________________
Jain Education International
અરપુ` ભાવથી અલિ રચયિતા—પૂ. મુ. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.
( પૃથ્વી છંદ)
નન્દન
વન્દેના.
પ્રસન્ન મુખ જેવુ' નિરખતાં જ ઉંચુ હસે, હિતાય બહુજનતણાં મધુરી વાણી જેની લસે; વિશાળ મન ચિતવે સકળ જીવ સુખસ પદા, બહુશ્રુત મુનીશ પદ્મામ્બુજે ધરા સકલ શાસ્રની વિષમ ફૂટ પ્રશ્નાવલી, મુહૂર્ત-વિખ્યા તથા અટપટી ગૂચા ન્યાયની; તુરત પળ વારમાં હૃદય-બુદ્ધિમાં ઊતરે, જવાબ મળતા અહીં નવ કશી જ શંકા રહે. હવે સ્થળ ન દીસતું વિષમ વાદ-ચર્ચા દ્વિધા, વિવાદ ઝઘડા મતાન્તર ટળે ખુલાસા મળે; વિપક્ષ તરફી ઘણા અસ હુમલાને હવે, અભીક દૃઢ સત્ત્વથી સજડ ખાળશે કાણ હા !
મરમજ્ઞાનીવર્યાં ઘણા, સમા ન એકે જડે;
અહીં વિવિધ શાસ્ત્રના
નન્દન
પરંતુ ગણરાજ વને પીપર લીમડા વડ નગેડ ને ખેરડી, પરંતુ તરુરાજ તે સરસ આમ્ર એ આમ્ર છે. અખંડ ગુરુભક્તિના અર રગથી દ્વીપતા, કુશાગ્ર પ્રતિભાખળે વિવિધ જિનેન્દ્ર-વરશાસને પરમ સૂરીશ ! તવ નામને સમરશુ હિમાંશુ સુધી. ખરે જ ધન ધન્ય તે વિરહમાં સદા સાંભરે; ચઢે . વમળ નામને કદ્રીય કાળના કાટ શુ?
શાસ્ત્ર નીપજાવતા; રાગને ધારતા,
For Private & Personal Use Only
ટ
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
www.jainelibrary.org