SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સઘનાયક [૧] સેનપ્રશ્ન = - ક્ષય હાય તા શું કરવું ? એને માટે બિલકુલ શાસ્ત્રલેખ પૂર્વાચાર્યના ગ્રંથામાં હીરપ્રક્ષાદ્ધિ પ્રશ્નોત્તર ગ્રંથામાં નથી. (સ'. ૧૯૫ર શ્રાવણ શુદ્ઘિ પૂનમનુ ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ', પુસ્તક ૧૨, અંક ૫)' તથા સાગરજી મહારાજ તરફથી ૨૦૦૧ માં છપાએલ પ તિથિ નિર્ણય’ – પ્રસ્તાવના પાનું પરમું)માં – ‘ વાવૃદ્ધ, જ્ઞાની અને પ્રભાવશાલી પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે જે સવત્ ૧૯૯૨માં આ માર્ગ લીધા હતા તે દેવસૂર જૈન તપાગચ્છના ધારી માના રક્ષણ માટે લીધા હતા. તેમ જ સવત ૧૯૮૯માં જે ટિપ્પાની ભાદરવા શુદિ ચાથનુ પરાવર્તન નહોતું કર્યું, તેમાં પોતાના વડીલાની આચરણાને આધાર હતા. ’ “ વાસ્તવિકપણે તેા વિ. સ. ૧૯૮૯ વગેરેમાં પણ ડહેલાના ઉપાશ્રયની તિથિની શુદ્ધ પરપરાના આજ સુધીના દેવસૂર જૈન તપાગચ્છના ધારી માના રક્ષણ માટે જ શુદિ છઠ્ઠના ક્ષય કરી શુદિ ચાથનુ પરાવર્તન કર્યુ નહતુ. અને અમા પણ એ જ રીતે વડીલાની આચરણાના આધારે તે જ ધારી માર્ગોમાં રહ્યા છીએ. “ સંવત્સરી અને બેસતું વર્ષ જેનામાં એક જ વારનુ હાય છે, આવી ઘણાં વર્ષોથી જૈનેતર વિદ્વાનામાં પણ પ્રસિદ્ધિ છે. અને તે નિયમ પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠ્ઠના ક્ષય કરી પાંચમને સાચવી ચાથની સંવત્સરી આરાધવામાં અને પાંચમની વૃદ્ધિમાં બીજી ચેાથની સવત્સરી આરાધવામાં જ ઘણાં વર્ષોં સુધીમાં પ્રાયઃ મળી રહે છે. અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી મુંબઈ-ગોડીજીના ઉપાશ્રય વગેરે સ્થળે પણ ૧૯૯૨ સુધીમાં આ રીતે જ આરાધના થતી હતી. ૧૯૫૬, ૧૯૬૧ અને ૧૯૮૯માં પાંચમના ક્ષયે આ રીતે જ એટલે ચાથ ને ગુરુવાર પ્રમાણે જ આરાધના થયેલી છે. તેમ જ ૧૯૯૨-૯૩માં તથા તે પહેલાં પણ પ્રાયઃ વિ. સ. ૧૯૩૦-૩૧ના ચાપડાઓમાં પણ ભાદરવા શુદ્ધિ બે ચાથ કરેલી છે, પણ એ ત્રીજ કરેલી નથી, તે પણ જરૂર વિચારવાનુ છે. (6 “ પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય કરવાના જે પાઠો રજૂ કરાય છે, તે પાનાંઓ ૧૯૫૨માં આત્મારામજી મહારાજને, સાગરજી મહારાજને, મેાહનલાલજી મહારાજને, ૫. પ્રતાપવિજયજી ગણી મહારાજને, ૫. ગભીરવિજયજી મહારાજને વગેરેને કાઈ ને કાઈ પણ પુસ્તક-ભ‘ડારમાંથી મળ્યા નહિ. તેમ જ ૧૯૬૧માં તથા ૧૯૮૯માં પણ તે પાનાં સાગરજી મહારાજને પણ મળ્યાં નહિ; પણ જ્યારે ૧૯૯૨માં ભાદરવા શુક્ર એ પાંચમ આવી અને એક બીજો પક્ષ એ પાંચમ માનનાર તરીકે જાહેર થયા, ત્યારે જ આ પાનાં —જે ૧૯૫૨થી ૧૯૯૨ સુધીનાં વચલાં ચાલીશ વર્ષના ગાળામાં કાઈ ને ન મળ્યાં, ખુદ સાગરજી મહારાજને પણ ન લાધ્યાં, તે પાનાં—એકાએક ચાલીશ વર્ષે બહાર જાહેરમાં આવ્યાં, એ પણ એક વસ્તુ જરૂર વિચાર માગે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy