________________
[૪૦૨].
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ સાહેબનું જીવન કેટલું બધું મંગલમય હતું તે બતાવવાને જ મારો આશય છે. એમના આશીર્વાદ સદાને માટે મળતા રહે એવી શુભેચ્છા સાથે પૂરું કરું તે પહેલાં મારે એક ફરજ બજાવવાની છે, એટલે મારી એ વાત અહીં રજૂ કરવાની રજા માગું છું.
અમે બન્ને ભાઈઓ (હું અને મારા મોટા ભાઈ રામાજી) જૈનેતર કુટુંબમાં જમ્યા હોવા છતાં, અમારા પુણ્યગે અને નાની ઉંમરથી જ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ –એ પૂજ્ય મહારાજ સાહેબની સેવા-ભક્તિ કરવાને લાભ મળે છે. આજે ૨૩ વર્ષથી આ લાભ અમને અખંડ મળતું રહ્યું છે. અને એ પૂજ્ય મહારાજ સાહેબના આશીર્વાદથી અને પુણ્યપ્રતાપથી અમે ખૂબ સુખી છીએ. એ પૂજ્ય મહારાજ સાહેબના આશીવંદના ફળસ્વરૂપે અમને બન્નેને, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી, નીચે જણાવેલા સદ્દગૃહસ્થોએ ટીપ કરીને, રૂ. ૬૫૦૧૭ ની રકમ બક્ષીસ આપી છે– ૧. ગોધરા, શ્રી જૈન સંઘના ભાઈઓ, ગોધરા. ૧૩. શ્રી રમણભાઈ ડાહ્યાભાઈ શાહ, મુંબઈ ૨. શાહ ખાતે, પ. પૂ. આચાર્યદેવ શ્રી
(પાર્લા.) વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની ૧૪. શ્રી મહાસુખલાલ હિરાચંદ શાહ, પ્રેરણાથી, મુંબઈ
ભાવનગર. ૩. શ્રી હનુમાનચંદ મિશ્રીમલ ચોપરા, ૧૫. શ્રી પનાલાલ લલ્લુભાઈ પટ્ટણી,
અમદાવાદ. ૧૬. શ્રી નિરંજનભાઈ ચુનીલાલ રાયચંદ, , ૪. શ્રી જેશીંગભાઈ રતનચંદ શાહ, , ૧૭. શ્રી મંગળદાસ ગિરધરલાલ શાહ, , ૫. શ્રી રસિકલાલ લાલભાઈ શાહ, ,, ૧૮. શ્રી ખીમચંદ પરશોત્તમદાસ શાહ, , ૬. શ્રી વિનોદચંદ્ર એન્ડ કુ, , ૧૯ શ્રી પ્રફુલ્લચંદ્ર રમણિકલાલ શાહ, ૭. શ્રી રમણલાલ ચંદુલાલ ગાંધી, , ૨૦. શ્રી રસિકલાલ કેશવલાલ શાહ, ૮. શ્રી બાબુભાઈ મોહનલાલ પટ્ટણી, , ૨૧. શ્રી નરોત્તમદાસ મોતીચંદ શાહ, ૯. શ્રી પ્રકાશમલજી સમદડિયા, મદ્રાસ. રર. આર. પ્રતાપરાય વાસણવાળા, ૧૦. શ્રી પ્રવીણચંદ્ર નંદલાલ ભેગીલાલ, ર૩. રાકેશ સ્ટોર્સ,
ખંભાત. ૨૪. શ્રી છગનલાલ રતનશીભાઈ ૧૧. શ્રી વાડીલાલ ખુશાલદાસ, હ. કાંતિભાઈ, ૨૫. શ્રી મનસુખલાલ પરશોત્તમભાઈ ખંભાત.
હ. ચંપકભાઈ , ૧૨, શ્રી કાંતિલાલ મોહનલાલ શાહ, ૨૬. શ્રી ગિરધરલાલ વેલચંદ,
હ, જસુભાઈ ,
મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org