ છે સંસારની વિચિત્રતા અને અસારતા !
પૂ. નંદનસૂરીશ્વરજી મહારાજસાહેબમાં વાત્સલ્યના ગુણ સાથે હૃદયની વિશાળતા કેવી હતી, તે એક દાખલાથી સમજાઈ જશે.
પોતાના ગચ્છમાં સૌથી મેાટા ગણાતા અને સપૂર્ણ આસ્થા ધરાવતા હોવા છતાં પર ગચ્છના પૂર્વાચાર્યાંમાં જે જોયું ને જાણ્યું તે એમણે જગતની પાસે જાહેર કરી બતાવ્યું હતું, સં. ૨૦૨૬માં રાજનગર-અમદાવાદની માંડવીની પાળમાં લાલાભાઈની
Page #383
--------------------------------------------------------------------------
________________
[૩૧૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ પિળે વિમળનાથ પ્રભુના જિનાલયને જીર્ણોદ્ધાર થયા પછી એની પુન:પ્રતિષ્ઠા થઈ, ત્યારે જે આમંત્રણ પત્રિકા છપાવેલ, તેમાં શ્રી મૂળનાયક દાદા વિમળનાથ પ્રભુની ભવ્ય મૂર્તિની અંજનશલાકા અંચળગછના આચાર્ય ભગવંત શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબે પંદરમા સિકામાં પોતાના હાથે કરાવેલ, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. આ ઉલ્લેખ વાંચતાં લાગ્યું કે, આવા ગુણવાન આચાર્યદેવે આવી સત્યપ્રિયતા અને ઉદારતા દાખવીને ખરેખર, પિતાનું મહત્ત્વ વધાર્યું હતું. નહિતર, એમનામાં એવાં શક્તિ અને અધિકાર હતાં કે જેથી ફેરફાર કરીને લખી શકત. આવી વિશાળતા આજે ક્યાં જોવા મળશે ? ' , અંચળગચ્છનાં સાધ્વીજી મહારાજેની દીક્ષાઓ પણ તેઓશ્રીના હાથે થઈ છે. કેટલાંક સાધ્વીજીઓએ માસક્ષમણનાં પારણાં તેઓશ્રીની નિશ્રામાં કર્યા છે. કેટલાંકને દર મહિને વાસક્ષેપરૂપે મળતી એમની શુભાશિષથી સારી આરાધનાઓ પ્રાપ્ત થતી. કરછમાં કેટલાંક નૂતન જિનાલનાં ખાતમુહૂત, શિલારોપણ, પ્રવેશનાં મુહૂર્તી, અંજનશલાકા તથા પ્રતિષ્ઠાઓનાં શુભ મુહૂર્તે તેઓશ્રીના જ સ્વહસ્તે અપાયાં હતાં. ગમે તેવી નાજુક તબિયત છતાં કચ્છની કઈ પણ વ્યક્તિ જાય તે તરત કાર્ય પતાવી તેમને રજા આપી દેતાં. કચ્છ સિવાયના ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ કે મહારાષ્ટ્રથી આવેલા લાઈનબંધ માણસે એમની પાસે આવા ધર્મકામ માટે બેઠેલા જ જોવા મળતાકેઈ દીક્ષા માટે, કેઈ ઉપાશ્રય માટે, કોઈ જિનાલય માટે તે કઈ અંજનશલાકા કે પ્રતિષ્ઠાદિ માટે મુહૂર્તો પુછાવવા ને વાસક્ષેપ લેવા માટે આવેલા મહાનુભાવોને આપણે જયાં જ કરીએ, ત્યારે એમ જ લાગે કે આવા મહાન પુરુષનું જીવન તે ખરેખર, પર ઉપકાર માટે જ સજાયેલું હોય છે. એ જીવનમાંથી આપણે કંઈ મળવીએ તે તે આપણું સદ્ભાગ્ય ગણાશે. બાકી તો વિશેષ અમારા જેવા પામર શું લખી શકે ? “સાગરના ગુણો ગાગરમાં શૈ સમાય ?' - અંતમાં, ફરી ફરી તેઓશ્રીના પવિત્ર ગુણોને યાદમાં લાવી વંદન કરી વિરમીએ છીએ.
તા. ક. તેઓશ્રીમાં જે જોયું છે તે લખાયું છે. અંશમાત્ર અતિશયોક્તિથી નથી લખાયું. અંજલિ કેટલી હોય ? અલ્પ. બાકી તેઓશ્રીના ગુણોના વર્ણન માટે તે મેટ ગ્રંથ પણ એાછા પડે. આવા મહાન ઉચ્ચ આત્માને વિરહ કેમ કરી સહેવાય કે ભુલાય ?
Page #384
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૩] મહાન જૈનાચાર્યનાં થોડાંક સમરણ લેખક-શ્રી બાલાભાઈ વાડીલાલ કાપડીઆ, અમદાવાદ
(૧) ચિત્ર મહિનાના દિવસે. પ્રભાતને સમય. અમદાવાદ એટલે જૈનપુરી. તેમાં પાંજરા, પિળને ઉપાશ્રય એટલે જૈન સંપ્રદાયની પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન. ઉપાશ્રયમાં પાટ પર એક પ્રતિભાસંપન્ન આચાર્ય બિરાજેલા છે. બાળક-બાલિકાઓ આચાર્ય મહારાજને વંદન કરવા આવતાં હોય છે. વાર્ષિક પરીક્ષાના દિવસે હોય છે. આચાર્ય મહારાજ તેમને સહુને ભાવપૂર્વક વાસક્ષેપ નાંખે છે. વિદ્યાથીઓની દષ્ટિએ વાસક્ષેપચૂર્ણ મહાત્માના હાથે મસ્તક પર પડ્યો એટલે પરીક્ષામાં સિદ્ધિ. કેવી અનન્ય શ્રદ્ધા ! કેવો બાળક પ્રત્યે મહાત્માને પ્રેમભાવ! આ દશ્ય સ્મૃતિપટમાંથી કેમ કરીને ખસે? આવી હતી પૂજ્ય નંદનસૂરીશ્વરજી મહારાજની બાળકે પ્રત્યે પ્રીતિ !
પિસ્તાલીસ વર્ષ પહેલાંની વાત છે. બી. એના વર્ગમાં સંસ્કૃત મારે વૈકલ્પિક વિષય. મીમાંસાને એક ગ્રંથ ભણવાને. પુસ્તકનું નામ “અર્થપ્રદ. ભારે કઠણ. ગુરુમહારાજને વિનંતિ કરી: “સાહેબ, આ ગ્રંથ મને સમજાવશો? હું રોજ નિયમિત આપની પાસે આવીશ.” જવાબમાં “હા” મળી. ઉપાશ્રયમાં રોજ પાઠ લેવાનું શરૂ કર્યું. ગુરુ મહારાજે બધા મુદ્દાઓ વિશદતાથી સમજાવ્યા. તેઓશ્રીમાં મને એક વિદ્વાન ફેન સરની છટા અને ઊંડાણ માલૂમ પડ્યાં. તર્ક અને તત્વજ્ઞાનના અઘરા વિષયને ઘણું જ સરળતાથી સમજાવ્યા. આ ગુરુમહારાજ તે વિજયનંદનસૂરીશ્વરજી. ભલે સદેહે આપણી વચ્ચે ન હોય, પણ એમની સમજાવવાની શક્તિ અને ઊંડાણ કેમ કરી વીસરી શકાય?
(૩) પાંજરાપોળને ઉપાશ્રય. જ્ઞાનશાળામાં એક આચાર્ય પાટ પર બિરાજતા. બપોરને ૩થી ૪ વાગ્યાનો સમય. પાટની આસપાસ શિષ્યવૃન્દ પાઠ લેવા બેસતું. સાધુસમુદાયને ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ. ગુરુ પણ ખૂબ હૃદયની લાગણીથી પાઠ આપે. દરેક શાસ્ત્રમાં ગુરુ નિષ્ણાત. ભાષા પર પણ અદ્દભુત કાબૂ. શિષ્યોને વચ્ચે વચ્ચે પૂછેઃ “કેમ, સમજ્યો ને ?” જે શિષ્ય બરાબર ન સમજ્યા હોય તે બીજાં દૃષ્ટાંત આપી શાસ્ત્રના સિદ્ધાંત ફરીથી સમજાવે. શિષ્યોને ભણાવી તયાર કરવા એ ગુરુનું જીવનસૂત્ર હતું. કે અદ્દભુત ગુરૂ
૪૦
Page #385
--------------------------------------------------------------------------
________________
[૩૧૪],
આ વિનંદનસૂરિ-સ્મારક શિષ્ય વચ્ચે મીઠે સંબંધ ! ઘડીભર વેદકાળના આશ્રમમાં ગુરુની નિશ્રામાં ભણતા શિષ્યાનું સ્મરણ થઈ આવે. આવી હતી આચાર્ય દેવ નન્દનસૂરીશ્વરજીની અધ્યાપનની ધગશ.
પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર દિવસે હતા. ગણધરવાદને દિવસ આવ્યું. પાંજરાપિળના ઉપાશ્રયે બરાબર બપોરના ત્રણ વાગે આચાર્ય મહારાજ પાટ પર બિરાજ્યા. આખી સભા જૈન અને જૈનેતર શ્રોતાગણથી ચિકાર હતી. ગણધરવાદ એટલે ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ આદિ અગીઆર વિદ્વાન વિપ્ર વરચે જીવનના ઊંડા દર્શનને સંવાદ, પ્રવચન શરૂ થયું. ગુરુ મહારાજે વિશ્વભરનાં દર્શન અને દાર્શનિકના આધારે જીવ, કર્મ, પુષ્ય, પાપ, ઈહલોક, પરલોક વગેરેની અને જીવનનાં ગૂઢ તની વિશદતાથી સ્પષ્ટતા કરી. શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયો. અનેકનાં હૃદયમાં રહેલી શંકાઓનું નિવારણુ થયું. શ્રોતાઓ કહેવા લાગ્યા, “ગણધરવાદના પ્રવચનમાં આચાર્ય મહારાજે કેવી મજાની જ્ઞાનની રસલહાણ પીરસી ! શું તલસ્પર્શી જ્ઞાન ! કેવી વાપટુતા ! એક વાર ગુરુમુખે ગણધરવાદનું શ્રવણ કર્યું હોય તે એને કદી ન ભૂલી શકે. ખરેખર, પૂજ્ય નન્દનસૂરીધરજીની તત્વના ગૂઢ વિષયને અન્ય શાસ્ત્રો અને દર્શનના આધારે સમજાવવાની શક્તિ કદી મનમાંથી ભૂંસાશે નહીં.
(૫) પાંજરાપોળના ઉપાશ્રયમાં જૈનાચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીનું ચાતુર્માસ હતું. તેઓશ્રી જૈન આલમમાં “શાસનસમ્રાટ” તરીકે ઓળખાતા. તેમને અવાજ એટલે સિંહની ગર્જના. વાકયના આરે આવેલા એટલે તબિયત નાદુરસ્ત રહેતી. બે શિખ્ય બે પડખે અનન્ય ભાવથી ખડેપગે રહેતા. શિખ્યો ન જુએ તરસ કે ન જુએ ભૂખ, ન જુએ ઊંઘ કે ન જુએ આરામ. જીવનનું એક જ જાણે કે ધ્યેય : ગુરુમહારાજની સેવાશુશ્રષા. આ બે શિખ્યામાં એક પૂ. ઉદયસૂરીશ્વરજી અને બીજા પૂ. નન્દનસૂરીશ્વરજી. ગુરુના મુખેથી નન્દન” શબ્દ ઉરચારાય કે તરત જ શિષ્યના મુખેથી “જી, સાહેબ” જવાબ હોય જ. કેવી અનન્ય સેવા ! ગુરુની વિનયપૂર્વક સેવા કરવી એ જ જાણે કે તેમનું જીવન ધ્યેય હોય! આવા વિનયગુણસંપન્ન પૂ. નન્દનસૂરીશ્વરજીને કેમ ભુલાય?
(૬)
પાંજરાપોળના ઉપાશ્રયે ગુરુમહાજનું ચાતુર્માસ હતું. ચાતુર્માસ પૂર્ણ થયે માગશર મહિનામાં ગુરુએ વિહાર આરંભે. શુભ ચોઘડિયે વહેલી સવારના પ્રયાણ. અનેક શિષ્ય વિહારમાં સાથે. રસ્તાને છેડે એક શાળાના પ્રાંગણમાં ગુરુમહારાજે સહુ કોઈને મંગળિક સંભળાવ્યું. મંગળિકને લેક પણ કેટલે કલ્યાણકારી ;
Page #386
--------------------------------------------------------------------------
________________
[૩૧૫]
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
दिने दिने मंगलमंजुलावलि, सुसंपदः सौख्यपरंपरा च । इष्टार्थसिद्धिः बहुला च बुद्धिः, सदा सुधर्मः सृजतां नराणाम् ।।
વિદાય વખતની આ હતી આચાર્યશ્રીની કલ્યાણકારી શીખઃ “ધર્મ આરાધના કરજો. તમારે આંગણે સુખની પરંપરા આવીને ઊભી રહેશે !” સાધુસમુદાય આગળ પ્રયાણ કરે. વસમી વિદાયના ભાર સાથે જનસમુદાય શીખ લઈ પાછો ફરે. પણ
શ્લોકમાં ગુંજતી કલ્યાણભાવના કેવી રીતે ભુલાય? આવી હતી સહુકોઈને માટે કલ્યાણભાવના પૂ. આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજીની.
ગિરિરાજ શત્રુંજય પર, ૪૫૦ વર્ષે, મહાપ્રતિષ્ઠાને પ્રસંગ આવ્યો. આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારોએ પૂ. આચાર્યશ્રીને પ્રતિષ્ઠા કરાવવા શત્રુંજય પધારવા વિનંતિ કરી. આચાર્યશ્રીએ તરત જ સંમતિ આપી–તબિયત કે કંઈક કથળેલી હતી. નશ્વર દેહની નબળાઈ અને તીર્થસેવાની ઊંડી ભાવના વચ્ચે મનમાં દ્રઢ ચાલ્યું. આખરે તીર્થસેવાની ભાવના વિજયી બની. આચાર્યશ્રીએ સંકલ્પબળના આધારે પાલીતાણ તરફ પ્રયાણ કર્યું, વિહાર આરંભ્યો.
ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોણ જાણી શકે ? ધંધુકા પાસે તગડી મુકામે આચાર્યશ્રીની એકાએક તબિયત બગડી, દેહવિલય થયો. ભારતભરના જૈન સંઘમાં શોકની ઘેરી લાગણી પ્રસરી ગઈ. તેઓશ્રીને અગ્નિસંસ્કાર તેઓની જન્મભૂમિ બેટાદમાં થયો. આખાયે નગરની જનતાએ જાણે કે કઈ પ્રિયજન ગુમાવ્યા હોય તેમ સહજભાવથી શોકની ઘેરી લાગણી પ્રદર્શિત કરી. નાદુરસ્ત શરીરમાં રહેલા ભાવનાશીલ આત્માએ તીર્થ પ્રતિષ્ઠાની ઉદાત્ત ભાવનામાં રમણ કરતાં નશ્વર દેહ છેડ. કેવી ઉદાત્ત ભાવના ! કેવી ઉચ્ચ ગતિ! શું આ શેક-પ્રસંગને નજરે જોનાર એને કદી ભૂલી શકે? પૂ. નન્દનસૂરીશ્વરજીએ મરીને અમર બનવાને મંત્ર આપ્યો.
“અખંડ એ જ્યોત બુઝાણી” રચયિતા–શ્રી રસિક દેસાઈ, બોટાદ,
(રાગ—અમારી યાદ ને આવે) બુઝાયે દીપ શાસનને, જગતની જીત બુઝાણી; તૂટયે જ્યાં તાર આયુષને, અખંડ એ જત બુઝાણી. ....
૧
Page #387
--------------------------------------------------------------------------
________________
(૩૧૬].
આ. વિનન્દનસૂરિ-સ્મારકગ્રંથ પિતા હેમચંદના જાયા, જમુનાની કૂખે આયા; નરોત્તમ નામ સહાયા, અખંડ એ જોત બુઝાણી. .. લીધું સંયમ લઘુ વયમાં, સૂરિ પદવી યુવાવયમાં લીધાં સૌ શાસ્ત્ર પિછાણી, અખંડ એ ત બુઝાણી. ... સુરિસમ્રાટના સ્થાને, હતા ગુરુમાન્ય બહુમાને; હતા શિરતાજ સહુ ગણમાં, અખંડ એ ત બુઝાણી. ... પ્રતિષ્ઠા કાર્ય કરવાને, જતા સિદ્ધાચળે કામે આવ્યું જ્યાં ગામ એક તગડી, અખંડ એ ત બુઝાણી. . ૫ હતો પરિવાર સંગાથે, કરે જ્ઞાન-ધ્યાન ગુરુ સાથે; પડી ત્યાં રાડ એક એવી, અખંડ એ ત બુઝાણી. .. ૬. ગયા સહુ શ્વાસભેર દોડી, ઊભા જઈ હાથ બે જોડી ફરી દષ્ટિ અરે છેલ્લી, અખંડ એ શ્વેત બુઝાણી. ..... પૂછે સહુ વિદ્ય-ડૉકટરને, થયું છે શું ગુરુવરને ? નથી કંઈ આશ જીવવાની? અખંડ એ જાત બુઝાણી. દીધું અરિહંતનું શરણું, દીધું ત્યાં સિદ્ધનું શરણું દીધું જિન ધર્મનું શરણું, અખંડ એ ત બુઝાણી. ... કરે ઉપચાર કરનારા, વહે ત્યાં અશ્રુની ધારા; ઊડયું ત્યાં પ્રાણપંખેરું, અખંડ એ ત બુઝાણી. .... પડ્યાં ચંદન તણાં છાંટા, શુકન શુભ સામટાં થાતાં; લીધે આદેશ થઈ તાની, અખંડ એ ત બુઝાણી. .... ૧૧ મળ્યા કંઈ ગામના સંઘ, “રસિક”સૌ સાથ લે અંડે; થયે સંસ્કાર અહીં છેલ્લે, વતનભૂમિ કરી પ્યારી. .૧૨
પુષ્પાંજલિ લેખક—શ્રી ફૂલચંદ હરિચંદ દોશી, “મહુવાકર, મુંબઈ
જૈન શાસનના મહાપ્રભાવક તિધર શાસનસમ્રાટ આચાર્યપ્રવર શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજીના વિદ્વાન પ્રશિષ્ય તથા તિષમા આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ ચિરશાંતિમાં પિઢી ગયા, ચમકતા સિતારા અસ્ત થયા!
Page #388
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૧૭] તેઓ તિષશાસ્ત્રના નામાંકિત જ્ઞાતા હતા. જૈન સંઘના યુગક્ષેમ તથા સમાજના સમુત્થાન અને કલ્યાણના સાચા માર્ગદર્શક હતા. પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, પૂજન આદિના મુહૂર્ત આપનાર મહાન પ્રભાવક હતા. તેમનાં મુહૂર્તો એવાં તો મંગળમય હતાં કે, બધે શાસનને જય જયકાર થતે અને આનંદની લહેર લહેરાતી, સુખ-શાંતિ અને સમૃદ્ધિના ધોધ વહેતા અને સંઘ દિન-પ્રતિદિન નવનવાં પ્રસ્થાન કરવા ભાગ્યશાળી બનતે.
તેઓ તપગચ્છના અધિપતિ અને શાસનના શિરતાજ હતા. તિથિચર્ચાનું સમાધાન કરવાની તેમની ઝંખના તેઓશ્રીના હૃદયમાં હતી, એટલું જ નહિ, સુખદ સમાધાનની ફર્મ્યુલા પણ તેઓએ તૈયાર કરી હતી. પૂ. આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીને પણ સંતોષ થાય એવી ફોર્મ્યુલાના તેઓ ઘડવૈયા હતા, પણ તપગચ્છ સંઘની એકતાનું એમનું સ્વપ્ન સાકાર થઈ શકયું નહિ તેનું તેમને ભારે દુઃખ હતું.
અનેક આચાર્યો, પદસ્થ, મુનિવરેના તેઓ સાચા સલાહકાર હતા અને સંઘના મહાન નાયક હતા.
તેઓશ્રીના સ્વર્ગગમનથી જૈન સંઘ, જૈન જગત, જૈન સમાજ, જૈન સંસ્થાઓ, જૈન તીર્થો અને હજારે ગુરુભક્તોને તેઓને માર્ગદર્શન આશીર્વાદ અને પ્રેરણાની ન પુરાય તેવી ખોટ પડી છે. રાત-દિવસ જૈન સંઘ અને શાસનના શુભ અને કલ્યાણની ચિંતા કરનાર મહારથી મહાત્માના ચાલ્યા જવાથી જૈન સંઘ નિરાધાર બની ગયો છે.
કુદરતની પાસે મનુષ્ય લાચાર છે. આપણે સૌ તેઓશ્રીના પરમ પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. - એ ઉચ્ચ શાસનપ્રભાવક આત્માનાં સમાધિમંદિર તો થશે, પણ આ જ્યોતિર્ધરના અમર સ્મારક તરીકે મંદિરના નગર પાલીતાણામાં સાધુ-વિદ્યાપીઠ સ્થપાય તો આપણને વિદ્વાન વક્તા, ઉત્તમ લેખક અને સમાજકલ્યાણના પ્રેરક મુનિરને મળે અને શાસનને જય જયકાર થઈ રહે.
આપણા જ્ઞાનવારિધિ પૂ. આચાર્ય શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી આ સાધુ-વિદ્યાપીઠના કુલપતિ બને અને જૈન સમાજને વિદ્વાન સાધુઓની ભેટ આપે. પૂજ્ય ગુરુદેવના પરિવારના આચાર્યશ્રીઓ અને પદસ્થ દીનદાતાઓને આ માટે પ્રેરણા આપે અને ભક્ત દાતાઓ દાનની વર્ષા વરસાવે તે આવું એક અમર અને ઉત્તમ સ્મારક સહેલાઈથી બની રહે.
આ રીતે શ્રીસંઘ તેઓશ્રીને શ્રદ્ધાંજલિ આપે એ જ અભ્યર્થના.
Page #389
--------------------------------------------------------------------------
________________
[૩૧૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ પ્રતિભાસમ્પન્ન પૂ. આચાર્ય દેવ લેખક–પં. શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા, પાલીતાણું પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે અધ્યયન પ્રસંગે પ્રશ્ન ઉપસ્થિત થતાં જ્ઞ શરીર અને ભવ્ય શરીર એટલે શું?—એ અંગે વાતચીત કરતાં પૂ. આચાર્યદેવે નંદીસૂત્ર ઉપર ચાર નિક્ષેપો ઘટાવી સુંદર રીતે સાદી ભાષામાં તેનું સ્વરૂપ સમજાવ્યું હતું. તે અંગેની નોંધ તે વખતે જ મેં કરી લીધી હતી. તે આ સાથે આપી છે. આથી પૂ. આચાર્યદેવશ્રીની સમજાવવાની અજોડ શક્તિ જણાઈ આવે છે.
પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબની અમૃતવાણીમાંથી આગમથી–નોઆગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત શરીરની સમજણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે
થાય
૧. નામનન્દી કેાઈ જીવ કે અજીવનું નામ નન્દી. એટલે નન્દી એવું નામ રાખ્યું હોય તે તે વ્યક્તિ નામનન્દી કહેવાય. જેમાં નન્દી ગ – ૬ એ પ્રમાણે અક્ષરાવલી
એ પણ નામનન્દી કહેવાય. ૨. સ્થાપનાનન્દી–નન્દીના અર્થને જાણનાર વ્યક્તિની જે સાકાર સ્થાપના હોય, એટલે
તેની મૂતિ હોય, અથવા અક્ષ-વરાટક વગેરેમાં જે નન્દીની, એટલે નન્દીના અર્થને જાણનાર વ્યક્તિની, અનાકાર સ્થાપના હોય, અથવા ઢાલ, મૃદંગ વગેરે વાજિંત્રની
જે સ્થાપના ચિત્રો વગેરે હોય તે સ્થાપના નન્દી કહેવાય. ૩. દ્રવ્યનન્દી–૧ આગમત, ૨ નોઆગમત , આગમથી દ્રવ્યનન્દી: નન્દીના અર્થને
ભણનાર-જાણનાર હોય, પણ અત્યારે તેમ ઉપગ ન હોય, તે આગમથી દ્રવ્યનન્દી કહેવાય. નોઆગમથી દ્રવ્યનન્દીના ત્રણ પ્રકાર છેઃ જ્ઞશરીર, ભવ્ય શરીર અને
તદ્દવ્યતિરિક્ત. (૪) જ્ઞશરીર દ્રવ્યનન્દી-આ જીવે જે શરીરથી નદીનો અર્થ જા હતો તે
જીવ મરી ગયા પછીનું જે શરીર, તે શરીરના જે પુગલસ્કછે જ્યાં જ્યાં હોય, યાવત્ ઉપર સિદ્ધશિલાના ભાગમાં ગયેલા હોય, તે તમામ તે શરીરે
ના પુદગલસ્કો જ્ઞશરીર દ્રવ્યનન્દી કહેવાય. (1) ભવ્ય શરીર દ્રવ્યનન્દી–આ જીવ વર્તમાન કાળે બાળક અવસ્થામાં રહેલું છે.
અને અત્યારે વર્તમાન કાળે આ બાળક શરીરથી નન્દનો અર્થ જાણતો નથી, પણ ભવિષ્યમાં પ્રવજ્યા લેવાને છે અને નન્દીને અર્થ ભણવાનો છે અને આ
Page #390
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો
[૩૯] શરીરથી જ નન્દનો અર્થ ભવિષ્યમાં જરૂર જાણવાનું છે, એટલે વર્તમાન જે
બાળકનું આ શરીર તે ભવ્ય શરીર દ્રવ્યનન્દી કહેવાય. () જ્ઞશરીર અને ભવ્ય શરીર તે બનેથી વ્યતિરિક્ત એટલે બનેથી ભિન્ન
જે દ્રવ્યનન્દી–એટલે વર્તમાન કાળે વગાડાતાં બારેય પ્રકારનાં વાજિંત્ર, જે મંગળરૂપ છે, તે નન્દી કહેવાય. અને જે ભાવરૂપ નથી એટલે તે દ્રવ્ય કહેવાય. અને તે વાજિંત્રોમાં નન્દીના અર્થનું જ્ઞાન ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં થવાનું પણ નથી એટલે વગાડવાની ક્રિયાવાળાં વાજિંત્ર જ્ઞશરીર-ભવ્યશરીરથી વ્યતિરિક્ત
દ્રવ્યનન્દી કહેવાય. ૪. ભાવનદી ૧ આગમથી, ર આગમથી. (૪) આગમથી ભાવનન્દીનન્દીના અર્થને જાણનાર તથા નન્દીના અર્થના જ્ઞાનમાં
ઉપગવંત જે વ્યક્તિ હોય, જે સાધુ-સાધ્વી મહારાજ હોય તે આગમથી
ભાવનન્દી કહેવાય. (ગા) ને આગમથી ભાવનદી–ને આગમથી ભાવનન્દી પાંચેય જ્ઞાન તે આગમથી
ભાવનન્દી કહેવાય અથવા પાંચેય જ્ઞાનના સ્વરૂપને પ્રતિપાદન કરનાર જે આ અધ્યયનરૂપ નંદીસૂત્ર તે પણ પાંચેય જ્ઞાનના સ્વરૂપને જણાવનાર હોવાથી ગ્રામ્યમાં જ્ઞાપકને ઉપચાર કરવાથી નન્દીસૂત્ર પણ ને આગમથી ભાવનન્દી કહેવાય.
ભાવનન્દી, જે પાંચેય જ્ઞાનને પ્રતિપાદન કરનાર હોવાથી ભાવનન્દી કહેવાય. નન્દી સૂત્ર સર્વ જે આગમાં તેને એક દેશ છે, એટલે એક વિભાગ હોવાથી નોઆગમ કહેવાય. અહીં આગમને એક ભાગ તે આગમ અર્થ થયો.
ઉપર પ્રમાણે નદીના ચારેય નિક્ષેપ સમજવાથી નાઆગમ જ્ઞશરીર, ભવ્ય શરીરને અર્થ અને સ્વરૂપ સમજાઈ જશે.
“શ્રી નંદનસૂરિવર ચરણે વંદન હે...” રચયિતા–પ. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ જ્ઞાની ધ્યાની ત્યાગી ગુરુવર અમ હૈયાં કેરા હારા, વાત્સલ્યધારિ પર ઉપકારી વળી કરુણાના અવતાર ભવોભવ મળજે એ ગુરુરાજા મુજ આતમના ઉજીયારા, પૂર્ણ ભાવે નંદન સૂરિવર ચરણે વંદન હે મારાં. ૧
Page #391
--------------------------------------------------------------------------
________________
[૩૨૦]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ
(રાગ : મેરે વતન કે લોગ)
એ જ્ઞાની મસ્ત ગુરુવર એની યાદ આવે પળપળ, શ્રી નંદસૂરિ ગુરુરાયા વંદન કરું શિશ નમાયા; અમ આતમના ઉદ્ધારા ઉપકારી ગુરુવર પ્યારા, અકલંક ચારિત્ર ધરનારા એ તરણતારણહારા; ગુરુ શાસનના શણગારા બતલાવ્યાં મુક્તિ મિનારા...શ્રી નંદસૂરિ બેટાદની ભૂમિ રસાળી જગ્યા ગુરુજી પુયશાળી, હેમચંદ ભાઈ કુલ સહાય જમનામા કુક્ષિ દીપાયા; નરોત્તમભાઈનામ ધરાયા નામ સાર્થક કરવા આવ્યા....શ્રી નંદનસૂરિ૦
બાલ્યવયમાં વૈરાગ્ય રંગ લાગે એને ઉત્તમ આતમ જાગે, શાસનસમ્રાટની પાસે લીયે સંયમ મન ઉલ્લાસે; શ્રી ઉદયસૂરિ ગુરુરાયા સ્વીકારી શીળી છાયા...શ્રી નંદનસૂરિ
શાસનમાં કોહીનૂર હીરા વાદી જીતવામાં શૂરા, એ અડગ નીડર ગુરુરાયા ભારતભરમાં પંકાયા; ગચ્છધેરી જેહ કહાયા ધર્મના વિજ ફરકાયા...શ્રી નંદનસૂરિ
શાસનનો ડંકે બજાવી જીવન આદર્શ વિતાવી, ડેમ-કદંબને વિકસાવી શ્રી ચંભનપુરને ગજાવી વીરના પચીસે ઉજવાવી રાજનગરની ભૂમિ શોભાવી શ્રી નંદનસૂરિ
શાસનની સેવા કરીને નવકારને હૃદયે ધરીને, બે હજાર બત્રીસ વરસે માગશર વદિ ચૌદસ દિવસે તગડીમાં સ્વર્ગે સિધાવ્યા ભારતમાં શોક ફેલાયા...શ્રી નંદનસૂરિ
સુણતાં અમ દિલડાં દુભાયાં “પૂર્ણ”ભાવે ગુરુગુણ ગાયા, ગુરુ પ્રાણ થકી છે પ્યારા ઝરે આંસુડાંની ધારા; હૈયું રડે સહુનું આજ કયાં મળશે એ ગુરુરાજ ?.શ્રી નંદનસૂરિ
Page #392
--------------------------------------------------------------------------
________________
[૩૧]
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
વાત્સલ્યમૂતિ ગુરૂદેવ લેખિકા–શ્રી રંજનબહેન તથા શ્રી રેખાબહેન નટવરલાલ, કલકત્તાવાળાં
અમે કલકત્તા રહીએ, પણ જ્યારે ગુજરાત તરફ જઈએ ત્યારે પ. પૂ. નન્દનસૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન-વંદન માટે અમદાવાદ અમારું સ્ટેશન હોય જ; પછી જ બીજે પ્રયાણ.
એક સમયની વાત છે. અમે આ જ પ્રમાણે અમદાવાદ પાંજરાપોળ ઉપાશ્રયે પૂજ્યશ્રીનાં દર્શન-વંદન માટે ગયાં. આચાર્ય મહારાજના સુકોમલ દેહમાં હંમેશા ગેસ વગેરેની તકલીફ હોય, છતાંય તેઓશ્રીનું કાર્ય તો ચાલ્યા જ કરતું હોય. અમારા જેવા કેટલાયને પ્રેમપૂર્વક નેહથી જવાબ દેવાના હોય. તેઓશ્રીની આવી નમ્રતા ભલભલા સાધુ મ. સાધ્વીજી મ. કે ગૃહસ્થના મસ્તક અનાયાસે નમાવી દે. તપાગચ્છના સહુથી મહાન જ્ઞાનવૃદ્ધ, સંયમવૃદ્ધ, આચાર્ય મ. પણ બાળક સામે બાળક જેવા લાગે. અમે જોયું કે, અમદાવાદ, મુંબઈ વગેરેના મોટા શેઠિયાઓ ખૂબ ગહન વાત કરી રહ્યા હતા, ત્યારે પૂજ્યશ્રીની તબિયત સારી નહતી. અમે એક તરફ ઊભાં રહ્યાં. બધા વિચારણા કરી ચાલ્યા ગયા. અમેએ કહ્યું કે, “સાહેબજી, આપ આરામ તો કરે. તબિયત કેવી છે?” ત્યારે પૂજ્યશ્રીએ નિખાલસ હાસ્ય સાથે કહ્યું કે, “મને સારું છે, કંઈ નથી.” ફરી અમે કહ્યું, “સાહેબ, આપ ઘડીને પણ આરામ નથી કરતા. ડી વાર આરામ કરો.” તે કહે, ચાલે ત્યારે. આરામ કરું”ને કામળી ઓઢીને સંથારી ગયા.
અમો ઉપાશ્રયની બહાર નીકળ્યાં, દરવાજા નજીક ગયાં, ત્યાં સામેથી બીજા શેઠિયાઓ આવ્યા. ઉપાશ્રયના પગથિયાં ચઢતાં પૂજ્યશ્રીને સંથારેલા જોઈ તેઓ વિચારમાં પડી ગયા. અમે ઊભાં રહી ગયાં ને જોઈ રહ્યાં. ત્યાં તે પૂજ્યશ્રી તરત જ પાટ પર બિરાજી ગયાં ને પાછા શેઠિયાઓની સાથે કાર્ય માટે વાત કરવા લાગ્યા. આવા મહાન ગુરુદેવની મહાનતામાં પણ કેટલી નમ્રતા !
તેઓશ્રીના પવિત્ર હસ્તે મહાન કાર્ય ડેમ ઉપર શ્રી શત્રુંજય પાર્શ્વનાથનું થયું. જંગલમાં મંગલ બનાવ્યું. ૨૦૨૮માં શ્રી શત્રુંજય પાર્શ્વનાથજીના નૂતન ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવ ચાલે. અમે સવારથી સાંજ સુધી પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં વિધિ-વિધાને આનંદથી નિહાળતાં. અમે કલકત્તામાં દૂર રહીએ તેથી જીવનમાં કદી નહિ જોયેલું તે જોઈને દિલ બહુ ખુશ થાય. આ શુભ પ્રસંગે ગામેગામથી લોકે આવેલા. ત્યારે અમે રેજ વંદન કરવા જતાં, તે સમયે આચાર્ય મહારાજની મહાનતા, વિશાળતા, નમ્રતાનો ખૂબ અનુભવ કર્યો. પિતા જેવું પ્રેમાળ વાત્સલ્ય તેમની દિવ્ય આંખોમાં જોયું. મુગ્ધ હાસ્ય અને નિખાલસતા તેઓશ્રીના કથનમાં જોવા મળી.
૪૧
Page #393
--------------------------------------------------------------------------
________________
[૩૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ એક દિવસ અમેએ કહ્યું કે, “ગુરુદેવ! આ મહાન તીર્થની આપે સ્થાપના કરી. ભવ્ય જિનાલય આપશ્રીની શુભ પ્રેરણાથી તૈયાર થયું. છતાં ક્યાંય આપશ્રીનું નામ કેમ નથી?” અમે પ્રશ્નભરી નજરે જોઈ રહ્યાં, તે જવાબમાં પૂજયશ્રી કહે કે, “જ્યાં જ્યાં નામ ન હોય, ત્યાં મારું નામ સમજી લેવું.” કેવી હૃદયની ઉદારતા અને વિશાળતા ! પોતે બધું કરે, છતાં નામની તે કઈ કામના નહિ! કેટલા મહાન જ્ઞાની, ધ્યાન, તપાગચ્છના સર્વોપરી આચાર્ય મ. કે જેમના ગુણોનું વર્ણન કરવાની આપણી શક્તિ નથી. વામન વિરાટના સ્વરૂપનું શું વર્ણન કરી શકે ?
પણ રે કૃર કાલ ! સંઘના તારણહાર, કૌશલ્યાધાર, પ્રભાવશાળી અમારા ગુરુદેવને અમારી વચ્ચેથી તે શા માટે લઈ લીધા ? અમોને પૂછવું તે હતું. અમારુ આયુષ્ય આપી દેત, કારણ, અમારી અહીં શું જરૂર હતી ? આવા મહાન પુરુષની દુનિયા આખીને જરૂર હતી. સુંદર પિતા જેવું વાત્સલ્ય ગુમાવ્યાનું મહાન દુઃખ. અંતમાં, પૂજ્યશ્રી જ્યાં હોય ત્યાંથી આશિષવર્ષા વરસાવે એ જ અભિલાષા. સાથે અજ્ઞાની બાળાઓનાં પૂજ્ય વાત્સલ્યવારિધિ ગુરુદેવેશના ચરણસરેજમાં ભાવભર્યા કેટીકોટી વંદન.
ગુરુરાજને વંદન રચયિતા–પ. પૂ. મુ. શ્રી ધર્મવજવિજયજી મહારાજ
વાણી મીઠી ગુરુ! તુજ તણું તત્ત્વ વર્ષાવનારી, ને શ્રેાતાને શ્રવણ કરવા સર્વદા પ્રેરનારી; સિદ્ધાંતના ગહન વિષયે જાણનારી પ્રભાવી, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી. જેની કૃપા સકલ જનનાં વિબને છેદનારી, જેના પુણ્ય ભાવિકજન સૌ પામતાં સુખ ભારી; જેના નામે પરમ પુરુષે પુણ્યને ધારનારા, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હા અમારી. જેની મુદ્રા અધિક જનને તોષને આપનારી, જેની દષ્ટિ ભવિકજનને સુપથે લાવનારી; જેની સ્મૃતિ અધિકાર છે સ્વાન્તને ખેંચનારી, નદનસૂરીશ્વરચરણમાં વંદના હો અમારી. જેઓ વિદ્યાવિહિત થઈને ભવ્યને બેધ દેતા, મુક્તિપંથે ગમન કરવા શુદ્ધ આશિષ દેતા;
Page #394
--------------------------------------------------------------------------
________________
[૩૨૩]
(૪)
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો
જેની શૈલી સકળ જનના આત્મ-ઉદ્ધારનારી, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી. જેનું દર્શન સુજન જનને શાંતિને અપનારું, જેના કાયે નિકટવતી પરમ આનંદ પામે; જેના મુહૂર્ત ભગતજન સૌ કાર્યને શીધ્ર સાધે, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી. જેઓ નાની વય મહીં સદા જ્ઞાનેગે વિરાજે, જેની બુદ્ધિ પ્રતિવિષયમાં સપ્ત ભેગે પ્રકાશે; જેની શક્તિ સ્વપર સમયે પૂર્ણતા યુક્ત સાહે, સૂરિનન્દન-પદકમલમાં વંદના હે અમારી. જેની કીતિ વિમલ ગગને પૂર્ણ ચન્દ્ર શી એપે, જેનાં કાર્યો ત્રિભુવન મહીં સર્વમાં પ્રેમ રે; જેના ત્યાગે ભાવિકજન સૌ ધર્મને શુદ્ધ પામે, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી.
(૬)
(૭)
પ્રેમે પ્રણમું નંદનસૂરીશ્વર” રચયિતા–પ. પૂ. મુ. શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ શાસનસમ્રાટના પટ્ટધારી, વિજયસૂરિ સૌભાગ્યશાળી; તેહના છો પટ્ટપ્રભાવક, શાસનશિરેમણિ પ્રતિભાશાળી,
પ્રેમે પ્રણમું નંદનસૂરીશ્વર. (૧) , નિજ ને પરના કલ્યાણકારી, સકળ સંઘના છે ઉપગારી; આબાલબહ્મતેજ ધારી, શાસનના આધાર સૂરીશ્વર. પ્રેમે (૨) પરમ દયાળુ, ગુણવારિધિ, જ્ઞાનતણ છો અક્ષય નિધિ, અનુપમ ભક્તિરસના સાગર, શાસનના શિરતાજ સૂરીશ્વર. પ્રેમે (૩) તપ, જપ, જ્ઞાન, ધ્યાને વિલાસી, પરમપદના જે અભિલાષી, ગુણગ્રાહી વળી ગૌરવવંતા, શાસનરક્ષણકારી સૂરીશ્વર. પ્રેમે(૪) વચનસિદ્ધિ નિકટમાં વસતી, ઘડીભર પણ અળગી ના ખસતી; ઉપદેશધારા અમીરસ ઝરતી, પુણ્યકારજ નિતનિત કરતી. પ્રેમે(૫)
Page #395
--------------------------------------------------------------------------
________________
[૩૪]
જળની ઉપમાધારી;
ક-દાવાનલ ખુઝાવવાને, શીતળ અગાધ ભજવલ તરવાને, પ્યારી સયમ નૌકાધારી પ્રેમે॰ (૬)
દુર્જય માહિરપુને હણવા, અપ્રમત્તતા વિજન-મન-આનંદ્ગદ્દાયક, ચિત્ત સદા
વિકટ ભવ-વન-મારગ-જ્ઞાતા, સ્વપર શાસ્ત્રના ગચ્છનાયક યશસ્વી, જયવંતા વરતા
ચ્યા. વિ.ન“નસૂરિ-સ્મારકમ‘થ
શસ્ત્રધારી; દિલદારી. પ્રેમે (૭)
3
જેહ સુજ્ઞાતા;
સૂરીશ્વર. પ્રેમે॰ (૮)
ધન્ય માતા જેણે ઉત્તરે ધરીયા, ધન્ય પિતા જેને કુલે અવતરીયા; ધન્ય ગુરુ જેનું શરણુ ગ્રહીયા, ઇહભવ પરભવ સલ કરીયા, પ્રેમે॰ (૯) હુ સલેા ચાલ્યા સહુ તરછેાડી;
માનવભવના પથને છેડી, વિનતિ કરીએ એ કર જોડી, દરશન દેજો રે ! સુરીશ્વર ! પ્રેમે॰ (૧૦)
ત્રિકરણ ભાવે તુમ સ્તુતિ કરીએ, શ્રદ્ધાંજલિ ગુરુચરણે ધરીએ; આશિષ કેાટી સૂરિની વરીએ, ભાવ થકી સૂરિપદ જપીએ. પ્રેમે॰ (૧૧)
અનેક પાસાંઓથી ભરપૂર જીવન
લેખક—શ્રી હરીચંદ જીવનલાલ દોશી
૧૯૭૪નું વર્ષ, અમદાવાદ, પ્રકાશ હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડ; જુદા જુદા વક્તાઓ, એક આચાર્યની ૭૭મી વર્ષગાંઠ નિમિત્ત, ગુણાનુવાદ કરી રહ્યા છે. વકતાએ જૈન કામના જ ન હતા, પણ જૈનતર પણ હતા અને તે પણ સમથ વિચારક, શિષ્ટાચારને ન ગાંઠે તેવા પ્રિન્સિપાલ યશવત શુકલ જેવા પણ હતા, મધ્યસ્થ ખ ́ડ આબાલવૃદ્ધોથી ભરચક ભરાઈ ગયા હતા. એ ગુણાનુવાદ બીજા કોઈના નહિ પણ સ્વ. પૂજ્ય વિજયનદનસૂરીશ્વરજીના હતા. આ દૃશ્ય વિરલ અને અવિસ્મરણીય હતું. પણ કોને અમગળ કલ્પના આવે કે આ લહાવા આપણા માટે છેલ્લા છે !
મને પૂ. વિજયનાંનસૂરીશ્વરજીના પરિચય ૧૯૨૯ની સાલથી થવા માંડયા. તેમના પ્રગુરુ વિજયનેમિસૂરીશ્વરજી પેાતાની માતૃભૂમિ-મહુવામાં ચામાસુ` હતા. મારી જમભૂમિ પણ મહુવામાં.હુ' કૉલેજનું વેકેશન કાઢવા મહુવામાં હતા. પૂ. નેમિસૂરીજી જોડે સસારી સંબંધને લીધે તેમના શિષ્યસમુદાય સાથે સહજ રીતે આત્મીયતા અનુભવી શકતા. તે ઉપરાંત ૧૯૭૨થી ૬૮ સુધી મારી કર્મભૂમિ અમદાવાદ રહી. પાંજરાપાળ ઉપા
Page #396
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૫] શ્રયથી મારું રહેઠાણું, ઝવેરીવાડ, પટણીની ખડકી, દૂર ન હતું. તેથી તેમની કૃપા, આશીર્વાદ, વિદ્વત્તાને લાભ મેળવવાની અનેક તકે મળ્યા જ કરતી.
પૂજ્ય નેમિસૂરિજી સુંઠને ગાંગડે ગાંધી થનારને આચાર્ય પદવી આપે તેવા ન હતા; એટલું જ નહિ, પણ પોતે સમર્થ વિદ્વાન આચાર્યું હોવાથી, તેમની કસોટી જેવી તેવી ન હોય. આ હકીકત, પૂજય નંદનસૂરિજીની વિદ્વત્તા ઉપર મહોર મારવા પૂરતી છે; તેમના તે વખતનાં વ્યાખ્યાન સાંભળનારાઓને તે બાબતની પ્રતીતિ અનાયાસે થઈ જતી. ખંભાતમાં નંદીસૂત્ર” ઉપર આપેલાં વ્યાખ્યાન પૂરવાર કરે છે કે એ વિદ્વત્તાને પ્રવાહ દેહના અંત સુધી પહેલાંના જેવો જ વહેતો રહ્યો હતો.
મહાવીરે તથા બુદ્ધ પિતાને લાધેલું આત્મજ્ઞાન સર્વ કોઈને સુલભ બને અને જલદી પચે તે માટે શિષ્ટ સમાજની સંસ્કૃત ભાષાને બદલે લોકોની બોલીમાં તે વિષે ઉપદેશ આપ્યો. આજના યુગમાં પરંપરાગત ભાષા, કથા, દાખલા ધારી અસર નથી ઉપજાવી શકતા. એટલે વિજ્ઞાનની ભાષામાં મહાવીરના આત્મજ્ઞાનની વિશિષ્ટતા વારંવાર સમજાવવામાં આવે તો તે સમાજ ઉપર વધારે અસર કરી શકે એમ હોવાથી એમ કરવાની ખાસ જરૂર છે. મતલબ કે, આજે જ્યારે વિજ્ઞાનના વિકાસને લીધે world culture –જગતસંસ્કૃતિ-જેવું કંઈક બંધાવા માંડ્યું છે ત્યારે તો આની ખાસ અને તાતી જરૂર છે.
અલબત્ત, આમ કરી શકવા માટે વિજ્ઞાનના પૂર્વગ્રહ વિના કરેલ તલસ્પર્શી અભ્યાસની અપેક્ષા રહે છે. અને મહાવીરના કથન અને વિજ્ઞાન મેળવેલા જ્ઞાનનું પર્યાયપણું સમજાવી શકવા માટે અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ હોવું જોઈએ. પ્રથમ વાત તો એ છે કે, વિજ્ઞાનનું જ્ઞાન મેળવવું જ રહ્યું અને તેના ઢાંચામાં આત્મજ્ઞાન રેડીને પ્રજા-ખાસ કરીને ઊગતી પ્રજાને આપવું જોઈએ, તેવું સ્વીકારવા આપણે તૈયાર છીએ ? ઊગતી પ્રજાની અવગણના કરીશું તો જૈનધર્મ અને સંસ્કૃતિને, તેની તાજગી અને વેધકતા સહિત, ટકાવી રાખવાં અશક્ય નહિ તો અઘરાં થઈ પડશે. આજે આપણે ઘણા સાધુઓ અને આચાર્યોના જ્ઞાનના સીમાડા ઠીકઠીક વિસ્તરેલા દેખાય છે, એટલેઉપલે વિચાર આવે છે. ધારે તે આજના બધા નહીં તો કેટલાક સાધુઓ અને આચાર્યો આ કામ સહેલાઈથી કરી શકે તેવા છે.
મેં પૂ.નંદસૂરિજીને મારા પચાસ વર્ષના નિકટના સંબંધને લીધે અનેક રૂપે-શિષ્ય તથા ગુરુરૂપે, વ્યાખ્યાતા, સમાજના નેતા વગેરે રૂપે-જોયા છે. શિષ્ય તરીકે શાસ્ત્રમાં વર્ણવેલાં બધાં ગુણો તેમણે જીવનમાં ઉતારેલા. ગુરુને સવારમાં નકારસીના પચ્ચકખાણ છોડાવે, માંદા પડ્યા હોય ત્યારે પિતાને દીકરે પણ ન કરે તેવી સેવા કરે, આવા દો
Page #397
--------------------------------------------------------------------------
________________
[૩ર૬]
આ વિનદનસૂરિ-સ્મારકગ્રંથ મારી આંખ સમક્ષ આજે પણ તરે છે. “ઉદય-નંદન” એમ ગુરુમુખેથી શબ્દો નીકળે અને બંને એક જ ક્ષણે તેમની આજ્ઞાની રાહ જોતાં ઊભા રહી ગયા હોય એવાં પ્રેરણા પામવા જેવાં દ મેં જોયા છે. આ દશ્યો સવારમાં પણ જોવાય અને રાત્રીના કેઈ પણ સમયે પણ જોવાય. હું ઘણી વાર તેમની પાસે રાત્રે સૂતો તેથી ઉપર પ્રમાણે લખું છું.
ઉદય-નંદન બંને ગુરુના alter-ego (પર્યાયરૂપ) જેવા થઈ ગયા હતા. દા.ત. ગાંધીજી અને મહાદેવ દેસાઈની સહી ન હોય તે લખાણ કોનું છે તે કહેવું મુશ્કેલ પડે. તેવી રીતે ગુરુ જે કહે તે જ ઉદય-નંદન કહે અને એથી ઊલટું પણ સાચું હતું. અલબત્ત, altef-ego બની શકે તે વિશાળ શિષ્ય સમુદાય પૂ. નેમિસૂરીશ્વરજી પાસે હતું. પણ આ બંને આત્મા ઋણાનુબંધ પ્રમાણે તે સ્થાન પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી બન્યા અને છેવટ સુધી સાચવી શક્યા.
એક ન ભુલાય તે પ્રસંગ યાદ આવે છે ગુરુજીની તબિયત ખૂબ લથડી ગઈ છે. સાવચેતીથી વિચાર કરવાનો છે. બે માણસના ટેકા વિના ડગલું ભરી શકતા નથી. છતાં ચાલીને વિહાર કરવાની જીદ લીધી છે. પૂ. નંદનસૂરિજી વગેરેએ ડાળીને ઉપયોગ કરવાની વારંવાર વૃથા વિનતી કરી, કાકલૂદી કરી, રડયા. અને માંડમાંડ ડેળી વાપરવાની હા પાડી. આ દશ્ય માનવજીવનની સાર્થકતા કોને કહેવાય તે બતાવવા ઉપરાંત અનેક ઊર્મિઓને જગાવી જતું હતું.
એક બીજી વાત પણ જાણવા જેવી છે: પૂ. નંદનસૂરિજી પિત્તાશયની પથરીના દર્દથી વર્ષોથી પીડાતા હતા. ડે. કુક અને બીજા સર્જનને અભિપ્રાય હતે કે પરેશન કરી પિત્તાશયની કથળી કાઢયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. છેલ્લાં ત્રીસેક વર્ષથી આ દર્દ સહન કર્યું; પૂરું ખવાય નહીં, અપચો રહ્યા કરે અને તેથી ગેસ થાય, તે હૃદય ઉપર અસર કરે. ઓપરેશન ન કરાવવાનું કારણ ગુરુ ન છૂટકે દવા લેવાના હિમાયતી હતા, તે હતું. ઓપરેશનમાં તેઓ લાભ કરતાં અલાભ-સાચી કે ખોટી રીતે -માનતા. પણ ગુજ્ઞા શિરસાવંઘ તે આનું નામ.
ઉંમર વધતાં અને શિષ્યસમુદાય વ્યાખ્યાનની જવાબદારી સ્વીકારી શકે તેવો હોવાથી પિતે તે કામ ઓછું કરેલ. પણ ધાર્મિક વિધિ-વિધાને કરવા માટે મુહૂર્ત જઈ દેવાની તેમની ફાવટ કહેવતરૂપ બની ગઈ હતી. સવાર, બપોર, સાંજ–ગમે તે વખતે જાઓ અને મુહૂર્ત જોઈ આપવાની વિનંતી કરે તે કાઢે પંચાગ. ગામનું નામ, કરાવનારનું નામ શું? અને ચંદ્ર વગેરેની સ્થિતિ-ગતિનો આંગળીને ટેરવે હિસાબ મૂકી કહી દે મુહૂર્ત. પછી પૂછવાનું જ નહિ. આ નામના તેમની એટલી બધી ફેલાયું હતી અને સિદ્ધ થઈ હતી કે કેઈ આડે દિવસે પાંજરાપોળ ઉપાશ્રયે નહિ ચડનાર પણ આવા કામ
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૭] માટે (મુહૂર્ત માટે) અચૂક અહીં જ આવતા. જોતિષશાસ્ત્રને કે અભ્યાસ ! આ પણ વિરલ સિદ્ધિ ગણાવી જોઈએ. પણ મુહૂર્ત જેનાર તરીકે જ તેમનું મૂલ્યાંકન થતું ન રહે તે જોવું જોઈએ.
એમણે જેવો આર્દશ શિષ્ય તરીકે ભાગ ભજવ્યો હતો, તે જ ગુરુ તરીકે પણ ભાગ ભજવ્યો હતો. જિંદગીના છેલ્લા વર્ષ સુધી પોતાના શિષ્યોને ઉમંગથી, ઉત્સાહી જ્ઞાતા ગુરુની માફક શીખવતા મેં એમને જોયા છે. કેટલું બધું જ્ઞાન તેઓને કંઠસ્થ હતું તે જોઈ મને આશ્ચર્ય થયેલું.
હું જેમ જેમ પૂ. નેમિસૂરિજીના સહવાસમાં આવતે ગયો તેમ તેમ મને થયું કે તેઓશ્રીના જીવનની વિકાસકથા શબ્દદેહે બદ્ધ કરી દેવી જોઈએ. મેં પૂ. નંદનસૂરિજી પાસે એ વિચાર મૂક્યો. તેમણે તે કામ મારે કરવું તેવી પ્રેરણા આપ્યા કરી, કારણ કે, મહારાજ સાહેબ (પૂ. નેમિસૂરિજી) સ્વમુખે પોતાના વિષે વાત નહિ કરે તેવી એમને ભીતિ હતી. પણ મને તેઓ પોતાની વાત કહે તે ના નહિ તેવું તેમનું કહેવું હતું. હું શનિ-રવિ બપોરના સામાયિક લઈ એમની પાસે બેસતો. હું સવાલ પૂછું અને તેઓ જવાબ આપે અને હું ટૂંકમાં ઉતારી લઉં. કઈક એવી વાત નીકળે અને હું લખવા જાઉં કે રેકે અને કહે કે આ તને સમજવા ઉપયોગી થાય માટે કહી છે, એ લખાય નહિ; off the record રાખવી. તે રીતે પ્રાથમિક તૈયારીરૂપે મેં ને તૈયાર કરી. હું તે નેધને ઉપયોગ કરવા ભાગ્યશાળી ન થયે, કારણ કે, મારે ખ્યાલ એ છે કે મહાન પુરુષને સમજવામાં આપણામાં મહાનપણું સુષુપ્ત હેવું જોઈએ. ટાગોરનું જીવનચરિત્ર લખવું હોય તે તમે કેઈક દષ્ટિબિંદુથી છોટા ટાગેર હોવા જોઈએ. હું એવો નથી તેની મને ખાતરી હતી. બીજું, આવી મહાન વિભૂતિને ખરેખરા અર્થમાં સમજવી, એ માટે પૂરતી તૈયારી કરવી, તે પાછળ વખત અને સાધનનો ભેગ આપે વગેરે માટે મારી પાસે સગવડ ન હતી. ત્રીજું કારણ એ હતું કે આજે Validity of language વિષે વિચારક શંકામાં પડયા છે. દા. ત. આપણે બે મિનિટ બેલીએ કે લખીએ. તેમાં અમુક શબ્દ, દા.ત. “ધર્મ” શબ્દ, બે-પાંચ વાર વાપરીએ. પણ દરેક વખતે આપણા મનમાં “ધર્મ” શબ્દને અર્થ જુદો હોય. એટલે શબ્દને content (અર્થ) બદલ્યા જ કરતા હોઈએ છીએ. આપણે ભાષાને વર્ણનાત્મક રીતે વાપરીએ છીએ; Definitive (શબ્દ એક જ અર્થમાં વાપર) નહીં. જે કહેવું હોય તે જ અર્થ સિવાય બીજું કાંઈ ન કહી જવાય તેટલી હદ સુધીની ભાષા ઉપરની પ્રભુતા આજે પણ મારી પાસે નથી. આ બધું હું Defence Mechanism તરીકે તે નહિ લખતે હોઉં? જે હોય તે ખરું; પણ એ ન પૂ. શ્રી શીલચંદ્રવિજયજીને કામ લાગી અને શ્રી વિજયનેમિસૂરિજીનું ચરિત્ર લખવાનું ભગીરથ કામ તેમણે પૂરું કર્યું તેથી Vicarious (second hand) આનંદની લાગણી મેં અનુભવી છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]
આ. વિ.ન ́દનસૂરિ-સ્મારકમથ
મારી દૃષ્ટિએ પૂ. નંદનસૂરિજીનુ` છેલ્લુ કાર્ય એમના જીવનની કલગીરૂપ બની રહેશે. શ્રી મહાવીર ભગવાનની પચીસમી નિર્વાણુ શતાબ્દી ઊજવવામાં સરકારી રાહે જે સમાર થાય તેમાં ભાગ લેવા ઉચિત ગણાય કે નહિ તે વિષે સ`ઘમાં ભારે ઊહાપેાહ થયેલ. ઊહાપોહ કરનારાની દલીલ–જે પ્રમાણે હું સમજી શકયા છુ. તે પ્રમાણે-એ હતી કે, જૈનધમ બીજા ધર્મથી સૂક્ષ્મ રીતે કાં જુદા પડે છે તે જૈનેતર-non-Jain–ન પકડી શકે અને તેથી જૈનધર્મની લાક્ષણિકતા ભુલાઈ જાય કે તેની અવગણના થાય. અને તે સાચુ· હોય તે, આવી ઉજવણીથી લાભ કરતાં ગેરલાભ વધારે થાય. તેના જવાબમાં એમ કહી શકાય કે કેટલીક અગત્યની ખાખતા-મેાક્ષ, સ્વર્ગ વગેરેબધા ધર્મોમાં સરખી હોય છે. તે પામવા માટે જુદા જુદા ધર્મ પ્રવર્તી કી જુદા જુદા રસ્તા બતાવે છે. તે તરફ ધ્યાન દારવાનું અને તેના ઉપર ભાર મૂકવાનું કાર્ય આપણે એ સમારામાં ભાગ લઈ ને વધારે સારી રીતે કરી શકીએ. આજે કાઈ માનવી island નથી, કોઈ દેશ isolationમાં રહી શકતા નથી; તે। સ્થળ-કાળના વિચાર કરી, ધને જરા પણ હાનિ થવા દીધા વિના, એમાં ભાગ લેવા જોઈ એ તેમ કહી પૂ. નંદનસૂરિજીએ લીલી ઝડી બતાવીને, મારા મતે, ચાગ્ય કર્યું છે. તેથી આપણે ગુમાવ્યા કરતાં વધારે મેળવ્યુ હશે. શ્રી વિનેખા ભાવે એવુ ખેલ્યાનું સ્મરણ છે કે, મારી કેટલીક શકાઓનું સમાધાન મને જૈનધર્મ - માંથી મળ્યુ છે. સ્વામી આનંદે પણ શુ કહ્યુ હતુ. તે સૌએ વાંચ્યું હશે.
એ પ્રસગે આચાર્ય શ્રીએ ટૂંકું પ્રવચન કર્યું. તેનું મહત્ત્વ જેટલું ગણીએ તેટલુ આધ્યું છે. આજે આપણે સપાટી પર જીવનારા જીવા છીએ એટલે પરરંપરા પ્રમાણે વિધિવિધાના, પૂજા વગેરે કરીને સતાષ માનીએ છીએ. ધાર્મિક પુનરુત્થાનના ગાતાની જરૂર છે. તે તેમણે અમુક અંશે કયુ ગણાય; અથવા એ તરફ આંગળી ચીંધી ગણાય. મૂતિ આરસ, કાષ્ઠ, અરે, ચિથરાની બનાવીને પૂજો છે તેમાં મૂર્તિ અગત્યની નથી, ભાર પૂજા ઉપર મૂકવાના છે, પૂજા કેસર, ચંદન સિંદૂર વડે કરી છે તે મહત્ત્વનું નથી, કયા ભાવથી કરો છે તે અગત્યનુ છે. સાધનને ગૌણ ગણા; સાધ્ય નિરંતર નજર સમક્ષ રાખેા. તેમને કહેવાના હરગિજ એવા આશય નહિ હોય કે સાધન-સામગ્રી પ્રમાણે પૂજાનાં સાધના કલાત્મક, સુંદર ન કરવાં; એ જરૂર કરો. પૂજાનાં ભાવને પુષ્ટિ આપે તેવું બધું કરા, ઉપયાગી કરી; પણ સાધન-સામગ્રીને અભાવે રખે પૂજારહિત રહેતા. આ વાત આજે નહિ તે! કાલે આપણે ખરાખર સમજવી પડશે જ. એ રીતે એ વ્યાખ્યાન બહુ અગત્યનુ` હતુ`.
અનેક પાસાંઓથી ભરપૂર જીવન પૂ. નંદનસૂરિજી જીવી ગયા. બેટાઢમાં તેમના નશ્વર દેહને અગ્નિસ સ્કાર થતા હતા ત્યારે લેાકેા ક'ઈફ નીચેના ભાવ પ્રદર્શિત કરતા હતા ઃ
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો
[૩૯] As long as he lived we honoured and respected him; now we almost worship him.” તેઓ જીવતા હતા ત્યારે અમે એમને બહુ માનથી જોતાં; હવે તો અમે લગભગ પૂજીએ છીએ તે આત્માને !
ज्ञानस्य फलं विरति ॥ લેખક–પ. પૂ. આ. શ્રી વિજયસુર્યોદયસારજી મહારાજના શિષ્ય
પ. પૂ. મુ. શ્રી નંદિઘોષવિજયજી મહારાજ, “Knowing is not enouh, we must apply;
Willing is not enough, we must do.”
ટૂંકમાં, આપણે જેને જ્ઞાનની પરિણતિ-Application of knowledge--કહીએ છીએ તે આચાર-Behavior-મને પ. પૂ. વાત્સલ્યવારિધિ, આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયનંદનસૂરીશ્વરજી મહારાજમાં સવિશેષપણે જોવા મળે. આ પંચમ કાળમાં પણ મન, વચન અને કાયાની એકાગ્રતા પૂજ્યશ્રીમાં જોવા મળી. તેઓશ્રી જે કાંઈ વિચારતા, તે જ પિતે કહેતા, એટલું જ નહીં પણ તે જ પ્રમાણે વર્તતા પણ ખરા; પિતાને જે કાંઈ જ્ઞાન મળ્યું, એ જ્ઞાનને પોતે અમલમાં મૂકયું અને પિતાના જીવનનાં કાર્યોમાં કાપડના તાણાવાણાની માફક એકરૂપ કરી દીધું. આવી વિશિષ્ટતાથી ભરેલું નિર્દભ, માયા અને કપટરહિત ચારિત્રનું યથાર્થ રીતે અને તેમાં પણ વ્યવહારદક્ષતા સાથેનું પાલન તે કઈક વિરલા જ કરી શકે.
પૂજ્યશ્રીમાં જ્ઞાન, ધ્યાન, તપ, ગુરુભક્તિ, વિનય, ક્રિયાશુદ્ધિ, સહિષ્ણુતા, વત્સલતા, સમતા, નિરભિમાનતા વગેરે અગણિત ગુણો હતા. તેઓની વાત્સલ્યભાવ અને અનેકાંતવાદપદ્ધતિથી વિચાર કરી, ખૂબ જ વિશાળતાભરી દષ્ટિ રાખી અને હિતાહિતને દીર્ઘ દષ્ટિપૂર્વક વિચાર કરી નિર્ણય લેવાની અનોખી રીતે વિદ્વાનોને તથા સામાન્ય જનને પૂજ્યશ્રી પ્રત્યે પૂજ્યભાવ, આદરભાવ કેળવવા પ્રેરે તેવી હતી. તેઓશ્રી–
શમે ના વેરથી વેર, ટળેના પાપથી પાપ;
ઔષધ સર્વ દુઃખોનું, મિત્રીભાવ સનાતન.” –એ ભાવનાને બરાબર સમજતા હતા. માટે જ તેઓએ પોતાના વિચારના કોઈ પણ વિરોધીને પ્રતિકાર કર્યો નથી. કારણ, માત્ર એટલું જ કે તેના પ્રતિકારથી માત્ર દ્વેષ તથા વૈરભાવને જ પોષણ મળતું હતું. આ રીતે રાગ-દ્વેષને પોષણ આપી, સ્વ-પર ઉભયનું
૪૨
Page #401
--------------------------------------------------------------------------
________________
[૩૩૦]
આ વિનંદનસૂરિ સ્મારગ્રંથ લેશ માત્ર અકલ્યાણ થાય એમ પૂજયશ્રી ક્યારેય ઇરછતા ન હતા. પૂજ્યશ્રી તે સૌને વારંવાર યાદ કરાવતા કે—
જેવું ચાહે અવરનું, તેવું પોતાનું થાય;
ન માને તે કરી જુઓ, જેથી અનુભવ થાય.” આ રીતે પૂજ્યશ્રી બીજાનું કલ્યાણ કરવા વડે પોતાનું પણ કલ્યાણ કરવા હરહંમેશ કટિબદ્ધ રહેતા. પૂજ્યશ્રીની આ ભાવનામાંથી જ તેમની સૌbઈ ઉપરની વાત્સલ્યભરી અમદષ્ટિએ જન્મ લીધે હતે.
પૂજ્યશ્રી નાનાં નાનાં ભૂલકાં સાથે કે ૮૦ વર્ષના વૃદ્ધ સાથે, ગરીબમાં ગરીબ માણસ સાથે કે ક્રોડપતિ સાથે, સૌ સાથે, એકસરખી વાત્સલ્યભરી અમીદ્રષ્ટિનો ધોધ વરસાવી વાત કરતા. જે રીતે પૂજ્યશ્રીને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ સાથે વાતો કરતા જોવા કે સાંભળવા તે એક જીવનને લહાવો હતો, તે જ રીતે પાંચ-સાત વર્ષનાં નાનકડાં ભૂલકાં સાથે, બપરના આરામના સમયે, નિરાંતે વાત્સલ્ય અને પ્રેમાળતાથી વાત કરતા જેવા અને એ નિર્દોષ વાતો સાંભળવી એ પણ જીવનનો લહાવો હતો. પૂજ્યશ્રી કઈ પણ વ્યક્તિ, પછી ભલે તે પોતાના વિશે જાહેરમાં કે ખાનગીમાં ગમે તેમ બેલતી હોય કે લખતી હોય, છતાં તેની સાથે પણ એ જ વાત્સલ્ય અને પ્રેમાળતાથી વાત કરતા. એ વિષે પૂછતાં તેઓશ્રી માત્ર એટલું જ જણાવતા કે આપણને તે વ્યક્તિના વિચાર, મત કે માન્યતા સાથે વિરોધ છે, નહીં કે તે વ્યકિત સાથે કે તેના આત્મા સાથે. આમ પૂજ્યશ્રી સૌકેઈ ઉપર એકસરખો વાત્સલ્યભાવ રાખતા.
પૂજ્યશ્રી જે રીતે તિથિચર્ચાના ગહન પ્રશ્નો અંગે સંઘના આગેવાનો કે સંધનાયકેને સમજાવતા, તે જ રીતે તેઓશ્રી એક નાના બાળકને સામાન્ય પ્રશ્નને પણ તેને સંતોષ થાય એ પ્રત્યુત્તર આપતા. આ રીતે પિતાની તીવ્ર, કુશાગ્ર બુદ્ધિથી ગમે તેવા ગહન કે વિકટ પ્રશ્નોને બાળકના પ્રશ્નની માફક સાવ સરળ બનાવી તેને સંતોષકારક ઉત્તર આપે એ તો એમને મન ડાબા હાથનો ખેલ હતું. આ રીતે પૂજ્યશ્રી, “ખોરાક પીઓ, દૂધ ચાવો” ની માફક ગહન પ્રશ્નને સ્યાદ્વાદના માળખામાં મૂકી અતિ સરળ બનાવી તેને ઉકેલ લાવતા અને દેખીતી રીતે જ સાવ સરળ પ્રશ્નો અને નાના બાળકને ના પ્રશ્નને પણ એ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી, એને પણ એટલું જ મહત્ત્વને ગણી ઉત્તર આપતા. પૂજ્યશ્રીની આ અનેરી વિશિષ્ટતા હતી.
પૂજ્યશ્રીએ કઈ દિવસ કોઈ પણ કાર્યને જાહેરમાં વિરેધ કર્યો નથી. કારણ, વિરોધ કરવાથી પરસ્પર વ્યક્તિઓ, સમુદા, ગો કે ફિરકાઓ વચ્ચેનું અંતર અને છેષ તથા વૈરભાવ ઘટવાને બદલે વધતાં જાય છે, તે પૂજ્યશ્રી બરાબર જાણતા હતા.
Page #402
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૩૧] માટે જ તેઓશ્રી, સામા પક્ષે વડીલ હોય તો એમને જાતે મળી અથવા બોલાવી, પ્રેમથી, એકબીજાના વિચારની આપ-લે કરી, પિતાનું દૃષ્ટિબિંદુ સમજાવી, પિતાની ભૂલ હોય તે તે પણ સ્વીકારી, શાસ્ત્રપાઠ આપી સમાધાન કરતા. પૂજ્યશ્રી એકલા શાસ્ત્રપાઠ જ ન આપતા, પૂર્વે થયેલ મહાન આચાર્ય ભગવંતે કે મહાન પુરુષોએ કરેલ નિર્દેશ અને કાર્યનાં પણ ઉદાહરણ આપતાં. આમ તેઓશ્રી પ્રેમથી સૌને જીતી લેતા. માટે જ કઈ પણ ગચ્છ, સમુદાય કે ફિરકાનાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ પૂજ્યશ્રી પાસે આવતાં ડર, ક્ષોભ કે સંકેચ અનુભવતા નહોતા. આમ પૂજ્યશ્રીનું સમગ્ર જીવન જ પ્રેમમય–વાત્સલ્યમય હતું. હવે એ વાત્સલ્યમય, પ્રેમભર્યા મિત અને હાસ્યથી છલોછલ આશીર્વાદ ક્યાં મળવાનો છે !
પૂજ્યશ્રી કોઈ પણ બાબતનો નિર્ણય કરતાં પહેલાં સ્યાદ્વાદની દષ્ટિએ સંપૂર્ણ વિચાર કરી, તથા એનાં દૂરગામી પરિણામેનો પણ દીર્ઘદૃષ્ટિપૂર્વક વિચાર કરી નિર્ણય કરતા. આથી જ દરેક બાબતોમાં પૂજ્યશ્રીના નિર્ણયે આખરી અને સર્વોપરી ગણાતા હતા. વળી તેમની વિલક્ષણ વિશિષ્ટતા તો એ હતી કે, આ રીતે લીધેલ નિર્ણયમાં તેઓ અંત સુધી અડગ રહેતા. પૂજ્યશ્રીનો આ પ્રકારનો અનુભવ છેલલાં બે વર્ષોમાં બે નિણ માટે તે સમગ્ર જૈન સમાજને બરાબર થઈ ગયો છે.
પ્રથમ નિર્ણય પૂજ્યશ્રીએ ભગવાન મહાવીર પરમાત્માની ૨૫મી નિર્વાણ શતાબ્દીની રાષ્ટ્રિય સ્તરે થનાર ઉજવણી અંગે લીધો હતો. પૂજ્યશ્રી પિતે લીધેલ નિર્ણયમાં છેક સુધી અડગ રહ્યા. પરિણામે શ્રી ચતુર્વિધ સંઘે પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ, નેતૃત્વ નીચે, ભગવાન મહાવીર પરમાત્માની ૨૫મી નિર્વાણ શતાબ્દીની સારી રીતે ઉજવણી કરી હતી.
બીજે નિર્ણય પૂજ્યશ્રીએ, શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર તૈિયાર થયેલ નૂતન જિનમંદિરમાં જિનપ્રતિમાજીને ગાદીનશીન કરવાના આદેશ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નકરા પદ્ધતિથી આપ્યા હતા, તેને ટેકે આપવાને લીધો હતો. અને તેમાં પણ પૂજ્યશ્રી જીવનના અંત સમય સુધી-છેક છેલ્લા દિવસ સુધી-અડગ રહ્યા હતા.
જેમ પરમાત્માની અને એમની મૂર્તિની ભક્તિ અને પૂજા કરવાથી આપણને તેમના જેવા થવાનું મન થાય છે, અને આપણામાં એવા ગુણ અને શક્તિને ડો-ઘણે પણ અંશ આવે છે, તેવી જ રીતે આપણે ગુણવાન બનવા માટે મહાન પુરુષની ગુણસ્તુતિ કરીએ છીએ. એ પ્રમાણે આપણે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના ગુણની સ્તુતિ કરવાની સાથે સાથે તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે જોઈએ. જે તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા કેશિશ કરીશું તે જ આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ અપી ગણાશે.
Page #403
--------------------------------------------------------------------------
________________
[33२]
मा. वि.नइनसूरि-स्मा२ अथ
वर्तमान जिनशासन के कर्णधार लेखक-श्री नेमि-लावण्यचरणोपासक प. पू. मु. श्री मनोहरविजयजी गणि
निष्कारण जगबन्धु समस्त जीवों के परमोपकारी करुणानिधान परमतारक भगवान श्री जिनेश्वर देव संसार के दुःखविदग्ध समस्त जीवों के उद्धार व कल्याण हेतु शासन की स्थापना करते है । इस प्रभुशासन की धुरा को समय के सुज्ञाता, प्रभावक, धर्म प्रचारक संयमनिष्ठ आचार्य भगवन वहन करते हैं। शासन के सामने आनेवाले आन्तर-बाह्य तूफानों का सामना आचार्य करते है। और उन सभी को शांत कर के शासन की नैय्या के खेवैय्या बन कर शासन के ध्वज को सदैव ऊंचा ऊचा लहराते रहते है; शासन को गति-प्रगतिशील रखते है एव' थामी हुई शासन की बागडोर को सफलतापूर्वक सम्हालते है।
वर्तमान काल के सभी आचार्यों में अपनी प्रचण्ड बुद्धिप्रतिभा, दीर्घ दृष्टि, सच्ची सुज्ञबुझ, बहुश्रुतता, स्वपरशास्त्रपारगामित्व, समय के प्रत्येक प्रसंग के ध्येय व लाभालाभ को तत्काल परखनेवाले, यथासमय निडरतापूर्वक शासन को सही मार्गदर्शन देनेवाले, शासन के हित हेतु किसी की भी परवा न करके स्पष्ट निर्णय लेकर उस अनुसार सफल कदम उठाकर इच्छित परिणाम लानेवाले, शासन की रक्षा हेतु सदैव सजग रहनेवाले, शासन हेतु अपने शरीर की कतई परवा न करनेवाले, सदा अप्रमत्त कार्यरत रहनेवाले और पैनी बुद्धि के धनी प. पू. आचार्य भगवन् श्रीमद् विजयनन्दनसूरीश्वरजी म. सा. अक मात्र बेजोड सर्वप्रिय आचार्य श्रेष्ठ थे जिनका मार्गदर्शन प्रायः सभी सानद स्वीकार करते थे। इस महामना महापुरुष के मन में सभी के प्रति सदैव सदभाव ही रहता था; किसी के प्रति अभाव का नाम भी उन्हों में नहीं था।
प्रायः प्रत्येक गच्छवाले-स्थानकवासी, तेरापंथी या दिगबर-इस उदारचेता
देव से अपनी समस्या का हल पाने को सरिदेव के पास आते, आचार्य श्री उन्हें बिना किसी भेदभाव अपना ही समझकर सही मार्गदर्शन देते । वे समस्या लेकर आते व उसका हल पाकर जाते । और वह हल भी शास्त्रनिर्दिष्ट ही रहता । शास्त्र से परे जानेका विचार भी आचार्य श्री को कभी नहीं आता । दूसरों को प्रसन्न रखने हेतु या अपना बनाने हेतु शास्त्र व परपरा से परे जाना आचार्य श्री के स्वभाव में ही न था। आचार्यश्री व्यवहारविज्ञ होने पर भी शास्त्रीय मार्ग के ही सदैव प्रस्तोता रहे ।
आचार्य श्री कभी भी कुमताग्रही नहीं रहे। सत्य का पक्ष सदा लेने पर भी यदि दूसरा न माने तो वाद-विवाद का झमेला खडा करके पक्षवाद को प्रबल करना व शासनसघ में अशान्ति की होली जलाये रखना आचार्य श्री के स्वभाव से विरुद्ध था । उन के निर्णय पर कभी कभी अपना अलग अड्डा चलानेवाले कूदते थे, खिजते थे; फिर भी शासनसंघ को आचार्यश्री का निर्णय ही सदा मान्य रहता था!
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[333]
आचार्यश्री जितने कोमल थे उतने ही कर्तव्यपथमे कठोर थे। आचार्यश्री का व्यक्तित्व जहां हिमालय के शिखर से कई गुना उचा था, वहां छोटे-से-छोटे व्यक्तिसे भी आत्मीय वृत्ति से होती मधुर बाते' उन की निरभिमानी सरल वृत्ति व नम्रता को बताती थी!
तीर्थरक्षा हेतु किसी भी चीज का त्याग करना या कष्ट सहेना उन के लिए आसान बात थी!
आचार्यश्री अत्यत कुशल प्रशासक व संगठक थे । साधु-साध्वीओं का प्रशासन एक अत्यंत कठिन कार्य है। आचार्यश्री की पद्धति इतनी सुदर व वात्सल्यभरी थी कि, साधु-साध्वी स्वयं आचार्य श्री की आज्ञा के पालन में अपने जीवन की सुरक्षा मानते थे । साधु-साध्वीओं के संयम-जीवन के रक्षण की ओर आचार्यश्री का हमेशा ध्यान रहता। प्रत्येक साधु-साध्वी के साथ उन का व्यवहार इतना मधुर रहता कि, अपने गच्छसमुदाय का तो क्या, पर किसी भी समुदाय या गच्छ के साधु-साध्वी बेझिझक आचार्यश्री के पास आकर अपनी बात प्रस्तुत करते, आचार्यश्री धीरज व शांति से उन्हें सुनते, प्रेम, वात्सल्य व शांति से उन्हे मार्गदर्शन देते' व उनके मददगार बनते । प्रत्येक संयमी के लिए आचार्यश्री की उदारता बेजोड थी। बाल साधु को देखकर आचार्यश्री प्रसन्नता से झुम उठते । उसे पढाने के लिए स्वयं वाचना देने को भी सदा तत्पर रहते।
आचार्यश्री की वाचना भी स्व-पर शास्त्रज्ञान, अनुभवज्ञान व व्यवहारज्ञान के अपूर्व संगम जैसी रहती थी। किसी भी प्रश्न को समज्ञाने की उन की शैली ऐसी सुदर थी कि बालक भी सरलता व सहजता से तत्काल पदार्थ को ग्रहण कर ले। उन के प्रतिपादन में क्लिष्टता न होकर सरलता रहती थी। कठिन से कठिन पदार्थों को सरलता के साथ समझाना आचार्यश्री का नैसर्गिक गुण था । आचार्य श्री प्रत्येक साध-साध्वी के साथ ऐसे तादात्भ्य से बात करते व उनकी बात सुनते कि, प्रत्येक यह ही समझता कि आचार्यश्री बस मुझे ही चाहते हैं, मेरे उपर ही पूज्यश्री की कृपा है ।
__ आचार्यश्री को पूछे गये प्रश्नों का प्रत्युत्तर इतना स्पष्ट रहता कि, जिसमे शका की कोई गुजायश नहीं रहती थी। मसले के जवाब के साथ उन पहलुओंको भी वे स्पष्ट कर देते जो आपने पूछे न हो, पर मसले के साथ संबंधित हो । ___ आचार्यश्री की निरभिमानवृत्ति भी आदर्श थी। जब कोई भी महानुभाव उन के सामने उन की प्रशंसा या अनुमोदना करता, तो आचार्यश्री तत्काल कह देते, "भाई ! यह ते। गुरुमहाराज की कृपा है, इसमे अपना कुछ नहीं।” बस तत्काल बोज से हलके हो जाते ।
साक्षात् गुरुकृपा का दण्ड लेकर ही उस के सहारे सर्वतोभावेन समर्पित होकर चलना आचार्यश्री की सहज प्रवृत्ति बनी थी। इस प्रवृत्ति के कारण अपने भवोदधितारक
Page #405
--------------------------------------------------------------------------
________________
[33४]
આ. વિનંદનસૂરિ સ્મારગ્રંથ पू. गुरुभगवंत को वे सदा अपने पास ही समझते-मानो कि प्रत्येक कार्य गुरुनिश्रा में व गुरुदृष्टिभे हो रहा हो । आचार्य श्री ने अपने जीवन में अपने नाम से ज्ञानभण्डार अथवा अपना कोई स्थान कभी खडा नहीं किया । आचार्यश्री ने न कोई अपना पक्ष खडा किया, न कोई अपना केन्द्र खडा किया। उन की नजरों मे जिन-शासन का प्रत्येक स्थान अपना निजी स्थान था । वर्तमान कालमे', गुरु से सामान्य विचारभेद या कहासुनी हो जाय तो झटपट अपना निजी अड्डा खडा करने पर जल्दी उतारु हो जानेवाले ठेकेदारों के सामने आचार्यश्री का जीवन एक अनुपम आदर्श है।
शिल्प और मुहूर्तों के लिए सभी समझदार जैनी आचार्यश्री के निर्णय या मार्गदर्शन को जैन शासन की सुप्रिम कोर्ट का निर्णय या मार्गदर्शन कहते थे व मानते थेज्योतिष व शिल्पशास्त्र के आचार्य श्री इतने प्रतिष्ठित विद्वश्रेष्ठ, अनुभवज्ञानी व मर्मज्ञ थे । ऐसी ही स्थिति थी आगमिक ज्ञान के बारे मे ।
वतमान शासनपति भगवान् श्री महावीर देव का २५०० वा निर्वाणे त्सव राष्ट्रिय स्तर पर मनाना, पालिताना सिद्धक्षेत्र की वर्तमान ऐतिहासिक प्रतिष्ठा का निर्णय व पथदर्शन, वि. स. २०१४ के मुनिसम्मेल्लन के अवसर पर लिए गये निर्णय इत्यादि प्रसंग जब जब शासन के सामने आये तब आचार्यश्री ने स्पष्ट निर्णय दिये। वस्तुस्थिति के सही हार्द को समझकर स्पष्ट निर्णय लेना व उस पर से कभी न हटना, आचार्यश्री के जीवन का मुद्रालेख था ।
इतने मूर्धन्य महापुरुष होने पर भी गुरुभक्ति का गुण आचार्य श्री में ठंस टंस कर भरा हुआ था । इस काल के महान् ज्योतिर्धर, 'नेमियुग' के जनक, शासनसम्राट् पू. आचार्य भगवंतश्री की सेवा किस एकाग्रता से जाचार्य श्री करते थे वह असंख्य महानुभावों की देखी हुई बात है। आचार्य श्री का जीवनमत्र था, प्रथम गुरुभक्ति व उस में से बचे उस समय अध्ययन। इस गुण के कारण गुरुकृपा का अपूर्व वरदान आचार्य श्री को मिला था। आचार्यश्री की योग्यता के कारण केवल १६ वर्ष की वय में दीक्षा पाकर २७-२८ वर्ष की उम्र में तो पू. शासनसम्राट्श्री ने इन्हे' आचार्य पद पर प्रतिष्ठित किया था।
इसी सुयोग्य प्रशासन व स'गठनशक्ति के कारण शासन-सम्राटूश्री ने अपने समुदाय की जिम्मेदारी आचार्य श्री के कौंधों पर डाली थी, जिसे आचार्य श्री ने जीवन की आखिरी सांस तक बखूबी निभायी थी, और शासनसम्राटश्री की संघकल्याणकारी प्रणालिका को रोशन किया था ।
आचार्य श्री के स्वर्गवास से एक ऐसी सर्वग्राही रिक्तता जैन शासनमे पैदा हुई है, कि जिसकी पूर्ति कब होगी यह केवलज्ञानी भगवान ही जाने । आज तो आचार्यश्री की अनुपस्थिति के कारण जैन शासन के समाधानोंका केन्द्र रिक्त हुआ है, वह दूसरे सर्वमान्य महापुरुष की प्रतीक्षामे है। . कोटी कोटी वन्दन हो इन समर्थ युगपुरुष, वर्तमान शासन के सेनापति पू. आचार्य देवेशको ।
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ :લેખા તથા કાળ્યા
લાખ લાખ વંદન
રચયિતા—પ. પૂ. સા. શ્રી યશેાદાશ્રીજી મહારાજ
( રાગ–જ્જૈનડા સ`ભારે! ખમ્મા)
ગુણુ ગાએ રે ખમ્મા સત પુરુષના સહેવાસમાં;
એ....સૌરાષ્ટ્ર દેશમાં બેટાઇ ગામ છે, જ્યાં જન્મ લીધા છે, શુભ સ્થાનમાં હોજી રે (૨); માત-પિતાના લાડકવાયા નામ હતુ. નરોત્તમ ભિવ આતમા;
[ ૩૩૫ ]
એય રે બાલ્યવય જેની પૂરી થવા આવતાં ને સંયમનાં સાણલાં ત્યાં આવીયાં... ગુણ॰ [૧] કેવા કેવા ગુરુવર મળીયા, સયમ સુકાન માટે, એક રે જાણે છે મારા આતમા હાજી રે(૨); આ ફ્ જનમનાં શાસનસમ્રાટ સૂરિ નેમિ–ય જેને મળીયા ભવિ આતમા; એય રે ગુરુજીની સેવા કરતાં રે કરતાં વર્ષોનાં વર્ષો વીત્યાં સયમ પથમાં... ગુણુ॰ [૨] મીઠી મીઠી લહેરા લેતી, આનદ ઉભરાતે, દેવા આવે છે, નનવનમાં હાજી રે (૨); તેવા તેવા પ્રેમે ભરીયા, માનવના થાક આવે, નંદન ગુરુજીની પાસ ભિવ આતમા; એય રે જીવનમાં જે શાસ્ત્રવિશારદ મહાન જ્ગ્યાતિર કહેવાયા.... ગુણ૦ [૩] કેવાં કેવાં સાહસેા કરતાં, આગમને કઠે ધરતાં જીવન વીતાવ્યુ જ્ઞાન-ધ્યાનમાં હાજી રે (૨); વિકરાલ રૂપ કરીને ‘કાલ' આવ્યા ત્યારે ક્ષણમાં હર્યા છે તેના પ્રાણ ભવિ આતમા; એય રે ગુરુજીને લાખ લાખ વંદન જીહાં રે ગા છે એનેા આતમા, એય રે ગુરુજીને શ્રદ્ધાંજલિ અપું છું, જીહાંરે ગયા છે એનેા આતમા; ગુણ ગાઓ રે ખમ્મા સંત પુરુષના સહેવાસમાં॰ [૪]
જૈન શાસનના મહાન જ્ગ્યાતિર
લેખિકા—પ. પૂ. સા. શ્રી એંકારશ્રીજી મહારાજ
આપણે એવી દુનિયામાં વસીએ છીએ કે જે દુનિયા દુઃખ અને અજ્ઞાનતાની સાથે ખાહ્ય આડ‘બરાથી ભરપૂર છે. આધુનિક ભૌતિકવાદના જમાનામાં અધ્યાત્મિકવાદ કેમ ટકાવવા ? કેમ વિકસાવવા ?—તે કાયડા અતિ કપરો છે. છતાં આધ્યાત્મિક જીવનને ટકાવવા તથા વિકસાવવા માટે સંત-મહંત પુરુષોની જીવનરેખા દીવાદાંડી જેવી ગણાય છે. તે કારણથી સત પુરુષોનાં જીવનચરિત્રો વાંચીને તેમના જીવનમાં તાણાવાણારૂપે વણાયેલી ઉચ્ચ ભાવનાઓમાંથી પ્રેરણા લેવી જોઈ એ. સતાનાં જીવનચરિત્રો ઉચ્ચ ચિંતનની ન્યાતના પ્રકાશ પાથરે છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
[૩૩૬ ]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ જૈન શાસનની પ્રભાવનાની સુવાસ મહાન પ્રભાવશાળી વિચક્ષણ ધૂરંધર આચાર્યોએ જ પિતાના કાર્યક્ષેત્ર અને બુદ્ધિબળથી ચોમેર ફેલાવી છે.
સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં બોટાદ ગામમાં જમના માતાની કુક્ષિમાં, છીપને વિષે સ્વાતિ નક્ષત્રના બિન્દુ તુલ્ય, પ. પૂ. નંદનસૂરીશ્વરજી મહારાજ અને વિ. સં. ૧૫૫માં જન્મ થયો. માતા-પિતાના પવિત્ર સંસ્કારસિંચનથી તેઓશ્રીને જીવનરૂપી બગીચો નવપલ્લવિત થયો. સાચાં માતા-પિતા તે તે જ કહેવાય કે જે પિતાના સંતાનને ધર્મને અણમેલ વારસો આપે.
આ મહાન વિભૂ તિએ બાલ્યાવસ્થા વટાવીને યુવાવસ્થાના પ્રારંભમાં ધર્મની બાલ્યાવસ્થાને ત્યાગી ધર્મની યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. કુમળી વયમાં ચારિત્રને પંથે વિચરવા જીવનનૌકાને વહાવી અને પૂજ્ય શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ના વચનામૃતના પાનથી જીવનને સંયમના રંગે રંગી લીધું. સં. ૧૯૭૦માં શ્રી વિજયેદયસૂરીશ્વરજી મ. ના ચરણે જીવન સમર્પણ કરી, એમના અતેવાસી બની, રત્નત્રયીને સાધવા લાગ્યા, શ્રી નંદનવિજયજી મ.ના નામે વિખ્યાત થયા. ચારિત્ર સ્વીકાર્યા બાદ તેઓ જ્ઞાનોપાસનામાં ખૂબ લીન રહેતા હતા. એક સમયની વાત મને યાદ આવે છે કે, પ. પૂ. સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ. કહેતા હતા કે, આપણા સાધુ સમાજમાં પ. પૂ. વિજયનંદનસૂરીશ્વરજી મ.ને આગામે કંઠસ્થ છે. આ ઉપરથી આપણને જાણવા મળે છે કે તેઓશ્રી જ્ઞાનોપાસનામાં કેટલા બધા રત હતા.
તેઓશ્રીને સં. ૧૯૮૦માં પંન્યાસ પદવી આપી. સં. ૧૯૮૩માં આચાર્યપદથી વિભૂષિત થયા. આ મહાન વિભૂતિનું નામ “નંદન”, એટલે ખરેખર નંદનવન જે આનંદ દેવાવાળા હતા; સૌને પિતાની મીઠી-મધુરી વાણીનું પાન કરાવીને આનંદગંગામાં મગ્ન બનાવતા હતા. જ્યારે પણ દર્શન-વંદન માટે જઈએ ત્યારે તેમનું મુખારવિંદ ખૂબ સૌમ્ય અને આનંદિત દેખાતું.
પૂ. આચાર્યશ્રી મહાન તિર્ધર હતા. જૈન સમાજના પ્રત્યેક કાર્યનાં શુભ મુહૂર્તો તેઓ ગમે તેવી પ્રતિકૂળતામાં પણ કાઢી આપતા હતા. ગમે તેટલા માનવીઓ આવે તે પણ પૂજ્યશ્રી કંટાળતા નહિ. પરંતુ બધાને શાંતિપૂર્વક મુહૂર્ત કાઢી આપતા હતા. ખરેખર, તે જ જ્ઞાન કહેવાય કે જે જ્ઞાન બીજાને શાંતિ આપે. તેમનામાં નિરભિમાનતા એ મોટામાં માટે ગુણ હતે.
સમુદાયના કે ગચ્છના કેઈ પણ ભેદ વિના નાનાં સાધુ-સાધ્વી સાથે નાનાંની રીતે અને મોટાની સાથે મોટાની રીતે રહીને દરેકની યોગ્ય જરૂરને તેઓ સહર્ષ પૂર્ણ કરતા.
બે વર્ષ પહેલાંની વૈશાખ મહિનાની વાત છે. મુંબઈમાં રહેતા એક ભાઈને માતર
Page #408
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખા તથા કાન્ચેસ
[339]
શ'ખેશ્વરજીના સંઘ કાઢવા હતા. તે ભાઈ ને મુહૂત કઢાવવા માટે અમદાવાદ પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. પાસે જવુ' હતું. પૂ. આચાર્ય ભગવંતના તે ભાગ્યશાળીને કાઈ પરિચય ન હતા. તે કારણથી અમેાએ તે ભાગ્યશાળીને પૂ. આચાર્ય મહારાજ ઉપર ચિઠ્ઠી લખીને આપી. આ ભાગ્યશાળી ચિઠ્ઠી લઈ ને અમદાવાદ આચાર્ય મહારાજ પાસે ગયા. ચિઠ્ઠી વાંચીને તેઓ ખેલ્યા કે, “ ભાગ્યશાળી! તમારે કોઈની ચિઠ્ઠી લાવવાની આવશ્યકતા નથી. હું કોઈ વ્યક્તિના નથી, પરંતુ સમાજને છું. સમાજને માટે તે મારા પ્રાણ છે. શ્રમણ તા નિઃસ્પૃહ હોય છે. તેઓ કાઈની સ્પૃહા રાખતા નથી. નિઃસ્પૃહાથી શાસનનાં કાર્યો કરે છે. તમા ચિઠ્ઠી ન લાવ્યા હોત તાપણુ કાર્ય પૂર્ણ થાત.”
આ રીતે તેઓએ નિર્માહભાવે, કેવળ ધકતવ્યની બુદ્ધિથી, કર્મોની નિર્જરા કરવાની વૃત્તિથી, શ્રીસંઘ અને સમાજની સેવા કરી. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૨૫મી નિર્વાણુ શતાબ્દીના સમયે રાજનગરના આંગણે સેકડો આક્ષેપ સહન કરી તેઓશ્રી સ્વસ્થ અને અડગ ઊભા રહ્યા હતા. તેમ જ ગિરિરાજ ઉપર જિનેશ્વર ભગવતનાં ૫૦૪ ખાની પ્રતિષ્ઠા સમયે જાગેલ વિશધ સામે પણ ખૂબ દૃઢ રહ્યા હતા. આ બે દાખલા ઉપરથી તેઓશ્રીમાં દૃઢતા અને સહનશીલતાને ગુણ કેટલા વ્યાપક હતા, તે જણાય છે.
પ. પૂ. આચાર્ય ભગવ’ત શ્રી નંદનસૂરીશ્વરજી મ. રાજનગરથી વિહાર કરીને પેાતાના સૌરાષ્ટ્ર દેશમાં દાદાની પવિત્ર છાયામાં વિહાર કરી રહ્યા હતા ત્યાં તગડી મુકામે સમાધિપૂર્વક, સધ્યા સમયે, પેાતાના પ્રાણને છેડી, સૌની વચ્ચેથી દેહની મમતા છેાડી, તેમણે સ’યમની સાધના સાધી લીધી. કાળે વિકરાલ બનીને સ'ત પુરુષના જીવનને ભરખી લીધુ...!
અમારે જ્યારે પણ દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે પ્રસંગ માટે મુહૂત કઢાવવુ હેાય ત્યારે અમે પૂજ્ય શાંતમૂર્તિ શ્રો વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. ને પૂછાવતાં, ત્યારે તેઓ ફરમાવતાં કે “તમારે કોઈ પણ મુહૂત કઢાવવું હોય તેા પ. પૂ. શ્રી વિજયન‘નસૂરીશ્વરજી મ. પાસે કઢાવવું. તેઓશ્રી ખૂબ ઉદાર દિલના છે, વાત્સલ્યમૂર્તિ છે. હું પણ પૂ. નંદનસૂરીશ્વરજી મ.ને લખી દઈશ.” આ પ્રમાણે આચાર્ય ભગવંત કહેતા હતા. અમારા ગુરુવર્યાં તે પંજાબ-મારવાડમાં હાય, એટલે અમારે કોઈ પણ મુહૂત કઢાવવુ હોય તે અમે તેએશ્રીને જ પુછાવી લેતાં હતાં. આજે અમારે પણ મોટામાં મોટી ખોટ પડી ગઈ.
આજે આપણા સમાજમાં એ મહાન જ્ગ્યાતિર આચાર્યશ્રીની માટામાં માટી ખાટ પડી ગઈ છે. આપણે એક અણુમાલું રત્ન ગુમાવ્યુ છે. મહાન પુરુષાના જીવનના એકેએક પ્રસ`ગ પ્રેરણારૂપ હામ છે. મહાન પુરુષોના ગુણાનુવાદ કરવાના પ્રસંગ પણ જીવનમાં મહાન પુણ્યાયે જ મળે છે. આજે હું પણુ મહાન જ્યંતિર ગુરુજીના યત્કિંચિત્ ગુણગાન કરીને મારા આત્માને ધન્ય માનું છું.
૪૩
Page #409
--------------------------------------------------------------------------
________________
૩િ૩૮]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ વંદન સહ સમર્પણ રચયિતા–શ્રી બંસીલાલ રતિલાલ શાહ, ગોધરા પ. પૂ. સુવિશુદ્ધ ગચ્છાધિપતિ તિષ-શિલ્પશાસ્ત્રનિષ્ણાત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ!
મન ઈરછે મેળાપને, દર્શન ઇચ્છે નેણ;
કાન ચાહે સુણવા, હે સૂરિજી! તુમ વેણું. જેઓ મહાન ગણધારી, અમૃતના ઝરણાની જેમ ભૂતલના માનવીનું નિરંતર સિંચનપાલન કરે છે, તે નવરસના સારથિ આચાર્યશ્રીને કટિકોટિ વંદના.
ગીત (રાગ-રઘુપતિ રાઘવ રાજા રામ) શ્રી નંદનસૂરિજી ગુરુ ચાલ્યા ગયા, ભક્ત-નયનમાં આંસુ સર્યા; સહુ સંઘમાં શેક છવાઈ ગયો, સ્તંભ શાસન કેરે તૂટી પડે.
હાથથી હીરે ખોવાઈ ગયો. (૧) ગુરુ વાત્સલ્યનિધાન હતા, વળી ધીર, વીર, ગંભીર હતા; ગુરુ સ્વ-પર શાસ્ત્રના જાણ હતા, વળી વ્યાખ્યાનમાં અજોડ હતા. (૨) મુખમુદ્રા શાંત પ્રભાવી હતી, વળી બાળક જેવી સરળતા હતી; સૂરિ શિષ્ય-પ્રશિષ્યની જોડ હતી, જ્યોતિષમાં જેની જેડ નીતી. (૩) શાસનનો ધ્વજ ફરકાવી ગયા, કીતિ જગમાં પ્રસરાવી ગયા ગોધરા નગર અંજલિ અપે, “બંસી” ભક્ત અંજલિ અર્પે. (૪)
शासन के नन्दन को शत शत वंदन
लेखक-श्री हीराचन्दजी वैद्य, जयपुर जैन शासन की नींव तो भगवान महावीर ने दृढ बना दी, सारी व्यवस्था श्रमण संघ के हाथो में सौंप कर । गत २५०० वर्षो में अनेकानेक श्रमण संघ के आगेवान आचार्यों ने अपने ज्ञान, ध्यान, तप, जप व साधना से जैन शासन की ध्वजा को फरकाये रखा। वह परम्परा अबाध गति से चालू है।
गत २५-५० वर्षों में अनेक प्रतिभाशाली, समर्थ और महान चिंतकों ने जैन शासन
Page #410
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[33&j की अभूतपूर्व सेवा की है, साथ ही जैन शासन को यशस्वी बनाने में भी उनका महत्त्वपूर्ण योगदान रहा है। ___ आ० विजयानन्दसूरीश्वरजी, आ० विजयनेमिसूरीश्वरजी, आ० विजयनीतिसूरीश्वरजी, आ० बुद्धिसागरसूरीश्वरजी, आ० सागरानन्दसूरीश्वरजी, आ० विजयवल्लभसूरीश्वरजी आदि ने विभिन्न क्षेत्रों में जो महत्त्वपूर्ण भूमिकाये प्रस्तुत की है, वे हमारी पीढी के लिये अत्यधिक गौरव की अनुभूति है। “विषम काल जिन बिम्ब, जिनागम, भवियनको आधारा” को मूर्तरूप में जन २ में अधिष्ठित करने में इन आचार्यदेवों ने जो कार्य किये हैं, आज उस ही का परिणाम है कि पंजाव, गुजरात, गोडवाड, मारवाड व मेवाड प्रदेश में जिनशासन का डंका बज रहा है, साहित्य की ओर अभिरुचि जागृत हुई है, सुषुप्त जैन शासन ने करवट बदली है और एक बार फिर आज उस के तीर्थों एंव गगनचुम्बी देरासरों, आराधनास्थलों, उपाश्रयों, पाठशालाओं, शास्त्रभण्डारों ने सारे शासन में नई आस्ता पैदा कर दी है।
आचार्य भगवन्तों की यह परम्परा निर्बाध गति से प्रवाहित है। आचार्य विजयनेमिसूरीश्वरजी महाराज तो जैन शासन के लोह-पुरुप हो ही गये हैं, पर अपने पीछे शिष्य-समुदाय की इतनी उन्नत शंखला छोड गये हैं, कि जो आज भी सारे देश में जैन शासन के साथ ही उनकी कीर्ति को चार चांद लगा रहे हैं।
__ आचार्य विजयदर्शनसूरीश्वरजी, आचार्य विजयोदयसूरीश्वरजी, आचार्य विजयपद्मसूरीश्वरजी आदि आज हमारे बीच विद्यमान नहीं रहे, तो भी जैन शासन के प्रति उन सब की महान सेवाये स्वतः ही हम को नतमस्तक होने को प्रेरित करती हैं।
उसी भव्य एवं महान शृंखला में दो आचार्य देव और अभी अभी स्वर्गस्थ हुसे हैं, जिन को कभी भुलाया नहीं जा सकता : आचार्य विजयनन्दनसूरीश्वरजी एव आचार्य विजयकस्तूरसूरीश्वरजी महाराज ।
आचार्य नन्दनसूरीश्वरजी महाराज सारे श्रमणसमाज मे सब से वृद्ध, ज्ञानी और बहुश्रुत रूप में जाने जाते थे। उन की सौम्यता, वाणी में मधुरता, शान्तचित्तता एवं गम्भीरता से प्रत्येक मिलने वाला प्रभावित हुये बगैर रहता नहीं था ।'
गत वर्षों में अनेक बार पालीताना और खंभात में आपश्री के दर्शनों का सौभाग्य प्राप्त हुआ। कितने ही प्रश्नों पर चर्चा भी हुई। उन की सुलझी हुई विचारधारा, तुरंत निर्णय लेने की सुझबुझ ने सब के दिलों मे जो स्थान बनाया वह कभी मिट नहीं सकता । ७८ वर्ष की आयु में भी कार्य में जुटे रहने, हर पत्र का जवाब देने, आने वाले सब भाई-बहेनों के प्रश्नों का समाधान करने जैसी प्रवृत्ति युवकों को भी शर्माये बगैर रहती नहीं थी। ...
अभी कुछ समय पूर्व ही जब आपश्री का चातुर्मास खंभात में था, हम जयपुर से करीब ३०० भाई-बहेनों का संघ लेकर पहुंचे थे। आचार्य भगवंत उस वक्त अस्वस्थ
Page #411
--------------------------------------------------------------------------
________________
[४०
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ थे। जैसे ही संघ के यात्री भाई उपाश्रय पहुंचे, आपश्री एकदम बैठे हो गये। साथ के मुनिराजों ने आपश्री को लेट जाने को कहा, पर वे बोले, “ये सब भाई इतनी दूर से आये है उज्ज्वल भावना के साथ, और मैं लेटा रहु?' उन्हों ने सब से बातचीत की और तुरंत समीप ही उपस्थित मुनि श्री सूर्योदयविजयजी महाराज (अब आचार्य) को मंगल प्रवचन करने को कहा । आप प्रवचनकाल तक बैठे ही रहे। जयपुर की धार्मिक, सामाजिक स्थिति के बारे में भी आपने जानकारी प्राप्त की। उन के स्वर्गवास का समाचार जान कर यात्री संघ के भाईयों को जयपुर मे' बहुत दुःख हुआ; कारण, वे उन की मृदुता और सौम्यता से अत्यधिक प्रभावित हुआ थे।
पालीताणा की प्रतिष्ठा उनके हाथों नहीं हो सकी, और मार्ग में ही उन की आत्मा नश्वर शरीर को छोड कर चली गई । उन का नाम नन्दन था, वे वास्तव में जैन शासन के नन्दन ही थे। १५ वर्ष की आयु में वि. स. १९६९ में खेडा में आचार्य विजयनेमिसूरीश्वरजी महाराज के श्रीचरणो में वे समर्पित हो गये थे; और तब से ही वे गरोत्तमभाई के स्थान पर नन्दनविजय कहलाये थे।
१४ वर्ष के दीक्षा-पयार्य के बाद ही जैनपुरी अहमदाबाद मे गुरुदेव ने, अपने ज्ञानचक्षु से उनकी योग्यता परख कर, उन्हे' आचार्य पद से विभूषित किया था। महावीर के शासन में यह सर्वोच्च सम्मान हैं, जो उन्होंने केवल २८ वर्ष की उम्र मे' प्राप्त किया था। अब वे सिद्धान्तमार्तड, कविरत्न, न्यायवाचस्पति, शास्त्रविशारद जैनाचार्य विजयनन्दनसूरीश्वरजी बन चूके थे।
अपने गुरु भगवत की तरह ये भी अनेक जिनमदिरों एवं तीर्थों के प्रेरणास्रोत रहे । महुआ में अपने गुरुदेव के जन्म एवं स्वर्ग स्थल पर चार मजिला भव्य शिखर युक्त देरासर आपश्री की ही भक्ति का प्रतीक है ।
शत्रुजय महातीर्थ के निकट कदम्बगिरितीर्थ की प्रतिष्ठा का सारा भार आप के गुरुदेव ने आप पर ही डाला था; और जिस शालिनता से वह कार्य सम्पन्न हुआ था, उस से आप की कीर्ति सारे देश में फैल गई थी।
सम्बत १९९० मे अहमदाबाद मे आयोजित साधु-सम्मेलन में, ३४ दिवस की लम्बी विचारणा के बाद, ११ प्रमुख विषयों पर पट्टक तैयार करने का दायित्व जिन चार सन्तों पर डाला गया था उनमे आपश्री प्रमुख थे। आपके साथ अन्य तीन सन्त
-श्री पं० रामविजयजी म०, श्री पुण्यविजयजी म. एवं श्री चंद्रसागरजी म. थे। सं. १९९२ में दो तिथि के समाधान हेतु जो वार्ता आचार्य विजयनेमिसूरीश्वरजी व आचार्य विजयलब्धिसूरीश्वरजी में हुई थी उसका सारा संचालन भी आपश्री के हाथ था ।
अपने गुरुदेव के अन्तिम वक्त तक वे उनके साथ रहे । आचार्य भगवंत का उन पर अपार स्नेह था; अन्तिम वक्त में भी उनके ये शब्द थे : " नन्दन! तुं मारी पासे बेस, मने गोठतु नथी"।
For Private & Personal. Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૪૧]. ___ जैसा उन का नाम था वैसा ही गुण भी उन मे' था; और उन के गुणों मे उन को सब का-" प्यारा" बना दिया था । वे आज नहीं रहे, उन के जाने से शासन की अपार क्षति हुई है । जैन शासन का एक संवेदनशील नेतृत्व उठ गया है। आज गच्छ, संघांडे और समुदायों को सर्वमान्य मोहर्त देने वाला व्यक्तित्व चला गया है। उन का उदार दृष्टिकोण महावीर भगवान के २५०० वे निर्वाण कल्याणक पर सारे ही जैन शासन को स्पष्ट दृष्टिगोचर हुआ था। प्रगति के लिये किये जाने वाले हर कार्य में उन का आशीर्वाद था। ऐसे थे वे " नेभि के नन्दन” जो बन गये सारे शासन के नन्दन और जिनको कर रहा सारा जगत वन्दन।
जयपुर का सारा संघ नतमस्तक है उस महामानव के चरणों में। शासनदेव उनके बताये मार्ग पर चलने की शक्ति व प्रेरणा दे हम सबको । पुन शत शत नमन व शत शत वंदन ।
નંદનમાં નંદનવન લેખિકા–પ. પૂ. સા શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ નંદન” નામ જ હૈયાને હર્ષવિભોર બનાવે એવું આનંદદાયી છે. સુરગિરિનું નંદનવન તે દેવોને માટે જ કીડાંગણ; જ્યારે આ તે ભાવનંદન! ભવ્યજીવોને-ધમીજનેને દર્શન માત્રથી જ ભાવનંદનની પ્રસાદી આપે.
ગમે ત્યારે જઈને સૂરીશ્વરને નિહાળે, એવી જ અપૂર્વ પ્રસન્નતાભરી મુખમુદ્રા! સર્વ સાથે એવો જ આત્મીયભાવ—જાણે ખીલેલું પુષ્પ જ જોઈ લે ! ગમે તેટલાં શાસનકાર્યોમાં પ્રવૃત્ત હોય, છતાં આગંતુક પ્રતિ ધર્મલાભની મંગળ સુધા વર્ષાવતા મમતાળુ વાત્સલ્યભર્યો પુનિત કર પ્રસારે.
ચિંતામણિ તે તેને મળે જે ભાગ્યવંત હોય; પ્રભુશાસન તો તેને જ સંપાદન થાય જે આસન્નસિદ્ધિ હોય; સમ્યક્ત્વની પ્રાપ્તિ તેને જ સંભવે જેની ભવસ્થિતિ પરિપક્વ બની હોય; તેમ જન્મજન્માક્તરની અપૂર્વ સાધના દ્વારા પ્રકૃઇ પુણ્યવંત આત્માને જ આવા સર્વોત્કૃષ્ટ મહાન શાસનપ્રભાવક સૂરિપુંગવનાં દર્શન થાય.
વિ. સં. ૧૯૫૫માં બોટાદ નગરમાં તેમનો જન્મ થયો હતો. સ્વાતિ નક્ષત્રનું પાણું સીધું ઝિલાય તે મોતી પાકે, તેમ બાલ્યવયથી જ નત્તમભાઈના જીવનમાં માતા જમનાબહેન અને પિતા હેમચંદભાઈએ ધર્મસંસ્કારના બીજનું વાવેતર કર્યું. પુણ્યના પરિપાકરૂપે પૂ. પા. શાસનસમ્રાટના પરિચયમાં આવતાં અને પૂ. પા. આચાર્ય ઉદયસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશરૂપી અમીવર્ષાથી તેમાં ત્યાગ-વૈરાગ્યના અંકુર ફૂટ્યા અને ભાવના પુષ્ટ થતાં ભોગવિલાસના ક્ષેત્ર સમી ૧૬ વર્ષની યુવાન વયે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી પૂ. પા. આ. વિજયસૂરિ મ. સા.ના શિષ્ય નંદનવિજયજી તરીકે જાહેર થયા.
Page #413
--------------------------------------------------------------------------
________________
[૩૪]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્રંથ - ટૂંક સમયમાં જ પિતાના તીવ્ર ક્ષયે પશમથી, શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરીને અનેક શાસ્ત્રના પારગામી થયા અને સિદ્ધાંત માર્તડ, ન્યાયવાચસ્પતિ, કવિરત્ન અને શાસ્ત્રવિશારદ ઈત્યાદિ બિરુદથી અલંકૃત બન્યા. તિષ-શિલ્પમાં પણ પૂજ્યશ્રી અજોડ હતા. બાવીસ હજાર મંગળ મુહૂર્તોને વિતરણથી પૂજ્યશ્રીએ ભારતભરના સંઘોમાં પ્રસિદ્ધિ મેળવી હતી.
સાથે સાથે ગુરુભક્તિ-ગુરુસમર્પણભાવ એવો જ પ્રશંસનીય હતો. વિનય-વૈયાવરચાદિ કાર્યોમાં પણ એવા જ સજાગ રહેતા. શાસનસમ્રાટશ્રી જયારે જ્યારે બોલાવતા ત્યારે “ઉદય-નંદન” એ બે નામો મુખમાંથી નીકળતાં અને તરત જ એ ગુરુ-શિષ્યની બેલડી પૂજ્યપાદશ્રીની સેવામાં હાજર થતી. શાસનસમ્રાટશ્રીએ અત્યુત્તમ ગુણોથી પૂજ્યશ્રીમાં શાસનેન્નતિનાં કાર્યોની યોગ્યતાનાં દર્શન કર્યા. અને ૧૩ વર્ષનાં સંયમપર્યાયમાં જ એમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા.
જ્યારે જ્યારે પૂજ્યશ્રી વ્યાખ્યાન આપતા ત્યારે ત્યારે ન્યાય, તત્ત્વ અને સિદ્ધાંતનાં રહસ્ય અને અનુભવે શ્રેતા સમક્ષ સુંદર શૈલીમાં એવા રજૂ કરતા કે, એના શ્રવણમાત્રથી જીવો પોતાના જવાબ મેળવી લેતા; કેટલાક અનુમોદનાથી સમ્યગદર્શન પામતા; કેટલાક ભદ્રિક પરિણામી થતા, તે કેટલાક અણગાર બનવા પ્રેરાતા.
પૂજ્યશ્રીએ શુદ્ધ વિધિ-વિધાન સાથે સુવ્યવસ્થાપૂર્વક તીર્થોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા તેમ જ અન્ય પણ અનેક શાસનકાર્યો કરાવીને શાસનની મહાન સેવા બજાવી હતી. કક્યારેક કોઈ મહાન કાર્યમાં સંકટય આવતાં, પણ તે સર્વને પોતાની અપૂર્વ શક્તિ અને કાર્ય-કુશળતાના પ્રભાવથી સામનો કરી, રાત-દિવસ અથાગ પરિશ્રમ ઉઠાવી, જંગલમાં પણ મંગલરૂપ તીર્થો ઊભા કર્યા છે. શાસનસેવા એ તો એમના જીવનમાં તાણવાણાની જેમ વણાઈ ગયેલ મંત્ર હતો. પૂજ્યશ્રીના હાથે અનેક મુમુક્ષુઓની દીક્ષા-વડીદીક્ષા-પદવી પ્રદાન મહોત્સવ ઊજવાયા છે. તેમના વરદ હસ્તે દીક્ષા કે પદવીની પ્રાપ્તિ થવામાં છે પિતાનું સૌભાગ્ય માનતા.
જ્યારે જઈએ ત્યારે, દૂર દૂરથી મંગળમૂહૂર્ત માટે આવેલા લોકો તે સૂરીશ્વરને વલયાકારે વીંટળાઈને બેઠેલા જ હોય. તેઓ સૌને શાંતિથી જવાબ આપતા અને સંતોષતાભલે પછી એમ કરતાં આરામ માટે જરાય અવકાશ ન રહે. પૂજ્યશ્રીને શાસ્ત્રાભ્યાસ ઉપરાંત વાચનાને પણ ખૂબ રસ હતો. એમની પાસે રહેનાર સાધુને તેઓશ્રી ન્યાય અને સિદ્ધાંતની વાચના આપતા હતા. શ્રી શીલચંદ્રવિજયજી મ. સા. ને અવારનવાર સૂરીશ્વરજી પાસે અભ્યાસ કરતા નિહાળ્યા છે, એ પણ વાચના પ્રત્યે તેમને અનુરાગ સૂચવે છે.
સ્વગછ કે પરગર છ–ગમે તે ગ૭નાં સાધુ હોય કે સાધ્વી, શ્રાવક હોય કે શ્રાવિકા
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૪૩] હોય, કે પછી જનેતર હોય, સૌની નાની નાની વાતો પણ શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળતા અને તેની પરિસ્થિતિને વિચાર કરી ઉચિત સલાહ આપી માર્ગ બતાવતા. એટલા માટે તે સૂરીશ્વર “વાત્સલ્યવારિધિ” કહેવાયા.
શાસનનાં અનેક મહાન કાર્યો કરાવવા સમર્થ છતાં તેઓ સ્વકીર્તિની અપેક્ષાથી રહિત હતા. શાસનસમ્રાટના નામે તેમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરાવ્યાં, પણ પિતાના નામે–સ્વકીતિ કાજે-પિતાનું જુદું કરાવવાની ઇચ્છા પૂજ્યશ્રીએ સ્વપ્નય સેવી ન હતી. આ યુગમાં સર્વસામાન્ય આ દેષ સર્વત્ર નજરે પડે છે, જે પૂજ્ય સૂરીશ્વરજીમાં અશેય જોવામાં નહોતો આવ્યો. મહેલના કાંગરા બનવા કરતાં પાયાની ઈંટ બનવાનું તેઓ વધુ પસંદ કરતા. - આથી જ પૂજ્યશ્રી જૈન શાસનમાં લાડીલા મહાપુરુષ હતા; ઔદાર્ય, ધૂર્ય અને ગાંભીર્યના નિધાન હતા; પ્રૌઢપ્રતિભાથી ભાસુર હતા. સામર્થ્ય છતાં પારકાના ઉપદ્રવ સામે મૌન રહી, મૌન ભાવે જ એને પ્રતિકાર કરતા–તેઓશ્રીની આ વિશિષ્ટતા જેવી તેવી ન હતી.
આ રીતે પૂજ્યશ્રીનો ૬૨ વર્ષનો સુદીર્ધ સંયમપર્યાય સકલ જનને પ્રશંસનીય અને આદરણીય હતો. “જે ઓળંગે તાપી, તે થાય પાપી” એ શાસનસમ્રાટની ઉક્તિને આજીવન પૂજ્યશ્રીએ અપનાવી હતી. મુંબઈ-સુરતવાળા ભાવિક જ ઘણી વિનંતી કરતા કે, “અમારા મહાન કાર્યો આપશ્રી પધારે તે પૂર્ણ થાય.” છતાં પણ સ્વપ્રશંસાની ઉપેક્ષા કરી તેઓએ કદીયે એ તરફ જવાનો વિચાર કર્યો ન હતો, એટલું જ નહીં પૂજયશ્રીને પૂછનારને પણ તેઓશ્રીએ કદી આજ્ઞા આપી નથી; મૌન રહ્યા હશે.
તેઓ આજીવન શાસ્ત્રને અને ગુરુઆજ્ઞાને વફાદાર રહ્યા, અને અંતસમયે પણ શાસનસેવા કાજે પૂજ્ય સૂરીશ્વરે આત્મભોગ આપ્યો. સાડા ચાર વર્ષે ગિરિરાજ ઉપર દાદાની ટ્રકમાં થનાર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જવાની પૂજ્યશ્રીની ભાવના થતાં, નાદુરસ્ત સ્વાચ્ય છતાં, વિહાર કર્યો. સહવતઓને કહેતા કે –“શાસનકાર્યો કરતાં દેહને વિચાર એ તો પામર જીવની કુચેષ્ટા છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં સંજોગોને બનાવનાર અને બગાડનાર આપણે જ છીએ. પ્રાણના ભોગે પણ શાસનકા તો પહેલાં જ કરવાં ઘટે. છેવટે અમદાવાદ-પાલીતાણાની બરાબર અધવચમાં ધંધુકાથી તગડી ગામે પધારતાં સૂરીશ્વરે એકાએક પૂર્ણ સમાધિપૂર્વક આ પાર્થિવદેહનો ત્યાગ કર્યો–એમને આત્મા વિરાટના માગે ચાલી નીકળ્યો ! એમની આ વિહારયાત્રા તે અંતિમ યાત્રારૂપે ફેરવાઈ ગઈ!
અંતમાં પ્રાર્થના, કે તેઓશ્રીની પુણ્યસ્મૃતિ આપણને શાસનને માટે સમર્પિત થવાની પ્રેરણા આપે. એ પરોપકારી પ્રભાવક મહાપુરુષને અનેકાનેક વંદન.
Page #415
--------------------------------------------------------------------------
________________
[૩૪]
અ, વિનદનસૂરિ સ્મારકમ વાત્સલ્યવારિધિ લેખિકા–પ. પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મહારાજનાં શિષ્યા
પ. પૂ. સા. શ્રી વિનીતયશાશ્રીજી મહારાજ આ ભારતભૂમિ હંમેશા પુનિત સંતેના ચરણ-કમલોના સેવનથી ઉજજવલ બનતી રહી છે. સંતમહાત્માઓ ધર્મના ધોરી ઉનત માગને બતાવતા હોય છે. એવા એક
તિર્ધર સંતની વાત આપણું દિલ-દિમાગને રંજિત કરે તેવી છે. ગુણના ગુણે તે લખ્યા” લખાય કે ગાયા ગવાય તેવા હેતા નથી, છતાં ઉપકારી મહાન સં તેનું અલ્પ ઋણ વાળીએ, એમ માની કાંઈક લખવા કલમ લેખનકળા શરૂ કરે છે.
બેટાદની પવિત્ર ભૂમિમાં સં. ૧૯૫૫માં એક સંતનો આવિર્ભાવ થયો. જૈનધર્મના સંસ્કારે એને કુળપરંપરાથી પ્રાપ્ત થયા હતા. પિતા હેમચંદભાઈ તથા માતા જમનાબહેનના કુળમાં ભવિષ્યના મહાન શાસનનેતાનો જન્મ થયે. “વાણ બેલા જાણી” એ અનુસાર ભાવિને કેઈ અગમ્ય સંકેત હોય એમ તે સુપુત્રનું નામ નત્તમ પાડયું. સંસાર એ ઘર સળગતી ખાઈ છે, એમાં પડવાથી ચેરાશીના ફેરા ફરવા પડે છે; આત્મા ઘણું ગુમાવે છે, આ બીજરૂપે પડેલા વિચારને પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ. સાહેબના સાંનિધ્યથી વેગ મળે. સંસારની અસાર અવસ્થા તેમના હૃદયમલમાં શલ્યની જેમ ભકાંતી હતી. પણ એ શલ્યથી ઊગરી જઈને મુક્તિના પંથે પ્રયાણ કરવા નત્તમે સં. ૧૯૭૭માં પૂ. નંદનવિજય તરીકે-નવે અવતારે-અનન્ય આરાધક પૂ. આ. ઉદયસૂરીશ્વરજી મ. સાહેબની મીઠી ગોદમાં આવી, આરાધનાની પગદંડીએ પ્રયાણ કર્યું,
મતિજ્ઞાનના તીવ્ર ક્ષપશમના પ્રસાદથી ઘણા ટૂંકા સમયમાં દરેક શાસ્ત્રમાં પારંગત બન્યા. જ્યોતિષ વિષે તેઓશ્રીનું જ્ઞાન અજોડ હતું. પૂજ્યશ્રીનાં નયનેમાંથી અને વાણીના પૂરમાંથી અવિરત વાત્સલ્યની ધારા વહેતી હતી. યોગેદવહન કરી તેઓ સં. ૧૯૮૩માં આચાર્ય પદવી પામ્યા. અગમ્ય જ્ઞાનગરિમા, અજોડ ધેર્ય, અદ્વિતીય વાત્સલ્યભાવ, જ્યોતિષમાં નિપુણતા, શિલ્પમાં વિચક્ષણતા આદિ ગુણોને ક્રમે કમે વિકાસ થયે. અને ફક્ત ૧૩ વર્ષના દીક્ષિત સમયમાં આચાર્ય પદવી પ્રાપ્ત કરી.
માનવની મહાનતા જન્મમાં નહીં પણ મૃત્યુમાં હોય છે; જીવવામાં નથી હોતી, સંઘર્ષમાં હોય છે. સંયમજીવનના મહાન આદર્શોને પૂજ્યશ્રીએ જીવનમાં સાકાર કરી બતાવ્યા હતા. અજોડ વિભૂતિએ ગ્રીષ્મકાળના મધ્યાહ્નના સૂર્યના પ્રકાશથી ન ભેદાય તેવા યૌવનકાલીન મોહરૂપી અંધકારને અંતરચક્ષુના દ્વારોફઘાટનથી ભેદી નાંખ્યો હતો. આ સંઘર્ષે તેઓશ્રીને મહાન બનાવ્યા હતા; આ મહાનતાને પ્રશમભાવે પચાવીને તેઓ મહાનતાના શિખર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં પણ અડગ-અલિપ્ત રહ્યા હતા.
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૪] આ મહાત્માનો પ્રશમરસનો જે પ્રવાહ હતો તેમાંથી નિર્ચાજ વાત્સલ્યને ઝરે વહ્યા જ કરતો હતો. વર્ષો તો ચોમાસા પૂરતી જ સીમિત હોય છે, પણ પૂજ્યશ્રીની વાત્સલ્યવર્ષો તે દરેક ઋતુમાં એ જ પ્રવાહ, એ જ ગતિએ વરસ્યા કરતી હતી. છતાં આશ્ચર્ય એ હતું કે આ વાત્સલ્યવર્ષોમાં ભીંજાતા મુનિવરગણ ક્યારેય તૃપ્તિ અનુભવતા ન હતા. પૂજ્યશ્રીએ પ્રેમ આપીને પ્રેમ મેળવ્યો હતો; પ્રેમાળ હદય દ્વારા મુનિવરે ઉપર કામણ કર્યું હતું. વળી એમના દ્વારા મળતી પ્રેરણા પણ કેવી ! આત્મનિધિના નિમીલિત દ્વારને ઉન્મીલિત કરે એવી. આવી પ્રેરણા તેઓ જ્ઞાનપિપાસુ સાધુઓને જ અપતા હતા એમ નહિ, પણ જેણે જ્યારે માગ્યું ત્યારે તેને જ્ઞાનગંગાનું પ્રેરણાનું પાણી પાયું હતું. અનેક મુનિવરોને પિતાના વરદ હસ્તે તૈયાર કર્યા હતા.
તિષશાસ્ત્રમાં તેઓશ્રી સર્વમાન્ય વિદ્વાન હતા. કર્મફિલોસોફીના પ્રાથમિક જ્ઞાનથી માંડી કર્મપ્રકૃતિ વગેરે તમામ ઉપલબ્ધ તાંબર પરંપરાના ગ્રંથનું તેઓ અદ્વિતીય જ્ઞાન ધરાવતા હતા. આચારાંગ, ભગવતી, ઉત્તરાધ્યયન આદિ પિસ્તાલીશે આગમનું જીવતુંજાગતું સ્વરૂપ દર્શાવવામાં તેઓશ્રીનું દીર્ધદશ પણું હતું. શ્રુતિ, સ્મૃતિ, ચાર વેદ, ઉપનિપદ આદિ જૈનેતર ગ્રંથોની તુલનાત્મક દષ્ટિને ધારાપ્રવાહ એમની મીઠી વાણીથી જાણવા મળતો હતો. મુહૂર્ત, શિલ્પ, વિધિ-વિધાનોની બાબતમાં જે કોઈ શ્રીસંઘના સભ્યો આવતા તેઓ ખૂબ સંતોષ અનુભવતા હતા.
પૂજ્યશ્રીની માંગલ્યમયી પ્રભાવકતા જ્યારે એમના ચિંતનશીલ ચિત્તમાંથી મધુર વાણીરૂપે વહેતી ત્યારે એમની વાણી અને મુખમુદ્રા એમની આંતરિક પ્રતિભાની પ્રતીતિ કરાવતી હતી. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિને જીવન સાથે જડી લેવાને એમને આદર્શ પણ એમણે મૃત્યુને મિટાવવા માટે જ અપનાવ્યો હતો. તીર્થાધિરાજ શત્રુંજયના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરવા શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આગ્રહે વચનબદ્ધ થયા. કાયા કામ ન આપી શકે એવી હોવા છતાં, એની પરવા કર્યા વિના, શાસનની ખાતર તેઓશ્રીએ શત્રુંજય તરફ શુભ દિને પ્રયાણ શરૂ કર્યું. અને આ વિહાર કરતાં કરતાં જ પૂ. આચાર્યશ્રી તગડી મુકામે સ્વર્ગના વિહારે સંચરી ગયા! આજીવન શાસનની સેવા બજાવનાર અંતે પણ શાસનની સેવા બજાવી કૃતાર્થ થઈ ગયા !
પૂજ્યશ્રીજીને કોણ ઓળખતું ન હતું? હસતું મુખડું, ક્ષણવારમાં સામાના દિલને જીતી લે એવી વાક્પટુતા, હળવી રમૂજભરી વાતચીતની છટા, સહુ કોઈને આંજી શકે એવો બુદ્ધિ વિભવ-આવા આવા અનેક ગુણરૂપે આજ પણ તેઓશ્રી જન-ગણુ વચ્ચે જીવંત છે. ઊર્ધ્વગામી બનેલા તેઓશ્રી આપણા ઉપર અને શાસન ઉપર અમીઝરણું વરસાવતાં રહો !
૪૪
Page #417
--------------------------------------------------------------------------
________________
[૩૪૬]
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ
જીવનગાથા રચયિતા–શ્રી નટવરલાલ એસ. શાહ, મુંબઈ ભૂમિ ઉજજ્વળ ભારતની પુનિત સંત પ્રતાપે, ધર્મના ધારી ધૂરંધર સહુને ઉન્નત રાહ બતાવે; કર્મ કષાય હરતા ખૂદ આત્મરમણમાં રમતા, ભવસાગરથી પાર કરવા અદ્દભુત ત જગાવે. શીતલ ગુણ જેમાં રહ્યો એવા પ્રભુ શીતલનાથ, સહાય કરે મુજને તમે આપો શક્તિ અમાપ; દેવી સરસ્વતી મુજ પરે દયા કરજે આપ, નંદનવન સમ ગુરુદેવની ગાથા સુણાવું આજ. હું ગાથા સુણાવું આજ.
સુણજે સર્વે હોંસથી ભવ્ય ભાવ ભરપૂર
મહાન સંતની જીવનગાથા, ઝળકાવે છે નૂર. ઝળકાવે છે નર. ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એમાં ધન્ય ગામ બેટાદ, સિતેર વર્ષ અગાઉને વાંચી રહ્યો ઈતિહાસ વણિક કેમમાં નરસિંહ સમા હેમચંદ શામજી શાહ, જમનાબેન ભાર્યા જેની ઉજજવળ ઉભયના રાહ, ઓગણીસેને પંચાવનમાં ચરિત્રનાયકને જન્મ થયો, નરમાં ઉત્તમ એવા નત્તમનો સંસારે સંચાર થયા. સંસારે સંચાર થયે. નામ નત્તમ દીપાવે, માબાપની સેવા કરતાં, સમય વીતાવે, નામ નરોત્તમ દીપાવે; ખંત અને સુસંસ્કારોથી જ્ઞાનપિપાસા છિપાવે, નામ નરોત્તમ દીપાવે; જ્ઞાનગંગાના વારિ પીને અંતરને મલકાવે, નામ નરોત્તમ દીપાવે; ભવ્ય ભાવિના ભણકારે જીવનાત જગાવે, નામ નરોત્તમ દીપાવે. બાલ્ય વયમાં બીજ વવાયું, સમકિતના ફૂટ્યા અંકુરે; વિજયનેમિસૂરીશ્વરજીના સાનિધ્યે ઊમટ ધર્મકુંવારે. ઊમટ્યો ધર્મકુંવારે. ચાર વર્ષની સાધના ફળતાં સિત્તેરમાં દીક્ષા લીધી; નંદનવિજય ઉદયને મળીયા, સકળ સંઘે સમ્મતિ દીધી. સંજમ પંથ નિરાળ, સમજીને ના જે ચાલો (તો); નિષ્ફળતામાં મહાલ (ને), બાદ થઈ જાયે સરવાળો. સંજમ પંથ નિરાળો.
Page #418
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખ તથા કાવ્ય
[૩૭] નંદન જેનું નામ, કામ કુંદન સમ કરતા, ઉગ્ર વિહાર ને શાસ્ત્રનું પઠન અનેરું કરતા; દસ વર્ષના સમયમાં કીધું શાસ્ત્રજ્ઞાન સંપાદન, ગદ્દવહન ધરીને એંસીમાં પદ પંન્યાસને વરતા. કામ કુંદન સમ કરતા. પન્યાસ પદવી પામ્યા પછી ત્રણ વર્ષનો કાળ વહ્યો;
વ્યાસીમાં આચાર્ય પદવી અર્પતા સકળ સંઘ હરખ્યો. પંદર વર્ષની વયે જેમણે સંજમ પદ સ્વીકારીને દીપાવ્યું, સોળ વર્ષની દીક્ષિત વયમાં આચાર્ય પદ જેણે હાવ્યું; નંદનવિજય બન્યા વિજયનંદનસૂરીશ્વર નિરહંકારી, સારા જગને પડે દેખાડી છે ગુરુભક્તિની રૂડી ક્યારી; ગુરુ ભગવંતને સ્મરણ કરીને અંતરમાંહે એનું ધ્યાન ધરે, શુભ કાર્યમાં સરળ ભાવથી દિન-રાત ગુરુનું સ્મરણ કરે.
દિન-રાત ગુરુનું સ્મરણ કરે. નંદનસૂરીશ્વરજીના નામને કોણ ભલા ના પિછાણે ? નાના, મોટા, સકળ સંઘના વંદે છે જેને હરેક ઠેકાણે. જેનું હસતું મુખડું, કૃપાનું ઝરણું ખળખળ વહાવે છે, તપાગચ્છીય શ્રમણ સંઘમાં જે પ્રમુખપદ સેહાવે છે;
જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા અને શિલ્પશાસ્ત્ર વિખ્યાત, જેની કરુણામય અમી દૃષ્ટિ મંગલમય કાર્ય કરાવે છે.
જે ભક્તોના સ્મરણમાં નિત્યે આવે છે. ઉન્નત કાર્યનાં મહાન શુગોની દૂર દૂર ઝળકી રહી છે તિ, રાજનગર સ્થભતીર્થ સહુ ભારતવાસીની અણમેલ હતી એ શક્તિ; કર્મ રાજાની અદભુત કરામત ને પૂર્વ કર્મની અજબ ગતિ, નંદનસૂરીશ્વર પરમ પંથે વિચરે ને મૂંઝાઈ જાયે સહુની મતિ.
મૂંઝાઈ જાયે સહુની મતિ. સિદ્ધક્ષેત્રના પંથે જાતા તગડી ગામે મુકામ કરતા; છોડી ગયા અધવચ સહુને સકળ સંઘમાં શોક વ્યાપે. માગશર વદ ચૌદસનો દિન દેહ છોડે રહી આમલીન; નંદનસૂરીશ્વર અને મૂકી આપે નવલી વાટ જ લીધી.
Page #419
--------------------------------------------------------------------------
________________
[૩૪૮]
આવિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ શાસન નાયક સંત શિરોમણિ
હવે માત્ર સ્મૃતિની સરવાણી; વિરહદના ઊરમાં અપાર નયનેથી વહે છે અશ્રુધાર; પંથે પ્રદર્શક ચાલ્યા ગયા તટસ્થ નિરીક્ષક કાં દૂર થયા?
કાં દૂર થયા ? નમન નમન, ગુરુ ભગવંત, તુજને સ્મરું હે કરુણવંત;
નમન નમન ગુરુ ભગવંત. • તારી કૃપાનો પામું એક તંત, મારા દુઃખનો આવતે અંત;
નમન નમન ગુરુ ભગવંત. ધીર વીર પાવનકારી સંત, શાસનશિરોમણિ ગુણવંત;
નમન નમન ગુરુ ભગવંત.
અંતિમ પ્રતિષ્ઠા કે અનંતની મંજિલ? લેખિકા-પ. પૂ. સા. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ (“શશિરાજ, બી.એ.)
સુકાયેલી ધરતીને મહેકાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠુંઠવાઈ ગયેલ વનરાજીઓને નવપલ્લવિત કરવા જેમ વસંત આવે છે, નિસ્તેજ બનેલી માનવતાની હદયકે જેને પ્રફુલ્લિત કરવા પયંગબરે જન્મે છે, તેમ સોહામણું સેરઠ દેશમાં આવેલ અદ્દભુત શોભાને ધારણ કરતા, શૂરવીરતા, દાનવીરતા ને ધર્મવીરતાભર્યા ઈતિહાસની ગાથા ગાતા એવા બેટાદ શહેરમાં વિરલ એક વ્યક્તિને જન્મ થયે. છોડને જેમ વાળીએ તેમ વળે, તે જ રીતે માતા-પિતાના ધર્મસંસ્કારના સિંચનથી બાળપણથી જ નરોત્તમ ધર્મમાગે વળ્યા. શૈશવના શણગાર હજી શરીર પર ચડે તે પહેલાં જ એણે અણગાર જીવનની ઝંખના પોતાની માતા પાસે રજૂ કરી અને સંયમની આરાધના ને શ્રતની ઉપાસના એ તેમને જીવનમંત્ર બન્યા. જનમજનમને આ જ્ઞાનગીઓ સંયમસાધનાની કેડી પર ચઢી જ્ઞાનની અખંડ ધૂણી ધખાવી. જે વિષયને એમની પ્રજ્ઞા અને કલમને સ્પર્શ થયો, એ વિષય ચળકી ઊઠયો અને આગમ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, શિલ્પ, જ્યોતિષના ક્ષેત્રમાં એમણે આગવી સિદ્ધિ મેળવી અને અનુકમે એક એકથી ભેટી પદવી પ્રાપ્ત કરી. સંયમ અને સરસ્વતીના સંગમે એમના જીવનને તીર્થ સ્વરૂપ બનાવી દીધું હતું “યથા નામ તથા ગુજ” એ પ્રમાણે એમણે પિતાનું જીવન નંદનવન સમ મહેકતું કર્યું.
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૪] તેમનાં રૂંવાડે રૂંવાડે, હૈયાના ખૂણે ખૂણે ને આત્માના પ્રદેશ પ્રદેશે અનેકાંતવાદનો નાદ હતો. પૂજ્યશ્રીના હૈયામાં શાસન માટેનો તરવરાટ હતું, અપૂર્વ તમન્ના હતી, વાણીની મધુરતા હતી, હૈયામાં કલ્યાણની ભાવના હતી, જ્ઞાનની વિશાળતા હતી. શિ૯પકળા ને તિષના તેઓ અગ્રણી બન્યા. એમનામાં લોકેષણની લાલચ ન હતી, સ્વાર્થની ગંધ ન હતી, ને પ્રમાદની પામરતા ન હતી. પૂજ્યશ્રી ચંદ્ર જેવા નિર્મળ, હંસ જેવા ઉજજવલ, વૃષભ જેવા બળવાન, સિંહ જેવા દુષ, કાચલા જેવા ગુપ્તેન્દ્રિય અને ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત હતા. તેમનું નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન હતું, વદન કમળ સદાને માટે પ્રસન્ન હતું.
પૂજ્યશ્રીના જીવનમાંથી અનેક ગુણોરૂપી પુ ચૂંટવા જેવાં છે. શ્રાવક-શ્રાવિકા પરને નિઃસ્વાર્થ પ્રેમ, પ્રત્યેક સાધુ-સાધ્વી પ્રત્યેને સદ્દભાવ તથા લાગણી અજોડ હતાં. સારાયે ભારતમાં ધર્મના અનેક કાર્યનાં શુભમુહૂર્તો પૂજ્યશ્રીનાં હાથે નીકળતાં હતાં. તેઓશ્રીનું મુહૂર્ત શ્રેષ્ઠ ગણાતું હતું. અનેક આત્માઓને તેમણે દીક્ષાનું દાન આપ્યું છે. પૂજ્યશ્રીની સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે દરેક નાના-મોટા સાધુ-સાધ્વીજીનાં નામે પણ એમને યાદ હતાં. શાસનનાં અનેક શુભ કાર્યો-જેવા કે જીણોદ્ધાર, તીર્થોદ્ધાર, પ્રતિષ્ઠાએ-તેઓશ્રીના વરદ હસ્તે થયેલાં છે. રાજનગરના પાંજરાપોળના ઉપાશ્રય પર તેઓશ્રીને અનન્ય ઉપકાર છે, અનેક મુનિ મહારાજાએ પૂજ્યશ્રીની નિશ્રામાં રહેતા હતા.
અનંત સિદ્ધીના પવિત્ર તીર્થસ્થાનમાં છેલ્લી પ્રતિષ્ઠાનાં વાજાં વાગવા લાગ્યાં. એ અંતિમ પ્રતિષ્ઠા પણ આગમવાચનાદાતાર શ્રી પૂજયપાદ ગચ્છાધિપતિ નંદનસૂરીશ્વરજી મ. સા. ના વરદહસ્તે થશે, એ સમાચાર સાંભળતાં હૈયાં આનંદના હિલોળે ચઢયાં. તબિયતની અસ્વસ્થતા છતાં પણ અમદાવાદથી પાલીતાણા તરફ મંગળ પ્રસ્થાન કર્યું. વિહારનાં ગામે પુણ્યશાળીના ચરણસ્પર્શથી પાવન થતાં હતાં. પૂ. આચાર્યદેવ તગડી મુકામે આવ્યા. એ ગામની ભૂમિ એક બાજુ સંતના પાદાગમનથી પવિત્ર બની તો બીજી બાજુ એ જ ભૂમિ પર કાળ ત્રાટકી પડ્યા અને એમનો જીવનદીપક ઓલવાઈ ગયે! ક્ષણ પહેલાંનું ગુંજતું વાતાવરણ શોકમય બની ગયું. કેવો છે કુદરતને ન્યાય–નીકળ્યા હતા અંતિમ પ્રતિષ્ઠા કરાવવા ને વિદાય થયા અનંતની મંજિલે !
જાણે સ્વપ્ન ઊડી ગયું, એની સ્મૃતિ રહી ગઈ. વિશ્વવિભૂતિ અલેપ થઈ ગઈ.
કેટકેટલા મુમુક્ષુઓને આપે દીક્ષિત બનાવ્યા છે ! કેટકેટલાં જીણોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા કરાવી શાસનની શાન વધારી છે ! કદમ્બગિરિ તથા ડેમ આજે તીર્થ ધામે બની ગયાં છે. ધન્ય છે આપના એ અથાગ પરિશ્રમને. અમારી ભાવભરી સ્મરણાંજલિ આપના પદપંકજમાં અર્પણ કરીએ છીએ. આપના નોધારા બાલશિષ્યને આશીર્વાદ આપતા રહેશે ને અમદષ્ટિ વરસાવતા રહેશે. ખરેખર–
Page #421
--------------------------------------------------------------------------
________________
[૩૫૦]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ આપની યાદથી ભીનાં હજુ ચક્ષુ અમારાં છે; અંજલિ નહીં પણ એકાદ-બે અશ્રુ અમારાં છે !
- નંદનવનને પરિમલ લેખિકા–પ. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ પૂજ્યપાદ વિજયનંદનસૂરિજી મહારાજ એક શાસન પ્રભાવક આચાર્ય હોવા છતાં, ગુરુ આજ્ઞા એ એમનો જીવનમંત્ર હતો; અને ગુરુભક્તિમાં જરા પણ ખામી આવવા પામે નહીં એની તેઓ હમેશાં જાગૃતિ રાખતા. સં. ૨૦૦૧માં મેં મારી સેળ વર્ષની વયે જોયેલ એક પ્રસંગ પૂજ્યશ્રીને ગુરુ પ્રત્યેને સમર્પણભાવ કેવો હતો તેનું પ્રેરક દર્શન કરાવે છે.
ત્યારે અમારે અમદાવાદમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના જોગ ચાલતા હતા. એક દિવસ અમે નીચે પાંજરાપોળ ઉપાશ્રયમાં ક્રિયા માટે બેઠાં હતાં. પૂ. શાસનસમ્રાટ શ્રીજીની પાટ બારણું પાસે જ હતી. ત્યાંથી ઉપર પુસ્તક માટે ગયેલા આ નન્દનસૂરિજીને મહારાજજીએ બૂમ મારી : “નન્દન !” આ સાંભળી, બધાં કામ પડતાં મૂકીને, દાદર તે એવી ત્વરાથી ઊતર્યા કે જેનારને લાગે કે જાણે ઉપરથી પડતું મૂકયું કે શું ! મને લાગ્યું, પૂજ્યશ્રી, “નન્દન” શબ્દ સાંભળતાંની સાથે જ કેવી રીતે નીચે આવી ગયા ? આવી તે જેમનામાં ગુરુવચન ઝીલવાની તમન્ના હતી ! કેવો સમર્પણભાવ ! તેવી જ રીતે વિનય-વૈયાવચમાં પણ સદા ખડે પગે તિયાર !
શાસનસમ્રાટશ્રીજીએ કદમ્બગિરિના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. ત્યારે તેઓશ્રી કાયમ મારસુપણું સુધી ગોચરી માટે જતા. કામરેલમાં અધ્યયન માટે શાસનસમ્રાટશ્રીજીએ સ્થિરતા કરી, ત્યારે પણ કામરોલથી તલાજા ગેચરી માટે જતા. તેવી જ રીતે ખંભાતથી દેઢ માઈલ પર સકરપુરામાં જિનમન્દિરને જીર્ણોદ્ધાર ચાલતો ત્યારે પણ સકરપુરાથી કાયમ ખંભાત સુધી ગોચરી આવતા ને જતા. રોજના બે ઘડા પાણી લાવવું ને એક વખત ગોચરી જવું–આ નિયમ તેઓએ વર્ષો સુધી જાળવ્યો હતો. સાથે વીસ સ્થાનકનો તપ પણ ચાલતો હતો. ગચ્છના સુકાની તરીકેની જવાબદારી ઘણું જ ઉદાર હૃદયે ઉઠાવી હતી.
સ્વ સમુદાય, અન્ય સમુદાય કે અન્ય ફિરકાના કોઈ પણ સાધુ મ. કે સાધ્વીજી મ. હોય તે દરેકને સંયમ પયગી ઉપકરણ માટે પૂછે. જેને જે જરૂર હોય તે ઉદાર અને પ્રેમાળ હૃદયે પૂરી પાડતા. પાંજરાપોળ તેઓશ્રીનાં વંદનાર્થે આવતાં સાધ્વીજી મ. સોસાયટીમાંથી આવ્યાં હોય તેમને પૂછે, “ક્યારે નીકળ્યાં ? ક્યાં વાપરવાનું છે ? પાછાં
Page #422
--------------------------------------------------------------------------
________________
પ્રશાંત : લેખે તથા કા.
[૩૧] ક્યારે જવાનું છે?” બધી જ ખબર રાખે. અન્ય સમુદાયનાં શ્રમણીઓ પ્રત્યે પણ એટલે જ વાત્સલ્યભાવ. થોડા જ સમય પહેલાંને એક પ્રસંગ. પૂ. વલભસૂરિ મ.ના સમુદાયનાં નાની ઉંમરનાં બે સાધ્વીજી મ. વિહાર કરીને અમદાવાદ આવ્યાં હતાં. તેમનાં ગુરુજી કાળધર્મ પામ્યાં હતાં. તેમને દૂર જવાનું હતું. તેમનાં બીજાં વડીલની પાસે જતાં અમદાવાદ આવ્યાં હતાં. અમે પાંજરાપોળે પૂજ્યશ્રીના વંદનાથે જતાં હતાં. મને પાંજરાપિોળની બહાર મળ્યાં, પૂછયું કે, “પૂ. આ. ભ. શ્રી નન્દનસૂરિ મ. રહે છે તે ઉપાશ્રય ક્યાં છે?” મેં કહ્યું, “ચાલે બતાવું, પણ તમારે ઊતરવાનું સ્થાન વાઘણપોળમાં શેઠ ઉપાશ્રય છે.” તે કહે, “ભલે, પણ અમારે તે પહેલાં આચાર્ય મ. પાસે જવું છે.” મારી સાથે તે બંને સાધ્વીજી મ. પાંજરાપોળ ઉપાશ્રયે આવ્યાં. પૂજ્ય ગુરુદેવે વિહારની વિગત તથા સુખશાતા પૂછી. પછી સમીયાજીને કહ્યું, “ભાઈ, આ સાધ્વીજી મ.ને શેઠના ઉપાશ્રયે મૂકી આવ; ત્યાં તેમના વડીલ સાધ્વીજી મ. ને બરાબર સોંપજે.” સાધ્વીજી વયમાં બાળ હતાં, મારા ખ્યાલ પ્રમાણે એકની વયે તેર વર્ષની અને એકની પંદર વર્ષની હશે. તે કહે કે, “બાપજી! અમને અહીં આપની નજીકના ઉપાશ્રયમાં સ્થાન મળે તો સારું.” મહારાજજી કહે, “હાલ તમને સમીયાજી તમારે ત્યાં જવાનું છે તે સ્થાને મૂકી જાય, ત્યાં જાવ. હું તમારી બરાબર સંભાળ રાખીશ.” આ પ્રસંગ જોતાં મને લાગ્યું કે, જેણે, પૂ. ગુરુદેશને પ્રાયે જોયા પણ નથી એવાં સાધ્વીજી મ. ને મહારાજજી ઉપર કેટલી શ્રદ્ધા અને કેટલે વિશ્વાસ છે !
આ જ એક બીજો પ્રસંગ. છેલ્લે પાલિતાણ પ્રતિષ્ઠા માટે પૂજયશ્રી જઈ રહ્યા હતા ત્યારે ચાંગોદરમાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધ્વીજી, પાંચ ઠાણું વિહાર કરતાં આવેલાં. તેમના માટે પણ ઉચિત ભલામણ શ્રાવકોને કરી. પૂજ્યશ્રીની વાણીમાં અમૃત અને હૈયામાં વાત્સલ્ય હતું. તેઓશ્રીની પાસે આવનાર નાનાં-મોટાં, ગરીબ-શ્રીમન્ત, મૂખ-પંડિત-બધાં જ એકસરખી શાન્તિ અને સંતોષ લઈ જતાં. ,
બુદ્ધિની પ્રતિભા પણ અજબની. પાસે આવનાર વ્યક્તિને પગમાંથી જ પારખી જતાં છતાં ગંભીરતા પણ ગજબની. પ્રથમ વાર જ તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ પણુ મંત્રમુગ્ધ બની જતી. અનેરું આકર્ષણ કરવાની શક્તિ તો તેઓશ્રીની જ ! એ વિશાળ દિલના મહાપુરુષ પાસે તે જાણે ઝેરના ઘૂંટડાને અમૃત બનાવવાની આવડત હતી. વળી સરળતા, નિખાલસતા અને નિરભિમાનતા એ ત્રિવેણી સંગમનું સ્થાન એટલે પૂ. આચાર્ય મ. શ્રી નન્દનસૂરીશ્વરજી મ.
સં. ૨૦૨ના ખંભાતના ચાતુર્માસને એક પ્રસંગ. એ વર્ષનું ચાતુર્માસ ખંભાતમાં ખૂબ જ ધર્મારાધના કરાવવા પૂર્વક આનંદ-ઉત્સાહથી કર્યું, જેના ફળરૂપે ખંભાતમાં શ્રી લાડવાડા સંઘે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ઉપધાન તપ કરાવવાનો નિર્ણય કર્યો.
Page #423
--------------------------------------------------------------------------
________________
[૩૫]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ ચાતુર્માસ પૂર્ણ થયે ગુરુદેવ શ્રી ચંદુલાલ વાડીલાલ છગનલાલનાં ધર્મપત્ની શ્રીમતી નિર્મળાબહેનને ત્યાં મહત્સવ પ્રસંગે, તેઓની આગ્રહ ભરી વિનંતિથી, અમદાવાદ પધાર્યા. ત્યાં મહોત્સવ વગેરે શાસનપ્રભાવનાનાં કાર્યો કરાવી પૂજ્યશ્રી પાછા ખંભાત પધાર્યા. તેઓશ્રીની પુણ્ય નિશ્રામાં શ્રી ઉપધાન તપની આરાધના ઉત્સાહપૂર્વક નિર્વિદને પૂર્ણ થઈ અને માળારોપણ પ્રસંગ અનેરા ઉલ્લાસથી ઉજવાયો.
ત્યાર પછી પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના ર૫૦૦માં નિર્વાણુ વર્ષની ઉજવણીના કાર્ય માટે વિ. સં. ૨૦૩૦નું ચાતુર્માસ અમદાવાદ કરવાનું હતું. જેઠ સુદ ૬નો વિહારનો દિવસ હતું. કોઈ પણ કારણે પૂજ્યશ્રીના મનમાં ખંભાત ચાતુર્માસ કરવાની ભાવને થઈ. આ વિચાર પોતે કોઈને જણાવ્યું પણ ન હતો. જેઠ સુદ પના પૂ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય મુનિ શ્રી નંદિઘષવિ. મ. ની વડી દીક્ષા પૂજ્યશ્રીના વરદ હસ્તે થઈ. વડી દીક્ષા પૂર્ણ થયા બાદ, સંઘના આગેવાન સેક્રેટરી શ્રી ચીમનલાલ ચેકસી પૂજ્યશ્રીના વિહાર અંગેની જાહેરાત કરવા માટે ઊભા થયા. તેમની ભાવના એવી હતી કે, પૂજ્યશ્રી તે શાસનના કાર્ય માટે અમદાવાદ પધારે છે; આપણે અહીંના ચાતુર્માસમાં ધર્મારાધના કરાવવા માટે બે મુનિ ભગવંતને પૂજ્યશ્રી મૂકીને જાય તેવી વિનંતિ કરવી. ચેકસી ઊભા થયા, પણ તેઓ બોલવાની શરૂઆત કરે તે પહેલાં જ ગુરુદેવ બોલ્યા કે, “ચેકસી ! ક્ષેત્રસ્પર્શનાએ હું અહીં ચોમાસું કરું તે કેમ ? તમારા બધાંની શું ભાવના છે?” આ સાંભળતાં જ શ્રીસંઘ આશ્ચર્યચકિત થઈ ગયે. અને ચીમનભાઈ તો આનંદવિભોર બનીને બેલ્યા કે, “ગુરુદેવ! ધન્ય ભાગ્ય અમારાં અને આપશ્રી અહીં ચોમાસું રહો તે અમારા માટે ખૂબ હર્ષની વાત છે. અમારા શ્રીસંઘની સંપૂર્ણ ભાવના છે કે આપશ્રી અહીં ચાતુર્માસ કરે.”
વ્યાખ્યાનમાં બેઠેલા સમસ્ત સંઘને લાગ્યું કે, આ પૂજ્ય ગુરુદેવેશની કેટલી બધી સરલતા ને નિખાલસતા છે! અભિમાનને તો અંશ પણ નહિ! વિનંતિ કે માનપાનની કઈ જરૂર નહિ. આવા સમર્થ શક્તિશાળી મહાન આચાર્ય મહારાજને તે કેટકેટલી વિનંતિ કરવી પડે! તેના બદલે પૂજ્યશ્રી જેવું મનમાં છે, તેવું સરલ ભાવે, નિખાલસતાથી સંઘ સમક્ષ રજૂ કરે છે. આવા સરલ, સૌમ્ય, વાત્સલ્યમૂતિ ગુરુ દેવ તે આ કાળમાં વિરલ જ જોવા મળે. આજે પણ ચીમનભાઈ ચોકસી આ પ્રસંગને યાદ કરી અશ્રુભરી આંખે કહે છે, “આ પ્રસંગ મારી સ્મૃતિમાં જડાઈ ગયે છે.” - ભવિતવ્યતાના યોગે વિ. સં. ૨૦૩૦નું ચાતુર્માસ અનિવાર્ય કારણે અમદાવાદમાં થયું. શેઠશ્રી કસ્તૂરભાઈને સંદેશ લઈ ફૂલચંદભાઈ આવ્યા કે, “પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના ૨૫૦૦મા નિર્વાણ વર્ષની ઉજવણી ભારતભરમાં થાય તે ઉત્તમ અને તે કાર્ય માટે આપશ્રી અમદાવાદ પધારે. પૂજ્યશ્રી લાભાલાભને વિચાર કરી, ખંભાતના સંઘની
Page #424
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[ ૩૫૩ ]
રજા લઈ, વિ. સ’૨૦૩૦ના ચાતુર્માસ માટે અમદાવાદ પધાર્યા. ત્યાં પૂજ્યશ્રીના ઉપદેશ મુજબ ભારતભરમાં ૨૫૦૦મા નિર્વાણુ વર્ષની ઉજવણી થઈ. રાજનગરના ઇતિહાસમાં પણ અનેરું પ્રભાત ઊગ્યું.
જાણે ભવિષ્યવેત્તા હોય એમ તેઓશ્રી કથારેક કહેતા કે, “મને તે શાસનસમ્રાટ પૂ. ગુરુદેવ જેટલાં-૭૭ વર્ષ થવાના છે.” અત્યુ' પણ તેવુ જ. ૭૮મા વર્ષની શરૂઆતના દાઢ મહિનામાં જ તેઓશ્રી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા ! જ્ઞાનીની અગમ્ય વાણીને કાઈ સમજી શકતુ નથી.
તેઓશ્રીની અગાધ કાર્યશક્તિ, અકાટચ તેજસ્વી દલીલા, શાન્ત અને સ્મિતભરી પ્રસન્ન મુખમુદ્રા, શાસન પ્રત્યેની સપૂર્ણ વફાદારી, શાસનપ્રભાવનાનાં સંગીન કાર્યાં, અનેક મુહૂર્તોની સૂમ ઝીણવટભરી છણાવટ, સરળતા, નીડરતા, સ્પષ્ટવાદિતા વગેરે કયાકયા ગુણાને યાદ કરીએ ?
તેમના નાજુક દેહ શક્તિઓના ભડાર હતા. વિવિધ સ્વરૂપે એ શક્તિએ પ્રગટ થઈ હતી. એ શક્તિથી તેઓએ જેમ અનેક રીતે શાસનની સેવા કરી, તેમ જ્ઞાન, દર્શન, ચારિત્રની નિર્મળ આરાધના કરી જીવન ધન્ય બનાવ્યુ, અને આત્મશ્રેય સાધી લીધુ’. વિ. સ. ૨૦૩૨ના માગશર વિદ ચૌદસે કાળે એમના પર વિજય મેળવ્યેા; પણ હારમાંચ એમની તેા જીત જ હતી. જેના મૃત્યુથી હૃદયને વેદના થાય છે તેનુ મૃત્યુ મૉંગલ ગણાય છે. આ મહાન સંતની ચિરવિદાય સારાય જૈન સમાજને માટે વેદનાકારક અને વસમી બની છે.
દિવસના અજવાળામાં ખીલતાં અને સુવાસ આપતાં ફૂલા તે લોકનજરમાં સતત રમતાં હોય છે, પણ રાતરાણીનું ફૂલ તા, કાઈ પણ જાતની પ્રશંસાની આકાંક્ષા રાખ્યા વિના, સુવાસ આપે જ જાય છે. એવા હતા વાત્સલ્યવારિધિ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજી મ. નન્દનવન જેવી પરિમલથી મહેકતા પાતાના જીવનની સુવાસ દૂર-સુદૂર સુધી વિસ્તારી, સમાધિપૂર્વક જીવન વિતાવી, સહુને રાતાં મૂકી પોતે સ્મિત વેરી ચાલ્યા ગયા ! અંતમાં, પરમ કૃપાળુ, વાત્સલ્યવારિધિ ગુરુદેવેશના ચરણસરાજમાં અગણિત વંદન.
૪૫
જૈન શાસનના એક તેજસ્વી સિતારા
લેખક—શ્રી ભદ્રિક જે. કાપડીયા, ખંભાત
સંવત ૨૦૩૨ની માગસરવદી ૧૪ની કાળરાત્રી શરૂ થાય તે પહેલાં કાળદેવને
Page #425
--------------------------------------------------------------------------
________________
[૩૫૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ કારમો પંજો જૈન શાસનના એક તેજસ્વી સિતારા ઉપર પડ્યો અને ગગનગોખેથી એક ચમકતો સિતારો ખરી પડ્યો ! અને એક પુણ્યવંતા કામ માટે તીર્થધામ પાલીતાણા જઈ રહેલા પૂજય આચાર્ય ભગવંતને જીવનદીપ રસ્તામાં જ તગડી ગામે બુઝાઈ ગયે! જેન સમાજના એ તેજસ્વી ચમકતા તારા એમની અનોખી તેજલેખા મૂકી ખરી ગયા ! : માનવીને દેહ નાશ પામે છે, પણ તેના જીવનકાળ દરમ્યાન થયેલાં કાર્યો–કીર્તિનાં કેટડાં-કાળાંતરેય નાશ પામતાં નથી ! પૂજ્ય આચાર્ય ભગવંતને જીવનદીપ ભલે બુઝાઈ ગયે, પણ તેમણે દીર્ઘ જીવનકાળ દરમ્યાન કીર્તિની જે લેિબંધીઓ રચી છે તેના કાંગરા કદી ખરે તેમ નથી જ !
જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત, એ ન્યાયે મૃત્યુનો શોક પણ શો કરશે અને તેથી જ જૈન શાસનના આ તેજસ્વી તારલાએ જે રીતનું જીવન જીવી જાણ્યું તેનું આજ અભિવાદન કરું છું—અલબત્ત, જૈન શાસનને એમની વિદાયથી એક મોટી ખોટ પડી છે, એક મહામૂલી મૂડી ગુમાવી હોય તેવું દુઃખ આપણે અનુભવીએ છીએ.
પવિત્ર ભૂમિ સૌરાષ્ટ્રના બેટાદ ગામમાં સંવત ૧૫૫માં જન્મ ધારણ કરી તેઓ એક એવું ઉત્તમ જીવન જીવી ગયા કે જેનાં સંભારણાં ચિરકાળ સુધી ચાલુ રહેશે ! - બાલ્યકાળથી અનોખા સંસ્કાર તેમને સાંપડ્યા હતા અને જીવનને ધર્મમય માગે આગળ ધપાવ્યું રાખ્યું હતું. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજીના ઉપદેશામૃતનું તે જાણે તેમણે અખંડ પાન કરી લીધું હતું. અને તેથી એમનું જીવન તેમના ચરણોમાં મૂકી ગયું હતું. શાસનસમ્રાટના સંદેશને એમણે જીવનમાં મૂર્ત કર્યો હતો અને એને લીધે તેઓશ્રી સૌઈના આદરને પાત્ર બની ગયા હતા. માત્ર ૨૮ વરસની ઉંમરે તો તેઓશ્રી આચાર્ય પદવી પામ્યા હતા.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજીને કણ નહીં ઓળખતું હોય? તેમનું હસતું પ્રેમાળ મુખ, પળવારમાં સામાનું દિલ જીતી લે એવી વાક્પટુતા, તેમને વિવેકશીલ સ્વભાવ, તેમનું સૌજન્ય, તેમની હળવી રમૂજભરી વાતચીતની છટા, સૌકોઈને આંજી શકે તેવો બુદ્ધિભવ–આવા આવા ગુણોને લીધે એક વખત પણ તેમના પરિચયમાં આવનાર કદી પણ તેમને ભૂલી શકે તેમ નથી જ !
જૈન ધર્મના ઉત્કર્ષ માટે તેઓશ્રી ખૂબ જ લાગણી અને ધગશ ધરાવતા હતા અને તે માટે તેમણે તેમના જીવનકાળ દરમ્યાન કરેલી કાર્યવાહી ચિરસ્મરણીય બની રહે એવી છે. જ્યોતિષશાસ્ત્ર માટે તો તેમની ખ્યાતિ ભારતભરમાં પ્રસરી હતી અને મુહૂર્ત માટે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી શું કહે છે, તે જાણવા ઉરચ કક્ષાના જ્યોતિષીઓ પણ આતુર રહેતા હતા,
Page #426
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[ ૩૫૫ ]
ગચ્છાધિપતિ અન્યા પછી, શારીરિક રીતે થાડા અશકત બન્યા હેાવા છતાં, તેમની પાસે જનાર કે પત્રો લખી તેમનું માર્ગદર્શન મેળવનાર કદી નિરાશ થયા નથી, અને તે કારણે તા સૌકાઈના પૂજ્યશ્રી પ્રીતિપાત્ર બનેલા હતા. ૭૭ વરસની ઉંમરે પણ યુવાનને પ્રેરણા આપે એવી સ્ફૂર્તિથી તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યા હતા.
પૂજ્ય આચાર્ય ભગવંતે એમના જીવનકાળ દરમ્યાન જીવતરના અનેક ખડા અજવાળ્યા છે. વિવિધ ક્ષેત્રે અનેક કળીઓને એમણે સુગધિત કુસુમમાં પલટી છે. અનેકની ભાવનાએના પૂજ્યશ્રી શિલ્પી છે. કંઈકના આદર્શોના એ કલાધર છે. એમનું જીવન જીવનસાધનાની કળાથી કૃતાર્થ ખન્યું હતું. એમની જિંદગી યાગસાધનાના આદર્શરૂપ હતી.
જીવનસાધનાના કલાધર, કર્મચાગી અને ભાવનાઓના મહાન શિલ્પી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજીને વંદન હો !
સૌના તારણહાર
રચચિતા—શ્રી ભાલચન્દ્રે દયાશંકર કવીશ્વર, ખંભાત ( રાગ–દેશ )
નંદનસૂરીન્દ્રેશ્વર સૌના તારણહાર છે રે,
સાનાગાર છે રે.....ન દુન૦
વત્સલતાના એ તા સાગર, શીતલતામાં અપર સુધાકર;
સારસ્વત વૈભવના એ અવતાર છે રે....નદન૦ ૧
ધરે સમસ્ત ઉપર એ સમતા, લેાક બધા આવે છે નમતા;
અપૂર્વ શાન્તિતણા એ તેા આગાર છે રે....નંદન૦ ૨ રાજસ, તામસ ને સાત્ત્વિક ગણુ, દ્વન્દ્વાતીત અને ત્યાં એ પણ; હૃદયગ્રન્થિભેદનતા ભારોભાર છે હિત મિત પ્રિય અમૃત સમ મીઠી, વાણી એ અન્યત્ર ન દીઠી; નયન વિષે પ્રેમામૃત પારાવાર છે રે....નન૦ ૪
રૈ....નન૦ ૩
એ સૂરીન્દ્રનુ દન એવું, ચિત્તસમાહિતતાના જેવું;
શાસનના અદ્વિતીય હીરક હાર છે રે....નન૦ પ્
સૂરિવરેણ્ય-સમાગમ સિદ્ધિ, કલ્પવૃક્ષની ત્યાં છે રિદ્ધિ;
માક્ષમાગ માં ત્યાં સૌના સ'ચાર છે રે....ન'ન૦ ૬
Page #427
--------------------------------------------------------------------------
________________
f૩૫૬]
આ વિનંદનસૂરિ સ્મારક કૌશલ્યાધાર ગુરુદેવ લેખિકા–પ. પૂ. સા. શ્રી પ્રદશ્રીજી મહારાજ શ્રી શંત્રુજય, શ્રી ગિરનારજી જેવાં તીર્થોથી પવિત્રિત સોરઠ દેશની ભૂમિનું બોટાદ નગર આપણા ગુરુભગવંતની જન્મભૂમિ. પિતા હેમચંદભાઈ તથા માતા જમનાબહેનની કુક્ષિએ વિ. સં. ૧લ્પપના કાર્તિક સુદિ ૧૧ના દિવસે જન્મ થયે. કોણ જાણી શકે કે ભાવિ શાસનનું રત્ન ઉત્પન્ન થયું ? નામ એનું નત્તમ. કુટુંબના ધર્મસંસ્કારોનું સિંચન તેમ જ ભવાન્તરની આરાધનાના પરિણામરૂપે સંસાર પ્રત્યેની ઉદાસીનતા તેમ જ વૈરાગ્ય પ્રત્યેની મમતાનાં બીજ નરોત્તમના આત્મારૂપી ઉદ્યાનમાં વવાયાં. પૂ. ગુરુદેવના વૈરાગ્યના બીજને પાણી અને ખાતર સમી શાસનસમ્રાટશ્રીની અમૃતમય વાણીએ સિંચન કર્યું, જેના ફળરૂપે નરોત્તમમાં સંયમપ્રાપ્તિની તમન્ના જાગી. વચમાં સંસારના કેટલાક અવરોધો આવતા રહ્યા, પણ છેવટે આત્મશ્રદ્ધા, રત્નત્રયીની આરાધનાની અદમ્ય ભાવના તેમ જ શાસનની સેવાના મનોરથને પરિપૂર્ણ કરવા માટે એમણે અમદાવાદ પાસે વળાદ મુકામે શાસનસમ્રાટશ્રીના પટ્ટાલંકાર પૂ. ઉપાધ્યાય (પછી આચાર્ય) ઉદયવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી અને નત્તમ મુનિ નંદનવિજયજી બની ગયા.
કિશોરાવસ્થામાં પ્રાપ્ત થયેલાં રત્નોના વિકાસ માટે તેઓશ્રી સતત જ્ઞાનાભ્યાસ, ક્રિયા, તપ, સ્વાધ્યાય, ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ જેવા ગુણોને આત્મસાત્ કરવા લાગ્યા. પૂ. ગુરુભગવંતના હાર્દિકે આશીર્વાદથી, પોતાના પશમથી તેમ જ શાસ્ત્રાભ્યાસની તમન્ના, ન્યાય, વ્યાકરણ, આગમ, ષદર્શન તેમ જ જ્યોતિષશાસ્ત્રમાં તેઓ પારંગત બની શક્યા. ધન્ય છે ગુરુદેવની જ્ઞાનાભ્યાસની તમન્નાને તેમ જ ગુરુભક્તિને. અલ્પ સમયમાં પ્રાપ્ત કરેલ ગુરુભગવંતોની પ્રીતિ તેમ જ વિદ્વત્તાને પરિણામે શાસનસમ્રાટશ્રીએ માત્ર ૧૩ વર્ષના દીક્ષા પર્યાયમાં એમને વિ. સં. ૧૯૮૩માં આચાર્ય પદ પર આરૂઢ કર્યા હતા.
અદ્વિતીય ક્ષયોપશમના કારણે પૂજ્યશ્રી અનેક ગ્રંથોના રચયિતા બન્યા. શાસનસમ્રાટ શ્રીજીના જાજરમાન વારસાને જાળવવાનું સૌભાગ્ય તેઓશ્રીના ફાળે અધિક આવ્યું. આશરે ૫૦ વર્ષ જેટલા દીર્ધ આચાર્ય પદ અને ૬૨ વર્ષના સંયમ પર્યાયમાં તેઓશ્રીએ સંખ્યાબંધ અંજનશલાકા, પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપ, ઉપધાન તપ, દીક્ષાદાન વગેરે દ્વારા શાસનની ઘણી સેવા બજાવી હતી. જ્યોતિષશાસ્ત્રમાં પ્રાપ્ત કરેલી વિદ્વત્તાના પરિણામે શાસનના પ્રાયઃ બધાં જ પવિત્ર કાર્યોનાં શુભ મુહૂર્તો મેળવવા માટે તેમની પાસે અસંખ્ય લોકે આવતા હતા. એમની પ્રેમાળતા દાખલારૂપ બની રહે એવી હતી. શાસન અને સંઘની મોટામાં મોટી મુશ્કેલીઓનું નિવારણ કરવા તેઓ સદા સજજ રહેતા હતા. ધન્ય છે શાસનના ઝળહળતા એ સિતારાને !
Page #428
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩૫૭] વૃદ્ધાવસ્થાને કિનારે આવેલા આ મહાપુરુષ અંતિમ ચાતુર્માસ રાજનગરમાં વ્યતીત કરી મહાન પવિત્ર ગિરિરાજ ઉપર સેંકડે પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા નિમિત્ત, સંઘના અને શ્રાવકવર્ગના અતિ આગ્રહને વશ થઈ, તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ, ઘણા ઉત્સાહ અને અનેરા ઉમંગથી પાદલિપ્તપુર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. પણ કાળ, કુદરત અને કર્મસત્તા પાસે પરમાત્માનું પણ કાંઈ ચાલી શકતું નથી, તો આપણા જેવા પામર પ્રાણીની શી વાત? ધંધુકા પાસે તગડી મુકામે ગુરુદેવ અચાનક હૃદયરોગના હુમલાથી સ્વર્ગ પુરીમાં પધારી ગયા ! નાયક વિનાના સિન્યની જેમ જૈન સમાજ નિરાધાર બની ગયે. તેઓશ્રી તે આ જીવનની સાર્થકતા સાથે મહાન આરાધક અને પ્રભાવક બની ગયા, પણ એમના ગુણોની સુવાસ ચિર કાળ સુધી વિસરોય તેમ નથી. એમના આશીર્વાદ શાસન ઉપર સદા વરસતા રહો
(૧)
8
સ્તુતિ-એકવીશી રચયિતા-શ્રી અમરચંદ માવજી શાહ, તળાજા
ઝૂલણા છંદ સૌરાષ્ટ્ર દેશમાં અનેક સંતો, ઈતિહાસના પાને પંકાય; શાસનસમ્રાટ નેમિસૂરીશ્વર, મહુવાના એ રત્ન ગણાય. તીર્થોદ્ધારક શાસનપ્રભાવક, અનેક તીર્થ ઉદ્ધાર કરાયા કદંબગિરિ, વલભીપુર, મહુવા, યાત્રાધામ બહુ વખણાય. વચનસિદ્ધ સૂરીશ્વરની, સિંહનાદ થી ગર્જના થાય; રાજા-રજવાડાં ને શ્રીમતે, ગુરુવર્યનાં પાય વંદાય. અનેકશિષ્ય રત્નોથી શોભે, સૂરિચકચક્રવતી ગણાય; * જૈન શાસનમાં જેની આજ્ઞા, કેઈ થકી ના કદી લેપાય. તસ પટ્ટધર વિજયેદસૂરિ, શાસ્ત્રવિશારદ સંત ગણાય, તસ પટ્ટધર વિજયનંદનસૂરિ, શાસ્ત્રોમાંહી નિપુણ કહાય. શાસનસમ્રાટના મુખમાં રમતી, “ઉદય-નંદનીની જોડી સદાય તીર્થોદ્ધારનાં મહાન કાર્યો, ત્રિપુટીના સંગમથી થાય.
તિવિંદ નંદનસૂરીશ્વર, મુહૂર્તમાં એ અજોડ ગણાય; જૈન શાસનનાં શુભ કાર્યોમાં, એમનું મુહૂર્ત પ્રમાણિત થાય.
8
(૪)
8
9
Page #429
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૮ ]
સરળ સ્વભાવી,
નિભ યતાના
નિરહંકારી, હિતશિખામણ સલાહ લેવા, કાઠાસૂઝ, વ્યવહારકુશળતા, નિર્ણયશક્તિ ધાર્યા. કાના કરવૈયા એ, સ્પષ્ટવક્તા સાહસશ્રા, દ્રવ્ય-ક્ષેત્ર ને કાળ-ભાવથી, સાચા માર્ગ બતાવે નય-ન્યાય ને
સ્યાદ્વાદથી,
સમય
નાયક પદવીથી
કરાય;
તપગચ્છના શ્રમણસંઘમાં, સકળ સઘમાં સૂરીશ્વરની, સૌરભ ચાદેિશે સ'ઘ-શાસનના મતભેદોમાં, તટસ્થતાથી આપે લીધેલ નિર્ણયને દઢતાથી, વળગી રહેતા એ સૂરિ ગુરુદેવનાં અપૂર્ણ કાર્યો, ભાવ-ભક્તિથી પૂ ગુરુભિક્તના સ્મારક રૂપે, ગુરુજીનાં દિશ અધાય. ‘નંદન” ‘નંદન” કહે ઉપકાર તેમને! પળ પળ સમરે, નસૂરિ જીવનમાંય. સિદ્ધક્ષેત્ર-શત્રુજય ઉપર, નૂતન બાવન જિનાલય થાય; પ્રતિષ્ઠા તેની મહાસુદ સાતમ, મુહૂર્ત આપે શ્રી ગુરુરાય. શેઠ આણંદજી કલ્યાણજીની, પેઢી ભારતભરના શ્રીસંઘે ની,
શાસનસમ્રાટ નેમિસૂરીશ્વર,
સદાય;
પકાય;
લેખાય.
એ તા પ્રતિષ્ઠા માટે આચાર્ય શ્રીને, વિનતી પેઢીની થાય; સંઘ-સુકાની કસ્તુરભાઈ, સંઘતણા શિરછત્ર ગણાય. વિહાર કરતા તગડી મુકામે, પહેાંચ્યા શ્રી નંદનસૂરિરાય; હૃદયથંભના હુમલા થાતાં, સ્વર્ગગમન વચ્ચે થઈ
અચાનક આ મનાવ અનતા, સામાં હાહાકાર ઉલ્લાસ સ્થાને ઉદાસીનતા, સકળ સંઘમાં
વ્યાપી
ખાટ પડી તે
ઠેર ઠેર ગુરુભક્તિ માટે, નાના-મોટા ધર્મ પ્રભાવક નંદનસૂરિની, એકવીસ કડીમાં ઝૂલણા “અમર” કહે કર જોડી
વ્યક્ત
કરાય;
છંદમાં, ઊર્મિ આને ભાવથી, અંજલિ સ્વીકારશે ગુરુરાય !
પ્રતિભાસ પન્ન એ સૂરિરાય; આવે
મહાનુભાવા
ક વ્યનિષ્ઠ
આગમને
સહુને,
આ. વિ.નંદનસૂરિ-સ્મારગ્રં“થ
અજમ
ગુણ
જીવન
નુસરે
દીર્ઘ દૃષ્ટિવ ત
પારખી કરતા
ભારતમાં
પ્રતિનિધિ
ઉત્સવ
શે'
સદાય. (<)
ગણાય;
વખણાય. (૯)
જિવાય;
સદાય.
(૧૦)
ગુરુરાય;
ન્યાય.
સાહાય;
પસરાય.
ન્યાય;
સદાય.
જાય;
થાય;
જાય.
થાય;
E
પુરાય
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯)
(૨૦)
(૨૧)
Page #430
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૫] સિતારો ખરી પડયો ! લેખિકા–પ. પૂ. સા. શ્રી તિલકપ્રભાશ્રીજીનાં શિષ્યા
પ. પૂ. સા. શ્રી અનંતપૂર્ણાશ્રીજી મહારાજ શ્રી જૈન શાસનમાં અનેક નરરત્ન પાક્યાં કરે છે. આવું જ એક અમૂલું નરરત્ન પૃથ્વી પર પ્રકાશ પાથરી આપણી વચ્ચેથી વિદાય થઈ ગયું. એ ચમકતો સિતારે લાખોને લાડકવાયો હતો. પૂજ્યશ્રી જૈન શાસનના મહાન સ્તંભરૂપ હતા; સમર્થ વ્યાખ્યાનકાર,
જ્યોતિષવિશારદ, વાત્સલ્યવારિધિ, સાહિત્યનિષ્ણાત અને સમર્થ કેટિના વિદ્વાન હતા. જૈન શાસનમાં ભાગ્યે જ કોઈ એમના નામથી અનજાન હશે.
તેઓશ્રીનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. ભલભલા કઠેર માનવીને કમળતામાં, કૃપણ માનવીને ઉદારતામાં અને કુટિલ જનને સરળતામાં પલટવાની અપૂર્વ શક્તિ તેઓ ધરાવતા હતા. એમનું વ્યક્તિત્વ ભલભલાને આકર્ષે તેવું હતું. ભારે બિમારીમાં પણ આત્મીય શક્તિ ન વર્ણવી શકાય તેવી હતી. તેઓ પોતાના સિદ્ધાન્તમાં એટલા બધા અડગ હતા, કે કેઈની તાકાત ન હતી કે એમને ડગાવી કે ડરાવી શકે. એમને જોતાં જ મસ્તક નમી પડે તેવા તે મહાન પુરુષ હતા. તેઓ તદ્દન નિખાલસ, નિર્દોષ અને સ્વભાવે શાન્ત હતા. વિહાર કરતા તેઓ ગામડે ગામડે ફરી વળતાં અને ગામે ગામ મેટે જનસમૂહ એકત્ર થત. એમનાં દર્શન અને ઉપદેશથી માન અને ધરતી પાવન થતાં.
આવું પ્રકાંડ પાંડિત્ય હોવા છતાં તેઓ એકદમ સરળ અને નિરાભિમાની હતા. આબાલવૃદ્ધ અને વિરોધી સાથે પણ તેઓ હસીને વાત કરતા હતા. ગમે તે વ્યવસાયમાં બેઠા હોવા છતાં કોઈ પણ તત્ત્વજિજ્ઞાસુ શંકાનું સમાધાન મેળવવા આવે તે તુરત જ અત્યંત વાત્સલ્યભાવથી તે આવનાર વ્યક્તિને સંતોષજનક ખુલાસે આપતા. ગમે તે કઠેર સ્વભાવી કે કુતર્કવાદી હોય તો પણ તે તેઓશ્રીની પ્રભાવશાળી મુખમુદ્રાથી શાન્ત બની જતો. તેઓશ્રીની વિરુદ્ધ બોલનાર પ્રત્યે પણ તેઓશ્રી ક્યારેય કષાયભાવ ન રાખતા ઃ આવું દરિયાવ દિલ સ્વર્ગસ્થ ગુરુદેવ ધરાવતા હતા.
કેઈની એવી દિવ્ય શક્તિ નથી કે જન્મને સ્થિર બનાવીને મૃત્યુને ખાળી શકે. આત્મા અમર છે, શાશ્વત છે, પણ જન્મવું, જીવવું અને મરવું તે તે કુદરતને અફર ક્રમ છે. જન્મીને જીવી જાણીને મરણને મહત્સવ બનાવનાર આવા વિરલ પુરુષો જ હોય છે. સંગ પછી વિગ આવે જ છે. પણ આ વિયોગથી તે એમ જ થાય છે કે, શાસનને એક તેજસ્વી સિતારે ખરી પડો !
એ સિતારાનું સ્મરણ આપણા અંતરમાં ધર્મને પ્રકાશ પાથરે એ જ અભ્યર્થના.
Page #431
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૦ ]
પૂજ્ય ગુરુદેવ
લેખિકા—પ. પૂ. સા. શ્રી રવીન્દ્રશ્રીજી મહારાજ
જગત આખુ` જ અનાદિકાળથી ચાલતા અને અતકાળ સુધી ચાલુ રહેનાર નાટકની રગભૂમિ જેવુ' છે. તેના પર અનેક પાત્રા આવે છે અને પોતપોતાના પાઠ ભજવી ચાલ્યા જાય છે. આ નાટક એવુ છે કે જેનેા પડદા કદાપિ પડવાનેા નથી, અને જે કદાપિ પૂરું થવાનુ” નથી. એવા આ નાટકને વિષે આ જગતરૂપી ર'ગમચ ઉપર અનેક આવી ગયા. પણ એમાં કેટલાંક વિરલ પાત્ર એવાં આવે છે કે જેઓ પોતે ભજવેલ પાઠ બીજાઓને માટે પ્રેરણારૂપ અને યાદગાર બનાવી જાય છે.
આ. વિ.નંદ્યનસૂરિ-સ્મારકગ્ર’થ
એવા મહાત્માઓ અને સતાનાં પાત્રો પૈકી પરમ પૂજ્ય ગુરુદેવ આચાય શ્રીમદ્ વિજયન”દનસૂરીશ્વરજી મહારાજ પણ એક હતા. તેઓએ પેાતાનુ સમગ્ર જીવન પાપકારમાં જ વ્યતીત કર્યું હતું. જેવી રીતે પુષ્પ ખીલે છે પણ તે જાણે બીજાના મનને જ પ્રફુલ્રિત કરવા માટે ખીલ્યુ* ન હોય તેમ પોતાની સુવાસ ચાતરફ ફેલાવી મુરઝાઈ જાય છે, તેમ મહાન ધર્માત્માનું જીવન પણ તેવુ જ હાય છે. તેઓ જન્મે છે ત્યારથી જીવનના અંત પર્યંત પાતાથી અને તેટલાં સત્કાર્યા કરીને સુકૃતરૂપી પુષ્પોની સુવાસ ચેાતરફ ફેલાવતાં જાય છે. સાચું જ કહ્યું છે કે—
“ જલી જાતી છે ને, જીવન-ધૂપસળી મ્હેંકતી મ્હેંકતી આ.”
પૂજ્યશ્રીનું જ્ઞાન અજોડ હતું. કોઈ ને કઈ પણ શ`કા થઇ હાય, કેાઈ એ પ્રશ્ન પૂછવા હાય, તેા તેઓ શાન્ત ચિત્તે પેાતાના જ્ઞાનથી શકાનું સમાધાન કરતા. તેઓશ્રી શાસનનાં મહાન કાર્યામાં રોકાયેલા હોવા છતાં કોઈ પણ સાધુ, સાધ્વી કે જ્ઞાનના પિપાસુ આવે તે તેમને આગળ વધારવામાં સતત મહેનત કરતા અને પ્રેરણા આપતા. સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવના અનેક જીવનપ્રસંગા સ્મૃતિપથ ઉપર પવનની લહેરખીની જેમ એક પછી એક પસાર થઈ જાય છે. તેઓશ્રીના કયા જીવનપ્રસગને યાદ કરીએ અને કયાને ન સ'ભારીએ તે સમજાતું નથી.
તેઓની સ્મરણશક્તિ પણ તેવી જ તીવ્ર હતી. ગમે તેટલાં વર્ષો પહેલાંની વાત હાય, અથવા તે તેઓશ્રીની હાજરીમાં એવા કોઈ પ્રસ`ગ બન્યા હાય, તે તેની યાદ તેઓશ્રીના હૃદયપટ પરથી ભૂંસાતી જ ન હતી; કાઈ પણ સમયે યાદ કરીને કહેતા હતા. એક પ્રસ'ગ મને યાદ આવે છે. પૂ. શાસનસમ્રાટ અમદાવાદ પાંજરાપોળે બિરાજમાન હતા. તે સમયે અમારા દાદીગુરુ સાથે, પ્રાયે સ. ૨૦૦૧માં, અમે વઢનાર્થે ગયાં હતાં. ત્યાર પછી લગભગ ૧૫ વર્ષ સુધી તેઓશ્રીનાં દર્શન-વંદનના લાભ મળ્યા ન હતા.
Page #432
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૧] તેથી અમારા પૂ. ગુરુજીને દર્શન-વંદનની ભાવના થઈ ત્યારે તેઓશ્રી દાદાજીની શીતળ છાયામાં સિદ્ધક્ષેત્રમાં બિરાજમાન હતા. તેથી અમેએ અમદાવાદથી પાલીતાણા તરફ વિહાર કર્યો. અમે સણોસરા ગામમાં આવ્યા ત્યાં સુધી અમને ખબર ન હતી કે, પૂ. ગુરુદેવ આજે અહીંયા પધારવાના છે. અનાયાસે દર્શન-વંદનને લાભ ત્યાં જ મળી ગયો અને અમારી ભાવના પરિપૂર્ણ થઈ. ઘણાં વર્ષે અમોને જોયા, છતાં પણ અમારો પરિચય આપવો ન પડ્યો તેથી અમારા આશ્ચર્યને પાર ન રહ્યો. ખરેખર, ત્યારે અમોને થયું કે, તેમની સ્મરણશક્તિ કેટલી જાગ્રત છે. તેઓશ્રીની વાણીનું ગુંજન અત્યારે પણ જાણે મનમાં થાય છે. મને લાગે છે કે, આવી બેજોડ સ્મરણશક્તિ પ્રાપ્ત કરવા માટે તે ભવોભવની જ્ઞાનસાધના જ જોઈએ; તે વગર આવી સ્મરણશક્તિ પ્રાપ્ત ન થઈ શકે. જીવનમાં એમને કેવળ જ્ઞાનનો જ વ્યાસંગ હતો એવું પણ ન હતું; ધર્મક્રિયા, પ્રભુભક્તિ, બિમાર હોય તેને ધર્મશ્રવણ કરાવવું વગેરે દરેક કાર્યમાં તેઓશ્રીને ઊંડો રસ હતો.
પૂજ્યશ્રી વાસક્ષેપ નાખતા કંટાળતા જ નહીં. તેઓશ્રી કહેતા, “આપણુ વડે કઈ ધર્મ પામતો હોય કે ધર્મ પ્રત્યેની કોઈની શ્રદ્ધા વધુ દૃઢ થતી હોય તો આપણે શા માટે પ્રમાદ કરે જોઈએ? કારણ, એ ધર્મ પામે કે એની ધર્મ પ્રત્યેની આસ્થા વધે એમાં આપણને પણ મટે લાભ છે. લેકે પકાર, પોપકાર અને પરકલ્યાણની એમની ભાવના આવી સુંદર હતી. ખરેખર, તેઓ અલૌકિક અને અને ખી વ્યક્તિ હતા.
શાસનનો હીરે આપણી નજર સમક્ષથી જતો રહે તો કોને દુઃખ ન થાય? તેમના અવસાનથી અત્યારે જૈન શાસનમાં મોટી ખોટ પડી ગઈ. દીર્ધાયુ હોત તો ઘણાં શાસનનાં કાર્યો કરત. ખેર ! ભાવી આગળ કેઈનું ચાલતું નથી. હવે તેઓશ્રીનાં દર્શન અશક્ય છે. છતાં પણ તેઓ સંઘરૂપી વાડીમાં એવાં બીજ રોપતા ગયા છે કે આપણી સંઘરૂપીવાડી હરહંમેશ હરિયાળી રહેશે. અને ભવિષ્યમાં એનાં મીઠાં ફળ આપણને મળશે..
તેઓશ્રીનો મહાન આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી પરેક્ષરૂપે દરેકને સત્કાર્યો કરવાની પ્રેરણા આપે અને અમે પણ ધર્મના સાચા રાહે પ્રયાણ કરીએ એ જ અભિલાષા.
વંદના
લેખક-શ્રી મફતલાલ સંઘવી, ડીસા જ્યવંતા શ્રી જૈન શાસનના નિર્મળ ગગનમાં ઝળહળતા તારક શા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આજે સદેહે આપણી વચ્ચે વિદ્યમાન નથી એ
Page #433
--------------------------------------------------------------------------
________________
[૩૬]
આ. વિ.નદનસૂરિ-સ્મારકગ્રંથ હકીકતનું સ્મરણ ઘણું શાસનપ્રેમી આત્માઓને વ્યથિત કરે તે સાચું હોવા છતાં, તેઓશ્રીની આત્મસાધનાનું જે સૂકમ બળ આજેય આપણું વચ્ચે વિદ્યમાન રહીને આપણને ગુરુભક્તિની અનન્ય પ્રેરણા આપી રહ્યું છે, આપણા જીવનની પળેપળ શાસન કાજે સાર્થક કરવાનું ભાન આપણને કરાવી રહ્યું છે, તે પણ ઓછા આશ્વાસનની વાત નથી.
ઉપકારી ગુરુમહારાજની બેનમૂન ભક્તિનો જાજ્વલ્યમાન જે આદર્શ તેઓશ્રીએ પિોતાના જીવનમાં સ્થાપ્ય તેમ જ તેને અણિશુદ્ધપણે દીપાવ્યો તે આજના વિષમય વાતાવરણ વચ્ચે આપણું માટે પથપ્રદર્શક દીપક સમાન છે. ઉપકારી વડીલોની આશિષમાં જે અમોઘ શક્તિ છે, તેની ઉપેક્ષા કરીને આપણે દુર્ભાગ્યના શિકાર બનીએ છીએ, અમંગળના ચક્કરમાં ફસીએ છીએ અને પછી તેના દેષને ટેપલો બીજાને માથે ઢળી પણ દઈએ છીએ. જ્યારે દિવંગત આચાર્યદેવે તો સ્વ-ઈચ્છા જેવું કશું રાખ્યા સિવાય ગુર્વાજ્ઞા સર્વેસર્વા”ને મંત્ર ગજવીને આપણને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે.
સદેવ સત્ત્વવંતા વદન પર નિહાળવા મળતી એ સમતાનું દર્શન, આજેય દિલમાં ડહાપણના દીવા પેટાવે છે, વિષય-કષાયના વાવાઝોડાને ઝબ્બે કરવાનું પવિત્ર બળ પ્રાણેમાં પ્રગટાવે છે.
પરમતારક શ્રી વીતરાગ પરમાત્માના શાસન કાજે શ્વાસોશ્વાસ લેનારા મહાત્માઓ કેવા હોય તેને જવલંત આદર્શ સ્થાપીને જેઓશ્રીએ કાળને એનો ધર્મ બજાવવા દીધે, તે પ. પૂ. આચાર્યદેવનો જન્મ વિક્રમ સંવત ૧૫૫માં બોટાદમાં હેમચંદશાને ત્યાં થયો હતો. ત્યાગ-વૈરાગ્યસમૃદ્ધ જીવનનું ગજબનું આકર્ષણ બાલ્યકાળથી જ તેમના અંતઃકરણમાં હતું.
કાળ પાકતાં, ૧૫ વર્ષની વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને, તેઓશ્રી શાસનસમ્રાટશ્રીના પરમ વિનય પટ્ટધર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદયસૂરીશ્વરજીના શિષ્ય બન્યા. અને જોતજોતામાં એવા તે આગળ વધી ગયા કે મત પૂછો વાત. ન્યાય, વ્યાકરણ, આગમ સાહિત્ય આદિનું તલસ્પર્શી જ્ઞાન તેઓશ્રીએ દીક્ષા પછીનાં ૧૨ વર્ષમાં જ, સમ્યફ પ્રકારે ઉપાર્જન કરી લીધું. છતાં એ જ્ઞાનનો મુદ્દલ અહં તેઓશ્રીને હવે નહિ, પણ ફળભારે નમતા આમ્રવૃક્ષની જેમ યથાર્થ વિનમ્રતા તેઓશ્રીમાં સ-રસ રીતે પુષ્ટ થઈ.
આચાર્ય પદની સઘળી યોગ્યતાઓ માત્ર ૨૭ વર્ષની નાની વયે તેઓશ્રીમાં પ્રગટપણે વર્તાતાં, ૨૭-૨૮ની વયમાં તેઓશ્રી આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત થયા. આ પ્રતિષ્ઠાએ તેઓશ્રીની શાસનપ્રભાવક ક્ષમતામાં ઘણું વધારે કર્યો. સંઘ, શાસન, શાસ્ત્રો અને તીર્થોનાં ઊંડાં મૂળને વધુ દત, અસરકારક તેમ જ આમોન્નતિપ્રદાયક બનાવવામાં તેઓશ્રીએ
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યેા
[૩૩]
પેાતાની આગવી સૂઝ, પ્રતિભા, મેધા તેમ જ શક્તિના સફળ સદુપયાગ કર્યાં. આચાર્યપદ્મની જવાબદારીના પાલન વચ્ચે, દૈનિક જીવનની આરાધનાનું અપ્રમત્તપણે પાલન કરવામાં તેઓશ્રીએ જે વી ક્ારખ્યું, તેની જેટલી અનુમાદના કરીએ તેટલી આછો,
પ્રભુના શાસનમાં પૂજ્ય આચાર્ય ભગવંતાદિના શિરે શ્રીસંઘનાં વિવિધ ક્ષેત્રોની જવાબદારીના ભાર રહેતા હોવા છતાં તેના વડે ઘેરાઈ જઈને આત્મસાધનાને ગૌણ ન જ કરી શકાય, એ સત્ય પૂજ્યશ્રીએ ખરેખર દીપાળ્યું. પડતા આ કાળમાં, ચઢતા પરિણામે પ્રભુશાસનને સમર્પિત થઈ ને નિજ જીવનની પ્રત્યેક પળના સ્વ-પર હિતાય જે સદુપયોગ દિવંગત આચાર્ય દેવ કરી ગયા તે આપણને કહી રહ્યો છે કે, “ ઉંઘ, આહાર અને વિષય-કષાય પાછળ સમય ન વેડફેા.”
આવા અપ્રમત્ત આચાર્યદેવ શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજ, ગઈ સાલે અમદાવાદથી વિહાર કરી શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ ઉપર ૫૦૪ ભવ્ય જિનબિ બેની પ્રતિષ્ઠા કરવા માટે પધારી રહ્યા હતા. જયણાપૂર્વક વિહાર કમાવતા ધંધુકા નજીક આવેલા તગડી મુકામે પધાર્યા ત્યાં કાળના ઘટ વાગ્યા. અને આરાધનામય જીવનના આસ્માનમાં ઝળહળતા એ આચાર્ય ભગવંતે સ્વ-સ્થતાપૂર્વક કાળને એનેા ધર્મ બજાવવા દ્વીધા; વિ.સ. ૨૦૩૨ના માગસર વદ ૧૪ ને સામવારે તેઓશ્રી સ્વર્ગવાસી થયા. અનન્ય ઉપકારી આચાર્યદેવની વસમી આ વિદ્યાયના કારી ઘા આપણા કાળજે કપ પેદા કરે તેની ના નહિ, પરંતુ તેના સચાટ ઇલાજ તા તેઓશ્રીએ દીપાવેલા ત્યાગ-વૈરાગ્યસમૃદ્ધ જીવનની ત્રિવિધ આરાધનામાં રહેલેા છે.
સમયને સાધે તે સાધુ' એ ઉક્તિને સાર્થક કરી જનારા પ. પૂ. આચાર્ય દેવના અસીમ ઉપકારોને સાચી અંજલિ ત્યારે અપી કહેવાય, જયારે આપણે સહુ શ્રી જિનેશ્વરદેવની તારક આજ્ઞાના અજવાળે જીવન જીવવાના પ્રારંભ કરીએ, સસારરસિકતાને ફગાવી દઈ ને શાસનરસિકતાને અગીકારી કરીએ, વિષય-કષાયના ભયંકર વાવાઝોડાને પરાસ્ત કરનારી પ્રચંડ પાપપ્રતિકારશક્તિ ખીલવીએ.
પ્રણમુ` છું, પૂરા ભાવે દિવંગત આચાય દૈવને.
ઉપકારીનું સ્મરણ
લેખિકા—પ. પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મહારાજ (‘રવિન્દુશશુ ’)
પૂજ્યપાદ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનરૂપી માનસરોવરમાં હંસ સમાન હતા. તેઓ જ્ઞાનગુણુના ધામ, કામદેવના અભિમાનને તોડનારા, ધર્મની ધુરાને
Page #435
--------------------------------------------------------------------------
________________
[૩૪]
આ. વિ. નનસૂરિ-સ્મારકશ્ર‘થ
વહન કરનારા, સઘળા દોષરૂપી દાવાનળને શાંત કરનારા, અષ્ટ પ્રવચનમાતાનું સમર્થ રીતે પાલન કરનારા અને આચાર્યપદના છત્રીશ ગુણાથી વિભૂષિત હતા. અને આવી ગુણસપત્તિ અને શક્તિના બળે એમણે ૨૮ વર્ષની નાની ઉંમરમાં આચાર્ય પદ પ્રાપ્ત કર્યું” હતું. તેમને ગુરુ-સમર્પણભાવ એવા હતા કે, જે વિચાર શાસનસમ્રાટ સૂરિભગવ'તને આવે તે જ વિચાર ઉદયસૂરિ મહારાજ સાહેબને તથા નદનસૂરિ મહારાજ સાહેબને આવે !
કાઈ પણ શકાશીલ વ્યક્તિ આવે તે ગુરુદેવ સુમધુર વાણીથી, શાસ્ત્રને અનુલક્ષીને, તેની શંકાને દૂર કરતા, સરળ કે અટપટા દરેક પ્રશ્નોને સહેલાઈથી ઉકેલવા એ એમની બુદ્ધિનું મનપસંદ કાર્યં હતુ. તેઓ મુખાકૃતિ ઉપરથી પળવારમાં દરેકને પારખી લેતા. નીડરતા, નિઃસ્પૃહતા, નિભતા અને સરળતા-એ ગુણા એમના સ્વભાવમાં પરિણમેલા જ હતા. માત્ર માનવ પ્રત્યે જ નહિ પણ, કીડીથી કુંજર સુધીના સર્વ જીવા પ્રત્યે નિષ્ઠારણુ કરુણાભાવ અને વાત્સલ્યભાવ એમને આત્મસાત્ થયેલા હતા. ધર્મગુરુપદને છાજે તેવા અધા ગુણા તેમણે મેળવેલા અને કેળવેલા, તેથી જ તે એક અદના સાધુમાંથી જૈન સમાજમાં મોટા જૈનાચાર્ય બન્યા અને તપાગચ્છાધિપતિ કહેવાયા.
કાઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે પહેલાં પૂરા વિચાર કરે અને શરૂ કર્યા પછી, વિના કે અડચણો આવે તેાપણુ, મક્કમતા અને કુશળતાપૂર્વક અને પૂર્ણ કરે, ભણવા અને ભણાવવાના ઉપયેગમાં આવે એવા વિશિષ્ટ ગ્રંથે પણ તેમણે બનાવ્યા હતા, તેમ જન્મ્યાતિષ-શિલ્પશાસ્ત્રના તેઓ પારગામી હતા. અ’જનશલાકા, પ્રતિષ્ઠાદિ શાસનનાં અવનવાં કાર્યા તેમના આપેલાં મુહૂર્તોથી થતાં; અને તેથી આવાં કાર્યો નવપલવિત થતાં.
પૂજયશ્રીનું જીવન નદીના નિર્મળ નીરની જેમ પ્રગતિશીલ હતું. પૂજ્યશ્રીને ગેસને વ્યાધિ છેલ્લાં કેટલાંક વર્ષોથી હાવા છતાં પણ પાતે જરા પણ પ્રમાદ ન કરતા. ગમે તે વ્યક્તિ ગમે તે સમયે મુહૂર્તા કઢાવવા આવે તેા કાઢી આપતા અને કોઈ નેય નારાજ ન કરતા. જૈન શાસન તરફની ભક્તિ તેમની રગેરગમાં વ્યાપ્ત હતી. તેથી જૈન શાસનના પ્રશ્નોને પ્રાણપ્રશ્નો માનીને એને પૂરી મહેનત લઈ ઉકેલતા. પૂજ્યશ્રીના સચમની સુવાસથી તેમના મોટા ભાઈએ પણ દીક્ષા લીધી હતી, અને ઉપાપાય સુમિત્રવિજયજી બન્યા હતા.
આમ અનેકાનેક ગુણાથી પૂજયશ્રીનુ જીવન અદ્વિતીય અને આશ્ચર્યકારક બન્યુ હતું. જૈનશાસનરૂપી નભમંડળમાં દિનકર સમાન અને જીવાના આધાર સમાન ધીર, વીર ને ગભીર સૂરીશ્વરજીના ગુણાનુ વર્ણન કરવા માટે માનવીએ સદ્ગુણના ભંડારની શ્રેણીએ ચડવું જોઈ એ. જો પેાતાના જીવનમાં સૂર્ય-ચંદ્ર જેવી પ્રતિભા પ્રગટે તે જ એ મહાપુરુષનું જીવન આલેખી શકાય.
જેમ ગુજરાતના મહામ`ત્રીશ્વર દાનવીર શ્રી વસ્તુપાલ પવિત્ર તીર્થાધીરાજ શત્રુજય મહાતીર્થં ને છરી પાળતા સ`ઘ લઈ ને નીકળેલા અને અકેવાળીઆ ગામે સ્વર્ગવાસ
Page #436
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[૩૫]
પામ્યા, તેમ તપાગચ્છાધિપતિ, સ`ઘકૌશલ્યાધાર, પરમપૂજ્ય, આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સંઘના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ આદિ જૈન સંઘના આગ્રહથી શત્રુંજય મહાતીર્થ ઉપરના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા માટે નીકળેલા અને નેમિસવત ૨૭ અને વિક્રમ સવત ૨૦૩રના માગશર વદ ચતુર્દશીની સાંજે, તગડી મુકામે, એકાએક હૃદયરોગના હુમલા થવાથી નવકારમંત્રની ધૂનમાં કાળધર્મ પામ્યા ! સાંભળનાર દરેકના દિલમાં કારમા ઘા લાગે તેવી અધિત ઘટના બની ગઈ!
હે જ્ઞાનસાગર ગુરુદેવ ! આપની સાધના અજબ કેટિની હતી. આપનુ. ચારિત્ર હણીય હતું. આપ પરમ વંદનીય વિભૂ તિ હતા. પરમાત્માના શાસન માટેની આપની ધગશ અને લાગણી અપૂર્વ હતી. આપ અનેક ભવ્યાત્માઓના હૃદયકુંજમાં જ્ઞાનના દિવ્ય પ્રકાશ પાથરનારા હતા. શાસન ઉપર આપે કેટલા બધા ઉપકાર કર્યા છે ! આપના એ ઉપકારાનું અને આપના પવિત્ર જીવનનું સ્મરણ એ જ અમારું શરણુ હા !
કેડિટ કેટિ વંદન
લેખિકા—પ. પૂ. સાધ્વીજી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ. નાં પ્રશિષ્યા પ. પૂ. સાધ્વીજી શ્રી હરેખાશ્રીજી મ.
ધૂપસળી મળીને પણ સુવાસ આપે છે,
દીવા સ્વય' મળીને પણ ઉજાશ આપે છે,
એમ મહાપુરુષા પાતાના જીવનના ભાગે પણ પરોપકાર અને પરમાર્થ કરે છે. જૈન શાસનમાં આવા જ પરાપકારી મહાપુરુષ હતા આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ.
એમના પાપકારી સ્વભાવનુ' વર્ણન મારા જેવી પામર અને અબુધ કઈ રીતે કરી શકે! એક સસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે—
વિદ્યાવાન મહાન પુરુષોના જીવનની બધી વાતા લોકેાત્તર-અલૌકિક જ હોય છે. એમનું મન હંમેશા જગતના હિતને જ વિચાર કર્યા કરે. એમનાં વચના પણ લોકોને આનદ આપે તેવાં અને લોકોને કલ્યાણમાગે લઈ જનારાં હોય છે. એમના પુરુષાર્થ પણ બધા જીવાના કલ્યાણ માટે જ થાય છે. અને એમનુ દન કરીને પણ દુઃખી જીવાના સંતાપ નાશ પામે છે.
આ બધી વાતા પૂજ્ય નનસૂરિ મહારાજ સાહેબને ખરાખર લાગુ પડે છે. એમનાં તન અને મન રાત-દિવસ પરાપકાર અને પરમામાં જ પ્રવૃત્તિવાળાં હતાં.
Page #437
--------------------------------------------------------------------------
________________
[૩૬૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારક્યથ અમારા જેવા અનેક જીવોના તેઓશ્રી મહાન ઉપકારી હતા. અમને સંસારમાંથી ઉગારીને, અમારા ભાવપ્રાણને ઉદ્ધાર કર્યો, અમને સ્વહસ્તે ભદધિ તારિણી દીક્ષા અર્પણ કરી, અને અમારા પર અખંડ કૃપાની વૃષ્ટિ કરી. એ પૂજ્ય ગુરુદેવના આ અલૌકિક ઉપકારનું વર્ણન શબ્દોમાં કઈ રીતે હું કરું ?
એમના અંતરમાં માતા સમે વાત્સલ્યભાવ હતો, ગુલાબના પુષ્પ જેવી એમના ચારિત્રની સુવાસ હતી.
જિનશાસનની આરાધના અને પ્રભાવના માટે એ ગુરુદેવે એમનું જીવન સમર્પિત કરી દીધું હતું.
આવા એ ગુરુદેવની અંતરતમની વાણી જેણે સાંભળી છે, તેવા છે એમના પરમ પવિત્ર જીવનના પ્રબળ પુરુષાર્થને કદાપિ નહિ ભૂલી શકે.
વધુ લખતાં આવડતું નથી. શબ્દો ખૂટી જાય છે. આવા મહાન આત્મા માટે શું લખવું એની મૂંઝવણ થાય છે, એટલે છેલ્લે અંતરની પ્રાર્થના કરું છું કે, હે ગુણનિધિ સૂરિદેવ! આપ જ્યાં છે ત્યાંથી અમારા પર અમદષ્ટિ વર્ષાવતાં રહેજે અને અમારાં જીવન ઉજમાળ બને તેવા આશીર્વાદ પાઠવ.
આપના ચરણે કોટિ કોટિ વંદન!
એક પવિત્ર સંસ્મરણ લેખિકા- પ. પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ
પૂજ્ય આચાર્ય મહારાજનાં દર્શન એક વાર પાલીતાણામાં કર્યા હતાં. ખાસ કંઈ વાતચીત થઈ નથી. વિશેષ પરિચય નથી. શું લખું? વળી લખતાં આવડે નહીં, મોટી વાત આ છે. સ્મારકગ્રંથમાં વંદનારૂપે નીચેની થોડીક લાઈનો લખવી યોગ્ય લાગે તો આપશો. આ વાત એક પવિત્ર સંસમરણરૂપ મનમાં સંગ્રહાઈ ગઈ છે અને તે સ્વ. પૂજ્ય આચાર્ય મહારાજના મનની વિશાળતાની સાક્ષી પૂરે છે.
પાલીતાણામાં જાહેર વ્યાખ્યાનને એક પ્રસંગ આવ્યું. નગરશેઠ શ્રી ચુનીભાઈ વગેરેને મેં કહ્યું કે, “અહીં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નંદનસૂરિજી મહારાજ આદિ અનેક મહાન આચાર્ય મહારાજે, મુનિભગવંતે તથા સાધ્વીજી મહારાજે બિરાજે છે, તે હું વ્યાખ્યાન આપું તે બરાબર નથી.” આ ઉપરથી શ્રી ચુનીભાઈએ પૂ. આચાર્ય મહારાજને કહ્યું કે, “સાધ્વીજી આમ કહે છે.” આમ કહીને નગરશેઠે આજ્ઞા પણ માગી; તો. પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબે કહ્યું કે, “સાધ્વીજી સુખેથી વ્યાખ્યાન આપે અમારી
Page #438
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩૭] આજ્ઞા છે.” આ પછી પાલીતાણામાં શેઠ મોતીશાની ધર્મશાળામાં તથા ચાર-પાંચ સ્થાને માં જાહેર વ્યાખ્યાનો થયાં હતાં.
આ પ્રસંગ ઉપરથી પૂ. આચાર્ય મહારાજ સમયના કેવા પારખુ હતા તે અમને પ્રત્યક્ષ અનુભવવા મળ્યું. તેઓની સમયજ્ઞતાની તથા ઉદારતાની ઊંડી છાપ અમારા મન ઉપર પડી છે. આ વાત સને ૧૯૬૪ની છે; અને એ વર્ષે અમે રર વર્ષ પછી ગિરિરાજની યાત્રાએ ગયાં હતાં.
જેઓશ્રી સમયના આવા જાણકાર અને ઉદાર હતા અને જેમણે જૈન શાસનની અનેક વર્ષો સુધી ઘણી સેવા કરી હતી, એવા મહાન આત્માની ખોટ પુરાવી મુશ્કેલ છે.
એ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રીના ચરણોમાં અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે એમને અમે સવિનય, સબહુમાન અનેકાનેક વંદના કરીએ છીએ.
ગુરુસ્તુતિ રચયિતા–શ્રી જયંતીલાલ મેહનલાલ ઝવેરી, અમદાવાદ રે, કાળ તારી ગતિ ન્યારી, નંદન ગુરુ ચાલ્યા ગયા; યોગસાધક બની આત્મા, જગમાં અમર બની ગયા. (૧) આત્મા ને ચાલી છતાં, ઉત્તમ સુવાસ મૂકી ગયા; ભક્તિભાવે સ્મરી સૂરિને, સૌ શકાતુર થઈ ગયા. (૨) નિર્મળ હૃદયના સ્વામી તેઓ, નયને અશ્રુ વહાવી ગયા; શાસનના શિરછત્ર ગુરુજી, પળમાં ઘાયલ કરી ગયા. (૩) સિદ્ધગિરિનું સ્મરણ કરતાં, તગડીમાં કાળ કરી ગયા; તીર્થોના ઉદ્ધાર કરીને, નિજ આત્માને તારી ગયા. (૪) * શાસનસમ્રાટ નેમિસૂરિ, ઉદયસૂરિ પણ ચાલ્યા ગયા; નંદનસૂરિજી પણ એ જ માર્ગો, કલ્યાણ સાધી ગયા. (૫)
પાવકપથપ્રદર્શક લેખક–શ્રી નટવરલાલ એસ. શાહ, મુંબઈ માનવીના મનમાં જ્યારે વિચારના વંટોળ જાગે, એનું અંતર જ્યારે અકથ્ય મૂંઝવણ અનુભવે અને જ્યારે ચિત્ત ચંચળ બનીને વિચાર-વંટોળમાં અટવાઈ જાય, ત્યારે એને
Page #439
--------------------------------------------------------------------------
________________
[૩૬૮].
આવિનંદનસૂરિ સ્મારકગ્રંથ કેઈ નિર્ભય, અનુભવી અને દઢનિશ્ચયી વ્યક્તિના સાથ અને સહકારની જરૂર રહે છે. એવા સમયે કોઈ ધીર, વીર, ગંભીર, જ્ઞાની, ધર્મના જ્ઞાતા, પરમ ઉપકારીને મેળાપ થાય ત્યારે એને સાચા માર્ગદર્શક સાંપડે છે, એની મૂંઝવણ દૂર થઈ જાય છે અને અસ્વસ્થ મનને શાંતી મળી રહે છે. આવી વ્યક્તિ પુણ્યોદયે પ્રાપ્ત થાય છે.
સત્સંગનો મહિમા અનેરો છે. સત્સંગથી માનવી દુઃખ, કે જે મનની એક સ્થિતિ છે, તેને વિસારે પાડીને અનન્ય ભક્તિમાર્ગે વળે છે. સંસારમાં રહીને પણ વિરક્ત અને વિશુદ્ધ ભાવે આત્માના રંગે રંગાઈને આગળ વધે છે.
દેવ-ગુરુ-ધર્મને પિછાણનારાઓ અનુભવે છે કે, મહાન ગુરુ પ્રત્યેની શ્રદ્ધા-ભકિત માનવીને સંકટ સમયના રક્ષણની ગરજ સારે છે. દૂર હોવા છતાં પણ ગુરુનું નામસ્મરણ અનેરી શાંતિ અર્પે છે, વિચાર, વર્તન અને વાણીમાં અજબ પરિવર્તન આણે છે. જે વાત માનવી માટે કહી શકાય એ જ સંઘ અને સમાજ માટે પણ શક્ય છે. દૂરદશી અને ચારિત્ર્યશીલ સદગુરુ સંઘ અને સમાજને દોરવણી આપે છે, આવતાં એંધાણને પારખે છે અને મુસીબતમાંથી માર્ગ કાઢે છે. એમની આંતરકુરણા છૂપા આશીર્વાદ “Blessings in disguise” જેવી હોય છે. મહાન સંતના મનમાં એ જ ભાવના હોય છે કે
સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરે;
સર્વત્ર દિવ્યતા વ્યાપ, સર્વે કલ્યાણ મેળવો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ પોતાની કાર્ય કુશળતા, તેજસ્વિતા, અવર્ણનીય દઢ શક્તિ, અનન્ય સભાવ અને સરળતાથી સંતશિરોમણિ સંધનાયક બન્યા અને પથપ્રદર્શક બન્યા હતા. તેઓ હતા ત્યાં સુધી સહુ નિર્ભય હતા. શિરછત્ર સલામત હોય અને બાળક બેફિકરાઈથી હરીફરી શકે તેવી સંઘ અને સમાજની સ્થિતિ હતી. શત્રુંજયગિરિ ઉપર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પાલીતાણું તરફ વિહાર કરતાં, સંવત ૨૦૩રના માગસર વદ ૧૪ના દિવસે, તગડી મુકામે સહુ સાધુસમુદાય અને ભક્તોને છેડી એ વિરલ વિભૂતિ દૂર વહી ગઈ! વાત્સલ્યના અવિરત પ્રવાહનું એક ઝરણું લુપ્ત થઈ ગયું ! મહાન જ્યોતિર્ધરની શાસનને ન પુરાય એવી મોટી ખોટ પડી. મુહૂર્ત, શિલ્પ અને વિધિ-વિધાનોની બાબતમાં દરેક સંપ્રદાયના મહાનુભાવો તેઓશ્રીને પૂછતા હતા, તે સવેને તેમ જ નાના-મોટા સહુને તેઓશ્રીની ગેરહાજરી સાલશે.
શ્રી નંદનસૂરિજી કુંદન સમું કામ કરતા હતા અને અનેક કપરી કસોટીમાંથી કુંદનની માફક અણીશુદ્ધ પાર ઊતરતા હતા.
આ આચાર્ય મહારાજ એમનાં અગણિત સત્કાર્યોથી આજે પણ વિખ્યાત છે. તેઓશ્રીનું હસતું મુખડું આજે પણ નજર સમક્ષ તરવરે છે. તેઓશ્રીની કરુણામય
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૬] અમદષ્ટિ જાણે મંગલમય માર્ગ ચીંધતી રહે છે. તેઓશ્રી પાર્થિવ દેહે અત્યારે વિદ્યમાન નથી, છતાં તેઓશ્રી અનેક પાવનકારી મહાન ગુણેથી જીવંત છે. સમયના સતત વહેતા પ્રવાહમાં અનેક પ્રિયજને દૂર દૂર વહી જઈને અદશ્ય થાય છે, પરંતુ ચિત્તફલક ઉપર અંકાયેલી તેમની મૂતિ લોપાતી નથી. ગુરુવર્યના જવાથી અનેકોએ મહામૂલી મૂડી ગુમાવી હોય અને વડીલની છત્રછાયા સરી ગઈ હોય તેવી પ્રતીતિ થાય છે, કિંતુ તેમનો વિકશીલ સ્વભાવ, હળવી રમૂજભરી વાતચીતની છટા અને રાહુ કોઈને આંજી શકે તેવો બુદ્ધિવૈભવ આજે પણ માર્ગદર્શક ભોમિયાની ગરજ સારે છે. તેઓશ્રીનાં સંભારણાં આ સંસારરણમાં મીઠી વીરડીની જેમ સાંવન અને શાંતિ આપે છે.
અપ્રતિમ જીવનકલાધર, કગી અને ભાવનાઓના મહાન શિલ્પી પરમ પૂજ્ય ગુરુ ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને કેટી કોટી વંદન.
પ્રતિષ્ઠાનું પ્રસ્થાન કે અનંતની મંજિલ? લેખિકા-પ. પૂ. સા. શ્રી શશિપ્રભાશ્રીજી મહુવાવાળા વર્ષા સમયે કાળાં ઘનઘોર વાદળો અને વીજળીની ચમકદમકથી આકાશ આપી ઊઠે, મેરલા મધુર ટહુકાર કરવા લાગે, વર્ષાની બુંદ રિમઝિમ રિમઝિમ વરસવા લાગે ને લોકે આનંદથી નાચી ઊઠે, તેમ અનંત સિદ્ધોના પવિત્ર ધામમાં પ્રતિષ્ઠા થવાનાં વાજાં વાગવા માંડ્યાં. પ્રતિષ્ઠા પણ શિલ્પશાસ્ત્રી, મહાન તિર્ધર, ધર્મશાસ્ત્રજ્ઞ એવા પરમપૂજ્ય શાસનસમ્રાટના પટ્ટપ્રભાવક પૂજ્યપાદ શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થશે એ સમાચાર સાંભળતાં સૌનાં હૈયાં આનંદના હિલોળે ચઢયાં. જેઓએ પોતાના લેહીનું ટીપેટીપું શાસન કાજે છાવર કર્યું હતું, જીવનના ધબકારે ધબકારે વીતરાગની આજ્ઞા ઘૂંટી હતી ને જીવનની પળેપળ શાસનસેવાની ભાવનાથી ઓતપ્રેત બનાવી હતી, એવા પૂ. આચાર્ય દેવશ્રીએ શરીરની અસ્વસ્થતા છતાં પ્રતિષ્ઠા માટે હા પાડી. અને અમદાવાદથી પાલીતાણા તરફ મંગલ પ્રસ્થાન પણ કર્યું. પણ વચમાં માગસર વદી ૧૪ના રોજ સાંજના, તગડી મુકામે, પૂજ્યશ્રી શ્રી સંઘને શોકગ્રસ્ત બનાવી સદાને માટે વિદાય થઈ ગયા–એમની સિદ્ધગિરિ તરફની યાત્રા જીવનની મહાયાત્રા (સમાપ્તિ) રૂપ બની ગઈ! નીકળ્યા હતા પ્રતિષ્ઠાના મંગલ પ્રસ્થાન માટે ને ઊપડી ગયા અનંતની મંજિલે ! પૂ. શાસનસમ્રાટને સમુદાય નિરાધાર બની ગયે.
જેમના હૈયામાં શાસન માટે તરવરાટ હતો, અપૂર્વ તમન્ના હતી, સર્વના કલ્યાણની ભાવના હતી, જ્ઞાનની વિશાળતા હતી એવા પૂજ્ય ગુરુદેવ સંયમની સુવાસ ફેલાવી
૪૭.
Page #441
--------------------------------------------------------------------------
________________
[૩૭૦]
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ ચાલ્યા ગયા. તેમના જીવનમાં ઈચ્છા, આસક્તિ કે આશા-તૃષ્ણા-પૃહાની પામરતા કે લેષણાની લાલચ ન હતી, સ્વાર્થની ગંધ ન હતી. તેઓશ્રી ચંદ્ર જેવા નિર્મળ, હંસ જેવા ઉજજવલ, વૃષભ જેવા બળવાન ને ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત હતા. તેમનું નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન હતું. વદન કમળ સદા માટે પ્રસન્ન હતું. ખરેખર, પૂજ્યશ્રી જૈન સંઘને એક સમર્થ સુકાની, પાલક પિતા અને હૃદયના સ્વામી તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરી સ્વર્ગના માર્ગે પ્રયાણ કરી કૃતાર્થ બની ગયા.
અંતમાં, પૂજ્ય સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના પુણ્યાત્માને ભાવપૂર્વક ભૂરિસૂરિ વંદના સાથે પ્રાર્થના કરીએ છીએ કે, શ્રીસંઘમાં એ મહાન પુરુષના પગલે ચાલવાની શક્તિ ને સદ્દબુદ્ધિ પ્રગટે. ખરેખર, હૃદય મૂક રુદન કરીને પોકારે છે કે તેઓશ્રી તે–
શૂન્યમાંથી સૃષ્ટિ સજી પરમ તેજને પામી ગયા; જન્મ એ ધારણ કરી જીવનને દીપાવી ગયા. ધર્મ શું? પ્રેમભાવ શું? સૌને એ સમજાવી ગયા; અરે પ્રભુ, તુજને ગમ્યા, ભલે લઈ લીધા. પરંતુ અમને સૌને રડાવી ચાલ્યા ગયા !
શાસનરત્ન સૂરિજીને અંજલિ
લેખિકા-શ્રી “પ્રિયક૫ ? શાસનસમ્રાટના લાડકવાયા સ્વ. પૂ. પા. આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ હતા, એટલું જ નહિ, શાસનનાં મહામૂલા રત્ન હતાં. વર્તમાનકાલીન શ્રીસંઘના આધારસ્થંભ હતા.
સને ૧૮૯૮માં બાટાદનગરમાં માતા જમનાબહેને, પૂર્વ દિશાના સૂર્યની જેમ, આ પુત્રરત્નને જન્મ આપ્યું. પિતા હેમચંદભાઈને કુલદીપક એવા તે બાળકનું ફેઈએ “નરોત્તમ” એવું ગુણગ્રાહી નામ પાડ્યું–જાણે ભાવિમાં પુરુષમાં ઉત્તમ થવાને ન હોય! અને બન્યું પણ એવું જ.
નરોત્તમભાઈ શૈશવકાળથી એવા સુસંસ્કાર પામ્યા કે તેમના જીવનમાં આત્મિક ભાવનું કલ્પવૃક્ષ ઊગી નીકળ્યું.
રત્નને તે ઝવેરી જ પારખે અને મૂલવે. આ તેજરત્નને પારખનાર શાસનસમ્રાટ કંઈ જેવા તેવા ન હતા. જગતમાંથી રત્નો વીણી વીણીને એમણે શાસનને સમર્પિત કર્યા હતાં. ત્યાગ-તપ-સંયમ અને જ્ઞાનના નિધાન પૂ. પા. આ. વિજયસૂરિ જેવા ઝવેરીએ એમનું મૂલ્ય કર્યું અને મુનિ નંદનવિજયજી તરીકે એમના શિષ્ય જાહેર કર્યા.
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખ તથા કાવ્ય
(૩૭૧] ત્યારે પૂજ્યશ્રીની ઉંમર ૧૬ વર્ષની. ટૂંક સમયમાં તે તીવ્ર પશમથી ન્યાય, વ્યાકરણ તેમ જ સિદ્ધાંતોને તલસ્પર્શી અભ્યાસ કર્યો અને ગ્ય જણાતાં ૧૩ વર્ષનાં સંયમીને સૂરિસમ્રાટે આચાર્યપદથી વિભૂષિત કર્યા.
ન તે પુષ્પની સુગંધ, ન ચંદનની સુગંધ કે ન ગુલાબ કે ચમેલીની સુગંધ પવનની વિરુદ્ધ દિશામાં જાય છે. પરંતુ પુરુષની સુગંધ વિરુદ્ધ દિશામાં પણ જઈ શકે છે. અર્થાત્ તેઓ સર્વ દિશામાં પોતાની સૌરભ ફેલાવે છે.
સુરિદેવે શાસનસમ્રાટના પૂર્ણ કૃપાપાત્ર બની, તેમની નિશ્રામાં અને સ્વશક્તિથી, અંજનશલાકા, તીર્થોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, ઉજમણાદિ અનેક શાસનકા ભગીરથ પ્રયાસે કરાવી, અપૂર્વ શાસનસેવા આપી છે, એથી જ તેઓ જગપ્રસિદ્ધ થયા છે.
રીતભાત તે પૂજ્યશ્રીની એવી હતી કે પોતાની પાસે આવનારને પ્રસન્નતાથી બેલાવે; ધ્યાનપૂર્વક તેની વાત સાંભળીને ઉચિત માર્ગદર્શન આપે. તેઓ આબાલવૃદ્ધ સૌના પ્રીતિપાત્ર હતા; સૌને આત્મીય ભાવે જેનાર હતા; એથી જ વાત્સલ્યવારિધિ કહેવાયા.
જીવનનાં છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તેઓ શાસનસમ્રાટનાં સ્વપ્નને સાકાર બનાવવામાં અને શાસનસેવામાં નિમગ્ન રહ્યા હતા.
નેમિસૂરીશ્વરજી મ. સા. ના લાડકવાયા સૂરિદેવે માગસર વદ ૨ ને શનિવારે, અમદાવાદથી પાલીતાણા તરફ, ૪૫૦ વર્ષે ગિરિરાજ પર, દાદાની ટ્રકમાં થનાર, પ૦૪ જિનબિંબને ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પિતાના વરદ હસ્તે કરાવવાની શુભ ભાવના સાથે ઉલ્લાસપૂર્વક વિહાર કર્યો.
અંજળ અને ભવિતવ્યતાએ જુદું જ વિચાર્યું હતું. જે મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો તે પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કરે જ કેશુ? કમની વિશ્વવ્યાપી સત્તા નીચે દબાયેલા જીવોની ધારણાઓ અધૂરી રહી જાય છે. પૂજ્યશ્રીનું પણ એમ જ થયું, અને તેઓ સાવ અણધાર્યા સ્વગે–પરલોક સિધાવી ગયા!
જન્મવું, જીવવું અને મરવું એ તે બાજીગરના ખેલ જેવી સર્વસામાન્ય ઘટના છે. તો પણ તે માનવ સંસારને માટે મહાપુરુષ બની જાય છે, જે પોતાના ઉદાત્ત ગુણો અને આચરણથી આદર્શરૂપ બની જીવનનું લક્ષ્ય સમજાવી દે છે.
લિપ્સાથી મુક્ત એ મહાપુરુષે “લીધેલા કાર્યને આત્મભોગે પણ પાર પામવું,” એ સિદ્ધાંતને સ્વજીવનમાં અપનાવ્યું હતું. ઉત્સાહભેર ગિરિરાજ તરફ પધારતાં પૂજ્યશ્રીને ધંધુકાથી તગડી આવતાં હાર્ટના હુમલાએ ઘેરી લીધા અને ત્યાં જ માગસર વદ ૧૪ના કારમા દિને તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ! સંઘના કૌશલ્યાધાર સૂરીશ્વરના વિગે સમગ્ર જનતામાં ઘેરે શેક વ્યાપી ગયો ! અને છતાં અમારા સુરીશ્વરજી આજેય અમર છે, અને અમર રહેશે !
અમારાં કોટી કોટી વંદન છે એ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબને!
Page #443
--------------------------------------------------------------------------
________________
139२]
આ વિનંદનસૂરિ સ્માર प्या रे नंद न सू रि जी
रचयिता-श्री बालचंद्र, खंभात जुग जुग जीवो प्यारे, नंदनमूरिजी अमर रहो रे. बोटाद गामे जन्म लिया और प्रकाश फैलाये,
चमके थे जगमे जैसे चांद सितारे; चांद सितारे-से हो नंदन प्यारे. अमर रहो रे...१
नेमिसूरि के तुम थे प्राण प्यारे, हम सबके हो आंखों के तारे; आंखों के तारे नंदन जगसे हो न्यारे. अमर रहो रे...२ जगको तुमने सच्चा मार्ग दिखाया, ज्ञानको बढाया अज्ञान हटाया: अज्ञान हटाया सच्चा मार्ग दिखाया रे. अमर रहो रे...३
स्थंभतीर्थ के सामैयेमे धर्मी जनोंको आनंद होवे; उपधान कराकर शान बढाई, जयनाद खूब गजाये. अमर रहो रे...?
उदयमृरिजीके स्मारक हेत, मार्गदर्शन किये निराले; गुरुजीके थे शिष्यवर प्यारे, बालजीवोंको राह बताये. अमर रहो रे...५
जब मागसर बदी चौदस दिन आया;
तब अखियोंने आंसु बहाया; आंसु बहाया 'नंदन' तेरी याद आये रे. अमर रहो रे...६
કળિકાળના વીર લેખક–પ્રાધ્યાપક શ્રી કવીન શાહ, ખંભાત જૈન શાસનનો એક તેજસ્વી સિતારે માગશર વદ ૧૪ના દિવસે ખરી પડ્યો. ઘડીભર અંધકારનું આવરણ છવાઈ ગયું–જાણે કે, પ્રકાશ આ અવનિ પરથી અદશ્ય થઈ ગયે ! ચતુર્દશીના દિવસે પ્રતિક્રમણના સમયે પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર સીકેઈન ભાઈઓને માટે હૃદયદ્રાવક અને આશ્ચર્ય મુગ્ધ કરી દે તેવા હતા. આંસુભીની આબેએ આ દશ્ય નિહાળ્યું. ____yoयश्रीन। पनी विविधता मरेवी वाताने मां शुसवी ! 'योमा पा' એ ન્યાયે પૂજ્યશ્રીના જીવનને સમજવા “કળિકાળના વીર” એ નામ એમને માટે ઔચિત્યપૂર્વક મૂકી શકાય તેમ છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૭૩] મનુષ્યજીવનમાં ચાર પુરુષાર્થોની સાધના કરવી જોઈએ. તેમાંય ધર્મ અને મોક્ષપુરુષાર્થ સાધનારા ભવ્યાત્માઓ વિરલા જ હોય છે. ધર્મ-પુરુષાર્થની વરસની સાધના દ્વારા મોક્ષમાર્ગને પંથે દિનપ્રતિદિન ચઢતે પરિણામે પૂજ્યશ્રીએ જે આરાધના કરી છે, તે અવિસ્મરણીય છે.
- પૂજ્યશ્રી દાનવીર હતા. દાનવીર એ અર્થમાં કે પોતે અખંડ જ્ઞાનોપાસના કરીને તેઓએ, પિતાની નિશ્રામાં રહેલાં સાધુ ભગવંતો અને સાધ્વીજીઓને જ્ઞાનની બક્ષિસ આપી હતી. વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે અને તેના દ્વારા જ્ઞાનદીપક પ્રગટાવીને જિનશાસનના અનુયાયીઓને પ્રગતિના શિખરો સર કરવામાં તેમ જ ધર્મના માર્ગે સ્થિર થવામાં તેઓશ્રીએ અનન્ય પ્રેરણા આપી હતી, જેના પરિણામે સૌએ પોતપોતાની રીતે આધ્યાત્મિક માર્ગે પ્રગતી સાધી હતી. લક્ષ્મીદાન તો આ જીવનમાં મળ્યા પછી ખર્ચાઈ જાય છે, જ્યારે અપૂર્વ એવું વિદ્યાદાન ભવાંતરમાં પણ ભવ્ય જીવોને ઉપયોગી નીવડે છે. આ અર્થમાં પૂજ્યશ્રી ખરેખર દાનવીર હતા.
પૂજ્યશ્રી એટલે દયાના સાગર, દયાવીર! મોક્ષમાર્ગની આરાધનામાં ઉપકારક એવું ચારિત્ર અંગીકાર કરીને તેઓએ જેને અભયદાન આપ્યું હતું, પાંચ મહાવ્રત ગ્રહણ કરીને, પ્રાણાતિપાત વિરમણવ્રત દ્વારા સ્કૂલ અને સૂક્ષ્મ જીવોની રક્ષા કરી હતી અને અહિંસા પરમો ધર્મના વિશ્વવિખ્યાત સૂત્રની સાર્થકતા સિદ્ધ કરી બતાવી હતી. સૌની સાથે સહજ સરળતા અને દયાના ભાવથી વર્તન કરીને તેઓ સૌને નતમસ્તક કરી દેતા. વિરોધી વિચારસરણીવાળાને પણ ઘડીભર મિત્રી અને દયાના પવિત્ર ઝરણુમાં વિશુદ્ધ કરી દેતા હતા. પૂજ્યશ્રીના ઓજસ્વી વ્યક્તિત્વની છાયા ને દર્શનથી જીવનને ધન્ય ગણતાં નરનારીઓને આ વાતને સાક્ષાત્ અનુભવ થતો હતો.
જીવન એ એક સંગ્રામ છે. હરપળે વ્યક્તિને વિવિધ પ્રકારના સંઘર્ષમાં ઊતરવું પડે છે. પૂજ્યશ્રીએ સંસારરૂપી દાવાનળમાંથી છૂટવા માટે ચારિત્ર અંગીકાર કરીને કમરૂપી શત્રુઓની મહાન સેના સામે યુદ્ધ આદર્યું હતું. વળી તેમાં જ્ઞાન, ધ્યાન, ઉપાસના, તપ અને જપની ઉત્કૃષ્ટ આરાધનાથી ધર્મધ્યાન અને શુકલધ્યાનના પરિણામ દ્વારા કર્મશત્રુઓને સખત પરાજય આપ્યો હતો. આત્માના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જન્મજન્માંતરનાં કર્મોની નિર્જરા કરવાનું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ પિતાના જીવનમાં કર્યું હતું. સંયમ-જીવનમાં આ પ્રમાણે કર્મો સામે યુદ્ધ કરીને તેઓશ્રી “યુદ્ધવીર”ના બિરુદને વર્યા હતા. એટલે કર્મના અત્યંત ભારથી લદાયેલે એમનો આત્મા હળુકમ પણને અને આલાદ અનુભવી શક્યા હતા.
આ રીતે અનેક પ્રકારના વીરત્વને વરેલા પૂજ્યશ્રીએ “ધર્મવીર નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. સર્વવિરતિ ધર્મને સ્વીકાર કરીને જ્ઞાનોપાસના દ્વારા પોતાની અસાધારણ બુદ્ધિ,
Page #445
--------------------------------------------------------------------------
________________
(૩૭૪]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકથ શક્તિ ને પ્રતિભાને જૈન સમાજને ઉચ્ચતમ પરિચય કરાવ્યા હતા. તેઓશ્રીનું તર્ક, ન્યાય, ધર્મશાસ્ત્રો, જ્યાતિષ અને શિલ્પસ્નુ જ્ઞાન પ્રવર્તમાન વિદ્વાનેાની સરખામણીમાં ઉચ્ચ કોટિનું હતું. તેમાં પણ ન્યાય, શિલ્પ અને જ્યાતિષમાં તે તે અજોડ સ્થાન ધરાવતા હતા. ગમે ત્યાં મુહૂત કઢાવે, પણ છેલ્લે તે પૂજ્યશ્રી પાસે આવીને જ નક્કી કરવું પડતું. તેઓએ તપનાં ઉજમણાં, પ્રતિષ્ઠા, ઉપધાન તપ અને જિનાલયાની રચના, પુનરુદ્વાર, દીક્ષા, સાધુ-સાધ્વીને વાચના આદિ કાર્ય કરીને પાતે વિચરેલાં ક્ષેત્રોમાં જિનશાસનની ઘણી પ્રભાવના કરી હતી અને પ્રતિષ્ઠા વધારી હતી. ખરેખર, સાચુ' જ કહ્યું છે કે, ‘ ધન ધન શાસન ડન મુનિવરા ! ’
મહારાજશ્રી સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. તેઓના નામશ્રવણમાત્રથી અંતરાત્મા જાગૃત અનીને નમસ્તક થઈ જતા અને મનેામન સાક્ષાત્ દર્શન કરી ‘ મન્થેણ વદ્યામિ ’ જેવાં વાકયા સહજ નીકળી પડતાં. સવત ૨૦૩૨ની સાલમાં ખંભાતના નિવાસ દરમ્યાન એક પછી એક ઉપધાન તપ, શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન પૂજા-ભાવના, વ્યાખ્યાન આદિ ધર્મકરણીઓની જે હેલી વરસી હતી, તે તેા ખભાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ રહે એવી અને ખભાતના જૈન અને જૈનેતર ભાઈ આના સ્મૃતિપટ પર સદાને માટે કાતરાઈ રહે એવી છે.
છેવટે, એક જ વાકયમાં કહીએ તે, પૂજ્યશ્રી ધર્મવીર હતા; પોતે ધર્મને વરીને ધર્મમય બન્યા હતા અને લેાકેાને ધર્મમય બનાવ્યા હતા. આવી આવી અનેક ચિર’જીવ સ્મૃતિઓના વિશાળ સમૂહ છેાડીને તેએએ વિદાય લીધી અને ‘સવિ જીવ કરું શાસનરસી'ની ભાવનાને સ્વ-પરના ઉપકાર માટે ચિરતાર્થ કરી બતાવી.
આ રીતે આચાર્ય મહારાજના જીવનની વીણેલાં મેાતી જેવી વાતા અજરામર છે. તેના ભૌતિક દેહ આપણી સમક્ષ નથી, પણ એમના પવિત્ર આત્મા અને તેના આણુએ જ્યાં હેાય ત્યાંથી સકળ જૈન સંઘને પુનિત છાયા દ્વારા અદશ્ય પ્રેરણા આપીને મગલમય બનાવે, એ જ અભ્યર્થના. આવા ઉપકારી મહાપુરુષના ઉપદેશને આચરણ દ્વારા આપણે આપણા જીવનમાં યત્ કિચિત્ ' સાર્થક કરીએ તા એ કળિકાળવીર પુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય.
6
પૂજ્યપાદ સૂરીશ્વરનું પ્રથમ દર્શન અને થોડુક સ્મરણ
લેખિકા—શ્રી “ સૂર્ય રેણુ ’
સ્મૃતિને વાગાળવી, ભૂતકાળમાં ભમવું એ માનવજીવનની એક ખાસિયત છે. તેમાં અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. મારા ટચુકડા જીવનને ભવ્ય ભૂતકાળ તા કયાંથી હોય !
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩૭૫] મારા જીવનને હજુ ઉષાકાળ છે, મધ્યકાળ અને સધ્યાકાળ હજુ બાકી છે. હું જ્યારે સ્મરણ કરું છું ત્યારે મારા માનસપટ પર અનેક સ્મૃતિઓની હારમાળા ઊપસી આવે છે અને વિલીન થઈ જાય છે, પણ પરોપકારી સૂરીશ્વરની સ્મૃતિ તો ચિરસ્થાયી જ બની રહેવાની છે.
વિ. સં. ૨૦૦૪ના એ પુણ્ય દિવસે! શાસનસમ્રાટ અંતિમ ચાતુર્માસ કરવા મહુવા પધાર્યા. પૂ. આચાર્ય વિજયસૂરીશ્વરજી મ., પૂ. આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મ, પૂ. આચાર્ય અમૃતસૂરીશ્વરજી મ. આદિ સુવિશાળ મુનિમંડલ સાથે તેઓ પધારેલા. દરમ્યાન પાકિસ્તાનના ભાગલા પડતાં, અમારું કરાંચીથી મહુવા આવવું થયું. મુનિભગવંતનાં એ પ્રથમ દર્શન હતાં એમ કહું તે ખોટું ન કહેવાય. ત્યારે જ સ્વ. પૂ. પા. આચાર્યશ્રી નંદનસૂરીશ્વરજી મ. સા.નાં પુનિત દર્શનને પ્રથમ લાભ મળ્યો હતો.
તેજસ્વી નાજુક દેહ, પ્રસન્ન મુખમુદ્રા, કુશળ બુદ્ધિ અને એવી જ વાણીની વિચક્ષણતા. શાસનસેવાનાં કાર્યો કરતા જાય અને શાસનસમ્રાટની એવી જ અદ્વિતીય વૈયાવચ્ચ પણ કરતા રહે. જ્યારે જ્યારે સૂરિસમ્રાટશ્રી અસ્વસ્થ થતા ત્યારે ત્યારે “ઉદય-નંદન’ના સૂર એમના મુખમાંથી સરતા અને જોતજોતામાં ગુરુ-શિષ્યની બેલડી આચાર્યશ્રી પાસે આવી પહોંચતી, અને વૈયાવચ્ચમાં લાગી જતી. એ ધન્ય દિવસો સ્મૃતિપટ પર ચલચિત્ર બનીને આજે પણ હૈયાને હરિયાળું બનાવી જાય છે. તેઓ નાની સરખી ઓરડીમાં પાટ પર બેસતા, પણ આખાયે દિવસ શાસનસમ્રાટની છાયામાં જ. જોતાં હૈિયાં ઝુકી જાય એવી કેવી નમ્રતા ! ગુરુજન પ્રતિ કેવાં આદર અને બહુમાન!
વિ. સં. ૨૦૧૪માં સ્વ. પૂ. આચાર્ય દેવેશનું મઠ્ઠામાં ચાતુર્માસ હતું. જ્ઞાનાભ્યાસની અવારનવાર પૃચ્છા કરતાં એક દિવસ “વૈરાગ્ય શતક” અને “દેવ-સૌભાગ્ય’ એમ બે પુસ્તક અભ્યાસ અર્થે આપ્યાં. “મારા તારાદાર મિ” એ ન્યાયે તે પુસ્તકો જ મારા માટે આશીર્વાદરૂપ બની રહ્યાં, અને જીવનમાં ત્યાગ-વૈરાગ્યનું ઝરણું વહાવવાનું નિમિત્ત બન્યાં.
વિ. સં. ૨૦૧૬માં સંયમ ગ્રહણ કરવાની પૂર્વતૈયારી ચાલતી હતી. દરમ્યાનમાં પાલીતાણા યાત્રા કરવા ગયેલ, ત્યારે પૂજ્યશ્રી સાહિત્યમદિરમાં બિરાજમાન હતા. મુમુક્ષુ એવા અમને (બંને બહેનને) શુભાશિષ વર્ષાવતા મંગલમય વાસક્ષેપથી પુલકિત કર્યા હતા. સાહિત્યમંદિર જોતાં એ સ્મૃતિ આજે પણ મનને પ્રસન્નતાથી ભરી દે છે. વડીદીક્ષા પણ પૂજયશ્રીની નિશ્રામાં જ થયેલ.
વિ. સ. ૨૦૧લ્માં અમારે પાંચને વષીતપનાં પારણાં હતાં. પૂજ્યશ્રી સ્વ. પૂ. પા. વિજયેાદયસૂરિ મ. સા. સાથે ચતુર્વિધ સંઘ સહિત પંજાબી ધર્મશાળામાં પધારેલ;
Page #447
--------------------------------------------------------------------------
________________
[૩૭૬]
આવિ.નંદનસૂરિસ્મારકગ્રંથ મંગલિક અને વ્યાખ્યાનથી સૌને તપનું માહાસ્ય સમજાવ્યું હતું અને અમને પાંચેયને સ્વનિશ્રામાં પારણું કરાવેલ.
વિ. સં. ર૦રરમાં પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા. અમે કરછ બાજુથી વિહાર કરીને આવ્યાં હતાં. અંચલગચ્છના પૂ. સા. વિદ્યપ્રભાશ્રીજી. મ. પણ અમારી સાથે આવ્યાં હતાં. તેઓશ્રી પણ સૂરીશ્વરનાં દર્શનથી ખૂબ પ્રભાવિત થયાં અને કહેતાં કે– પૂજ્યશ્રીની ચર્યા અને સ્વભાવ કેવો નિખાલસ અને વાત્સલ્યભર્યો છે...” પૂજ્યશ્રી સ્વગછ કે પરગર છ-સર્વ સાથે એવા જ આત્મીયભાવે વાત કરતા–પછી તે સાધુ હોય, સાધ્વી હોય કે ગૃહસ્થ હોય ! તેના મનની ગૂંચવણ ધ્યાનથી સાંભળી તેઓ અનોખું માર્ગદર્શન આપતા. એકવાર સમાગમમાં આવનારને પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભાનું એવું તે ચુંબકીય આકર્ષણ થતું કે એ આમા પ્રસંગ મળતાં સૂરિપુંગવનાં દર્શન કરવાનું ક્યારેય ન ચૂકે.
વિ. સં. ૨૦૨૩માં અમદાવાદ પાઠશાળાએ ભણવા જવાનું રહેતું એટલે સમુદાય સાથે નિયમિત વંદન કરવા જવાનું અશક્ય થઈ જતું; રજાના દિવસે જઈ શકાતું. એક દિવસ પૂજ્યશ્રીએ પૂછ્યું : “તું અહીં જ છે?” તરત જ વંદન કરવા નહીં આવવાની મારી ક્ષતિ મને સમજાઈ ગઈ અને મેં મારી ક્ષતિનું કારણ જણાવ્યું. આટલા શબ્દોએ મને નિયમિત વંદન કરવા આવવાની પ્રેરણા સાથે નિશ્ચય કરાવ્યો.
વંદન કરવા જતાં એક દિવસ પૂછયું : “તું શું ભણે છે?” મારા વિષયો અને મારી પ્રગતિ-પ્રવૃત્તિ મેં નિવેદન કર્યા; એટલે નોટ લાવવાનું પૂજ્યશ્રીએ ફરમાવ્યું. બીજે દિવસે હું “કમપયડી” અને “મુક્તાવલી ની નોટો લઈને ગઈ. તેઓશ્રીએ વાંચી અને તેના પૃષ્ઠ પર પ્રસન્નતાથી આઠ-દસ પંક્તિમાં શુભાશિષ લખી; સાથે અભ્યાસ અંગે અમુક સૂચન પણ કર્યા.
શાસનનાં અનેક કાર્યોમાં રોકાયેલ મહાપુરુષને અન્ય પ્રવૃત્ત તરફ ડોકિયું કરવાને જરાય અવકાશ પણ ન હોય, તે પણ તેઓ આટલી ઝીણવટથી જ્ઞાનાભ્યાસની પૂછપરછ કરતા અને ધ્યાન આપતા એ જ એમના સ્વભાવની નિખાલસતા અને મમતા ભાવનું દર્શન કરાવે છે. પૂજ્યશ્રીના મહામૂલા, દુર્લભ એવા હસ્તાક્ષરેથી અંકિત એ નોટ જોતાં આજે પણ શેકમિશ્રિત હર્ષ અનુભવું છું.
પૂજ્યશ્રીનું કાયિક સ્વાથ્ય તે ઘણા વખતથી એવું જ રહેતું. ગ્યાસની ટ્રબલ તે તેઓશ્રીને અવારનવાર રહેતી. તેપણ શાસનનાં કાર્યોમાં અવિરત લાગેલાં રહેતા. અરે ! મુહૂર્ત જેવડાવવા માટે તે દૂરદૂરથી ભાવુકે આવી આવીને વલયાકારે વીંટળાયેલા જ હોય, છતાં આરામ કર્યા વિના સૌને ત્વરિત અને શાંતિપૂર્વક જવાબ આપતા અને આનંદિત કરી સંતોષતા. આ એમની વિશિષ્ટતા હતી.
Page #448
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૭૭] વિ. સં. ૨૦૨૩માં જેઠ સુદ પના દિવસે મારાં ગુરુબહેનની દીક્ષા અને વડીદિક્ષાને પ્રસંગ પૂજ્યશ્રીના વરદ હસ્તે થયેલ. શાસનપ્રભાવનાના આવા પ્રસંગે પ્રાપ્ત થતાં આપણાં શાસનપ્રભાવકને હૈયે આનંદને અવધિ ઊછળી ઊઠતો, પાટ પરથી ઊતરીને તેઓ અવારનવાર અભિનવસંયમીને વાસક્ષેપ કરતાં–જાણે પોતાનું સ્વજન ન હોય ! કે આત્મીયભાવ !
એ વખતે મારે લઘુવૃત્તિનો અભ્યાસ ચાલતો હતો. તેમાં કેમે કરી જોઈએ તેવી ગતિ થતી ન હતી. ભાણું પણ મનમાં અનેક મથામણ રહ્યા કરે કરવું શું ? એવામાં પૂજ્યશ્રીએ ૧૦ અધ્યાયપૂર્ણ “લઘુવૃત્તિ” મને ભણવા આપી. અને પછી તો આચાર્યશ્રીના પ્રભાવે મારી પ્રગતિ સરળ બની ગઈ. મહાપુરુષોને પ્રભાવ અચિત્વ હોય છે, તે આ વખતે પ્રત્યક્ષ અનુભવ્યું.
વિ. સ. ૨૦૩૧માં વીર-નિર્વાણ ૨૫૦૦ વર્ષની ઉજવણી મહોત્સવ સર્વ ગચ્છોના સમવયપૂર્વકન અમદાવાદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવાયેલ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવને ખમવા, વિદ્વાન હોવા છતાં ગર્વ રહિત પ્રવર્તાના અને અપૂર્વ બુદ્ધિમત્તા છતાં મૌન રહી, મૌનમાં જ વિધિઓને પ્રતિકાર અને પરાભવ કરવાની આવડત અને પ્રભાવ પૂજ્યશ્રીને અસાધારણ હતું. તે વખતે દિવાળીને દિવસે નીકળેલ વીરનિર્વાણુકલ્યાણકના વરઘોડામાં પાંજરાપોળથી માંડીને આખા શહેરના વિસ્તારમાં ફરવા સાથે યાવત બહારની વાડી સુધી તેઓ પધાર્યા હતા. આવી રીતે તબિયતને વિચાર કર્યા વિના શાસનઉન્નતિના કાર્યમાં તેઓ ઝુકાવતા.
જ્યારે જ્યારે સંઘનો કોઈ પ્રશ્ન ગૂંચવાતો ત્યારે સૂરીશ્વરજી પોતાના ક્ષેયોપશમથી એવો ઉકેલ રજુ કરતા કે સાંભળનારા ચકિત થઈ જતા. શાસનસમ્રાટ સાથે રહીને તેઓશ્રીના પ્રત્યેક જીવનમંત્રોને સૂરીશ્વરે આજીવન અપનાવ્યા હતા, અને તે અનુસાર, એક પણ આદશને લેપ્યા વિના, છેલ્લા શ્વાસ સુધી અપૂર્વ શાસનપ્રભાવના કરી હતી. શાસનસમ્રાટનાં અધૂરાં રહેલાં કાર્યોને પૂજ્યશ્રીએ સ્વ. ગુરુ દેવ આચાર્ય શ્રી વિજયોદયસૂરિ મ. સા.ની સહાયતાથી અને સ્વશક્તિથી પરિપૂર્ણ કર્યા હતાં. કદંબગિરી, ડેમ, મહુવા વગેરે તીર્થોને જીવનના છેલ્લા શ્વાસ સુધી સુરક્ષિત અને સુવ્યવસ્થિત કર્યા હતાં. આટલું સામર્થ્ય છતાં સ્વ-કીતિ કે પ્રશંસાની મહત્ત્વાકાંક્ષા તો એમને જરાય ન હતી; જે કંઈ કર્યું તે ગુરુજનોની કૃપાથી અને ગુરુજનોનાં નામે. આ કાળમાં આવા મહાપુરુષ વિરલ હોય છે.
વિ. સં. ૨૦૨૮માં પૂજ્યશ્રીએ શત્રુંજય વિહારમાં ખૂબ ઠાઠમાઠપૂર્વક અંજનશલાકા મહોત્સવ કરાવેલ અને ત્યાર પછી કરાવેલ ડેમનો અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ
૪૮
Page #449
--------------------------------------------------------------------------
________________
[૩૭૮]
આ વિનંદનસૂરિ સ્મારકથ તે પણ એવા જ સુવ્યવસ્થિત વિધિ-વિધાન અને સુંદર વ્યવસ્થા સાથે ! “જંગલમાં મંગલ” જેવું ડેમનું મહાન તીર્થ તેઓએ અથાગ પરિશ્રમ વેઠી તૈયાર કરાવ્યું હતું. આવા તે અનેક સ્થળે તીર્થોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા, પૂજન, ઉજમણાં, ઉદ્યાપનાદિ અનુષ્ઠાને વિધિપૂર્વક કરાવ્યાં હતાં. પૂજ્યશ્રી દ્વારા થતી ક્રિયાઓ અને એ માટે એમને ઉત્સાહ જોઈ જૈનેતરે પણ મંત્રમુગ્ધ બનતા અને જૈન શાસનથી પ્રભાવિત બનતા.
શાસનસમ્રાટના આશીર્વાદ કહો કે વારસો ગણો, એમનો સમુદાય વિધિ-વિધાનની શુદ્ધતા અને વ્યવસ્થિતતા માટે ખૂબ પ્રસિદ્ધ છે.
સર્વ શુભ અનુષ્ઠાનનાં મુહૂર્ત માટે તેઓશ્રી અનન્ય ગણાતા હતા. કહેવાય છે કે, પૂજ્યશ્રીએ ૨૨,૦૦૦ મંગળ મુહૂર્તોના વિતરણથી ભારતભરના સંઘોમાં જયજયકાર પ્રવર્તાવેલ છે.
વિ. સં. ૨૦૩૧નાં પિષ, વદ, ૧૧ના દિને મારા પપ૧ આયંબિંલનાં પૂર્ણાહુતિ-પારણા નિમિત્તે, સંસારી સ્વજનોના આગ્રહથી, અમારે મહુવા (સૌરાષ્ટ્ર) તરફ જવાનું થયું. સૂરીશ્વરનો મંગલમય વાસક્ષેપ અંગીકાર કરી વિહાર કરીને દશાપોરવાડ સોસાયટીમાં ગયા. બીજે દિવસે સંદેશે આવ્યું કે, “તમને સૌને શહેરમાં બોલાવ્યાં છે. આચાર્ય શ્રીની તબિયત ગંભીર છે; અને પૂજ્યશ્રીનાં કહેવાથી જ તમને બતાવ્યાં છે.” તરત જ અમારાં પૂજ્ય ગુરુણીજી મહારાજ સાથે અમે સૌ પાછાં આવ્યાં; પાંજરાપોળ વંદનાર્થે ગયાં. પૂજ્યશ્રીની આંખે તે બંધ હતી. ઘણી અસ્વસ્થતા હતી. આટલી અસ્વસ્થતામાં પણ એમણે અમારી જે સંભાળ અને સ્મૃતિ કરી તેથી અમે ધન્યતા અનુભવી. બે દિવસ બાદ કંઈક સ્વસ્થતા થઈ. શ્રીસંઘના ભાગ્યોદયે ન્યુમોનિયાના હુમલામાંથી વળતા ભાવ થયાં. હજુ પણ ડૉ. ની સલાહ મુજબ તેઓ સંપૂર્ણ આરામ કરતા અને જરૂર પૂરતું જ બેલતા; સામે ઉભેલા અમારા ગુરુદેવશ્રીને જોયાં અને વાણીને પ્રકાશ પાથર્યોઃ “સૂર્યા ! મેં તમને પાછા બોલાવ્યાં હતાં. હવે મને સારું છે.” પૂ. ગુરુદેવશ્રીએ તરત પ્રત્યુત્તર આપ્યો : “સારું થયું. આપશ્રીની કૃપા કે અમે આવી પહોંચ્યાં.” તબિયત સુધારા પર આવતાં બીજું મુહૂર્ત કાઢી આપ્યું અને અમને વિહારની અનુજ્ઞા આપી. અમે પણ વંદન-વાસક્ષેપ મંગલિક શ્રવણ કરી વિહાર કર્યો. ત્યારે પૂ. આચાર્ય મહારાજશ્રીનાં “આ અંતિમ દર્શન છે” એવી સ્વપ્નેય કલ્પના ન હતી.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વિનતિને સ્વીકાર કરી આચાર્યશ્રી ગિરિરાજ પર દાદાની ટ્રકમાં થનારી, પ૦૪ જિનબિંબની પ્રતિષ્ઠા કાજે અમદાવાદથી પાલીતાણુ પધારી રહ્યા હતા. સાડાચારસો વર્ષે ઊજવાતે આ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવવાના ભવ્ય સ્વપ્ના સેવતા પાલીતાણાનાં નગરજને અને શ્રીસંઘ અભૂતપૂર્વ તૈયારી કરતાં હર્યાન્વિત જણાતાં હતાં. દુષમકાળે ઉદ્ધાર સમી પ્રતિષ્ઠા કરાવવાનું સૌભાગ્યા
Page #450
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૭] પ્રાપ્ત થતાં આચાર્ય શ્રીમાનને હૈયે પણ અનાખી હોંશ હતી. રોજ રોજ સંદેશા આવતા કે, “આજે આ મુકામે આચાર્યશ્રી છે, કાલે અમુક ગામ પધારશે.” આથી ચોમેર હર્ષનું વાતાવરણ પ્રસરી રહેતું હતું અને આચાર્યદેવની પાલીતાણામાં પધરામણી થાય એની સૌ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં.
એવામાં આ વિહાર દરમ્યાન ધંધુકાથી તગડી મુકામે આવતા પૂજ્યશ્રીને હાટને હુમલો થયો અને તેઓએ પાર્થિવ દેહને સમાધિપૂર્વક ત્યાગ કરી સ્વર્ગમાં પ્રયાણ કર્યું. બધા જેવા અવર્ણનીય હર્ષોલ્લાસમાં હતા એવા જ ગહન શોકમાં કાળરાજાએ સૌને મૂકી દીધા ! સૌને થયું, શાસનનાં સિદાતાં કાર્યો હવે કોણ પાર પાડશે? ગૂંચવાતા પ્રશ્નો અને અણ ઉકેલ્યા કોયડામાં મૂંઝાયેલ, શ્રીસંઘને હવે કોણ મુક્ત કરશે ? વાત્સલ્યભર્યા હૈયાથી એને કોણ ટેકે કરશે ? કોણ આવકાર આપશે? સંઘ સૂનો બની ગયે, પણ સૂરિરાજ અમર થઈ ગયા.
खो जानेवाली आत्मा स्वय' की अनुभूतियों की खोज में खो जाने वाली आत्माओं में आचार्य श्रीमद विजयनन्दनसूरीश्वरजी महाराज की भी गणना होती है । मुझे कई बार इन के दर्शन करने का सौभाग्य प्राप्त हुआ था। जब भी मैंने देखा, इन्हों के मिलने में सौजन्यता एवं सरलता अपनी कलाओं की वृद्धि पर थी। ऐसी सौजन्यमयी सरल आत्मा के प्रति शुभ कामनाएं है और उनके पार्थिव देह के प्रति भावभीनी श्रद्धाञ्जलि है। -जिनशासनरत्न प. पू. आचार्य श्रीमद् विजयसमुद्रसूरीश्वरजी महाराज के
प्रशिष्य प. पू. मु. श्री जयानंदविजयजी महाराज
વિસર્યા ન વિસરાય
લેખિકા-શ્રી “ ચારિત્રશિm જગતના ચેકમાં છ ઉદય પામે છે અને અસ્ત પામે છે. પણ જન્મ અને મરણ તેનાં જ સફળ થાય છે કે જેને જીવન જીવતાં આવડવું હોય! ધૂપસળી જાતે બળીને બીજાના જીવનમાં સુગંધ પ્રસરાવે છે. પુષ્પકળી ચીમળાઈ જતાં પહેલાં પમરાટને મૂકી પિતાના નાનકડા જીવનની સાર્થક્તા મેળવીને જ વિદાય લે છે. એવી જ રીતે ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ સૂરિદેવને સ્થૂલ દેહ ભલે આપણી વચ્ચેથી વિદાય થયે, પણ તેમના પુનિત દીર્ઘ સંયમી જીવનની સુવાસ તો જૈન તેમ જ જૈનેતર સમાજમાં ચિરકાળ સુધી પ્રસરેલી રહેશે. ખરેખર, એ પુણ્ય પુરુષના જીવનના એકેક પ્રસંગ ભવસાગરમાં ઝોલા
Page #451
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૦ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારક થ ખાતી આપણી જીવનનૌકાને દીવાદાંડી સમ બની આપણને ભવસાગરથી પાર ઊતરવાની દિશા બતાવે એવા છે.
તેઓશ્રીએ સત્યાતેર વર્ષની જિંદગીમાં અનેક ખડા અજવાળ્યા છે. એમનાં શુભાનુષ્ઠાનાથી વિધવિધ ક્ષેત્રમાં ખુશ ફેલાઈ છે. અનેકની ભાવનાના શિલ્પી બની પૂજશ્રીએ તેમની જિંદગીનુ સુંદર ઘડતર કર્યું. હતું. એ શાસનપ્રભાવક મહાપુરુષના પરિચયમાં આવનાર વ્યક્તિ કી પણ તેમને ભૂલી શકે તેમ નથી.જ્યાતિષશાસ્ત્ર અને ખાસ કરીને મુહૂત માટે ભારતભરમાં તેએ જાણીતા બન્યા હતા. ખરેખર, વાદીઓને જીતવામાં શૂરવીર, તાર્કિકશિરામણ એ ગુરુદેવની શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે. અમારા પરમ ઉપકારી અને માર્ગદર્શક આચાર્યં ભગવતના આત્મા અમારા સૌના ઉપર આર્શીવાદ વરસાવીને અમને આત્મકલ્યાણના મગલમય માગે પ્રેરતા રહે એવી અતિમ પ્રાર્થના કરીએ છીએ.
નંદનવન સુકાયુ
લેખિકા—પ. પૂ. સા. શ્રી સુશીલાશ્રીજી મહારાજ, ખેડાવાળાં
સારડ દેશની પવિત્રભૂમિ બેટાઢ ગામે શ્રી હેમચ'દભાઈ શામજીને ત્યાં જમના બહેનની રત્નકુક્ષિએ એક રત્નને જન્મ થયા. જગતમાં ઘણા જન્મે છે અને મરે છે, પણ જન્મ ધારણ કરી જેએ જગતમાં ઉચ્ચ કોટીનું જીવન જીવે છે, પોતાના આત્માનુ કલ્યાણ કરે છે અને જગતના જીવા પર પણ ઉપકાર કરે છે, એણે જ જીવી અને મરી જાણ્યુ' ગણાય છે. એ રત્નનું નામ નરાત્તમ. એ કેવું સાર્થક થયું!
ખાલ્યકાળ એટલે રમતગમતને સમય. પણ નરોત્તમ બાલ્યકાળથી જ ધાર્મિક સસ્કારી મેળવવા ત્યાગી ગુરુ ભગવ`ત પાસે જવા લાગ્યા. ભાવિ ઉજ્જવળ હાય તેમ ધીમે ધીમે સારા ગાઢ થતા ગયા. અને છેવટે શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે ૧૫-૧૬ વર્ષની નાની વયે દીક્ષા લીધી અને પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયાદયસૂરિજી મહારાજના શિષ્યરત્ન અન્યા. જ્ઞાન, ધ્યાન, ક્રિયા, ભક્તિભાવ, વૈયાવચ્ચ વગેરેથી સયમ માર્ગમાં આગળ વધ્યા, અને નાની ઉમરમાં જ સચમ લઈ ને થાડાં વર્ષમાં-વિ. સ. ૧૯૮૩માં-આચાર્ય પદ્મથી વિભૂષિત થયા. પછી તા જિંદગી સુધી, ગુરુદેવના પગલે ચાલી, શાસનની એકસરખી સેવા કરી. મુહૂર્ત માટે જે કાઈ આવતા એમનું કાર્ય પૂજ્યશ્રી સારી રીતે કરી આપતા.
સમય તણી કેવી અલિહારી કહેવાય કે પૂજ્ય આચાર્ય ભગવંત સંવત ૨૦૩૨માં પાલિતાણાં મુકામે ગિરિરાજની ઉપર શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિષ્ઠા-મહોત્સવમાં
Page #452
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યા
[૩૧] પધારી રહ્યા હતા અને વચમાં તગડી મુકામે કાળધર્મ પામ્યા! પિતે જીવી જાણ્યું અને જગતને ધર્મ માર્ગે વાળી જાણ્યું. ધન્ય છે ગુરુદેવને ! તેઓનો ઉપકાર જગતમાં અનેરો હતો. આવા મહાપુરુષને અમારી કેડ કોડ વંદના હો !
કેટિ કોટિ વંદના ! રચયિતા–શ્રી ચીમનલાલ એમ. શાહ, “કલાધર', પાલીતાણું
અરે, આઘાતજન્ય બની ગઈ ઘટના, નંદનસૂરિના દેહવિલયથી વિસ્તરી સ્તબ્ધતા; પ્રચંડ, પ્રકાંડ પ્રખર હતા જતિષત્તા, કવિરત્ન ને ન્યાય-વ્યાકરણના અજોડ દ્રષ્ટા. (૧) શાસનરત્ન, શાસવિશારદ ને હતા સંઘનાયક, સમભાવી, સંયમી ને હતા વચનસિદ્ધ; અનેક ઉપકારી યુગદ્રષ્ટા, પુણ્યશ્લેકી, તવ નામ મરણથી વધશે ધર્મતિ . યુગ યુગ સુધી તમ નામ ના ભુલાશે, તવ શાસનસેવા અમ હદયથી કેમ વીસરાશે ? ફૂટ્યાં અમારાં ભાગ્ય ખરેખર રત્ન જોયું, આજીવન સંતની અમે છાયા ખોઈ બોટાદ નગર જન્મ આપી કૃતાર્થ બન્યું, તગડી મુકામ સ્વર્ગગમનથી ધન્ય બન્યું તુજ દેહવિલયથી આજ શાસન રંક બન્યું, ભીંજાય નયને ધર્મ-પ્રતિભા તણું તેજ ખાયું. ઉદયસૂરિ દાદા તણા શિષ્ય
સવીયા, સુરિસમ્રાટની શાનને સાચવનારા; ધર્મતેજ
સર્વત્ર
વધારનારા, કોટિ કોટિ વંદન હો અમર આત્મા.
Page #453
--------------------------------------------------------------------------
________________
f૩૮૨]
આ વિનંદનસૂરિ સ્મારક પૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબને સ્મરણાંજલિ
લેખક—શ્રી દત્તાત્રય સોમેશ્વર કેળકર, શિલ્પી, અમદાવાદ પૂજ્ય આચાર્યશ્રી નંદનસૂરિ મહારાજ સાહેબને પરિચય મને ઘણાં વર્ષોથી હત–લગભગ પાંત્રીસ વર્ષ થયાં હશે. શ્રી મોટા મહારાજ સાહેબ તથા આચાર્યશ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ, આ બધા આચાર્ય સાહેબનો પરિચય અને સારે હતો. મને એમની સેવા કરવાનો લાભ સારો મળ્યો છે. એમનો મારા ઉપર અગણિત પ્રેમ હતા. વિશેષમાં, કોઈ પણ કારીગર, પછી તે પેઈટિંગ કરનાર હોય કે પછી મૂર્તિ ઘડનાર હોય, તેને તેઓ એકસરખી ઉત્તેજના આપતા હતા. શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ મારા ગુરુ તરીકે જ હતા અને આજે એમના સ્વર્ગવાસથી મને તે ઘણું જ દુઃખ થયું છે.
એક જૂને પસંદ યાદ આવે છે. જ્યારે હું ઘણાં વરસ પહેલાં કદમ્બગિરિમાં શ્રી મોટા મહારાજ સાહેબ તથા શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ સાથે બે-ત્રણ મહિના રહેવા ગયા ત્યારનો પ્રસંગ છે. ગુરુ અને શિષ્યને સંબંધ અને ગુરુસેવા અને ગુરુભક્તિ શું, તે મને ત્યાં પ્રત્યક્ષ જોવા મળ્યું. એક વખત એવો પ્રસંગ જોવા મળે છેશ્રી મોટા મહારાજ સાહેબ,નંદનસૂરી મહારાજ સાહેબ શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ અને અમે બધા સેવકો રાતના નવ વાગ્યાથી વાતો કરતા બેઠા હતા. તે વખતે આચાર્યશ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ ખડે પગે, પંખો લઈ, શ્રી નેમિસૂરિ મહારાજ સાહેબની સેવા કરવામાં એકલીન થઈ ગયા હતા. એ વખતે બધા જ નિદ્રાવશ થઈ ગયા. એકલા શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ બરાબર બે વાગ્યા સુધી હાથમાં પંખે લઈને પૂજ્ય શ્રી મેટા મહારાજ સાહેબને પવન નાખતા હતા. પ જરા પણ બંધ કર્યો નહિ અને પોતે એક સેકંડ પણ આરામ લીધે નહિ. લગભગ રાતના બે વાગ્યા પછી હું અચાનક જાગી ગયો. અને મેં શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબને કહ્યું કે, “તમે ઊભા ને ઊભા છે, એટલે હવે મને પંખો આપે અને તમે આરામ કર.” એટલામાં શ્રી મેટા મહારાજ સાહેબ જાગ્યા અને મોટેથી બોલ્યા, “અરે, ઉદયસૂરિ, તું નવ વાગ્યાથી અત્યાર સુધી ઊભે ને ઊભો છું ! જા, હવે આરામ કર.” શ્રી મેટા મહારાજ સાહેબની આજ્ઞા થયા બાદ એમણે (શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબે) આરામ કર્યો. ગુરુ પ્રત્યેને કેટલે પ્રેમ ! અને ગુરુ પ્રત્યેની કેટલી અઢળક શ્રદ્ધા ! આવા તો અનેક દાખલાઓ મને જોવા મળ્યા છે.
મોટા આચાર્યો સાથે રહેવાના માટે અનેક પ્રસંગો બન્યા છે. તેમાં પૂજ્ય શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ ખૂબ જ પ્રેમાળ હતા. આ બધા આચાર્યોના મને આશીર્વાદ મળ્યા છે અને આજે હું તેનાથી સુખી થયો છું.
Page #454
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૮૩] શ્રી મોટા મહારાજ સાહેબ તથા પૂ. શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબે મને કામ કરવાની ખૂબ છૂટ-સ્વતંત્રતા આપી હતી. મહુવામાં મારા હાથે ઘણું કામો થયાં છે; ધાતુની મૂર્તિઓ અને ધાતુના સ્ટેયુઓનાં અનેક કામો મેં મહુવામાં કર્યા છે. મને મારા મનમાં જે ધૂન, જે વિચાર આવે, તે પ્રમાણે કામ કરવાની સંપૂર્ણ છૂટ હતી. મહુવાના ગુરુમંદિર સામે એક મોટી એકવીસ ફૂટની મૂતિ સિમેન્ટ કોંક્રીટમાં બનાવેલ છે. છ ફૂટની તો ભગવાનની મુખાકૃતિ છે. આ અને આવા બધાં કામ કરવા માટે શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબે મને વારંવાર પ્રેરણા આપી છે.
તેમને પહેલ પરિચય મને ઈ. સ. ૧૯૩૫માં, બાબુભાઈ મગનલાલ ભાવનગરી, ફોટોગ્રાફર દ્વારા થયો હતો. એમણે મને મેટા મહારાજ સાહેબના ફટાઓ આપ્યા અને એમનું પહેલું સ્ટેચ્યું મેં બનાવ્યું. તે પાસ થયા પછી તે મને અવારનવાર એકસરખું કામ મળ્યા જ કર્યું છે. અને લગભગ તે પછી તો ઘણુંખરા આચાર્યોની મૂર્તિનાં કામ મને મળ્યાં છે અને હજી પણ જૈનોનું કામ ચાલુ જ છે. સોનગઢમાં શ્રી ચારિત્ર રત્નાશ્રમમાં શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબનું ધાતુનું સ્ટેચ્યું મારા હાથે જ થયું છે. એટલું જ નહિ, મારા દીકરાને પણ જેનોનાં કામનો સારે લાભ મળે છે. મારો ચિ. રમેશ દ. કેલકર કાચ ઉપર ઉપસાવેલા દરેક જાતના પટ, ગમે તે સાઈઝમાં, કરી શકે છે. મને આનંદ થાય છે કે, મારી પાછળ, અમારા વારસામાં, મારા દીકરાને પણ કામ કરવાની તક મળ્યા કરે છે, અને મારે દીકરો તે આનંદથી કરે છે. જૈન સમાજ પણ એને માટે લાગણી ધરાવે છે. શ્રી મોટા મહારાજ સાહેબ તથા શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબે મારા માથા ઉપર વાસક્ષેપ નાખીને મને આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થશે.
કેવો ઋણાનુબંધ હોય છે! હું મહારાષ્ટ્રીયન (દક્ષિણ), વડોદરાને વતની, મુંબઈમાં શિલ્પકલાનું જ્ઞાન લઈ પિતાના સ્થાને રહી શિલ્પનું કામ કરું છું. અહીંની (અમદાવાદની) જાણીતી સંસ્થા શ્રી સી. એન. કલા મહાવિદ્યાલયમાં શિલ્પકલાના મુખ્ય અધ્યાપક તરીકે ૧૦ વર્ષ સુધી સેવા આપીને ઈ. સ. ૧૯૯૪માં નિવૃત્ત થયો. હવે ઘરે આરસ તથા દરેક જાતના સ્ટેમ્યુનું કામ કરું છું. આમાં જૈન સમાજ સાથે કેટલે સંબંધ આવે! પણ આચાર્ય શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ અને એવા જ બીજા જૈનાચાર્યો સાથેના સંબંધો ઋણાનુબંધને કારણે જ બંધાયા છે, એમ હું માનું છું. અત્યારે પણ જાણે તેમની છત્રછાયામાં જ કામ કરતો હોઉં એમ લાગે છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ એક માત્ર અપેક્ષા અમે રાખીએ છીએ.
Page #455
--------------------------------------------------------------------------
________________
[૩૮૪]
આ વિનંદનસૂરિ સ્મારગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું જીવનજ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ
લેખક–પં. શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ (ભૂતપૂર્વ સહસંપાદક : “જન્મભૂમિ ખગોળસિદ્ધ પંચાંગ,” મુંબઈ) પરમ પૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજીને જન્મ ઈ. સ. ૧૯૯૮ના નવેમ્બરની
ટા ૨૪ તારીખ ને ગુરુવાર, વિ.સં. ૧૯૫૫ કાર્તિક
શુકલ એકાદશીના દિને અશ્વિની નક્ષત્રમાં થયો હતું. જન્મ-લગ્ન સિંહ રાશિનું હોઈ, તે નેતા તરીકે દોરવણી આપવાનું શક્તિસામર્થ્ય, પડ
છંદ ઊંચો બાંધો, પ્રભાવશાળી ચહેરે, લાંબુ {ી આયુષ્ય અને નેતાગીરી દર્શાવે છે. ચંદ્ર ભાગ્ય
| ભુવનમાં ભાગ્યેશ મંગળ સાથેના પરિવર્તનયેગમાં મેષરાશિમાં રહેલ હોઈ દઢ નિશ્ચયબળ, લીધેલું કાર્ય કોઈ પણ ભેગે પૂરું કરવાની તમન્ના, મુશ્કેલીથી કદી પણ ન ડરનાર, હઠીલા સ્વભાવને બનાવે. અહીં ચંદ્ર પર ગુરુની દષ્ટિ હેવાથી દેખાવે ઉગ્ર હોવા છતાં હૃદયમાં વાત્સલ્ય અને પ્રેમ કાયમ રહે. આ લેખકને તેમના સ્વભાવ સંબંધી અને સ્વભાવની ઉગ્રતા સંબંધી વાત સાંભળવા મળી હતી. પરંતુ અમદાવાદમાં પાંજરાપોળ ઉપાશ્રયમાં તેમના પ્રથમ દર્શનનો લાભ મળતાં અને તેમની સાથે કલાકો સુધી જ્ઞાનચર્ચા થતાં તેમનાં પ્રેમ અને વાત્સલ્ય પ્રત્યક્ષ અનુભવવા મળ્યાં. વજી જેવા કઠણ દેખાવા છતાં પુષ્પથી પણ કોમળ હૃદય તેઓ ધરાવતા હતા.
(
?
લગ્નેશ સૂર્ય સુખસ્થાનમાં શનિયુક્ત હોઈ પ્રગતિના સરળ માર્ગમાં અવરોધ ઓળંગવાનું સૂચન કરે છે. જન્મકુંડલીના ચાર ત્રિકોણો-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેમાં આ કુંડલીમાં મોક્ષ વિકેણ કે જે ચતુર્થ, અષ્ટમ અને દ્વાદશમ દર્શાવે છે, તે બળવાન બન્યા હોઈ અર્થ અને કામ ત્રિકોણ નબળા બન્યા છે. મેક્ષ ત્રિકેણુ બળવાન બનતાં તે માર્ગે પ્રયાણ કરવા, તે માટેનાં સાધનો આવશ્યક હોય છે. ભેગન ત્યાગ અને ત્યાગને સ્વીકાર, એ માટેનાં મુખ્ય સાધન બની રહે છે.
આ કુંડલીમાં ચતુર્થ સ્થાનમાં ચાર ગ્રહો શનિ સહિત હોવાથી પ્રવજ્યાગ બને છે, કે જે યોગને કારણે તેઓ સંસારત્યાગ કરી સમર્થ ગુરુદેવ પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યાગમાગના પંથે આગળ વધ્યા. અહીં આ ત્યાગમાં રાજયોગ પણ થતો હોઈ સાધુ સમુદાયમાં પણ તેઓ નેતાગીરી પ્રાપ્ત કરી પોતાની વિદ્યાથી યશ-કીતિ પામ્યા. વિદ્યા
Page #456
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ :લેખા તથા ફાવ્યે
[ ૩૮૫ ]
માટેનુ સ્થાન પાંચમુ' અને વિદ્યાના કારકગ્રહ બુધ અહીં પ'ચમ સ્થાનમાં આવતા હોઈ, તેમ જ પચમ સ્થાનમાં ધનુ રાશિ, જે ગુરુના આધિપત્યની રાશિ છે તે, ગૂઢ શાસ્ત્ર, જયતિષ, મુહૂત વગેરે વણખેડાયેલાં શાસ્ત્રમાં ઊંડા ઊતરી સંÀધનકાર્યમાં સફળતા અપાવનાર અનતે હાઈ, મુહૂર્ત શાસ્ત્રમાં આચાર્યશ્રી સમસ્ત જૈન સમજમાં અજોડ રહ્યા. લેખકને મુહૂત વિષયનુ માર્ગદર્શન તેમના તરફથી કાચમ મળતું રહેતું, એટલે એ વિષયને તેમને ઊંડા અભ્યાસ તેમ જ ઉત્તમ પ્રકારની યાદદાસ્ત-એ ખરેખર અજમ જેવાં હતાં, પ્રતિષ્ઠા તેમ જ દેશસના નિર્માણ માટેનાં દરેક મુહૂર્તો સપૂર્ણ પણે દોષરહિત હાવાં જ જોઈએ એવા તેમના કડક આગ્રહ રહેતા હતા. મંદિરાનાં ખાતમુહૂર્તમાં તથા પ્રતિષ્ઠા મુહૂર્તમાં જે એકવીસ મહાદોષો ત્યાગવાના હોય છે, તેમાં એક પણ મહાદોષ રહેતા હોય તે તેવું મુહૂત કદાપિ ચલાવી લેતા નહિ. તેએનુ એ સ્પષ્ટ મતવ્ય હતુ કે, દેવદેિશ એ શકવતી દિશ છે, એટલે સકાઓ સુધી પણ તે ટકી રહે તેવાં શુદ્ધ અને શુભ મુહૂર્તો જ તેના આરંભ માટે આવશ્યક અને. સમસ્ત જૈન સમાજનાં આગેવાનો પ્રતિષ્ઠા આદિ મુહૂર્તો તેમની પાસેથી જ મેળવી તે મુજબ અમલ કરતાં હતા. તેઓના જવાથી જૈન સમાજને આ બાબતમાં તેમની મેાટી ખેાટ જણાય છે.
લેખકે તાજેતરમાં એવુ· અનુભવ્યુ છે કે, દીક્ષા, અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ મુહૂર્તોમાં સઘ અને સમાજની સગવડ મુજબનાં દોષયુક્ત મુહૂર્તો પણ આજે લેવાઈ રહ્યાં છે અને ધીમે ધીમે સપૂર્ણ શુદ્ધ, એકવીસ દાષા ટાળીને મેળવેલા મુહૂત સ’બધી આગ્રહ હવે ગૌણ ખનતા જાય છે, કારણ કે નગ્ન સત્ય કે શાસ્ત્રના આધારે કડવું સત્ય કહેનાર, નીડર અને નિ:સ્વાથી વ્યક્તિઓ આ ક્ષેત્રની અને ખાસ કરીને મુહૂર્ત વિષયની બહુ ઓછી સખ્યામાં જોવા મળે છે,
6
તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી એટલે કે હાર્ટફેઈલથી થયું. આ લેખકે સં. ૨૦૨૫ના જન્મભૂમિ પંચાંગ ' માં સંશાધન-વિભાગમાં હૃદયરોગ પર જે લેખ આપેલ છે, તેમાં દર્શાવેલ છે કે મુખ્યત્વે હૃદયરાગના વિચાર બીજા દ્રેષ્કા વિભાગથી વિચારી શકાય. અહીં લગ્નમાં ખીજુ` દ્રેષ્ઠાણુ ઉય પામે છે. વધારામાં સિહ રાશિ લગ્ન અને પંચમ સ્થાનમાં ધનુ રાશિ છે. અહી સિંહ રાશિ લગ્નમાં છે. તેમાં પાપગ્રહ શનિની દૃષ્ટિ છે. પચમ સ્થાનમાં ધનુ રાશિ છે. અને તેમાં પાપગ્રહ રાહુ રહેલા હોઈ હૃદયરોગના સ ́ભવ દર્શાવે છે. પર`તુ હૃદય અંધ પડવાથી મૃત્યુ થવાના યાગેામાં મુખ્યત્વે સ્થિર રાશિ સિ`હ તથા કુભ પાપગ્રહોની યુતિ કે ષ્ટિથી દૂષિત બનતી હોય તે તે હાર્ટ ફેઈલ થવાથી જીવનના અંત થવાનુ સૂચન કરે છે. અહીં લગ્નમાં સ્થિર રાશિ સિંહ પાપગ્રહ શનિથી દૃષ્ટ છે. તેમ જ કુંભ રાશિ પાપગ્રહ મગળથી દૃષ્ટ હાઈ દેહત્યાગનું કારણ હાર્ટફેઈલ અને છે.
૪૯
Page #457
--------------------------------------------------------------------------
________________
[૩૮૬]
આ વિ.નંદનસૂરિ-સ્મારગ્રંથ આ લખતી વખતે, પ. પૂ. આ. સાથે થયેલી મુલાકાત અને તેમણે ખૂબ જ પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા અને દેવાલય-નિર્માણ સંબંધીના જૈન સિદ્ધાંતગ્રંથમાં આલેખાયેલા મુહૂર્ત માટેના નિયમો સમજાવ્યા હતા, તે આજે પણ દષ્ટિ સમક્ષ તાજાં છે. પ. પૂ. ગુરુદેવ આ. શ્રી વિજયપ્રતાપસૂરિનું ચાતુર્માસ મુંબઈમાં થતાં તેમના દ્વારા આચાર્યશ્રીને પરોક્ષ પરિચય થયો હતો. અને ત્યારથી તેમની પાસે પત્ર દ્વારા મુહૂત સંબંધી શાસ્ત્રીય નિયમો અને પ્રમાણેનું શિક્ષણ મેળવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું– હું પાંચ વર્ષ અમેરિકા રહ્યો ત્યારે પણ. હવે હું નિવૃત્ત થયે હાઈ ભારત પાછા ફર્યા બાદ સતત પ. પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજીની સેવામાં રહી મુહૂર્તશાસ્ત્ર સંબંધી તેમના માર્ગદર્શન વડે વધારે સંશોધન કરવાની મારી ઇચ્છા હતી. પરંતુ મનની મનમાં રહી ! તેજ પ્રસારતો દીપક બુઝાઈ ગયે અને મારી સાધના અધૂરી રહી ! ઘણું ઘણું તેમના વિષયમાં લખવાનું મગજમાં ભર્યું છે, પરંતુ હાર્ટની તકલીફ અને અન્ય રોગથી ઘેરાયેલું શરીર તેમ થવા દેતું ન હોઈ આ ટૂંકા લખાણથી જ સંતોષ માનવાને રહે છે.
પ. પૂ. આચાર્યદેવની કુંડલીમાં બુધ ચતુર્થ સ્થાનમાં વૃશ્ચિક રાશિના ૨૮ અંશે લખાયેલ છે તે ગણિત મુજબ બરાબર છે. મૂળ કુંડલીને ધનુ રાશિમાં લખાયેલ બુધ ગણિત મુજબ બરાબર નથી.
નંદન લેખક–શ્રી “જિનેન્દ્રશિશુ” (“કીર્તિરાજ”). સારાયે જનસમૂહનાં વંદન સ્વીકારનાર એ નન્દન ! સ્વભેગે, ચંદનથીયે અધિક શીતલતા અપનાર ઓ નન્દન ! કેવળ કલ્યાણની જ કામનામાં મનને રંજન રાખનાર; એ નન્દન ! તને આ શું સૂઝયું?
શું વીતરાગ દેવની સ્થાપના કાજે સંચરતાં સંચરતાં જ તે તારું ચિરસ્થાન નક્કી કરી લીધું હતું ?
શું વિહારની વાટે વિચરતાં વિચરતાં જ તે અનંતની વાટે વિહરવાનું વિચારી લીધું હતું?
શું જંગલમાં મંગલ કરવાની કામનાએ જ તગડી મુકામે આવવાની ઈચ્છા કરી હતી ?
અરે, આકંદન કરતાં અનેક અંતરે આપે ન નિહાળ્યાં, છાના સંવેદનભર્યો દિલોનાં
Page #458
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૮૭] દર્દોય ના પિછાન્યાં, અરે ! નેહનીતરતાં નયનો નીરનીતરતાં બન્યાં એ પણ ન જોયું અને અણધાર્યા, એ ચીંતા, એકાકી ચાલી નીકળ્યા !
પુષ્પ શી પુનિત પરિમલ પ્યારા પરિવાર પર પ્રસરાવનાર એ પ્યારા નંદન! સૌરાષ્ટ્રની બાળશિશુ જેવા બોટાદનું બહુમૂલું રન બનીને એને બધે ખ્યાત બનાવનાર ઓ જૈન ધર્મના જવલંત દીપકની ઝળહળતી જ્યોત બનનાર એ જગતનન્દન! સુરિસમ્રાટશ્રીને સર્વસ્વ સ્વાર્પણ કરી, શાસનની શાન બનનાર, એ શાસનનન્દન ! વિરાટ વિશ્વના, અખિલ ભારતના, સારાયે ધર્મો પર સ્યાદ્વાદ દષ્ટિથી સમભાવ રાખનાર ઓ સૂરીશ્વર શ્રી નન્દન ! આપ તે અમને નિરાધાર મૂકીને ચાલી નીકળ્યા, માયા-મોહમમત્વ વિસારી વિદાય થયા, પરંતુ આપની ચંદન શી શીળી છાયા, વાત્સલ્યભરી મનડાની માયા, અને ગુણ-ગૌરવ ભરેલી, આતમના રંગે રંગાયેલી એ પરમપાવની કાયા અમારાથી શું વીસરાય? ના-ના-ના, કદાપિ નહિ વીસરાય !
મહેક મહેક થતી એ ગુણપુની પરિમલ, સૌમ્ય ને શાંત મુખમુદ્રા, અપૂર્વ વત્સલતા, સ્વમાં સૌને સમાવવાની અચિંત્ય શક્તિ, એ બધાંનું માપ કાઢવાનું અમારા જેવા અલ્પજ્ઞનું શું ગજું? છતાં એ વિપુલ વત્સલતાન વિરાટ ગુણ અહર્નિશ અંતરપટ પર અંકિત થાય છે, અને આ નાનકડી જીભ ગુરુગુણસ્તુતિ કરવા તૈયાર થાય છે. નન્દન ! જેવું તારું રળિયામણું નામ એવું જ તારું રળિયામણું કામ અને એવું જ તારું હરિયાળું સ્થાન !
જે કઈ તારી પાસે આવીને બેસે તેને શીળી છાયા મળે—જાણે છાયાનું નન્દનવન. જે કઈ તારી વત્સલવાણી સાંભળે તેને શીતલતા મળે—જાણે ચંદનનું નન્દનવન, જે કઈ પર તારી દષ્ટિ પડે, તેને મીઠું અમૃત મળે—જાણે અમૃતનું ન દનવન.
જે કઈ તારા હૈયાની હરિયાળી ભૂમિને નિહાળે, તેને અપૂર્વ શાંતિ મળે—જાણે શાંતિનું નન્દનવન.
અને જે કઈ તારા આત્માની અચિંત્ય શક્તિ નિહાળે, તેને તે આત્મકલ્યાણની કેડી મળી જાય–જાણે કલ્યાણનું નન્દનવન !
શાસનને ઝળહળતા રત્ન સમાન ગુરુવર ! સ્વ-જન્મભૂમિમાં ઉત્પન્ન થયેલ અમારા જેવા બાળકો ઉપર અત્યંત આત્મીયતા રાખી, પિતૃવાત્સલ્ય દર્શાવી, મીઠો ઠપકો આપી, પ્રેરણાપીયૂષનાં પાન પાઈ, સુહિત શિક્ષાનાં દાન દઈ અને મુક્તિ-મંજિલનાં સોપાન બતાવી, અમારા સંયમજીવનના આપ રખવાળ બન્યા, અમારા શિરછત્ર બન્યા, અમારા પરમ આધાર બન્યા. આજે આપ અમને નિરાધાર મૂકી ચાલી નીકળ્યા, પરંતુ આપના અમૂલ્ય ગુણોને વારસો અમને આપતા ગયા છો, એનું સતત સ્મરણ-ચિંતન-મનન
Page #459
--------------------------------------------------------------------------
________________
[૩૮૮]
આવિ. નંદનસૂરિસ્મારકગ્રંથ કરીને યત્કિંચિંતુ ગુણો મેળવીશું, અને શાસનસેવાનાં અધૂરાં કામ પૂરાં કરવાનો નમ્ર પ્રયત્ન કરીને કાંઈક ઋણ અદા કરીશું. વિશેષ તે આ મહાપુરુષના મહાન ગુણોનું વર્ણન હું શું કરી શકું?
મહાપ્રભાવક આચાર્ય લેખક–શ્રી કેશવલાલ વાડીલાલ શાહ, વકીલ, અમદાવાદ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આપણા જૈન શાસનમાં અને તપાગચ્છમાં પ્રગટેલી શક્તિશાળી અને તેજસ્વી આચાર્યોની હારમાળાના એક મહાપ્રભાવક આચાર્ય મહારાજ હતા. પરમપૂજય શાસનસમ્રાટે જે આશા અને શ્રદ્ધાથી એમનું ઘડતર કર્યું હતું. તે આશા અને શ્રદ્ધાને એમણે સંપૂર્ણ પણે સફળ બનાવી હતી—હું તો ત્યાં સુધી કહું કે નંદનસૂરિ મહારાજ પૂજ્ય શાસનસમ્રાટની નાની આવૃત્તિ જ હતા ! શાસનસમ્રાટની દીર્ધદર્શિતા, અસાધારણ કટિની બુદ્ધિપ્રતિભા, ગૂચનો ઉકેલ લાવવાની આગવી કોઠાસૂઝ, માણસની પરખ અને વિદ્વત્તા વગેરે અનેક ગુણો પૂજય નંદનસૂરિ મહારાજમાં બરાબર ઊતર્યા હતા, અને એ બધાને પરિચય અમને તથા શ્રીસંઘને અનેક પ્રસંગેએ થયેલ છે.
- જૂની પેઢીનાં ઉદાત્ત આદર્શો અને ઉચ્ચ મૂલ્યોને આજના યુગ તથા પેઢીના હિતમાં ઉપયોગ કરે, એ માટે પૂજ્ય નંદસૂરિ મહારાજ વિખ્યાત હતા. એમની આવી શાણી સમજણ અને દીર્ધદષ્ટિનો પરિચય ભગવાન મહાવીર પરમાત્માની ૨૫મી નિર્વાણ શતાબ્દીના અવસરે વિશેષ પ્રકારે થયે હતો. તેઓ એકતાના ચાહક હતા અને ક્યારેય સંઘર્ષને ઇરછતા ન હતા. એમણે સ્યાદ્વાદના સિદ્ધાંતને સાર બરાબર પચાવીને જીવનમાં ઉતારી જાણ્યો હતો.
આવા મહાન શક્તિશાળી આચાર્ય ભગવંતની ખોટ આપણા જૈન સંઘને તેમ જ સમાજને ઘણાં લાંબા કાળ સુધી સાલશે, એ નિઃશંક વાત છે. એમના પવિત્ર આત્માને વંદનાંજલિ હો !
અંજલિગીત રચયિતા–પ. પૂ. મુ. શ્રી નયકીતિવિજયજી મહારાજ
(રાગ–જનારું જાય છે જીવન, એ ગઝલનો) શ્રદ્ધાંજલિ અર્પતા આજે, કરું ગુણગાન સૂરિવરનાં; પુણ્યાત્મા સૂરિવરજીની, પડી ગઈ ખોટ શાસનમાં. (૧)
Page #460
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૮૯]. ચમકતા જૈન શાસનના, હતા એ કીમતી હીરા; સિધાવ્યા સ્વર્ગમાં સહસા, મૂકી સંઘને નિરાશામાં. (૨) હતા એ સંઘના નાયક, દીર્ઘદ્રષ્ટિ તણા સ્વામી, વસમી વિદાય વેળાએ, ખોવાયું મહામૂલું એ રત્ન. (૩) વાત્સલ્ય કરુણા મૈત્રીનું, સદા વહેતું હતું ઝરણું જુઓ જ્યારે ગમે ત્યારે, હતું હસતું સદા મુખડું. (૪) અને કોને પ્રતિબોધ્યા, કીધાં કાંઈ કામ શાસનનાં સદાયે માન કે નિંદા, હસીને એ સહી લેતા. (૫) ન લખતાં પાર કે પામે, હતા એવા ગુણી ગુરુવાર હૃદયની ઊમિનાં પુષ્પ, વણી લઈને ગૂંથી માળા. (૬) સંવત બે હજાર બત્રીસના, માગસર વદી ચૌદશે સાંજે તગડીમાં સ્વર્ગની પામ્યા, ઝૂટવાયું રત્ન કલિકાલે. (૭) છવાયું શોકનું વાદળ, સકળ શ્રીસંઘમાં ત્યારે, ખરેખર જ્ઞાની સૂરિવરની, પડી ગઈ છેટ શાસનમાં. (૮) જન્મેલાનું મરણ નકકી, ફરે છે કાળની ચક્કી રહે છે નામ અમર તેનું, જીવન પંકજ સમું જેનું. (૯) સમ ભાવથી આજે, હું આ અંજલિ ભાવે; પુણ્યાત્મા નંદનસૂરિવરને, કરું હું વંદના કોડ. (૧૦) નેમિ-વિજ્ઞાન સૂરીશ્વર, પટ્ટધર કસ્તૂરસૂરિવર કૃપા કીર્તિચન્દ્રસૂરિની, રચે “નયકીર્તિ” રહી પાટણ, (૧૧)
મારી દષ્ટિએ પૂજ્ય સુરિવર લેખિકા–સ્વ. પ. પૂ. સાધ્વીજી શ્રી જસવંતશ્રીજી મહારાજનાં શિષ્યા
પ. પૂ. સા. શ્રી તિરત્નાશ્રીજી મહારાજ ધન્ય છે એ ભૂમિને, એ નગરને, એ ગૃહને, કે જ્યાં આ મહાપુરુષે દેહ ધર્યો. ધન્ય છે એ માતાને કે જેની કુક્ષિાએથી આ મહાપુરુષે જન્મ લીધો. મહાભાગ્યવાન એ પિતા કે જે પિતાના એ કુલદીપક થયા. એ માતપિતાને પણ ધન્યવાદ ઘટે છે કે જેમણે પિતાના આ પનોતા પુત્રરત્ન નરોત્તમને જિનેત્તમને ચરણે અર્પણ કર્યો. આ સમયે એ
Page #461
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૦ 1
આ. વિનન્દનસૂરિ-સ્મારકત્ર થ મહાપુરુષનું પણ સ્મરણ કરવું ચેગ્ય જ છે કે જેમણે સમાજરૂપી કાચા હીરાની ખાણમાંથી આવા અનેક નર-હીરલાઓને શેાધી, પાતાના કડક અનુશાસનમાં રાખી, જ્ઞાન, ધ્યાન, તપ, સચમ, સમતા, વિનય, વૈયાવચ્ચનાં પહેલ પાડી, ઝળહળતા હીરા બનાવી જૈન સમાજને અર્પણ કર્યો. એ મહાપુરુષનું નામ હતું પરમપૂજય શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના જ આ પ્રશિષ્યનું નામ હતુ. પરમપૂજ્ય તપાગચ્છનાયક આચાય શ્રી વિજયન ંદનસૂરીશ્વરજી મહારાજ, એ મહાપુરુષનાં પુણ્યદર્શનથી દરેક માણસ પોતાને કૃતકૃત્ય માનતા. એ એમના ચક્ષુને પ્રભાવ હતા. એ ચક્ષુએમાં સદા પ્રેમ છલકાતા હતા. એમનામાં સ્નેહ હતા, વાત્સલ્ય હતુ, આશીર્વાદ હતા. અને ભલાની ભલાઈ, મુરાની બુરાઈ, કપટીના કપટ અને સજ્જનની સજ્જનતાને પારખવાની તીક્ષ્ણ દૃષ્ટિ એમનામાં હતી. એમનાં લેાચનમાંથી વહેતા વાત્સલ્યઝરણાના અમૃતને સ્વાદ જેણે માણ્યા છે, તે ધન્યતા અનુભવે છે.
એ મહાપુરુષની સ્મરણશક્તિ તથા સમજશક્તિ બેજોડ લેખાતી. એમની ષ્ટિ સમક્ષ અનેલા બનાવા અને વાર્તાલાપોને તેએ અક્ષરશઃસ્થાનનાં વર્ણન સાથે છેલ્લી 'મરે પણ કહી શકતા હતા. એમની એ જ સ્મરણશક્તિએ શાસનસમ્રાટ ” જેવા ઐતિહાસિક જીવનચરિત્રગ્રં’થનુ· નિર્માણ કરાવ્યુ` હતુ`. એ જ મગજમાં જૈન દર્શન, વેદાન્ત, ઉપનિષદ, પુરાણેા, મહાભારત, ગીતા, કર્મપ્રકૃતિ, જૈન આગમા અને એના પાઠા અક્બ’ધ સચવાઈ રહેતા અને જ્યારે તેને ઉપયાગ કરવા હોય ત્યારે શૃંખલાબદ્ધ રીતે એ
સ'ભળાવી શકતા. ખરેખર, અદ્ભુત હતી એમની યાદદાસ્ત.
માટે જ ઘણા પડિતા, આચાર્યા એમને જીવંત જ્ઞાનભંડાર કહેતા હતા. ૭૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ પણ એ જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે શ્રેણીબદ્ધ શાસ્ત્રપાઠા અને શ્લોકા આવ્યે જતા હતા. તેમનુ એક પણ વાકય આધાર રહિત નહોતું આવતું, તે એમની ખ્યાખ્યાનશૈલીની અનેાખી વિશિષ્ટતા હતી.
**
આવા વિરલ મહાપુરુષ આપણી વચ્ચેથી ગયા એ વિચારથી ઉંચુ· કપી ઊઠે છે અને સવાલ થાય છે કે, શુ. આ ખાટ હમેશને માટે વણપુરાયેલી રહેશે ? તે ખાટ જેમ અને તેમ જલદીથી પુરાય એ જ શુભેચ્છા અને એ જ શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થને અપી ને વિરમું છું.
એક અદ્ભુત વ્યક્તિત્વ
લેખક-પ. પૂ. સુ. શ્રી સદ્ગુણુવિજયજી મહારાજ
કેટલીક વિરલ વ્યક્તિઓનુ વ્યક્તિત્વ જ એવું અદ્ભુત હોય છે કે, તમે તેની પાસે જાએ એટલે તમારું પોતાપણું ભૂલી જાઓ અને એમની જ દષ્ટિએ નિહાળતા
Page #462
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૧] થઈ જાઓ. તમને એ સમયે એમ જ લાગે કે મનુષ્ય પોતાની દષ્ટિ છોડીને આવા મહાપુરુષની દષ્ટિથી જુએ તે સર્વ કોયડા ક્ષણવારમાં ઉકેલાઈ જાય. કઈ પણ જાતના કેયડાને– દેશના, શાસનના, સમાજના કે વ્યક્તિના કેયડાને–જરાય ગૂંચાયા વિના, ધીરજ, ખંત, સ્વસ્થતા અને સચોટ સમજણપૂર્વકની પ્રજ્ઞાથી ઉકેલ અને શુદ્ધ માર્ગદર્શન આપવું, એમાં જ્ઞાનની પીઢતા અને વર્ષોના અનુભવની મૂડીની જરૂર પડે છે. એવી અદ્દભુત પ્રજ્ઞાના સ્વામી હતા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ. એમની પાસે તમે જાઓ એટલે તમારા હૃદયનો ભાર હળવે થઈ જાય અને એક સચોટ ઉકેલ લઈને તમે, પ્રસન મને, તેમને આભાર માનતા, પાછા ફરે.
સમાજના અનેક પ્રશ્નો હોય કે જ્યોતિષના મુહૂર્તના વિવાદ હોય, સૌ એ જ પ્રશ્ન પૂછે કે આમાં પૂજ્યપાદશ્રીનું શું મંતવ્ય છે? પૂજ્યશ્રીને તમે જોયા છે? મુનિમંડલની મધ્યમાં. નાની પાટ પર બિરાજમાન! નાની વૃદ્ધ કાયા છતાં પૂર્વના મહર્ષિઓના ગૌરવથી ઓપતા બેઠેલા પૂજ્યશ્રી સમાજના અનેકવિધ પ્રશ્નોને ઉકેલ લાવવા માટે હિમાલય શા ઉલ્લંગ છતાં સરિતા જેવા નિર્મળ અને સૂર્ય જેવા તેજસ્વી છતાં ચંદ્ર જેવા શીતલ હતા. ખરેખર, પૂજ્યશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન જેણે કર્યા હોય તે એનું થોડાંક વાક્યોમાં કેવી રીતે વર્ણન કરી શકે? ગાઢ તિમિરને ભેદતી ચમકતી વીજળીની જેમ ઘણી વાર તેઓ ગાઢ અંધકારમાં તેજરેખા દોરતા હોય, તે કઈ વાર સ્થિર, શાંત અને સ્વસ્થ જ્ઞાનને દીપ બની મધુર મધુર પ્રકાશ રેલાવતા હેય; તે કઈ વાર ખડખડાટ મુક્ત હાસ્યથી સારોય ઉપાશ્રય ગજાવતા હોય ! વિશાલ વડલાની છાયા જેવા વાત્સલ્યમૂર્તિ, તે કઈ વાર દોષને દૂર કરવા તીર્ણ કઠોર મૂર્તિ! ખરેખર, એમના અવનવા રૂપની તિ અને આત્માના તેજનાં મોતીની જેને જેને પ્રસાદી મલી છે, તે તો એક જ વચનમાં કહેશે કે એ તો સિદ્ધ પુરુષ હતા, આપણા આત્મીય હતા, આપણા ગુરુ દેવ હતા, આપણા વિશાલ પરિવારના છત્ર હતા.
તેઓ ન હતા? એમની કૃપાદૃષ્ટિ જેણે પ્રાપ્ત કરી છે, તેને પૂછશે તે કહેશે કે એ તો અમારા સ્વજન, માતા-પિતા અને સર્વસ્વ હતા. અને કઈ વિદ્વાનને પૂછશે તો એ કહેશે કે તેઓ બહુમુખી પ્રતિભાના ધામ હતા.
પૂજ્યશ્રીની આ સર્વ માન્યતાનું અસાધારણ કારણ શું ? એક જ કે, તેઓશ્રીનું જીવન ઉદાર અને વિશિષ્ટ હતું. હિતચિંતા અને પરોપકાર તે એમના જીવનના તાણુંવાણુ હતા.
આજે તેઓશ્રી નથી. શાસનને આજે મહાન બેટ પડી છે, પણ અમારા જેવા નાના મુનિઓને તે ન પુરાય એવી મોટી ખોટ પડી છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
[૩૨]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્રંથ - જ્યાં સુધી સૂર્યની ઓળખાણ ન થાય ત્યાં સુધી એને મહિમા ન સમજાય અને જ્યારે ઓળખાણ થાય ત્યાં અચાનક અસ્તાચળે પહોંચી જાય, ત્યારે મનની કેવી સ્થિતિ થાય? ખરેખર, એવી અમારા મનની પરિસ્થિતિ છે. અમારી જન્મભૂમિની ધર્મયાત્રાની વિનંતીના સમયે તેઓએ આપેલ મુહૂર્ત અને સહગ–એ ઉપકાર કદાપિ ન વિસરાય તેવો છે.
આજે એમના અગણિત ગુણની યાદ અને એમની રચેલી દીવાદાંડીઓ આપણને માર્ગદર્શક બની રહી છે. એ પૂજ્ય મહર્ષિનાં કાર્યોને આગળ વધારી આપણે પણ એ અદભુત વ્યક્તિત્વના સ્વામીને અંજલિ આપી શાસનના રથને આગળ વધારીએ તે જ એ મહારથીનું સાચું સ્મરણ કર્યું ગણાશે.
મારાં સંસ્મરણો લેખક–પ્રજાપતિ ચમનાજી દેવાજી (સમિયાજી) વિ. સં. ૨૦૦૯ની સાલમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાદડી (રાજસ્થાન) મુકામે પધાર્યા હતા. સાદડીના શ્રી જૈન સંઘના આગેવાનોની—શેઠ ચંદનમલજી ભંડારી, શેઠ મીઠાલાલજી પૃથ્વીરાજ નવલાજી, શેઠ દીપચંદજી સજમલજી, શેઠ ચંદનમલજી, શેઠ સૌભાગ્યચંદજી પંડ્યા, શેઠ ગુલાબચંદ કાપડીયા, શેઠ ચંદનમલજી સેનાની ઈટવાળા, એ બધાની–આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરીને શ્રી રાણકપુરજી મહાતીર્થની પ્રતિષ્ઠા કરાવવા તથા તે પછી શ્રી સાદડી ગામમાં ચોમાસું કરવા માટે પિતાને પૂજ્ય ગુરુદેવ શ્રી વિજ્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે તેઓશ્રી પધાર્યા હતા,
સાદડી પધાર્યા પછી પૂજ્ય મહારાજ સાહેબને લાગ્યું કે, આપણી પાસે એક વિશ્રાસપાત્ર સારા માણસ હોય તે સારું. એમણે આગેવાન શ્રાવકોને આ વાત કરી. આગેવાનેએ સારા માણસની તપાસ આદરી. એ વખતે હું સાદડીના જેન શેઠ મીઠાલાલજી પૃથ્વીરાજને ત્યાં નોકરી કરતે હતો. એ શેઠનો અને તેમના કુટુંબને મારા પર ઘણો વિશ્વાસ અને ભાવ હતે. એ કારણે ગામના બીજા શેઠિયાઓ પણ મને ઓળખતા હતા. મારી ઉંમર તે વખતે તેર વર્ષની હતી.
સાદડીના આગેવાનોને લાગ્યું કે, આ ચમનજીને (મને) મહારાજ સાહેબની સેવામાં રાખીએ તો ઠીક પડશે. છોકરો હુંશિયાર છે. સાહેબની સેવા સારી કરશે–આ. વિચાર કરીને એમણે શેઠ મીઠાલાલજીની રજા લીધી. પછી મને પૂછયું કે, “છોકરા ! તું અમારા મહારાજ સાહેબ પાસે રહીશ? એમની સેવાભક્તિ કરીશ?”
Page #464
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૩] મેં કહ્યું : “હા, શેઠજી! હું ખુશીથી રહીશ. પણ મારા બાપાની રજા લેવી પડશે.”
એટલે શેઠિયાઓએ મારી મારફતે મારા ગામ માંગલિક ગુડા” થી મારા બાપા પ્રજાપતિ દેવાજી અંદાજીને બોલાવ્યા, અને પૂછયું : “દેવાજી! તમારા છોકરા ચમનાને અમારા મેટા ગુરુમહારાજ પાસે રાખવાનો વિચાર છે. એ સાધુપુરુષની સેવા કરવા માટે એને રાખવાનો છે, જે તમારી રજા હોય તે એ રહેવા તૈયાર છે. તમે રજા આપશે?”
આ સાંભળીને મારા બાપાએ મહારાજ સાહેબનાં દર્શન કરવાની ઈચ્છા જણાવી. એમને લઈને બધા ન્યાતી નૌહરાના ઉપાશ્રયે ગયા. ત્યાં પૂજ્ય મહારાજ સાહેબ બિરાજતા હતા. એમનાં દર્શન કરીને મારા બાપા ખૂબ રાજી થયા. એમણે તરત જ આગેવાનોને કહ્યું કે, “મારા છોકરાને ઘણી ખુશીથી આ મહારાજની સેવામાં રાખો ! આવા મહાપુરુષની સેવા કરીને મારે છોકરી પણ સુખી થશે.”
પછી મને પણ કહ્યું : “અલ્યા ચમના ! આ સાધુ પુરુષની બરાબર સેવાચાકરી કરજે. એમ કરવાથી તું ને હું બને સુખી થઈશું.”
મેં મારા બાપાનું વચન માન્યું અને તે જ દિવસથી મહારાજ સાહેબની સેવામાં રહી ગયો.
શરૂઆતમાં હું ઉપાશ્રયમાં કાજે કાઢવે, મહારાજ સાહેબની ભક્તિ કરવી, કામ હોય ત્યારે શેઠિયાઓને બોલાવી લાવવા, ટપાલ નાખી આવવી–આવાં બધાં નાનાંમેટાં કામ કરતો ને શેઠિયાઓને ત્યાં જમી લેતો ને રાત-દિવસ ઉપાશ્રયમાં રહેતે. મહારાજ સાહેબ પણ મને ખૂબ સાચવતા અને કામકાજની વિગત પ્રેમથી સમજાવતા.
(૧) એક દિવસ સાંજે પાંચ વાગ્યાના સુમારે ન્યાતી નૌહરામાં મહારાજ સાહેબ બેઠા હતા. એમની સામે હું બેઠો હતો. બીજું કઈ ત્યાં નહોતું. એ વખતે, મહારાજ સાહેબે પૂછયું : “અલ્યા ચમન ! તને ટપાલ નાખતા આવડે છે ?”
મેં કહ્યું : “હા સાહેબ.” રસ્તામાં કોઈ વ્યક્તિ તારી પાસે ટપાલ માગે તો તું આપી દે ખરો ને?” ના, સાહેબ.” અલ્યા! કેમ ન આપે ? ”
સાહેબ! કોઈની ટપાલ મને નાખવા આપી હોય તે મારાથી વંચાય પણ નહિ, અને મોટા શેઠનો દીકરો માગે તે પણ હું આપું નહિ.”
Page #465
--------------------------------------------------------------------------
________________
[૩૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આ સાંભળીને મહારાજ સાહેબ થોડી વાર સુધી કશું બોલ્યા નહિ. પાંચ-દસ મિનિટ પછી કહેઃ “ચમના, તારી વાત બરાબર છે. કેઈની ટપાલ વંચાય નહિ અને કેઈને અપાય પણ નહિ.”
(૨) હવે રાણકપુરજીની પ્રતિષ્ઠાની તૈયારીઓ શરૂ થઈ. મારવાડી સમાજમાં જાજમ પાથરવાની મહત્તા ઘણી. સારા ચોઘડિયે જાજમ પાથરે, તો ઘીની ઊપજ ઘણી સારી થાય અને કામ નિર્વિદને સફળ થાય, એવી શ્રદ્ધા. રાણકપુરજીના કાર્ય માટે પણ સાદડીના સંઘે પૂજ્ય ઉદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય મહારાજ સાહેબ(નંદનસૂરીશ્વરજી મહારાજ)ની પાસેથી શુભ મુહૂર્ત લઈને ત્યાં ન્યાતી નૌહરાના મેટા ખંડમાં જાજમ પથરાવી ને મીટીંગ ભરી. રાતનો સમય હતો. ઘેડી વાતે-વિચારણાઓ થઈને, ગમે તે કારણે, શેઠિયાઓમાં મતભેદ પડ્યો. બોલાચાલી થવા માંડી. રાતના બાર વાગવા આવ્યા, પણ ઉગ્રતા ઘટવાને બદલે વધી ગઈ. એટલે મહારાજ સાહેબે મને સૂચના કરી કે, આ લોકે ભલે ત્યાં બેઠા, તું બહારથી દરવાજો બંધ કરી દે, અને તાળું મારી દે. ઉગ્રતા ઓછી થશે, એ લોકો થાકશે, ત્યારે ખોલજે, મેં એ પ્રમાણે કરી દીધું. સવારના ચાર વાગ્યા સુધી સંઘની મીટિંગ ચાલી. છેવટે એ લકે થાક્યા, શાંત થયા, ને દરવાજો ખોલવા જણાવતાં મેં દરવાજો ઉઘાડ્યો. બધા મહારાજ સાહેબ પાસે આવ્યા, બેઠા ને વાત કરી કે “આવું બન્યું છે, કાંઈ નકકી કરી શક્યા નથી.”
મહારાજ સાહેબે કહ્યું : “આપણે હમણાં પ્રતિષ્ઠા કરવી જ નથી. હવે તે તમારે જે વિચાર કરવા હોય તે કરી લો. અને છેવટે બધા એકમતના થઈને આવે, ત્યારે જ વિચાર કરીશું.”
શેઠિયાઓએ કહ્યું: “સાહેબ ! હવે અમે બધા એકમત થઈને જ આવ્યા છીએ. આપ ફરમાવો તેમ જ કાર્ય કરવાનું છે. હવે અમે ફરી વિનતિ કરીએ છીએ કે, અમને જાજમનું બીજું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત કાઢી આપો. અમને લાગે છે કે અમે રાતનાં મુહૂર્તન સમય ચૂકી ગયા છીએ, માટે જ આમ બન્યું.”
મહારાજ સાહેબે બીજું શ્રેષ્ઠ મુહૂર્ત અને ચોક્કસ સમય કાઢી આપ્યા. એ પ્રમાણે બીજી મીટિંગ મહારાજ સાહેબની સામે જ મળી, અને કલ્પનામાં ન આવે એવી બેલી બોલાઈ. બધાએ એકમત થઈને નિર્ણ લીધા.
(૩) આ પછી એક વાર સાદડી સંઘના આગેવાનોની વિનતિથી તેમની સાથે પૂજ્ય મહારાજ સાહેબ રાણકપુર પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠા-મહોત્સવ અંગેની બધી પૂર્વતૈયારી કરાવવા માટે જગ્યા વગેરેનું નિરીક્ષણ કરવાનું હતું. હું પણ સાથે હતે.
મંડપ ક્યાં અને કેવો બાંધો, રડુ ક્યાં રાખવું, જમવા માટેની વ્યવસ્થા
Page #466
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૫] વગેરે બધી જગ્યાઓ મહારાજ સાહેબની દ્રષ્ટિમાં લાવીને તેઓશ્રીનો વાસક્ષેપ એ ભૂમિ પર કરાવ્યા, અને કામકાજ શરૂ કરવાનું શુભ મુહૂર્ત લઈ લીધું.
એ વખતે મહારાજ સાહેબ શ્રાવકોને કહ્યું: “જુઓ, તમે લાખો માણસને જમાડવાની, રહેવાની, પાણીની ને બીજી બધી વ્યવસ્થા ભલે કરે, પણ એક ધ્યાન રાખજે કે, અહીં તો અઢારે વર્ણની પ્રજા આવશે. એ બધાને માટે ખાવા-પીવા ને રહેવાની છૂટ રાખવી પડશે; તો જ પ્રતિષ્ઠા સારી થશે ને અમને પણ પ્રતિષ્ઠા કરવાની મજા આવશે.”
શ્રાવકો કહે : “બાપજી ! આપની વાત બરાબર છે. અમે બધા લોકો માટે પૂરી વ્યવસ્થા કરીશું.”
આ પછી વ્યવસ્થાનું કામ જોશભેર શરૂ થયું. ચાલીશ હજાર માણસે બેસી શકે તે વિશાળ મંડપ બંધાય. લાખ માણસને જમાડવાનો પ્રબંધ થયે. પાણી માટે નજીકની એક વાવ ઉપર મશીન ગઠવ્યું. એ પાણી પીવા અને નહાવાના ઉપયોગમાં આવતું. જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયે ત્યારે વીશ દિવસે એ વાવમાંથી એક પગથિયા જેટલું પાણી ઓછું થયેલું. રજ પંચોતેર હજાર જેટલું માણસ એના પાણીને નહાવા અને પીવા માટે ઉપયોગ કરતું.
રસોડા માટે પણ મટે, પાકો માં બંધાયે. મુખ્ય મટી બે ચૂલે ખોદાવી. એમાં એક ચૂલમાંથી એક માટે, નાના કાચબા જે વીંછી-કાળોતર વીંછી-જીવતો નિકળ્યો હતો. આ બે મોટી ચૂલ ઉપર બે મોટા કડા ગોઠવાયા. મહારાજ સાહેબે એકનું નામ શ્રાવણ ને બીજાનું નામ ભાદર પાડયું. એમાં શીરે-લાપસી બનાવવામાં આવતાં. રોજ હજારોની સંખ્યામાં લોકો સંઘજમણમાં જમતાં. શાકના વઘારમાં રોજ અઢાર ડબ્બા ચોખા ઘીને વપરાતા.
- પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે માટે પણ તંબૂઓ, રાવટીઓ વગેરેને સુંદર બંદોબસ્ત કરવામાં આવ્યું. જ્યારે પ્રતિષ્ઠા-પ્રસંગે સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજે પધાર્યા, ત્યારે પૂજ્ય મહારાજ સાહેબે સૌથી પહેલાં આવીને એક રાવટીમાં પિતાનો ઉતારે રાખ્યો. એ જોઈને આગેવાનોએ ખૂબ વિનતિ કરી કે, “સાહેબ ! આપ તે મેટા આચાર્ય મહારાજ છે, અને અહીં આવી રાવટીમાં રહો, તે ઠીક ન લાગે. આપ ઉપાશ્રયમાં પધારો.”
ત્યારે મહારાજ સાહેબે ફરમાવ્યું: “આપણા હજારે, સાધર્મિક અને લેકે આવશે, એ બધા તંબૂ-રાવટીઓમાં કે બહાર રહે, અને હું ઉપાશ્રયમાં જઈને બેસું, એ શોભતું નથી. મને તે અહીંયા લોકોની વચમાં જ રહેવું ફાવશે.”
Page #467
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૬ ]
આ. વિ.નૠનસૂરિ-સ્મારકત્ર થ
પ્રતિષ્ઠા પ્રસંગે હજારા લેાકા-પુરુષો અને સ્રીઓ-આવ્યાં હતાં. એમાં સ્ત્રીઓના શરીર પર હજારા રૂપિયાની કિંમતના સાના-ચાંદીના દાગીના હોય. એ પહેરીને પણ એ લેાકેા નિર્ભયપણે ખુલ્લા મેદાનમાં ને મંડપમાં રહેતાં ને સૂઈ જતાં. સાદડી ગામ આખું ઘરબાર બંધ કરીને રાણકપુરમાં ઠલવાયું હતું.
આ બધું જોઈ ને મહારાજ સાહેબને સતત ચિંતા રહેતી કે, નિર્વિઘ્ને પતી જાય, અને કાઈ ને ઊની આંચ પણ ન આવવી જોઈ એ. સતત શ્રી આદીશ્વર પ્રભુનુ' અને શાસનસમ્રાટ ગુરુદેવનું ધ્યાન ધરતા.
દરમિંયાન, એક દિવસ પઢિયે સવા પાંચ વાગે, શેઠ છગનલાલજી ઘાણેરાવવાળા, જેએ રાણકપુર તીર્થના બંધાવનાર શેડ ધનાશાના વંશજ છે, તેમને સ્વપ્ન આવ્યું. એમાં એમણે જોયુ કે, ઉદયપુરથી મહારાણા પ્રતાપસિંહજી, ઘેાડેસવાર થઈ ને અને ખાંધે ઢાલ, હાથમાં ભાલેા ને માથે મુગટ ધારણ કરીને, રાણકપુરજીના દેરાસરના આખા ચેાગાનમાં ચક્કર મારીને આદીશ્વર ભગવાનના મુખ્યદ્વાર પર આવ્યા, અને ઘેાડા પરથી નીચે ઉતરી પગથિયાં ચઢે છે, એટલામાં જ ત્યાં એમણે પૂજ્ય શાસનસમ્રાટ ગુરુદેવને ઊભેલા જોયા. રાણાજીએ એમને દંડવત્ પ્રણામ કર્યા, ને ઊભા રહ્યા. એ જ વખતે દેરાસરમાંથી હાથીની સવારી ઉપર કાઈ મહાન દેવતાઈ સ્ત્રી ત્યાં આવી પહેાંચી. હાથી પરથી નીચે ઊતરી એ પણ શાસનસમ્રાટની પાસે ઊભાં. એ પછી તરત જ દેરાસરમાંથી ઇન્દ્રરાજા જેવા કોઈ મોટા દેવ આવ્યા. એ પણ પ્રણામ કરીને શાસનસમ્રાટની સામે ઊભા. પછી એ ત્રણેએ પૂછ્યું: “ શાસનસમ્રાટ ! આપે અમને કેમ ખાલાવ્યા છે ?” શાસનસમ્રાટે જવાબમાં કહ્યું: “ નદનસૂરિજીએ આપણને યાદ કર્યા છે. એમના પર પ્રતિષ્ઠાનું માટુ' કામ આવ્યું છે. જંગલમાં મંગલ કરવાનું છે. પ્રજાને બધી રીતે સાચવવાની છે. રાણા પ્રતાપને તે વંશપરંપરાથી આ ભૂમિનું રક્ષણ કરવાનુ છે જ; અને અમે ત્રણે જણુ પણ અહીં' અમીષ્ટ રાખીશુ'' આટલી વાત કરીને ચારે જણા અદૃશ્ય થઈ ગયાં.
66
આ મ‘ગલ પ્રસંગ આ માટે તેઓશ્રી
એની સાથે જ કયાંકથી એક માતાજી ( સ્વપ્નમાં જ ) આવ્યાં. એ કહેવા લાગ્યા ઃ “ અરે છગનલાલજી ! તમારે હવે કેટલી વાર સુવુ છે ? તમે જલદી ઊંડા અને નંદનસૂરિજીને કહી આવે કે તમે રાણકપુરના પ્રતિષ્ઠાનાં મુહૂર્તો કાઢળ્યાં છે, તે સેાનાના અક્ષરે લખાઈ ગયાં છે, તમારા લેખો ફરશે નહી. અને હું નદીની વચમાં રાણકપુરના અધ પાસે એડી છું. નંદનસૂરિજીને કહેજો કે મને ભૂલે નિહ. એમને ગાડે એવી ચુંદડી મારે માટે માકલી આપે, ’
આવુ... સ્વપ્નું જોઈ ને છગનલાલજી શેઠ જાગ્યા, અને તરત જ મહારાજ સાહેબ પાસે આવીને વાત કરી. એટલે મહારાજ સાહેબ અને શેઠ છગનલાલજી બન્ને જણા
Page #468
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[ ૩૯૭ ]
નદીમાં બંધ પાસે ગયા. તપાસ કરીને છગનલાલજીએ એક માતાજીની મૂર્તિ શેખી કાઢી. એ મૂર્તિ રેતીમાં દટાયેલી હતી, તેને ખુલ્લી કરાવી. પછી વિધિપૂર્વક શેઠજીએ એક આટલા જેવુ બનાવીને તેમાં એ મૂર્તિને સ્થાપી. અને પહેલાં જમણવારના દિવસે છગનલાલજી, પોતાના દીકરા-દીકરીઓને લઈ ને, વાજતે ગાજતે ત્યાં ગયા, ને નવેદ્ય તથા ચુંદડી વગેરે સમર્પણ કર્યું. પછી તો દરરોજ નિયમિત રીતે ત્યાં નૈવેદ્ય વગેરે ધરાતું હતું.
(૪) સાદડીમાં એક શ્રાવિકા બહેન રહે. પાનીબાઈ નામ. સ્થિતિએ સાધારણ હોય એવુ લાગે. એમના પતિ ગામમાં વાસણની ફેરી કરે. ચેમાસામાં પાનીખાઈ કાયમ વ્યાખ્યાનમાં આવે અને ગહુલી ગાય. વ્યાખ્યાન પછી મહારાજ સાહેબને વાંદવા આવે ત્યારે રોજ કામકાજનું પૂછે અને કહે ખાપજી, કાંઈ સેવાભક્તિ બતાવો.” અને મહારાજ સાહેબ કહે : “બહેન, અત્યારે કાંઈ નથી. હશે તેા ખતાવીશું.
આમ ને આમ ચામાસુ પૂરું થવા આવ્યું ને મહારાજ સાહેબે કાંઈ કામકાજ ન ચીધ્યુ., એટલે એક દિવસ પાનીબાઈ પાતાના અમુક દાગીના એક પાટલીમાં બાંધી ઉપાશ્રયે આવ્યાં. મહારાજ સાહેબને પૂછેઃ “બાપજી, સમિયા કત્યાં છે? મારે એને આ પોટલી આપવી છે. ’
મહારાજ સાહેબે મને સાદ પાડીને ખેલાવ્યા. એમને એમ કે આ બહેન સમિયા માટે કાંઈ નાખ્તા લાવ્યાં હશે. હું ગયા તે મને કહે કે, “આ પાનીબાઈ તારા માટે કાંઈક નાસ્તા લાવ્યાં છે, લઈ લે.
પાનીબાઈ એ મને પેટલી આપીને કહ્યુ' : “ચમનાજી ! આ પોટલી તમારે આપજીની ભક્તિમાં વાપરવાની છે.” મેં પોટલી હાથમાં લીધી ત્યાં જ મહારાજ સાહેબે ફરી કહ્યું : “ સમિયા ! પોટલીમાં શું છે એ જોઈ લે.” મે ‘હા જી’ કહીને પાટલી ખેલી તે તેમાં સોના-ચાંદીના દાગીના ! મેં તરત જ મહારાજ સાહેબને કહ્યુઃ “સાહેબ ! આમાં નાસ્તા નથી, આમાં તે ઘરેણાં છે.” આમ કહીને મે' તેઓશ્રીને એ પાટલી દેખાડી.
તેઓશ્રીએ તરત જ પાનીબાઈ ને કહ્યું : “ બહેન, આવું કેમ કર્યું ? આ દાગીના શુ કામ લાવી ?” પાનીબાઈ કહેઃ “આપજી! મોટા શેઠિયાએ આપની ઘણી ભક્તિસેવા કરે છે. અમે તે આપની શું સેવા કરી શકીએ ? છતાં મને ખૂબ ભાવના હતી કે આપની થેાડીક સેવા કરવી, એટલે આ લાવી છું. આપને જ્યાં ઠીક લાગે તે ક્ષેત્રમાં આના ઉપયાગ કરાવો.” એ ઘરેણાં પાછાં લઈ જવા પાનીયાઈને ઘણુ સમજ્યાં, પણ તેઓ એકનાં એ ન થયાં. ત્યારે છેવટે મહારાજ સાહેબે રતા કાઢવા કે, “જ્યારે
Page #469
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
ચ્યા. વિ.ન...દનસૂરિ-સ્મારકમ થ તમે પાલિતાણા જાત્રા, કરવા આવે, ત્યારે આ ઘરેણામાંથી એક હાર મનાવીને ત્યાં લાવજો. ત્યાં આદીશ્વર દાદાને પહેરાવો.”
આ વાત પાનીબાઈ એ સ્વીકારી. તેઓ દાગીના પાછા લઈ ગયાં. પણ તે પછી તેઓ ખૂબ સુખી થયાં ને જ્યારે મહારાજ સાહેબ પાલિતાણા બિરાજતા હતા, ત્યારે તેઓ હાર લઈને ત્યાં આવેલાં. એ હાર મહારાજ સાહેબની પાસે રજૂ કર્યાં એટલે મહારાજ સાહેબે પેઢીના મુનીમ સાહેબને બેલાવીને હાર પેઢીમાં પાનીબાઈના નામે જમા કરાવ્યા, અને બીજા દિવસે મહારાજ સાહેબ પાનીબાઈની વિનંતિથી ડુંગર ઉપર જાત્રાએ પધાર્યા, ત્યારે તેઓશ્રીની રૂબરૂમાં શ્રી આદીશ્વર દાદાને તે હાર પાનીબાઇ એ પહેરાવ્યેા. પછી નીચે આવીને મને કહે “ સમિયાભાઈ ! આવા મહાન ગુરુદેવની સેવા-ભક્તિ જિંદગી સુધી છેડશે નહિ. ”
:
(૫) સાદડીનાં ચામાસામાં આસા મહિને શ્રી જીરાવળા પાર્શ્વનાથ તીર્થના ટ્રસ્ટીઓ પેઢીના ખટારામાં આવેલા. એમને રાણકપુરજીથી ભગવાનની મૂર્તિએ જીરાવલાજી લઈ જવાની હાઈ તેનું મુહૂર્ત પૂછવા આવેલા. એમની ઇચ્છા એવી હતી કે, ચામાસુ` ઊતર્યાં પછી પ્રભુજી લઈ જવા. એમણે મહારાજ સાહેબને મુહૂત કાઢી આપવા વિનંતી કરી. મહારાજ સાહેબે દિવસે જોયા તે તેમને તે જ દિવસ સૌથી ઉત્તમ જણાયા. એમણે ટ્રસ્ટીઓને પૂછ્યું : “તમે મુહૂત લેવા આવ્યા છે કે વાત્તા કરવા આવ્યા છે ? ” ટ્રસ્ટીએ કહે : “ સાહેબ ! અમે મુહૂર્ત માટે જ આવ્યા છીએ. આપ ફરમાવે! એ પ્રમાણે કરીશું.” એટલે મહારાજ સાહેબે કહ્યું : “તે આજના દિવસ જ ખૂબ સારો છે. તમે જાવ ને મૂર્તિ એ લઈ આવે.”
ટૂસ્ટીએ કહે : “ પણુ આપજી! હાલ તે ચેામસુ' છે રાણકપુરજી જતાં પાંચ વાર નદી ઓળંગવી પડે છે. નદીઓ ભરેલી છે, એટલે અત્યારે કેમ જવાય ? દિવાળી પછી રસ્તા રિપેર થાય ત્યારે જવાય.”
66
મહારાજ સાહેબે એમને ઉત્સાહ ચડાવતાં કહ્યું: મદદે ખુદા. તમે ડરો છે! શું કામ ? તમારે જરૂર હોય તે લઈ જાવ. બાકી મને આજના દિવસ ઘણા ઉત્તમ લાગે છે. અહીં મૂર્તિ એ લઈ ને આવી જવાશે.”
ટ્રસ્ટીએ પણ ઉત્સાહમાં આવી ગયા; ‘તત્તિ' કહીને રવાના થયા. ખટારામાં મને પણ સાથે લીધા. ત્રણેક માઈલ ગયા પછી નદી આવી. ખટારા પાણીમાં ઊતર્યા તે ખરા, પણ વચમાં થંભી ગયા. ફસાઈ ગયાની બીક સૌને લાગી. સૌના કહેવાથી હું નીચે ઊતર્યાં, જોયુ' તો એક મોટો પથ્થર આડા આવતા હતા. મહેનત કરીને તેને દૂર ખસેડથો. એ
અલ્યા ભાઈ! હિ'મતે મર્દા તે સાથે મારા માણસ સમિયાને તમે અત્યારે જશે તે સાંજે
Page #470
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૮]. પછી તરત ખટારે નદી પાર કરી ગયો. રાણકપુરજી જઈ પ્રતિમાજી લઈને સાંજના છ વાગતામાં પાછા સાદડી ઉપાશ્રયે પહોંચી ગયા. પછી ટ્રસ્ટીઓએ મહારાજ સાહેબને જીરાવળા જવાનો સમય પૂછળ્યા, તો મહારાજ સાહેબ કહેઃ “શી ઉતાવળ છે અત્યારે જવાની? હવે રાત પડવાની તૈયારી છે. આરામ કરે. મને ઠીક લાગશે ત્યારે કહીશ.”
ટ્રસ્ટીઓ તો “જી સાહેબ, જે આપને હેકમ” કહીને ન્યાતિ નહરામાં જ સૂઈ ગયા. મહારાજ સાહેબ પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરીને બેઠા ને મને બેસાડીને તરેહતરેહની વાત કરવા લાગ્યા. નવ વાગ્યાની વાતોએ ચડ્યા, તે એક વાગ્યા સુધી વાતો ચાલી. હું હાજી હાજી કર્યા કરું ને વચ્ચે વચ્ચે ઝોકાં ખાધાં કરું ! એક વાગ્યાના સુમારે ન્યાતિ નૌહરાના ડેલાની સામે જમણે હાથે આવેલા શંકર ભગવાનના મંદિર પાસેના પીપળાના ઝાડ ઉપર
રવ” (ચીબરી) પક્ષી બેલવા માંડ્યું. એટલે તરત મહારાજ સાહેબ બોલ્યા: “સમિયા ! આ પંખી જમણે હાથે બેલ્યું છે, ખરું? તું એની બોલી જાણે છે?” મેં ના કહી તે કહે, “એ અત્યારે ખૂબ સુંદર વાણું બોલ્યું છે. અત્યારે જ જે કઈ માણસ કાર્ય કરે તે તે સફળ થાય. એને વેરી-દુશ્મન ન પજવે તું ઊભો થા. પેલા જીરાવળાજીના શેઠિયાઓને બોલાવી લાવ.” હું દોડતો જઈને બધા ટ્રસ્ટીઓને બોલાવી લાવ્યા.
એ લોકો આવ્યા કે તરત મહારાજ સાહેબે કહ્યું: “તમે પાંચ મિનિટમાં તૈયાર થઈ જાવ, અત્યારે ખૂબ સારા શુકન થાય છે, તમે પ્રભુજી લઈને રવાના થાવ.”
શ્રાવકો તરત સ્કૂતિબંધ તૈયાર થઈ ગયા, ને ખટારામાં બેસીને રવાના થયા.
પછી મને કહેઃ “અલ્યા, આજે તારે ખૂબ જાગવું પડવું, ખરું ?” મેં કહ્યું : સાહેબ, આપ જાગે તે માટે સૂઈ જવાય?” પછી દોઢ વાગે અમે સૂતા.
(૬) મહારાજ સાહેબ, ચોમાસા દરમ્યાન, ન્યાતિ નૌહરાના વ્યાખ્યાન-ખંડમાં સૂતા, અને પૂ. ગુરુમહારાજ શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજ ડેલાના બારણા પાસે સંથારે કરતા. હું રાતના કાયમ મહારાજ સાહેબની સેવા કરવા જઉં, તે મને પૂછે કે, “ગુરુ મહારાજ પાસે જઈ આવ્યે? એમની સેવા કરી આ ?હું ના કહું તે તરત કહેઃ “જા, પહેલાં ત્યાં જા. ગુરુમહારાજની સેવા કરીને પછી જ અહીં આવવું.” હું ઊઠીને ગુરુમહારાજ પાસે જા ને સેવા કરવા માંડે, તો ગુરુમહારાજ પૂછે: “કેણ? ચમનો ? નંદનસૂરિજીની સેવા કરી આવ્યો.” હું ના કહું તો તેઓશ્રી કહેઃ “જા, એમની તબિયત નરમગરમ રહ્યા કરે છે, પહેલાં એમની સેવા કરી આવ.”
આમ ઘણીવાર મારે ચાર-પાંચ વાર આંટા થાય. બંને ગુરુ-શિષ્યનો એકબીજા ઉપર કે પ્રેમભાવ હતો, તે મને આવી રીતે જોવા મળતો.
Page #471
--------------------------------------------------------------------------
________________
[૪૦]
આવિનદનસૂરિ-સ્મારકગ્રંથ વળી, ઘણી વાર મહારાજ સાહેબ રાતના વખતે ગુરુમહારાજ પાસે બેસતા ને મહત્ત્વની વાતો કરતા. ઘણી વાર એમને ગેસને ઉપદ્રવ થઈ આવે ત્યારે તેઓશ્રીને આસને ગુરુમહારાજ પધારે, બેસે, ખબર પૂછે, હીંગ, નીલગીરી તેલ વગેરે લગાડવાનું સૂચન કરે, ને મિડી રાતે પાછા આસને પધારે.
(૭) સાદડીનું માસું પૂરું થયા બાદ અમદાવાદ તરફ વિહાર કરવાનો હતો, એટલે તે પહેલાં એક વાર રાણકપુરજીનાં દર્શન કરવાની ભાવના મહારાજ સાહેબને થતાં તેઓશ્રી મને લઈને ત્યાં જવા નીકળ્યા. એમનું આસન વગેરે મેં લીધું ને એમણે દાંડે હાથમાં લીધો. ગુરુમહારાજને કહીને નીકળી ગયા. સાંજે જ પાછું આવવું'તું એટલે બીજું કશું ન લીધું.
સવારનો સમય હતો. ચારેક માઈલ ચાલ્યા ત્યારે માર્ગમાં એક ધર્મશાળા અને વાવ આવી. ત્યાં દશેક મિનિટ વિસામો લઈ થોડા આગળ વધ્યા, ત્યાં જ સામેથી પાંચેક ભીલ જાતિના માણસો આવતા જણાયા. એમના હાથમાં તીર-કામઠાં હતાં. શિકાર કરવા જતાં હોય એવું લાગ્યું. મહારાજ સાહેબને દૂરથી જોઈને એ લેકે ઊભા રહ્યા. અમે નજીક ગયા તો એ લોકો પાંચે જણ પ્રણામ કરવા લાગ્યા. અને એમની ભાષામાં બોલ્યા કે “ હે બાવજી, અમારું ભલું કરજે.”
હતા તે એ શિકારી. પણ એમનું ભોળું ને ભલું વર્તન જોઈને મહારાજ સાહેબે પણ એમને ધર્મલાભ આપ્યા ને ગામઠી ભાષામાં કઈ જીવની હિંસા ન કરવાનો, દારુ નહિ પીવાનો ને બીજાં કઈ ખરાબ કામ ન કરવાનો બોધ આપ્યો. એ લોકોને આ વાત જચી ગઈ હોય કે ગમે તેમ, એમણેએ પાંચે ભલેએ-મહારાજ સાહેબને વચન આપ્યું કે “આજથી જ અમે શિકાર-દારુ બંધ કરીએ છીએ. તમે અમારું ભલુ કર.”
મહારાજ સાહેબે કહ્યું “ભગવાન તમારું ભલું કરશે. પછી અમે આગળ ચાલ્યા, ત્યારે એ લેકો ઘણે દૂર સુધી અમને મૂકી ગયા.
(૮) આ પછી સાદડીથી અમદાવાદ તરફ વિહાર થયો. બંને આચાર્ય મહારાજે તથા મુનિમંડળ વિહાર કરતાં કરતાં આબુરોડ થઈ દેલવાડા પધાર્યા. આબુરોડથી દેલવાડા જતાં વચમાં બે મુકામ કરેલા. પહેલે મુકામ ડુંગરની તલાટી ઉપર ધર્મશાળામાં ને બીજે મુકામ ડુંગરની અધવચ્ચે સરકારી ગેટમાં કર્યો. ત્યાં હિંસક જનાવરનો ભય હતો, તેથી શિરોહીના શેઠ અચલમલજી મોદીએ રાજ્ય તરફથી પાંચ પોલીસમેનોને બંદેબસ્ત કરાવ્યો હતો. દેલવાડાની જાત્રા કરીને બીજે દિવસે સવારે અચળગઢ જવાને વિહાર કર્યો. મહારાજ સાહેબ ડેળીમાં વિહાર કરતા હતા. આજે સવારે નીકળતી વખતે મને કહ્યું કે, “સમિયા આજે તું મારી સાથે ચાલજે. થાકે ત્યારે વાહન મળે તેમાં જતા રહેજે.”
Page #472
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કા.
[૪૦૧]. હું સાથે રહ્યો. બે-ત્રણ માઈલ પંથ કપાયા પછી રસ્તાની બંને તરફ ખૂબ ઝાડી ને હરિયાળી આવી. એક કેડી પાસે મહારાજ સાહેબે ડોળી નીચે મુકાવી ને મને કહ્યું
સમિયા, તું મારી સાથે ચાલ. ડોળીવાળા અહીં બેસે.” ' હું એમની સાથે પેલી કેડી પર ચાલવા માંડ્યો. રસ્તા પરથી ૨-૩ ફર્લાગ અંદર ગયા, ત્યાં એકાએક મારી નજર, સામેથી આવી રહેલા એક સંત પુરુષ ઉપર પડી. ખૂબ રૂપાળા, સફેદ કપડા પહેરેલ, માથે ને દાઢીએ સફેદ વાળવાળા એ સંતને જોઈને હું ખૂબ આશ્ચર્ય પામ્યા. ત્યાં તે એ સંત પુરુષે આપણા મહારાજ સાહેબને હાથ જોડીને પ્રણામ કર્યા ને “પધારો, પધારે”, કહીને આવકાર આપ્યું. એ પછી હું પણ એ સંતને પગે લાગે.
પછી એ સંત પુરુષ મહારાજ સાહેબને તથા મને બસો-ત્રણસો ડગલાં દૂર આવેલા એમના એક ગુફા જેવા સ્થાનમાં લઈ ગયા, ત્યાં એક ઓટલા જેવા સ્થાન પર બને બિરાજ્યા, ને વાતોએ વળગ્યા. હું આસપાસનું વાતાવરણ જોવામાં મશગૂલ બને.
એકાદ કલાકે વાત પૂરી થઈ એટલે પેલા સંત પુરુષે મને બોલાવીને કહ્યું “ચમનાજી, તમે નંદનસૂરિજી મહારાજની સેવા બરાબર કરજે; તમે ઘણા સુખી થશે.” આ પછી એમણે એક ગ્લાસ ભરીને દૂધ આપ્યું. મેં તે લીધું. એ જ વખતે ક્યાંકથી એક દશેક વર્ષની રૂપાળી કન્યા આવી અને મને પ્રસાદ આપી ગઈ.
એ પછી મહારાજ સાહેબ અને હું પાછા જવા નીકળ્યા, ત્યારે પેલા સંત પુરુષ અમને થોડે સુધી વળાવવા આવ્યા ને અમે ડેક આગળ ગયા પછી મેં પાછળ જોયું તો કોઈ દેખાય નહિ ! મને અચંબે . મેં મહારાજ સાહેબને પૂછ્યું : “સાહેબ! આ કયા મહારાજ હતા ? એ ક્યાં ગયા ? ”
ત્યારે સાહેબે કહ્યું : “હવે તારે ફરી અહીં આવવું નહિ. આવીશ તો કાંઈ જેવા નહિ મળે. આ વાત તારે કોઈને કહેવાની નહિ.”
મેં મૂંગા મોંએ સ્વીકાર કર્યો.
અમે જ્યારે સડક પહોંચ્યા, ત્યારે ખુબ મોડું થયું હતું, એટલે મહારાજ સાહેબને ઝટઝટ ડેળીમાં બેસારીને વિહાર શરૂ કરી દીધો.
- પૂજ્ય મહારાજ સાહેબની સેવા મેં લગભગ ત્રેવીસ વર્ષ કરી. એમના જીવનનાં, એમની તબિયતનાં અને બીજાં કેટલાંયે પ્રસંગો ને ઘટનાઓમાં હું હાજર રહ્યો છું, મેં ભાગ લીધો છે. એમની સેવાનો એ વખતે થોડો ઘણે મેં લાભ લીધે છે. આ બધા પ્રસંગે હું એમની પાસે રહ્યો તેના પ્રારંભનાં વર્ષોના છે. આ લખવા પાછળ મહારાજ
૬ ૫૧
Page #473
--------------------------------------------------------------------------
________________
[૪૦૨].
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ સાહેબનું જીવન કેટલું બધું મંગલમય હતું તે બતાવવાને જ મારો આશય છે. એમના આશીર્વાદ સદાને માટે મળતા રહે એવી શુભેચ્છા સાથે પૂરું કરું તે પહેલાં મારે એક ફરજ બજાવવાની છે, એટલે મારી એ વાત અહીં રજૂ કરવાની રજા માગું છું.
અમે બન્ને ભાઈઓ (હું અને મારા મોટા ભાઈ રામાજી) જૈનેતર કુટુંબમાં જમ્યા હોવા છતાં, અમારા પુણ્યગે અને નાની ઉંમરથી જ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ –એ પૂજ્ય મહારાજ સાહેબની સેવા-ભક્તિ કરવાને લાભ મળે છે. આજે ૨૩ વર્ષથી આ લાભ અમને અખંડ મળતું રહ્યું છે. અને એ પૂજ્ય મહારાજ સાહેબના આશીર્વાદથી અને પુણ્યપ્રતાપથી અમે ખૂબ સુખી છીએ. એ પૂજ્ય મહારાજ સાહેબના આશીવંદના ફળસ્વરૂપે અમને બન્નેને, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી, નીચે જણાવેલા સદ્દગૃહસ્થોએ ટીપ કરીને, રૂ. ૬૫૦૧૭ ની રકમ બક્ષીસ આપી છે– ૧. ગોધરા, શ્રી જૈન સંઘના ભાઈઓ, ગોધરા. ૧૩. શ્રી રમણભાઈ ડાહ્યાભાઈ શાહ, મુંબઈ ૨. શાહ ખાતે, પ. પૂ. આચાર્યદેવ શ્રી
(પાર્લા.) વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની ૧૪. શ્રી મહાસુખલાલ હિરાચંદ શાહ, પ્રેરણાથી, મુંબઈ
ભાવનગર. ૩. શ્રી હનુમાનચંદ મિશ્રીમલ ચોપરા, ૧૫. શ્રી પનાલાલ લલ્લુભાઈ પટ્ટણી,
અમદાવાદ. ૧૬. શ્રી નિરંજનભાઈ ચુનીલાલ રાયચંદ, , ૪. શ્રી જેશીંગભાઈ રતનચંદ શાહ, , ૧૭. શ્રી મંગળદાસ ગિરધરલાલ શાહ, , ૫. શ્રી રસિકલાલ લાલભાઈ શાહ, ,, ૧૮. શ્રી ખીમચંદ પરશોત્તમદાસ શાહ, , ૬. શ્રી વિનોદચંદ્ર એન્ડ કુ, , ૧૯ શ્રી પ્રફુલ્લચંદ્ર રમણિકલાલ શાહ, ૭. શ્રી રમણલાલ ચંદુલાલ ગાંધી, , ૨૦. શ્રી રસિકલાલ કેશવલાલ શાહ, ૮. શ્રી બાબુભાઈ મોહનલાલ પટ્ટણી, , ૨૧. શ્રી નરોત્તમદાસ મોતીચંદ શાહ, ૯. શ્રી પ્રકાશમલજી સમદડિયા, મદ્રાસ. રર. આર. પ્રતાપરાય વાસણવાળા, ૧૦. શ્રી પ્રવીણચંદ્ર નંદલાલ ભેગીલાલ, ર૩. રાકેશ સ્ટોર્સ,
ખંભાત. ૨૪. શ્રી છગનલાલ રતનશીભાઈ ૧૧. શ્રી વાડીલાલ ખુશાલદાસ, હ. કાંતિભાઈ, ૨૫. શ્રી મનસુખલાલ પરશોત્તમભાઈ ખંભાત.
હ. ચંપકભાઈ , ૧૨, શ્રી કાંતિલાલ મોહનલાલ શાહ, ૨૬. શ્રી ગિરધરલાલ વેલચંદ,
હ, જસુભાઈ ,
મુંબઈ
Page #474
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો
[૪૦૩]
૨૭. શ્રી અમૃતલાલ જેઠાલાલ, ભાવનગર ૩૬. શ્રી જેઠાલાલ દીપચંદ ઉમરાળાવાળા, ૨૮. શ્રી ધનવંતરાય રતિલાલ,
ભાવનગર ૨૯. શ્રી વ્રજલાલ ભગવાનદાસ
૩૭. શ્રી લહેરચંદ સૌભાગચંદ મહેતા ઉમરાળાવાળો,
કુંભણવાળા, , ૩૦. શ્રી મોહનલાલ મેઘજીભાઈ વોરા, ૩૮. શ્રી અમરચંદ દયાળજી,
હ. જયસુખલાલ લાલચંદ ૩૧. શ્રી ચંદ્રકાંત કાંતિલાલ શાહ,
કોળિયાકવાળા, , હેતલ કલોથ સ્ટેસ, , ૩૯ શ્રી જયસુખલાલ લાલચંદ ૩૨. શારદા સાયકલ સ્ટોર્સ, હ. પ્રતાપભાઈ , કોળિયાકવાળા, ૩૩. શ્રી ભેગીલાલ માસ્તર,
» ૪૦. શ્રી ભૂપતરાય હરગોવિંદદાસ, ૩૪. શ્રી બાલુભાઈ પ્રેમચંદ શાહ, , ૪૧. શ્રી મીઠાલાલ અશોકકુમાર, અમદાવાદ. ૩૫. શ્રી રતિલાલ જાદવજીભાઈ, , ૪૨. શ્રી શાહ ખાતે.
પૂજ્ય મહારાજ સાહેબો તરફની ભક્તિથી પ્રેરાઈને આ સદગૃહસ્થોએ અમારી બને ભાઈઓની આ કદર કરી છે, તે બદલ અમે તેઓના ખૂબ ઋણી બન્યા છીએ.
પૂજ્ય મહારાજ સાહેબના ચરણે વંદન કરીને એમના આશીર્વાદ અમારા પર વરસતા રહે તેવી પ્રાર્થના કરીએ છીએ.
બહુમુખી પ્રતિભાના ધામ સમા સૂરીશ્વરજી લેખક–પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના
શિષ્ય પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ - પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું નામ લેતાં એક બહુમુખી પ્રતિભા ને પ્રચંડ તાકાત ધરાવતી વ્યક્તિ આંખની સામે ખડી થાય છે. આવા પુરુષે સ્વરૂપથી ભલે સર્વજન-સામાન્ય જણાતા હોય, પણ તેઓની વિલક્ષણતા તે તેઓમાં રહેલા આગવા ગુણવૈભવના કારણે જ હોય છે.
- જૈન શાસનમાં વીસમી સદીમાં જે અનેક મહાન સૂરીશ્વરો શાસનની પ્રભાવનાઉન્નતિ કરનારા થયા, તેમાં આ સૂરીશ્વરજી ગણનાપાત્ર સ્થાન ધરાવતા હતા. તેઓનું જીવન અનેકવિધ વિશિષ્ટતાઓના સુભગ સમન્વયરૂપ હતું.
તેઓનું જન્મસ્થાન સૌરાષ્ટ્રમાં પંકાયેલું બોટાદ ગામ, જેના કણ કણમાં સંતે, મહેતે ને કવિઓને પેદા કરવાની તાકાત છે.
વિ. સં. ૧૯૫૫માં પિતા શ્રી હેમચંદભાઈને માતા શ્રી જમનાબહેનની કુક્ષિએ જન્મ
Page #475
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૪ ]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્ર ંથ ધરનાર બાળકનું, ભાવીના કોઈ અગમ્ય સકેતે જ, નરોત્તમ એવું નામ પાડવામાં આવ્યું. ત્રણ ભાઈ એમાં સૌથી નાના, પણ પૂના પ્રબળ સ`સ્કારે બધા કરતાં જુદા તરી આવતા.
શાસનસમ્રાટશ્રીજીનું આગમન એટાદમાં થયું ત્યારે તેમની વય ફક્ત અગિયાર વની, પણ તે વયમાંય ચાતુર્માસ દરમિયાન પૂ. શાસનસમ્રાટશ્રીના સમાગમ ને ઉપદેશે તેમનામાં વૈરાગ્યના અવ બીજનુ વાવેતર કર્યુ.. આ સમય પછી એમને પેાતાના જીવનને સંયમના માર્ગે લઈ જવાની તાલાવેલી લાગી. આવરણ અને અતરાયા તે ઘણાં હતાં, પણ તે બધાંને સિંહવૃત્તિથી સામના કરી, સ. ૧૯૭૦માં વળાદ મુકામે સાયમના નિંત પંથે સંચર્યા——ભાઈ નાત્તમમાંથી મુનિ શ્રી નંદનવિજયજી અન્યા. નૂતન મુનિ ગુરુવર શ્રી પૂજ્ય ઉદ્દયવિજયજી ( ઉદયસૂરીશ્વરજી )મ. તથા પરમગુરુ શાસનસમ્રાટશ્રીની અવિરત સેવા–ઉપાસના કરીને, સમર્પણ ભાવથી, તેઓના હૃદયમાં આગવું સ્થાન પામ્યા. ગુરુવરાની કૃપા ઊતરે પછી બાકી શું રહે ?
બહુ ઓછી મહેનતે ને આછા પરિશ્રમે તેઓ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને સ્યાદ્વાદ દર્શનના હાઈ-મને પામી શકવા. તેલમાં પડેલા પાણીના બિંદુની જેમ તેમની બુદ્ધિમાં તે તે પદાર્થો ખૂબ વિસ્તાર પામ્યા. પોતે જે ગ્રંથ જે રીતે ભણ્યા હોય તેના કરતાં ઘણી વિશદતા ને સ્પષ્ટતાથી તેએ ભણાવી શકતા.
વર્ષો સુધી શાસનસમ્રાટશ્રીની અખંડ સેવા બજાવી, અને, તે ગુરુકૃપાના યાગે જ, સ. ૧૯૮૦માં ગણિ-પન્યાસપ અને સ. ૧૯૮૩માં આચાર્ય પદ જેવા મહાન પદની જવાબદારી તેમના શિરે મૂકવામાં આવી.
અપૂર્વ વિદ્વત્તા ને વ્યાખ્યાનશક્તિ હોવા છતાં, વર્ષો સુધી વાયુ-ગેસ-શરદી વગેરેના કારણે, તેઓની તબિયત નાદુરસ્ત રહેતી અને તેથી જ શાસ્ત્રોનું પ્રગાઢ પાંડિત્ય છતાં તે એકધારો વ્યાખ્યાનને શ્રમ લઈ શકતા નહીં, પણ આચાર્ય પદારૂઢ થયા પછી જૈન વિદ્યાશાળામાં ચાતુર્માસ દરમિયાન તેઓએ જે વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપ્યાં તેથી તે વખતના પીઢ જાણકાર ગણાતા શ્રાવકે તેમની વિદ્વત્તા ઉપર અને પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પરખશક્તિ ઉપર આફરીન ાકારી ઊઠત્યા,
દીક્ષાપર્યાયનાં શરૂઆતનાં વર્ષોમાં જ તેઓએ જે ગ્રંથરચના કરી છે તે અત્યારે પણ ભલભલાને મુગ્ધ ખનાવે તેવી છે. સૂરિશતક અને સ્તેાત્રભાનુની રચના તા તેમણે દીક્ષા પછી બે-ત્રણ વર્ષે જ કરી છે. બીજા પણ સમુઘાતતત્ત્વ, જૈન મુક્તાવલી, જૈન તર્કસંગ્રહ, કદ'બગિરિ સ્તેાત્ર, દ્વિતીય કર્મગ્રંથની સૌંસ્કૃત ટીકા વગેરે તેના પ્રકાશિત ગ્રંથા તેમનામાં રહેલા મૌલિક સૈદ્ધાંતિક જ્ઞાનની સાક્ષી પૂરે છે. હજી તેા તેઓના કેટલાક ગ્રન્થા અપ્રગટ છે. તે જ્યારે પ્રગટ થશે ત્યારે તે જૈન સાહિત્યના અલકારરૂપ બની રહેશે.
Page #476
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[૪૫]
તેમની દૃષ્ટિ ઘણી વેધક અને સૂક્ષ્મ હતી. વિ. સં. ૧૯૯૦ ને સ. ૨૦૧૪માં અમદાવાદ ખાતે ભરાયેલા ઐતિહાસિક મુનિસમ્મેલનમાં તેઓએ ઘણા મહત્ત્વના ભાગ ભજબ્યા હતા.
શિલ્પ અને જયાતિષ વિષયનુ' તેનુ' જ્ઞાન અગાધ હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતભરમાં થયેલા પ્રતિષ્ઠા, અંજનશલાકા, દીક્ષા જેવાં માંગલિક પ્રસંગાનાં મુહૂર્તો તેઓ પાસેથી મેળવવામાં આવતાં હતાં.
પૂજ્ય હરિભદ્રસૂરિજી મ., પૂ. ઉપા. શ્રી યશેાવિજયજી મ.ના ષોડશક, અકજી, ચાગષ્ટિસમુચ્ચય અને અધ્યાત્મસાર તથા જ્ઞાનસાર વગેરે ગ્રંથે વારંવારના ચિંતન-મનન દ્વારા તેમણે આત્મસાત્ કર્યા હતા. તેની સાથે સાંખ્યકારિકા અને પાંચઢશી તથા પડિતરાજ જગન્નાથના ભામિનીવિલાસના ઘણાખરા શ્લેાકેા તેઓને કંઠસ્થ હતા અને તેને ઉપયાગ તેઓ વ્યાખ્યાનમાં તેમ જ વાતચીતમાં અહુ સરસ રીતે કરતા.
શાસનમાં ઉપસ્થિત થતા તે તે પ્રશ્નોમાં તેઓ જે વલણ અપનાવતા તે અહુજનમાન્ય ને શિષ્ટજનસમ્મત બનતું. કેટલાક પ્રસંગેામાં તેઓના દીર્ઘ દ્રષ્ટિભર્યા યુક્તિયુક્ત વિચારા સાંભળી શાણા પુરુષો પણ માથુ' હલાવતા.
પૂજય શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં જ નહીં, પણ સમસ્ત શ્રમણુસંઘમાં છેલ્લાં સાતેક વર્ષ દરમિયાન તેમણે ‘સર્વશ્રેષ્ઠ' તરીકેની જ સફળ કામગીરી બજાવી હતી એ અવિસ્મરણીય રહેશે.
આ પૂજ્ય પુરુષના સાંનિધ્યમાં રહેવાના ને વર્ષો સુધી નિકટતમ પરિચયમાં આવવાને ને તેઓના વાત્સલ્યપ્રવાહમાં નિર'તર નહાવાને જે લહાવા મળ્યું છે એ તા વીસર્યાં વીસરાય એવા નથી.
વિ. સ. ૨૦૨૦માં, શ્રી કદ્રગિરિ તીના શાંત ને પવિત્ર વાતાવરણમાં, શ્રી નન્દીસૂત્રની વાચના તેએ આપતા હતા ત્યારે તેમાં, શરૂઆતમાં, ન્યાયની શૈલિથી કરવામાં આવેલી આત્મસિદ્ધિ તથા આગમના અપૌરુષેયપણાનુ ખંડન સામાન્ય બુદ્ધિથી અગ્રાહ્ય હોવા છતાં તે વિષયને પણ તેઓ એવી સરળતાથી સમજાવતા કે વગર મૂંઝવણે તે પદાર્થો બુદ્ધિમાં સ્થિર થઈ જતા.
શુકલ પક્ષના પાછલા એવા કેટલાય દિવસે યાદ છે કે જેમાં સાંજે પ્રતિક્રમણ કર્યા પછી તેઓશ્રી પાસે બેઠા હોઈએ ને વાતચીતમાં તેએ સુંદર શ્લોકા ખેલે ને તે જ વખતે ચાંદનીના પ્રકાશમાં તે શ્ર્લાકે કાગળમાં ઉતારી લઈ એ.
તેઓશ્રી ઉપર અનેક સંસ્કૃત ગદ્ય-પદ્ય પત્રા લખ્યા હતા, તે પૈકી વિ. સં. ૨૦૨૮ના
Page #477
--------------------------------------------------------------------------
________________
[૪૬]
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ દોલતનગરના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રી ઉપર પાલીતાણા લખેલ એક શ્લેકબદ્ધ પત્ર પ્રસ્તુત કર્યો છે તે વાચકોને વાંચ અવશ્ય આનંદદાયક નીવડશે.
ते हि नो दिवसा गताः લેખક–પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ
ગમે તેમ, પણ એમનાં દર્શન મને થયાં, ત્યાર પહેલાં જ મને એમના સંબંધી વાત સાંભળવી ગમતી. એમના સ્વભાવની, એમની બુદ્ધિપ્રતિભાની વાતો સાંભળવી હું કદી ચૂકતો નહીં. જેમ જેમ એ વાત સાંભળવા મળી, તેમ તેમ એમનાં દર્શનની ઝંખના વધતી ગઈ.
એ ઝંખના સં. ૨૦૨૦માં ફળી. ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની અને દીક્ષા લીધે બે વર્ષ થયેલાં. મારા પૂજ્ય ગુરુમહારાજ સાથે અમે સાત સાધુઓ મુંબઈથી વિહાર કરીને પાલીતાણા આવ્યા, ત્યારે એમનાં પ્રથમ દર્શન પામે. વૈશાખ શુદિ બીજને એ ધન્ય દિવસ આજેય મને બરાબર યાદ છે.
અમે ત્યાં પહોંરયા, ને તરત જ એમના વાત્સલ્યનો રોમાંચક અનુભવ મને થયો. વિહારમાં મારા ડાબા પગે કાંટો વાગે હોઈ, ચાલવામાં તકલીફ પડતી હતી. એ વાતની ખબર એ પૂજ્યવરને મળી ગયેલી, એટલે અમે બધા એમને વંદન કરતા હતા, એમાંથી મારું નામ લઈને મને આગળ બોલાવ્યો, પાસે બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવીને ખબર પૂછયા. મારું હૈયું એ વખતે હર્ષથી ભરાઈ ગયેલું.
પછી તે, અમે એક મહિનો પાલિતાણ રહ્યા તે દરમિયાન, ગોચરી વખતે, મને પિતાની પડખે જ બેસાડે ને પ્રેમથી વપરાવે. રાત્રે કાયમ બેલાવે, અભ્યાસ અને આવડત વિષે પૂછે, ભણેલાં સૂત્ર, અમરકોષ, વ્યાકરણ, પ્રકરણાદિ બોલાવે. સાથે આનંદ-ગમ્મતની વાતો કરતા જાય.
એક વાર મેં એમની પાસે માગણી કરીઃ “મારે આપના નાના નાના ફેટાઓ જોઈએ છે.” મને એમ કે, તેઓ ભૂલી જશે. મોટા પુરુષને આવી વાત ક્યાંથી યાદ રહે? પણ મારી ધારણું જુડી ઠરી. ત્રણ-ચાર દિવસ પછી મને બોલાવીને કવર આપ્યું. કહેઃ “આમાંથી જોઈ એ એટલા ફેટા લઈ લે.” હું રાજીના રેડ થઈ ગયેલું.
એક સાધ્વીજી મહારાજને વર્ષીતપનું પારણું હતું. એ વૃદ્ધ હતાં, એટલે એમની વિનતિથી ત્યાં વાસક્ષેપ કરવા પધારેલા. એ સાધ્વીજીએ એક વાટે એમને આપે. * સંસ્કૃત ભાષામાં લખાયેલ આ પત્ર પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે.
– સંપાદક,
Page #478
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખા તથા ફાવ્યા
[ ૪૦૭ ]
એમણે એ મને આપી દીધા, વાવા મળ્યા. એટલે મારા લાભ વધ્યા. મેં સાહિત્યમ`દિરે જઈ ને કહ્યું, “સાહેબજી! આમાં આપને મંત્રેલા વાસક્ષેપ ભરી આપે.” આ સાંભળીને હસતાં હસતાં મને કહે “તું તે જખરા નીકળ્યા ! ” અને તરત પ્રેમથી એ વાટવા વાસક્ષેપથી ભરીને મને આપ્યા. એ વાટવા આજે પણ હું સાચવીને રાખુ છું.
મહિના પછી અમે પાલિતાણાથી વિહાર કર્યાં, ત્યારે એમનાથી છૂટા પડવુ' મને ખૂબ વસમું લાગ્યું હતું..
આ પછી, ભાવનગરમાં પૂ. આચાર્ય શ્રી વિજયયશેાભદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજની આચાર્ય પદવી વખતે તેઓ વૈશાખ વદમાં ભાવનગર પધારેલા, વૈશાખ વદ અગ્યારશના આચાર્ય પદવીપ્રદાન વેળાએ અભિનવ આચાર્યને હિતશિક્ષા આપતા શ્લેાકેા એલીને તે પર એમણે ખૂબ વિશદ અને હૃદય་ગમ વ્યાખ્યાન કરેલુ. એમની ખેલવાની અને સમજાવવાની પદ્ધતિ સૌ કરતાં નિરાળી-આગવી હતી, એમ મને તે વખતે, બાળક હોવા છતાં, લાગેલુ. જોકે, એ વખતની સમજણ અવ્યક્ત હતી, પણ એ વ્યાખ્યાન તે મને એટલુ ગમ્યુ કે તેએ પાલીતાણા ગયા પછી મેં એમને પત્ર લખ્યા કે, “મને હિતશિક્ષાના એ શ્લોકા અર્થ સાથે લખી મોકલવા કૃપા કરો.” બીજા મુનિને વિશ્વાસ નહેાતે, પણ મને પૂરા વિશ્વાસ હતા કે તેઓ શ્લોકા મેકલશે જ. અને એમણે એ માકલ્યા ત્યારે પેલા મુનિવરા આગળ હું ખૂબ ભૂખ ખીલીને એ દેખાડવા માંડેલા.
ભાવનગરના ચામાસા પછી અમે મહુવા ગયા, ને ત્યાંથી કદમ્બગિરિ ગયા. ત્યાં એ પૂજ્યવર ખિરાજતા હતા. એમના સાંનિધ્યમાં નવ દિવસ રહ્યા. કદમ્બગિરિની યાત્રા મારે એ વખતે પહેલી જ વાર કરવાની હતી. મે એમની પાસે લાડમાં હઠ કરી : “ આપ પધારો મારી સાથે, તે જ મારે જાત્રા કરવી છે; બીજાની સાથે નહિ.” મને યાદ છે કે તે મારા સતેષને ખાતર કદમ્બગિરિ ઉપર પહેલી ટૂકે તેમ જ વાવડી પ્લાટે પધારેલા, અને મને ખૂબ શાંતિથી ને ગમ્મત સાથે બધું દેખાડેલું ને સમજાવેલુ
એમની સાથે પસાર કરેલા એ દિવસે અને અનુભવેલા પ્રસંગાને જીવનનાં અમૂલ્ય સભારણાં અનાવીને સાચવી રાખ્યા છે. એ યાદ આવે છે ત્યારે થાય છે: “તે હિન વિવના હતાઃ ''
આ પછી સ. ૨૦૨૨માં એમની નિશ્રામાં ખંભાતમાં ચામાસું રહેવાનુ... થયું. ત્યાં તેઓ લાડવાડે અને અમે એસવાળ ઉપાશ્રયે હતા. ચામાસાના દોઢેક મહિના પૂર્વ પૂ. મુનિશ્રી પ્રોાધચંદ્રવિજયજી મહારાજ વગેરે ત્રણેક મુનિએ શખેશ્વરની યાત્રાએ જઈ આવવાનું નક્કી કર્યું. એમાં હું પણ એક હતા. નક્કી થઈ ગયુ. વડીલેાની રજા–આજ્ઞા
Page #479
--------------------------------------------------------------------------
________________
(૪૦૮]
આવિનદનસૂરિ-સ્મારકગ્રંથ મળી ગઈ. પૂજ્યવરની પણ સંમતિ મેળવી. પણ, વિહારની આગલી રાત્રે નવેક વાગે પૂજ્યવરે કહાવ્યું: “નાના સાધુને લઈને આ ઉનાળામાં ક્યાંય જવું નથી, રહેવા દો.” આ પ્રસંગે એમના નાનામાં નાના મુનિની ઝીણી-જાડી પ્રવૃત્તિ તરફ વાત્સલ્યપૂર્ણ લક્ષ્ય આપવાના સ્વભાવનાં મને દર્શન થયાં.
એમની પાસે લગભગ કાયમ સાંજે વંદન કરવા જવાનું થતું ત્યારે મને બોલાવે, રઘુવંશ, કિરાતના શ્લોક પિતે બોલે, કયારેક મારી પાસે બોલાવે, અને પછી કાંઈ કામે હોય તો કહેવાનું ફરમાવે. આમ એમની પાસે જતો ત્યારે, સાચેસાચ, લાગણીના અમીફૂપા પાસે ગયાને અવશ્ય આનંદ હું પામત.
ચોમાસા પછી સં. ૨૦૨૩માં બધા અમદાવાદ આવ્યા. ત્યાં એક મહિનો રહ્યા. એ દરમિયાન, મેં એક પંડિતજી પાસે તર્કસંગ્રહનો અભ્યાસ શરૂ કર્યો. રોજ રાત્રે પૂજ્યવર પાસે જઈને બેસું. તેઓ મને રોજેરોજ પાઠ પૂછે, સમજાવે. એક દહાડો એમણે મને બે વાર આ શ્લેક બેલા
वायोर्नवैकादश तेजसो गुणा, जलक्षितिप्राणभृतां चतुर्दश ।
दिक्कालयो पञ्च षडेव चाम्बरे, महेश्वरेऽष्टौ मनसस्तथैव च ॥ ત્રીજી વાર મને આપમેળે બોલવા કહ્યું. હું બોલી ગયે. ખૂબ ખુશી વ્યક્ત કરી; કહેઃ “કાલે ફરી બોલાવીશ. યાદ રહેશે ને!” મેં હા કહી, ને બીજે દિવસે રાત્રે બેલી પણ ગયો. પછી તે તેઓ મને કાયમ નવું નવું સમજાવતા રહ્યા.
મારા પૂ. ગુરુમહારાજની ગણિપદવી ખંભાત અને પંન્યાસપદવી અમદાવાદ એમના પાવન હાથે થઈ હતી. તે પછી અમારે એક કુમારિકા બહેનને દીક્ષા આપવા વેજલપુર (પંચમહાલ) જવાનું હતું. તેનું મુહૂર્તાદિ બધું કાઢી આપ્યું; પછી કહેઃ “સૂર્યોદયવિજયજી! મારી ભાવના આ વખતે પાંજરાપોળે ચોમાસું રહેવાની છે. જો તમે સાથે રહો તો મને અનુકૂળતા અને આનંદ આવશે.”
મારા ગુરુમહારાજે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું: “સાહેબ! આપની ભાવના શિરે ધાર્ય. મારી ઇચ્છા પણ છે કે આપ પોતે શીલચંદ્રને ભણો તો સારું.”
ત્યારે કહેઃ “એમાં તમારે કહેવાનું હોય જ નહિ, મેં પહેલેથી જ એ મનમાં ધાર્યું છે; મારે જ એને ભણાવવાનું છે.” વાત નકકી થઈ ગઈ.
આ પછી અમે વિહાર કર્યો તેની આગલી રાત્રે હું એમની પાસે ગયો. કહ્યું: સાહેબ! આટલા દિવસોમાં મારે અવિનય થયેલ હોય તે માફી માગવા આવ્યો છું.” એટલે કહેઃ “તારે વળી માફી કેવી માગવાની? એવું બધું વિચારવાનું જ નહિ. તારે જલદી
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્ય
[ ૪૯ ]
જલદી અહીં આવી જવાનું છે ને મારી પાસે ભણવાનું છે.” અને મારા મસ્તક પર પ્રેમાળ હાથ ફેરવ્યા.
અમે વેજલપુર ગયા. ત્યાં ઊંઝાના સ`ઘે મારા ગુરુમહારાજને ચામાસાની વિનતિ કરી. એમણે પૂજ્યવરને એ વાત લખી જણાવી. એ વખતે હુંય તેઓશ્રીને પત્ર લખતા. મોટા પર કેમ પત્ર લખાય, તેની હજી મારી ખાળકબુદ્ધિમાં સમજણ ન હતી, પણ એમણે મને લખેલા શબ્દો મને અક્ષરશઃ યાદ છે. એમણે લખેલુ : તમારા નિઃસ્પૃહતા, સરળતા અને વિનય વગેરે ગુણા મને બહુ ગમી ગયા છે. હવે તમારું ઊંઝા કે બીજે કાંય જવાના વિચાર કર્યા વિના અહીં જ આવવાનુ` છે, રહેવાનું છે. તમારા ગુરુમહારાજને પણ આ માટે પત્ર લખ્યો છે.”
66
અને અમે કયાંય ન જતાં સીધા અમદાવાદ ગયા; ત્યાં એમના અમૃતમય પુનિત સાંનિધ્યમાં સ્થિર થયા. એમની નિશ્રામાં સતત દસ વર્ષ રહેવાના અપૂર્વ અવસર મળ્યેા.
મને યાદ છે ત્યાં સુધી, જેઠ વિક્ર બીજથી એમણે મને તર્કસંગ્રહ ભણાવવા ચાલુ કરેલા. સાથે પૂ. મુનિ (હાલ પન્યાસ) શ્રી વિકાસવિજયજી તથા પૂ. મુનિશ્રી કુંદકુંદવિજયજી પણ બેસતા. ખારે કલાક-બે કલાક પાઠ ચલાવતા, એમની પાસે જ્યાં સુધી અમે પાઠ લેતા હોઈ એ, ત્યાં સુધી ગમે તે શ્રાવકાઢિ આવ્યા હાય, તેા એમના તરફ એમનું ધ્યાન જતું નહિ; આવનારને કામ હોય તેા બેસી રહે, જવુ હોય તેા ખુશીથી જાય, પણ પાઠમાં ખલેલ પાડીને પૂજ્યવર એમની સાથે વાત કરતા નિહ. અમને ભણાવતી વખતે તેઓ આવા તન્મય થઈ જતા, અને કયારેક અમે થાકીએ, પણ તે તે જરાય થાકયા કે કંટાળ્યા વગર, ચાલુ વિષય કે પદાર્થ પૂરા કરીને જ છેાડતા.
તર્કસંગ્રહ પછી કારિકાવલી કરાવીને મુક્તાવલી કરાવી. ઈશ્વરવાદ, મંગલવાદ વગેરે દિવસેાના દિવસે સુધી સમજાવ્યા. દિવસે તેા બે કલાક પાઠ ચાલે, પણ રાજ રાત્રેય અચૂક જવાનું. રાતનાં આઠથી દસ-અગિયાર વાગ્યા સુધી અવિરત સમજાવે, સાંભળે. તક સંગ્રહ મૂળ, કારિકાવલી અને મુક્તાવલી આખી મને માઢે કરાવેલી. એ રાજ કલાક કલાક સાંભળે અને એમાં કાંય પણ કોઈ શબ્દ કે ફકરો કે કારિયા ભૂલી જઈએ, તા તરત પુરવણી કરે. એમને મુક્તાવલી છેક સુધી યાદ હતી.
કોઈ પણ વસ્તુ કે પદાર્થ સમજાવવાની એમની પદ્ધતિ એટલી સરળ અને સ્વસ્થ હતી કે મે' મેટામેટા પડતામાં પણ એવી શક્તિ ને પદ્ધતિ નથી જોઈ. સામેા માણસ જ્યાં સુધી સાચેસાચ સંતાષ ન પામે, પૂરેપૂરું ન સમજે, ત્યાં સુધી એ પટ્ટા અને એકથી સો વાર સમજાવતાંય તેઓ કટાળતા નહિ. આ માશ જાતઅનુભવ છે. અને સામાને સમજાઈ જાય, સાષ થાય ત્યારે એમનામાં ઉત્સાહ ઉત્સાહ છવાઈ જતા.
પર
Page #481
--------------------------------------------------------------------------
________________
[૪૧]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ - મુક્તાવલી આખી મને બે વાર એમણે કરાવી. એમાંય આત્મનિરૂપણવાળો ભાગ મને કેમેય સમજાતે નહિ; એમાં બૌદ્ધ અને વેદાન્તની ચર્ચા છે. આ ચર્ચા મને એમણે સાબરમતીમાં (સં.૨૦૨૪), રાતના આઠથી બાર વાગ્યા સુધી, ખૂબ જ રસમય રીતે સમજાવી. બૌદ્ધોના ચાર વિભાગનું પ્રતિપાદન કરતો લેક ‘અથ જ્ઞાનસમન્વિત’ પણ ખૂબ વિશદ રીતે સમજાવ્યો. અને જ્યારે મેં કબૂલ કર્યું કે આજે આ વાત મને સમજાઈ છે, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયેલા.
એક વાર મને ટકોર કરી: “મુક્તાવલીની અર્થથી આવૃત્તિ હમણાં કરી છે?”મેં ના કહી. મને ખૂબ લજા આવી. મેં તરત એ માટે નિયમ કર્યો, ને આવૃત્તિમાં મચી પડયો. આખી આવૃત્તિ થઈ, પણ એમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ (પ્રયત્ન)નું પ્રકરણ ન સમજાયું. એ વખતે અમે ખંભાત તરફના વિહારમાં હતા. એ દિવસે લીંબાસી ગામમાં બાવાજીના ભાંગ્યાતૂટ્યા મઠમાં મુકામ હતો. ત્યાં તેઓશ્રીએ સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી એ મોટું પ્રકરણ મને સમજાવ્યું એવું ઠસાવ્યું કે એમાં કદી ભૂલ જ ન પડે.
હું જ્યારથી સમજતો થયે, ત્યારથી મને અહર્નિશ લાગ્યા કરતું કે “ક્યાં વિદ્યા” –ભણવામાં કઈ સહાધ્યાયી તો જોઈએ જ, પણ મારે નિઃસંકોચ કહેવું જોઈએ કે આ પૂજ્યવરે મને સહાધ્યાયીની બોટ કદી લાગવા નથી દીધી. તેઓ ખુદ મારા સહાધ્યાયી બની જતા. દિવસે શું કે રાત્રે શું, લગભગ પાંચ-છ કલાક કાયમ મારા માટે કાઢતા જ. અંતરના આ અનિર્વચનીય હેતને શબ્દોમાં શું ઊતારું? વિમાસણ થાય છે.
મુક્તાવલી પછી સ્યાદ્વાદમંજરી ભણાવી.
પૂજ્યવર પિતે તો મને ભણાવતા જ, તદુપરાંત પંડિત પાસે પણ અન્યાન્ય વિષયનું મારું અધ્યયન તેઓ ચાલુ રખાવતા.
એક વાર સં. ૨૦૨૫માં ખંભાત ગયેલા, ત્યારે ત્યાં એક છાપેલ પત્રિકામાં કોઈક સાધુના નામ સાથે વ્યાકરણાચાર્ય, ન્યાયતીર્થ વગેરે વિશેષણે જોડેલાં.
એ વાંચીને મને કહેઃ “તું વ્યાકરણાચાર્ય થઈ જા ને!” મેં ના કહી, પરીક્ષા આપવા માટે મારી અનિચ્છા (નફરત) વ્યક્ત કરી.
એટલે કહેઃ “કઈ દિવસ આવી પરીક્ષાઓ આપવી નહિ, એમાં શો માલ છે? અને આવી પદવીઓ લેવી નહિ. આપણે તો ગુરુમહારાજ આપે તે પદવી લેવી. તું વ્યાકરણ ભણી ગયો છે ને! લાવ, હું તને વ્યાકરણાચાર્ય બનાવી દઉં. અમનેય મોટા મહારાજે આચાર્યપદવી વખતે આવી પદવીઓ આપેલી. હું તને આપી દઉં.”
હું શરમાઈ ગયે. મેં ના કહી. પણ એ પછી એમની કૃપા અનરાધાર વર્ષવા
Page #482
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૧૧] લાગી. એ જ રાતથી મને કર્મગ્રંથના અર્થ કરાવવા માંડ્યા. હું મૂળ ગાથા બલું ને તેઓ એને અર્થ સમજાવે. આમ છ કર્મગ્રંથ કરાવ્યા. આ પહેલાં ચાર પ્રકરણ પણ કરાવેલાં.
આપણને ન સમજાયું હોય ને એમને સે વાર પૂછવા જઈએ તે તેઓ નારાજ થવાને બદલે ઊલટા આનંદ પામતા, આનંદથી-કંટાળા વિના–સમજાવતા. તેઓ ત્યારે જ કંટાળતા કે જ્યારે આપણને ન સમજાયું હોય તોય સમજ્યા હોવાની હા કહીએ. આ વાતની એમને ભારે ચીડ હતી.
શત્રુંજયમાહાભ્યને અમુક ભાગ, જીવસમાસ પ્રકરણ, દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ, નંદિસૂત્ર મલયગિરીયવૃત્તિ, કમ્મપયડીને અમુક અંશ અને ગુણસ્થાનકક્રમા રેહ, ભાવપ્રકરણ, પંચનિર્મથી પ્રકરણ વગેરે અનેક નાના-મેટા ગ્રંથોનો અભ્યાસ એમણે સ્વયં અંતરની વિશુદ્ધ લાગણીથી મને કરાવ્યો હતો અને પંડિતાદિક પાસેના મારા અભ્યાસમાં પણ પૂરે રસ લઈને એમણે માર્ગદર્શન આપ્યું રાખ્યું હતું.
અભ્યાસ ઉપરાંત એમના વાત્સલ્યના અમૃતપાનના અસંખ્ય નાના-મોટા પ્રસંગે મેં માપ્યા છે. શિયાળામાં ને ચોમાસામાં રાતે-અડધી રાતે-મને તેઓશ્રી કાયમ અચૂક કામળી ઓઢાડી જતા. રાત્રે પોતે જ્યાં હોય ત્યાં આસપાસમાં જ મારે સંથારો કરવાનું કહેતા. સવાર-સાંજનાં પ્રતિકમણ વર્ષો પર્યત સાથે કર્યા છે. એ વખતે થતી વાતમાં પણ એમની નિખાલસ વૃત્તિ, સર્વોત્કૃષ્ટ ઉદારતા, એમને અસામાન્ય બુદ્ધિવૈભવ, એમની અનોખી દીર્ઘદ્રષ્ટિ અને એમના નિર્ચીજ વાત્સલ્યની મને સદા સર્વદા પ્રતીતિ થતી રહી છે.
પ. પૂ. શાસનસમ્રાટ પરમગુરુભગવંતનું જીવનચરિત્ર તૈયાર કરાવીને છપાવવાની એમની ભાવના અતિઉત્કટ હતી. આ ભાવનાને સફળ બનાવવા માટે એમણે લગભગ બાવીશથીયે વધુ વર્ષે પર્યત તપ કર્યું હતું. એ ગાળા દરમિયાન એ માટે અનેકવિધ પ્રયત્ન પણ કર્યા હતા, પણ એ ફળવાન ન બન્યા. છેવટે સં. ૨૦૨૬માં તેઓ થાક્યા. આનું કારણ એ હતું કે અન્ય લોકો તરફથી એમના પર એવું દબાણ આવવા માંડયું કે “આપ જ એ તૈયાર નથી કરાવતા અને નથી છપાવતા.” પોતાની ઉત્કટ ભાવના અને આ પ્રકારના કંઈક દબાણને વશ થઈને એમણે પોતે તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયસૂરિજી મહારાજે સંયુક્ત રીતે કરાવેલો શાસનસમ્રાટના જીવનની વિસ્તૃત નોંધને આધારે શ્રી ફૂલચંદ હરિચંદ દોશી (મહુવાકર)એ તૈયાર કરેલ જીવનચરિત્રને પુસ્તકરૂપે છપાવવાને એમણે વિચાર કર્યો. એ પિતે એ આખું લખાણ વાંચી ગયા. પછી, એ લખાણ મારા પૂ. ગુરુજી (પૂ. પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી ગણિ)ને આપ્યું. એ આપતી વખતના એમના શબ્દો હતા : “તમે આ બધી નોટ વાંચી જાવ. એમાં ઠીક લાગે તે સુધારા કરીને મને આપે, એટલે હું એ છપાવી દેવા ચાહું છું. જેવું છે તેવું છપાવી દેવું
Page #483
--------------------------------------------------------------------------
________________
[૪૨]
આ. વિનદનસૂરિસ્મરક્યથી છે. હવે વાટ નથી જેવી. આ ઉપરથી પછી જેને સારું લખવું હશે એ લખશે. અત્યાર સુધીમાં આવું કઈ એ તૈયાર નથી કર્યું, માટે મારે તે આ જ છપાવી દેવું છે.”
એ નોટો મારા પૂ. ગુરુજી વાંચવા લાગ્યા. કુતૂહલ અને જિજ્ઞાસાવૃત્તિએ મને પણ એ જોવા-વાંચવા પ્રેર્યો. શાસનસમ્રાટ તરફ સ્વાભાવિક આકર્ષણ થયું. મનમાં થયું ?
આપણે ન લખી શકીએ? શા માટે નહિ? મહેનત કરીએ તે બધું થઈ શકે.” પૂજ્યવરના પેલાં વચનનો ડંખ તાજો જ હતો. મારા આ વિચારને આડકતરી રીતે મેં અન્ય મુનિરાજોને જણાવીને એકાકી કે મિશ્ર સાહસ ખેડવા વિનતિ કરી. પણ એ અમાન્ય ઠરી. છેવટે મેં કોઈનેય કહા સિવાય સ્વયમેવ જીવનચરિત્ર લખવું શરૂ કર્યું. એ શરૂ કરવા માટે શુભ મુહૂર્તની મનમાં ઈરછા છતાં પૂજ્યવરને પૂછયું નહિ, પણ એમણે ઘણા લોકોને વિવિધ શુભ કાર્યો માટે પોષ વદિ બીજી છઠ (સં. ૨૦૨૬)નો દિવસ આપેલે, એ મગજમાં રાખીને તે દિવસે લખવાનું આદર્યું. ત્રણ પ્રકરણ લખ્યાં. ચાર દિવસ પછી એક રાતે પૂજ્યવર પાસે લઈ
. ત્યાં બીજું કોઈ ન હતું, એટલે એ લખાણ પૂજ્યવરને બતાવ્યું, અને વાંચી સંભળાવીને પૂછયું : “આવું લખાણ ન ચાલે સાહેબ?” પૂજ્યવરના મેં પર ખૂબ પ્રસન્નતા છવાઈ ગઈ; પૂછયું: “કેણે લખ્યું છે? તે?”મેં શરમાઈને હા પાડી, તો મને થાબડે. ખૂબ રાજી વ્યક્ત કર્યો. કહેઃ “લખ, પૂરું કર !” મેં નતમસ્તકે એ આદેશ સ્વીકાર્યો ને આગેકદમ બઢાવ્યા. પૂજ્યવરની ખુશીએ મારા ચિત્તમાં ઉત્સાહ વહાવ્યો અને એ પછી અઢી વર્ષ લગભગની મહેનતને અંતે જીવનચરિત્ર સમાપ્ત કર્યું.
ચરિત્રના પ્રત્યેક પ્રકરણને અક્ષરશઃ જાતે જ વાંચી જઈ, તેમાં દરેક પ્રકારના સૂચન સાથે સુધારા-વધારા પૂજ્યવરે પૂરી કાળજીથી કર્યા હતા. મને યાદ છે કે કાપરડા તીર્થનું પ્રકરણ તેઓ તબિયત અને કામકાજને લીધે દિવસે સુધી નહોતા વાંચી શક્યા. એક વાર મેં વિશેષ આગ્રહ કર્યો, તો તે દિવસે સમય ન મળતાં રાત્રે બારથી બેના ગાળામાં સમિયાને પાસે બેસાડીને પ્રકાશના ઉપયોગમાં એ વાંચી ગયા, ને જરૂરી સુધારા કરી આપ્યા.
ચરિત્રલેખન પૂરું થયું, ત્યારે પૂજ્યવર પાલિતાણા હતા. તેમણે છેલ્લાં પ્રકરણે વાંચ્યાં પછી એ વિષે મારા પૂ. ગુરુજી ઉપર લાગણીભર્યા પત્રો લખેલા. એવા એક પત્રમાં એમણે લખ્યું કે “ચરિત્રની શરૂઆતમાં મારે નાના મહારાજને આશીર્વાદ આપવાના છે અને ચરિત્ર નાના મહારાજે પોતાના નામથી શાસનસમ્રાટને ચરણે જ સમર્પણ કરવાનું છે; મને સમર્પણ નથી કરવાનું.”
સમર્પણ માટે એમને આ આગ્રહ એમની સ્વ પ્રત્યેની ઉદાસીનતા અને ગુરુ પ્રત્યેનો અવિહડ રાગ જ દર્શાવે છે. પણ પછી તે, બધા આખ મંડળની સલાહ મળતાં, એ ચરિત્ર એમને જ સમર્પણ કર્યું.
Page #484
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
(૪૧૩] આશીર્વાદનું લખાણ સ્વયંસ્કરણથી, સ્વયંપ્રેરણાથી ને સ્વહસ્તે લખીને એમણે જ્યારે કહ્યું, તે દિવસ અને તે ઘડી-પળ મારા જીવનના અનિવાર્ચનીય આનંદાનુભવના અદ્વિતીય દિવસ અને ઘડો-પળ તરીકે મારા સ્મરણપટમાં અંકાઈ ગયાં છે. મારા જેવી ના ચીજ
વ્યક્તિ માટે આ જેવીતેવી ઘટના ન હતી. આ ઘટનાએ, પૂજ્યવરના આ અંતરના આશીર્વાદે મારા જીવનમાં અને મારા સ્વભાવમાં અસાધારણ પરિવર્તન આણ્યાં છે અને એ વિરલ અને જીવનસ્પશી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે જ આ આખીયે વાત અહીં નેધવા પ્રેરા છું.
એમની પાસે અનેક ક્ષેત્રોના અનેકવિધ માન આવતા. એમની સાથેની એમની વાતેનાં ફલક વિવિધ ભાતના રહેતાં. એ વાતોમાંની કેટલીક મને યાદ રહી છે, તે અહીં નેધું છું –
(૧) સં. ૨૦૧૬માં એક વાર શ્રી અમૃતલાલ કાલીદાસ દેશી એમને વંદન કરવા આવ્યા. બંને જ્ઞાનચર્ચામાં મગ્ન બની ગયા. એમાં ચાર આશ્રમને વિષય ચર્ચા. એ વખતે પૂજ્યવરે ચાર આશ્રમની વિશદ વ્યાખ્યા કરતાં કહ્યું :
મનુએ ચાર આશ્રમ બતાવ્યા છે. પહેલા બ્રહ્મચર્યાશ્રમ, બીજે ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, ચે સંન્યાસાશ્રમ. એમાં પહેલો આશ્રમ સરવાળા જેવો છે. એમાં એક
ધ્યાનથી હમેશાં ને નવો વિદ્યાદિનો સંચય થતો જ રહે છે, વધ્યા જ કરે છે. આજે દસ તે કાલે વીસ, પછી પચીસ, ત્રીસ એમ વધ્યા જ કરે છે, માટે એ સરવાળા જે છે. બીજો આશ્રમ બાદબાકી જે છે; કારણ કે, પહેલા આશ્રમમાં જે મેળવ્યું હોય, તેને આમાં ઘટાડો જ થતો જાય છે. વિદ્યા અને સદ્દગુણે, સંસારમાં ઘટતાં જ રહે છે, માટે તે બાદબાકી જેવો છે. ત્રીજે આશ્રમ ગુણાકાર જે છે; કારણ કે એમાં એકલા તત્ત્વજ્ઞાન અને પરમાર્થની જ બુદ્ધિ છે. પહેલા આશ્રમમાં જે ભેગું કરેલું, તેમાં પ૪૫૨૫ એમ ગુણાકારની જેમ તાત્વિક જ્ઞાન ઉમેરાતું જ જાય છે, માટે એ ગુણાકાર સમાન છે. અને ચોથો આશ્રમ ભાગાકાર જેવો છે એમાં મીંડાંમડાં–અજ્ઞાનનાં અને સંસારનાંએક બાજુ કાઢે છે, અને શુદ્ધ તત્ત્વરૂપી “ભાગ” રાખી મૂકીને એમાં જ તત્પર બને છે. માટે તે ભાગાકાર જેવો છે.
પણ, મનુનો આગ્રહ છે કે દરેકે ચારે આશ્રમ કમસર કરવા જ જોઈએ. ત્રણ આશ્રમ કર્યા પછી જ સંન્યાસ લેવાય, તે સિવાય નહિ; જ્યારે મનુનો જ એક શિષ્ય જાબાલિ” નામ છે, તે કહે છે કે, મનુએ કહ્યું તે ઉત્સર્ગ માગે છે. તેને અપવાદ પણ છે. “ વ વિમેત,
તવ પ્રવ્રત, વાયદા–કેઈને ચાર આશ્રમ ર્યા વિના પહેલા કે બીજા આશ્રમમાંથી જ સંન્યાસ લેવો હોય તે પણ લઈ શકાય છે. અન્યથા ચાર પણ કરી શકે છે. પણ ચાર આશ્રમ કરવા જ જોઈએ, એવું નથી.”
Page #485
--------------------------------------------------------------------------
________________
[૧૪]
આ વિનંદનસૂરિ સ્મારગ્રંથ આ પછી શ્રી અમૃતભાઈ એ નિગમશાસ્ત્ર સંબંધમાં પૃચ્છા કરી કે આ નિગમશાસ્ત્રો શું છે? તે ક્યાં છે? ક્યાંથી આવ્યા? આના ઉત્તરમાં પૂજ્યવરે કહેલું કે
જેમ બ્રાહાણુધર્મમાં વેદ અને ઉપનિષદ છે, તેમ આપણામાં આગમ અને નિગમ છે. નિગમશાસ્ત્રો બહુ પ્રાચીન અને પ્રાયઃ ભરત મહારાજાએ રચ્યાં હોવાનું મનાય છે. એક વાર કચ્છ-કોડાયના વતની અને સંસ્કૃતના ખૂબ શોખીન શ્રાવક પંડિત રવજીભાઈ મોટા મહારાજ પાસે કેડાયના ભંડારમાંથી નિગમ લઈને આવેલા. રવજીભાઈ સારા જાણકાર હતા ને એમને સાહિત્ય ભેગું કરવાનો ખૂબ શોખ હતો. એમના લીધે જ કોડાયમાં ભંડાર થયો હતો. એમણે કાંચીપુરી કે નદિયા (નવદ્વીપ) માંથી આ નિગમોની પ્રતો મેળવી હતી.'
“તેઓ એક વાર નદિયા ગયેલા. ત્યાં તે વખતે (આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં) સંસ્કૃતનો ખૂબ પ્રચાર અને અભ્યાસ હતો. ત્યાંના વિદ્યાર્થીઓ વિષે એમણે ત્યાંના લોકો પાસેથી સાંભળ્યું કે એક વાર બે પનિહારીઓ પાણી લઈને જતી હતી. એમાં એક સ્ત્રીની છાતી પરનું વસ્ત્ર સહેજ ખસી ગયું. એ જોઈને બીજીએ કહ્યું: “વસ સરખું કરી લે, સામે વિદ્યાથીઓ આવે છે.” ત્યારે પેલી સ્ત્રી કહેઃ “આપણુ ગામના વિદ્યાથી ઓનું ધ્યાન હરતાં ફરતાં પણ વિદ્યા સિવાય ક્યાંય હોય જ નહિ. માટે તેમનાથી બીને વસ્ત્ર ઢાંકવાની જરૂર નથી. એમને આપણી ખબરેય નહિ હોય.”
આ વાત એમણે (રવજીભાઈ એ) મોટા મહારાજ આગળ કહેલી એટલે અમને ખબર છે.”
આ પછી શ્રી અમૃતભાઈએ પૂજયવરને કહ્યું: “સાહેબ! ઉવસગ્ગહર સ્તોત્રમાં “બંગાબાવા” અને “વિતામવિશ્વપાયમદિg” આ બે પંક્તિઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચાર નામો યોજાયાં છે. મંગલપાર્શ્વનાથ, કલ્યાણપાર્શ્વનાથ, ચિન્તામણિપાર્શ્વનાથ અને કલ્પવૃક્ષ કે કલ્પદ્રુમપાર્શ્વનાથ. આમાંથી અત્યારે કલ્યાણ અને ચિન્તામણિ બે નામ પ્રસિદ્ધ છે; બીજાં બે અપ્રસિદ્ધ છે. પણ કોઈને આ નામના આ મૂળસ્થાનની ખબર નથી. આપને ધ્યાન હોય તે આબુ-અચળગઢ ઉપર આ ચાર નામના ચાર પાર્શ્વનાથ છે.”
પૂજ્યવરે હા કહી. પછી મને કહે કે, “આ વાત ધ્યાનમાં રાખજે, નોંધી રાખજે.” અને પછી બેએક મહિનામાં જ પાલિતાણા–શત્રુંજય વિહારમાં પૂજ્યવરના હસ્તે શેઠ સવાઈલાલ કેશવલાલ તરફથી અંજનશલાકા થઈ ત્યારે, ઉપર્યુક્ત ચારે નામના પાર્શ્વનાથ નાં બિંબોની પણ ખાસ અંજનશલાકા પૂજ્યવરે કરી, ને કદમ્બગિરિ તળે તેની પ્રતિષ્ઠા કરી.
Page #486
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ : લેખો તથા કાવ્ય
[૧૫]. (૨) સં. ૨૦૨૮માં સંવત્સરીભેદ આવ્યું, ત્યારે શરૂઆતમાં મુંબઈથી સામા પક્ષ તરફથી એક પત્રિકા બહાર પડેલી. એમાં-“મહામિથ્યાત્વના માર્ગેથી સન્માર્ગે આવવું છે? વિરાધકમાંથી આરાધક બનવું છે? કુગુરુઓની મિથ્યાભરેલી વાજાળમાંથી છૂટવું છે?” –આ પંક્તિઓ હતી. તે વખતે અને તે પછી ર૫૦૦મા વર્ષની ઉજવણી વખતે “વીરપરિનિર્વાણમાં સ્થાનકવાસી સંઘના ઉપાધ્યાય શ્રી અમરમુનિનો હિંસા અંગેનો એક લેખ છપાયેલ, તે લઈને તેને પ્રતીકાર કરવાનું કહેવા શેઠ જીવતલાલ પ્રતાપશી આવેલા, તે વખતે પૂજ્યવરે હસતાં હસતાં કહેલું :
આ લોકો મિથ્યાત્વની વાત કરે છે, આ અમરમુનિએ આ લેખમાં જે વિધાન કર્યો છે, તેનાથી આપણે મિથ્યાત્વી કરીએ છીએ માટે તેનો વિરોધ કરવાની વાત કરે છે, પણ એમના જ પક્ષવાળાએ આજ સુધી અમને બધાને મિથ્યાત્વી કહ્યા છે ને ગણ્યા છે, તે એમને કશું કહેવા જાય?
એક વાર (સં. ૨૦૦૬માં) કદંબગિરિમાં અંજનશલાકા હતી. તેની કાર્ય-પ્રવૃત્તિ મારે ખૂબ રહેતી. એ દરમિયાન યશોદેવસૂરિ ત્યાં આવેલા. એમને મારી સાથે નિરાંતે બેસીને વાતો કરવી હતી. પણ મને અંજનશલાકાની પ્રવૃત્તિમાંથી સમય નહોતે મળત. હવે એમને વિહાર કરે હતો, એટલે મારી જોડે વાતો કરવાની ઉતાવળ અને ઈચ્છા વ્યક્ત કરી. એટલે એક દિવસ રાત્રે મેં સમય કાઢો, ને હું જ એમના આસને ગયે. હું, યશદેવસૂરિજીને ત્રિલોચનવિજયજી–ત્રણ હતા. એમણે પહેલાં વાત કાઢીઃ “આ તિથિચર્ચાનું ક્યારે પતાવવું છે? પતી જાય તે સારું. કાંઈક કરો.”
મેં કહ્યું : અમે તે તૈયાર જ છીએ. લાવે, હમણ પતાવી દઈ એ. પણ તમારા ગુરુને પતાવવું નથી. પિતાનું પકડી રાખવું છે, એટલે શું થાય !”
આ પછી બીજી વાતો ચાલી. વાતવાતમાં યશોદેવસૂરિ મને પૂછેઃ “તમને લાગે છે કે આ વલ્લભસૂરિજીમાં સમકિત હોય ? અને પુણ્યવિજયજીમાં સમતિ હોય એમ લાગે છે?”
મેં કહ્યું મને કાંઈ એવું અવધિજ્ઞાન નથી કે હું અમુક માણસમાં સમકિત છે કે નહીં, એ જાણી શકું. પણ હું એક વાત પૂછું કે રામચંદ્રસૂરિજીમાં સમતિ હોય એમ તમને લાગે છે?
“આ સાંભળતાં જ યશેદેવસૂરિજી ચિડાઈ ગયા. એ ગુસ્સામાં કહેઃ “આ શું આપ બેલે છે?”
મેં કહ્યું કે હું બરાબર કહું છું મહારાજ ! જેણે ભારતમાં ઘરે ઘરે, ગામગામમાં, મા ને બાપમાં, બાપ ને દીકરામાં-બધે ઠેકાણે મતભેદ પડાવીને કષાયવૃદ્ધિની
Page #487
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારભ્રંથ જ પ્રવૃત્તિ કરી છે, અને કેવળ કષાયની જ પરંપરા વધારી છે, તેવા માણસમાં સમકિત કઈ રીતે હેઈ શકે !
અને હું પૂછું છું કે વલભસૂરિજી ને પુણ્યવિજયજી અરિહંત મહારાજને પોતાના દેવ માનતા હતા કે નહિ? એ કોઈ ખુદાને, રામને કે કૃષ્ણને પિતાના ભગવાન નહોતા માનતા ને? અને, આત્મારામજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા કે નહિ? કાંઈ બાવા, ફકીર, જેવી કે સંન્યાસીને તે ગુરુ નહતા માનતા ને? અને, અરિહતે કહ્યું તે જ સત્ય છે, એમ માનતા હતા કે નહિ?
જે તેઓ અરિહંત મહારાજાને દેવ માનતા હતા, આત્મારામજીને પિતાના ગુરુ માનતા હતા ને ભગવંતે કહ્યું તે જ સાચું છે, એવી એમને શ્રદ્ધા હતી, તે પછી એમનામાં સમતિ નથી એમ કોણ કહી શકે ?
થયું. એ રાત રહીને બીજી સવારે એ લેકે વિહાર જ કરી ગયા.”
આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું: “એ લોકો કોઈનામાં સમક્તિ માનતા જ નથી; અમારામાંય નહિ. આને પહેલાં ખુલાસો કરો, પછી અમરમુનિની વાત કરે.”
આ સાંભળીને જીવાભાઈ શેઠ પણ નિરુત્તર રહ્યા.
(૩) સાધુઓ કે સાધ્વીઓ મુંબઈ જાય, એ તરફ પૂજ્યવરને અંગત રીતે અરુચિ હતી. એમની પાસે મુંબઈ તરફના વિહાર માટે, કે મુંબઈ પ્રવેશ માટે કઈ (પોતાના સમુદાયના સાધુ-સાધ્વી) મુહૂર્ત મંગાવે તે તેઓ મુહૂર્ત તો આપતા, પણ સાથે સાથે સ્પષ્ટ જણાવતાં કે “તમે દરેક સમજે છે કે મુંબઈ જવાના વિચારના અમે નથી. મુંબઈ જવામાં કેઈને પણ અમારી સંમતિ નથી. તેમ મુંબઈ જવામાં અમારી આજ્ઞા કે અનુમતિ છે તેમ કેઈએ પણ સમજવાનું નથી.”
એક વાર મેં પૂછેલું: “આમ કેમ, સાહેબ?” એ વખતે કહેઃ
આપણે મુહૂર્ત મોકલવામાં વાંધો નથી. પણ મુહૂર્ત મોકલીએ એટલે એ અર્થ થાય કે મહારાજે મુંબઈ જવાની રજા આપી, સંમતિ આપી. કેઈ આમ ન માની લે એટલા માટે મુહૂર્તની સાથે આવી ચોખવટ કરવી સારી. પછી જેને જવું હોય એ જાય; આપણો વિરોધ નથી. પણ એનો અર્થ આપણી સંમતિ છે, એ ન થવો જોઈએ.”
(૪) ઉજવણીના વિરોધે જ્યારે માઝા મૂકી ત્યારે એક દહાડો પૂજ્યવરે એક વાત કહીઃ “માકુભાઈ શેઠના સંઘમાં લીંબડીમાં એક-બે મૃત્યુ થયેલાં. એ પછી કઈક ઉતાવળિયે બેલેલો કે શેઠે સંઘ કાઢીને શું પુણ્ય બાંધ્યું? બે જણે તો મરી ગયાં. આ તે ધરમ કરાતું હશે ? એ વખતે મહુવાના એક હાજી ત્યાં હતા, એમણે પેલાને વાર્યો કે,
Page #488
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૪૧૭] “અલ્યા, આવું બોલ મા. શેઠે તે ધર્મબુદ્ધિથી સંઘ કાર્યો એટલે એમને તે પુણ્ય જ થયું છે. પણ એ ધર્મનું કામ કરતાં આવું જે પાપ અજાણતાં થઈ ગયું હશે ને, એ શેઠને નહિ મળે, એ તારા જેવા નિર્દકને મળશે. માટે કોઈ સારું કામ કરે એની નિંદા ન કરવી.” આટલું કહીને હાજીએ એક વાર્તા કહી :
એક શેઠ હતા. સુખી ને દયાળુ. એણે પિતાના ગામમાં દાનશાળા ખોલી. જે આવે એને જમાડે. એક દહાડે બપોરના અસૂરા બે સંન્યાસી આવી ચડ્યા. થાકેલા હતા. શેઠે તરત રસોઈનો બંદોબસ્ત કર્યો. લાડવા બનાવવાનું રસોઈયાને કહ્યું. રસોયો ઘી લેવા ગયે. ઘી લઈને પાછા વળતાં ખુલ્લી તપેલીમાં કાંઈક ઝેર-ગરલ પડી ગયું એની એને ખબર ન પડી. એણે તે લાડવા બનાવ્યા. શેઠે પૂરા ભાવથી બંનેને જમાડ્યા. જમીને બેય ઊંઘી ગયા. પણ ઊંડ્યા તે ઊંધ્યા જ; પછી જાગ્યા જ નહિ; બંને મરી ગયા ! | “શેઠને ફાળ પડી. એમને થયું નક્કી મેં મહાપાપ કર્યું. એ તો ત્યાં જ અન્નજળ ત્યાગ કરીને ધ્યાનમાં બેઠા. આ વાતની ગામમાં ખબર પડતાં લોકો જાતજાતની વાતો કરવા માંડયા.
હવે, શેઠના પુણ્ય, ઇદ્રનું આસન ડોલ્યું. ઇ બધી વાત જાણી. શેઠને બચાવવા ઘરડા બ્રાહ્મણનું રૂપ ધરીને એ ગામ બહાર આવ્યા, ત્યારે એને વિચાર આવ્યો કે શેઠ તો પુણ્યવંત છે. એને તો પુણ્ય જ મળ્યું છે. પણ આ બે મર્યા, એની હત્યાનું પાપ કોને ખાતે જમા કરવું ? આ વિચારમાં ચાલતાં ચાલતાં એની નજરે એક ડેશી પડ્યાં. ડોશીને પૂછયું : “માજી! ફલાણા શેઠની દાનશાળા કયાં આવી?”
એટલે ડોશી તાડુકી : “જા, તુંય જા! બે તો લાંબા થઈને પડ્યા છે, હવે તુય મરવા જા!” અને એ તે શેઠની બે જીભે નિંદા કરવા લાગી.
“ઇંદ્રને એની શંકાનો ઉકેલ મળી ગયો. એણે હત્યાનું પાપ ડેશીને ખાતે જમા કરવાનું નક્કી કરી લીધું. પછી શેઠને ત્યાં જઈ સમજાવીને એમના ઉપવાસ છોડાવ્યા.
વાત પૂરી કરતાં પેલા હાજી પેલા ઉતાવળિયાને કહે: “એ ડોશીની જેમ તું નિંદા કરીશ, તે એ બે મૃત્યુના પાપનો ભાગીદાર તું બની જઈશ. માટે કોઈને સારા કામની નિંદા ન કરતો.””
અને આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું: “આ ઉજવણીમાં થોડેઘણે સાવદ્ય વ્યાપાર તે થવાને જ. એનું પાપ કોને માથે? આપણે તે શુદ્ધ બુદ્ધિથી ઉજવણી કરી છે.” | (૫) એક જાપાનીઝ બૌદ્ધ સાધુ “ચૂ-ચી-હા-સી” નામના આવેલા. એમને આગમન અભ્યાસ ચાલુ હતો. એકવાર ડૉ. સી. એફ. શાહને લઈને તે પૂજ્યવર પાસે આવ્યા. પૂજ્યવરે એમને પાંચ મહાવ્રત, યમ-નિયમ, ચાર ભાવના વગેરે પદાર્થો સમજાવ્યા. પછી એમણે એક પ્રશ્ન રજૂ કર્યોઃ “આજના વૈજ્ઞાનિક યુગમાં ધર્મને ઉપયોગ શે ? ધર્મની શી જરૂર?” ૫૩
Page #489
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૮ ]
. વિ. નંદનસૂરિ-સ્મારકગ્ર‘થ
પૂજ્યવરે ખૂબ સરળ અને સરસ જવાબ આપ્યા : “ અનીતિ તરફ જનારને નીતિને રસ્તે લઈ આવે એનું નામ ધમ, અનીતિ કરનારને સરકાર કાયદા દ્વારા શિક્ષા-સજા કરે છે, પણ તેથી અનીતિ ઘટતી નથી. ધર્મ પણ આ જ કામ કરે છે; પણ તે પ્રેમથી. ધર્મ, પ્રેમપૂર્વક અનીતિ અટકાવે છે, અને જનતાને નીતિ તરફ દોરે છે. માટે આ યુગમાં ધર્મની ખાસ જરૂર છે.” આ જવાબથી એ બૌદ્ધ સાધુ પ્રસન્ન થયા.
(૬) એક દિવસ પૂજ્યવરે મને કહ્યું ઃ “ મારી નાની ઉંમરમાં મારી ભાવના હતી કે કલ્પસૂત્ર અને નંદિસૂત્ર-ખને કઠસ્થ કરવાં. પણ એ કરવા જેવા સમય-સયાગ ન મળ્યા ને કરી નથી શક્યો. તું નત્રિ માટે કર.”
મેં એ આદેશ સ્વીકાર્યા. મૂળ નદિસૂત્ર કઠસ્થ કર્યું. એ અરસામાં પૂજ્યવર ડબલ ન્યુમેનિયાની ગંભીર બિમારીમાં પટકાયા. તેઓ મને પાસે બેસાડતા, ને રાજ ત્રણ વાર પંચસૂત્ર-પ્રથમ સૂત્રનું શ્રવણ કરતા; નદિસૂત્ર પણ કાયમ સાંભળતાં; સાંભળતી વખતે ખૂબ એકાગ્રભાવ રાખતા ને ઘણા આહ્લાદ પામતા.
(૭) શાંતિવન (અમદાવાદ)ના દેરાસરની પ્રતિષ્ઠાનેા પ્રસંગ હતા. ત્યાં શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે આવેલા. એમની જોડે આગમાની અનેક વાર્તા પૂજ્યવરે કરી. એમાં વચ્ચે વચ્ચે શ્લેાકેા પણ ઘણા ખેલ્યા. એ પ્રસંગે કહે : “ વિદ્વાનાના આનંદ કરોડપતિ કદી ન લઈ શકે. પણ વિદ્વાન ધારે તેા કરોડપતિના આનંદ જરૂર લઈ શકે છે. વિદ્વાનમાં ને કરોડપતિમાં આટલા તફાવત છે.”
(૮) શ્રી કલ્યાણભાઈ ડિયાના નાના ભાઈ મહેન્દ્રભાઈના પુત્રનુ બ્રેઈન-ટ્યુમરના રોગમાં નાની ઉમરે અવસાન થયેલુ. એ પછી એક વાર ડિયાની વિનંતીથી પૂજ્યવર એમના ખગલે પધારેલા. તે વખતે સંસારનુ` સ્વરૂપ સમજાવીને એમને શેક આ કરવા એમણે એક દાખલા આપ્યા :
“ છે.ટાલાલ લલ્લુભાઈ ઝવેરી અમદાવાદના એક નખરના આગેવાન શેઠ અને શ્રાવક હતા. વિદ્યાશાળાના વહીવટદાર હતા. એમને અઢાર કે વીસ વર્ષના દીકરા અચાનક ગુજરી ગયા. એમની પ્રતિષ્ઠા એવી કે આખું ગામ એમને ત્યાં પથરણે આવેલું, એ સમયે છેાટાભાઈ એ એક માળાના ડખ્ખો રાખી મૂકેલા. જે આવે એને કહે : ‘ એ મારા મહેમાન બનીને આવેલા, એ પાછે ચાલ્યા ગયા છે. હવે એની પાછળ શેક કરવાથી શુ ? આ એક માળા લેા ને નવકાર ગણા. એના આત્માને એથી શાંતિ મળશે.’ ”
(૯) એક વાર કાઈકે પૂછાવ્યુ કે, પૂજારીના પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય કે નહીં ? ઘણા ના પાડે છે, આપના જવાબ પર નિય અવલંબે છે.
આ વાંચીને પૂજ્યવર કહે ઃ “ મજાની વાત છે આ. શ્રાવકના દીકરા વાસણના વેપારી હોય. એ ત્રિગડા તૈયાર કરીને વેચે ને દેવદ્રવ્યના પૈસા લે, એમાં એને કોઈ દોષ નહિ, કેમ કે એણે વસ્તુ આપીને પૈસા લીધા છે. તો પછી પૂજારી એના મહેનતાણાના પગારના
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૧૯]. પૈસા દેવદ્રવ્યમાંથી શા માટે ન લઈ શકે ? એ તો એની મહેનતના પૈસા લે છે, એમાં શું વાંધો ? મને તો જરાય વાંધો નથી લાગતું.”
(૧૦) પૂજ્યવરની પાસે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે રચેલા લોકપ્રકાશ ગ્રંથના તેમણે પિતાના હાથે જ ચીતરેલાં ચિત્ર-યંત્રાદિકના અઠ્ઠાવન કે એટલાં પાનાં હતાં. એ પાનાં જેમાં હોવાં જોઈએ એ આખી પ્રતિ ન હતી, માત્ર એમાંનાં આટલાં પાનાં જ હતાં. પૂજ્યવરે એક વાર આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીને એ દેખાડેલાં. આ પછી કેટલાંક વર્ષ બાદ કઈક ગામના ભંડારમાંથી પુણ્યવિજયજી મહારાજને લેકપ્રકાશની વિનયવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી આખી પ્રતિ મળી આવી. એ પ્રતિમાં પૂજ્યવર પાસે હતાં, એટલાં જ પાનાં ખૂટતાં હતાં. પુણ્યવિજયજી મહારાજે પૂજ્યવરને આ વિગત જણાવીને પેલાં પાનાં જેવા મંગાવ્યાં. પૂજ્યવરે એ મોકલી આપ્યાં. પુણ્યવિજયજી મહારાજે એ પાનાને પેલી પ્રતિની સાથે મેળવ્યાં તો તરત જ પ્રતિ સંપૂર્ણ બની ગઈ. એમણે એ વિગત પૂજ્યવરને જણાવી. એ જાણીને પૂજ્યવરને થયુંઃ આ અઠ્ઠાવન પાનાં મારી પાસે રહેશે તો આખી પ્રતિ ગુટક અને વિભાજિત રહેશે. મનેય આનંદ નહિ આવે ને એમનેય મજા નહિ આવે. આ કરતાં આ પાનાં એમની પાસે રહેશે તે એમને એમના સંશોધનમાં ઉપયોગી થશે ને પ્રતિ પણ એક ઠેકાણે અખંડ બની રહેશે. આ વિચાર કરી એમણે પુણ્યવિજયજી મહારાજને લખ્યું કે, એ અઠ્ઠાવન પાનાં તમારી પાસે એ પ્રતિમાં જ રાખજે; પાછાં મોકલવાની જરૂર નથી.
(૧૧) ગની આરાધનાને પૂજ્યવર સાધુજીવનની સર્વોત્તમ અને આવશ્યક આરાધના માનતા. એ આરાધના અપ્રમત્ત ભાવે કરવાને તેઓ ખાસ આગ્રહ અને ચીવટ રાખતા. ખંભાતમાં સં. ૨૦૩૦માં એમની નિશ્રામાં, એમના હાથે, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તથા શ્રી આચારાંગસૂત્રના જેગ કરવાની મને ધન્ય તક મળી. એ દરમિયાન, ગની પ્રત્યેક કિયા વિશુદ્ધ અને અપ્રમત્ત-અપ્લાનભાવે થાય, ગોચરીપાણીમાં બધા નિયમો કડકપણે પળાય, ક્રિયામાં સહેજ પણ ગરબડ રહે નહિ, એ માટે એમની ચોકસાઈ અને કાળજી મેં બરાબર અનુભવી. તેઓ કહેતાઃ “જોગ અને તપ એ તે દેવતાધિષિત છે. કઈ માણસ મહિનાના ઉપવાસ કરે, એના શરીરમાં અમુક દિવસો પછી શક્તિ, સ્કૂતિ ને તેજ કેમ વધતાં હોય છે? એનો તપ દેવાધિષ્ઠિત બની જાય છે તેથી. એ જ રીતે જોગ એ તો સાધુજીવનની ઉત્કૃષ્ટ આરાધના છે. એમાં સહેજ પણ ખામી કે પ્રમાદ કે અતિચાર સેવવા નહિ, એ સેવશો તે એ આરાધના વિફળ બનશે.”
જોગ ન કર્યા હોય તેવા મુનિને પદવી આપવાની તેઓ ના કહેતા. કેટલાક લોકે, વગર જેગ કર્યો, પદવી લેવા માટે પૂજ્યવર પાસે સંમતિ મેળવવાને સીધી કે આડકતરે
Page #491
--------------------------------------------------------------------------
________________
[૪૦]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ પ્રયાસ કરતા. પણ એવે વખતે ગાઢ સંબંધોને પણ વચમાં લાવ્યા વિના, એ વાતમાં સંમતિ આપવાનો સ્પષ્ટ ને કડક શબ્દોમાં ઈન્કાર તેઓ કરી દેતા.
(૧૨) પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં વૃદ્ધ સાધ્વીજી શ્રી વિનીતાશ્રીજી મહારાજ પાલનપુર પાસે મેતા ગામે કાળધર્મ પામતાં તેમનાં બે નાની ઉંમરનાં શિષ્યાઓ અમદાવાદ આવ્યાં. બંને સંસારી અવસ્થાથી પૂજ્યવરનાં પરિચિત. ઉંમર ખૂબ નાની હતી, ત્યારે પૂજ્યવરે પાલિતાણુમાં એમને ખૂબ સાચવેલાં. એ બાળાઓને દીક્ષા પણ પોતે જ આપેલી. એ બંને સાધ્વીઓ અમદાવાદ આવ્યાં, ત્યારે પૂજ્યવરે એમને ખૂબ આશ્વાસન તે આપ્યું, પણ એ સાથે એમને જોઈતી તમામ સગવડો પણ કરાવી આપી. એમને જે ઉપકરણાદિ જોઈએ તે આપે. એમને જે અગવડ હતી તે દૂર કરાવી. એમની વાતો પ્રેમપૂર્વક સાંભળે ને એમને ખૂબ સાંત્વન આપે. એ સાધ્વીઓને પૂજ્યવરે અમદાવાદમાં રહી જવાનું ખૂબ કહ્યું, પણ એમનો વિચાર હૈદરાબાદ તરફ એમના વડીલે પાસે પહોંચી જવાનો હતો. એટલે પૂજ્યવરે એમને વિહારમાં જોઈતી સામગ્રીની તથા અન્ય અનુકૂળતાઓ કરાવી આપી. પાલીતાણાથી એમને અનુકૂળ પડે એવી બાઈની ગોઠવણ કરી અપાવી. એમના વડીલ પર પિતે તારટપાલ લખીને સમાચાર પણ મેકલી–મેળવી આપ્યા. આમ, એમણે એટલી બધી કાળજી ને સારસંભાળ કરી કે એ જોઈને થયું કે ગચ્છનાયક હોય તે નાનાં-મોટાં સ્વ-પરનાં સાધુ-સાધ્વીઓની પ્રેમાળ વિશ્રામણા કરે એવા–આવા જ હોય.
આવા આવા તે કંઈક પ્રસંગોથી પૂજ્યવરનું જીવન વિશેષ ભાયમાન બનેલું છે. મેં તે, મને યાદ છે એમાંના કેટલાક પ્રસંગે જ અહીં આપ્યા છે. આ પ્રસંગમાં એમની વાત્સલ્યભરી સાધુતાનાં દર્શન થાય છે.
અને, મારા અંગત અનુભવની વાત કહું તે, મેં એમનામાં ઘેઘૂર વડલાની શીળી છાયાની ઠંડક અનુભવી છે; ઝરણાના નિર્મળ જળની મીઠપ માણી છે; કુટુંબના પિતામહની છત્રછાયા એમના સાંનિધ્યમાં પ્રાપ્ત કરી છે; માતાના હૈયે હોય એવી વહાલપ એમના ચરણોમાં બેસીને હું પામ્યો છું.
આ બધું આજે સાંભરે છે ત્યારે હૈિયું ઘણીવાર વિષણુ બની જાય છે. રે! એ પ્રેમાળ હાથ હવે માથે કણ ફેરવે?
અંતમાં એટલું જ કહીશ કે મારા જીવનના ઘડતરમાં અગ્રભાગ ભજવનાર, પૂરો રસ દાખવનાર એ પરમદિયાલુ પૂજ્યવરની કૃપાના સહારે સહારે એમના ઉન્નત જીવનને અને ઉદાત્ત આચરણને અનુકૂળ જીવન પસાર કરી શકવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થાય.
Page #492
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૪ર૧]
ભાવવંદના
રચયિતા–પ. પૂમુ. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ
(હરિગીત) નિર્દશ, નિર્મળ નીર શા, નિર્ભય અને નિર્દોષ જે, વાત્સલ્યના ઘેઘૂર વડલા સમ, સુગુણના કષ જે; શાસનતણું શિરતાજ, ભાજન સજજનની પ્રીતિનાં, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરુ વંદના...૧ ઉત્તુંગ ગિરિની ગોદમાં જ્યમ નીરનું ઝરણું વહે, નિષ્પક્ષ ને નિદ્ધભાવે ખેલતું હસતું રહે;
એમ જેમનાં હૈયે વિલસતી સંઘહિતની ભાવના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના..૨ હે ગચ્છ કે પરગચ્છને, યા એક કે બે તિથિતણે, વળી જૈન હો કે ઇતર હો, અનુકૂળ કે પ્રતિકૂળ હે; પણ, મામક આ પારકે – એ ધરાવે ભેદ ના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના...૩ ચાહે ભલું જગ-જીવનું, કરુણા ધરે દુઃખી પ્રતિ, નજરે ચઢે જે અન્યના અવગુણ, ઉવેખે એ પ્રતિ; જેમાં જુએ એ સદ્દગુણ તેની કરે અનુમોદના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરુ વંદના...૪ કેવી અલૌકિક દીર્ધદષ્ટિ ! સૃષ્ટિ શી સુવિવેકની ! શીળી અચલ એજસ્વી પ્રતિભા સંઘમાં એ એકની તેથી બન્યા બહુમાન્ય ને મૂર્ધન્ય શિષ્ટ જન તણા, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના...૫ જે પ્રકૃતિથી ઋજુ સૌમ્ય ને વળી શાન્તરસ-હેમે રસ્યા, ના બાહ્ય આડંબર ચે, નિઃસ્પૃહપણે જે ઉલસ્યા પરમત સહિષ્ણુ ને પુરસ્કર્તા સમન્વયવાદના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના
Page #493
--------------------------------------------------------------------------
________________
[४२२]
આ વિનંદનસૂરિ સ્મારક
કવિરત્ન ને સિદ્ધાન્તમાં માર્તડ, શાસ્ત્રવિશારદા, ને ન્યાયવાચસ્પતિ પ્રમુખ છે બિરુદ કેરી સંપદા; પ્રજ્ઞાનિધાન મહાન, જે નિષ્ણાત દર્શન તણા, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના...૭ જેણે સદા સે અનાગ્રહભાવ નિજજીવન વિષે, જે સંઘનાકક, તે ય ના અભિમાન લેશ હૃદય વિષે તેથી કરું તમ પાસ હે ! હું આશિની યાચના,
भावो, ममा ५ प निवधि ससान.....८ आध; त. १८-८-७७
श्री नन्दनसूरयः
(स्तुतिकाव्यम्) कर्ता-पू. मु. श्री चन्द्रसेनविजयः (बालमुनिः) नन्द्यात् श्रीनन्दनो नाम, सूरिवर्यश्चिरं हि यः । ज्योतिर्विज्ञानविख्यातः, प्रज्ञावान कवितार्किकः ॥१॥ दक्षिणाक्षे तु दाक्षिण्यं, वामाक्षे तेजसां चयः । दृष्ट्वा प्रतीयते गच्छा-धिपत्यं यस्य निर्भयम् ॥२॥ नमन्ति मनसा वाचा, कायेन य जना मुदा । त्रियोगशुद्धा जायन्ते, ते जनाः सुखिनस्तथा ॥३॥ सूत्राणां श्रीजिनोक्तानां, पारगामी मुनीश्वरः । श्रीमन्नन्दनसूरीशो, जयताजिनशासने ॥ ४ ॥ रिपुषड्वर्गदलने सक्रियो ददताच्छिवम् । पक्ष-रत्नत्रयी-शून्य नेत्रवर्षे दिवंगतः ॥ ५॥
Page #494
--------------------------------------------------------------------------
________________
પ રિ શિષ્ટ પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની હયાતી વખતની
કેટલીક સામગ્રી
Page #495
--------------------------------------------------------------------------
________________
به
સાદડી
هم می نغ
પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજનાં
ચાતુર્માસની યાદી ચાતુર્માસ સ્થળ
વર્ષ સંખ્યા
રાજગઢ (માળવા). વિ. સં. ૧૭૦ જાવાલ (રાજસ્થાન) ૧૯૭૧, ૧૯૯૦
૧૯૭૨, ૨૦૦૯ ફલોધી
૧૯૭૩ પાલી
૧૯૭૪ અમદાવાદ
૧૭૫, ૧૯૭૭, ૧૯૭૯,૧૯૮૦, ૧૯૮૩, ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૯૨, ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧,
૨૦૧૨, ૨૦૨૩ થી ૨૦૨૭, ૨૦૩૦, ૨૦૩૧, ઉદયપુર
૧૯૭૬ ખંભાત
૧૯૭૮, ૧૯૮૪, ૨૦૦૦, ૨૦૨૧, ૨૦૨૨,
૨૦૨૯ ચાણમાં
૧૯૮૧ પાટણ
૧૯૮૨ મહુવા
૧૯૮૫, ૧૯૯૧, ૧૯૯૯, ૨૦૦૫, ૨૦૧૩ બોટાદ
૧૯૮૮, ૧૯૮ ભાવનગર
૧૯૮૯, ૧૯૯૪, ૧૯૭ જામનગર
૧૩ પાલિતાણું
૧૯૫, ૨૦૧૪ થી ૨૦૨૦, ૨૦૧૮ વલભીપુર
૧૯૬ સાબરમતી
૨૦૦૩ સુરેન્દ્રનગર (વઢવાણ કેમ્પ) ૨૦૦૪, ૨૦૦૬
૬૨ કુલ સંખ્યા
Page #496
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શત્રુ જ્યની પ્રતિષ્ઠા માટે અમદાવાદથી પ્રસ્થાન (વિ. સં. ૨૦૩૨, માગશર વદિ ૩, તા. ૨૧-૧૨-૭૫ )
અમદાવાદ, પાંજરાપોળમાં છેલ્લું માંગલિક સંભળાવતાં
Page #497
--------------------------------------------------------------------------
________________
પાંજરાપોળમાં છેલ્લું ઈષ્ટસ્મરણ
પાંજરાપોળમાંથી છેલ્લી રવાનગી
Page #498
--------------------------------------------------------------------------
________________
તીર્થ યાત્રાએ જતાં જીવનની મહાયાત્રા માટે પ્રસ્થાન
( તગડી, તા. ૩૧-૧૨-૧૯૭૫)
, , , ડી છે. પી .
Page #499
--------------------------------------------------------------------------
________________
મૃતદેહને તગડીથી બોટાદ લઇ આવ્યા ત્યારે ( તા. ૧–૧–૧૯૭૬ )
અંતિમ યાત્રામાં શેઠ આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓ વગેરેની હાજરી
Page #500
--------------------------------------------------------------------------
________________
જય જય નંદા ! જય જય ભદ્દા !
અંતિમ વિદાયમાન આપતા જ નમુસદાય.
Page #501
--------------------------------------------------------------------------
________________
અંતિમ સંસ્કારની તૈયારી
કાયાને નામશેષ કરતી પાવકવાળા
Page #502
--------------------------------------------------------------------------
________________
અમદાવાદમાં ચતુવિધ શ્રીસંઘની ગુણાનુવાદ સભા
)
6
શરુ
વિશાળ શ્રમણસંઘ, આ, શ્રી વિજયકસ્તુરસૂરિજી મંગલાચરણ કરે છે.
સભામાં શ્રીસંઘના અગ્રણીઓ તથા વિશાળ જનસમુદાય
Page #503
--------------------------------------------------------------------------
________________
આ. શ્રી વિજ્યવિક્રમસૂરિજી અંજલિ આપે છે.
શ્રેષ્ટિવયે કસ્તુરભાઇ લાલભાઈની શ્રદ્ધાંજલિ
Page #504
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજ્યનન્દનસૂરીશ્વરજી મહારાજે રચેલા ગ્રન્થો
સંસ્કૃત કૃતિઓ
રચનાવત
રચના સ્થળ
વિ. સં. ૧૨૭ર
સાદડી
१९७५ १९७६
અમદાવાદ ઉદયપુર
१९७९
ખંભાત
૨. નૈનસ્તોત્રમાનુઃ | २. जैनसिद्धान्तमुक्तावली
तत्त्वकल्पलताभिधटीकोपेता રૂ. ૯તપ્રવાઃ | | (ચતુર્થ કર્મગ્રંથ ટકા) છે. ફાર્મતવીરા
(દ્વિતીય કર્મગ્રંથ ટીકા) ૧. સૂરિતવરાતરામ
દ. સમુરાતતત્વમ્ | ૦ ૭. તીર્થમામવિવારઃ ૦ ૮. પ્રતિષ્ઠાતરમ્ ! ૦ ૬. મુનિબેસ્ટનિયાનુવાઃ. ૦ ૨૦. ચાદારીપત્રવિરામ . ૦ ૨૨. પર્યુષતિથિિિનશ્ચયઃ | ૦ ૨૨. ટાયતમ | ૦ રૂ. મિલિવ્યારા
१९७९ १९८४ १९८५ १९८९
ખંભાત ખંભાત
મહુવા કદંબગિરિ અમદાવાદ કદંબગિરિ જામનગર
ખંભાત અમદાવાદ કે
ખંભાત
१९९२
૨૪. જૈનતમંદઃ . ૧૯. શ્રીપાવતીત્તોત્રમ્ | १६. श्रीकदम्बगिरिस्तोत्रम् ।
(એક જ દિવસમાં રચ્યું)
પાટણ જામનગર
અમદાવાદ
ગુજરાતી કૃતિઓ ૧. તપાગચ્છીય તિથિપ્રણાલિકા
વિ. સં. ૨૦૨૮ ૨. શ્રી નંદિસૂત્રનાં પ્રવચનો: પ્રવચન વર્ષ વિ. સં. ૨૦૨૯
(પૂજ્યશ્રીનાં ૧૭ પ્રવચન સંગ્રહ) ધ:- આ ચિહ્નવાળા ગ્રંથો મુદ્રિત નથી થયાં; બાકીના મુદ્રિત છે.
પ્રભાત
૫૪
Page #505
--------------------------------------------------------------------------
________________
[४२१]
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજીની થોડીક સાહિત્ય-પ્રસાદી
[१]
श्रीस्तम्भनपार्श्वनाथ जिनाष्टकम् श्रीमत्स्तम्भनपार्श्वनाथभगवन् ! लग्नं मनो मे त्वयि, तृप्तिं याति तथापि तच्च तरलं नाद्यापि संमृच्छितम् । तन्नाथ ! त्वरवा कृपैकसुधया मां सिञ्च सिञ्च प्रभो ! येन त्वन्मयतां गते नु हृदये नाप्नोमि दुर्वेदनाः ॥१॥ श्रीपार्श्वः प्रगटप्रभावकलितः श्रीस्तम्भनाधीश्वरो, क्लेशान्नो विविधान् कषाय जनितानिर्मलमुन्मूलयन् । सच्चिद्ब्रह्ममयो विशुद्धपरमज्योतिर्मयोऽर्हन् सदा, प्रेमाद्वैतमयस्तनोतु कुशलं 'सोऽहं' पदाध्यासितः ॥२॥ ऐश्वर्य न मनोरमं मम तथा राज्यं न भाति प्रिय, नैवाह्लादकराणि मेऽत्र हृदये रम्याणि हाणि च । चिन्तारत्नमपि प्रभो ! भवति नो प्रेयः पुनः सुप्रियं, चकं ते चरणाम्बुजस्य शरणं श्रीस्तम्भनाधीश्वर ! ॥३॥ नाथ ! त्वत्प्रतिबिम्बदर्शनकृते पादौ समुत्कण्ठितौ, नेत्रे नाथ ! तवास्यदर्शनपरे चाञ्चल्यपूर्ण सदा । हस्तौ स्तम्भनपार्श्व ! ते स्तुतिततिबद्धादरौ मे प्रभो ! साक्षात्कारमथाहमेकमनघं वाञ्छामि ते ध्यानतः ॥४॥ त्वल्लावण्य निरूपणे च कुशले स्वस्थे विभो ! चक्षुषी, त्वन्नामामृतकुम्भपानकविधौ श्रोत्रे समुल्लासिनी । यस्य त्वच्चरणाम्बुजैकविषया भक्तिदृढा मानसे, दृष्टिः स्तम्भनपार्श्व ! ते सकरुणा धन्यस्य तस्योपरि ॥५॥ नीरोगोऽभयदेवसरिभगवान् पार्श्व ! प्रभावाच्च ते, येनाकारि नवागमाङ्गविवृतिश्चैत्यप्रतिष्ठा पुरा । वेदाष्टाङ्कमहीसमे पुनरहो श्रीनेमिसूरीश्वरः, प्रासादं विशदं प्रतिष्ठितविधिं चाकारयत्सोत्सवम् ॥६॥
Page #506
--------------------------------------------------------------------------
________________
[४२७]
પરિશિષ્ટ : આ. મની હયાતીની કેટલીક સામગ્રી
श्रीपार्वेश ! तवाभिवन्दनधियां मासोपवास फलं, षण्मासक्षपणं च दर्शनफलं साक्षाज्जनानां ध्रुवम् । स्वलो के जलधौ च कान्तिनगरे सेढीतटे स्तम्भने, पायान्नः स सुरेभ्यकृष्णवरुणैर्नागार्जुनेनार्चितः ॥७॥ नित्यानन्दमयाय शुद्धमनसां ध्येयाय तुभ्यं नमो, भव्यानां भवनाशनाय भवतस्त्राणाय तुभ्यं नमः । आधिव्याधिहराय दुःखदुरितध्वंसाय तुभ्यं नमः, श्रीमत्स्तम्भनभूषणाय भगवन् ! पार्थाय तुभ्यं नमः ॥८॥ पायान्नन्दनसूरिणा विरचितं शर्मप्रदं शान्तिदं स्तोत्रं स्तम्भनपार्श्वनाथचरणाम्भोकभक्तिप्रदम् । पृथ्वीनेत्रनभःकराङ्कितशुभे वर्षे मुदा वैक्रमे, श्रीमत्स्तम्भपुरे ततो भवतु नः सुप्रीणितः श्रोजिनः ॥९॥
[२]
सकलतीर्थसार्वभौम-श्रीसिद्धगिरिभगवद्विभूषण
श्रीऋषभप्रभुविज्ञप्तिपञ्चविंशतिका जय त्वं जगदानन्द ! जगत्तारणवत्सल ! । शत्रुजयमहातीर्थ-शाश्वतार्चाप्रवर्तक ! ॥१॥ केवलज्ञाननिर्वाण-शाश्वतानन्ददायिने । पुण्डरीकगिरीशाय, शाश्वताय नमोनमः ॥२॥ ढङ्ककादम्बमुख्यानि, यस्य कूटेपु पंच वै । रसकूप्यौषधी रत्न-खानिभिर्बिभ्रते श्रियम् ।। ३ ।। भवनव्यन्तरज्योति–वैमानिकसुरैर्नरैः । सेविताय नमस्तस्मै, सर्वतीर्थातिशायिने ॥ ४ ॥ संख्यातीता: समुद्धाराः, कारिता भरतादिभिः । उद्धारः कारितश्चात्र, कर्माशाश्रेष्ठिना ह्ययम् ॥ ५ ॥
Page #507
--------------------------------------------------------------------------
________________
[४२८]
આ. વિ. નંદનસૂરિ સ્મારક
इहाद्यावधि या नाथ ! ज्ञाताऽज्ञातास्तथाऽपराः । लेपशिल्प्यादिभिर्जाता:, काश्चिदाशातना: खलु ॥ ६ ॥ शिल्पिकारुप्रभतयोऽकाधुर्यद्रिंखण कुतः । वयमज्ञा न जानीम एतेऽपि मतिमाढ्यत: ।। ७ ॥ बिम्बानामिह लेपादि-विधाने स्थापने तथा । या जाता अविवेकेना-शातनानां परम्पराः ॥ ८ ॥
परिहारकृते तासां, सर्वासां विधिना सता । जैनधर्मकनिष्ठेना-हम्मदाबादवासिना ॥ ९ ॥ श्रेष्ठिचीमनलालेन, लालभाईसुसुनुना । अभिषेकक्रियाऽऽरब्धा, नेमिसूरीशशासनात् ॥ १० ॥ अष्टाहिकोत्सव: श्रेयः, कुम्भस्य स्थापन तथा । ग्रह-दिक्पालपूजा च, रथयात्रा महोद्धरा ॥ ११ ॥ शास्त्रोक्ता च बृहन्नन्द्या-वर्तपूजा सुबिस्तरा । अभिषेकक्रिया मुख्या, शान्तिस्नात्रमहोत्सवः ॥ १२ ॥ सूरिमन्त्रैर्मूलमन्त्रै-मुद्रामण्डलदर्शनैः । अभिषेकविधानादा-शातना यान्तु दूरतः ॥ १३ ॥ कल्पोक्तविधिनैतच्च, यथाशक्त्यखिलं कृतम् । प्रसीदादिमतीर्थेश ! शत्रुजयशिरोमणे ! ॥१४ ॥ प्रमादाज्ञाननिर्मग्ना, वयं नाथाविवेकिनः । भक्तियोगेऽपि सम्मूढाः, प्रसादं कृपया कुरु ।। १५ ॥ त्वमेव शरणं नाथ ! त्वमेव च कृपाम्बुधिः । शान्तिं तुष्टिं च पुष्टिं च, प्रसादात् कुरु च क्षमाम् ॥ १६ ॥ दैन्यं रोगश्च दोषश्च, दुरितं यान्तु च क्षयम् । सौमनस्यं शुभं सिद्धि-र्जायतां त्वत्प्रसादतः ॥ १७ ॥
Page #508
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ આ. મ.ની હયાતીની કેટલીક સામગ્રી
। ४२८ सर्वे शासनदेवाश्च, सर्वे सूर्यादयो ग्रहाः । चक्रेश्वरी कपर्दिश्च, प्रसन्नाः सन्तु सर्वदा ॥ १८ ॥ श्रीचतुर्विधसंघेऽस्मिन् , ज्ञानादित्रितयं प्रभो ! । वर्धतां ते प्रसादेन, जायतां मङ्गलावली ॥ १९ ॥ पुत्रपौत्रादिसन्ताने, सौभाग्यं धर्मधीर्यशः । पुण्यानुबन्धिनी लक्ष्मी-वर्धतां च दिने दिने ।। २० ।। सिद्धान्तशास्त्रसिद्धाय, त्रिकालाबाधिताय च । नमस्ते तीर्थराजाय, शत्रुजयमहागिरे ! ॥ २१ ॥ आशातना या: किल देवदेव ! मया त्वदर्चारचनेऽनुषक्ता । क्षमस्व तां नाथ ! कुरु प्रसाद, प्रायो नरा: स्यु: प्रचुरप्रमादा: ।। २२ ।। न धनं न हि राज्यसम्पदं, न हि विद्यामिदमेकमर्थये । मयि धेहि मनागपि प्रभो ! करुणाभगितरङ्गिते दृशौ ॥ २३ ॥ मरुदेवाकुक्षिसरो-ऽम्भोरुह ! क्षितिपावन ! क्षमस्व ऋषभस्वामिन् ! कृपापीयुषवारिधे ! ॥ २४ ॥ ॐ ही श्री ऋषभस्वामिन् ! नमस्ते त्वत्प्रभावत: । ऋद्धिवृद्धिश्च कल्याणं, श्रीसंघे जायतां सदा ॥ २५ ॥
(२यन : वि. स. १८८६ मा १२; पालिता!; ५'यविशिम
વર્ણવેલ મહોત્સવ અવસરે. ૨૨ શ્લેક પ્રાચીન છે.)
[3] श्रीकदम्बगिरितीर्थराजस्तोत्र-भांना ८८४ श्यो। कदाहं कादम्बे विमलगिरिशृङ्गारतिलके,,
वसानः सन्तापं त्रिविधमपि तीव्र प्रशमयन् । परात्मन्यात्मानं समरसविलीन च विदधत् ,
समानेष्ये सोऽह ध्वनितहृदयोऽशेषदिवसान ॥२॥ घसन् कादम्बाद्रेः परमरमणीये परिसरे,
स्थितो योगाभ्यासे शमदमसमाधानसुभगे ।
Page #509
--------------------------------------------------------------------------
________________
[४०]
આ. વિનંદનસૂરિ સ્મારક जगन्नाथ ! बातश्चरमजिननाथेति प्रलपन
अविश्रान्त तत्व' निरवधि गमिष्यामि हि कदा ॥१३॥ स्तुवे प्राच्यां तालध्वजगिरिविभु पञ्चमजिन',
___ इतश्च श्रीवीर मधुपुरमणि दक्षिण दिशि । प्रतीच्यां श्रीनेमि गगनशिखरे रैवतगिरौ,
उदीच्यां नाभेय विमलगिरितीर्थश्वरपतिम् ॥ २४ ॥ मयूराणां वृन्द मदयतु नवा नीरदघटा,
चकोराणां चित्ते विदधतु मुद' चन्द्रकिरणाः । मयि त्वेष द्वेषप्रणयप्रणिधानककुशले,
समृद्धः कादम्बः प्रकटयतु लोकोत्तरमुदम् ॥२८॥ नमस्ते कादम्बामरनरनमस्याय च नमो.
नमस्ते कादम्बाधरितपरतीर्थाय च नमः । नमस्ते कादम्बावनितलललामाय च नमो
नमस्ते कादम्बादभुतगुणनिधानाय च नमः ॥ ३०॥ सिद्धक्षेत्रं शरीर त्रिभुवनतिलक मुख्यशृङ्ग शिरो मे,
बाहुस्तालध्वजाद्रिः प्रथम इह तथा हस्तिसेनः परोऽयम् । पुण्या शत्रुञ्जयेय शमदमलहरी ध्यानयोगः कदम्बो,
ज्योतिष्मानन्तरात्माऽप्यथ जयति तनौ नास्ति किश्चिद् बहिर्मे ॥३३॥ (વિ. સં. ૧૯૯૩ના જામનગરના ચાતુર્માસ દરમિયાન, ફક્ત એક જ દિવસમાં રચેલ ચોત્રીસ શ્લેકેનું આ “શ્રીકદમ્બગિરિતીર્થરાજસ્તોત્ર' વાંચીને અતીવ પ્રસન્ન બની ગયેલા પૂજ્ય શાસનસમ્રા આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે પૂજ્ય આગદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને मारे जासट साथे ४ : "दुमी, सा२।२७ मा२।०४ ! भा२. नने २ मे दिवसमां मनायु छ.")
[४]
समुद्घाततत्त्व-थना भगवान्यना सा वैताढ्ये नमिना तथा विनमिना भक्त्या समाराधित', शक्रेन्दृष्णगभस्तिनागपतिभिः स्वीये विमानेऽचितम् । श्रीकृष्णेन जरानिवारणकृते स्नात्रेण संपूजित', श्रीशंखेश्वरपार्श्वनाथमनघ स्तौमीष्टसंसिद्धये ॥१॥ कीर्तिर्यस्यास्खलितमवनी दीप्यते सर्वदिक्षु, पीयूषाम्भोनिधिलहरिका भारती सार्वभावा । धीसाम्राज्यं परिचितसमस्वान्यशास्त्रप्रपञ्च, सोऽस्तु प्रौढप्रकटमहिमा नेमिसरिदे नः ॥ २ ॥
(२यना : स. १८८४)
Page #510
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : આ. માની હયાતીની કેટલીક સામગ્રી
[४३१] [५] आचेलक्यतत्त्व-ययन मतिम भगत प्रौढप्रभावसुभगा सुविशुद्धवणो पूर्णाभिलाषविवुधेशनिषेवनीया । वाणी कवेग्वि मुद वितनोतु पुण्या, श्रीस्तम्भनाधिपतिपादनखावली वः ।। १ ।। बुधजनरुचिरम्य' नन्दितानन्दवृन्द, शमितसकलताप बोधशुद्धिप्रकाशम् । वचनममृतसार श्रीतपागच्छपस्यानघमहम भिनौमि श्रीमतो नेमिसरेः ।। २ ॥ सिद्धान्ताश्च नया: कणादकपिलव्यासाक्षपादोद्भवा मायासौनवजैमिनीयसमया येनाखिला वेदिता: । तत्तन्नव्यमहार्थशास्त्ररचनासंप्राप्तसद्गौरव:, सोऽय श्रीगुरुने मिसरिभगवान भट्टारको न: श्रियै ॥ ३ ॥
(२यना : स. १८८४)
जैनतर्कसंग्रह-अनु मतिम भगत श्रीमद्वीरजिनो जीयात, सल्लब्धिर्गौतमः प्रभुः । यद्वचःसुधया सिक्ता, विबुधा अमरा: सदा ॥ १ ॥ साम्राज्य' यस्य प्रौढप्रकटमहिमसज्ज्ञानकर्म प्रधान, स्याद्वादाध्यात्मरम्या मितिनय विशदा शुद्धभावा च वाणी। सोऽय प्रोद्दामधामा परमगुणनिधिः सर्वतन्त्रस्वतन्त्र:, . स्वप्ने वा जागरे वा शरणमनुदिन नेमिसरिर्ममास्तु ॥ २ ॥
(२यना : स. १८८3)
[७]
जैनसिद्धान्तमुक्तावली-थना प्रारमिट भगत-सा।
भव्यसत्वतमोग्रन्थि-भेदको जिनपुङ्गवः। धर्मनाथः शिवं दद्यात् , केवलालोकभास्करः ॥ १ ॥ यद्धयेण समानभावकलितो मेरुस्तु दाढान्वितो, गाम्भीर्येण समोऽपि यस्य जलधिः क्षारेण संपूरित:। यद्वक्त्रानुविधानकार्यपि सदा चन्द्रः कलङ्की खलु, सोऽय' सर्वगुणाकरो विजयते श्रीवर्द्धमानो जिनः ॥२॥
Page #511
--------------------------------------------------------------------------
________________
[४३२]
मा. वि.ननसरिरमा यौं ध्यायन्ति सरस्वती त्रिभुवनस्वामिन्यथ श्रीमती, श्रीयक्षाधिपतिः सुराधिपतयश्चाशेषसम्पत्प्रदम् । सर्वा लब्धय आश्रयन्ति शरण' य चैव नित्य मुदा, वन्दे तं भगवन्तमादिममुनि श्रीगौतमस्वामिनम् ॥ ३ ॥ आर्द्र यस्य मनः सुधेव चरित' चन्द्रप्रभेवामल', मृवीकेव सदा वचो मधुरिमाधुर्य प्रमाणानुगम् । सम्यक्साधितस्कृरिमन्त्रप्रवरः श्रीमत्तपागच्छपः, सोऽय' श्रीगुरुनेमिसूरिभगवान भूयात् सतां श्रेयसे ॥ ४ ॥
(श्यना : स. १८७५) [८] प्रतिष्ठातत्त्व-थना भास-या। समग्रैश्वर्यसंपन्नः, पूजित स्त्रिदशैः श्रिये । श्रीमान सेरीसकाधीशः, पाश्चों मेऽस्तु भवापहः ॥ १ ॥ श्रीमान् वीरजिनो जीयाद , यच्छासनरसायनम् । रसयित्वाऽभवन्नून', शिथिला मे भवार्त्तयः ॥ २ ॥ श्रीगौतमेन्द्रभूति: स्ताद् भव्यानामिन्द्रभूतये । कवलैः केवलालोक-कर्ता योऽभूत्तपस्विनाम् ॥ ३ ॥ यन्नामस्मृतिमात्रेण, सिध्यन्ति सर्वकामना: । सुधाधारोपमा यद्गी-रमोघा भव्यदेहिषु ॥ ४ ॥ पूज्यास्ते शासनोद्धार-धुरीणा धीरबुद्धयः । पवित्रप्रौढसाम्राज्या, जयन्ति नेमिसूरयः ॥ ५ ॥ (युग्मम् )
(२यना:स. १८८९) [४] श्रीपर्युषणातिथिविनिश्चयमङ्गल लोकौ । सेरीसकपुरोत्तंसं, सप्रभावाञ्जनप्रभम् । नौमि सेरीसक पार्श्व', सर्वमङ्गलदायिनम् ॥ १ ॥ वन्देऽह सूरिसम्राज', नेमिसरिं जगद्गुरुम् । यत्कृपालेशतोऽप्यत्र, सिद्धिं यामि न संशयः ॥ २ ॥
___ अतिममङ्गलश्लोको श्रीशत्रुञ्जयतीर्थराजतरणिं श्रीमारुदेवं प्रभु, श्रीमच्छान्ति जिन च जामनगरे, श्रीरैवताधीश्वरम् ।
Page #512
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ: આ. મની હયાતીની કેટલીક સામગ્રી
[૪૩૩] श्रीनेमि प्रकटप्रभावनिभृतं, पार्श्व' च सेरीसकम् । श्रीकादम्बकमौलिरत्नमनिश श्रीवर्धमान स्तुवे ॥१॥ पृथ्वीपुत्रोऽपि योऽसावतिचरणपदातीतरूपेण रम्यो, रागातीतस्वभावो मृगगमनमृतेऽप्युच्चभावं दधानः । सर्वस्थानस्थितोऽपि प्रकटितकुशलो नैव वक्रो न चास्तइन्द्राय॑श्चन्द्रभूतिर्भवतु स गणभृगौतमो मङ्गलाय ॥२॥ (“પર્યુષણાતિથિવિનિશ્ચય ગ્રન્થના પ્રારંભના તથા અંતના લોકોમાંથી)
(રચના : સં. ૧૯૯૩)
આચાર્ય મહારાજે રચેલ સ્તવન
(૧) શ્રી આદીશ્વરજિન સ્તવન (સંવત એક અઠવંતરે રે–એ રાગ; મામેરું ભલે આવ્યું.) નાભિનૃપસુત વંદીએ રે, આનંદીએ ચિરકાલ; જન્મ જરા મૃત્યુ વામીએ રે, પામીયે સૌખ્ય વિશાલ. હો પ્રભુજી! પાપ પ્રત્યુહને વારજે રે, જ્ઞાનપ્રકાશ વિસ્તાર રે,
| લોકદીપક જિનરાજ. (૧) સાંનિધમાં સિદ્ધિ છતાં રે, ભવ્યનું હિત કરવા જ; ચવિયા સર્વાર્થસિદ્ધથી રે, ભૂમિતલે ભૂપરાજ. હે પ્રભુજી જાણી જ્ઞાનથી આવીયા રે, દેવ સહિત સુરરાય; વંદી પંચ રૂપી થયા રે, જિન પ્રભુ હસ્ત ધરાય. હો પ્રભુજી દિવ્ય દુંદુભિના નાદથી રે, ગર્જતા ગગન મેઝાર; સુરવર વૃન્દથી શોભતા રે, ચાલ્યા સુરપતિ સાર. હો પ્રભુજી કંચન ગિરિવર ગાજતો રે, સ્થિર થયે સબ પરિવાર શંગ ઉપર જિન થાપીયા રે, હર્ષ હૃદય અપાર. હો પ્રભુજી, ક્ષીરપાધિથી ભર્યા રે, કાંચન કલશ વિશાલ; સ્નાન કરે ભક્તિ ભરે રે, ભેદે ભવભય જાલ. હો પ્રભુજી
છે
છે
?
છે
૫૫
Page #513
--------------------------------------------------------------------------
________________
[૪૩૪]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ જન્મોત્સવ હર્ષ કરી રે, આવ્યા જિનાજનની પાસ; શીશ નમાવી વંદીને રે, શક આવ્યા આવાસ. હો પ્રભુજી વય થયે રાજ્ય ભોગવે રે, ત્રણ ભુવન લોકપાલ; લોકાતિક દેવ વિનવે રે, તીર્થકર ઉજમાલ. હે પ્રભુજી સંયમી થઈ સિદ્ધિ વર્યા રે, તિસ્વરૂપ જિનરાય, શ્રી નેમિસૂરિ તણે રે, ઉદય “નંદન ” ગુણ ગાય. હો પ્રભુજી પાપ પ્રત્યુહને વાર રે, જ્ઞાન પ્રકાશ વિસ્તાર રે,
લોકદીપક જિનરાજ, (૯)
(રચના: વિ. સં. ૧૯૮૦ આસપાસ)
(૨) શ્રી ઋષભજિન સ્તવન
(વિહરમાન ભગવાન સુણે મુજ વિનતિએ રાગ ) . આદીશ્વર આદિ તીર્થપ્રવર્તક તું થયે, આદિ લોકાલેકના ભાવભાસક થયે; આદિ ધર્મ ધુરંધર કહપશાખી સમે, આદિ મોહનિવારક ભવ્ય જના ! નમે. (૧) આદિ અતિશયવંત વિશાલ ગુણે ભર્યો, આદિસાઈ અનંત સૌખ્યને તું વર્યો; આદિ દેવ નરેશ સમૂહથી પરિવર્યો, આદિ ભારત ભૂમિ પાવન કરી વિચર્યો. (૨) આદિ ચઉવિ સંધ-સરાજ વિકાસ, આદિ હેમ સિંહાસન ભાનુ તું ભાસતે; આદિ કર્મના મર્મ વિદારક ધર્મને, આદિ રેપકનાથે વિદાયક શમને. (૩) આદિ વણ અનંત સંસારમાં હું ભમ્યો, આદિ દેવન શુદ્ધ સ્વભાવ મને ગમે; આદિવાન અનંત અક્ષય સુખ સાંભળી, આદીશ્વર જિન આવ્યો પાપ દુખે બળી. (૪) શરણે આગત સેવક પાપ નિવારીને, તારક ! તાર તું દાસ દયા દિલ ધારીને; તપગચ્છ વ્યોમ નમણિ નેમિસૂરીશ્વ, વાચક ઉદય અંતેષદ “નન્દન” સુખ કરું (૫)
શ્રી શાન્તિનાથ જિન સ્તવન
(વીરજી સુણો એક વિનતિ મોરી–એ રાગ ) શાન્તિ જિનેશ્વર તારક માહરા, અરજ કરું એક જગધણી રે; આ સેવક શરણે તાહરા, હોંશ ધરી મનમાં ઘણી રે.
પ્રભુ ! મને તારે, ભવજલ પાર ઉતારે ને રે. (૧)
Page #514
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ: આ. મની હયાતીની કેટલીક સામગ્રી
[૩૫] સમતા સુંદરીના પ્રભુ ભેગી, ત્રણ રત્ન મુજ આપ ને રે; દીનદયાલ કૃપાપર તારક, જન્મમરણ દુઃખ કાપ ને રે, પ્રભુ ! મને તારે. (૨) જેમ પારેવા પંખીની ઉપરે, સ્વામી તમે કરુણા કીધી રે; તીમ જે નિજ સેવક સંભાર, તે તમે પદવી સાચી લીધી છે. પ્રભુ ! મને તારો. (૩) અર્થી થાએ ઉતાવળે આજે, ક્ષણ લાગે સો વર્ષ સમી રે; સમક્તિ સુખડી ઘો ને પ્રભુજી! આપને ત્યાં તો નથી કમી છે. પ્રભુ! મને તારો. (૪) નરક-નિગેદમાં બહુ ભવ ભમી, આથી અજ્ઞાનમાં રે, કાલ અનતે ઈણ પેરે ગમી, મોહ સુરાના પાનમાં છે. પ્રભુ! મને તારે. (૫) મૃગલંછન મનહરણી મૂરતિ, સુરતિ સુંદર પ્રભુ તાહરી રે; ચન્દ્ર ચકોર તણી પેરે નીરખી, આશા ફળી આજ માહરી રે. પ્રભુ ! મને તારે. (૬) વિશ્વસેન નૃપ નયનાનંદન, તુમ પદ સેવા પામીને રે, તપગચ્છ નાયક નેમિ-ઉદયનો, “નન્દન” કહે શિર નામી ને રે. પ્રભુ! તારે. (૭)
2
(૪) શ્રી નેમિનાથજિન સ્તવન
(ભેખ રે ઉતારો રાજા ભરથરી–એ રાગ) રાજિમતી રંગે ભણે, પ્યારા પ્રાણ આધાર છે; મુજ સુણી પ્રભુ ! માહરે, આવે આ મુજ દ્વાર છે. રાજિમતી પશુનો પિકાર સાંભળી, મૂકી અને નિરાધાર છે; નવ ભવ કેરી પ્રીતડી, તેડી પ્રભુ ! પલવાર છે. રાજિમતી શાને કારણે પ્રભુ! આવીયા, જાવું હતું જે નાથ! જી; છેતરી છેહ દીધે મુને, પણ છોડું નહિ સાથે છે. રાજિમતી. વરસીદાન દઈ કરી. ચાલ્યા ગઢ ગિરનાર છે; સહસાવને સંયમ લઈ, વરીયા કેવલ સાર છે. રાજિમતી તારા જીવન-સંગીતમાં, મારું હૈયાનું ગીત છે; સાથે સંયમ આદરી, કરું શિવલક્ષ્મીની પ્રીત છે. રાજિમતી
8 8 8 8
Page #515
--------------------------------------------------------------------------
________________
[૪૩૬]
આ વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આત્મ-અભેદપણે કરી, તિમાં તિ મિલાય છે; સાદિઅનંત સ્થિતિ વરી, સિદ્ધ સ્થાને સહાય છે. રાજિમતી નેમરાજુલ મુક્તિ વર્યા, પ્રીતિ અભંગ કહાય છે; નેમિઅૉષદ ઉદયને, “નન્દન" કહે ચિત્ત લાય છે. રાજિમતી. (૭)
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(પ્રાણથી પ્યારે મુને રે, પુરિસાદાણી પાસ-એ રાગ) આજ આનંદ અતિ થયે રે, ભેટા શ્રી પ્રભુ પાસ; મૂરતિ મનોહર તાહરી રે, પૂરે મુજ મન આશ. પ્રભુશ્રી સ્તંભનપતિ પાસ. અશ્વસેનને લાડલે રે, આપે અતિહિ આનંદ, વામજીને નંદલે રે, મુખ શારદને ચંદ. પ્રભુશ્રી મસ્તકે મુગુટ સેહામણો રે, કંઠે નવસરે હાર; બાંહે બાજુબંધ બેરખા રે, આંખલડી અવિકાર. પ્રભુશ્રી, રવિ શશિ મંડલ જીપક કુંડલ-યુગલ મનહર ઝલકે; તુમ પરે અહોનિશ ઉદિત કરે પ્રભુ ! ઈમ કહેતાં ગુણ મહકે. પ્રભુશ્રી શાન્ત મૂરતિ પ્રભુની પ્યારી, મુજ મન અતીહિ સુહાય, કમનીય કાન્તિ નિલમ ક્યારી, પ્રસર્યો સંદલ સછાય. પ્રભુશ્રી સ્તંભનપુરપતિ પાસ નિહાળી, બધિ બીજ થયું શુદ્ધ ભવભવ સેવા તુમ પય કેરી, માગું એહિ જ બુદ્ધ. પ્રભુશ્રી વામાનંદન પાર્શ્વ પ્રભુજી! પૂરે મનના કેડ, નેમિસૂરિ ઉદય વાચકને, “નન્દન* નમે કર જેડ. પ્રભુશ્રી
? ? ? ? ? ?
શ્રી મહાવીરસ્વામીજિન સ્તવન
(ભેખ રે ઉતારો રાજા ભરથરી-એ રાગ ) ત્રિશલાનંદન પ્રભુ! માહરી, વિનંતી અવધાર છે; શ્રવણે સુણ ગુણ તાહરા, આ તુમ દરબાર જી.
ત્રિશલા ૧
Page #516
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : આ મ,ની હયાતીની કેટલીક સામગ્રી
રાગ-દ્વેષ મહા માહમાં, મૂંઝવો કાલ અનંત જી; ચૂરો ચગઈ માહરી, મહેર કરી જગતાત ! જી. તારક બિરુદ છે તાહરું, તું શક્રમ ભંડાર જી; કરુણાનાથ દીનાનાથ જી, સકલ ગુણના આગાર જી. રિલ છન ગત લઈનેા, સિદ્ધારથ જસ તાત જી; કાયાની માયા સિવ છેાડીને, થયા મુને અવઢાત જી. સંગમ સુરાધમ દેવના, ઉપસર્ગ બહુ વાર જી; ઉપશમ રસ માંહી ઝીલતા, સહ્યા પ્રભુ અણુગાર જી. નિજપદ્મપ’કજ દશતા, ચડકેાશીયા ચડે નાગ જી; કરુણા કરી પ્રભુ ઉદ્ધર્યો, ગયા દેવલાક સુભાગ જી. ઘાતી ક ખપાવીને, પામ્યા ક્ષાયિક નાણુ જી; ત્રણે જગતના ભાવને, પ્રકાશે જિનભાણ જી. કનક રમણ મણી સેાહતું, સમવસરણ રચ્યું સાર જી; ચેાસઠ સુરપતિ નાથને, આવી પ્રણમે ઉદાર જી. ચઉવયણ ભલી દેશના, સાવનવર્ણ પ્રભુરાજ જી; દીયે જગતના જંતુને, સકળ સ`શય ભાંજે જી. ચઉતીસ અતિશય શે।ભતા, પાંત્રીસ વાણી ગુણધામ જી; ભામંડલ અતિદીપતુ, આદિત્ય પરે લલામ જી.
ત્રણ ભુવનના નાથને, માથે ત્રણ છત્ર વિરાજે જી; ઉભય પાસમાં બે ચામરો, શેાભે અતિ મહારાજ જી. સુરકૃત કનકારવિંદમાં, હવે પગલાં અભિરામ જી; ચરણકમલ પ્રભુ! તાહરા, સેવે સુર કોટી ગ્રામ જી. યજ્ઞ માટે થયા એકઠા, વિપ્ર એકાદશ પ્રધાન જી; સંશય ટાલી સહુ તેહના, કીધા આપ સમાન છે. નય નિધિ પ્રભુ! તાહરી, મૂતિ શાન્ત અવિકાર જી; દેખી રીજે ભવ આતમા, કઠિન ક નિવાર જી. યાનિધિ ! યા ધારીએ, તુજ અનુપ પ્રતાપ જી; પાપ નિવારા પ્રભુ ! માહરાં, શરણે રહ્યો હવે આપ જી.
[ ૪૩૭ ]
ત્રિશલા ૨
ત્રિશલા ૩
ત્રિશલા ૪
ત્રિશલા ૫
ત્રિશલા ૬
ત્રિશલા ૭
ત્રિશલા૦ ૮
ત્રિશલા ૯
ત્રિશલા ૧૦
ત્રિશલા ૧૧
ત્રિશલા ૧૨
ત્રિશલા ૧૩
ત્રિશલા ૧૪
ત્રિશલા ૧૫
Page #517
--------------------------------------------------------------------------
________________
[૩૮]
આ વિનંદનસૂરિ સ્મારકથ આદિ અનંત પદ જઈ વર્યું, નહિ દુઃખને લવલેશ જી; “નન્દન” કહે પ્રભુ માહરી, માની લો અરદાસજી.
ત્રિશલાનંદન પ્રભુ! માહરી૧૬
જ્ઞાનદ્રવ્યના ઉપયોગ સંબંધી ખુલાસો આપતે એક પત્ર
નમો નમ: શ્રી ગુરુનેમિસૂરયે જૈન સાહિત્ય મંદિર, પાલીતાણું (સૌરાષ્ટ્ર)
તા. ૧૯-૬-૬૧ લિ. વિજયનંદનસૂરિ વિ. તવ શ્રી દેવગુરુભક્તિકારક શા. ભોગીલાલ બુલાખીદાસ વગેરે યોગ્ય ધર્મલાભ.
(અમદાવાદ) - પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃસ્મરણીય શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી પૂજ્યપાદ પરમકૃપાળુ શ્રી ગુરુભગવંતના પુણ્યપસાયથી અહીં સુખશાતા વર્તે છે. તમારે તા. ૧૭-૬-૬૧ને પત્ર મલ્યો. તમારા કુશલાદિ સમાચાર જાણે સંતોષ. જવાબમાં–
તમારે ત્યાં “પ્રાચ્ય વિદ્યા ભવન”જ્ઞાનભંડાર માટે પુસ્તક આપવા-લેવા-સાચવવા સારુ રાખેલ જે શ્રી વીતરાગ ભગવાનનો અનુયાયી માણસ છે, તેને મહેનતાણું તે સંસ્થાના જ્ઞાનખાતામાં આવેલ રકમમાંથી આપીએ તો તે બરાબર છે, પૂછાવ્યું તે તે રીતે આપવામાં અમને કોઈ જાતનો બાધ લાગતું નથી. આપી શકે છે.
વિશેષમાં, તે માણસ પુસ્તક સિવાયનું બીજું કંઈ કામ તમારું કે સાયટીનું કરતા હોય કે કરાવાતું હોય તો તેમાં અમુક ભાગ મહેનતાણું સાધારણ ખાતેથી આપવું, જેથી આપણે આપણું કંઈ આંટાવિંટાનું કરાવતા હોઈએ તો તે બાબતને પણ દોષ રહે નહિ. જેમ ૧૨ આના જ્ઞાનખાતામાંથી, ૪ આના સાધારણ ખાતામાંથી. અથવા ૧૪ આના જ્ઞાનખાતામાંથી, ૨ આના સાધારણ ખાતામાંથી આપવા જેવું જે ખાતાનું કામ.
હાલ એ જ, સાધ્વીજી મહારાજના સ્વાધ્યાય અર્થે મોકલાવેલ શ્રી ઉત્તરાધ્યયન પુસ્તક ૧ મોકલ્યું, તે પણ પહોંચ્યું છે. તે સાધ્વીજી મહારાજને મોકલાવી આપીશું. ધર્મકરણીમાં યથાશક્તિ ઉદ્યમવંત રહેવું. જન સેસાયટી સકળ શ્રીસંઘને અમારા ધર્મલાભ.
તા. ક. ઉપર પ્રમાણે મહેનતાણું લેનાર માણસને પણ તે પ્રમાણે ખાતામાંથી મહેનતાણું લેવામાં સંકોચ કે શંકા લાવવાની જરૂર નથી. તે તે ખાતામાં મહેનત કરીને તે તે ખાતામાંથી મહેનતાણું લેવાનું છે. એ જ.
Page #518
--------------------------------------------------------------------------
________________
औ अहं नमः अनन्ततीर्थकरगणधाविसमत.
सीसिद्धगिरिभगवतेनमा। श्रीकाम्बगिरितीशिजायनमः।
समलिषसम्पन्नभीगौतमस्वामिने नमः॥ सर्वतिलस्वतन्मासनसनाट मरिचक चावर्तितपागच्छाधिपतिभट्टारकाचात्रिीमविजयनेमिसरिभगवयभ्यो
। प्रतिष्ठातत्यन्।। सभोव्यर्यसम्पन्नः एजितलियोनिम॥ श्रीमान सेरीसकाधीशः पाश् िमस्तुभवापहः।
॥१॥ सीमावीरजिनोजीया- य छान्सनरसायनम्।। रसमित्याभवानं शिथिला मे भवायः॥ भीगौतभेन्ट्रभतिस्ताइ-भव्यानामिन्द्रभूतये ।। कच:केवलासोक-कायोऽभूत्तपस्विनाम्।।
॥२॥
પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજીના દેવનાગરી હસ્તાક્ષર
Page #519
--------------------------------------------------------------------------
________________
viya
उमाशी --गनीय-पत्तनाउन हर्मनाशासनसम -- वर्तमान मत्युगप्रधाजस्वमानमाध्यययाया
समंड ममत्यर्यना मानपचलंत ते यंत स्टरीतनामचंय-प-ए-शासन समारे भविष्य ने मिरवरीष्यणमराने सरप
यो माराम उपजारी छ मारारपनाधना नाथ -- मारामधारलना शरएछ माना परमउछारग्छ मारी तर तारबारच्छे मन रमाउने माघमापनानेछ मन सम्याहर्शन-ज्ञान -व्यारिल रत्नत्रयापमाना तेरथ रऊरनार मन्टे उत्तरान्तरमा
पमानारछ --मने वीतरामशासनमा सारया उरलाटीर्या
प्रकलावनारे मने मामर जोडीने उपरस्परपमनायनानते
मारापना गरे भगवंतनो उपउचरनो पहलो -मोडाजोगीरपदा पाका राजायतेमना तेरमोमाजा (मुलछल्लास्थासायास उशप्प्दम उठ्य- नाम रता
પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજીના ગુજરાતી હસ્તાક્ષર
Page #520
--------------------------------------------------------------------------
________________
आचार्यगुणसंकीर्तनम्
[1] शास्त्रविशारद-न्यायवाचस्पति-कविरत्न-सिद्धान्तमार्तण्ड-पूज्यपादाचार्य श्रीविजयनन्दनसूरीश्वरमहाराजान् प्रति दोलतनगरात् प्रहित दलम् ।। प्रेषक :-परमपूज्य-आचार्य-श्रीविजयदेवसूरीश्वराणां शिष्यः
परमपूज्य-पंन्यास-श्रीहेमचन्द्रविजयो मुनिः यदुपज्ञ धर्मनावमधिरुह्य तरन्ति भीमभवजलधिम् । भव्यास्तमर्चयेऽह जिनराज राजराजिनतम् ॥ १॥ नगरे दोलतसंज्ञे विराजिन' प्रसृमरप्रभावाढ्यम् । श्रीशङ्केश्वरपार्श्व भक्त्या प्रणिपत्य पार्च्यिम् ॥ २ ॥ लब्धिनिधान ध्यात्वा गणभत् श्रीगौतम सुरेन्द्रनतम् । 'श्रीनेमि 'मन्त्रमेव स्मृत्वा सर्वेष्टकामघटम् ॥ ३ ॥ श्रीपादलिप्तनगरे शत्रञ्जयतीर्थराजसांनिध्ये। साहित्यनिलयसौधे विराजमानान विबुधवर्यान् ॥ ४॥ निज-परसमयाम्भोनिधिमन्थनलब्धाद्वितीयचिद्रत्नान् । कृतिगणनायां प्रथमस्थानापन्नान परमपूज्यान ॥ ५ ॥ श्रीजिनशासनभासनकृतोद्यमान सन्तत च तत्र रतान् । श्रीनन्दनसूरीशान स्थविरानप्यस्थविरचित्तान् ॥ ६ ॥
भक्त्या नतोत्तमाङ्गो योजितकरकुटमलः सरोमाश्च: । पं. हेमचन्द्रविजयो गुरुवरदेवाइघ्रिपद्मालिः ॥ ७ ॥
वन्दनकोटिसनाथ' कुशलोदन्तेन संयुत पत्रम् । श्रीमदोलतनाम्नी वर्यान्नगरान्निवेदयति ॥ ८ ॥ वरिवर्ति सांप्रत श' तीर्थोद्धृतिदत्तचित्तवृत्तीनाम् । शासनसम्राजां श्रीगुरुपादानां प्रसादेन ॥ ९ ॥
५३
Page #521
--------------------------------------------------------------------------
________________
[४४२]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રન્થ
दलकमल' भवदीय सुखसातोदन्तबोधक प्राप्तम् । तेनास्मदीयचेतः प्रमोदभरभाजन' जातम् ॥ १० ॥ अत्रास्मदगुरुवर्याः मंप्रति कुशलान्विता विराजन्ते । भव्यजनाञ्जिनमार्ग प्रवर्तयन्तो गिरा शुभया ॥ ११ ॥ अध्ययनाध्यापनयोः संयोजितमानसो मुनिः स्वस्थः । प्रद्युम्नाऽऽख्यस्तपसः साधितवानोलिका दशमीम् ॥ १२ ॥ जनकमुनिहींराख्यः सत्यप्यवगण्य देहदुःस्थत्वम् । सदाचनमालादौ सुखमास्ते व्यापृतस्यान्त: ॥ १३ ॥ मुनिदर्शनविजयाख्यो दीर्घविहारक्षम विनोदयितुम् । किश्चिदू विश्रम्य तदनु स्वाध्यायचिकी: ससुखमास्ते ॥ १४ ।। कर्मग्रन्थ तथा सूत्रमुत्तराध्ययन पठन् । कुरुते पुण्डरीकाख्यो वर्धमानाभिध' तपः ॥ १५ ॥ कृताभिधानकोशोऽय चन्द्रकीर्तिमुनिस्तथा । दृढीकरोति सत्तर्कसंस्कारान् भूरियत्नतः ॥ १६ ॥ विद्याधरोऽपि श्रीवर्धमाना तप आचरन । तत्त्वार्थ संस्कृत चापि समधीते स्थिराशयः ॥ १७ ॥ विनयपुरस्सरमेते वन्दनमावेदयन्ति सर्वेऽपि । तत् स्वीकार्य कृपया गुणरत्नाम्भोधिना भवता ॥१८॥ तत्र भवन्तः पूज्या भव्याम्भोज विबोधयन्तो द्राक । वर्तिष्यन्ते कुशला इत्याशासेऽहमनवरतम् ॥ १९ ॥ तत्रत्या मुनिवर्याः समेऽपि सातान्विता भविष्यन्ति । नामग्राह' तेभ्यो वाच्यो मे वन्दनादिविधिः ॥ २० ॥ प्रारप्स्येते श्रीमजम्बूचरित' च पश्चमाङ्गमिह । आवश्यके तृतीयः प्रविभागः वाच्यते ह्यधुना ।। २१॥ पंन्यासशीलभद्रा निरुपाय राजपत्तन' प्रहिताः । तस्मात शून्य' स्थान तत्प्रतिमायादिति स्पष्टम् ॥२२ ।। तदपि न कार्या भवता प्राकृतजनवत् कदाप्यधृतिभावः । अपि विरहः कतिकृत्वः प्रीतिकरो जायतेऽपूर्व: ॥ २३ ॥ जानन्त्येव भवन्तः शास्त्रेदम्पर्यवेदिनः पूज्याः । भ्रमति सदाऽस्मिन् भुवने संयोग-वियोगयोश्चक्रम् ॥२४॥
Page #522
--------------------------------------------------------------------------
________________
[४४७]
પરિશિષ્ટ : આ. માની હયાતીની કેટલીક સામગ્રી
अथ च अत्रत्या वार्तमानिकी स्थितिःआ नक्षत्रादनु प्रायः समवैति प्रत्यह' मेघ: । औष्ण्य ततोऽपनीत परितो भूः शावला जाता ॥ २५ ॥ दिनकृतकिरणः स्वीयः क्षणपूर्व तापयेद् भुवं यावत् । तावत् तां जलपूर्णामधं कुरुते कुतोऽपि संगत्य ॥ २६ ॥ न जाने कोऽप्ययं रागो भुव्यस्यां वारिदस्य यत् । वारंवारमविश्रान्त एनामाश्लेष्टुमिच्छति ।। २७ ।। दक्षिणोत्तरदिग्भागे गव्यूत्यर्धान्तरे गते । पुरुषोत्तमपार्काख्यं स्थानं ग्रामो दहीसरः ।। २८|| वते ते तत्र राजेते श्रीशान्तिः सम्भवप्रभुः । तापत्रितयसन्तप्तभव्यशान्तिविधायकौ ।। २९ ।। बोधिपल्लिपुरं भाति प्रतीच्यां तावदन्तरे । तत्र चैत्यं महोत्तङ्गं राजते सम्भवप्रभोः ॥३०॥ इतश्च दिशि पूर्वस्यां राजते पर्वतावलिः । तथा द्रुमौघसंकीर्णमुद्यानं सुमहत्तरम ॥३१ ।। पुरुषोत्तमपाके ऽभूत प्रतिष्ठाया महोत्सवः । सम्पत्तोऽद्य महोत्साहपूर्वकं जिनबिम्बयोः ॥३२॥ पत्रोत्तरप्रदानेनानुगृह्योऽयं जनः स्वकः । अस्मयोग्या च निदेश्या कार्यसेवा कृपावता ॥ ३३ ।। भवन्ति कृतपाप्मान: पुण्यवन्तो यदीक्षणात् । तगिरिराजयात्रायां स्मरणीया वयं सदा ॥३४॥
(वि० सं० २०२८, वर्षाकाल:)
। [२]
॥ वंदनाञ्जलिः॥ रचयिता-पण्डितप्रवर श्री बेचरदास जीवराज दोशी आगतेऽवसरे रम्ये, प्रमोदभरकारिणि । प्रवासक्रियया रुद्धो, नागन्तुं तत्र प्राभवम् ॥ १ ॥
Page #523
--------------------------------------------------------------------------
________________
[४४४]
આ વિનદનસૂરિ સ્મારક दर्शयाम्यत एवाह-मेवं न: वोऽनुमोदनम् । अधिष्ठातुः प्रसादाच्च, धर्मस्यापि प्रभावतः ॥ २ ॥ संघस्य पुण्यतो नून, तथा वो भावनाबलात् ।
साफल्यं निश्चितं यायाद्, यः प्रारब्धो महामहः ॥ ३ ॥ तत्र राजनगरे अपि अ-राज-नग-रे विराजमानानां, धनरहितानां अपि तपोधनानां धीधनानां वा, अपरिग्रहवतिनां अपि श्रुतपरिग्रहाणां शीलपरिग्रहाणां वा संयमपरिग्रहाणां वा, धीराणां, वीराणां, सार्वधर्माचार्यकुञ्जराणां, सुशीलचन्द्राणां अपि अकलङ्कानां, अकलङ्कायमानानां अपि समस्तसितपटपटलपटिष्ठानां, वर्षाणां सप्तसप्ततिं अतिक्रम्य अष्ठसप्ततिं प्रविशता, धन्यजीवनानां, संयमसाधनालब्धमनुजजन्मसुफलानां, सर्वनन्दनानां सार्वानुरागिगणनन्दनानां वा श्रीविजयनन्दनसूरिपूज्यानां पवित्रपादपद्मषु अस्माकं श्राद्धी-श्राद्धानां वन्दनाविस्तारः प्रसरतु सादरं सविनयं च ।
तत्रभवतां भवतां तत्र आरोग्यं वर्धतां इति वाञ्छामः । भवत्प्रसादाद्धि वयं अत्र कुशलाः स्मः । ० ० ०
अस्माकं धर्ममित्रं यो, धर्मनेता गुणाकरः । सदा जीयाच्च जीव्याच्च, नन्दनात् सूरिनन्दनः ॥ १ ॥ प्रमोदभरं प्राप्नुमो, यं दृष्ट्वा मानसे वयम् ।। स सुरिवरो वर्षाणा-मसंख्यं जीवतु शतम् ॥ २ ॥ दीपयतु शासनं जैनं, करोतु प्रोन्नति तथा । श्राद्धानां साध्वी-साधूनां, श्राद्धीनां च विशेषतः ॥ ३ ॥ देशकालानुसारेण, वचः शोधयतु जैनम् । प्रखरया स्वशेमुष्या, रूढेः स्यात् तानवं यतः ॥ ४ ॥ प्रार्थयामो वयं नित्यं, एवं शासनस्वामिनम् ।
सूरिरारोग्यपूर्णः स्तात्, श्रीमान् विजयनन्दनः ॥ ५ ॥ (सिद्धपु२; ता. १३-११-१८७५)
-भवतां उपासकः बेचरदासः (વિ. સં. ૨૦૩રના કાર્તક સુદ ૧૧ને પૂજ્ય આચાર્ય મહારાજના ૭૮માં વર્ષ પ્રવેશ પ્રસંગે આવેલ શુભેચ્છા-પુત્ર.)
Page #524
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : આ. મની હયાતીની કેટલીક સામગ્રી
[४४५
[3] । आचार्यप्रवरश्रीमन्नन्दनसूरीश्वरगुणानुकीर्तनम् ॥ रचयिता-पण्डित भालचन्द्र दयाशंकर कवि, खंभात भक्तियन गरीयसी किल सतामाह्लादयित्री परा, श्रीमत् स्तंभनपार्श्वनाथचरणाम्भोजद्वये स्थापिता । एवं येन मुनीश्वरेण जननं नजं कृतं सत्फलं, श्रीमन्नन्दनसरिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥ १ ॥ श्रीसिद्धान्तरहस्यवर्णन क्रियाव्याख्याविधौ कौशलं, वाणी सज्जनकर्षणेकरसिका चेतश्चमत्कारकृत् । नैर्मल्यं मनसः परं विजयते योगक्रियायामहो, श्रीमन्नन्दनसूरिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥२॥ शान्तः सद्गुणराजिराजिततनुर्विद्यावतामग्रणीत्सिल्ये जनकोपमश्च क्षमया राराजते धर्मराट् । गाम्भीर्येऽद्भुतभावभाजिनितरां योऽस्तीह नीरेश्वरः श्रीमन्नन्दनसरिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥ ३॥ भव्यानामभयङ्करश्च गुणिनां मूल्याङ्कनाधायकः, सारासारविचारचारपरमो विद्वन्महिष्ठः सुधीः । भूतानामनुकम्पने स्थिरमतिनित्यं त्वहिंसावती, श्रीमन्नन्दनसूरिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥४॥ नित्यं विज्ञजनानुरञ्जनपरा विज्ञानपियूपिणी, आत्मैक्यस्य विवर्षिणी सहृदयानालादयन्ती भृशम् । मोहान्ध्यस्य विनाशिनी वितनुते यद्वाग्विनोदं परं, श्रीमन्नन्दनसू रिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥ ५ ॥ योऽसौ श्रीजिनपादपद्मयुगलं ध्यात्वा निजे मानसे, साम्राज्ये विरतेरभूदनुपमः सम्राट्पदाधीश्वरः ।
Page #525
--------------------------------------------------------------------------
________________
[४४६)
આ. વિ.નંદનસૂરિ સ્મારક विद्वद्वन्दवरिष्ठमूर्तिरनघः सारल्यपाथोनिधिः, श्रीमन्नन्दनसूरिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥ ६ ॥ सौम्यः शान्तगुणाकरो मतिमतामाखण्डलः सारवित् , संसारामयघोरजालजटिलं दुःख पिनष्टि स्थिरम् । सिक्त्वा वागमृतं जनेषु सततं योऽसौ दयालुर्मुदा, श्रीमन्नन्दनसूरिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥ ७ ॥ . ज्योतिःशास्त्रविशारदोऽतिनिपुणो योगक्रियाभासुरः, सन्मार्गाश्रयतां नयत्यनुपलं लोकानशोकान् सदा । यद्धास्यं तनुते मुदं बहुतरं सत्त्वप्रकर्षाद्भवं, श्रीमन्नन्दनसरिराट् स जयतात् सच्चक्रचूडामणिः ॥८॥ कविना भालचन्द्रेण, दयाशंकरसूनुना । कृतं श्लोकाष्टकं रम्यं, स्तंभतीर्थाधिवासिना ॥
Page #526
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી સ્મારક ગ્રંથના મુદ્રણ માટે દ્રવ્ય સહાય કરનાર શ્રીસંઘ, ટ્રસ્ટી તથા સથ્રહોની શુભ નામાવલી
પ્રેરક : પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યાયસૂરીશ્વરજી મહારાજ રકમ નામ
થળ ૧૫૦૦ શેઠશ્રી હડીસીંગ કેસરીસીંગ ઉપાશ્રય ટ્રસ્ટ,
અમદાવાદ પ૦૦૧ શ્રી વિલેપાર્લે મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, ૨૫૦૦ શેઠશ્રી જેસીંગભાઈ કાલીદાસ શેરદલાલ ચેરીટી ટ્રસ્ટ,
અમદાવાદ ૨૫૦૦ બાઈ સમરથ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાનોદ્ધાર ટ્રસ્ટ,
અમદાવાદ ૧૦૦૧ શ્રી મહાવીર જૈન શ્વે. મૂ. સંઘ, ઓપેરા સેસાયટી,
અમદાવાદ ૧૦૦૧ શ્રી લુહારની પિળ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ,
અમદાવાદ ૧૧૦૧ શ્રી મહિમાપ્રભવિજય જ્ઞાનમંદિર ટ્રસ્ટ, પૂ. મુ. શ્રી સુરેન્દ્રવિજયજી
તથા પૂ. મુ. શ્રી જયચંદ્રવિજયજી ગણિના ઉપદેશથી, અમદાવાદ ૧૦૦૧ શ્રી જૂના મહાજનવાડા જૈન સંઘ જ્ઞાનખાતું,
હસ્તે શ્રી નવીનચંદ્ર લાલભાઈ, અમદાવાદ ૧૦૦૧ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ. તથા દેરાસર ટ્રસ્ટ,
પૂજય આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય બાળમુનિ શ્રી પ્રેમપ્રભસાગરજી મ. ના ઉપદેશથી,
ભાવનગર ૫૧ શ્રી કે. મૂ. જૈન સંઘ,
દાહોદ ૫૦૧ શ્રી ચંપા પ્રભાશ્રીજી જ્ઞાનશાળા, ચોકસીની પિળ,
પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજીના ઉપદેશથી, ખંભાત ૫૦૧ શ્રી જૈન શ્વે. મૂ. ટ્રસ્ટ, લાલાભાઈની પોળ,
અમદાવાદ ૫૦૧ શ્રી જૈન સંઘ ગોધરાના જ્ઞાન ખાતામાંથી,
ગોધરા ૫૦૧ શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ,
ખંભાત ૫૦૧ શ્રી જૈન સંઘ, બાલમુનિ શ્રી શીલગુણવિજયજીના ઉપદેશથી, પેટલાદ ૫૦૦ શ્રી ઘાટકે પર જૈન વે. મૂ. તપાગચ્છ સંઘ, ૫૦૦ શ્રી તપગચ્છ જૈન ઉપાશ્રય, શામળાની પિળ, હ. શા. કાંતિલાલ સાંકળચંદ. અમદાવાદ ૫૦૦ શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘ,
ખંભાત પ૦૦ શ્રી લુહાર ચાલ જૈન સંઘ, ૨૫૧ શ્રી જૈન સંઘ,
ઉમરાળા
મુંબઈ
મુંબઈ
Page #527
--------------------------------------------------------------------------
________________
વેજલપુર
[૪૮]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ ૨૫૧ શ્રી જૈન સંઘ
વલભીપુર ૨૫૧ શ્રી જૈન સંઘ, પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ના ઉપદેશથી ધર્મજ ૨૫૧ પૂ. સા. શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી,
ખંભાત ૨૫૧ શ્રી કીર્તિશાળી જૈન ઉપાશ્રય, પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ.ના ઉપદેશથી, ખંભાત ૨૫૧ શ્રી ભંપળના ઉપાશ્રય તરફથી,
ખંભાત ૨૫૧ શ્રી પારસ વિહાર જૈન દેરાસર જ્ઞાનખાતામાંથી,
પારસબાગ સોસાયટી, હ. શ્રી નારંગી બહેન, અમદાવાદ ૨૫૧ શ્રી જૈન સેસાયટી,
અમદાવાદ ૨૫૧ શ્રી કેશવલાલ વાડીલાલ વકીલ,
અમદાવાદ ૨૫૧ શ્રી શકરચંદ મણિલાલ,
અમદાવાદ ૨૫૧ શ્રી ફૂલચંદ છગનલાલ સેલોત,
અમદાવાદ ૨૫૧ શ્રી સુરેન્દ્રભાઈ ચીમનલાલ ગોકળદાસ, હ. શ્રી સુનંદાબહેન, અમદાવાદ ૨૫૧ શ્રી પ્રબોધકુમાર ચીમનલાલ વકીલ,
અમદાવાદ ૨૦૧ શ્રી વેજલપુર જૈન સંઘ, હ. માસ્તર શાંતિલાલ ગુલાબચંદ,
પૂ. સા. શ્રી કવીન્દ્રશ્રીજીના ઉપદેશથી, ૧૫૧ શ્રી વર્ધમાન . જૈન સંઘ, ચેકસી પાર્ક,
અમદાવાદ ૬૩૦ શ્રી શાહ ખાતે, હ. પ્રવીણભાઈ
અમદાવાદ ૬૦૦ શ્રી શા. નવીનચંદ્ર લાલભાઈ વગેરે, જૂના મહાજનવાડા,
અમદાવાદ ૫૦૧ શ્રી શા. ચીમનલાલ ગોકળદાસના સ્મરણાર્થે, હ. માણેકબહેન, અમદાવાદ ૫૦૧ શેઠશ્રી પ્રકાશમલજી સમદડિયા,
મદ્રાસ ૫૦૧ શેઠશ્રી દીપચંદ જેઠાલાલ ઉમરાળાવાળા,
ભાવનગર ૫૦૧ શેઠશ્રી ચીમનલાલ ઉમાજી માલવાડાવાળા, હ. શ્રી ગુલાબચંદજી,
પૂ. આ. ભ. શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ૫૦૦ શા. પનાલાલ લલુભાઈ પટણી.
ભાવનગર ૫૦૦ શા. બાબુભાઈ મોહનલાલ પટણી.
અમદાવાદ ૫૦૧ શ્રી પ્રવીણભાઈ નંદલાલ ભેગીલાલ પરીખ, ૫૦૦ શેઠશ્રી રામસીંગજી ચૌધરી,
અમદાવાદ ૨૫૧ શ્રી શાંતાબહેન રમણલાલ ચંદુલાલ ગાંધી,
અમદાવાદ ૨૫૧ શ્રી જેસીંગભાઈ રતનચંદ,
અમદાવાદ ૨૫૧ શ્રી મણિલાલ ત્રિભવનદાસ ગાંધી, હ. માણેકલાલ મણિલાલ, અમદાવાદ ૨૫૧ શ્રી ભેગીલાલ લલ્લુભાઈ ચુડગર,
અમદાવાદ ૨૫૧ મે. અરવિંદ વસ્ત્ર ભંડાર, રતનપળ, હ, કાંતિલાલ ગાંડાલાલ શાહ, અમદાવાદ
મુંબઈ
ખંભાત
Page #528
--------------------------------------------------------------------------
________________
સહાયકેની નામાવલી
[૪૪] ૨૫૧ શ્રી ત્રિકમલાલ ડાહ્યાભાઈ શાહ, પારસ બાગ સોસાયટી,
હિ. શ્રી નારંગીબહેન, અમદાવાદ ૨૫૧ શ્રી હિંમતલાલ છોટાલાલ કાપડીયા, પૂ. સા. શ્રી કંચનશ્રીજીના ઉપદેશથી, ખંભાત ૨૫૧ સ્વ. પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ. ના ઉપદેશથી,
ખંભાત ૨૫૧ પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ના ઉપદેશથી,
ખંભાત ૨૫૧ પૂ. સા. શ્રી લાભશ્રીજી મ. ના ઉપાશ્રયની બહેને તરફથી,
પૂ. સા. શ્રી કાંતાશ્રીજીના ઉપદેશથી, ભાવનગર ૨૫૧ શાહ ખાતે, પૂ. સા. શ્રી સુશીલાશ્રીજી મ. ના ઉપદેશથી,
ખંભાત ૨૫૧ શાહ ખાતે, પૂ. સા. શ્રી મુક્તિપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી,
ખંભાત ૨૫૧ આર. પ્રતાપરાયની કુાં,
ભાવનગર ૨૫૧ શાહ રસિકલાલ કેશવલાલ,
ભાવનગર ૨૫૧ શાહ નત્તમદાસ મોતીચંદ, પૂ. મુનિ શ્રી ભદ્રસેનવિજયજીના ઉપદેશથી, ભાવનગર ૨૫૧ શાહ જયંતીલાલ પરસોત્તમદાસ,
ભાવનગર ૨૫૧ શા. મહાસુખલાલ હીરાચંદ,
ભાવનગર ૨૫૧ શ્રી નંદકુંવરબહેન બાલુભાઈ પ્રેમચંદ,
ભાવનગર ૨૫૧ શા. વ્રજલાલ ભગવાનદાસ ઉમરાળાવાળા,
ભાવનગર ૨૫૧ શાહ ચંદુલાલ દલસુખભાઈ કપડવંજવાળા,
અમદાવાદ ૨૫૧ શા. નત્તમદાસ મેતીચંદ, હ. શ્રી ઈરછાબહેન,
પૂ. મુનિ શ્રી નંદિ ષવિજયજીના ઉપદેશથી, ભાવનગર ૨૫૧ શાહ ખાતે, પૂ. સા. શ્રી વિદ્યુપ્રભાશ્રીજી(અંચલગચ્છીય)ના ઉપદેશથી, કરછ ૨૫૦ શાહ અમૃતલાલ જેઠાલાલ,
ભાવનગર ૨૫૦ શાહ ધનવંતરાય રતિલાલ,
ભાવનગર ૨૦૧ શાહ ખીમચંદ પરસોત્તમદાસ,
ભાવનગર ૨૦૧ શાહ વનમાલીદાસ ગોરધનદાસ પચ્છેગામવાળા,
ભાવનગર ૨૦૧ શાહ ચુનીલાલ રાયચંદ,
ભાવનગ૨ ૨૦૧ શાહ છગનલાલ રતનશીભાઈ
ભાવનગર ૨૦૧ શાહ રમણીકલાલ જેઠાલાલ ઉમરાળાવાળા,
ભાવનગર ૨૦૧ એક સદગૃહસ્થ તરફથી, ૨૦૧ શાહ પ્રેમચંદ માધવજી,
ભાવનગર ૨૦૧ શાહ કપુરચંદ ઉઠીચંદ,
ભાવનગર
૫૭
Page #529
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૦ ]
૨૦૧ શ્રી ગાંધી ડહેલાના ઉપાશ્રયની બહેનેા તરફથી,
ચ્યા. વિન'દનસૂરિશ્મારકમથ
પૂ. સા. શ્રી કવીન્દ્રશ્રીજીના ઉપદેશથી,
૨૦૧
શાહ અમરચંદ ઢીયાળજી ખડસલીયાવાળા, શાહુ ખાતે, હ. લાલભાઈ ફુલચંદ ઘીયા, ૨૦૧ દેશી દલીચંદ પરસાત્તમદાસ, હ. શ્રી મેાંઘીખહેન,
૨૦૧
૨૦૧
શાહ ખાતે, પૂ. સા. શ્રી કમળપ્રભાશ્રીજીના ઉપદેશથી, પૂ. સા. શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજીના ઉપદેશથી,
૨૦૧
ભાવનગર
૨૦૧ શ્રાવિકા ઉપાશ્રયની બહેનેા તરફથી, પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજીના ઉપદેશથી, બોટાદ ૧૫૧ શ્રી ગિરધરલાલ વેલચંદ શાહ, હ. જસવંતરાય, ૧૫૧ શાહ મનસુખલાલ પરસેાત્તમદાસ, હ. ચંપકલાલ, શ્રી રળિયાતખાઈ ઉપાશ્રયની બહેનેા તરફથી,
ભાવનગર
૧૫૧
પૂ. સા. શ્રી સદ્ગુણાશ્રીજીના ઉપદેશથી, શ્રી આદિનાથ જૈન મહિલા મડળ, હ. કુસુમબહેન,
૧૫૧
૧૫૧
એક સગૃહસ્થ તરફથી, પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજીના ઉપદેશથી, ૧૫૧ શ્રી હનુમાનમલ મીશ્રીમલ ચાપરા,
૧૫૧ શ્રી અમૃતલાલ મનસુખલાલ પારેખ એટાદવાળા, શાહ લહેરચ' સૌભાગ્યચંદ મહેતા કુભણવાળા, ૧૧૭ શાહ રતિલાલ અંબાલાલ લી'એદરાવાળા,
૧૫૧
૧૦૧
સ્વ. વૈદ્ય નટવરલાલ ગિરધરલાલ ટ્રસ્ટ, હ. શ્રી રમણલાલભાઈ, પૂ. સા. શ્રી રમ્યશીલાશ્રીજીના ઉપદેશથી,
૧૦૧ સંઘવી જસવ'તરાય રતિલાલ, ૧૦૧ મહેતા કાંતિલાલ પ્રેમચંદ ઘેટીવાળા,
૧૦૧
શાહ ખાતે, પૂ. સા. શ્રી કુમુદૃશ્રીજીના ઉપદેશથી, ૧૦૧ વારા મેાહનલાલ મેઘજીભાઈ,
પૂ. સા. શ્રી જ્યાતિરત્નાશ્રીજીની દીક્ષા નિમિત્તે, ૧૦૧ માદી જયંતીલાલ વાડીલાલ, પૂ. સા. શ્રી શીલગુણાશ્રીજીના ઉપદેશથી, ૧૦૧ ચ‘દુલાલ રાયચંદ માના, હ. શ્રી ગુલાખચ‘દજી,
૧૦૧ એક સગૃહસ્થ તરફથી, પૂ. સા. શ્રી તીર્થોદયાશ્રીજીના ઉપદેશથી, ૧૦૦ સ્વ. મને ખાઈ વાલચંદજી, હ. શ્રી હસમુખલાલ વાલચંદ ખંખ, ૧૦૧ શ્રી રસિકલાલ લાલભાઈ શાહ, ૧૦૧ શ્રી બાબુભાઈ કાલીદાસ શાહ, ૧૦૧ પૂર્વ વિભાગની બહેનેા તરફથી,
ભાવનગર
ભાવનગર
અમદાવાદ
એટાદ
ભાવનગર
એ ગલેાર
અમદાવાદ
અમદાવાદ
મુંબઈ
ભાવનગર અમદાવાદ
ઊ
ભાવનગર
ભાવનગર
ભાવનગર
ભાવનગર
વેજલપુર
પૂના
અમદાવાદ
ઝાલાદ, લીમડી
અમદાવાદ
અમદાવાદ
સુરેન્દ્રનગર
Page #530
--------------------------------------------------------------------------
________________
સહાયકની નામાવલી
[૪પ૧] ૧૦૧ શાહ દેવરાજ મીઠાલાલ પૃથ્વીરાજ નવલાજી મેળાવાળા, હ. હુલીબાઈ સાદડી ૧૦૧ અ. સૌ. પ્રભાવતીબહેન નટવરલાલ મૂલજીભાઈ કલકત્તાવાળા, ભાવનગર ૭૭ અ.સૌ. તીજબાઈ ચમનાજી (સમિયાજી) દેવાજી પ્રજાપતિ,
માંગલિક કા ગુડા (રાજસ્થાન) ૫૧ શાહ હરિલાલ વાડીલાલ ખંભાતવાળા,
અમદાવાદ ૫૧ શાહ સુમતિલાલ કેશવલાલ ઉનાવાવાળા, પૂ. સા. શ્રી રમ્યશીલાશ્રીજીના ઉપદેશથી,
ઊંઝા ૫૧ શાહ રમણલાલ શંકરલાલ, પૂ. સા. શ્રી શીલગુણાશ્રીજીના ઉપદેશથી, ઊંઝા ૫૦ શ્રાવિકાબહેને તરફથી,
ધોલેરા ૧૧ હુડાકૂવાવાળાં એક બહેન તરફથી, ૧૦૧ શા. નટવરલાલ મૂળજીભાઈ કલકત્તાવાળા, હ. અ. સૌ. પ્રભાબહેન,
ભાવનગર
વિ. સં. ૨૦૩૩ ના ચાતુર્માસના પર્યુષણ પર્વ દરમ્યાન
ગોધરાના શ્રીસંઘે સ્મારકગ્રંથ માટે એકત્ર કરેલ રકમની નેંધ ૧૦૦૧ શ્રી જૈન સંઘ (ગેધરા) ના જ્ઞાનખાતામાંથી. ૧૦૦૧ શ્રી મહાવીર જૈન સોસાયટીના જ્ઞાનખાતામાંથી. ૫૦૧ શ્રી આરતીબહેન રમેશચંદ્ર મણિલાલ ચોકસી (અઠ્ઠાઈ તપ નિમિત્તે). ૫૦૧ શ્રી પરધાનબહેન મણિલાલ ચુનીલાલ બાંડીબારવાળાં. ૫૦૧ ગં. સ્વ. ચંપાબહેન નગીનદાસ ચુનીલાલ બાંડીબારવાળાં. ૫૦૧ શ્રાવિકા ઉપાશ્રયની બહેન તરફથી. ૨૦૧ સ્વ. નગીનદાસ છગનલાલ. ૨૦૧ શ્રી કુસુમબહેન અરવિંદભાઈ નગીનદાસ. ૨૦૧ શ્રી વિશા નીમા જૈન પંચ, ગોધરા, હ. શ્રી બાબુભાઈ વાડીલાલ છગનલાલ શરાફ,
પૂ. સા. શ્રી ચંદ્રકાંતાશ્રીજીના ઉપદેશથી. ૨૦૧ સૌ. ચંદનબહેન રમણલાલ છોટાલાલ પરીખ. ૧૦૧ કુ. તરુબહેનના માસક્ષમણ નિમિત્તે, માદી નગીનદાસ માણેકલાલ. ૧૦૧ અ. સૌ. ગુણવંતીબહેન રમણલાલ વાડીલાલ ગાંધી વેજલપુરવાળાં. ૧૦૧ શ્રી અભયકુમાર કાંતિલાલ ડોકટર (૧૬ ઉપવાસ નિમિત્તે). ૧૦૧ અ. સી. સુમિત્રાબહેન કનુભાઈ ગિરધરલાલ (૧૬ ઉપવાસ નિમિત્ત). ૧૦૧ અ. સ. ચંદનબહેન શંકરલાલ સેમચંદ (શ્રેણી તપ નિમિત્ત). ૧૦૧ અ. સૌ. પ્રભાવતીબહેન શાંતિલાલ ચુનીલાલ.
Page #531
--------------------------------------------------------------------------
________________
[૫]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રન્થ ૧૦૧ શા. મગનલાલ નરસીદાસ. ૧૦૧ અ. સૌ. લીલાવતીબહેન રમણભાઈ મણિલાલ. ૧૦૧ અ. સી. કુસુમબહેન ચીમનલાલ પાનાચંદ ગાંધી. ૧૦૧ શ્રી શાંતાબહેન શાંતિલાલ વાડીલાલ ગાંધી. ૧૦૧ શ્રી પ્રભાવતીબહેન શાંતિલાલ મહાસુખલાલ મુંબઈવાળાં,
પૂ. સા. શ્રી વિનીતપ્રભાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ શ્રી નીતાબહેન હસમુખલાલ રમણલાલ મ. બાપુજી (માસક્ષમણ નિમિત્તે). ૧૦૧ શરાફ વાડીલાલ છગનલાલ, પૂ. સા. શ્રી મતિગુણાશ્રીજીના નવ ઉપવાસ નિમિત્તે. ૧૦૧ શ્રી વિમળાબહેન બાબુલાલ, ૧૦૧ શ્રી ત્રિશલાબહેન કાંતિલાલ ડોકટર (૧૬ ઉપવાસ નિમિત્તે). ૧૦૧ શ્રી કમળાબહેન શાંતિલાલ પાનાચંદ ગાંધી. ૧૦૧ સ્વ. પાનાચંદ મગનલાલ બાપુજી. ૧૦૧ શ્રી પદ્માબહેન કાંતિલાલ ખેમચંદ કાપડિયા. ૧૦૧ શ્રી ચેતનાબહેન અરવિંદભાઈ વાડીલાલ શરાફ. ૧૦૧ અ. સ. હીરાબહેન શાંતિલાલ ચોકસી. ૧૦૧ અ. સૌ. શારદાબહેન મફતલાલ ચોકસી. ૧૦૧ સ્વ. કાંતિલાલ મંગળદાસ. ૧૦૧ શ્રી હંસાબહેન કાંતિલાલ ખેમચંદ (સિદ્ધિ તપ નિમિત્તે). ૧૦૧ અ. સૌ. ચંપાબહેન કાંતિલાલ અમૃતલાલ. ૧૦૧ શ્રી વિમળાબહેન શાતિલાલ દવાવાળાં. ૧૦૧ શ્રી કેશવલાલ પાનાચંદ ઘીવાળા (ગધરાવાળા),
- પૂ. સા. શ્રી કલ્પગુણાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ શ્રી કંચનબહેન શાંતિલાલ ગાંધી. ૧૦૧ શ્રી પદ્માબહેન આર. શાહ. ૧૦૧ શ્રી કેશવલાલ પાનાચંદ ઘીવાળા (ગધરાવાળા),
પૂ. સા. શ્રી ઈન્દ્રયશાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ શ્રી કાંતિલાલ મંગળદાસ ગિરધરલાલ, ૧૦૧ શ્રી શારદાબહેન રમણલાલ પાનાચંદ. ૧૦૧ શ્રી કમળાબહેન કાંતિલાલ મ. અમીચંદ. ૧૦૧ અ. સૌ. ચંપાબહેન વાડીલાલ છગનલાલ શરાફ,
પૂ. સા. શ્રી મતિગુણાશ્રીજીના ઉપદેશથી.
Page #532
--------------------------------------------------------------------------
________________
સૌના માન્ય મહાપુરુષ
[૫૩]
સીના માન્ય મહાપુરુષ
લેખક–શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સેલત
અમારા પરમ ઉપકારી, પરમકૃપાળુ, પ્રાતઃ સ્મરણીય ગુરુભગવંત શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજાધિરાજ શ્રી ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર આશીર્વાદ માત્ર મારા પિતાજી કે મારા ઉપર જ નહિ, પણ મારા સમગ્ર કુટુંબ પરિવાર ઉપર સદા વરસતા જ રહ્યા છે અને એ આશીર્વાદના જ પ્રતાપે અમે આજે પણ યથાશક્તિ ધર્મકરણી કરી શકીએ છીએ.
પૂજ્યપાદ શાસનસમ્રાટ ગુરુમહારાજના આશીર્વાદ હોય એટલે તેઓશ્રીના શિષ્યપ્રશિષ્યાદિ સમગ્ર સમુદાયના પણ અમને આશીર્વાદ મળતા રહ્યા છે, અને એને જ અમે અમારે પુણ્યદય માનીએ છીએ.
પૂજ્ય શાસનસમ્રાટ ગુરુમહારાજે શ્રી કદમ્બગિરિ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો અને એ પવિત્ર તીર્થની વહીવટી વ્યવસ્થા માટે શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીની સ્થાપના પણ કરી હતી. પૂ. શાસનસમ્રાટના સ્વર્ગવાસ પછી, તેઓશ્રીની આજ્ઞાનુસાર, આ પેઢી પ. પૂ. પરમોપકારી આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ. પૂ. પરમાપકારી આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને દોરવણ અનુસાર તીર્થની સેવા અને ઉન્નતિનાં કાર્યો કરતી રહી. આ શુભ કાર્યોમાં પૂ. શાસનસમ્રાટની પરમ કૃપાથી યત્કિંચિત્ ફાળો આપવાની તક અને પણ સાંપડી. અને એ જ સંદર્ભમાં પૂ. શાસનસમ્રાટના સમુદાયના સેવક તરીકે, જેમ પૂ. શાસનસમ્રાટ ગુરુદેવ તથા પૂ. ગુરુદેવ શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબની, તેમ પ. પૂ. ગુરુદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબની પણ નિકટમાં આવવાનું શરૂથી જ બનતું હતું. પૂજ્ય ગુરુભગવંતોનું નિકટતમ સાંનિધ્ય પ્રાપ્ત કરવાને આ ગાળે લગભગ પચાસ વર્ષ જેટલો છે, જે અમારા માટે એક ધન્યતા અને કૃતાર્થતાના અનુભવ સમાન છે.
પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબની દીર્ઘદષ્ટિ અને હૃદયની ઉદારતાને કારણે સંઘ કે ગચ્છમાં કઈ પણ વિવાદાસ્પદ બાબત ઊભી થતી, તે તેના નિષ્પક્ષ નિરાકરણ માટે સામાન્ય જનતાથી માંડીને મોટા મોટા આગેવાને તથા આચાર્ય ભગવંત વગેરેની નજર તેઓની તરફ જ જતી, આ વાત હજારે વાર અમે એ અનુભવી છે. નંદનસૂરિ મહારાજ આ બાબતમાં શું કહે છે?
Page #533
--------------------------------------------------------------------------
________________
(૪૫૪]
આ વિનદનસૂરિ સ્મારક્યથી તેઓ જે કહે ને માને, તે અમારે પણ સ્વીકાર્ય છે, આવાં વચનો વારંવાર અનેક અગ્રણીઓના મુખે સાંભળ્યાં છે. આવા દીર્ઘદૃષ્ટિવાળા મહાન આચાર્ય મહારાજની ખોટ સંઘને કેટલી વસમી છે તેને અનુભવ તેઓશ્રીના કાળધર્મ પછીના દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ એકથી વધુ વાર થયેલ છે. અને એ જ બતાવે છે કે પૂજ્ય આચાર્ય મહારાજ પાસે હરેક બાબતે આશ્ચર્યકારક હૈયાઉકલત, કોઠાસૂઝ, સરળતાથી ભરેલી દૂરંદેશી વૃત્તિ અને સમાધાનપ્રિય સ્વભાવની ઉમદા સંપત્તિ તથા શક્તિ હતી.
આવા મહાપુરુષના સ્વર્ગવાસને આઘાત પૂ. શાસનસમ્રાટના સમુદાયને તથા સમુદાયના ભક્ત ગૃહસ્થવર્ગને અવશ્ય અને અસહ્ય લાગે જ; પણ કાળની ગતિ આગળ આપણે કેઈ ઉપાય નથી. તેઓશ્રીને ચારિત્રથી પાવન એ આત્મા સમુદાય પર તથા અમારા પર સતત આશીર્વાદ વર્ષાવત રહે અને પૂ. શાસનસમ્રાટનો મહાન સમુદાય પણ અમારા પર કૃપાની વર્ષા કરતો રહે એવી નમ્ર વિનંતિ છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
[૪૫]
શુદ્ધિપત્રક
પૃષ્ઠ
પતિ
૩
અશુદ્ધ તેઓ બેએક વાર જુદા પડ્યા એક વાર હતા. સં. ૧૯૫૫માં વિજયનંદસૂરિજી શ્રી બૂ હેરાયજી શ્રી દયારામ મહારાજ ક્ષય કકવાને વૈષ્ણવ दृश्यते य भवेऽस्मिन् हि,
૧૦૮
તેઓ બેએક વાર જુદા પડયા હતા. એક વાર સં. ૧૯૯૫માં વિજયાનંદસૂરિજી શ્રી બૂ ટેરાયજી શ્રી દયાવિમળજી મહારાજ ક્ષય કરવાને વૈષ્ણવ निरीक्ष्यते भवेऽत्रैव
૧૦૮ ૧૩૧
૧૩૫
પળ
પણું
૧૬૯ ૧૭૪ ૧૮૮ ૧૮૮
૨૧૧
શીર્ષક ૧૫
૨૨૦
૨૫૪
૩૦૧
૨૧
૩૬૦
શીર્ષક
૩૭૭ ૩૮૨
૩૮૨
સરી પડ્યા
સરી પડ્યો હું દોડયા
હું દેડયો પરમ તાર્થ
પરમ તીર્થ शुल्क महाव्रतघरो
महाव्रतधरो त्यागेनैकेने
त्यागेनैकेन રવીન્દ્રશ્રીજી
કવીશ્રીજી ૧૦ અધ્યાયપૂર્ણ
અઢી અધ્યાયપૂર્ણ ખડે પગે, પંખે લઈ, ખડે પગે, શ્રી નેમિસૂરિ મહારાજ શ્રી નેમિસૂરિ મહારાજ બે વાગ્યા સુધી હાથમાં પંખે લઈને બે વાગ્યા સુધી પૂજ્યશ્રી મોટા મહારાજ પૂજ્યશ્રી મેટા મહારાજ સાહેબને સાહેબની સેવા કરતાં હતા. પવન નાખતા હતા. પંખો જરા પણ બંધ કર્યો નહિ. મને પંખો આપો
મને સેવા કરવા દે ઉજવણીના
૨૫મી વીર નિર્વાણશતાબ્દીની ઉજવણીના સંઘનાકક
સંધનાયક पद्मावती
पद्मावती त्वरवा
त्वरया बिशुद्ध
विशुद्ध चाश्चल्यपूणे
चाञ्चल्यपूणे स्तुतितति
स्तुतिततौ
૩૮૨
૪૧૬
૪૨૫
Page #535
--------------------------------------------------------------------------
________________
[ ४५९ ]
પૃ′
૪૨૬
,,
"
33
४२८
४३०
૪૩૧
४३२
४३४
४३७
૪૪૧
૪૪૧
४४१
४४२
४४२
४४२
४४३
४४४
४४४
४४४
૪૪૫
૪૪૫
૪૪૫
૪૪૬
४४६
યક્તિ
२०
૨૫
२७
२७
૧૩
७
3
२८
૧૯
૧૬
67
४
ૐ
૧૧
७
८
२४
१८
દુ
८
૧૭
२०
२०
૧
८
અશુદ્ધ
बिभो !
बिवृति
बिशदं
बिधि
सुबिस्तरा
बृन्दं
सुविशुद्धवणां अतिम
દેવન
પ્રભુરાજ
प्रहित
बिजयो
गणभत्
सत्यप्यवगण्य
देहदुःस्थत्वम् । विहारक्षम'
प्रविभागः
सम्पत्ती
तपरिग्रहाणां
अष्टसप्ततिं
व्याख्याविधौ विद्वन्महिष्ठः
बिज्ञजना
बिज्ञानपियूषिणी
बिद् सन्मार्गाश्रयतां
श्या, विन'दृनसूरि-स्भारम्भ थ
शुद्ध
विभो !
विवृति
विशदं
विधि
सुविस्तरा
वृन्दं
सुविशुद्धवर्णा
अन्तिम
દેવ ન
પ્રભુ રાજે જી
प्रहितं
विजयो
गणभृत्
सत्यप्यवगणय्य
देहदुःस्थत्वे ।
विहारश्रम
प्रविभागो
सम्पन्नो
श्रुतपरिग्रहाणां
अष्टसप्तति
व्याख्याविधौ
विद्वन्महिष्ठ:
विज्ञजना विज्ञानपीयूषिणी विद्वदू सन्मार्गाश्रयिणो
Page #536
--------------------------------------------------------------------------
________________ warbeide nwoor ( Suomen IN in Education International For Private Personal Use Only jalnelibrary.org