SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આ. વિ.નઃનસૂરિ-સ્મારકગ્રંથ સરળતા-આડમ્બરવિમુખ સરળતા-એમના સૌથી વિશિષ્ટ ગુણ હતા; એમનાં વિચાર, વાણી અને વન-ત્રણેમાં એ આતપ્રત હતા. દભના કે પ્રપ’ચના છાંટોય એમના વિચારમાં ન ભળી શકતા. જેવા વિચાર એવી વાણી અને એવું જ વર્તન એ કરતા. ખેલવુડ કાંઈ ને કરવુ કાંઈ, એ એમના સરળ સ્વભાવને અણગમતું હતું. [ ૧૩૪ ] અમદાવાદમાં જ્યારે તેરાપંથી આચાર્ય તુલસી આવ્યા, ત્યારે એક વારે એમનાં પ્રેર્યા કેટલાક તેરાપથી ગૃહસ્થા શ્રી વિજયન નસૂરિજી પાસે આવ્યા. એ ગૃહસ્થાએ પ્રશ્ન કર્યા : “ આપજી ! આપણા જૈનોની એકતા કચારે થશે ? આપનુ જ્યોતિષ શુ કહે છે?” એમણે જવાબ આપ્યા : “ભાઈ ! મ ચૈવ ધારસ્તે, મા જેવુ વાચન-પ્રયત્ન કરવા, પુરુષાર્થ કરવા, એ જ આપણા અધિકારની વાત છે, ફળ શું આવશે, એ આપણે વિચારવાનું નથી. માટે એકતા માટે પુરુષાર્થ કરો. પણ, એ પુરુષાર્થમાં સરળતા હાવી જોઈ એ, છળ, કપટ કે સ્વાર્થવૃત્તિ હાય તા એ પુરુષાર્થ ન ફળે. સરળતાથી પ્રયત્ન કરશે। તેા જરૂર ફળશે.” બીજા એક પ્રસંગે, આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજીના સ્વર્ગવાસ પછી ચાથે જ દિવસે, એમના ગુણાનુવાદની સભા અમદાવાદમાં ચેાજવાની હતી. અમદાવાદમાં તે વખતે સર્વ જ્યેષ્ઠ આચાય તરીકે શ્રી વિજયનંદનસૂરિજી હતા. એટલે આ સભા એમની નિશ્રામાં થાય, એમ શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્યાદિવની ઇચ્છા થઈ. જોકે, આ શિષ્યા ક્રિ વર્ગમાંના ઘણા એમનું ઘસાતું ખેલવામાં આનંદ પામતા હતા; અને એ વાત શ્રી વિજયન'દનસૂરિજી જાણતા પણ ખરા, છતાં એ લેાકેા જ્યારે આ માટે વિનંતિ કરવા આવ્યા, ત્યારે કાચી મિનિટમાં એમણે હા ભણી. અને, એ સભામાં એમણે જે વક્તવ્ય રજૂ કર્યું, એથી તેા પેલા શિષ્યાદિ વર્ગનાં મસ્તક પણ ઝકી પડ્યાં. જીવનના કણકણમાં પથરાયેલી સરળતાની આ ઉપલબ્ધિ હતી. એમના વ્યવહાર પણ ખૂબ સરળ–નિરાડમ્બર હતા. કોઈ કાર્ય માટે, કાઈ મુહૂર્તીદ માટે કે કયાંક પધારવા માટે લેાકેા વિનંતિ કરવા આવ્યા હાય, તે તેઓ એમને હા કે નાના—જેવી પાતાની ઇચ્છા અને અનુકૂળતા હાય તેવા—જવાખ તત્ક્ષણે જ આપી શ્વેતા. એમ નહિ કે ‘તમે ફરીવાર આવજે, ડેપ્યુટેશન લઈને આવો, તે વખતે વિચાર કરીશું.? આ ખધાને તેઓ બાહ્ય આડમ્બર ગણતા. તેઓ ઘણીવાર કહેતા : આપણી જવાની કે કાર્ય કરવાની ઇચ્છા હોય, છતાંય લેાકેાને આ રીતે હેરાન કરવા, એ ખાટી વસ્તુ છે. હા તેા હા, ને ના તા ના. એમાં આ બધા ડાળ શે કરવા ?’ એમની જીવનસાધનાનું બીજું ફળ હતું ઃ સહિષ્ણુતા. કાઈ એમની નિંદા કરે, એમને પરોક્ષ રીતે ગાળ દે, એમના અવવાદ બેલે, અને એ બધુ તે જાણે, તાય એમના પેટનું પાણીસરખું ન હલે. ઊલટું, મુહૂર્તાદિ માટે કોઈ અવર્ણવાદ બાલનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy