SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦ ] આ. વિ.નંદનસૂરિ-સ્મારક થ શ્રીસ`ઘને જે વ્યાપક માર્ગદર્શન મળશે, તે વિશિષ્ટ જ હશે-એવા મારી નહિ, અનેક વ્યક્તિના વિશ્વાસ છે, ’ 66 વકીલ છેટાલાલ ત્રિકમલાલ પરીખે વિનતિપત્રમાં લખ્યું : આપના સિવાય જરા પણ ચાલી શકે એવું નથી. એટલે હું અને સવે એમ ઇચ્છીએ છોએ કે આપે ગમે તે અગવડ-સગવડે પણ આવવાની ખાસ જરૂરિયાત છે. ” ,, મુંબઈથી શેઠ હીરાલાલ પરશે!ત્તમદાસ, શેઠ ભાઈચંદુ નગીનદાસ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શા. શાન્તિલાલ મગનલાલ અને શ્રી માહનલાલ દીપચંદ ચાકસી એક સયુક્ત પત્રમાં લખે છે: “ વાતાવરણ જોતાં અને જે મહત્ત્વનું કાર્ય શાસન-શ્રેયના અંગે કરવાનુ છે એ વિચારતાં કાઈ પણ પ્રયત્ને આપશ્રીની હાજરીની ખાસ આવશ્યકતા છે. જૈન સમાજની નજરે અને આપનું માર્ગદર્શન જે સમુદાય સ્વીકારે છે એ સની ષ્ટિએ આપની હાજરીની ખાસ જરૂર છે.” શ્રી ગોડીજી-દેવસૂર સ‘ઘે પણ વિનતિપત્ર લખ્યા કે : “ ગયા વર્ષે અમાએ શ્રીસ'ધ એકતા સાધી આરાધન એક દિવસે કરે એ માટે જે પ્રયત્ના કરેલા એમાં આપનું માદન ભારે લાભદાયી નીવડયું હતું. તિથિના પ્રશ્નનું સમાધાન આપે પચાંગ આદિ જે પ્રશ્નો દર્શાવેલા એના ઉકેલ ઉપર જ અવલખે છે. એ ખાખત માટે આપ સચાટ અને સુખદ રીતે સમર્થન તેમ જ ઉકેલ કરી શકે છે, એટલું જ નહિ, પણ એ પાછળની આપની ભાવના પ્રબળ હોવાથી ધારી અસર ઉપજાવી શકે તેમ છે. વાતાવરણ જોતાં જે મહત્ત્વનું કાર્ય શાસનના શ્રેય અગે કરવાનુ છે એ વિચારતાં આપની હાજરીની ખાસ આવશ્યકતા છે. ” ૫. મતલાલ ઝવેરચંદે પણ ભારપૂર્વક લખ્યું : “ હું અંગત રીતે આપને જણાવું છું કે આપની તબિયત નાદુરસ્ત છે, આવી શકાય એવી સ્થિતિ નથી, આ બધુ છતાં કેટલાંક કામે એવાં હોય છે કે તમિયતને ગુમાવીને પણ કરવાં પડે છે. અને કોઈ વાર મુશ્કેલીમાં અપવાદ સેવીને પણ શાસનકા કરવાની ફરજ થઈ પડે છે. આ પ્રસંગે આપે અવશ્ય આવવા જેવુ છે. “ પૂ. લાવણ્યસૂરિજી અહી છે. પૂ. મહારાજ સાહેબ આવે છે. છતાં મને લાગે છે કે આપ નહિ આવા તા ઠીક નહિ થાય.... ર આપ આ વિષયના પૂર્વાપરના જાણકાર છે. પૂ. સ્વ. ગુરુમહારાજના પાવરશક્તિ પણ આપનામાં છે. કહેતાં પણ આવડે અને વાળતાં પણ આવડે છે. માંદા માંદા પણ ઉકેલ આણવાની તાકાત છે. સાથે શાસનની એકતામાં આપનું પૂરું ચિત્ત છે. આ બધાના આજે ઉપયાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy