SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૮ ] સરળ સ્વભાવી, નિભ યતાના નિરહંકારી, હિતશિખામણ સલાહ લેવા, કાઠાસૂઝ, વ્યવહારકુશળતા, નિર્ણયશક્તિ ધાર્યા. કાના કરવૈયા એ, સ્પષ્ટવક્તા સાહસશ્રા, દ્રવ્ય-ક્ષેત્ર ને કાળ-ભાવથી, સાચા માર્ગ બતાવે નય-ન્યાય ને સ્યાદ્વાદથી, સમય નાયક પદવીથી કરાય; તપગચ્છના શ્રમણસંઘમાં, સકળ સઘમાં સૂરીશ્વરની, સૌરભ ચાદેિશે સ'ઘ-શાસનના મતભેદોમાં, તટસ્થતાથી આપે લીધેલ નિર્ણયને દઢતાથી, વળગી રહેતા એ સૂરિ ગુરુદેવનાં અપૂર્ણ કાર્યો, ભાવ-ભક્તિથી પૂ ગુરુભિક્તના સ્મારક રૂપે, ગુરુજીનાં દિશ અધાય. ‘નંદન” ‘નંદન” કહે ઉપકાર તેમને! પળ પળ સમરે, નસૂરિ જીવનમાંય. સિદ્ધક્ષેત્ર-શત્રુજય ઉપર, નૂતન બાવન જિનાલય થાય; પ્રતિષ્ઠા તેની મહાસુદ સાતમ, મુહૂર્ત આપે શ્રી ગુરુરાય. શેઠ આણંદજી કલ્યાણજીની, પેઢી ભારતભરના શ્રીસંઘે ની, શાસનસમ્રાટ નેમિસૂરીશ્વર, સદાય; પકાય; લેખાય. એ તા પ્રતિષ્ઠા માટે આચાર્ય શ્રીને, વિનતી પેઢીની થાય; સંઘ-સુકાની કસ્તુરભાઈ, સંઘતણા શિરછત્ર ગણાય. વિહાર કરતા તગડી મુકામે, પહેાંચ્યા શ્રી નંદનસૂરિરાય; હૃદયથંભના હુમલા થાતાં, સ્વર્ગગમન વચ્ચે થઈ અચાનક આ મનાવ અનતા, સામાં હાહાકાર ઉલ્લાસ સ્થાને ઉદાસીનતા, સકળ સંઘમાં વ્યાપી ખાટ પડી તે ઠેર ઠેર ગુરુભક્તિ માટે, નાના-મોટા ધર્મ પ્રભાવક નંદનસૂરિની, એકવીસ કડીમાં ઝૂલણા “અમર” કહે કર જોડી વ્યક્ત કરાય; છંદમાં, ઊર્મિ આને ભાવથી, અંજલિ સ્વીકારશે ગુરુરાય ! Jain Education International પ્રતિભાસ પન્ન એ સૂરિરાય; આવે મહાનુભાવા ક વ્યનિષ્ઠ આગમને સહુને, આ. વિ.નંદનસૂરિ-સ્મારગ્રં“થ અજમ ગુણ જીવન નુસરે દીર્ઘ દૃષ્ટિવ ત પારખી કરતા ભારતમાં પ્રતિનિધિ ઉત્સવ શે' For Private & Personal Use Only સદાય. (<) ગણાય; વખણાય. (૯) જિવાય; સદાય. (૧૦) ગુરુરાય; ન્યાય. સાહાય; પસરાય. ન્યાય; સદાય. જાય; થાય; જાય. થાય; E પુરાય (૧૧) (૧૨) (૧૩) (૧૪) (૧૫) (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) (૨૧) www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy