SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સ`ઘનાયક પ્રતિક્રમણ પહેલાં મને કહે “તારે અહીં સૂવાનું છે ને ?” : મેં ના કહી. પ્રતિક્રમણ પછી દસ વાગે મને ફરી કહે: “તું અહીં કઈ તરફ સૂઈશ ? આ બાજુ કે આ બાજુ ? ” મને આશ્ચર્ય થયું. મેં પહેલાં ના કડી તેાય સાહેબજી કેમ ફરી પૂછતા હશે? પણ બીજે વિચાર ન આવ્યા. મે એ વખતેય ના કહી. રે! કમભાગ્યે જ આવું કરાવતું હશે ને ? [ ૧૮૫ ] ના પાડી, એટલે કહે : “સવારે વહેલા આવી જજે.' સમિયાજીને કહે : “ આને ઉપાશ્રયે મૂકી આવ.” જતી વખતે તે મને કાયમ રાત્રે ઓઢાડતા તે કામળી પરાણે આપી. ४७ કાળધમ માગશર વિશ્વ ૧૪: આજે સવારથી જ વાતાવરણ વાદળિયું હતું. ગમગીનીના આછે છતાં અણગમતા આભાસ થતા હતા. પૂજ્યશ્રી સવારે ઊઠવા, ઠેલ્લે જઈ આવ્યા. પ્રતિક્રમણાદિ ક્રિયા કરીને તૈયાર થયા. બધા સાધુએ વિહાર કરી ગયા હતા; અમે બે-ત્રણ ખાકી રહ્યા હતા. કહે “ આજે તેા નાના વિહાર છે. આપણે સાડા છ પછી નીકળશું.” સાડા છએ નીકળ્યા. દેરાસરે ગયા. ચૈત્યવંદન કરીને બહાર શ્રાવકોને માંગલિક સભળાવ્યુ. પછી વિહાર કર્યો. રસ્તામાં આકાશ સામું જોઈને કહે : “આજે શુક્ર ને ચંદ્રની યુતિ છે ને ? જો સામે દેખાય છે.” Jain Education International વલભીપુરથી કયા રસ્તે જવુ, એની વાત નીકળી. કહેઃ “ આપણે ધાંધલી-શિહારના રસ્તે નથી જવું; આપણે તો કાયમના રસ્તે ઉમરાળા થઈ ને જ જવું છે,” २४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy