Page #1
--------------------------------------------------------------------------
________________
पञ्चशतप्रकरणप्रासाद-सूत्रणसूत्रधार-पूर्वधरमहर्षि-वाचकप्रवरश्री उमास्वाति-भगवत्-प्रणीतं स्वोपज्ञकारिका-भाष्ययोरुपरि चतुश्चत्वारिंशदधिक
चतुर्दशशत-प्रकरणकर्तृ श्रीमद्-हरिभद्रसूरि-विरचितवृत्तिसमलकृतम् ।
શી તવાધિગમ સત્રમ્
અધ્યાય - ૧ (ગુજરાતી અનુવાદ)
થઈ –
-
- -
-
-
-
' મેં ભાવાનુવાદકારાહુઃ ' પૂ. આચાર્ય શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજા
-
Page #2
--------------------------------------------------------------------------
________________
વિદ્વદર્ય પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ર
હવE ,
ITI રીટી મારી
વિકાસ
ના
યોGિ:
( VG
જય રચવ શ્રી કિરિ શનિ શુદ્ધિ થાય
રાની મઝાવા)
યુવાવર્ષ ની બાયક જાક મહાકot
- સર વાર વિ4ટવર્ક પર અચાર્યદેવ શ્ચમ દિશા
રાકરૉપરસૂરીશ્વરજી મહારાજ
(બે ભાગ)
મહાશિ એપ્રિલમાં માજ ઉકિત જ એલિવે કરવાની ના વિરમ ખ =
ઉપદેશપદ ગ્રંથ
હgths 1 111 Heaછે dhim inણીen Chettingવકિndia
T'S T TT TT TT
તજી મીના નીર
1 -૧
dવવિનિશ્ચક
પણ રH Plali | | | |
NિAR
ટીકા મહિમા
માત્ર-1
શ્રી અષ્ટક પ્રકરણ
I / INTIMETITI
माया श्री सजनीकापुरीमाली मारन
પાયાધીધામના ય થી જ
પૂ. બા. ધી જશોરની
હાજ
(બે ભાગ)
(બે ભાગ)
પૂર્વ નાયાયં શ્રી હરિનાનુ વિuિg
ફની બા
રો
પંચાશક પ્રર્કરણ
શ્રાવક
નવપદ 4 કરે!!
મયાધાતીય પાયા વાયાલી
જી હેમચંદ્રશ્નવિવિરક્ષિત Guદશમલા
(પુષ્પમાલા) હજાની જન) (ભાગ-૨)
શ્રાવકધર્મ અધિકાર,
ગુજરાતી મનુવાદ
અહી
મિર સર્ષિ ક. ૪
GER પૂજ્ય જાચાર્ય શ્રી રાણી ગરસૂરીશ0 HER
(બે ભાગ)
પૂર્ણ સાઈ | રિયમ
વિરચિતો
થા| Miળ્યું
કાત્મિપબોક
પંચાશક પ્રકરણ
ભાગ-૧
કમાવકધમ અધિકારી ગુજરાતી ભાવાનુવાદ
જય માલવા માં |
+ ર કરી મારા મા
પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય alinaushalધll Help
# માણયાદરા 1 ની પર્વતમાં
રન .
આ
(બે ભાગ)
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂરીશ્વરજી મહારાજા આદિએ કરેલું સાહિત્ય સર્જન
I'm 'R'
S
CCC PRACT
જાવ શાને થી મારી
દિકરી મા
પાંડવ અગ્નિ |
આચાપૃર્દષિા
ગુજરાતી વ્યાનુગ
बंधविहाणं
મકા નિરીક
पएस-बंधो
tre आचार्यदेव-श्रीमदविजयप्रेमीयसः।
-રવા
-
જa
નધિત્વ
વિવેચના
Jી વિવે
ફર્મા ,
શેકા-સમાધાન
તી સોહાનવું
ધર્મબિંદુ પ્રકરણ 10 કળી પાવાવાળી
કયા કારણ કે
(બે ભાગ).
भाष्यत्रयम्
d]]
)[
0]
શ્રી સંબોધ પ્રકરણ
/
m
શ્રી યશોવિજયજી વિચિત ચતિલક્ષણ સમુચ્ચય પ્રકરણ
ચેન્યવંદનભાખ્ય
પૂરતા નાણાં અનામિકા મહારાજ
ત્રણ ભાગ)
શ્રી મારી માતા જ થાય તત્વાર્થાધિગમ સત્ર
વી
મા | Fa[
NH
શ્રી વાયગમ સૂત્રમ્
श्रीफचसूत्रम्
શ્રી રૂપસેન ચરિત્ર
માય
(દશ ભાગ)
હourglaધાર પધરાવલ,
હકલ્પ લાયકાત
વાચક વર્ષથી ઉમાસ્વાતિ વિસતિ
પ્રશમરતિ
શ્રી. વીતરાગા સ્તોત્ર
શ્રાવક પ્રજ્ઞતિ પ્રકરણ
કારણ
પુજા, શ્રી રાજરોનરસૂરીશ્વરજી મ. સા
(, આ. શ્રી રાજશેખરસૂરીશ્વર િમલા
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
-જ્ઞાન શાળા
વિજય નેમિસૂરિ-શાન
( શિયા' શબરાર્થનાથાણે તમwા શ્રીમદ્ વિર્ષથશ્વન શ્રેમ-રામચંદ્રસૂરિ સ ભ્યો નમઃ //
સ્થાન – I ( નમ: P', पञ्चशतप्रकरणप्रसिवमसूत्रणसूत्रधार-पूर्वधरमहर्षि-वाचकप्रवर श्री उमास्वाति भगवत् प्रणीत स्वोपज्ञकारिका-भाष्ययोरुपरि चतुश्चत्वारिंशदधिक
चतुर्दशशत प्रकरणकर्तृ श्रीमद् हरिभद्रसूरि विरचितवृत्तिसमलङ्कृतम्
]] શ્રી C[ C] થાિથથી ચૂંટ] ]]
અધ્યાય-૧ (ગુજરાતી અનુવાદ)
| * ભાવાનુવાદકાર : પ.પૂ.આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર
પ.પૂ.આ. શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ.પૂ.આ. શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
- અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા
મંદ સંપાદક ગેહ પૂ. મુનિરાજ શ્રી ધર્મશખરવિજયજી ગણી
* સહયોગી * પૂ. મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી પ્રથમ આવૃત્તિ ઃ વિ.સં. ૨૦૭૦, વી.સં. ૨૫૪૦, નકલ : ૧૦૦૦
ગઃ પ્રકાશક દ્ર
શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ પૂજ્ય આચાર્યશ્રી રાજશેખરસૂરિ ભાવાનુવાદ ભવન ૪૯/૩૬ , સીલ્વર લીફની સામે, કામતઘર રોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫.
* પ્રાપ્તિ સ્થાન દ્ર
હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝની સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫.
ફોન : (૦૨૫૨૨) ૨૩૨૨૬૬, મો. ૯૩૨૧૨ ૩૨૨૬૬
મૂલ્ય : રૂા. ૧,૫૦૦/- (ભાગ : ૧ થી ૧૦)
Page #6
--------------------------------------------------------------------------
________________
સુરતમ્
અમારા હૃદયમાં પૂજ્યશ્રી (પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા) હોય એ સ્વાભાવિક છે પણ પૂજ્યશ્રીના હૃદયમાં અમારો સંઘ હતો એ જ અમારું અહોભાગ્ય છે. પૂજ્યશ્રીની ગુણગરિમાથી આકર્ષાયેલો અમારો સંઘ કાયમ પૂજ્યશ્રીનો ઋણી રહેશે. | શ્રી તપગચ્છ ઉદય કલ્યાણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ, બોરીવલી, ચંદાવરકર લેન.
- શ્રી સંઘે પોતાના જ્ઞાનનિધિમાંથી આ “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'નો સંપૂર્ણ લાભ લીધેલ છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે.
| વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ
ત્ર સૂચના આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થ મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહીં. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો.
તલનું ચૂદાઈ
શ્રી વિજય
હજય, ને મારે છે
શાસનું રેન એ ડેટ 4 માંકઃ 0 0 S33) સ્થાનુઃ 6 - //
0 રોહ હતું !
E 6}સિંહની વાડી, અ.246
છે અ&દાવાદ
Page #7
--------------------------------------------------------------------------
________________
《星
પી આ. વિર પતાન મુખ્ય આચાર્યદેવ થીમદ્
DIR-116.se
HELL
સૂરીશ્વર મહારા
R
અગ્નિ સંસ્કાર ભૂમિ પર નવનિર્મિત પ.પૂ.આ.ભ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજાનું ગુરુમિ નિલમ વિહાર - પાલીતાણા
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ભૂમિકા પ્રસ્તુત શાસ્ત્રનું (સૂત્રનું) મુખ્ય નામ તત્ત્વાર્થાધિગમ છે. આ શબ્દનો અર્થ સંબંધકારિકાની રરમી કારિકાની ટીકામાં જણાવ્યો છે. પણ વર્તમાનમાં તેને તત્ત્વાર્થસૂત્ર એવા સંક્ષિપ્ત નામથી ઓળખવામાં આવે છે. આ ગ્રંથના કર્તા પૂજય ઉમાસ્વાતિ મહારાજા છે. આ સૂત્રો ઉપર ભાષ્ય પણ તેમણે જ રચેલું છે. દિગંબરો “જ્યાં વસ્ત્ર ત્યાં મુક્તિ નહિ એવી એમની માન્યતાને બાધ આવતો હોવાથી ભાષ્યને ઉમાસ્વાતિ મહારાજા કૃત માનતા નથી. તેઓ ભલે ન માને પણ કેટલીક દલીલો વગેરેના આધારે ભાષ્ય ઉમાસ્વાતિ મહારાજાનું જ છે એમ સિદ્ધ થાય છે. જિજ્ઞાસુએ એ દલીલો પ.પૂ. આચાર્ય શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ લખેલા ઉપક્રમમાંથી જાણી લેવી. એ ઉપક્રમ આ ગ્રંથના પહેલા ભાગના અંતે મુદ્રિત કરવામાં આવ્યો છે.
આ ગ્રંથનો પરિચય આ ગ્રંથ મુખ્યતયા દ્રવ્યાનુયોગનો વિષય છે. જૈનશાસનમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગ પ્રસિદ્ધ છે. અનુયોગ એટલે વ્યાખ્યાન કે વર્ણન. જેમાં જીવાદિ દ્રવ્યોના =તત્ત્વોના) વ્યાખ્યાનની પ્રધાનતા હોય તે દ્રવ્યાનુયોગ. જેમાં આચારોનું વિશેષથી વર્ણન હોયતે ચરણકરણાનુયોગ. જેમાં ગણિત આવતું હોય તે ગણિતાનુયોગ. જેમાં ધર્મકથાનું વર્ણન આવતું હોય તે ધર્મકથાનુયોગ. આ ચાર અનુયોગોમાં દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગ એ બે અનુયોગો મુખ્ય છે. તે બેમાં પણ અપેક્ષાએ દ્રવ્યાનુયોગનું મહત્ત્વ વધારે છે. પ્રસ્તુત તત્ત્વાર્થસૂત્ર દ્રવ્યાનુયોગની પ્રધાનતાવાળું છે. કારણ કે તેમાં જીવ વગેરે સાત દ્રવ્યોનું તત્ત્વોનું) વર્ણન છે. આથી આ ગ્રંથનું મહત્ત્વ ઘણું છે.
આ ગ્રંથને બરાબર સમજવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે અને પ્રગટ થયેલું સમ્યગ્દર્શન દઢ અને નિર્મળ થાય છે. જેમકે પાંચમા અધ્યાયમાં
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર ૩૨ “ન્નિધરૂક્ષત્નીત્ વન્ય ” વગેરે સૂત્રોમાં કરેલું પુદ્ગલોના બંધનું વર્ણન આપણને સ્પષ્ટ સમજાવે છે કે સર્વજ્ઞ વિના બીજો કોઈ આવી બાબતો કહી શકે નહિ. આ તો માત્ર એક દૃષ્ટાંત રૂપે જણાવ્યું. બીજી ઘણી બાબતો એવી છે કે જે સર્વજ્ઞ વિના બીજો કોઈ કહી શકે નહિ.
પ્રશ્ન– ઉમાસ્વાતિ મહારાજા કયાં સર્વજ્ઞ હતા? એ તો છઘ0 હતા એથી એમનું કહેલું સર્વજ્ઞોએ કહ્યું છે એમ કેમ કહી શકાય?
ઉત્તર- પૂ. ઉમાસ્વાતિ મહારાજાએ આ બધું પોતાની મતિકલ્પનાથી નથી કહ્યું. કિંતુ તેમની પૂર્વે થયેલા વિદ્વાન અને મહાન આચાર્યોએ જે કહ્યું તેના આધારે કહ્યું છે. તેમની પૂર્વે થયેલા આચાર્યોએ પણ પોતાની પૂર્વે થયેલા મહાન જ્ઞાની આચાર્યોના કથન મુજબ કહ્યું છે એમ આગળ વધતાં વધતાં પૂર્વકાલીન આચાર્યોએ ગણધરોના ઉપદેશ મુજબ કહ્યું છે અને ગણધરોએ સર્વજ્ઞ ભગવંતે કહેલા ઉપદેશના આધારે કહ્યું છે. તેથી આ શાસ્ત્રના મૂળમાં સર્વજ્ઞ ભગવંત છે. જેના મૂળમાં સર્વજ્ઞ ભગવંત ન હોય તેવા અન્ય દર્શનકારોનું કથન સાચું ન ગણાય.
અહીં કહેવાનો આશય આ પ્રમાણે છે- જન્મથી અંધ હોય તેવા એક પુરુષે હાથીને સ્પર્શીને હાથી કેવો હોય તેનો નિર્ણય કર્યો. તેણે બીજા જન્મથી અંધ પુરુષને હાથી કેવા પ્રકારનો હોય તે કહ્યું. તેણે(=બીજાએ) ત્રીજાને કહ્યું. આમ જન્માંધ પુરુષોની ગમે તેટલી લાંબી પરંપરા સુધી હાથીના આકારનું વર્ણન થતું રહે તો પણ કોઈનેય હાથીના સાચા આકારનું જ્ઞાન ન થાય. કારણ કે પ્રથમ જન્માંધ પુરુષને હાથીના આકારનો સાચો નિર્ણય થયો નથી. આંખોથી દેખતો પુરુષ હાથીના આકારનો જેવો નિર્ણય કરી શકે તેવો નિર્ણય જન્માંધ પુરુષ ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ ન કરી શકે. (અહીં “જન્મથી અંધ પુરુષની પરંપરા” કહેવાનું કારણ એ છે કે આ પરંપરામાં કોઈ પુરુષ દેખતો હોય તો તેને હાથીના સાચા આકારનું જ્ઞાન થવાનો સંભવ રહે પણ પરંપરામાં બધા જ જન્માંધ હોય એટલે કોઈનેય હાથીના સાચા સ્વરૂપનું(આકારનું) જ્ઞાન ન થાય.)
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
તેવી રીતે પ્રસ્તુત જૈનદર્શન સિવાયના બધા જ દર્શનકારો છદ્મસ્થ હોવાથી તેમની ચાલેલી પરંપરામાં આવનારા બધા જ છદ્મસ્થ પુરુષોને આત્મા આદિ પદાર્થોના સાચા સ્વરૂપનું જ્ઞાન થતું નથી એટલે તેઓ “અમારી આટલી લાંબી પરંપરાથી આ જ્ઞાન અમને મળતું આવ્યું છે” એમ કહે તો પણ એમનું જ્ઞાન સત્ય નથી. (યોગબિંદુ ગા.૪૨૯ વગેરે)
5
જૈનદર્શનમાં તો આત્મા આદિને સાક્ષાત્ જાણનારા સર્વજ્ઞપુરુષથી પરંપરા ચાલી છે, એટલે જૈનદર્શનની સાચી પરંપરામાં આવેલું જ્ઞાન યથાર્થ છે, માટે આ તત્ત્વાર્થ સૂત્રને જાણવા માટે ખાસ પ્રયત્ન કરવો જોઇએ. આ ગ્રંથ માત્ર ૨૦૦ શ્લોકથી ઓછા પ્રમાણવાળો હોવા છતાં તેમાં સંપૂર્ણ જૈનશાસનનો સાર સમાવી દીધો છે. જાણે કે ગાગરમાં સાગરને સમાવી દીધો છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ આ.શ્રીહેમચંદ્રસૂરિ મહારાજ સ્વરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં અ.૨ પા.૨ સૂ.૩૯ માં ૩ોમાસ્વાતિ સંગ્રહીતારઃ=ઘણા વિષયનો થોડામાં સંક્ષેપ કરવાના વિષયમાં ઉમાસ્વાતિ મહારાજા જેવા બીજા કોઇ શ્રેષ્ઠ નથી. એમ જણાવ્યું છે. ગ્રંથકારનો પરિચય
ગ્રંથકારની માહિતી ગ્રંથકારે પોતે ગ્રંથના અંતે પ્રશસ્તિમાં સંક્ષેપથી જણાવી છે. તે આ પ્રમાણે
“જેમનો યશ જગતમાં પ્રગટ છે તે શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય અગ્યાર અંગોના જ્ઞાતા ઘોષનંદી ક્ષમાશ્રમણના શિષ્ય, વાચનાથી (ભણાવનારની અપેક્ષાએ) મહાવાચક શ્રમણ મંડપાદના શિષ્ય, વિસ્તૃત કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય કૌભીષણ ગોત્રવાળા સ્વાતિ નામના પિતા અને વાત્સી ગોત્રવાળી ઉમા નામની માતાના પુત્ર ન્યગ્રોધિકા ગામમાં જન્મેલા, કુસુમપુર (પાટલીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરમાં વિચરતા, ઉચ્ચ નાગર શાખાના વાચક શ્રી ઉમાસ્વાતિજીએ ગુરુપરંપરાથી મળેલા ઉત્તમ અરિહંત વચનોને સારી રીતે સમજીને (શરીર-મનના) દુઃખોથી પીડિત તથા અસત્યઆગમથી
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી-તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
નષ્ટબુદ્ધિવાળા જગતને જોઇને જીવોની અનુકંપાથી સ્પષ્ટ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રની રચના કરી.”
6
આ વિશે હું વિશેષ વિવેચન લખતો નથી. કારણ કે બહુ વિસ્તારથી લખવું પડે. બહુ વિસ્તારથી લખાયેલા લખાણને વાંચવાનો રસ બહુ અલ્પજીવોને હોય છે તથા હું આંખની તકલીફના કારણે વિસ્તારથી લખવા માટે સમર્થ પણ નથી. આથી જિજ્ઞાસુઓએ આ વિશે વિશેષ માહિતી માટે ઉમાસ્વાતિ મહારાજા ક્યારે થયા ? કયા વંશમાં થયા’ ઇત્યાદિ વિગતો જૈનપરંપરાનો ઇતિહાસ ભાગ-૧ માંથી તથા પંડિત શ્રી સુખલાલજી કૃત તત્ત્વાર્થ વિવેચનવાળા પુસ્તકમાંથી તથા પૂ.આ. ભગવંત શ્રીકેસરસૂરિજી મહારાજાના સમુદાયનાં આ. શ્રીહેમપ્રભસૂરિજીના શિષ્ય વિદ્વાન મુનિ શ્રીઉદયપ્રભવિજયજીગણિવરે લખેલ સિદ્ધસેનગણિકૃત ટીકાના પ્રથમ અધ્યાયના ટીકાનુવાદમાં લખેલી ભૂમિકામાંથી તથા પ.પૂ. આગમોદ્વારક શ્રીઆનંદસાગરસૂરિ મહારાજાએ લખેલ તત્ત્વાર્થસ્તૃત-તનિર્ણયઃ નામના પુસ્તકમાંથી જોઇ લેવું.
ટીકાકાર મહર્ષિનો પરિચય
તત્ત્વાર્થકારિકા અને ભાષ્યની ટીકા કરનારા શ્રીહરિભદ્રસૂરિ મહારાજા જૈનશાસનમાં યાકિનીમહત્તરા ધર્મપુત્ર તરીકે પ્રસિદ્ધિને પામેલા અને ચૌદશો ગ્રંથના પ્રણેતા હરિભદ્રસૂરિ મહારાજા સમજવા. એમણે ડુપિકા નામની ટીકા રચી છે. શબ્દકોષમાં ડુપડુપિકા શબ્દનો અર્થ જોવામાં આવ્યો નથી. પણ ડુપડુપિકા એટલે નાવડી એવો અર્થ મને જણાય છે. આ ટીકા પૂર્વે વિ.સં. ૧૯૯૨માં રતલામ નિવાસી શ્રેષ્ઠી ઋષભદેવજી કેસરીમલ જૈન શ્વેતાંબર સંસ્થા દ્વારા મુદ્રિત થઇ હતી. તેમાં લખાયેલા ઉપક્રમ પ્રમાણે આ ટીકા સૌથી પ્રાચીન છે. અર્થાત્ સિદ્ધસેન ગણિકૃત મોટી ટીકાથી પણ પ્રાચીન છે, તેના કારણો ૧ઉપક્રમમાંથી જાણી લેવા તથા તત્ત્વાર્થસૂત્રના ભાષ્યના કર્તા પણ ઉમાસ્વાતિ મહારાજા હતા. ૧. ઉપક્રમ આ પુસ્તકને અંતે આપેલો છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ તેના કારણો પણ ઉપક્રમમાંથી જાણી લેવા. ભવિષ્યમાં વિદ્વાનોને ઉપયોગી બને તે માટે આ ઉપક્રમ આ ગ્રંથના પ્રથમ ભાગના અંતમાં મુદ્રિત કરવામાં આવ્યો છે. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ છઠ્ઠી અધ્યાયના ત્રેવીસમાં સૂત્રના “વિનયસંપન્નતા” પદ સુધીની ટીકા કરી છે. ત્યાર પછી એમની ટીકા જોવામાં આવતી નથી. કદાચ એ દરમિયાન એ મહાપુરુષ બિમાર પડ્યા હોય અને કાળધર્મ પામ્યા હોય એ બનવા જોગ છે. બાકી રહેલી એ ટીકાને આચાર્યશ્રી યશોભદ્રસૂરિએ ઉદ્ધાર કરવાનો પ્રારંભ કર્યો. તેમણે ત્યાંથી( વિનયસંપન્નતા પછીથી) દશમા અધ્યાયના છઠ્ઠા સૂત્ર સુધીની ટીકા ઉદ્ધરી છે. બાકીની ટીકા તેમના શિષ્ય ઉદ્ધત કરી છે. આ વિગત દશમા અધ્યાયના છઠ્ઠા સૂત્રની ટીકાના અંતે લખાયેલા પાઠથી સ્પષ્ટ થાય છે. આના ઉપરથી એ પણ નિશ્ચિત થાય છે કે સિદ્ધસેન ગણિની મોટી ટીકાથી આ ટીકા પ્રાચીન છે.
- અનુવાદ અંગેની માહિતી વિ.સં. ૨૦૧૩માં મારું ચાતુર્માસ પાલીતાણામાં થયું. તે વખતે સાધુસાધ્વીજીઓએ મારી પાસે ચાતુર્માસમાં વાંચના આપવાની માંગણી કરી. આથી તત્ત્વાર્થસૂત્ર ઉપર વાચના આપવાનું નિશ્ચિત થયું. તત્ત્વાર્થસૂત્ર ઉપર વર્તમાનમાં સિદ્ધસેન ગણિકૃત મોટી ટીકા અને શ્રીહરિભદ્રસૂરિકૃત નાની ટીકા એ બે ટીકાઓ પ્રસિદ્ધ છે. આ બે ટીકાઓને જોતાં મને લાગ્યું કે સિદ્ધસેન ગણિકૃત મોટી ટીકા ઘણી કઠિન છે. આથી હરિભદ્રસૂરિકૃત
૧. અહીં ઉદ્ધત=ઉદ્ધાર કર્યો એ શબ્દથી શું સમજવું? દશમા અધ્યાયના છઠ્ઠા સૂત્રની વૃત્તિના
અંતે લખેલા પાઠના આધારે મને એમ સમજાય છે કે સિદ્ધસેન ગણિત ટીકામાંથી ઉદ્ધાર કર્યો છે. અહીં શબ્દશઃ ઉદ્ધાર કર્યો છે એમ ન સમજવું. કિંતુ જ્યાં સિદ્ધસેન ગણિકૃત ટીકામાં પાઠ લાંબા હોય તેને ટૂંકાવી દીધા, જ્યાં શબ્દની કઠિનતા હોય ત્યાં સરળ શબ્દો મૂક્યા અને ક્યાંક પોતાને યોગ્ય લાગ્યા તેવા શબ્દો મૂક્યા. આ રીતે તેમણે ઉદ્ધાર કર્યો એમ મને
જણાય છે. ૨. શ્રીહરિભદ્રસૂરિએ અપૂર્ણ ટીકા લખી એ દમ્યાન સિદ્ધસેન ગણિએ એ ટીકાને પૂર્ણ કરવાને
બદલે સ્વતંત્ર પોતાની મોટી ટીકા લખી. પછી યશોભદ્રસૂરિએ એ ટીકાના આધારે હરિભદ્રસૂરિની બાકીનો ટીકાનો ઉદ્ધાર કર્યો.
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ નાની ટીકા ઉપર વાચના આપવાનો નિર્ણય કર્યો. શાશ્વતી ઓળી આદિના દિવસો સિવાય ચાર માસ સુધી નિયમિત વાચના ચાલી.
આ સમયે મેં શ્રી તત્ત્વાર્થસૂત્રની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકાનો અનુવાદ કરવાનો સંકલ્પ કર્યો પણ અન્ય ગ્રંથોના અનુવાદના કારણોસર આ અનુવાદ થઈ શક્યો નહિ. વિ.સં. ૨૦૬૪માં દહાણુ સ્ટેશનના ઇરાની રોડ ઉપર આવેલા ઉપાશ્રયમાં આનો અનુવાદ શરૂ કર્યો પણ તેમાં શારીરિક બિમારી આદિ ઘણા વિપ્નો આવ્યા. આમ છતાં વિઘ્નો રૂ૫ ખડકો સાથે અથડાતી કુટાતી પણ આ અનુવાદ નૌકા ઘણા વિલંબથી પણ પૂર્ણતાના કિનારે આવેલી જોઇને મારું મન હર્ષવિભોર બની જાય એ સહજ છે.
આ અનુવાદમાં વિદ્વાનોને ઘણી ક્ષતિઓ દેખાશે, ક્યાંક વિસ્તારથી લખવાનું હોવા છતાં વિસ્તારથી ન લખ્યું હોય, ક્યાંક સંસ્કૃત શબ્દને અનુરૂપ ગુજરાતી શબ્દ લખવામાં ભૂલ કરી હોય, ક્યાંક ભાવાર્થ સમજવામાં નિષ્ફળ બન્યો હોઉં, ક્યાંક સૂત્ર-ટીકાનો અર્થ ખોટો થયો હોય ઇત્યાદિ ઘણી ક્ષતિઓ દેખાશે. આમ છતાં વિદ્વાનોને હું પૂ. ઉમાસ્વાતિ મહારાજાના શબ્દોમાં વિનંતી કરું છું કે
પુત્રાપરાધવનમ મર્જયિતવ્ય વર્ધઃ સર્વમ્ (પ્રશમરતિ ગા.૩૧૨) પિતા પુત્રના અપરાધને માફ કરે તેમ વિદ્વાનોએ માફ કરવું.
હું એક તરફ મારી બુદ્ધિની મંદતાને જોઉં છું બીજી તરફ આ અનુવાદને જોઉં છું તો મારી સામે “હું આ કેવી રીતે કરી શક્યો?' એવો પ્રશ્નાર્થચિહ્ન ખડો થાય છે પણ મારા ઉપકારી સિદ્ધાંત મહોદધિ પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને નિઃસ્પૃહતામૂર્તિ પરમ ગુરુદેવ શ્રીહરસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપાદૃષ્ટિનું સ્મરણ થતાં જ એ પ્રશ્નાર્થચિહ્ન અદશ્ય થઈ જાય છે. આથી આ પ્રસંગે એ બે મહાપુરુષોને હર્ષ ભરેલા હૃદયથી વંદન કરું છું તથા વર્ધમાનતપોનિધિ (વર્ધમાનતપ આયંબિલની ૧૦૦+ ૮૮ ઓળીના આરાધક) પૂ. ગુરુદેવ શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ.ને પણ ભાવભર્યું નમન કરું છું.
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સહાયકોનું સંસ્મરણ અનુવાદ પૂર્ણ કરી દેવા માત્રથી કાર્ય પૂર્ણ થઈ જતું નથી. અનુવાદ તૈયાર થયા પછી જ્યાં સુધી પુસ્તક રૂપે પ્રકાશિત ન થાય ત્યાં સુધી ઘણી જવાબદારી વહન કરવાની હોય છે. મુનિ શ્રીધર્મશેખરવિજયજીએ આ બધી જવાબદારી પોતાના શિરે લઈને મને એ જવાબદારીમાંથી મુક્ત કર્યો. આમ કરીને તેમણે મારા પ્રત્યે રહેલા હાર્દિક ભાવની અભિવ્યક્તિ કરી છે. અર્થની કે શબ્દની અશુદ્ધિ ન રહે એ માટે એમણે પ્રથમ અધ્યાયથી આરંભી દશમા અધ્યાય સુધીનું મેટર શાંતિથી અને એકાગ્રતાથી વાંચ્યું. પછી પ્રુફ સંશોધનમાં પણ ઘણી મહેનત કરી રહ્યા છે. મુફ સંશોધનમાં મુનિ દિવ્યશેખરવિજયજી પણ ઘણો સહયોગ આપી રહ્યા છે.
મને આંખની તકલીફ થયા પછી બધો અનુવાદ લખવામાં (હું બોલું અને તે લખે એ રીતે) તેમણે જ લખી આપ્યો છે. ટીકાના પ્રારંભના ચાર અધ્યાયના અનુવાદની પ્રેસકોપી મુનિ શ્રી હિતશેખરવિજયજીએ કરી છે. બાકીના સંપૂર્ણ ભાષ્યસહિત ટીકાના અનુવાદની પ્રેસકોપી મુનિ શ્રીસુમતિશેખરવિજયજીએ સુવાચ્ય અક્ષરોમાં તૈયાર કરી છે તથા કોઈ કોઇ સ્થળે અનુવાદ લખવાનો રહી ગયો હોય તે અનુવાદ પણ તેમણે લખી આપ્યો છે.
આ પ્રસંગે મને સાધુસેવા કરવાનો ગુણ જેના સ્વભાવમાં રહેલો છે તેવા મુનિ શ્રીકૈવલ્યદર્શનવિજયજી યાદ આવ્યા વિના રહેતા નથી. વિ.સં. ૨૦૬૪નાં વાપીનાં ચાતુર્માસમાં મને આવેલી બિમારીમાં તેમણે લગભગ બે મહિનાથી પણ અધિક સમય સુધી નિઃસ્વાર્થપણે મારી હાર્દિક સેવા કરી. મુનિ શ્રીદિવ્યશેખરવિજયજી માટે હું શું લખું? અને કેટલું લખું? એ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. એમના માટે ટૂંકમાં એટલું જ લખું છું કે શરીર અનેક તકલીફોથી ઘેરાતું જાય છે અને અત્યંત કૃશ બનતું જાય છે એવી અવસ્થામાં મારા માટે એ જ સર્વસ્વ છે. દરરોજ સવારબપોર-સાંજે એ ત્રણે સમયે માતા જેમ બાળકને ખવડાવે તેમ મને આહાર
Page #16
--------------------------------------------------------------------------
________________
10
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
વપરાવે છે અને એક પછી એક દવાઓ આપે છે. મને ક્યારેક આ દશ્યની સ્મૃતિ થાય છે ત્યારે મારી આંખો આંસુઓથી ભીની થઈ જાય છે.
મને જયારે ભૂતકાળની સ્મૃતિ થાય છે ત્યારે મુનિશ્રી (હમણા પંન્યાસ) રવિશેખરવિજયજી યાદ આવ્યા વિના રહેતા નથી. વર્ષો સુધી મારી સેવા કરીને મારી સંયમયાત્રામાં અને સાહિત્યયાત્રામાં સાથ આપ્યો છે.
વિ.સં. ૨૦૫૦માં રોષકાળમાં મને પૂના - ટીંબર માર્કેટમાં ગાઢ બિમારી આવી ત્યારે મેં જીવવાની આશા છોડી દીધી હતી તેવી અવસ્થામાં એકલા હાથે મારી સેવા કરનારા મુનિ શ્રીહર્ષશેખરવિજયજીને પણ હું કેમ ભૂલી શકું?
સહવર્તી સર્વમહાત્માઓ મારી સેવા કરવામાં સદા ઉત્સુક રહે છે આમ છતાં મારું શારીરિક આરોગ્યનું પુણ્ય અત્યંત નબળું હોવાના કારણે જેમાં સમાધિ રાખવી કઠિન બની જાય તેવી નવી નવી તકલીફો ઉત્પન્ન થયા કરે છે. આમ છતાં આવા સેવાભાવી મહાત્માઓના પ્રભાવથી મારું સંપૂર્ણ જીવન સમાધિમય બની રહે એ જ અભ્યર્થના.
આ અનુવાદમાં ગ્રંથકારના આશયથી, ભાષ્યકારના આશયથી, ટીકાકારના આશયથી અને જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તેનું મિચ્છા મિ દુક્કડ આપવાપૂર્વક મારી લેખિનીને અહીં થોભાવી દઉં છું.
- આચાર્ય રાજશેખરસૂરિ વિ.સં. ૨૦૧૬, આસો વદ-૧૨
કલ્પનગરી, મુંબઈ-મુલુંડ
૧. આ સમયે મુનિ શ્રીધર્મશેખરવિજયજી પણ પૂના હતા, તેઓ કેમ્પમાં ગાઢ બિમારીના કારણે
પથારીવશ થયેલા મુનિ શ્રીકર્મજિતવિજયજી મ.સા.ની સેવામાં રોકાયેલા હતા.
Page #17
--------------------------------------------------------------------------
________________
11
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
* સંપાદકની સંવેદના * સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ગુરુકુલવાસમાં વસીને સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પરમ સંવેગી પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાએ પપ વર્ષના નિર્મળ સંયમની ક્ષણોને સંયમ, સ્વાધ્યાય અને ગુરુસમર્પણભાવની પવિત્ર ગંગોત્રીમાં અવગાહન કરતાં લગભગ આઠ વર્ષના અલ્પ ચારિત્ર પર્યાયે તો અત્યંત કઠીન ગણાતા પએસબંધો’ નામના કર્મગ્રંથ વિષયક ગ્રંથરત્નની ટીકા રચી. ત્યારથી પ્રારંભાયેલી પૂજયશ્રીની સાહિત્યયાત્રા અવિરત ચાલતી રહી. અત્યંત નાજુક નાદુરસ્તી વચ્ચે પણ આંતરિક મજબૂત લોખંડી મનોબળના કારણે આત્માને તંદુરસ્ત બનાવે તેવા કેટલાય ગ્રંથરત્નોના ભાવાનુવાદ, લેખન, સંપાદન, સંકલન કર્યા. સાહિત્યયાત્રાનું અંતિમ માઇલસ્ટોન કહીએ તો પ્રસ્તુત “તત્ત્વાર્થાધિગમ સૂત્ર' આ ગ્રંથ સાથે અનેક ઘટનાઓ સંકળાયેલી છે. “શ્રેયાં િવવિજ્ઞાનિ મહતામપિ ગાયતે” આ ઉક્તિ આ સર્જનમાં સાર્થક નીવડી છે.
પ્રેસર (ઉંચું લોહીનું દબાણ)ની તકલીફ વધતાં તેની અસર પૂજ્યશ્રીની ચક્ષુ ઉપર થઇ. તાત્કાલિક ઉપાયો કરાવવા છતાં એક આંખે લગભગ દૃષ્ટિ જતી રહી. એક આંખથી પણ કામ ચાલું રહ્યું. તેમાં ભીવંડીના ચાતુર્માસ દરમિયાન બીજી આંખમાં મોતીયો ઉતરાવ્યો. લેન્સ જે નંબરનો હોવો જોઈએ તેના કરતાં જૂદો બેસાડ્યો. પરિણામે બીજી આંખે પણ લગભગ દેખાવાનું બંધ જેવું થયું. આ દરમિયાન તત્ત્વાર્થાધિગમ સૂત્રનો ભાવાનુવાદ ચાલુ હતો. મુંબઇમાં ડૉ. સુજલ શાહ કે જેઓ પ્રભુશાસનના તત્ત્વજ્ઞાનના પરમ પિપાસુ, સાધુ વેયાવચ્ચના રસિયા હતા. તેમના સતત સતત પ્રયાસથી લગભગ ૧૫ ટકા જેટલી દૃષ્ટિનો ઉઘાડ થયો. જે અનુવાદનું કાર્ય બાકી હતું તેના વિશાળ કદના અક્ષરોવાળી ઝેરોક્ષ નકલો કરાવી. પૂજ્યશ્રીની આંખે ચોવીશ નંબરના
Page #18
--------------------------------------------------------------------------
________________
la
શ્રી તાધિગમસૂત્ર અધ્યાય-૧
ચશ્મા પહેરાવ્યા. બિલકુલ નિકટમાં લાવીને અક્ષરો વંચાય તેના આધારે પૂજ્યશ્રી તેઓશ્રીના વિનયી શિષ્ય મુ.શ્રી દિવ્યશેખર વિ.ને કહેતા જાય અને ગ્રંથનું કાર્ય આગળ વધતું જાય. આ રીતે દશ અધ્યાયનું કાર્ય પૂર્ણ થતાં ખ્યાલ આવ્યો કે પ્રારંભના પાંચ અધ્યાયના “ભાષ્યનો અનુવાદ તો બાકી રહી ગયો છે. તે પણ આવી આંખે પૂજયશ્રીએ પૂર્ણ કરાવ્યો. સવાર થતાં જ ગુરુ-શિષ્યની જોડી આ કાર્યમાં જોડાઈ જાય એ સુખદ દશ્ય તો જેણે જોયું તે ધન્ય બન્યા ! જૈનશાસનના રાજા જેવું તૃતીયપદ મળ્યું હોવા છતાં પૂજય ઉપાધ્યાયજી મહારાજાની પેલી પંક્તિ 'बाह्यदृष्टि प्रचारेषु मुद्रितेषु महात्मनः, अन्तरेवावभासन्ते स्फुटाः सर्वा સમૃદ્ધયઃ | - જ્ઞાનસાર” - પૂજ્યશ્રીએ સ્વજીવનની પ્રત્યેક ક્ષણોમાં સાર્થક કરી હતી.
અથાક પ્રયત્ન પૂર્ણ કરેલા અનુવાદ પછીની જે કાર્ય સિદ્ધિની સુખદ ક્ષણો હતી તેના સાક્ષી જે બન્યા હોય તે કહી શકે કે પૂજ્યશ્રી કેટલા પ્રસન્ન હતા ! સિદ્ધિની અનુભૂતિઓને અક્ષર દેહ આપીને પ્રસ્તાવના રૂપે લખવાનો જ્યારે અવસર આવ્યો તે ક્ષણે હું (મુનિ ધર્મ છે.વિ.) તથા મુ.શ્રી દિવ્ય શે.વિ. સામે બેઠા હતા. પૂજ્યશ્રી જેમ જેમ લખતા જતા હતા તેમ તેમ નેત્રો પણ સજળ બનતા જતા હતા. અત્યંત સંવેદનશીલતાપૂર્વક લખાયેલી પ્રસ્તાવનામાં નાનામાં નાના સાધુએ કે કોઈ શ્રાવકે કંઈક મદદ કરી હોય તો તે બધાને સ્મૃતિપથમાં લીધા હતા.
અનુવાદનું કાર્ય પૂજય ગુરુદેવશ્રીએ પૂર્ણ કર્યું તે વખતે એક પુણ્યાત્માને પત્ર દ્વારા જણાવ્યું હતું કે “તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અનુવાદનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રેસમાં પણ મોકલી આપ્યું છે. છપાવવા વગેરેનું કાર્ય મારા શિષ્યાદિ સંભાળી લેશે. તેથી હવે ઉંમરના કારણે કે શારીરિક અસ્વસ્થતાને કારણે મારી ગેરહાજરી હોય તો પણ પુસ્તક છપાઈ જશે !” જાણે પૂજ્યશ્રીને પોતાના જીવનસમાપ્તિનો સંકેત મળી ગયો હશે !
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
અનુવાદ કરતી વખતે અનેક પ્રતોનો સહારો લેવાયો હતો. જે મુદ્રિત પ્રતના આધારે અનુવાદ શરૂ કર્યો હતો તેમાં ઘણી અશુદ્ધિઓ હતી, ક્યાંક ક્યાંક અનુસંધાન પણ મળતું નહોતું. વરસોથી અનુવાદની સિદ્ધહસ્તતાને કા૨ણે પૂજ્યશ્રીએ પોતાના અનુભવથી તે તે પાઠોનું અન્ય અન્ય પ્રતોના આધારે અનુસંધાન ગોઠવી દીધું હતું. ખાસ કરીને ‘શ્રી સિદ્ધસેન ગણિ’કૃત તત્ત્વાર્થની ટીકાના આધારે ઘણા સુધારા કર્યા હતા. શ્રુતોપાસિકા સાધ્વીજી શ્રી ચંદનબાળાશ્રીજી મહારાજે પણ હસ્તલિખિત પ્રત મેળવી આપવામાં ઘણી સહાય કરી હતી. આ રીતે અનુવાદ કરી શેષ કાર્ય છપાવવા વગેરેની જવાબદારી મને સોંપી પૂજ્ય ગુરુદેવશ્રી પાલિતાણા મુકામે વિ.સં. ૨૦૬૮ ના ચૈત્ર વદ ૪ ના સ્મૃતિશેષ થયા.
ગુરુદેવશ્રીની હાજરીમાં તો ક્યાંક ક્ષતિ રહી હોય તો પ્રમાર્જના કરાવવા માટે તુરંત તેમની પાસે દોડીને પહોંચી જતો હતો. હવે તેઓશ્રીની ગેરહાજરીમાં આ કાર્ય કોની પાસે કરવું ? તેમાં પૂ. બાપજી મહારાજાના સમુદાયના વિદ્વર્ય પૂ. આચાર્યદેવ શ્રી મુનિચન્દ્ર સૂ.મહારાજાને આ પ્રુફ સંશોધન માટે વિનંતિ કરતાં વરસોથી સાહિત્ય સંશોધનાદિ કારણે જેઓ પૂજ્યશ્રી સાથે આત્મીય ભાવે જોડાયેલા હતા તેથી આ અંગે હૃદયોદ્ગાર જણાવતાં એઓશ્રીએ જણાવ્યું કે ‘ઋણ ચૂકવવાની સુંદર તક આપી.’ પૂ. પંન્યાસશ્રી નયભદ્ર વિ.મહારાજે પણ પ્રુફ સંશોધન કર્યું. મુ.શ્રી દિવ્યશેખર વિજયજી તો સદા ઉપયોગી બન્યા રહે છે. મુ.શ્રી પદ્મશ્રમણ વિ.મહારાજે પણ પ્રુફો મેળવવામાં સહકાર આપ્યો. પૂજ્ય ગુરુદેવશ્રીએ કેટલાક સ્થળો જોવા માટે પ્રેમ-ભુવનભાનુ સૂ.મ.ના સમુદાયના વિદ્વાન પંન્યાસપ્રવર શ્રી યશોવિજયજી મહારાજને મેટર મોકલી આપ્યું હતું. તેમણે પણ કાર્ય ખંતથી કરી અનુવાદ મોકલ્યો તે પણ આ ગ્રંથમાં સમાવિષ્ટ છે.
મેટર પ્રેસમાં આપ્યા પછી ત્રણ ત્રણ વર્ષ પસાર થઇ ગયા. તેજસ પ્રિન્ટર્સના તેજસભાઇએ પણ ખૂબ ધીરજથી ચીવટપૂર્વક કાર્ય પૂર્ણ કર્યું છે. એક ગ્રંથરત્નનું સર્જન જ્યારે અનેક આરાધકોની સહાયથી પૂર્ણ થઇ
13
Page #20
--------------------------------------------------------------------------
________________
14
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ રહ્યું છે ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરીમાં ન થયાની અધુરાશ છે. છતાં પરમગુરુદેવ ગચ્છસ્થવિર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ.મહારાજાનું વાત્સલ્ય, પ્રેરણા, અવસરે કાર્યભારને વહેલી તકે પૂર્ણ કરવાની મળતી ટકોરે આ કાર્ય પૂર્ણ થઈ રહ્યાનો સંતોષ અનુભવું છું. આ સર્જનમાં જેનો જેનો સહકાર મળ્યો તે સહુનો હું ઋણી છું. વિ.સં. ૨૦૭૦, પોષ સુદ ૬, સોમવાર, - મુનિ ધર્મશેખર વિજયજી ગણિ તા. ૦૯-૦૧-૨૦૧૪, વર્ધમાનનગર, રાજકોટ
Page #21
--------------------------------------------------------------------------
________________
15
Α
Α
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા આદિ પૂજ્યોએ કરેલા સટીક ભાવાનુવાદવાળા ગ્રંથોને શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ પ્રકાશિત કરેલ છે, જે અભ્યાસી વર્ગને અતિ ઉપયોગી બની રહ્યા છે. આ સટીક ભાવાનુવાદવાળા ગ્રંથો : > પંચસૂત્ર > ધર્મબિંદુ > યોગબિંદુ > અષ્ટક પ્રકરણ > શ્રાદ્ધદિનકૃત્ય > યોગદષ્ટિસમુચ્ચય > પંચાશક પ્રકરણ (ભાગ-૧-૨) > ઉપદેશપદ (ભાગ-૧-૨) > પંચવસ્તુક (ભાગ-૧-૨) > ગુરુતત્ત્વવિનિશ્ચય (ભાગ-૧-૨) > ઉપદેશમાલા (પુષ્પમાલા) (ભાગ-૧-૨) > ભવભાવના (ભાગ-૧-૨) > તત્ત્વાર્થાધિગમસૂત્ર (ભાગ-૧ થી ૧૦) > વીતરાગસ્તોત્ર > પ્રશમરતિ પ્રકરણ > શ્રાવકધર્મવિધિ પ્રકરણ > શ્રાવકપ્રજ્ઞપ્તિ > આત્મપ્રબોધ > આચારપ્રદીપ > પાંડવચરિત્ર > શ્રી વાસુપૂજય ચરિત્ર > શ્રી શીલોપદેશમાલા > શ્રાવકનાં બાર વ્રતો યાને નવપદ પ્રકરણ
Α
Α
Α
Α
Α
Α
Α
Α
Α
Α
Page #22
--------------------------------------------------------------------------
________________
16
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટે પ્રકાશિત કરેલ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા આદિએ રચેલ લોકભોગ્ય સાહિત્ય.
* લોકભોગ્ય સાહિત્ય :
> શંકા-સમાધાન
> નવકાર મહામંત્ર
> મમતા મારે સમતા તારે
> અણગારના શણગાર સાત ‘સ’કાર
> પ્રભુભક્તિ
> પરોપકાર કરે ભવપાર
> જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ
> કષાયના કટુ વિપાકો (ભાગ-૧-૨-૩)
> તપ કરીએ ભવજલ તરીએ
> સ્વાધીન રક્ષા પરાધીન ઉપેક્ષા
> ભાવના ભવનાશિની
> જીવન જીતવાની જડીબુટ્ટીઓ > પ્રેમ-ગુણ-ગંગામાં સ્નાન કરીએ
> માતા-પિતાની સેવા
> પ્રમોદ પુષ્પ પરિમલ
> સત્સંગની સુવાસ
> મૈત્રી ભાવના
> ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ
> આધ્યાત્મિક પ્રગતિના પાંચ પગથિયા
> આધ્યાત્મિક વિકાસના ત્રણ પગથિયા
> આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ
> એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ
> પ્રભુ ભક્તિ મુક્તિની દૂતી
> શ્રી શત્રુંજય તીર્થ સોહામણું
> નિત્ય ઉપયોગી સાધના સંગ્રહ
> શ્રી શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આસો કાચો
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ પ્રકાશિત કરેલ સાધુ-સાધ્વીજી ભગવંતોને અભ્યાસમાં ઉપયોગી સાહિત્ય
> શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન મધ્યમવૃત્તિ (ભાગ-૧-૨) > સંસ્કૃત શબ્દ રૂપાવલી > સંસ્કૃત ધાતુરૂપાવલી - કૃદંતાવલી
A
A
પ્રત વિભાગ : > સિરિસિચિવાલકહા > પંચાશક પ્રકરણ (ભાગ-૧-૨) > સંબોધ પ્રકરણ > આત્મપ્રબોધ > શ્રાદ્ધદિનકૃત્ય > તત્ત્વાર્થાધિગમસૂત્ર (સભાષ્યહરિભદ્રસૂરિ ટીકા) (પ્રેસમાં)
A
A
Α
Α
Α
પૂજ્યશ્રી આદિનું અન્ય સાહિત્ય : > ૪૫ આગમ આરાધના વિધિ > શ્રી રૂપસેન ચરિત્ર > પએસબંધો > પ્રતિમાશતક > પરિશિષ્ટ પર્વ > સેનપ્રશ્ન > હીરપ્રશ્ન > બૃહત્કલ્પ સારોદ્ધાર > ગુરુદ્રવ્યના ઉપયોગ અંગે સત્ય માર્ગદર્શન
Α
Α
Α
Α
Α
Page #24
--------------------------------------------------------------------------
________________
l8
- શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
Α
Α
Α
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા આદિ પૂજ્યોએ કરેલ સૂત્રના અનુવાદવાળા ગ્રંથોને શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ પ્રકાશિત કરેલ છે, જે અભ્યાસી વર્ગને અતિ ઉપયોગી બની રહ્યા છે. આ સૂત્રના અનુવાદવાળા ગ્રંથો : > યોગશાસ્ત્ર > જ્ઞાનસાર > અષ્ટક પ્રકરણ > વીતરાગ સ્તોત્ર > પ્રશમરતિ પ્રકરણ > તત્ત્વાર્થાધિગમ સૂત્ર > યતિલક્ષણસમુચ્ચય > સંબોધ પ્રકરણ (ભાગ-૧-૨-૩) > ભાષ્યત્રયમ્ ભાગ-૧ (ચૈત્યવંદન ભાષ્ય) > ભાષ્યત્રયમ્ ભાગ-૨ (ગુરુવંદન ભાષ્ય) > કર્મગ્રંથ વિવેચન (૧ થી ૩ કર્મગ્રંથ) > ચૈત્યવંદન મહાભાષ્યા
Α
Α
Α
Α
Α
Α
Α
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પહેલો અધ્યાય *
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१-१॥ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥१-२॥
तन्निसर्गादधिगमाद्वा ॥१-३॥ जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥१-४॥
नामस्थापनाद्रव्यभावतस्तन्यासः ॥१-५॥
प्रमाणनयैरधिगमः ॥१-६॥ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥ १-७॥
सत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ॥१-८॥ मतिश्रुतावधिमन: पर्यायकेवलानि ज्ञानं ॥१-९ ॥
तत् प्रमाणे ॥१- १०॥
आद्ये परोक्षम् ॥१-११॥
प्रत्यक्षमन्यद् ॥१-१२॥
मति: स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ॥१-१३॥ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥१- १४॥
अवग्रहेहापायधारणा ॥१- १५ ॥ बहुबहुविधक्षिप्रानिश्रितानुक्तध्रुवाणां सेतराणाम् ॥१- १६ ॥
अर्थस्य ॥१- १७ ॥
व्यञ्जनस्यावग्रहः ॥१- १८ ॥ न चक्षुरनिन्द्रियाभ्यां ॥१-१९॥
श्रुतं मतिपूर्वं द्व्यनेकद्वादशभेदम् ॥१-२०॥
19
द्विविधोऽवधिः ॥१-२१॥
भवप्रत्ययो नारकदेवानाम् ॥१-२२॥
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥१-२३॥ ऋजुविपुलमती मनःपर्यायः ॥१-२४॥ विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः ॥१-२५॥ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः ॥१-२६॥ मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥१-२७॥ रूपिष्ववधेः ॥१-२८॥ तदनन्तभागे मनःपर्यायस्य ॥१-२९॥ सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥१-३०॥ एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्य: ॥१-३१॥ 'मतिश्रुताविभङ्गा विपर्ययश्च ॥१-३२॥ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥१-३३॥ नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दा नयाः ॥१-३४॥ आद्यशब्दौ द्वित्रिभेदौ ॥१-३५॥
१. प्रसिद्ध सूत्र मतिश्रुतावधयो विपर्ययश्च मे छ.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ત્ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર બ
સંબંધકારિકા
ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ મ.સા.નો મંગલ શ્લોક– वीरं प्रणम्य तत्त्वज्ञं तत्त्वार्थस्य विधीयते । टीका सङ्क्षेपतः स्पष्टा मन्दबुद्धिविबोधिनी ॥
અર્થ— તત્ત્વજ્ઞાતા શ્રી વીર (પરમાત્મા)ને પ્રણામ કરીને તત્ત્વાર્થસૂત્રની મંદબુદ્ધિવાળા મનુષ્યોને વિશેષથી બોધ કરનારી સંક્ષેપથી સ્પષ્ટ (અર્થવાળી) ટીકા કરાય છે.
21
टीका- इह मङ्गलादीनी शास्त्राणीति भावमङ्गलाधिकारे इष्टदेवतास्तवकरणं शिष्टसमयः, इष्टदेवता चास्य शास्त्रकर्तुरुत्तमोत्तमपुरुषविशेषः, स च षट्पुरुषीस्वरूपावगमात् ज्ञेयः, षट्पुरुषी च क्रियाभेदात्, सा च क्रिया जन्मनि सम्भवतीति तद् येन यथाभूतं सुलब्धं भवति तथाभूतमपि अभिधातुमाह
ટીકાર્થ— અહીં શાસ્ત્રના પ્રારંભમાં મંગલ વગેરે હોય છે. આથી ભાવમંગલના અધિકારમાં ઇષ્ટદેવતાનું સ્તવન કરવું એ શિષ્ટપુરુષોનો આચાર છે. આ શાસ્રકારના ઇષ્ટદેવ ઉત્તમોત્તમ (સર્વથી શ્રેષ્ઠ) પુરુષવિશેષ છે. તે પુરુષવિશેષ છ પુરુષોના સ્વરૂપના બોધથી જણાવવા યોગ્ય છે. આ છ પુરુષો ક્રિયાના ભેદથી છે—ક્રિયાભેદના કારણે છે. તે ક્રિયા જન્મ થયે છતે સંભવે છે. તેથી તે જન્મ જેના વડે યથાર્થ સ્વરૂપવાળું સફળ થાય છે તેવા સ્વરૂપને પણ જણાવવા માટે કહે છે— सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति ।
યુ:નિમિત્તમપીવું, તેન પુનર્વ્યા મતિ નગ્ન રાશા આf ॥
૧. આ છ પુરુષો કારિકા-૩ માં કહેવાશે. ૨. આર્યલક્ષળમ્
यस्याः पादे प्रथमे, द्वादश मात्रास्तथा तृतीयेऽपि । अष्टादश द्वितीये, चतुर्थके पञ्चदश साऽऽर्या ॥
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
શ્લોકાર્થ— જે સમ્યગ્દર્શનથી શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરે છે તેના દુઃખનું કારણ પણ આ (મનુષ્ય) જન્મ સારી રીતે પ્રાપ્ત કરાયેલો થાય छे, अर्थात् सइज थाय छे. ( . १ )
22
टीका- 'सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोती' त्यादि, सम्यग्दर्शनं-शुद्धात्मपरिणामरूपं वक्ष्यमाणं तेन शुद्धं-कुग्रहमलाभावेन यथावस्थितविषयपरिच्छेदकं, 'य' इति भवस्थसत्त्वोद्देशः, 'ज्ञानं' मत्यादि वक्ष्यमाणं पञ्चधा, तत्राद्यत्रयेणाधिकारः, तस्याशुद्धस्यापि मिथ्यादृष्टेरज्ञानसंज्ञितस्य भावात्, उत्तरद्वयं तु तच्छुद्धमेव भवति, मिथ्यादृष्टेरसम्भवात्, तथा ‘विरतिः' सामायिकादिरूपा वक्ष्यमाणा पञ्चधैव, तत्राप्याद्यत्रयेणाधिकारः, उत्तरद्वयं च जन्मनो दुःखनिमित्तत्वाभावात् तां विरतिमेव च, कारणकारणत्वेन तु शुभज्ञानशुद्धाम्, आप्नोति - प्राप्नोति, वक्ष्यति 'विरतिर्नाम ज्ञात्वा अभ्युपेत्याकरण' मिति (तत्त्वा० भा-६ - १) एवम्भूतं 'दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म' दुःखयतीति दुःखं, परितापयतीत्यर्थः, तद्धि शारीरादि संसारो वा, निमित्तं हेतु:, दुःखस्य निमित्तं दुःखनिमित्तं जन्मनि सति रोगशोकादिभावात् संसारावहक्लिष्टकर्मभावाच्च, दुःखनिमित्तमपि तथाविधविराधनया दीर्घभवानुबन्धित्वेन, आस्तां अविराधनयैव अल्पभवभावाय दुःखनिमित्तमिति, इदमिति मानुषं जन्म प्रत्यक्षं दर्शयति, अन्यत्र समग्रविरतेरभावात्, नारकतिर्यग्देवेषूदग्रदुःखमोहभोगोपपत्तेः, 'तेने 'ति यत्तदोर्नित्याभिसम्बन्धात् यच्छब्दोद्दिष्टमेव सत्त्वं निर्दिशति, योऽनन्तरमुक्तः सत्त्वः तेन 'सुलब्धं' सुप्राप्तं भवति 'जन्म' जायतेऽस्मिन्निति जन्म, भवग्रहणमित्यर्थः, अस्य संसारसमुद्रादुत्तीर्णप्रायत्वात्, यद्यपि नोत्तीर्णस्तथापि ग्रन्थिभेदादिभिरुत्तरणशक्तिकरणात्, अत एव तथा ( तस्य ) सुलब्धमिति षष्ठीं विहाय प्रकृत एवाह, प्रतिहतवेक्त्रत्वाभिधायिना तेन सुलब्धमिति तृतीयामाह ॥१॥
१. उत्तरद्वयेन न, तद्वतो जन्मनो दुःखनिमित्तत्वाभावादिति स्यात् । २. वचनात् येन तेनेति प्र. ।
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ટીકાર્થ– “
સર્જનશુદ્ધ યોગાનં વિરતિમેવ વાતોતિ” ફત્યાદિ, સમ્યગ્દર્શન તે આગળ કહેવાશે તેવા શુદ્ધ આત્મપરિણામ સ્વરૂપ છે. શુદ્ધ એટલે કદાગ્રહરૂપ મલના અભાવથી યથા અવસ્થિત વિષયનો નિર્ણય કરનારું. યઃ એવો પ્રયોગ ભવમાં રહેલા જીવોને ઉદ્દેશીને છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે તે આગળ કહેવાશે. તે પાંચ જ્ઞાનમાં અહીં પહેલા (મતિશ્રુત-અવધિ) એ ત્રણ જ્ઞાનનો અધિકાર છે. તે ત્રણ જ્ઞાન શુદ્ધ હોય તો પણ મિથ્યાષ્ટિને અજ્ઞાન સંજ્ઞાવાળા હોય છે, અર્થાત્ અજ્ઞાન સ્વરૂપ હોય છે. પછીના બે જ્ઞાન તો સમ્યગ્દર્શનથી શુદ્ધ જ હોય છે કારણ કે તે બે જ્ઞાન મિથ્યાષ્ટિને હોતા નથી.
વિરતિ સામાયિક વગેરે પાંચ પ્રકારની હોય છે અને તે આગળ કહેવાશે. તેમાં પણ અહીં પ્રથમની ત્રણ વિરતિનો અધિકાર છે. કારણ કે પછીની બે વિરતિ જન્મના દુઃખનું કારણ બનતી નથી. શુદ્ધ વિરતિને જ જે પામે છે. અહીં કારણના કારણથી વિરતિ શુદ્ધ છે, અર્થાત સમ્યગ્દર્શનથી જ્ઞાન શુદ્ધ છે અને શુદ્ધ જ્ઞાનથી વિરતિ શુદ્ધ છે. આગળ (અ.૭ સૂ.૧ ના ભાષ્યમાં) કહેશે કે “જાણીને સ્વીકારીને કરવું તે વિરતિ છે.”
“નિમિત્તપીવું તેને સુબ્ધ મવતિ ન” રૂત્યાતિ, જે દુઃખને કરે(=પીડા ઉપજાવે) તે દુઃખ, અર્થાત્ પરિતાપને ઉત્પન્ન કરે તે દુઃખ. તે દુઃખ શરીરાદિનું છે અથવા સંસાર એ જ દુઃખરૂપ છે, દુઃખનું નિમિત્ત તે દુઃખનિમિત્ત. જન્મ દુઃખનું કારણ છે. કારણ કે જન્મ થયે છતે રોગ અને શોક થાય છે અને સંસારને લાવનારા ક્લિષ્ટ કર્મો થાય છે(=ક્લિષ્ટ કર્મો બંધાય છે) જન્મ અવિરાધનાથી અલ્પભવ માટે દુઃખનું નિમિત્ત છે એ વાત તો દૂર રહી કિંતુ તેવા પ્રકારની વિરાધનાથી દીર્ઘ (મોટી) સ્થિતિવાળા ભવોનો અનુબંધ કરાવવાના કારણે જન્મ દુઃખનું નિમિત્ત છે. “” એવા પ્રયોગથી પ્રત્યક્ષ મનુષ્ય જન્મને બતાવે છે. કારણ કે બીજા ભવોમાં સર્વવિરતિનો અભાવ છે. નારક-તિર્યંચ અને દેવોમાં અનુક્રમે અતિશય દુઃખ, મોહ અને ભોગની પ્રાપ્તિ થાય છે. “તેર” એ
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રયોગ યર્ અને તદ્ નો નિત્ય સંબંધ હોવાથી યત્ શબ્દથી નિર્દેશેલા જીવને જણાવે છે. તેથી અનંતર જે જીવને કહ્યો છે તેનાથી એવો સંબંધ જોડવો. સુલબ્ધ એટલે સારી રીતે પ્રાપ્ત કરેલું થાય છે. જેમાં ઉત્પન્ન થાય તે જન્મ, અર્થાત્ જન્મ એટલે ભવનું ગ્રહણ કરવું. આ જીવ સંસારરૂપ સમુદ્રમાંથી લગભગ ઉત્તીર્ણ થઇ ગયેલો હોવાથી તેનો જન્મ સફળ છે જો કે તે જીવ સંસારસમુદ્રને પાર પામી ગયો નથી. ગ્રંથિભેદ આદિથી સંસારસમુદ્રને ઉતરી જવાની શક્તિ (પ્રાપ્ત) કરી હોવાથી લગભગ સંસારસમુદ્રને પાર પામી ગયો છે. આથી જ સુલ્તવ્યં એવા પ્રયોગમાં (તસ્ય સુતi) એમ છઠ્ઠી વિભક્તિને છોડીને પ્રસ્તુતને જ કહે છે- “ચેન તેન સુલ્તવ્યમિતિ તૃતીયામાહ’- જેના વડે ઉક્ત પ્રકારનો જન્મ પ્રાપ્ત કરાયો છે તેના વડે આ જન્મ સારી રીતે પ્રાપ્ત કરાયો છે, અર્થાત્ સફળ કરાયો છે એમ તૃતીયા વિભક્તિ કહે છે(=કહી છે). (કા.૧)
24
–
जन्मनि कर्मक्लेश-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । ર્મજ્ઞેશામાવો, યથામવદ્વેષ પરમાર્થઃ ।।૨।।
શ્લોકાર્થ કર્મક્લેશોના અનુબંધવાળા આ જન્મમાં કર્મક્લેશોનો સર્વથા અભાવ થાય તેવો પ્રયત્ન કરવો એ જ પરમાર્થ છે. (કા.૨)
ટીા— યતથૈવં અત: ‘નન્મની’ત્યાદ્રિ, ‘નન્મ' તલક્ષળ તસ્મિન્ નન્મનિ, વિદ્ભૂત કૃત્યાદ-‘ર્મજ્ઞેશરનુવદ્વે' યિતે કૃતિ જન્મ-જ્ઞાનાवरणीयादि सर्वं, क्लिश्नन्ति क्लेशयन्ति क्लिश्यते वा एभिरात्मेति क्लेशाः, तद्विशेषा एव रागादयः, प्राधान्यख्यापनार्थं भेदेनाभिधानम् अस्ति चायं न्याय:, यथा-ब्राह्मणा आयाता वशिष्टोऽपि आयात इति, अथवा क्लेशा औदयिकभावरूपा आत्मधर्मा एव भावा रागादयो गृह्यन्ते, कर्म्म च तेषां निमित्तं, कर्म्मनिमित्ताः क्लेशाः कर्मक्लेशाः, नेश्वरादिनिमित्ता इति भाव:, कर्मक्लेशैरनुबद्धे सन्तते वेष्टिते वा, तथाहि - जन्मनि सति कायवाङ्मनोनिमित्तं ૧. મુદ્રિત પ્રતમાં પ્રતિતવવત્રત્વામિધાયિના એવો પાઠ છે. પણ અન્ય પ્રતમાં વવનાત્ યેન તેન રૂતિ એવો પાઠ છે. અમને અન્ય પ્રતનો પાઠ યોગ્ય જણાયો હોવાથી તેના આધારે અર્થ લખ્યો છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
25
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ कर्म, तदुदयाद्रागादयः क्लेशाः, तेभ्यः पुनर्जन्मेति सन्ततिः, वेष्टनं तु कर्मक्लेशामेडनेन, 'अस्मिन्नि'ति प्रक्रान्तत्वात् कर्मक्लेशाभावसाधनत्वाच्च तदेव पूर्वोक्तं मानुषं जन्माह, इदं हि प्रत्यक्षमेव कर्मक्लेशानेडितं दृश्यत इति, 'तथा प्रयतितव्य'मिति तथा-तेन दर्शनादित्रयलाभोपायपालनप्रकारेणानुकम्पादिगुरुकुलोपासनादिना प्रवचनोक्तहेतुभ्यः 'प्रयतितव्यं' प्रयत्नः कार्यः, यथा किमित्याह-'कर्मक्लेशाभावो यथा भवति' कर्मक्लेशाः पूर्वोक्तास्तेषामभाव:-क्षयः तैर्वियोग इत्यर्थः, स यथा भवति, स चानुकम्पादिभ्यः प्रवचनोक्तहेतुभ्यः सद्दर्शनाद्यवाप्तौ सत्यां गुरुकुलोपासनया अध्ययननिरतिचारचारित्रभावनादिभ्यो भवति, 'एष परमार्थ' इति, वक्ष्यमाणविस्तरमपि समासतोऽवधार्याह-एष परमार्थः, अस्य शास्त्रस्य अयं જર્મ ફેતિ માવા, અથવા “પુષ' રૂત્યેષ ર્મવલ્તશામાવઃ, “પરમાર્થઃ' પરમ:उत्कृष्टः अर्थः-प्रयोजनं सर्वोपद्रवरहितात्यन्तिकस्वास्थ्यभावेनैतत् प्रधानं યોગનું, મોક્ષ રૂત્યર્થ: રા
ટીકાર્થ– આવું હોવાથી “જન્મનિ” ત્યાતિ, જન્મનું લક્ષણ (કારિકા૧ માં) કહ્યું છે. કેવા પ્રકારના જન્મમાં એમ કહે છે “ર્મવલ્લેબૈરનુવ” કરાય તે કર્મ. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મ છે. જેનાથી જીવો ક્લેશ પામે છે, જે જીવોને ક્લેશ પમાડે છે, અથવા આત્મા જેનાથી ક્લેશ પમાડાય છે તે જોશો. રાગ વગેરે ક્લેશવિશેષો જ છે. કર્મક્લેશોની પ્રધાનતા બતાવવા માટે અહીં ભેદથી કહ્યું છે. સમાનતા હોવા છતાં પ્રધાનતા બતાવવા માટે અલગ નિર્દેશ કરવામાં આવે છે. જેમકે બ્રાહ્મણો આવ્યા છે વશિષ્ટ પણ આવ્યો છે. અહીં બ્રાહ્મણો આવ્યા છે એમ કહેવામાં વશિષ્ટ આવી જતો હોવા છતાં તેની પ્રધાનતા બતાવવા માટે વિશિષ્ટ પણ આવ્યો છે એમ અલગ બતાવ્યું છે. (તેમ અહીં રાગાદિ પણ ક્લેશો હોવા છતાં કર્મક્લેશની પ્રધાનતા બતાવવા માટે ર્મત્તેરૈઃ એવો પ્રયોગ કર્યો છે.) અથવા કર્મલેશો ઔદયિકભાવો રૂપ છે અને તે ભાવો (કર્મજનિત) આત્મધર્મો જ છે. અહીં તે ભાવો રાગાદિ ગ્રહણ કરાય છે. તે રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મ છે. કર્મનિમિત્તવાળા ક્લેશો તે
Page #32
--------------------------------------------------------------------------
________________
26
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ કર્મલેશો. આ રાગાદિ ભાવો ઇશ્વરાદિના નિમિત્તવાળા નથી એવો તાત્પર્યાર્થ છે. કર્મક્લેશોથી અનુબદ્ધ એટલે અવિચ્છિન્ન અથવા વીંટળાયેલા. તે આ પ્રમાણે- જન્મ થયે છતે કાયા, વચન અને મન નિમિત્તે કર્મબંધ થાય છે. કર્મના ઉદયથી રાગાદિ લેશો થાય છે. રાગાદિ ક્લેશોથી ફરી જન્મ થાય છે. આ પ્રમાણે અવિચ્છિન્નપણે થયા કરે છે. વારંવાર કર્મક્લેશો થવાથી વારંવાર કર્મક્લેશોથી વીંટળાવવાનું થાય છે.
“મન” રૂતિ, અહીં મનુષ્ય જન્મ પ્રસ્તુત હોવાથી અને કર્મલ્લેશાભાવનું સાધન હોવાથી સ્મિન વિભક્તિથી તે જ મનુષ્યજન્મને કહે છે- મનુષ્ય જન્મ કર્મક્લેશોથી વીંટળાયેલું પ્રત્યક્ષ જ દેખાય છે. “તથા પ્રતિતવ્ય” તિ, તથા એટલે દર્શનાદિ ત્રણનો જે લાભ થયો છે તે લાભનું અનુકંપા વગેરે અને ગુરુકુલઉપાસના વગેરે પ્રવચનમાં કહેલ ઉપાયોથી પાલન કરવા દ્વારા પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રમાણે શું? એમ કહે છે- “ર્મત્તેશમાવો યથા મવતિ” રૂત્યાદિ, કર્મક્સેશો પૂર્વે કહ્યા છે. તેમનો અભાવ એટલે તેમનો ક્ષય અથવા તેમનાથી વિયોગ જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. તે(=કર્મલ્લેશાભાવ) સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ થયે છતે પ્રવચન ઉક્ત અનુકંપા વગેરે હેતુઓથી તથા ગુરુકુલની ઉપાસના દ્વારા અધ્યયન, નિરતિચાર ચારિત્ર(પાલન) અને ભાવના વગેરેથી થાય છે. “N: પરમાર્થ ” રૂતિ, આ પરમાર્થ છે. હવે કહેવાશે તે વિસ્તારનું પણ સંક્ષેપથી અવધારણ કરીને કહે છે- આ પરમાર્થ છે, અર્થાત્ આ શાસ્ત્રનું આ રહસ્ય છે. અથવા “N:” એટલે કર્મક્લેશનો અભાવ. પરમાર્થ છે=ઉત્કૃષ્ટ અર્થ છે. અર્થ એટલે સર્વ ઉપદ્રવથી રહિત આત્યંતિક સ્વાથ્થભાવથી આ મુખ્ય પ્રયોજન છે, અર્થાત્ મોક્ષ મુખ્ય પ્રયોજન છે. (કા.૨) एकभवेनैतदभावे यत्कार्यं तदभिधातुमाह
એક ભવથી કર્મક્લેશનો અભાવ ન થાય તો જે કરવું જોઇએ તેને જણાવવા માટે કહે છે
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
27
परमार्थालाभे वा दोषेष्वारम्भकस्वभावेषु । कुशलानुबन्धमेव स्यादनवद्यं यथाकर्म ॥३॥
શ્લોકાર્થ– આરંભમાં પ્રવર્તાવવાના સ્વભાવવાળા કષાયાદિ દોષોની વિદ્યમાનતાના કારણે પરમાર્થ(ગકર્મક્લેશોનો સર્વથા અભાવ) ન થઈ શકે તો કુશળકર્મનો=પુણ્યાનુબંધી પુણ્યનો અનુબંધ થાય તે પ્રમાણે नि२वध आर्य ४२१. स. (1.3)।
टीका- 'परमार्थे'त्यादि, 'परमार्थालाभे वा' परमार्थस्यालाभः तस्मिन् अक्षेपेणैवोक्तलक्षणपरमार्थप्राप्तौ वा असत्यां, अप्राप्तिनिबन्धनमाह- 'दोषेष्वारम्भकस्वभावेषु' दूषयन्त्याशयमिति दोषा-रागादयः तेषु, आरम्भयतिजन्मान्तरबीजोपादानाय अशुभे प्रवर्त्तयतीत्यारम्भकः, आरम्भकः स्वभावो येषामिति विग्रहः तेष्वेवंभूतेषु सत्सु, परमार्थालाभे सति किं कर्त्तव्यमित्याह'कुशलानुबन्धमेवे'ति कुशलं शुभस्थानप्राप्तिहेतुः पुण्यं तदनुबध्नाति उत्तरोत्तरहेतुप्राप्तिहेतुत्वेन तस्मिन् वा अनुबन्धोऽस्येति कुशलानुबन्धं, कुशलप्रयोजनमित्यर्थः, एवकारोऽवधारणे, कुशलानुबन्धमेव नाकुशलानुबन्धं, 'स्यादनवद्यं, यथाकर्म' स्याद्-भवेद् अनवयं-औचित्येन गुणप्रतिपत्त्या सूक्ष्मेतरनिदानपरिहारेण चापापं यथा कर्म-उक्तलक्षणं तन्निबन्धनं वाऽनुष्ठानं, तथा प्रयतितव्यमिति वर्त्तते, किमन्यथापि कश्चित् प्रयतत इति ?, उच्यते, षट्पुरुषविशेषभावात् प्रयतन्ति, षट् पुरुषाः अधमाधमः अधमः विमध्यमः मध्यमः उत्तमः उत्तमोत्तम इति, अमीषामाद्यत्रयमकुशलानुबन्धं प्रति प्रयतते, चतुर्थः कुशलाकुशलानुबन्धं, पञ्चमः कुशलानुबन्धं, षष्ठो निरनुबन्धमिति ॥३॥
अर्थ- “परमार्थे"त्यादि, ५२मार्थनो वाम न थाय तेम अथवा ઉક્તલક્ષણવાળા પરમાર્થની પ્રાપ્તિ જલદી ન થાય તેના કારણને કહે છે"दोषेष्वारम्भकस्वभावेषु" शयने दूषित २ ते २॥ वगेरे होषी छे. આરંભ કરાવે તે આરંભક. આરંભ કરાવે છે એટલે જન્માંતરના બીજનું ગ્રહણ કરવા માટે અશુભમાં પ્રવર્તાવે છે. આરંભક સ્વભાવ છે જેમનો તે આરંભકસ્વભાવવાળા એવો વિગ્રહ છે. આવા પ્રકારના આરંભક
Page #34
--------------------------------------------------------------------------
________________
28
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સ્વભાવવાળા દોષો હોય ત્યારે પરમાર્થનો લાભ ન થયે છતે શું કરવું જોઇએ એ કહે છે–
શતાનુવશ્વમેવેતિ કુશલ એટલે શુભસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું પુણ્ય. તેનો અનુબંધ કરે છે અથવા તેમાં(=કુશલમાં) અનુબંધ છે જેનો તે કુશલાનુબંધ, અર્થાત્ કુશલના પ્રયોજનવાળું. વિકાર અવધારણ અર્થમાં છે. કુશલાનુબંધ જ કર્મ કરવું જોઇએ. અકુશલાનુબંધ કર્મન કરવું જોઇએ. “ચાનવદ્ય યથા” જે પ્રમાણે અનવદ્ય કર્મ થાય તે પ્રમાણે કરવું જોઇએ. ઔચિત્યથી ગુણના સ્વીકારથી અને સૂક્ષ્મ-બાદર નિદાનના ત્યાગથી જે પ્રમાણે ઉક્તલક્ષણ કર્મ પાપરહિત થાય અથવા તેનું (=અનવદ્ય કર્મનું) કારણ થાય તે રીતે પ્રયત્ન કરવો જોઇએ. પ્રશ્ન– શું કોઈ બીજી રીતે પણ પ્રયત્ન કરે છે ?
ઉત્તર– છ પ્રકારના પુરુષોના વિશેષ ભાવોથી બીજી રીતે પણ પ્રયત્ન કરે છે. અધમતમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમોત્તમ એમ છ પ્રકારના પુરુષો છે. આ છ પુરુષોમાં પ્રથમના ત્રણ પુરુષો અકુશલ અનુબંધ થાય તેવો પ્રયત્ન કરે છે. ચોથો પુરુષ કુશલ-અકુશલ અનુબંધ થાય તેવો પ્રયત્ન કરે છે. પાંચમો પુરુષ કુશલ અનુબંધ થાય તેવો પ્રયત્ન કરે છે. છઠ્ઠો પુરુષ નિરનુબંધકર્મ થાય તેવો પ્રયત્ન કરે છે. (કા.૩)
कर्माहितमिह चामूत्र, चाधमतमो नरः समारभते । इहफलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥
શ્લોકાર્થ- અધમતમ મનુષ્ય આ લોક અને પરલોકમાં દુઃખ આપનારા કાર્યો કરે છે. અધમ મનુષ્ય કેવળ આ લોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. વિમધ્યમ મનુષ્ય ઉભયલોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. (કા.૪)
टीका- तत्र अकुशलानुबन्धमभिधित्सुराह- 'कर्मे'त्यादि, कर्म उक्तलक्षणं 'अहितम्' अनिष्टफलदं, क्वेत्याह- 'इह चामुत्र च' इहलोके परलोके च, 'अधमतमो' जघन्यतमः 'नरः' तन्नामगोत्रकर्मोदयमात्रेण
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ पुरुषः, 'समारभते' एकीभावेनाभिविधिना करोति, उदाहरणमत्र व्याधमत्स्यबन्धादयः, ते हीहलोकेऽपि दुःखभाजः परलोकेऽपि दुर्गतिगामिन इति, 'इहफलमेव त्वधमः' इह फलमस्येति इहफलं, कर्मेति प्रवर्त्तते, एवकारोऽवधारणे, इहफलमेव, तुशब्दो विशेषणार्थः, अधममारम्भफलमाश्रित्यावधारणं, न त्विहफलमेव तत्, परलोके दुर्गतिफलत्वात्, स ह्यधमो विषयसुखगृध्नुः परलोकमविगणय्य तदनुगुणमिहफलमेवारभते, उदाहरणमत्र कामादिप्रधाना ऐहिकप्रत्यवायपरिहारिणः परलोकनिरपेक्षाः पृथग्जना इति, 'विमध्यमस्तूभयफलार्थ' विमध्यमः-अप्राप्तमध्यमावस्थः, तुः विशेषणार्थः, संसाराभिनन्द्येव, उभयस्मिन् फलं उभयफलं तत् अर्थः-प्रयोजनमस्येति उभयफलार्थं, कर्मारभत इति वर्तते, उदाहरणं चात्र विषयेषु सक्ता अमुत्रापि तद्विशेषार्थिनः दानादिक्रियासु प्रवृत्ताः पृथग्जना एवेति, एवमेतत् पुरुषत्रयमपि संसारबीजोपचयहेतुत्वेन सामान्यतोऽकुशलानुबन्धं प्रति प्रयतते ॥४॥
ટીકાર્થ– તેમાં અકુશલ અનુબંધને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે छ- “कर्मे"त्यादि, भन लक्ष पूर्वे (२-२ नी टीमi) युं छे. અહિત એટલે અનિષ્ટ ફળને આપનારું. ક્યાં અનિષ્ટ ફળને આપે એમ 5 छ- "इह चामूत्र च" म सने ५२९ोम भनिष्ट इणने આપનારું. અધમતમ એટલે સર્વથી જઘન્ય પુરુષ. તેના નામ-ગોત્ર અને ॐ ध्यभात्रथा ते पुरुषछे. (५२मार्थथा पुरुष नथी.) “समारभते" भेटले. તે કાર્યમાં સંપૂર્ણ તન્મય બનીને કાર્ય કરે છે. અહીં શિકારી, માછીમાર વગેરે દષ્ટાંતરૂપે છે. તેઓ આ લોકમાં પણ દુઃખના ભાગી થાય છે અને પરલોકમાં પણ દુઃખના ભાગી થાય છે. કેમકે પરલોકમાં દુર્ગતિમાં જનારા होय छे. "इहफलमेव त्वधमः" मही दोsidy ण छ ते ઇહફળકર્મ એ પ્રમાણે ઉપરથી ચાલ્યું આવે છે. વિકાર અવધારણ અર્થમાં છે. આ લોકના ફળવાળું જ. અધમઆરંભના ફળને આશ્રયીને અવધારણ છે. આ લોકના ફળને જ આશ્રયીને અવધારણવાળું નથી, અર્થાત્ અધમ પુરુષ તેવો જ આરંભ કરે છે. અહીં કામસુખ( ભોગસુખ)આદિની
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રધાનતાવાળા, આ લોકમાં થનારા અનર્થોનો ત્યાગ કરનારા અને પરલોકથી નિરપેક્ષ એવા પામર પુરુષો ઉદાહરણ રૂપ છે.
“વિમધ્યમસ્તુભયતાf” વિમધ્યમ એટલે જેણે મધ્યમ અવસ્થાને પ્રાપ્ત નથી કરી તેવો પુરુષ. તુ અવ્યય વિશેષણ માટે છે. વિમધ્યમ પુરુષ સંસારાભિનંદી જ હોય છે(=સંસારસુખમાં જ આનંદ માનનારો હોય છે.) ઉભયમાં (ઉભયલોકમાં) ફળ તે ઉભયલોકફળ. ઉભયફળ જેનું પ્રયોજન છે તે ઉભય પ્રયોજન. ફલાર્થ કાર્યને આરંભે છે એમ ઉપરથી ચાલ્યું આવે છે. અહીં વિષયોમાં આસક્ત અને પરલોકમાં પણ વિષયવિશેષના અર્થી અને (તેથી) દાનાદિ ક્રિયાઓમાં પ્રવર્તેલા પામરજનો જ ઉદાહરણ રૂપ છે. આ પ્રમાણે આ ત્રણ પુરુષો પણ સંસારબીજના ઉપચયના કારણ હોવાથી સામાન્યથી અકુશલ અનુબંધમાં પ્રયત્ન કરે છે. (કા. ૪)
30
इदानीं यः कुशलाकुशलानुबन्धं कुशलानुबन्धं च प्रति प्रयतते तान् अभिधातुमाह
હવે જે કુશલ-અકુશલાનુબંધ અને કુશલાનુબંધમાં પ્રયત્ન કરે છે તેમને કહેવા માટે ગ્રંથકાર કહે છે—
परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः ॥५॥
શ્લોકાર્થ– મધ્યમ મનુષ્ય કેવળ પરલોકના સુખ માટે સદા ક્રિયાઓમાં પ્રવર્તે છે. વિશિષ્ટ મતિમાન ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે.
टीका- 'परलोके 'त्यादि परलोको - जन्मान्तरं तस्मिन् हितं परलोकहितं तदर्थं परलोकहिताय, एवोऽवधारणार्थो, इहलोकनिरपेक्षं परलोकहितायैव प्रवर्त्तते प्रयतते, समारभत इति क्रियानुवृत्तावपि प्रवर्त्तत इति क्रियान्तराभिधानमतिशयेन प्रवर्त्तत इति वैशिष्ट्यख्यापनार्थं, 'मध्यम' इति मनागालोचकत्वान्मध्यमबुद्धित्वान्मध्यमो नर इति वर्त्तते, क्रियासुअनुष्ठानरूपासु 'सदा' सर्वकालमाप्राणोपरमादिति, उदाहरणं चात्र गृहाश्रम
-
"
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ त्यागिनोऽनवगततत्त्वमार्गाः परलोक एव कल्याणार्थिनस्तापसादय इति, 'मोक्षायैव तु' मोक्षः-अशेषकर्मवियोगलक्षणः तदर्थं मोक्षाय, एवकारोऽवधारणे, विवेकान्मोक्षायैव, न संसारार्थं, तुर्विशेषणार्थः, यथोचितक्रियया भावसारं, घटते, उत्तरोत्तरगुणप्राप्तये अनिदानं चेष्टत इत्यर्थः, एतेन प्रवर्तत इति क्रियानिवृत्तेः प्रयोजनमुक्तं वेदितव्यं, 'विशिष्टमतिरि'ति हेयोपादेयपरिज्ञानाच्चतुर्थ्यः पुरुषेभ्यो विशिष्टा-शोभना मतिरस्येति विशिष्टमतिः, उत्तमः-प्रधानः पुरुषः, पुरुष इत्यनुवर्तमाननरव्यवच्छेदार्थं, अयमेव पुरुषवेदादिपुण्यसम्भारवान् पुरुषो नेतर इति, उदाहरणं चात्र गृहाश्रमत्यागिनः सुविज्ञाततत्त्वमार्गा अपेतभवरागा मोक्षार्थिनो यतिश्रावका (यतयः श्रावकाश्च) ત III
ટીકાર્થ– “રત્નોવેચાદ્રિ પરલોક એટલે અન્ય જન્મ. તેમાં હિત એટલે પરલોકહિત. તેના માટે એટલે પરલોકના હિત માટે. પવ કાર અવધારણ માટે છે. આ લોકથી( આ લોકના સુખથી) નિરપેક્ષ બનીને પરલોકના હિત માટે જ પ્રયત્ન કરે છે.
પ્રશ્ન- સમરમતે એ પ્રમાણે ક્રિયાપદ ઉપરથી ચાલ્યું આવતું હોવા છતાં અહીં પ્રવર્તત એમ અન્ય ક્રિયાનું કથન શા માટે કરવામાં આવ્યું છે?
ઉત્તર– અતિશયથી પ્રવર્તે છે એમ વિશેષતા જણાવવા માટે અન્ય ક્રિયાનું કથન છે. “મધ્યમ” તિ, કંઈક વિચાર કરનાર હોવાથી, મધ્યમ બુદ્ધિવાળો હોવાથી મધ્યમ કહેવાય છે. નર: એ પ્રમાણે ઉપરથી ચાલ્યું આવે છે. સદા(=સર્વકાળ). સર્વકાળ એટલે પ્રાણ હોય ત્યાં સુધી અનુષ્ઠાનરૂપ ક્રિયાઓમાં પ્રવર્તે છે. ગૃહાશ્રમનો ત્યાગ કરીને જેમણે તત્ત્વનો માર્ગ જાણ્યો નથી એવા અને પરલોકમાં જ કલ્યાણના અર્થી એવા તાપસો વગેરે અહીં ઉદાહરણરૂપ છે.
“ોક્ષાવૈવ તુ સઘળા કર્મના વિયોગરૂપ મોક્ષ માટે. વિકાર અવધારણમાં છે. વિવેકથી મોક્ષ માટે જ, સંસાર માટે નહિ. તુ અવ્યય વિશેષ કહેવા માટે છે. તે આ પ્રમાણે- ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ માટે
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
યથોચિત ક્રિયા ભાવપૂર્વક કરે છે અને નિદાનરહિત પ્રયત્ન કરે છે. આનાથી પ્રવર્તતે એવી ક્રિયાની નિવૃત્તિનું પ્રયોજન કહેલું જાણવું. “વિશિષ્ટમતિ:” કૃતિ, હેય અને ઉપાદેયનું પરિજ્ઞાન હોવાથી (પૂર્વોક્ત) ચાર પુરુષોથી વિશિષ્ટ=સુંદર છે મતિ જેની તે વિશિષ્ટમતિ. ઉત્તમ એટલે પ્રધાનપુરુષ. પુરુષઃ એ પ્રમાણે ઉપરથી ચાલી આવતા નર શબ્દના વ્યવચ્છેદ માટે છે. પુરુષ, વેદ આદિ પુણ્યના સમૂહવાળો આ જ પુરુષ અહીં જાણવો. બીજો પુરુષ નહિ.
32
અહીં ગૃહાશ્રમનો ત્યાગ કરનારા અને તત્ત્વમાર્ગને જેમણે સારી રીતે જાણ્યો છે તેવા, જેમનામાં ભવરાગ જતો રહ્યો છે તેવા મોક્ષાર્થી સાધુઓ અને શ્રાવકો ઉદાહરણરૂપ છે. આમનો(=સાધુ-શ્રાવકોનો) અનુબંધ કુશલ અને નિરવદ્ય હોય છે. કેમકે એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. (કા.૫)
अमीषां हि कुशलानुबन्धोऽनवद्यश्च मोक्षप्राप्तेरिति गता पञ्चपुरुषवक्तव्यता, साम्प्रतं षष्ठमधिकृत्याह
પાંચ પુરુષોનું વક્તવ્ય પૂર્ણ થયું. હવે છઠ્ઠા પુરુષને આશ્રયીને (ગ્રંથકાર) કહે છે—
यस्तु कृतार्थोऽप्युत्तम - मवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो- -ઽવ્યુત્તમ કૃતિ પૂતમ વ ॥૬॥
શ્લોકાર્થ— જે મનુષ્ય ઉત્તમ ધર્મ પામીને કૃતકૃત્ય બનવા છતાં અન્ય જીવોને સદા ઉત્તમ ધર્મનો ઉપદેશ આપે છે તે ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ=ઉત્તમોત્તમ છે, આથી જ તે જગતમાં સર્વથી અધિક પૂજનીય છે.
ટીજા– ‘યસ્ત્વિ’ત્યાદિ ‘યસ્તુ નૃતાર્થોપિ’ તુરાબ્વે: પુનઃશાર્થ:, ય: पुनः पुरुषः कृतार्थोऽपीति, कृतो निष्पादितोऽर्थः - इष्टप्रयोजनरूपो येन स कृतार्थः, एवम्भूतोऽपि सन्, श्रुतलाभादिष्वपि कृतार्थशब्दो दृष्टः इत्याह‘ગુત્તમમવાવ્ય ધર્મ તાર્થ' કૃતિ, ૩ત્તમ-પ્રથાનું મોક્ષતમવાય્प्राप्यात्मसात्कृत्वा धर्मं - क्षमादिरूपं वक्ष्यमाणं 'परेभ्य उपदिशति' अन्येभ्यः कथयति, स्वफलनिरपेक्षः स्वभावतो, धर्म्ममेवेति गम्यते, 'नित्य' मिति
Page #39
--------------------------------------------------------------------------
________________
385
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ नित्यं-प्रतिदिनमुपदिशत्याकर्मक्षयात्, अयं ह्यागमः-तीर्थकरः प्रतिदिवसमाद्यां चरमां च पौरुषी धर्मकथां करोति, य एवंभूतः स उत्तमेभ्योऽप्यनन्तरोद्दिष्टेभ्यः अन्येभ्यश्च प्रसिद्धेभ्यः, अपिशब्दात् किमुतेतरेभ्यः, उत्तमः-प्रधानः इति, उत्तमोत्तमत्वात् पूज्यतम एव, एवकारश्चार्थे, उत्तमोत्तमः पूज्यतमश्च, आदरेऽवधारणे वा, उत्तमार्थसिद्ध्यर्थिनामादरेणायं पूज्यतम રૂત્યર્થ: //દ્દા
ટીકાર્થ– “ત્ત્વિ"ત્યાતિ “વસ્તુ કૃતાર્થોડ" અહીં તુ શબ્દ પુનઃ અર્થવાળો છે, પણ જે પુરુષ કૃતાર્થ થવા છતાં જેણે કર્યો છે(=સિદ્ધ કર્યો છે) ઈષ્ટ પ્રયોજનરૂપ અર્થ તે કૃતાર્થ. આવા પ્રકારનો થયો છતાં પણ શ્રુતલાભાદિમાં પણ કૃતાર્થ શબ્દ જોવામાં આવ્યો છે. તેથી કહે છે“ઉત્તમમવાથ ધ", પ્રધાન મોક્ષફળને પામીને(=આત્મસાત્ કરીને) પોતાના ફળની અપેક્ષા રહિત બનીને સ્વભાવથી જ હવે કહેવાશે તે ક્ષમાદિ રૂપ ધર્મનો બીજાઓને ઉપદેશ આપે છે. અહીં ધર્મનો જ ઉપદેશ આપે છે એ સમજી શકાય છે. “નિત્ય” તિ, નિત્ય એટલે પોતાના કર્મનો ક્ષય થાય ત્યાં સુધી દરરોજ. અહીં આગમ આ પ્રમાણે છે- “તીર્થકર દરરોજ પહેલા અને છેલ્લા પ્રહરમાં ધર્મકથાને કરે છે.” આવા પ્રકારનો તે જીવ હમણાં જ કહેલા ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ છે. અહીં અનંતર કહેલા ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ છે તો પછી પ્રસિદ્ધ અન્ય પુરુષોથી ઉત્તમ હોય તેમાં શું કહેવું એમ પ શબ્દથી જણાય છે. ઉત્તમ એટલે પ્રધાન. ઉત્તમોત્તમ છે અને બધાથી અધિક પૂજય છે. અહીં વકાર અને અર્થમાં છે. અથવા અહીં વકાર આદર' અર્થમાં કે “અવધારણ” અર્થમાં છે. ઉત્તમ અર્થને સિદ્ધ કરવાના પ્રયોજનવાળા જીવોને આ અધિક પૂજ્ય છે એવો ભાવાર્થ છે. (કા.૬) एवं सामान्येन पूज्यतमत्वमभिधाय विशेषेण स्थापयन्नाहઆ પ્રમાણે સામાન્યથી સર્વથી અધિક પૂજ્યપણાને કહીને વિશેષથી સ્થાપના કરતા =નિરૂપણ કરતા) ગ્રંથકાર કહે છે
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ तस्मादर्हति पूजामहन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥७॥
શ્લોકાર્થ– આથી ઉત્તમોત્તમ અરિહંત જ લોકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય ગણાતા દેવેન્દ્રોથી અને નરેન્દ્રોથી પણ પૂજ્ય છે.
टीका- 'तस्मादर्हती'त्यादि, यस्मादिदं पूज्यतमलक्षणं तस्मात् कारणात् 'अर्हति पूजा'मित्यर्हति-भागी योग्य, उत्तमपूजाया इत्यर्थः, पूजाम्अर्चनाभिष्टवरूपां, कोऽसावित्याह- 'अर्हनेव' देवताविशेषो, न तथा अन्यः, कुत इत्याह- 'उत्तमोत्तम' इति, स यस्मादुत्तमोत्तमः, उत्तमोत्तमत्वं च कृतार्थोऽपि धर्ममुपदिशतीति, 'लोक' इति, सर्वस्मिन्नेव जगति पूजामर्हति, नैकदेशे, केभ्य इत्याह- 'देवर्षिनरेन्द्रेभ्यः' इन्द्रशब्दः प्रत्येकमभिसम्बध्यते, देवेन्द्रादिभ्यः इत्यर्थः, किंविशिष्टेभ्यः ? इत्याह'पूज्येभ्योऽपि' अर्चनीयेभ्योऽपि अन्यसत्त्वानां, सामान्यदेवादीनां, किमुत शेषेभ्यः ?, न हि राजनि समुत्तिष्ठति परिषदुत्थानं प्रति वितर्क इति ॥७॥
ટીકાર્થ– “તમઈિતી”ત્યાદિ, આ સર્વથી અધિક પૂજય સ્વરૂપ હોવાથી પૂજવાને યોગ્ય છે, અર્થાત્ ઉત્તમપૂજાને યોગ્ય છે. પૂજા એટલે અર્ચના અને સ્તુતિ. એ કોણ છે એમ કહે છે. એ લોકપ્રસિદ્ધ) દેવતાઓથી વિશેષ એવા અરિહંત જ છે. બીજો કોઈ દેવ તેવો નથી. શાથી બીજો કોઈ દેવ તેવો નથી એમ કહે છે- “ઉત્તમોત્તમ” તિ કારણ કે તે ઉત્તમોત્તમ છે. કૃતાર્થ થવા છતાં ધર્મનો ઉપદેશ આપે છે. માટે ઉત્તમોત્તમ છે. “ના” તિ, લોકના કોઈ એક દેશમાં નહિ કિંતુ સંપૂર્ણ જગતમાં પૂજાને યોગ્ય છે. કોની પૂજાને યોગ્ય છે એમ કહે છે“વર્ષનરેન્દ્રવ:” અહીં ઈન્દ્ર શબ્દ પ્રત્યેક શબ્દની સાથે સંબંધવાળો છે. તેથી દેવેન્દ્ર વગેરેથી પૂજ્ય છે એવો અર્થ થાય. કેવી વિશેષતાવાળા દેવેન્દ્ર આદિથી પૂજય છે એમ કહે છે- “
પૂગ્યો .fપ” સામાન્ય દેવ વગેરે અન્ય જીવોના પૂજનીયોથી પણ પૂજ્ય. તો પછી બીજાઓથી પૂજ્ય હોય તેની શી વાત કરવી? રાજા ઉભા થયે છતે પર્ષદા ઉભી થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. (કા.૭)
Page #41
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩
૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૃષ્ટિવાદનું ખંડન અનાદિ સંસારમાં એમ કહેવાથી સૃષ્ટિવાદનું ખંડન કર્યું. સ્રષ્ટા વિના સૃષ્ટિ ન ઘટે. સ્રષ્ટા હોય તો પ્રશ્ન થાય કે એ સૃષ્ટા કોનાથી બનાવાયો? જવાબમાં તમે કહો કે બીજા સ્રષ્ટાએ બનાવ્યો તો બીજા સ્રષ્ટાને કોણે બનાવ્યો ? ત્રીજા સ્રષ્ટાએ બનાવ્યો તો ત્રીજા સ્રષ્ટાને કોણે બનાવ્યો? આમ અનવસ્થા થાય.
હવે જો ઈશ્વરને કોઈએ બનાવ્યો છે એમ સ્વીકારાતું નથી તો તેની જેમ સંસારને પણ કોઈએ બનાવ્યો નથી. રાગાદિથી રહિત સ્રષ્ટાને વિશ્વના સર્જનનું કોઈ પ્રયોજન નથી. ક્રીડા પ્રયોજન છે, અર્થાત્ સ્રષ્ટા ક્રીડા કરવા માટે જગતનું સર્જન કરે છે એમ સ્વીકારવામાં આવે તો સ્રષ્ટા રાગાદિ દોષવાળો થાય. દેવો વગેરેને સુખી કરે અને નારક વગેરેને દુઃખી કરે તેમાં તો (મસ્થાન=) નિરર્થક પક્ષપાત સિદ્ધ થાય.
તેવો તેનો સ્વભાવ છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી=કોઈ યુક્તિ નથી. ભ્રષ્ટાથી કોઈની ઉત્પત્તિ થતી નથી. કર્મની પ્રેરણાથી સ્રા જીવોને ઉત્પન્ન કરે છે એમ સ્વીકારવામાં સૃષ્ટાની શક્તિ શી રહી? અર્થાત્ એમાં સ્રષ્ટાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. આ વિષયનો બીજા ગ્રંથોમાં નિર્ણય કર્યો છે.
અનાદિ સંસારમાં મતિઃ- ક્રિયાવાળો હોવાથી અને વિશ્વવ્યાપી ન હોવાથી (એક ગતિમાંથી બીજી ગતિમાં) પરિભ્રમણ કરતો. (કોઈ દર્શનકાર આત્માને નિષ્ક્રિય ક્રિયારહિત માને છે, કોઈ દર્શનકાર આત્માને વિખુ–વિશ્વવ્યાપી માને છે. માટે અહીં ક્રિયાવાળો અને વિશ્વવ્યાપી ન હોવાથી એમ કહ્યું.)
જેની અપેક્ષાએ(=જે કારણે) આ પરિભ્રમણ છે તેને કહેતા અને પ્રસ્તુતમાં ઉપયોગી બીજું પણ જણાવતા ગ્રંથકાર આ કહે છે- ફર્મત પવ ફળ: સ્વકૃતસ્ય ઇત્યાદિથી પ્રારંભી મનુમતિ સુધી. ૧. પવિતત્વ એ પદોના સ્થાને વિત્ત એમ હોવું જોઇએ એમ કલ્પના કરીને અર્થ લખ્યો છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
36
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧
“તત: સમાધિ' મનની પ્રસન્નતાથી સમાધિ થાય છે. ઉપદ્રવ (અથવા ભય) દૂર થવાથી એકાગ્રપણે વિચાર કરવાની ક્ષમતા આવે છે. ૨ શબ્દ નહિ કહેલાનો સમુચ્ચય કરવા માટે છે. તે આ પ્રમાણે- વળી તેને શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ઊહ-અપોહ-અર્થવિજ્ઞાન-ધારણા અને તત્ત્વાભિનિવેશ (ગુણો પ્રાપ્ત) થાય છે. સમાધિથી માંડી તત્ત્વાભિનિવેશ સુધીના ગુણસમૂહથી નિઃશ્રેયસ=સર્વક્લેશપ્રહાણ(=સર્વક્લેશવિનાશ) નામનો મોક્ષ થાય છે. આથી પહેલાંથી જ અરિહંતનું પૂજન કરવું એ યોગ્ય છે. અરિહંત પરમાત્મા કોપ અને પ્રસાદથી રહિત હોવા છતાં અગ્નિ, ચંદ્ર, ચિંતામણિ આદિનો તેવો સ્વભાવ કહ્યો હોવાથી અરિહંતોથી અગ્નિ આદિની જેમ ફળની સિદ્ધિ થાય છે. (કા.૮)
आह- अस्त्येतदेवं, यत् पुनरुक्तं कृतार्थोऽपि सन्नुपदिशतीति तदयुक्तं, कृतार्थत्वविरोधात्, नैतदेवं, कारणोपपत्तेः, तदाह
પ્રશ્ન- અરિહંતોથી અગ્નિ આદિની જેમ ફળ મળે છે એ વાત બરોબર છે, પણ કૃતાર્થ હોવા છતાં ઉપદેશ આપે છે એમ જે કહ્યું તે અયુક્ત છે. કેમકે કૃતાર્થપણાનો વિરોધ આવે છે.
ઉત્તર- આ પ્રમાણે કહેવું એ બરોબર નથી. કેમકે ઉપદેશનું કારણ ઘટે છે=સંગત થાય છે. ઉપદેશનું કારણ ઘટી શકે છે તેને કહે છે– तीर्थप्रवर्तनफलं, यत् प्रोक्तं कर्म तीर्थकरनाम ।
तस्योदयात् कृतार्थो-ऽप्यहस्तीर्थं प्रवर्तयति ॥९॥ ૧. સુશ્રુષા કવળ વૈવગ્રહi તથા ઝાપોહોડર્થવિજ્ઞાનં તત્ત્વજ્ઞાનં થીગુણ:-(૧)શુશ્રુષા તત્ત્વ
સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ=તત્ત્વને સાંભળવું. (૩) ગ્રહણ=ઉપયોગપૂર્વક સાંભળેલું પ્રહણ કરવું. (૪) ધારણ=પ્રહણ કરેલું ભૂલી જવું નહિ-યાદ રાખવું. (૫) ઊહ=જે અર્થ સાંભળ્યો, જાણ્યો, યાદ રાખ્યો તેને તે જ્યાં જ્યાં ઘટિત હોય ત્યાં ત્યાં ઘટાવવો અથવા ઊહ એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન. (૬) અપોત=સાંભળેલા વચનોથી તથા યુક્તિથી પણ વિરુદ્ધ એવા હિંસા, ચોરી વિગેરે દુષ્ટ ભાવોના પરિણામ જાણીને છોડી દેવા અથવા અપોહ એટલે પદાર્થનું તે તે ગુણપર્યાયપૂર્વકનું જ્ઞાન. (૭)અર્થવિજ્ઞાન=ઊહાપોહદ્વારા થયેલું સંશય કેવિપર્યય વગેરે દોષોથી રહિત યથાર્થ જ્ઞાન. (૮) તત્ત્વજ્ઞાન=ઉહાપોહથી સંશયાદિ દોષથી રહિત થયેલું “આ એમ જ છે” એવું નિશ્ચિત જ્ઞાન. આ આઠ ગુણો ઉત્તરોત્તર બુદ્ધિની વિશુદ્ધિરૂપ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
37
શ્લોકાર્થ તીર્થંકર નામકર્મનું ફળ (કાર્ય) તીર્થપ્રવર્તન છે. એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. આથી અરિહંત કૃતકૃત્ય હોવા છતાં તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવે છે=ધર્મતીર્થની સ્થાપના કરીને પ્રતિદિન ધર્મનો ઉપદેશ આપે છે. (કા.૯)
टीका- 'तीर्थप्रवर्त्तने' त्यादि, तरन्ति भवसमुद्रमनेनेति तीर्थं प्रवचनं तस्य प्रवर्त्तनं प्रणयना फलं - प्रयोजनमस्येति विग्रहः, किं तदित्याह-यत् प्रोक्तं कर्म्म प्रवचने तीर्थकरनाम दर्शनशुद्ध्यादिनिमित्तं यस्मिन् उपात्ते तीर्थकरोऽयमिति व्यपदिश्यते 'तस्य' तीर्थकृन्नामकर्मण उदयाद् - विपाकात् 'कृतार्थोऽपि' चरमभवकेवलज्ञानावाप्त्या परमार्थतः निष्ठितार्थोऽपि 'अर्हन्' देवताविशेषः 'तीर्थं प्रवर्त्तयति' उक्तनिर्वचनं प्रवचनं प्रणयति, न च तथाविधकर्मोदयेऽप्यस्याकृतकृत्यता, कृतकृत्यस्यैव तत्त्वतः तत्कर्म्मवतस्तथास्वभावत्वाद् ॥९॥
ટીકાર્થ— “તીર્થપ્રવર્તને”ત્યાદ્રિ, જીવો જેનાથી ભવસમુદ્રને તરે તે તીર્થ. તીર્થ એટલે પ્રવચન. પ્રવચનને પ્રવર્તાવવું=તીર્થની સ્થાપના કરવી એ જેનું પ્રયોજન છે તે તીર્થપ્રવર્તન. આ પ્રમાણે તીર્થપ્રવર્તન શબ્દનો વિગ્રહ છે. તીર્થપ્રવર્તનનું પ્રયોજન શું છે તેને કહે છે- કા૨ણે કે દર્શનશુદ્ધિ આદિનું નિમિત્ત એવું તીર્થંકર નામકર્મ પ્રવચનમાં કહ્યું છે. જે કર્મ ગ્રહણ કર્યો છતે(=બાંધ્યુ છતે) “આ તીર્થંકર છે” એ પ્રમાણે વ્યવહાર કરાય છે, તે તીર્થંકર નામકર્મના ઉદયથી=વિપાકથી છેલ્લા ભવમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિથી પરમાર્થથી કૃતકૃત્ય પણ અરિહંતદેવ તીર્થને પ્રવર્તાવે છે. તીર્થ શબ્દની વ્યુત્પત્તિ પૂર્વે કહી છે. તેવા પ્રકારના કર્મોદયમાં પણ અરિહંતો અકૃતકૃત્ય નથી. કારણ કે કૃતકૃત્યનો જ પરમાર્થથી તે કર્મવાળા(=તીર્થંકર નામકર્મવાળા) જીવનો તેવો સ્વભાવ છે. (કા.૯)
अत्रैव निदर्शनमात्रमभिधातुमाह
અહીં માત્ર દૃષ્ટાંત કહેવા માટે ગ્રંથકાર કહે છે—
तत् स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथालोकम् । तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थंकर एवम् ॥१०॥
Page #44
--------------------------------------------------------------------------
________________
38
શ્રી તસ્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ શ્લોકાર્થ– જેમ સૂર્ય તેના સ્વભાવથી જ લોકને પ્રકાશિત કરે છે તેમ તીર્થકર સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે.
टीका- 'तत्स्वाभाव्यादेवे'त्यादि, तदेव-प्रकाशनं स्वभावस्तत्स्वभावस्तद्भावस्तत्स्वाभाव्यं तस्मात् तत्स्वाभाव्यादेव, प्रकाशकत्वादेवेत्यर्थः, 'प्रकाशयति' उद्योतयति 'भास्करः' आदित्यः 'यथा लोक'मित्यत्र लोकैकदेशे लोकोपचारः, 'तीर्थप्रवर्त्तनाय' तीर्थम्-उक्तलक्षणं तत्प्रणयनार्थं 'प्रवर्त्तते' प्रभवति स्वयमेव, तीर्थकरनामकर्मस्वाभाव्यादेव, तत्क्षयायेत्यर्थः, न च तत्कर्मक्षपणमात्रताधिकार्य्यतया स्वरसप्रवृत्तिः स्याद्वादिनोऽकृतार्थतादोषायेति भावनीयम् ॥१०॥
ટીકા- “તસ્વાભાવ્યા ત્યા, તેજ=પ્રકાશ કરવું તે જ સ્વભાવ તે તસ્વભાવ. તે સ્વભાવનો ભાવ=તસ્વાભાવ્યું. તેનાથી એટલે કે તસ્વાભાવ્યથી જ, અર્થાત્ પ્રકાશન કરવાના સ્વભાવથી જ. જેવી રીતે સૂર્ય લોકને પ્રકાશિત કરે છે, તેવી રીતે તીર્થકર તીર્થને પ્રકાશિત કરે છે. “નો” એ સ્થળે લોકના એક દેશમાં લોકનો ઉપચાર કરવામાં આવ્યો છે. “તીર્થપ્રવર્તનાય” તીર્થનું લક્ષણ પૂર્વે કહી દીધું છે. તેની સ્થાપના કરવા માટે તીર્થંકર નામકર્મના સ્વભાવથી જ સ્વયમેવ પ્રવર્તે છે, અર્થાત્ તીર્થંકર નામકર્મનો ક્ષય કરવા માટે તીર્થરચનામાં પ્રવર્તે છે. માત્ર તીર્થંકર નામકર્મના ક્ષયનો અધિકાર હોવાથી સ્વરસથી પ્રવૃત્તિ કરે છે એમ ન કહેવું. કેમકે તીર્થંકરના અકૃતાર્થતાના દોષ માટે થાય, અર્થાત્ તીર્થંકર અકૃતાર્થ છે એવો દોષ આવીને ઊભો રહે એમ વિચારવું. (કા.૧૦)
एवं सामान्येन तीर्थकरस्य तीर्थप्रवर्तनप्रयोजनमभिधाय वर्तमानतीर्थाधिपस्तवाभिधित्सया स्वयंभूकल्पनापरकुनयव्यपोहेनादित एव तद्गुणान् कथयितुमाह
આ પ્રમાણે સામાન્યથી તીર્થંકરના તીર્થ પ્રવર્તનના પ્રયોજનને કહીને વર્તમાન તીર્થાધિપતિની સ્તુતિ કહેવાની ઇચ્છાથી પોતાની મેળે કલ્પના
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ક૨વામાં તત્પર એવા કુનયોને દૂર કરવા વડે શરૂઆતથી જ વર્તમાન તીર્થાધિપતિના ગુણોને કહેવા માટે ગ્રંથકાર કહે છે
39
यः शुभकर्मासेवन- भावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपकः ॥११॥
શ્લોકાર્થ— પૂર્વકાળમાં અનેક ભવોમાં શુભ ક્રિયાના અભ્યાસથી આત્માને (શુભ ભાવથી) ભાવિત કરનાર ભગવાન મહાવીર અંતિમ ભવમાં જ્ઞાત ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયા અને સિદ્ધાર્થ રાજાના કુલને દીપાવ્યું. (કા.૧૧)
टीका - "यः शुभे" त्यादि 'य' इत्युद्देशोऽस्मादेकादश्यामार्यायां तस्मै इति निर्देशापेक्षः, वक्ष्यति कृत्वा त्रिकरणशुद्धं तस्मै परमर्षये नमस्कार' मिति, યઃ ભૂિત: ? ત્યાહ-‘શુભ-સેવનમાવિતભાવ:'શુભં જર્મभूतव्रत्यनुकम्पादि वक्ष्यमाणं तस्यासेवनम् - अभ्यासः तेन भावितो वासित:, भावितः अन्तरात्मा यस्येति विग्रहः कियन्तं कालमित्याह - 'भवेष्वनेकेषु' वरबोधिलाभादारभ्य जन्मस्वनेकेषु, अन्ते किमित्याह- 'जज्ञे ज्ञातेक्ष्वाकुषु' जज्ञे जातवान्, क्व ? - ज्ञाता नाम क्षत्रियविशेषाः तेषामपि विशेषसंज्ञा इक्ष्वाकवस्तेषु, तेऽपि वहव इत्यत आह- 'सिद्धार्थनरेन्द्रकुलदीपः ' सिद्धार्थनामा भगवतः पिता स एव नरेन्द्रस्तस्य कुलं गृहं सन्तानो वा તસ્મિન્ વીપવદ્ વીપો, વમૂવેત્યાદ્દિમિ(:સ્વયંમુવો નિરાસ ફૅ)ત્તિ /Īા
ટીકાર્થ— “ય: શુભે’’ત્યાવિ, ય: (જે) એ પ્રમાણેનો ઉદ્દેશ આ શ્લોકથી અગ્યારમા(=એકવીશમા) શ્લોકમાં તસ્મૈ એ પ્રમાણે નિર્દેશની અપેક્ષાવાળો છે. “પરમર્ષિ એવા તેને ત્રિક૨ણ શુદ્ધ નમસ્કાર કરીને” એ પ્રમાણે આગળ કહેશે. જે કેવા છે એમ કહે છે- “શુભાંસેવનમાવિતભાવ:” શુભકર્મના આસેવનથી=અભ્યાસથી ભાવિત=વાસિત થયો છે અંતરાત્મા જેનો તે શુભકર્માસેવિતભાવિતભાવ એવો વિગ્રહ છે. ભૂતઅનુકંપા વ્રતીઅનુકંપા વગેરે શુભકર્મ હવે પછી (અ.૬ સૂ.૧૩ વગેરેમાં) કહેશે. કેટલા કાળ સુધી અભ્યાસ કર્યો તેને કહે છે
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧ પષ્યનેy” વરબોધિના લાભથી આરંભીને અનેક જન્મોમાં અભ્યાસ કર્યો. અભ્યાસને અંતે શું થયું તે કહે છે– “નરો સાતેસ્વીકૃષ” ઉત્પન્ન થયા. ક્યાં ઉત્પન્ન થયા? ક્ષત્રિય વિશેષ જ્ઞાતોમાં ઉત્પન્ન થયા. જ્ઞાત નામના ક્ષત્રિયવિશેષોની ઇક્વાકુ એવી વિશેષ સંજ્ઞા છે. તે ઇશ્વાકુ વિશેષમાં ઉત્પન્ન થયા. ઈવાકુઓ પણ ઘણા છે તેથી કહે છે“સિદ્ધાર્થનરેન્દ્રશુરવી” ભગવાનના સિદ્ધાર્થ નામના પિતા હતા તે રાજા હતા તેમનું કુળ=ઘર અથવા સંતાન. તેમાં દીપક જેવા દીપક થયા. વમૂત્ર ઇત્યાદિ પ્રયોગથી જાતે=ઈચ્છાથી ઉત્પન્ન થયા એનું નિરાકરણ કર્યું. (તીર્થકરો સ્વયં ઈચ્છાથી જન્મ લેતા નથી કિંતુ કર્મથી તેમનો જન્મ થાય છે. એથી ભગવાન જન્મ લે છે એવી વાતનું ખંડન કર્યું.) (કા.૧૧) किम्भूतो जज्ञे ? इत्याहભગવાન કેવા પ્રકારના ઉત્પન્ન થયા ઇત્યાદિ કહે છે– ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः । त्रिभिरपि शुद्धैर्युक्तं, शैत्यधुतिकान्तिभिरिवेन्दुः ॥१२॥
શ્લોકાર્થ-જેમ ચંદ્ર સદા શૈત્ય, ધૃતિ અને કાંતિ એ ત્રણ ગુણોથી યુક્ત હોય છે. તેમ ભગવાન મહાવીર જન્મ વખતે પૂર્વે (દવભવમાં) પ્રાપ્ત કરેલા અપ્રતિપાતિ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. (કા.૧૨).
टीका- 'ज्ञानै'रित्यादि, ज्ञानैः पूर्वाधिगतैः-जन्मान्तरावातैरप्रतिपतितैःपुनरनावृत्तैः, ज्ञानानां पञ्चत्वादाह-मतिश्रुतावधिभिः-वक्ष्यमाणस्वरूपैः, तेषामप्येकैकस्य शुद्धितारतम्यसद्भावादाह- 'त्रिभिरपि शुद्धैर्युक्तः', नैकेन द्वाभ्यां वा, निदर्शनमाह- 'शैत्यद्युतिकान्तिभिरिवेन्दुर्युक्तः, तत्र शैत्यम्आल्हादकं द्युतिः-अतीव निर्मलता कान्ति:-मनोहरता ॥१२॥ ૧. આનાથી એ સિદ્ધ થાય છે કે તીર્થંકર થાય એ ભવથી પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે તે ભવના સમ્યકત્વને વરબોધિ કહેવાય એવું નથી કિંતુ તીર્થકરનો જીવ જયારથી સમ્યકત્વ પામે ત્યારથી જ તેમનું સમ્યકત્વ વરબોધિ કહેવાય, અર્થાત્ તીર્થકરના સમ્યકત્વને વરબોધિ કહેવાય. કારણ કે તેમનું સમ્યકત્વ તીર્થંકર નામકર્મબંધનું કારણ બને છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
41
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ટીકાર્થ– “જ્ઞાન”રિત્યાદ્રિ “જ્ઞાનૈઃ પૂર્વાધ તૈઃ” જન્માંતરમાં પ્રાપ્ત કરેલા અને અપ્રતિપતિત નહિ આવરાયેલા જ્ઞાનોથી સહિત ઉત્પન્ન થયા. જ્ઞાન પાંચ હોવાથી કહે છે- “મતિષ્ણુતાથમિ:” જેમનું સ્વરૂપ હવે (અ.૧ સૂ.૯ માં) કહેવાશે તેવા મતિ-શ્રુત અને અવધિ જ્ઞાનોથી સહિત ઉત્પન્ન થયા. તે ત્રણ જ્ઞાનમાં પણ એક એક જ્ઞાનની વિશુદ્ધિની તરતમતા હોવાથી કહે છે- એકથી બેથી નહિ કિંતુ ત્રણેય શુદ્ધ જ્ઞાનથી યુક્ત ઉત્પન્ન થયા. અહીં દષ્ટાંતને કહે છે- “ત્યતિન્તિરિત્ર્યુવત:” જેવી રીતે ચંદ્ર શૈત્ય, ધૃતિ અને કાંતિથી યુક્ત હોય છે. તેવી રીતે ભગવાન શૈત્ય, ઘુતિ અને કાંતિથી યુક્ત ઉત્પન્ન થયા. તેમાં શૈત્ય એટલે આહલાદક=આહલાદ ઉત્પન્ન કરનાર. ઘુતિ એટલે અત્યંત નિર્મલતા. કાન્તિ એટલે મનોહરપણું. (કા.૧૨)
अधिकृतदेवताविशेषस्यैव जातस्य यत् स्वरूपं तदभिधित्सुराहપ્રસ્તુત ઉત્પન્ન થયેલા દેવવિશેષનું જ જે સ્વરૂપ છે તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
शुभसारसत्त्वसंहन-नवीर्यमहात्म्यगुणयुक्तः । जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥१३॥
શ્લોકાર્થ– દેવોએ જગતમાં જેમનું ગુણના કારણે “મહાવીર' એવું નામ કર્યું છે એવા દેવવિશેષ શુભ (હિતકર) ઉત્તમ સત્ત્વ, શ્રેષ્ઠ સંઘયણ, લોકોત્તર વીર્ય, અનુપમ માહાભ્ય, અદૂભુત રૂપ અને દાક્ષિણ્ય આદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હતા. (અહીં શુભ શબ્દ સત્ત્વ આદિ દરેક શબ્દની સાથે જોડવો.) (કા.૧૩)
टीका- "शुभसारे"त्यादि अत्र सत्त्वादयो विशेष्याः शुभसारा इति विशेषणं, सत्त्वं च संहननं चेत्यादिर्द्वन्द्वः, तत्र सत्त्वम्-अवैक्लव्यं संहननंशरीरद्रढिमा वीर्य-उत्साहो माहात्म्यं-प्रभुशक्तिः रूपं-सुन्दराङ्गत्वं गुणाःगाम्भीर्यदाक्षिण्यादयः, (ते सत्त्वादयः शुभसा)राः, शुभाः-प्रकृतिसुन्दराः स्वरूपेण सारा:-प्रधाना हितप्रयोजनत्वेन, सारशब्दः प्राधान्ये, सारोऽयमत्र
Page #48
--------------------------------------------------------------------------
________________
42
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
गृह इति यथा, एभिः शुभसारसत्त्वादिभिर्युक्तः सम्पन्नः सन् 'जगति' पृथिव्यां 'महावीर इति' शूरवीरविक्रान्तौ इति, कषायादिशत्रुजयात् महाવિન્તો મહાવીર ત્યેવં ‘ત્રિશૈ:’વૈ: ‘મુળત:’સમોવસમાંजनितदुःखसहननिमित्तेन 'कृताभिख्यः' अभिख्यातिः अभिख्या एवमिति गौणनाम, कृता-प्रतिष्ठापिता अभिख्याऽस्येति कृताभिख्य इति ॥१३॥
-
ટીકાર્થ— “શુભસારે’’ત્યાદિ, અહીં સત્ત્વ વગેરે શબ્દો વિશેષ્ય છે. શુભ સારા એ પ્રમાણે વિશેષણ છે. અહીં સત્ત્વ અને સંહનન ઇત્યાદિ દ્વન્દ્વ સમાસ કરવો. તેમાં સત્ત્વ એટલે અન્યૂનતા. સંહનન એટલે શરીરની દૃઢતા. વીર્ય એટલે ઉત્સાહ. મહાત્મ્ય એટલે પ્રભુની શક્તિ. રૂપ એટલે અંગનું સુંદ૨૫ણું, ગંભીરતા, દાક્ષિણ્યતા વગેરે ગુણો છે. તે સત્ત્વ વગેરે શુભ સાર છે. શુભ એટલે સ્વભાવથી જ સુંદર. સાર એટલે સ્વરૂપથી જ મુખ્ય. સ્વરૂપથી મુખ્ય એટલા માટે છે કે હિતના પ્રયોજનવાળા છે. સાર શબ્દ પ્રધાનતા અર્થમાં છે. જેમકે અહીં આ ઘર સાર છે=પ્રધાન છે. આ શુભસાર સત્ત્વાદિ ગુણોથી યુક્ત હતાં. ભગવાનનું દેવોએ ગુણના કારણે જગતમાં મહાવી૨ એવું નામ પ્રસિદ્ધ કર્યું. ધાતુપાઠમાં શૂરવીરવિજ્રન્તૌ એવો ધાતુપાઠ છે. શૂર અને વીર એ બે ધાતુનો પરાક્રમ ક૨વો એવો અર્થ છે. કષાયાદિ શત્રુઓને જીતવાથી મહાવિક્રાન્ત=મહાવીર. દેવોએ સંગમના ઉપસર્ગોથી ઉત્પન્ન કરાયેલા દુઃખોને સહન કરવાના નિમિત્તથી ગુણના કારણે(=ગુણનિષ્પન્ન) મહાવીર એવું નામ પ્રસિદ્ધ કર્યું.
“તામિષ્યઃ” એવા પ્રયોગની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે- અભિષ્યા એટલે અભિખ્યાતિ. તા એટલે કરાઇ છે. કરાઇ છે=પ્રતિષ્ઠિત કરાઇ છે અભિખ્યા જેની તે કૃતાભિષ્ય.૧ ગુણના કારણે મહાવીર એવું નામ દેવો વડે પ્રસિદ્ધ કરાયું. (કા.૧૩)
स च राजधर्ममनुपालय प्रवव्राज, कुतः अवगम्य तत्त्वमित्याह— તે ભગવાને રાજધર્મનું પાલન કરીને દીક્ષા લીધી.
૧. ટીકામાં રહેલા ગૌણ નામ એ સ્થળે ગૌણ એટલે ગુણને આશ્રયીને પ્રવૃત્ત થયેલું.
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રશ્ન– ભગવાને શા કારણથી દીક્ષા લીધી ?
ઉત્તર– તત્ત્વને જાણીને ભગવાને દીક્ષા લીધી એમ અહીં ગ્રંથકાર કહે
છે—
स्वयमेव बुद्धतत्त्वः सत्त्वहिताभ्युद्यताविचलितसत्त्वः । अभिनन्दितशुभसत्त्वः, सेन्द्रैर्लोकान्तिकैर्देवैः ॥१४॥
43
શ્લોકાર્થ— સ્વયમેવ તત્ત્વોના જ્ઞાતા હતા. પ્રાણીઓના હિત માટે તત્પર અને નિશ્ચલ સત્ત્વવાળા હતા. દેવેન્દ્રોએ અને લોકાન્તિક દેવોએ તેઓશ્રીના શુભસત્ત્વની પ્રશંસા કરી હતી. (કા.૧૪)
टीका- 'स्वयमेवे'त्यादि स्वयमेव पूर्वसुचरिताभ्यासाद् उपदेशमन्तरेणैव તવા ‘બુદ્ધતત્ત્વો’અવાતપરમાર્થ: સન્ ‘સત્ત્વહિતાયુદ્યતાપતિતસત્ત્વ:' सत्त्वहिताय-प्राणिहितार्थमभ्युद्यतं-प्रवृत्तमचलितं - निष्प्रकम्पं सत्त्वम्उक्तलक्षणं यस्येति विग्रहः, स सत्त्वानां दुःखबहुत्वात् संसारादुद्धरणं न्याय्यं तीर्थप्रवर्त्तनेनेति चिन्तयेत्, 'अभिनन्दितशुभसत्त्वः' अभिनन्दितं - उपबृंहितं सत्त्वार्थप्रवृत्त्या सत्त्वम् उक्तलक्षणमेव यस्य स तथाविधः, कैरित्याहમેન્દ્ર, શિિમૌન્તિવૈદૈવૈ:-સારસ્વતાવિભિઃ ॥૪॥
ટીકાર્થ— “સ્વયમેવે’ત્યાદ્રિ, “સ્વયમેવ” પૂર્વે સારી રીતે આચરેલા અભ્યાસને કારણે ઉપદેશ વિના જ તે વખતે ‘બુદ્ધતત્ત્વ’=૫૨માર્થ તેમણે જાણ્યો હતો. “સત્ત્વહિતાયુદ્યતાવિપત્તિતસત્ત્વ:” જીવોના હિત માટે અવિચલિત સત્ત્વ છે જેનું તે સત્ત્વહિતા મ્યુદ્ઘતાવિવૃત્તિતસત્ત્વઃ. એ પ્રમાણે સમાસનો વિગ્રહ છે. સત્ત્વ શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. તે ભગવાન (સંસા૨માં) જીવો બહુ દુ:ખવાળા હોવાથી તીર્થ પ્રવર્તાવવા દ્વારા જીવોનો સંસારથી ઉદ્ધાર કરવા યોગ્ય છે એમ વિચારે છે. “અમિન્વિતશુમસત્ત્વ:' જીવો માટે(=જીવોના ઉદ્ધાર માટે) તીર્થ પ્રવર્તાવવા દ્વારા પ્રવૃત્તિ કરવાથી સારસ્વતાદિ લોકાન્તિક દેવોએ શક્રાદિ ઇન્દ્રોની સાથે તેમના સત્ત્વની પ્રશંસા કરી છે. (કા.૧૪)
Page #50
--------------------------------------------------------------------------
________________
44
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
एवं बुद्धतत्त्वो यत् कृतवाँस्तदभिधातुमाह
આ પ્રમાણે જેણે તત્ત્વને જાણ્યું છે એવા ભગવાને જે કર્યું તેને કહેવાને માટે ગ્રંથકાર કહે છે–
जन्मजरामरणार्त्तं, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥१५॥
શ્લોકાર્થ– જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને અસાર જોઇને વિશાળ રાજ્યનો ત્યાગ કરી મોક્ષ માટે પ્રવ્રુજિત બન્યા. (5.74)
टीका— 'जन्मे'त्यादि ‘'जन्मजरामरणार्त्तं' जन्मजरामरणैरभिद्रुतं जगत् त्रिभुवनमशरणम्-अत्राणमभिसमीक्ष्य-ज्ञानचक्षुषा दृष्ट्वा निःसारं - निःसुखं कदलीगर्भोपमं वा ज्ञात्वा, तथा किं कृतवानित्याह- 'स्फीते 'त्यादि स्फीतंऋद्धं अपहाय-त्यक्त्वा राज्यं - जनपदादि, किमित्याह - 'शमाय धीमान् प्रवव्राज' शमाय तीर्थप्रवर्त्तनेन प्रक्रान्तजगतः धीमान् - अतिशयज्ञानवान् 'प्रवव्राज' प्रव्रज्यामभ्युपेतवान् इति ॥ १५ ॥
टीडार्थ - " जन्मे "त्यादि, “जन्मजरामरणात्तं” ज्ञान३पी यक्षुथी भेनारा ભગવાને જન્મ, જરા અને મરણથી હેરાન થયેલા જગતને (ત્રણ ભુવનને) અશરણ(=રક્ષણ રહિત) અથવા કેળાના ગર્ભ સમાન નિઃસાર–સુખરહિત જોઇને તથા (જગતને તેવું જોઇને) ભગવાને શું કર્યું ते उहे छे - " स्फीत" इत्यादि, ऋद्धिवाना ४५६ खाहि रा४ने छोडीने તીર્થપ્રવર્તન દ્વારા પ્રસ્તુત જગતની શાંતિ માટે ભગવાને દીક્ષાનો સ્વીકાર र्यो. (डा.१८)
प्रव्रज्याबहुत्वाद्विशेषाभिधानपुरस्सरं विशेषमभिधित्सुराह—
દીક્ષા ઘણી(=ઘણા પ્રકારની) હોવાથી વિશેષ કહેવાપૂર્વક વિશેષ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે—
प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधनं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिना समारोप्य ॥ १६ ॥
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
શ્લોકાર્થ– અશુભ કર્મોનો વિનાશ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સાધુવેષને ગ્રહણ કરી સામાયિકનો સ્વીકાર કરવા દ્વારા વિધિપૂર્વક વ્રતોને સ્વીકારી મોક્ષ માટે પ્રવ્રજિત બન્યા. (કા.૧૬)
टीका- "प्रतिपद्ये"त्यादि प्रतिपद्य-गृहीत्वा 'अशुभशमनं' अशुभकर्मशमनायेति प्रतिपत्तव्यं, संवेगभावादित्यशुभशमनं 'निःश्रेयससाधनं' प्रेयःसद्विधिस्थितस्य ध्यानादिभावान् मोक्षसाधकं(?नं), किं तदित्याह'श्रमणलिङ्ग' श्रमणचिह्न, लोचदेवदूष्यसन्धारणरूपं, भूयश्च ‘कृतसामायिककर्मे' ति, कृतं सामायिककर्म येनासौ कृतसामायिककर्मा, अधिकृतसमत्वभावस्थित इत्यर्थः, किमित्याह-व्रतानि हिंसादिनिवृत्तिरूपाण्यर्थतः 'विधिना'विधिवत् 'समारोप्य' सिद्धनमस्कारपूर्वकं विधिनाऽऽत्मस्थानि कृत्वा, अङ्गीकृत्येत्यर्थः, एतच्च स्वतीर्थयतिक्रमोपदर्शनपरं, न पुनरत्रायं स्थितक्रमः, यत एवमागमः- "काऊण णमोक्कारं सिद्धाणमभिग्गहं तु सो गिप्पे (ण्हे)। सव्वं मे अकरणिज्जं पावंति चरित्तमारूढो ॥१॥" (कृत्वा नमस्कारं सिद्धानामभिग्रहं तु सोऽग्रहीत् । सर्वं ममाकरणीयं पापमिति चारित्रमारूढः ॥१॥) भूयश्च प्रतिसमयमप्रमादवृद्ध्या परमगुणसमन्वितो विहरत्येव भगवान् ॥१६॥
टीर्थ- 'प्रतिपद्ये'त्यादि, 'प्रतिपद्याशुभशमनं' मेट सशुम भन। નાશ માટે સ્વીકારીને. સંવેગભાવથી અશુભનું શમન થાય છે. 'निःश्रेयससाधनं' सतिशय प्रिय भेवी सहविधिमा २८॥ ध्यानाहि ભાવથી મોક્ષ સાધક એવા શ્રમણલિંગને સ્વીકારીને મોક્ષસાધક શું છે તે કહે છે- લોચ અને દેવદૂષ્યધારણરૂપ શ્રમણચિહ્ન. તેને સ્વીકારીને, ફરી भगवान व छ ४ छ- “कृतसामायिककर्मा" इति, ९ो सामायि કર્મ કર્યું છે તેવા ભગવાન છે, અર્થાત્ પ્રસ્તુત સમભાવમાં રહેલા છે. સામાયિકમાં રહેલા ભગવાન શું કરે છે તે કહે છે- પરમાર્થથી હિંસાદિથી નિવૃત્તિરૂપ વ્રતોનું વિધિપૂર્વક સમારોપણ કરીને સિદ્ધોને નમસ્કાર કરવાપૂર્વક વિધિથી આત્મસ્થ કરીને, અર્થાત્ સ્વીકારીને આ પોતાના
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ તીર્થના સાધુઓના ક્રમને બતાવનારું છે પણ આ સ્થિતક્રમ નથી. કારણ કે આગમ આ પ્રમાણે છે
સિદ્ધોને નમસ્કાર કરીને મારે સઘળું પાપ ન કરવું એ પ્રમાણે અભિગ્રહ કરીને ભગવાન ચારિત્રમાં આરુઢ થયા.” (આવશ્યક ભા.ગા. ૧૦૯) અને પછી પ્રતિસમય અપ્રમાદની વૃદ્ધિથી શ્રેષ્ઠ ગુણોથી યુક્ત ભગવાન વિહાર કરે જ છે. (કા.૧૬)
तथा चाहતે પ્રમાણે કહે છે– सम्यक्त्वज्ञानचा-रित्रसंवरतपःसमाधिबलयुक्तः । मोहादीनि निहत्या-ऽशुभानि चत्वारि कर्माणि ॥१७॥ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थो-ऽपि देशयामास तीर्थमिदम् ॥१८॥
શ્લોકાર્થ– (પ્રવ્રજિત થયા પછી) સમ્યગૂ દર્શન, સમ્ય જ્ઞાન, સમ્યક ચારિત્ર, તપ, સંવર અને સમાધિરૂપ સૈન્યથી સ્વયં (કોઇની સહાય વિના) મોહાદિ ચાર અશુભ કર્મોનો ક્ષય કરી અનંત કેવળજ્ઞાન, કેવળદર્શન ગુણ પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બનવાથી કૃતકૃત્ય થવા છતાં લોકહિત માટે આ (વર્તમાનમાં પ્રવર્તે છે તે) તીર્થનો ઉપદેશ આપ્યો-તીર્થને પ્રકાશિત કર્યું. (કા.૧૭-૧૮)
ટી- “સખ્યત્વે'ત્યાતિ, સખ્યત્વે-ક્ષય ક્ષાયિકામેવ વી, अतो ज्ञानं केवलज्ञानवर्यं चतुर्द्धा, चारित्रं छेदोपस्थाप्यपरिहारविशुद्धिरहितम्, (शेषत्रयं तु) अवस्थाविशेषभेदेन वृद्धवादः, संवरो निरुद्धसर्वाश्रवत्वात्, कृत्स्नः, तपो बाह्यं षड्विधमपि, आन्तरं तु यथासम्भवं, प्रायः प्रायश्चित्ताद्यभावात्, ध्यानस्य तु भावात्, समाधिः सर्वत्रैकाग्रता, एवमनेन बलेन युक्तः सन् किमित्याह-मोहादीनि निहत्य-प्रक्षपय्य 'अशुभानि' घातिकर्मत्वेन शेषकर्मभ्योऽपि जघन्यानि चत्वारि कर्माणि-मोहज्ञानदर्शनावरणान्तरायाख्यानि, ततः किमित्याह- "केवले"त्यादि केवलम्-एकं शुद्धं
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ अधिगम्य-प्राप्य, विभवतीति विभुः-सर्वगतज्ञानात्मा 'स्वयमेव' स्वशक्त्या, नेश्वरादिसामर्थ्येन, किं तत् केवलमित्याह- 'ज्ञानदर्शनं' ज्ञानं च दर्शनं च, एतच्चानन्तत्वात्, एतदधिगम्य, कथमित्याह- ‘लोकहिताय' लोकहितार्थं, कृतार्थोऽपि मोहजयकेवलावाप्त्या 'देशयामास' देशितवान्, तीर्थमिदं वक्ष्यमाणम् ॥१७-१८॥
ટીકાર્થ– “ ”ત્યાદિ, ક્ષાયિક સમાન અથવા ક્ષાયિક જ સમ્યકત્વ. ત્યારબાદ કેવલજ્ઞાનને છોડીને ચાર પ્રકારનું જ્ઞાન, છેદોપસ્થાપ્ય અને પરિહારવિશુદ્ધિચારિત્ર રહિત ચારિત્ર. (બાકીના ત્રણ ચારિત્ર : સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર) અવસ્થા વિશેષના ભેદથી હોય છે તેવો વૃદ્ધવાદ છે. સઘળા આશ્રવોનો નિરોધ કર્યો હોવાથી સંપૂર્ણ સંવર. છએ પ્રકારનો બાહ્ય તપ. અત્યંતર તપ તો યથાસંભવ હોય. કારણ કે પ્રાયઃ (તેમને) પ્રાયશ્ચિત્ત વગેરેનો અભાવ હોય છે. ધ્યાન તો (સદા) હોય છે. સમાધિ એટલે સર્વત્ર એકાગ્રતા. આ પ્રમાણે સમ્યક્ત્વ આદિના બળથી યુક્ત થયા છતાં ભગવાન શું કરે છે. તે કહે છે- અશુભ મોહને ખપાવીને, મોહ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ચાર કર્મો ઘાતિકર્મો હોવાથી શેષકર્મોથી પણ જઘન્યકર્મો છે. (કા.૧૭) તતઃ મિત્યા– અશુભમોદાદિ ખપાવીને પછી શું એમ કહે છે–
“વ”ત્યાદ્રિ કેવલને એટલે એક શુદ્ધજ્ઞાનને પ્રાપ્ત કરીને જે વ્યાપ્ત થાય તે વિભુ, અર્થાત્ જેનો જ્ઞાનઆત્મા બધા સ્થળે રહેલો છે તે વિભુ. સ્વયમેવ એટલે પોતાની શક્તિથી. ઈશ્વરાદિના સામર્થ્યથી નહિ. તે કેવલ શું છે તેને કહે છે- “જ્ઞાનવર્શન” જ્ઞાન અને દર્શન અનંત (પ્રાપ્ત થયા પછી એનો નાશ ન થતો) હોવાથી કેવળ છે. આ જ્ઞાનદર્શનને પ્રાપ્ત કરીને શું કરે છે તે કહે છે
મોહના જયથી કેવલજ્ઞાનની પ્રાપ્તિથી કૃતાર્થ થવા છતાં લોકના હિત માટે હવે કહેવાશે તે તીર્થનો ઉપદેશ આપ્યો તીર્થને પ્રકાશિત કર્યું. (કા.૧૮)
Page #54
--------------------------------------------------------------------------
________________
48
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
तदेवाभिधातुमाहતેને જ કહેવા માટે ગ્રંથકાર કહે છે– द्विविधमनेकद्वादश-विधं महाविषयममितगमयुक्तम् । संसारार्णवपारग-मनाय दुःखक्षयायालम् ॥१९॥ ग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिनिपुणैः । अनभिभवनीयमन्यै-र्भास्कर इव सर्वतेजोभिः ॥२०॥
શ્લોકાર્થ– આ તીર્થ (અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ એમ) બે પ્રકારે, (અંગ બાહ્ય) અનેક પ્રકારે અને (અંગ પ્રવિષ્ટ) બાર પ્રકારે છે તથા મહાવિષયવાળું=સર્વદ્રવ્યોને પ્રકાશિત કરનારું, અનેક નયોથી યુક્ત સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે અને દુઃખનો ક્ષય કરવા સમર્થ છે. જેમ મણિ આદિ સર્વ પદાર્થોના પ્રકાશો એકઠા થાય તો પણ તેમનાથી સૂર્ય પરાભવ પામતો નથી. તેમ ગ્રંથોનો અર્થ કહેવામાં નિપુણ અને ન્યાયકુશળવાદીઓ તીર્થના પરાભવ માટે પ્રયત્ન કરવા છતાં તેમનાથી तीर्थ पराम पामतुं नथी. (st. १८-२०)
टीका- 'द्विविध'मित्यादि 'द्विविध'मित्यङ्गानङ्गप्रविष्टभेदेन, ‘अनेकद्वादशविध मिति यथार्थमनेकविधमनङ्गप्रविष्टमावश्यकादि द्वादशविधमङ्गप्रविष्टमाचारादि, महान् विषयः सर्वद्रव्याणि सर्वपर्यायो अस्येति महाविषयम्, अमितैः-असङ्ख्यैर्नयैर्गमैः वक्ष्यमाणैर्नयैर्वा युक्तं-संयुक्तममितगमयुक्तं, एतदेव विशिष्यते, संसरणं संसारः-नरकादिगमनरूपः स एव प्रचुरभवादर्णवः-समुद्र इव संसारार्णवः तस्य पारं-परं तीरं तद्गमनाय-तन्नयनाय तन्नयनार्थं 'दुःखक्षयायाल'मिति, संसारार्णवपारगमनाय यो दुःखक्षयः तस्मै पर्याप्त, सर्वदुःखक्षयायेत्यर्थः, एतदेव गुणान्तरद्वारेण प्रतिपादयन्नाह"ग्रन्थार्थे"त्यादि 'ग्रन्थार्थवचनपटुभि'रिति, पटुशब्दः प्रत्येकमभिसम्बध्यते, तन्त्रान्तराण्याश्रित्य साकल्येन ग्रन्थार्थवचनदक्षैरित्यर्थः, एवंभूता अपि कदाचिदप्रयत्नवन्तो भवन्ति अत आह-'प्रयत्नवद्भिरपि' ग्रन्थार्थवचनेषु यत्नपरैरपीति भावः, त एव विशेष्यन्ते-'वादिभिर्निपुणैः' वादमार्गकुशलैः,
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
49
किमित्याह - अनभिभवनीयम्, अभिभवितुं न शक्यते, 'अन्यैः ' नयान्तराश्रितैरेकान्तवादिभिः, निदर्शनमाह - 'भास्कर इव' आदित्य इव सर्वतेजोभिर्मण्यादिसम्बन्धिभिः सति तस्मिंस्तत्तेजसां तत्रैव प्रवेशात् एवं नयान्तराण्यपि सर्ववादपरमेश्वरानेकान्तवादप्रवेशानीति भावनीयम् ॥१९ - २०॥
>
ટીકાર્થ “દ્ધિવિથ''મિત્યાદિ, તીર્થ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ભેદથી બે પ્રકારનું છે. યથાર્થ એવું અંગબાહ્યતીર્થ આવશ્યકાદિ અનેક પ્રકારનું છે. અંગપ્રવિષ્ટતીર્થ આચારાંગ વગેરે બાર પ્રકારનું છે. તે તીર્થ સર્વદ્રવ્યોને અને સર્વપર્યાયોને બતાવનારું હોવાથી મહાવિષયવાળું છે. અસંખ્યગમોથી યુક્ત અથવા હવે કહેવાશે તે નયોથી યુક્ત=સંયુક્ત. તેનાથી સંયુક્ત=અમિતગમયુક્ત. તીર્થને જ વિશેષ રીતે બતાવે છેસંસરવું(=એક ભવથી બીજા ભવમાં ભટકવું) તે સંસાર. સંસાર નરકાદિમાં ગમન સ્વરૂપ છે. સંસાર એ જ ઘણા ભવોવાળો હોવાથી સમુદ્ર જેવો છે. સંસારરૂપ સમુદ્રના પારને પામવાના કારણે થતો જે દુઃખનો ક્ષય તેના માટે સમર્થ છે, અર્થાત્ સર્વ દુઃખના ક્ષય માટે સમર્થ છે. (કા.૧૯)
આનું જ અન્યગુણ દ્વારા પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે—
‘પ્રથાર્થ’ હત્યાવિ, પ્રસ્થાર્થવત્તનપરુમિ: એ સ્થળે પટુ શબ્દનો પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરવામાં આવ્યો છે. અન્ય દર્શનોને આશ્રયીને વાદિઓ સંપૂર્ણપણે ગ્રંથ, અર્થ અને વચનમાં કુશળ છે. આવા પ્રકારના પણ વાદિઓ કદાચ પ્રયત્નરહિત હોય છે. આથી કહે છે- “પ્રયતવૃદ્ધિપિ” ગ્રંથ, અર્થ અને વચનોમાં પ્રયત્ન કરવામાં તત્પર પણ હોય છે.
તે જ વિશેષથી કહેવાય છે- વાદમાર્ગમાં કુશળ નિપુણવાદીઓ (તીર્થનો પરાભવ કરે એથી) શું ? પરાભવ કરે તો પણ અન્ય નયોના
૧. ગમ એટલે સરખા પાઠવાળા આલાવા.
૨. હેત્વર્થેસ્તૃતીયાઘા: (સિ.હૈમ અ.૨ પા.૨ સૂ.૧૧૯) એ સૂત્રથી અહીં હેતુ અર્થમાં ચોથી વિભક્તિ જાણવી.
Page #56
--------------------------------------------------------------------------
________________
50
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ આશ્રયવાળા એકાંતવાદીઓ તીર્થનો પરાભવ કરવા માટે સમર્થ થતા નથી. દૃષ્ટાંતને કહે છે- જેવી રીતે મણિ આદિના તેજોથી સૂર્ય પરાભવ પમાડી શકાતો નથી. કેમકે મણિ આદિના તેજોનો(=પ્રકાશોનો) તેમાં જ(=સૂર્યના પ્રકાશમાં જ) પ્રવેશ થઈ જાય છે તેવી રીતે અન્ય નયો પણ સર્વવાદોમાં મુખ્ય એવા અનેકાંતવાદમાં પ્રવેશી જાય છે એ પ્રમાણે वियारपुं. (st.२०)
ये एवम्भूतं तीर्थं देशयामास तस्मै किमित्याहજેણે આવા પ્રકારના તીર્થને બતાવ્યું તેને શું? તે કહે છે– कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥२१॥ तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थसंग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिम-मर्हद्वचनैकदेशस्य ॥२२॥
શ્લોકાર્થ– મોહરહિત હોવાથી મહર્ષિ અને સર્વથી અધિક પૂજનીય તે વીર ભગવાનને (મન-વચન-કાયારૂપ) ત્રિકરણથી શુદ્ધ નમસ્કાર કરીને શિષ્યના હિત માટે અરિહંત વચનના એક દેશના સંગ્રહરૂપ અને વિશાળ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના લઘુગ્રંથને કહીશ. (७.२१-२२) __टीका- "कृत्वे"त्यादि 'कृत्वा'अभिनिर्वर्त्य त्रिकरणशुद्धम्आगमोक्तविधिना कायवाङ्मनःकरणपरिप्लुतं 'तस्मै' इति 'यः शुभकासेवने'त्यादिनोक्तः ‘परमर्षये' योगीन्द्राय 'नमस्कार' प्रणाम कृत्वा, परमर्षिरेव विशेष्यते, 'पूज्यतमाये'ति, अयं च पूज्यः अयं च पूज्यः अयं च अतिशयेन पूज्य इति पूज्यतमस्तस्मै, भगवते' समग्रैश्वर्यादिगुणयुक्ताय 'वीराये'ति नाम पूर्ववत्, 'विगतमोहाय' ध्वस्तसंसारबीजायेति भावः । कृत्वा वीराय नमस्कारं किमित्याह- 'तत्त्वार्थाधिगमाख्य'मिति तत्त्वम्अविपरीतोऽर्थः-सुखदुःखहेतुः अधिगम्यतेऽनेनास्मिन्निति तत्त्वार्थाधिगमः, इयमेवाख्या-नाम यस्यासौ तत्त्वार्थाधिगमाख्यस्तं, 'बह्वर्थ' बहुरर्थोऽस्येति
Page #57
--------------------------------------------------------------------------
________________
51
શ્રી તસ્વાસ્થધિગમસૂત્ર અધ્યાય-૧ बर्थस्तं, प्रवचनगर्भाभिधानात् सङ्ग्रह-समासं, लघुग्रन्थं' न सङ्ग्रहान्तरवद् बहुग्रन्थमिति, 'वक्ष्यामि' अभिधास्ये, शिष्यहितं, अल्पग्रन्थेनैव तत्त्वज्ञानकरणात्, ‘इम'मिति बुद्धौ व्यवस्थितस्य परामर्शः, कस्य सङ्ग्रहमित्याह'अर्हद्वचनैकदेशस्य' अर्हद्वचनं-द्वादशाङ्गं गणिपिटकं तदेकदेशस्य, न सम्पूर्णस्यैव, अनेन प्रयोजनादित्रयोपन्यासमाह, तत्र तत्त्वार्थाधिगमसंग्रहस्य चेहाभिधानेन शिष्यानुग्रहः शास्त्रकर्तुः प्रयोजनं, जीवादि तत्त्वमभिधेयं, साध्यसाधनलक्षणः सम्बन्धः, एतत् स्वयमेव प्रकटयिष्यति । आह-आस्तां तावदेतत् सङ्ग्रहाभिधाने प्रस्तुते किं सर्वस्यैवार्हद्वचनस्यायं न क्रियते, येन तदेकदेशस्येति, अत्रोच्यते, सर्वसङ्ग्रहस्य कर्तुमशक्यत्वाद् ॥२१-२२॥
ટીકાર્થ– “વી' રૂત્યાદિ, તેને આગમોક્ત વિધિથી કાયા, વચન અને મન એ ત્રણ કરણથી વિશુદ્ધ નમસ્કાર કરીને, અહીં તૌ–તેને એટલે શુભકમસેવન ઈત્યાદિથી જેને કહ્યા છે તે પરમર્ષિને યોગીન્દ્રને નમસ્કાર કરીને. પરમર્ષિને જ વિશેષથી કહે છે– “પૂથનમાય” આ પૂજય છે અને આ પૂજય છે પણ આ અતિશય પૂજ્ય છે માટે પૂજયતમ છે તેને “પવિતે” સમગ્ર ઐશ્વર્યાદિ ગુણયુક્તને “વીરાય'', વીર એવા નામવાળાને, વીર શબ્દનો અર્થ પૂર્વવત્ (૧૩મી કારિકાની ટીકામાં કહ્યા મુજબ) જાણવો. વિકતિમોહાય=જેના સંસારબીજનો નાશ થઈ ગયો છે તેવા, એવો ભાવ છે. (કા.૨૧). વીરને નમસ્કાર કરીને શું કહે છે? એમ કહે છે
“તત્વાર્થીધિમાધ્યમિતિ, તત્ત્વ એટલે અવિપરીત અર્થ. સુખદુઃખનું કારણ અવિપરીતપણે જેનાથી અથવા જેનામાં જણાય તે તત્ત્વાધિગમ. તત્ત્વાર્થાધિગમ એ જ આખ્યા=નામ જેનું છે તે તત્ત્વાર્થાધિગમાખ્ય. બહ્મર્થ, સંગ્રહ, શિષ્યહિતકર અને અરિહંત વચનના એકદેશ સ્વરૂપ એવા તત્ત્વાર્થાધિગમ નામના આ લઘુગ્રંથને કહીશ.
બહર્થ એટલે જેનો અર્થ ઘણો છે તે. આમાં પ્રવચનનું રહસ્ય કહેલું હોવાથી આ ગ્રંથ ઘણા અર્થવાળો છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
52
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સંગ્રહ એટલે સંક્ષિપ્ત.
લઘુગ્રંથ એટલે બહુ સંગ્રહવાળા ગ્રંથોની જેમ બહુ ગ્રંથ નથી. અલ્પગ્રંથથી જ તત્ત્વજ્ઞાન થઇ જતું હોવાથી શિષ્યહિતકર છે. રૂમ એટલે બુદ્ધિમાં રહેલો ગ્રંથનો પરામર્શ સમજવો. કોનો સંગ્રહ એમ કહે છે—
“અહંદુત્વનેન્દ્રેશસ્ય” ગણિપિટક એવા જે બાર અંગો તેના એક દેશનો, સંપૂર્ણનો નહિ જ. આનાથી પ્રયોજન વગેરે ત્રણના ઉલ્લેખને કહ્યો છે. તેમાં તત્ત્વાર્થાધિગમનો એમ કહેવાથી શિષ્યાનુગ્રહ કરવો એવું શાસ્ત્રકર્તાનું પ્રયોજન કહ્યું. જીવાદિ તત્ત્વો અભિધેય છે. સાધ્ય-સાધનરૂપ સંબંધ છે. આને ગ્રંથકાર સ્વયમેવ પ્રગટ કરશે.
પ્રશ્ન— સંબંધ આદિનું કથન દૂર રહો પ્રસ્તુત ગ્રંથના સંગ્રહકથનમાં સઘળાય અર્હચનનો સંગ્રહ કેમ કરાતો નથી ? જેથી અર્હચનના એક દેશનો સંગ્રહ કરાય છે એમ કહ્યું.
ઉત્તર– સર્વનો સંગ્રહ કરવાનું અશક્ય હોવાથી અર્હચનના એક દેશનો સંગ્રહ કરાય છે એમ કહ્યું. (કા.૨૨)
एतदेवाभिधित्सुराह—
આને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
महतो ऽतिमहाविषय - स्य दुर्गमग्रन्थभाष्यपारस्य ।
.
ઃ શવતઃ પ્રત્યાનું, બિનવવનમહોઘેઃ તુમ્ રરૂ॥ શ્લોકાર્થ— જેના ગ્રંથનો અને અર્થનો બહુ કષ્ટથી પાર પામી શકાય છે અને જેમાં અતિશય ઘણા વિષયો રહેલા છે તે મહાન જિનવચનરૂપ મહાસમુદ્રનો સંગ્રહ કરવા કોણ સમર્થ છે ? કોઇ જ નથી. (કા.૨૩)
टीका - " महत" इत्यादि महतो ग्रन्थपरिमाणेनानेकपदकोट्यात्मकस्य अतिमहान्-सर्वद्रव्यप्रभूतपर्यायरूपः विषयो - गोचरोऽस्येत्यतिमहाविषय૧. જીવાદિ તત્ત્વોને જાણવા એ સાધ્ય છે અને આ ગ્રંથ જીવાદિ તત્ત્વોને જાણવાનું સાધન છે તેથી સાધ્ય-સાધન રૂપ સંબંધ છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
53 स्तस्य, स एव विशेष्यते, दुर्गम:-दुलयः ग्रन्थभाष्ययोः पारो-निष्ठाऽस्येति विग्रहस्तस्य, तत्र ग्रन्थाः-मूलसूत्राणि भाष्याणि-तदर्थविवरणानि । અત્યંબૂતર્ણ “વા: શત:' ? : સમર્થ ? “પ્રત્યાd' લઉં 'जिनवचनमहोदधेः' जिनवचनसमुद्रस्य कर्तुं ?, न कश्चिदपीत्यर्थः ॥२३॥
ટીકાર્થ– “મફત” ત્યાતિ પરિમાણથી અનેક ક્રોડો પદરૂપ અતિશય મહાન છે, અર્થાત્ સર્વદ્રવ્ય અને ઘણા પર્યાયરૂપ છે. આથી અતિ મહાન વિષય છે જેનો તે અતિમહાવિષય. તેનો સંગ્રહ કરવા માટે કોણ સમર્થ છે? તે અતિ મહાવિષયને જ વિશેષથી કહે છે- તે ગ્રંથ અને ભાષ્યના અતિ મહાવિષયનો પાર પામવો દુર્ગમ છે. દુર્ગમ છે ગ્રન્થ અને ભાષ્યનો પાર જેનો તે દુર્ગમગ્રંથભાષ્યપાર. આ પ્રમાણે દુર્ગમ ગ્રંથભાષ્યપાર શબ્દનો વિગ્રહ છે. તેમાં ગ્રંથો એટલે મૂળસૂત્રો. ભાષ્યો મૂળગ્રંથોના અર્થના વિવરણરૂપ છે. આવા પ્રકારના જિનવચનરૂપ મહાસમુદ્રના સંગ્રહને કરવા માટે કોણ સમર્થ છે? અર્થાત્ કોઈપણ સમર્થ નથી. (કા.૨૩)
यो ह्येतत् कर्तुमिच्छति स एतदपि कुर्यादित्याहજે આ કરવાને ઇચ્છે છે તે આ પણ કરે (એમ કોઈ કહે તો તેના ઉત્તરને) કહે છે– शिरसा गिरि बिभित्से-दुच्चिक्षिप्सेच्च स क्षितिं दोाम् । प्रतितीर्धेच्च समुद्रं, मित्सेच्च पुनः कुशाग्रेण ॥२४॥ व्योमनीन्दुं चिक्रमिषेन्मेरुगिरिं पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगमिषेच्चरमसमुद्रं पिपासेच्च ॥२५॥ खद्यौतप्रभाभिः सोऽभिबुभूषेच्च भास्करं मोहात् । सोऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत् ॥२६॥
શ્લોકાર્થ– જે પુરુષ અતિશય ઘણા ગ્રંથો અને અર્થોથી પરિપૂર્ણ જિનવચનનો સંગ્રહ કરવાની ઇચ્છા રાખે છે તે મોહના કારણે મસ્તકથી પર્વતને ભેદવાની ઇચ્છા રાખે છે. બે હાથોથી પૃથ્વીને ઉપાડવા માટે ઇચ્છે છે. બે ભુજાઓ વડે સમુદ્રને તરવાને ઇચ્છે છે. ડાભની અણીથી
Page #60
--------------------------------------------------------------------------
________________
54
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧ સમુદ્રને માપવાને ઇચ્છે છે. આકાશમાં ચંદ્રને ઓળંગવાને ઇચ્છે છે. મેરુપર્વતને હાથથી કંપાવવાને ઇચ્છે છે. પોતાની ગતિથી પવનને જીતવાની ઈચ્છા રાખે છે. સ્વયંભૂરમણ સમુદ્રને પીવાને ઇચ્છે છે. ખદ્યોતના(=આગિયાના) તેજથી સૂર્યનો પરાભવ કરવાને ઇચ્છે છે. (કા. ૨૪-૨૫-૨૬)
टीका- "शिरसे'त्यादि शिरसा-उत्तमाङ्गेन गिरि-पर्वतं बिभित्सेत्, उच्चिक्षिप्सेच्च-उत्क्षेप्तुमिच्छेच्च, सः-कश्चिदनिर्दिष्टः 'क्षिति' पृथिवीं 'दो' बाहुभ्यां 'प्रतितीर्षेत्' तरितुमिच्छेच्च, समुद्रं दोामेव मित्सेच्चमातुमिच्छेच्च पुनः कुशाग्रेण दर्भाग्रेण-समुद्रमेव । तथा 'खद्योतके' त्यादि, खद्योतकप्रभाभिः-ज्योतिरिङ्गनकरश्मिभिः सः-कश्चिदनिर्दिष्टरूप एव, अभिबुभूषेच्च-अभिभवितुमिच्छेच्च भास्करम्-आदित्यं मोहाद् अशक्यारम्भेच्छया, अज्ञाननाशाय, किमित्याह-'योऽतिमहाग्रन्थार्थम्' अङ्गानङ्गभेदभिन्नं 'जिनवचनं' तीर्थकरवचनं 'संजिघृक्षेत्' सङ्ग्रहीतुमिच्छति, सर्वथा अशक्यमेतदित्यर्थः, एतच्च किल भिन्नकर्तृकमार्याद्वयं, तथापि प्राय તત્યુતષ વિદ્યા તિ વ્યારાતમ્ ર૪-ર-રદ્દા
ટીકાર્થ– “શિરસા રૂલ્યતિ, આવું કરનાર પુરુષ મોહના કારણે, અર્થાત્ અશક્યનો આરંભ કરવાની ઇચ્છાથી મસ્તકથી પર્વતને ભેદવાની ઇચ્છા રાખે છે. બે હાથથી પૃથ્વીને ઉપાડવા માટે ઇચ્છે છે. બે ભુજાઓ વડે સમુદ્રને તરવાને ઇચ્છે છે. ડાભની અણીથી સમુદ્રને માપવાને ઇચ્છે છે. આકાશમાં ચંદ્રને ઓળંગવાને ઇચ્છે છે. મેરુ પર્વતને હાથથી કંપાવવાને ઇચ્છે છે. પોતાની ગતિથી પવનને જીતવાની ઇચ્છા રાખે છે. સ્વયંભૂરમણ સમુદ્રને પીવાને ઇચ્છે છે. ખદ્યોતના(=આગિયાના) તેજથી સૂર્યનો પરાભવ કરવા ઇચ્છે છે. અજ્ઞાનના નાશ માટે જે અતિ મહાગ્રંથાર્થને અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદથી ભિન્ન જિનવચનનો સંગ્રહ કરવાની ઇચ્છા કરે છે તે સર્વથા અશક્ય કરવાની ઈચ્છા રાખે છે. ૧. રૂત: પ્રાવ ‘વ્યોની 'નિત્યડિ સિદ્ધસેનીયાયાં રેવાણીયાયાં વૃત્ત વ્યાધ્યાતા |
Page #61
--------------------------------------------------------------------------
________________
55
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
मा माया ("शिरसा गिरि" इत्यादि मे में मार्या भने "खद्योतकप्रभाभिः" मे में भार्या सम ले माय)ना तमिन छ तो પણ આ બે આર્યા તત્ત્વાર્થના પુસ્તકોમાં છે એથી આ બે આર્યાની વ્યાખ્યા २७. (t. २४ थी २६) सर्वसङ्ग्रहकरणाभावेऽपि स्वप्रवृत्तेः फलवत्तामाह
સર્વસંગ્રહ કરવાનો અભાવ હોવા છતાં પોતાની પ્રવૃત્તિ સફળ છે એમ 5 छएकमपि तु जिनवचनाद्, यस्मानिर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च ॥२८॥
શ્લોકાર્થ– જિનવચનનું એક પણ પદ ઉત્તરોત્તર જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા સંસારથી તારનારું બને છે. કેવળ સામાયિક પદથી અનંતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી આગમ ઉપર વિશ્વાસ રાખીને સંક્ષેપથી કે વિસ્તારથી ગ્રહણ કરેલું જિનવચન જ કલ્યાણકારી છે. જિનવચન શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું, ચિંતનાદિથી ધારી २५j मने पारी रातुं निवयन मन्यने . (st. २७-२८)
टीका- 'एकमपित्वि'त्यादि एकमपि तु पदम्, आस्तां तावदधिकृतानि सप्त, जिनवचनादित्यवच्छेत्री पंचमी, यथा समूहाच्छुक्लं प्रकाशते, यस्मात् कारणानिर्वाहकं-विधिग्रहणचरणादानैर्भवोत्तारकं पदं भवति, तस्माद्युक्त एव मे सङ्ग्रहकरणारम्भ इत्यभिप्रायः, न चेयं स्वमनीषिकेत्यागममाह'श्रूयन्ते च' तत्रागमे दीर्पण कालेन सामायिकमात्रेण पदेन विधिनाऽभ्यस्तेनापूर्वकरण-श्रेणिकेवलान्यवाप्य 'सिद्धा' निष्ठितार्थाः संवृत्ता इति, यस्मादेवं 'तस्मादि'ति तस्मात्तत्प्रामाण्याद्-आगमस्य प्रामाण्यात् कारणात्, किमित्याह-'समासतः' सङ्क्षपेण 'व्यासतश्च' विस्तरेण च, देशकालशक्त्यनुरूपं 'जिनवचनं' तीर्थकरवचनं 'श्रेय' इति निःश्रेयससाधनत्वात्
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ श्रेय इतिकृत्वा, किमित्याह-निर्विचारं' निर्गतविचारं, वस्त्वन्तराकरणेन ग्राह्यं विधिना सूत्रतोऽर्थतश्च धार्यं च परावर्तनानुप्रेक्षाभ्यां वाच्यं चोचितविनेयेभ्यः, अनेन सङ्ग्रहविस्तरणकरणमाक्षिप्तं, धारणादिरूपत्वात्तस्य I/ર૭-૨૮ાા
ટીકાર્થ– “મપિ તુ રૂત્યાદ્ધિ, પ્રસ્તુત જીવાદિ સાતપદોની વાત તો દૂર રહી. જિનવચનનું એક પણ પદ વિધિથી ગ્રહણ કરવાથી અને ચારિત્ર લેવાથી સંસારથી તારનારું=પાર પમાડનારું થાય છે. તેથી મારો સંગ્રહ કરવાનો પ્રારંભ યુક્ત જ છે, એવો અહીં અભિપ્રાય છે. અહીં “નિનવન' એ સ્થળે પાંચમી વિભક્તિ વ્યવચ્છેદ કરનારી છે. જેમકે સમૂહમાંથી(=સમૂહમાં રહેલી વસ્તુઓમાંથી) શુક્લ (વસ્તુ) પ્રકાશે છે. (અહીં શુક્લ સિવાયની બીજી વસ્તુઓનો વ્યવચ્છેદ કર્યો.) પ્રસ્તુતમાં જિનવચનથી અન્યવચનોનો વ્યવચ્છેદ કર્યો છે, અર્થાત્ જિનવચનોથી અન્યવચનો સંસારથી પાર પમાડનારાં બનતાં નથી. એક પણ જિનવચન સંસારથી તારનારું છે એ કથન પોતાની બુદ્ધિથી નથી કહ્યું એથી આગમને કહે છે- “શ્યન્ત ર” ત્યાં આગમમાં દીર્ઘકાળથી વિધિથી અભ્યસ્ત કરેલા(=અભ્યાસવાળા કરેલા) માત્ર સામાયિકરૂપ એકપદથી અપૂર્વકરણ, શ્રેણી અને કેવલજ્ઞાનને (અપૂર્વકરણ દ્વારા શ્રેણી માંડીને કેવલજ્ઞાનને) પામીને અનંતા જીવો સિદ્ધ સમાપ્તકાર્યવાળા થયા છે. આ પ્રમાણે હોવાથી આગમને પ્રમાણ કરીને શું કરવું એમ કહે છે- દેશ, કાળ અને શક્તિને અનુરૂપ સંક્ષેપથી કે વિસ્તારથી જિનનું વચન ગ્રહણ કરવું. કેમકે જિનનું વચન મોક્ષનું સાધન છે. જિનવચન મોક્ષનું સાધન હોવાથી શું કરવું તે કહે છે- તીર્થકરનું વચન નિર્વિચાર ગ્રહણ કરવું. નિર્વિચાર એટલે બીજી વસ્તુનો વિચાર કર્યા વિના. વિધિપૂર્વક સૂત્રથી અને અર્થથી ગ્રહણ કરવું તથા પરાવર્તન અને અનુપ્રેક્ષાથી ધારણ કરવું અને ઉચિત(યોગ્ય)શિષ્યોને કહેવું. આનાથી સંગ્રહ અને વિસ્તાર કરવાનું કહેવાયું. કારણ કે સંગ્રહ અને વિસ્તાર ધારણાદિ રૂપ છે. (શિષ્ય
Page #63
--------------------------------------------------------------------------
________________
51
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સંગ્રહથી જાણી શકે છે કે વિસ્તારથી જાણી શકે છે એમ સમજીને સૂત્ર વગેરે આપવાનું છે.) (કા.૨૮)
वक्तुः प्रोत्साहनेन स्वप्रयत्नसाफल्यमभिधातुमाहવક્તાને પ્રોત્સાહન આપવા દ્વારા પોતાના પ્રયત્નની સફળતાને કહેવા માટે ગ્રંથકાર કહે છે–
न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ॥२९॥
શ્લોકાર્થ– હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવો નિયમ નથી પણ અનુગ્રહબુદ્ધિથી કહેનારને ઉપદેશકને તો અવશ્ય લાભ થાય છે. (કા.૨૯)
टीका- 'न भवती'त्यादि न भवति धर्मः स्वकर्मक्षयलक्षणः श्रोतुः सामान्येन सर्वस्य यावान् कश्चिच्छृणोति एकान्ततः हितश्रवणात्, धर्मश्रवणात्, अविधिश्रोतुर्लब्ध्यादिसापेक्षस्याभावात् ब्रुवतः-अभिदधतः अनुग्रहबुद्ध्या कथं नु नामामी प्रतिबुद्धरन् प्राणिन इत्येवंभूतया वक्तुस्तु-हितवक्तुः पुनः एकान्ततः-एकान्तेनैव भवति धर्म इति, परानुग्रहस्योत्कृष्टधर्महेतुत्वख्यापनपरमेतत्, अन्यथोभयोर्वक्तृश्रोत्रोविधिसापेक्षो धर्म इति न कश्चिद्विशेषः તેરશ
ટીકાર્થ– “ર મવતી'ત્યાદિ, “ન મવતિ ધર્મઃ” સામાન્યથી જે કોઈ શ્રોતા ધર્મ સાંભળે છે તે બધા શ્રોતાને ધર્મશ્રવણથી એકાંતે સ્વકર્મક્ષય રૂપ ધર્મ ન થાય. કેમકે કોઈ શ્રોતા અવિધિથી ધર્મ સાંભળે છે. તેને સ્વકર્મક્ષયરૂપ ધર્મ ન થાય. અનુગ્રહબુદ્ધિથી હિત કહેનારને તો (લોકમાં મારી પ્રસિદ્ધિ થશે ઈત્યાદિ) લાભની અપેક્ષા ન હોવાથી એકાંતે જ ધર્મ થાય. અનુગ્રહબુદ્ધિ એટલે આ જીવો કેવી રીતે બોધ પામે એવા પ્રકારની બુદ્ધિ. “અનુગ્રહબુદ્ધિથી” એવું કથન બીજાઓ ઉપર અનુગ્રહ કરવો એ ઉત્કૃષ્ટ ધર્મનું કારણ છે એવું જણાવવા માટે છે. અન્યથા=અનુગ્રહબુદ્ધિ
Page #64
--------------------------------------------------------------------------
________________
58
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ન હોય તો વક્તા અને શ્રોતા એ બંનેનો ધર્મ વિધિથી સાપેક્ષ હોવાથી मां श्रे विशेषता न रहे. ( . २८)
यतश्चैवमतः किमित्याह
જો આ પ્રમાણે છે તો આનાથી શું કરવું જોઇએ તે કહે છે— श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयं सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति ॥३०॥
શ્લોકાર્થ આથી પોતાના શ્રમનો વિચાર કર્યા વિના સદા કલ્યાણકારી (મોક્ષમાર્ગનો) ઉપદેશ આપવો જોઇએ. કલ્યાણકારી उपदेश आपनार स्व-पर-लय उपर अनुग्रह डरे छे. (अ.30)
टीका- 'श्रममविचिन्त्ये 'त्यादि, श्रमं - हृदयशोषादिरूपं अविचिन्त्यअविगणय्यात्मगतं-स्वगतं यस्मात् सर्वार्थसम्पादनेनोत्तमो धर्म्मः तस्माच्छ्रेयःअपवर्गसाधनं सदोपदेष्टव्यं सदा कथनीयं श्रेय एव च नाश्रेयः, स्वपरोपकारकमित्यर्थः, शास्त्रादि श्रेयः, उपदेशफलमाह - 'आत्मानं च परं चे'ति, चशब्दौ द्वयोरप्यनुग्रहसमुच्चयपरौ, आत्मानं च परं च, हि यस्मात्, हितोपदेष्टा- अपवर्गसाधनकथकः सत्त्वः, अनुगृह्णाति, उभयोर्निःश्रेयसगुणसिद्धेरिति, अनेन पूर्वोक्तं प्रयोजनादि समर्थितमिति । तत्त्वार्थाधिगमसङ्ग्रहाभिधानेन शिष्यानुग्रहः शास्त्रकर्तुः प्रयोजनं इदं चानन्तरप्रयोजनं, परम्परप्रयोजनं तु मुक्तिरेव, तज्ज्ञानतो वैराग्यादिभावेन मुक्तिसिद्धेरिति,
उक्त च
-
"मोक्षमार्गोपदेशेन, यः सत्त्वानामनुग्रहम् ।
करोति दुःखतप्तानां स प्राप्तनोत्यचिरात् शिवम् ॥ १॥" इति, श्रोतॄणां त्वनन्तरप्रयोजनं तत्त्वार्थज्ञानं, श्रवणप्रतिबोधानन्तरं तस्यैव भावात्, परम्परप्रयोजनं तु मुक्तिरेव, तज्ज्ञानतो वैराग्यादिभावेन मुक्तिसिद्धेरिति उक्तं च
"मोक्षमार्गपरिज्ञानाद्विरक्ता भवतो जनाः ।
क्रियासक्ता ह्यविघ्नेन, गच्छन्ति परमां गतिम् ॥ | १ || " इति, अभिधेयादि पूर्ववत् ||३०||
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ટીકાર્થ– “શ્રમમવિવિત્યે ત્ય, પોતાના હૃદયશોષ આદિ રૂપ ( હૃદયને શોક લાગવો ઇત્યાદિ રૂ૫) શ્રમને ગણ્યા વિના કલ્યાણકારી ધર્મનો સદા ઉપદેશ આપવો જોઇએ. સર્વ અર્થને પમાડનારો હોવાથી ધર્મ ઉત્તમ છે. ઉત્તમ ધર્મ હોવાથી શ્રેયઃ(=મોક્ષ)નું સાધન છે. માટે ધર્મનો ઉપદેશ સદા કહેવો જોઈએ. એ ધર્મ શ્રેયસ્કર(કકલ્યાણકારી) છે. અશ્રેયસ્કર નથી, અર્થાત્ ધર્મ સ્વ-પરના ઉપકારને કરનારો છે. (કારણ કે) શાસ્ત્ર વગેરે શ્રેયસ્કર છે. “માત્માનં ૨ પર ર” તિ, અહીં બે શબ્દો સ્વ અને પર બંનેના અનુગ્રહનો સંગ્રહ કરનારા છે. કારણ કે હિતનો ઉપદેશ કરનાર=મોક્ષના સાધનને કહેનાર જીવ પોતાના ઉપર અને બીજાના ઉપર અનુગ્રહ કરે છે. કેમકે બંનેના મોક્ષરૂપ ગુણની સિદ્ધિ થાય છે. આનાથી પૂર્વોક્ત પ્રયોજન વગેરેનું સમર્થન કર્યું. તત્ત્વાર્થાધિગમ સંગ્રહ એમ કહેવાથી શિષ્ય ઉપર અનુગ્રહ કરવો એ શાસ્ત્રકારનું પ્રયોજન છે અને આ અનંતર પ્રયોજન છે. પરંપર પ્રયોજન તો મુક્તિ(=મોક્ષ) જ છે. કેમકે તેના જ્ઞાનથી વૈરાગ્ય વગેરે ભાવથી મુક્તિની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે- “જે જીવ દુઃખથી તપેલા જીવો ઉપર મોક્ષમાર્ગના ઉપદેશથી અનુગ્રહ કરે છે તે જીવ જલદી મોક્ષને પામે છે.” શ્રોતાઓનું અનંતર પ્રયોજન તત્ત્વોના અર્થનું જ્ઞાન છે. કેમકે શ્રવણથી પ્રતિબોધ થયા પછી તત્ત્વાર્થનું જ્ઞાન જ થાય છે. પરંપર પ્રયોજન તો મુક્તિ જ છે. કેમકે તત્ત્વાર્થના જ્ઞાનથી વૈરાગ્યાદિ ભાવ દ્વારા મુક્તિની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે “મોક્ષમાર્ગના પરિજ્ઞાનથી ભવથી વિરક્ત થયેલા અને ક્રિયામાં તત્પર થયેલા જીવો વિઘ્ન વિના પરમગતિને(=મોક્ષગતિને) જ પામે છે.” અભિધેય વગેરે પૂર્વવત્ જાણવું. (કા.૩૦)
हितोपदेष्टाऽनुगृह्णातीत्युक्तं, तत्र हितोपदेशे विप्रतिपत्तेः शेषव्युदासेन तमभिधित्सुराह
હિતનો ઉપદેશ આપનાર જીવો પર અનુગ્રહ કરે છે એમ કહ્યું. તેમાં હિતોપદેશમાં વિવાદો હોવાથી શેષ ઉપદેશને દૂર કરીને હિતોપદેશ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
Page #66
--------------------------------------------------------------------------
________________
60
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ नर्ते च मोक्षमार्गाद्, हितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिममेवे-ति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥३१॥
શ્લોકાર્થ– આ સમસ્ત વિશ્વમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઈ કલ્યાણકારી ઉપદેશ નથી, આથી મોક્ષમાર્ગ એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે એવો નિર્ણય કરીને હું મોક્ષમાર્ગને કહીશ. (કા.૩૧)
ટીવ- “સર્વે વે'ત્યાઃ “નર્વે મોક્ષમા' મોક્ષમાદતેमोक्षमार्ग विहाय हितोपदेशो विद्यते 'जगति कृत्स्नेऽस्मिन्', सम्पूर्णेऽपि त्रैलोक्य इत्यर्थः, अर्थोपदेशादीनां प्रकृत्यसुन्दरत्वात् क्लेशजनकत्वात् संसारवर्द्धनत्वाच्च, यत एवं 'तस्मात् परमिममेवेति' तस्मादित्यवधारणोपसंहारः, परं-प्रधानं प्रकृतिसुन्दरत्वाद्विशुद्धिजनकत्वात्, प्रधानपुरुषोपायत्वात्, इममेव-प्रस्तुतं हितोपदेशं, इति-एवं वक्ष्यमाणेन प्रकारेण 'मोक्षमार्गम्' अपवर्गपन्थानं प्रवक्ष्यामि, किमन्येन परिफल्गुनाऽभिहितेनेति ॥३१॥
ટીકાર્થ– “નત્તે વે’ત્યાવિ, “નત્તે મોક્ષમત” સંપૂર્ણ જગતમાં પણ, અર્થાત્ ત્રણ લોકમાં મોક્ષમાર્ગને છોડીને બીજો કોઈ હિતોપદેશ નથી. કેમકે અર્થનું ઉપાર્જન કરવું વગેરે ઉપદેશો ક્લેશને ઉત્પન્ન કરનારા હોવાથી અને સંસારને વધારનારા હોવાથી સ્વભાવથી જ અસુંદર છે. આમ હોવાથી “તમાન્ પરમિતિ” તેથી એવો પ્રયોગ અવધારણના ઉપસંહારવાળો છે. તેથી મોક્ષમાર્ગનો ઉપદેશ સ્વભાવથી સુંદર હોવાના કારણે વિશુદ્ધિને ઉત્પન્ન કરનારો હોવાથી અને મુખ્ય પુરુષાર્થનો ઉપાય હોવાથી પ્રસ્તુત હિતોપદેશને જ હવે કહેવાશે તે પ્રમાણે મોક્ષમાર્ગને જ કહીશ, નિરર્થક બીજું કહેવાથી શું?
॥ तत्त्वार्थकारिका हरिभद्रसूरिविरचितायां तत्त्वार्थटीकायां समाप्ताः ॥
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
નાગ છે................
•••.....
..........
*વિષયાનુક્રમ * વિષય * મૂળસૂત્ર ............ • સંબંધકારિકા.............
........... - પહેલો અધ્યાય ............................... .............. * ત્રણ ભેગા મળીને જ મોક્ષમાર્ગ છે.... * સૂત્ર-૧ : સદ્દર્શનશાનવારિત્રાળ મોક્ષમા: ..................
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ભેગા મળી મોક્ષમાર્ગ છે * સમ્યફ શબ્દ પ્રત્યેક શબ્દ સાથે જોડવો . • વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષમાર્ગ છે ........................ • સૂત્રોક્ત ક્રમથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ.
............. ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે
........... - સમ્યગ્દર્શનાદિની લાવિધિ.. + સમ્યફશબ્દનો અર્થ........... + દર્શન શબ્દનો અર્થ .. * ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ.............. * સમ્યગ્દર્શનનું લક્ષણ.... + સૂત્ર-૨ ઃ તસ્વાર્થશ્રદ્ધાનં સગર્શનમ્ ......... * તત્ત્વ અને અર્થ એ બે શબ્દોનો ઉલ્લેખ શા માટે.. ........ * શ્રદ્ધાન શબ્દનો અર્થ ......... • સમ્યગ્દર્શનના લક્ષણો
........... + નિશ્ચય સમ્યકત્વ.. * પ્રશમાદિના ક્રમમાં હેતુ .............. સમ્યગ્દર્શનની ઉત્પત્તિના પ્રકારો ......
સૂત્ર-૩ઃ સિસથામદા.............. - તત્સર્વનામનો પરામર્શ કેમ કર્યો?. .. જ સમ્યગ્દર્શનના નિસર્ગ–અધિગમ એ બે ભેદ શાના કારણે છે? .. ૩૨
Page #68
--------------------------------------------------------------------------
________________
62
..........
૪૦
................
૪૩
.......
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ નિસર્ગસમ્યગ્દર્શન..
........... * સંસાર અનાદિ છે એનું કારણ ................
.......... + સૃષ્ટિવાદનું ખંડન ...
...... + આત્માને કર્મનો સંયોગ અનાદિથી છે ................... * કર્મયુક્ત આત્મા જ કર્મનો કર્તા છે............ * પુણ્ય-પાપના ફળને અનુભવતો જીવ જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો છે * નાશ નિરન્વય ન થાય .........
અનાદિ મિથ્યાદષ્ટિ...... + અધિગમસમ્યગ્દર્શન........ * તત્ત્વોની સંખ્યા ....
...... સૂત્ર-૪: ગીવાળીવાશ્રવવન્ય * એકવચન-બહુવચનમાં નિર્દેશ
બે જ તત્ત્વમાં સર્વ તત્ત્વોનો સમાવેશ થવા છતાં સાતનો નિર્દેશ કેમ? • જીવાદિના ક્રમનું પ્રયોજન + તત્ત્વોના નિક્ષેપનો નિર્દેશ...
............. * સૂત્ર-૫ : નામસ્થાપનાદ્રવ્યમાd. + નામાદિ ચાર અનુયોગ દ્વારોથી જીવાદિ તત્ત્વોનો નિક્ષેપ ........ જે નામજીવ.................
....... સ્થાપનાજીવ ...... દ્રવ્યજીવ .................................
........ ૨ ભાવજીવ ..... * પર્યાયવાચી શબ્દોમાં નામાદિ ચારની ઘટના * દ્રવ્યો પરિણામી નિત્ય છે ......... + દ્રવ્ય શબ્દના અર્થમાં મતાંતર... * તત્ત્વોને જાણવાનાં સાધનો ..... • સૂત્ર-૬ : પ્રમાણ વૈરધામ.............. જ પ્રમાણ-નયોથી જીવાદિ તત્વોનો બોધ .......
૪૮
૫૮
૫૮
૬O
•.. ૬૧
........
•. ૬૩
ll
....
••• S૫.
••• ૬૬
૬૮
૭૧
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
........
............... .........................
2 | $ $ $ $ $ $ $ $ $ 8
.............
O3
Ox
૨ નય-નયાભાસ......
........ નિર્દેશ આદિ છ દ્વારોથી તત્ત્વોનો બોધ ........
......... * સૂત્ર-૭: નિર્દેશસ્વામિત્વ સાધનાથિર .......... ......... * નિર્દેશ વગેરે છ દ્વારોથી તત્ત્વોનો બોધ ........... જે સમ્યગ્દર્શનમાં નિર્દેશ આદિ દ્વારોથી વિચારણા
જીવનું વગેરે છ વિકલ્પો .......... * અસંભવિત છ વિકલ્પો
........... * સંભવિત છ વિકલ્પો .
.......... + તદ્દાવરીય શબ્દનો અર્થ .. + અધિકરણના ત્રણ ભેદ..
........... આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છે . + સમ્યગ્દષ્ટિના બે પ્રકાર .. + સાદિ-સાંત શુભદષ્ટિ .. + સાદિ-અનંત શુભદષ્ટિ ..
૧૦૪ * સાદિ-સાંત સમ્યગ્દર્શન * સાદિ-સાંત સમ્યદર્શનનો કાળ .
૧૦૫ * શૈલેશીનો કાળ ...... * સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર............... + સદ્ આદિ દ્વારોથી તત્ત્વોનો બોધ ........
૧૧૦ * સૂત્ર-૮ઃ સં ધ્યાક્ષેત્રસ્પર્શનાત .. જ સમ્યગ્દર્શન સત્ છે ................................... + (૧) સત્ ....................
સમ્યગ્દર્શન જીવમાં છે ......... + ગતિ આદિ તેર દ્વારોમાં સમ્યગ્દર્શનની વિચારણા............ ૨ (૨) સંખ્યા .... જે વિસ્તારથી સંખ્યાનું સ્વરૂપ ........ + (૩) ક્ષેત્ર .........
મેં
1........
O
૦૮
• ૧૧૦
હ
••. ૧ ૨ ૨
૧ ૨૨
૨૩
૧ ૨૩
m
૧૨૭
૧૩૯
Page #70
--------------------------------------------------------------------------
________________
...૧૪૦.
. ૧૪૨
"
(P)
નાવ ...........
૧૪૪
...........
. ૧૪૭
• • • • • • • • • • • • • • • • • • • • • • • •
• •
• • •
•
• •
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૫૧
ર
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
ર
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૧ (૪) સ્પર્શના .................................................................. - (૫) કાળ..
........... + (૬) અંતર..........
૧૪૩ + (૭) ભાવ . + (૮) અલ્પબદુત્વ ................
. ૧૪૫ - જ્ઞાનના પ્રકાર .........
૧૪૭ સૂત્ર-૯ : મતિકૃતાવવમન:પર્યાયવસાનિ જ્ઞાનમ્ ... * પાંચ જ્ઞાનો.
. ૧૪૯ * ક્રમનું પ્રયોજન ..........
પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને વિચારણા.................. * સૂત્ર-૧૦ઃ તત્ પ્રમાણે. * જ્ઞાન બે પ્રમાણ રૂપ છે + પહેલા બે જ્ઞાન પરોક્ષ છે......... * સૂત્ર-૧૧ઃ માળે પરોક્ષમ્ ...
. ૧૫૨ * મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે. + મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ કેમ છે? ......... * મતિ-શ્રુતજ્ઞાનનું આગમોક્ત પ્રત્યક્ષત્ર વ્યવહારથી છે......... * પછીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે
....................... * સૂત્ર-૧૨ : પ્રત્યક્ષમન્ય
.. ૧૫૮ * અવધિ-મન પર્યાય-કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે ...
.. ૧૬૧ * મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો * સૂત્ર-૧૩ઃ મતિઃ મૃતિ: સંજ્ઞા વિસ્તા........
.. ૧૬૬ * મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તો..........
- ૧૬૮ + સૂત્ર-૧૪ઃ તિિન્દ્રયનિર્જિનિમિત્તમ .. * મતિજ્ઞાનના ત્રણ પ્રકાર..
........... + મતિજ્ઞાનના ભેદો .
...........
,
,
,
૧૫૨
,
,
,
,
,
,
,
,
,
,
. ૧૫૫
... ૧૫૬
રે
,
••• ૧૬૬
..................
છે.
૧૭૩
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
S
• • • • • • • • • • • •
•......
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
• •
•
• •
•
•
•
•
•
•
•
૧૭૭
8
9
૦૯
૧૮૧
૧૮૫
૧૮૯
આ સૂત્ર-૧૫ : મવપ્રદેહાપાયથાર .......
૧૭૩ * અવગ્રહાદિ ભેદો
૧૭૬ અવગ્રહ ................ - ઈહા ................ - ઈહા સંશયરૂપ નથી .......
...૧૭૭ + અપાયનું લક્ષણ......
ધારણાના ત્રણ ભેદ ... * નિર્વિકલ્પજ્ઞાનપ્રમાણ નથી .......... * વિષયભેદથી અને ક્ષયોપશમના ભેદથી અવગ્રહાદિના ભેદો.... ૧૮૩ • સૂત્ર-૧૬ : વદુવવિધક્ષપ્રાનિશ્રિતા .. .......... ૧૮૩ • બહુ આદિના અવગ્રહાદિ છે .
.......... • અવગ્રહ આદિનો વિષય.....
.......... ૧૮૯ સૂત્ર-૧૭ઃ કર્થસ્ય..
......... + અર્થના અવગ્રહાદિ થાય છે.
૮૯ - વ્યંજનનો માત્ર અવગ્રહ થાય .............. .......... ૧૯૦ * સૂત્ર-૧૮: વ્યવસ્થાવ:
૯૦ * ચહ્યું અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય .
૧૯૩ • સૂત્ર-૧૯ઃ વધુનિક્રિયાખ્યાં .... + ચક્ષુ-મન અપ્રાપ્યકારી છે
૧૯૫ * મતિજ્ઞાનના ૩૩૬ ભેદો .......... * શ્રુતનું લક્ષણ અને ભેદો ......... * સૂત્ર-૨૦ઃ કૃતં મતપૂર્વ ચિને શિપ્રેમ.......
૧૯૬ * શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થવાનું કારણ ....
૨૦૫ * શ્રુતજ્ઞાનના પર્યાયવાચી શબ્દો ............
શ્રુતજ્ઞાનના પ્રકારો ............ * અંગબાહ્યશ્રુતના અનેક પ્રકારો................
............ * અંગપ્રવિષ્ટદ્યુતના બાર ભેદો .........
. ૨૦૮
.........
..........
૧૯૩
૧૯૫
૧૯૬
૨૦૬
૨૦૬
Page #72
--------------------------------------------------------------------------
________________
........... ......... ૨૧૫
૨૧૬
૨
...........
૨
૨
૨
જ
છે
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ * મતિશ્રુતમાં ભેદનું કારણ .......................
...........૨૦૯ + અંગપ્રવિષ્ટ શ્રુત .......
૨૧૧ * અંગબાહ્યશ્રત.......................
૨૧૨ - મતિ-શ્રુતમાં ભેદ ....... + અવધિજ્ઞાનના બે ભેદો
......... ૨૧૬ સૂત્ર-૨૧ : દિવિથોડવધઃ......
.............
......... * ભવપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી..............
.......... * સૂત્ર-૨૨: મવપ્રત્યયો નારવેવાનામ્
.......... + નારક-દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય.................... ૨૧૯ * ક્ષયોપશમપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી ..................... * સૂત્ર-ર૩ઃ યથાવનિમિત્તઃ ટ્વિન્કઃ ...................... * બાકીના જીવોને છ વિકલ્પવાળું અવધિજ્ઞાન હોય છે ......... + અવધિજ્ઞાનના છ ભેદો .....
........... + (૧) અનાનુગામિક + (૨) આનુગામિક..
.......... + (૩) હીયમાન .
........ + (૪) વર્ધમાન. ............
......... + (૫) અનવસ્થિત ...........
........ + (૬) અવસ્થિત ... * મન:પર્યાયજ્ઞાનના ભેદો..... * સૂત્ર-૨૪: શ્રવુવિપુલમતી મન:પર્યાયઃ........ * મન:પર્યાયજ્ઞાનના બે ભેદો ..
............. * ઋજુમતિ-વિપુલમતિમાં ભેદ ...............................૨૩૩ * સૂત્ર-૨૫ : વિશુચિપ્રતિપાતામ્યાં વિશેષ: ......... * અવધિ અને મન:પર્યાયમાં ભેદ,
........... સૂત્ર-૨૬: વિશુદ્ધિક્ષેત્રસ્વામિ વિવેગો ...................... ૨૩૬ * અવધિ-મન પર્યાયમાં વિશુદ્ધિ આદિથી કરાયેલો ભેદ .......... ૨૩૯
...........
જે
ભાનુશામકે .............
૨૨૮
.................
...........
૨૩૩
૨૩૬
Page #73
--------------------------------------------------------------------------
________________
7
૨૪૪
-
:
, ,
,
, ,
,
,
, ,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૪૪
:૪૫
૨૪૫
....•••••••
૪૭.
.............
૨૪૭
......
૦
w
w
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ - મતિ-શ્રુતજ્ઞાનનો વિષય ............
........... ૨૪૨ + સૂત્ર-૨૭ઃ મતિકૃતિયોર્નિવશ્વઃ...
......... ૨૪૨ અવધિજ્ઞાનનો વિષય...
.......... * સૂત્ર-૨૮: રૂપિષ્યવઘેઃ........... * મન:પર્યાયજ્ઞાનનો વિષય .................... ........... સૂત્ર-૨૯: તનત્તમાને મન:પર્યાયસ્થ .........
.......... + કેવળજ્ઞાનનો વિષય .
સૂત્ર-૩૦ઃ સર્વદ્રવ્યપષ વતી......... * એક જીવને એક સાથે ચાર જ્ઞાન હોય.
૨૫૧ • સૂત્ર-૩૧ : પાવનિ માન્યાનિ યુપિન્ટે.
૨૫૧ * કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં અન્ય જ્ઞાનોની સત્તા અંગે મતાંતરો ૨૫૭ * પ્રથમના ત્રણ જ્ઞાન અજ્ઞાન પણ હોય
સૂત્ર-૩૨ : મતકૃતાવિમા વિપર્યયશ .................. .... ૨૬૦ • પ્રથમના ત્રણ જ્ઞાન શા કારણે અજ્ઞાન પણ હોય .............. ૨૬૩
મિથ્યાદષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ? .......... * સૂત્ર-૩૩ઃ સલતોરવિશેષાત્ યદચ્છોપ ........ • નૈગમ વગેરે નયોનું વર્ણન ............... • સૂત્ર-૩૪: નૈમિસદવ્યવહારગુસૂત્ર..... * નયના ભેદો............... * સૂત્ર-૩૫ : માદ્યન્દિી દિત્રિમેલી • નૈગમ અને શબ્દનયના ભેદો .. • નૈગમનયના બે ભેદ.............
શબ્દનયના ત્રણ ભેદ..... • નૈગમનનું સ્વરૂપ ............. * સંગ્રહનયનું સ્વરૂપ ..........
........... * વ્યવહારનયનું સ્વરૂપ...... * ઋજુસૂત્રનયનું સ્વરૂપ.......
૩૦૧
૨૬૪
૨૬૪
૨૬૮
૧
w
w
6
• • • • • • • • • • • • • • • • • • • • • •
up
છે
)
, ૨૯૪
૨૯૪
૨૯૫
.. ૨૯૮
૨૯૯
........
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાથવિગમસૂત્ર અધ્યાય-૧
* શબ્દનયનું સ્વરૂપ ............................................. ૩૦૨ જ સમભિરૂઢનયનું સ્વરૂપ ...................................... ૩૦૪ એવંભૂતનયનું સ્વરૂપ. ..........
......................
૩૦૬ * નયના અર્થનય-શબ્દનય એવા બે વિભાગ ..................... ૩૦૭ * નયની વ્યાખ્યા અને નયના પર્યાયવાચી શબ્દોનો અર્થ ........ ૩૦૮ * નયવાદો વિરુદ્ધજ્ઞાન નથી......... .......... ૩૧૨ * પૂર્વાચાર્યરચિત આર્યાઓથી નયોની વિચારણા
૩૧૭ * જીવાદિચારનો નયની દૃષ્ટિએ અર્થ.
...................... * એવંભૂતનયની દૃષ્ટિએ જીવ આદિનો અર્થ ......... * પ્રમાણને આશ્રયીને નયોની વિચારણા.......
.........
૩૨૪ * ભાવાનુવાદકારની પ્રશસ્તિ .
••••••••••••••••••••••••
૩૨૮ + તત્ત્વાર્થાધિગમ સૂત્રનો ઉપક્રમ .............................. ૩૨૯
I
..
• • • • •
.........
૩૨૦
૩૨૧
CC
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
અનુવાદ પ્રારંભ- વિ.સં. ૨૦૧૪, ચૈત્ર વદ-૨, જૈન ઉપાશ્રય, ઇરાની રોડ, દહાણુ સ્ટેશન
ત્રણે ભેગા મળીને જ મોક્ષમાર્ગ છેसम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१-१॥ સૂત્રાર્થ– સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણ ભેગા મળીને મોક્ષમાર્ગ છે. (૧-૧) ___ भाष्यं- सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्गः । तं पुरस्ताल्लक्षणतो विधानतश्च विस्तरेणोपदेक्ष्यामः । शास्त्रानुपूर्वीविन्यासार्थं तूद्देशमात्रमिदमुच्यते । एतानि च समस्तानि मोक्षसाधनानि । एकतराभावेऽप्यसाधनानीत्यतस्त्रयाणां ग्रहणम् । एषां च पूर्वस्य लाभे भजनीयमुत्तरम् । उत्तरलाभे तु नियतः पूर्वलाभः । तत्र सम्यगिति प्रशंसार्थो निपातः, समञ्चतेर्वा भावः दर्शनमिति दृशेरव्यभिचारिणी सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिरेतत्सम्यग्दर्शनम् । प्रशस्तं दर्शनं सम्यग्दर्शनम् । संगतं वा दर्शनं सम्यग्दर्शनम् । एवं ज्ञानचारित्रयोरपि ॥१-१॥
ભાષ્યાર્થ– સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ પ્રમાણે આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે. તે મોક્ષમાર્ગને આગળ લક્ષણથી અને પ્રકારથી વિસ્તારથી કહીશું. શાસ્ત્રના ક્રમનો ઉલ્લેખ કરવા માટે આ ઉદ્દેશ માત્ર કહેવાય છે. આ ત્રણેય ભેગા મળીને મોક્ષનાં સાધન છે. એ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો તે મોક્ષનાં સાધન નથી. આથી અહીં ત્રણનું ગ્રહણ કર્યું છે. આ ત્રણમાં પૂર્વના ગુણની પ્રાપ્તિ થતાં પછીના ગુણની પ્રાપ્તિ થાય કે ન પણ થાય. પણ પછીના ગુણની પ્રાપ્તિ થતાં પૂર્વના ગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તેમાં સમ્યગૂ એ શબ્દ પ્રશંસા અર્થમાં નિપાત છે અથવા સમ્ ઉપસર્ગપૂર્વક બસ્ ધાતુથી સમ્યક્ શબ્દની સિદ્ધિ થઈ છે. ૧. વસ્તુને વિસ્તારથી વર્ણન કરવા માટે પહેલા માત્ર તેના નામનો ઉલ્લેખ કરવો તે ઉદ્દેશ કહેવાય છે. ૨. નિપાત- વ્યાકરણશાસ્ત્ર પ્રસિદ્ધ નિયમ વિરુદ્ધ શબ્દોની સિદ્ધિ થાય તેને નિપાત કહેવામાં આવે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ __ "दर्शनमिति" शन श६ मा अर्थमा छ. 'दर्शन' मे ॥ ३५ છે તે ભાવને કહેનારું છે અને ત્રણ ધાતુથી બનેલું છે. વ્યભિચાર દોષથી રહિત સર્વ ઈન્દ્રિયો અને મનના વિષયભૂત પદાર્થોનું જ્ઞાન એ સમ્યગ્દર્શન છે. પ્રશસ્ત(=શ્રેષ્ઠ) દર્શન તે સમ્યગ્દર્શન અથવા સંગત દર્શન તે સમ્યગ્દર્શન. એ પ્રમાણે જ્ઞાન અને ચારિત્રમાં સમ્યફ શબ્દનો मर्थ वो. (१-१)
भाष्यटीका- अत्र सम्यग्दर्शनादीन्येवेत्यवधारणं द्रष्टव्यम्, अन्यथा अन्यस्यापि मोक्षमार्गत्वे अमीषां प्रेक्षापूर्वकारिणां उपन्यासायोगात्, अन्यभावेऽपि गुणवत्त्वात् अमीषां उपन्यासोऽविरुद्ध एवेति चेत्, न, एतद्गुणविमुक्तानामन्येषां तन्मार्गत्वविरोधात्, मोक्षस्यैकरूपत्वात्, मनुष्यलोकादेव च तत्र गमनादिति, मोक्षमार्ग इति चैकवचननिर्देशः समुदितानामेव मोक्षमार्गत्वख्यापनार्थ इति सूत्रपिण्डार्थः । अवयवाऑभिधित्सया आह भाष्यकार:-'सम्यग्दर्शनं' इत्यादि अत्र सम्यक्शब्दः दर्शनशब्दसन्निधावपि श्रूयमाणः प्रत्येकमभिसम्बध्यते, सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमिति, आह-सम्यग्दर्शनसहाययोञ्जनचारित्रयोः सम्यक्त्वाव्यभिचाराद्गतार्थः प्रत्येकाभिसम्बन्धः ?, उच्यते, सत्यमेतत्, किन्तु सम्यग्दर्शनसहाययोरपि न सामायिकादिज्ञानदेशविरतिचारित्रयोः साक्षान्मोक्षमार्गत्वम्, अपि तु विशिष्टयोरेवेति तत्संपरिग्रहार्थः प्रत्येकाभिसम्बन्धः, तत्र मिथ्यात्वमोहनीयक्षयक्षयोपशमोपशमसमुत्था तत्त्वरुचिः सम्यग्दर्शनं, ज्ञानावरणक्षयक्षयोपशमसमुत्थः तत्त्वावबोधो ज्ञानं, चारित्रमोहनीयक्षयक्षयोपशमोपशमसमुत्था तु सदसत्क्रियाप्रवृत्तिनिवृत्तिलक्षणा विरतिः चारित्रं, चारित्रमिति-अयमितिशब्दः इयत्तां दर्शयति, एतावन्त्येव मोक्षमार्गो, न न्यूनान्यधिकानि वा, 'एष' इत्ययमेव य इतिनाऽवधृतस्वभावो वक्तृश्रोतृबुद्धिगोचरो, नान्यः, अधिकृतेयत्ताया विशेषात् संख्यामाह- 'त्रिविध' इति तिस्रो विधा:-प्रकारा अनन्तरप्रदर्शिता
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ यस्य स त्रिविधः, कोऽसौ ? इत्याह-सूत्रोक्तो 'मोक्षमार्ग' इति, अत्र मोक्षः कर्मविमुक्तः आत्मोच्यते तस्य मार्गः-शुद्ध्यापादनं, तत् सम्यग्दर्शनादिभिः क्रियत इति तान्येव मोक्षमार्गः, यथा(दा)पीषत्प्राग्भाराधरोपलक्षितं क्षेत्रं मोक्षस्तदाप्याकालं तत्प्राप्तये तान्येव मोक्षमार्ग इति भावः, अत्र मोक्षमार्ग एष इत्यस्य त्रिविध इत्येतद्विवरणमिति, न मोक्षमार्गस्यैतावदेवोपदेशनमित्याह-'तं पुरस्ताद्' इत्यादि, तंमोक्षमार्गमनन्तरोक्तं, पुरस्तादिति-अस्मात् सूत्रादुपरितनसूत्रेषु 'लक्षणतः' लक्षणं-स्वरूपं ततः तत्त्वार्थश्रद्धानादिलक्षणमाश्रित्य 'विधानतश्च' भेदतश्च निसर्गाधिगमद्वारेण क्षयोपशमद्वारेण वा, चः समुच्चये, "विस्तरेण' इत्युद्दिष्टसंक्षेपापेक्षया प्रपञ्चेन 'उपदेक्ष्याम' इति भणिष्यामः, स्वपरानुग्रहार्थं, यद्येवं किमनेन संक्षेपार्थाभिधायिनाऽऽद्यसूत्रोपन्यासेनेति, अत्राह-'शास्त्रानुपूर्वी त्यादि, प्रधानपुरुषार्थशासनाच्छास्त्रं-प्रक्रान्तमेव, तस्यानुपूर्वी-परिपाटी तस्या 'विन्यासः'-रचना तदर्थं, तुशब्दाल्लाभक्रमप्रदर्शनार्थं च, 'उद्देशमात्रं' इत्यविशिष्टपदार्थाभिधानमुद्देशस्तन्मात्रं 'इदं' सम्यग्दर्शनादिसूत्रमुच्यते-अभिधीयते सूत्रकारेण, एतदुक्तं भवतिअनेन क्रमेण सम्यग्दर्शनादीनि वक्ष्यामः, अयं चामीषां लाभक्रम इति प्रदर्शनार्थमादाविदं उच्यते, संग्रहप्रतिज्ञानादिति, मोक्षमार्ग इत्येकवचननिर्देशप्रयोजनमाह-'एतानि च' इत्यादिना, एतानि च प्रागुद्दिष्टस्वरूपाणि सम्यग्दर्शनादीनि, चशब्दः हिशब्दार्थो निपातः, स च यस्मादर्थः, 'समस्तानि' इति सर्वाणि, 'मोक्षसाधनानि'निःश्रेयसनिवर्तकानि, त्रिफलावदारोग्यकर्तृणि इत्यर्थः, विप्रतिपत्तिनिरासार्थमर्थप्राप्यं सिद्धमप्येतदाह-'एकतरे'त्यादि, विप्रतिपत्तिश्च ज्ञानमेव मोक्षसाधनमिति ज्ञानवादिनः, क्रियैवेति क्रियावादिनः, अतत्त्वं चैतत्, न केवलं ज्ञानमिष्टसिद्धये सत्क्रियारहितत्वात् पङ्गवत्, न च क्रियामात्रं विशिष्टज्ञानरहितत्वादंधवदिति, अत आह-'एकतरस्यापि' सम्यग्दर्शनादेः
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧ 'अभावे'-अलाभे 'असाधनानि'-अनिर्वर्तकानीत्यतः समुदायवाचकत्वान्मोक्षमार्गशब्दस्य न्याय्य एकवचननिर्देशः, आह-इत्येष त्रिविधो मोक्षमार्ग इत्यनेनैव गतार्थमेतत्, न, सामस्त्याङ्गत्वात्, प्रत्येकसाधनत्वेऽपि त्रिविधत्वाविरोधात्, असिपरश्वादिच्छेदसाधनेषु तथा तथा दर्शनादिति, 'अतस्त्रयाणां'-सम्यग्दर्शनादीनां ग्रहणम्'-आश्रयणं मोक्षार्थिना कर्तव्यमिति विधिः । एतेषामेव लाभविधिमाह-'एषां च' इत्यादिना, एषां इति दर्शनादीनां, चः समुच्चये, यथा समस्तानां मुक्तिहेतुता प्रतिपन्ना एवमिदमपि च प्रतिपत्तव्यं, 'पूर्वस्य लाभ' इति सूत्रक्रममङ्गीकृत्य पूर्वस्य-सम्यग्दर्शनस्य लाभे-प्राप्तौ 'भजनीयं' विकल्पनीयं स्याद्वा न वेति, 'उत्तरं' ज्ञानं चारित्रं च, तथा देवनारकतिरश्चां मनुष्याणां केषाञ्चित् सम्यग्दर्शनलाभेऽपि नाचारादिगोचरं विशिष्टं ज्ञानं, तथा केषाञ्चिन्मनुष्याणां तल्लाभेऽपि न सामायिकादि विशिष्टं चारित्रमिति, 'उत्तरलाभे तु सूत्रक्रमप्रामाण्याच्चारित्रलाभे 'नियतो' निश्चितः 'पूर्वलाभः' ज्ञानलाभः, तदभावे सम्यक्चारित्राभावात्, एवं ज्ञानलाभे नियतो दर्शनलाभः, तदभावे सम्यग्बोधायोगात्, आह-ज्ञानचारित्रे अधिकृत्य युक्तमुक्तमेतत्, तयोः कालभेदेनापि भावात्, ज्ञानदर्शने पुनरयुक्तं, युगपद्भावादिति, तथाहि-यदैव मिथ्यात्वमोहनीयक्षयोपशमादेः सम्यग्दर्शनं तदैव मत्यादिज्ञानमिति, उच्यते- अस्ति एतत्, तथापि ज्ञानावरणीयक्षयोपशमादिनिमित्तं ज्ञानं तथारुचिपरिणामभावे भवतीति तत्पूर्वकमुच्यते, न किञ्चिदत्रायुक्तम्, अत एव कस्यचित् सम्यग्दर्शनलाभानन्तरं मृतस्य विशिष्टं ज्ञानं न भवत्यपीति व्यापिनी भजना, कृतमत्र प्रसङ्गेन, अक्षरगमनिकामात्रफलत्वात् प्रस्तुतारम्भस्येति ॥ सूत्रोपन्यस्तान् सम्यग्दर्शनाद्यवयवान् प्रविभागतो व्याचिख्यासुराह-'तत्र सम्यग्' इत्यादि, 'तत्र' इत्यादि वाक्योपन्यासः, 'सम्यगिति-इतिशब्देनार्थाद्व्यवच्छिन्नः सम्यक्शब्दो गृह्यते, स किमित्याह-'प्रशंसार्थः'-प्रशंसा-श्लाघा
Page #79
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ अर्थः-अभिधेयोऽस्येति प्रशंसार्थः 'निपातः' निपात्यतेऽर्थादिद्योतकतयेति निपातः, न नामादि पदमित्यर्थः, इदं किल निसर्गसम्यग्दर्शनं, स्वत एव लाभात् पूजितः, अतः अन्तरङ्गत्वेनाव्युत्पत्तिपक्षाश्रयं व्याख्यानं, व्युत्पत्तिपक्षं त्वधिकृत्याह-'समञ्चतेर्वा भावः' सम्पूर्वादञ्चतेर्धातोः क्विप्प्रत्ययान्तस्यैतद्रूपं सम्यगिति, समञ्चति-गच्छति व्याप्नोति सर्वान् द्रव्यभावानिति सम्यक्, कर्बर्थोऽत्र, यत्तत् दर्शनं रुचिरूपं तत् समञ्चतिसकलद्रव्यास्तिकादिनयमताङ्गीकरणेन गच्छति व्याप्नोति जीवादीन् पदार्थान्, एवं यदा दृष्टिः प्रवर्तते तदा सम्यगिति कथ्यते, वेति विकल्पार्थः, इह किलाधिगमसम्यग्दर्शनाश्रयं व्याख्यानं, तस्य प्रायो द्रव्यास्तिकाद्यधिगमेनैव प्रवृत्तिरिति, एवं सम्यक्शब्दं निरूप्य दर्शनशब्दनिरूपणायाह-'भावे(वः) दर्शनमिति', इह नैकस्मिन् कारके ल्युड् भवति करणादिके, पश्यति स तेन तस्मिस्तस्मात्, तत् सर्वापोहेन विशिष्ट एव कारके भावाख्ये खल्वयं द्रष्टव्यः, दृष्टिदर्शनमित्यर्थः, भावार्थगर्भमेतदेवाह-'दृशे'रित्यादिना, दृशेर्धातोः, दर्शनमिति यदेतद्रूपं भावाभिधायि तद् दृशेरिति भावः, अर्थस्याव्यभिचारिणी सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिः, प्राप्तिः-उपलब्धिः, व्यभिचरत्यवश्यमिति व्यभिचारिणी, सा चैकनयमतावलम्बिनी सामान्यमेवास्ति न विशेषा इत्यादि, कारणान्तरेणापक्षेपात्, न व्यभिचारिणी अव्यभिचारिणी, या सर्वनयमतावलम्बिनी अस्ति सामान्यं विशेषानुविद्धमित्यादिरूपाऽप्रतिपक्षतया सत्या, एनामेव कथयति-'सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्ति'रिति, 'सर्वाणि'-निरवशेषाणि 'इन्द्रियाणि' इन्द्रस्य-जीवस्य लिङ्गानि स्पर्शनादीनि मनःषष्ठानि तेषामर्थाः-स्पर्शादयः तेषामिन्द्रियानिन्द्रियार्थानां प्राप्तिः-उपलब्धिः स्वतः परतो वा तदर्थप्रकाशनोत्तरकालभाविनी रुचिः अध्यवसायरूपा दर्शनं, यदेवम्भूतं दर्शनं तद्वैशिष्ट्येन द्योतकमपेक्षत इत्याह-तत् सम्यग्दर्शनं, एतदुक्तं भवति-यत्रानन्तरोदिता प्राप्तिस्तत् सम्यग्दर्शनं, एतदेव
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧
"
निपातयोगेन पक्षद्वयमधिकृत्य विशेषतो योजयन्नाह - 'प्रशस्त 'मित्यादि, प्रशस्तं दर्शनं, प्रशस्तं मुक्तिसुखहेतुत्वात्, सम्यग्दर्शनं तत्त्वस्य, तत्स्वाभाव्याद्, आवरणदोषतोऽन्यथाप्रतीतेः, तथारुचिप्रधानमित्यर्थः, अयमव्युत्पत्तिपक्षार्थः, व्युत्पत्तिपक्षार्थमाह- 'सङ्गत'मित्यादि, सङ्गतं च नित्यानित्याद्यधिगमानुसारप्रवृत्तं दर्शनं तत्त्वाधिगमादेव समुपजाता रुचिरिति भावः । एवं सम्यग्दर्शनशब्दावयवव्याख्यानेन सम्यग्ज्ञानचारित्रयोरपि लेशतः काक्वा व्याख्यानं कृतमेव वेदितव्यं तथाहिसम्यग्ज्ञानशब्देऽपि सम्यक्शब्दः प्रशंसार्थो निपातः, समञ्चतेर्वा, ज्ञानमिति च भाव एव, एवं चारित्रमपि, स्वस्थाने च विशेषं वक्ष्यामः, सर्वत्र चाव्युत्पत्तिपक्षः प्रथमं तत्पूर्वक एव व्युत्पत्तिपक्ष इति ज्ञापनार्थं, तथाहि-न वर्णादीनां व्युत्पत्तिः, तत्पूर्वकाश्च पदादयः, इत्यलं प्रसङ्गेन
113-211
દ
,
ભાષ્યટીકાર્થ— સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ જ મોક્ષમાર્ગ છે. આ ત્રણ સિવાય બીજા કોઇ ભાવ મોક્ષમાર્ગ નથી.
ટીકામાં જકાર અર્થ કરવાનું કારણ
પ્રશ્ન- મૂળસૂત્રમાં ત્રણ જ એમ જકાર નથી. તો ટીકામાં ‘જ’કાર અર્થ કેમ કર્યો ?
ઉત્તર–જો અન્યભાવ પણ મોક્ષમાર્ગ હોય તો પ્રેક્ષાવાન(=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા) પુરુષો માટે આ ત્રણનો મોક્ષમાર્ગ તરીકે ઉપન્યાસ (=ઉલ્લેખ) કરવો તે સંબંધરહિત બને, અર્થાત્ ઉચિત ન બને. માટે આ ત્રણ જ મોક્ષમાર્ગ છે, આ ત્રણ સિવાય બીજો કોઇ મોક્ષમાર્ગ નથી. આ જણાવવા ટીકામાં ‘જ’કાર અર્થ કર્યો છે.
પૂર્વપક્ષ— અન્યભાવ પણ ગુણવાન છે, અર્થાત્ અન્યભાવથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ સમ્યગ્દર્શનાદિથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ અન્યભાવથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સમ્યગ્દર્શનાદિ
Page #81
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ત્રણનો મોક્ષમાર્ગ તરીકે ઉલ્લેખ કરવો એ વિરુદ્ધ નથી જ; પરંતુ “જ'કારનો પ્રયોગ કરવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ– સમ્યગ્દર્શનાદિ ત્રણથી રહિત બીજા ભાવો મોક્ષમાર્ગ છે એમ માનવામાં વિરોધ છે. કેમકે મોક્ષનું સ્વરૂપ એક જ છે, ભિન્ન ભિન્ન નથી. (એથી એનો માર્ગ પણ એક જ હોય) તથા મનુષ્યલોકમાંથી જ મોક્ષમાં જઈ શકાય છે. (મનુષ્યલોક સિવાય બીજી કોઈ ગતિમાં આ ત્રણ ન હોય માટે મનુષ્યલોકમાંથી જ મોક્ષમાં જઈ શકાય છે.)
પ્રશ્ન-સાધનનો ઉલ્લેખસMદ્દર્શન–જ્ઞાન–વરિત્રાદિ એમ બહુવચનમાં છે અને સાધ્યનો ઉલ્લેખ મોક્ષમા એમ એકવચનમાં કેમ છે?
ઉત્તર- સમ્યગ્દર્શનાદિ ત્રણે ભેગા મળીને જ મોક્ષમાર્ગ છે. એ ત્રણમાંથી એક પણ ન હોય તો મોક્ષમાર્ગ નથી એ જણાવવા માટે સાધનનો બહુવચનમાં અને સાધ્યનો એકવચનમાં ઉલ્લેખ છે.
આ પ્રમાણે સૂત્રનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે
સમ્યક શબ્દ પ્રત્યેક શબ્દની સાથે જોડવો સૂત્રમાં મુખ્ય શબ્દનો ઉલ્લેખ દર્શન શબ્દની પાસે સંભળાતો હોવા છતાં પ્રત્યેક શબ્દની સાથે જોડવો. એથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર એ ત્રણ મોક્ષમાર્ગ છે એવો અર્થ થાય.
પૂર્વપક્ષ– સમ્યગ્દર્શનની સાથે રહેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક જ હોય છે, અસમ્યફ હોતા જ નથી. એથી સમ્યફ શબ્દનો સંબંધ પ્રત્યેકની સાથે જોડ્યા વિના પણ સમ્યક શબ્દનો અર્થ જણાઈ જ જાય છે તેથી સમ્યક શબ્દનો સંબંધ પ્રત્યેકની સાથે જોડવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ– સમ્યગ્દર્શનની સાથે રહેલાં પણ સામાયિક આદિનું જ્ઞાન અને દેશવિરતિરૂપ ચારિત્ર એ બે સાક્ષાત્ મોક્ષમાર્ગ નથી, કિંતુ વિશિષ્ટ
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧ જ્ઞાન-ચારિત્ર સાક્ષાત્ મોક્ષમાર્ગ છે એ જણાવવા માટે સમ્યફ શબ્દનો સંબંધ પ્રત્યેકની સાથે જોડવો એમ કહ્યું છે.
મિથ્યાત્વમોહનીયનાં ક્ષય-ક્ષયોપશમ-ઉપશમથી ઉત્પન્ન થયેલી તત્ત્વોની રુચિ સમ્યગ્દર્શન છે . જ્ઞાનાવરણીયકર્મનાં ક્ષય-ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ તત્ત્વોનો બોધ જ્ઞાન છે. ચારિત્રમોહનીયનાં ક્ષયક્ષયોપશમ-ઉપશમથી ઉત્પન્ન થયેલી સક્રિયામાં પ્રવૃત્તિ અને અસત્ક્રિયાથી નિવૃત્તિ સ્વરૂપ વિરતિ એ ચારિત્ર છે.
વારિત્રમિતિ એ સ્થળે રહેલો તિ શબ્દ પરિમાણને જણાવે છે. આટલો જ(આ ત્રણ જ) મોક્ષમાર્ગ છે, ધૂન કે અધિક નહિ.
ઉષ: એટલે રૂતિ શબ્દથી અવધારણ કરાયેલો અને વક્તા-શ્રોતાની બુદ્ધિમાં રહેલો. “આ જ” મોક્ષમાર્ગ છે, અન્ય નહિ.
પ્રસ્તુત પરિમાણની વિશેષથી સંખ્યાને કહે છે. ત્રિવિધઃ- હમણાં જ બતાવેલો ત્રણ પ્રકારવાળો મોક્ષમાર્ગ છે.
વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષમાર્ગ છે મોક્ષમા:- કર્મથી વિમુક્ત બનેલો આત્મા (જ) મોક્ષ છે. તેનો માર્ગ એટલે વિશુદ્ધિ પ્રાપ્ત કરવી, અર્થાત આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધિની પ્રાપ્તિ સમ્યગ્દર્શનાદિથી કરાય છે માટે સમ્યગ્દર્શનાદિ જ મોક્ષમાર્ગ છે.
જ્યારે ઇષ~ામ્ભારા પૃથ્વીથી ઉપલક્ષિત ક્ષેત્ર મોક્ષ છે એમ માનવામાં આવે ત્યારે પણ સર્વકાળે એ ક્ષેત્રની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનાદિજ મોક્ષમાર્ગ છે. ૧. લોકાકાશનાં ઉપરના છેડાથી નીચે એક યોજન બાદ અને સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજના
ઊંચેઇષ~ામ્ભારા નામની પૃથ્વી આવેલી છે. તેને સિદ્ધશિલા પણ કહેવામાં આવે છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ છે તેમ ઈષ~ામ્ભારા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વીથી ઉપર ૩-૫/૬ ગાઉ(=૩ ગાઉં, ૧૬૬૬ ધનુષ્ય, ૨ હાથ અને ૧૬ આંગળ) ઉપર જતાં સિદ્ધજીવો આવે છે. જેમાં સિદ્ધજીવો રહે છે તે ક્ષેત્રને મોક્ષ કહેવામાં આવે છે. એથી ઈષત્નાભારા પૃથ્વી અને મોક્ષની વચ્ચે ૩-૫/૬ ગાઉ જેટલું અંતર છે. સિદ્ધોની અવગાહના પોતાના પૂર્વના શરીરનાં ૨/૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૧/૩ ભાગ જેટલા પોલાણમાં વાયુ ભરાયેલો છે. યોગનિરોધ થતાં વાયુ નીકળી જવાથી ૧/૩ ભાગનો સંકોચ
Page #83
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અહીં “આ મોક્ષમાર્ગ છે” એનું “ત્રણ પ્રકારનો છે” એ વિવરણ છે. મોક્ષમાર્ગનો ઉપદેશ આટલો જ નથી, આથી તં પુરતાત્ ઈત્યાદિ કહે છે. હમણાં જ કહેલા મોક્ષમાર્ગને આગળનાં સૂત્રોમાં તત્ત્વાર્થશ્રદ્ધાનો સ ર્શનમ્ એ સૂત્ર દ્વારા સ્વરૂપથી અને તસિસથામાદ્ વા એ સૂત્રથી નિસર્ગ-અધિગમ દ્વારા અથવા ક્ષય-ઉપશમ દ્વારા પ્રકારો બતાવીને સ્વ-પરનાં અનુગ્રહ માટે વિસ્તારથી કહીશું.
સૂત્રોક્ત ક્રમથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ વિસ્તરેખ- ઉદ્દેશ સંક્ષેપથી કર્યો છે, એ અપેક્ષાએ વિસ્તારથી કહીશું.
પ્રશ્ન- જો એમ છે તો સંક્ષેપમાં અર્થને કહેનારા પહેલા સૂત્રને રચવાની શી જરૂર છે?
ઉત્તર–શાસ્ત્રનો જે ક્રમ છે તે ક્રમથી રચના કરવા માટે પહેલા સૂત્રને રચવાની જરૂર છે. (પહેલાં સમ્યગ્દર્શન, પછી સમ્યજ્ઞાન અને પછી સમ્યક્રચારિત્ર એ શાસ્ત્રનો ક્રમ છે. આ ક્રમને જણાવવા માટે પહેલા સૂત્રને રચવાની જરૂર છે.) લાભના ક્રમને બતાવવા માટે પણ પહેલા સૂત્રને રચવાની જરૂર છે. પહેલાં સમ્યગ્દર્શનનો લાભ થાય, પછી સમ્યજ્ઞાનનો અને પછી સમ્યક્રચારિત્રનો લાભ થાય.) એમ 1 શબ્દના ઉલ્લેખથી સૂચિત કર્યું છે.
શાસ્ત્રજે મુખ્ય પુરુષાર્થને કહે તે શાસ્ત્ર. (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં મોક્ષપુરુષાર્થ મુખ્ય છે, અને આ શાસ્ત્ર મોક્ષ પુરુષાર્થને કહે છે.) એથી અહીં પ્રસ્તુત ગ્રંથ જ શાસ્ત્ર છે.
થઈ જાય છે. આથી શરીરનો ૨/૩ ભાગ બાકી રહે છે. વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષમાં જઈ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાનો ૨/૩ ભાગ, ૩૩૩-૧/૩ ધનુષ્ય(=૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) થાય છે. એટલે આકાશનાં ઉપરનાં અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩-૧/૩ ભાગ સુધીમાં સિદ્ધ જીવો રહે છે. આથી લોકાકાશનાં સૌથી ઉપરનાં
૩૩૩-૧/૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રને મોક્ષ કહેવામાં આવે છે. ૧. માત્ર નામથી નિર્દેશ કરવો તે ઉદ્દેશ કહેવાય.
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧
ઉદ્દેશમાત્રમ્ વિશેષ વિવરણ વિના સામાન્યથી પદાર્થનું કથન કરવું તે ઉદેશ છે. શાસ્ત્રકાર વડે સગર્શન-જ્ઞાન-વરિત્રાણિ મોક્ષમઃ એ સૂત્ર ઉદેશમાત્ર રૂપ કહેવાય છે.
અહીં ભાવાર્થ આ છે– આ ક્રમથી અમે સમ્યગ્દર્શનાદિને કહીશું અને સમ્યગ્દર્શનાદિના લાભનો આ ક્રમ છે, એમ જણાવવા માટે પ્રારંભમાં આ સૂત્ર કહેવાય છે. (સંહપ્રતિજ્ઞાનાદ્રિ) સંગ્રહની પ્રતિજ્ઞા કરવા માટે, અર્થાત્ આ શાસ્ત્રમાં અમે સમ્યગ્દર્શનાદિ ત્રણનો સંગ્રહ કરીશું એવી પ્રતિજ્ઞા જણાવવા માટે આ પ્રથમ સૂત્ર કહેવામાં આવ્યું છે.
ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે મોક્ષમા એ પ્રમાણે એકવચનમાં નિર્દેશ કરવાના પ્રયોજનને કહે છેપહેલાં જેમનો નામથી નિર્દેશ કર્યો છે તે સમ્યગ્દર્શનાદિ બધાં મોક્ષનાં સાધનો છે મોક્ષને ઉત્પન્ન કરનારાં છે, અર્થાત તે ત્રણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે. જેવી રીતે હરડે, બેડા અને આમળાં એ ત્રણે ભેગા મળીને ત્રિફળા ઔષધ આરોગ્ય કરે છે, તેવી રીતે સમ્યગ્દર્શનાદિ ત્રણે ભેગા મળીને આત્માના મોક્ષરૂપ આરોગ્યને કરે છે. તેથી મોક્ષમા એમ એકવચનમાં નિર્દેશ છે.
અર્થથી જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે(==ણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે એ) સિદ્ધ થઈ ગયું હોવા છતાં વિવાદને દૂર કરવા માટે આ કહે છે – કોઈ એકના પણ અભાવમાં સાધન ન બને એથી ત્રણનું ગ્રહણ કર્યું છે.
વિવાદ આ પ્રમાણે છે– જ્ઞાનવાદીઓ જ્ઞાનને જ મોક્ષનું સાધન માને છે. ક્રિયાવાદીઓ ક્રિયાને જ મોક્ષનું સાધન માને છે. આ સત્ય નથી. એકલું જ્ઞાન શુભક્રિયાથી રહિત હોવાથી પાંગળા માણસની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે થતું નથી. માત્ર ક્રિયા પણ વિશિષ્ટ જ્ઞાનથી રહિત હોવાથી આંધળા માણસની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે થતી નથી.
આથી કહે છે– સમ્યગ્દર્શનાદિ કોઈ એકના પણ અભાવમાં મોક્ષના સાધન બનતા નથી. આથી મોક્ષમાર્ગ શબ્દ સમુદાયનો વાચક હોવાથી એકવચનનો નિર્દેશ યોગ્ય જ છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પૂર્વપક્ષ- આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે એમ કહેવાથી જ આ (==ણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે એ) અર્થ જણાઈ જાય છે.
ઉત્તરપક્ષ નથી જણાતો. કેમકે ત્રણે ભેગા મળીને જ મોક્ષનું સાધન છે. પ્રત્યેક સાધન હોય તેમાં પણ ત્રિવિધ કહેવામાં કોઈ વિરોધ નથી. કેમકે તલવાર, કુહાડી આદિ છેદવાના સાધનોમાં તે તે રીતે પ્રયોગ જોવામાં આવે છે. અર્થાત્ છેદવાના સાધન તરીકે પ્રસિદ્ધ તલવાર, પરશુ આદિ પ્રત્યેક સાધનથી છેદવાનું કાર્ય થઈ શકતું હોવા છતાં છેદવાનું સાધન દ્વિવિધ છે, ત્રિવિધ છે ઇત્યાદિ પ્રયોગ જોવામાં આવે છે. આથી મોક્ષાર્થીએ સમ્યગ્દર્શનાદિ ત્રણેયનો આશ્રય કરવો જોઇએ.
સમ્યગ્દર્શનાદિના જ લાભવિધિને કહે છે– જેવી રીતે સમ્યગ્દર્શનાદિ ત્રણેય ભેગા મળીને મોક્ષમાર્ગના હેતુ છે એમ સ્વીકાર્યું તેમ આ પણ સ્વીકારવું જોઈએ કે પૂર્વના સાધનનો લાભ થતાં ઉત્તરના સાધનનો લાભ થાય કે ન પણ થાય. સૂત્રમાં જણાવેલા ક્રમની અપેક્ષાએ સમ્યગ્દર્શન પૂર્વ છે અને જ્ઞાન-ચારિત્ર ઉત્તર છે. આથી અર્થ આ પ્રમાણે થાયસમ્યગ્દર્શનનો લાભ થતાં જ્ઞાનનો કે ચારિત્રનો લાભ થાય કે ન પણ થાય. દેવો-નારકો-તિર્યંચોને અને કેટલાક મનુષ્યોને સમ્યગ્દર્શનનો લાભ થવા છતાં આચારાંગ આદિ શ્રુત સંબંધી વિશિષ્ટ જ્ઞાન નથી હોતું. તથા કેટલાક મનુષ્યોને સમ્યગ્દર્શનનો લાભ થવા છતાં સામાયિક વગેરે વિશિષ્ટ ચારિત્ર નથી હોતું. ઉત્તરનો લાભ થતાં પૂર્વનો લાભ અવશ્ય હોય. એથી ચારિત્રનો લાભ થતાં જ્ઞાનનો લાભ અવશ્ય હોય. કેમકે જ્ઞાનના અભાવમાં સમ્યફચારિત્ર ન હોય. જ્ઞાનનો લાભ થતાં દર્શનનો લાભ અવશ્ય હોય. કેમકે દર્શનના અભાવમાં સભ્ય બોધ ન હોય.
પૂર્વપક્ષ–આ(=પૂર્વનો લાભ થતાં ઉત્તરનો લાભ હોય કે ન પણ હોય એ) નિયમ જ્ઞાન અને ચારિત્રમાં યુક્ત છે. કારણ કે તે બે કાળભેદથી પણ થાય છે. પણ જ્ઞાન-દર્શનમાં આ નિયમ યુક્ત નથી. કેમકે એ બંને સાથે થાય છે. તે આ પ્રમાણે- જ્યારે મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ આદિથી સમ્યગ્દર્શન થાય ત્યારે જ મતિ આદિ જ્ઞાન થાય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧
ઉત્તરપક્ષ – આ વાત બરોબર છે. તો પણ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ આદિ નિમિત્તથી થનારું જ્ઞાન તેવા પ્રકારની રુચિનો પરિણામ ઉત્પન્ન થયે છતે થાય છે. એથી જ્ઞાન સમ્યગ્દર્શન પૂર્વક(=જેની પૂર્વે સમ્યગ્દર્શન છે તેવું) કહેવાય છે, અર્થાત્ પહેલાં સમ્યગ્દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય છે એમ કહેવાય છે. આથી અહીં કંઈ પણ અયુક્ત નથી. આથી જ સમ્યગ્દર્શનના લાભ પછી તુરત મૃત્યુ પામનાર કોઈક જીવને જ્ઞાન ન પણ થાય. આથી પૂર્વનો લાભ થતાં ઉત્તરનો લાભ ન પણ થાય એ નિયમ સર્વવ્યાપક છે. અહીં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. કેમકે પ્રસ્તુત આરંભનું ફળ માત્ર અક્ષરનો બોધ છે, અર્થાત્ સંક્ષેપમાં બોધ થાય એ માટે પ્રસ્તુત ટીકાનો) આરંભ કરવામાં આવ્યો છે.
સૂત્રમાં નિર્દેશ કરાયેલા સમ્યગ્દર્શનાદિ અવયવોનું વિભાગથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે–
તત્ર રૂત્યાદિ વાક્યના પ્રારંભ રૂપ છે, અર્થાત્ તત્ર રૂત્યાદ્રિ થી વાક્યનો પ્રારંભ થાય છે.
સમ્યક શબ્દનો અર્થ સંસ્થતિ એ સ્થળે તિ શબ્દથી અર્થથી જુદો કરાયેલો, અર્થાતુ અર્થથી રહિત સમ્યમ્ એવો શબ્દ ગ્રહણ કરાય છે. સમ્યફ શબ્દનો શો અર્થ છે. તે કહે છે- સમ્યફ શબ્દ પ્રશંસા અર્થમાં નિપાત છે, અર્થાત્ નામ વગેરે પદ નથી.
નિપાત–અર્થ આદિના પ્રકાશક તરીકે જેનો નિપાત કરાય તે નિપાત. (વ્યાકરણશાસ્ત્રમાં પ્રસિદ્ધ નિયમોથી જે સિદ્ધ ન થાય તે નિપાત.) આ નિસર્ગ સમ્યગ્દર્શનનો(=બાહ્યનિમિત્ત વિના) સ્વતઃ જ લાભ થતો હોવાથી પૂજિત છે. આથી( સ્વતઃ જ લાભ થતો હોવાથી) અંતરંગ છે. અંતરંગ હોવાથી અવ્યુત્પત્તિપક્ષના આધારે આ વ્યાખ્યાન કર્યું છે.
૧. જે શબ્દના અંતે વિભક્તિ આવેલી હોય તેને પદ કહેવાય. સમ્યગુ શબ્દ અંતે વિભક્તિ આવી
હોય તેવું પદ નથી.
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
(વ્યાકરણશાસ્ત્રના પ્રસિદ્ધ નિયમોથી શબ્દોની સિદ્ધિ થાય તે વ્યુત્પત્તિપક્ષ છે. વ્યાકરણશાસ્ત્રના પ્રસિદ્ધ નિયમોથી શબ્દોની સિદ્ધિ ન થાય તે અવ્યુત્પત્તિપક્ષ છે.)
સૂત્ર-૧
૧૩
વ્યુત્પત્તિપક્ષના આધારે કહે છે- સમ્ ઉપસર્ગ પૂર્વક અતિ(=અજ્જ) ધાતુનું વિવર્ પ્રત્યયાંત આ સમ્યક્ એવું રૂપ છે. જે સર્વ દ્રવ્યોમાં અને ભાવોમાં ફેલાય તે સમ્યક્. અહીં કર્તા અર્થવાળો સમ્યક્ શબ્દ છે. જે સર્વ દ્રવ્ય-ભાવોમાં ફેલાય છે તેવું દર્શન રુચિ રૂપ છે. તે દર્શન દ્રવ્યાસ્તિક આદિ સર્વ નયમતનો સ્વીકાર કરીને જીવાદિ (સર્વ) પદાર્થોમાં ફેલાય છે. જ્યારે દૃષ્ટિ આ પ્રમાણે પ્રવર્તે ત્યારે આ દૃષ્ટિ સમ્યક્ છે એમ કહેવાય છે. (અર્થાત્ જે દર્શનમાં સર્વ દ્રવ્ય-પર્યાયો જે નયથી જેવા સ્વરૂપે છે તે નયથી તેવા સ્વરૂપે તેમની રુચિ=શ્રદ્ધા થાય તે દર્શન સમ્યક્ છે એમ કહી શકાય.) અહીં આ વ્યાખ્યાન અધિગમ સમ્યગ્દર્શનને આશ્રયીને છે. કેમકે અધિગમ સમ્યગ્દર્શન પ્રાયઃ દ્રવ્યાસ્તિક આદિ (નય)ના બોધ પૂર્વક જ પ્રવર્તે છે.
દર્શન શબ્દનો અર્થ
આ પ્રમાણે સમ્યક્ શબ્દનું નિરૂપણ કરીને દર્શન શબ્દનું નિરૂપણ કરવા માટે કહે છે- માવે વર્ણનમિતિ, અહીં કોઇ એક કારકમાં જ્યુર્ (અન્ન) પ્રત્યય લાગતો નથી, કિંતુ કરણ આદિ કારકમાં લાગે છે. તે જુએ છે, તેનાથી જુએ છે, તેમાં જુએ છે, તેમાંથી જુએ છે. તે સર્વ કારકોને દૂર કરીને ભાવ નામના વિશિષ્ટ જ કારકમાં આ(=અન) પ્રત્યય જાણવો. અર્થાત્ દિષ્ટ=જોવું તે દર્શન. ભાવાર્થથી ગર્ભિત આ જ વિષયને ભાષ્યકાર દશેઃ ઇત્યાદિથી કહે છે- વર્ણન એવું જે આ રૂપ છે તે ભાવને કહેનારું છે અને દર્ ધાતુથી બનેલું છે. દર્શન એટલે વ્યભિચાર દોષથી રહિત સર્વ ઇન્દ્રિયો અને મનના વિષયભૂત પદાર્થોનું જ્ઞાન. જે દિષ્ટ પદાર્થને યથાર્થ ન જણાવે(=જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ન જણાવે) તે દૃષ્ટિ વ્યભિચારદોષવાળી છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧ સામાન્ય જ છે વિશેષો નથી એમ એક નયના આલંબનવાળી દૃષ્ટિ વ્યભિચારદોષવાળી છે. કેમકે આ દૃષ્ટિ અન્ય કારણોનો અપલાપ કરે છે. જે દૃષ્ટિ પદાર્થને યથાર્થ( જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે) જણાવે તે દષ્ટિ વ્યભિચારદોષથી રહિત છે. જે દૃષ્ટિ સામાન્ય પદાર્થ વિશેષ પદાર્થથી જોડાયેલો છે વિશેષથી છૂટું ન પડે તે રીતે વિશેષના સંબંધવાળો છે એમ સર્વનયના આલંબનવાળી છે, તે દૃષ્ટિ વ્યભિચારદોષથી રહિત છે. આ દષ્ટિ વિરોધથી રહિત હોવાથી સત્ય છે.
ભાષ્યકાર આ દૃષ્ટિને જ કહે છે- જીવના લિંગ સ્વરૂપ સ્પર્શન વગેરે સર્વ ઇન્દ્રિયોના અને છઠ્ઠા મનના વિષયભૂત સ્પર્શ વગેરે પદાર્થોનું જ્ઞાન તે સમ્યગ્દર્શન.
ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ- ઈન્દ્ર એટલે જીવ. લિંગ એટલે ઓળખાવનાર. જીવને જે ઓળખાવે તે ઇન્દ્રિય. સ્પર્શન વગેરે ઇન્દ્રિયો જીવને ઓળખાવે છે.
પદાર્થોનો બોધ થયા પછીના કાળે સ્વથી(=નિસર્ગથી) કે પરથી(=અધિગમથી) થનારી (શુભ)અધ્યવસાય રૂપ જે રુચિ તે દર્શન છે. આવા પ્રકારનું દર્શન વિશેષ પ્રકારનું હોવાથી વિશેષતાને બતાવનારની અપેક્ષા રાખે છે. આથી ભાષ્યકાર કહે છે- તત્ સગર્શનમ્ તે સમ્યગ્દર્શન છે, અર્થાત્ હમણાં જ કહેલું જ્ઞાન તે સમ્યગ્દર્શન છે. [અહીં સમ્યફ વિશેષણ ઉમેરીને એ જણાવ્યું કે આ દર્શન સામાન્યદર્શન નથી, કિંતુ સમ્ય(સાચું) દર્શન છે.] આ જ સમ્યગ્દર્શનને નિપાતથી અને યોગથી (અવ્યુત્પત્તિપક્ષ અને વ્યુત્પત્તિપક્ષ) એ બે પક્ષને આશ્રયીને વિશેષથી યોજના કરતા ભાષ્યકાર કહે છે- સમ્યગ્દર્શન પ્રશસ્ત દર્શન છે. સમ્યગ્દર્શન મુક્તિસુખનું કારણ હોવાથી પ્રશસ્ત છે.
સમ્યગ્દર્શન કોનું ? (તેના જવાબમાં ટીકાકાર કહે છે-) તત્ત્વોનું સમ્યગ્દર્શન. કારણ કે સમ્યગ્દર્શનનો સ્વભાવ જ છે કે જેથી સમ્યગ્દર્શનથી તત્ત્વોનું દર્શન થાય. તત્ત્વોની અયથાર્થ પ્રતીતિ(=બોધ) અજ્ઞાનાવરણ દોષથી થાય છે. (સમ્યગ્દર્શન હોય ત્યારે અજ્ઞાનાવરણ
Page #89
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨
૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ દોષ ન હોય.) અર્થાત્ સમ્યગ્દર્શન તત્ત્વો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે રુચિની પ્રધાનતાવાળું છે. અવ્યુત્પત્તિપક્ષના આધારે આ અર્થ છે. વ્યુત્પત્તિપક્ષના આધારે અર્થને ભાષ્યકાર કહે છે- મિત્ય, સંગત દર્શન એટલે નિત્યાનિત્યાદિના બોધના અનુસાર પ્રવર્તેલુ દર્શન. તત્ત્વોના બોધથી જ ઉત્પન્ન થયેલી રુચિ સંગત દર્શન છે એવો ભાવ છે.
આ પ્રમાણે સમ્યગ્દર્શન શબ્દના અવયવોના વ્યાખ્યાનથી સમજ્ઞાન અને સમ્યફચારિત્રનું પણ કાકુ વડે સંક્ષેપથી વ્યાખ્યાન કરાયેલું જાણવું. તે આ પ્રમાણે- સમ્યજ્ઞાન શબ્દમાં પણ સમ્યફ શબ્દ પ્રશંસા અર્થવાળો નિપાત છે. અથવા સમ પૂર્વક સંસ્કૃતિ (ક) ધાતુનું વિવ૬ પ્રત્યયાત સમ્યક એવું રૂપ છે. જ્ઞાન શબ્દ ભાવમાં (ભાવસાધનમાં) જ છે. એ પ્રમાણે ચારિત્રમાં પણ જાણવું, આ અંગે વિશેષ (તેમના) સ્વસ્થાનમાં કહીશું.
સર્વસ્થળે અવ્યુત્પત્તિપક્ષ પૂર્વક જ વ્યુત્પત્તિપક્ષ હોય છે એમ જણાવવા માટે અહીં પહેલાં અવ્યુત્પત્તિપક્ષ કહ્યો છે. તે આ પ્રમાણે- (૦, ૬, જુ વગેરે...) વર્ણ આદિની વ્યુત્પત્તિ નથી. પદ વગેરે વર્ણાદિ પૂર્વક જ હોય છે. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. (૧-૧)
टीकावतरणिका- सम्प्रति यथोद्दिष्टानां सम्यग्दर्शनादीनामाद्यस्य નક્ષામહં–
ટીકાવતરણિતાર્થ– હવે જે રીતે સમ્યગ્દર્શન આદિનો ઉદ્દેશ કર્યો છે તે રીતે આદ્ય સમ્યગ્દર્શનના સ્વરૂપને કહે છે– સમ્યગ્દર્શનનું લક્ષણતત્વાર્થશ્રદ્ધા સ નમ્ -રા સૂત્રાર્થ-તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. (૧-૨)
भाष्यं- तत्त्वानामर्थानां श्रद्धानं, तत्त्वेन वार्थानां श्रद्धानं तत्त्वार्थश्रद्धानम्, तत् सम्यग्दर्शनम् । तत्त्वेन भावतो निश्चितमित्यर्थः । तत्त्वानि ૧. વાયુ શબ્દના અનેક અર્થ છે. તેમાં અહીં એક શબ્દનું વ્યાખ્યાન કરવાથી તેની સમાન બીજા
શબ્દોનું પણ વ્યાખ્યાન જણાઈ જાય એવા અર્થમાં છે. ૨. જે શબ્દના અંતે વિભક્તિ લાગી હોય તે પદ કહેવાય. (સિદ્ધહેમશબ્દાનુશાસન ૧-૧-૨૦)
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨ जीवादीनि वक्ष्यन्ते । त एव चार्थास्तेषां श्रद्धानं तेषु प्रत्ययावधारणम् । तदेवं प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति ॥१-२॥
ભાષ્યાર્થ– તાત્ત્વિકપદાર્થોની શ્રદ્ધા કરવી અથવા તત્ત્વથી પદાર્થોની શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થશ્રદ્ધાન. તે સમ્યગ્દર્શન છે. તત્ત્વથી એટલે ભાવથી( પરમાર્થથી) નિશ્ચિત કરેલ. જીવ વગેરે તત્ત્વો હવે પછી કહેવાશે. તત્ત્વો એ જ પદાર્થો છે. તે પદાર્થોની શ્રદ્ધા કરવી=વિશ્વાસ ધારણ કરવો. આ પ્રમાણે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને मास्तिस्य सक्षuj तत्वार्थश्रद्धान सभ्यर्शन छे. (१-२)
टीका-तत्रशब्द उपन्यासार्थः, तत्त्वार्थश्रद्धानं-रुचिरूपं सम्यग्दर्शनंमिथ्यात्वमोहनीयक्षयादिनिमित्तम्, अज्ञानात् परिणामान्तरमिति सूत्रसमुदायार्थः, अवयवार्थाभिधित्सया त्वाह भाष्यकार:-'तत्त्वाना' मित्यादि, तत्त्वानाम्-अविपरीतानां अर्थानाम्-अर्यमाणानां जीवादीनां श्रद्धानम्-एवमेतदिति रुच्यभिप्रीतिरूपं तत्त्वार्थश्रद्धानमिति, आहयत्तत्वं तन्नार्थं विहायान्यद्भवितुमर्हति अर्थो वा तत्त्वमन्तरेणेत्ययुक्तं द्वयोरुपादानं, नायुक्तं, कपिलादिपरिकल्पितस्य नित्यादेरर्थस्य तत्त्वविशेषणायोगात्, अर्थक्रियाविरहेण तस्यानर्थत्वादिति प्रतिपादितमन्यत्र, अर्थश्च स तेषामिति तद्व्यपोहार्थं द्वयाभिधानं, तत्त्वानामर्थानां नित्या(नित्या)दिरूपाणां जीवादीनामित्यर्थः, आह-एवमपि तत्त्वग्रहणमेव कार्य, तस्यार्थाव्यभिचारित्वात्, तथाहि-यद्यपि परिकल्पितोऽर्थो व्यभिचरति तत्त्वं, तथापि तत्त्वमर्थाव्यभिचारि, तद्भावस्तत्त्वमर्थयोगात्, उच्यते, अस्त्येतद्वस्तुस्थित्या, किन्तु तत्त्वमपि परिकल्पितं कैश्चिदिष्यते शून्यताद्यनर्थरूपमिति, न चोभयपदव्यभिचार एव विशेषणविशेष्यभावः, किंत्वेकपदव्यभिचारेऽपि दृष्टो, यथा-अप् द्रव्यं पृथिवी द्रव्यमिति, तत्र अपो द्रव्यमेव, द्रव्यं पुनर् वा अनब् वा, अथवा किं तावद् अनेन ?,
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૭.
सूत्र-२
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ निशङ्कमन्यदेव विग्रहान्तरमाह-'तत्त्वेन' इत्यादि, तत्त्वेन चार्थानां श्रद्धानमिति, इदमप्यर्थकथनं, न तु त्रिपदः तृतीयातत्पुरुषः सम्भवति, एवं च दृश्यम्-अर्थानां श्रद्धानमर्थश्रद्धानं (तत्त्वेन अर्थश्रद्धानं) तत्त्वार्थश्रद्धानमिति, वाशब्दः पक्षान्तरप्रदर्शनार्थः, अयं वा पक्ष आस्तेयमि(स्थेय इ)ति, यदेवम्भूतं तत् सम्यग्दर्शनमिति लक्ष्यनिर्देशः । अत्रैव भावार्थमाह-'तत्त्वे'त्यादिना, 'तत्त्वेन' यथावस्थितवस्तुविषयतया न विपर्ययेण, भावतः स्वप्रतिपत्त्या, न मातापित्रादिदाक्षिण्येन, निश्चितमेवेत्यवधारितं, न संदिग्धमित्यर्थः, तत्त्वेन वा अस्य वा विवरणं भावतो, निश्चितमित्यर्थः, एवं समासकल्पनाद्वयं निर्दिश्यावयवार्थं दर्शयन्नाह-'तत्त्वानी'त्यादि तत्त्वानीति-अविपरीतभावव्यवस्थानि तानि जीवादीनीति, जीवा उपयोगलक्षणा आदिर्येषां सूत्रक्रममाश्रित्य, तानि जीवादीनि वक्ष्यन्ते, तत्त्वार्थशब्दयोर्विशेषणविशेष्यकल्पनापक्षमाश्रित्याह"त एव चार्था" इति, त एव चेत्यर्थापेक्षया पुल्लिंगनिर्देशः, त एव च जीवादयोऽर्यमाणत्वादाः, श्रद्धानमित्यस्यार्थमाह-'श्रद्धानमि'त्यादि, श्रद्धानं नाम तेषु जीवादिष्वर्थेषु 'प्रत्ययावधारण'मिति, प्रत्ययेन तदावरणीयकर्मक्षयोपशमादिना निमित्तेनालोचनाज्ञानेन वा तदुभयेन श्रुताद्यालोच्यैवमेवैतत्तत्त्वमेतच्च तत्त्वमितिरुचिरूपा वा वृत्तिः प्रत्ययावधारणमिति, आह-तत्त्वेन चार्थानामिति षष्ठ्यर्थं प्राक् प्रदर्श्य तेषु प्रत्ययावधारणमित्यत्र सप्तम्यर्थकथनं किमर्थं ?, उच्यते, प्रायेणानयोरभेदख्यापनार्थं, तथा च प्रायः षष्ठीसप्तम्योरभेद एव दृश्यते, यथा गिरेस्तरवः गिरौ तरव इति, ये हि यस्यावयवास्ते तस्मिन् भवन्ति, एवमत्रापि, यज्जीवादीनां श्रद्धानं ततस्तद्विषयमिति, एवं तत्त्वार्थश्रद्धानमित्येतत्पदं विवृत्य सम्यग्दर्शनपदं तु पूर्वमेव विवृतमिति विहाय यथेदमुत्पन्नं सत् परेणापि ज्ञायते तथा सलिङ्गमैदम्पर्येणाभिधातुमाह'तदेव'मित्यादि, यतः श्रद्धानं तेषु प्रत्ययावधारणं, तदेवं व्यवस्थिते सति
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨
प्रशमश्च संवेगश्चेत्यादिर्द्वन्द्वः, तत्र प्रशम:-क्रोधक्षयोपशमादेः सत्यसति वा दोषनिमित्ते क्षान्तिपरिणामः, संवेगः सम्भीतिर्नरकादिगत्यालोचनात्, मोक्षैकशरणता निर्वेदो विषयेषु दोषदर्शनेन, अनुकम्पा दुःखितेषु कारुण्यं, आस्तिक्यम्-अस्ति जीवादितत्त्वमिति मतिमतो भावः, एषां प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यानामभिव्यक्ति:-प्रकटता सैव लक्षणंचिह्नं यस्य तत्तथाविधं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति । एवम्भूतं यत्तत्त्वार्थश्रद्धानं तत् सम्यग्दर्शनं, न पुनर्वचनमात्रकमेव, एतच्च किल समस्तप्रशमादिलिङ्गयुक्तं नैश्चयिकं, 'जं मोणंति पासहा, तं संमंति पासहा' (यन्मौनमिति पश्यत तत् सम्यगिति पश्यत, यत् सम्यगिति पश्यत तत् मौनमिति पश्यत) इत्यादिवचनविषयं, आस्तिक्याद्यन्यतरलिङ्गयुक्तं तु व्यावहारिकं, पश्चानुपूर्व्या च प्राय आस्तिक्यादिभावः, न परमार्थतोऽप्रतिपन्नजिनवचनानां अनुकम्पादयः, प्रशमादिक्रमोपन्यासस्तु यथाप्राधान्यमिति । अत्राह-जिनवचनानभिज्ञानां माषतुषादीनां कथं यथोदितं तत्त्वार्थश्रद्धानमनाभोगप्रधानत्वादिति, अत्रोच्यते, अस्त्यनाभोगो ज्ञानावरणोदयजन्यः, क्षयोपशमात्तु दर्शनविपरीतरुचिनिबन्धनस्य मिथ्यात्वमोहनीयस्य तदभावाद्यत्रावगमः तत्राविपरीतैव श्रद्धा, इतरत्राप्यप्रतिहता तत्छक्तिर्यथाऽनाबाधं तथैव प्रवृत्तेरित्यत एव मार्गदेशनानुसारिणोऽसद्ग्रहरहिताश्च सम्यग्दृष्टयो भवन्तीत्यभिदधति विद्वांस इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः ॥१-२॥
अर्थ- तत्र श६ १७य प्रारमन। अर्थमा छे. अर्थात् पश्यनो પ્રારંભ કરવા માટે પહેલાં તત્ર શબ્દ મૂકેલો છે. સમ્યગ્દર્શન તત્ત્વભૂત પદાર્થોની રુચિરૂપ છે. આવું સમ્યગ્દર્શન મિથ્યાત્વમોહનીયના ક્ષય આદિ નિમિત્તથી થાય છે. સમ્યગ્દર્શન અજ્ઞાનથી અન્ય પરિણામ છે, અર્થાત પહેલાં અજ્ઞાનના કારણે આત્માનો જે પરિણામ હતો તે પરિણામ હવે બદલાઈ જાય છે. પહેલાં અજ્ઞાનયુક્ત પરિણામ હતો, હવે જ્ઞાનયુક્ત પરિણામ છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯ હવે વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છેતીનામિત્યકિ અવિપરીત( જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપવાળા) જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા થવી આ આ પ્રમાણે છે એવી રુચિપૂર્વક અતિશય પ્રીતિ થવી તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. (મર્યમા=જણાઈ રહેલ, અથવા અર્થમા=જનાર, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જનાર.)
- તત્ત્વ અને અર્થ એ બે શબ્દોનો ઉલ્લેખ શા માટે? પૂર્વપક્ષ– જે તત્ત્વ( યથાર્થસ્વરૂપ છે) તે પદાર્થને(= જીવાદિ પદાર્થને) છોડીને ન રહે. જે પદાર્થ છે તે તત્ત્વને છોડીને ન રહે. આથી એ બંનેનું ગ્રહણ યુક્ત નથી, (અર્થાત્ તત્ત્વાર્થશ્રદ્ધાને એમ કહેવાને બદલે તત્ત્વશ્રદ્ધાનું અથવા અર્થશ્રદ્ધાને એમ કહેવું જોઈએ. એથી તસ્વાર્થશ્રદ્ધાને એમ કહેવું યુક્ત નથી.)
ઉત્તરપક્ષ- કપિલ(=સાંખ્યદર્શન પ્રણેતા)આદિએ કલ્પેલા એકાંતે નિત્યાદિ પદાર્થોમાં તત્ત્વ એવું વિશેષણ ન ઘટે. કારણ કે તે પદાર્થોમાં ફળને ઉત્પન્ન કરે તેવી ક્રિયા નથી. (અર્થાત્ તેવા પદાર્થોથી મોક્ષ આદિ કાર્ય સિદ્ધ ન થાય.) આથી તે પદાર્થરૂપ નથી, કિંતુ અનર્થરૂપ છે. આ વિષયને અન્ય ગ્રંથમાં (વિસ્તારથી) જણાવ્યો છે. (અર્થa સ તેષાઋ) કપિલ આદિ દાર્શનિકો તેને નિત્ય જીવાદિને અર્થરૂપ માને છે. તેને દૂર કરવા=નિત્ય જીવાદિ પદાર્થો અર્થરૂપ નથી એમ નિષેધ કરવા માટે અહીં બંનેનું કથન કર્યું છે. આનો અર્થ એ થયો કે તત્ત્વાર્થોની= નિત્યાનિત્યાદિ રૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા=રુચિ તે સમ્યગ્દર્શન.
અર્થ શબ્દનો ઉલ્લેખ શા માટે? પૂર્વપક્ષ– આ પ્રમાણે પણ તત્ત્વ શબ્દનો જ ઉલ્લેખ કરવો જોઇએ. કેમકે તત્ત્વ પદાર્થની સાથે અવશ્ય હોય છે. તત્ત્વ( યથાર્થસ્વરૂપ) પદાર્થોને છોડીને બીજે ક્યાંય ન રહે. તે આ પ્રમાણે- જો કે કલ્પિત પદાર્થ તત્ત્વ વિના પણ રહે છે. તો પણ તત્ત્વ પદાર્થને છોડીને ન જ રહે. કેમકે
Page #94
--------------------------------------------------------------------------
________________
૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨ તેનું પદાર્થનું યથાર્થસ્વરૂપ તે તત્ત્વ એવો તત્ત્વ શબ્દનો અર્થ છે. (પદાર્થનું યથાર્થસ્વરૂપ પદાર્થને છોડીને ન જ રહે.)
ઉત્તરપક્ષ– પરમાર્થથી તમારી તત્ત્વ અર્થને છોડીને ન રહે એ વાત સાચી છે. પણ કેટલાક તત્ત્વને પણ કલ્પિત માને છે. જેમ કે સર્વ શૂન્ચે બધું જ શૂન્ય છે. આ શૂન્યપણું અર્થરૂપ નથી, કિંતુ અનર્થરૂપ છે. આનો અર્થ એ થયો કે પદાર્થ તત્ત્વને છોડીને રહે છે.
'ઉભયપદમાં વ્યભિચાર(=સાહચર્યનો અભાવ) હોય તો જ વિશેષણવિશેષ્યભાવ હોય એવો નિયમ નથી. કિંતુ એક પદના વ્યભિચારમાં પણ વિશેષણ-વિશેષ્યભાવ જોવામાં આવે છે. જેમકે અન્ દ્રવ્ય, પૃથિવી દ્રવ્ય. અહીં પાણી દ્રવ્ય જ હોય, પણ દ્રવ્ય પાણી જ હોય એવો નિયમ નથી. દ્રવ્ય પાણી હોય કે પાણી સિવાયની બીજી વસ્તુ પણ હોય.
અથવા આ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કરવાથી શું ? “તત્ત્વાર્થશ્રદ્ધા” એ પદના જેમાં કોઈ જાતની શંકા ન રહે તેવા બીજા વિગ્રહને કહે છે“તત્ત્વન રૂત્યાદ્રિ, તત્ત્વથી અર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. આ કેવળ અર્થકથન છે. બાકી ત્રણ પદનો તૃતીયા તપુરુષ ન સંભવે. (આથી) વિગ્રહ આ પ્રમાણે જાણવો- અર્થોનું શ્રદ્ધાન તે અર્થશ્રદ્ધાન. તત્ત્વથી અર્થશ્રદ્ધાન તે તત્ત્વાર્થશ્રદ્ધાન. વા શબ્દ અન્ય પક્ષને બતાવવા માટે છે, અથવા આ પક્ષ શ્રદ્ધા કરવા યોગ્ય છે એમ જણાવવા માટે છે. જે આવા પ્રકારનું છે તે સમ્યગ્દર્શન છે એમ લક્ષ્યનો નિર્દેશ કર્યો છે.
અહીં જ ભાવાર્થને કહે છે- તત્ત્વથી એટલે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપથી શ્રદ્ધા કરવી, વસ્તુ જેવા સ્વરૂપે નથી તેવા સ્વરૂપથી નહિ. ભાવથી એટલે પોતાના જ્ઞાનથી, નહિ કે માતા-પિતા આદિના દાક્ષિણ્યથી. નિશ્ચિત એટલે આ પ્રમાણે જ એમ અવધારણ કરેલું, સંદેહવાળું નહિ. અર્થાત્ વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે સ્વયં જાણીને ૧. નીતોઅહીં ઉભયપદનો વ્યભિચાર છે. કેમકેનીલ ઉત્પલ જ હોય એવો નિયમ નથી. બીજી વસ્તુ પણ નીલ હોય. તેવી રીતે ઉત્પલ નીલ જ હોય એવો નિયમ નથી. રક્ત વગેરે પણ હોય.
Page #95
--------------------------------------------------------------------------
________________
૨૧
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ આ આ પ્રમાણે જ છે એવું અવધારણ કરવું તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. આવું તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે.
અથવા તત્ત્વ અને માવતર એ પદોને અલગ અલગ ન કરતાં તત્ત્વન એ પદનું માવત: એ પદ વિવરણ છે. ભાવથી(=પરમાર્થથી) નિશ્ચયવાળું. (માત્ર બીજાને બતાવવા માટે નિશ્ચયવાળું નહિ.).
આ પ્રમાણે (તત્ત્વનામર્થનાં તત્ત્વની વાડનાં શ્રદ્ધાને એવી) બે પ્રકારની સમાસ કલ્પના બતાવીને વિસ્તારથી બતાવતા ભાષ્યકાર કહે છે- તત્ત્વ એવા જીવાદિ, જે હવે કહેવાશે. તત્ત્વ એટલે અવિપરીત સ્વરૂપમાં રહેલા જીવાદિ, અર્થાત્ પોતાનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે રહેલા જીવાદિ. જીવનું લક્ષણ (જ્ઞાન-દર્શનનો) ઉપયોગ છે. સૂત્રના ક્રમ પ્રમાણે જીવતત્ત્વ બધા તત્ત્વોની આદિમાં છે. આથી અહીં જીવાદિ એમ બોલાય છે.
તત્ત્વ અને અર્થ એ બે શબ્દોમાં વિશેષણ-વિશેષ્યભાવની કલ્પનારૂપ પક્ષને આશ્રયીને ભાષ્યકાર કહે છે- તત્ત્વો એ જ અર્થો( પદાર્થો) છે. તત્ત્વો એ જ અર્થો છે એ અર્થની અપેક્ષાએ (તે એ પ્રમાણે) પુલ્લિગમાં નિર્દેશ કર્યો છે. અન્યથા તત્ત્વ શબ્દ નપુંસકલિંગમાં છે.) તે જ જીવાદિ જણાતા હોવાથી અથવા (એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં) જતા હોવાથી અર્થ છે.
શ્રદ્ધાન શબ્દનો અર્થ હવે શ્રદ્ધનમ્ એ પદના અર્થને કહે છે- શ્રદ્ધાન એટલે જીવાદિ પદાર્થોમાં પ્રત્યયથી અવધારણ કરવું. પ્રત્યયથી એટલે કે શ્રદ્ધાને રોકનારા કર્મના ક્ષયોપશમ આદિ નિમિત્તથી, અથવા (તત્ત્વોની) વિચારણાથી થયેલા જ્ઞાન વડે, અથવા તે ઉભયથી, શ્રતાદિને વિચારીને “આ આ પ્રમાણે જ છે અને આ જ તત્ત્વ છે” એવી જે વૃત્તિ(=અવધારણ) થાય તે પ્રત્યયાધારણ છે.
પ્રશ્ન- તત્ત્વનામથનાં શ્રદ્ધનમ્ એમ છઠ્ઠી વિભક્તિમાં અર્થ બતાવીને હવે તેવું પ્રત્યયવહારમ્ એ સ્થળે સપ્તમી વિભક્તિમાં અર્થ કેમ કહ્યો?
Page #96
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ઉત્તર– પ્રાયઃ છઠ્ઠી-સાતમી વિભક્તિમાં અભેદ છે એમ જણાવવા માટે તે પ્રમાણે અર્થ કહ્યો છે. પ્રાયઃ છઠ્ઠી-સાતમી વિભક્તિમાં અભેદ જ જોવામાં આવે છે. જેમકે પર્વતનાં વૃક્ષો, પર્વતમાં વૃક્ષો. જે જેના અવયવો હોય તે તેમાં હોય, એમ અહીં પણ જાણવું. જીવાદિનું શ્રદ્ધાન છે તેથી તે શ્રદ્ધાન જીવાદિ સંબંધી છે—જીવાદિમાં છે.
સમ્યગ્દર્શનના લક્ષણો આ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધનમ્ એ પદનું વિવરણ કરીને, સમ્યગ્દર્શન પદનું પૂર્વે જ વિવરણ કર્યું છે. આથી તેના વિવરણને છોડીને, ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન બીજાઓથી પણ જે રીતે જાણી શકાય તે રીતે ચિહ્નોથી સહિત અને તાત્પર્યાર્થપૂર્વક પ્રતિપાદન કરવા માટે કહે છે. “શ્રદ્ધાન એટલે જીવાદિ પદાર્થોમાં પ્રત્યયથી અવધારણ કરવું.” આ પ્રમાણે જ છે એમ નિશ્ચિત થયે છતે, પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય એ પાંચ ગુણો પ્રગટ થવા એ સમ્યગ્દર્શનનું ચિહ્ન છે. અર્થાત આ પાંચ ગુણો જેનામાં હોય તેનામાં સમ્યગ્દર્શન છે એમ જાણી શકાય છે. પ્રશમાદિ ગુણોનો અર્થ આ પ્રમાણે છે–
પ્રશમ– દોષનું નિમિત્ત મળે કે ન મળે, ક્રોધમોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી થતો ક્ષમાનો પરિણામ.
સંવેગ- નરકાદિ ગતિની વિચારણાથી ઉત્પન્ન થતો સંસારનો) સમ્યફા=પ્રશસ્ત) ભય. નિર્વેદ– વિષયોમાં દોષો જોવાથી કેવળ મોક્ષનું જ શરણ સ્વીકારવું. અનુકંપા દુઃખી જીવો પ્રત્યે કરુણા. આસ્તિષ્પ- જીવાદિ તત્ત્વો છે તેવો વિશ્વાસ રાખવો.
આવા પ્રકારની તત્ત્વાર્થશ્રદ્ધા સમ્યગ્દર્શન છે. આવા પ્રકારની જે તત્ત્વાર્થશ્રદ્ધા છે તે સમ્યગ્દર્શન છે, નહિ કે કેવળ બોલવું.
Page #97
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
નિશ્ચય સમ્યકત્વ નિશ્ચયનયના મતે સમ્યગ્દર્શન પ્રશમાદિ સઘળાં ચિહ્નોથી યુક્ત હોય છે. (કહ્યું છે કે-) “જેને આ મૌન=મુનિધર્મ છે એમ જુઓ છો તેને આ સમ્યકત્વ છે એમ જુઓ, જેને આ સમ્યકત્વ છે એમ જુઓ છો, તેને આ મૌન=મુનિધર્મ છે એમ જુઓ.” અર્થાત્ મુનિધર્મ એ જ સમ્યત્વ છે અને સમ્યકત્વ એ જ મુનિધર્મ છે. જે સમ્યગ્દર્શન આસ્તિષ્પ આદિ ચિહ્નોમાંથી કોઈ એકાદિ ચિતથી યુક્ત હોય તે વ્યાવહારિક સમ્યકત્વ છે.
પ્રશમાદિના ક્રમમાં હેતુ પ્રાયઃ પશ્ચાનુપૂર્વીથી( વિપરીત ક્રમથી) આસ્તિક્યાદિ ગુણો પ્રગટે છે. અર્થાત્ પહેલા આસ્તિષ્પ પ્રગટે, પછી અનુકંપા પ્રગટે એમ ઉલટા ક્રમથી ગુણો પ્રગટે છે. આથી જ જેમણે જિનવચનનો સ્વીકાર કર્યો નથી તેવા જીવોને (પરમાર્થથી) અનુકંપા વગેરે ન હોય.
પ્રશ્ન- જો પશ્ચાનુપૂર્વીથી પ્રશમદિગુણો પ્રગટે છે તો અહીં પ્રશમાદિ ગુણોનો આસ્તિક્યાદિ ક્રમથી નિર્દેશ ન કરતાં પ્રશમાદિ ક્રમથી નિર્દેશ કેમ કર્યો છે ? ઉત્તર– પ્રધાનતાની અપેક્ષાએ પ્રશમાદિ ક્રમથી નિર્દેશ કર્યો છે.
આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે, અનુકંપાથી નિર્વેદ પ્રધાન છે, એમ ક્રમશઃ ઉત્તરોત્તરગુણ પ્રધાન છે.
પૂર્વપક્ષ– જિનવચનને નહિ જાણનારા માતુષ મુનિ આદિને યથોક્ત તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા કેવી રીતે હોય? કેમકે તેમનામાં અજ્ઞાનતાની પ્રધાનતા હોય છે, અર્થાત્ તેમાં અજ્ઞાન ઘણું હોય છે.
ઉત્તરપક્ષ- જો કે માષતુષ આદિ મુનિઓમાં જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાનતા હોય છે. તો પણ સમ્યગ્દર્શનથી વિપરીત રુચિનું કારણ એવા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી સમ્યગ્દર્શનથી વિપરીત રુચિ ન હોવાથી જ્યાં બોધ હોય ત્યાં અવિપરીત જ શ્રદ્ધા હોય, અર્થાત્ જેટલું જાણ્યું
Page #98
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-3
હોય તેટલામાં અવિપરીત જ શ્રદ્ધા હોય છે. જે જાણ્યું નથી તેમાં પણ બોધશક્તિ હણાઇ નથી. કેમકે (જિનવચનને) બાધા ન પહોંચે તે રીતે જ પ્રવૃત્તિ કરે છે. આથી જ વિદ્વાનો કહે છે કે- સમ્યગ્દષ્ટિ જીવો (મોક્ષના) માર્ગની દેશનાને અનુસરનારા અને અસદ્ આગ્રહથી રહિત હોય છે. પ્રાસંગિક વર્ણન આટલું પર્યાપ્ત છે. હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ छीखे. (१-२ )
टीकावतरणिका - तच्चेदं सम्यग्दर्शनं यतो भवति यद्विधं चैतत् तदभिधित्सयाऽऽह—
ટીકાવતરણિકાર્થ— તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ આ સમ્યગ્દર્શન જેનાથી થાય છે=પ્રગટે છે અને જેટલા પ્રકારનું છે તે કહેવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે—
સમ્યગ્દર્શનની ઉત્પત્તિના પ્રકારો—
तन्निसर्गादधिगमाद्वा ॥१-३ ॥
સૂત્રાર્થ– નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન પ્રગટ थाय छे. (१-3)
भाष्यं - तदेतत्सम्यग्दर्शनं द्विविधं भवति । निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं च । निसर्गादधिगमाद्वोत्पद्यत इति द्विहेतुकं द्विविधम्। निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरम् । ज्ञानदर्शनोपयोगलक्षणो जीव इति वक्ष्यते । तस्यानादौ संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्धनिकाचनोदयनिर्जरापेक्षं नारकतिर्यग्योनिमनुष्यामर भवग्रहणेषु विविधं पुण्यपापफलमनुभवतो ज्ञानदर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृष्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं तादृग्भवति येनास्यानुपदेशात्सम्यग्दर्शनमुत्पद्यत इत्येतन्निसर्गसम्यग्दर्शनम् । अधिगमः अभिगम आगमो निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनर्थान्तरम् । तदेवं परोपदेशाद्यत्तत्त्वार्थ श्रद्धानं भवति तदधिगमसम्यग्दर्शनमिति ॥१-३॥
Page #99
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૫ ભાષ્યાર્થ– તે આ સમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શન એમ બે પ્રકારનું છે. સમ્યગ્દર્શન નિસર્ગથી કે અધિગમથી ઉત્પન્ન થાય છે, એમ બે હેતુવાળું હોવાથી બે પ્રકારનું છે. નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ આ પ્રમાણે એક અર્થ છે, અર્થાત્ આ શબ્દો નિસર્ગના પર્યાયવાચી છે. જીવ જ્ઞાન-દર્શનના ઉપયોગ રૂપ લક્ષણવાળો છે એમ આગળ (અ.૨ સૂ.૮મા) કહેવાશે. અનાદિ સંસારમાં કર્મથી જ પરિભ્રમણ કરતા, પોતે કરેલા કર્મથી બંધ-નિકાચનાઉદય-નિર્જરાની અપેક્ષાએ નારક-તિર્યંચયોનિ-મનુષ્ય-દેવભવોમાં પુણ્યપાપના વિવિધ ફળને અનુભવતા જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ સ્વભાવથી પરિણામરૂપ અધ્યવસાયના તે તે સ્થાનાંતરોને (અન્ય સ્થાનોને) પામતા એવા અનાદિ મિથ્યાષ્ટિ પણ તે જીવને પરિણામવિશેષથી તેવું અપૂર્વકરણ થાય છે કે જેથી તેને ઉપદેશ વિના સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આ નિસર્ગસમ્યગ્દર્શન છે.
અધિગમ-અભિગમ-આગમ-નિમિત્ત-શ્રવણ-શિક્ષા અને ઉપદેશ આ બધાનો એક અર્થ છે, અર્થાત્ આ બધા શબ્દો અધિગમ શબ્દના પર્યાયવાચી છે. આ પ્રમાણે પરોપદેશથી તાત્ત્વિક પદાર્થોની જે શ્રદ્ધા થાય છે તે અધિગમસમ્યગ્દર્શન છે. (૧-૩)
टीका- प्रक्रमाद्गम्यमानस्याप्यस्य तदिति सर्वनाम्ना परामर्शः, सर्वविनेयानुग्रहायातिसूक्ष्मातिबादरग्रन्थप्रारम्भकापोहेन मध्यमारम्भख्यापनार्थः सम्यग्दर्शनं मूलहेतुद्वैविध्याद् द्विविधमिति सूत्रसमुदायार्थः, अवयवार्थमाह भाष्यकार:-'तदेत'दित्यादिना तच्छब्द एतच्छब्दार्थः, तदेतदनन्तराधिकृतं सम्यग्दर्शनं द्विविधं भवति, निमित्तद्वैविध्यात्, अनेनैव व्यपदिशन्नाह-'निसर्गे'त्यादि, अपरोपदेशात्तथाभव्यत्वादितः कम्र्मोपशमादिजं तु निसर्गसम्यग्दर्शनं, परोपदेशतस्तु बाह्यनिमित्तापेक्षं कर्मोपशमादिजमेवाधिगमः सम्यग्दर्शनमिति, वाशब्दो निमित्तदर्शनपरः, नैकस्यैव द्वयं निमित्तमित्यर्थः, एतदेव सूत्रेऽप्यसमासकरणे प्रयोजनम्,
Page #100
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-3
अन्यथा तन्निसर्गाधिगमाभ्यामिति स्यात्, वाशब्दोऽप्यतिरिच्येत, अथ कथं तदेवं व्यपदिश्यते - निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं चेति, अत्राह - 'निसर्गादि' त्यादि, अत्रेतिशब्दस्तस्मादर्थे यत्तदोर्नित्याभिसम्बन्धात्, यस्मान्निसर्गादधिगमाद्वा वक्ष्यमाणरूपादुत्पद्यत एतदिति, तस्माद्यवाङ्कुरादिवत्तेनैव व्यपदिश्यते निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं चेति, अत्राह-यदि मुख्यया वृत्त्या हेतुः प्रतिपाद्यते सूत्रेण तदैवं सति तदेतत् सम्यग्दर्शनं द्विविधमित्ययुक्तं विवरणं, एवं तु स्यात् तस्य सम्यग्दर्शनस्य द्वौ हेतू, यतः सूत्रेणाभिसमीक्षितं तद् द्विविधत्वमिति, एवं पर्यनुयुक्त आह- 'द्विहेतुकं द्विविध' मिति, द्वौ निसर्गाधिगमाख्यौ प्रत्येकासमासकरणज्ञापितौ हेतू यस्य तद् द्विहेतुकं, न तु तन्मुख्यभेदप्रतिपादनया, निर्देशस्वामित्वेत्यादिसूत्रे सम्यग्दर्शन भेदस्याभिधीयमानत्वादिति । आह-सम्यग्दर्शनोत्पत्तौ निसर्गः कारणमभ्युपेयते, स कः किमात्मको वेति ?, अत्रोच्यते - 'निसर्गः परिणाम' इत्यादि, अपूर्वकरणानन्तरभाव्यनिवर्त्तिकरणं निसर्गः, ततस्तत्त्वरुचिभावात्, निसृज्यतेत्यज्यते तत्त्वरुच्याख्यकार्यनिर्वृत्तौ सत्यामिति निसर्गः, उत्पन्ने सम्यग्दर्शने अनिवृत्तिकरणं त्यज्यते, प्रयोजनाभावात् त्यागोऽस्य कारणस्यैव कार्यरूपतया भवनात्, न निरन्वय इति ज्ञापनायाह- 'परिणाम' इति, परिणमनं परिणामः, अनिवर्त्तिकरणवतो जीवस्य कथञ्चित्तत्त्यागेन तत्त्वरुचिरूपतया भवनात्, परिणामश्च प्रयोगविश्रसाभ्यामिति प्रयोगेण घटानां विश्रसाऽध्रेन्द्रधनुरादीनामिति वैश्रसिकख्यापनायाह - 'स्वभाव' इति, स्वेनआत्मनैव तथाभव्यत्वादितो जनितोऽयमनिवर्त्तिरूपो भाव इति स्वभाव इत्युच्यते, स्वो भावः स्वभाव इति नान्येन प्राणिना कृत इत्यर्थः, सर्वोपसंहारमाह-‘अपरोपदेश' मिति, नास्मिन् परोपदेश इत्यपरोपदेश:अनिवर्त्तिरूपो भाव:, इत्येवं व्यवहारतः अनर्थान्तरं, नार्थान्तरवृत्तित्वमेषां शब्दानामित्यर्थः इदानीं यस्येदं निसर्गसम्यग्दर्शनं यथा चैतदवाप्यते
-
Page #101
--------------------------------------------------------------------------
________________
सूत्र-3 શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭ तदेतदभिधातुमाह-'ज्ञानदर्शने'त्यादि, यावद् 'येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत' इति, तत्र ज्ञानं च दर्शनं च ज्ञानदर्शने, विशेषाध्यवसायो ज्ञानं सामान्याध्यवसायो दर्शनं, ते एवोपयोगौ, तौ लक्षणं यस्य सः, तथाविधः क इत्याह-जीव इति, एतद् वक्ष्यते-अभिधास्यते 'उपयोगो लक्षण'मित्यत्र सूत्रे (२-८) तस्य जीवस्य, न महदादेः, 'अनादौ संसारे परिभ्रमतः' अविद्यमान आदिरस्येत्यनादिः, सर्वथा असतःसद्भावायोगात्, अतिप्रसङ्गात्, स्वत एव क्षयापत्तेः, तस्मिन्ननादौ, कस्मिन्नित्याह-'संसारे' इति, संसरणं संसारः-नरकादिगमनं इत्यर्थः, इह च गमनमुपलक्षणं नरकादौ स्थितेरपि, ततश्च नरकादिगमनतत्स्थितिरूपः संसार इति, तस्मिन्ननादौ संसारे, अनेन सृष्टिवादव्यवच्छेदमाह, स्रष्टारमन्तरेण तदनुपपत्तेः, सति चास्मिन् स केन सृष्टः ?, तदपराभ्युपगमेऽनवस्था, अनभ्युपगमे तद्वदपरस्यासृष्टिः, रागादिरहितस्य च स्रष्टुः सर्जने सर्गे प्रयोजनाभावः, क्रीडाप्रयोजनाङ्गीकरणे रागादिमत्त्वं, सुखितदुःखितदेवादिकरणेऽस्थानपक्षपातः, तत्स्वभावत्वाभ्युपगमे प्रमाणं न चालाद (न प्रमाणं, न चास्मात्) कस्यचिदुत्पत्तिः, तदभ्युपगमे कर्मप्रेरकत्वे च भक्तिर्वा इत्यलं प्रसङ्गेन, निर्णीतमेतदन्यत्र, तदनादौ संसारे किमित्याह-'परिभ्रमत' इति, सक्रियत्वेनासर्वगतत्वेन च पर्यटत इत्यर्थः, यन्निमित्तमिदं परिभ्रमणं तत् कथयन् प्रक्रान्तोपयोगि च प्रकारान्तरमिदमाह-'कर्मत एव कर्मण स्वकृतस्ये'त्यादि यावत् 'फलमनुभवति' इति, कर्मत एवेति प्रकृतात् ज्ञानावरणीयादेरुदयप्राप्तानिमित्तात् कर्मणः स्वकृतस्येति अन्यस्य ज्ञानावरणीयादेरात्मना निवर्त्तितस्य, अनेनैतदाह-आत्मा ह्यन्यकर्मोदयनिमित्तापेक्षयैवान्यत् कान्तरं करोति, न तु यथा अन्ये मन्यन्ते-आदिकर्म स्वभावत एव, ततोऽन्या कर्मसन्ततिः स्वकृतेति, कुतः ?, सिद्धानामपि कर्मकरणप्रसङ्गात्, स्वभावाविशेषादित्येवं कर्मत एवेति सफलमवधारणं,
Page #102
--------------------------------------------------------------------------
________________
૨૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-3 आदिकर्म न विद्यत एवानादित्वात् कर्मण इत्यर्थः, आह-सर्वं कर्म कृतं तत् कथमनादि मतम् ?, उच्यते, प्रवाहरूपेणातीतकालवत्, तथाहि-यावान् कालोऽतीतस्तेन सर्वेण वर्तमानत्वं प्राप्तम्, अन्यथाऽतीतत्वाभावात्, यथोक्तम्-"भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । एष्यंश्च नाम स भवति यः प्राप्स्यति वर्तमानत्वम् ॥१॥" अथ चासावनादिः, एवं कापि, वर्तमानताकल्पत्वात् कृतकत्वस्येत्यलं प्रसङ्गेन, 'स्वकृतस्येति चानेन कर्मसापेक्षस्यात्मन एव कर्तृत्वमाह, कथमयं स्वतन्त्रः सन्नात्मन एवाहिते प्रवर्तत इति चेत् ?, उच्यते, कर्ममोहितत्वात् व्याधिमोहितवदपथ्य इति, कर्ममोहितः कथमेकान्तेन स्वतन्त्र इति चेत्, नायं दोषः, अनभ्युपगमात्, कर्मसापेक्ष एवायं कर्तेत्युक्तं, न केवलसिद्धस्य, अनभ्युपगमात्, तदेवं कर्मत एव कर्मणः स्वकृतस्य फलमनुभवतः यदपेक्षं तत् फलं तदाह-'बन्धनिकाचनोदयनिर्जरापेक्ष'मिति, तत्र बन्धः कर्मणो योगः, स च प्रकृति (स्थितिरसप्रदेश) भेदभिन्नो वक्ष्यमाणः, निकाचनं तु आत्मप्रदेशैः सह कर्मणः प्रनष्टस्वविभागोऽविशिष्टमेकपिण्डता, तस्यैव कर्मण उदयावलिकाप्रविष्टस्योदयो विपाकः, तस्यैव चोदयानुभवसमनन्तरं परिशाटो निर्जरेति, बन्धादयः कृतद्वन्द्वाः, ताः अपेक्ष्यन्त इति कर्मण्यत्, बन्धनिकाचनोदयनिर्जरापेक्षं, किं तत् ?-फलं, कथं पुनः तत् फलं बन्धाद्यपेक्षं ?, तत उच्यते, यतो बन्धादिष्वसत्सु न तत्सम्भव इति, क्वानुभवत इत्याह-'नरके'त्यादि, नरकतिरश्चोर्योनिः-उत्पत्तिस्थानं, तच्च द्वितीये वक्ष्यति, मनुष्याश्च अमराश्च मनुष्यामरास्तेषां भवः-प्रादुर्भावः, ते भवन्ति यत्र ग्रहणानि आदानादीनि, तच्छरीरग्रहणानीत्यर्थः, तेषु तेषु भवेषु अनादिसंसारात्मसु, विविधमित्यनेकविधं, यतः सातसम्यक्त्वहास्यादिकाः प्रकृतयो विविधास्तासां फलमपि विविधमेवेति, तथा ज्ञानावरणाद्या अपि विविधास्तत्फलमपि विविधमुच्यते, पुण्यमनुग्रहकारि
Page #103
--------------------------------------------------------------------------
________________
सूत्र-3 શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૯ सातादि, पापमुपघातकारि ज्ञानादिगुणानां, तयोः पुण्यपापयोः फलं स्वरसविकाररूपं पुण्यपापफलं तदनुभवतो जीवस्योपभुञ्जानस्य, अनु पश्चादर्थे, पूर्वं ग्रहः पश्चात् फलोपभोग इति, कथमनुभवत इत्याह'ज्ञानदर्शनोपयोगस्वाभाव्यात्' ज्ञानदर्शने व्याख्याते, तयोः (उपयोगस्य) स्वाभाव्यं तस्मात् ज्ञानदर्शनोपयोगस्वाभाव्यादिति, एतदुक्तं भवति-यदा यदोपभुङ्क्ते तदा तदा चेतयते सुख्यहं दुःखितोऽहमित्यादि, साकारानाकारोपयोगद्वयसमन्वितत्वादवश्यंतया चेतयत इति, उत्तरग्रन्थेनापि सम्बन्धोऽस्य तानीत्यादिना, ज्ञानदर्शनोपयोगस्वाभाव्यादेव तानि तान्यनिर्दिष्टस्वरूपाणि परिणामेनाध्यवसायस्थानान्तराणिपरिणामाध्यवसायस्थानान्तराणि, परिणामेन न निरन्वयोच्छित्त्या, निरन्वयोच्छित्तौ हि कार्यभावे तत्त्वतोऽसत् सद्भवति, न च सर्वथा असतः शक्तिप्रतिनियमः, ततः कार्यान्तरवत्तदभावप्रसङ्ग इति भावनीयं, अध्यवसायस्थानान्तराणि चानुकम्पादिगर्भाणि मलीमसमध्यमतीव्राणि पारम्पर्येण सद्दर्शनबीजभूतानि बोधरूपाणि गृह्यन्ते, तानि गच्छतःप्राप्नुवतः, किम्भूतस्य सत इत्याह-'अनादी'त्यादि, नास्यादिरस्तीत्यनादिः, अनादिमिथ्यादृष्टिः, अप्राप्तपूर्वसम्यक्त्वलाभ इत्यर्थः, तस्य अनादिमिथ्यादृष्टेरपि, अपिशब्दात् सादिमिथ्यादृष्टेरप्यवाप्तसम्यक्त्वपरित्यागिनः पुनस्तल्लाभे 'सत' इति सवृत्तस्य, क्लिष्टसत्त्वाचरितातिक्रान्तभावस्य, किमित्याह-'परिणामविशेषा'दिति परिणामः-अध्यवसायश्चित्तं, तस्य विशेषः स एव वा, पूर्वं पूर्वं जघन्यमङ्गीकृत्य परः परः शुभो विशेष इत्युच्यते, परिणामविशेषश्चेह यथाप्रवृत्तकरणमभिमतं, ततः परमपूर्वकरणं, अप्राप्तपूर्वं तादृगध्यवसायान्तरं जीवेनेत्यपूर्वकरणमुच्यते ग्रन्थि विदारयतां, ततश्च ग्रन्थिभेदोत्तरकालभाव्यनिवर्तिकरणमासादयति, यतस्तावन्न निवर्तते यावत् सम्यक्त्वं न लब्धमित्यतोऽनिवर्तिकरणं, ग्रन्थान्तरप्रसिद्धत्वाद्भाष्यकारेण अनिवर्त्ति नोपात्तं करणं, अवश्यंतया च सम्यग्दर्शनं
Page #104
--------------------------------------------------------------------------
________________
उ०
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-3 लभमानस्तल्लभत इति काक्वा अभ्युपेतं, तदभावेऽभावात्, अत एवाहअपूर्वकरणं व्यावर्णितलक्षणं 'तादृग्भवति' तादृगिति यद्यथाप्रवृत्तकरणस्य कार्यमनिवृत्तिकरणस्य च कारणं येनास्य जीवस्य अनुपदेशादित्युपदेशमन्तरेण, विशिष्टबाह्यनिमित्ताभावोपलक्षणमेतत्, तथाभव्यत्वादिभावतः आभ्यन्तरदोषोपशमप्राधान्यात्, अन्यदपि विशिष्टं बाह्यं निमित्तमन्तरेण 'सम्यग्दर्शनं' यथोदितस्वरूपमुत्पद्यते अभिव्यज्यते, स्वत एव कथञ्चिद्धातुप्रागुण्याद्रोगोपशान्तिवद्, इत्येतदेवम्विधं 'निसर्गसम्यग्दर्शन'मिति निगमनं, उक्तं निसर्गसम्यग्दर्शनम् । अधुना अधिगमसम्यग्दर्शनमभिधातुमाह-'अधिगम' इत्यादि, गमो ज्ञानं, अधिको गमः अधिगमः, आधिक्यं सामान्येन परोपदेशादुत्पत्तेः, अभिगमस्त्वसारः संसारः इत्यन्वयालोचनेन, आगमोऽपि सारोऽपवर्ग इति व्यतिरेकालोचनेन, निमित्तमित्युपदेशस्य प्रतिमादि, तद्दर्शनजो बोधोऽपि निमित्तम् आयुघृतमिति यथा, श्रवणमिति श्रुतिः प्रतिमादेरेव भूषादिवर्जनाकर्णनोत्थो बोध एवेत्यर्थः, शिक्षेति स्वयमेवाप्तप्रणीतागमाभ्यासः, उपदेश इति गुरुलक्षणयुक्तात् गुरोर्धर्मदेशना इत्यनर्थान्तरम् एवमेते किञ्चिद्भेदं प्रतिपद्यमाना अनर्थान्तरमित्युच्यते, एवं पर्यायकथनं कृत्वा संपिण्ड्य कथयन्नाह-'तदेव'मित्यादि, तदेवमित्युक्तेन प्रकारेण यत् परोपदेशात् परोपदेशमाश्रित्य, विशिष्टबाह्यनिमित्तोपलक्षणमेवैतत्, तथाभव्यत्वादिभावतः बाह्यनिमित्तप्राधान्यात् अन्यदपि प्रतिमादि बाह्यं निमित्तमाश्रित्य तत्त्वार्थश्रद्धानं भवति अपूर्वकरणादिक्रमेण, वैद्योपदेशक्रियानुष्ठानाद्रोगोपशान्तिवद्, अधिगमसम्यग्दर्शनमिति निगमनमेतत्, इह च परानपेक्षत्वात् कथञ्चिन्निसर्गे सत्यधिगमोपपत्तेः, अन्यथा कथं तदभावान्निसर्गसम्यग्दर्शनानन्तरमधिगमसम्यग्दर्शनोपन्यास इति?, आहसर्वसत्त्वानामनादित्वात् कर्मसंयोगस्य किमिति कालभेदेन सम्यग्दर्शनलाभः, तथा च केषाञ्चिदयमनादिमान् केषाञ्चिदद्य केषाञ्चिदनन्तेन
Page #105
--------------------------------------------------------------------------
________________
૩૧
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ कालेनेति, अत्रोच्यते, सम्यग्दर्शनलाभो हि विशिष्टकालस्वभावनियतिकर्मपुरुषकारसामग्रीजन्यः, सा च प्रतिसत्त्वं भिन्नेति, ततश्च यस्य यो विपाककालस्तथाभव्यत्वनियतिकर्मकालपुरुषापेक्षस्तस्य तदा भवतीति न कश्चिद्दोषः, सर्वकार्याणामेव सामग्रीजन्यत्वाभ्युपगमात्, उक्तं च यथावस्थितार्हन्मतवेदिना सिद्धसेनदिवाकरण
"कालो सहाव णिअई पुव्वक्कयं पुरिसकारऽणेगंता । मिच्छत्तं ते चेव उ समासओ होंति सम्मत्तं ॥१॥" इत्यलं प्रसङ्गेन, अक्षरगमनिकामात्रस्य प्रस्तुतत्वादिति ॥१-३॥ ટીકાર્થ– પ્રશ્ન– પ્રકરણથી સમ્યગ્દર્શન જણાઈ જતું હોવા છતાં સૂત્રમાં તત્ એવા સર્વનામથી સમ્યગ્દર્શનનો પરામર્શ કેમ કર્યો ?
ઉત્તર- અહીં સર્વ શિષ્યો ઉપર અનુગ્રહ કરવા માટે આ ગ્રંથનો પ્રારંભ અતિસંક્ષેપને અને અતિવિસ્તારને છોડીને મધ્યમ રીતે છે, એ જણાવવા માટે તત્ શબ્દથી સમ્યગ્દર્શનનો પરામર્શ કર્યો છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષેપથી અર્થ છે.
વિસ્તારથી અર્થને ભાષ્યકાર તત્ ઈત્યાદિથી કહે છે- અહીં તત્ શબ્દ પત અર્થમાં છે. તેથી સૂત્રનો અર્થ આ પ્રમાણે થાય- હમણાં જ શરૂ કરેલું આ સમ્યગ્દર્શન બે પ્રકારનું છે. કેમકે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું મૂળ નિમિત્ત બે પ્રકારે છે. બે પ્રકારના નિમિત્તથી જ (સમ્યગ્દર્શનને) બતાવતા ભાષ્યકાર કહે છે- નિસત્ ઈત્યાદિ, બીજાના ઉપદેશ વિના તથાભવ્યત્વ આદિથી અને કર્મના ઉપશમ આદિથી થનારું સમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન છે. પરના ઉપદેશથી થનારું બાહ્યનિમિત્તની અપેક્ષાવાળું અને કર્મના ઉપશમ આદિથી જ થનારું સમ્યગ્દર્શન અધિગમસમ્યગ્દર્શન છે. વા શબ્દ નિમિત્તને બતાવનારો છે, અર્થાત્ (નિસર્ગ અને અધિગમ એ) બે નિમિત્ત એક જ સમ્યગ્દર્શનના નથી. ૧. પૂર્વ સૂત્રમાં રહેલા શબ્દને પછીના સૂત્રમાં ખેંચી લાવવો તે પરામર્શ.
Page #106
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩
૩૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ નિસર્ગ સમ્યગ્દર્શનનું નિમિત્ત નિસર્ગ છે. અધિગમ સમ્યગ્દર્શનનું નિમિત્ત અધિગમ છે. આમ આ બે નિમિત્તો ભિન્ન સમ્યગ્દર્શનના છે. આ જ કારણથી સૂત્રમાં સમાસ કર્યો નથી. સમાસ કરે તો તસિffથામામ્ એવું સૂત્ર થાય અને વા શબ્દનો પ્રયોગ પણ વધારાનો થાય, અર્થાત્ વા શબ્દનો પ્રયોગ ન થઈ શકે.
સમ્યગ્દર્શનના નિસર્ગ-અધિગમ એ બે ભેદ શાના કારણે છે? પ્રશ્ન- નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમસમ્યગ્દર્શન એમ શા માટે કહેવાય છે ?
ઉત્તર– સિદ્ ઇત્યાદિ. અહીં તિ શબ્દ તસ્મા( તેથી) એવા અર્થમાં છે. અત્ અને તત્ એ બેનો નિત્ય સંબંધ છે, અર્થાત જ્યાં વર્ શબ્દનો પ્રયોગ હોય ત્યાં તત્ શબ્દનો પ્રયોગ ન હોય તો પણ સમજી લેવો. જ્યાં તત્ શબ્દનો પ્રયોગ હોય ત્યાં યદ્ શબ્દનો પ્રયોગ ન હોય તો પણ સમજી લેવો. આથી અર્થ આ પ્રમાણે થાય- જે કારણથી નિસર્ગથી અને અધિગમથી આ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે કારણથી નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમસમ્યગ્દર્શન એમ કહેવાય છે. જેમકે વાંકુર વગેરે. યવથી ઉત્પન્ન થયેલા અંકુરને વાંકુર કહેવાય છે. એવી રીતે નિસર્ગથી થયેલા સમ્યગ્દર્શનને નિસર્ગસમ્યગ્દર્શન કહેવાય છે અને અધિગમથી ઉત્પન્ન થયેલા સમ્યગ્દર્શનને અધિગમસમ્યગ્દર્શન કહેવાય છે. નિસર્ગ અને અધિગમનું સ્વરૂપ હવે કહેવાશે.
પૂર્વપક્ષ– જો મુખ્યવૃત્તિથી સૂત્રવડે સમ્યગ્દર્શનની ઉત્પત્તિના હેતુનું પ્રતિપાદન કરવામાં આવે છે તો “તે આ સમ્યગ્દર્શન બે પ્રકારનું છે” એવું વિવરણ અયુક્ત છે. એ વિવરણના સ્થાને વિવરણ આ પ્રમાણે થાય- “તે સમ્યગ્દર્શનના બે હેતુ છે.” આવું વિવરણ કરવાનું કારણ એ છે કે સૂત્રથી તે બે પ્રકાર વિચારેલા છે. આ પ્રમાણે પૂછાયેલા ભાષ્યકાર કહે છે–
ઉત્તરપક્ષ સમાસ કર્યા વિના નિસર્ગ અને અધિગમ નામના બે હેતુ જણાવ્યા હોવાના કારણે સમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમ
Page #107
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સમ્યગ્દર્શન એ બે પ્રકારે કહેવાય છે, નહિ કે સમ્યગ્દર્શનના મુખ્ય ભેદના પ્રતિપાદનથી. કારણ કે નિર્દેશ-સ્વામિત્વ ઈત્યાદિ સૂત્રમાં સમ્યગ્દર્શનના ભેદો કહેવાશે.
નિસર્ગસમ્યગ્દર્શન પ્રશ્ન- સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિસર્ગ કારણ સ્વીકારવામાં આવે છે. તે નિસર્ગ કોણ છે? તેનું સ્વરૂપ શું છે?
ઉત્તર– નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ એ બધા શબ્દોનો એક જ અર્થ છે. નિસર્ગ અપૂર્વકરણ પછી તુરત થનારું અનિવૃત્તિકરણ. કારણ કે તેનાથી તત્ત્વરુચિ થાય છે.
નિસર્ગ– નિસર્ગ શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- તત્ત્વરુચિ નામનું કાર્ય થયે છતે જેને તજી દેવામાં આવે તે નિસર્ગ. સમ્યગ્દર્શન ઉત્પન્ન થયે છતે અનિવૃત્તિકરણને તજી દેવામાં આવે છે. કેમકે પછી તેનું પ્રયોજન રહેતું નથી. કારણ જ કાર્યરૂપે થઈ જવાથી અનિવૃત્તિકરણનો ત્યાગ થાય છે.
પરિણામ અન્વય(=કારણની કાર્યમાં સ્થિતિ) વિના ત્યાગ થતો નથી એ જણાવવા માટે કહે છે. પરિણામ તિ, પરિણમવું તે પરિણામ, અર્થાત્ પર્યાયનું પરિવર્તન તે પરિણામ. કેમકે અનિવૃત્તિકરણવાળો જીવ કથંચિત અનિવૃત્તિકરણના ત્યાગથી તત્ત્વરુચિ રૂપ થાય છે, અર્થાત ત્યાગ જ તત્ત્વરુચિ રૂપે પરિણમે છે. (માટે નિસર્ગને પરિણામ પણ કહી શકાય.)
પરિણામ પ્રયોગથી અને વિગ્નસાથી એમ બે રીતે થાય છે. ઘડાઓનો પરિણામ પ્રયોગથી=પ્રયત્નથી થાય છે. આકાશમાં થતા ઈન્દ્રધનુષ્ય આદિનો પરિણામ વિગ્નસાથી થાય છે.
સ્વભાવ- વૈઋસિક પરિણામને જણાવવા માટે કહે છે- સ્વભાવ તિ આ અનિવર્તિ રૂપ ભાવ સ્વથી પોતાનાથી જ તથાભવ્યત્વ આદિથી ઉત્પન્ન કરાયેલો છે. તેથી સ્વભાવ એમ કહેવાય છે અથવા પોતાનો ભાવ તે સ્વભાવ, અર્થાત્ ભાવ બીજા જીવવડે કરાયેલો નથી.
Page #108
--------------------------------------------------------------------------
________________
૩૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ અપરોપદેશ- સર્વના ઉપસંહારને કહે છે- અપરોપક્લેશ તિ, જેમાં પરનો ઉપદેશ નથી તે અપરોપદેશ. અનિવર્તિ રૂપ ભાવ અપરોપદેશ છે. (કેમકે તે કોઈના ઉપદેશથી થતો નથી.) આ પ્રમાણે નિસર્ગ વગેરે શબ્દો એક અર્થવાળા છે, ભિન્ન અર્થવાળા નથી.'
હવે, આ નિસર્ગસમ્યગ્દર્શન જેને થાય છે અને જે રીતે પ્રાપ્ત કરાયા છે તે જણાવવા માટે ભાષ્યકાર કહે છે- જ્ઞાન-ટર્ણન ઇત્યાદિથી આરંભી યેનાયાનુપટ્ટેશાત્ સ ર્ણનમુત્પદ્યતે સુધી. તેમાં વિશેષ અધ્યવસાય તે જ્ઞાન. સામાન્ય અધ્યવસાય તે દર્શન. જ્ઞાન-દર્શન બંને જ ઉપયોગ રૂપ છે. જ્ઞાન-દર્શન એ બે જ ઉપયોગ જીવનું લક્ષણ છે. જીવનું આ લક્ષણ ૩૫યોગી નક્ષણમ્ (૨-૮) એ સૂત્રમાં કહેવાશે. આ લક્ષણ જીવનું છે, મહદ્ આદિનું નથી.
સંસાર અનાદિ છે એનું કારણ અનાદ્રિ- જેની આદિ નથી તે અનાદિ. જો આદિ માનવામાં આવે તો પહેલાં ન હતો અને ઉત્પન્ન થયો. જે વસ્તુ સર્વથા જ ન હોય તેનો સદ્ભાવ(=સત્તા) ન ઘટે. માટે સંસાર અનાદિ છે. સંસારની આદિ માનવામાં અતિપ્રસંગ આવે=બીજી પણ સર્વથા અસતવસ્તુઓની ઉત્પત્તિ થાય. તથા પોતાનાથી જ( એની મેળે જો નાશ થવાની આપત્તિ આવે.
સંસાર– સરકવું તે સંસાર, અર્થાતુ નરકાદિમાં જવું તે સંસાર. અહીં નરકાદિમાં જવું તે નરકાદિમાં સ્થિતિનું પણ ઉપલક્ષણ છે. તેથી નરકાદિમાં જવું અને નરકાદિમાં રહેવું એ સંસાર છે. ૧. નાથcરવૃત્તિત્વ.. એ પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- વૃત્તિત્વ એટલે સ્થિતિ(=રહેવું), આ
શબ્દોની અન્ય અર્થમાં વૃત્તિ સ્થિતિ નથી, અર્થાત્ એક જ અર્થમાં વૃત્તિ છે. ૨. સાંખ્યદર્શનમાં ૨૫ તત્ત્વો છે. તેમાંનું એક તત્ત્વ મહત્વ છે. એને બુદ્ધિ પણ કહેવામાં આવે
છે. સાંખ્યદર્શન પ્રમાણે બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરવું( બાહ્ય પદાર્થોને જાણવા) એ પુરુષનું (=આત્માનું) સ્વરૂપ નથી. જ્ઞાન પુરુષનો ધર્મ નથી, કિંતુ બુદ્ધિનો ધર્મ છે. એથી બુદ્ધિએ જે જાણ્યું હોય તેને જ પુરુષ જાણે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૩૫
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૃષ્ટિવાદનું ખંડન અનાદિ સંસારમાં એમ કહેવાથી સૃષ્ટિવાદનું ખંડન કર્યું. ગ્ના વિના સૃષ્ટિ ન ઘટે. સ્રષ્ટા હોય તો પ્રશ્ન થાય કે એ સૃષ્ટા કોનાથી બનાવાયો? જવાબમાં તમે કહો કે બીજા સ્રષ્ટાએ બનાવ્યો તો બીજા સ્રષ્ટાને કોણે બનાવ્યો? ત્રીજા સ્રષ્ટાએ બનાવ્યો તો ત્રીજા સ્રષ્ટાને કોણે બનાવ્યો ? આમ અનવસ્થા થાય.
હવે જો ઈશ્વરને કોઈએ બનાવ્યો છે એમ સ્વીકારાતું નથી તો તેની જેમ સંસારને પણ કોઈએ બનાવ્યો નથી. રાગાદિથી રહિત સ્રષ્ટાને વિશ્વના સર્જનનું કોઈ પ્રયોજન નથી. ક્રિીડા પ્રયોજન છે, અર્થાત્ સ્રષ્ટા ક્રીડા કરવા માટે જગતનું સર્જન કરે છે એમ સ્વીકારવામાં આવે તો સ્રષ્ટા રાગાદિ દોષવાળો થાય. દેવો વગેરેને સુખી કરે અને નારક વગેરેને દુઃખી કરે તેમાં તો (મસ્થાન=) નિરર્થક પક્ષપાત સિદ્ધ થાય.
તેવો તેનો સ્વભાવ છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી=કોઈ યુક્તિ નથી. સ્રષ્ટાથી કોઈની ઉત્પત્તિ થતી નથી. કર્મની પ્રેરણાથી સ્રષ્ટા જીવોને ઉત્પન્ન કરે છે એમ સ્વીકારવામાં સૃષ્ટાની શક્તિ શી રહી ? અર્થાત્ એમાં ગ્નાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. આ વિષયનો બીજા ગ્રંથોમાં નિર્ણય કર્યો છે.
અનાદિ સંસારમાં મિત:- ક્રિયાવાળો હોવાથી અને વિશ્વવ્યાપી ન હોવાથી (એક ગતિમાંથી બીજી ગતિમાં) પરિભ્રમણ કરતો. (કોઈ દર્શનકાર આત્માને નિષ્ક્રિય ક્રિયારહિત માને છે, કોઈ દર્શનકાર આત્માને વિમુ–વિશ્વવ્યાપી માને છે. માટે અહીં ક્રિયાવાળો અને વિશ્વવ્યાપી ન હોવાથી એમ કહ્યું.)
જેની અપેક્ષાએ(=જે કારણે) આ પરિભ્રમણ છે તેને કહેતા અને પ્રસ્તુતમાં ઉપયોગી બીજું પણ જણાવતા ગ્રંથકાર આ કહે છે- વર્મત પવ કર્મળ: સ્વતી ઇત્યાદિથી પ્રારંભી મનુમવતિ સુધી. ૧. વિતવ એ પદોના સ્થાને વિતર્વા એમ હોવું જોઇએ એમ કલ્પના કરીને અર્થ લખ્યો છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ આત્માને કર્મનો સંયોગ અનાદિથી છે પોતે કરેલા કર્મથી જ આત્મા પરિભ્રમણ કરે છે. કર્મથી જ=ઉદયમાં આવેલા પ્રસ્તુત જ્ઞાનાવરણીયાદિ કર્મ રૂપ નિમિત્તથી પોતે કરેલા અન્ય જ્ઞાનાવરણીયાદિ કર્મથી જ. આનાથી ભાષ્યકાર એ કહે છે કે, આત્મા અન્ય કર્મોદય રૂપ નિમિત્તથી જ અન્ય કર્મને કરે છે બાંધે છે. બીજાઓ માને છે એ સત્ય નથી. બીજાઓ માને છે કે, આદિકર્મ(=સૌથી પહેલાં કર્મબંધ થયો એ) સ્વભાવથી જ છે. પછી તેનાથી પોતે કરેલો અન્ય કર્મપ્રવાહ ચાલે છે. આ માન્યતા અસત્ય છે. કેમકે સિદ્ધોને પણ કર્મ(=કર્મબંધ) કરવાનો પ્રસંગ આવે. કેમકે (બધા જીવોના) સ્વભાવમાં કોઈ ભેદ નથી. આમ “કર્મથી જ' એવું અવધારણ સફળ છે.
કર્મ આદિ(=સર્વ પ્રથમ થયું હોય તેવું) નથી જ. કેમકે કર્મ અનાદિ છે. (ગાડુમ્મસંયોનિવૃત્તિ પહેલું પંચસૂત્ર)
પ્રશ્ન- સર્વ કર્મ કરાયેલું છે. તેથી તેને અનાદિ કેમ માની શકાય? (જ કરાયેલું હોય તે અનાદિ ન હોય, અને જે અનાદિ હોય તે કરાયેલું ન હોય. આ નિયમ છે, જેમકે આત્મા વગેરે નિત્ય પદાર્થો)
ઉત્તર– અતીતકાળની જેમ કર્મ પ્રવાહરૂપે અનાદિ છે. તે આ પ્રમાણે- જે કાળ પસાર થઈ ગયો તે સર્વ કાળે વર્તમાનપણું પ્રાપ્ત કરેલું છે. જો વર્તમાનકાળ પ્રાપ્ત કરેલું ન હોય તો અતીતકાળ(=ભૂતકાળ) બની શકે નહિ. કહ્યું છે કે- “તે કાળ અતીત છે કે જેણે વર્તમાનપણાને પ્રાપ્ત કર્યું છે, તે ભવિષ્યકાળ છે કે જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે.” જે રીતે કાળ અનાદિ છે તે રીતે કર્મ અનાદિ છે. કારણ કે કરાયેલું કર્મ વર્તમાનકાળ સમાન છે. (જેમ વર્તમાનકાળ ઉત્પન્ન થતો હોવા છતાં તેનો આદિ કાળ નથી, તેમ કર્મ કરાયેલું હોવા છતાં તેનો આદિ કાળ નથી.) પ્રાસંગિક વર્ણન આટલું પૂર્ણ છે.
કર્મયુક્ત આત્મા જ કર્મનો કર્તા છે સ્વચ- પોતે કરેલા એમ કહેવા દ્વારા કર્મસાપેક્ષ એવા આત્માનું જ કર્તાપણું કહ્યું, અર્થાત્ કર્મયુક્ત આત્મા જ કર્મનો કર્તા છે એમ કહ્યું.
Page #111
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૭ અહીં જો તમે એમ પૂછો કે આત્મા સ્વતંત્ર હોવા છતાં પોતાના જ અહિતમાં કેમ પ્રવર્તે છે? તો તેનો પ્રત્યુત્તર કહેવાય છે- આત્મા કર્મથી મુગ્ધ કરાયેલો હોવાથી, જેવી રીતે વ્યાધિથી મુગ્ધ કરાયેલો જીવ અપથ્યમાં પ્રવર્તે છે તેવી રીતે, આત્મા પણ અહિતમાં પ્રવર્તે છે. પ્રશ્ન- કર્મથી મુગ્ધ બનેલો આત્મા એકાંતે કેવી રીતે સ્વતંત્ર હોય?
ઉત્તર– આ દોષ અમને લાગતો નથી. કેમકે આત્મા એકાંતે સ્વતંત્ર છે એમ અમે સ્વીકારતા જ નથી. અમોએ કર્મસાપેક્ષા કર્મયુક્ત) જ આત્મા કર્તા છે એમ કહ્યું છે. કેવળ(નકર્મરહિત) સિદ્ધજીવ કર્મનો કર્તા નથી. કેવળ સિદ્ધજીવ કર્મનો કર્તા છે એમ અમોએ સ્વીકાર્યું નથી.
આ પ્રમાણે કર્મથી જ પોતે કરેલા કર્મના ફળને અનુભવતા આત્માને જેની અપેક્ષાએ( જેના કારણે) કર્મફળ મળે છે તેને કહે છે- બંધ, નિકાચન, ઉદય અને નિર્જરાના કારણે કર્મફળ મળે છે.
બંધ=કર્મનો સંબંધ. બંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર ભેદોથી ભિન્ન=ભેદવાળો છે. આ ભેદો હવે કહેવાશે.
નિકાચન– આત્મપ્રદેશોની સાથે કર્મનું પોતાનું અલગ અસ્તિત્વ નષ્ટ થઈ જાય તે રીતે એકમેક થઈ જવું.
ઉદય બંધાયા પછી ઉદયાવલિકામાં પ્રવિષ્ટ તે જ કર્મનો ઉદય થવો, અર્થાત્ ફળને અનુભવવું.
નિર્જરા- ઉદયને(=કર્મફળને) અનુભવ્યા પછી તુરત કર્મ આત્માથી વિખૂટા પડી જાય તે નિર્જરા. પ્રશ્ન- કર્મફળ બંધાદિની અપેક્ષાથી કેમ મળે છે? ઉત્તર- જો બંધાદિ ન હોય તો કર્મફળ ન સંભવે. પ્રશ્ન- જીવ કર્મફળને ક્યાં અનુભવે છે?
ઉત્તર– નરક-તિર્યંચોની યોનિમાં અને દેવ-મનુષ્યોના ભવમાં કર્મફળને અનુભવે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ યોનિઃઉત્પત્તિસ્થાન. યોનિને બીજા અધ્યાયમાં કહેશે. નરકાદિ ગતિમાં આત્મા (કર્મફળને ભોગવવા) શરીરને ગ્રહણ કરે છે. અનાદિ સંસાર સ્વરૂપ તે તે ભવોમાં જીવ અનેક પ્રકારના ફળને ભોગવે છે. કારણ કે સાતા-સમ્યત્વ-હાસ્યાદિ કર્મપ્રકૃતિઓ અનેક પ્રકારની છે તથા તેમનું ફળ અનેક પ્રકારનું છે. જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ પણ અનેક પ્રકારની છે અને તેમનું ફળ પણ અનેક પ્રકારનું છે.
પુણ્ય-પાપના ફળને અનુભવતો જીવ
જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો છે જે અનુગ્રહ કરે તે સાતાદિ પુણ્ય છે. જે જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરે તે પાપ છે. ટીકામાં આવેલા મનુષ્યદ શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છેમનુ (અવ્યય) પછી એવા અર્થમાં છે. પૂર્વે ગ્રહ(ગ્રહણ) અને પછી ફળનો ઉપભોગ તે અનુગ્રહ.
પુણ્ય-પાપના ફળને કેવી રીતે અનુભવે છે? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે. જ્ઞાન-નોપયોગ-સ્વાભાવ્યા–આત્માનો જ્ઞાન-દર્શનના ઉપયોગનો સ્વભાવ છે તેથી ફળને અનુભવે છે. ભાવાર્થ આ છે- જીવ
જ્યારે જ્યારે ફળનો ઉપભોગ કરે છે ત્યારે ત્યારે હું સુખી છું, હું દુઃખી છું એમ જાણે છે. જીવ સાકાર અને અનાકાર એ બે ઉપયોગથી યુક્ત હોવાથી અવશ્ય જાણે છે.
જ્ઞાનનો યોગાસ્વભાવ્યા એ પદનો તાનિ તાનિ ઈત્યાદિ ઉત્તર ગ્રંથની સાથે પણ સંબંધ જોડવો. એથી અર્થ આ પ્રમાણે થાય- જ્ઞાનદર્શનના ઉપયોગનો સ્વભાવ હોવાથી જ પરિણામરૂપ અધ્યવસાયના સ્થાનાંતરોને(=અન્ય અન્ય સ્થાનોને) પામતો.
નાશ નિરન્વય ન થાય અહીં પરિણામથી એવા કથનથી વસ્તુનો નિરન્વય નાશ થતો નથી એમ જણાવ્યું. (દ્રવ્ય સહિત પર્યાયોનો નાશ એ નિરન્વય નાશ છે.) જો ૧. વાક્ય ક્લિષ્ટ ન બને એ હેતુથી અનુવાદમાં નિર્વિવરૂપfખ પદનો અર્થ લખ્યો નથી.
Page #113
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૯
વસ્તુનો નિરન્વય નાશ થાય અને કાર્ય થાય તો અસત્ વસ્તુ સત્ થાય. સર્વથા અસમાં સત્ થવાની(=ઉત્પન્ન થવાની) શક્તિ જ નથી. તેથી નિરન્વય નાશમાં બીજું કાર્ય ન થાય. બીજા કાર્યનો અભાવ થાય. નિરન્વય નાશમાં અન્ય કાર્યના અભાવની જેમ મૂળ વસ્તુના અભાવનો પ્રસંગ આવે, અર્થાત્ મૂળ વસ્તુ સર્વથા નાશ પામે. (જેમ કે સુવર્ણના હારમાંથી સુવર્ણની વીંટી બનાવી. અહીં સુવર્ણ મૂળ વસ્તુ છે. હાર અને વીંટી પર્યાય છે. અહીં સુવર્ણ વસ્તુ રહીને વીંટી રૂપ કાર્ય થયું. જો સુવર્ણ નાશ પામીને વીંટી બને તો એનો અર્થ એ થયો કે વીંટી પહેલા હતી જ નહિ અને અસત્ જ ઉત્પન્ન થઇ. પણ આમ બનતું નથી. તેથી નિરન્વય નાશમાં સુવર્ણનો નાશ થયો અને એથી વીંટીનો પણ અભાવ થયો. જો સુવર્ણ જ નથી તો વીંટી શેમાંથી બને ?)
અન્ય અન્ય અધ્યવસાયો અનુકંપાદિથી ગર્ભિત, મંદ-મધ્યમ-તીવ્ર પરંપરાએ સમ્યગ્દર્શનના બીજભૂત અને (સંસારની અસારતા આદિના) બોધ રૂપ જાણવા.
અનાદિ મિથ્યાર્દષ્ટિ— અનાદિ એટલે જેની આદિ નથી તે, અર્થાત્ જેણે પૂર્વે ક્યારેય સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું નથી તેવો જીવ અનાદિ મિથ્યાદષ્ટિ છે.
અનાવિમિથ્યાદછેરપિ એ સ્થળે રહેલા અપિ શબ્દથી સાદિ મિથ્યાદષ્ટિ જાણવો.જેણે પૂર્વે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે અને તજી દીધું છે તેવો જીવ સાદિ મિથ્યાર્દષ્ટિ છે.
સતઃ- સંક્લેશયુક્ત જીવોના આચરણનો ત્યાગી.
પરિગાવિશેષાદ્- ઉત્તરોત્તર વધતા જતા અધ્યવસાયથી. અહીં યથાપ્રવૃત્તિક૨ણ રૂપ પરિણામવિશેષ વિવક્ષિત છે. યથાપ્રવૃત્તિકરણ પછી જીવ અપૂર્વકરણ કરે છે. અપૂર્વકરણ એટલે જીવે પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહિ કરેલો તેવો અન્ય અધ્યવસાય. ગ્રંથિનો ભેદ કરતા=કરી રહેલા જીવોને અપૂર્વકરણ હોય. ગ્રંથિનો ભેદ થયા પછી જીવ અનિવર્તિકરણને પામે
Page #114
--------------------------------------------------------------------------
________________
४० શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ છે. જે કરણ=અધ્યવસાય સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યા વિના પાછો ન ફરે તે અનિવર્તિકરણ કહેવાય છે. અન્ય ગ્રંથોમાં પ્રસિદ્ધ હોવાથી ભાષ્યકારે અહીં અનિવર્તિકરણનો ઉલ્લેખ કર્યો નથી. આમ છતાં સમ્યગ્દર્શનને પામતો જીવ અવશ્ય અનિવર્તિકરણને પામે છે એથી કાકુ દ્વારા(=ઉલ્લેખ વિના પણ) અનિવર્તિકરણનો સ્વીકાર કર્યો છે. કેમકે અનિવર્તિકરણ વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી. આથી જ ભાષ્યકાર કહે છે
યથાપ્રવૃત્તિકરણનું કાર્ય અને અનિવર્તિકરણનું કારણ એવું અપૂર્વકરણ થાય છે, કે જેથી આ જીવને ઉપદેશ વિના, “ઉપદેશ વિના” એ વિશિષ્ટ બાહ્ય નિમિત્તોના અભાવનું ઉપલક્ષણ છે. એથી ઉપદેશ વિના એટલે વિશિષ્ટ બાહ્યનિમિત્ત વિના સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જેવી રીતે કોઇક રોગ કોઇક રીતે શરીરની વાત-પિત્ત આદિ ધાતુ સારી થઈ જવાથી પોતાની મેળે જ શાંત થઈ જાય છે તેમ અંતરના દોષો શાંત થઈ જવાથી અંતરના દોષોની શાંતિની મુખ્યતા સિવાય બીજા કોઈ બાહ્ય નિમિત્ત વિના સમ્યગ્દર્શન પ્રગટે છે. આ પ્રમાણે આવા પ્રકારનું નિસર્ગસમ્યગ્દર્શન છે. આ ઉપસંહાર વાક્ય છે.
અધિગમસમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન કહ્યું. હવે અધિગમસમ્યગ્દર્શનનું નિરૂપણ કરવા માટે કહે છે- “ધકામ' ઇત્યાદિ, અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા, ઉપદેશ આ બધા શબ્દોનો એક જ અર્થ છે.
અધિગમ-ગમ એટલે જ્ઞાન. અધિકગમત અધિગમ. અહીં પરોપદેશથી (=બાહ્ય નિમિત્તથી) ઉત્પત્તિની અપેક્ષાએ સામાન્યથી અધિકપણું જાણવું. (અર્થાત્ વિશેષ બોધની અપેક્ષાએ અધિકપણું ન સમજવું.)
અભિગમ- સંસાર અસાર છે એમ અન્વયથી વિચારણા કરવી. આગમ- મોક્ષ સારભૂત છે, અર્થાત મોક્ષ અસાર નથી, એમ વ્યતિરેકથી વિચારણા કરવી. ૧. થોભિતસ્વરૂપ પૂર્વે જેવું સ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપવાળું સમ્યગ્દર્શન.
Page #115
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૪૧ નિમિત્ત- ઉપદેશનું નિમિત્ત પ્રતિમા વગેરે છે. પ્રતિમાના દર્શનથી થતો બોધ પણ નિમિત્ત છે. જેમકે ઘી આયુષ્યનું નિમિત્ત હોવાથી “ઘી આયુષ્ય છે એમ કહેવાય છે.
શ્રવણ– શ્રવણ એટલે સાંભળવું. પ્રતિમાદિનું જ શ્રવણ, અર્થાત્ જિનોએ પ્રાપ્ત થયેલા આભૂષણ વગેરેનો ત્યાગ કર્યો હતો એમ સાંભળવાથી થયેલો બોધ. શિક્ષા આપ્તપ્રણીત આગમનો સ્વયં જ અભ્યાસ કરવો. ઉપદેશ– ગુરુના લક્ષણોથી યુક્ત ગુરુની ધર્મદિશના.
આ બધા શબ્દોના અર્થમાં કંઈક ભેદ હોવા છતાં (સામાન્યથી) એક અર્થવાળા છે. આ પ્રમાણે પર્યાયવાચી શબ્દોને કહીને હવે પૂર્વોક્તને એકત્ર કરીને પ્રતિપાદન કરતા ભાષ્યકાર કહે છે- ઉક્ત રીતે પરોપદેશથી, અહીં પરોપરેશ એ પદ વિશિષ્ટ બાહ્ય નિમિત્તનું ઉપલક્ષણ છે. (આથી પરોપક્લેશત્ એ પદનો અર્થ આ પ્રમાણે થાય-) તથાભવ્યત્વાદિ ભાવથી બાહ્યનિમિત્તની પ્રધાનતાથી, બીજા પણ પ્રતિમાદિ બાહ્ય નિમિત્તને આશ્રયીને, અપૂર્વકરણ આદિ ક્રમથી, વૈદ્ય કહેલી (પથ્યપાલન આદિ) ક્રિયા કરવાથી થતી રોગની શાંતિની જેમ, જે તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે અધિગમસમ્યગ્દર્શન છે. પરોપદેશથી જે તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે અધિગમસમ્યગ્દર્શન છે એવું વાક્ય ઉપસંહાર રૂપ છે.
અહીં બીજાની અપેક્ષા નહિ રાખવાના કારણે નિસર્ગસમ્યગ્દર્શન કહેવાય છે. કથંચિત નિસર્ગસમ્યગ્દર્શન હોય તો અધિગમસમ્યગ્દર્શન ઘટી શકે છે. અન્યથા નિસર્ગસમ્યગ્દર્શનનો અભાવ હોવાથી નિસર્ગ સમ્યગ્દર્શન પછી અધિગમસમ્યગ્દર્શનનો ઉલ્લેખ કેવી રીતે કરે ? (અધિગમસમ્યગ્દર્શનની પૂર્વે કથંચિત્ નિસર્ગસમ્યગ્દર્શન છે એમ આ કથનનો તાત્પર્યાર્થ છે.)
૧. નિસર્ગસમ્યગ્દર્શનના કર્મસ્થિતિનો હ્રાસ વગેરે કેટલાક કારણો અધિગમસમ્યગ્દર્શનના પણ
છે માટે અહીં કથંચિત્ નિસર્ગસમ્યગ્દર્શન હોય તો એમ કથંચિત્ શબ્દનો પ્રયોગ કર્યો છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૪૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ પ્રશ્ન- સઘળા જીવોને કર્મસંયોગ અનાદિથી હોવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ આ રીતે કાળભેદથી કેમ થાય છે ? કાળભેદ આ પ્રમાણે છેકેટલાકોને સમ્યગ્દર્શનનો લાભ અનાદિથી થયેલો છે. કેટલાકોને આજે(=વર્તમાનકાળમાં) થાય છે. કેટલાકોને અનંતકાળ પછી થશે.
ઉત્તર– સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિશિષ્ટ કાળ-સ્વભાવ-નિયતિ-કર્મપુરુષાર્થ રૂપ સામગ્રીથી થાય છે. તે સામગ્રી દરેક જીવની ભિન્ન-ભિન્ન છે. તેથી જે જીવનો તથાભવ્યત્વ-નિયતિ-કર્મ-કાળ-પુરુષાર્થની અપેક્ષાવાળો વિપાકકાળ(ભવસ્થિતિ પરિપાક) જ્યારે થાય તે જીવને ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. આથી આમાં કોઈ દોષ નથી. કારણ કે જૈનદર્શન સઘળાંય કાર્યો સામગ્રીથી( કારણ સમૂહથી) થાય એમ માને છે. યથાસ્થિત જૈનદર્શનને જાણનારા સિદ્ધસેન દિવાકર આચાર્ય ભગવંતે કહ્યું છે કે- “કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ આ બધાય કારણો એકલા (એક એક સ્વતંત્ર) કાર્યના કારણ માનવા એ મિથ્યાત્વ( ખોટું) છે, અને અન્ય કારણોની સાથે સામગ્રી ઘટકના રૂપમાં સહકારી કારણ માનવા એ સમ્યકત્વ(=સાચું) છે.”
પ્રાસંગિક વર્ણન આટલું પૂર્ણ છે. કારણ કે માત્ર સંક્ષેપમાં કહેવા માટે શરૂ કર્યું છે=આ ટીકા શરૂ કરી છે. (૧-૩)
भाष्यावतरणिका- अत्राह- तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तम्, तत्र किं तत्त्वमिति । अत्रोच्यते
ભાષ્યાવતરણિતાર્થ– અહીં શિષ્ય કહે છે- તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે એમ કહ્યું. તેમાં તત્ત્વ શું છે? અહીં કહેવાય છે–
टीकावतरणिका- उत्तरसूत्रे सम्बन्धं लगयन्नाह-'अत्राहे'त्यादि, अत्र-सविषये सम्यग्दर्शने व्याख्याते विषयविवेकमजानान आह चोदकः-तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तं भवता, तत्र किं तत्त्वमिति, 'तत्रे'त्यनेन तत्त्वार्थश्रद्धानशब्दे यस्तत्त्वशब्दस्तत्र किं तत्त्वं-किं
Page #117
--------------------------------------------------------------------------
________________
૪૩
સૂત્ર-૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ तस्याभिधेयं ?, न चायमयुक्तः प्रश्नः, तत्त्वानि जीवादीनि वक्ष्यन्त इति प्रागुपन्यस्तत्वात्, तदियत्तादिपरिज्ञानाभावात्, इत्येवमाशङ्क्याहअत्रोच्यते, अत्र तत्त्व इति दर्शिते तत्त्वशब्दे यदभिधेयं तदियत्ताधवधृतस्वरूपमुच्यते
ટીકાવતરણિકાર્થ– હવે પછીના સૂત્રની સાથે સંબંધને જોડતા ભાષ્યકાર કહે છે- મત્રી રૂત્યવિ, વિષય સહિત સમ્યગ્દર્શનનું વ્યાખ્યાન કરવા છતાં વિષયના વિવેકને (સંખ્યા, સ્વરૂપ આદિને) નહિ જાણતો શિષ્ય કહે છે- આપે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે એમ કહ્યું. તેમાં તત્ત્વ શું છે ? તત્ત્વાર્થશ્રદ્ધા શબ્દમાં જે તત્ત્વ શબ્દ છે, તેમાં તત્ત્વ શું છે?=તત્ત્વનો અર્થ શો છે? શિષ્યનો આ પ્રશ્ન અયોગ્ય નથી. કેમકે જીવાદિ તત્ત્વોને કહેવાશે એમ પહેલાં ઉલ્લેખ કર્યો છે. એ તત્ત્વો કેટલાં છે વગેરેનું શિષ્યને જ્ઞાન નથી. આવા પ્રકારની શિષ્યની શંકા કરીને ભાષ્યકાર કહે છે- અહીં જવાબ કહેવામાં આવે છે. અહીં તત્ત્વ એ પ્રમાણે બતાવેલા તત્ત્વશબ્દમાં(તત્ત્વશબ્દ સંબંધી) જે કહેવા યોગ્ય છે તે તત્ત્વો આટલા છે ઇત્યાદિ નિશ્ચિત કરેલા સ્વરૂપને ગ્રંથકાર કહે છે– તત્ત્વોની સંખ્યાजीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥१-४॥ સૂત્રાર્થ– જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. (૧-૪).
भाष्यं- जीवा अजीवा आस्रवा बन्धः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थस्तत्त्वम् । एते वा सप्त पदार्थास्तत्त्वानि । तान् लक्षणतो विधानतश्च पुरस्ताद्विस्तरेणोपदेक्ष्यामः ॥१-४॥
ભાષ્યાર્થ– જીવો, અજીવો, આશ્રવો, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ પ્રમાણે આ સાત પ્રકારનો અર્થ તત્ત્વ છે અથવા આ સાત પદાર્થો ૧. અનુવાદમાં તે' શબ્દનો સંબંધ સ્વરૂપની સાથે છે, અર્થાત્ તત્ત્વો આટલા જ છે ઇત્યાદિ
જે સ્વરૂપ નિશ્ચિત કર્યું છે તે સ્વરૂપને.
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-४ तत्त्व छ. मे. सात ५होंने लक्षuथी भने विधानथी(= २थी) मा विस्तारथी 50शु. (१-४)
टीका- जीवादयस्तत्त्वमिति, एकवचननिर्देशः अमीषामेव निरुपचरितसामान्यविशेषतत्त्वख्यापनाय सामान्यप्रधानः, इति सूत्रसमुदायार्थः, अवयवार्थं तु विग्रहपुरस्सरमाह भाष्यकार:-'जीवा' इत्यादि, तत्र सुखदुःखज्ञानोपयोगलक्षणा जीवाः, तद्विपरीतास्त्वजीवाः, आश्रूयतेगृह्यते कर्म अनेनेत्याश्रवः, शुभाशुभकादानहेतुरिति भावः, आश्रवैरात्तस्य कर्मण आत्मना संयोगो बन्धः, आश्रवस्य निरोधो गुप्त्यादिभिः संवरः, कर्मणां विपाकतस्तपसा वा शाटो निर्जरा, कृत्स्नकर्मक्षयादात्मनः स्वात्मन्यवस्थानं मोक्षः, 'इत्येष सप्तविधोऽर्थस्तत्त्वमिति' इतिशब्दः इयत्तायाम्, एतावानेव, एष इति चोदकस्य प्रत्यक्षीकृतो वचनेन, सप्तविधः इति सप्तप्रकारः, अर्थ इत्यर्यमाणत्वात्, तत्त्वमित्यस्य पदस्य एष सप्तविधोऽर्थ इति पदत्रयं व्याख्यानं, तत्त्वमिति वा व्युत्पत्तौ कथ्यं, सद्भूतं परमार्थ इति व्युत्पत्तौ तु जीवादीनां पदार्थानां स्वभावः-स्वसत्ता, इयं यदा प्राधान्येन विवक्ष्यते तदैकवचननिर्देशः तत्त्वमिति, यदा तु विशेषधर्मानुविद्धत्वादुपसर्जनत्वेन तदा बहुवचननिर्देश एवेत्याह-'एते वा सप्तास्तत्त्वानीति' एते प्राक् प्रत्यक्षीकृताः, वाशब्दो विशेषप्राधान्यापेक्षया विकल्पार्थः, सप्तार्था-जीवादयस्तत्त्वानि दृश्यानि, पुण्यपापयोश्च बन्धेऽन्तर्भावान्न भेदेनाभिधानं, यद्येवमाश्रवादयोऽपि पञ्च तर्हि न जीवाजीवाभ्यां भिद्यन्ते ततस्तेऽपि न वाच्याः, तथाहि-आश्रवो मिथ्यादर्शनादिरूपः परिणामो जीवस्य, स च क आत्मानं पुद्गलांश्च विरहय्य ?, बन्धस्तु कर्म पुद्गलात्मकं आत्मप्रदेशसंश्लिष्टं, संवरोऽप्याश्रवनिरोधलक्षणो देशसर्वभेदः आत्मनः परिणामो निवृत्तिरूपः, निर्जरा तु कर्मपरिशाटात् जीवकर्मणां पार्थक्यमापादयति स्वशक्त्या, मोक्षोऽप्यात्मा समस्तकर्मविरहित इति, तस्माज्जीवाजीवौ तत्त्वमित्ये
Page #119
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૪૫
तावद्वक्तव्यम्, उच्यते - सत्यमेतदेवं, किंत्विह मोक्षमार्गे शिष्यस्य प्रवृत्तिः प्रकान्ता, न तु सङ्ग्रहाभिधानं तद् यदैवमाख्यायते आश्रवो बन्धश्चेतद्द्वयमपि मुख्यं तत्त्वं संसारकारणं, संवरनिर्जरे च मोक्षस्य, तदाऽसौ संसारकारणत्यागेनेतरत्र प्रवर्तते, नान्यथेत्यतः चतुष्टयोपन्यासः, मुख्यसाध्यख्यापनार्थं च मोक्षस्येति, न चैवमिह पुण्यपापाभिधाने किञ्चित् प्रयोजनमिति, एतेन जीवादिक्रमाभिधानप्रयोजनमुक्तं वेदितव्यमिति, जीवादीनां लक्षणादेरभिधानावसर इत्याह- 'तांल्लक्षणत' इत्यादि, तान् - जीवाजीवादीन् लक्षणतः स्वचिह्नेन विधानतो भेदेन चशब्दाद् भेदप्रभेदपरिग्रहः, पुरस्ताद् - उपरिष्टात् विस्तरेण-प्रपञ्चेन उपदेक्ष्यामःसामीप्येन कथयिष्याम:, 'उपयोगो लक्षणं' (२-८) स द्विविधोऽष्टचतुर्भेदः (૨-૬) તથા સંસારિો મુક્તાર્થે (૨-૨૦) સમનામના: (૨-૨૬) સંસારિળસ્ત્રતસ્થાવરા (૨-૨૨) હત્યાવિના પ્રત્યેન II૬-૪।।
ટીકાર્થ– તત્ત્વ એ પ્રમાણે એકવચનમાં નિર્દેશ આ સાત તત્ત્વો ઉપચાર વિના જ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે એ જણાવવા માટે છે. એકવચનમાં નિર્દેશ સામાન્યની પ્રધાનતાવાળો છે, અર્થાત્ સામાન્યની પ્રધાનતાની અપેક્ષાએ છે=સામાન્યને પ્રધાન બનાવવા માટે એકવચનનો નિર્દેશ છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિશેષ અર્થ તો વિગ્રહ કરવાપૂર્વક ભાષ્યકાર કહે છે–
જીવો— સુખ-દુઃખ-જ્ઞાનનો ઉપયોગ રૂપ લક્ષણવાળા જીવો છે, અર્થાત્ જેમને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે અને વસ્તુઓનો બોધ થાય છે તે જીવો છે.
અજીવો— તેનાથી વિપરીત અજીવો છે, અર્થાત્ જેમને સુખ-દુઃખનો અનુભવ થતો નથી, અને વસ્તુઓનો બોધ થતો નથી તે બધાય પદાર્થો અજીવ છે.
આશ્રવ— જેનાથી કર્યો ગ્રહણ કરાય તે આશ્રવ, અર્થાત્ શુભ-અશુભ કર્મોના ગ્રહણનું કારણ તે આશ્રવ.
Page #120
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૪ બંધ– આશ્રયો દ્વારા ગ્રહણ કરાયેલ કર્મનો આત્માની સાથે (દૂધપાણી જેવો) સંયોગ તે બંધ.
સંવર– ગુપ્તિ આદિથી આશ્રવને રોકવા તે સંવર. નિર્જરા– કર્મોનો વિપાકથી કે તપથી નાશ થાય તે નિર્જરા. મોક્ષ– સઘળાં કર્મોનો ક્ષયથી આત્માનું પોતાનામાં રહેવું તે મોક્ષ.
આ પ્રમાણે આ સાત પ્રકારનો પદાર્થ તત્ત્વ છે. રૂતિ શબ્દ આટલા જ પદાર્થો છે એમ નિશ્ચિત સંખ્યા જણાવવા માટે છે. “આ” એમ કહીને સાત પ્રકારનો પદાર્થ શિષ્યને વચનથી પ્રત્યક્ષ કર્યો.
સવિધ એટલે સાત પ્રકારવાળો. જણાતા હોવાથી અથવા (એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં) જતા હોવાથી અર્થ કહેવાય છે.
તત્ત્વમ્ પદનું ષ સવિથોડર્થ એ ત્રણ પદ વ્યાખ્યાન છે, અર્થાત્ આ સાત પ્રકારનો અર્થ તત્ત્વ છે.
એકવચન-બહુવચનમાં નિર્દેશ અથવા તત્ત્વમ્ એ પદ તસ્ય માવ: તત્ત્વમ્ એવી વ્યુત્પત્તિમાં કહેવું. એવી વ્યુત્પત્તિમાં તત્ત્વનો સબૂત કે પરમાર્થ એવો અર્થ થાય. આ સાત પદાર્થો સદૂભૂત છે અથવા પરમાર્થ છે. આ પ્રમાણેની વ્યુત્પત્તિમાં તત્ત્વ છે એટલે જીવાદિ પદાર્થોનો સ્વભાવ સ્વસત્તા છે એવો અર્થ થાય. જ્યારે સ્વસત્તા એવા અર્થની પ્રધાનતાથી વિવક્ષા કરાય છે ત્યારે તત્ત્વમ્ એમ એકવચનનો નિર્દેશ છે. (કારણ કે સ્વસત્તા બધા પદાર્થોમાં એક સરખી હોવાથી એક જ ગણાય.) સ્વસત્તા વિશેષ ધર્મોથી અનુવિદ્ધ(એકમેક રૂપે જોડાયેલી) હોવાથી સ્વસત્તાને ગૌણ કરવામાં આવે(=વિશેષ ધર્મોને મુખ્ય કરવામાં આવે, ત્યારે બહુવચનમાં નિર્દેશ થાય. આથી ભાષ્યકાર કહે છે- અથવા આ સાત અર્થો( પદાર્થો) તત્ત્વો છે. તે એટલે પૂર્વે પ્રત્યક્ષ કરાયેલા છે તે.વા શબ્દ વિશેષોની પ્રધાનતાની અપેક્ષાએ વિકલ્પ અર્થમાં છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૪૭ ભાવાર્થ– દરેક પદાર્થમાં સામાન્ય-વિશેષ ઉભય રહેલા છે. આથી જ્યારે સામાન્યની મુખ્યતા રાખવામાં આવે ત્યારે તત્ત્વમ્ એ પ્રમાણે એકવચનમાં નિર્દેશ સમજવો. વિશેષોની મુખ્યતા રાખવામાં આવે ત્યારે તાનિ એમ બહુવચનમાં નિર્દેશ સમજવો. પુણ્ય-પાપનો બંધતત્ત્વમાં સમાવેશ થઈ જતો હોવાથી અહીં તે બેનું અલગ કથન નથી કર્યું. બે જ તત્ત્વમાં સર્વ તત્ત્વોનો સમાવેશ થવા છતાં સાતનો નિર્દેશ કેમ?
પૂર્વપક્ષ– જો એમ છે તો આશ્રવ વગેરે પાંચ તત્ત્વો જીવ-અજીવ તત્ત્વથી ભિન્ન નથી. તેથી તે પાંચ તત્ત્વોને પણ અલગ ન કહેવા જોઇએ. પાંચ તત્ત્વોનો બેમાં સમાવેશ આ પ્રમાણે થાય- આશ્રવ જીવનો મિથ્યાદર્શનાદિ રૂપ પરિણામ છે. તે આત્માને અને પુદ્ગલોને છોડીને બીજો કોણ છે? આત્મપ્રદેશોમાં (દૂધ-પાણીની જેમ) જોડાયેલું કર્મ એ બંધ છે અને તે પુદ્ગલરૂપ છે. સંવર પણ દેશથી અને સર્વથી આશ્રવ નિરોધ રૂપ છે અને તે આત્માનો નિવૃત્તિ રૂપ પરિણામ છે. નિર્જરા તો કર્મવિનાશ રૂપ હોવાથી સ્વશક્તિથી જીવ-કર્મોના ભેદને જણાવે છે. મોક્ષ પણ સર્વકર્મોથી સર્વથા રહિત આત્મ સ્વરૂપ છે. આથી નીવાળીવી તત્ત્વમ્ એટલું જ કહેવું જોઇએ.
ઉત્તરપક્ષ આ પ્રમાણે આ સત્ય છે. પણ અહીં શિષ્યની મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય એ મુખ્ય વિષય પ્રસ્તુત છે. કોનો શેમાં સંગ્રહ થાય એ કથન અહીં પ્રસ્તુત નથી. તેથી જ્યારે એમ કહેવામાં આવે કે આશ્રવ-બંધ એ બંનેય મુખ્ય તત્ત્વો સંસારનું કારણ છે, અને સંવર-નિર્જરા એ બે મોક્ષનું કારણ છે, ત્યારે શિષ્ય સંસારના કારણનો ત્યાગ કરીને મોક્ષના કારણમાં પ્રવૃત્તિ કરે, બીજી રીતે નહિ. આથી આશ્રવ આદિ ચારનો ઉલ્લેખ કર્યો છે. મોક્ષ મુખ્ય સાધ્ય છે એ જણાવવા માટે મોક્ષનો ઉલ્લેખ કર્યો છે. અહીં પુણ્ય-પાપને કહેવામાં આ પ્રમાણે જરા પણ પ્રયોજન નથી. આનાથી જીવાદિના ક્રમનું પ્રયોજન કહેલું જાણવું.
Page #122
--------------------------------------------------------------------------
________________
४८
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૪ જીવાદિના ક્રમનું પ્રયોજન જિગતમાં મુખ્ય દ્રવ્યો જીવ અને અજીવ એ બે જ છે. જીવ અને અજીવ એ બેમાં મુખ્ય દ્રવ્ય જીવ છે. આથી પહેલાં જીવદ્રવ્યનો અને પછી અજીવદ્રવ્યનો ઉલ્લેખ કર્યો છે. જીવતત્ત્વમાં અજીવન=કમ) તત્ત્વનો આશ્રવ=પ્રવેશ થાય છે. જીવતત્ત્વમાં અજીવ-કર્મ તત્ત્વનો આશ્રય થવાથી બંધ થાય છે, એટલે કે અજીવ કર્મયુગલો ક્ષીરનીરવત્ એકમેક બની જાય છે. માટે અજીવતત્ત્વ પછી આમ્રવનો અને આશ્રવ પછી બંધનો ઉલ્લેખ કર્યો છે. કર્મનો બંધ થવાથી કર્મનો ઉદય થાય છે. કર્મના ઉદયથી સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ અને દુઃખનો અનુભવ થાય છે, આમ દુઃખનું મૂળ કારણ આશ્રવ તત્ત્વ છે. આથી દુઃખ દૂર કરવા આશ્રવનો નિરોધ કરવો જોઈએ. આશ્રવનો નિરોધ એટલે સંવર. આથી આશ્રવ પછી સંવરનો ઉલ્લેખ કર્યો છે. કર્મથી સર્વથા મુક્ત બનવા જેમ આશ્રવનો નિરોધ કરવો જોઈએ તેમ પૂર્વે બંધાયેલાં કર્મોની નિર્જરા પણ કરવી જોઇએ. આથી સંવર પછી નિર્જરા તત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. સંવરનિર્જરાથી આત્મા સર્વથા કર્મરહિત બને છે. આત્માની સર્વથા કર્મરહિત અવસ્થા એ મોક્ષ છે. માટે નિર્જરા પછી મોક્ષતત્ત્વનો ઉલ્લેખ કર્યો છે.]
હવે જીવાદિના લક્ષણ આદિને કહેવાનો અવસર છે. આથી ભાષ્યકાર કહે છે- જીવ-અજીવ આદિ તત્ત્વોને લક્ષણથી અને ભેદ-પ્રભેદથી વિસ્તારપૂર્વક નજીકમાં આગળ કહીશું. (૧-૪).
टीकावतरणिका- एते च जीवादयः नामादिभेदैरनुयोगद्वारैः तथा प्रत्यक्षपरोक्षाभ्यां प्रमाणाभ्यां नैगमादिभिश्च वस्त्वंशपरिच्छेदिभिर्नयैः तथा निर्देशस्वामित्वादिभिः सत्संख्याक्षेत्रादिभिश्च प्रकारैरधिगन्तव्याः, तत्र व्यापकत्वान्नामादीनामादावेभिर्निरूपयन्नाह
ટીકાવતરણિકાર્થ– આ જીવાદિ તત્ત્વોને અનુયોગના દ્વાર એવા નામાદિ ભેદોથી, પ્રત્યક્ષ-પરોક્ષ એ બે પ્રમાણોથી વસ્તુના અંશનો નિર્ણય કરનારા નયોથી, નિર્દેશ-સ્વામિત્વ આદિ અને સતુ–સંખ્યા-ક્ષેત્ર આદિ
Page #123
--------------------------------------------------------------------------
________________
सूत्र-प
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રકારોથી જાણવા જોઇએ. તેમાં નામ આદિ ચાર વ્યાપક હોવાથી(=દરેક વસ્તુમાં ઘટતા હોવાથી) પ્રારંભમાં નામ આદિ ચાર ભેદોથી જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કરતા ગ્રંથકાર કહે છે— તત્ત્વોના નિક્ષેપનો નિર્દેશ—
४८
नामस्थापनाद्रव्यभावतस्तन्यासः ॥१-५॥
સૂત્રાર્થ– નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારોવડે જીવાદિ तत्त्वोनी न्यास = निक्षेप थ शडे छे. (१-4)
भाष्यं— एभिर्नामादिभिश्चतुर्भिरनुयोगद्वारैस्तेषां जीवादीनां तत्त्वानां न्यासो भवति । विस्तरेण लक्षणतो विधानतश्चाधिगमार्थं न्यासो निक्षेप इत्यर्थः । तद्यथा-नामजीवः स्थापनाजीवो द्रव्यजीवो भावजीव इति । नाम, संज्ञाकर्म इत्यनर्थान्तरम् । चेतनावतोऽचेतनस्य वा द्रव्यस्य जीव इति नाम क्रियते स नामजीवः ॥ यः काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते जीव इति स स्थापनाजीवो देवताप्रतिकृतिवदिन्द्रो, रुद्रः, स्कन्दो, विष्णुरिति ॥ द्रव्यजीव इति गुणपर्यायवियुक्तः प्रज्ञास्थापितोऽनादिपारिणामिकभावयुक्तो जीव उच्यते । अथवा शून्योऽयं भङ्गः । यस्य ह्यजीवस्य सतो भव्यं जीवत्वं स्यात् स द्रव्यजीवः स्यात् । अनिष्टं चैतत् ॥ भावतो जीवा औपशमिकक्षायिकक्षायोपशमिकौदयिकपारिणामिकभावयुक्ता उपयोगलक्षणाः संसारिणो मुक्ताश्च द्विविधा वक्ष्यन्ते । एवमजीवादिषु सर्वेष्वनुगन्तव्यम् ।
पर्यायान्तरेणापि नामद्रव्यं, स्थापनाद्रव्यं, द्रव्यद्रव्यं, भावतो द्रव्यमिति । यस्य जीवस्याजीवस्य वा नाम क्रियते द्रव्यमिति तन्नामद्रव्यम् । यत्काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते द्रव्यमिति तत् स्थापनाद्रव्यम् । देवताप्रतिकृतिवदिन्द्रो, रुद्रः, स्कन्दो, विष्णुरिति । द्रव्यद्रव्यं नाम गुणपर्यायवियुक्तं प्रज्ञास्थापितं धर्मादीनामन्यतमत् । केचिदप्याहुः ‘यद् द्रव्यतो द्रव्यं भवति तच्च पुद्गलद्रव्यमेवेति प्रत्येतव्यम् । 'अणवः
Page #124
--------------------------------------------------------------------------
________________
૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫ Wાશ' (૬-ર૬) “તમેચ્ચ સત્પદાન્ત” (પ-ર૬) રૂતિ વામ: भावतो-द्रव्याणि धर्मादीनि सगुणपर्यायाणि प्राप्तिलक्षणानि वक्ष्यन्ते । आगमतश्च प्राभृतज्ञो द्रव्यमिति भव्यमाह । 'द्रव्यं च भव्ये' । भव्यमिति प्राप्यमाह । भू प्राप्तावात्मनेपदी। तदेवं प्राप्यन्ते प्राप्नुवन्ति वा द्रव्याणि । एवं सर्वेषामनादीनामादिमतां च जीवादीनां भावानां मोक्षान्तानां तत्त्वाधिगमार्थं न्यासः कार्य इति ॥१-५॥
ભાષ્યાર્થ– આ નામાદિ ચાર અનુયોગ દ્વારોથી જીવાદિ તત્ત્વોનો ન્યાસ થાય છે. વિસ્તારપૂર્વક લક્ષણથી અને વિધાનથી જાણવા માટે ન્યાસ-નિક્ષેપ છે. તે આ પ્રમાણે- નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ. નામ, સંજ્ઞા અને કર્મ એ શબ્દોનો એક અર્થ છે. ચેતનાવાળા અથવા અચેતન દ્રવ્યનું જીવ એ પ્રમાણે નામ કરાય છે તે નામજીવ છે. જે કાઇ-પુસ્ત-ચિત્રકર્મ-અક્ષનિક્ષેપ આદિમાં જીવ એ પ્રમાણે જે સ્થાપના કરાય છે તે સ્થાપનાજીવ છે. જેમ કે દેવની આકૃતિવાળો ઈન્દ્ર, રુદ્ર, સ્કંદ અને વિષ્ણુ એમ કહેવાય છે.
ગુણ-પર્યાયથી રહિત બુદ્ધિથી સ્થાપેલો અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત જીવ દ્રવ્યજીવ એમ કહેવાય છે અથવા આ ભાંગો શૂન્ય છે, અર્થાત્ દ્રવ્ય જીવવાળો આ વિકલ્પ સંભવતો નથી. જે અજીવ હોય અને ભવિષ્યમાં જીવ થાય તે દ્રવ્યજીવ છે. આ અનિષ્ટ છે.
ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પરિણામિક ભાવવાળા તથા ઉપયોગ લક્ષણવાળા ભાવ જીવો છે. ભાવ જીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના આગળ (અ.૨ સૂ.૧૦માં) કહેવાશે. એ પ્રમાણે અજીવ વગેરે સર્વ તત્ત્વોમાં(=પદાર્થોમાં) અનુસરવું=જાણવું.
જીવાદિના પર્યાયવાચી શબ્દોથી પણ નામદ્રવ્ય-સ્થાપનાદ્રવ્ય-દ્રવ્યદ્રવ્ય ભાવથી દ્રવ્ય એમ કહેવાય છે. જે જીવનું કે અજીવનું દ્રવ્ય એ પ્રમાણે નામ કરાય છે તે કાઇ-પુસ્ત-ચિત્રકર્મ-અક્ષનિક્ષેપ આદિમાં જે દ્રવ્ય એ પ્રમાણે સ્થપાય છે તે સ્થાપનાદ્રવ્ય છે. દેવની મૂર્તિવાળા ઇન્દ્ર, રુદ્ર, સ્કન્દ
Page #125
--------------------------------------------------------------------------
________________
૫૧
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અને વિષ્ણુ એ સ્થાપનાદ્રવ્ય છે. ગુણ-પર્યાયથી રહિત અને બુદ્ધિથી સ્થાપેલા ધર્માસ્તિકાય આદિમાંથી કોઈ એક દ્રવ્યદ્રવ્ય છે.
કેટલાકો કહે છે- દ્રવ્યથી જે ચણુક વગેરે દ્રવ્ય થાય તે દ્રવ્યદ્રવ્ય છે. તે દ્રવ્યદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય જ છે એમ જાણવું. અણુઓ અને સ્કંધોની સંઘાત, ભેદ અને સંઘાતભેદ એ ત્રણ કારણોમાંથી કોઈપણ એક કારણથી ઉત્પત્તિ થાય છે એમ આગળ (અ.૫ સૂ.૨૫-૨૬માં) કહીશું.
ગુણપર્યાયવાળા અને અન્ય અન્ય ધર્મોને સ્વીકારતા હોવાથી પરિણામ લક્ષણવાળા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો ભાવદ્રવ્ય છે.
દ્રવ્યો પરિણામ લક્ષણવાળા છે એમ આગળ (અ.૫ સૂ.૩૭માં) કહેવાશે.
આગમથી પ્રાભૃતને જાણનાર ગુરુ દ્રવ્યશબ્દનો ભવ્ય એવો અર્થ કહે છે.
દ્રવ્ય શબ્દ ભવ્ય અર્થમાં નિપાત છે. (પાણિની વ્યા.અ.૫ પાદ-૩ સૂ.૧૦૪માં કહ્યું છે) ભવ્ય એટલે પ્રાપ્ય એમ કહે છે. આત્માનપદી ભૂધાતુ ધાતુપાઠમાં “યૂ પ્રાત” એમ પ્રાપ્તિ અર્થમાં કહ્યો છે એ પ્રમાણે જે પ્રાપ્ત કરાય છે અથવા જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યો.
આ પ્રમાણે આદિમાન અને અનાદિમાન એવા જીવથી પ્રારંભી મોક્ષ સુધીના ભાવોના તત્ત્વને જાણવા માટે નિક્ષેપ કરવો જોઇએ. (૧-૫)
टीका- नामस्थापनाद्रव्यभावत इति तृतीयार्थे तसिः, नामादिभिर्जीवादीनां निक्षेपः कार्य इति सूत्रपिण्डार्थः । एनमेव प्रकटयन्नाह भाष्यकारः-'एभि'रित्यादि एभिरिति सूत्रोक्तैः नामादिभिः-नामस्थापनाद्रव्यभावैश्चतुर्भिरिति नामादीनामुपलक्षणव्यवच्छेदार्थं संख्या, इहाधिकारे एभिरेवेत्यर्थः, 'अनुयोगद्वारै'रिति अनुयोगः-सकलगणिपिटकव्याख्या तस्य द्वाराणि-अधिगमोपायास्तैः, किमित्याह-'तेषा'मित्यादि, तेषामित्यनन्तरोक्तसूत्रोक्तानां, तानेव स्पष्टयति-जीवादीनां तत्त्वानामिति,
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫ किमित्याह-'न्यासो भवति' विरचना कार्येत्यर्थः, किमर्थमादावित्याह"विस्तरेणे'त्यादि, विस्तरेण-प्रपञ्चेन लक्षणतो विधानतश्चाधिगमायेति, यदुक्तं प्राग् लक्षणतो विधानतश्च पुरस्ताद्विस्तरेणोपदेश्याम इति, तत्र लक्षणविधानाभ्यामप्यभिधाने चशब्दात् स्वभेदप्रभेदैविस्तरेणाधिगमायेति, तत्राप्युपयोगो लक्षणं संसारिणो मुक्ताश्चेत्यादौ उपयोगः चतुर्भेदः संसारश्चेति नामादिन्यासव्याख्यावतारणेन प्रपञ्चाधिगमायेत्यर्थः, आदावुक्तोऽयं सर्वत्रावधारयितुं शक्यत इतिभावः । एनमेवोपन्यस्य पर्यायेण व्याचिख्यासुराह-'न्यास' इत्यादि, न्यासः कः ?, उच्यतेनिक्षेप इत्यर्थः, एतन्नामादि यथा लक्ष्येऽवतरति तथाऽभिधातुमाह'तद्यथे'त्युदाहरणोपन्यासार्थः, नामजीव इत्यादि, नाम्नैव जीवः नामजीवः, जीवशब्द इत्यर्थः, एवं स्थापना जीवाकारा प्रतिकृतिः, एवं द्रव्यं तद्गुणवियुक्तः, एवं भावस्तद्गुण इति, एवं चत्वार्यापि तत्त्वं सर्वेभ्योऽर्थानर्थसिद्धेरिति, यद्वा एकस्मिन्नेव शरीरिणि चतुष्टयं, तत्र यो जीव इतिशब्दः प्रवर्तते स नामजीवः, य आकारः कराद्यवयवसन्निवेशः स स्थापनाजीवः, विवक्षया ज्ञानादिगुणवियुक्तत्वं द्रव्यजीवो, ज्ञानादिगुणपरिणतिभाक्त्वं तु भावजीव इति ॥ सम्प्रति नामादीनां जीवविशेषणतयोपात्तानां स्वार्थं लक्ष्ये दर्शयति-'नामे'त्यादिना, नामेति किमुक्तं भवति ?-संज्ञा नाम करणमित्यनर्थान्तरमेतत्, अनेन शब्देनेदं वस्त्वभिधीयत इतियावत्, एतदेवाह-'चेतनावत' इत्यादिना, चेतनाज्ञानं सा यस्यास्ति तच्चेतनावत्, तद्विपरीतमचेतनं, 'द्रव्यस्येति (तस्य) प्रदर्शनमिदं, गुणक्रिययोरपि नामादिचतुष्टयप्रवृत्तेः, द्रव्यव्यतिरेकेण वा गुणक्रियाऽभावात् प्राधान्यख्यापनपरं, अतस्तस्य द्रव्यस्य चिन्ता न क्रियते, व्यवहारार्थं संज्ञा-सङ्केतः क्रियते, कीदृगित्यत आह-'जीव' इति, इतिना स्वरूपे जीवशब्दः स्थाप्यते, जीव इत्ययं ध्वनिः तच्चेद्वाच्योऽर्थो नामतया(क्रियते) नियुज्यते स नामजीव इति, स इत्यनेन
Page #127
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ तत्र चेतनावत्यचेतने वा यदृच्छया यो जीवशब्दो नियुक्तस्तं व्यपदिशति स शब्दो नामजीव इत्युच्यते, न तद्वस्तूपाधिक इति, ‘अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया' इति न्यायात् । सम्प्रति स्थापनाजीवं कथयति'यः काष्ठपुस्त' इत्यादिना, यः स्थाप्यते जीव इति सम्बन्धः, कः स्थाप्यते ? काष्ठपुस्तादिष्वित्याह-काष्ठं-दारु पुस्तं-दुहितृकादि सूत्रचीवरादिविरचितं चित्रं-चित्रकराद्यालिखितं, कर्मशब्दः क्रियावचनः प्रत्येकमभिसम्बध्यते, काष्ठक्रियेत्यादि, अक्षनिक्षेप इति सामयिकी संज्ञा चन्दनकानां, निक्षेपो रचना विन्यास इति, एते काष्ठपुस्तचित्रकक्षिनिक्षेपा आदिर्येषां रच्यमानानां ते काष्ठपुस्तचित्रकक्षिनिक्षेपादयः, आदिशब्दश्चोभाभ्यां सम्बन्धनीयः, काष्ठपुस्तचित्रकादयो ये सद्भावस्थापनारूपाः तथा अक्षनिक्षेपादयोऽसद्भावस्थापनारूपा ये तेषु बहुषु 'स्थाप्यते' जीवाकारेण रच्यते-जीव इति यो जीवाकारो रचितः स स्थापनाजीवोऽभिधीयते, एतदुक्तं भवति-शरीरानुगतस्यात्मनो य आकारो दृष्टः स तत्रापि दृश्यत इतिकृत्वा स्थापनाजीवोऽभिधीयते, ननु चाक्षनिक्षेपे नास्त्यसावाकार इति, उच्यते- यद्यपि बहीरूपतया नास्ति तथापि बुद्ध्या स रचयिता तत्र रचयति तमाकारम्, अत एव स्थापना नामद्रव्याभ्यां सुदूरं भिन्ना, यतो निक्षिप्यमाणं वस्तु न शब्दो भवति, नापि तद्भाववियुक्तं विवक्ष्यते, किन्त्वाकारमात्रं यत्तत्र तद्विवक्षितमिति । स्थापनाजीवं दृष्टान्तेन भावयति-'देवताप्रतिकृतिवदि'त्यादिना, देव एव देवता तस्याः प्रतिकृतिः-प्रतिबिम्बं, सा च न सैव सहस्राक्षशूलपाणिमयूरवाहनादिरूपा, नापि ततोऽत्यन्तभिन्नस्वभावाऽन्यैव, किन्तु तत्समानपरिणामरूपा तथाप्रतीतिरिति, तद्वत् इन्द्रो-देवाधिपः रुद्रःउमापतिः स्कन्द इति स्कन्दकुमारः, उत्तरपदलोपात्, सत्यभामा सत्येति यथा, विष्णुः-वासुदेवः, रुद्रादीनां न देवताख्या शास्त्रे, लोकरूढ्या त्वेवमुपन्यासः, यथेन्द्रादीनां प्रतिकृतिः स्थापिता सतीन्द्र इति व्यपदिश्यते
Page #128
--------------------------------------------------------------------------
________________
૫૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫ तथा जीवाकृतिरपि काष्ठादिषु स्थापिता जीव इति भावः । अधुना द्रव्यजीवमाह-'द्रव्यजीव इति', इतिः प्रकारार्थः, योऽयं प्रकारः प्रागुपन्यस्तः स उच्यते, 'गुणपर्यायवियुक्त' इति सहवर्तिनो गुणा:
चैतन्यसुखादयः क्रमवर्तिनः पर्यायाः-तिर्यङ्मनुष्यादयः, गुणाश्च पर्यायाश्चेति द्वन्द्वस्तैर्वियुक्तो, रहित इत्यर्थः, ननु द्रव्यगुणादेरभेदप्रतिज्ञानात् कथमेतदित्याह-'प्रज्ञास्थापितः' प्रज्ञा-बुद्धिस्तया स्थापितः, गुणादिभेदेन बुद्ध्या कल्पितः इत्यर्थः, स एव विशेष्यते-'अनादी'त्यादिना, अनादिश्चासौ पारिणामिकभावश्च तेन युक्तः, इह भाव औदयिकादिरूपोऽपि भवति तद्व्यपोहाय पारिणामिकग्रहणं, असावप्यभ्रेन्द्रधनुरादिनां सादिपारिणामिक इत्यनादिग्रहणं, एवमनादिपारिणामिकभावयुक्तो जीव उच्यते द्रव्यजीव इति, अस्य कल्पनया द्रव्यमात्रत्वादिति, तत्त्वतो निर्विषयेयं कल्पना, गुणपर्यायवियुक्तस्य तस्य वान्ध्येयादिवदसम्भवात्, भूतभाविभवत्पर्याययोग्यता चेह द्रव्यलक्षणं न समस्तीति मन्यमान आह-'अथवा शून्योऽयं भङ्ग' इति, निविषय इत्यर्थः, एतदेव स्पष्टयति'यस्ये'त्यादि, यस्येति वस्तुनः, हिशब्दो यस्मादर्थे, अजीवस्यचेतनारहितस्य सतो-विद्यमानस्य भव्यं-भविष्यत् जीवत्वं-चेतनावत्त्वं स्याद्-भवेत् स द्रव्यजीवः स्यात्, भाविजीवकारणतया, यद्येवमपि सति को दोष इत्याह-'अनिष्टं चैतदि'ति, चशब्दः एवकारार्थः, अनिष्टमेवैतत्, एवं ह्यजीवस्य जीवभावे जीवस्याप्यजीवभाव इति सिद्धान्तविरोधः, आह-एवमपि विरोध एव, यत उक्तं"जत्थ उ जं जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थवि अ ण जाणेज्जा चउक्कयं निक्खिवे तत्थ ॥१॥" त्ति,
चतुष्टयस्य व्यापितोक्ता सा विरुध्यते, न, अस्य बाहुल्यविषयत्वात्, प्रायः सर्वपदार्थेष्वन्येषु सम्भवात्, इहापि जीवपदार्थज्ञस्तत्र चानुपयुक्त इति द्रव्यजीवोपपत्तेः, तत्तथाभावेन योग्यतालक्षणं तु द्रव्यत्वमधिकृत्य
Page #129
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૫૫ भाष्यकारेणास्य प्रतिषेधः कृत इति, भावजीवमधिकृत्याह-'भावतो जीवा' इति, अत्रैकवचनोद्देशे बहुवचननिर्देशः एकपुरुषवादनिरासार्थः, तथा चाहुरेके-'पुरुष एवेद'मित्यादि, भावत इति च तृतीयार्थे तसिः, भावैः सह ये वर्तन्त इत्यर्थः, अत एवाह- औपशमिके'त्यादिना,
औपशमिकादीनां भावानां लक्षणं इत्थं क्रमाभिधाने प्रयोजनं च द्वितीयाध्यायादिसूत्रे वक्ष्यामः 'औपशमिकक्षायिको भावा'वित्यत्र (अ.२ सू.१), ततश्चौपशमिकादिभावयुक्ताः, इत्यनेन निःस्वभावजीववादव्यवच्छेदमाह, तथा चाहुरेके-"निःस्वभावाः जीवाः संवृतैः सन्तः" "अकार्याकरणैकस्वभावा" इति चान्ये, 'उपयोगलक्षणाः' इति साकारानाकारसंविल्लक्षणाः, ते च नैकरूपाः, किन्तु ?, 'संसारिण' इत्यादि, संसार उक्तलक्षणः स एषामस्ति ते संसारिणो-नारकादयः, 'मुक्ताश्चेति मुक्ताः कर्मसम्बन्धेन, एते एकसमयसिद्धादयः, चशब्दात् सप्रभेदाः द्विविधा वक्ष्यन्ते द्वितीयेऽध्याये, एवं जीवे नामादिन्यासमुपदाजीवादिष्वतिदिशन्नाह-'एव'मित्यादि, एवमिति यथा जीवे तथा अजीवादिषु, अपिशब्दात्तद्भेदेष्वपि धर्मास्तिकायादिषु, अत एवाह'सर्वेष्वि'ति व्याप्त्या अनुगन्तव्यमिति-नामादिचतुष्टयं कथनीयं, यथा नामाजीवः नामधास्तिकाय इत्यादि, एवमिदमक्षरमात्रगमनिकया नामादिस्वरूपं व्याख्यातं, वस्तुधर्मत्वं चैतेषां सूक्ष्मोपपत्तिभिः संमत्यादिभ्योऽवसेयं, लेशतस्तु दर्श्यते-वस्तुधर्मो नाम, तत्प्रतीतिहेतुत्वात्, तथा लोकसिद्धेः स्तुत्यादौ सुखादिभावात् स्तवफलोपपत्तेश्च, एवं स्थापनाऽपि वस्तुधर्मः, तदुद्देशेन करणात् भेदेन प्रवृत्तेः तदाकाराराधनात् तद्धेतुकश्रेयःसिद्धेश्च, द्रव्यभावौ तु तस्यैव तथाभवनात् साधुदेवायुदाहरणतः सुज्ञानावेव, इह च नामस्थापने अधिकृतवस्तुभिन्ने कथञ्चित् ये ते तद्वत फलासाधनात् वस्तुनि प्रवृत्तिनिमित्ताभावात् बहिःपर्यायरूपे इति केचिद् व्याचक्षते, न चैतदनार्षमित्यलं प्रसङ्गेन ॥ साम्प्रतं येऽपि
Page #130
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
૫૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ जीवादीनां शब्दास्तेष्वप्यस्य नामादिचतुष्टयस्यावतार इत्येतत् कथयन्नाह'पर्यायान्तरेणापी'त्यादि, प्रधानशब्दस्य तदर्थशब्दान्तराणि पर्यायाः पर्यायादन्यः पर्यायः पर्यायान्तरं तेनाप्यस्य चतुष्टयस्य न्यासः कार्यः, तदाह-'नामद्रव्य'मित्यादि, एतद्भाष्यं नामादिजीवव्याख्यानेन भावितमेव यावत् केचिदप्याहुरित्यादि, केचित् पुनर्बुवते, 'यद् द्रव्यतो द्रव्यं भवती'ति यदिति त्र्यणुकादि, द्रव्यत इति च तृतीयार्थे पञ्चम्यर्थे वा तसिः, द्रव्यैः सम्भूय यत् क्रियते, यथा बहुभिः परमाणुभिस्त्रिप्रदेशिकादिः स्कन्धः, अथवा तस्मादेव भेदे परमाणुद्धिप्रदेशिकादिश्च तद्रव्यद्रव्यं, द्रव्यतो द्रव्यस्यैव भवनादिति, एतद्विशेष स्थापयन्नाह-'तच्चे'त्यादि, तच्चैतद् द्रव्यं पुद्गलद्रव्यं द्रव्यमेव भवति, नान्यद् धर्मादि इत्येवं प्रत्येतव्यं, धर्मादेरन्यैः सम्भूयाकरणात्, भिद्यमानाच्चान्यवस्त्वनुत्पत्तेरिति, पुद्गलेषु चैवमुत्पादो न्याय्य इत्येतदाह-'अणव' इत्यादिना, अणवःपरमाणवः स्कन्धाश्च-द्विप्रदेशिकादयः सङ्घातभेदेभ्यः उत्पद्यन्ते, सङ्घातात् स्कन्धाः, भेदादणवः, इत्येवं वक्ष्यामः पञ्चमेऽध्याय इति ॥ भावद्रव्यमभिधातुमाह-'भावतो द्रव्याणी'त्यादि, अत्र भावद्रव्यमित्येकं विन्यस्य भावतो द्रव्याणीति बहुवचननिर्देशः पराभिमतं यदेकं विश्वस्य कारणमबादिद्रव्यं, यथाहुरेके-'आप एवेदं खल्विदमग्रे आसी'दिति तद्व्यपोहेन द्रव्यबहुत्वख्यापनार्थं, कानि तानीत्याह-"धर्मादीनि पञ्च सगुणपर्यायाणी'ति, सहवर्त्तिनो गुणाः-अमूर्तत्वादयः क्रमवर्त्तिन पर्यायाःअगुरुलध्वादयः, तद्भाञ्जि, मा भूद्गुणादिभेदेन नित्यान्येवेत्याह'प्राप्तिलक्षणानी'ति, तान्येवान्यानन्यांश्च धर्मान् प्रतिपद्यन्ते परिणामलक्षणानीतियावत् तथा च जीवो देवादिभावेन परिणमते पुद्गलाः कृष्णादित्वेन धर्मादयस्तद्गमनादिनिमित्तत्वेन, 'वक्ष्यन्त' इति उपरिष्टात्, प्राप्तिलक्षणानीति यदुक्तं सा न स्वमनीषिकेत्याप्तागममाह- आगमतश्चे' त्यादिना, आगमत इति तसिः सप्तम्यर्थे, चशब्दोऽपिशब्दार्थे, आगमेऽपि
Page #131
--------------------------------------------------------------------------
________________
सूत्र-प
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
,
पूर्वाख्ये कथ्यमाने 'प्राभृतज्ञ' इति व्याकरणमूलयोनिभूतशब्दप्राभृतज्ञो गुरुः किमित्याह - 'द्रव्यमिती' त्यादि, द्रव्यमित्यस्यार्थं तीर्थकृत् किमाहेति परिपृष्टो जगाद - 'भव्यमाहे 'ति, एतदपि साम्प्रतं कथमवगम्यत इति चेत् शब्दप्राभृतविनिर्गतव्याकरणश्रुतेः, तदाह- 'द्रव्यं च भव्य' इति, अस्यायमर्थः-द्रव्यमिति निपात्यते भव्यं चेद्भवति, भव्यमित्यपि सन्देहास्पदमेव केषाञ्चिदिति स्पष्टयति- 'भव्यमिति प्राप्यमाह' प्राप्तव्यं तैस्तैः स्वगतैः परिणतिविशेषैर्गत्यादिभिः प्राप्नोति वा तानिति प्राप्यं, ननु चायं भवतिरकर्म्मकः सत्ताभिधायी कथं प्राप्यमित्यनेन कर्माभिधायिना कृत्येन भव्यमिति अस्यार्थो विव्रियते ?, उच्यते, नैवायं सत्ताभिधायी, किं तर्हि ?, प्राप्त्यभिधायी, चुरादावात्मनेपदी, तदाह - 'भू प्राप्तावात्मने' प्राप्त्यभिधायिता कथ्यतेऽनेन, 'तदेव' मिति प्राप्त्यभिधायित्वे सत्ययमर्थो भव्यशब्दस्य स कर्मसाधनपक्षे, प्राप्यन्ते स्वधर्मैर्यानि तानि भव्यान्युच्यन्ते, कर्तृसाधनपक्षे तु प्राप्नुवन्ति तान्येव धर्माणीति भव्यान्युच्यन्त इति, एतदाह- 'प्राप्यन्ते प्राप्नुवन्तीति वा द्रव्याणीति, अन्ये तु व्याचक्षतेआगमतश्च प्राभृतज्ञ इति द्रव्यप्राभृतपदार्थज्ञो भावद्रव्याणि द्रव्यमिति च भव्यमित्यादि नोआगमतो द्रव्यलक्षणाभिधानप्रतिपादनपरमिति, एतच्च न भाष्यकाराभिप्रायानुसारीति नातीव शोभनं व्याख्यानं, अननुसारित्वं च ' अथवा शून्योऽयं भङ्ग' इत्यभिधानात्, योग्यतालक्षणमेव द्रव्यमस्यात्राभिप्रेतमिति गम्यते, अन्यथा जीवपदार्थस्तत्र चानुपयुक्तो द्रव्यजीव इत्यनेन प्रकारेणास्यापि सम्भवात् स शून्यो न स्यादिति कृतं विस्तरेण । सम्प्रति जीवादीनां न्यासं प्रदर्श्य तेषां पर्यायस्य द्रव्यशब्दस्य अन्येषामप्येवमेव कार्य इत्यतिदिशन्नाह - ' एवं सर्वेषा 'मित्यादि, एवं यथा जीवादीनां द्रव्यशब्दस्य तथा 'सर्वेषां' गुणक्रियादिशब्दादीनामिति (अनादिमतां) भव्याभव्यादीनां आदिमतां च मनुष्यादीनां पर्यायाणां, 'जीवादीनां (भावानां) मोक्षान्तानां' सम्बन्धिनामनादिमदादीनां 'तत्त्वार्था
૫૭
Page #132
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫
धिगमार्थ'मिति तत्त्वस्य-परमार्थस्य भावस्याधिगमो-ज्ञानं तदर्थं 'न्यासः कार्य' इति, बुद्धिमता मुमुक्षुणा निक्षेपः कार्य इत्यर्थः ॥१-५॥
ટીકાર્થ- નામાદિ વડે જીવાદિનો નિક્ષેપ(સ્થાપન) કરવો જોઈએ. સૂત્રનો આ સંક્ષિપ્ત અર્થ છે. આને જ પ્રગટ કરતા ભાષ્યકાર કહે છે- આ નામાદિ ચાર અનુયોગ દ્વારોથી જીવાદિ તત્ત્વોનો નિક્ષેપ થાય છે. અહીં નામાદિના ઉપલક્ષણનો વ્યવચ્છેદ કરવા ચાર સંખ્યા કહી છે, અર્થાત્ નામ આદિ ઉપલક્ષણ છે એમ સમજીને કોઈ વધારે સંખ્યા ન ગ્રહણ કરે એ માટે “વતુપ ” એ પ્રમાણે ચાર સંખ્યા જણાવી છે. આ ચારથી જ.
અનુયોગદ્વાર– અનુયોગ એટલે સકળગણિપિટકની(=દ્વાદશાંગીની) વ્યાખ્યા. તેનાં દ્વારો એટલે તેને જાણવાના ઉપાયો. નિક્ષેપ થાય છે, અર્થાત્ વિરચના(=વિભાગ) કરવી જોઈએ.
નામાદિ ચારનો નિક્ષેપ પ્રારંભમાં શા માટે કહે છે એવા પ્રશ્નના ઉત્તરને ભાષ્યકાર કહે છેવિસ્તરે રૂઢિ, વિસ્તારપૂર્વક લક્ષણથી અને પ્રકારથી જાણવા માટે નામાદિ ચારનો નિક્ષેપ પ્રારંભમાં કહે છે. લક્ષણથી અને પ્રકારથી આગળ વિસ્તારથી કહીશું. પૂર્વે જે કહ્યું હતું તેમાં લક્ષણ અને પ્રકારથી પણ કહેવામાં પોતાના ભેદો પ્રભેદોથી વિસ્તારથી જાણવા માટે નામાદિ ચારનું પ્રારંભમાં કથન છે. તેમાં પણ ઉપયોગ જીવનું લક્ષણ છે, જીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. ઈત્યાદિમાં ઉપયોગ, ચાર ભેદ, સંસાર ઇત્યાદિ શબ્દોની નામાદિના નિક્ષેપપૂર્વક વ્યાખ્યા કરવા વડે વિસ્તારથી જાણવા માટે નામાદિ ચારનું પ્રારંભમાં કથન છે. આ (નામાદિ નિક્ષેપ) આદિમાં(=પ્રારંભમાં) કહ્યો હોય તો બધા સ્થળે અવધારી શકાય એવો અહીં ભાવ છે. ન્યાસ શબ્દનો જ ઉલ્લેખ કરીને તેનું પર્યાયથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે- ચાસ: રૂત્યવિ, ન્યાસનો શો અર્થ છે? ન્યાસનો નિક્ષેપ અર્થ છે.
નામજીવ આ નામાદિ જેવી રીતે લક્ષ્યમાં અવતરે છે=ઘટે છે તે રીતે જણાવવા માટે કહે છે- તદ્યથા ઈત્યાદિ, તથા પ્રયોગ ઉદાહરણનો પ્રારંભ કરવાના
Page #133
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૫૯ અર્થમાં છે. “નામનીવ' ઇત્યાદિ નામથી જ જીવ તે નામજીવ, અર્થાત્ જીવ એવો શબ્દ એ નામ જીવ છે. જીવના આકારવાળી તસવીર સ્થાપનાજીવ છે. જીવના ગુણોથી રહિત જીવ દ્રવ્યજીવ છે. જીવના ગુણોથી યુક્ત જીવ ભાવજીવ છે.
આ પ્રમાણે ચારેય તત્ત્વ છે. કેમકે ચારેયથી અર્થની અને અનર્થની સિદ્ધિ થાય છે. અથવા એક જ જીવમાં ચાર ઘટે છે. તેમાં જીવ એવો જે શબ્દ પ્રવર્તે છે તે નામજીવ છે. હાથ આદિ અવયવોની રચના રૂપ આકાર તે સ્થાપનાજીવ છે. વિવલાથી જ્ઞાનાદિ ગુણોથી રહિત જીવ દ્રવ્યજીવ છે. જ્ઞાનાદિ ગુણોના પરિણામવાળો જીવ ભાવજીવ છે.
હવે જીવના વિશેષણ તરીકે ગ્રહણ કરેલા નામ આદિના પોતાના અર્થને લક્ષ્યમાં નામ ઈત્યાદિથી બતાવે છે. નામ કોને કહે છે? સંજ્ઞા અને નામકરણ એકાWક છે, અર્થાત્ આ શબ્દથી આ વસ્તુ કહેવાય છે એ પ્રમાણે કોઈ પણ વસ્તુની સંજ્ઞા એ નામ છે. આ જ વિષયને વેતનવત: ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે- ચેતના એટલે જ્ઞાન. ચેતના જેને હોય તે ચેતનાવાળો. તેનાથી વિપરીત =ચેતનાથી રહિત) અચેતન છે. ગુણ અને ક્રિયામાં પણ નામ આદિ ચાર પ્રવર્તે છે ઘટે છે માટે અહીં
દ્રવ્યનો” એમ બતાવ્યું છે કહ્યું છે. અથવા દ્રવ્ય વિના ગુણક્રિયા ન હોય આથી દ્રવ્યની પ્રધાનતા બતાવવા માટે “દ્રવ્યનો” એમ કહ્યું છે. આથી અહીં દ્રવ્યની વિચારણા નથી કરાતી. વ્યવહાર ચલાવવા માટે જીવ એવો સંકેત કરાય છે. નવ રૂતિ એ સ્થળે રહેલા રૂતિ શબ્દથી પોતાના સ્વરૂપમાં રહેલો (ગ, વ, એવો) જીવ શબ્દ સ્થાપિત કરાય છે. જીવ એવો જે ધ્વનિ, એ ધ્વનિથી વાચ્ય અર્થ, દ્રવ્યના નામ તરીકે જોડવામાં આવે તે નામજીવ છે. સ એવા પ્રયોગથી ચેતન દ્રવ્યમાં કે અચેતન દ્રવ્યમાં સ્વેચ્છાથી જે જીવ શબ્દ નામ તરીકે જોડવામાં આવ્યો હોય તેને બતાવે છે. તે શબ્દ “નામજીવ’ એમ કહેવાય છે. અર્થ=વસ્તુ (પદાર્થ). અભિધાન=વસ્તુનું નામ. પ્રત્યય જ્ઞાન. આ ત્રણે સમાન
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫ નામવાળા છે. દા.ત. ઘટ પદાર્થ, ઘટ શબ્દ અને ઘટનું જ્ઞાન એ ત્રણેમાં ઘટ એ સમાન અભિધેયથી શબ્દથી વાચ્ય છે.
સ્થાપનાજીવ હવે : વાઇપુત ઇત્યાદિથી સ્થાપનાજીવને કહે છે- કાઇ એટલે લાકડું. પુસ્ત એટલે પુત્રી આદિએ સૂતરના ટુકડા આદિથી બનાવેલી ઢીંગલી, ચિત્રકાર આદિએ આલેખેલું ચિત્ર, ચંદનકની શાસ્ત્રમાં અક્ષ એવી સંજ્ઞા છે. (જૈન સાધુઓ સ્થાપનાચાર્ય તરીકે જેનો ઉપયોગ કરે છે તે ચંદનકને શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે અક્ષ કહેવામાં આવે છે, અર્થાત અક્ષ અને ચંદનક એ બંનેનો સમાન અર્થ છે.) નિક્ષેપ એટલે રચના કે વિન્યાસ. નિક્ષેપવિષ પદમાં રહેલ આદિ શબ્દ 8પુસ્તવિત્રવર્ષ એ સ્થળે પણ જોડવો. તેથી અર્થ આ પ્રમાણે થાય- કાષ્ઠ, પુસ્ત અને ચિત્રકર્મ વગેરે કે જે સદ્દભાવ સ્થાપના રૂપ છે તેમનામાં, અને અક્ષનિક્ષેપ વગેરે કે જે અસદ્દભાવ સ્થાપના રૂપ છે, તે ઘણી વસ્તુઓમાં જીવ એવી સ્થાપના કરવામાં જીવ એ પ્રમાણે જીવનો આકાર રચવામાં આવે તે સ્થાપનાજીવ કહેવાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે- શરીરયુક્ત આત્માનો જે આકાર જોવામાં આવ્યો છે તે આકાર તેમાં(=સ્થાપનામાં) પણ જોવામાં આવે છે એથી તે સ્થાપનાજીવ કહેવાય છે. પ્રશ્ન- અક્ષનિક્ષેપમાં જીવનો આકાર નથી.
ઉત્તર- જો કે બાહ્યરૂપે તેમાં જીવાકાર નથી. તો પણ રચના કરનાર પુરુષ બુદ્ધિથી તેમાં જીવાકારને રચે છે. આથી જ સ્થાપના નામનિક્ષેપાથી અને દ્રવ્યનિક્ષેપાથી ઘણી ભિન્ન છે. કારણ કે નિક્ષેપો કરાતી વસ્તુ(=જેમાં સ્થાપના કરાઈ રહી છે તે વસ્તુ) નથી શબ્દ અને નથી તો ભાવરહિત દ્રવ્ય, કિંતુ તે વસ્તુમાં જે આકાર છે તે આકારમાત્ર વિવક્ષિત છે. - “રેવતાપ્રતિકૃતિવ” ઈત્યાદિથી સ્થાપનાજીવને દૃષ્ટાંતથી વિચારે છે. તેવતાપ્રતિતિવત્ એટલે દેવની મૂર્તિની સમાન. તે મૂર્તિ સાક્ષાત્
Page #135
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાષિગમસૂત્ર અધ્યાય-૧
૬૧
સહસ્રાક્ષ=ઇન્દ્ર નથી, શૂલપાણી=શંકર નથી, મયૂરવાહન=કૃષ્ણ નથી, તેનાથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળી અન્ય પણ નથી જ, કિંતુ તેની સમાન સ્વરૂપવાળી છે તેવી પ્રતીતિ થાય છે.
ઇન્દ્ર=દેવોનો અધિપતિ, રુદ્ર=શંકર, સ્કંદ=સ્કંદકુમાર, વિષ્ણુ= મહાદેવ(કૃષ્ણ).
રુદ્ર આદિને શાસ્ત્રમાં દેવો કહ્યા નથી. અહીં લોકરુઢિથી(=લોકમાં દેવ તરીકે મનાય છે તેથી) દેવ તરીકે ઉલ્લેખ કર્યો છે. જેવી રીતે ઇન્દ્ર આદિની સ્થાપિત કરાયેલી મૂર્તિ ઇન્દ્ર છે (આ ઇન્દ્ર છે) એમ વ્યવહાર કરાય છે તેમ કાષ્ઠ આદિમાં સ્થાપિત કરેલી જીવની આકૃતિ પણ જીવ છે(=આ જીવ છે) એવો વ્યવહાર કરાય છે.
દ્રવ્યજીવ
હવે દ્રવ્યજીવને કહે છે- બુદ્ધિથી(=સ્વમતિ કલ્પનાથી) સ્થાપિત કરાયેલ, ગુણપર્યાયોથી રહિત અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત જીવ દ્રવ્યજીવ કહેવાય છે.
દ્રવ્યનીવ રૂતિ એ સ્થળે રહેલ કૃતિ પદ પ્રકાર અર્થમાં છે. પૂર્વે જે (દ્રવ્ય) પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તે કહેવાય છે.
ગુણ— જીવની સાથે રહેનારા ચૈતન્ય અને સુખ વગેરે ગુણો છે. પર્યાય—જીવની સાથે ક્રમથી રહેનારા તિર્યંચ, મનુષ્ય વગેરે પર્યાયો છે. પ્રશ્ન– દ્રવ્ય અને ગુણ આદિનો અભેદ માનવામાં આવ્યો છે. તો જીવ ગુણ-પર્યાયોથી રહિત કેવી રીતે હોઇ શકે ?
ઉત્તર– ગુણાદિનો ભેદ બુદ્ધિથી કલ્પેલો છે. (૫૨માર્થથી ભેદ નથી.)
જીવના જ વિશેષણને કહે છે- અનાદિ માસિક ભાવથી યુક્ત. ઔયિક આદિ ભાવ પણ હોય છે. તેની વચ્ચેટ કરવા અહીં પારિણામિક એવા શબ્દનું ગ્રહણ કર્યું છે
Page #136
--------------------------------------------------------------------------
________________
૬૨
સૂત્ર-૫
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ આકાશમાં ઈન્દ્રધનુષ્ય આદિમાં રહેલા સાદિપારિણામિકનો વ્યવચ્છેદ કરવા અહીં અનાદિ શબ્દનું ગ્રહણ કર્યું છે. ગુણ-પર્યાયોથી રહિત અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત જીવ કલ્પનાથી કલ્પિત હોવાના કારણે માત્ર દ્રવ્યથી હોવાથી દ્રવ્ય કહેવાય છે. પરમાર્થથી આવી કલ્પનાનો કોઈ વિષય નથી. કેમકે ગુણ-પર્યાયથી રહિત જીવનો વંધ્યાપુત્રની જેમ સંભવ નથી.
ભૂતપર્યાય અને ભાવિપર્યાયની યોગ્યતા જેનામાં હોય એ દ્રવ્ય છે એવું દ્રવ્યનું લક્ષણ અહીં ઘટતું નથી એમ માનતા ભાષ્યકાર કહે છેઅથવા આતદ્રવ્યજીવ એ) ભાંગો શૂન્ય છે, અર્થાત્ વિષયથી રહિત છે. આ જ વિષયને ભાષ્યકાર સ્પષ્ટ કરે છે- જે પદાર્થ અજીવ હોવા છતાં ભવિષ્યમાં જીવ થાય છે( જીવ થવાની યોગ્યતા ધરાવતું હોય) તે દ્રવ્યજીવ છે. કારણ કે તે ભાવિજીવનું કારણ છે. જો આ પ્રમાણે હોય તો પણ તેમાં શો દોષ છે? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે. આ અનિષ્ટ જ છે. કારણ કે જો અજીવ જીવ બની જતો હોય તો જીવ પણ અજીવ બને. આમાં સિદ્ધાંતવિરોધ છે. (ક્યારેય જીવ અજીવ બનતો નથી અને અજીવ જીવ બનતો નથી.)
પૂર્વપક્ષ આ પ્રમાણે પણ વિરોધ જ છે. કારણ કે કહ્યું છે કે- “જ્યાં જે નિક્ષેપાને જાણે ત્યાં બધા નિક્ષેપાને કહે અને જ્યાં બધા નિક્ષેપાને ન જાણે ત્યાં પણ ચાર નિક્ષેપાને કહે.” (અનુયોગદ્વાર ગાથા-૧)
આ પ્રમાણે ચાર નિક્ષેપાની જે વ્યાપકતા કહી છે તેનો વિરોધ છે. ઉત્તરપક્ષ–એ વ્યાપકતા બહુલતાની(=મોટા ભાગે થવાની) અપેક્ષાએ છે. અન્ય સર્વ પદાર્થોમાં પ્રાયઃ સંભવે છે. અહીં પણ જે જીવ જીવ પદાર્થને જાણનાર છે અને તેનામાં ઉપયોગથી રહિત છે તે જીવ દ્રવ્યજીવ છે એમ દ્રવ્યજીવ ઘટી શકે છે. અજીવમાં જીવરૂપે બનવાની યોગ્યતા રૂપ દ્રવ્યત્વને આશ્રયીને ભાષ્યકારે દ્રવ્યજીવનો નિષેધ કર્યો છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૬૩
ભાવજીવ હવે ભાવજીવને આશ્રયીને કહે છે- જે ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક ભાવથી યુક્ત હોય અને ઉપયોગ રૂપ લક્ષણવાળા હોય તે ભાવજીવો છે.
પ્રશ્ન- ઉદ્દેશ માવગીવ એ પ્રમાણે એકવચનમાં કર્યો અને નિર્દેશ નીવા: એમ બહુવચનમાં કર્યો તેનું શું કારણ છે ?
ઉત્તર– એક પુરુષવાદનું ખંડન કરવા માટે આમ કર્યું છે. કેટલાકો કહે છે કે પુરુષ પ્રવેવમ્ ઈત્યાદિ, “આ પ્રત્યક્ષ જણાતું ચેતન અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું છે અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ આત્મા જ છે.”
માવતઃ એ સ્થળે ત{ પ્રત્યય ત્રીજી વિભક્તિના અર્થમાં છે. ભાવોની સાથે જ રહે છે તે ભાવજીવો છે. આથી જ પમિ ઇત્યાદિથી કહે છે- ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક, ઔદયિક અને પરિણામિક ભાવવાળા તથા ઉપયોગ લક્ષણવાળા ભાવજીવો છે. ભાવજીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના આગળ કહેવાશે.
ઔપથમિક આદિ ભાવોનું લક્ષણ અને આવા ક્રમથી કહેવાનું પ્રયોજન બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં મૌમિક્ષાયિૌ ભાવૌ એ સ્થળે કહીશું.
ઔપથમિક આદિ ભાવોથી યુક્ત એમ કહીને સ્વભાવરહિત જીવવાદનો છેદ કર્યો. કેટલાકો કહે છે કે- “નિઃસ્વભાવ: ગીવા: સંવૃતૈ: સન્ત:' આવરણવાળા થયા છતાં જીવો (જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ) સ્વભાવથી રહિત બને છે. બીજાઓ કહે છે કે- જીવો અકાર્ય કરવાના સ્વભાવવાળા છે. ઉપયોગ રૂપ લક્ષણવાળા એટલે સાકાર અને નિરાકાર જ્ઞાનરૂપ લક્ષણવાળા. તે જીવો એક જ પ્રકારના નથી, કિંતુ સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. જેમને સંસાર હોય તે નારક વગેરે જીવો સંસારી છે. સંસારનું લક્ષણ પૂર્વે (ત્રીજા સૂત્રના ભાષ્યની ટીકામાં) કહી
Page #138
--------------------------------------------------------------------------
________________
૬૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-પ
દીધું છે. મુક્ત એટલે કર્મના સંબંધથી છૂટી ગયેલા. મુક્ત જીવો એક સમયસિદ્ધ વગેરે અનેક પ્રકારના છે. આ બે પ્રકારના જીવો પ્રભેદોથી સહિત બીજા અધ્યાયમાં કહેવાશે.
આ પ્રમાણે જીવમાં નામાદિ ન્યાસ બતાવીને અજીવ આદિમાં નામાદિ ન્યાસની ભલામણ કરતા ભાષ્યકાર કહે છે- વં ઇત્યાદિ, જેવી રીતે જીવમાં નામાદિન્યાસનું પ્રતિપાદન કર્યું તેવી રીતે અજીવાદિમાં પણ જાણી લેવું.
અપિ શબ્દથી તેના ધર્માસ્તિકાય આદિ ભેદોમાં પણ તેવી રીતે જાણવું. આથી જ કહે છે- બધામાં વ્યાપકરૂપે જાણવું, અર્થાત્ બધા પદાર્થોમાં નામાદિ ચારને કહેવા. જેમકે નામઅજીવ, નામધર્માસ્તિકાય વગેરે. આ પ્રમાણે સંક્ષેપથી નામાદિના સ્વરૂપનું વ્યાખ્યાન કર્યું. નામ આદિ પણ વસ્તુનો ધર્મ છે એ વિષયને સૂક્ષ્મયુક્તિઓથી સંમતિતર્ક આદિ ગ્રંથોથી જાણી લેવો.
સંક્ષેપથી અહીં બતાવવામાં આવે છે- નામ વસ્તુધર્મ છે, કારણ કે નામ વસ્તુની પ્રતીતિનું કારણ છે, લોકમાં તે રીતે(=પ્રતીતિનું કારણ છે એમ) સિદ્ધ થયેલું છે, નામની સ્તુતિ આદિમાં સુખ આદિ થાય છે, અર્થાત્ સુખાદિની અનુભૂતિ થાય છે. સ્તવનના ફળની સંગતિ થાય છે=સ્તવનનું ફળ ઘટે છે.
એ પ્રમાણે સ્થાપના પણ વસ્તુધર્મ છે. કેમકે સ્થાપના મૂળવસ્તુના ઉદ્દેશથી કરવામાં આવે છે, અર્થાત્ મૂળ વસ્તુને લક્ષમાં રાખીને કરવામાં આવે છે, મૂળ વસ્તુના ભેદથી પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ સ્થાપના મૂળ વસ્તુથી જુદી છે એ રીતે સ્થાપનામાં પ્રવૃત્તિ થાય છે. (ધર્મ ધર્મીથી કથંચિત્ ભિન્ન છે.) મૂળ વસ્તુના આકારની આરાધનાથી તેના(=આકારના) નિમિત્તથી કલ્યાણની સિદ્ધિ થાય છે.
દ્રવ્ય અને ભાવ એ બે નિક્ષેપા સહેલાઇથી સમજી શકાય તેવા છે. મૂળ વસ્તુ જ દ્રવ્યરૂપ અને ભાવરૂપ બને છે. જેમકે સાધુ જ ભાવસાધુ છે. ભાવસાધુ જ દ્રવ્યદેવ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૬૫
સૂત્ર-૫
શ્રી તવાથધિગમસૂત્ર અધ્યાય-૧ નામ-સ્થાપનાકે જે મૂળવતુથી કથંચિત્ ભિન્ન છે તે નામ-સ્થાપના મૂળ વસ્તુના ફળનું સાધન નથી, અર્થાત્ તેનાથી મૂળ વસ્તુને કોઈ લાભ થતો નથી, તથા તે નામ-સ્થાપના મૂળ વસ્તુમાં પ્રવૃત્તિનું નિમિત્ત નથી, આથી નામ-સ્થાપના બાહ્યપર્યાયરૂપ છે, અર્થાત્ મૂળ વસ્તુના બાહ્યપર્યાયરૂપ છે. (દ્રવ્ય અને ભાવ મૂળ વસ્તુમાં જ જે રીતે હોય છે તે રીતે નામ-સ્થાપના મૂળ વસ્તુમાં હોતા નથી. માટે દ્રવ્ય અને ભાવ આંતરપર્યાય છે અને નામસ્થાપના બાહ્યપર્યાય છે.) આમ કેટલાકો માને છે. આ મત મહર્ષિઓના વચનથી વિરુદ્ધ નથી. પ્રાસંગિક વર્ણન આટલું પર્યાપ્ત છે.
પર્યાયવાચી શબ્દોમાં નામાદિ ચારની ઘટના હવે જીવ આદિના જે (પર્યાયવાચી) શબ્દો છે તેમાં પણ નામાદિ ચાર નિક્ષેપાનું અવતરણ થાય એમ કથન કરતા ભાષ્યકાર કહે છે“યાન્તરે gિ” ઈત્યાદિ. મુખ્ય શબ્દના અર્થને કહેનારા અન્ય શબ્દો મુખ્ય શબ્દના પર્યાયો છે. પર્યાયથી અન્ય તે પર્યાયાંતર. પર્યાયાંતરથી પણ પર્યાયવાચી શબ્દોથી પણ) નામાદિ ચારનો ન્યાસ-નિક્ષેપો કરવો જોઈએ. તેને કહે છે- “નામ દ્રવ્યમ્” ઈત્યાદિ, વિધ્યાહૂ: એ ભાષ્યની પહેલાના આ ભાષ્યનો અર્થ પૂર્વે કરેલા નામજીવ આદિના વ્યાખ્યાનથી વિચારાઈ જ ગયો છે. “વિહુ.” ઇત્યાદિ, કેટલાકો આ પ્રમાણે કહે છે- દ્રવ્યથી જે ચણુક વગેરે દ્રવ્ય થાય તે દ્રવ્યદ્રવ્ય. દ્રવ્યત: એ સ્થળે તમ્ ત્રીજી કે પાંચમી વિભક્તિના અર્થમાં છે. ત્રીજી વિભક્તિના અર્થમાં સ્વીકારીએ તો અર્થ આ પ્રમાણે થાય- દ્રવ્યો વડે ભેગા થઈને જે કરાય તે દ્રવ્યદ્રવ્ય. જેમકે- ઘણા પરમાણુઓ વડે ત્રિપ્રદેશિક વગેરે સ્કંધ કરાય છે. અથવા ત{ પ્રત્યય પંચમી વિભક્તિના અર્થમાં સ્વીકારીએ તો અર્થ આ પ્રમાણે થાય- દ્રવ્યનો ભેદ થતાં દ્રવ્યમાંથી જે પરમાણુ અને દ્ધિપ્રદેશિક વગેરે સ્કંધ થાય તે દ્રવ્યદ્રવ્ય છે. બંને અર્થ પ્રમાણે દ્રવ્યથી જ દ્રવ્ય થાય છે. માટે તે દ્રવ્યદ્રવ્ય છે.
આ વિષયને વિશેષથી નિશ્ચિત કરતા ભાષ્યકાર કહે છે- “તવ” ઈત્યાદિ, તે આ દ્રવ્યદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય જ છે, ધર્માસ્તિકાય આદિ
Page #140
--------------------------------------------------------------------------
________________
દ
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫
અન્યદ્રવ્ય નહિ એમ જાણવું. કેમકે પુદ્ગલ સિવાયના દ્રવ્યો ભેગા થઇને
ધર્માસ્તિકાય આદિને કરતા નથી અને ભેદાતા એવા ધર્માસ્તિકાય આદિથી પુદ્ગલ સિવાયની અન્ય વસ્તુની ઉત્પત્તિ થતી નથી. આ પ્રમાણે સંઘાત-ભેદથી ઉત્પત્તિ પુદ્ગલોમાં જ સંગત થાય છે એમ અળવ: ઇત્યાદિથી કહે છે- અણુઓ=પરમાણુઓ. દ્વિપ્રદેશિક વગેરે કંધો છે. સ્કંધો સંઘાતથી અને અણુઓ ભેદથી ઉત્પન્ન થાય છે એમ અમે પાંચમા અધ્યાયમાં કહીશું.
ભાવદ્રવ્યને જણાવવા માટે કહે છે- માવતો વ્યાપ્તિ ઇત્યાદિ, અહીં (આ સૂત્રના ભાષ્યમાં) પહેલાં ભાવદ્રવ્યમ્ એમ એકવચનનો ઉલ્લેખ કરીને હવે ભાવતો દ્રવ્યાપિ એમ બહુવચનમાં નિર્દેશ દ્રવ્યો ઘણાં છે એમ જણાવવા માટે છે. કેટલાકો આ પ્રમાણે માને છે- “વિશ્વનું આદિ કારણ જલ આદિ દ્રવ્ય એક છે.” કહ્યું છે કે- “સૃષ્ટિની આદિમાં કેવળ જલ જ હતું. (આથી કેવળ જલમાંથી જ આ વિશ્વનું સર્જન થયું છે.)” આ મતનું ખંડન કરવા અને દ્રવ્યો ઘણાં છે એમ બતાવવા માટે બહુવચનમાં નિર્દેશ છે.
તે દ્રવ્યો કયા છે તે કહે છે- ધર્માવીનિ પદ્મ સમુળપર્યાયાળિ કૃતિ, સદા દ્રવ્યની સાથે રહેનારા અરૂપપણું વગેરે ધર્મો ગુણો કહેવાય છે. ક્રમથી થનારા અગુરુલઘુ વગેરે ધર્મો પર્યાયો કહેવાય છે. ગુણો અને પર્યાયોથી સહિત ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો છે.
દ્રવ્યો પરિણામી નિત્ય છે.
ગુણ-પર્યાયોના ભેદથી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો નિત્ય જ ન થઇ જાઓ, અર્થાત્ દ્રવ્યોમાં ગુણ-પર્યાયોનો ભેદ(=પરિવર્તન) ભલે હો, પણ ધર્માસ્તિકાય દ્રવ્યો તો નિત્ય જ(=સદા એક સ્વરૂપ જ) છે એમ કોઇ ન માની લે, એટલા માટે કહે છે- “પ્રાપ્તિતક્ષળાનિ” રૂતિ તે જ દ્રવ્યો અન્ય અન્ય ધર્મોને સ્વીકારે છે, અર્થાત્ દ્રવ્યો પરિણામ લક્ષણવાળા છે તે આ પ્રમાણે- જીવ દેવ આદિ ભાવરૂપે, પુદ્દગલો કૃષ્ણ આદિ રંગરૂપે, ધર્માસ્તિકાય આદિ જીવ-પુદ્ગલની ગતિ આદિમાં નિમિત્તરૂપે પરિણમે
Page #141
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
છે. દ્રવ્યો પરિણામ લક્ષણવાળા છે એમ અમે હવે પછી (પાંચમા અધ્યાયમાં) કહીશું.
જે કહ્યું છે તે પોતાની બુદ્ધિથી નથી કહ્યું. આથી ગામિતશ ઇત્યાદિથી આપના આગમને કહે છે- મામતિ: એ પ્રમાણે ત{ પ્રત્યય સપ્તમી વિભક્તિના અર્થમાં છે. શબ્દ ગપ શબ્દના અર્થમાં છે. જ્યારે પૂર્વ નામના આગમનું વ્યાખ્યાન થઈ રહ્યું હતું ત્યારે વ્યાકરણની ઉત્પત્તિનું મૂળ કારણ એવા શબ્દપ્રાભૂતને જાણનારા અને દ્રવ્ય એવા શબ્દનો તીર્થકરે શો અર્થ કહ્યો છે એમ પૂછાયેલા ગુરુએ કહ્યું તીર્થકરે દ્રવ્યશબ્દનો ભવ્ય એવો અર્થ કહ્યો છે. આમ આગમમાં પણ શબ્દપ્રાભૂતને જાણનારા ગુરુએ દ્રવ્ય શબ્દનો ભવ્ય એવો અર્થ કહ્યો છે.
પ્રશ્ન- આ પણ(=દ્રવ્ય શબ્દનો ભવ્ય એવો અર્થ છે એ પણ) હમણાં કેવી રીતે જાણી શકાય?
ઉત્તર-પૂર્વાન્તર્ગત શબ્દપ્રાભૂતમાંથી ઉત્પન્ન થયેલા વ્યાકરણમાં તેવો અર્થ સંભળાય છે. (વ્યાકરણમાં) કહ્યું છે કે- દ્રવ્ય એટલે ભવ્ય. આનો અર્થ આ પ્રમાણે છે- ભવ્ય અર્થમાં જ દ્રવ્ય એ પ્રમાણે નિપાત થાય છે. કેટલાક જીવોને ભવ્ય શબ્દનો શો અર્થ છે એવી શંકા રહે છે આથી ભાષ્યકાર (ભવ્ય શબ્દના અર્થને) સ્પષ્ટ કરે છે- જે પ્રાપ્ય છે તે ભવ્ય છે. પોતાના તે તે ગતિ આદિ પરિણતિ વિશેષોથી જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે પ્રાપ્ય છે અથવા તે તે ગતિ આદિ પરિણામ વિશેષોને જે પ્રાપ્ત કરે છે તે પ્રાપ્ય છે.
પ્રશ્ન- ભવ્ય શબ્દમાં ભૂ ધાતુ અકર્મક અને સત્તા અર્થને કહેનારો છે, જ્યારે પ્રાપ્ય શબ્દ કર્મને કહેનારો છે. તો કર્મને કહેનારા પ્રાપ્ય એવા કૃત્યનું(=કૃદંતનું) ભવ્ય એવા અર્થમાં વિવરણ કેમ કરવામાં આવે છે?
ઉત્તર– ભવ્ય શબ્દમાં પૂ ધાતુ સત્તા અર્થને કહેનારો નથી, કિંતુ પ્રાપ્તિ અર્થને કહેનારો છે, તથા (દશમા ગણના) ચુરાદિ ધાતુઓમાં છે. આ પાઠથી દૂ ધાતુનો પ્રાપ્તિ અર્થ છે. આ પ્રમાણે ભૂ ધાતુનો પ્રાપ્તિ અર્થ નિશ્ચિત
Page #142
--------------------------------------------------------------------------
________________
૬૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫
થયે છતે મન્ય શબ્દનો અર્થ આ પ્રમાણે થાય- કર્મ સાધન પક્ષમાં સ્વધર્મોથી(=તે તે ગતિ આદિ પરિણતિ વિશેષોથી) જે પ્રાપ્ત કરાય તે ભવ્યો કહેવાય છે. કર્તૃસાધનપક્ષમાં તે જ ધર્મોને(=તે તે ગતિ આદિ પરિણતિ વિશેષોને જ) પ્રાપ્ત કરે છે એથી ભવ્યો કહેવાય છે. આને જ ભાષ્યકાર કહે છે- જે પ્રાપ્ત કરાય છે અને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યો કહેવાય છે. દ્રવ્ય શબ્દના અર્થમાં મતાંતર
બીજાઓ કહે છે કે, ઞામતજી પ્રાકૃતજ્ઞઃ એ ભાષ્યપાઠ આગમથી ભાવદ્રવ્ય કોને કહેવાય તેને જણાવે છે, દ્રવ્યપ્રામૃત પદાર્થનો જ્ઞાતા જીવ આગમથી ભાવદ્રવ્ય છે.
દ્રવ્યમિતિ = મવ્યમ્ ઇત્યાદિ ભાષ્યપાઠનો આગમથી દ્રવ્યના લક્ષણનું પ્રતિપાદન કરવામાં તત્પર છે, અર્થાત્ નો આગમથી દ્રવ્ય કોને કહેવાય તે જણાવે છે. આ વ્યાખ્યાન ભાષ્યકારના અભિપ્રાયને અનુસરનારું ન હોવાથી બહુ સુંદ૨ નથી. કેમકે ભાષ્યકારે “અથવા આ ભાંગો શૂન્ય છે” એમ કહ્યું છે. આનાથી એ પણ સમજી શકાય છે કે અહીં ભાષ્યકારને યોગ્યતા એ જ દ્રવ્ય છે” એમ અભિપ્રેત છે. અન્યથા, “જીવપદાર્થને જાણનારો અને તેમાં ઉપયોગથી રહિત જીવપદાર્થ દ્રવ્યજીવ છે” એ રીતે પણ ‘દ્રવ્યજીવ’ એ ભંગનો સંભવ છે. એથી આ ભંગ શૂન્ય ન રહે. અહીં વિસ્તારથી સર્યું.
જીવાદિના નિક્ષેપાને બતાવીને હવે જીવાદિના પર્યાય એવા દ્રવ્યશબ્દનો અને બીજા શબ્દોનો પણ આ પ્રમાણે જ નિક્ષેપો કરવો એમ ભલામણ કરતા ભાષ્યકાર કહે છે- “Ë સર્વેષામ્” ઇત્યાદિ, જેવી રીતે જીવાદિ સંબંધી દ્રવ્યશબ્દના નિક્ષેપા કર્યા તેવી રીતે જીવથી પ્રારંભી મોક્ષ સુધીના પદાર્થોના ગુણ-ક્રિયા વગેરે શબ્દનો આદિ વિનાના ભવ્ય-અભવ્ય આદિનો અને આદિવાળા મનુષ્યાદિ પર્યાયોનો બુદ્ધિમાન મુમુક્ષુએ નિક્ષેપ કરવો જોઇએ. (૧-૫)
૧. અહીં દ્રવ્યશબ્દ “જીવાદિ દ્રવ્યો” એ અર્થમાં નથી, કિંતુ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપમાં આવતા દ્રવ્યનિક્ષેપના અર્થમાં છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
टीकावतरणिका - एतेषामेवाधिगममभिधातुमाह
ટીકાવતરણિકાર્થ– પ્રશ્ન— નિક્ષેપ શા માટે કરવો જોઇએ ? ઉત્તર- પરમાર્થના બોધ માટે નિક્ષેપ કરવો જોઇએ. જીવાદિ તત્ત્વોનો જ બોધ કેવી રીતે થાય તે જણાવવા માટે ગ્રંથકાર उहे छे
તત્ત્વોને જાણવાનાં સાધનો—
प्रमाणनयैरधिगमः ॥१-६॥
सूत्रार्थ - प्रभाश - नयोथी जोध थाय छे. (१-६ )
भाष्यं - एषां च जीवादीनां तत्त्वानां यथोद्दिष्टानां नामादिभिर्न्यस्तानां प्रमाणनयैर्विस्तराधिगमो भवति ॥ तत्र प्रमाणं द्विविधम् । 'परोक्षं प्रत्यक्षं च' वक्ष्यते । चतुर्विधमित्येके नयवादान्तरेण । नयाश्च नैगमादयो वक्ष्यन्ते
॥१-६॥
सूत्र-ह
૬૯
ભાષ્યાર્થ— ક્રમ પ્રમાણે કહેલા અને નામાદિથી નિક્ષેપ કરાયેલા આ જીવાદિ તત્ત્વોનો પ્રમાણ અને નયોથી વિસ્તૃત બોધ થાય છે. તેમાં પ્રમાણ परोक्ष जने प्रत्यक्ष खेम से प्रहारनुं (ज. १ सू. १०मां) अहेवाशे. डोई ( = दर्शनारो) अन्य नयवाध्थी प्रभाश (प्रत्यक्ष-अनुमान- उपमानશબ્દ એમ) ચાર પ્રકારનું કહે છે. નૈગમ વગેરે નયો આગળ (અ.૧ सू.३४मां) हेवाशे. (१-९)
टीका - प्रमाणनयैः करणभूतैर्वक्ष्यमाणलक्षणैरधिगमो भवति जीवादीनामिति सूत्रसमुदायार्थः, अवयवार्थाभिधित्सयाऽऽह भाष्यकार:'एषा 'मित्यादि प्रक्रमप्रदर्शितानां जीवादीनां तत्त्वानामिति पूर्ववद् व्याख्या, 'यथोद्दिष्टाना' मिति यथापरिपाट्या सामस्त्येनाभिहितानां 'नामादिभिर्न्यस्ताना' मिति नामादिसूत्रे नामस्थापनादिभिर्भेदैर्निक्षिप्तानां, एतदेव स्पष्टयति, अधिगमोपायार्थमुपक्षिप्तानामित्यर्थः, अनेको जीवशब्दवाच्योऽर्थ इति यथाप्रयोजनं तद्विशेषाधिगमाय न्यस्तानामिति भाव:, किमित्याह- 'प्रमाणनयै' रित्यादि, प्रमाणनयैः - ज्ञानविशेषरूपैः
Page #144
--------------------------------------------------------------------------
________________
७० શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-६ 'विस्तराधिगमो भवति' एकैकस्य तत उद्घटनादपकृष्टस्य विस्तरेणलक्षणविधानाख्येन 'अधिगमः' परिच्छेदो भवति, एतदुक्तं भवति-यदा अधिगमः तदा न प्रमाणनयान्विरहय्य इति, प्रमाणसङ्ख्यानियमायाह'तत्र प्रमाण'मित्यादि 'तत्रे'ति वाक्योपन्यासार्थः, प्रमीयतेऽनेन तत्त्वमिति प्रमाणं, करणार्थाभिधानः प्रमाणशब्द इति, आत्मा सुखादिगुणकलापोपेतो मत्यादिना साधकतमेनावबुध्यते विषयमित्यर्थः, आह-यदि तेन करणभूतेनावबुध्यते आत्मेति तनवबोधक्रियाप्रमाणत्वे एवमवबोधात्मकमेवेत्यनिष्टावाप्तिः, नैतदेवं, स्वपर्यायस्यैव करणत्वात्, तस्य कथञ्चित् ततोऽव्यतिरेकात्, अन्वयव्यतिरेकयोगेन चित्रस्वभावत्वात्, तेन करणभूतेनात्माऽवबुध्यत इत्युपपन्नं, तथाहि-भिन्नः ग्राह्यग्रहणस्वभावः क्रियायाः कथञ्चित् अभिन्न आत्मा तत्त्वतः प्रमाणं, तदत्र शाब्दं न्यायमधिकृत्योपसर्जनीकृतक्रियावत्क्रियाभिधायी प्रमाणशब्दः, तदभेदाच्चात्मावबोध इति न कश्चिद्दोषः, एवं कर्तृसाधनादिपक्षेष्वपि प्रमिणोति-अवगच्छतीति प्रमाणमित्येवमादिष्वभिहितार्थानुसारतो भावना कार्या, मुख्यस्त्वयं प्रमाणशब्दः करणसाधन एवेति नात्र यत्नः, "द्विविध'मित्यनेन सङ्ख्यानियममाह-द्विविधमेव, न त्रिविधादि, द्वैविध्यमेव दर्शयति-'परोक्षं प्रत्यक्षं च वक्ष्यत' इति, पराणि-द्रव्येन्द्रियाणि मनश्च तन्निमित्तं ज्ञानं परोक्षमित्यादि, धूमादग्निज्ञानवत्, प्रत्यक्षं पुनरश्नात्यश्नुते वाऽर्थानित्यक्षः-आत्मा तस्याक्षेन्द्रियमनांसि अनपेक्ष्य यत् स्वत एवोपजायते तत् प्रत्यक्षम्-अवध्यादि, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः, एतच्च वक्ष्यत उपरिष्टात् “इत्थमुपन्यासे चैवमेवानयोर्भाव इति प्रयोजनं" 'चतुर्विधमित्येके' इति चतुर्विधं प्रत्यक्षानुमानोपमानागमभेदेन एके सूरयो मन्यन्ते, कथमित्याह-'नयवादान्तरेण' यतः केचिन्नैगमादयो नयाश्चतुर्विधमभ्युपयन्ति, अत एवानुयोगद्वारेषु चतुर्विधमुपन्यस्तमिति, एतच्च यथा अवस्थितं चातुर्विध्यं तथा भाष्यकार
Page #145
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ एवोत्तरत्र दर्शयिष्यति । एवं प्रमाणावयवं निर्भिद्य व्युत्पत्त्यादिद्वारेण नयावयवं विभजयन्नाह-'नयाचे'त्यादि, नयन्तीति नयाः, अनेकधर्मात्मकं वस्तु एकधर्मेण नित्यमेवेदमनित्यमेवेति वा निरूपयन्तीत्यर्थः, एते च पञ्च नैगमादयो वक्ष्यन्त उपरिष्टात्, अत एव सर्वनयावलम्बिनः प्रमाणं ज्ञानं, अमीषां भेदेनाभिधानं, तथाहि-प्रमाणं समस्तवस्तुस्वरूपपरिच्छेदात्मकं मत्यादीति, अतः प्रमाणं सम्यग्ज्ञानं, नयास्तु मिथ्याज्ञानं, यत आह-'एवं सव्वेवि नया मिच्छादिट्ठी'त्यादि, एवं च कृत्वा प्रमाणशब्दस्याभ्यर्हितत्वात् सूत्रे पूर्वनिपात इति न चोद्यावकाशः । अपरे वर्णयन्ति-परस्परापेक्षया नैगमादयो नया इति व्यपदिश्यन्ते अध्यवसायास्तैः परस्परापेक्षैर्ज्ञानं समस्तवस्तुस्वरूपालम्बनं जन्यते, तदनवगतवस्तुपरिच्छेदाभ्युपायत्वात् प्रमाणं, ये पुनर्भेगमादयो निरपेक्षाः परस्परेण ते नयाभासा इति ॥१-६॥
પ્રમાણ અને નયોથી જીવાદિ તત્ત્વોનો બોધ ટીકાર્થ– કરણભૂત એવા પ્રમાણ-નયોથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે. પ્રમાણ-નયોનું લક્ષણ હવે પછી કહેવાશે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે- થીમ્ ઈત્યાદિ, પ્રસ્તુતમાં બતાવેલા યથોદિષ્ટાનાં ક્રમ પ્રમાણે સમૂહરૂપથી કહેલા, નામ-સ્થાપના આદિ ભેદોથી નિક્ષિપ્ત એવા જીવાદિ તત્ત્વોનો પ્રમાણ-નયોથી વિસ્તારથી બોધ થાય છે. નિક્ષિત એટલે વિશેષ બોધના ઉપાયરૂપે જેમનો નજીકમાં જ નિક્ષેપ કરવામાં આવ્યો છે તે, અર્થાત્ જીવ(આદિ) શબ્દના વાચ્ય અર્થ અનેક હોય છે, તેમાંથી કયા અર્થનું અહીં પ્રયોજન છે એમ વિશેષરૂપે જાણવા માટે જેમનો નિક્ષેપ કરવામાં આવ્યો છે તે. (જેમકે- નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ, ભાવજીવ એ બધા જીવ છે. પણ તેમાં નામજીવ વગેરેનું અહીં પ્રયોજન નથી, કિંતુ ભાવજીવનું પ્રયોજન છે.) અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જેમનો નીવાળીવાસ્ત્રવે એ સૂત્રમાં નામનિર્દેશ કર્યો છે, અને નામસ્થાપના. એ
Page #146
--------------------------------------------------------------------------
________________
૭૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૬
સૂત્રમાં જેમનો નિક્ષેપ કર્યો છે તે જીવાદિ તત્ત્વોનો વિસ્તારથી બોધ પ્રમાણ-નયોથી થાય છે.
વિસ્તારથી બોધ– નીવાનીવા॰ એ સૂત્રમાંથી લીધેલા એક એક તત્ત્વનો લક્ષણ અને પ્રકારોથી થતો બોધ વિસ્તારથી બોધ છે.
જીવાદિ તત્ત્વોની વ્યાખ્યા પૂર્વવત(ચોથા સૂત્રમાં જણાવ્યા મુજબ) જાણવી. પ્રમાણ-નયો જ્ઞાનવિશેષ રૂપ છે.
જ્યારે પણ બોધ થાય છે ત્યારે પ્રમાણ-નયો વિના બોધ થતો નથી. આથી પ્રમાણની ચોક્કસ સંખ્યા બતાવવા માટે ભાષ્યકાર કહે છે- તંત્ર પ્રમાળમ્ ઇત્યાદિ, તંત્ર અવ્યય વાક્યના પ્રારંભ માટે છે. જેનાથી તત્ત્વનું જ્ઞાન થાય તે પ્રમાણ.
અહીં પ્રમાણ શબ્દ ક૨ણ અર્થમાં છે. સુખાદિ ગુણસમૂહથી યુક્ત આત્મા સાધકતમ એવા મતિ આદિથી પોતાના વિષયને જાણે છે.
પૂર્વપક્ષ— જો આત્મા કરણરૂપ મતિ આદિથી જાણે છે તો અજ્ઞાન રૂપ ક્રિયા પ્રમાણ બની. તેથી અજ્ઞાનરૂપ ક્રિયાથી જ્ઞાન થાય એમ થયું. અજ્ઞાનરૂપ ક્રિયાથી જ્ઞાન થાય એ અનિષ્ટની પ્રાપ્તિ છે.
ઉત્તરપક્ષ– આ આ પ્રમાણે નથી. કરણ આત્માનો જ પર્યાય છે. કરણ આત્માથી કથંચિદૂ અભિન્ન છે. અન્વય-વ્યતિરેકથી આત્માનો વિચિત્ર સ્વભાવ છે. (આત્મા હોય તો કરણથી બોધ થાય. આત્મા ન હોય તો કરણથી બોધ ન થાય.) તે કરણરૂપ પ્રમાણથી આત્મા જાણે છે એ સિદ્ધ થયું. તે આ પ્રમાણે- પરમાર્થથી ગ્રાહ્ય-ગ્રહણ સ્વભાવવાળો અને ક્રિયાથી કથંચિદ્ અભિન્ન આત્મા પ્રમાણ છે. તેથી અહીં પ્રમાણશબ્દ શબ્દની નીતિને અનુસરીને જેમાં કર્તા ગૌણ છે તેવી ક્રિયાને કહેનારો છે. ક્રિયા અને આત્માનો અભેદ હોવાથી આત્માને બોધ થાય છે. આથી કોઇ દોષ નથી.
૧. કરણ એટલે સાધકતમ. સાધકતમ એટલે કાર્યમાં અત્યંત ઉપયોગી. જેમકે વાત્રેળ સુનાતિ । અહીં લણવા રૂપ કાર્યમાં દાંતરડું કરણ છે=અત્યંત ઉપયોગી છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૭૩ અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– તત્ત્વ જેનાથી જણાય છે તે પ્રમાણ એવા શબ્દોને પકડીને વાદી કહે છે કે- જાણવાની ક્રિયા વિના તો કોઈ વસ્તુ જણાય જ નહિ. આથી ક્રિયા પ્રમાણ બની. ક્રિયા જડ છે-અજ્ઞાનરૂપ છે. અજ્ઞાનરૂપ ક્રિયાથી બોધ -જ્ઞાન) કેવી રીતે થાય? અહીં સમાધાનમાં કહે છે કે- ક્રિયા અને આત્મા અભિન્ન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી ક્રિયા પણ જ્ઞાનરૂપ છે. આથી જ્ઞાનથી જ જ્ઞાન થાય છે. પરમાર્થથી તો આત્મા જ પ્રમાણ છે. જો આત્મા જ ન હોય તો જાણવાની ક્રિયા કોણ કરે ? આમ આત્મા જ પ્રમાણરૂપ હોવા છતાં જેનાથી તત્ત્વ જણાય એવી વ્યુત્પત્તિમાં ક્રિયા કરનારને ગૌણ બનાવીને ક્રિયાને મુખ્ય રાખી છે. આથી ક્રિયા કરણ બની. ક્રિયા અને કરણ કથંચિત્ અભિન્ન છે. તેથી આત્માને બોધ થાય છે.
એ પ્રમાણે જે તત્ત્વને જાણે તે પ્રમાણ એવા કઠૂંસાધનપક્ષમાં પણ પૂર્વોક્ત પ્રમાણે ભાવના કરવી. મુખ્યતાથી તો આ પ્રમાણ શબ્દ કરણ સાધન જ છે, અર્થાત્ જેનાથી જણાય તે પ્રમાણ એવી વ્યુત્પત્તિથી જ સિદ્ધ થયેલો છે. આથી કઠૂંસાધનપક્ષમાં (શંકા-સમાધાનાદિ) પ્રયત્ન કરાતો નથી.
તેમાં પ્રમાણ બે પ્રકારનું છે એમ કહીને સંખ્યાનું નિયમન કર્યું છે, પ્રમાણ બે પ્રકારનું જ છે, ત્રણ વગેરે પ્રકારવાળું નથી.
પ્રમાણના બે પ્રકારને જ બતાવે છે. પ્રમાણ પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકારે છે. આનું વિશેષ વર્ણન આગળ (અ.૧સૂ.૧૧-૧રમાં) કરવામાં આવશે. પરોક્ષ– પરના નિમિત્તથી થતું જ્ઞાન પરોક્ષ છે. દ્રવ્યન્દ્રિયો અને મન આત્માથી પર છે. આથી તેમના નિમિત્તથી થતું જ્ઞાન પરોક્ષ છે. જેમકેધૂમાડો જોઇને થતું અગ્નિનું જ્ઞાન.
પ્રત્યક્ષ– જે પદાર્થોનો ઉપભોગ કરે છે અથવા પદાર્થોમાં વ્યાપી જાય છે તે અક્ષ. આત્મા પદાર્થોનો ઉપભોગ કરે છે અથવા પદાર્થોમાં વ્યાપી જાય છે માટે અક્ષ એટલે આત્મા. નેત્ર, ઇન્દ્રિયો અને મનની અપેક્ષા
Page #148
--------------------------------------------------------------------------
________________
૭૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૬ વિના પોતાનાથી જ આત્માને જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ. અવધિજ્ઞાન આદિ પ્રત્યક્ષ જ્ઞાન છે. શબ્દ અવધિજ્ઞાન આદિમાં અનેક ભેદોના સંગ્રહ માટે છે. પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષજ્ઞાનને (વિશેષથી) આગળ કહેશે. પ્રશ્ન- પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષજ્ઞાન કહેવામાં કોઈ કારણ છે?
ઉત્તર– જીવોને પહેલાં પરોક્ષજ્ઞાન થાય છે પછી પ્રત્યક્ષજ્ઞાન થાય છે માટે પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે.
કોઈક આચાર્યો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રકારનું પ્રમાણ માને છે. કારણ કે કેટલાક નૈગમ આદિ નયો ચાર પ્રકારવાળું પ્રમાણ સ્વીકારે છે. આથી જ અનુયોગદ્વાર ગ્રંથમાં ચાર પ્રકારના પ્રમાણનો ઉલ્લેખ કર્યો છે. આ ચાર પ્રકાર જે રીતે છે તે રીતે ભાષ્યકાર જ આગળ (૧-૩૫ સૂત્રમાં) બતાવશે.
આ પ્રમાણે પ્રમાણરૂપ અવયવના વિભાગો કરીને(=બતાવીને) હવે વ્યુત્પત્તિ આદિ દ્વારા નયરૂપ અવયવના વિભાગોને કરતા(=બતાવતા) ભાષ્યકાર કહે છે- નચાશ રૂત્યાતિ, જે પ્રાપ્ત કરે તે નયો, અર્થાત્ અનેક ધર્માત્મક વસ્તુનું “આ નિત્ય જ છે, અથવા આ અનિત્ય જ છે” એમ એક ધર્મથી નિરૂપણ કરે(=એક ધર્મવાળી બતાવે) તે નયો. નૈગમ વગેરે પાંચ નયોને આગળ (અ.૧ સૂ.૩૪માં) કહેશે. આથી જ સર્વનયોનું અવલંબન લેનારું જ્ઞાન અમારે પ્રમાણ છે. આથી જ નયોનું પ્રમાણથી અલગ કથન કર્યું છે. તે આ પ્રમાણે- વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનું નિર્ણયાત્મક મતિ આદિ જ્ઞાન પ્રમાણ છે. આથી પ્રમાણ સમ્યજ્ઞાન છે. નયો મિથ્યાજ્ઞાન છે. આથી કહ્યું છે કે “આ પ્રમાણે બધાય નમો મિથ્યાષ્ટિ છે” ઇત્યાદિ. આથી જ પ્રમાણ સન્માનિત હોવાથી સૂત્રમાં પ્રમાણ શબ્દનો પહેલાં ઉલ્લેખ કર્યો છે. આથી સૂત્રમાં પ્રમાણ શબ્દનો પહેલાં ઉલ્લેખ કેમ કર્યો એવા પ્રશ્નને અવકાશ રહેતો નથી.
- નય-નયાભાસ બીજાઓ આ પ્રમાણે કહે છે- પરસ્પરની અપેક્ષા રાખનારા નૈગમ વગેરે નયરૂપે કહેવાય છે નય તરીકે ઓળખાય છે. એ નયો દઢ
Page #149
--------------------------------------------------------------------------
________________
૭૫
सूत्र-७
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ નિશ્ચયરૂપ છે. પરસ્પરની અપેક્ષાવાળા નયોથી વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના આલંબનવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન નહિ જાણેલી વસ્તુના નિર્ણયનું સાધન હોવાથી પ્રમાણ છે. પણ જે નૈગમ વગેરે પરસ્પરની अपेक्षाथी. २हित छ ते नयामास. छ. (१-६)
टीकावतरणिका- 'किञ्चान्य'दित्यनेनोत्तरसूत्रं सम्बन्धयति, नैतावतैव विस्तराधिगमस्तत्त्वानां, यतोऽन्यदपि विस्तराधिगतौ कारणमस्ति, किं तत् ?, निर्देशादि, के पुनर्निर्देशादय इत्युक्त आह
टीवता - किश्चान्यद्- मानाथी ५छीन। सूत्रनो संबं५ ४३ છે. તત્ત્વોનો વિસ્તારથી બોધ આટલાથી જ થતો નથી, કિંતુ વિસ્તારથી બોધ કરવામાં અન્ય પણ કારણ છે. તે કારણ કયું છે? તે કારણ નિર્દેશ વગેરે છે. તે નિર્દેશ વગેરે કયા છે? એમ પૂછાયેલા ગ્રંથકાર કહે છેનિર્દેશ વગેરે છ દ્વારોથી તત્ત્વનો બોધनिर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥१-७॥
સૂત્રાર્થ– નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને विधानथी ®que तत्त्वोनु शान थाय छे. (१-७) ।
भाष्यं- एभिश्च निर्देशादिभिः षड्भिरनुयोगद्वारैः सर्वेषां भावानां जीवादीनां तत्त्वानां विकल्पशो विस्तरेणाधिगमो भवति । तद्यथानिर्देशः । को जीवः । औपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः ।
सम्यग्दर्शनपरीक्षायाम्। किं सम्यग्दर्शनं द्रव्यम् । सम्यग्दृष्टिजीवोऽरूपी नोस्कन्धो नोग्रामः ॥ स्वामित्वम् । कस्य सम्यग्दर्शनमित्येतदात्मसंयोगेन परसंयोगेनोभयसंयोगेन चेति वाच्यम् । आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनम् । परसंयोगेन जीवस्याजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पाः उभयसंयोगेन जीवस्य नोजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पा न सन्ति । शेषाः सन्ति ॥ साधनम् । सम्यग्दर्शनं केन भवति । निसर्गादधिगमाद्वा
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-७ भवतीत्युक्तम् । तत्र निसर्गः पूर्वोक्तः । अधिगमस्तु सम्यग्व्यायामः । उभयमपि तदावरणीयस्य कर्मणः क्षयेणोपशमेन क्षयोपशमाभ्यामिति । अधिकरणं त्रिविधमात्मसन्निधानेन परसन्निधानेनोभयसन्निधानेनेति वाच्यम्। आत्मसन्निधानमभ्यन्तरसन्निधानमित्यर्थः । परसन्निधानं बाह्यसन्निधानमित्यर्थः । उभयसन्निधानं बाह्याभ्यन्तरसन्निधानमित्यर्थः । कस्मिन्सम्यग्दर्शनम्-आत्मसन्निधाने परसन्निधाने उभयसन्निधाने इति । आत्मसन्निधाने तावत् जीवे सम्यग्दर्शनं, जीवे ज्ञानं, जीवे चारित्रमित्येतदादि । बाह्यसन्निधाने जीवे सम्यग्दर्शनं नोजीवे सम्यग्दर्शनमिति यथोक्ता विकल्पाः । उभयसन्निधाने चाप्यभूताः सद्भूताश्च यथोक्ता भङ्गविकल्पा इति ॥ स्थितिः । सम्यग्दर्शनं कियन्तं कालम् । सम्यग्दृष्टिर्द्विविधा । सादिः सपर्यवसाना, सादिरपर्यवसाना च । सादिसपर्यवसानमेव च सम्यग्दर्शनम् । तज्जघन्येनान्तर्मुहूर्त, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमानि साधिकानि । सम्यग्दृष्टिः सादिरपर्यवसाना । संयोगः शैलेशीप्राप्तश्च केवली सिद्धश्चेति ॥ विधानम् । हेतुत्रैविध्यात् क्षयादित्रिविधं सम्यग्दर्शनम् । तदावरणीयस्य कर्मणो दर्शनमोहस्य च क्षयादिभ्यः । तद्यथा- क्षयसम्यग्दर्शनं, उपशमसम्यग्दर्शनं, क्षयोपशमसम्यग्दर्शनमिति । अत्र चौपशमिकक्षायोपशमिकक्षायिकाणां परतः परतो विशुद्धिप्रकर्षः ॥१-७॥
ભાષ્યાર્થ–આ નિર્દેશ વગેરે છ અનુયોગ દ્વારોથી જીવાદિ સર્વપદાર્થોના તત્ત્વોનો વિવિધ રીતે વિસ્તારથી બોધ થાય છે. તે આ પ્રમાણે છે– निश-प्रश्न-04 ओछे ? ઉત્તર- જે દ્રવ્ય ઔપશમિક વગેરે ભાવોથી યુક્ત હોય તે જીવ છે. સમ્યગ્દર્શનની પરીક્ષામાંप्रश्न- शुं सभ्यर्शन द्रव्य छ ? ઉત્તર– સમ્યગ્દર્શન એ જીવનો ગુણ છે. આ ગુણ જેને હોય તે જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય. જીવ રૂપાદિ ધર્મોથી રહિત છે તેથી સમ્યગ્દર્શન
Page #151
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૭૭ અરૂપી છે. પંચાસ્તિકાય સ્કંધ સ્વરૂપ છે. સમ્યગ્દર્શન નોસ્કંધ, નોગ્રામ છે. નો શબ્દ દેશવાચી છે, અર્થાત્ સમ્યગ્દર્શન સ્કંધ પણ નથી અને સ્કંધ રહિત પણ નથી. તેમ ગ્રામમાં સમજવું.
સ્વામિત્વ- પ્રશ્ન સમ્યગ્દર્શન કોને હોય ? ઉત્તર- સમ્યગ્દર્શન આત્મસંયોગથી, પરસંયોગથી અને ઉભય સંયોગથી થાય છે એમ કહેવું. આત્મસંયોગથી સમ્યગ્દર્શન જીવનું છે. પરસંયોગથી સમ્યગ્દર્શન જીવનું, અજીવનું, બે જીવોનું, બે અજીવોનું અને ઘણાં જીવોનું, ઘણાં અજીવોનું એવા વિકલ્પો છે. ઉભય સંયોગથી જીવનું, નો જીવનું. બે જીવનું, બે અજીવનું. ઘણાં જીવોનું અને ઘણાં અજીવોનું એવા વિકલ્પો નથી. બાકીના વિકલ્પો છે. સાધન– પ્રશ્ન– સમ્યગ્દર્શન કોનાથી થાય ?
ઉત્તર– સમ્યગ્દર્શન નિસર્ગથી કે અધિગમથી થાય છે એમ પૂર્વે કહ્યું છે. તેમાં નિસર્ગ પૂર્વે કહેવાઈ ગયો છે. અધિગમ એટલે સમવ્યાયામ. ઉભય (નિસર્ગ અને અધિગમ એમ ઉભય) પણ દર્શનાવરણીયકર્મના ક્ષયથી, ઉપશમથી કે ક્ષયોપશમથી થાય છે.
અધિકરણ- આત્મસશિયાન, પરસમિયાન અને ઉભયસન્નિધાનની અપેક્ષાએ અધિકરણ ત્રણ પ્રકારનું કહેવું. આત્મસન્નિધાન એટલે અત્યંતરસન્નિધાન. પરસન્નિધાન એટલે બાહ્યસન્નિધાન. ઉભયસન્નિધાન એટલે બાહ્ય અને અત્યંતર એમ બંને સક્રિયાનોનું મિશ્રણ. પ્રશ્ન- સમ્યગ્દર્શન કોનામાં હોય? ઉત્તર– સમ્યગ્દર્શન આત્મસન્નિધાનમાં, પરસન્નિધાનમાં અને ઉભયસરિધાનમાં હોય છે. આત્મસરિધાનમાં એટલે જીવમાં સમ્યગ્દર્શન હોય, એ રીતે જ્ઞાન જીવમાં હોય છે, ચારિત્ર જીવમાં હોય છે વગેરે જાણવું. બાહ્યસન્નિધાનની અપેક્ષાએ જીવમાં સમ્યગ્દર્શન હોય, નોજીવમાં સમ્યગ્દર્શન હોય. આ વિકલ્પોને પહેલા કહ્યું તેમ જાણી લેવા.
૧૧
૭.
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
ઉભયસિન્નધાનમાં પણ અસદ્ભૂત અને સદ્ભૂત ભંગ વિકલ્પો પૂર્વે
કહ્યા મુજબ જાણવા.
સ્થિતિ– પ્રશ્ન– સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે ?
ઉત્તર– સમ્યગ્દર્શન સાદિ સાન્ત અને સાદિ અનંતકાળ સુધી રહે. સાદિ સાન્ત સમ્યગ્દર્શન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ સુધી રહે છે. સાદિ અનંતભાંગે સમ્યગ્દર્શન સયોગી કેવલી, શૈલેશી પ્રાપ્ત કેવલી અને સિદ્ધને હોય છે.
७८
વિધાન– સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ત્રણ કારણ હોવાથી ક્ષાયિક વગેરે ત્રણ પ્રકારનું સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનને રોકનારા (અનંતાનુબંધી કષાયરૂપ) કર્મના અને દર્શનમોહના ક્ષય આદિથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે- ક્ષયથી ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન ક્ષાયિક છે, ઉપશમથી ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન ઔપશમિક છે, ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન ક્ષાયોપશમિક છે. અહીં ઔપમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ત્રણમાં પછી પછીના સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ વધારે હોય છે. (૧-૭)
टीका- न तावन्निर्देशादीनेव व्याचष्टे, सम्बन्धवाक्यमेव समर्थयति‘મિન્ને’ત્યાદ્રિ, મિશ્ર, વશાત્ પ્રમાળનયસવાવિમિશ્ર, મિશ્રુતિ सामान्यशब्दनिर्देशे न विशेषावगतिरस्त्यतो विशेषार्थमाह - (निर्देशादिभिरिति ) निर्देशशब्देन निर्देशे सति नेयत्तापरिज्ञानमस्तीति, समासे चाव्यक्ताभिधानं प्रसिद्धं, न सूत्रादपीयत्तासम्भाव्येत, अत: 'षड्भि'रित्याह, उक्तेऽपि षड्भिरित्यस्मिन् किमेतानि व्याख्याद्वाराणि उत नेति याऽऽशङ्का तन्निरसनायाह- अनुयोगद्वारैः, व्याख्यान्तरैरित्यर्थः, एषां च व्यापिताऽस्ति नास्तीति आशङ्काव्युदासायाह - 'सर्वेषामिति, उक्तेऽपि चैतस्मिन्नभावो सर्वशब्देनोपात्तस्तन्निराचिकीर्षयाऽऽह 'भावाना' मिति, अभावो हि व्यर्थत्वात् प्रयासस्य न तद्विषयमेतदिति कथयति, भावा
',
',
Page #153
--------------------------------------------------------------------------
________________
७८
सूत्र-७
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ अप्यन्यमताभिमताः सन्त्यतत्त्वरूपा इत्यतो द्वयमुपादत्ते-'जीवादीनां तत्त्वाना'मित्येतत्, ते च जीवादयः किमेभिः समासेन निरूप्यन्ते उत व्यासेनेत्यत आह-'विकल्पश'इति, शसश्च कारकसामान्याद्विधानमिति तृतीयार्थ एष इति, एतत् कथयति-'विस्तरेणे'त्यनेन, उक्तेऽपि चैतस्मिन्नसम्पूर्णमेव वाक्यं स्यात्, यदि पूर्वसूत्रादधिगत इत्येतन्नानुवर्तते, अतोऽनुवर्तत इति कथयति-अधिगम इति, सत्तां च पदार्थो न व्यभिचरति यद्यपि तथापि अन्यास्याः क्रियाया नाध्याहारः कर्त्तव्यः, ततश्च-भवतीत्याह, अनेनैव सूत्रसमुदायो व्याख्यातः, अवयवार्थं तु व्याख्यानयन्नाह-'तद्यथे' त्यादि, यथैते भाव्यन्ते निर्देशादयस्तथा कथ्यन्ते, निर्देश इति व्याख्येयावयवोपन्यासः, अस्य तूद्देशपूर्वकत्वात् प्रश्ने सति निर्देशोपपत्तेरेतद्व्याचिख्यासयैवोद्देशमाह-'को जीव'इति, किं द्रव्यं गुणः क्रियेति पृष्टे निर्दिशति- औपशमिकादी'त्यादि, औपशमिकादयो वक्ष्यमाणास्त एव भावाः तथाभवनादात्मनः तैर्युक्तः द्रव्यं जीवः, न द्रव्यमानं, नापि केवला भावाः, उभयमित्यर्थः १। स्वामित्वादयो जीवेऽभ्युह्या अनया दिशेति न दर्शितवान्, वयं तु दर्शयामः, स्वामीप्रभुस्तद्भावः स्वामित्वं, जीवो हि कस्य प्रभुः ?, जीवस्य वा के स्वामिन ? इति, उच्यते, जीव एकोऽवधी(ऽधि)कृतः धर्मादीनामस्तिकायानां स्वामी, यतः सर्वेषु मूर्छा यात्युपलभते परिभुङ्क्ते शरीरतया वाऽऽदत्ते अतः सर्वेषां जीवः स्वामी, जीवस्यापि जीवाः अन्ये तन्मूर्छाकारिणः स्वामिनो भवन्ति २। साध्यते येन तत् साधनं, केन चात्मा साध्यते ?, उच्यते, नान्येनासौ, सततमवस्थितत्वात्, बाह्यान् वा पुद्गलानपेक्ष्य देवादिजीवस्तैः साध्यत इति, तैः स्वस्थानं नीयत इतियावत् ३। अधिकरणमाधारः, कस्मिन्नात्मा ?, निश्चयस्य स्वात्मप्रतिष्ठत्वात् आत्मनि, व्यवहारस्य शरीराकाशादौ स्थितः, आत्मरूपादनपगमः ।। कियन्तं कालमेष जीवभावेनावतिष्ठते ?, भव(चक्र)मङ्गीकृत्य सर्वस्मिन्
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र
काले, देवादस्तु भवानङ्गीकृत्य यावती यत्र स्थितिस्तावन्तं कालं तत्रावतिष्ठत इति ५। विधानं प्रकारः, कतिप्रकारा जीवाः ?, त्रसस्थावरादिभेदाः, एवं शेषा अपि सिद्धान्तानुसारिण्या धिया अवलोक्य पारमार्षं प्रवचनं वाच्याः, ग्रन्थगौरवभयात्तु नादिद्रिये भाष्यकार:, तथा यदर्थं शास्त्रप्रवृत्तिस्तत्रापि योजनां निर्देशादीनां कुर्वन्नाह - 'सम्यग्दर्शनपरीक्षाया'मित्यादि, यदा सम्यग्दर्शनं परीक्ष्यते तदापि सम्यग्दर्शनं किं गुणः ? क्रिया ? द्रव्यमिति पृष्टे निर्देशा भवन्ति, उच्यते - द्रव्यं, कथं ?, ये जीवेन शुभाध्यवसायविशेषेण विशोध्य पुद्गलाः प्रतिसमयमुपभुज्यन्ते अतस्ते सम्यग्दर्शनस्य निमित्तं, तदुपष्टम्भजन्यत्वात् तत्त्वार्थश्रद्धानपरिणामस्य, ततश्च कारणे कार्योपचारात् द्रव्यं सम्यग्दर्शनं, मुख्यया वृत्त्या तु तत्त्वार्थ श्रद्धानरूप आत्मपरिणामः सोऽपि नात्मव्यतिरिक्त एवेति द्रव्यमित्युक्तं, आह- यदि यथोक्ताः पुद्गलास्तदुपष्टम्भजन्यो वाऽऽत्मपरिणामः सम्यग्दर्शनं न तर्हि क्षीणदर्शनमोहनीयस्य छद्मस्थकेवलिसिद्धजीवस्य सम्यग्दर्शनमित्युक्ते आह- 'सम्यग्दृष्टिर्जीव' इति सम्यक् - शोभना सदसत्पदार्थावलोकिनी दृष्टिर्यस्य स क्षीणदर्शनमोहनीयस्य सम्यग्दृष्टिर्जीव इति, एतदुक्तं भवति - क्षीणे दर्शनमोहनीये न सम्यग्दर्शनी भण्यते, किं तर्हि ?, सम्यग्दृष्टिरेवेति, अतः सिद्धसाध्यतेतिभावः, स पुनः क्षीणदर्शनमोहः किं रूपी ?, नेत्याह- 'अरूपी' अविद्यमानं रूपमस्येत्यरूपी, सर्व्वधर्म्मादिषु क्षेप्यः, नासौ रूपादिधर्म्मसमन्वितः, अमूर्त आत्मेति, छद्मस्थकेवलिनोर्यद्यपि कर्म्मपटलोपरागस्तथाप्यात्मा न स्वभावमपजहाति, आगन्तुकं हि कर्म्मरजो मलिनयत्यात्मानमभ्रादिवच्चन्द्रमसं, सिद्धास्तु सर्वथाप्यरूपा एव, स एव सम्यग्दृष्टिः इदानीमाशङ्क्येत - किं स्कन्धो ग्राम इति, तन्निरासायाह- 'नो स्कन्धः' अरूपत्वादेव न स्कन्धः-पुद्गलादिरूपः, स्वप्रदेशाङ्गीकरणात्तु स्यात् स्कन्धः, अथवा पञ्चास्तिकायसमुदिताः स्कन्धः, नोशब्दस्य तद्देशवाचित्वान्नोस्कन्धः
८०
>
Page #155
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૮૧ सम्यग्दृष्टिः, एवं नोग्रामोऽपि वक्तव्यः, चतुर्दशभूतग्रामैकदेशत्वात् सम्यग्दृष्टेरिति । सम्प्रति स्वामित्वशब्दोच्चारणात् स्वामीत्यनेन 'कस्य' स्वामिनः सम्यग्दर्शनमिति, उद्देशवाक्यमेवं कृत्वा प्रवृत्तं-किं यत्समवाय्येतत् तस्यैवैतत्, उत तदुत्पत्तिनिमित्तभूतस्यान्यस्यापि, व्यवहारार्थमाश्रीयते ? इति, उच्यते, मुख्येन तावत् कल्पेन यद् यत्र समवेतं तत् तस्यैवेति, व्यवहारार्थं तु निमित्तभूतस्याप्याश्रीयते, एतदाह-'आत्मसंयोगेने'त्यादि, आत्मसंयोगेन-आत्मसम्बन्धेन, यदा ह्युत्पद्यमानस्य सम्यग्दर्शनस्य परतोऽपि निमित्तात् प्रतिमादिकात् नापेक्षा क्रियते प्रतिमादेस्तदाऽसौ परिणाम आत्मनि समवेत इतिकृत्वा स एवात्मा तेन परिणामेन तानि तत्त्वान्येवमभिमन्येत अत आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनं, जीवस्य स्वामिनः सम्यग्दर्शनं-रुचिरिति, 'परसंयोगेने'ति परं-साधुप्रतिमादि वस्तु तन्निमित्तीकृत्य श्रद्धानपरिणाम उपजायते ततः स परिणामस्तत्कर्तृक इति तस्य व्यपदिश्यते, अत्र परसंयोगे षड् विकल्पा भवन्ति-जीवस्येत्यादयः, यदाऽस्य जन्तोः परमेकं मुनिमालम्ब्य क्रियानुष्ठानयुक्तं सा रुचिरुपजायते, क्षयोपशमो हि द्रव्यादिपञ्चकमुररीकृत्य प्रादुरस्ति, अतो बहिरवस्थितस्य साधोरुत्पादयितुः सा रुचिः, स्वं कुम्भ इव कुम्भकारस्येति, एवमेकमजीवाख्यं पदार्थं प्रतिमादिकं प्रतीत्य यदा क्षयोपशमः समुपजायतेऽतस्तदा तस्यैवाजीवस्य सम्यग्दर्शनं नात्मन इति, यदा पुनर्बी साधू निमित्तं क्षयोपशमस्य विवक्षितौ नात्मा तदा जीवयोः सम्यग्दर्शनं, यदा पुनरजीवौ प्रतिमाख्यावुभौ निमित्तीकृतौ तदा तयोः स्वामित्वविवक्षायां तत् सम्यग्दर्शनमिति, यदा पुनर्बहवो जीवाः साधवस्तस्योत्पत्तौ निमित्तं भवन्ति तदा जीवानां सम्यग्दर्शनं, न तु यत्र समवेतमिति, यदा पुनर्बह्वीः प्रतिमा भगवतां दृष्ट्वा तत्त्वार्थश्रद्धानमाविर्भवति तदा च तासामेव तत्कर्तृकत्वात् नात्मन इति, 'उभयसंयोगेने ति यदाऽऽत्मनोऽन्तरङ्गस्य बहिरङ्गस्य च साध्वादेस्तद्विवक्ष्यते तदा उभौ
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-७ तस्य सम्यग्दर्शनस्य स्वामिनौ भवतः इत्युभयसंयोगोऽभिधीयते, अत्र च लाघविक आचार्यो हेयान् विकल्पानादर्शयति, आदेयाः पुनरुपात्तव्यतिरिक्ताः, अयं तावदत्र विकल्पो न सम्भवति-जीवस्य सम्यग्दर्शनमिति, यतोऽनेन षष्ठ्यन्तेन सम्यग्दर्शनस्य यः समवाय्यात्मा स वा भण्यते बाह्यो वा तीर्थकरादिः यमवलोक्य स तादृशः परिणतिविशेषः समुदभूदिति ?, तत्र यद्यात्मा समवायी सम्बध्यते नास्ति तदा परस्य सम्बन्धः, उभयसंयोगेन चैतच्चिन्त्यते, अथवा यदि तीर्थकरादिरभिसम्बध्यते तदा नात्माभिसम्बन्धः, अतः त्याज्य एवायं विकल्पः, एवं नोजीवस्येति, अजीवस्येत्यर्थः, एकस्याः प्रतिमायाः विवक्षितत्वादुभयसंयोगाभाव इति हेयो विकल्पः, तथा जीवयोः सम्यग्दर्शनमिति न सम्भवति, यस्माद्वा तत्र समवायिनौ पुरुषौ स्वामितया विवक्षितौ, मम च सम्यग्दर्शनमस्य च सम्यग्दर्शनमुत्पन्नमिति, यतस्तु तदालम्ब्योत्पन्नं तस्याविवक्षितस्वामितया उत्पादनिमित्तयोश्चोभयसंयोगो विवक्षितः अतस्त्यज्यते, तथा अजीवयोः सम्यग्दर्शनमिति, द्वयोः प्रतिमयोरालम्बनीकृतयोर्भेदेन तद्विवक्षितं, यत्र तु समवेतं तत्राविवक्षा, अतस्त्यज्यते अयमपि विकल्पः तथा पञ्चमोऽपि त्याज्य:-जीवानामिति, अत्र बहव एव सम्यग्दर्शनसमवायिनो विवक्षिता जीवाः-अस्य चास्य चास्य चेति, न तु येनालम्बनेन तेषामुत्पन्नं तस्य तत् सम्यग्दर्शनं विवक्षितं, तस्मादयमपि त्याज्यः, षष्ठोऽप्यजीवानामिति त्यज्यते, आलम्ब्यानां बहूनां प्रतिमानामेतत् सम्यग्दर्शनं विवक्षितं, यत्र तूत्पन्नं तदविवक्षितमिति त्याज्य एष षष्ठो विकल्पः, एवमेते उभयसंयोगविवक्षायां षडपि त्यक्ताः, आदेया अपि षडेव, यथा जीवस्य च जीवस्य च, यस्य तदुत्पन्नं तस्य च तत्परिणन्तुः यं च निमित्तीकृत्य साधुमुपजायते तदर्शनं तस्य च तदिति, उभयोर्विवक्षितत्वात् स तत्त्वेन विकल्पः सम्भाव्यते १। तथा यस्य तदुत्पन्नं यस्य च विवक्षितं याभ्यां च दृश्यमानाभ्यां
Page #157
--------------------------------------------------------------------------
________________
सूत्र-७
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ साधुभ्यां तदुत्पादितं तयोश्च साधुजीवयोस्तत् सम्यग्दर्शनमुभयत्रापि सतत्त्वेन विवक्षितत्वाज्जीवस्य जीवयोश्च द्वितीयो विकल्पः २। तथा यस्य तदुत्पन्नं यस्य च विवक्षितं यैश्च दृश्यमानैः साधुभिस्तदुत्पादितं तेषां च साधुजीवानां तत् सम्यग्दर्शनं, उभयत्रापि सतत्त्वेन विवक्षितत्वात् जीवस्य जीवानां च तृतीयो विकल्पः ३। तथा यस्य तदुत्पन्नं तस्य च विवक्षितं यया च दृश्यमानया प्रतिमया अजीवरूपयोत्पादितं तस्याश्च तदिति, तदा जीवस्य च तस्याश्च प्रतिमायाः तदिति सम्भाव्यते विकल्पो जीवस्याजीवस्य चेति ४। तथा जीवस्य यस्य तदुत्पन्नं याभ्यां प्रतिमाभ्यां दृश्यमानाभ्यां तदुत्पादितं उभयत्र विवक्षितत्वात् सम्भाव्यते अयं विकल्पो-जीवस्याजीवयोश्चेति ५। तथा यस्य तदुत्पन्नं याभिश्च प्रतिमाभिदृश्यमानाभिरुत्पादितं सर्वत्र विवक्षितत्वाज्जीवस्याजीवानां चेति भङ्गकः सम्भाव्यते ६। एतदाह-'शेषाः सन्ति' षडित्यर्थः, २।
सम्प्रति तृतीयं द्वारं परामृशन्नाह-'साधन मिति, साध्यते-निर्वय॑ते येन तत् साधनं, अत्र पृच्छ्य मानं, तदाह-'सम्यग्दर्शनं केन भवति' याऽसौ रुचिः सुविशुद्धसम्यक्त्वदलिकोपेता सा केन भवतीति ?, अत आह-'निसर्गादधिगमाद्वा भवतीत्युक्तं' एतत् कथयति-न तावेव निसर्गाधिगमौ तादृशीं रुचिं जनयतः, किन्तु निसर्गाधिगमाभ्यां क्षयोपशमादयः कर्मणां जन्यन्ते, ततः क्षयोपशमादेः सम्यग्दर्शनं भवति, तावपि च निसर्गाधिगमौ कर्मणां क्षयोपशमादेरेव भवतः, ततस्ताभ्यामुत्तरोत्तरं क्षयोपशमं विशुद्धं विशुद्धतरमापादयमानाभ्यां यदा प्रतिविशिष्टः क्षयोपशमः आपादितो भवति तदा तस्मात् प्रतिविशिष्टात् क्षयोपशमात् सम्यग्दर्शनं भवतीति कथयति, तत्र निसर्गे बहु वक्तव्यमिति प्राक् तद्दर्शितमेव, एकेन च वाक्येन न शक्यं तत् समस्तं दर्शयितुमित्यतिदिशति 'तत्र निसर्गः पूर्वोक्तः', अधिगमोऽल्पविचारत्वादेकेन वाक्येन, समस्ताधिगमोपसंहारभावादाह-'अधिगमस्तु सम्यग्व्यायाम'इति, गुर्वादि
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-७ समीपाध्यासिनः शुभा क्रिया सम्यग्दर्शनोत्पादने शक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते, 'उभयमपी'त्यादि, उभयमपीति-निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं, तौ च निसर्गाधिगमावुभावपि, कथं भवतः ?, अत आह 'तदावरणीयस्ये'त्यादि, तस्य-तत्त्वार्थश्रद्धानलक्षणस्य सम्यग्दर्शनस्य यदावरणीयम्-अनन्तानुबन्ध्यादि कर्म तस्य कर्मणः क्षयेण-उक्तलक्षणेनोपशमेन च क्षयोपशमाभ्यामिति च प्राप्यत इति । अत्र कश्चिदाहतदावरणीयस्येति तत्त्वार्थश्रद्धानलक्षणज्ञानावरणीयं गृह्यते, ज्ञानावरणीयवज्जिते कर्मणि प्राय आवरणीयव्यवहाराभावात्, अत एव दर्शनं ज्ञानमिति, एतच्चायुक्तं, ज्ञानावरणीयस्योपशमाभावात्, स्यादेतत्, सत्यमेतत्, किन्तु मोहनीयोपशमात् यो ज्ञानावरणीयक्षयादिः ततः सम्यग्दर्शनमिति, तदप्ययुक्तं, उपशमेनेति पक्षान्तरोपन्यासानुपपत्तेः, हेतोः फलात् पूर्वमुपादानात् अतिप्रसङ्गाच्च, साताद्युदयादपि क्वचिद् ज्ञानावरणीयक्षयादिभावादौदयिकप्रसङ्गादिति यत्किञ्चिदेतत्, तस्मात् सम्यग्दर्शनावारकमित्यनेनानन्तानुबन्ध्यायेव तदावरणीयमुक्तमिति न दोषः ३।
सम्प्रत्यधिकरणद्वारं परामृशति-'अधिकरण'मिति, अधिक्रियते यत्र तदधिकरणं आधारः-आश्रय इति, स च आधारस्त्रिविधः-आत्मा वा यत् समवेतं दर्शनं मुख्यतः, उपचारात् परत्र भवति, यत्राश्वादौ सम्यग्दृष्टिर्व्यवस्थितः तस्मिन्नपि तत्, उभयविवक्षायां चोभयत्र तत् आत्मनि परत्र च, एतदेव त्रैविध्यं दर्शयन्नाह-आत्मसन्निधानेनात्मन्येव स्थितमित्यर्थः परसन्निधानेन परत्र स्थितमिति, आत्मस्थमपि तदस्मिन् पक्षे न विवक्ष्यते, उभयसन्निधानेनात्मनि परत्र चेति वाच्यं, आत्मसन्निधानमिति चास्यार्थं सुहृद्भूत्वा कथयति-आत्मसन्निधानमभ्यन्तरसन्निधानमित्यर्थः, आत्मैवाधार आत्मसन्निधानं, प्रसिद्धतरेण स(स्व)शब्देनाभ्यन्तरसन्निधानमिति व्यपदिष्टं, आन्तरः-आसन्नस्तस्य सम्यग्दर्शनस्येति, परसन्निधानमिति चास्यार्थं विवृणोति-‘बाह्यसन्निधानं' बाह्यम्-आसनादि, यत्रस्थस्य
Page #159
--------------------------------------------------------------------------
________________
८५
सूत्र-७
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ सम्यग्दर्शनभाव इति, एवमुभयभावना कार्या, अधुनाऽऽधारे त्रिविधे कथिते परस्यैतदेव सन्देहकारणं जातं-क्व तर्हि सम्यग्दर्शनमिति ?, पृच्छति- कस्मिन् सम्यग्दर्शनं' अथवा अन्यथा प्रश्नः, सम्यग्दर्शनमित्येष गुणः, गुणस्य आश्रयेण भवितव्यं, स पुनराश्रयः किमभ्यन्तर आत्मा उत बाह्यं प्रतिमादि वस्तु यदुपष्टम्भेनोपजातं ! उतोभयमिति प्रश्नित आह-'आत्मसन्निधाने तावदि'त्यादि, आत्माधारविवक्षायां जीवे सम्यग्दर्शनं, तस्य अन्यत्रादर्शनात्, यथा सम्यग्दर्शनमेवं ज्ञानचारित्रे अपीति, एतदाह-'जीवे ज्ञानं जीवे चारित्र'मिति, न च ज्ञानदर्शनचारित्राणि विरहय्य अन्यो जीवोऽस्तीति, काल्पनिकमुपदिशति, कथं ?, यदा तावज्जीवे सम्यग्दर्शनं तदा ज्ञानचारित्रे आधारभावं प्रतिपद्येते, ज्ञानचारित्रात्मनि जीवे सम्यग्दर्शनं, यदा जीवे ज्ञानं तदा दर्शनचारित्रयोराधारता, यदा जीवे चारित्रं तदा ज्ञानदर्शनगोचरात् चारित्रमाधेयमिति, 'एतदादी'ति, एतानि-ज्ञानादीनि आदिर्यस्य गुणान्तरस्य तदेतदादि, तदपि जीवे आधारे दृश्यं भव्याभव्यत्वादि ‘बाह्यसन्निधानेन जीवे सम्यग्दर्शन'मित्यादि, ननु चात्मन्येवोपलभ्यत इत्युक्तं कथमिदानीं परस्मिन्नपि व्यपदिशति ?, उच्यते, न यदेव यत्राविभागेनावस्थितं तदेव तत्रेत्युच्यते, किन्तु अन्यत्रापि व्यवस्थितमन्यत्रोपदिश्यते, यथा पर्यंकस्थो गेहे देवदत्तः, गेहस्थो नगर इति, जीवे सम्यग्दर्शनादीत्यादयो विकल्पाः पूर्वं भाविता एव, इहाप्याधारभेदं केवलमुच्चारयता सर्वं तथैव भावनीयं, उभयसन्निधानेनाभूताः सद्भूताश्च षडेव यथोक्ता भङ्गा एव विकल्पाः भङ्गेषु वा विकल्पा इति, अत्राह- स्वामित्वाधिकरणार्थयोर्न कश्चिदर्थभेद इति किमर्थं भेदाभिधानं ?, उच्यते, एकत्र सम्बन्धविवक्षा परत्राधारविवक्षेति, अस्ति चानयोर्भेदः देवदत्तस्य पुत्रो नगरासनादौ तिष्ठतीति यथा ४।
स्थितिद्वारं स्पृशति-'स्थिति'रिति, एतद् विवृणोति-'सम्यग्दर्शनं कियन्तं कालमुत्पन्नं सदवतिष्ठते, 'कालाध्वनो रिति द्वितीया, प्रश्न
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र
यितुरयमभिप्रायः-प्रागभूत्वा मिथ्यादृष्टेर्दर्शनमाविश्चकास्ति, यच्चोत्पत्तिमत् तत् सादि सपर्यवसानं दृष्टं मनुष्यादिवत्, किञ्चित् सादिरपर्यवसानं सिद्धत्वादिवत्, आचार्योऽपि प्रश्नाभिप्रायानुरूपमेवोत्तरमाह-'सम्यदृष्टिर्द्विविधेत्यादि, द्विविधेति सादिः सपर्यवसाना सादिरपर्यवसाना चेत्येवं द्विविधा, शोभना दृष्टिः सम्यग्दृष्टिः का च शोभना ?, या शुद्धकर्म्मदलिककृता या च दर्शनमोहनीयक्षयात् त्रयाणां भवति छद्मस्थस्य श्रेणिकादेरिव, अपरा भवस्थस्यापायसद्द्रव्यपरिक्षये केवलिनः, अपरा सिद्धस्येति, तत्र या अपायसद्द्रव्यवर्तिनी श्रेणिकादीनां च सद्द्द्रव्यापगमे भवति अपायसहचारिणी सा सादिसपर्यवसाना, यस्मिन् काले श्रेणिकादिभिर्दर्शनमोहसप्तकं क्षपयित्वा रुचिराप्ता स आदिस्तस्याः, यदा त्वपायः-आभिनिबोधिकमपगतं भविष्यति केवलज्ञान उत्पन्ने सोऽन्तोऽस्याः सम्यग्दृष्टेः, एतदाह - 'सादिः सपर्यवसाने'ति, या तु भवस्थकेवलिनो द्विविधस्य सयोगायोगभेदस्य सिद्धस्य वा दर्शनमोहनीयसप्तकक्षयादपायसद्द्रव्यक्षयाच्चोदपादि सा सादिरपर्यवसानेति, यस्मिन् काले दर्शनमोहनीयं क्षपयित्वा प्राप्ता स आदिस्तस्याः, एवमेतत्तत्त्वमित्येवंविधा या रुचिः सा न कदाचित् तस्यापैष्यतीति, एवं यथाक्रममुपन्यस्तं स्वयं व्याख्यानयति, सादिसपर्यवसानेति यदुक्तं तस्येदं व्याख्यानं - 'सादिसपर्यवसानमेव च सम्यग्दर्शनं' यच्चापायसद्द्रव्यवति तच्च सम्यग्दर्शनमितीह भणति यच्च सद्द्रव्यविरामे अपायसम्भवे श्रेणिकादीनां तच्च भणति कथं च सादीति ?, सह आदिना वर्त्तत इति सादिः, यस्मिन् काले मिथ्यादर्शनपुद्गलान् विशोध्य स्थापयति सम्यग्दर्शनतया तदा सादिः यदा त्वनन्तानुबन्ध्युदयात् पुनर्मिथ्यादर्शनतया परिणाममानेष्यति क्षपयित्वा वा तान् सम्यग्दर्शनपुद्गलान् केवली भविष्यति तदा सपर्यवसानं, सह पर्यवसानेन - अन्तेन यद्वर्त्तते तत् सपर्यवसानमेव सम्यग्दर्शनं, यदा च दर्शनसप्तकं क्षपयित्वा
,
८६
Page #161
--------------------------------------------------------------------------
________________
सूत्र
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
८७
2
प्राप्नोति श्रेणिकादिः स आदिस्तस्य, केवलप्राप्तावन्त इति, तत् पुनः सम्यग्दर्शनं सादिसपर्यवसानं शुद्धदलिकसहवर्त्तिनी रुचिः कियन्तं कालं भवतीति यत् पुरस्ताच्चोदितं तद्भावयन्नाह - 'तज्जघन्येने'त्यादि, 'सुप्सुपे'ति समासो भवति, अत्यन्तसंयोगे कालस्य द्वितीया, एतदुक्तं भवति-तथा सम्यग्दर्शनं कश्चिज्जन्तुर्द्वे घटिके तत्परिणाममनुभूय पुनर्मिथ्यादर्शनीभवति केवली वा परतः, एवं जघन्यां स्थितिमाख्यायोत्कृष्टां निरूपयन्नाह-'उत्कृष्टेने'त्यादि, उत्कर्षेण कियन्तं कालमास्ते ?, षट्षष्टिः सागरोपमाणि साधिकानि तद्भावना - इहाष्टवर्षे सम्यग्दर्शनमधिगम्य समासादितदीक्षः पूर्वकोटिं विहृत्य अष्टवर्षोनामपरिच्युतसम्यग्दर्शनः विजयादीनां चतुर्णामन्यतमस्मिन् विमाने उदपादि स्थितावुत्कृष्टायां, त्रयस्त्रिंशत्सागरोपमस्थितिः, तत्क्षयाच्च प्रच्युत्य मनुजेषु सहदर्शन: समुत्पन्नः पुनस्तेनैव प्रकारेण संयममनुष्ठाय तदेव विमानं तावत्स्थितिकमनुप्राप्तः पुनः स्थितौ क्षीणायामक्षीणतत्त्वार्थश्रद्धानः संयमं प्राप्यावश्यंतया सिद्ध्यति, एवं द्वे त्रयस्त्रिशतौ षट्षष्टिः पूर्वकोटित्रयातिरिक्ता, अच्युतकल्पे वा द्वाविंशतिसागरोपमस्थितिः तिस्रो वारा: समुत्पद्यते, ततः परं अवश्यंभाविनी तस्य सिद्धिरिति । यदुक्तं पुरस्तात् 'सम्यग्दृष्टिर्द्विविधा-सादिसपर्यवसानेति सोऽंशो भावितः स्थितिरेव सादिरपर्यवसानेति योऽंशः स (तं) भावयति अनेन - 'सम्यग्दृष्टिः सादिरपर्यवसाना सयोग' इत्यादिना, सह योगैः - मनोवाक्कायलक्षणैः सयोगः केवली, उत्पन्ने केवलज्ञाने यावत् शैलेश न प्रतिपद्यते तावत् सयोगकेवली, शैलेशीप्रतिपत्तौ तु निरुद्धयोगः, एतदेवाह - 'शैलेशीप्राप्त' इति, शिलानां समूहाः शैलास्तेषामीशो मेरुः तस्य भावः शैलेशी, अचलतेतियावत्, तां प्राप्तः, स चेयान् कालो ज्ञेयः - मध्यमया वृत्त्या पञ्च ह्रस्वाक्षराण्युच्चार्यन्ते यावत् ततः परं सिद्ध्यत्येव, एष द्विविधोऽपि केवली सयोगायोगाख्यः, भवस्थः साद्यपर्यवसानसम्यग्दृष्टिरुच्यते,
Page #162
--------------------------------------------------------------------------
________________
८८ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-७ सिद्धश्च सर्वकर्मवियुत इति, यतः सादिरप्यसौ रुचिः न च कदाचिदपैष्यतीति, सम्यग्दृष्टिः सादिरपर्यवसानेति चेत्ययं स्त्रीलिङ्गनिर्देशः भवस्थकेवलिनः सयोगस्यायोगस्य च सिद्धस्य च तस्य रुचेरनन्यत्वख्यापनार्थो, नासौ ततोऽन्येति, अथवा सम्यग्दृष्टिः सादिरपर्यवसाना याऽभिहिता तामनुभवति सयोगादिरिति ५।
सम्प्रति विधानद्वारं परामृशन्नाह-'विधान'मिति, विधीयते तदिति विधानं-भेदः प्रकार इति, ननु च साधनद्वारैरभिहित एव भेदो निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनमिति, किं पुनर्भेद आख्यायते ?, उच्यते, तत्र न सम्यग्दर्शनस्य भेदः प्रतिपिपादयिषितः, किन्तु निमित्तं, तत्र क्षयादि यदुत्पत्तौ कारणतां प्रतिपद्यते तद्भेदो विवक्षितः, इह तु तेन निमित्तेन यत्कार्यमुपजनितं तस्य भेदः प्रतिपाद्यते, एवं च कृत्वा वक्ष्यमाणसङ्ख्याद्वारस्यास्य च विधानद्वारस्य (साधनस्य) च स्पष्ट एव भेदो निदर्शितः स्यात्, विधानं सम्यग्दर्शनस्य भेदकं क्षयसम्यग्दर्शनमुपशमसम्यग्दर्शनं क्षयोपशमसम्यग्दर्शनमिति, सङ्ख्याद्वारे तु तद्वतां भेदः प्रतिपाद्यते, कियत् सम्यग्दर्शनं ?, कियन्तः सम्यग्दर्शनिन इत्यर्थः, निर्णयवाक्येऽपि चासङ्ख्येयानि सम्यग्दर्शनानीत्यस्मिन् असङ्ख्येयाः सम्यग्दर्शनिन इत्यर्थः, मतुपो लोपादभेदोपचारात् अर्शादिपाठाद्वा, तस्माद् युक्तः त्रयाणां साधनविधानसङ्ख्याद्वाराणां परस्परेण भेद इति,
सम्प्रति भेदकथने प्रवर्त्तमान एकस्याश्चाभेदरुचेरयुक्तरूपे(क्ता भिन्नते)ति मन्यमानः कारणौपाधिकं भेदं दर्शयन्नाह-'हेतुत्रैविध्यात् क्षयादि त्रिविध'मित्यादि, तिस्रो विधा यस्य स त्रिविधो हेतुः, अन्यपदार्थः, त्रिविधस्य भावः त्रैविध्यं, हेतोस्त्रैविध्यं हेतुत्रैविध्यं तस्माद्धेतुत्रैविध्यात्, वर्तमानसामीप्यादिवत् समासः, हेतुत्रैविध्यप्रदर्शनायाह-'क्षयादि त्रिविधं सम्यग्दर्शन मिति कार्यनिर्देशः एषः, न च त्रिभिः सम्भूयैकं जन्यते मृदुदकगोमयैरिवोपदेशनकं, किन्तु क्षयेणान्यैव रुचिरात्यन्तिकी
Page #163
--------------------------------------------------------------------------
________________
सूत्र-७
८९
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ सकलदोषरहिताऽऽविर्भाव्यते, क्षयोपशमेनापि चान्यादृश्येव, तथोपशमेनेति, अतः त्रिविधं सम्यग्दर्शनं यत् कार्य क्षयादिहेतुभिः, के पुनस्ते हेतवः ? इति, उच्यते, क्षयादयः, कस्य च क्षयादयोऽत आह'तदावरणीयस्ये'त्यादि, तस्य-सम्यग्दर्शनस्यावरणीयम्-आच्छादकं शशिलाञ्छनस्येवाभ्रादि तस्य, 'कर्मण'इति पृथग्भूतस्य कर्मणो, न वासनादेः, एतदेव स्पष्टयन्नाह-'दर्शनमोहस्ये'ति, अनन्तानुबन्ध्यादेदर्शनसप्तकस्येत्यर्थः, चशब्दः शेषप्रकृत्यानुगुण्यसमुच्चयार्थः, अवधारणार्थ इत्यन्ये, दर्शनमोहस्यैव न पठन्त्येवान्ये, ततश्च तदावरणीयस्य कर्मणो दर्शनमोहस्य 'क्षयादिभ्य' इति क्षयक्षयोपशमोपशमेभ्यस्तद्भवति, 'तद्यथे'त्युदाहरणोपन्यासार्थः, 'क्षयसम्यग्दर्शन'मित्यादि, तदावरणीयस्य कर्मणः क्षयादेरुपजातत्वादेवमभिधीयत इति भावः, 'अत्र चे'त्यादि, अत्रेति एषु क्षयादिसम्यग्दर्शनेषु यथा कार्यभेदोऽभ्युपगतः एवं प्रकर्षभेदोऽभ्युपगन्तव्य इति कथयत्येतच्चशब्दः, तं च प्रकर्ष दर्शयन्नाह-'औपशमिके'त्यादि, पूर्वं च क्षयसम्यग्दर्शनं प्रधानत्वादुपन्यस्येदानी प्रकर्षस्य निदर्श्यत्वादन्ते तदुपन्यस्यति, उपशमेन-उदयविघातरूपेण निर्वृत्तमौपशमिकं, क्षयेण-परिशाटरूपेणोपशमेन च निर्वृत्तं क्षायोपशमिकं, क्षयेण निर्वृत्तं क्षायिकम्, अत एषामौपशमिकादीनामिमां रचनामाश्रित्य परस्परस्य विशुद्धिप्रकर्षो-निर्मलता स्वच्छता तत्त्वपरिच्छेदितेत्यर्थः, औपशमिकं हि सम्यग्दर्शनं सर्वमलीमसमल्पकालत्वात्, भूयश्च मिथ्यात्वगमात्, यतोऽन्तर्मुहूर्त्तमात्रं भवेद्, यदि च कालं तत्रस्थो न करोति, एवं सति मिथ्यादर्शनमेव प्रतिपद्यत इत्यागमः, तस्माच्चौपशमिकात् क्षायोपशमिकं सम्यग्दर्शनं विशुद्धतरं, बहुकालावस्थायित्वाद्, यत उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि तदुक्तम्, अत एव च तस्य वस्तुपरिच्छेदस्पष्टग्रहणसामर्थ्यमनुमातव्यम्, आगमाच्चास्मात्, ततश्च क्षायिकं विशुद्धतमं, सर्वकालावस्थायित्वात् स्पष्टवस्तुपरिच्छेदाच्चेति ॥१-७॥
Page #164
--------------------------------------------------------------------------
________________
૯૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ ટીકાર્થ– કેવળ નિર્દેશ આદિને જ કહે છે એમ નહિ, કિંતુ સંબંધવાળા વાક્યનું પણ સમર્થન કરે છે. મિશ્ર ઈત્યાદિ, આ નિર્દેશ આદિથી અને
શબ્દથી પ્રમાણ, નય, સત્ આદિથી તત્ત્વોનો વિસ્તારથી બોધ થાય છે. પશ્ચ(=એમનાથી) એમ સામાન્ય શબ્દનો નિર્દેશ કરવામાં વિશેષનો બોધ ન થાય. આથી વિશેષ અર્થ માટે કહે છે- નિર્વેશામિક
તિ, નિર્દેશાદિ શબ્દથી સામાન્ય સ્વરૂપ કહેવા છતાં નિયતસંખ્યાનું જ્ઞાન થતું નથી. સમાસમાં કથન અસ્પષ્ટ જ હોય એ પ્રસિદ્ધ છે. (એથી) સૂત્રથી પણ નિયતસંખ્યાની સંભાવના થઈ શકતી નથી. આથી પબિ: એમ કહ્યું. મિએમ કહેવા છતાં શું આ છ વ્યાખ્યાના દ્વારો છે કે નહિ એવી જે આશંકા તેને દૂર કરવા માટે કહે છે- અનુયોદિ: આ છ વ્યાખ્યાના દ્વારો(=ઉપાયો) છે, અર્થાત્ વ્યાખ્યાના અન્ય પ્રકારો છે. આ અનુયોગદ્વારો બધાં જ તત્ત્વોનાં છે કે નહિ? એવી આશંકાને દૂર કરવા માટે કહે છે“સર્વેષામ્' તિ, બધાય તત્ત્વોના અનુયોગદ્વારો છે. “બધાયના” એમ કહેવા છતાં સર્વ શબ્દથી ભાવનું ગ્રહણ કર્યું નથી. તેથી તેનું નિરાકરણ કરવાની ઇચ્છાથી કહે છે- “માવાનામ્ તિ, અભાવમાં પ્રયત્ન કરવો એ વ્યર્થ છે. આથી આ વિવરણ અભાવ સંબંધી નથી એમ કહે છે. ભાવો પણ અન્યદર્શનોને અભિમત છે, પણ અતત્ત્વ રૂપ છે. આથી ગીવાનાં તસ્વીનામ્ એ બે વિશેષણોનો ઉલ્લેખ કર્યો છે. નિર્દેશ આદિથી જીવાદિ તત્ત્વોનું નિરૂપણ સંક્ષેપથી છે કે વિસ્તારથી છે? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- “
વિન્ધશ: તિ, પ્રત્યય બધા કારકમાં લાગે છે. અહીં ત્રીજી વિભક્તિમાં છે, અર્થાત્ વિવિધ રીતે. વિસ્તરે એવા પદથી આને કહે છે, અર્થાત્ વિવિધ રીતે વિસ્તારથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે.
નિર્દેશ આદિ છ દ્વારોથી તત્ત્વોનો બોધ નિર્દેશાદિક અનુયોગ દ્વારોથી ભાવસ્વરૂપ જીવાદિ સર્વતત્ત્વોનો વિવિધ રીતે વિસ્તારથી એમ કહેવા છતાં જો પૂર્વસૂત્રથી અધિગમ એ પદની અનુવૃત્તિ ન હોય તો વાક્ય અધૂરું જ રહે. આથી પૂર્વસૂત્રથી અધિગમપદની અનુવૃત્તિ હોવાથી કહે છે- “ધામ:”રૂતિ. પદાર્થ સત્તા વિના હોતો નથી,
Page #165
--------------------------------------------------------------------------
________________
૯૧
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અર્થાત્ દરેક પદાર્થની સત્તા અવશ્ય હોય છે, તો પણ બીજી ક્રિયાનો અધ્યાહાર ન કરવો જોઇએ. તેથી મતિ એ પ્રમાણે કહે છે.
આટલા વર્ણનથી સૂત્રના સમુદિત અર્થનું વ્યાખ્યાન કર્યું. હવે સૂત્રના અવયવાર્થનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકાર કહે છે- “તથા' ઇત્યાદિ, નિર્દેશ વગેરે વ્યાખ્યાદ્વારો જે રીતે વિચારાય છે તે રીતે કહેવાય છે.
(૧) નિર્દેશ– નિર્દેશ એ પદ વ્યાખ્યાન કરવા યોગ્ય અવયવનો ઉલ્લેખ છે. 'નિર્દેશ ઉદ્દેશ પૂર્વક હોય છે. આથી પ્રશ્ન થાય તો નિર્દેશ ઘટે. આથી નિર્દેશનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી જ ભાષ્યકાર ઉદ્દેશને કહે છે- જે નીવઃ તિ, જીવ શું દ્રવ્ય છે? ગુણ છે? ક્રિયા છે? એવો પ્રશ્ન થયે છતે નિર્દેશને કહે છે- સૌપમાવિ ઇત્યાદિ, હવે કહેવાશે તે ઔપશમિક વગેરે ભાવો છે. કેમકે આત્મા તે પ્રમાણે (ઉપશમ આદિ રૂપે) થાય છે. ઔપશમિક આદિ ભાવોથી યુક્ત જીવ દ્રવ્ય છે. જીવમાત્ર દ્રવ્ય જ છે એમ નહિ, તથા કેવળ ભાવસ્વરૂપ પણ નથી, કિંતુ દ્રવ્ય અને ભાવ એમ ઉભયસ્વરૂપ છે, અર્થાત્ જીવ દ્રવ્ય છે અને ઔપશમિક આદિ ભાવોથી યુક્ત પણ છે. આ રીતે જ જીવમાં સ્વામિત્વ વગેરે અનુયોગદ્વારો વિચારવા યોગ્ય છે. આથી ભાષ્યકારે જીવમાં સ્વામિત્વ વગેરે અનુયોગદ્વારો બતાવ્યા નથી. પણ અમે બતાવીએ છીએ.
(૨) સ્વામિત્વ- સ્વામી એટલે માલિક. સ્વામીનો ભાવ તે સ્વામિત્વ. જીવ કોનો સ્વામી છે? અથવા જીવના કોણ સ્વામી છે? એવા પ્રશ્નનો ઉત્તર કહેવાય છે. પ્રસ્તુત એક જીવ ધર્મ વગેરે અસ્તિકાયોનો સ્વામી છે. કારણ કે જીવ બધામાં મૂછ કરે છે, બધાને પ્રાપ્ત કરે છે, બધાનો પરિભોગ કરે છે, અથવા બધાને શરીરરૂપે ગ્રહણ કરે છે, આથી જીવ બધાનો સ્વામી છે. જીવના પણ તેના પ્રત્યે મૂછી કરનારા જીવો સ્વામી થાય છે. ૧. નિર્દેશ એટલે વસ્તુનું વિશેષથી વર્ણન કરવું. ઉદ્દેશ શબ્દના કેવળ નામથી ઉલ્લેખ કરવો, પ્રશ્ન કરવો વગેરે અનેક અર્થો છે. તેમાં અહીં ઉદ્દેશ શબ્દ પ્રશ્ન અર્થમાં છે. ઉદ્દેશને કહે છે એટલે પ્રશ્નને કહે છે
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ (૩) સાધન– જેનાથી જીવ સિદ્ધ કરાય તે સાધન. જીવ કોનાથી સિદ્ધ કરાય છે? એવા પ્રશ્નનો ઉત્તર કહેવાય છે- જીવ બીજા વડે સિદ્ધ કરાતો નથી. કારણ કે સદાય રહેલો છે. અથવા બાહ્ય (કર્મરૂપ) પુગલોની અપેક્ષાએ દેવ આદિ જીવ પુદ્ગલોથી સિદ્ધ કરાય છે, અર્થાત્ પુદ્ગલો વડે જીવ સ્વસ્થાને લઈ જવાય છે.
(૪) અધિકરણ અધિકરણ એટલે આધાર. આત્મા શેમાં રહે છે? નિશ્ચયનયથી આત્મા આત્મામાં રહે છે. કારણ કે પોતાનામાં રહેલો છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા શરીર-આકાશ આદિમાં રહેલો છે. આત્મા શરીર આદિમાં રહેવા છતાં પોતાના સ્વરૂપથી રહિત બનતો નથી.
(૫) સ્થિતિ– આત્મા જીવસ્વરૂપે કેટલો કાળ રહે છે? ભવચક્રની અપેક્ષાએ સર્વકાળે જીવસ્વરૂપે રહે છે. દેવાદિના ભવોને આશ્રયીને જ્યાં જેટલી આયુષ્યની સ્થિતિ હોય ત્યાં તેટલો કાળ રહે છે.
(૬) વિધાન– વિધાન એટલે પ્રકાર. જીવો કેટલા પ્રકારના છે? જીવના ત્ર-સ્થાવર આદિ ભેદો છે, એ પ્રમાણે બાકીના ભેદો પણ સિદ્ધાંતને અનુસરનારી બુદ્ધિથી પરમ ઋષિઓના પ્રવચનને જોઈને કહેવા. ગ્રંથ ગૌરવના ભયથી ભાગ્યકારે બતાવ્યા નથી.
સમ્યગ્દર્શનમાં નિર્દેશ આદિ દ્વારોથી વિચારણા (૧) નિર્દેશ-તથા જેના માટે (સમ્યગ્દર્શનાદિ માટે) શાસ્ત્રની પ્રવૃત્તિ છે તેમાં (સમ્યગ્દર્શનાદિમાં) પણ નિર્દેશ આદિની યોજનાને કરતા ભાષ્યકાર કહે છે - “સમ્પર્શનપરીક્ષાયામ્' ઇત્યાદિ, જ્યારે સમ્યગ્દર્શનનું નિરીક્ષણ કરાય છે ત્યારે પણ સમ્યગ્દર્શન શું ગુણ છે? શું ક્રિયા છે? શું દ્રવ્ય છે? એમ પ્રશ્ન કર્યો છતે નિર્દેશો થાય છે. અહીં ઉત્તર કહેવાય છે- સમ્યગ્દર્શન દ્રવ્ય છે. પ્રશ્ન- કેવી રીતે?
ઉત્તર– જીવવડે શુભાધ્યવસાય વિશેષથી જે પુદ્ગલો વિશુદ્ધ કરીને દરેક સમયે ભોગવાય છે તે (કર્મના) પુદ્ગલો સમ્યગ્દર્શનનું નિમિત્ત છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ કેમકે તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધાનો પરિણામ તે પુગલોની સહાયથી થાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી સમ્યગ્દર્શન દ્રવ્ય છે. મુખ્યવૃત્તિથી તો સમ્યગ્દર્શન તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ આત્મપરિણામ છે. તે આત્મપરિણામ પણ આત્માથી ભિન્ન નથી. આથી સમ્યગ્દર્શન દ્રવ્ય છે એમ કહ્યું છે.
જો યથોક્ત પુદ્ગલો કે પુગલોની સહાયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ સમ્યગ્દર્શન છે તો જેમનું દર્શનમોહનીય ક્ષીણ થયું છે તે છદ્મસ્થ, કેવલી અને સિદ્ધજીવને સમ્યગ્દર્શન ન હોય એમ કહ્યું છતે ભાષ્યકાર કહે છે-સાષ્ટિર્નીવલ તિ, સમ્ય એટલે શુભ(=સુંદર). શુભ એટલે સર્વપદાર્થો સતુ-અસતુ રૂપ છે એમ જોનારી, જેના દર્શનમોહનીયનો ક્ષય થઈ ગયો છે એવા જે જીવની દૃષ્ટિ શુભ છે તે સમ્યગ્દષ્ટિ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- દર્શનમોહનીય કર્મ ક્ષીણ થયે છતે જીવ સમ્યગ્દર્શની નથી કહેવાતો, કિંતુ સમ્યગ્દષ્ટિ જ કહેવાય છે. (સમ્યગ્દર્શન જેને હોય તે સમ્યગ્દર્શની. આ વ્યાખ્યા પ્રમાણે ક્ષણ દર્શનમોહનીય જીવમાં સમ્યગ્દર્શન ન હોય. પણ સમ્યગૂ છે દૃષ્ટિ જેની એવી વ્યાખ્યાના આધારે સમ્યગ્દર્શન હોય. કેમકે દૃષ્ટિ અને દર્શન એ બંને શબ્દનો અર્થ એક જ છે. આથી સમ્યગ્દર્શની શબ્દ અને સમ્યગ્દષ્ટિ શબ્દમાં માત્ર વ્યુત્પત્તિનો ભેદ છે. પદાર્થમાં ભેદ નથી.) આથી પૂર્વપક્ષીના કથનમાં સિદ્ધસાધ્યતા છે. (જે સિદ્ધ થયેલું હોય એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો તે ન્યાયશાસ્ત્ર પ્રમાણે સિદ્ધસાધ્યતા નામનો દોષ છે.)
ક્ષીણ દર્શનમોહ જીવ શું રૂપી છે? ના, એમ ઉત્તર કહે છે- (રૂપી નથી) અરૂપી છે.
જેને રૂપ ન હોય તે અરૂપી. આ પ્રમાણે સર્વ (રસ-ગંધ-સ્પર્શ આદિ) ધર્મ આદિમાં પ્રશ્નોત્તરી કરવી અને (રસ આદિનો) નિષેધ કરવો. આત્મા રૂપ આદિ ધર્મથી યુક્ત નથી. આત્મા અરૂપી છે. જો કે છબસ્થ ૧. બાદિ શબ્દથી પર્યાયો સમજવા.
Page #168
--------------------------------------------------------------------------
________________
૯૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ અને કેવળી જીવોને કર્મસમૂહનો ઉપરાગ હોય તો પણ આત્મા સ્વભાવને છોડતો નથી. જેમ વાદળ વગેરે ચંદ્રને મલિન કરી શકે નહિ તેમ આગંતુક કર્મરજ આત્માને મલિન કરી શકતી નથી. સિદ્ધો તો સર્વથા અરૂપી જ છે.
તે જ સમ્યગ્દષ્ટિ હમણાં આશંકા કરાય છે કે તે સ્કંધ છે? ગ્રામ છે? તેના નિરાકરણ માટે કહે છે- સમ્યગ્દષ્ટિ રૂપરહિત હોવાથી જ પુદ્ગલાદિ સ્વરૂપ સ્કંધ નથી. આત્માના પ્રદેશોની અપેક્ષાએ સ્કંધ રૂપ છે અથવા સમુદિત પાંચ અસ્તિકાય સ્કંધ છે. નો શબ્દ દેશ વાચી હોવાથી સમ્યગ્દષ્ટિ નોસ્કંધ છે. (કારણ કે સમ્યગ્દષ્ટિજીવ પંચાસ્તિકાય રૂપ સ્કંધના એકદેશ રૂપ છે, અર્થાત પાંચ સ્કંધમાનો એક સ્કંધ છે). એ પ્રમાણે નોગ્રામ અંગે પણ કહેવું, અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ નોગ્રામ છે. (કેમકે સમ્યગ્દષ્ટિ “ચૌદભૂતગ્રામના એક દેશરૂપ છે, અર્થાત્ ચૌદભૂતગ્રામમાનો એક સંજ્ઞી પંચેન્દ્રિય ગ્રામ છે.)
(૨) સ્વામિત્વ- હવે સ્વામિત્વ એવા શબ્દોચ્ચારમાં રહેલા સ્વામી એવા શબ્દથી સમ્યગ્દર્શન કયા સ્વામીનું છે? એવું ઉદેશવાક્ય કરીને પ્રશ્ન થાય કે પ્રવર્તેલું(થયેલું) સમ્યગ્દર્શન શું જેમાં સમવાય(=અભેદ) સંબંધથી રહેલું છે તેનું જ થાય કે વ્યવહારથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત બનનાર અન્યનું પણ થાય ? આ પ્રશ્નનો ઉત્તર કહેવાય છેમુખ્યવૃત્તિથી તો જે સમ્યગ્દર્શન જેમાં સમવાય સંબંધથી રહેલું છે તે સમ્યગ્દર્શન તેનું જ છે. વ્યવહારથી ઉત્પત્તિમાં નિમિત્ત બનનારનું પણ ૧. એક વસ્તુના ગુણો બીજી વસ્તુમાં આવે તે ઉપરાગ કહેવાય. જેમકે સ્ફટિકની પાસે લાલ
પુષ્પ મૂકવામાં આવે તો સ્ફટિકમાં થયેલ લાલરંગ ઉપરાગ છે. ૨. ચૌદભૂતગ્રામ-એકેન્દ્રિયસૂક્ષ્મ-બાદર, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય,
સંજ્ઞી પંચેન્દ્રિય આ સાતેય પર્યાપ્તા અને અપર્યાપ્તા=૧૪. ૩. સમવાયસંબંધ એટલે અભેદ સંબંધ. જેમકે સમ્યગ્દર્શનાદિ ગુણો આત્મામાં સમવાય સંબંધથી રહેલા હોવાથી આત્મા અને ગુણો એ બંનેનો અભેદ સંબંધ છે. બંનેને એકબીજાથી જુદા ન કરી શકાય. સંયોગસંબંધ એટલે ભેદ સંબંધ. જેમ કે વૃક્ષ ઉપર બેઠેલા વાનરનો વૃક્ષની સાથે સંયોગ સંબંધ છે. આથી તે બંને જુદા કરી શકાય છે. એમ સોય-દોરો, આત્મ-કર્મ વગેરે સંબંધમાં પણ જાણવું.
Page #169
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ થાય. આને જ ભાષ્યકાર કહે છે- આત્મસંયોગેન ઇત્યાદિ, આત્મસંયોગથી એટલે આત્મસંબંધથી. જ્યારે પર પ્રતિમાદિ રૂપ નિમિત્તથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થતું હોય ત્યારે પ્રતિમાદિની અપેક્ષા ન કરવામાં આવે તો એ (સમ્યગ્દર્શનનો) પરિણામ આત્મામાં સમવાય(=અભેદ) સંબંધથી રહ્યો છે. આથી તે જ આત્મા તેવા પરિણામના કારણે તે જીવાદિ તત્ત્વો આ પ્રમાણે જ છે એમ માને. આથી આત્મસંબંધથી સમ્યગ્દર્શન જીવનું છે. તત્ત્વોની રુચિરૂપ સમ્યગ્દર્શનનો સ્વામી જીવ છે. “પસંયોોને તિ, પર સાધુ કે પ્રતિમાદિ વસ્તુના નિમિત્તથી શ્રદ્ધાનો પરિણામ થાય તેથી તે પરિણામના કર્તા સાધુ કે પ્રતિમાદિ છે. એથી તે સમ્યગ્દર્શન સાધુ કે પ્રતિમાદિ પરવસ્તુનું કહેવાય છે. અહીં પરસંયોગમાં જીવનું ઇત્યાદિ છ વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે - (૧) જીવનું, (૨) અજીવનું, (૩) બે જીવનું, (૪) બે અજીવનું, (પ) ઘણા જીવોનું અને (૬) ઘણા અજીવોનું.
જીવનું વગેરે છ વિકલ્પો જીવનું– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ એમ પાંચ નિમિત્તોને આશ્રયીને કર્મનો ક્ષયોપશમ થાય છે. જીવને ક્રિયાનુષ્ઠાનથી યુક્ત મુનિનું આલંબન કરીને તત્ત્વરુચિ ઉત્પન્ન થાય તો તે તત્ત્વરુચિ ઉત્પન્ન કરનાર બહાર રહેલા સાધુની કહેવાય છે. જેમકે, ઘડો (વં=)પોતાનો (=માટીનો) હોવા છતાં તેના બનાવનાર કુંભારનો કહેવાય છે.
અજીવનું– એ પ્રમાણે જ્યારે પ્રતિમા વગેરે અજીવ પદાર્થના આલંબનથી ક્ષયોપશમ થાય ત્યારે તે અજીવનું જ સમ્યગ્દર્શન છે, આત્માનું નહિ.
બે જીવોનું– ક્ષયોપશમના નિમિત્ત તરીકે બે સાધુઓ વિવક્ષિત હોય, આત્મા નહિ, ત્યારે બે જીવોનું સમ્યગ્દર્શન છે.
બે અજીવોનું– જ્યારે બે પ્રતિમા રૂપ બે અજીવ નિમિત્ત કર્યા હોય ત્યારે સ્વામિત્વની વિવક્ષામાં તે સમ્યગ્દર્શન બે અજીવોનું છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૯૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ ઘણા જીવોનું- જ્યારે ઘણા=સાધુઓ રૂપ જીવો સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત બને ત્યારે ઘણા જીવોનું સમ્યગ્દર્શન છે, નહિ કે જેમાં સમવાય સંબંધથી રહ્યું છે તે જીવનું.
ઘણા અજીવોનું– જ્યારે ભગવાનની ઘણી પ્રતિમાઓ જોઈને તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા પ્રગટ થાય ત્યારે પ્રતિમાઓ જ તે સમ્યગ્દર્શનને કરનારી હોવાથી તે સમ્યગ્દર્શન પ્રતિમાઓનું(=ઘણા અજીવોનું) જ છે, આત્માનું નહિ.
૩મયસંયોકોન તિ, જ્યારે સમ્યગ્દર્શન અંતરંગ એવા આત્માનું અને બહિરંગ એવા સાધુનું છે એમ વિચક્ષા કરવામાં આવે ત્યારે તે બંને સમ્યગ્દર્શનના સ્વામી થાય છે. આથી ઉભયસંયોગ કહેવાય છે.
અસંભવિત છ વિકલ્પો અહીં લાઇવિક(=થોડા શબ્દોમાં ઘણું કહેવામાં સમર્થ) આચાર્ય હેય( તજવા યોગ્ય) વિકલ્પોને બતાવે છે, અર્થાત્ સંભવી ન શકે તેવા વિકલ્પોને બતાવે છે. હેય તરીકે ગ્રહણ કરેલા વિકલ્પો સિવાયના વિકલ્પો આદેય( સ્વીકારવા યોગ્ય) છે, અર્થાત્ સંભવી શકે તેવા છે.
જીવનું– અહીં(=ઉભય સંયોગમાં) જીવનું સમ્યગ્દર્શન એ વિકલ્પ સંભવતો નથી. કારણ કે જેના અંતે છઠ્ઠી વિભક્તિ છે એવા જીવ શબ્દથી સમ્યગ્દર્શનના સમવાય સંબંધવાળો આત્મા કહેવાય છે ? (=ગ્રહણ કરાય છે?) કે જેને જોઈને તેવો પરિણામવિશેષ ઉત્પન્ન થયો તે બાહ્ય તીર્થકર વગેરે કહેવાય છે? તેમાં જો સમવાય સંબંધવાળા આત્માનો સંબંધ કરાય છે તો પરનો સંબંધ નથી. (આથી ઉભયસંયોગ નથી.) આ ઉભયસંયોગથી વિચારાય છે અથવા જો તીર્થંકર આદિની સાથે સમ્યગ્દર્શનનો સંબંધ કરાય છે તો આત્માની સાથે સંબંધ નથી. આથી આ વિકલ્પ તજવા યોગ્ય જ છે.
અજીવનું એક પ્રતિમા વિવક્ષિત હોવાથી ઉભયસંયોગનો અભાવ છે. એથી આ વિકલ્પ હેય= ત્યાજ્ય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૯૭
બે જીવનું– બે જીવોનું સમ્યગ્દર્શન એ વિકલ્પ ન સંભવે. કારણ કે મારું સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું અને આનું સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું એમ સમ્યગ્દર્શનની સાથે સમવાય સંબંધવાળા બે પુરુષો સ્વામી તરીકે વિવક્ષિત છે. આમાં જેના આલંબનથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું. તેની સ્વામી તરીકે વિવક્ષા કરી નથી. અહીં ઉત્પત્તિ(=ઉપાદાન) અને નિમિત્ત એ ઉભયનો સંયોગ વિવક્ષિત છે. આથી આ વિકલ્પનો ત્યાગ કરવામાં આવે છે.
બે અજીવોનું– બે અજીવોનું સમ્યગ્દર્શન એ વિકલ્પમાં આલંબન કરાયેલી બે પ્રતિમાઓનું ભેદથી સમ્યગ્દર્શન વિવક્ષિત છે, પણ જેમાં સમ્યગ્દર્શન સમવાય સંબંધથી રહેલું છે તેની વિવક્ષા નથી. આથી આ વિકલ્પ પણ તજવામાં આવે છે.
જીવોનું— તથા જીવોનું સમ્યગ્દર્શન એ પાંચમો વિકલ્પ પણ તજવા યોગ્ય છે. આમાં આનું સમ્યગ્દર્શન, આનું સમ્યગ્દર્શન અને આનું સમ્યગ્દર્શન એમ સમ્યગ્દર્શનના સમવાય સંબંધવાળા ઘણા જીવો વિવક્ષિત છે. જે આલંબનથી તેમને સમ્યગ્દર્શન થયું તેનું સમ્યગ્દર્શન વિવક્ષિત નથી તેથી આ વિકલ્પ પણ તજવા યોગ્ય છે.
અજીવોનું– અજીવોનું સમ્યગ્દર્શન એ છઠ્ઠો વિકલ્પ પણ તજવામાં આવે છે. આમાં આલંબન કરવા યોગ્ય ઘણી પ્રતિમાઓનું આ સમ્યગ્દર્શન વિવક્ષિત છે. જેનામાં સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું તેનું સમ્યગ્દર્શન વિવક્ષિત નથી. એથી આ છઠ્ઠો વિકલ્પ તજવા યોગ્ય છે.
આ પ્રમાણે ઉભયસંયોગની વિવક્ષામાં આ છએ ભાંગા તજી દીધા. સંભવિત છ વિકલ્પો
આદેય વિકલ્પો પણ છ જ છે તે આ પ્રમાણે- (૧) જીવનું-જીવનું, (૨) જીવનું-બે જીવોનું, (૩) જીવનું-ઘણા જીવોનું, (૪) જીવનુંઅજીવનું, (૫) જીવનું-બે અજીવનું, (૬) જીવનું-ઘણાં અજીવોનું.
Page #172
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ (૧) જીવનું-જીવનું- જેને સમ્યગ્દર્શન થયું, સમ્યગ્દર્શનના પરિણામવાળા તે જીવનું અને જે સાધુને નિમિત્ત કરીને સમ્યગ્દર્શન થાય તે જીવનું, એમ ઉભયની વિવક્ષા હોવાથી તત્ત્વથી તે વિકલ્પ સંભવે છે.
(૨) જીવનું-બે જીવોનું– જેને સમ્યગ્દર્શન થયું અને વિવક્ષિત કરાયું તે જીવનું, દર્શન કરાતા જે બે સાધુઓથી સમ્યગ્દર્શન ઉત્પન્ન કરાયું તે બે સાધુઓનું, તે સમ્યગ્દર્શનની બંને સ્થળે વિવક્ષા કરી હોવાથી જીવનું અને બે જીવોનું એવો બીજો વિકલ્પ છે.
(૩) જીવનું-ઘણા જીવોનું– જેને સમ્યગ્દર્શન થયું અને વિવક્ષિત કરાયું તે જીવનું, દર્શન કરાતા ઘણા સાધુઓથી સમ્યગ્દર્શન ઉત્પન્ન કરાયું તે ઘણા જીવોનું, તે સમ્યગ્દર્શનની બંને સ્થળે વિવક્ષા કરી હોવાથી જીવનું અને ઘણા જીવોનું એવો ત્રીજો વિકલ્પ છે.
(૪) જીવનું-અજીવનું– જેને સમ્યગ્દર્શન થયું અને વિવક્ષિત કરાયું તે જીવનું, દર્શન કરાતી અજીવરૂપ પ્રતિમાથી સમ્યગ્દર્શન ઉત્પન્ન કરાયું તેનું સમ્યગ્દર્શન, અહીં જીવનું અને પ્રતિમાનું સમ્યગ્દર્શન છે. આથી જીવનું-અજીવનું આ (ચોથો) વિકલ્પ સંભવે છે.
(૫) જીવનું-બે અજીવોનું – જે જીવને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું અને દર્શન કરાતી જે બે પ્રતિમાઓ વડે તે ઉત્પન્ન કરાયું આ બંનેની વિરક્ષા કરી હોવાથી જીવનું અને બે અજીવોનું એ (પાંચમો) વિકલ્પ સંભવે છે.
(૯) જીવનું-ઘણા અજીવોનું–જે જીવને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું અને દર્શન કરાતી જે ઘણી પ્રતિમાઓથી ઉત્પન્ન કરાયું, અહીંસર્વસ્થળે વિવક્ષા કરી હોવાથી જીવનું અને ઘણા અજીવોનું એ (છઠ્ઠો) ભાંગો સંભવે છે.
આને ભાષ્યકાર કહે છે- શેષા: સતિ બાકીના(=અસંભવિત સિવાયના) છ વિકલ્પો છે સંભવે છે.
(૩) સાધન- હવે ત્રીજા દ્વારની વિચારણા કરતા ભાષ્યકાર કહે છેસાધનમ્ તિ, વસ્તુ જેનાથી ઉત્પન્ન કરાય તે સાધન. અહીં જે પૂછાઈ રહ્યું છે તેને કહે છે- સ
ન મવતિ ? સુવિશુદ્ધ સમ્યકત્વના
Page #173
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૯૯ કર્મદલિકોથી(=સમ્યકત્વમોહનીયથી) યુક્ત (તત્ત્વભૂત પદાર્થોની) રુચિ કોનાથી થાય છે? આથી ઉત્તર કહે છે- તે રુચિ નિસર્ગથી કે અધિગમથી થાય છે એમ પૂર્વે (અ.૧ સૂ.૩માં) કહ્યું છે.
અહીં વિશેષ કહે છે- કેવળ નિસર્ગ અને અધિગમ એ બે જ તેવા પ્રકારની રુચિને ઉત્પન્ન કરતા નથી, કિંતુ નિસર્ગ-અધિગમથી કર્મોનો ક્ષયોપશમ વગેરે ઉત્પન્ન કરાય છે. તે ક્ષયોપશમ આદિથી સમ્યગ્દર્શન થાય છે. તે નિસર્ગ–અધિગમ પણ કર્મના ક્ષયોપશમ આદિથી જ થાય છે. ઉત્તરોત્તર અધિક અધિક વિશુદ્ધ ક્ષયોપશમને ઉત્પન્ન કરનારા નિસર્ગઅધિગમથી જ્યારે વિશિષ્ટ કોટિનો ક્ષયોપશમ ઉત્પન્ન કરાય છે ત્યારે તે વિશિષ્ટ કોટિના ક્ષયોપશમથી સમ્યગ્દર્શન થાય છે.
નિસર્ગ અંગે ઘણું કહેવાનું હોવાથી પૂર્વે ત્રીજા સૂત્રમાં) નિસર્ગ અંગે જણાવી દીધું જ છે. તે સઘળું એક વાક્યથી જણાવવાનું શક્ય ન હોવાથી ભલામણ કરે છે. તેમાં નિસર્ગ પૂર્વે કહેલો છે. અધિગમમાં વિચારણા અલ્પ હોવાથી એક વાક્યથી અધિગમનો સંપૂર્ણ ઉપસંહાર થતો હોવાથી કહે છે- ધાતુ સી વ્યાયામઃ તિ, અધિગમ એટલે સમ્યગુ. વ્યાયામ. ગુરુ આદિની પાસે રહેનારની સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવામાં સમર્થ એવી શુભક્રિયા સમ્યમ્ વ્યાયામ કહેવાય છે.
૩મયપ તિ, નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમસમ્યગ્દર્શન એ બંનેય કેવી રીતે થાય છે એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- “તાવરીય
ત્યાદ્રિ, તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનને રોકનાર જે અનંતાનુબંધી કષાય આદિ કર્મ, તે કર્મના ક્ષયથી, ઉપશમથી અને ક્ષયોપશમથી નિસર્ગ અને અધિગમ સમ્યગ્દર્શન થાય છે.
તલવરીય શબ્દનો અર્થ પૂર્વપક્ષ– ભાષ્યના તાવરણીયી એવા શબ્દથી તત્ત્વાર્થશ્રદ્ધારૂપ ૧. આ પૂર્વપક્ષ શ્રી સિદ્ધસેન ગણિકૃત ટીકામાં પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં વિસ્તારથી જણાવ્યો છે અને સ્વપક્ષનું જુદી-જુદી યુક્તિઓથી સમર્થન કર્યું છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
જ્ઞાનને રોકનાર કર્મ ગ્રહણ કરવા જોઈએ. કેમકે જ્ઞાનાવરણીય કર્મ સિવાય બીજા કોઈ કર્મમાં પ્રાયઃ આવરણીય એવા શબ્દનો પ્રયોગ થતો નથી. એથી જ દર્શન એ જ્ઞાન છે.
ઉત્તરપક્ષ- આ યુક્ત નથી. કારણ કે જ્ઞાનાવરણીયકર્મનો ઉપશમ થતો નથી.
પૂર્વપક્ષ– જ્ઞાનાવરણીયકર્મનો ઉપશમ થતો નથી એ સત્ય છે પણ અમારું એ કહેવું છે કે મોહનીયના ઉપશમથી જ્ઞાનાવરણીયનો જે ક્ષય વગેરે થાય તેનાથી સમ્યગ્દર્શન થાય.
ઉત્તરપક્ષ– આ પણ યુક્ત નથી. કારણ કે અન્યપક્ષ(=વિકલ્પ) તરીકે ૩૫શમેન(=ઉપશમથી) એમ જે ઉલ્લેખ કર્યો છે તે ન ઘટી શકે. તથા હેતુનું કાર્યની પૂર્વે ગ્રહણ કરવામાં આવે છે. “તાવરીય’ શબ્દથી જ્ઞાનાવરણીયકર્મને લેવામાં કાર્યની પૂર્વે હેતુ રહેતો નથી. પહેલા મોહનીયનો ઉપશમ (વગેરે) થાય. તેનાથી જ્ઞાનાવરણીયનો ક્ષય વગેરે થાય. તેનાથી સમ્યગ્દર્શન થાય. આમ કાર્ય જે સમ્યગ્દર્શન તેની પૂર્વે દર્શનમોહનો ઉપશમરૂપ હેતુ નથી. કાર્ય અને હેતુની વચ્ચે જ્ઞાનાવરણીયનો ક્ષય રહેલ છે, તથા અનિષ્ટ પ્રસંગરૂપ દોષ આવે છે.
તે આ રીતે ક્યારેક સાતવેદનીયના ઉદયથી પણ (=સાતાવેદનીયના ઉદયરૂપ નિમિત્તથી પણ) જ્ઞાનાવરણીય આદિનો ક્ષય થાય. તે જ્ઞાનાવરણીયનો ક્ષય વગેરે ઔદયિક ભાવથી થયો એમ માનવાનો પ્રસંગ આવે. આમ ઉક્ત કથનમાં કોઈ સાર નથી. તેથી તદ્દાવરીયમ્ એટલે સમ્યગ્દર્શનને રોકનારું કર્મ અને તે અનંતાનુબંધી આદિ જ છે. આમ માનવામાં કોઈ દોષ નથી.
અધિકરણના ત્રણ ભેદ (૪) અધિકરણ– હવે અધિકરણ દ્વારને વિચારે છે- “મધર રૂતિ, જયાં રહેવાય તે અધિકરણ. અધિકરણ એટલે આધાર કે આશ્રય. સમ્યગ્દર્શનનો આધાર આત્મા, પર અને ઉભય એમ ત્રણ છે. મુખ્ય
Page #175
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭ શ્રી સ્વાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૧ આધાર સમ્યગ્દર્શન જેમાં સમવાય(=અભેદ) સંબંધથી રહ્યું છે તે આત્મા છે. ઉપચારથી(=વ્યવહારથી) સમ્યગ્દર્શન પરમાં હોય. સમ્યગ્દષ્ટિ જીવ જે અશ્વ આદિ ઉપર રહેલો છે તે અશ્વાદિમાં પણ સમ્યગ્દર્શન છે. આત્મા અને પર એમ ઉભયની વિવક્ષા કરવામાં આવે તો સમ્યગ્દર્શન આત્મામાં અને પરમાં એમ બંનેમાં રહેલું છે.
આ ત્રણ પ્રકારને જ બતાવવા ભાષ્યકાર કહે છે- આત્મન્નિધાનેર ફત્યાતિ, આત્મસંનિધાનથી સમ્યગ્દર્શન આત્મામાં જ રહેલું છે. પરસંનિધાનથી સમ્યગ્દર્શન બીજામાં રહેલું છે. આ વિકલ્પમાં સમ્યગ્દર્શન આત્મામાં રહેલું હોવા છતાં વિવક્ષિત કરાતું નથી. સંનિધાનથી આત્મામાં અને પરમાં એમ બંનેમાં રહેલું છે. આત્મસંનિધાન એ પદના અર્થને ભાષ્યકાર મિત્ર થઈને કહે છે- આત્મસંનિધાન એટલે અત્યંતરસંનિધાન. આત્મા જ આધાર તે આત્મસંનિધાન. (અહીં સંનિધાન શબ્દનો આધાર અર્થ કર્યો છે તે ખ્યાલ રાખવાની જરૂર છે. એથી ત્રણ આધારનો સીધો અર્થ આત્માધાર, પરાધાર અને ઉભયાધાર એવો થાય.) આત્મસંનિધાનને અતિશય પ્રસિદ્ધ શબ્દથી અત્યંતર સંનિધાન એમ કહ્યું છે. આંતર એટલે સમ્યગ્દર્શનની નજીક. (આથી આત્મસંનિધાન એટલે નજીક એવો આધાર. આત્મા અત્યંત નજીક છે. આથી આત્મસંનિધાન, અત્યંતરસંનિધાન અને આસન્નસંનિધાન એ બધાનો એક જ અર્થ છે. આત્મા સમ્યગ્દર્શનનો નજીકનો આધાર છે.)
પરસંનિધાન એવા શબ્દના અર્થનું વિવરણ કરે છે- વાસન્નિધાનમ, આસન વગેરે બાહ્ય છે. જ્યાં રહેલાને સમ્યગ્દર્શન થાય તે બાહ્યસંનિધાન છે. એ પ્રમાણે ઉભયની વિચારણા કરવી.
આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ છે હવે ત્રણ પ્રકારના આધારનું વર્ણન કર્યું છતે બીજાને આ જ (-ત્રણ પ્રકારના આધારનું વર્ણન જ) સંદેહનું કારણ થયું કે- તો પછી સમ્યગ્દર્શન ક્યાં છે? આથી પૂછે છે-મિન સીનમ્ ? સમ્યગ્દર્શન શેમાં છે?
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
અથવા પ્રશ્ન બીજી રીતે આ પ્રમાણે છે- સમ્યગ્દર્શન એ ગુણ છે. ગુણોનો આશ્રય હોવો જોઇએ. તે આશ્રય શું અત્યંતર આત્મા છે ? અથવા જેની સહાયથી સમ્યગ્દર્શન થયું તે બાહ્ય પ્રતિમાદિ વસ્તુ છે ? કે પછી બંને છે? આ પ્રમાણે પૂછાયેલા ભાષ્યકાર કહે છે- આત્મસન્નિધાને તાવદ્ હત્યાવિ, આત્મા આધાર છે એવી વિવક્ષામાં જીવમાં સમ્યગ્દર્શન છે. કારણ કે જીવ સિવાય બીજામાં સમ્યગ્દર્શન દેખાતું નથી. જેવી રીતે સમ્યગ્દર્શન આત્મામાં છે તે રીતે જ્ઞાન-ચારિત્ર પણ આત્મામાં છે એમ ભાષ્યકાર કહે છે-નીવે જ્ઞાન નીવે ચારિત્રમ્ કૃતિ, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં ચારિત્ર છે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર સિવાય બીજો કોઇ જીવ નથી, અર્થાત્ આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ છે.
કોઇક કાલ્પનિક ઉપદેશ આપે છે. કોઇક કેવો કાલ્પનિક ઉપદેશ આપે છે ? તે આ પ્રમાણે- જ્યારે જીવમાં સમ્યગ્દર્શન હોય ત્યારે જ્ઞાન-ચારિત્ર આધારભાવને પામે છે, અર્થાત્ જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મામાં સમ્યગ્દર્શન રહે છે. જ્યારે જીવમાં જ્ઞાન હોય ત્યારે દર્શન-ચારિત્ર આધારભાવને પામે છે. જ્યારે જીવમાં ચારિત્ર હોય ત્યારે જ્ઞાન-દર્શન આધાર બને છે અને ચારિત્ર આધેય બને છે.
‘ત’િ કૃતિ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ભવ્યત્વ-અભવ્યત્વ વગેરે ગુણો જીવરૂપ આધા૨માં રહેનારા જાણવા.
વાહ્યસન્નિષાને ન નીવે સમ્પર્શનમ્ ફત્યાવિ, બાહ્ય સંનિધાનમાં સમ્યગ્દર્શન જીવમાં નથી, અજીવમાં રહે છે.
પ્રશ્ન— સમ્યગ્દર્શન આત્મામાં જ જણાય છે એમ કહ્યું. હવે બીજામાં પણ રહે છે એમ શા માટે કહેવાય છે ?
ઉત્તર– જે વસ્તુ જ્યાં અવિભાગથી(=અભેદ ભાવથી) રહી હોય તે વસ્તુ ત્યાં જ રહે છે એમ કહેવાતું નથી, કિંતુ બીજે પણ રહેલી હોય તો બીજે પણ રહેલી કહેવાય છે. જેમકે- પલંગમાં રહેલો દેવદત્ત ઘરમાં રહેલો કહેવાય છે, ઘરમાં રહેલો દેવદત્ત નગરમાં રહેલો કહેવાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૩. જીવમાં સમ્યગ્દર્શન ઇત્યાદિ (છ) વિકલ્પો પૂર્વે (સ્વામિત્વની વિચારણામાં) વિચારેલા જ છે. અહીં ફક્ત આટલો જ ભેદ છે કે સ્વામી શબ્દના સ્થાને ‘આધાર’ શબ્દનો ઉચ્ચાર કરવો. બીજું બધું પૂર્વ પ્રમાણે જ વિચારવું. (જુઓ પૃષ્ઠ-૯૫) ઉભયસંનિધાનમાં અસંભવિત અને સંભવિત યથોક્ત છ ભાંગા જ વિકલ્પો છે, અથવા પૂર્વોક્ત ભંગોમાં વિકલ્પો છે.
પ્રશ્ન- સ્વામિત્વ અને અધિકરણ એ બે દ્વારના અર્થમાં કોઈ અર્થ ભેદ નથી. તેથી એ બંનેને ભિન્ન કેમ કહ્યા?
ઉત્તર– એક સ્થળે(=સ્વામિત્વમાં) સંબંધની વિવક્ષા છે, બીજા સ્થળે આધારની વિવક્ષા છે. સંબંધ અને આધારનો ભેદ છે. જેમકે- દેવદત્તનો પુત્ર નગરમાં કે આસન આદિમાં રહે છે. અહીં દેવદત્તનો પુત્ર એ કથનમાં સંબંધની વિવેક્ષા છે. નગરમાં રહે છે એ કથનમાં આધારની વિવેક્ષા છે.)
(૫) સ્થિતિ– હવે સ્થિતિદ્વારને સ્પર્શે છે- સ્થિતિ: તિ, સ્થિતિદ્વારનું વિવરણ કરે છે- સ ર્જન વિયન્ત વાતમ, ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે છે? અહીં વ્યાકરણના 'ઝાતાધ્વનોઃ એ સૂત્રથી બીજી વિભક્તિ છે. અહીં પ્રશ્નકારનો આ આશય છે- મિથ્યાષ્ટિને પહેલા ન થયેલું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જે ઉત્પત્તિવાળું હોય તે સાદિ-સાત જોવામાં આવ્યું છે. જેમકે મનુષ્ય. કોઇક સમ્યકત્વ સિદ્ધત્વ આદિની જેમ સાદિ-અનંત હોય છે. આચાર્ય પણ પ્રશ્નમાં રહેલા આશય મુજબ જ ઉત્તર આપે છે–
સમ્યગ્દષ્ટિના બે પ્રકાર સગણિદ્ધિવિધા કૃત્યાતિ, સમ્યગ્દષ્ટિ સાદિ-સાંત અને સાદિ-અનંત એમ બે પ્રકારની છે. શુભ(=સુંદર) દૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. કઈ દૃષ્ટિ શુભ ૧. “#ાનનોવ્યો” (સિદ્ધહેમશબ્દાનુશાસન--૨-૪૨) એ સૂત્રથી અહીં દ્વિતીયા વિભક્તિ
થઈ છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૦૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ છે? જે દૃષ્ટિ શુદ્ધકર્મદલિકથી(=સમ્યક્ત્વમોહનીયથી) કરાયેલી છે અને દર્શનમોહનીયના ક્ષયથી થાય છે તે શુભદષ્ટિ છે. બીજી શુભદષ્ટિ (=દર્શનમોહનીયના ક્ષયથી થયેલી શુભદષ્ટિ) એકછબસ્થ શ્રેણિક વગેરેને હોય, બીજી અપાયનો અને સદ્રવ્યનો ક્ષય થતાં ભવસ્થ કેવલીને હોય, (વિશેષથી ત્રીજી દષ્ટિને પણ જણાવે છે.) ત્રીજી સિદ્ધને હોય. (અપાય એટલે મતિજ્ઞાન. સદ્રવ્ય એટલે દર્શનમોહનીય-સમ્યકત્વમોહનીય).
સાદિ-સાંત શુભદૃષ્ટિ અપાય-સદ્ધવ્યની વિદ્યમાનતામાં રહેલી શ્રેણિક વગેરેની જે દૃષ્ટિ સદ્ધવ્યનો ક્ષય થતાં અપાય સહચારિણી બને છે તે શુભદષ્ટિ સાદિ-સાંત છે. જે કાળે શ્રેણિક વગેરે જીવોએ દર્શનમોહનીય સપ્તકનો ક્ષય કરીને રુચિ પ્રાપ્ત કરી તે શુભદષ્ટિની આદિ છે. પછી જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં અપાય=મતિજ્ઞાન દૂર થશે ત્યારે એ શુભદષ્ટિનો અંત આવશે. આને જ ભાષ્યકારે “સાહિઃ સંપર્યવસાના” એ શબ્દોથી કહ્યું છે.
સાદિ-અનંત શુભદૃષ્ટિ સયોગી અને અયોગી એવા બે ભેદવાળા ભવસ્થ કેવળીની અથવા સિદ્ધની જે શુભદષ્ટિ દર્શનમોહનીય સપ્તકના અને અપાયસદ્રવ્યના ક્ષયથી ઉત્પન્ન થઈ છે તે સાદિ-અનંત છે.દર્શનમોહનીયનો ક્ષય કરીને શુભદષ્ટિ પ્રાપ્ત કરી તે શુભદષ્ટિની આદિ છે તથા “આ તત્ત્વ આ પ્રમાણે જ છે” એવી રુચિ હવે ક્યારેય નહિ જાય. (માટે અનંત છે.)
સાદિ-સાંત સમ્યગ્દર્શન આ પ્રમાણે ક્રમશઃ (સાદિ-સાંત અને સાદિ-અનંત એવા ક્રમથી) જે ઉલ્લેખ કર્યો છે તેનું ભાષ્યકાર સ્વયં વ્યાખ્યાન કરે છે. તેમાં સાતિઃ સંપર્યવસાના એમ જે કહ્યું છે તેનું વ્યાખ્યાન આ છે- સમ્યગ્દર્શન સાદિસાંત જ હોય છે. જે અપાય અને સદ્રવ્યની વિદ્યમાનતામાં હોય તે સમ્યગ્દર્શન છે એમ અહીં કહેવાય છે. સદ્રવ્યનો ક્ષય થતાં અપાયની વિદ્યમાનતામાં શ્રેણિકાદિનું સમ્યક્ત્વ પણ સમ્યગ્દર્શન કહેવાય છે. તે
Page #179
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૫ સમ્યગ્દર્શન સાદિ કેમ છે તે કહે છે- આદિથી સહિત હોય તે સાદિ. જે કાળે મિથ્યાદર્શનના કર્મદલિકોને વિશુદ્ધ કરીને સમ્યગ્દર્શન રૂપે સ્થાપિત કરે છે(=બનાવે છે, ત્યારે સાદિ છે. જ્યારે અનંતાનુબંધીના ઉદયથી ફરી મિથ્યાદર્શનરૂપે પરિણામને પામશે અથવા તો સમ્યગ્દર્શનના તે કર્મદલિકોનો ક્ષય કરીને કેવળી થશે ત્યારે સાંત છે. જે પર્યવજ્ઞાનથી= અંતથી સહિત હોય તે સમ્યગ્દર્શન સાત જ છે. શ્રેણિક વગેરે જ્યારે દર્શન સપ્તકનો ક્ષય કરીને સમ્યગ્દર્શન પામે છે ત્યારે સમ્યગ્દર્શનની આદિ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં અંત થાય છે.
- સાદિ-સાંત સમ્યગ્દર્શનનો કાળ સાદિ-સાંત અને શુદ્ધ કર્મદલિકોની સાથે રહેનારી રુચિરૂપ સમ્યગ્દર્શન કેટલો કાળ હોય એમ જે પૂર્વે (નિર્દેશદ્વારમાં) પ્રશ્ન કર્યો હતો તેને વિચારતા ભાષ્યકાર કહે છે-તનવચેન રૂલ્ય, અહીં અંતર્મુહૂર્ત શબ્દમાં વ્યાકરણના સુ સુપા એ સૂત્રથી સમાસ થયો છે અને અત્યંત સંયોગ હોવાના કારણે કાળવાચી શબ્દને દ્વિતીયા વિભક્તિ થઈ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- કોઈ જીવ બે ઘડી સુધી સમ્યગ્દર્શનના પરિણામને અનુભવીને ફરી મિથ્યાષ્ટિ થાય, અથવા તેટલા સમય પછી કેવળી બને તો જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ થાય.
આ પ્રમાણે જઘન્ય સ્થિતિને કહીને ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ કરતા ભાષ્યકાર કહે છે-૩ર ફત્યાતિ, ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ સુધી સમ્યગ્દર્શન રહે. તેની ભાવના આ પ્રમાણે છે- આઠ વર્ષની ઉંમરે સમ્યગ્દર્શન મેળવીને દીક્ષા લેનાર જીવ આઠ વર્ષ ન્યૂન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરીને સમ્યગ્દર્શન સહિત વિજયાદિ ચાર વિમાનોમાંથી કોઈ એક વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થયો. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે. તેટલી સ્થિતિ પૂર્ણ થતાં અવીને સમ્યગ્દર્શનસહિત મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી તે જ રીતે સંયમ આચરીને તેટલી સ્થિતિવાળા તે જ વિમાનમાં ગયો. ફરી સ્થિતિ પૂર્ણ થતાં સમ્યગ્દર્શન
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૦૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ સહિત મનુષ્યભવમાં સંયમ પામીને અવશ્ય સિદ્ધ થાય. આ પ્રમાણે ત્રણ પૂર્વ ક્રિોડ અધિક ૬૬ સાગરોપમ થાય અથવા અય્યત (બારમાં) દેવલોકમાં ૨૨ સાગરોપમસ્થિતિવાળો તે ત્રણ વાર ઉત્પન્ન થાય. પછી અવશ્ય તેની સિદ્ધિ થાય.
શૈલેશીનો કાળ પૂર્વે સમ્યગ્દષ્ટિ સાદિ-સાંત અને સાદિ-અનંત એમ બે પ્રકારની છે એમ જે કહ્યું હતું, તેમાં સાદિ-સાત એ અંશની ભાવના કરી. હવે સાદિઅનંત એ અંશને સષ્ટિ સહિરપર્યવસાના સયા ઈત્યાદિથી વિચારે છે. જે કેવળી મન-વચન-કાયા રૂપ યોગોથી સહિત હોય તે સયોગકેવળી છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી શૈલેશીને ન સ્વીકારે ત્યાં સુધી સયોગકેવળી કહેવાય.શૈલેશીનો સ્વીકાર થતાં યોગોનો નિરોધ થઈ જાય ત્યારે અયોગકેવળી કહેવાય. આને જ ભાષ્યકાર કહે છેશજોશીપ્રાત: તિ, શિલાઓનો સમૂહ તે શેલ(પર્વત). શૈલોનો ઇશ(=સ્વામી) તે શૈલેશ. શૈલેશ એટલે મેરુ. શેલેશનો ભાવ તે શૈલેશી, અર્થાત્ સ્થિરતા. (મેરુ જેવી સ્થિરતા તે શેલેશી.) શૈલેશીને પામેલો શૈલેશી પ્રાપ્ત કહેવાય. શૈલેશીનો કાળ મધ્યમ રીતે પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચાર જેટલો છે. ત્યાર પછી અવશ્ય સિદ્ધ થાય છે.
સયોગ અને અયોગ એ બંને પ્રકારના ભવસ્થકેવળી અને સર્વ કર્મોથી રહિત સિદ્ધ સાદિ-અનંત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. કારણ કે સાદિ પણ આ રુચિ ક્યારે પણ નહિ જાય. સદષ્ટિ સહિરપર્યવસાના એવો સ્ત્રીલિંગમાં પ્રયોગ સયોગ-અયોગ ભવસ્થકેવળી અને સિદ્ધાં રુચિથી અલગ નથી અને રુચિ તેમનાથી અલગ નથી એમ જણાવવા માટે છે અથવા સાદિ-અનંત સમ્યગ્દષ્ટિ જે કહી તેને સયોગકેવળી વગેરે અનુભવે છે (એમ જણાવવા) માટે સ્ત્રીલિંગમાં પ્રયોગ છે.
(૬) વિધાન– હવે વિધાનદ્વારને વિચારતા ભાષ્યકાર કહે છેવિધાનમ્ તિ, જે કરાય તે વિધાન. વિધાન, ભેદ, પ્રકાર એ બધા શબ્દો સમાન અર્થવાળા છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૭ પ્રશ્ન– સાધનદ્વારમાં સમ્યગ્દર્શનના નિસર્ગ અને અધિગમ એ બે ભેદો કહ્યા જ છે. તો અહીં ભેદ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર– સાધનદ્વારમાં સમ્યગ્દર્શનના ભેદોનું પ્રતિપાદન અભિષ્ટ નથી, કિંતુ નિમિત્તનું પ્રતિપાદન ઈષ્ટ છે. ત્યાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં જે ક્ષયાદિ નિમિત્ત બને છે તેના ભેદો વિવક્ષિત છે. અહીં તો તે નિમિત્તથી જે કાર્ય ઉત્પન્ન કરાયું તેના ભેદોનું પ્રતિપાદન કરાય છે. આ રીતે હવે પછીના સૂત્રમાં કહેવાશે તે સંખ્યાદ્વારનો તથા આ વિધાનદ્વારનો અને સાધનદ્વારનો ભેદ સ્પષ્ટ બતાવ્યો છે. સમ્યગ્દર્શનના ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ ભેદો છે. સંખ્યાદ્વારમાં સમ્યગ્દર્શનવાળા જીવોના ભેદોનું પ્રતિપાદન કરાય છે. સમ્યગ્દર્શન કેટલા છે, અર્થાત્ સમ્યગ્દર્શનવાળા જીવો કેટલા છે? એવા પ્રશ્ન વાક્યના નિર્ણયવાક્યમાં પણ સમ્યગ્દર્શનો અસંખ્ય છે, અર્થાત્ સમ્યગ્દર્શનવાળા જીવો અસંખ્ય છે એમ કહ્યું છે.
પૂર્વપક્ષ– સમ્યગ્દર્શનવાળા એવો અર્થ તો સમ્યગ્દર્શનશબ્દને મલુન્ પ્રત્યય લાગ્યો હોય તો થાય, અન્યથા નહિ.
ઉત્તરપક્ષમતુ પ્રત્યયનો લોપ થયો છે અથવા સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શની એ બંને અભિન્ન હોવાથી ઉપચારથી સમ્યગ્દર્શનશબ્દથી સમ્યગ્દર્શનવાળા એવો અર્થ પણ સમજી શકાય અથવા આદિ શબ્દોને વાળા અર્થમાં પ્રત્યય લાગે છે. સમ્યગ્દર્શન શબ્દ અર્શ આદિ શબ્દોમાં હોવાથી વાળા અર્થમાં આ પ્રત્યય લગાડીને સમ્યગ્દર્શનવાળા એવો અર્થ કરી શકાય. તેથી સાધન, વિધાન અને સંખ્યા એ ત્રણ ધારોનો પરસ્પર ભેદ યુક્ત છે.
હવે ભેદોને કહેવામાં પ્રવર્તતા અભિન્ન એવી એક જ રુચિના ભેદો અયુક્ત છે એમ માનતા અને નિમિત્તના કારણે થતા ભેદોને બતાવતા ભાષ્યકાર કહે છે. દેવૈવિધ્યાત્ ક્ષયાદ્રિ ત્રિવિધ૬ રૂક્ષ્યા િહેતુના ત્રણ પ્રકાર હોવાથી સમ્યગ્દર્શન ક્ષયાદિ ત્રણ પ્રકારનું છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર હેતુના ત્રણ પ્રકારને બતાવવા માટે કહે છે- “ક્ષયાદ્રિ ત્રિવિશં સગર્શનમ' તિ, સમ્યગ્દર્શન ક્ષય આદિ ત્રણ પ્રકારનું છે. સર્જન એ પદથી કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણ કારણો ભેગા મળીને એક કાર્યને ઉત્પન્ન ન કરે. જેવી રીતે માટી-પાણી-છાણ એ ત્રણ મળીને ઉપદેશનક (=ઉપદેશ આપવાનો હોલ) રૂપ એક કાર્ય કરે છે, તેવી રીતે ક્ષય વગેરે ત્રણ મળીને એક કાર્ય કરતા નથી, કિંતુ ક્ષય વગેરે એક એક ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ક્ષય(=દર્શનસપ્તકનો ક્ષય) કયારેય નાશ ન પામે તેવી અને સઘળા દોષોથી રહિત ભિન્ન જ રુચિ પ્રગટ કરે છે. (દર્શનમોહનીયનો) ક્ષયોપશમ પણ બીજા જ પ્રકારની રુચિને ઉત્પન્ન કરે છે. ઉપશમ પણ બીજા જ પ્રકારની રુચિને ઉત્પન્ન કરે છે. આથી ક્ષય આદિ હેતુઓથી જે સમ્યગ્દર્શન કાર્ય થાય છે તે ત્રણ પ્રકારનું છે. પ્રશ્ન– તે હેતુઓ કયા છે? ઉત્તર ક્ષય વગેરે હેતુઓ છે.
કોના ક્ષય આદિથાયછે? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- “તલાવરીય રૂત્યાતિ, આવરણીય એટલે ઢાંકનાર. જેવી રીતે વાદળ વગેરે ચંદ્રને ઢાંકે છે તેવી રીતે સમ્યગ્દર્શનને ઢાંકનારાદર્શનમોહકર્મનાક્ષય આદિથી સમ્યગ્દર્શન થાય છે. “મૈન: તિ, આત્માથી જુદા થયેલા કર્મના ક્ષયથી, નહિ કે વાસના આદિના ક્ષયથી. આને જ સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છેરર્શનમોહસ્ય’ તિ, અનંતાનુબંધી આદિ દર્શનસપ્તકના ક્ષય આદિથી.
૧. વર્તમાન સમીણહિવત્ એ પદનો ભાવાર્થ આ પ્રમાણે છે- દેવૈવિષ્ય પદમાં હેતો વિષ્ય
હેતુત્રવિધ્યમ્ એવો સમાસ છે. અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે આવા પ્રયોગો બીજા કોઈ સ્થળે જોવામાં આવ્યા છે? આથી અહીં જવાબ આપ્યો કે વર્તમાન સીણં વગેરેમાં આવો પ્રયોગ
થયો છે. પણ માવ: સામીયું વર્તમાની સામીપ્યું વર્તમાન સામીપ્યું, વર્તમાનનામીણવ. ૨. શ્રી સિદ્ધસેન ગણિકૃત ટીકામાં ૩પવેશન એવો પાઠ છે. આ પાઠના આધારે સભા હોલ
એવો અર્થ થાય. તાત્પર્યાર્થ તો “માટી આદિ ત્રણ મળીને એક કાર્ય કરે છે” એવો છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૯ શબ્દનો પ્રયોગ અન્ય સમાન પ્રકૃતિઓના સંગ્રહ માટે છે. અવધારણ માટે છે એમ બીજાઓ કહે છે. બીજાઓ તનમોહસ્ય એવા પાઠને જ બોલતા નથી=માનતા નથી. “ક્ષયવિષ્યઃ તિ, સમ્યગ્દર્શનને ઢાંકનારા દર્શનમોહકર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી સમ્યગ્દર્શન થાય છે. તથા પદ ઉદાહરણનો ઉલ્લેખ કરવા માટે છે.
ક્ષયસર્જન” રૂલ્યક્તિ, સમ્યગ્દર્શનને ઢાંકનારા=રોકનારા (દર્શનમોહનીય વગેરે) કર્મના ક્ષય આદિથી થયું હોવાથી ક્ષયસમ્યગ્દર્શન, ઉપશમસમ્યગ્દર્શન અને ક્ષયોપશમસમ્યગ્દર્શન એમ કહેવાય છે.
“સત્ર ૨ રૂત્યતિ, લયસમ્યગ્દર્શન વગેરેમાં જેમ કાર્યભેદ સ્વીકારાયો છે તેમ પ્રકર્ષભેદ પણ જાણવો એમ ૪ શબ્દથી સૂચન થાય છે. તે પ્રકર્ષને બતાવતા ભાષ્યકાર કહે છે- “ગૌપશમિજ રૂત્યાદિ, ઔપશમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ત્રણમાં પછી પછીના સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ અધિક અધિક છે.
જો કે આ ત્રણમાં લયસમ્યગ્દર્શન પ્રધાન છે. એથી પૂર્વે તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો. પણ હમણાં પ્રકર્ષ બતાવવાનો હોવાથી તેનો છેલ્લે ઉલ્લેખ કર્યો છે. ઉદયના અભાવરૂપ ઉપશમથી થયેલું સમ્યગ્દર્શન ઔપશમિક છે. આત્માથી કર્મના જુદા થવા રૂપ ક્ષયથી અને ઉપશમથી થયેલું સમ્યગ્દર્શન ક્ષાયોપથમિક છે. કર્મના ક્ષયથી થયેલું સમ્યગ્દર્શન ક્ષાયિક છે. અહીં ઔપશમિક વગેરેનો જે ક્રમથી ઉલ્લેખ કર્યો છે તે ક્રમથી પરસ્પર વિશુદ્ધિમાં=નિર્મલતામાં પ્રકર્ષ છે, અર્થાત્ પછી પછીના સમ્યગ્દર્શનમાં તત્ત્વોનો બોધ અધિક અધિક થાય છે.
ઔપથમિકસમ્યગ્દર્શન બધાથી અધિક મલિન છે. કારણ કે અલ્પકાળ રહેનારું છે. તથા ઔપશમિકસમ્યગ્દષ્ટિ ફરી ઉમિથ્યાત્વને પામે છે. કારણ કે ઉપશમ સમ્યક્ત્વ માત્ર અંતર્મુહૂર્ત સુધી જ હોય. ઉપશમસમ્યકત્વમાં વર્તતો જીવ જો કાળ ન કરે તો મિથ્યાત્વને જ પામે એવો આગમિક મત છે. ઔપશમિકસમ્યકત્વથી ક્ષાયોપથમિકસમ્યકત્વ વધારે
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ કાળ સુધી રહેનારું હોવાથી વધારે વિશુદ્ધ છે. લાયોપથમિકસમ્યક્ત્વનો ઉત્કૃષ્ટકાળ સાધિક ૬૬ સાગરોપમ કહ્યો છે. આથી જ ક્ષાયોપથમિકસમ્યગ્દર્શનમાં વસ્તુનો બોધ કરવા માટે વસ્તુને સ્પષ્ટ ગ્રહણ કરવાનું સામર્થ્ય છે એવું અનુમાન આગમથી કરી શકાય છે. ક્ષાયિકસમ્યગ્દર્શન એનાથી અધિક વિશુદ્ધ છે. કેમકે તે સમ્યગ્દર્શન સર્વકાળ રહે છે અને તેનાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. (૧-૭)
भाष्यावतरणिका- किञ्चान्यद्ભાષ્યાવતરણિકાÁ– વળી બીજું– टीकावतरणिका- 'किञ्चान्यद्' उत्तरसूत्रसम्बन्धवाक्यं, न केवलमेभिः, एतैश्चाधिगमः कार्य इति, कैरिति चेदित्यत आह
ટીકાવતરણિકાર્થ– “જિજ્ઞાચ એ પછીના સૂત્રના સંબંધ માટેનું વાક્ય છે.
કેવળનિર્દેશ વગેરે દ્વારોથી અધિગમ કરવો જોઇએ એમ નહિ, કિંતુ હવે કહેવાશે તે દ્વારોથી પણ અધિગમ કરવો જોઈએ. એવા દ્વારો કયા છે એવા પ્રશ્નના ઉત્તર માટે ગ્રંથકાર કહે છે–
સદ્ આદિ દ્વારોથી તત્ત્વોનો બોધसत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ॥१-८॥
સૂત્રાર્થ–સતુ, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ દ્વારોથી પણ તત્ત્વોનો બોધ કરવો જોઈએ. (૧-૮)
માર્થ- સ, સંસ્થા, ક્ષેત્ર, અર્શ, #ાના, અત્તર, માવા, अल्पबहुत्वमित्येतैश्च सद्भूतपदप्ररूपणादिभिरष्टाभिरनुयोगद्वारैः सर्वभावानां विकल्पशो विस्तराधिगमो भवति । कथमिति चेदुच्यते, सत् सम्यग्दर्शनं किमस्ति नास्तीति । अस्तीत्युच्यते । क्वास्तीति चेदुच्यते । अजीवेषु तावन्नास्ति । जीवेषु तु भाज्यम् । तद्यथा- गतीन्द्रियकाययोग૧. આગમના મતે ઉપશમ સમ્યકત્વને પામેલો જીવ ત્રણ પુંજ ન કરે, તેથી ઉપશમ સમ્યકત્વનો કાળ પૂર્ણ થતાં નિયમો મિથ્યાત્વને પામે છે. (બૃહત્કલ્પ ગા.૧૨૦)
Page #185
--------------------------------------------------------------------------
________________
सूत्र-८ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૧૧ कषायवेदलेश्यासम्यक्त्वज्ञानदर्शनचारित्राहारोपयोगेषु त्रयोदशस्वनुयोगद्वारेषु यथासम्भवं सद्भूतप्ररूपणा कर्तव्या॥ सङ्ख्या। कियत्सम्यग्दर्शनं किं सङ्ख्येयमसङ्ख्येयमनन्तमिति । उच्यते । असङ्ख्येयानि सम्यग्दर्शनानि, सम्यग्दृष्टयस्त्वनन्ताः ॥ क्षेत्रम् । सम्यग्दर्शनं कियति क्षेत्रे । लोकस्यासङ्ख्येयभागे ॥ स्पर्शनम् । सम्यग्दर्शनेन किं स्पृष्टम् । लोकस्यासङ्ख्येयभागः । सम्यग्दृष्टिना तु सर्वलोक इति ॥
अत्राह-सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः कः प्रतिविशेष इति । उच्यते । अपायसद्र्व्यतया सम्यग्दर्शनम् अपाय आभिनिबोधिकम् । तद्योगात्सम्यग्दर्शनम् । तत्केवलिनो नास्ति । तस्मान्न केवली सम्यग्दर्शनी, सम्यग्दृष्टिस्तु भवति ॥
कालः । सम्यग्दर्शनं कियन्तं कालमित्यत्रोच्यते । तदेकजीवेन नानाजीवैश्च परीक्ष्यम् । तद्यथा- एकजीवं प्रति जघन्येनान्तर्मुहूर्तं उत्कृष्टेन षट्षष्टिः सागरोपमानि साधिकानि । नानाजीवान् प्रति सर्वाद्धा ॥ अन्तरम् । सम्यग्दर्शनस्य को विरहकालः । एकं जीवं प्रति जघन्येनान्तर्मुहूर्त, उत्कृष्टेन उपार्धपुद्गलपरिवर्तः । नानाजीवान् प्रति नास्त्यन्तरम् ॥
भावः । सम्यग्दर्शनमौपशमिकादीनां भावानां कतमो भाव उच्यते । औदयिकपारिणामिकवर्जं त्रिषु भावेषु भवति ॥ अल्पबहुत्वम् । अत्राह सम्यग्दर्शनानां त्रिषु भावेषु वर्तमानानां किं तुल्यसङ्ख्यत्वमाहोस्विदल्पबहुत्वमस्तीति । उच्यते । सर्वस्तोकमौपशमिकम् । ततः क्षायिकमसङ्ख्येयगुणम् । ततोऽपि क्षायोपशमिकमसङ्ख्येयगुणम् । सम्यग्दृष्टयस्त्वनन्तगुणा इति ॥ एवं सर्वभावानां नामादिभिासं कृत्वा प्रमाणादिभिरधिगमः कार्यः ॥१-८॥
माध्यार्थ- सत्, संध्या, क्षेत्र, स्पर्शन, द, मंतर, भाव भने અલ્પબદુત્વ આ સભૂત પદ વગેરે આઠ અનુયોગદ્વારોથી સર્વ પદાર્થોનો વિવિધ રીતે વિસ્તારથી બોધ થાય છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
પ્રશ્ન– કેવી રીતે વિસ્તારથી બોધ થાય છે એમ તમે પૂછતા હો તો (અમારાથી) કહેવાય છે.
૧૧૨
સત્— શું સમ્યગ્દર્શન છે કે નથી ? છે એમ કહેવાય છે. ક્યાં છે એમ પૂછતા હો તો કહેવાય છે. અજીવોમાં સમ્યગ્દર્શન નથી, જીવોમાં તો વિકલ્પ કરવા યોગ્ય છે, અર્થાત્ ભજના છે. તે આ પ્રમાણે- ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, કષાય, વેદ, લેશ્યા, સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આહાર અને ઉપયોગ એ તેર અનુયોગદ્વારોમાં યથાસંભવ સદ્દ્ભૂત પ્રરૂપણા કરવી.
સંખ્યા— સમ્યગ્દર્શનની સંખ્યા કેટલી છે ? શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત સમ્યગ્દર્શન છે ? ઉત્તર કહેવાય છે. સમ્યગ્દર્શનો અસંખ્યાતા છે. સમ્યગ્દષ્ટિઓ તો અનંતા છે.
ક્ષેત્ર– સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં હોય ? સમ્યગ્દર્શન લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય.
સ્પર્શન– સમ્યગ્દર્શન વડે શું (કેટલું) સ્પર્શાયું છે ? સમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શાયો છે. સમ્યગ્દષ્ટિ વડે તો સંપૂર્ણલોક સ્પર્શાયો છે.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન એ બેમાં શી વિશેષતા છે ?
ઉત્તર– બંનેમાં અપાય અને સદ્રવ્યની અપેક્ષાથી અંતર છે. અપાય આભિનિબોધિક રૂપ છે તેના યોગથી સમ્યગ્દર્શન છે. સમ્યગ્દષ્ટિ સદ્રવ્યરૂપ છે, અર્થાત્ અપાય આત્મામાંથી દૂર થઇ શકે છે. પરંતુ સમ્યગ્દષ્ટિમાં આ પ્રમાણે નથી. કેવલી સદ્રવ્ય રૂપ છે એથી એમને સમ્યગ્દષ્ટિ કહી શકાય છે પણ સમ્યગ્દર્શની કહી શકાતા નથી. કેમકે એમનામાં અપાયનો યોગ જોવામાં આવતો નથી.
કાળ— પ્રશ્ન— સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે છે ? અહીં ઉત્તર કહેવાય છે. કાળદ્વારનું નિરીક્ષણ એક જીવની અપેક્ષાએ અને બહુ જીવોની અપેક્ષાએ કરાય છે. તે આ પ્રમાણે- એક જીવની અપેક્ષાએ
Page #187
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૧૩ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ કાળ છે. બહુ જીવોની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો સર્વકાળ છે.
અંતર– સમ્યગ્દર્શનનો વિરહકાળ શો (કેટલો) છે? એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુગલપરાવર્ત છે. બહુ જીવોની અપેક્ષાએ અંતર નથી.
ભાવ- પ્રશ્ન– સમ્યગ્દર્શન ઔપશમિક વગેરે ભાવોમાંથી કયા ભાવોમાં છે?
ઉત્તર- ઔદયિક અને પરિણામિક એ બે ભાવોને છોડીને ત્રણ ભાવોમાં સમ્યગ્દર્શન હોય છે.
અલ્પબદુત્વ-પ્રશ્ન-ત્રણ ભાવોમાં વર્તતા સમ્યગ્દર્શનોમાં તુલ્યસંખ્યા છે કે અલ્પબહુત છે?
ઉત્તર– ઔપશમિક સમ્યગ્દર્શનો સર્વથી થોડા છે તેનાથી ક્ષાયિક સમ્યગ્દર્શનો અસંખ્યાત ગુણા છે તેનાથી પણ ફાયોપથમિક સમ્યગ્દર્શનો અસંખ્યાતગુણા છે. સમ્યગ્દષ્ટિઓ તો અનંતગુણા છે. એ પ્રમાણે સર્વભાવોનો નામાદિ વડે નિક્ષેપ કરીને પ્રમાણ વગેરેથી બોધ કરવો જોઈએ. (૧-૮)
टीका- सदादिभिश्चानुयोगद्वारैः तत्त्वावगमः कार्यः इत्यस्य समुदायार्थः, अवयवार्थं तु आह भाष्यकारः, तत्र सच्छब्दं सङ्ख्यादि विशेषणकं कश्चिदाश्रयेदिति विविच्य दर्शयति-'सत् सङ्ख्या क्षेत्र'मित्यादि युतकमेवैतद् द्वारमिति, इतिशब्द इयत्तायाम्, इयद्भिरेव, येऽन्ये ते अत्रैवान्तर्भवन्ति, ‘एतैश्च' सूत्रोक्तैः, एतदेव विशेषयति-'सद्भूतपदप्ररूपणादिभिः' सद्भूतस्य–विद्यमानार्थस्य सम्यग्दर्शनपदस्य प्ररूपकत्वंतत्त्वकथनं-स आदिर्येषां तानि सद्भूतपदप्ररूपणादीनि तैरिति, विवेकेन फलं दर्शयति-'अष्टाभि'रिति, तेषां च व्याख्यानाङ्गतां कथयत्यनुयोगद्वारैरिति, 'सर्वभावाना'मित्यनेनैषां व्यापितां कथयति सदादीनां,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૧૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-८ 'विकल्पशः' इत्यादि व्याख्यातमेव, 'कथमितिचेदि'त्यनेन पराभिप्रायमाशङ्कते, केन प्रकारेण एभिर्विस्तरेणाधिगमः क्रियत इत्येवं त्वं मन्येथाः, उच्यते यथा क्रियते विस्तराधिगम इति, 'सदि'त्यनेन सद्द्वारं परामृशति, कथं चैतस्य द्वारस्योत्थानं यथा शङ्कते परः-किमस्ति नास्तीत्येवं, अन्यथा सत्त्वे निर्माते अयुक्तमेवैतत्कथनमिति, अत आशङ्कावाक्यं दर्शयति-'सम्यग्दर्शनं किमस्ति नास्ती'ति, किमुक्तं भवति?-सम्यग्दर्शनशब्दवाच्योऽर्थः किमस्ति नास्तीति, संशयश्चायं, शब्दो ह्यसत्यपि बाह्येऽर्थे प्रवर्त्तमानो दृष्टः शशविषाणादौ, सत्यपि च घटादाविति, अतः किमयं सम्यग्दर्शनशब्दः सति बाह्येऽर्थे प्रवृत्तः उतासतीति प्रश्नयति, सूरिराह-'अस्ति' विद्यते, सम्यग्दर्शनशब्दवाच्योऽर्थो घटादिशब्दवाच्यवत्, आप्तोक्तः प्रशमादिलिङ्गगम्यश्च, पुनराशङ्कते-'क्वास्तीति चेत्', आशङ्कासम्भवश्च गुणः सम्यग्दर्शनं, गुणश्च गुणिपरतन्त्र इति, सूरिराह-'उच्यते', अजीवेषु तावन्नास्ति धर्मास्तिकायादिषु नास्ति सम्यग्दर्शनं, जीवगुणत्वात्तस्य, यच्चोक्त कस्येति स्वामित्वचिन्तायामजीवस्य प्रतिमादेः सम्यग्दर्शनमिति तदुपचारात्, इह तु मुख्यचिन्ताप्रक्रम इति न तदङ्गीक्रियते, अथ जीवेषु का वार्तेत्यत आह'जीवेषु तु भाज्यं' तुशब्द एवकारार्थे, भाज्यमेव, नावश्यंभावि सर्वेषु, भजनां च कथयति-'तद्यथा गतीन्द्रिये'त्यादिना, गत्यादीनि चान्यत्रावश्यकादौ प्रपञ्चेनोक्तानि, अशून्यार्थं तु किञ्चिद् दर्श्यते
गत्यादिषु पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानाश्च सम्यक्त्वं चिन्त्यन्ते, तत्र नरकप्रभृतिगतिषु चतसृष्वपि पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानाश्च जीवाः सन्ति, नरकगतौ क्षायिकक्षायोपशमिके स्यातां, तिर्यग्गतावप्येते, मनुष्यगतौ त्रीण्यपि क्षायिकादीनि सन्ति, देवगतौ क्षायिकक्षायोपशमिके भवेतां १॥
इन्द्रियाणि सामान्येनाङ्गीकृत्य सन्ति पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानाश्च विकल्पशः, एकेन्द्रियेषु न पूर्वप्रतिपन्नाः न प्रतिपद्यमानकाः, द्वित्रिचतु
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૧૫
सूत्र-८
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ रिन्द्रियेषु असंज्ञिपञ्चेन्द्रियेषु च पूर्वप्रतिपन्ना भाज्याः सास्वादनसम्यक्त्वं प्रति, प्रतिपद्यमानास्तु न सन्त्येव, संज्ञिपञ्चेन्द्रियेषु द्वयमप्यस्ति २॥ ___ कायान् पृथिव्यादीनाश्रित्य सामान्येन द्वयमप्यस्ति, विशेषेण धरणिजलानलानिलतरुषु द्वयं न सम्भवत्येव, द्वित्रिचतुरसंज्ञिपञ्चेन्द्रियेषु त्रसेषु पूर्वप्रतिपन्नाः स्युः, नाधुना प्रतिपत्स्यन्ते, संक्षिपञ्चेन्द्रियत्रसकाये द्वयमपि स्यात् ३। __ योगेषु मनोवाक्कायेषु सामान्येन द्वयमपि, काययोगभाजां पृथिव्यादीनां तरुपर्यन्तानां न द्वयं, कायवाग्योगयुजां द्वित्रिचतुरसंज्ञिपञ्चेन्द्रियाणां पूर्वप्रतिपन्नाः स्युः, न तु प्रतिपद्यन्त इति, मनोवाक्काययोगानां द्वयं ४।
अनन्तानुबन्धिनामुदये न द्वयं, शेषकषायोदये द्वयं ५।। वेदत्रयसमन्वितानां द्वयमस्ति सामान्येन, विशेषेणापि स्त्रीवेदे द्वयं, पुरुषवेदे द्वयं, नपुंसकवेदे एकेन्द्रियाणामसंज्ञिपञ्चेन्द्रियपर्यवसानानां पूर्वप्रतिपन्नाः केचित् सन्ति, न प्रतिपद्यमानाः, संज्ञिपञ्चेन्द्रियनपुंसकेषु द्वयं नारकतिर्यक्मनुष्याख्येषु ६।
लेश्यासूपरितनीषु द्वयं, आद्यासु प्रतिपन्नाः स्युर्न तु प्रतिपद्यन्ते ७। किं सम्यग्दृष्टिः प्रतिपद्यते मिथ्यादृष्टिः प्रतिपद्यत इति ?, अत्र निश्चयस्य सम्यग्दृष्टिः प्रतिपद्यते, अभूत् नोत्पद्यत इति, शशविषाणादिवत्, व्यवहारस्य मिथ्यादृष्टिः, प्रतिपत्तेरभूतभावविषयत्वात्, ‘असत् कारणे कार्य'मिति निदर्शनात् ८।
एवं ज्ञानी निश्चयस्य, अज्ञानी व्यवहारनयस्य ९।
चक्षुर्दर्शनिषु द्वयं, मक्षिकाद्यसंज्ञिषु पूर्वप्रतिपन्नाः स्युः, न तु प्रतिपद्यमानकाः, संज्ञिपञ्चेन्द्रियचक्षुर्दर्शनिषु द्वयं, अचक्षुर्दर्शनिषु पृथिव्यादिषु पञ्चसु द्वयं नास्ति, शेषेषु द्वित्रिचतुरसंशिष्वचक्षुर्दर्शनिषु पूर्वप्रतिपन्नाः स्युन तु प्रतिपद्यन्ते, संज्ञिपञ्चेन्द्रियाचक्षुर्दर्शनिषु द्वयं १०।
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ चारित्री पूर्वप्रतिपन्न एव, अचारित्रः पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानश्च स्यात् ११॥
आहारकेषु द्वयं, अनाहारकः पूर्वप्रतिपन्नः, न तु प्रतिपद्यमानकोऽन्तरगतौ सम्भवति १२।
उपयोग इति साकारोपयोगोपयुक्तः प्रतिपद्यते उतानाकारोपयोगोपयुक्तः इति, उच्यते, साकारोपयोगोपयुक्तः प्रतिपद्यते पूर्वप्रतिपन्नश्च, अनाकारोपयोगोपयुक्तस्तु पूर्वप्रतिपन्नः स्यात्, न तु प्रतिपद्यमानो, यतः सर्वाः किल लब्धयः साकारोपयोगोपयुक्तस्य भवन्तीति पारमर्षवचनप्रामाण्यात् १३।
एतेषु त्रयोदशस्वनुयोगद्वारेषु- व्याख्यानाङ्गेषु 'यथासम्भव'मिति यत्र न सम्भवति यत्र च सम्भवति, अथवा क्षायिकादि सम्यग्दर्शनं यत्र सम्भवति तत्र वाच्यं, 'सद्भूतपदार्थस्य' सम्यग्दर्शनपदस्य 'प्ररूपणा' व्याख्या (कर्तव्या-)उन्नेया, भाषकपरीत्तादयस्तु नादृता भाष्यकारेण, प्रायस्तेषामुपात्तानुयोगद्वारान्तर्गतत्वात् इति, यतो भाषकः पञ्चेन्द्रियेष्ववतरति, परीत्तोऽपि कायेषु, पर्याप्तस्तेष्वेव, सूक्ष्मसंज्ञिभवचरमाश्च तेष्वेवातो नाहता इति १॥
द्वितीयद्वारं छुपन्नाह-'सङ्ख्ये'ति, सङ्ख्या -इयत्ता, सा चैका गणितव्यवहारानुवर्तिनी द्व्यादिका शीर्षप्रहेलिकान्ता, गणितविषयातीता असङ्ख्येया जघन्यमध्यमोत्कृष्टसंज्ञिताऽपरा, तदतिक्रमेण व्यवस्थिता अनन्ता, सापि जघन्यादिभेदत्रयानुगता अनुयोगद्वारात् विस्तरार्थिनाऽधिगमनीया, य एते सम्यग्दर्शनसमन्विताः सत्त्वा गत्यादिषु ते कियन्त इति तद्वन्त इह पृच्छयन्ते, उक्तं चेदं पुरस्ताद्, यतः पृच्छति- “कियत् सम्यग्दर्शनं' किं परिमाणास्ते सम्यग्दर्शनिन इत्यर्थः, स्वयमेवोद्घट्टयति सङ्ख्याभिज्ञः सन् 'किं सङ्ख्येय'मित्यादि, किं सङ्ख्येयं सम्यग्दर्शनराशिमभ्युपगच्छामः उतासङ्ख्येयमथानन्तमिति ?, एवं पृष्टे आह'उच्यते असङ्ख्येयानि सम्यग्दर्शनानि न सङ्ख्येया नाप्यनन्ताः, किं
Page #191
--------------------------------------------------------------------------
________________
सूत्र-८ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૧૭ तर्हि ?, असङ्ख्येयाः सम्यग्दर्शनिन इति, क्षयसम्यग्दृष्टीन् सिद्धान् केवलिनश्च विरहय्य शेषाः संसारवर्त्तिनो यावन्तः क्षयादिसम्यग्दर्शनिनस्ते निर्दिश्यन्ते असङ्ख्येयानि सम्यग्दर्शनानीत्यनेन, ये तर्हि केवलिनः सिद्धाश्च ते सर्वे कियन्त इत्याह-'सम्यग्दृष्टयस्त्वनन्ता' इति, भवस्थकेवलिनः सिद्धांश्चाङ्गीकृत्योक्तं सम्यग्दृष्टयस्त्वनन्ता इति २।
द्वारान्तरस्पर्शनेनाह-'क्षेत्र'-क्षियन्ति-निवसन्ति यत्र जीवादिद्रव्याणि तत् क्षेत्रम्-आकाशं, ये एतेऽसङ्ख्येयतया निर्धारिता अनन्ततया च एभिः पुनः कियदाकाशं व्याप्तमिति संशये सति पृच्छति-'सम्यग्दर्शनं कियति क्षेत्रे' ननु च सम्यग्दर्शनमेतेन प्रच्छ्यते, निर्णयोऽपि तस्यैव, सम्यग्दृष्टयस्तु न चोद्यन्ते न निर्णीयन्त इत्ययुक्तम्, उच्यते, इहायं सम्यग्दर्शनशब्दः भावसाधनः, सम्यग्दृष्टिः सम्यग्दर्शनं, स चाप्युभयोर्वाचकोऽभ्युपगन्तव्यः, अपायसद्व्यसम्यग्दर्शनिनस्तद्वियुतस्य च सिद्धभवस्थकेवलाख्यस्य, निर्णयवाक्येऽप्येवमेव दृश्यं, अथवा सम्यग्दर्शनिषु निर्मातेषु सम्यग्दृष्टयोऽप्यनेनैव रूपेण ग्रहीष्यन्त इति सम्यग्दर्शनिनः प्रश्नयति, अथवा एकं जीवमुद्दिश्यायं प्रकृतः प्रश्नः, एकत्रावधृतक्षेत्रेऽन्यत्राप्युपमानात् तथा प्रतिपत्स्येऽहमिति पृच्छतिसम्यग्दर्शनं कियति क्षेत्रे इति, एकस्मिश्च पृच्छ्यमाने सम्यग्दर्शनं कियति क्षेत्रे इत्येकवचनमपि सुघटं भवति, सूरिराह-'लोकस्यासङ्ख्येयभाग'मिति, यदैकः पृष्टः एकस्य चोत्तरं तदा कोऽर्थः ?, योऽहं सम्यग्दर्शनी सोऽहं कियति आधारे स्थितः ?, पृष्टे उत्तरं-लोकस्यासङ्ख्येयभागे, धर्माधर्मद्वयपरिच्छिन्न आकाशदेशो जीवाजीवाधारः क्षेत्रं लोकः, तस्यासङ्ख्येयभागे त्वं स्थितो, यतोऽसङ्ख्येयप्रदेशो जीवोऽसङ्ख्येयभाग एव अवगाहते, सर्वस्य लोकस्य बुद्ध्याऽसङ्ख्येयभागखण्डकल्पितस्य य एकोऽसङ्ख्येयभागस्तत्र स्थित इति, अथापि सर्वानेवाङ्गीकृत्य प्रश्नस्तथाप्यसङ्ख्येयभागे पूर्वस्मादभ्यधिकतरे लोकस्य सर्वे वर्तन्त इति युक्तमुत्तरं ३।
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૧૮ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-८ स्पर्शनमाकाशप्रदेशैः पर्यन्तवर्तिभिः सह यः स्पर्शस्तत् स्पर्शनं, अस्मिन् द्वारे पृच्छ्यते-सम्यग्दर्शनेन किं स्पृष्टमित्यनेन, अत्रापि सम्यग्दर्शनशब्दः सामान्यवाची दृश्यः, एकं वाऽङ्गीकृत्य प्रवृत्त इति मन्तव्यं, उत्तरं 'लोकस्यासङ्ख्येयभागः स्पृष्ट' इत्येकानेकप्रश्नानुरोधेन ज्ञेयं, यः पुनः समुद्घातप्रतिपन्नः चतुर्थसमयवर्त्तिभवस्थकेवली तेन किं स्पृष्टं लोकस्येति, उच्यते-'सम्यग्दृष्टिना तु सर्वलोक' इति, यतोऽभिहितं"लोकव्यापी चतुर्थे तु" तुशब्दोऽवधारणे, सम्यग्दृष्टिनैव समुद्घातं गतेनैव समस्तलोकः स्पृश्यत इति, एतस्मिन् व्याख्याने चोदकोऽचूचुदत्सम्यग्दृष्टिसम्यग्दर्शनशब्दयोर्युत्पत्तौ क्रियमाणायां भावे कारके नास्त्यर्थभेद इति भवाश्चाह-सम्यग्दर्शनेन लोकासङ्ख्येयभागः स्पृष्टः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति, तत् नूनं भवता कश्चिदर्थभेदः परिकल्पित इत्यतः प्रश्नेनोपक्रमते-'सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः को विशेष इति ?, सूरिराह-अत्र 'उच्यते', 'अपायसद्रव्ये त्यादि, अपायो-निश्चयज्ञानं मतिज्ञानांशः सद्रव्याणि पुनः शोभनानि प्रशस्तत्वात् विद्यमानानि वा द्रव्याणि सद्रव्याणि-मिथ्यादर्शनदलिकानि अध्यवसायविशोधितानि सम्यग्दर्शनतया आपादितपरिणामानि, अपायश्च सद्रव्याणि च अपायसव्व्याणि तेषां भावः अपायसद्रव्यता, इत्थम्भूतलक्षणे तृतीया, यावत् सोऽपायः सम्भवति यावद् वा तानि सम्भवन्त्येषाऽपायसद्व्यता, तया सम्यग्दर्शनं, अपाययुक्तानि सव्व्याणीति विनाशाशङ्कानिराचिकीर्षया सुहृद्भूत्वा सूरिराचष्टे-'अपाय आभिनिबोधिकं' तृतीयो भेदः आभिनिबोधिकस्य निश्चयात्मकः प्रसिद्धः तेन योगः तद्योगः तस्मात्, तेनापायेन योग इति वोच्यते, यतः सम्यग्दर्शनपुद्गलेषु सत्सु अपगतेषु च भवतीति, व्यापी स इत्यर्थः, तद्योगात् सम्यग्दर्शनम्, एतेनापायेन यावदस्ति सम्बन्ध इति, तेन च सम्बन्धः सत्सु च सद्रव्येष्वक्षीणदर्शनसप्तकस्य, असत्सु च सद्रव्येषु क्षीण
Page #193
--------------------------------------------------------------------------
________________
सूत्र-८ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૧૯ दर्शनसप्तकस्य, उभय्यामप्यवस्थायां सम्यग्दर्शनं द्रष्टव्यं, उभय्यामपि त्ववस्थायां सम्यग्दृष्टिव्यपदेशो नास्ति, 'तत् केवलिनो नास्ती'त्यादि, तदिति-सम्यग्दर्शनं सद्दव्यापाययोगजनितव्यपदेशं केवलिनोऽतीन्द्रियदर्शनत्वात् न समस्ति, अतो न सम्यग्दर्शनी केवली, कस्तहि ?, आह'सम्यग्दृष्टिस्तु केवली'ति, तानि च बुद्ध्या आदाय अपायसद्व्याणि तत्र केवलिनि सम्यग्दर्शनिव्यपदेशो निषिध्यते, तैस्तु विना यदि सम्यग्दर्शनिव्यपदेशः कल्प्यते भावसाधनार्थोऽविशिष्ट इतिकृत्वा तदा नास्ति निषेध इति, तुशब्दः अमुमेवार्थमवद्योतयति, एवं च कृत्वा पूर्वप्रश्नेष्वपि सुघटं भाष्यं भवति ।
द्वारान्तरं छुपति-'काल' इति, यदेतत् पूर्वके द्वारे निरूपितं सम्यग्दर्शनं तत् कियन्तं कालं भवतीति प्रश्नयति, ननु च स्थितिद्वारेऽप्येतदेव पृष्टमुक्तं च, किमर्थं पुनः पिष्टपेषणं क्रियत? इति, उच्यते, न कालः स्थितिमन्तरेण कश्चिदस्तीत्यस्यार्थस्य ख्यापनार्थं, तथा वर्तनादीन्येव काललिङ्गानि पठन्ति, अथवा एकजीवाश्रयणेन नानाजीवसमाश्रयणेन च नास्ति स्थितिद्वारे साक्षादभिधानमित्यतो युज्यते प्रश्नः, तथा च 'पुव्वभणिअं तु जं एत्थ, भण्णती तत्थे'त्यादि, अतस्तत् सम्यग्दर्शनमेकजीवाङ्गीकरणेन नानाजीवाङ्गीकरणेन च परीक्ष्यं, एतदुक्तं भवति-एकेन प्राप्तं सत् कियन्तं कालमनुपाल्यत इति, नानाजीवैश्च कियन्तं कालं धार्यत इति परीक्ष्यम्, 'एकं जीवं प्रती'त्यादि, पूर्व भावित एव ग्रन्थ इति, स्थितिद्वारे नानाजीवान् प्रति सर्वाद्धा-सर्वकालं, महाविदेहादिक्षेत्रमाश्रित्याव्यवच्छेदात्, इयं तु स्थितिः क्षायोपशमिकस्य चिन्तिता, औपशमिकस्य तु यथासम्भवं अन्तर्मुहूर्तप्रमाणेति, क्षायिकस्य तु सर्वदाऽवस्थानम् ५।
अतोऽनन्तरं अन्तरद्वारं स्पृशति-'अन्तरं' इत्यनेन, सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा मिथ्यात्वदलिकोदयात् पुनः कियता कालेन लप्स्यत इति
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-८ पृच्छति-'सम्यग्दर्शनस्य को विरहकाल' इति, सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा यावन्न पुनः सम्यग्दर्शनमासादयति स विरहकालःसम्यग्दर्शनेन शून्यः कालः कियानिति, औपशमिकक्षायोपशमिके निश्रित्य निर्णयवाक्यं प्रवृत्तं-'एकं जीवं प्रती'त्यादि, एको जन्तुरौपशमिकं क्षायोपशमिकं वा प्राप्य उज्झित्वा पुनः कश्चिन्मुहूर्तस्यान्तर्लभते, कश्चित्तु अनन्तेन कालेन लभते, स चानन्तः काल एवमाख्यायते-उत्कृष्टतोऽपार्द्धः पुद्गलपरावर्त्तः, पुद्गलपरावर्तो नाम यदा जगति यावन्तः परमाणवस्ते औदारिकादितया सर्वे परिभुक्ता भवन्ति, स पुद्गलपरावतः औदारिकवैक्रियतैजसभाषाप्राणापानमनः कर्मभेदात् सप्तधा, एतत्समुदायस्यार्द्ध गृह्यते किञ्चिन्न्यूनं, एतत् प्रतिपादयितुं कथं शक्यते इति चेदुपार्द्धपुद्गलपरावर्त इत्यनेन, उच्यते, 'समुदायेषु हि शब्दाः प्रवृत्ता अवयवेष्वपि प्रवर्तन्त' इतिन्यायात्, अयं चार्द्धशब्दः न समप्रविभागवचनः, किञ्चिन्यूनाभिधायित्वाच्च पुंल्लिङ्गः, उपगतोऽर्द्ध उपार्द्धःकिञ्चिन्यून इति प्रादिसमासः, 'नानाजीवा'निति सर्वजीवान् नास्त्यन्तरं, विदेहादिषु सर्वकालमवस्थानादिति, क्षायिकस्य त्वनपगमान्नास्त्यन्तरं ६।
द्वारान्तराभिधित्सयाऽऽह-'भाव' इति, यैषा रुचिर्जीवस्य जिनवचनश्रद्धायिनी सा कस्मिन् भावे औपशमिकादीनां समवतरति इति प्रश्नयति-'सम्यग्दर्शन'मित्यादिना, सम्यग्दर्शनमित्यविशिष्टां रुचि क्षयादिरूपां त्रिविधामपि जिज्ञासते क्व केति, तथा च प्रतिवचनमपि भविष्यति-त्रिषु भावेष्विति, 'औपशमिकादीनाम्'उक्तलक्षणानां 'कतमो भावः' कतमाऽवस्थेतियावत्, सूरिस्तु हेयभावनिरसिसिषया आदेयं त्रिष्वित्यनेन कथयति, औदयिकं-गतिकषायादिरूपं पारिणामिकं च भव्यत्वादिलक्षणं विहाय अन्ये त्रयः क्षायिकादयस्तेषु भावेषु भवति, औदयिकपारिणामिकयोर्गत्यादिभव्यत्वाद्यवधारणात्तत् न तयोः समस्ति, अनादित्वाच्च, 'त्रिषु' इति सूच्यते त्रिषु भवति, नौदयिकपारिणामिकयोरिति ।
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૨૧
द्वारान्तरं स्पृशति 'अल्पबहुत्व' मित्यनेन, 'अत्र' एतस्मिन् त्रिषु भावेष्विति व्याख्यायते, आहाज्ञः - एषां क्षायिकादीनां 'सम्यग्दर्शनानां' त्रिषु क्षायिकादिषु परिणामेषु वर्तमानानां किं तुल्यसङ्ख्यत्वमुतान्यथेति, आश्रयभेदेन वा अल्पबहुत्वचिन्ता, आह- 'अस्त्यल्पबहुत्व' मिति अल्पबहुभावः, किञ्चिदल्पमत्रास्ति किञ्चिच्च बह्विति, कथं भावनीयम् ?, 'उच्यते सर्वस्तोकमौपशमिकं' यत ईदृशी परिणतिं श्रेण्यारोहादिस्वभावां न बहवः सत्त्वाः संप्राप्नुवन्तीत्यागमः, 'ततः क्षायिकमसङ्घयेयगुणं' तत: - औपशमिकात् क्षायिकमिति च, अत्रायं विशेष: प्रेक्ष्य:- छद्मस्थानां श्रेणिकादीनां यत् क्षायिकं तत् गृह्यते, अपायसद्भावात्, छद्मस्थवर्त्तिनश्च औपशमिकस्यावधितयोपात्तत्वात् तत इत्यनेन अवधिमतापि तादृशेन भाव्यं, तत औपशमिकात् क्षायिकं छद्मस्थस्वामिकमसङ्ख्येयगुणमिति, असङ्ख्येयगुणमिति योऽसावौपशमिको राशिः सोऽसङ्ख्येयेन राशिना गुण्यते, औपशमिकाद् बहुतरमितियावत्, 'ततोऽपि' क्षायिकात् 'क्षायोपशमिकं' भवत्यसङ्ख्येयगुणं, सर्वगतिषु बहुस्वाम्याधारत्वात्, असङ्ख्येयगुणमिति च योऽसौ क्षायिकराशिः सोऽसङ्ख्येयेन गुण्यते, अतः क्षायिकाद् बहुतरमास्त इतियावत्, यत्तर्हि क्षायिकं केवल्याधारं तत् कियद् ?, उच्यते, सर्वकेवलिनामानन्त्यादनन्तगुणं केवल्याधारमेतद् दृश्यं इत्यत आह-'सम्यग्दृष्टयस्त्वनन्ता' इति, केवलिनोऽनन्ता इत्यर्थः, अतस्तद्वर्त्त्यप्यनन्तमेव इति: द्वारसमाप्तिसूचकः । अथ किं सम्यग्दर्शनस्यैव निर्देशादिसदादिभिद्वरैिरधिगमः क्रियते ? उत ज्ञानादीनामपि ?, ज्ञानादीनामपि, किन्तु एकत्र सम्यग्दर्शने योजना कृता, अन्यत्राप्येवं दृश्येत्यतिदिशति एवं सर्वभावाना' मित्यादिना, 'एव' मिति यथा सम्यग्दर्शनस्य तथा सर्वभावानां ज्ञानादीनां नामस्थापनादिभी रचनां कृत्वा प्रमाणनयनिर्देशादिसदादिभिः परीक्षाधिगमः कार्य इति, यत् प्रस्तुतं सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति, तत्र यत् सम्यग्दर्शने
सूत्र
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૨૨ શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ विचार्यं तदभिहितं, तदभिधानाच्च परिसमापितं सम्यग्दर्शनमित्येतदाहउक्तं सम्यग्दर्शनं, द्वितीयावयवव्याचिख्यासाप्रस्तावप्रदर्शनायाह-ज्ञानं વસ્થામ: II૬-૮
- સદ્ આદિ દ્વારોથી તત્ત્વોનો બોધ ટીકાર્થ–સઆદિ અનુયોગદ્વારોથી પણ તત્ત્વોનો બોધ કરવો જોઇએ. આ સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તૃત અર્થ તો ભાષ્યકાર કહે છે- સૂત્રમાં રહેલ સત શબ્દને કોઈ સંખ્યા આદિ દ્વારોનું વિશેષણ ન માની લે એટલા માટે અલગ કરીને બતાવે છે- સત, સંસ્થા, ક્ષેત્ર ઇત્યાદિ. સત્ એ બીજા દ્વારોની સાથે જોડાયેલું દ્વાર છે. કૃતિ શબ્દ દ્વારનું પરિમાણ જણાવવા માટે છે. આટલાં જ દ્વારોથી સમ્યગ્દર્શનનો બોધ થાય. બીજા દ્વારોનો આ દ્વારોમાં જ સમાવેશ થઈ જાય છે. તૈશ્ચ સૂત્રમાં કહેલા દ્વારોથી. આ દ્વારોને જ વિશેષથી જણાવે છે- અભૂતપઃપ્રરૂપUામિ=વિદ્યમાન અર્થ જે સમ્યગ્દર્શન, તે સમ્યગ્દર્શન પદની પ્રરૂપણા=સ્વરૂપ કથન આદિ દ્વારોથી તત્ત્વોનો વિસ્તારથી બોધ થાય છે. સત્ આદિ પદોને અલગ અલગ બતાવવાથી જે ફળ આવ્યું તેને બતાવે છે- “છામિ:' આઠ દ્વારોથી.
સત્ પદ વગેરે વ્યાખ્યા કરવાના અંગોત્રસાધનો છે એમ જણાવે છે“અનુયોર:' તિ, સત્ વગેરે આઠ અનુયોગદ્વારોથી. સર્વમાવાનાંક સર્વપદાર્થોનો બોધ થાય છે એમ કહીને સત્પદ આદિ દ્વારા વ્યાપક છે આ દ્વારોથી બધા જ પદાર્થોની વ્યાખ્યા કરી શકાય છે એમ જણાવે છે. વિન્ધશ: ફત્યાતિ નું વ્યાખ્યાન (સાતમા સૂત્રમાં) કરી જ દીધું છે.
મિતિ વેzકેવી રીતે વિસ્તારથી બોધ થાય છે ? એમ કહીને પરના અભિપ્રાયની આશંકા કરે છે. આ કારોથી કઈ રીતે વિસ્તારથી બોધ કરાય છે એમ હું માનતો હોય વિચારતો હોય તો વિસ્તારથી બોધ કેવી રીતે થાય તે કહેવાય છે.
સમ્યગ્દર્શન સત્ છે (૧) સન્ - સત્ એ દ્વારને વિચારે છે- આ સત્ દ્વારનું ઉત્થાન આ રીતે થાય છે- બીજો શંકા કરે છે કે સમ્યગ્દર્શન છે કે નહિ? આવી શંકા
Page #197
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૨૩ ન હોય, સત્તા=હોવાપણું) જણાઇ ગયું હોય તો આનું(સત્ પદનું) કથન અયુક્ત થાય. આથી ભાષ્યકાર આશંકા વાક્યને બતાવે છે“સગર્ણનં મિતિ નતિ’ તિ, સમ્યગ્દર્શન છે કે નહિ? અહીં ભાવાર્થ આ છે- સમ્યગ્દર્શન પદથી વાચ્ય પદાર્થ છે કે નહિ ? આ સંશય છે. આ સંશય થવાનું કારણ એ છે કે- બાહ્યપદાર્થ ન હોય તો પણ શબ્દપ્રવૃત્તિ જોવામાં આવે છે. જેમ કે સસલાના શિંગડા વગેરે. બાહ્ય વસ્તુ હોય તો પણ શબ્દપ્રવૃત્તિ જોવામાં આવે છે. જેમકે ઘટ વગેરે. તેથી પ્રશ્નકાર સમ્યગ્દર્શન શબ્દ વિદ્યમાન બાહ્યપદાર્થમાં પ્રવૃત્ત થયો છે કે અવિદ્યમાન બાહ્યપદાર્થમાં પ્રવૃત્ત થયો છે? એમ પ્રશ્ન કરે છે. આચાર્ય ઉત્તરને કહે છે- મસ્તિ, સમ્યગ્દર્શન શબ્દથી વાચ્ય પદાર્થ ઘટાદિ શબ્દના વાની જેમ વિદ્યમાન છે. એ પદાર્થ આપ્તપુરુષે કહેલો છે અને પ્રશમ વગેરે લિંગથી જાણી શકાય છે.
સમ્યગ્દર્શન જીવમાં છે ફરી શંકા કરે છે. વાસ્તીતિ રે, ક્યાં છે એવી જો આશંકા હોય, આવી આશંકા થવાનું કારણ એ છે કે, સમ્યગ્દર્શન ગુણ છે, ગુણ ગુણી વિના ન રહી શકે. આચાર્ય આશંકાનો જવાબ કહે છે- ધર્માસ્તિકાય આદિ અજીવોમાં સમ્યગ્દર્શન નથી. કેમ કે સમ્યગ્દર્શન જીવનો ગુણ છે. સમ્યગ્દર્શન કોને હોય? એવા સ્વામિત્વકારમાં અજીવ પ્રતિમા આદિને સમ્યગ્દર્શન હોય એમ જે કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે. અહીં તો (ઉપચાર વિના) મુખ્ય સમ્યગ્દર્શનની વિચારણાનો પ્રારંભ છે. આથી અહીં ઔપચારિક અજીવ સમ્યગ્દર્શન નથી સ્વીકારતું.
ગતિ આદિ તેર દ્વારોમાં સમ્યગ્દર્શનની વિચારણા હવે જીવોમાં સમ્યગ્દર્શનની સત્તા છે કે નહિ? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- “વીપુ તુ માન્ય” જીવોમાં સમ્યગ્દર્શનની ભજના જ છે. બધા જ જીવોમાં સમ્યગ્દર્શન હોય જ એવું નથી. તાથા અતીન્દ્રિય ઈત્યાદિથી ભજનાને કહે છે- સમ્યગ્દર્શનની ભજના આ રીતે છે- ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, કષાય, વેદ, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર,
Page #198
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ આહાર અને ઉપયોગ આ તેર અનુયોગદ્વારોમાં જે પ્રમાણે સંભવ હોય તે પ્રમાણે સદ્ભૂત પ્રરૂપણા કરવી. ગતિ આદિ અનુયોગદ્વારોને આવશ્યક સૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી કહ્યાં છે. અહીં સ્થાન શૂન્ય ન રહે એ માટે કંઈક બતાવવામાં આવે છે- ગતિ આદિમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન એમ બે રીતે સમ્યક્ત્વ વિચારાય છે. (જે જીવ પૂર્વે સમ્યકત્વ પામ્યો હોય તે પૂર્વપ્રતિપન્ન કહેવાય. જે જીવ હમણાં સમ્યક્ત્વ પામી રહ્યો હોય તે પ્રતિપદ્યમાન કહેવાય.)
(૧) ગતિ– નરક વગેરે ચારેય ગતિઓમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન જીવો છે. નરકગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ બે સમ્યગ્દર્શન હોય. તિર્યંચગતિમાં પણ આ બે સમ્યકત્વ હોય. મનુષ્યગતિમાં ક્ષાયિક વગેરે ત્રણે સમ્યગ્દર્શન હોય. દેવગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ બે સમ્યગ્દર્શન હોય.
(૨) ઇન્દ્રિય- સામાન્યથી વિચારાય તો ઇન્દ્રિયદ્વારમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન જીવો હોય. અલગ અલગ ઈન્દ્રિયોની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન એ બંને ન હોય. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્ન જીવો ભાજ્ય છે=ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. પ્રતિપદ્યમાન જીવો તો ન જ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં બંને પ્રકારના જીવો હોય.
(૩) કાય- કાયદ્વારમાં પૃથ્વીકાય આદિને આશ્રયીને સામાન્યથી બંને હોય. વિશેષથી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં બંને ન જ હોય. બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞીપંચેન્દ્રિય રૂપ ત્રસકાયમાં બંને હોય.
(૪) યોગ- યોગદ્વારમાં મન, વચન, કાયા એ ત્રણ યોગોમાં સામાન્યથી બંને હોય, વિશેષથી કેવળ કાયયોગવાળા પૃથ્વીકાયથી આરંભી વનસ્પતિકાય સુધીના જીવોમાં બંને ન હોય. કાય-વચન યોગવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયોમાં
Page #199
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૧૨૫ પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. મન, વચન, કાયા એ ત્રણે યોગવાળા જીવોમાં બંને હોય.
(૫) કષાય-અનંતાનુબંધી કષાયના ઉદયમાં બંને ન હોય, બાકીના કષાયોના ઉદયમાં બંને હોય.
(૬) વેદ–ત્રણે વેદવાળા જીવોમાં સામાન્યથી બંને હોય. વિશેષથી તો સ્ત્રીવેદમાં બંને હોય. પુરુષવેદમાં બંને હોય. નપુંસકવેદમાં એકેન્દ્રિયથી આરંભી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં પૂર્વ પ્રતિપન્ન કોઈક હોય. પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય નારક, તિર્યંચ, મનુષ્ય સંબંધી સંજ્ઞી પંચેન્દ્રિય નપુંસકોમાં બંને હોય.
(૭) વેશ્યા– ઉપરની (ત્રણ) લેશ્યાઓમાં બંને હોય. આદ્ય (ત્રણ) લેશ્યાઓમાં પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય.
(૮) સમ્યકત્વ- સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વ પામે કે મિથ્યાદષ્ટિજીવ સમ્યક્ત્વ પામે? નિશ્ચયનયની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વને પામે, કેમકે નિશ્ચયનયના મતે શશવિષાણ આદિની જેમ જે ન હોય તે ઉત્પન્ન ન થાય. વ્યવહારનયની અપેક્ષાએ મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત્વને પામે છે. કેમકે જે ન હોય તે થાય એ પ્રતિપત્તિનો(=પ્રાપ્તિનો) વિષય છે. તથા કારણમાં જે ન હોય તે ઉત્પન્ન થાય છે એવું જોવામાં આવે છે.
(૯) જ્ઞાન- નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાની સમ્યકત્વને પામે છે. વ્યવહારનયની દૃષ્ટિએ અજ્ઞાની સમ્યકત્વને પામે છે.
(૧૦)દર્શન ચક્ષુદર્શની જીવોમાં બંને હોય. માખી વગેરે અસંશી જીવોમાં પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય ચક્ષુદર્શની જીવોમાં બંને હોય. પૃથ્વીકાય આદિ પાંચ અચક્ષુ દર્શનીઓમાં બંને ન હોય. બાકીના બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીઓમાં પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીઓમાં બંને હોય.
(૧૧)ચારિત્ર– ચારિત્રી પૂર્વ પ્રતિપન્ન જ હોય. ચારિત્ર રહિત જીવ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન હોય.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૨૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ (૧૨)આહારક આહારક જીવોમાં બંને હોય. અનાહારક જીવોમાં પૂર્વ પ્રતિપન્ન હોય, ભવાંતરમાં જતાં અંતરાલગતિમાં પ્રતિપદ્યમાનનસંભવે.
(૧૩)ઉપયોગ– પ્રશ્ન સાકારોપયોગમાં વર્તતો જીવ સમ્યત્વ પામે છે કે અનાકાર ઉપયોગમાં વર્તતો જીવ સમ્યકત્વ પામે છે?
ઉત્તર- સાકાર ઉપયોગમાં વર્તતો જીવ સમ્યકત્વ પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય. અનાકાર ઉપયોગમાં વર્તતો પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. કારણ કે બધી લબ્ધિઓ સાકાર ઉપયોગમાં વર્તતા જીવને થાય છે એવું મહર્ષિઓનું વચન પ્રમાણભૂત છે.
આ તેર વ્યાખ્યાદ્વારોમાં વ્યાખ્યા કરવાના સાધનોમાં યથાસંભવ કહેવું, અર્થાત્ સમ્યકત્વ જ્યાં ન સંભવે અને જ્યાં સંભવે અથવા ક્ષાયિક આદિ સમ્યગ્દર્શન જ્યાં સંભવે ત્યાં કહેવું. સભૂત પદાર્થ એવા સમ્યગ્દર્શન પદનું વ્યાખ્યાન આ પ્રમાણે યથાયોગ્ય વિચારવું.
ભાષક અને પરિત્ત વગેરે દ્વારા ભાષ્યકારે કહ્યાં નથી. કારણ કે તે દ્વારોનો અહીં ગ્રહણ કરેલા કારોમાં સમાવેશ થઈ જાય છે. ભાષકદ્વાર પંચેન્દ્રિયમાં આવી જાય છે. પરીત્તદ્વાર પણ કાયદ્વારમાં આવી જાય છે. પર્યાપ્તદ્વાર કાયદ્વારમાં આવી જાય છે. સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ, ચરમ દ્વારા તે જ કાયદ્વારમાં આવી જાય છે. આથી ભાષ્યકારે કહ્યાં નથી.
(૨) સંખ્યા- હવે બીજા દ્વારને સ્પર્શતા=વિચારતા ભાષ્યકાર કહે છે- “સંધ્યા' રૂતિ, સંખ્યા એટલે પરિમાણ. એક સંખ્યા ગણિત વ્યવહારને અનુસરનારી બેથી પ્રારંભી શીર્ષપ્રહેલિકા સુધીની. બીજી ગણિતના વિષયને ઓળંગી ગયેલી અસંખ્યયનસંખ્યાથી ન ગણી શકાય તેવી છે. તેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. અનંત સંખ્યા અસંખ્ય સંખ્યાને ઓળંગી ગયેલી છે. તેના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. સંખ્યાને વિસ્તારથી જાણવાના અભિલાષીએ અનુયોગદ્વારમાંથી જાણી લેવી.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૨૭
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સંખ્યાનું સ્વરૂપ [આ ગ્રંથમાં સમય, મુહૂર્ત, દિવસ, રાત, માસ, વર્ષ, શીર્ષપ્રહેલિકા, સંખ્યાત, અસંખ્યાત, અનંત, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત વગેરે શબ્દો આવે છે. આ બધા કાળના પ્રમાણો છે. તે સમજવા ખૂબ જ જરૂરી હોઈ અન્ય ગ્રંથમાંથી તેનું વિસ્તૃત સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
સર્વથી અલ્પ (જાન્યમાં જઘન્ય) કાળ એક સમયનો છે જેને સર્વજ્ઞ ભગવંતો જ જાણી શકે છે અને એ જ અત્યંત સૂક્ષ્મકાળને “સમય” કહેવાય છે. એક નિમિષ (આંખ મીંચીને ઉઘાડીએ તેટલા કાળ) માત્રમાં અસંખ્યાતા સમય વ્યતીત થાય છે.
સમયથી માંડીને શીર્ષપ્રહેલિકા (સંખ્ય), અસંખ્ય, અનંત, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, કાળચક્ર, પુદ્ગલપરાવર્ત આદિ અનેક પ્રકારે વ્યવહારિક કાળ છે. તેનું કંઈક સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
સમયથી લઈ પુદ્ગલ-પરાવર્ત સુધીની કાળ સંખ્યાનું કોષ્ટક નિર્વિભાજ્ય કાળ પ્રમાણ છે .......... ૧ સમય ૯ સમયનું ..
. ૧ જઘન્ય અંતર્મુહૂર્ત “ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયોની
............ ૧ આવલિકા ૨૫૬ આવલિકાનો ............ ......... ૧ ફુલ્લક ભવ ૨૨૨૩-૧૨૨૯/૩૭૭૩ આવલિકાનો .... ૧ ઉચ્છવાસ અથવા
........ નિઃશ્વાસ ૪૪૪૬-૨૪૫૮/૩૭૭૩ આવલિકાનો અથવા સાધિક ૧૭ ક્ષુલ્લક-ભવનો અથવા ઉચ્છવાસ નિઃશ્વાસ મળીને ......... ૧ પ્રાણ (શ્વાસોચ્છવાસ) ૧. ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની જે સંખ્યા છે તે સંખ્યા પ્રમાણ સમય મળીને ૧ આવલિકા
થાય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૨૮.
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
૭ પ્રાણનો ........................... ૧ સ્ટોક ૭ સ્તોકે ............................... ૧ લવ ૩૮ લવે .......... ........... ૧ ઘડી (૨૪ મિનિટની જે ઘડી થાય છે તે ઘડી) ૭૭ લવે અથવા ૨ ઘડીએ અથવા ૬૫૫૩૬ ક્ષુલ્લકભવે અથવા ૧૬૭૭૭૨૧૬ આવલિકાએ અથવા ૩૭૭૩ પ્રાણે ....... ૧ (ચાંદ્ર) મુહૂર્ત થાય
............ (એક સામાયિક-કાળ) સમયોન ૨ ઘડીનું ........... ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય અન્ય રીતે નિર્વિભાજ્ય અસંખ્ય સમયનો.......... ૧ નિમેષ ૧૮ નિમેષે .... ............ ૧ કાષ્ઠા ૨ કાષ્ઠાએ .........
૧ લવ ૧૫ લવે...
૧ કલા ૨ કલાએ ..... ૧૫ લેશે ૬ ક્ષણની .......
૧ ઘટિકા ૨ ઘટિકાએ . ........
૧ મુહૂર્ત ૩૦ મુહૂર્તનો...
૧ દિવસ (અહોરાત્ર) ૧૫ દિવસનો
. ૧ પક્ષ (પખવાડિયું) ૨ પક્ષે (૩૦ દિવસે) ............... ૧ માસ ર માસે.........
........... ૧ ઋતુ (૩ ઋતુએ (૧૮૩ દિવસે, વા ૬ માસે) ... ૧ અયન (૬ માસ)
લેશ
...........
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૨૯
•
•
• •
•
• • •
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૧૨૯ ૨ અયને (૧૨ માસે) અથવા છ ઋતુએ. ૧ વર્ષ ૫ (સૌર) વર્ષે .. ........ ૧ યુગ ૨૦ યુગે.... ................ ૧ શત વર્ષ (૧૦૦) દશ શત વર્ષ............................... ૧ સહસ્ર વર્ષ શત સહસ્ર વર્ષે ....................... ૧ લક્ષ વર્ષ ૮૪ લક્ષ વર્ષે .......................... ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વીગે.......... (૭૦ લાખ ક્રોડ ૫૬ હજાર ક્રોડ સૂર્ય-વર્ષ) ૧ પૂર્વ ૮૪ લાખ પૂર્વે ......... ............. ૧ ત્રુટિતાંગ
.......................... (પ્રથમ પ્રભુનું આયુષ્ય) ૮૪ લાખ ત્રુટિતાંગે..................... ૧ ત્રુટિત ૮૪ લાખ ત્રુટિને
૧ અડડાંગ ૮૪ લાખ અડડાંગે.......................... ૧ અડડ ૮૪ લાખ અડડે............................... ૧ અવવાંગ ૮૪ લાખ અવવાંગે........... ૧ અવવ ૮૪ લાખ અવવે. ..................... ૧ જુહુકાંગ ૮૪ લાખ હહુકાંગે.. ....... ૧ હુક ૮૪ લાખ હુકે....
૧ ઉત્પલાંગ ૮૪ લાખ ઉત્પલાંગે
૧ ઉત્પલ ૮૪ લાખ ઉત્પલે ......
૧ પદ્માંગ ૮૪ લાખ પધાંગે........................... ૧ પદ્મ ૧. જે માટે કહ્યું છે કે
'पाउस वासारतो सरओ हेमंत वसंत गिम्हा य । एए खलु छप्पि उऊ, जिणवर-दिट्ठा मए सिट्ठा ॥'
Page #204
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
‘
ક
.........
૧૩૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ ૮૪ લાખ પદ્મ ......... ...... ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગે .................... ૧ નલિન ૮૪ લાખ નલિને....................... ૧ અર્થનિપૂરાંગ ૮૪ લાખ અર્થનિપૂરાંગે ............... ૧ અર્થનિપૂર ૮૪ લાખ અથનિપૂરે.................... ૧ અયુતાંગ ૮૪ લાખ અયુતાંગે.
૧ અયુત ૮૪ લાખ અયુતે .. .......... ૧ પ્રયુતાંગ ૮૪ લાખ પ્રયતાંગે ........ ૧ પ્રયુત ૮૪ લાખ પ્રયુતે.. ............ ૧ નયુતાંગ ૮૪ લાખ નયુતાંગે .............. ૧ નયુત ૮૪ લાખ નયુતે........... ૧ ચૂલિકાંગ ૮૪ લાખ ચૂલિકાંગે.................... ૧ ચૂલિકા ૮૪ લાખ ચૂલિકાએ .................. ૧ શીર્ષ-પ્રહેલિકાંગ ૮૪ લાખ શીર્ષ-પ્રહેલિકાંગે .............. ૧ શીર્ષ-પ્રહેલિકા
.................... (સંખ્યામાં વર્ષ) અસંખ્યાતા વર્ષનો (પલ્ય પ્રરૂપણાએ)..... ૧ પલ્યોપમ (છ ભેદ) ૧. ૧૯૪ અથવા મતાંતરે ૨૫૦ અંક સુધીની સંખ્યાએ શીર્ષપ્રહેલિકા છે. એમાં એક મતે
શીર્ષપ્રહેલિકાનો અંક, ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ૬૯૯૭પ૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૯૩૨૯૬, આ ૫૪ આંકડાઓ ઉપર ૧૪૦ મીંડાં જેટલો થાય છે, અર્થાતુ કુલ ૧૯૪ અંક-પ્રમાણ છે. આ પ્રમાણે માથુરીવાચના-પ્રસંગે અનુયોગદ્વારમાં કહેલ છે. શ્રીભગવતીજી, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગાદિ આગમગ્રંથોમાં આ જ અભિપ્રાય જણાવેલ છે.
જ્યારે અન્ય જ્યોતિષ્કરંડકાદિગ્રંથોમાં તેથી પણ બૃહત્સંખ્યા ગણાવી છે, એટલે ૭૦ અંકને ૧૮૦ શૂન્યો મૂકવાથી ૨૫૦ અંકપ્રમાણ સંખ્યા પ્રાપ્ત થાય છે. જે આ રહી૧૮૭૯૫૫૧૭૯૫૫૦૧૧૨૫૯૫૪૧૯૦0૯૬૯૯૮૧૩૪૩૦૭૭૦૭૮૭૪૬૫૪૯૪૨૬૧૯૭૭૭૪૭૬૫૭૨૫૭૩૪૨૭૧૮૬૮૧૬ (કુલ ૭૦ અંક સંખ્યા) અને ઉપર ૧૮૦ શૂન્ય મૂકવાં, જેથી ૨૫૦ અંકસંખ્યા આવે છે. એ પ્રમાણે “વલભી” (વલભીપુર નગરમાં થયેલી) વાચનામાં કહેવાયેલ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૩૧
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૧૦ કોડાકોડી પલ્યોપમનો............... ૧ સાગરોપમ
................ (કુલ ૬ પ્રકારે) ૧૦ કોડાકોડી અદ્ધા-સાગરોપમની ....... ૧ ઉત્સર્પિણી અથવા
......... તેટલા જ કાળની .............. ૧ અવસર્પિણી
...... (તે છ છ આરા પ્રમાણ) ૨૦ કોડાકોડી અદ્ધા-સાગરોપમની અથવા ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી મળી... ૧ કાલચક્ર થાય અનંતા કાળચક્ર ....... ........... ૧ યુગલ-પરાવર્ત થાય
.......... અને તે ચાર પ્રકારે છે.
પુગલ પરાવર્તનું સ્વરૂપ પુદ્ગલ પરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર ભેદ છે. તે દરેકના બાદર અને સૂક્ષ્મ એમ બે બે ભેદ છે. એટલે કે બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત, સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત, બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ક્ષેત્ર પુગલ પરાવર્ત, બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ કાળ પુગલ પરાવર્ત, બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્ત.
(૧) બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત- એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણા રૂપે ગ્રહણ કરીને મૂકે તેટલો કાળ એક બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત છે. આમાં પહેલાં ઔદારિક રૂપે લઈને મૂકે પછી વૈક્રિયરૂપે લઈને મૂકે એવો ક્રમ નથી.
(૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત– એક જીવ જગતમાં રહેલા સર્વ પુગલોને પ્રથમ દારિક રૂપે લઇને મૂકે, પછી વૈક્રિયરૂપે લઈને મૂકે,
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
પછી તૈજસરૂપે લઇને મૂકે, એમ ક્રમશઃ આહારક વર્ગણા સિવાય સાતે વર્ગણારૂપે લઇને મૂકે તેટલો કાળ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત છે. (આમાં સર્વ પુદ્ગલોને જ્યાં સુધી ઔદારિકરૂપે લઇને ન મૂકે એ દરમ્યાન વચ્ચે વચ્ચે વૈક્રિય, તૈજસ આદિરૂપે લઇને મૂકે તો તે ન ગણાય.)
ટૂંકમાં સર્વ પુદ્ગલોને ક્રમ વિના ઔદારિકાદિ વર્ગણારૂપે લઇને મૂકે તો બાદ૨ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત અને ક્રમશઃ લઇને મૂકે તો સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (આમ અન્ય સ્થળે પણ જાણવું.)
(૩) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત– એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત છે.
(૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત— એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત છે.
(૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત– એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર કાળ પુદ્ગલ પરાવર્ત છે.
(૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત— એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત છે.
(૭) બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત— એક જીવ ૨સબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત છે.
(૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત— એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૩
દરેક જીવે આ સંસારમાં આવા અનંત પુદ્ગલ પરાવર્તો પસાર કર્યા છે અને જ્યાં સુધી મોક્ષ નહીં પામે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા પુદ્ગલ પરાવર્તો પસાર કરશે.
સંક્ષેપમાં પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે- અસંખ્ય વર્ષ=૧ પલ્યોપમ. ૧૦ કોડાકોડી પલ્યોપમ=૧ સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ=૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમ (૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી)=૧ કાળચક્ર. આવા અનંત કાળચક્ર= એક પુદ્ગલ પરાવર્ત થાય.
સંખ્યાતાદિનું સ્વરૂપ— (નવ્યકર્મગ્રંથ-ગાથા ૭૧ થી ૮૬)
પહેલાં જંબૂદ્વીપના પ્રમાણવાળા ૧ લાખ યોજન લાંબા-પહોળા અને ૧૦૦૦ યોજના ઊંડા તેની ઉપર ૮ યોજનની જગતિ તેની ઉપર ૨ ગાઉની વેદિકા આ પ્રમાણવાળા ૧, અનવસ્થિત ૨, શલાકા ૩, પ્રતિશલાકા ૪, મહાશલાકા નામના પ્યાલાઓ કલ્પવા. ત્યાર પછી પહેલો અનવસ્થિત પ્યાલો શિખા સુધી સરસવના દાણાથી ભરીને એક હાથમાં લઇને બીજા હાથે તેમાંથી ૧-૧ દાણો દ્વીપ અને સમુદ્રોમાં નાખતા જવું. જ્યાં આગળ પહેલો પ્યાલો ખાલી થાય (જૂના કર્મગ્રંથમાં ત્યારે ૧ દાણો શલાકામાં નાખવા જણાવ્યું છે.) ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલો બીજો પ્યાલો કલ્પવો. તેની ઊંચાઇ અને ઊંડાઇ પૂર્વોક્ત પ્રમાણે સમજવી.
આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રોમાં પૂર્વોક્ત પ્રમાણે ખાલી કરવો અને ખાલી થાય ત્યારે શલાકા નામના પ્યાલામાં ૧ દાણો નાખવો. ત્યાં ફરી તે દ્વીપ કે સમુદ્રના જેટલો મોટો પ્યાલો કલ્પવો. આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થાય ત્યારે બીજો દાણો શલાકામાં નાખવો.
ફરીથી તે દ્વીપ કે સમુદ્ર જેટલો મોટો પ્યાલો અનવસ્થિત નામનો ભરીને આગળ દ્વીપ અને સમુદ્રોમાં નાખતા જવું. આ રીતે અનવસ્થિત પ્યાલાઓ ભરીને ખાલી કરતાં ૧-૧ દાણે શલાકા પ્યાલો જ્યારે પૂર્ણ થાય.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
(શિખા સુધી ભરાય) ત્યારે અનવસ્થિત પ્યાલો ભરીને સ્થાપી રાખવો અને શલાકા પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણો નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં ૧ દાણો નાખવો. પછી અનવસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થાય ત્યારે શલાકામાં ૧ દાણો નાંખવો.
ત્યાર પછી બીજો તે દ્વીપ કે સમુદ્રના જેટલો મોટો અનવસ્થિત પ્યાલો કલ્પવો. તેને ભરીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણો નાખતાં જ્યારે ખાલી થાય ત્યારે શલાકામાં બીજો દાણો નાખવો. એ પ્રમાણે પૂર્વોક્ત ક્રમ પ્રમાણે શલાકા ભરાય એટલે અનવસ્થિત પ્યાલાને ભરીને સ્થાપી રાખવો અને શલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણો નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં બીજો દાણો નાંખવો. આ પ્રમાણે પ્રતિશલાકા પણ શિખા સુધી ભરાય ત્યારે શલાકા ખાલી થયેલો હોય છે. તેને પૂર્વોક્ત પ્રમાણે અનવસ્થિતથી પૂર્ણ ભરી દેવો અને પછી અનવસ્થિત પણ ભરી દેવો.
આ ત્રણે ભરાય એટલે શલાકા અને અનવસ્થિતને સ્થાપીને પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થતાં મહાશલાકામાં એક દાણો નાખવો. ત્યાર પછી શલાકાને ઉપાડી આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થતાં ૧ દાણો પ્રતિશલાકામાં નાખવો. ત્યાર પછી અનવસ્થિતને ઉપાડીને આગળના દ્વીપ-સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થતાં ૧ દાણો શલાકામાં નાખવો.
અને આ જ રીતે ક્રમે અનવસ્થિતથી શલાકાને, શલાકાથી પ્રતિશલાકાને અને પ્રતિશલાકાથી મહાશલાકાને ભરી દેવો. મહાશલાકા ભરાઇ જાય ત્યારે પ્રતિશલાકા ખાલી થઇ ગયો હોય છે. તેને પૂર્વોક્ત ક્રમે ભરી દેવો અને ત્યાર પછી શલાકાને અને છેવટે અનવસ્થિતને ભરી દેવો. આમ ચારે પ્યાલા પૂર્ણ ભરાઇ જાય ત્યારે અનવસ્થિત પ્યાલાનું માપ છેલ્લા વખતે ખાલી થયું છે તેટલા દ્વીપ કે સમુદ્રગણું છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૫ આ ચારે પ્યાલામાં રહેલા અને દ્વીપ સમુદ્રોમાં નંખાયેલા એ બધા સરસવના દાણા ભેગા કરીએ. તેની જે સંખ્યા થાય તે જઘન્ય પરિત્ત અસંખ્યાતુ થાય.
અહીંયા કેટલાક એમ કહે છે કે એક પ્યાલો ખાલી થતાં જોડે જોડેના પ્યાલામાં જે એક એક દાણો નંખાય છે તે પ્યાલામાંનો નહીં પરંતુ નવો દાણો લેવો, જ્યારે કેટલાક એમ કહે છે કે તે પ્યાલામાંનો જે છેલ્લો દાણો (સાક્ષીભૂત) જોડેના પ્યાલામાં નાખવો.)
પ્યાલાનો ઉપાડવાનો ક્રમ એવો છે કે પછીનો પ્યાલો જ્યારે ઉપાડવો હોય ત્યારે પૂર્વના પ્યાલા ભરી રાખવા જોઈએ. જેમ કે પ્રતિશલાકામાં એક સરસવ નાખવા, શલાકા ત્યારે જ ઉપાડી શકાય કે જ્યારે અનવસ્થિત ભરી રાખ્યો હોય, મહાશલાકામાં સરસવ નાખવા પ્રતિશલાકા ત્યારે જ ઉપાડી શકાય કે જ્યારે અનવસ્થિત અને શલાકા બન્ને ભરી રાખ્યા હોય. સિદ્ધાંત મતે– (નવ્યકર્મગ્રંથ-ગાથા ૭૭-૭૮-૭૯)
| ૧ જઘન્ય સંખ્યા ૨ મધ્યમ સંખ્યા જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૩ ઉત્કૃષ્ટ સંખ્યા જઘન્ય પરિત્ત અસંખ્યાતમાં ૧ જૂન ૪ જઘન્ય પરિત અસંખ્યાત ચાર પ્યાલા અને દીપ-સમુદ્રોનાદાણાની સંખ્યાને ૫ મધ્યમ પરિત્ત અસંખ્યાત જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૬ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત જઘન્ય યુક્ત અસંખ્યાતમાં ૧ જૂન ૭ જઘન્ય યુક્ત અસંખ્યાત જઘન્ય પરિત અસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં
૧. રાશિઅભ્યાસ એટલે તે રાશિને તે રાશિથી તેટલીવાર ગુણવો. દા.ત. ૩૦ને ૩૦થી ૩૦
વાર ગુણતા જે આવે તે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૮ | મધ્યમ યુક્ત અસંખ્યાત
૯ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત
૧૦ જઘન્ય અસંખ્યાતાસંખ્યાત
૧૧ મધ્યમ અસંખ્યાતાસંખ્યાત
૧૨ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત
૧૩ જઘન્ય પરિત્ત અનંત
૧૪ મધ્યમ પરિત્ત અનંત
૧૫ ઉત્કૃષ્ટ પરિત્ત અનંત
૧૬ જઘન્ય યુક્ત અનંત
૧૭ મધ્યમ યુક્ત અનંત
૧૮ ઉત્કૃષ્ટ યુક્ત અનંત
૧૯ જઘન્ય અનંતાનંત
૨૦ મધ્યમ અનંતાનંત
સૂત્ર-૮
જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
જઘન્ય યુક્ત અસંખ્યાતાસંખ્યાતમાં ૧ ન્યૂન જઘન્ય યુક્ત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરતાં જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા જધન્ય પરિત્ત અનંતમાં ૧ ન્યૂન જધન્યઅસંખ્યાતાસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં
જધન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
જઘન્ય યુક્ત અનંતમાં ૧ ન્યૂન
જઘન્ય પરિત્ત અનંતનો રાશિ અભ્યાસ કરતાં
જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
જઘન્ય અનંતાનંતમાં ૧ ન્યૂન
જઘન્ય યુક્ત અનંતનો રાશિ અભ્યાસ કરતાં જઘન્ય અનંતાનંતથી અધિક
સિદ્ધાંતના મતે— ઉત્કૃષ્ટ અનંતાનંત નથી. માટે કુલ ૨૦ ભેદ થાય. આ સૂત્રાનુસાર એટલે કે અનુયોગદ્વારાનુસાર છે.
અન્ય આચાર્યોના મતે– (નવ્યકર્મગ્રંથ-ગાથા ૮૦ થી ૮)
જઘન્યપરિત્તાસંખ્યાતનો રાશિ અભ્યાસ
૪થું જઘન્યયુક્તાસંખ્યા ૭મું જઘન્યાસંખ્યાસંખ્યાત જઘન્યયુક્તાસંખ્યાતનો વર્ગ કરવો ૧લું જઘન્યપરિત્તાનંત
૧. વર્ગ એટલે તે સંખ્યાને તે સંખ્યાથી ગુણવો. દા.ત. ૪ને ૪થી ગુણવો.
જઘન્યાસંખ્યાતાસંખ્યાતનો ૩ વાર વર્ગ કરવો તેમાં
Page #211
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૭
૧ | લોકાકાશના પ્રદેશો ૨ | ધર્માસ્તિકાયના પ્રદેશો ૩ | અધર્માસ્તિકાયના પ્રદેશો ૪ | એક જીવના પ્રદેશો ૫ | સ્થિતિબંધના અધ્યવસાયો ૬ | રસબંધના અધ્યવસાયો | યોગના નિર્વિભાગ ભાગો
ઉત્સર્પિણી, અવસર્પિણી (૧ કાલચક્ર)ના સમયો ૯ | પ્રત્યેક શરીરી જીવો ૧૦ | સાધારણ શરીરો (નિગોદના શરીરો)
આ ૧૦ વસ્તુઓ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવો.
૪થું જઘન્યયુક્તાનંત
જઘન્ય પરિત્તાનંતનો રાશિ અભ્યાસ (અભવ્યના જીવો આટલા છે.) જઘન્ય યુક્તાનંતનો વર્ગ કરવો જઘન્યાનંતાનંતનો ૩ વાર વર્ગ કરવો તેમાં---
૭મું જઘન્યાનંતાનંત ભું ઉત્કૃષ્ટાનંતાનંત
૧ [ સિદ્ધના જીવો ૨ | નિગોદના જીવો ૩ | વનસ્પતિના જીવો ૪ | ત્રણે કાળના સમયો ૫ | સર્વ પુદ્ગલના પરમાણુઓ ૬ | સર્વલોક અને અલોકના પ્રદેશો
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૩૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ આ છ વસ્તુઓ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવો અને તેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાયો ઉમેરવા. આ રીતે ઉત્કૃષ્ટાનંતાનંત કહ્યું. આ જાતના હિસાબે કુલ ૨૧ ભેદ થાય. લોકાલોકમાં જેટલાં પદાર્થો છે તે સર્વે મધ્યમાનંતાનંતે જ છે. તેથી ઉત્કૃષ્ટાનંતાનંત નિમ્પ્રયોજન છે.
જઘન્ય યુક્ત અસંખ્યાત - ૪થું આવલિકાના સમય જઘન્ય યુક્તાનંત
અભવ્ય જીવો મધ્યમ યુક્તાનંત
સિદ્ધો અને સમ્યકત્વભ્રષ્ટ જીવો મધ્યાનંતાનંત
- ૮મું | ૨૨ વસ્તુઓ ૮મા મધ્યમાનંતાનંતે રહેલ ૨૨ વસ્તુઓ : | ૧ | બાદર પર્યાપ્તા વનસ્પતિ જીવો | ૧૨ | નિગોદના જીવો બાદર પર્યાપ્તા જીવો
૧૩ | વનસ્પતિના જીવો બાદર અપર્યાપ્તા વનસ્પતિ જીવો [ ૧૪ | એકેન્દ્રિયના જીવો બાદર અપર્યાપ્તા જીવો
૧૫ | તિર્યંચના જીવો બાદર જીવો
૧૬ | મિથ્યાદષ્ટિ જીવો | ૬ | સૂક્ષ્મ પર્યાપ્તા વનસ્પતિ જીવો ૧૭ | અવિરતિ જીવો ૭ | સૂક્ષ્મ પર્યાપ્તા જીવો
૧૮ | સકષાય જીવો ૮ | સૂક્ષ્મ અપર્યાપ્તા વનસ્પતિ જીવો ૧૯ ] છદ્મસ્થ જીવો ૯ | સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો
૨૦ | સયોગી જીવો ૧૦ | સૂક્ષ્મ જીવો
૨૧ | સંસારી જીવો ૧૧ | ભવ્ય જીવો
૨૨ | સર્વ જીવો અન્ય ગ્રંથોમાંથી લીધેલું સંખ્યાનું લખાણ અહીં પૂર્ણ થયું.
Page #213
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૯ સમ્યગ્દર્શનથી યુક્ત જીવો ગતિ આદિમાં કેટલા છે ? એમ સમ્યગ્દર્શનવાળા જીવો અહીં પૂછાય છે. પહેલાં આ કહેલું છે. આથી પૂછે છે કે “ચિત્ સર્શનમ્ સમ્યગ્દર્શનીઓ કેટલા છે? સંખ્યાને જાણનારા ભાષ્યકાર સ્વયં જ આને સ્પષ્ટ કરે છે- “ િસક્સેયમ ફત્યાતિ, સમ્યગ્દર્શનીઓ શું સંખ્યાત છે? અસંખ્યાત છે કે અનંત છે?
આ પ્રમાણે પૂછાયે છતે ભાષ્યકાર કહે છે- તે, મ ધ્યેયનિ સ નાનિ, ઉત્તર કહેવાય છે. સમ્યગ્દર્શનીઓ અસંખ્યાત છે. સંખ્યાત કે અનંત નથી. સમ્યગ્દર્શનીઓ અસંખ્યાતા છે એવા નિર્દેશથી ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવો, સિદ્ધો અને કેવળીઓને છોડીને બાકીના સંસારવર્તી સમ્યગ્દર્શની જીવો જેટલા છે તેટલા બતાવાય છે. તો પછી કેવળીઓ અને સિદ્ધો એ બધા કેટલા છે? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- ભવસ્થ કેવળીઓ અને સિદ્ધોની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિઓ અનંત છે.
(૩) ક્ષેત્ર- અન્ય દ્વારની વિચારણા માટે કહે છે- જીવાદિ દ્રવ્યો જેમાં રહે તે ક્ષેત્ર, અર્થાતુ આકાશ. અસંખ્યાત કે અનંતરૂપે નિશ્ચિત કરેલા આ જીવો કેટલા આકાશમાં રહેલા છે? એવો સંશય થયે છતે પૂછે છે – સમ્યગ્દર્શની કેટલા ક્ષેત્રમાં હોય?
પ્રશ્ન- આ કથનથી સમ્યગ્દર્શની પૂછાય છે, અને નિર્ણય પણ સમ્યગ્દર્શનીનો જ થાય છે. સમ્યગ્દષ્ટિઓ તો પૂછાતા નથી અને તેમનો નિર્ણય પણ થતો નથી. આ અયુક્ત છે.
ઉત્તર– અહીં આ સમ્યગ્દર્શન શબ્દ સષ્ટિ : દર્શનમ્ એ પ્રમાણે ભાવસાધનમાં છે. તેથી તે શબ્દને સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન એ બંનેના વાચક તરીકે સ્વીકારવો જોઈએ, અર્થાત્ અપાયસદ્રવ્યથી યુક્ત સમ્યગ્દર્શની અને અપાયસદ્રવ્યથી રહિત(=સમ્યગ્દષ્ટિ) એવા સિદ્ધ અને ભવસ્થ કેવળી એ બંનેનો વાચક માનવો જોઈએ. નિર્ણયવાક્યમાં પણ આ પ્રમાણે જ જાણવું.
૧. પ્રથમ અધ્યાયના સાતમા સૂત્રમાં વિધાનદ્વારમાં સંધ્યારે તું તરતાં પ્રતિપાદ્યતે |
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ અથવા સમ્યગ્દર્શનીઓને જાણી લીધા પછી સમ્યગ્દષ્ટિઓ પણ આ જ રીતે ગ્રહણ કરી શકાશે એમ માનીને સમ્યગ્દર્શનીનો પ્રશ્ન કરે છે અથવા પ્રસ્તુત આ પ્રશ્ન એક જીવને આશ્રયીને છે. એક સ્થળે ક્ષેત્રને જાણી લીધા પછી ઉપમાન(સમાનતા) દ્વારા અન્ય સ્થળે પણ હું જાણી લઈશ. આથી પૂછે છે કે સમ્યગ્દર્શની કેટલા ક્ષેત્રમાં રહે છે? એક જીવ સંબંધી પ્રશ્ન હોવાથી સમ્યગ્દર્શની કેટલા ક્ષેત્રમાં રહે છે એવું એક વચન પણ સંગત બને છે.
આચાર્ય કહે છે- સમ્યગ્દર્શની જીવ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. જ્યારે એક સંબંધી પ્રશ્ન હોય અને એક સંબંધી ઉત્તર હોય ત્યારે અર્થ આ પ્રમાણે છે- હું સમ્યગ્દર્શની આધારભૂત કેટલા ક્ષેત્રમાં રહેલો છું? પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે- તું લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલો છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો જેમાં રહેલા છે તેટલો આકાશદેશ જીવ-અજીવનું આધારક્ષેત્ર છે, અને તે લોક કહેવાય છે. તેના અસંખ્યાતમા ભાગમાં તું રહેલો છે. કારણ કે અસંખ્ય પ્રદેશવાળો જીવ અસંખ્યાતમા ભાગને જ અવગાહીને રહે છે. સંપૂર્ણ લોકના બુદ્ધિથી અસંખ્ય વિભાગ જેટલા ખંડ કલ્પીને તેનો જે એક અસંખ્યાતમો ભાગ તેમાં તું રહેલો છે. હવે જો એ પ્રશ્ન બધા જીવોને આશ્રયીને હોય તો પણ અસંખ્યાતમા ભાગમાં જ રહે છે. આ અસંખ્યાતમો ભાગ પૂર્વના અસંખ્યાતમા ભાગથી મોટો જાણવો. આથી બધા સમ્યગ્દર્શનીઓ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે એવો ઉત્તર યુક્ત છે.
(૪) સ્પર્શના પર્યતે રહેલા આકાશપ્રદેશોની સાથે સ્પર્શ કરવો તે સ્પર્શના. આ દ્વારમાં સ ર્જન પૃષ્ઠ સમ્યગ્દર્શની વડે કેટલું સ્પર્શાયેલું છે? એ પ્રશ્નથી સ્પર્શના પૂછાય છે. અહીં પણ સમ્યગ્દર્શન શબ્દ સામાન્યવાચી (સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિ એ બંનેને જણાવનારો) જાણવો. અથવા એક જીવને આશ્રયીને પ્રવૃત્ત થયેલો જાણવો. ઉત્તર આછેસમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યાતમો ભાગ સ્મશયેલો છે. આ ઉત્તર એકને આશ્રયીને અને અનેકને આશ્રયીને કરાયેલા પ્રશ્નને અનુસરીને જાણવો.
Page #215
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૪૧ સમુદ્યાતને પામેલા અને સમુદ્ધાતના ચોથા સમયમાં રહેલા ભવસ્થ કેવળી વડે લોકનો કેટલો ભાગ સ્પર્ધાયેલો છે ? ઉત્તર આ છેસમ્યગ્દષ્ટિથી સર્વલોક સ્પર્ધાયેલો છે. કારણ કે કહ્યું છે કે “નોવ્યાપી વાર્થે તુ"=ભવસ્થકેવળી કેવળીસમુદ્ધાતના ચોથા સમયમાં લોકવ્યાપી થાય છે. તુ શબ્દ અવધારણ અર્થમાં છે. આથી અર્થ આ પ્રમાણે થાયસમ્યગ્દષ્ટિ જ અને સમુદ્યાતને પામેલો જ જીવ સંપૂર્ણ લોકને સ્પર્શે છે.
આ વ્યાખ્યાનમાં શિષ્ય પ્રશ્ન કર્યો. તે આ પ્રમાણે- સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન એ બે શબ્દોની ભાવકારતમાં વ્યુત્પત્તિ કરવામાં આવે તો અર્થભેદ નથી. આપ તો અહીં કહો છો કે સમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શાયો છે અને સમ્યગ્દષ્ટિ વડે સંપૂર્ણ લોક સ્પર્શાયો છે. તેથી ચોક્કસ આપે આ બે શબ્દોમાં અર્થભેદ કલ્પેલો છે. આથી ભાષ્યકાર પ્રશ્નથી કહેવાનો પ્રારંભ કરે છે. સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શો ભેદ છે? સૂરિ ઉત્તર કહે છે- અપાય અને સદ્ધવ્યથી સમ્યગ્દર્શન છે. અપાય એ નિશ્ચયકારી મતિજ્ઞાનનો વિભાગ છે. પ્રશસ્ત હોવાના કારણે શુભદ્રવ્યો તે સદ્ધવ્યો અથવા વિદ્યમાન દ્રવ્યો તે સદ્ભવ્યો. અધ્યવસાયથી શુદ્ધ કરાયેલા તે સમ્યગ્દર્શનના પરિણામને ઉત્પન્ન કરનારા મિથ્યાત્વદર્શનના દલિકો સદ્ભવ્યો છે. અપાય અને સદ્ભવ્યો તે અપાયસદ્રવ્યો તેમનો ભાવ તે અપાયસદ્રવ્યતા. ત્રીજી વિભક્તિ ઇત્યંભૂતલક્ષણના અર્થમાં છે. જયાં સુધી અપાય હોય, અથવા જ્યાં સુધી સદ્ભવ્યો હોય ત્યાં સુધી અપાયસદ્રવ્યતા છે. તેનાથી સમ્યગ્દર્શન છે.
અપાયથી(=અનર્થથી) યુક્ત સદ્ભવ્યો તે અપાય સદ્ભવ્યો એમ વિનાશની આશંકાને દૂર કરવાની ઈચ્છાથી સૂરિ મિત્ર થઈને કહે છે“અપાય એટલે મતિજ્ઞાન. અપાય મતિજ્ઞાનનો નિશ્ચયરૂપ ત્રીજો ભેદ છે
૧. હેતુçરસ્થમૂતાક્ષને (સિદ્ધહેમશબ્દાનુશાસન-૨-૨-૪૪) હેતુસૂચક ગૌણનામ, કસૂચક
ગૌણનામ, કરણસૂચક ગણનામ અને કોઈ પણ પ્રકારની વિશેષતાની નિશાનનું સૂચક
ગૌણનામ આ બધા નામોને ત્રીજી વિભક્તિ લાગે. ૨. પ્રથમ અધ્યાયના ૧૫મા સૂત્રમાં અપાયનું વર્ણન છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૪૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ એમ પ્રસિદ્ધ છે. તેનાથી(=અપાયથી) યોગ તે તદ્યોગ. તેનાથી સમ્યગ્દર્શન થાય છે. કારણ કે સમ્યગ્દર્શનના પુદ્ગલો હોય કે ન હોય તો પણ અપાય હોય છે, અર્થાત્ અપાય વ્યાપક છે. અપાયના યોગથી સમ્યગ્દર્શન થાય છે. આનાથી એ નિશ્ચિત થયું કે જ્યાં સુધી અપાયની સાથે સંબંધ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન હોય. જેનું દર્શનસપ્તક ક્ષણ થયું નથી તેને સદ્ભવ્યોની વિદ્યમાનતામાં અને જેનું દર્શનસપ્તક ક્ષીણ થયું છે તેને સદ્રવ્યોની અવિદ્યમાનતામાં અપાયની સાથે સંબંધ હોય છે. આ બંને પ્રકારની અવસ્થામાં સમ્યગ્દર્શન જાણવું. આ બંને પ્રકારની અવસ્થામાં સમ્યગ્દષ્ટિ એવો વ્યવહાર થતો નથી. સમ્યગ્દર્શન કેવળીને ન હોય. સદ્ભવ્ય અને અપાયના સંબંધથી ઉત્પન્ન કરાયેલો સમ્યગ્દર્શન એવો વ્યવહાર કેવળીને ન હોય. કેમકે કેવળીઓ અતીન્દ્રિયથી ( આત્માથી) જોનારા હોય છે. આથી કેવળી સમ્યગ્દર્શની ન હોય. તો પછી કેવળી કોણ હોય? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે કેવળી સમ્યગ્દષ્ટિ હોય. તે અપાયસદ્રવ્યોને બુદ્ધિમાં રાખીને કેવળીમાં સમ્યગ્દર્શની એવા વ્યવહારનો નિષેધ કરાય છે. પણ જો અપાયસદ્રવ્યો વિના કેવળીમાં સમ્યગ્દર્શની એવો વ્યવહાર કરવામાં આવે તો ભાવસાધન અર્થમાં ભેદ ન હોવાથી નિષેધ નથી. તુ શબ્દ આ જ અર્થને જણાવે છે. આવું કરવાથી પૂર્વના પ્રશ્નોમાં પણ ભાષ્ય સુસંગત બને છે.
(૫) કાળ– હવે અન્ય દ્વારને સ્પર્શે છેઃવિચારે છે. પૂર્વદ્વારમાં નિરૂપિત કરાયેલું સમ્યગ્દર્શન કેટલો કાળ રહે એવો પ્રશ્ન કરે છે.
પૂર્વપક્ષ- સ્થિતિદ્વારમાં આ જ પૂછ્યું છે અને ઉત્તર આપ્યો છે. તો પછી ફરી પિષ્ટપેષણ કેમ કરવામાં આવે છે?
ઉત્તરપક્ષ– સ્થિતિ સિવાય બીજો કોઈ કાળ નથી એ અર્થને જણાવવા માટે પ્રશ્ન કરાય છે તથા વર્તન વગેરેને જ કાળલિંગો કહે છે. અથવા સ્થિતિદ્વારમાં એક જીવને આશ્રયીને અને અનેક જીવોને આશ્રયીને સાક્ષાત્ કહેવાયું નથી. આથી પ્રશ્ન ઉચિત છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૪૩
આ વિષે કહ્યું છે કે- પૂર્વે કહેલું ફરી અહીં કહેવાય છે તેમાં કારણ (આ) છે- ગ્રંથકારે પૂર્વે અનુજ્ઞા આપતા જે અર્થો કહ્યા હતા તે જ અર્થો હમણાં નિષેધ કરતા કહે છે, માટે દોષ નથી.
અથવા- પૂર્વે નિષેધ કરતા જે અર્થો કહ્યા હતા તે જ અર્થો હમણાં અનુજ્ઞા આપતા કહે છે, અર્થાત્ પૂર્વે જે અર્થો કહ્યા છે, તે જ અર્થોને અહીં કહે છે, પણ ફેર એટલો છે કે પૂર્વે એ અર્થો પ્રતિષેધ કરવા માટે કહ્યા છે. હમણાં અનુજ્ઞા આપવા માટે કહ્યા છે. માટે કોઇ દોષ નથી.
અથવા- ગ્રંથકાર અન્ય હેતુને બતાવવા માટે પૂર્વે કહેલું ફરી કહે છે, માટે કોઇ દોષ નથી.
અથવા- વિશેષ જ્ઞાન થાય એ માટે ગ્રંથકાર પૂર્વે કહેલું ફરી કહે છે માટે, કોઇ દોષ નથી. (નિશીથ સૂત્ર ગાથા-૫૨૦૧)
આથી તે સમ્યગ્દર્શન એક જીવને અને અનેક જીવોને આશ્રયીને વિચારવું જોઇએ. અહીં ભાવાર્થ આ છે- એક જીવ વડે પ્રાપ્ત કરાયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી પાલન કરાય છે ?=કેટલા કાળ સુધી ટકે છે ? અનેક જીવો વડે પ્રાપ્ત કરાયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી ધારણ કરાય છે ? એમ વિચારવું. એક જીવને આશ્રયીને પૂર્વે વિચારેલું જ છે. અનેક જીવોને આશ્રયીને સમ્યગ્દર્શન સર્વકાળ હોય છે. કારણ કે મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો ક્યારેય વિચ્છેદ થતો નથી. આ સ્થિતિ ક્ષાયોપશમિક સમ્યક્ત્વની વિચારી. ઔપમિકની યથાસંભવ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય. ક્ષાયિક સર્વકાળ હોય.
(૬) અંતર– હવે પછી અન્તમાં એવો ઉલ્લેખ કરીને અંતરદ્વારને વિચારે છે- સમ્યગ્દર્શનને પામીને મિથ્યાત્વદલિકોનો ઉદય થવાથી સમ્યગ્દર્શનનો ત્યાગ કર્યા પછી ફરી કેટલા કાળે સમ્યગ્દર્શન પામશે એમ પ્રશ્ન કરે છે- સમ્યગ્દર્શનનો વિરહકાળ કેટલો છે ? સમ્યગ્દર્શનને પામીને ફરી ત્યાગ કર્યા પછી જ્યાં સુધી સમ્યગ્દર્શનને ન પામે તે કાળ વિરહકાળ છે. અર્થાત્ સમ્યગ્દર્શનથી રહિત કાળ કેટલો છે એવો પ્રશ્ન છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૪૪ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ એક જીવને આશ્રયીને અંતર– ઔપશમિક અને ક્ષાયોપથમિકને આશ્રયીને નિર્ણય વાક્ય આ છે- એક જીવ ઔપશમિક કે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનને પામીને ત્યાગ કરીને ફરી કોઈ જીવ અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શનને પામે છે, કોઈ જીવ અનંતકાળ પછી સમ્યગ્દર્શનને પામે છે. તે કાળ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો છે.
અર્ધપુદ્ગલ પરાવર્તનો અર્થ જ્યારે જગતમાં રહેલા સર્વ પુદ્ગલો ઔદારિક આદિ રૂપે ભોગવાઈ જાય ત્યારે જેટલો કાળ થાયતેટલો કાળ એક પુગલ પરાવર્ત થાય. તે પુગલ પરાવર્ત દારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, પ્રાણાપાન, મન અને કર્મના ભેદથી સાત પ્રકારે છે. આ સાતે પુદ્ગલપરાવર્તનો કંઈક ન્યૂન અર્ધો ભાગ સમજવો. આનું પ્રતિપાદન કેવી રીતે કરી શકાય? એમ પૂછવામાં આવે તો જવાબ આ છે- સમુદાયોમાં પ્રવર્તેલા શબ્દો અવયવોમાં પણ પ્રવર્તે છે. એ ન્યાયથી ઉપાધે પુદ્ગલ પરાવર્ત શબ્દથી આનું પ્રતિપાદન કરી શકાય.અર્ધશબ્દ સમાનઅર્ધવિભાગ વાચી નથી, કિંતુ કંઈક ન્યૂનને કહેનારો છે અને પુલ્લિગ છે.
૩૫ તોર્થ =કંઈક ન્યૂન. આ પ્રમાણે પ્રાદિતપુરુષ સમાસ છે.
અનેક જીવોને આશ્રયીને અંતર - સર્વ જીવોને આશ્રયીને અંતર નથી. કારણ કે મહાવિદેહ વગેરે ક્ષેત્રમાં સર્વકાળે હોય છે. ક્ષાયિકસમ્યગ્દર્શન તો જતું ન હોવાથી અંતર નથી.
(૭) ભાવ– જિનવચનો પ્રત્યે શ્રદ્ધા કરાવનારી જીવની રુચિ ઔપથમિક આદિ કયા ભાવમાં હોય એમ “
સ ર્જન' ઇત્યાદિથી પ્રશ્ન કરે છે. સમ્યગ્દર્શન ઔપશમિક આદિ ભાવોમાંથી કેટલા ભાવોમાં હોય? પ્રશ્નમાં સમ્યગ્દર્શન એમ અવિશિષ્ટ ક્ષયાદિરૂપ ત્રણે પ્રકારની રુચિ અંગે શિષ્ય કઈ રુચિ કયા ભાવમાં હોય એમ જાણવા માટે ઇચ્છે છે. તેનો જવાબ પણ ભાષ્યકાર ત્રણ ભાવોમાં હોય એમ કહેશે. ઔપથમિક વગેરે ભાવોનું લક્ષણ પૂર્વે (આ અધ્યાયના સાતમા સૂત્રમાં ૧. પુદ્ગલ પરાવર્તના વિશેષ સ્વરૂપ માટે જુઓ પરિશિષ્ટ-૧.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૪૫
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ વિધાનદ્વારમાં) કહી દીધું છે. ઔપશમિક આદિ સમ્યગ્દર્શન કયા ભાવમાં હોય? સૂરિ હેય ભાવોને છોડવાની ઈચ્છાથી ત્રિપુ એ પદથી આદેય ભાવોને કહે છે. ગતિ-કષાય આદિ રૂપ ઔદયિક ભાવ અને ભવ્યત્વાદિ રૂપ પારિણામિક ભાવને છોડીને બીજા ક્ષાયિક આદિ ત્રણ ભાવોમાં સમ્યગ્દર્શન હોય છે. ઔદયિક ભાવમાં ગતિ આદિ અને પારિણામિક ભાવમાં ભવ્યત્વ આદિ નિશ્ચિત થયેલા હોવાથી અને અનાદિ કાળથી હોવાથી તે બે ભાવોમાં સમ્યગ્દર્શન ન હોય. ત્રિપુ એવા પ્રયોગથી સૂચિત કરે છે કે ત્રણ ભાવોમાં હોય, ઔદયિક-પારિણામિક ભાવોમાં ન હોય.
(૮) અલ્પબદુત્વ- અત્યંવદુત્વ એ પદથી અન્યદ્વારને વિચારે છે. આ દ્વારમાં (ક્ષાયિકાદિ) ત્રણ ભાવોમાં અલ્પ-બહુવનું વ્યાખ્યાન કરવામાં આવે છે. અહીં અજ્ઞાન શિષ્ય પ્રશ્ન કરે છે- ક્ષાયિકાદિ ત્રણ પરિણામોમાં વર્તતા જીવો શું તુલ્ય સંખ્યાવાળા છે કે વધારે-ઓછા છે? અથવા આશ્રયના ભેદથી અલ્પ-બહુત્વની વિચારણા કરાય છે. પૂછાયેલા પ્રશ્નનો ભાષ્યકાર ઉત્તર કહે છે- અલ્પ-બહત્વ છે. કોઈ સમ્યક્ત્વ(=સમ્યગ્દર્શની) અલ્પ છે, કોઈક બહુ છે. આ કેવી રીતે વિચારવું ? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- ઓપશમિક સમ્યકત્વ=પથમિકસમ્યકત્વવાળા જીવો સર્વથી અલ્પ છે. કારણ કે શ્રેણિ ઉપર આરૂઢ થવાના સ્વભાવવાળા આવા પરિણામને બહુ જીવો પામતા નથી એમ આગમ કહે છે. ઔપશમિકથી ક્ષાયિક અસંખ્યગણું છે. અહીં આ વિશેષ સમજવું- અહીં છમસ્થ શ્રેણિક વગેરેનું ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવું. કારણ કે તેમાં અપાયનો સદ્ભાવ છે. (તતા એ પદથી) અવધિ તરીકે છપ્રસ્થમાં રહેલ ઔપશમિકસમ્યક્ત્વનું ગ્રહણ કર્યું હેવાથી તતઃ એ પદથી અવધિવાળા જીવો પણ તેવા(=છદ્મસ્થ ઔપથમિકવાળા) હોવા જોઈએ.
અહીં ભાવાર્થ આ છે– ઉપશમસમ્યકત્વ મર્યાદિત સંખ્યાવાળું છે. તેથી ઉપશમસમ્યકત્વવાળા જીવો પણ મર્યાદિત સંખ્યામાં હોય.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ તેથી(=ઉક્ત કારણથી) ઔપશમિકથી છબસ્થ જીવોનું ભાયિક સમ્યક્ત્વ અસંખ્ય ગુણ છે, અર્થાત્ ઔપથમિકસમ્યકત્વની સંખ્યાને અસંખ્યાતથી ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા છબસ્થ ક્ષાયિક સમ્યક્ત્વવાળા જીવો છે, અર્થાત્ ઔપથમિકસમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યકત્વ વધારે હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વથી ક્ષાયોપથમિક અસંખ્યગુણ છે. કારણ કે સર્વ(ચારેય) ગતિઓમાં ક્ષાયોપથમિકસમ્યત્વવાળા જીવો ઘણા હોય છે. ક્ષાયિકની સંખ્યાને અસંખ્યાતથી ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલાં ક્ષાયોપથમિકસમ્યકત્વ હોય છે, અર્થાત્ સાયિકથી લાયોપથમિકસમ્યત્વવાળા જીવો ઘણા હોય છે.
પ્રશ્ન- તો પછી કેવળીના ક્ષાયિકસમ્યક્ત્વની અપેક્ષાએ ક્ષાયિકસમ્યક્ત્વ કેટલું હોય છે?
ઉત્તર– સર્વ કેવળીઓ અનંત હોવાથી કેવળીઓનું ક્ષાયિકસમ્યકત્વ અનંતગુણ જાણવું. આથી ભાષ્યકાર કહે છે- સમ્યગ્દષ્ટિઓ અનંતા છે, અર્થાત્ કેવળીઓ અનંતા છે. એથી કેવળીઓમાં રહેલું ક્ષાયિકસમ્યક્ત્વ પણ અનંત છે.
રૂતિઃ શબ્દ દ્વારની સમાપ્તિને સૂચવનારું છે. પ્રશ્ન- નિર્દેશ આદિ અને સત આદિ દ્વારોથી સમ્યગ્દર્શનનો જ બોધ કરાય છે કે જ્ઞાનાદિનો પણ બોધ કરાય છે?
ઉત્તર– જ્ઞાન આદિનો પણ બોધ નિર્દેશ આદિ દ્વારોથી કરાય છે. એક સમ્યગ્દર્શનમાં યોજના કરી. બીજા તત્ત્વોમાં પણ એ પ્રમાણે યોજના જાણવી એમ ભાષ્યકાર ભલામણ કરે છે- જેવી રીતે સમ્યગ્દર્શનની યોજના કરી તે રીતે જ્ઞાનાદિ સર્વભાવોની પણ નામ-સ્થાપના આદિથી નિક્ષેપ કરીને પ્રમાણ, નય, નિર્દેશ આદિ અને સત આદિથી વિચારીને બોધ કરવો. અહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ મોક્ષમાર્ગ છે. એ પ્રસ્તુત વિષય છે. તેમાં સમ્યગ્દર્શન સંબંધી જે વિચારવા જેવું હતું તે કહ્યું. તેને કહેવાથી સમ્યગ્દર્શનનું વર્ણન પૂર્ણ કર્યું. આને ભાષ્યકાર કહે છે- સમ્યગ્દર્શન કહ્યું.
Page #221
--------------------------------------------------------------------------
________________
सूत्रશ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૪૭ હવે બીજા અવયવનું(=જ્ઞાનનું) વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી પ્રારંભ पताaan भाटे भाष्य २ ४ छ- वे शानने डी. (१-८)
સમ્યજ્ઞાનનું વર્ણન भाष्यावतरणिका- उक्तं सम्यग्दर्शनम् । ज्ञानं वक्ष्यामःભાષ્યાવતરણિકાર્થ– સમ્યગ્દર્શન કહ્યું. જ્ઞાનને કહેશું. टीकावतरणिका- कीहक् तदिति चेद्, उच्यतेટીકાવતરણિકાર્થ– જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? એમ પૂછતા હો તો કહીએ छीજ્ઞાનના પ્રકારોमतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानं ॥१-९॥
सूत्रार्थ-भात, श्रुत, अवधि, मन:पाय भने उ (पाय) शान छ. (१-८)
भाष्यं- मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानं, मनःपर्यायज्ञानं, केवलज्ञानमित्येतन्मूलविधानतः पञ्चविधं ज्ञानम् । प्रभेदास्त्वस्य पुरस्ताद्वक्ष्यन्ते ॥१-९॥
ભાષ્યાર્થ– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન એમ મૂળ ભેદની અપેક્ષાએ જ્ઞાન પાંચ પ્રકારનું છે. જ્ઞાનના भवांतर हो. तो भागण (म.१. सू.१५ वगैरेभां) वाशे. (१-८)
टीका- मत्यादीनि सर्वाण्येव ज्ञानं प्रत्येकं, न तु सर्वाण्येकमेव, एकवचननिर्देशस्तु सर्वेषामोघतः समानजातीयत्वज्ञापनार्थः, तथाहिसर्वाण्येव विषयावबोधे ज्ञानानीति सूत्रसमुदायार्थः । अवयवार्थं त्वाह भाष्यकार:- मतिज्ञान'मित्यादि मननं मतिः-इन्द्रियानिन्द्रियपरिच्छेदः, शातिर्ज्ञानं, सामान्येन वस्तुस्वरूपावधारणं, ज्ञानशब्दः सामान्यवाचको मत्या विशेष्यते, मतिश्चासौ ज्ञानं चेति मतिज्ञानं, एवं 'श्रुतज्ञान'मिति, श्रुतिः श्रुतं-शब्दार्थसंवेदनं, तेन ज्ञानं विशेष्यते, श्रुतं च तत् ज्ञानं च श्रुतज्ञानमिति, अवधिशब्दो मर्यादावचनः, अमूर्तपरिहारेण साक्षान्मूर्त
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૪૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्रविषयमिन्द्रियानपेक्षं मनःप्रणिधानवीर्यकमवधिज्ञानं, अवधिश्च तज्ज्ञानं च तदवधिज्ञानं, 'मनःपर्यायज्ञान'मिति मनसः पर्यायाः मनःपर्यायाःजीवादिज्ञेयालोचनप्रकाराः, परगताः मन्यमानमनोद्रव्यधर्मा इत्यर्थः, साक्षात्कारेण तेषु तेषां वा ज्ञानं मनःपर्यायज्ञानमिति, 'केवलज्ञान'मिति केवलमित्येकं-स्वभेदरहितं शुद्धं वा-सकलावरणशून्यं, सकलं वाआदित एव सम्पूर्णं असाधारणं वा-मत्यादिविकलं अनन्तं वासर्वद्रव्यभावपरिच्छेदि ज्ञानं केवलज्ञानं, स्वाम्यादिसाधादादौ मतिश्रुतोपन्यासः, अत्रापि मतिभेदत्वात् मतिपूर्वकत्वाच्च श्रुतस्यादौ मतेः, कालविपर्ययादिसाधाच्च तदन्ववधेः, छद्मस्थविषयादिसाधाच्च तदनु मनःपर्यायस्य, उत्तमत्वादिभिर्वाऽन्ते केवलस्येत्युपन्यासानुपूर्वीप्रयोजनं, तथा चोक्तम्
"जं सामिकालकारणविसयपरोक्खत्तणेहिं तुल्लाइं । तब्भावे सेसाणि अ तेणादीए मतिसुआई ॥१॥ कालविवज्जयसामित्तलाहसामण्णओऽवही तत्तो । माणसमेत्तो छउमत्थविसयभावादिसामण्णा ॥२॥ अंते केवलमुत्तमजइसामित्तावसाणलाभाओ ॥" (विशे. ८६-८७॥) इत्यादि, 'इत्येतदिति, इतिरियत्तायां, एतावदेव, नान्यदस्ति, एतदित्यवयवप्रविभागेन यदाख्यातं मूलम्-आद्यं विधानं-भेदः मूलं च तद्विधानं च मूलविधानं तेन मूलविधानेन-मूलविधानतः ‘पञ्चविध मित्यादि ज्ञेयपरिच्छेदि ज्ञानं, एतदुक्तं भवति-मौलान् भेदानङ्गीकृत्य पञ्चविधमेव भवति, अथ किमन्ये एषां पञ्चानां प्रभेदाः सन्ति उत नेति ?, सन्तीत्युच्यते, 'प्रभेदास्त्वस्ये'त्यादि, प्रभेदा-अंशाः अवयवाः अस्यपञ्चविधस्योपरिष्टाद् वक्ष्यन्ते, मूलभेदास्तु न, कथितत्वादिति, मतिज्ञानस्यावग्रहादयः श्रुतस्याङ्गानङ्गप्रविष्टादयः अवधिज्ञानस्य भवप्रत्ययादयः मनःपर्यायज्ञानस्य ऋजुमत्यादयः, केवलज्ञानस्य न सन्त्येवेति ॥१-९॥
Page #223
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૪૯ ટીકાર્થ– મતિ આદિ બધાય જ્ઞાનો અલગ અલગ જ્ઞાન છે, બધા મળીને એક જ જ્ઞાન નથી.
પ્રશ્ન- તો પછી જ્ઞાનાનિ એમ બહુવચનમાં નિર્દેશ ન કરતાં જ્ઞાન એમ એકવચનમાં નિર્દેશ કેમ કર્યો?
ઉત્તર– બધાય સામાન્યથી એક જાતિવાળા છે એમ જણાવવા માટે એક વચનમાં નિર્દેશ છે. તે આ પ્રમાણે- મતિ આદિ બધાય વિષયને જાણવામાં જ્ઞાનરૂપ છે.
આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ તો ભાષ્યકાર કહે છે- “મતિજ્ઞાનમ' ઇત્યાદિ,
પાંચ જ્ઞાનો મતિજ્ઞાન– મનન કરવું તે મતિ, અર્થાત્ ઇન્દ્રિય અને મનથી થતો પદાર્થોનો બોધ. જાણવું તે જ્ઞાન. સામાન્યથી વસ્તુના સ્વરૂપનું અવધારણ કરવું તે જ્ઞાન. મતિજ્ઞાન શબ્દમાં જ્ઞાન શબ્દ સામાન્ય વાચક છે, અને મતિ શબ્દ તેનું વિશેષણ છે.
શ્રુતજ્ઞાન– શબ્દના અર્થનો બોધ તે શ્રુત જ્ઞાન શબ્દ વિશેષ્યવાચક છે. શ્રત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
અવધિજ્ઞાન– અવધિ શબ્દ મર્યાદાવાચી છે. કઈ મર્યાદા? અરૂપી પદાર્થનો બોધ ન થાય, કિંતુ રૂપી પદાર્થનો બોધ થાય તે મર્યાદા. અવધિજ્ઞાનમાં ઈન્દ્રિયોની અપેક્ષા હોતી નથી, અર્થાત્ સીધું આત્મા દ્વારા જ બોધ થાય છે. હા, આમાં માનસિક વ્યાપાર થાય તેવા સામર્થ્યની અપેક્ષા રહે છે. અવધિવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન.
મન:પર્યાયજ્ઞાન- મનના પર્યાયો તે મન:પર્યાયો=જીવાદિ શેય પદાર્થના ચિંતનના પ્રકારો, અર્થાત્ બીજા જીવમાં રહેલા ચિતવાતા મનોદ્રવ્યના પર્યાયો. તેમનો સાક્ષાત્ આત્મા દ્વારા થતો બોધ તે મનઃપર્યાયજ્ઞાન. (અઢીદ્વીપમાં રહેલા સંક્ષિપંચેન્દ્રિય જીવોના મનના વિચારોનો(=પર્યાયોનો) બોધ તે મન:પર્યાયજ્ઞાન.)
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૯ કેવળજ્ઞાન- કેવળ એટલે એક, અર્થાત્ ભેદોથી રહિત. અથવા કેવળ એટલે શુદ્ધ-સર્વઆવરણોથી રહિત. અથવા કેવળ એટલે સકળ=પ્રથમથી જ સંપૂર્ણ અથવા કેવળ એટલે અસાધારણ મતિજ્ઞાન આદિથી રહિત. અથવા કેવળ એટલે અનંત=સર્વદ્રવ્ય-પર્યાયોનો બોધ કરનારું. કેવળ એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન.
ક્રમપ્રયોજન– સ્વામી આદિના સમાનપણાથી પ્રારંભમાં મતિ-શ્રુતનો ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ શ્રુત મતિજ્ઞાનનો ભેદ હોવાથી અને મતિપૂર્વક થનારું હોવાથી શ્રુતની આદિમાં મતિનો ઉલ્લેખ કર્યો છે. કાલ-વિપર્યય આદિના સમાનપણાથી મતિ-શ્રુત પછી અવધિજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. છદ્મસ્થ જીવોને હોય, ઈત્યાદિ સમાનપણાથી અવધિજ્ઞાન પછી મન પર્યાયજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. સર્વ જ્ઞાનોથી ઉત્તમ છે ઇત્યાદિ વિશેષતાના કારણે અંતે કેવળજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે ક્રમિક ઉલ્લેખ કરવાનું પ્રયોજન જણાવ્યું. કહ્યું છે કે- સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષપણાની સમાનતા હોવાથી તથા મતિ-શ્રુત પછી બીજા જ્ઞાનો થતા હોવાથી મતિ-શ્રુતનો પ્રારંભમાં નિર્દેશ કર્યો છે. (વિશેષા૮૬).
કાળ, વિપર્યય, સ્વામિત્વ અને લાભની સમાનતાના કારણે મતિશ્રુત પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. છબસ્થ, વિષય અને ભાવની ૧. સ્વામી- બંનેના સ્વામી એક જ છે. કેમકે જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં જ શ્રુતજ્ઞાન હોય.
કાળ- બંનેનો કાળ સમાન હોય છે. બંનેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. કારણ– બંને જ્ઞાન ઇન્દ્રિય-મનથી અને સ્વ આવરણના ક્ષયોપશમથી થતા હોવાથી કારણ સમાન છે. વિષય- બંને જ્ઞાન સર્વદ્રવ્ય આદિના વિષયવાળા હોવાથી વિષય સમાન છે.
પરોક્ષપણું– આત્મા સિવાય પરના નિમિત્તથી થતા હોવાથી બંનેનું પરોક્ષપણું સમાન છે. ૨. કાળ- જેટલો કાળ મતિ-શ્રુતનો છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો છે. વિપર્યય- જેવી રીતે મિથ્યાત્વનો ઉદય થતાં મતિ-શ્રુત અજ્ઞાન રૂપ વિપર્યયને પામે છે તેવી રીતે અવધિજ્ઞાન પણ વિપર્યયને પામે છે. સ્વામિત્વ મતિ-શ્રુતનો જે(=સમ્યગ્દષ્ટિ) જીવ સ્વામી છે તે જ જીવ અવધિજ્ઞાનનો પણ સ્વામી છે. માટે સ્વામિત્વની સમાનતા છે. લાભ– ક્યારેક કોઈક જીવને આ ત્રણે એકી સાથે પ્રાપ્ત થાય છે માટે લાભની સમાનતા છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૧ સમાનતાના કારણે અવધિજ્ઞાન પછી મન:પર્યાયજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. (બંને જ્ઞાન છvસ્થને હોય, બંનેનો વિષય પુગલ છે. બંને ક્ષયોપશમ ભાવમાં હોય.) સર્વોત્તમ હોવાથી સંયમીઓને થતું હોવાથી અને અંતે થનારું હોવાથી કેવળજ્ઞાનનો અંતે નિર્દેશ કર્યો છે. (વિશેષા) ૮૭).
રૂત્યેન્દ્ર તિ, તિ શબ્દ પરિમાણને બતાવે છે, અર્થાત્ મૂળભેદો આટલા જ છે, અન્ય નથી. પતર્ શબ્દથી મૂળ ભેદોનું કથન કર્યું છે, અર્થાતુ મૂળ ભેદોની અપેક્ષાએ જ્ઞાન પાંચ પ્રકારનું છે. પ્રશ્ન- પાંચ જ્ઞાનના અન્ય પ્રભેદો છે કે નહિ ?
ઉત્તર– અન્ય પ્રભેદો છે. પાંચે જ્ઞાનના પ્રભેદોનું કથન આગળ (અ.૧ સૂ.૧૩ વગેરેમાં) કરવામાં આવશે. જ્ઞાનના મૂળભેદો આગળ નહિ કહેવાય. કારણ કે હમણાં જ કહી દીધા છે.
મતિજ્ઞાનના અવગ્રહ આદિ, શ્રુતજ્ઞાનના અંગ, અનંગપ્રવિષ્ટ આદિ, અવધિજ્ઞાનના ભવપ્રત્યય આદિ, મન:પર્યાયજ્ઞાનના ઋજુમતિ આદિ ભેદો છે. કેવળજ્ઞાનના પ્રભેદો નથી. (૧-૯)
टीकावतरणिका- एवं ज्ञानमभिधायेह प्रमाणसङ्ख्यामाहટીકાવતરણિકાર્થ આ પ્રમાણે અહીં જ્ઞાનને કહીને હવે પ્રમાણની સંખ્યાને કહે છે– પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને વિચારણા તત્ પ્રમાણે ૨-૧૦ના સૂત્રાર્થ– પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણ રૂપ છે. (૧-૧૦)
भाष्यं- तदेतत्पञ्चविधमपि ज्ञानं वे प्रमाणे भवतः परोक्षं प्रत्यक्षं च I૧-૨ના
ભાષ્યાર્થ– તે આ પાંચ પ્રકારનું જ્ઞાન પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણરૂપ છે. (૧-૧૦)
टीका- इदं पञ्चविधमपि ज्ञानं जातिभेदेन द्वे प्रमाणे इति सूत्रसमुदायार्थः । अवयवार्थं त्वाह भाष्यकार:-'तदेतदि'त्यादिना
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૧૧ तच्छब्द एतदित्यस्यार्थे, पञ्चविधमपि ज्ञानं मत्यादि द्वे प्रमाणे भवत इत्येतदत्र विधीयते, किम्भूते द्वे इत्याह-'परोक्षं प्रत्यक्षं चेति परैःइन्द्रियैरुक्ष-सम्बन्धनं यस्य ज्ञानस्य तत् परोक्षम्-इन्द्रियादिनिमित्तं मत्यादि, यत्पुनरिन्द्रियादिनिमित्तनिरपेक्षमात्मन एवोपजायते अवध्यादि तत् प्रत्यक्षं, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः, इत्थमुपन्यासे चैवमेवानयोर्भाव इति प्रयोजनं ॥१-१०॥
જ્ઞાન બે પ્રમાણરૂપ છે ટીકાર્થ– આ પાંચેય પ્રકારનું જ્ઞાન બે પ્રમાણ રૂપ છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ “તત ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે- મૂળ સૂત્રમાં તત્ શબ્દ તત્ શબ્દના અર્થમાં છે. મતિ આદિ પાંચેય પ્રકારનું જ્ઞાન બે પ્રમાણ રૂપ છે એવું આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. બે પ્રકાર કયા છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- પરોક્ષ પ્રત્યક્ષ
=જ્ઞાનના પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકાર છે. પરોક્ષ શબ્દમાં પર અને ઉક્ષ એમ બે શબ્દો છે. પર એટલે ઇન્દ્રિયો. ઉક્ષ એટલે સંબંધ. જે જ્ઞાનને ઇંદ્રિયોની સાથે સંબંધ છે તે પરોક્ષજ્ઞાન, અર્થાત્ ઇંદ્રિય આદિના નિમિત્તથી થનારું મતિ આદિ જ્ઞાન પરોક્ષજ્ઞાન છે. જે જ્ઞાન ઇન્દ્રિય આદિ નિમિત્તની અપેક્ષાથી રહિત આત્માથી જ થાય તે અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાન છે. શબ્દ પોતાના અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે છે. પહેલાં પરોક્ષ અને પ્રત્યક્ષ કહેવાનું કારણ આ જ ક્રમથી જ્ઞાન થાય છે, અર્થાત્ પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, માટે પહેલાં પરોક્ષનો અને પછી પ્રત્યક્ષનો નિર્દેશ કર્યો છે. (૧-૧૦) પહેલાના બે જ્ઞાન પરોક્ષ છે– टीकावतरणिका- परोक्षमभिधातुमाहટીકાવતરણિકાW– પરોક્ષ જ્ઞાનનું પ્રતિપાદન કરવા માટે કહે છે– સાથે પરોક્ષદ્ -૨ સૂત્રાર્થ–પ્રથમનાં મતિ-શ્રુત એબે જ્ઞાન પરોક્ષ પ્રમાણ રૂપ છે. (૧-૧૧)
Page #227
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૧ શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૩ भाष्यं- आदौ भवमाद्यम् । आद्ये सूत्रक्रमप्रामाण्यात् प्रथमद्वितीये शास्ति । तदेवमाद्ये मतिज्ञानश्रुतज्ञाने परोक्षं प्रमाणं भवतः । कुतः । निमित्तापेक्षत्वात् अपायसद्व्यतया मतिज्ञानम् । 'तदिन्द्रियानिन्द्रियनिमित्तम्' इति वक्ष्यते॥ तत्पूर्वकत्वात्परोपदेशजत्वाच्च श्रुतज्ञानम्॥१-११॥
ભાષ્યાર્થ– આદિમાં થયેલું તે આદ્ય. સૂત્રમાં કહેલા ક્રમ પ્રમાણે "आये" थे५४थी पडेटा भने बी. शानने ४ छ. मा प्रभारी આઘે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ રૂપ છે.
प्रश्न- भतिशान-श्रुतशान ना ॥२४. परीक्षशान ३५. छे ? ઉત્તર- નિમિત્તની અપેક્ષાએ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન રૂપ છે. અપાયસદ્રવ્યના કારણે મતિજ્ઞાન છે. “તે મતિજ્ઞાન ઇન્દ્રિયો અને અનિન્દ્રિયની(=મનની) સહાયતાથી ઉત્પન્ન થાય છે.” એમ આગળ (અ.૧ સૂ.૧૪માં) કહેવાશે. મતિજ્ઞાનપૂર્વક હોવાથી અને પરોપદેશથી થનારું હોવાથી શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ રૂપ છે. (૧-૧૧).
टीका- एतदेव व्याचष्टे भाष्यकार:-'आदौ भवमाद्यं' यस्मात् परमस्ति न पूर्वं स आदिः, विवक्षावशात्, तत्र भवं 'दिगादित्वात्' आद्यमिति, आद्यं चाद्यं चेत्याद्ये इति, प्रतिविशिष्टेन च क्रमेण व्यवस्थितानामाद्यव्यपदेशो दृश्यते, तद्यथा-अयं यतिरेषां विशिष्टक्रमभाजामाद्य इति, एवमत्रामूर्तानां ज्ञानानां क्रमसन्निवेशो दुरुपपाद इति मत्वा अब्रवीत्-'आद्ये इति सूत्रक्रमप्रामाण्यात्' सूत्रं चासन्नमप्यनन्तरं त्यज्यते तत् प्रमाणे इति, सन्निवेशाभावात्, तस्मात् परमेव मतिश्रुतादि ग्राह्यं, तत्र क्रमः-परिपाटी, सूत्रे क्रमः सूत्रक्रमस्तस्य प्रामाण्यम्-आश्रयणं तस्मात्, 'प्रथमद्वितीये' मतिश्रुते 'शास्तीति कथयति सूत्रकार इत्याह भाष्यकारः, अस्यैव भावार्थमाह-'तदेव'मित्यादिना, तदेवमाद्यव्यपदेशे सिद्धे सुखेन वक्तुं शक्यते यदुताद्ये मतिज्ञानश्रुतज्ञाने द्वे अपि परोक्षं प्रमाणं भवत इति, शेषमनूद्य परोक्षप्रमाणता विधीयते, एवं शब्दार्थेन तत्त्वतः प्रतिपादितमपि परोक्षत्वं सम्यगनवगच्छन्नाह चोदकः 'कुत'इति
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-११ .
कस्मात् परोक्षं प्रमाणं भवतः, गुरुरपि तदेव स्पष्टयन्नाह'निमित्तापेक्षत्वादिति इन्द्रियमनोनिमित्तापेक्षत्वादिति, इन्द्रियमनोनिमित्तापेक्षत्वादिभिः प्रायः, एवमपि तत्त्वतोऽनवगच्छतः सामान्येन निमित्तापेक्षत्वादिति मन्यमानस्य मा भूदाशङ्का-नन्ववध्यादेरपि विशिष्टक्षयोपशमादिनिमित्तापेक्षाऽस्त्येवेति, तद्व्यवच्छेदायाह-'अपायसद्व्यतया मतिज्ञान'मिति अपायो-निश्चयः इहानन्तरवर्ती स...व्यमितिशोभनानि द्रव्याणि सम्यक्त्वदलिकानि, अपायश्च सद्र्व्याणि चापायसद्र्व्याणि तेषां भावः-स्वरूपादप्रच्युतिः तयेत्थम्भूतया मतिज्ञानं परोक्षम्, एतदुक्तं भवति-अपाय इन्द्रियानिन्द्रियजन्य इति इन्द्रियनिमित्ततया परोक्षं, ग्राह्यगृहीतृव्यतिरिक्तनिमित्तापेक्षत्वादितियावत्, न चैवमवध्यादेः ग्राह्यगृहीतृव्यतिरिक्तनिमित्तापेक्षाऽस्ति, अयमेव सूत्रकाराभिप्राय इति द्रढयन्नाह-'तदिन्द्रिये'त्यादि-तदिति-मतिज्ञानं इन्द्रियाणि-श्रोत्रादीनि अनिन्द्रियं मनस्तानि निमित्तं-कारणं यस्य ज्ञानस्य तत्तथेति वक्ष्यते सूत्रकारः, इदं च सद्रव्यविकलानामपि सम्यग्दृष्टीनां भवति श्रेणिकादीनां तथापि बहूनां सद्रव्यसमन्वितानामिति सामान्येनोक्तमपायसद्व्यतयेत्यलं प्रसङ्गेन । श्रुतज्ञानस्य परोक्षत्वे विशेषकारणमाह 'तत्पूर्वकत्वादिति मतिज्ञानपूर्वकत्वात् 'परोपदेशजत्वाच्च' परः-तीर्थकरादिस्तस्मादुपदेशस्ततो जायत इति परोपदेशजं तद्भावस्तस्माच्च श्रुतज्ञानं परोक्षमिति, अनेनोभयस्य निमित्तभूयस्त्वं ख्याप्यते, तथा चेदं क्वचिन्मनसि मतिज्ञानं श्रुतज्ञानं च स्वत एव भवति, यथा प्रत्येकबुद्धादीनां, क्वचित्त्वधिकं परोपदेशमपेक्षते, यथा अस्मदादीनामिति निमित्तभूयस्त्वं श्रुतज्ञानस्य । अत्र कश्चिदाह-इन्द्रियमनोनिमित्तं विज्ञानं परोक्षमित्येतदागमविरुद्धं भवतः, "इंदियपच्चक्खं नोइंदियपच्चक्खं चे"त्यादि (नन्दी सू.३) वचनप्रामाण्यात्, प्रतीतिविरुद्धं च, साक्षाद्रूपादिदर्शनादिति, अत्रोच्यते- नागमविरुद्धं, तत्र व्यवहारतः
Page #229
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૫ प्रत्यक्षत्वाभिधानात्, कथमेतत् ज्ञायत इति चेत् नन्वागमादेव, यतस्तत्रैवोक्तं "मतिनाणपरोक्खं च सुअनाणपरोक्खं च" (नन्दी सू.) न च मतिश्रुताभ्यामिन्द्रियमनोनिमित्तमन्यदस्ति यत् प्रत्यक्षमञ्जसा भवेदिति उपचारतस्तत्र प्रत्यक्षत्वाभिधानं, निश्चयं त्वधिकृत्य प्रवृत्तोऽयं शास्त्रकार इति नागमविरोधः, प्रतीतिविरोधोऽपि नास्ति, साक्षाद्रूपादिदर्शनासिद्धः, इन्द्रियादिद्वारेण दर्शनात्, शक्यं चात्र वक्तुं इन्द्रियमनोनिमित्तं विज्ञानं परोक्षं, ग्राह्यगृहीतृव्यतिरिक्तनिमित्तोत्थापितप्रत्ययात्मकत्वाद्भूमादग्निज्ञानवत्, विपक्षेऽवध्यादीति कृतं प्रसङ्गेन ॥१-११॥
મતિ-શ્રુત જ્ઞાન પરોક્ષ છે ટીકાર્થ– આને જ ભાષ્યકાર કહે છે- માવો ભવમાઁ આદિમાં થનાર આદ્ય છે. જેના પછી છે, પણ પૂર્વમાં નથી તે આદિ. વિવક્ષા પ્રમાણે આદિનો વ્યવહાર થાય છે. આદિમાં થનાર આદ્ય કહેવાય છે. અહીં લિત્વિય્ એ વ્યાકરણના નિયમથી આદ્ય શબ્દ બન્યો છે. સાથે એ દ્વન્દ સમાસનો મા વાદ્ય એવો વિગ્રહ છે. કોઈ વિશિષ્ટ ક્રમમાં રહેલાઓમાં આદ્ય એવો વ્યવહાર થાય છે. તે આ પ્રમાણે- આ સાધુ આ વિશિષ્ટક્રમવાળાઓમાં આદ્ય છે.
આ પ્રમાણે અરૂપી જ્ઞાનોના ક્રમનો આધાર દુઃખથી ઘટી શકે છે તેમ માનીને ભાષ્યકારે કહ્યું કે મારી એવા પદથી સૂત્રોક્ત ક્રમનો આશ્રય લઈને પહેલા બીજા મતિ-શ્રતને સૂત્રકાર કહે છે. તત્ પ્રમાણે એ સૂત્ર નજીકનું અને અનંતર હોવા છતાં અહીં ક્રમના આધાર માટે ગ્રહણ કરવામાં આવ્યું નથી. કેમકે એ સૂત્રમાં ક્રમનો કોઈ આધાર નથી. એથી એની પહેલાનું મતિ-કૃતી-ડધ-મન:પર્યાય-વનનિ જ્ઞાનમ્ એ સૂત્ર ગ્રહણ કરવું જોઈએ.
એ સૂત્રમાં જણાવેલા ક્રમનો આશ્રય લઈને આવે એવા પદથી પહેલાબીજા મતિ-શ્રુત એ બે જ્ઞાનને સૂત્રકાર કહે છે એમ ભાષ્યકારનું કહેવું છે. ૧. તિરિ-હાંશત્ : (સિદ્ધહેમ૦ ૬-૩-૧૨૪) દિગુ આદિ અને દેહ અવયવવાચી સપ્તમંત શબ્દોથી નવ અર્થમાં વપ્રત્યય આવે. (દિગુ આદિ ગણમાં આદિ શબ્દ રહેલો છે.)
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૧
આના જ ભાવાર્થને તહેવમ્ ઇત્યાદિથી કહે છે- આ પ્રમાણે આઘે પદથી કોનું ગ્રહણ કરવું એ સિદ્ધ થયે છતે સુખેથી કહી શકાય કે આદ્ય એવા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંનેય પરોક્ષ પ્રમાણ છે. અવધિ આદિ શેષજ્ઞાનોને છોડીને પરોક્ષ પ્રમાણતાનું વિધાન કરવામાં આવે છે. મતિ-શ્રુત પરોક્ષ કેમ છે ?
આ પ્રમાણે શબ્દાર્થ દ્વારા પરમાર્થથી પરોક્ષત્વનું પ્રતિપાદન કરવા છતાં પરોક્ષત્વને સમ્યગ્ નહિ જાણતો પ્રશ્નકાર શા કારણથી મતિ-શ્રુત પરોક્ષ પ્રમાણ થાય છે એમ પ્રશ્ન કરે છે. ગુરુ પણ પરોક્ષત્વને સ્પષ્ટ કરતા કહે છે- નિમિત્તાપેક્ષત્વાર્ કૃતિ, ઇન્દ્રિય અને મન રૂપ નિમિત્તની અપેક્ષા રાખવાના કારણે મતિ-શ્રુત પરોક્ષ પ્રમાણ છે. ઉક્ત બંને જ્ઞાન પ્રાયઃ ઇન્દ્રિય-મનરૂપ નિમિત્તની અપેક્ષા વગેરે કારણોથી થાય છે.
૧૫૬
આ પ્રમાણે પણ પરમાર્થને નહિ જાણતા અને એથી જ સામાન્યથી નિમિત્તની અપેક્ષા રાખે છે એટલું જ પકડનારા શિષ્યને અવધિ આદિ જ્ઞાનમાં પણ વિશિષ્ટ ક્ષયોપશમ વગેરે નિમિત્તની અપેક્ષા છે જ એવી શંકા ન થાય એ માટે એ શંકાને દૂર કરવા માટે ભાષ્યકાર કહે છે‘અપાયસદ્રવ્યતયા મતિજ્ઞાનમ્' કૃતિ, અપાય એટલે ઇહા પછી થનાર નિશ્ચય. સદ્રવ્ય એટલે શુભ દ્રવ્યો, અર્થાત્ સમ્યક્ત્વ(મોહનીય)ના દલિકો. અપાય અને સદ્રવ્યો તે અપાયસદ્રવ્યો. તેમનો ભાવ એટલે સ્વરૂપથી ચ્યુત=ભ્રષ્ટ ન થવું. અપાયસદ્રવ્યથી, એટલે કે અપાયસદ્રવ્યોના કારણે મતિજ્ઞાન પરોક્ષ છે. અહીં ભાવાર્થ આ છેઅપાય ઇન્દ્રિય-મનથી થાય છે. તેથી અપાયમાં ઇન્દ્રિયો રૂપ નિમિત્તની જરૂર પડતી હોવાથી અપાય પરોક્ષ છે. અહીં તાત્પર્ય એ છે કે ગ્રાહ્ય(=પદાર્થ) અને ગ્રહણ કરનાર(=આત્મા) સિવાય અન્ય નિમિત્તની અપેક્ષા રહે છે. અવધિ આદિ જ્ઞાનમાં ગ્રાહ્ય અને ગ્રહણ કરનાર સિવાય કોઇ નિમિત્તની અપેક્ષા રહેતી નથી. સૂત્રકારનો આ જ અભિપ્રાય છે એમ દૃઢ કરતા ભાષ્યકાર કહે છે- ‘તરિન્દ્રિય' ત્યાદ્રિ, મતિજ્ઞાન ઇન્દ્રિયમન રૂપ નિમિત્તથી થાય છે તેમ હવે પછી કહેશે.
Page #231
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૭
આ મતિજ્ઞાન સદ્રવ્યથી રહિત હોય એવા પણ શ્રેણિક વગેરે સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે, તો પણ સદ્રવ્યોથી યુક્ત જીવો ઘણા હોય છે. એથી અહીં ‘અપાયસદ્રવ્યથી' એમ સામાન્યથી (બહુલતાની અપેક્ષાએ) કહ્યું છે. પ્રાસંગિક વર્ણન આટલું પર્યાપ્ત છે.
શ્રુતજ્ઞાનના પરોક્ષત્વમાં વિશેષ કારણને કહે છે- તપૂર્વાપરોપવેશપત્લાન્ન મતિજ્ઞાનપૂર્વક હોવાથી અને તીર્થંકર આદિ અન્યના ઉપદેશથી થતું હોવાથી શ્રુતજ્ઞાન પરોક્ષ છે.
આનાથી મતિ-શ્રુત એ બંનેને ઘણા નિમિત્તોની અપેક્ષા રહે છે એમ જણાવે છે. તથા કોઇક જીવના મનમાં પોતાની મેળે જ મતિ-શ્રુતજ્ઞાન થાય છે. જેમકે પ્રત્યેકબુદ્ધ વગેરેને, કોઇક જીવને પરોપદેશ રૂપ અધિક નિમિત્તની અપેક્ષા રહે છે. જેમકે આપણા જેવા લોકો વગેરેને. આ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં ઘણા નિમિત્તોની અપેક્ષા રહે છે.
મતિ-શ્રુતનું આગમોક્ત પ્રત્યક્ષત્વ વ્યવહારથી છે
પૂર્વપક્ષ– ઇન્દ્રિય-મન રૂપ નિમિત્તથી થતું જ્ઞાન પરોક્ષ છે એવું આપનું કથન આગમથી વિરુદ્ધ છે. કારણ કે “ઇન્દ્રિય પ્રત્યક્ષ અને મનઃપ્રત્યક્ષ’” ઇત્યાદિ (નંદી સૂત્રનું) વચન પ્રમાણ રૂપ છે. તથા (આંખ આદિથી) રૂપ વગેરે સાક્ષાત્ દેખાતા હોવાથી આપનું કથન અનુભવથી વિરુદ્ધ છે.
ઉત્તરપક્ષ— અમારું કથન આગમથી વિરુદ્ધ નથી. કારણ કે ત્યાં (નંદી સૂત્રમાં) વ્યવહારથી પ્રત્યક્ષત્વ કહ્યું છે. આ કેવી રીતે જાણી શકાય ? આ આગમથી જ જાણી શકાય છે. કેમકે ત્યાં જ(=નંદી સૂત્રમાં જ) “મતિજ્ઞાનપરોક્ષ અને શ્રુતજ્ઞાનપરોક્ષ’ એમ કહ્યું છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન સિવાય ઇન્દ્રિય-મન રૂપ નિમિત્તથી થનારું બીજું કોઇ જ્ઞાન નથી, કે જે ૧. પ્રત્યેકબુદ્ધ વગેરે જીવોને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા નિમિત્ત વિના પણ પૂર્વભવ સંબંધી મતિશ્રુતજ્ઞાન થાય છે.
૨. ઇન્દ્રિયપ્રત્યક્ષ અને મનઃપ્રત્યક્ષ એમ બે પ્રકારનું પ્રત્યક્ષ છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૫૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૨ સ્પષ્ટ રીતે પ્રત્યક્ષ થાય. આથી ત્યાં જે મતિ-શ્રુતનું પ્રત્યક્ષત્વ કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે. શાસ્ત્રકાર નિશ્ચયનયની અપેક્ષાએ મતિ-શ્રુતને પરોક્ષ કહે છે. આથી આગમની સાથે કોઈ વિરોધ નથી. અનુભવથી પણ વિરુદ્ધ નથી. કારણ કે સાક્ષાત્ આત્માથી દર્શન અસિદ્ધ છે. ઇન્દ્રિયાદિ દ્વારા જ રૂપાદિનું દર્શન થાય છે. આથી અનુમાન પ્રમાણથી કહી શકાય કેઇન્દ્રિય-મનરૂપ નિમિત્તથી થનારું જ્ઞાન પરોક્ષ છે. કેમકે ગ્રાહ્ય-ગ્રાહકથી ભિન્ન નિમિત્તથી થાય છે. જેમકે ધૂમથી થનારું અગ્નિનું જ્ઞાન. જે જ્ઞાન ઇન્દ્રિય-મનરૂપ નિમિત્તથી ન થાય તે પરોક્ષ ન હોય. જેમ કે અવધિજ્ઞાન આદિ. અહીં પ્રાસંગિક વિશેષ વર્ણનની જરૂર નથી. (૧-૧૧) टीकावतरणिका- एवं परोक्षं प्रमाणमभिधाय तदन्यदभिधातुमाहટીકાવતરણિકાર્થ આ પ્રમાણે પરોક્ષ પ્રમાણને કહીને પ્રત્યક્ષ પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
પછીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે– પ્રત્યક્ષમચત્ ર-રા
સૂત્રાર્થ– બાકીનાં અવધિ, મન:પર્યાય અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ રૂ૫ છે. (૧-૧૨)
भाष्यं-मतिश्रुताभ्यां यदन्यत् त्रिविधं ज्ञानं तत्प्रत्यक्षं प्रमाणं भवति । कुतः । अतीन्द्रियत्वात् । प्रमीयन्तेऽस्तैिरिति प्रमाणानि । अत्राह- इह अवधारितं द्वे एव प्रमाणे प्रत्यक्षपरोक्षे इति । अनुमानोपमानागमार्थापत्तिसम्भवाभावान्यपि च प्रमाणानीति केचिन्मन्यन्ते । तत्कथमेतदिति । अत्रोच्यते- सर्वाण्येतानि मतिश्रुतयोरन्तर्भूतानीन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्। किञ्चान्यत् । अप्रामाणान्येव वा । कुतः । मिथ्यादर्शनपरिग्रहाद्विपरीतोपदेशाच्च। मिथ्यादृष्टेहि मतिश्रुतावधयो नियतमज्ञानमेवेति वक्ष्यते । नयवादान्तरेण तु यथा मतिश्रुतविकल्पजानि भवन्ति तथा પુરસ્તાક્યામ: -રા
Page #233
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૯ ભાષ્યાર્થ–મતિ-શ્રુતથી જે અન્ય ત્રણ પ્રકારનું જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે. પ્રશ્નશાથી પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે?
ઉત્તર– ઇન્દ્રિયોની અપેક્ષા વિના થતું હોવાથી પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. જેમનાથી પદાર્થોને સારી રીતે જાણી શકાય તે પ્રમાણો છે.
પ્રશ્ન- અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ પ્રમાણો છે એમ અવધારણ કર્યું છે. પરંતુ કેટલાક અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવ એ પ્રમાણો પણ છે એમ માને છે તેથી આમાં સત્ય શું છે?
ઉત્તર–આ બધા પ્રમાણોનો મતિ-શ્રુતમાં સમાવેશ થઈ જાય છે. કેમકે એ બધા પ્રમાણો ઇન્દ્રિય અને પદાર્થોના સંબંધ રૂપ નિમિત્તથી થનારા છે. અથવા તો અનુમાન વગેરે અપ્રમાણો જ છે પ્રમાણ રૂપ નથી. પ્રશ્ન- શાથી?
ઉત્તર- મિથ્યાદર્શનોએ આ પ્રમાણોને સ્વીકાર્યા હોવાથી અને વિપરીત ઉપદેશ રૂપ હોવાથી પ્રમાણ રૂપ નથી. મિથ્યાષ્ટિના મતિ-શ્રુત-અવધિ જ્ઞાન અવશ્ય અજ્ઞાન જ છે એમ આગળ (અ.૧ સૂ.૩૨માં) કહેવાશે. અન્ય નયવાદથી તો મતિ-શ્રુત-અવધિ વિકલ્પથી જે રીતે જ્ઞાન રૂપ થાય છે તે રીતે આગળ (અ.૧ સૂ.૩૫ના ભાષ્યમાં) કહીશું. (૧-૧૨).
टीका- उक्तलक्षणज्ञानद्वयाद् यदन्यद् ज्ञानत्रयं तत् प्रत्यक्षमिति सूत्रसमुदायार्थः । एतदेवाह भाष्यकारः-'मतिश्रुताभ्या'मिति मतिज्ञानश्रुतज्ञानाभ्यां यदन्यत् प्रागुद्दिष्टे ज्ञानपञ्चकेऽवशिष्यते त्रिविधं ज्ञानम् अवध्यादि तत् त्रिविधमिति प्रत्यक्षप्रमाणं भवति, प्रमाणमनूद्य प्रत्यक्षं भवतीत्येतद्विधीयत इति, एवं शब्दार्थेनैव तत्त्वतः प्रतिपादितमपि प्रत्यक्षं सम्यगनवगच्छन्नाह चोदक:-'कुत' इति कस्मात् प्रत्यक्षं प्रमाणं भवति ?, गुरुरपि तदेव स्पष्टयन्नाह-'अतीन्द्रियत्वादिति, अतिक्रान्तमिन्द्रियाणामतीन्द्रियं ज्ञानं तद्भावोऽतीन्द्रियत्वं तस्मादिति, यत् प्राणिनां
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૬૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૨ ज्ञानदर्शनावरणक्षयोपशमात् क्षयाच्च इन्द्रियानिन्द्रियद्वारानपेक्षमात्मानमेव केवलमभिमुखीकुर्वदुदेति तत् प्रत्यक्षम्-अवध्यादि एव, 'तत् प्रमाणे' इति द्वित्वसङ्ख्यायां परोक्षप्रत्यक्षाख्यो यो विषयस्तमुपदर्थ्य प्रमाणशब्दार्थं कथयन्नाह भाष्यकार:-'प्रमीयन्तेऽस्तैिरिति प्रमाणानी'ति, प्रमीयन्तेपरिच्छिद्यन्ते सदसदित्यादिभेदेनार्थाः-जीवादयस्तैरिति प्रमाणानि, करणे ल्युट, भावनाऽत्र प्राक् कृतैव, ज्ञानव्यक्त्यपेक्षो बहुवचननिर्देशः प्रमाणानीति, 'अत्राहे'ति एवं द्वे परोक्षप्रत्यक्षप्रमाणे भवत इति ज्ञापिते चोदयति-'इहे'त्यादि, इह-शास्त्रेऽवधारितमेतत्, अन्यथा 'तत् प्रमाणे' इति द्वित्वसङ्ख्यावैयर्थ्य, के द्वे इत्याह-'प्रत्यक्षपरोक्षे' इति, लोकरूढ्यैवमुपन्यासः, ततः किमित्याह-'अनुमाने'त्यादि, अनुमानं चोपमानं चेत्यादिर्द्वन्द्वः, तत्रानुमान-लिङ्गादर्थदर्शनं, प्रसिद्धसाधात् साध्यसाधनमुपमानं, आप्तोपदेशः आगमः, दृष्टादेरदृष्टादिकल्पनमापत्तिः, सम्भवः प्रस्थादौ कुडवादिभावः, अभावो भावोपलम्भकप्रमाणविरह इति, एतान्यपि च प्रमाणानीत्येवं साङ्ख्यादयः आचार्यदेशीया वा (केचित्) मन्यन्ते 'तत् कथमेतदिति, किमेतान्यप्रमाणान्येव उत प्रमाणान्तराणि भवन्तीति चोदकाभिप्रायः, अत्र परिहारमाह-'उच्यत' इत्यादिना, उच्यते अत्र समाधिः, सर्वाण्येतानि-अनुमानादीनि मतिश्रुतयोरन्तर्भूतानिप्रविष्टानि, कथमिति युक्तिमाह-'इन्द्रियार्थे'त्यादि, इन्द्रियाणि-चक्षुरादीनि तेषामा-रूपादयः इन्द्रियाणि चार्थाश्च इन्द्रियार्थास्तेषां सन्निकर्षःसम्बन्धः स इन्द्रियार्थसन्निकर्षो निमित्तं यस्य तत्तथा अनुमानादि तद्भावस्तस्मात्, न हि धूमादिभिः प्रस्थपर्यन्तैरिन्द्रियानिन्द्रियाभ्यामगृहीतैरनुमानादीनां सम्भव इति मतिश्रुतयोरन्तर्भावः, 'किञ्चान्यदि'ति पक्षान्तरमाश्रयति, तदाह-'अप्रमाणान्येव वा' अनन्तरोदितानि अनुमानादीनि, कुत ? इति प्रश्नः, अत्र निर्वचनं-'मिथ्यादर्शने'त्यादि, मिथ्यादर्शनेन-तत्त्वार्थाश्रद्धानपूर्वेणैकनयरूपेण परिग्रहात्-स्वयमङ्गी
Page #235
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
करणात् अनुमानादीनां, तथा 'विपरीते 'त्यादि, विपरीतानामुपदेशःकथनं परेभ्यस्तद्विषयलक्षणगोचरमिति, विपरीतोपदेशः तस्माच्च कारणात् अप्रमाणान्येव, एकानेकस्वभावे वस्तुतत्त्वे एकस्वभावमनेकस्वभावं वेति यावानुपदेश: स विपरीत एवेति भावनीयं, न चेयं स्वमनीषिकेति सूत्रकारमतमुपन्यस्यन्नाह 'मिथ्यादष्टे' रित्यादि, मिथ्यादृष्टेः प्राणिनो यस्मान्मतिश्रुतावधयस्त्रयोऽपि नियतं निश्चितमज्ञानमेव, कुत्सितं ज्ञानमित्येवं वक्ष्यति सूत्रकारः, न चाज्ञानस्य प्रामाण्यमिति प्रतीतमेतत्, आह-यद्येवं कथं मतिश्रुतयोरन्तर्भूतानीत्युक्तम् ?, अत्रोच्यते-'नयवादे'त्यादि, नया - नैगमादयस्तेषां वादः स्वरुचितार्थप्रकाशनं नयवादस्तस्य अन्तरं-भेदः नयवादान्तरं तेन नयवादभेदेनैव, 'यथा' मतिश्च श्रुतं च मतिश्रुते तयोर्विकल्पाः - भेदास्तेभ्यो जायन्त इति मतिश्रुतविकल्पजानि भवन्ति यथा तथा नयविचारणायां पुरस्तात् वक्ष्याम इति, शब्दनयस्य हि मिथ्यादृष्टिरज्ञो वा नास्तीति वक्ष्यति, तन्मतेन तु प्रमाणानीति ॥१-१२॥
૧૬૧
અવધિ-મન:પર્યાય-કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે
ટીકાર્થ– જેનું સ્વરૂપ કહ્યું તે બે જ્ઞાન સિવાય અન્ય જે ત્રણ જ્ઞાન તે प्रत्यक्ष ज्ञान छे. खा प्रमाणे सूत्रनो समुद्दित (=सामान्य) अर्थ छे. खाने ४ भाष्यार (विशेषथी) उहे छे - पूर्वे हेला पाय ज्ञानभां भति-श्रुत જ્ઞાનથી અન્ય જે ત્રણ જ્ઞાન બાકી રહે છે તે અવિધ આદિ ત્રણ પ્રકારનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ છે. પ્રમાણને કહીને હવે તેમાં પ્રત્યક્ષત્વનું વિધાન કરવામાં આવે છે.
આ પ્રમાણે પ્રત્યક્ષને શબ્દાર્થ દ્વારા જ પરમાર્થથી જણાવી દીધું હોવા છતાં પ્રત્યક્ષને સમ્યગ્ નહિ જાણતો પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે, શાથી प्रत्यक्ष प्रभाए। छे ? तेने ४ स्पष्ट उरता गुरु पए। उहे छे- 'अतीन्द्रियत्वाद्’ इति, भे इन्द्रियोने खोणंगी गयुं होय = इन्द्रिय विना ४ थतुं होय ते અતીન્દ્રિય છે. ત્રણ જ્ઞાન અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ છે. જીવોને જે જ્ઞાન
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ " સૂત્ર-૧૨ જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમથી કે ક્ષયથી થાય. ઈન્દ્રિય-મનની અપેક્ષા ન રાખતું હોય, અને કેવળ આત્માથી જ પ્રગટ થતું હોય તે અવધિ વગેરે પ્રત્યક્ષ છે.
તત્ પ્રમાણે એ પ્રમાણે પ્રમાણની બે સંખ્યા જણાવી. બે સંખ્યાવાળા પ્રમાણના પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે વિષયને જણાવીને પ્રમાણ શબ્દના અર્થને જણાવતા ભાષ્યકાર કહે છે- જેના દ્વારા પદાર્થો જણાય તે પ્રમાણ, અર્થાત્ સત્ અને અસદ્ ઇત્યાદિ ભેદથી જીવાદિ પદાર્થો જેનાથી જણાય તે પ્રમાણ. કરણ અર્થમાં જુદું (મન) પ્રત્યય છે. જ્ઞાનવ્યક્તિની( ભિન્ન ભિન્ન જ્ઞાનની) અપેક્ષાએ પ્રમાનિ એ પ્રમાણે બહુવચનમાં નિર્દેશ છે.
આ પ્રમાણે પરોક્ષ-પ્રત્યક્ષ એ બે પ્રમાણ છે એમ જણાવ્યું તેથી પ્રશ્નકાર પ્રશ્ન કહે છે કે શાસ્ત્રમાં બે પ્રમાણ છે એમ અમારાથી અવધારણ કરાયું છે, અન્યથા તત્ પ્રમાણે એ સૂત્રથી જણાવેલી પ્રમાણની બે સંખ્યા વ્યર્થ બને. તે બે પ્રમાણ ક્યા છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે- પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ છે. પહેલાં પ્રત્યક્ષનો અને પછી પરોક્ષનો ઉલ્લેખ લોકરૂઢિથી છે.
પ્રશ્ન- જો બે જ પ્રમાણો છે તો અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવને પણ સાંખ્યો વગેરે કે આચાર્ય જેવા કેટલાક પ્રમાણ માને છે તો તેનું શું? અનુમાન વગેરે પ્રમાણો જ નથી કે અન્ય પ્રમાણો છે? એવો પ્રશ્નકારનો પ્રશ્ન પૂછવાનો આશય છે.
અનુમાન લિંગથી પદાર્થનું દર્શન. (જેમકે ધૂમાડાથી અગ્નિનું દર્શન.) ઉપમાન=પ્રસિદ્ધ સમાનતાથી સાધ્યને સિદ્ધ કરવું. (જેમકે ગાયની સમાનતાથી ગવયને જાણવો.)
આગમ=આપ્તપુરુષનો ઉપદેશ.
અર્થાપત્તિ-જાણેલથી નહિ જાણેલાની કલ્પના કરવી. (જેમકે દિવસે ભોજન કરતો નથી છતાં પુષ્ટ છે એથી રાતે ભોજન કરે છે એવી કલ્પના કરવી.)
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૬૩
સંભવ=મોટા પરિમાણમાં નાના પરિમાણનું હોવું કે મોટી સંખ્યામાં નાની સંખ્યાનું હોવું. જેમકે પ્રસ્થમાં કુડવનું હોવું. (અથવા સો સંખ્યામાં દશ સંખ્યાનું હોવું.)
સૂત્ર-૧૨
અભાવ=પદાર્થની ઉપલબ્ધિ(=જ્ઞાન) કરાવનાર પ્રમાણનો અભાવ. જેમકે પૃથ્વી ઉપર ઘડો નથી.
ઉત્તર– આ બધાં પ્રમાણો મતિ-શ્રુત જ્ઞાનમાં અંતર્ભૂત થઇ જાય છે. કારણ કે આ બધા પ્રમાણો ઇન્દ્રિયોના અને તેના અર્થના સંબંધરૂપ નિમિત્તથી થાય છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોના અને તેમના રૂપ વગેરે અર્થોના=વિષયોના સંબંધરૂપ નિમિત્તથી અનુમાન વગેરે થાય છે. ઇન્દ્રિયોથી અને મનથી ગ્રહણ નહિ કરાયેલા ધૂમથી પ્રારંભી પ્રસ્થ સુધીના પદાર્થોથી અનુમાન વગેરે થઇ શકતા નથી. આથી અનુમાન વગેરેનો મતિ-શ્રુતમાં અંતર્ભાવ થઇ જાય છે.
અન્યપક્ષનો આશ્રય કરે છે- અથવા હમણાં કહેલાં અનુમાન વગેરે અપ્રમાણો જ છે.
પ્રશ્ન- શાથી ?
ઉત્તર– તે પ્રમાણો મિથ્યાદર્શન વડે ગ્રહણ કરાયેલા છે, અર્થાત્ તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધાના અભાવ રૂપ જે એક નય તે નય વડે સ્વયં અંગીકાર કરાયેલા હોવાથી અપ્રમાણ છે=પ્રમાણરૂપ નથી.
તથા અનુમાન વગેરે વિપરીત ઉપદેશવાળા છે, અર્થાત્ મિથ્યાદર્શન વડે અનુમાન વગેરે વિપરીત રીતે કહેવાયા છે. આથી અનુમાન વગેરે અપ્રમાણો જ છે. દરેક વસ્તુ પરમાર્થથી એક-અનેક સ્વરૂપવાળી છે. છતાં વસ્તુ એક સ્વરૂપવાળી જ છે કે અનેક સ્વરૂપવાળી જ છે એમ ઉપદેશ આપવો તે વિપરીત જ છે.
૧. જેમકે, સુવર્ણ સુવર્ણ રૂપે એક સ્વરૂપવાળું છે. પણ કુંડલ, ઝાંઝર, હાર આદિ રૂપે અનેક સ્વરૂપવાળું છે. માટે વસ્તુ એક જ સ્વરૂપવાળી છે કે અનેક સ્વરૂપવાળી જ છે એવો ઉપદેશ વિપરીત ઉપદેશ છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૨ આ સ્વમતિથી કહ્યું નથી એથી સૂત્રકારના મતનો ઉલ્લેખ કરતા ભાષ્યકાર કહે છે–
મિથ્યાદિષ્ટ રૂલ્યાદ્ધિ, મિથ્યાદષ્ટિ જીવના મતિ-શ્રુત-અવધિ એ ત્રણે પણ નિશ્ચિત રૂપે અજ્ઞાન જ છે. એમ ગ્રંથકાર આગળ કહેશે. અહીં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહિ, કિંતુ કુત્સિત(=અહિતકર) જ્ઞાન. અજ્ઞાન પ્રમાણ રૂપ ન ગણાય એ પ્રસિદ્ધ જ છે.
પ્રશ્ન- જો અનુમાન વગેરે પ્રમાણો જ નથી તો પછી અનુમાન વગેરેનો મતિ-શ્રુતમાં અંતર્ભાવ થઈ જાય છે એમ કેમ કહ્યું?
ઉત્તર– નયવાદના ભેદથી જ મતિ-શ્રુતના જે રીતે ભેદો ઉત્પન્ન થાય છે તે રીતે આગળ (૩૫મા સૂત્રમાં) નય વિચારણામાં કહીશું. નયવાદ એટલે નૈગમ વગેરે નયોનું સ્વાભિપ્રેત અર્થનું પ્રકાશન કરવું.
અથવા શબ્દનયની દૃષ્ટિથી મિથ્યાદષ્ટિ અજ્ઞાની નથી તે આગળ (૩૫મા સૂત્રમાં) કહેશે. શબ્દનયના મતથી તો આ અનુમાન વગેરે પ્રમાણ છે. (૧-૧૨)
भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता मत्यादीनि ज्ञानानि उद्दिश्य तानि विधानतो लक्षणतश्च पुरस्ताद् विस्तरेण वक्ष्याम इति । तदुच्यतामिति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– પ્રશ્ન– આપે મતિ આદિ જ્ઞાનનો ઉદ્દેશ કરીને કહ્યું હતું કે- પ્રકાર અને લક્ષણ જણાવવાપૂર્વક તે જ્ઞાનોને વિસ્તારથી આગળ કહીશું. તો તે જ્ઞાનને કહો. ઉત્તર– કહેવાય છે– टीकावतरणिका- सूत्रान्तरसम्बन्धाभिधित्सयाऽऽह 'अत्राहे'त्यादि, अत्र इत्येतस्मिन् ज्ञानपञ्चके कथिते सामान्येन प्रमाणद्वये च प्रत्यक्षपरोक्षरूपे विहिते परोऽवोचत्-'उक्तं' प्रतिपादितं त्वया, किमिति तद् ?, उच्यतेमत्यादीनि पञ्च ज्ञानानि-मतिश्रुतावधिमनःपर्यायकेवलानि, एवमुद्दिश्य
Page #239
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૬૫ तत इदमभिहितं-किं तद् ?, उच्यते-'तानि विधानतो लक्षणतश्च पुरस्ताद्विस्तरेण वक्ष्याम' इत्येतत्, ननु च नैवम्विधं तत्र सूत्रे भाष्यमस्तिવિધાનતો નક્ષતશ, થમયમધ્યારોપઃ જ્યિતે રોહિતિ ૨, ૩d, सत्यमेवम्विधं भाष्यं नास्ति, एवं पुनः समस्ति-प्रभेदास्त्वस्य पुरस्ताद्वक्ष्यन्त इति, अतः प्रभेदा इत्यनेन विधानलक्षणरूपाः प्रतिपाद्यन्ते तत्र भाष्ये, अतो नाध्यारोप इति, तत्र विधानं-भेदः मत्यादेः, लक्षणं त्वसाधारणं चिह्न इति, यदेतत् प्रतिज्ञातं प्राक्तदुच्यतामिति पृष्टः सन् आह-'अत्रोच्यते' अत्र एतस्मिश्चोदिते उच्यते मया लक्षणमादौ, अल्पविचारत्वात्, तदाह
ટીકાવતરણિકાર્થ– અન્ય સૂત્રની સાથે સંબંધ જણાવવાની ઇચ્છાથી કહે છે- “ ત્રાદિ રૂત્યાતિ, સામાન્યથી પાંચ જ્ઞાન કહ્યું છતે અને પ્રત્યક્ષપરોક્ષ રૂપ બે પ્રમાણનું વિધાન કર્યું છતે બીજાએ કહ્યું આપે પતિકૃતાર્વાધ-મન:પર્યાય વતનિ (૨-૨) એમ પાંચ જ્ઞાનના નામનો નિર્દેશ કર્યા પછી કહ્યું હતું કે પ્રકાર અને લક્ષણ જણાવવાપૂર્વક તે જ્ઞાનોનું વિસ્તારથી વર્ણન આગળ કહીશું.
પ્રશ્ન- તે સૂત્રમાં વિધાનતા નક્ષતશ એવું ભાષ્ય નથી. તેથી ગુરુને અધ્યારોપ દોષ કેમ કરાય છે?
ઉત્તર– તમારું કહેવું સારું છે. તેવું ભાષ્ય નથી પણ મેટ્વિસ્થ પુરતાત્ વક્ષ્યને જ્ઞાનના પ્રભેદોનું કથન આગળ કરવામાં આવશે એવું ભાષ્ય છે. આથી પ્રખેવા એવા ઉલ્લેખથી પ્રકાર અને લક્ષણોનું ત્યાં ભાષ્યમાં (અ.૧ સૂ.૧૩ વગેરેમાં) પ્રતિપાદન કરાય છે. આથી અધ્યારોપ નથી. તેમાં વિધાન એટલે મતિ આદિના ભેદો. લક્ષણ એટલે અસાધારણ =બીજામાં ન હોય તેવું) ચિહ્ન. આ જે પૂર્વે પ્રતિજ્ઞા કરી છે તેને કહો. આ પ્રમાણે પ્રેરણા કરાયેલા ગુરુ કહે છે- ત્રોચ્યતે–આ અંગે ૧. જે ન કહેલું હોય તેને કહેલું છે એમ કહેવું તે અધ્યારોપ. અહીં વિધાન: નક્ષતશ એમ
ભાષ્યકારે કહ્યું નથી છતાં પ્રકાર અને લક્ષણ જણાવવાપૂર્વક કહેશું એવું કહેવું તે અધ્યારોપ.
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૩ પ્રેરણા કરાયે છતે લક્ષણમાં વિચાર અલ્પ કરવાનો હોવાથી પ્રારંભમાં મારાથી લક્ષણ કહેવાય છે– મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દોमतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ॥१-१३॥ સૂત્રાર્થ–મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ એ પાંચ શબ્દો भेडा छ, अर्थात् मे पाये शहीनोमर्थ भाति (न) थायछे. (१-१3)
भाष्यं-मतिज्ञानं, स्मृतिज्ञानं, संज्ञाज्ञानं, चिन्ताज्ञानं, आभिनिबोधिकज्ञानमित्यनर्थान्तरम् ॥१-१३।।
ભાષ્યાર્થ– મતિજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, સંજ્ઞાજ્ઞાન, ચિંતાજ્ઞાન અને આભિનિબોધિકજ્ઞાન આ બધા શબ્દોનો એક જ અર્થ છે, અર્થાત્ આ બધા शो मलिशानन पायवायी छे. (१-१3)
टीका- आह-लक्षणतो विधानतश्चेत्येवमेव किन्न कृतः सम्बन्धग्रन्थो येनाल्पविचारत्वादिति प्रयोजनमाश्रीयते, उच्यते, प्राग् विधानं लक्षणाङ्गभावख्यापनार्थमिति, मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरमिति पर्यायैर्लक्षणाभिधानं मननाद्यात्मकमेतदित्यदुष्टमेव, अयं सूत्रसमुदायार्थः, अवयवार्थमाह-‘मतिज्ञान'मित्यादिना मननं मतिः सैव ज्ञानं मतिज्ञानमित्येवं सर्वत्राक्षरगमनिका कार्या, भावार्थस्त्वयंमतिज्ञानं नामा यदिन्द्रियानिन्द्रियनिमित्तं वर्तमानविषयपरिच्छेदि, स्मृतिज्ञानं प्राक् परिच्छिन्नेन्द्रियार्थग्राहि मानसं, संज्ञाज्ञानं स एवायमहमद्राक्षमिति प्रत्यभिज्ञा ज्ञानं, चिन्ताज्ञानं यथावदागामिवस्तुविषयं मानसमेव, अभिनिबोधज्ञानं तु सर्वैरेभिः प्रकारैरभिमुखनिश्चितविषयपरिच्छेदरूपं, इतिशब्द एवमित्यस्यार्थे, एवमनर्थान्तरमिति, कियताऽपि अंशेन भेदं प्रतिपद्यमानमप्यनर्थान्तरं, किमुक्तं भवति?-नैषां मतिज्ञानविरहितोऽर्थः कल्पनीय इति ॥१-१३॥
ટીકાર્થ– પ્રશ્ન- લક્ષણથી અને વિધાનથી એ પ્રમાણે જ સંબંધગ્રંથ (ક્રમ) કેમ ન કર્યો ? જેથી અલ્પવિચારવાનું હોવાથી પહેલાં લક્ષણ
Page #241
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૬૭
કહેવાય છે એમ પહેલાં કહેવાના પ્રયોજનનો આશ્રય લેવામાં આવે છે. (લક્ષણથી અને વિધાનથી એમ કહેવામાં તો પહેલાં લક્ષણ જ આવે છે. એથી અલ્પવિચારવાળું હોવાથી પહેલાં લક્ષણ કહેવાય છે એમ કહેવાની જરૂર જ ન રહે.)
ઉત્તર– વિધાન(=પ્રકાર) લક્ષણનું અંગ છે એમ જણાવવા માટે પહેલાં વિધાનનો ઉલ્લેખ કર્યો છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ એ બધા એકાર્થક છે. એમ કહીને પર્યાયો દ્વારા લક્ષણનું કથન કર્યું તે બરોબર છે. કેમકે મતિ આદિ પાંચેય મનન સ્વરૂપ છે. આ સૂત્રનો સામાન્ય અર્થ છે.
વિશેષ અર્થ મતિજ્ઞાનમ્ જ્ઞાતિ થી ભાષ્યકાર કહે છે- મનન કરવું તે મતિ. મતિ એ જ જ્ઞાન તે મતિજ્ઞાન. આ પ્રમાણે બધા શબ્દોમાં અક્ષરનો સંક્ષિપ્ત અર્થ કરવો. ભાવાર્થ તો આ છે—
મતિજ્ઞાન– ઇન્દ્રિય-મન રૂપ નિમિત્તથી થાય અને વર્તમાનકાળનો બોધ કરે તે મતિજ્ઞાન.
સ્મૃતિજ્ઞાન– પૂર્વે જાણેલ પદાર્થનું માનસિક જ્ઞાન, અર્થાત્ પૂર્વે અનુભૂતવસ્તુનું સ્મરણ, તે સ્મૃતિજ્ઞાન.
સંજ્ઞાજ્ઞાન– તે જ આ વસ્તુ છે જેને પૂર્વે મેં જોઇ હતી એવું જે જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન છે. (સંજ્ઞા ભૂતકાળના વિષયને વર્તમાનકાળનો વિષય બનાવે છે.)
ચિંતાજ્ઞાન– ભવિષ્યકાળનું યથાર્થ માનસિક જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે. (અર્થાત્ ભવિષ્યની વિચારણા તે ચિંતા.)
આભિનિબોધિક— આ બધા પ્રકારોથી પદાર્થ સન્મુખ થઇને નિશ્ચિતરૂપે પદાર્થનો બોધ તે આભિનિબોધિક જ્ઞાન. (આભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વ સામાન્ય છે. જેમકે કેરી શબ્દ આફૂસ કેરી, કેસર કેરી ઇત્યાદિ દરેક કેરી માટે સર્વ સામાન્ય છે.)
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૪ __ इति शनी में प्रभारी मेवो अर्थ छ. ॥ प्रमा) मति माह શબ્દોનો એક અર્થ છે. અલ્પાંશથી ભેદ હોવા છતાં સામાન્યથી એક અર્થ છે, અર્થાત્ મતિ આદિ બધા શબ્દોનો મતિજ્ઞાન સિવાય બીજો કોઈ અર્થ नथी. (१-१3)
टीकावतरणिका- एवं लक्षणतो मतिज्ञानमभिधायाधुना विधानतोऽभिधातुमाह
ટીકાવતરણિકાર્થ આ પ્રમાણે લક્ષણથી મતિજ્ઞાનને કહીને હવે પ્રકારથી મતિજ્ઞાનને જણાવવા માટે કહે છે. મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તોतदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥१-१४॥ સૂત્રાર્થ તે મતિજ્ઞાન ઇન્દ્રિયો અને (અનિન્દ્રિય)મન રૂપ નિમિત્તથી थाय छे. (१-१४) __ भाष्यं तदेतन्मतिज्ञानं द्विविधं भवति । इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । तत्रेन्द्रियनिमित्तं स्पर्शनादीनां पञ्चानां स्पर्शादिषु पञ्चस्वेव स्वविषयेषु। अनिन्द्रियनिमित्तं मनोवृत्तिरोघज्ञानं च ॥१-१४॥
ભાષ્યાર્થ–તે આ મતિજ્ઞાન, ઇન્દ્રિય નિમિત્ત અને અનિન્દ્રિય નિમિત્ત એમ બે પ્રકારનું છે. સ્પર્શન આદિ પાંચ ઇન્દ્રિયોના પોતાના સ્પર્શ વગેરે પાંચ જ વિષયોમાં થનારું જ્ઞાન ઇન્દ્રિય નિમિત્ત છે. જે જ્ઞાનમાં મન અને ઓઘજ્ઞાન નિમિત્ત છે તે અનિન્દ્રિય નિમિત્ત મતિજ્ઞાન છે. (૧-૧૪)
टीका- अस्य समुदायार्थः प्राग् व्याख्यातः, अधुना अवयवार्थमाह'तदेतदि'त्यनन्तरोक्तलक्षणोपेतं मतिज्ञानं किंनिमित्तं ?, उच्यते, हेतोद्वैविध्याद् द्विविधं भवति, तेनैव हेतुना द्विविधेन तत्कार्यमादर्शयति इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, तत्रेन्द्रियाणि-स्पर्शनादीनि पञ्च निमित्तं यस्य तदिन्द्रियनिमित्तं, न हि श्रोत्रेन्द्रियमन्तरेणायं प्रत्ययो भवति शब्दोऽयमिति, न वा स्पर्शनमन्तरेणायं प्रत्यय उत्पद्यते-शीतोऽयमुष्णो वा, एवं शेषेष्वपि वाच्यं, तथा 'अनिन्द्रियनिमित्त'मिति इन्द्रिया
Page #243
--------------------------------------------------------------------------
________________
सूत्र-१४ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૧૬૯ दन्यदनिन्द्रियं-मनः ओघश्चेति, तन्निमित्तमस्य मतिज्ञानस्य तदनिन्द्रियनिमित्तमिति, स्मृतिज्ञानहेतुर्मनः, एवं चैतद् द्रष्टव्यम्इन्द्रियनिमित्तमेकमपरमनिन्द्रियनिमित्तं अन्यदिन्द्रियानिन्द्रियनिमित्तमिति त्रिधा, तत्रैकमिन्द्रियनिमित्तमेव ज्ञानं मत्याख्यं, यथा अवनिनीरदहनपवनवनस्पतीनामेकेन्द्रियाणां द्वित्रिचतुरिन्द्रियाणां असंज्ञिनां पञ्चेन्द्रियाणां, मनसः अभावात्, तथा अनिन्द्रियनिमित्तं स्मृतिज्ञानमितरेन्द्रियनिरपेक्षं, चक्षुरादिव्यापाराभावात्, तथा इन्द्रियनिमित्तं जाग्रदवस्थायां स्पर्शनेन मनसोपयुक्तं स्पृशत्युष्णमिदं शीतं वेति, इन्द्रियं मनश्चोभयं तस्योत्पत्तौ निमित्तं भवतीति, तदेतत् सर्वमेकशेषाल्लभ्यत इति, इन्द्रियं च अनिन्द्रियं च इन्द्रियानिन्द्रिये च इन्द्रियानिन्द्रियाणि तानि निमित्तं यस्य तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति, एतदेवाह-इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, चशब्दादुभयं चेति, अपेक्षाकारणं चाङ्गीकृत्य सूत्रं पपाठाचार्यः तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति, अपेक्षाकारणं चालोकविषयेन्द्रियाणि, सति प्रकाशे विषये च चक्षुरादिषु च सत्सु ज्ञानस्योद्भवो दृष्टः, तेषामपि मध्येऽन्तरङ्गमपेक्षाकारणमिन्द्रियाणि पठितं, पारमार्थिकं तु कारणं क्षयोपशमः मतिज्ञानावरणपुद्गलानां, न हि तदावरणक्षयोपशममनपेक्ष्य ज्ञानस्योत्पत्तिरिष्यते, यदि तन्तिरनिमित्तं क्षयोपशमः स एवोपादेयः, किं बाह्येनेन्द्रियानिन्द्रियनिमित्तेनाधीतेनेति, उच्यते, स क्षयोपशमः सर्वसाधारण इतिकृत्वा न पठितः, चशब्देन वा सगृहीतो द्रष्टव्यः, इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, चशब्दात् क्षयोपशमनिमित्तमिति, न च भावेन्द्रियस्य तद्रूपत्वादिति, तत्रेन्द्रियनिमित्तं स्वयमेव भावयति'तत्रेन्द्रिये'त्यादि, तत्र-तेषां त्रयाणां मध्ये इन्द्रियनिमित्तं तावद् भण्यते'स्पर्शनादीना'मिति स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणां पञ्चानामेव पञ्चस्वेवेत्यन्यस्याभावं नियमयति, स्वे आत्मीया विषया येषु प्राणिनः सक्तिं भजन्ते तेषु स्वेषु विषयेषु, तद्यथा-स्पर्शनस्य स्पर्शे रसनस्य रसे घ्राणस्य
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૭૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૪ गन्धे चक्षुषो रूपे श्रोत्रस्य शब्दे, अत एषां स्पर्शनादीनां स्वविषयेषु वर्तमानानां ग्राहितया यदुपजायते ज्ञानं तत् तानीन्द्रियाण्यालम्ब्योत्पद्यमानमिन्द्रियनिमित्तमिति भण्यते, इदानीमनिन्द्रियनिमित्तमाचष्टे अनिन्द्रियं-मनस्तन्निमित्तं यस्य तदनिन्द्रियनिमित्तं, कीहक् तद् इत्याह 'मनोवृत्तिः' मनोविज्ञानमिति, मनसो-भावाख्यस्य वर्तनं-विषयपरिच्छेदितया परिणतिर्मनोवृत्तिः, 'ओघज्ञानं चेति ओघः-सामान्य अप्रविभक्तरूपं यत्र न स्पर्शनादीनीन्द्रियाणि नापि मनोनिमित्तमाश्रीयते, केवलं मत्यावरणीयक्षयोपशम एव तस्य ज्ञानस्योत्पत्तौ निमित्तं, यथा वल्ल्यादीनां नीवाद्यभिसर्पणज्ञाने न स्पर्शनं निमित्तं, न मनो निमित्तमिति, तस्मात्तत्र मतिज्ञानावरणक्षयोपशम एव केवलो निमित्तं क्रियत ओघજ્ઞાન II-૨૪ો.
ટીકાર્થ– આ સૂત્રનો સમુદાયાર્થ(=સામાન્ય અર્થ) પૂર્વે (૧૨મા સૂત્રમાં) કહ્યો છે. હવે વિશેષ અર્થને કહે છે- “તત તિ,
પ્રશ્ન- હમણાં જ કહેલા લક્ષણથી યુક્ત મતિજ્ઞાન કયા નિમિત્તથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર- મતિજ્ઞાનની ઉત્પત્તિના હેતુ બે હોવાથી મતિજ્ઞાન બે પ્રકારનું છે. તે જ બે પ્રકારના હેતુથી મતિજ્ઞાનના બે કાર્યને બતાવે છે-ન્દ્રિયનિમિત્તનિજિયનિમિત્ત , તેમાં સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયો જેમાં નિમિત્ત છે તે ઇન્દ્રિયનિમિત્ત છે. શ્રોત્રેન્દ્રિય વિના આ શબ્દ છે એવું જ્ઞાન થતું નથી. સ્પર્શેન્દ્રિય વિના આ શીત છે કે આ ઉષ્ણ છે એવું જ્ઞાન થતું નથી. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયોમાં પણ જાણવું. તથા “નિન્દ્રિયનિમિત્તમ રૂતિ, ઇન્દ્રિયથી અન્ય તે અનિન્દ્રિય. અનિન્દ્રિય એટલે મન અને ઓઘસંજ્ઞા. જે મતિજ્ઞાનનું મન અને ઓઘસંજ્ઞા નિમિત્ત છે તે અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન છે. મન સ્મૃતિજ્ઞાનનું કારણ છે.
મતિજ્ઞાનના ત્રણ પ્રકાર અહીં આ વિશેષ જાણવું- એક ઇન્દ્રિયનિમિત્ત, બીજું અનિન્દ્રિયનિમિત્ત અને ત્રીજું ઇન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત. આમ મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૭૧
સૂત્ર-૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ તેમાં એક મતિજ્ઞાન ઇન્દ્રિયનિમિત્ત જ છે. આ જ્ઞાન પૃથ્વીકાય-અપ્લાયતેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય એ પાંચ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે. કેમકે તેમને મન હોતું નથી. ઇન્દ્રિયોની અપેક્ષા વિના થતું સ્મૃતિજ્ઞાન અનિન્દ્રિયનિમિત્ત છે. કારણ કે તેમાં ચક્ષુ આદિ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ હોતી નથી. તથા જાગ્રદ્ અવસ્થામાં સ્પર્શેન્દ્રિયથી અને મનથી ઉપયુક્ત બનીને સ્પર્શ કરે છે ત્યારે આ ઉષ્ણ છે, આ શીત છે એવું જ્ઞાન ઇન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત છે. કારણ કે તે જ્ઞાનની ઉત્પત્તિમાં ઇન્દ્રિય અને મન એ બે નિમિત્ત થાય છે.
આ બધું એકશેષ સમાસ કરવાથી પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે-ન્દ્રિય વ નિયિંર ફન્દ્રિયનિજિયે વ=ન્દ્રિયનિન્દ્રિયનિ, તે જે જ્ઞાનમાં નિમિત્ત છે તે જ્ઞાન ક્રિયાનિન્દ્રિયનિમિત્તમ છે. આને જ ભાષ્યકાર કહે છે-ન્દ્રિનિમિત્તમ્ નિક્તિનિમિત્તે શબ્દથીન્દ્રિયનિન્દ્રિનિમિત્તમ્ પણ સમજી લેવું.
અપેક્ષા રૂપ કારણને આશ્રયીને આચાર્યભગવંતે તકિયાનિન્દ્રિયનિમિત્તમ્ એવું સૂત્ર કહ્યું છે. પ્રકાશ, વિષય અને ઇન્દ્રિયો અપેક્ષાકારણ છે, અર્થાત મતિજ્ઞાન થવામાં પ્રકાશ આદિની અપેક્ષા રહે છે. પ્રકાશ, વિષય અને ચક્ષુ આદિ ઇન્દ્રિયો હોય તો મતિજ્ઞાન થાય છે એમ જોવામાં આવ્યું છે. આ ત્રણમાં પણ ઇન્દ્રિયોને અંતરંગ અપેક્ષા કારણ તરીકે કહી છે. પારમાર્થિક કારણ તો મતિજ્ઞાનાવરણકર્મના પુગલોનો ક્ષયોપશમ છે. મતિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ વિના મતિજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી.
પૂર્વપક્ષ- જો એમ છે તો અંતરંગનિમિત્ત ક્ષયોપશમનો જ કારણ તરીકે સ્વીકાર કરવો જોઈએ. બાહ્ય ઇન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તને કહેવાની કોઈ જરૂર નથી.
ઉત્તરપક્ષ-ક્ષયોપશમ સર્વસાધારણ હોવાથી (=સર્વ પ્રકારના જ્ઞાનમાં જરૂરી હોવાથી) કહ્યો નથી અથવા શબ્દથી ક્ષયોપશમનો પણ સંગ્રહ કર્યો છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૪
પ્રશ્ન— ક્ષયોપશમ ભાવેન્દ્રિય છે. એથી ન્દ્રિયનિમિત્ત માં ક્ષયોપશમનો પણ સમાવેશ થઇ જાય છે. એથી 7 શબ્દથી ક્ષયોપશમનો સંગ્રહ કરવાની જરૂર નથી.
૧૭૨
ઉત્તર– ભાવેન્દ્રિય(=ક્ષયોપશમ) ઇન્દ્રિયનિમિત્ત નથી, અર્થાત્ ઇન્દ્રિયનિમિત્તમાં ભાવેન્દ્રિયની(=ક્ષયોપશમની) ગણના થતી નથી.
ઇન્દ્રિયનિમિત્તને ભાષ્યકાર સ્વયં વિચારે છે-‘તત્રેન્દ્રિય’ ત્યાદિ, તે ત્રણમાં ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન કોને કહેવાય તે જણાવવામાં આવે છેઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરે ત્યારે ઉત્પન્ન થતું મતિજ્ઞાન ઇન્દ્રિયનિમિત્ત છે, અર્થાત્ સ્પર્શન સ્પર્શને, રસના રસને, ઘ્રાણ ગંધને, ચક્ષુ રૂપને, શ્રોત્ર શબ્દને ગ્રહણ કરવા માટે પ્રવર્તે ત્યારે જે જ્ઞાન થાય તે જ્ઞાન ઇન્દ્રિયોના આલંબનથી ઉત્પન્ન થતું હોવાથી ઇન્દ્રિયનિમિત્ત કહેવાય છે.
હવે અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનને કહે છે- અનિન્દ્રિય એટલે મન. જે જ્ઞાનમાં મન નિમિત્ત બને તે જ્ઞાન અનિન્દ્રિયનિમિત્ત છે. તે જ્ઞાન કેવું છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- મનોવૃત્તિ:, ભાવમનની વિષયના બોધ રૂપે પરિણતિ તે મનોવૃત્તિ, અર્થાત્ મનોવિજ્ઞાન. ‘ઓધજ્ઞાનં વ' કૃતિ, ઓઘ એટલે વિભાગ રહિત સામાન્ય. જે જ્ઞાનમાં સ્પર્શનાદિ ઇન્દ્રિયોનો અને મનરૂપ નિમિત્તનો આશ્રય કરાતો નથી, કેવળ મત્યાવરણીયકર્મનો ક્ષયોપશમ જ હોય છે, તે ઓઘજ્ઞાન છે. જેમકે વેલડીઓ વગેરે છાપરા વગેરે તરફ જાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિય કે મન નિમિત્ત નથી. તેથી ત્યાં ઓઘજ્ઞાન થવામાં કેવળ મતિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. (૧-૧૪)
टीकावतरणिका - तत् पुनरिन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च ज्ञानं किमेकरूपमुतास्ति कश्चिद्भेदकलापः ?, अस्तीत्याह यद्यस्ति ततो भण्यताम्, उच्यते—
ટીકાવતરણિકાર્થ–પ્રશ્ન– તે ઇન્દ્રિયનિમિત્ત અને અનિન્દ્રિયનિમિત્ત જ્ઞાન એક જ પ્રકારનું છે કે અનેક પ્રકારનું છે ?
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૭૩
સૂત્ર-૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ઉત્તર– અનેક પ્રકારનું છે. જો અનેક પ્રકારનું છે તો આપ એ અનેક પ્રકારોને કહો. કહીએ છીએમતિજ્ઞાનના ભેદોअवग्रहहापायधारणा ॥१-१५॥
સૂત્રાર્થ– મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મુખ્ય ચાર ભેદો છે. (૧-૧૫)
भाष्यं तदेतन्मतिज्ञानमुभयनिमित्तमप्येकशश्चतुर्विधं भवति । तद्यथाअवग्रह ईहा अपायो धारणा चेति ।
तत्राव्यक्तं यथास्वमिन्द्रियैविषयाणामालोचनावधारणमवग्रहः । अवग्रहो ग्रहणमालोचनमवधारणमित्यनर्थान्तरम् ॥ अवगृहीते विषयाथैकदेशाच्छेषानुगमनं निश्चयविशेषजिज्ञासा चेष्टा ईहा । ईहा ऊहा तर्कः परीक्षा विचारणा जिज्ञासेत्यनर्थान्तरम् ॥ अवगृहीते विषये सम्यगसम्यगिति गुणदोषविचारणाध्यवसायापनोदोऽपायः । अपायोऽपगमः अपनोदः अपव्याधः अपेतमपगतमपविद्धमपनुत्तमित्यनर्थान्तरम् ॥ धारणा प्रतिपत्तिर्यथास्वं मत्यवस्थानमवधारणं च । धारणा प्रतिपत्तिरवधारणमवस्थानं निश्चयोऽवगमः अवबोध इत्यनर्थान्तरम् ॥१-१५॥ ।
ભાષ્યાર્થ– તે આ ઉભય નિમિત્તવાળું પણ પ્રત્યેક મતિજ્ઞાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. ઈન્દ્રિયો વડે પોતપોતાના વિષયોનું આલોચનાત્મક અવધારણ કરવું તે અવગ્રહ છે.
અવગ્રહ, ગ્રહણ, આલોચન અને અવધારણ એ બધા શબ્દોનો એક જ અર્થ છે.
અવગ્રહ થયે છતે અવગ્રહ દ્વારા જે પદાર્થના એક અંશનું ગ્રહણ કરી લીધું હોય તે પદાર્થનો વિશેષ રૂપે નિશ્ચય કરવા માટે જિજ્ઞાસાથી થતી વિચારણારૂપ ચેષ્ટા એ હા છે. ઈહા, ઊહા, તર્ક, પરીક્ષા, વિચારણા અને જિજ્ઞાસા આ બધા શબ્દોનો એક જ અર્થ છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫
અવગૃહીત થયેલા વિષયમાં આ સમ્યગુ છે. આ અસમ્યગુ છે એ પ્રમાણે ગુણદોષની વિચારણાના અધ્યવસાય દૂર થવા, અર્થાત્ આ અમુક વસ્તુ છે એવો જે નિર્ણય તે અપાય છે. અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ અને અપનુત્ત એ બધા શબ્દોનો એક અર્થ છે. ધારણા એટલે યથાસ્વપ્રતિપત્તિ, મત્યવસ્થાન અને અવધારણ.
યથાસ્વપ્રતિપત્તિ એટલે પોતાને યોગ્ય સ્પર્શ વગેરે જે વિષયનો બોધ થયો હોય તેનો નાશ ન થવો. મત્યવસ્થાન એટલે ધારણા રૂપ મતિનું રહેવું. પૂર્વે અનુભવેલા વિષયનું જ્ઞાન થાય તે અવધારણા છે. ધારણા, પ્રતિપત્તિ, અવધારણ, અવસ્થાન, નિશ્ચય, અવગમ અને અવબોધ એ १५शहीनो में अर्थ छे. (१-१५)
टीका- अवग्रहादयः इन्द्रियानिन्द्रियनिमित्तमतिज्ञानभेदा इति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकार:-'तदेतदि'त्यादिना तदेतत् मतिज्ञानं लक्षणविधानाभ्यां यदुक्तं 'उभयनिमित्तमपि' इद्रियनिमित्तमनिन्द्रियनिमित्तम्, अपिशब्दादिन्द्रियानिन्द्रियनिमित्तमपि 'एकशः' इत्येकैकं स्पर्शनादीन्द्रियव्यक्त्यपेक्षयाऽपि 'चतुर्विध मिति चतस्रो विधा यस्य तच्चतुर्विधं भवति, 'तद्यथेति विधोपन्यासार्थः, 'अवग्रह' इत्यादि, एवमुपन्यस्यावग्रहस्वरूपाभिधित्सयाह-'तत्राव्यक्त'मित्यादि, तत्रेति पूर्ववत् अव्यक्तम्-अस्फुटमालोचनावधारणमिति योगः, तदेव विशेष्यते- 'यथास्व'मिति यथास्वमिति यथात्मीयः, इन्द्रियः स्पर्शनादिभिर्विषयाणां स्पर्शादीनां यथाऽऽत्मीयो-यो यस्य विषयः, स्वविषय इत्यर्थः, 'आलोचनावधारण'मिति आङ्मर्यादायां, लोचनंदर्शनं, एतदुक्तं भवति-मर्यादया सामान्यस्यानिर्देश्यस्य स्वरूपनामादिकल्पनारहितस्य दर्शनमालोचनं तदेवावधारणमालोचनावधारणं, एतदवग्रहोऽभिधीयते, अवग्रहणमवग्रहः इत्यन्वर्थयोगादिति, एवं स्वचिह्नतो
Page #249
--------------------------------------------------------------------------
________________
श्री तापा
સૂત્ર-૧૫ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૧૭૫ ऽवग्रहमभिधायास्यैव पर्यायशब्दानाह-'अवग्रहो ग्रहणमालोचनमवधारणमित्यनर्थान्तरं' सामान्यमात्रपरिच्छेदवाचित्वात् पर्यायशब्दा एवैते इति, एवमवग्रहं कथयित्वा ईहास्वरूपं कथयन्नाह-'अवगृहीत' इत्यादि, अवगृहीत इत्यनेन क्रमं दर्शयति, अवगृहीते सामान्ये ईहा प्रवर्त्तते, तामाह-'विषयाथैके'त्यादि, विषयः स्पर्शादिः, स एवार्यमाणत्वादर्थः विषयार्थः तस्यैकदेशः सामान्यमनिर्देशादिरूपं तस्माद् विषयाथैकदेशात् परिच्छिनादनन्तरं स्पर्शमात्रग्रहे तस्य मृणालस्पर्शसाधर्म्यात् ‘शेषानुगमनं' सद्भूतासद्भूतोष्णत्वादिविशेष्यत्यागोपादानाभिमुखस्वरूपेण, न संशय इव सर्वात्मना परिकुण्ठचित्तभावतः, अननुगमनेन, किमित्याह'निश्चयविशेषजिज्ञासा चेष्टे'ति निश्चीयतेऽसाविति निश्चयः-मृणालस्पर्शादिः स एव विशिष्यते-अन्यस्मादिति विशेषः तस्य ज्ञातुमिच्छा जिज्ञासा तया चेष्टा-बोधः स्वतत्त्वात्मव्यापाररूप ईहोच्यते, एवं स्वचिह्नतः ईहां निरूप्य अस्या एव पर्यायशब्दानाह-'ईहा ऊहा तर्कः परीक्षा विचारणा जिज्ञासेत्यनर्थान्तरं' सामान्येनेहावाचित्वान्नास्त्यर्थभेद एषां शब्दानामिति, एवमीहामभिधायापायमभिधातुमाह-'अवगृहीत' इत्यादि, अनेनापि क्रममाचष्टे, अवगृहीते विषये स्पर्शसामान्यादौ ततः 'सम्यगि'ति मृणालस्पर्श इत्येवमादानाभिमुखं सम्यक्, तत्र तद्भावानुगुण्यात्, नो अहिस्पर्श इत्येवं परित्यागाभिमुख्यमसम्यक्, तत्र तद्भाववैगुण्यात्, इत्येवमीहायां प्रवृत्तायां सत्यां ततः किमित्याह-'गुणदोषविचारणाऽध्यवसायापनोदोऽपाय इति' इह मृणालसाधारणो धर्मो गुणः यस्तत्र न सम्भवति धर्मः स दोषः तयोर्विचारणा-मार्गणा तयाऽध्यवसायो विमलतरबोधः स एवापनोदः मृणालस्पर्श एवायमिति निश्चयादयमुदेति, तत्रेहामितिकृत्वा, 'अपाय' इत्ययमेवंविधोऽपनोदोऽपाय इति, अपैतीत्यपायः, निश्चयेन परिच्छिनत्तीत्यर्थः, एवं स्वलक्षणतोऽपायमभिधायास्यैव पर्यायशब्दानाह-'अपायोऽपगमः अपनोदः अपव्याधः' तथा 'अपेत'
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૧૫ मित्यादि, एतच्च भावाभिधायिभिः पुनः- पर्यायाभिधानं वस्तुविषयोऽपायोऽनन्तरकालभावी संलक्ष्यमाणोऽपाय इति ज्ञापनार्थं, एवमपायमभिधायाधुना धारणाऽभिधित्सयाऽऽह-'धारणे'त्यादि, धारणेति लक्ष्यं प्रतिपत्तिः यथारूपयोगाप्रच्युतिः 'यथास्व'मिति यथाविषयं, यो यः स्पर्शादिविषयः, मृणालस्पर्शानुभवस्यानाश इत्यर्थः, तथा 'मत्यवस्थान'मित्युपयोगान्तरेऽपि शक्तिरूपाया(?शक्तिरूपेण) मतेः क्वचिदवस्थानं, तथा 'अवधारणं चे'ति, कालान्तरानुभूतविषयगोचरं स्मृतिज्ञानमिति भावः, एवमेतेन अविच्युतिवासनास्मरणरूपा त्रिधा धारणेत्युक्तं भवति, एवं स्वलक्षणतो धारणामभिधायाधुना अस्या एव पर्यायशब्दानाह'धारणा प्रतिपत्तिः अवस्थानं निश्चयः अवगमः अवबोध इत्यनन्तरं,' सामान्येन धारणावाचित्वान्नास्त्यर्थभेदः एषां शब्दानामिति, एवं रसनादिभिरपि रसादीनामुपलब्धौ भावना कार्या, एते चावग्रहादयः सन्निहितेऽपि युगपदेव प्रमेये मतिज्ञानावरणीयकर्मक्षयोपशमवैचित्र्यात् प्रमातुरेवं प्रवर्त्तते, कथञ्चिदनधिगतार्थाधिगन्तृत्वाच्च सर्व एव प्रमाणं, न पुनरवग्रहमात्रावसेयमेकस्वभावमेव ज्ञेयं निर्विकल्पं प्रत्यक्षं तत्पृष्ठभावी तु गृहीतग्राह्येवाप्रमाणं विकल्प इति, कुतः, ? निर्विकल्पकग्राह्यस्य विकल्पेनाग्रहणात्, प्रतिभासभेदात्, विद्युत्सम्पातादिगृहीते च विकल्पाप्रवृत्तेः, एकस्वभावलक्षणग्राहकस्य च निरन्वयक्षणिकबोधस्य पटीयस्त्वादिकल्पनाऽयोगादिति प्रपञ्चितमन्यत्रेत्यलं प्रसङ्गेन ॥१-१५॥
सवड हो ટીકાર્થ– ઇન્દ્રિયનિમિત્ત અને અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનના અવગ્રહ વગેરે ભેદો છે. આ પ્રમાણે સૂત્રનો સામાન્ય અર્થ છે. વિશેષ અર્થ તો भाष्य २ 'तदेतद्' इत्याहिथी छ- यक्ष- रोथी. हेर्नु पूर्व वान કર્યું છે તે ઇન્દ્રિયનિમિત્ત, અનિન્દ્રિયનિમિત્ત અને ઇન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન સ્પર્શન આદિ એક એક ઇન્દ્રિયને આશ્રયીને ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા.
Page #251
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૭૭ અવગ્રહ– ઈન્દ્રિયો વડે પોતપોતાના વિષયોનું આલોચના વધારણ તે અવગ્રહ છે.
આલોચનાધારણ–આએટલે મર્યાદા, લોચન એટલે દર્શન. અહીં ભાવાર્થ આ છે- મર્યાદાથી સામાન્યનું દર્શન તે આલોચન, અર્થાત્ આ આવું છે એવો નિર્દેશ ન કરી શકાય, અને એથી જ સ્વરૂપ અને નામ વગેરેની કલ્પનાથી રહિત એવા વિષયનું દર્શન તે આલોચન. આલોચન એ જ અવધારણ તે આલોચનાવધારણ. આલોચનાવધારણને અવગ્રહ કહેવામાં આવે છે. કેમ કે મવગ્રહમવપ્ર (=સામાન્યબોધ) એવો અવર્થ તેમાં ઘટે છે.
આ પ્રમાણે સ્વલક્ષણથી અવગ્રહને કહીને હવે પર્યાયવાચી શબ્દોને કહે છે- અવગ્રહ, ગ્રહણ, આલોચન, અવધારણ આ બધા શબ્દોનો એક જ અર્થ છે. આ બધા શબ્દો માત્ર સામાન્યબોધને કહેનારા હોવાથી પર્યાયવાચી શબ્દો જ છે.
ઈહા– આ પ્રમાણે અવગ્રહને કહીને હવે ઇહાના સ્વરૂપને જણાવતા ભાષ્યકાર કહે છે- અવગૃહીત રૂત્યાદિ, અવગ્રહ થયે છતે એમ કહીને ક્રમને બતાવે છે. અવગ્રહ થયે છતે(=સામાન્યજ્ઞાન થયે છતે) ઈહા પ્રવર્તે છે, અર્થાતુ અવગ્રહ થયા પછી ઇહા થાય. ઇહાને કહે છે- “વિષયાર્થે
ત્યાદ્રિ, સ્પર્શ વગેરે વિષય છે. તે જ (બોધ કાળે) જણાતો હોવાથી અર્થ છે. વિષય એ જ અર્થ તે વિષયાર્થ. અવગ્રહ દ્વારા જે પદાર્થના એક દેશને (જેના સ્વરૂપનો નિર્દેશ ન કરી શકાય તેવા સામાન્ય અંશને) ગ્રહણ કર્યો છે, તેના શેષાનુમન=શેષ અંગોને જાણવા માટે શું આ મૃણાલસ્પર્શ છે કે સર્પસ્પર્શ છે એ પ્રમાણે થતી વિચારણા ઈહા છે.
ઈહા સંશયરૂપ નથી પૂર્વપક્ષ– આ ઈહા સંશયરૂપ છે. ઉત્તરપક્ષ– ઈહા સંશયરૂપ નથી. કારણ કે સંશયમાં આ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે? એવી વિચારણા કરવા માટે ચિત્ત કુંઠિત
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫ થઈ ગયેલું હોવાથી વિશેષ વિચારણા ન કરવાથી કોઈ એકનો પણ નિર્ણય કરવા જીવ સમર્થ થતો નથી. જ્યારે ઈહામાં અવગ્રહથી કેવળ સ્પર્શનું જ્ઞાન થતાં શું આ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે? એ પ્રમાણે વિશેષ વિચારણા થાય છે. તેમાં ઈહા મૃણાલસ્પર્શમાં અનુભવેલા સદ્ભૂત વિશેષોના ઉપાદાનની સન્મુખ થયેલી હોય છે અને અસદ્દભૂત વિશેષોના ત્યાગની સન્મુખ થયેલી હોય છે. આથી સંશયમાં અને ઈહામાં સમાનતા નથી.
સંશય અને ઈહામાં સમાનતા નથી તો ઇહા શું છે? તેને કહે છેનિશ્ચવિશેષવિજ્ઞાસા વેષ્ટા પદાર્થના વિશેષ સ્વરૂપનો નિશ્ચય કરવા માટે જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાથી થતી વિચારણા રૂપ ચેષ્ટા હા કહેવાય છે.
આ પ્રમાણે સ્વલક્ષણથી ઇહાનું નિરૂપણ કરીને ઇહાના જ પર્યાય શબ્દોને કહે છે- ઈહા, ઊહા, તર્ક, પરીક્ષા, વિચારણા અને જિજ્ઞાસા એ બધા શબ્દોનો એક જ અર્થ છે. સામાન્યથી આ બધા શબ્દો ઈહાવાચક હોવાથી તેમના અર્થમાં ભેદ નથી.
અપાયનું લક્ષણ અપાય- આ પ્રમાણે બહાને જણાવીને અપાયને જણાવવા માટે કહે છે- મવગૃહીતે રૂત્યક, મવગૃહીત એવા પ્રયોગથી પણ પહેલાં અવગ્રહ થાય પછી ઇહા થાય એવા ક્રમને કહે છે. સ્પર્શસામાન્ય આદિ વિષયનો અવગ્રહ થયા પછી આ મૃણાલસ્પર્શ છે એ પ્રમાણે ઉપાદાનની સન્મુખ થતી ઈહા સમ્યગુ છે. કારણ કે મૃણાલસ્પર્શને અનુકૂળ ઇહા છે. આ ૧. ટીકામાં ચેષ્ટાનો બોધ અર્થ કર્યો છે. પણ સરળતાથી સમજી શકાય એ માટે અનુવાદમાં ચેષ્ટાનો વિચારણા અર્થ લખ્યો છે. હાનો વિચારણા અર્થ બહુ પ્રસિદ્ધ છે. ટીકાની વોઃ
તત્ત્વત્મિવ્યાપારરૂપ: એ પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- સ્વસ્વરૂપવાળા (અથવા સ્વસ્વરૂપમાં રહેલા) આત્માનો વ્યાપાર બોધ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એથી જાણવું એ જ આત્માનો વ્યાપાર છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે બોધ રૂપ વ્યાપાર. માટે, અહીં વોઇ: સ્વતસ્વીત્મવ્યાપારરૂપ: એમ કહ્યું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૭૯
સૂત્ર-૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સર્પસ્પર્શ છે એવી ઇહા અસમ્યફ છે. કારણ કે મૃણાલસ્પર્શને અનુકૂળ ઈતા નથી. આ પ્રમાણે ઈહાની પ્રવૃત્તિ થયા પછી શું થાય છે તે કહે છે“Tળવોષવિવારપાડધ્યવસાય નીરોડપાય: તિ, આ સ્પર્શમાં મૃણાલમાં જ જણાતા ગુણો છે અને સર્પમાં જણાતા ગુણો નથી એ પ્રમાણે ગુણદોષની વિચારણા થાય છે. આવી વિચારણાથી અધિક સ્પષ્ટ અધ્યવસાયઃ બોધ થાય છે. આ અધિક સ્પષ્ટબોધ એ જ અપનોદ છે. (અપનોદ એટલે દૂર થવું. તે અધ્યવસાય તેમાં નહિ રહેલા સર્પસ્પર્શ વગેરેને દૂર કરે છે. આથી અધ્યવસાય એ જ અપનોદ છે.) આ મૃણાલસ્પર્શ જ છે એવા પ્રકારના નિશ્ચયથી અપનોદ થાય છે. આ પ્રમાણે ઇહા કરીને આવા પ્રકારનો જે અપનોદ તે અપાય છે. જે નિશ્ચયથી જાણે છે તે અપાય.
આ પ્રમાણે સ્વલક્ષણથી અપાયને કહીને અપાયના જ પર્યાય શબ્દોને કહે છે- અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ અને અપનુત્ત આ બધા શબ્દોનો એક જ અર્થ છે.
અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ એ શબ્દોથી એકાર્થક શબ્દો કહ્યા પછી તથા એમ કહીને ભાવને કહેનારા અપેત, અપગત, અપવિદ્ધ, અપનુત્ત એ શબ્દોથી ફરી પર્યાયવાચી શબ્દોનું કથન કર્યું તે વસ્તુસંબંધી જે અપાય છે તે ઈહા પછી તુરત થાય છે અને જેનું લક્ષણ હમણાં કરાઈ રહ્યું છે તે અપાય છે, એમ જણાવવા માટે છે.
ધારણાના ત્રણ ભેદ આ પ્રમાણે અપાયને કહીને હવે ધારણાને કહેવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે- ધારા રૂત્યાતિ, ધારણા લક્ષ્ય છે. (ધારણાના અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે.)
અવિસ્મૃતિ ધારણા- પ્રતિત્તિર્યથાસ્વ=પોતાને યોગ્ય મૃણાલ સ્પર્શ વગેરે જે જે વિષયનો બોધ થયો હોય તેનો નાશ ન થવો, અર્થાત્ મૃણાલ સ્પર્શ વગેરે જે વિષયનો અપાય થયો હોય તે વિષયનો ઉપયોગ ટકી રહે, તે પ્રતિપત્તિયથાવ(=અવિસ્મૃતિ) ધારણા છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫
વાસનાધારણા– મત્યવસ્થાન=અન્યવિષયમાં ઉપયોગ થવા છતાં જેનો અપાય થયો હોય તે અપાયવાળી મતિનું શક્તિરૂપે ટકવું તે મત્યવસ્થાન(વાસનારૂપ) ધારણા છે.
૧૮૦
સ્મૃતિધારણા– અવધારળ=પૂર્વે અનુભૂત વિષયનું સ્મરણરૂપ જ્ઞાન તે અવધારણ(=સ્મૃતિ) ધારણા છે. આ પ્રમાણે પ્રતિપત્તિર્યથાસ્વમ્ ઇત્યાદિ કથનથી અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ પ્રકારની ધારણા કહી.
આ પ્રમાણે સ્વલક્ષણથી ધારણાને કહીને હવે ધારણાના જ પર્યાયશબ્દોને કહે છે- ધારણા, પ્રતિપત્તિ, અવસ્થાન, નિશ્ચય, અવગમ અને અવબોધ આ બધા શબ્દોનો એક જ અર્થ છે, અર્થાત્ આ શબ્દો સામાન્યથી ધારણારૂપ અર્થને કહેનારા હોવાથી આ શબ્દોના અર્થમાં ભેદ નથી.
જેમ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શની ઉપલબ્ધિમાં ભાવના કરી તેમ રસના વગેરે ઇન્દ્રિયોથી રસ વગેરેની ઉપલબ્ધિમાં પણ ભાવના કરવી.
[પૂર્વપક્ષ– દૂર રહેલા વિષયમાં અવગ્રહાદિ ક્રમશઃ પ્રવર્તે એ બરોબર છે. જેમકે દૂરથી દેખાતી વસ્તુ સ્થાણુ છે કે પુરુષ છે ? ઇત્યાદિ સ્થળે અવગ્રહાદિ ક્રમશઃ પ્રવર્તે. પણ જે વસ્તુ તદ્દન નજીકમાં જ રહેલી છે અને એથી ષ્ટિમાં પડતાં જ આ અમુક વસ્તુ છે એવો અપાય થઇ જાય છે. તેથી નજીકમાં રહેલી વસ્તુમાં અવગ્રહાદિ ક્રમશઃ ન પ્રવર્તવા જોઇએ.
ઉત્તરપક્ષ— નજીકમાં રહેલા પણ પ્રમેયમાં મતિજ્ઞાનાવરણીય કર્મક્ષયોપશમની વિચિત્રતાથી પ્રમાતાને એકીસાથે જ અવગ્રહાદિ આ
૧. નિર્ણય(=અપાય) થયા પછી તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિચ્યુતિધારણા છે. આ અવિચ્યુતિધારણાને જ અહીં પ્રતિપત્તિયથાસ્વમ્ પદોથી જણાવી છે. અવિચ્યુતિધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ વાસનાધારણા. આ વાસનાધારણાને જ અહીં મત્યવસ્થાનમ્ એ પદથી જણાવી છે. આત્મામાં પડેલા સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે. એથી પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ થાય છે. પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ એ જ સ્મૃતિધારણા છે. આ સ્મૃતિધારણાને જ અહીં અવધારળમ્ એ પદથી જણાવી છે. અવિચ્યુતિધારણાથી વાસનાધા૨ણા થાય, વાસનાધારણાથી સ્મૃતિધારણા થાય.
Page #255
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૧ પ્રમાણે પ્રવર્તે છે. તથા આ અવગ્રહાદિ કથંચિત્ નહિ જાણેલા વિષયને જણાવનારા હોવાથી બધા જ પ્રમાણ છે. (માત્ર અપાય જ પ્રમાણ છે એમ નહિ, કિંતુ અવગ્રહાદિ બધાય પ્રમાણ છે.)]
આ અવગ્રહાદિ જ્ઞાનો કથંચિત્ રૂપથી નહીં જાણેલા પદાર્થોને જાણનારા હોવાથી તે બધા પ્રમાણ જ છે. પ્રમેય વસ્તુ નજીકમાં હોતે જીતે મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી એક સાથે જ આ અવગ્રહાદિ પ્રમાતુને આ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. (અર્થાત્ ઉત્પન્ન થાય છે.) પણ અવગ્રહ માત્રથી જ્ઞાન થઈ જાય એવો શેય પદાર્થનો એક જ સ્વભાવ નથી. (અર્થાત્ ઈહાદિની અપેક્ષા રાખે છે.)
અહીં સુધી ગ્રંથકાર પોતાનો અભિપ્રાય જણાવે છે. ગ્રંથકારનું કહેવું છે કે અવગ્રહાદિથી યુક્ત સવિકલ્પજ્ઞાન જ પ્રમાણ બની શકે. પણ દર્શન જેવું અથવા અવગ્રહ વખતે જે જ્ઞાનમાત્રા હોય તેટલી જ્ઞાનમાત્રાવાળું નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ ન થઈ શકે.
નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ નથી બૌદ્ધો નિર્વિકલ્પજ્ઞાનને પ્રમાણ માને છે. અવગ્રહાદિથી યુક્ત સવિકલ્પજ્ઞાનને પ્રમાણ માનતા નથી. બૌદ્ધો પોતાની વાતને જણાવે છે કે- નિર્વિકલ્પજ્ઞાન પ્રત્યક્ષ છે. (તેથી પ્રમાણ છે.) અને વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પજ્ઞાનની પછી થતું હોવાથી અને ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ છે. કારણ કે નિર્વિકલ્પજ્ઞાન અને વિકલ્પજ્ઞાન બંને પરસ્પર ભેદવાળા છે. નિર્વિકલ્પથી ગ્રાહ્યનું વિકલ્પ વડે ગ્રહણ ન થઈ શકે. દા.ત. વિદ્યુત આદિના ચમકારાનું ગ્રહણ થયા પછી તુરત નાશ પામતું હોવાથી ત્યાં વિકલ્પની પ્રવૃત્તિ થતી નથી તેમ. નિર્વિકલ્પ એક સ્વભાવ રૂપ પદાર્થને ગ્રહણ કરનાર છે અને નિરય ક્ષણિક બોધવાળો છે. માટે તેમાં પટુપણાદિથી કલ્પનાનો યોગ થઈ શકતો નથી. નિર્વિકલ્પજ્ઞાનમાં ગૃહીત ગ્રાહિતપણું સંભવતું નથી. કેમ કે નિર્વિકલ્પજ્ઞાન નાશ પામી ગયું હોવાથી પછી થનાર વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પને જાણી શકતું નથી. અહીં સુધી બૌદ્ધોએ નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ છે તેની સિદ્ધિ માટે દલીલો આપી
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫
છે. ત્યારે બૌદ્ધોને પ્રશ્ન કરાય છે કે- નિર્વિકલ્પજ્ઞાન ક્ષણિક અને એકસ્વભાવવાળું છે તો પછી લૌકિકવ્યવહાર શેના આધારે કરાય છે ? આના જવાબમાં બૌદ્ધો કહે છે કે—
સુગતમતમાં સર્વ વસ્તુસમૂહ ક્ષણિક માનેલ છે. ક્ષણિક વસ્તુ પ્રથમ ચક્ષુ આદિને પ્રત્યક્ષ થાય તે જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન નામ, જાતિ કલ્પનાથી રહિત હોવાથી નિર્વિકલ્પ કહેવાય છે. ત્યાર પછી વાસનાબળથી ઉત્પન્ન થયેલ વિકલ્પજ્ઞાન સંકેતકાળ વખતે જોયેલ વસ્તુને ગ્રહણ કરે છે, આથી સંકેતકાળે થયેલ જ્ઞાન અને શબ્દનો સંપર્ક થાય છે અને તે જ શબ્દ સંપર્કયોગ્ય છે. જે નિર્વિકલ્પજ્ઞાન અને પાછળ વાસનાથી ઉત્પન્ન થયેલ વિકલ્પજ્ઞાન અને આના વિષયભૂત ઉત્પન્ન થયેલ પરંપરાના બળથી વિકલ્પવિજ્ઞાન સર્વ નિશ્ચય કરે છે. આથી સર્વ પણ લૌકિકવ્યવહાર આ વિકલ્પ વિજ્ઞાનથી ચાલે છે. દા.ત. જેમ બાળક પણ પૂર્વે જોવાપૂર્વક સ્તનને જાણતો નથી ત્યાં સુધી સ્તનને વિષે મુખને રાખતો નથી. નિર્વિકલ્પ નિશ્ચય કરનાર નથી. કારણ કે પોતાના સ્વરૂપને જ ઉત્પન્ન કરે છે. તે પ્રથમ ક્ષણે જ નાશ પામવાથી શબ્દ સંબંધને યોગ્ય નથી અને આથી જ નિર્વિકલ્પજ્ઞાન વ્યવહારનું કારણ બનતું નથી.
આચાર્ય કહે છે કે તમારી આ વાત સાચી નથી. કેમ કે- નિર્વિકલ્પજ્ઞાન જો લૌકિકવ્યવહારનું કારણ ન બનતું હોય તો પછી નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ કેવી રીતે બની શકે ? એટલે કે જો નિર્વિકલ્પજ્ઞાન પણ ઉત્તરકાળમાં વ્યવહારને ઉત્પન્ન કરવા સમર્થ એવા વિકલ્પજ્ઞાનના પ્રામાણ્યના સ્વીકારની અપેક્ષા રાખતો હોય તો તેને બદલે વિકલ્પજ્ઞાન જ પ્રામાણ્ય તરીકે સ્વીકાર કરવો શ્રેષ્ઠ છે.
અને વળી તમારા મતે નિર્વિકલ્પજ્ઞાન સ્વયં અપ્રમાણભૂત છે અને અપ્રમાણભૂત હોતે છતે જો તે નિર્વિકલ્પજ્ઞાનના પ્રામાણ્યનો વ્યવસ્થાપક (સાધક) થાય તો એ વાતમાં કાંઇ સાર નથી. તેથી અવગ્રહાદિથી યુક્ત સવિકલ્પજ્ઞાન જ નિશ્ચય કરાવવાના સ્વભાવવાળો છે અને લૌકિક
Page #257
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૩ વ્યવહારનું કારણ બને છે. તેથી પ્રમાણભૂત છે એમ તમારે સ્વીકાર કરવો જોઈએ. પણ નિર્વિકલ્પજ્ઞાન નહીં. આનો અન્ય સ્થળે વિસ્તાર કરેલો છે, માટે પ્રસંગથી સર્યું. (૧-૧૫)
टीकावतरणिका- एते चावग्रहादयः क्षयोपशमवैचित्र्याद् विचित्रा इति ख्यापयन्नाह
ટકાવતરણિકાર્થ– આ અવગ્રહ વગેરે ક્ષયોપશમની વિચિત્રતાથી વિચિત્ર (બહુ ભેટવાળા) છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે– વિષયભેદથી અને ક્ષયોપશમના ભેદથી અવગ્રહાદિના ભેદોबहुबहुविधक्षिप्रानिश्रितानुक्तधुवाणां
સેતપIVII” -દ્દા સૂત્રાર્થ–બહુ, બહુવિધ, ક્ષિપ્ર, નિશ્રિત, અનુક્ત અને ધ્રુવ એ છ અને એ છથી ઇતર=વિપરીત અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, અનિશ્રિત, ઉક્ત અને અધ્રુવ એ છ મળી બાર પ્રકારે અવગ્રહાદિ પ્રવર્તે છે. (૧-૧૬)
भाष्यं- अवग्रहादयश्चत्वारो मतिज्ञानविभागा एषां बह्वादीनामर्थानां सेतराणां भवन्त्येकशः । सेतराणामिति सप्रतिपक्षाणामित्यर्थः । बह्ववगृह्णाति अल्पमवगृह्णाति । बहुविधमवगृह्णाति एकविधमवगृह्णाति । क्षिप्रमवगृह्णाति चिरेणावगृह्णाति । अनिश्रितमवगृह्णाति निश्रितमवगृह्णाति । अनुक्तमवगृह्णाति उक्तमवगृह्णाति । ध्रुवमवगृह्णाति મધુવનવવૃદ્વિતિ રૂત્યેવીદાઢીનામપિ વિદ્યાત્ II૧-૨૬ાા
ભાષ્યાર્થ– અવગ્રહ વગેરે મતિજ્ઞાનના ચાર વિભાગો છે. એ પ્રત્યેક વિભાગના ઇતરથી સહિત બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અનુક્ત અને ધ્રુવ એ છ ભેદો છે. ઇતરથી સહિત એટલે પ્રતિપક્ષથી સહિત. જેમ કે બહુનો અવગ્રહ કરે છે, અલ્પનો અવગ્રહ કરે છે. બહુવિધનો અવગ્રહ કરે છે, એકવિધનો અવગ્રહ કરે છે. ક્ષિપ્ર (જલદી) અવગ્રહ કરે છે, વિલંબથી ઘણીવાર પછી) અવગ્રહ કરે છે. અનિશ્રિતનો અવગ્રહ કરે છે, નિશ્રિતનો અવગ્રહ કરે છે. અનુક્તનો (અસંદિગ્ધનો) અવગ્રહ કરે
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૬
છે, ઉક્તનો અવગ્રહ કરે છે. ધ્રુવનો અવગ્રહ કરે છે, અદ્ભુવનો અવગ્રહ हुरे छे. खा प्रमाणे हा वगेरे विषे पए। भरावं. ( १ - १६ )
टीका- श्रुतानुगतैश्च पदैः प्रायो व्याख्या सूत्राणामिष्टेति अनुमीयमानैरवग्रहादिभिः बह्वादीनां सम्बन्धं लगयन्नाह - 'अवग्रहादयश्चत्वार' इत्यादि अवग्रहादयः प्राक्सूत्रे निरूपितस्वरूपा मूलभेदतश्चत्वार इति क्षयोपशमवैचित्र्यात्तु नानाभेदास्त एव भवन्तीति मत्वा चत्वार इत्याह, मतिज्ञानस्य च प्रकृतत्वाद्भेदा एत इति मतिज्ञानविभागा इत्याह, ते अवग्रहादय इति, एषां सूत्रोपन्यस्तानां बह्वादीनां षण्णामर्थानामर्थ्यमाणानामित्यर्थः, बह्वादीनां सेतराणां 'ते' अवग्रहादयो ग्राहका इत्याहसेतराणां भवन्तीति, 'एकश' इत्येकैकस्य बह्वादेः सेतरस्य मा भूद् बहोरर्थस्य क्षिप्रार्थ इतरो बह्वादीनां वा निश्रितादिरिति प्रतिपत्तिः, तन्निरासायाह-‘सेतराणामिति सप्रतिपक्षाणामित्यर्थः ' एतदुक्तं भवतिइतरशब्दस्य विरोध एवार्थः समवसेयो, नान्य इति एतदेव प्रकटयति, तद्यथा-‘बह्ववगृह्णाती’त्यादिना, ननु तावदवग्रहादयः प्रथमान्ताः श्रुताः पूर्वसूत्रे बह्वादयश्चेह षष्ठ्यन्ता इति तत्रैवमर्थकथनं युक्तं - बहोरर्थस्य अवग्रहः अल्पार्थस्यावग्रह इति, उच्यते अल्पोऽयं दोषः, यतोऽवग्रहादयः कर्तृसाधनास्तत्र श्रिता अवगृह्णातीत्यवग्रहः, ईहते इति ईहा, अपैतीत्यपायः धारयतीति धारणा, यश्चासौ ज्ञानांशोऽवगृह्णातीत्यादिरूपस्तस्यावश्यं कर्मणा भवितव्यं, ततश्चेह बह्वादिभेदं सूत्रेण विषयात्मकं भण्यते, अतो नास्त्येवार्थभेदो बहोरवग्रहः बहुमवगृह्णातीति, अनयोरेक एवार्थः, केवलं तु शब्दभेदः, तत्र बहुमवगृह्णाति वेणुवीणामृदङ्गपटहध्वनिसमुदयं क्षयोपशमोत्कर्षात्, कथमेतद् विनिश्चीयते, उत्तरकालं तथा अपायादिदर्शनात्, न ह्यसत्यवग्रह (दि) भेदे स तथाविधो युक्तः, अतिप्रसङ्गाद्, व्यावहारिकावग्रहमेवापेक्ष्यैवमुक्तमित्यन्ये, स ह्यपाय एवोत्तरेहाद्यपेक्षया अवग्रह इति, तथा 'अल्पमवगृह्णाति' तेषामेव वेण्वादिशब्दानामेकं
Page #259
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
पटहादिशब्दं, नान्यान्, सतोऽपि क्षयोपशमापकर्षात्, तथा 'बहुविधमवगृह्णाति' तेषामेव वेण्वादिशब्दानामेकैकं मृदुमधुरषड्जादिभेदेन, तथैकविधमवगृह्णाति, तमेव वेण्वादिशब्दं मृद्वाद्येकगुणसमन्वितमित्यर्थः, तथा क्षिप्रमवगृह्णाति तमेव वेण्वादिशब्दं शीघ्रमिति भाव:, तथा 'चिरेणाव - गृह्णाति' तमेव वेण्वादिशब्दं बहुना कालेनेति, तथा 'अनिश्रितमवगृह्णाति ' तमेव वेण्वादिशब्दमन्यनिरपेक्षं मेघशब्दादिना भेरीशब्दाग्रहणवदिति वृद्धव्याख्या, 'निश्रितमवगृह्णाति तमेव वेण्वादिशब्दमन्यसापेक्षमिति, तथा 'असंदिग्धमवगृह्णाति तमेव वेण्वादिशब्दं निश्चितमित्यर्थः, तथा 'संदिग्धमवगृह्णाति' तमेव वेण्वादिशब्दमनिश्चितमिति, तथा 'ध्रुवमवगृह्णाति' तमेव वेण्वादिशब्दं स्थिरबोधभावेन, तथा 'अध्रुवमवगृह्णाति’ तमेव वेण्वादिशब्दमस्थिरबोधभावेन, भावना चात्रोत्तरकालं तथा अपायादिदर्शनादिना कृतैव, तथा कश्चिद् ध्रुवो बोधो भवति यतः पुनः स्मरणं प्रवर्त्तते, अन्यस्तु न तथेत्यनुभवसिद्धमेतत् एवमीहादीनामपि विद्यात्, 'एव' मिति यथा विषयस्य बह्वादेर्भेदात् द्वादशप्रकारोऽवग्रहोऽभिहितः क्षयोपशमोत्कर्षापकर्षाद् 'एवमीहादीनामपि ' ईहापायधारणानामपि विद्याद्- जानीयाद् भेदं तद्यथा - बह्वीहते अल्पमीहते, एवं बह्वपैत्यत्यल्पमपैति, एवं बहु धारयत्यल्पं धारयतीत्यादि द्वादशविधत्वमिति
॥१-१६॥
૧૮૫
બહુ આદિના અવગ્રહાદિ છે
ટીકાર્થ– સૂત્રોની વ્યાખ્યા પ્રાયઃ શ્રુતને અનુસરનારા પદોથી ઇષ્ટ છે. આથી બહુ આદિ પદોનો સંબંધ અવગ્રહાદિની સાથે છે એવું અનુમાન થાય છે. બહુ આદિના શું? બહુ આદિના અવગ્રહાદિ છે. આમ અનુમાન કરાતા અવગ્રહાદિની સાથે બહુ આદિના સંબંધને જોડતા ભાષ્યકાર કહે छे - अवग्रहादयश्चत्वार इत्यादि, ४नुं पूर्वसूत्रमां निइयएस यु छे ते અવગ્રહાદિ મૂલભેદથી ચાર છે. ક્ષયોપશમની વિચિત્રતાથી તે ચાર જ અવગ્રહાદિ ઘણા ભેદોવાળા થાય છે એમ માનીને ભાષ્યમાં ચાર એમ
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૬
કહ્યું છે. મતિજ્ઞાનનું વર્ણન પ્રસ્તુત હોવાથી અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો છે. આથી અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો છે એમ કહ્યું છે. અવગ્રહાદિ સૂત્રોક્ત અને પ્રતિપક્ષ સહિત એવા બહુ આદિ છ અર્થોના ગ્રાહક(=જાણનારા) છે. જે જણાય તે અર્થ. ‘શ:’ વૃત્તિ, પ્રતિપક્ષ સહિત બહુ આદિ દરેકના અવગ્રહાદિ ગ્રાહક છે.
બહુ પદાર્થનો પ્રતિપક્ષ ક્ષિપ્ર પદાર્થ છે એમ કોઇ ન સમજી લે, અથવા બહુ આદિ (ત્રણ)ના નિશ્રિત આદિ (ત્રણ) પ્રતિપક્ષ છે એમ કોઇ ન સમજી લે, માટે એવા જ્ઞાનને દૂર કરવા માટે કહે છે- સેતરાળા=પ્રતિપક્ષ સહિત બહુ આદિના. અર્થાત્ તર શબ્દનો વિરોધ જ અર્થ જાણવો, બીજો નહિ. આને જ ભાષ્યકાર વહુ અવįજ્ઞાતિ ઇત્યાદિથી સ્પષ્ટ કરે છે.
પૂર્વપક્ષ— પૂર્વસૂત્રમાં અવગ્રહાદિમાં પ્રથમાવિભક્તિનો પ્રયોગ કર્યો છે, આ સૂત્રમાં બહુ આદિમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો છે. તેથી વધુ અવįજ્ઞાતિ ઇત્યાદિ પ્રયોગના બદલે વહોરર્થસ્ય અવગ્રહ:, અલ્પસ્યાર્થસ્યાવગ્રહ: એવો પ્રયોગ કરવો જોઇએ.
ઉત્તરપક્ષ— આમાં દોષ નથી. કારણ કે પૂર્વસૂત્રમાં કહેલા અવગ્રહાદિ કર્તૃસાધન રૂપે યોજેલા છે. જેમકે – જે અવગ્રહ(=ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંબંધ) કરે છે તે અવગ્રહ છે. જે ઇહાને(=તર્કને) કરે છે તે ઇહા. જે અપાયને(=નિર્ણયને) કરે છે તે અપાય. જે ધારણાને કરે છે તે ધારણા. જે જ્ઞાનાંશ અવગ્રહાદિને કરે છે તેનું કોઇ કર્મ (કાર્ય) અવશ્ય હોવું જોઇએ. તેથી આ સૂત્રમાં (અવગ્રહાદિના) વિષયસ્વરૂપ બહુ આદિ ભેદોને કહેવામાં આવ્યા છે. આથી અર્થભેદ નથી જ. ‘બહુનો અવગ્રહ’ એમ કહો કે ‘બહુનો અવગ્રહ કરે છે' એમ કહો એ બંને પ્રયોગોનો એક જ અર્થ છે. કેવળ શબ્દભેદ છે.
વન્દ્વવાળાતિ=ક્ષયોપશમના ઉત્કર્ષથી બહુને=વાંસળી-વીણા-મુ૨જપટહના ધ્વનિ સમુદાયને ગ્રહણ કરે છે.
૧. અોડયું રોષઃ એ સ્થળે અલ્પ શબ્દ અભાવના અર્થમાં સમજવો.
Page #261
--------------------------------------------------------------------------
________________
સૂત્ર૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૭ પ્રશ્ન- આનો( ધ્વનિસમુદાયનો અવગ્રહ કરે છે એનો) નિશ્ચય કેવી રીતે કરી શકાય?
ઉત્તર- અવગ્રહ પછીના કાળે તે રીતે અપાય વગેરે જોવામાં આવે છે. અવગ્રહાદિના ભેદ વિના તેવા પ્રકારનો અપાય ઘટી શકે નહિ. જો તેવા પ્રકારના અવગ્રહાદિ વિના જ તેવા પ્રકારનો અપાય થાય તો અતિપ્રસંગ દોષ થાય. કોઈ કહે છે કે વ્યાવહારિક અવગ્રહની અપેક્ષાએ જ એવું કહેવામાં આવ્યું છે. તે અપાય જ પછી થનારા ઇહા આદિની અપેક્ષાએ અવગ્રહ છે.
ગમવMાતિઋતે જ વાંસળી વગેરે શબ્દોમાંથી પટહ વગેરે કોઈ એકના શબ્દને ગ્રહણ કરે છે. ક્ષયોપશમની ન્યૂનતાના કારણે અન્યનો શબ્દ હોવા છતાં અન્યના શબ્દને ગ્રહણ ન કરે.
વહુવિધવાતિ તે જ વાંસળી વગેરેના શબ્દોના મૃદુ-મધુર-પજ વગેરેના ભેદથી પ્રત્યેકને ગ્રહણ કરે છે.
વિધવાવિ=તે જ વાંસળી વગેરેના શબ્દને મૃદુ આદિ કોઈ એક ગુણયુક્તને ગ્રહણ કરે છે. ૧. પૂર્વપક્ષ– અવગ્રહનો કાળ શાસ્ત્રમાં એક સમયનો જ કહ્યો છે. એક સમયમાં બહુ આદિ રૂપ અવગ્રહ ન ઘટી શકે. કારણ કે એક સમય અલ્પકાળ છે.
અવગ્રહના બે પ્રકાર ઉત્તરપક્ષ– નૈૠયિક અને વ્યાવહારિક એમ બે પ્રકારના અવગ્રહ છે. નૈૠયિક અવગ્રહને શાસ્ત્રમાં સામાન્યનો બોધ કરનાર અને એક સમયનો કહ્યો છે. વ્યાવહારિક અવગ્રહ વિશેષનો બોધ કરનાર અને અનેક સમયનો છે. આથી કોઈ કહે છે કે વ્યાવહારિક
અવગ્રહની અપેક્ષાએ જ એવું(=બહુનો અવગ્રહ કરે છે એવું) કહેવામાં આવ્યું છે. ૨. નૈક્ષયિક અવગ્રહ પછી શું આ સ્પર્શ છે કે અસ્પર્શ છે? એવી ઇહા પ્રવર્તે છે. ત્યારબાદ
આ સ્પર્શ જ છે એવો અપાય(=નિશ્ચય) થાય છે. આ અપાય જ પછી થનારા ઈહા આદિની અપેક્ષાએ ઔપચારિક અવગ્રહ છે. કેમ કે આ અપાયજ્ઞાનમાં એના આગામી ભેદોની અપેક્ષાએ સામાન્યનો જ બોધ થાય છે. આ અપાય રૂપ બોધ સામાન્ય એટલા માટે છે કે એના પછી “આ સ્પર્શ કોનો છે?” એવી ઈહા થાય છે. ત્યાર બાદ અમુક વસ્તુનો જ આ સ્પર્શ છે એવું અપાય જ્ઞાન થાય છે. આ રીતે આગામી વિશેષજ્ઞાનની અપેક્ષાએ પૂર્વનું જ્ઞાન સામાન્ય ગણાય છે. આ રીતે પૂર્વના અપાયને પણ અવગ્રહ કહી શકાય. આથી અહીં કહ્યું કે તે અપાય જ પછી થનારા ઈહા આદિની અપેક્ષાએ અવગ્રહ છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૮૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૬ fક્ષપ્રમવFપતિ તે જ વાંસળી આદિના શબ્દોને જલદી ગ્રહણ કરે છે. વિપાવપૃતિ–તે જવાંસળી આદિના શબ્દોને વિલંબથી ગ્રહણ કરે છે.
નિશ્રતમવકૃતિ=તે જ વાંસળી આદિના શબ્દોને અન્યની અપેક્ષા વિના ગ્રહણ કરે છે. ભેરીનો શબ્દ મેઘના જેવો છે એમ પહેલાં જાણીને પછી ભેરી વાગતી હોય ત્યારે આ શબ્દ મેઘના જેવો છે માટે ભેરીનો શબ્દ છે એમ જાણે છે તે નિશ્રિત. હવે તેનાથી ઊલટું- આ શબ્દ મેઘના જેવો છે એમ જાણ્યા વિના ભેરી શબ્દને ગ્રહણ કરે તે અનિશ્રિત અવગ્રહ છે. આવી વૃદ્ધવ્યાખ્યા છે.
નિશ્રામગૃતિ=જ વાંસળી આદિના શબ્દને અન્યની અપેક્ષાથી ગ્રહણ કરે.
મસંધિવકૃતિ=જ વાંસળી આદિના શબ્દને નિશ્ચિત રૂપે(=સંદેહરહિત) ગ્રહણ કરે.
સંધિવપતિ=તે જ વાંસળી આદિના શબ્દને અનિશ્ચિત રૂપે(=સંદેહરૂપે) ગ્રહણ કરે.
ધ્રુવમવગૃહપતિ તે જ વાંસળી આદિના શબ્દને સ્થિરબોધ રૂપે ગ્રહણ કરે. (જેમકે- કોઈ વ્યક્તિનો અવાજ સાંભળીને આ અવાજ અમુક વ્યક્તિનો છે એમ ખબર પડી. પછી ફરીવાર જ્યારે તે અવાજ સંભળાય ત્યારે પણ આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ નિશ્ચિતરૂપે જાણે.)
મધુવમવતિ =તે જ વાંસળી આદિના શબ્દને અસ્થિરબોધ રૂપે ગ્રહણ કરે. (ધ્રુવમાં કહેલાં દષ્ટાંત પ્રમાણે કોઈ વખત તે જ અવાજ ફરી સાંભળતા આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ નિશ્ચિતરૂપે ન જાણી શકે-અનિશ્ચિત રૂપે જાણે.)
અહીં ભાવના “અવગ્રહ પછીના કાળે તે રીતે અપાય વગેરે જોવામાં આવે છે.” ઇત્યાદિથી પૂર્વે (વહ્વળાતિએ ભેદની વ્યાખ્યામાં) કરી જ છે.
તથા કોઈ બોધ ધ્રુવ રૂપે થાય છે. જેથી ફરી તેનું સ્મરણ થાય છે. કોઈ બોધ ધ્રુવ રૂપે નથી થતો. આ અનુભવસિદ્ધ છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૯
આ રીતે ઈહાદિમાં પણ જાણવું. જેવી રીતે ક્ષયોપશમના ઉત્કર્ષઅપકર્ષથી બહુ આદિ વિષયોના ભેદથી અવગ્રહ બાર પ્રકારનો કહ્યો છે તે રીતે બહા-અપાય-ધારણામાં પણ આ ભેદો જાણવા. જેમ કે- ઘણાની “હા, અલ્પની ઈહા. બહુનો અપાય, અલ્પનો અપાય. બહુની ધારણા, અલ્પની ધારણા. આ રીતે બહાદિ બાર પ્રકારે છે. (૧-૧૬)
टीकावतरणिका- एवमवग्रहादीनां स्वस्थाने द्वादशविधं ग्राह्यभेदाढ़ेदं प्रतिपाद्येदानीमेषामेव विषयं निर्धारयन्नाह
ટીકાવતરણિકાર્થ– આ રીતે અવગ્રહાદિના સ્વસ્થાનમાં શેયના ભેદથી બાર પ્રકારના ભેદનું પ્રતિપાદન કરીને હવે અવગ્રહાદિના જ વિષયનું નિર્ધારણ કરતા સૂત્રકાર કહે છે
અવગ્રહ આદિનો વિષયઅર્થશે -૨છા સૂત્રાર્થ-અવગ્રહ, ઈહા અપાય અને ધારણા અર્થના છે, અર્થાતસ્પર્શાદિ ગુણ રૂપ અર્થના અને સ્પશદિગુણયુક્ત દ્રવ્યરૂપ અર્થના થાય છે. (૧-૧૭)
भाष्यं- अवग्रहादयो मतिज्ञानविकल्पा अर्थस्य भवन्ति ॥१-१७॥
ભાષ્યાર્થ- મતિજ્ઞાનના અવગ્રહ વગેરે વિકલ્પો સ્પર્શ વગેરે અર્થના વિષયના થાય છે. (૧-૧૭)
टीका- अर्थस्य ग्राहकाः अवग्रहादय इति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकार:-'अवग्रहादय' इत्यादि: अवग्रहादयोऽनन्तरोदितस्वरूपा मतिज्ञानविकल्पा-मतिज्ञानांशाः अर्थस्य-सामान्यविशेषात्मनो विषयरूपस्य भवन्ति ग्राहकाः, विषयिण इतियावत्, अर्थग्रहणं व्यञ्जनव्यावृत्त्यर्थं, साकल्येनैतेऽर्थस्यैव भवन्ति, न व्यञ्जनस्य ॥१-१७॥
અર્થના અવગ્રહાદિ થાય છે. ટીકાર્થ– અવગ્રહાદિ પદાર્થને ગ્રહણ કરનારા છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર કહે છે- મતિજ્ઞાનના અંશ અને હમણાં જ જેમનું સ્વરૂપ કહ્યું છે તે અવરહાદિ સામાન્ય-વિશેષ સ્વરૂપ
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૮
વિષયને ગ્રહણ કરનારા છે, અર્થાત્ વિષયી છે. અર્થનું ગ્રહણ વ્યંજનની વ્યાવૃત્તિ માટે છે. આ અવગ્રહાદિ સંપૂર્ણપણે અર્થના જ થાય છે, व्यंभ्नना नहि. (१-१७)
टीकावतरणिका - व्यञ्जनस्य तर्हि किमित्याह
ટીકાવતરણિકાર્થ— તો પછી વ્યંજનનું શું થાય છે તે કહે છે—
વ્યંજનો માત્ર અવગ્રહ થાય—
व्यञ्जनस्यावग्रहः ॥१- १८ ॥
सूत्रार्थ - व्यंग्ननो अवग्रह ४ थाय छे. (१-१८)
भाष्यं - व्यञ्जनस्यावग्रह एव भवति नेहादयः । एवं द्विविधोऽवग्रहो व्यञ्जनस्यार्थस्य च । ईहादयस्त्वर्थस्यैव ॥१- १८ ॥
ભાષ્યાર્થ— વ્યંજનનો અવગ્રહ જ થાય છે, ઇહા વગેરે થતા નથી. આ પ્રમાણે અવગ્રહ વ્યંજનનો અને અર્થનો એમ બે પ્રકારનો છે. ઇહા वगेरे तो अर्थना ४ थाय छे. (१-१८)
टीका- एक एव भवतीति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकार:-‘व्यञ्जनस्ये' त्यादिना, व्यज्यतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जनं, तच्चोपकरणेन्द्रियशब्दादिपरिणतद्रव्यसंश्लेषरूपं, तथा चाह भाष्यकार:-'वंजिज्जइ जेणत्थो घडोव्व दीवेण वंजणं तं च । उवकरणिदिअसद्दाइपरिणअदव्वसंबंधो ||१|| (विशे० १९४ ) इत्यादि, तस्य व्यञ्जनस्य संश्लेषरूपस्यावग्रह एवैको भवति, तथाविधक्षयोपशमाभावादव्यक्ततन्मात्रबोध: सुषुप्ताङ्गपतितोत्पलनालसंश्लेषबोधवत्, 'नेहादय' इति, शब्दाद्यर्थविषयत्वादीहादीनां अन्ये तु व्याचक्षते - व्यञ्जनं शब्दाद्याकारपरिणताः पुद्गला एव तद्द्वारेणैव संश्लेषे प्रवृत्तेरिति, विशिष्टार्थावग्रहकारित्वात्, अर्थावग्रहबोधाभिमुख्यकारि तेषां स्वीकरणमित्यर्थः, तस्यावग्रह एव भवति, नेहादय इति, स्वांशे
Page #265
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯૧ भेदमार्गणनिश्चयधारणाख्ये, तासां नियतत्वात्, ‘एव'मित्यादि, एवमनन्तरोदितसूत्रद्वयाभिहितेन प्रकारेण 'द्विविधो' द्विप्रकारोऽवग्रहः, विषयभेदाद् 'द्वैविध्य'मित्यादि, व्यञ्जनस्योक्तलक्षणस्यार्थस्य च, 'ईहादयस्त्वर्थस्यैव' सामान्यविशेषात्मनः, आह-यदा पुद्गला व्यञ्जनं तदा कथमिदमर्थाद् भिद्यते ?, अभेदे च व्यञ्जनस्यावग्रह इति किं परं सूत्रं?, उच्यते, प्राप्तकारीन्द्रियविषयपुद्गला व्यञ्जनं, तेषामादावर्थावग्रहबोधाभिमुख्यकारि यत् स्वीकरणं तप्तशरावम्रक्षणतुल्यं न तत्रेहादय इत्येवं પર સૂત્રે ૨-૨૮
ટીકાર્થ– વ્યંજનનો એક અવગ્રહ જ થાય છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને તો ભાષ્યકાર કહે છે–
જેવી રીતે વ્યંજનનો અર્થ દીપક વડે ઘટ પ્રગટ કરાય છે તેવી રીતે જેના વડે અર્થ પ્રગટ કરાય છે તે વ્યંજન છે. વ્યંજન ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ રૂપે પરિણત દ્રવ્ય એ બંનેના સંબંધ=સંયોગ રૂપ છે, અર્થાત્ ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધને–સંયોગને વ્યંજન કહેવામાં આવે છે. વિશેષાવશ્યક ભાષ્યના કર્તા કહે છે કે “જેવી રીતે દીપકથી ઘડો પ્રગટ કરાય છે તેવી રીતે જેનાથી અર્થ પ્રગટ કરાય તે વ્યંજન છે. વ્યંજન ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણત દ્રવ્યના સંબંધરૂપ છે.” (વિશેષાવશ્યકભાષ્ય-૧૯૪)
સંબંધરૂપ તે વ્યંજનનો એક અવગ્રહ જ થાય છે. તેવા પ્રકારનો (વિશિષ્ટ) ક્ષયોપશમ ન હોવાથી વ્યંજનાવગ્રહમાં કેવળ અવ્યક્ત બોધ જ થાય છે. જેમકે, ગાઢ નિદ્રામાં સૂતેલા માણસના શરીર ઉપર કમળનાળ પડે ત્યારે તેના સ્પર્શનો અવ્યક્ત બોધ જ થાય છે.
વ્યંજનના ઈહાદિ થતા નથી. કારણ કે હાદિનો વિષય શબ્દાદિ અર્થ છે, અર્થાત્ ઈહાદિ શબ્દાદિ વિષયોને ગ્રહણ કરે છે. - બીજાઓ તો કહે છે કે શબ્દાદિ આકારે પરિણમેલા યુગલો જ વ્યંજન છે. કેમકે તે પુગલો દ્વારા જ સંશ્લેષ=એકમેક સંબંધ થાય છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૮ પ્રશ્ન- શબ્દાદિ આકારે પરિણમેલા યુગલોથી કોઈ પ્રકારનો (અવ્યક્ત પણ) બોધ થતો નથી. તેથી તેમને જ્ઞાન કેમ કહેવાય ?
ઉત્તર– વિશિષ્ટાથવગ્રહરિત્વીત્રએ પુદ્ગલો વિશિષ્ટ અર્થાવગ્રહને ( કંઈક છે એવા અવ્યક્ત બોધને) કરાવનારા હોવાથી તેમને (કારણમાં કાર્યના ઉપચારથી) જ્ઞાન કહેવામાં આવે છે, અર્થાત્ અર્થાવગ્રહના બોધની સન્મુખ કરાવનારા હોવાથી શબ્દાદિ આકારે પરિણમેલા પુગલોનો જ્ઞાન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે.
વ્યંજનનો અવગ્રહ જ થાય છે, ઈહા વગેરે થતા નથી. કેમકે ઈહાઅપાય-ધારણા પોતપોતાના અંશમાં નિયત થયેલા છે. તે આ પ્રમાણેઆ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે એવી વિચારણામાં ઈહા, આ મૃણાલનો જ સ્પર્શ છે એમ નિશ્ચિત કરવામાં અપાય અને નિશ્ચિત થયેલા અર્થને ધારી રાખવામાં ધારણા નિયત થયેલ છે.
“વ” રૂત્યાદ્ધિ, હમણાં જ બે સૂત્રોમાં કહ્યું તેમ અવગ્રહના બે પ્રકાર છે. પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું છે તે વ્યંજન અને અર્થ એમ બે વિષયોના કારણે અવગ્રહના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે પ્રકાર છે.
હાર્વર્થઐવ=ઈહા વગેરે તો સામાન્ય-વિશેષ રૂપ અર્થના (=પદાર્થના) જ થાય છે.
પૂર્વપક્ષ- જો પુદ્ગલો વ્યંજન છે તો વ્યંજન અર્થથી ભિન્ન કેવી રીતે છે? અર્થાત્ ભિન્ન નથી. જો અભિન્ન છે તો વ્યનીવપ્ર€: એવા બીજા સૂત્રની શી જરૂર છે?
ઉત્તરપક્ષ- પ્રાપ્તકારી ઇન્દ્રિયોના વિષય હોય તે જ પુદગલો વ્યંજન છે. તે પુગલો સર્વપ્રથમ અર્થાવગ્રહ બોધની સન્મુખ કરાવનારા હોવાથી તે પુદ્ગલોનો વ્યંજન તરીકે કરેલો સ્વીકાર તપેલા શકોરાને ભિલું કરવા તુલ્ય છે. તે આ પ્રમાણે- અત્યંત તપેલા શકોરામાં પાણીનાં ટીપાં નાખતાં શકો તેને ચૂસી લે છે. એથી જરાય પાણી દેખાતું નથી. લગાતાર થોડીવાર પાણીના ટીપાં નાંખવામાં આવે તો થોડા સમય બાદ
Page #267
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯૩
તેમાં જરા પાણી દેખાય છે. અહીં જ્યાં સુધી શકોરું પાણી ચૂસે છે ત્યાં સુધી તેમાં પાણી દેખાતું નથી, છતાં તેમાં પાણી નથી એમ ન કહી શકાય. પાણી હોય છે પણ તે અવ્યક્ત હોય છે. શકોરું ભીનું થયા બાદ પાણી વ્યક્ત થાય છે. તેમ પ્રસ્તુતમાં વ્યંજનાવગ્રહમાં જ્ઞાન અવ્યક્ત હોય છે અને અર્થાવગ્રહમાં સામાન્યરૂપે વ્યક્ત હોય છે.
વ્યંજનાવગ્રહમાં ઇહા વગેરે પ્રવર્તતા નથી. માટે વ્યજ્જનસ્યાવગ્રહ એવા બીજા સૂત્રની આવશ્યકતા છે. (૧-૧૮)
टीकावतरणिका - तत् किमयं व्यञ्जनावग्रहो न सर्वत्र ?, ओमित्युच्यते, तथा चाह सूत्रकार:
ટીકાવતરણિકાર્થ– પ્રશ્ન— તેથી શું આ વ્યંજનાવગ્રહ સર્વત્ર(=બધી ઇન્દ્રિયોમાં) નથી પ્રવર્તતો ?
ઉત્તર– હા, વ્યંજનાવગ્રહ સર્વત્ર નથી પ્રવર્તતો.
તે પ્રમાણે જ સૂત્રકાર કહે છે—
ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય—
न चक्षुरनिन्द्रियाभ्यां ॥१-१९॥
સૂત્રાર્થ— ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ છે. (૧-૧૯)
भाष्यं चक्षुषा नोइन्द्रियेण च व्यञ्जनावग्रहो न भवति । चतुर्भिरिन्द्रियैः शेषैर्भवतीत्यर्थः । एवमेतन्मतिज्ञानं द्विविधं चतुर्विधं अष्टाविंशतिविधं अष्टषष्ट्युत्तरशतविधं षट्त्रिंशत्त्रिशतविधं च भवति ||ચ્છુ-૨||
ભાષ્યાર્થ— ચક્ષુથી અને નોઇન્દ્રિયથી વ્યંજનાવગ્રહ થતો નથી. બાકીની ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. આ પ્રમાણે આ મતિજ્ઞાન બે પ્રકારનું, ચાર પ્રકારનું, અઠ્યાવીશ પ્રકારનું, એકસો અડસઠ પ્રકારનું અને ત્રણસો છત્રીસ પ્રકારનું થાય છે. (૧-૧૯)
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
टीका- (न चक्षुरनिन्द्रियाभ्यां) व्यञ्जनावग्रह इति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकार:-'चक्षुषे'त्यादि चक्षुषा उपकरणेन्द्रियाख्येन सह नोइन्द्रियेण च मनओघज्ञानरूपेण व्यञ्जनावग्रहो न भवति, एतदुक्तं भवति- ते रूपाकारपरिणताः पुद्गलाश्चिन्त्यमानाश्च वस्तुविशेषाः न ताभ्यां संश्लिष्य विज्ञानं जनयन्ति, अपि तु योग्यदेशावस्थिताश्चक्षुषा गृह्यन्ते, प्रणिधानसचिवाश्च मनसा चिन्त्यन्ते, संश्लेषाभ्युपगमे तु अक्ष्यञ्जनादेः ग्रहणं, विषयकृतौ वाऽनुग्रहोपघातौ दुर्निवारौ, नायनरश्मिविधानं मनोनिर्गमनं चान्यत्र निराकृतमिति नेहाभिधीयते, अतश्चक्षुरनिन्द्रियाभ्यां व्यञ्जनावग्रहो न भवति, शेषैर्भवतीत्याह-'चतुर्भि'रित्यादि, चतुर्भिरिन्द्रियैः-स्पर्शनरसनघ्राणश्रोत्रैः शेषैः-उपर्युक्तवर्जेर्भवति व्यञ्जनावग्रह इति, अत्र चतुर्भिरिन्द्रियैरित्यनेन सङ्ख्याभ्युपगमतोऽधिकेन्द्रियव्यवच्छेदः, उपसंहरन्नाह-‘एव'मित्यादि, एवमेतत् तदिति लक्षणविधानाभ्यां यन्निरूपितं मतिज्ञानं, तस्य पुनः संपिण्ड्य भेदान् कथयति'द्विविध'मित्यादि, द्विविधमिति इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, चतुर्विधमवग्रहादिभेदतः, अष्टाविंशतिविधमिति स्पर्शनादीनां मनःपर्यवसानानां षण्णामेकैकस्य चत्वारो भेदा अवग्रहादयः, तत् समुदिताः सर्वे चतुर्विंशतिरूपा जाताः, तन्मध्ये चक्षुर्मनोवर्जः स्पर्शनादीनां यो व्यञ्जनावग्रहश्चतुर्भेदः स प्रक्षिप्तः ततोऽष्टाविंशतिविधं भवति, अष्टषष्ट्युत्तरशतविधमिति तस्या एवाष्टाविंशतेरेकैको भेदः षड्विधो भवति, बह्वादिभेदेन, अतोऽष्टषष्ट्युत्तरशतविधं भवति, षट्त्रिंशत्त्रिशतभेदमिति, तस्या अष्टाविंशतेरकैको भेदो द्वादशधा भवति सेतरबबादिभेदेन ॥१-१९॥
ટીકાર્થ–ચક્ષુ અને મન વડે વ્યંજનાવગ્રહ થતો નથી એ પ્રમાણે સૂત્રનો सहित अर्थ छे. अवयवार्थने तो माध्य।२ 5 छे- 'चक्षुषा' इत्यादि,
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૯૫
સૂત્ર-૧૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ચલુ-મન અપ્રાપ્યકારી છે ઉપકરણેન્દ્રિય રૂપ આંખની અને માનસિક ઓવજ્ઞાનરૂપનોઇન્દ્રિયની સાથે વ્યંજનાવગ્રહ થતો નથી. અહીં ભાવ આ છે- રૂપાકારે પરિણમેલા પુદ્ગલો અને વિચારાતા વસ્તુવિશેષો(=વિવિધ વસ્તુઓ) ચક્ષુ અને મનની સાથે એકમેક રૂપ સંબંધ પામીને વિજ્ઞાન ઉત્પન્ન કરતા નથી, કિંતુ યોગ્ય સ્થાને રહેલા જ પુદ્ગલો (શરીરમાં જ રહેલ) ચક્ષુ દ્વારા ગ્રહણ કરાય છે, તથા મનની એકાગ્રતાની સહાયથી મન દ્વારા ચિંતવાય છે. જો એકમેક રૂપ સંબંધ માનવામાં આવે તો ચક્ષુથી (ચક્ષુમાં આંજેલા) અંજન આદિનું ગ્રહણ થવું જોઇએ, પણ ગ્રહણ થતું નથી. અથવા પદાર્થથી કરાયેલા અનુગ્રહ(=ઉપકાર) ઉપઘાત(=અપકાર) અવશ્ય થવા જોઇએ. જેમકે- ચંદ્ર આદિ શીતલ પદાર્થોને જોવાથી નેત્રોમાં
જ્યોતિની વૃદ્ધિ અને અગ્નિ આદિને જોવાથી નેત્રોની જ્યોતિની હાનિ થવી જોઇએ, પણ થતી નથી.
જો એમ કહેવામાં આવે કે નેત્રોમાંથી કિરણો નીકળીને વસ્તુની સાથે સાક્ષાત્ સંબંધ કરે છે અને મન બહાર નીકળીને પદાર્થની સાથે સાક્ષાત્ સંબંધ કરે છે, તો તે અયુક્ત છે. આ બંને મુદ્દાઓનું અન્યસ્થળે નિરાકરણ કરવામાં આવ્યું છે. આથી અહીં કહેવામાં આવતું નથી. આથી ચક્ષુથી અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી. શેષ ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે એમ કહે છે- “વતુ” રૂત્યાતિ, આ સૂત્રમાં જેનું કથન કર્યું છે તે સિવાયની સ્પર્શન, રસન, ઘાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. અહીં “ચાર ઇન્દ્રિયોથી” એમ સંખ્યાને સ્વીકારીને અધિક ઈન્દ્રિયોનો નિષેધ કર્યો છે.
મતિજ્ઞાનના ૩૩૬ ભેદો ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છે- “વ” રૂત્યાતિ, લક્ષણ અને પ્રકારોથી મતિજ્ઞાનનું જે આ નિરૂપણ કર્યું તેને એકત્ર કરીને મતિજ્ઞાનના ભેદોને કહે છે- “વિધ” રૂત્યાદિ, મતિજ્ઞાન ઇન્દ્રિયનિમિત્તક અને
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ અનિન્દ્રિયનિમિત્તક એમ બે પ્રકારનું છે. મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ ચાર પ્રકારનું છે. સ્પર્શનથી પ્રારંભી મન સુધીના છ છે, એ છના પ્રત્યેકના અવગ્રહાદિ ચાર ભેદો છે. એ બધા મળીને ૨૪ થયા. તે ચોવીસમાં ચક્ષુ-મન સિવાય સ્પર્શનાદિ ચાર ઇન્દ્રિયોના ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ ઉમેરતાં કુલ ૨૮ ભેદો થયા. તેથી મતિજ્ઞાન અઠ્યાવીસ પ્રકારનું છે. તે ૨૮ ભેદોના પ્રત્યેકના બહુ આદિ છ ભેદો છે. તેથી મતિજ્ઞાન ૧૬૮ પ્રકારનું છે. તે જ ૨૮ ભેદોના પ્રત્યેકના પ્રતિપક્ષ સહિત બહુ આદિ ભેદોથી બાર પ્રકાર છે. તેથી ૨૮૮૧૨૩૩૬ મતિજ્ઞાનના ૩૩૬ ભેદો થયા. (૧-૧૯).
टीकावतरणिका- अत्र-अस्मिन् अवकाशे चोदक आह-'गृह्णीमो' जानीमस्तावत् क्रमेण पूर्वमुद्घटितं लक्षणविधानरूपं मतिज्ञानं, तदनन्तरं तु यच्छ्रुतज्ञानमुक्तं तन्न विद्म इत्यतः पृच्छ्यते मया-श्रुतज्ञानं किंलक्षणमिति ?, अस्मिश्चोदिते गुरुराह-'उच्यते' मयेति
ટીકાવતરણિકાÁ– આ અવસરે પ્રશ્નકાર કહે છે- પૂર્વે ક્રમશઃ લક્ષણથી અને પ્રકારથી પ્રકાશિત કરેલા મતિજ્ઞાનને અમે જાણ્યું. મતિજ્ઞાન પછી જે શ્રુતજ્ઞાન કહ્યું તેને અમે જાણતા નથી. તેથી હું પૂછું છું કે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? પ્રશ્નકારે આ રીતે પ્રેરણા કરી. એથી ગુરુ કહે છે- હું શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કહું છું. શ્રતનું લક્ષણ અને ભેદો– श्रुतं मतिपूर्वं द्वयनेकद्वादशभेदम् ॥१-२०॥ સૂત્રાર્થ– શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે. તેના બે ભેદ છે. તે બે ભેદના ક્રમશઃ અનેક અને બાર ભેદો છે. (૧-૨૦).
भाष्यं- श्रुतज्ञानं मतिज्ञानपूर्वकं भवति । श्रुतमाप्तवचनमागमः उपदेश ऐतिहमाम्नायः प्रवचनं जिनवचनमित्यनर्थान्तरम् । तद्विविधमङ्गबाह्यमङ्गप्रविष्टं च । तत्पुनरनेकविधं द्वादशविधं च यथासङ्ख्यम् ।
Page #271
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯૭ अङ्गबाह्यमनेकविधम् । तद्यथा- सामायिकं चतुर्विंशतिस्तवो वन्दनं प्रतिक्रमणं कायव्युत्सर्गः प्रत्याख्यानं दशवैकालिकं उत्तराध्यायाः दशाः कल्पव्यवहारौ निशीथमृषिभाषितान्येवमादि । अङ्गप्रविष्टं द्वादशविधम् । तद्यथा- आचारः सूत्रकृतं स्थानं समवायः व्याख्याप्रज्ञप्तिः ज्ञातधर्मकथा उपासकाध्ययनदशा: अन्तकृद्दशाः अनुत्तरौपपातिकदशाः प्रश्नव्याकरणं विपाकसूत्रं दृष्टिपात इति ।
अत्राह- मतिज्ञानश्रुतज्ञानयोः कः प्रतिविशेष इति । अत्रोच्यतेउत्पन्नाविनष्टार्थग्राहकं साम्प्रतकालविषयं मतिज्ञानम् । श्रुतज्ञानं तु त्रिकालविषयं उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकम् ॥
अत्राह- गृह्णीमो मतिश्रुतयोर्नानात्वम् । अथ श्रुतज्ञानस्य द्विविधमनेकद्वादशविधमिति किंकृतः प्रतिविशेष इति । अत्रोच्यते- वक्तृविशेषाद् द्वैविध्यम् । यद्भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिः तत्स्वाभाव्यात्परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसंपन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्मतिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत्प्रोक्तं तदङ्गबाह्यमिति ॥ सर्वज्ञप्रणीतत्वादानन्त्याच्च ज्ञेयस्य, श्रुतज्ञानं मतिज्ञानान्महाविषयम् । तस्य च महाविषयत्वात्तांस्ताननधिकृत्य प्रकरणसमाप्त्यपेक्षमङ्गोपाङ्गनानात्वम् । किञ्चान्यत्सुखग्रहणधारणविज्ञानापोहप्रयोगार्थं च । अन्यथा ह्यनिबद्धमङ्गोपाङ्गशः समुद्रप्रतरणवदुरध्यवसेयं स्यात् । एतेन पूर्वाणि वस्तूनि प्राभृतानि प्राभृतप्राभृतानि अध्ययनान्युद्देशाश्च व्याख्याताः ।
अत्राह- मतिश्रुतयोस्तुल्यविषयत्वं वक्ष्यति । द्रव्येष्वसर्वपर्यायेष्विति । तस्मादेकत्वमेवास्त्विति । अत्रोच्यते- उक्तमेतत् साम्प्रतकालविषयं मतिज्ञानं, श्रुतज्ञानं तु त्रिकालविषयं विशुद्धतरं चेति । किञ्चान्यत्
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ मतिज्ञानमिन्द्रियानिन्द्रियनिमित्तमात्मनो ज्ञस्वाभाव्यात्पारिणामिकम् । શ્રુતરાને તુ તપૂર્વમાનોદ્દેશાત્ મવતીતિ I૬-૨ની
ભાષ્યાર્થ– શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન આ બધા શબ્દનો એક અર્થ છે. અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ શ્રુતજ્ઞાન બે પ્રકારે છે. તેમાં અંગબાહ્ય અનેક પ્રકારનું છે અને અંગપ્રવિષ્ટ બે પ્રકારનું છે. તે આ પ્રમાણે- સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યાયો, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત વગેરે. અંગપ્રવિષ્ટ બાર પ્રકારનું છે તે આ પ્રમાણે- આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતધર્મકથા, ઉપાસક અધ્યયનદશા, અત્તકૃદશા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિપાત. પ્રશ્ન- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શો ભેદ છે?
ઉત્તર– મતિજ્ઞાન ઉત્પન્ન થયેલા અને વિનાશ નહીં પામેલા પદાર્થને ગ્રહણ કરે છે તથા મતિજ્ઞાન વર્તમાનકાળના વિષયવાળું છે. શ્રુતજ્ઞાન તો ત્રણેય કાળના વિષયવાળું છે તથા ઉત્પન્ન થયેલા, વિનાશ પામેલા અને ઉત્પન્ન નહિ થયેલા પદાર્થને ગ્રહણ કરે છે.
પ્રશ્ન- મતિ-શ્રુતના ભેદને અમે ગ્રહણ કરીએ છીએ (સ્વીકારીએ છીએ). હવે શ્રુતજ્ઞાન બે પ્રકારનું, અનેક પ્રકારનું અને બાર પ્રકારનું છે. આવો ભેદ શાના કારણે કરાયો છે ?
ઉત્તર-વક્તાવિશેષના કારણે શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. સર્વજ્ઞ, સર્વદર્શી, પરમર્ષિ અને અરિહંત એવા ભગવાન વડે તેમના સ્વભાવથી તથા પરમશુભ પ્રવચનની પ્રતિષ્ઠા કરવાના ફળવાળા તીર્થંકરનામકર્મના અનુભાવથી જે કહ્યું તથા ભગવાનના શિષ્યો અતિશયવાળા અને ઉત્તમ અતિશય વાગ્રબુદ્ધિથી સંપન્ન એવા ગણધરો વડે જે રચાયું તે અંગ પ્રવિષ્ટ છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯૯
ગણધરો પછી થયેલા અત્યંત વિશુદ્ધ આગમવાળા પરમ ઉત્કૃષ્ટ વાણીવાળા અને પરમ ઉત્કૃષ્ટ મતિવાળા તથા પરમ ઉત્કૃષ્ટ શક્તિવાળા એવા આચાર્યોથી કાળ, સંહનન અને આયુષ્યના દોષથી અલ્પશક્તિવાળા શિષ્યોના અનુગ્રહ માટે જે કહેવાયું છે તે અંગબાહ્ય છે. સર્વજ્ઞપ્રણીત હોવાથી અને જ્ઞેય અનંત હોવાથી શ્રુતજ્ઞાન, મતિજ્ઞાનથી મહાવિષયવાળું છે. તે (શ્રુતજ્ઞાન) મહાવિષયવાળું હોવાથી તે તે અર્થોનો અધિકા૨ કરીને પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ અને ઉપાંગ એમ જુદાપણું છે.
વળી બીજું-સુખપૂર્વક ગ્રહણ કરી શકે, સુખપૂર્વક ધારણ કરી શકે, સુખપૂર્વક જાણી શકે, સુખપૂર્વક નિર્ણય કરી શકે અને યથાકાળ પ્રતિલેખનાદિ ક્રિયા કરી શકે તે માટે અંગોપાંગનો ભેદ છે. અંગ અને ઉપાંગ એવા બે ભેદ ન કરવામાં આવે તો સમુદ્રને તરવાની જેમ દુ:ખથી જાણી શકાય. આનાથી પૂર્વે, વસ્તુઓ, પ્રાભૂતો, પ્રામૃત-પ્રાભૂતો અને અધ્યયનના ઉદ્દેશાઓનું વ્યાખ્યાન કર્યું.
પ્રશ્ન— મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને અસર્વપર્યાયો (કેટલાક પર્યાયો) સમાન છે એમ (અ.૧ સૂ.૨૭માં) કહેશે તેથી તે બંને એક જ હો ભેદ શા માટે કરાય છે ?
ઉત્તર– મતિજ્ઞાન વર્તમાનકાળના વિષયવાળું છે અને શ્રુતજ્ઞાન તો ત્રણેય કાળના વિષયવાળું છે અને અધિક વિશુદ્ધ છે એમ પૂર્વે કહેવાઇ ગયું છે. વળી બીજું મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તવાળું છે. આત્મા જાણવાના સ્વભાવવાળો હોવાથી મતિજ્ઞાન પારિણામિક છે. શ્રુતજ્ઞાન તો મતિજ્ઞાનપૂર્વક આપ્તના ઉપદેશથી થાય છે. (૧-૨૦)
',
टीका- 'श्रुतज्ञान' मित्यादिना श्रुतमिति विवृणोति - श्रुतज्ञानमिति, श्रुतिः श्रुतमितिकृत्वा, श्रोत्रादिनिमित्तं शब्दार्थज्ञानमित्यर्थः श्रूयत इति श्रुतं - शब्दात्मकमुपचाराद् ज्ञानहेतुत्वात् श्रुतमुच्यते, मतिपूर्वमिति व्याचष्टे - 'मतिज्ञानपूर्वकं भवती'ति मतिज्ञानम् - अनन्तरोदितं कारणं यस्य तत्तथा, आह- युगपदेव मतिश्रुतयोर्लब्धिः, तत्कथं मतिपूर्वकत्वमस्य ?, उच्यते,
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦
उपयोगापेक्षया श्रुतोपयोगो मतिनिमित्तमित्यर्थः अस्य च श्रुतज्ञानस्य प्रधानो हेतुः शब्दात्मकं श्रुतमिति, पर्यायशब्दैस्तदाह- 'श्रुत 'मित्यादि, श्रूयत इति श्रुतं - शब्दरूपं, तथा आप्तवचनं - तीर्थकरादिवचनं, तथा आगच्छत्याचार्यपरम्परयेत्यागमः, तथा उपदिश्यते-उच्चार्यत इत्युपदेशः, तथा ऐतिह्यमेव वृद्धाः स्मरन्तीति, तथा अभ्यस्यते निर्जरार्थिभिरित्याम्नायः, तथा प्रगतं प्रशस्तं प्रधानमादौ वा वचनं प्रवचनं क्षीणरागादिवचनं जिनवचनमिति, ‘इत्यनर्थान्तर' मिति एवमेभिः पर्यायशब्दैः द्वादशाङ्गं गणिपिटकमभिधीयत इतियावत्, द्व्यनेकद्वादशभेदमित्येनमवयवं व्याचिख्यासुराह-‘तदेतदि’त्यादि, तदेतच्छ्रुतमनन्तरोक्तं 'द्विविधं'द्विप्रकारं, कथमित्याह-'अङ्गबाह्य'मित्याचारादिश्रुतपुरुषावयवबाह्यं, 'अङ्गप्रविष्टं चे'ति तदन्तर्गतं चेत्यर्थः, तत् पुनर्द्विविधं सत् अनेकविधम्अनेकप्रकारं द्वादशप्रकारं च, कथमित्याह - 'यथासङ्ख्यं' यथोपन्यस्तमितियावत्, तदेव प्रकटयन्नाह - 'अङ्गबाह्य' मित्यादि, अङ्गबाह्यमनन्तरोपन्यस्तमनेकविधं, तद्यथा - 'सामायिक' मित्यादि, समभावः सामायिकंचारित्रं, तत् प्रतिपादकमध्ययनमपि सामायिकमिति १, चतुर्विंशतीनां तीर्थकृतां अप्यन्येषां च स्तवाभिधायी चतुर्विंशतिस्तवः २, वन्दनं कस्मै कार्यं कस्मै च नेति यत्र वर्ण्यते तद्वन्दनं ३, असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्त्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणं ४, कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्ग: ५, प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानं ६, दश विकाले पुत्रहिताय स्थापितान्यध्ययनानि दशवैकालिकं, आचारात् परतः पूर्वकाले यस्मादेतानि पठितवन्तो यतयस्तेनोत्तराध्ययनानि, पूर्वेभ्य आत्मीयसङ्घसन्ततिहिताय स्थापितान्यध्ययनानि दशा उच्यन्ते, दशा इति चावस्थावचनः शब्दः, काचित् प्रतिविशिष्टावस्था यतीनां यासु वर्ण्यते ता दशा इति, कल्पव्यवहारौ कल्पन्ते - भिद्यन्ते
૨૦૦
-
—
Page #275
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
मूलादिगुणा यत्र स कल्पः, व्यवह्रियते प्रायश्चित्ताभवद्व्यवहारतयेति व्यवहारः, निशीथम् - अप्रकाशं सूत्रार्थाभ्यां यत्, ऋषिभिर्भाषितानि प्रत्येकबुद्धादिभि: कापिलीयादीनि एवमादि सर्वमङ्गबाह्यं दृश्यं, उक्तमङ्गबाह्यं, अङ्गप्रविष्टमभिधातुमाह-'अङ्गप्रविष्ट'मित्यादि, अङ्गप्रविष्टं यत् प्रागुपन्यस्तं तत् द्वादशविधं, 'तद्यथा - आचार' इत्यादि, आचारो ज्ञानादिर्यत्र कथ्यते स आचारः, सूत्रीकृताः अज्ञानिकादयो यत्र वादिनस्तत् सूत्रकृतं यत्रैकादीनि पर्यायान्तराणि वर्ण्यन्ते तत् स्थानं, सम्यग्वायनं वर्षधरनद्यादिपर्वतानां यत्र स समवायः, व्याख्याया जीवादिगताया यत्र नयद्वारेण प्ररूपणा क्रियते सा व्याख्याप्रज्ञप्तिः, ज्ञातादृष्टान्तास्तानुपादाय धर्मो यत्र कथ्यते तज्ज्ञातधर्मकथा, उपासकै:श्रावकैरेवं स्थातव्यमिति येष्वध्ययनेषु दशसु वर्ण्यते ता उपासकदशा:, अन्तकृत:-सिद्धाः ते यत्र ख्याप्यन्ते वर्द्धमानस्वामिनस्तीर्थे एतावन्त इत्येवं सर्वतीर्थकृतां ता अन्तकृद्दशाः, अनुत्तरोपपातिका देवा यासु ख्याप्यन्ते ता अनुत्तरोपपातिकदशाः, प्रश्नितस्य जीवादेर्यत्र प्रतिवचनं भगवता दत्तं तत् प्रश्नव्याकरणं, विपाकः - कर्म्मणामनुभवस्तं सूत्रयति यत्र तद्विपाकसूत्रं दृष्टीनाम् अज्ञानिकादीनां यत्र प्ररूपणा कृता स दृष्टिवादः, तासां वा यत्र पातः ॥ अत्रावसरे चोदक आह- ' मतिज्ञानश्रुतज्ञानयो' रनन्तरोदितयोः 'कः प्रतिविशेष: ?' परोक्षत्वाद्यविशेषादिति प्रष्टुरभिप्रायः, सिद्धान्तवाद्याह-'अत्रोच्यते' 'उत्पन्ने' त्यादि, उत्पन्न इति स्वेन रूपेण जातः, न तु उत्पद्यमानः, स चातीतो विनष्टोऽपि भवत्यत आह- 'अविनष्ट' इत्यप्रच्युतः अर्थो - रूपादिः तस्य ग्राहकं परिच्छेदकं, एतच्च कालान्तरस्थायिषूत्पन्नाविनष्टेष्वप्यर्थेषु व्यवहारतस्त्रिकालगोचरमपि सम्भवत्यत आह-'साम्प्रतकालविषय 'मिति वर्त्तमानकालविषयमित्यर्थः, स्मृतेरतीतविषयत्वान्न सर्वमेवंविधमिति चेत् ?, न, साम्प्रतकाल - गृहीतातिरिक्तस्य कस्यचिदस्मरणात्, पूर्वदृष्टस्य कालान्तरदर्शनवच्चास्याः
૨૦૧
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦
,
,
प्रामाण्यमिति ' मतिज्ञान' मिति मतिज्ञानमेवंविधं भवति, 'श्रुतज्ञानं त्वि'त्यादि, तुशब्दो मतिज्ञानादस्य भेदप्रदर्शनार्थ:, तथा चाह'त्रिकालविषय' मिति त्रिकालगोचरं मा भूद्विषयाभेद एवेत्याह‘उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकमिति उत्पन्नो वर्त्तमानः विनष्ट:-अतिक्रान्तः अनुत्पन्नो-भावी अर्थो - रूपादिस्तस्य ग्राहकं - परिच्छेदकं, नोइन्द्रियनिमित्तविशिष्टपर्यालोचनात्मकत्वाच्छ्रुतस्य, आह-उत्पन्नाद्यर्थग्राहकमित्येतावदेव वाच्यं अस्य त्रिकालविषयाव्यभिचारित्वात्, न उत्पन्नादिभेदापेक्षया व्यभिचारासिद्धेः न हि प्रत्येकमुत्पन्नादि ज्ञानं त्रिकालगोचरमिति, अतस्तस्य कथञ्चिदेकत्वख्यापनपरं त्रिकालविषयग्रहणं। ‘अत्राहे’त्यादि, अत्र प्रस्तावे आह चोदकः गृह्णीमो-जानीमस्तत् पूर्वपृष्टं मतिज्ञानश्रुतज्ञानयोर्नानात्वं अथ श्रुतज्ञानस्य प्रस्तुतस्य द्विविधमनेकद्वादशविधमित्येवं भूयः किं कृतः प्रतिविशेषो - भेदः, सर्वं तद्रव्यश्रुतमोघतो भावश्रुतस्य कारणमित्यभिप्रायः सिद्धान्तवाद्याह 'अत्रोच्यते वक्तृविशेषादिति, वक्तारः तस्य ग्रन्थराशेर्निबन्धकास्तेषां विशेषो-भेदस्तस्माद् द्वैविध्यमिति द्विविधत्वं, एतदेव दर्शयति‘यद्भगवद्भि’रित्यादिना, भगवद्भिरित्यैश्वर्यादिगुणान्वितैः 'सर्वज्ञै' रिति सर्वद्रव्यपर्यायान् विशेषतो जानानैः, 'सर्वदर्शिभिरिति तान्येव सामान्यतः पश्यद्भिः, 'परमर्षिभि' रिति केवलिप्रधानैः 'अर्हद्भिरिति पूजां त्रिदशादीनामर्हद्भिर्यदुक्तमिति सम्बन्धः किमर्थं कृतकृत्यैरुक्तमित्याह'तथास्वाभाव्यादि'ति, तेषामेष एव स्वभावो यतस्ते सर्वाकारं (सर्वदैव ) परहितरता इति, अथवा न कृतकृत्या एवेति हेत्वन्तरमाह-'परमशुभस्य चे'त्यादिना, इह तीर्थकरनामकर्म विशेष्यं वर्त्तते, परमं च तच्छुभं च परमशुभं, नातोऽन्यत् शुभतरमस्ति, तस्मिन्नभ्युदितेऽन्या असातादिकाः प्रकृतयः उदिता अपि न स्वविपाकप्रकर्षं प्रदर्शयितुं क्षमाः, क्षीरपूरितकुम्भे निम्बरसबिन्दुवत्तस्य, एतदेव विशेष्यते - 'प्रवचने 'त्यादिना, प्रवचनं
૨૦૨
"
"
Page #277
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૦૩ द्वादशाङ्गं गणिपिटकं ततोऽनन्यवृत्तिर्वा सङ्घस्तस्य, प्रवचनस्य प्रतिष्ठापनं फलं-प्रयोजनमस्य तत् प्रवचनप्रतिष्ठापनफलं तस्य, तीर्थं तदेव गणिपिटकं सङ्घः सम्यग्दर्शनादित्रयं वा तत् कुर्वन्ति-उपदिशन्ति ये ते तीर्थकरास्तान्नामयति-करोति यत्तीर्थकरनाम तस्यानुभावात्पश्चाद्विपाकात् इत्यर्थः, अतस्तस्मादनुभावाद् यद् उक्त-प्रतिपादितं सन् मातृकापदादिरूपेण भगवच्छिष्य'रिति तीर्थकरशिष्यैः, ते च सामान्यपुरुषा अपि भवन्त्यत आह-'अतिशयवद्भिः' विशिष्टशक्तियुक्तैः, एतैऽपि वैक्रिया अपि भवन्त्यत आह-'उत्तमातिशय' इत्यादि, उत्तमा अतिशया:प्रधाना अप्रमादादयः, वाग् विवक्षितार्थप्रतिपादिका, बुद्धिः बीजकोष्ठादिरूपा आभिः उत्तमातिशयवाग्बुद्धिभिः सम्पन्नैः-समन्वितैः, कैरित्याह-'गणधरै'रिति साध्वादिगणधारिभिः यद् दृब्धं-रचितं तदङ्गम्आचारादि, तदन्यकृतमङ्गबाह्यमित्येतदाह-'गणधरानन्तर्यादिभिस्त्वि'त्यादिना, गणधरा-गौतमादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्यास्तेषां शिष्या जम्बूनामादयः ते आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयस्तैः, पुनः किम्भूतैरित्याह-'अत्यन्तविशुद्धागमैः' अत्यन्तं निर्मलागमैः, त एव विशेष्यन्ते-'परमप्रकृष्टवाङ्मतिशक्तिभि'रिति वाग्-अग्राम्या, मति:औत्पत्तिक्यादिः चतुर्विधा शक्तिः-ग्रन्थकरणलब्धिः परमाः-उत्तमाः प्रकृष्टाः-तज्जातावपि श्रेष्ठाः वाङ्मतिशक्तयो येषां ते तथाविधास्तैः, 'आचार्यैरिति ज्ञानाद्याचारानुष्ठायिभिः, किमित्याह-'कालसंहननायुर्दोषादि'ति दुष्षमच्छेवट्ठवर्षशतजीवितापराभवात् अल्पशक्तीनां शिष्याणां, कालदोषात् ह्येते अल्पशक्तयो भवन्ति, अत एतदनुग्रहायउपकारायाल्पेनैव ग्रन्थेन तत्त्वमूहिष्यत इति मन्यमानैर्यत्प्रोक्तमनन्तरोदितगुणैराचार्यैर्दशवैकालिकादि तदङ्गबाह्यमिति, अत एव च मतेरेतन्महाविषयमित्याह-'सर्वज्ञेत्यादिना, सर्वज्ञप्रणीतत्त्वात्-तीर्थकरोपदिष्टत्वात् तथा आनन्त्यत्वाद् विज्ञेयस्य श्रुतज्ञानसम्बन्धिनः, किमित्याह-'मति
Page #278
--------------------------------------------------------------------------
________________
२०४
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ ज्ञानात्' साम्प्रतकालविषयतया (अल्पविषयज्ञापकात् श्रुतज्ञानं त्रिकालविषयतया महाविषयं), अनेकार्थपरिच्छेदीत्यर्थः, तस्य चैवंविधस्य श्रुतस्य महाविषयत्वात् कारणात् तास्तानर्थान् जीवादीनधिकृत्य प्रकरणसमाप्त्यपेक्षं विवक्षिताधिकारनिष्ठापेक्षं, किमित्याह-'अङ्गोपाङ्गनानात्व'मिति, एतदुक्तं भवति-यत्राचारादिरूपोऽर्थः परिसमाप्ति नीतस्तदिदमाचारादि, यत्रापरो विचित्रस्तदुपाङ्ग राजप्रसेनकीयादि, 'किञ्चान्यत्' इतश्चाङ्गोपाङ्गनानात्वं, 'सुखग्रहणे'त्यादि, सुखेन-अनायासेन पूर्वस्य ग्रहणं करिष्यति अङ्गानङ्गानां, सुखेन च गृहीतं धारयिष्यन्ति बुद्ध्या, सुखेन विज्ञानं तस्मिन्नर्थे शृण्वन्त उत्पादयिष्यन्तीति, सुखेनापोहंनिश्चयं करिष्यन्तीति, एवमेषोऽर्थः स्थित इति-सुखेन च प्रयोग-व्यापारं करिष्यन्ति प्रत्युपेक्षणादि कालभेदेन विदित्वेति । 'अन्यथे'त्यादि अन्यथेति-भेदेन रचनायाः अभावे हिः यस्मादनिबद्धम्-अरचितं कथमिति चेद् 'अङ्गोपाङ्गशः' अङ्गानि-आचारादीनि उपाङ्गानि-राजप्रसेनकीयौपपातिकादीनि ताभ्यां साङ्गोपाङ्गाभ्यां परिमितविशिष्टार्थाभिधायिभ्यां साङ्गोपाङ्गशः, अल्पत्वात् शसुः दृश्यः, समुद्रस्य प्रतरणम्उत्तरणं तेन समुद्रप्रतरणेन तुल्यं वर्त्तते समुद्रप्रतरणवत् 'दुरध्यवसानं स्यादिति दुःखेनाध्यवसीयते दुरध्यवसानं भवेत्, ‘एतेने'त्यादि एतेनाङ्गोपाङ्गभेदप्रयोजनेन सुखग्रहणादिना पूर्वाणि-दृष्टिपातान्तःपातीनि, पूर्वं प्रणयनात्, वस्तूनि पूर्वस्यैवांशोऽल्पः, वस्तुनः प्राभृतमल्पतरं, प्राभृतात् प्राभृतप्राभृतमल्पतरं, ततोऽध्ययनं ग्रन्थतोऽल्पतरं, ततः उद्देशकोऽल्पतरः, उद्देशकात् पदमित्यत आह- पदानि च व्याख्यातानि, एतदुक्तं भवति-सुखग्रहणादि यदेवाङ्गोपाङ्गादिकरणे फलं तदेवात्रापीति ।। 'अत्राहे'त्यादि, अत्रावसरे मतिश्रुतयोरुक्तस्वरूपयोस्तुल्यविषयत्वम्अभिन्नग्राह्यता, सा च वक्ष्यते इहैवोत्तरत्र, तस्य वक्ष्यमाणस्य सूत्रस्यैकदेशमुपन्यस्यति-'द्रव्येष्वसर्वपर्यायेष्वि'ति सर्वेषु धर्मादिद्रव्येष्वसर्व
Page #279
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૦૫ पर्यायेषु मतिश्रुतयोः प्रवृत्तिः निबन्ध इति, तस्माद्विषयादेकरूपादेकत्वमेव मतिश्रुतयोर्भवति, न भेद इति, 'अत्रोच्यते, उक्तमेतदिति भेदप्रयोजनं पुरस्तात्, तदेवोद्घट्टयति-'साम्प्रते'त्यादिना, वर्तमानकालविषयंवर्तमानमर्थमालम्बते मतिज्ञानं, श्रुतज्ञानं पुनस्त्रिकालविषयं-त्रैकालिकमर्थमालम्बते, विशुद्धतरं च-व्यवहितविप्रकृष्टानेकसूक्ष्मार्थग्राहित्वाद्विशुद्धतरमुच्यते, 'किञ्चान्य'दिति, तथा अयमपरस्तयोविशेषःमतिज्ञानमिन्द्रियाणि-स्पर्शनादीनि अनिन्द्रियं-मन ओघज्ञानं च निमित्तमुररीकृत्य प्रवर्त्तते, 'आत्मनो' जीवस्य 'ज्ञस्वाभाव्यादिति जानातीति ज्ञः ज्ञत्वमेव स्वाभाव्यं ज्ञस्वाभाव्यं-आत्मरूपता तस्मात् ज्ञस्वाभाव्यादिति, 'पारिणामिक'मिति सर्वकालवर्ति, न कदाचित् संसारे पर्यटत् एतद् भ्रष्टं, यतो निगोदजीवानामपि अक्षरस्यानन्तभागो नित्योद्घाट इत्यागमः, अतः पारिणामिकं, 'श्रुतज्ञानं त्वि'त्यादि श्रुतज्ञानं पुनःवं, यतः 'तत्पूर्वक मिति, मतिपूर्वकं, मतिपूर्वकत्वेऽपि न तन्मात्रनिमित्तमित्याह-'आप्तोपदेशाद्भवती'ति अर्हदादिवचनादुपजायते इति । आह-'अत्राह गृह्णीमो मतिज्ञानश्रुतज्ञानयोर्नानात्व'मित्यनेन अवधारितमेतत्, पुनरयुक्तमत्राह इत्यादि चोदनं उक्तनिर्वचनं ?, उच्यते, नायुक्तं, क्वचित् कस्मिंश्चिदधिगतेऽपि हि निमित्तान्तरतः आशङ्काभावे शिष्यस्य परिहार एव स्मारणीयोऽधिकतरं वा किञ्चिद्वाच्यं, न तु कुपितव्यमिति विधिप्रदर्शनार्थं अत्राहेत्यादि ॥१-२०॥
अर्थ- “श्रुतज्ञानम्" त्याहथी श्रुतनुं वि१२९॥ ४३ छ. श्रुतिः श्रुतं એવી વ્યુત્પત્તિથી શ્રોત્ર આદિ નિમિત્તથી શબ્દના અર્થનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન छ. श्रूयते इति श्रुतम् थे. व्युत्पत्तिन। अनुसार २०६ १३५ ॥४. શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી શ્રુત કહેવાય છે.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થવાનું કારણ श्रुतशान भतिज्ञानपूर्व थाय छे म छ- मतिज्ञानपूर्वकं भवति=
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે, અર્થાત્ પહેલાં મતિજ્ઞાન થાય છે, પછી શ્રુતજ્ઞાન થાય છે.
પ્રશ્ન- મતિ-શ્રતની પ્રાપ્તિ એકી સાથે જ થાય છે, તો પછી શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય એ કેવી રીતે?
ઉત્તર- ઉપયોગની અપેક્ષાએ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે, અર્થાત્ કૃતોપયોગ મતિના નિમિત્તથી થાય છે. શ્રુતજ્ઞાનનો મુખ્ય હેતુ શબ્દ સ્વરૂપ શ્રત છે.
શ્રુતના પર્યાયવાચી શબ્દો શ્રુતના પર્યાયવાચી શબ્દોને કહે છે- શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન આ બધા શબ્દોનો એક જ અર્થ છે, અર્થાત્ આ બધા પર્યાયવાચી શબ્દો છે. શ્રત=જે સંભળાય તે શ્રત. શ્રુત શબ્દરૂપ છે. આપ્તવચન=તીર્થકર આદિનું વચન. આગમ-આચાર્યની પરંપરાથી જે આવે તે આગમ. ઉપદેશ=જે ઉપદેશાય છે=ઉચ્ચારાય છે તે ઉપદેશ. ઐતિહ્ય–વૃદ્ધો સ્મરણ કરે છે તેથી ઐતિહ્ય છે. આમ્નાય=નિર્જરાના અર્થી જીવો વડે જેનો અભ્યાસ કરાય તે આમ્નાય. પ્રવચન=પ્રકૃષ્ટ, પ્રશસ્ત, પ્રધાન કે પ્રથમ વચન તે પ્રવચન. જિનવચન=જેના રાગાદિ દોષો ક્ષીણ થયા છે તેનું વચન. “રૂત્યનાથન્તર” રૂતિ, આ બધા શબ્દોનો શ્રત એવો એક જ અર્થ છે. આ પ્રમાણે આ પર્યાયવાચી શબ્દોથી દ્વાદશાંગ-ગણિપિટક કહેવામાં આવે છે.
શ્રુતજ્ઞાનના પ્રકારો ચિનેદશમેમ એ અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે- હમણાં જ કહેલું શ્રુત અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારનું છે. શ્રતરૂપ પુરુષના અંગરૂપ આચાર આદિ ઋતથી બાહ્ય તે અંગબાહ્ય. શ્રતરૂપ પુરુષના અંગોની અંતર્ગત આચારાદિ શ્રત અંગપ્રવિષ્ટ છે. તે બે પ્રકારનું શ્રુત ક્રમશઃ અનેક પ્રકારનું અને બાર પ્રકારનું છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૦૭
અંગબાહ્યશ્રુતના અનેક પ્રકાર– સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયવ્યુત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરઅધ્યાયો (=ઉત્તરાધ્યયન), દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત વગેરે.
સૂત્ર-૨૦
(૧) સામાયિક– સામાયિક એટલે ચારિત્ર. ચારિત્રનું પ્રતિપાદક અધ્યયન પણ સામાયિક કહેવાય.
(૨) ચતુર્વિશતિસ્તવ— ચોવીસ તીર્થંકરોની અને બીજા પણ તીર્થંકરોની સ્તુતિને કહેનાર ચતુર્વિંશતિસ્તવ અધ્યયન છે.
(૩) વંદન– વંદન કોને કરવું અને કોને ન કરવું એવું વર્ણન જેમાં હોય તે વંદન અધ્યયન છે.
(૪) પ્રતિક્રમણ— અસંયમસ્થાનને પામેલા સાધુનું અસંયમસ્થાનથી પાછા વળવાનું વર્ણન જેમાં હોય તે પ્રતિક્રમણ અધ્યયન છે.
(૫) કાયવ્યુત્સર્ગ– જેમાં કરેલા પાપોની કાયાના ત્યાગથી વિશુદ્ધિ કહેવામાં આવી હોય તે કાયવ્યુત્સર્ગ અધ્યયન છે.
(૬) પ્રત્યાખ્યાન– જેમાં મૂલગુણો-ઉત્તરગુણોને ધારણ કરવાનું કહેવામાં આવ્યું હોય તે પ્રત્યાખ્યાન અધ્યયન છે.
(૭) દશવૈકાલિક વિકાળે(=સંધ્યા સમયે) પુત્રના હિત માટે (પૂર્વમાંથી ઉદ્ધરીને) સ્થાપેલા દશ અધ્યયનો તે દશવૈકાલિક.
(૮) ઉત્તરાધ્યયનો– પૂર્વકાળે સાધુઓ આચારાંગ પછી આ અધ્યયનો ભણતા હતા તેથી ઉત્તરાધ્યયનો કહેવાય છે.
(૯) દશા– પોતાના અને સંઘસંતતિના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને સ્થાપેલા અધ્યયનો દશા કહેવાય છે. દશાશબ્દ અવસ્થાને કહેનારો છે. જેમાં સાધુઓની વિશેષ પ્રકારની અવસ્થાઓનું વર્ણન હોય તે દશા. (૧૦)કલ્પ– મૂલગુણ આદિના ભેદો જેમાં કહ્યા તે કલ્પ. (૧૧)વ્યવહાર– જેમાં પ્રાયશ્ચિત્તનો અને માલિકીનો(=કઇ વસ્તુ કયા સાધુની માલિકીની થાય એવો) વ્યવહાર કહ્યો હોય તે વ્યવહાર.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦
(૧૨)નિશીથ– જે સૂત્રથી અર્થથી પ્રકાશિત ન કરી શકાય પરિણત સાધુ સિવાય કોઈને ન કહી શકાય તે નિશીથ અધ્યયન.
(૧૩)ઋષિભાષિત– પ્રત્યેકબુદ્ધ આદિ ઋષિઓએ કહેલા અધ્યયનો ઋષિભાષિત છે. જેમકે- કપિલ મુનિએ રચેલ કાપિલીય અધ્યયન વગેરે. ઇત્યાદિ સઘળું શ્રુત અંગબાહ્ય જાણવું.
અંગપ્રવિષ્ટ કૃતના બાર ભેદો હવે અંગ પ્રવિષ્ટ શ્રુતને જણાવવા માટે કહે છે-“ગપ્રવિષ્ટમ” રૂત્યાતિ, પૂર્વે જેનો નિર્દેશ કર્યો છે તે અંગપ્રવિષ્ટ શ્રુત બાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકાધ્યયનદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિવાદ.
(૧) આચાર– જેમાં જ્ઞાનાદિ આચારનું વર્ણન કરાય છે તે આચાર.
(૨) સૂત્રકૃત– જેમાં અજ્ઞાનિક વગેરે વાદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે સૂત્રકૃત.
(૩) સ્થાન– જેમાં એક વગેરે અન્ય અન્ય પર્યાયોનું(=સ્થાનોનું) વર્ણન કરવામાં આવ્યું છે તે સ્થાન.
(૪) સમવાય- જેમાં વર્ષધર, નદી, પર્વતો વગેરેનું સમ્યફ નિશ્ચિત વર્ણન કરવામાં આવ્યું છે તે સમવાય.
(૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ- જેમાં જીવાદિ સંબંધી વ્યાખ્યાનું નય દ્વારા પ્રરૂપણા કરાય છે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ.
(૯) જ્ઞાતાધર્મકથા– જ્ઞાત એટલે દૃષ્ટાંત. જેમાં દૃષ્ટાંતપૂર્વક ધર્મ કહેવાય છે તે જ્ઞાતાધર્મકથા.
(૭) ઉપાસકદશા– જેમાં શ્રાવકોએ કેવી રીતે રહેવું જોઇએ=વર્તવું જોઇએ એવું વર્ણન જે દશ અધ્યયનોમાં હોય તે ઉપાસકદશા.
Page #283
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૦૯
(૮) અંતકૃદશા– અંતકૃદ્ એટલે સિદ્ધ. જેમાં સિદ્ધ જીવોનું વર્ધમાન સ્વામીના અને સર્વ તીર્થંકરોના તીર્થમાં આટલા સિદ્ધ થયા એવું વર્ણન કરાય છે તે અંતકુદશા.
(૯) અનુત્તરોપાતિકદશા– અનુત્તરોપપાતિક દેવોનું જેમાં વર્ણન હોય તે અનુત્તરોપપાતિકદશા.
(૧૦)પ્રશ્નવ્યાકરણ– પૂછાયેલા જીવાદિ તત્ત્વના ભગવાને આપેલા પ્રત્યુત્તરનું વર્ણન જેમાં હોય તે પ્રશ્નવ્યાકરણ. (૧૧)વિપાકસૂત્ર– કર્મના વિપાકનું જે સૂત્રમાં વર્ણન હોય તે વિપાકસૂત્ર.
(૧૨)દૃષ્ટિવાદ– અજ્ઞાનિક આદિ (મિથ્યા)દૃષ્ટિઓની પ્રરૂપણા જેમાં કરાયેલી હોય તે દૃષ્ટિવાદ. અથવા દૃષ્ટિઓનું જેમાં પાત(=સમાવેશ) છે તે દૃષ્ટિપાત.
મતિશ્રુતમાં ભેદનું કારણ
અહીં પ્રશ્નકાર પૂછે છે કે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શી વિશેષતા છે ? પ્રશ્નકારનો આશય એ છે કે બંને શાનમાં પરોક્ષત્વ (બંને જ્ઞાન પરોક્ષજ્ઞાન છે.) વગેરે સમાન છે તો પછી એ બેમાં શી વિશેષતા છે ? સિદ્ધાંતવાદી કહે છે કે, પ્રશ્નકારના પ્રશ્નનો પ્રત્યુત્તર અપાય છેમતિજ્ઞાન ઉત્પન્ન અને અવિનષ્ટ એવા રૂપ આદિ અર્થને ગ્રહણ કરનારું છે અને વર્તમાનકાળના વિષયવાળું છે.
ઉત્પન્ન– પોતાના સ્વરૂપથી ઉત્પન્ન થયેલું હોય, પણ વર્તમાનમાં ઉત્પન્ન થતું હોય તેવું નહિ. ઉત્પન્ન થયેલી વસ્તુ નાશ પણ પામી ગઇ હોય. આથી અહીં અવિનષ્ટ એમ કહ્યું, અર્થાત્ ઉત્પન્ન થયેલી વસ્તુ નાશ પામી ગયેલી ન હોવી જોઇએ, વિદ્યમાન હોવી જોઇએ. મતિજ્ઞાન ઉત્પન્ન અને અવિનષ્ટ એવા રૂપાદિ અર્થને જાણે છે. ઉત્પન્ન અને અવિનષ્ટ પણ ત્રિકાળસ્થાયી પદાર્થોમાં ત્રિકાળ વિષયવાળું જ્ઞાન સંભવે છે. આથી તેનો
ન
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ નિષેધ કરવા માટે કહે છે- “સામૃતવાવિષયમ' તિ, મતિજ્ઞાન વર્તમાનકાલીન વિષયને ગ્રહણ કરનારું છે.
શંકા– સ્મરણનો વિષય અતીતકાળ સંબંધી હોય છે. આથી જ સઘળું ય મતિજ્ઞાન વર્તમાનકાળનું જ હોય એવું નથી.
સમાધાન– એમ ન કહેવું. કારણ કે વર્તમાનકાળમાં ગ્રહણ ન કરેલા કોઈ અર્થનું સ્મરણ થતું નથી. જેવી રીતે પૂર્વકાળે જોયેલા અર્થનું અન્યકાળે દર્શન (આ તે જ માણસ છે કે જેને પૂર્વે મેં જોયો હતો) પ્રમાણ છે, તેવી રીતે પૂર્વે અનુભવેલી વસ્તુનું વર્તમાનમાં સ્મરણ પ્રમાણ છે.
શ્રુતજ્ઞાને તુ રૂાતિ, તુ શબ્દ મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ભિન્ન છે એમ જણાવવા માટે છે. શ્રુતજ્ઞાન ત્રિકાળના વિષયવાળું છે, અર્થાત્ શ્રુતજ્ઞાનથી ત્રણે કાળના પદાર્થોનો બોધ થાય છે. કાળના કારણે શ્રુતજ્ઞાનમાં ભેદ ભલે હોય, પણ વિષયનો અભેદ જ છે એમ કોઈ ન માની લે એટલા માટે કહે છે- “ઉત્પન્નવિનછાનુન્નાર્થગ્રાહ' તિ, શ્રુતજ્ઞાન ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન અર્થને ગ્રહણ કરે છે. ઉત્પન્ન=વર્તમાનકાળમાં વિદ્યમાન.વિનષ્ટ=ભૂતકાળ અનુત્પન્ન=ભાવી. શ્રુતજ્ઞાન ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન અર્થને જાણે છે. કેમકે શ્રુત મનના નિમિત્તથી વિશિષ્ટ ચિંતન સ્વરૂપ છે, અર્થાત્ શ્રુતથી ત્રણે કાળના પદાર્થોનું ચિંતન કરવા દ્વારા જ્ઞાન થાય છે.
પ્રશ્ન- શ્રુતજ્ઞાન ઉત્પન્ન, વિનષ્ટ, અનુત્પન્નનું ગ્રાહક છે એટલું જ કહેવું જોઇએ. શ્રુતજ્ઞાન ત્રિકાળના વિષયવાળું છે એમ કેમ કહ્યું? કારણ કે જે ઉત્પન્નાદિ રૂપ હોય તે ત્રિકાળ વિષયવાળું હોય જ?
ઉત્તર– તમારું આ કથન બરોબર નથી. કારણ કે જે પદાર્થ ઉત્પન્નાદિ ભેદવાળો હોય તે ત્રિકાળ વિષયક જ હોય એવો નિયમ નથી. પ્રત્યેક ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન ત્રિકાળ વિષયક નથી હોતું. આથી ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન અને ત્રિકાળ વિષય એ બેમાં કથંચિત્ એકત્વ છે એ બતાવવાને માટે ત્રિકાળ વિષયક એમ કહ્યું છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૧૧
સૂત્ર-૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
અંગપ્રવિષ્ટ શ્રુત પ્રશ્ન– ‘ત્રાદે ફત્યાદિ આ અવસરે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે- પૂર્વે પૂછાયેલ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનમાં ભેદ જાણ્યો. હવે પ્રસ્તુત શ્રુતજ્ઞાનના બે પ્રકાર અને તે બે પ્રકારના ક્રમશઃ અનેક પ્રકાર અને બાર પ્રકાર છે. આવો ભેદ શાના કારણે કરાયેલો છે ? તે સઘળુંય દ્રવ્યદ્ભુત સામાન્યથી ભાવકૃતનું કારણ છે. તો આવો ભેદ શાના કારણે છે?
ઉત્તર– ગ્રંથ સમૂહને રચનારાઓના ભેદથી શ્રુતના બે ભેદ છે. તે આ પ્રમાણે- સર્વજ્ઞ, સર્વદર્શી અને પરમર્ષિ અરિહંત ભગવંતોએ તીર્થંકરપણાના સ્વભાવથી તથા પરમશુભ અને તીર્થ સ્થાપનાના ફળ સ્વરૂપ તીર્થકર નામકર્મના પ્રભાવથી જે કહ્યું અને તેને અતિશયવાળા, ઉત્તમ અતિશયવાળા અને વામ્બુદ્ધિથી સંપન્ન એવા ભગવાનના શિષ્ય ગણધરોએ રચ્યું તે આચારાંગ વગેરે અંગપ્રવિષ્ટ છે. સર્વજ્ઞ=સર્વદ્રવ્ય-સર્વપર્યાયોને વિશેષથી જાણનારા. સર્વદર્શી સર્વદ્રવ્ય-સર્વપર્યાયોને સામાન્યથી જોનારા. પરમર્ષિ=કેવળીઓમાં મુખ્ય. અરિહંત–દેવો આદિની પૂજાને યોગ્ય. ભગવંત ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત.
સ્વભાવથી તીર્થકરોનો આ જ સ્વભાવ છે કે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સંક્ષેપમાં ગણધરોને શ્રુત કહેવું. કારણ કે તીર્થકરો સદાય પરહિતમાં રત હોય છે. અથવા તીર્થકરો કેવલજ્ઞાન પામવા છતાં કૃતકૃત્ય થયા નથી, આથી ગણધરોને શ્રુત કહેવાનું બીજું કારણ કહે છે-પરમશુભ અને પ્રવચન સ્થાપનાના ફળ સ્વરૂપ તીર્થંકરનામકર્મના પ્રભાવથી શ્રુતને કહે છે.
પરમશુભ=તીર્થકરનામ પરમશુભ છે, એનાથી અધિક બીજું કોઈ કર્મ શુભ નથી. કારણ કે તીર્થંકરનામકર્મનો ઉદય થયે છતે બીજી અસાતા વગેરે પ્રકૃતિઓ ઉદય પામવા છતાં પોતાના પ્રકૃષ્ટ વિપાકને બતાવવા માટે સમર્થ થતી નથી. જેમકે, દૂધથી ભરેલા ઘડામાં લીમડાના રસનું
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦
એક બિંદુ નાંખવામાં આવે તો તે રસબિંદુ પોતાના કટુગુણની અસર બતાવવા સમર્થ થતો નથી.
પ્રવચનસ્થાપનાના ફળ સ્વરૂપ=પ્રવચન એટલે ગણિપિટક એવી દ્વાદશાંગી. અથવા પ્રવચન એટલે દ્વાદશાંગીમાં જેનું ચિત્ત છે એવો સંઘ. આવા પ્રવચનની સ્થાપના કરવાના ફળવાળું તીર્થંકરનામકર્મ છે.
તીર્થંકર=તીર્થ એટલે દ્વાદશાંગી રૂપ ગણિપિટક, અથવા સંઘ અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણ. આવા તીર્થને જે કરે=આવા તીર્થનો જે ઉપદેશ આપે તે તીર્થંકર.
નામકર્મ=તીર્થંકરોને જે નમાવે=કરે તે તીર્થંકરનામકર્મ. જે કહ્યું=માતૃકાપદ આદિ સ્વરૂપે જેનું પ્રતિપાદન કર્યું. અતિશયવાળા=સામાન્ય પુરુષો પણ તીર્થંકરના શિષ્યો હોય આથી અતિશયવાળા એમ કહ્યું. અતિશયવાળા એટલે વિશિષ્ટ શક્તિથી યુક્ત.
ઉત્તમ અતિશયવાળા=વિશિષ્ટ શક્તિથી યુક્ત વૈક્રિયલબ્ધિવાળા પણ હોય છે. આથી અહીં ઉત્તમ અતિશયવાળા એમ કહ્યું. અપ્રમાદ વગેરે જે મુખ્ય અતિશયો(=ગુણો) તેનાથી યુક્ત હોય છે.
વામ્બુદ્ધિથી સંપન્ન=વિવક્ષિત અર્થનું પ્રતિપાદન કરનારી વાણીથી યુક્ત અને બીજ, કોઇ આદિ બુદ્ધિથી યુક્ત.
ભગવાનના શિષ્ય—તીર્થંકરના શિષ્યો.
ગણધર=સાધુ આદિના ગણને(=સમુદાયને) ધારણ કરનારા. અંગબાહ્ય શ્રુત
ગણધરોથી બીજાઓએ, અર્થાત્ ગણધરો સિવાયના મહાપુરુષોએ રચેલું શ્રુત અંગબાહ્ય છે એમ ગળધરાનન્તર્યાિિખસ્તુ ઇત્યાદિથી કહે છેગણધરોની પછી થયેલા, અત્યંત નિર્મળ જ્ઞાનવાળા, પરમપ્રકૃષ્ટવાણીમતિશક્તિવાળા જંબુસ્વામી, પ્રભવસ્વામી વગેરે આચાર્યો વડે દુઃખમા કાળના, છેવકું સંઘયણના અને સો વર્ષથી અધિક આયુષ્યના અભાવરૂપ
Page #287
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૧૩ આયુષ્યના દોષથી અલ્પશક્તિવાળા શિષ્યોના અનુગ્રહ માટે દશવૈકાલિક વગેરે જે કહ્યું તે અંગબાહ્ય છે. ગણધર=ગૌતમસ્વામી વગેરે. પરમ–ઉત્તમ. પ્રકૃષ્ટ=તેમની જાતિમાં (બધા સાધુ સમુદાયોમાં) શ્રેષ્ઠ. વાણી-વાણી શ્રેષ્ઠ વચનોવાળી હોય. મતિ=ત્પાતિકી આદિ શ્રેષ્ઠ મતિ હોય. શક્તિ=ગ્રંથરચના આદિની લબ્ધિવાળા હોય. આચાર્ય જ્ઞાનાચાર આદિ આચારોનું પાલન કરનારા.
અલ્પશક્તિવાળા શિષ્યોના અનુગ્રહ માટે કાળદોષોથી શિષ્યો અલ્પશક્તિવાળા થતા જાય છે. આથી શિષ્યોના ઉપર ઉપકાર કરવા માટે નાના જ ગ્રંથથી તત્ત્વને સમજશે એમ માનતા પૂર્વોક્ત ગુણવાળા આચાર્યો વડે દશવૈકાલિક વગેરે જે કહેવાયું છે તે દશવૈકાલિક વગેરે અંગબાહ્યશ્રુત છે.
આથી જ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનની અપેક્ષાએ અધિક વિષયવાળું છે એમ સર્વજ્ઞ' ઇત્યાદિથી કહે છે- સર્વજ્ઞપ્રણીત હોવાથી અને શ્રુતજ્ઞાન સંબંધી શેય પદાર્થો અનંત હોવાથી શ્રુતજ્ઞાન મતિજ્ઞાનથી મહાવિષયવાળું છે. શ્રુતજ્ઞાન મહાવિષયવાળું હોવાથી તે તે જીવાદિ પદાર્થોને આશ્રયીને પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ અને ઉપાંગ એવા ભેદ પડ્યા છે. વળી બીજું- શિષ્યો સુખપૂર્વક ગ્રહણ કરી શકે, જાણી શકે, નિર્ણય કરી શકે અને વ્યાપાર કરી શકે તે માટે ભેદ કર્યો છે.
સર્વશપ્રણીત– તીર્થકરોથી ઉપદેશાયેલું. વર્તમાનકાળના વિષયવાળું હોવાથી અલ્પવિષયને જણાવનારા મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ત્રિકાળ વિષયવાળું હોવાથી અધિક વિષયવાળું છે, અર્થાત્ અનેક અર્થને જણાવનારું છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ પ્રકરણ સમાપ્તિની અપેક્ષાએ વિવક્ષિત અધિકારની પૂર્ણતાની અપેક્ષાએ. અહીં ભાવાર્થ આ છે- જયાં આચારાદિ રૂપ અર્થ પૂર્ણ થયો તે આ આચારાદિ અંગ છે. જેમાં બીજો વિવિધ અર્થ છે તે રાજપ્રસેનકીય આદિ ઉપાંગ છે.
શિન્ય–વળી આ કારણથી પણ અંગ અને ઉપાંગ એવો ભેદ છે. ‘સુવપ્રદા' રૂલ્યા, અંગ-ઉપાંગ એવા ભેદ કરવાથી પૂર્વે ગ્રહણ નહિ કરેલા શ્રુતને કષ્ટ વિના ગ્રહણ કરશે. ગ્રહણ કરેલા શ્રુતને સુખપૂર્વક બુદ્ધિથી ધારણ કરશે. તેના અર્થને સાંભળતા શિષ્યો સુખપૂર્વક વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરશે, સુખપૂર્વક અર્થનો નિર્ણય કરશે. આ પ્રમાણે આ અર્થ નિશ્ચિત થયો કે પ્રત્યુપેક્ષણાદિને કાળભેદથી જાણીને(=ક્યા કાળે કર્યું અનુષ્ઠાન કરવાનું છે એમ જાણીને) સુખપૂર્વક વ્યાપારને (=પડિલેહણાદિ સાધુ વ્યાપારને) યથાકાળ કરશે.
“અન્યથા' રૂત્યાદિ, ભેદથી રચવામાં ન આવે તો અંગ-ઉપાંગ એવા ભેદથી નહિ રચાયેલું શ્રુત સમુદ્રને તરવાની જેમ દુઃખેથી જાણી શકાય તેવું બને. આનાથી પૂર્વો, વસ્તુઓ, પ્રાભૂતો, પ્રાભૃત-પ્રાભૂતો, અધ્યયનો, ઉદ્દેશાઓ અને પદોનું વ્યાખ્યાન થઈ ગયેલું જાણવું.
આનાથી=અંગ-ઉપાંગના ભેદનું સુખપૂર્વક ગ્રહણ કરી શકાય ઇત્યાદિ પ્રયોજન જણાવવાથી પૂર્વ આદિના ભેદનું પણ પ્રયોજન જણાવ્યું, અર્થાત્ અંગ-ઉપાંગ એવો ભેદ કરવામાં સુખપૂર્વક ગ્રહણ કરી શકાય ઈત્યાદિ જે કારણો છે તે જ કારણો પૂર્વ આદિ ભેદો કરવામાં છે.
પૂર્વ=દષ્ટિવાદમાં આવેલા વિભાગો. ગણધરોએ સર્વપ્રથમ પૂર્વોની રચના કરી હોવાથી પૂર્વ કહેવાય છે. વસ્તુ પૂર્વનો જ અલ્પ વિભાગ. પ્રાભૃત–વસ્તુનો અલ્પ વિભાગ. પ્રાભૃત-પ્રાભૃત-પ્રાભૃતનો અલ્પ વિભાગ.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૧૫
સૂત્ર-૨૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૧૫ અધ્યયન=પ્રન્થનો અલ્પ વિભાગ. ઉદ્દેશો=અધ્યયનનો અલ્પ વિભાગ. પદ-ઉદેશાનો અલ્પ વિભાગ.
મતિ-શ્રુતમાં ભેદ પૂર્વપક્ષ– “ગત્રાઈ ફત્યાતિ, જેનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે તે મતિ-શ્રુતનો વિષય તુલ્ય છે, અર્થાત્ જાણવા યોગ્ય પદાર્થોમાં કોઈ ભેદ નથી. આને અહીં જ હવે પછીના સૂત્રમાં કહેશે. જે સૂત્ર હવે પછી કહેવાશે તે સ્ત્રના એક દેશનો ઉપન્યાસ કરે છે- “ચ્ચેશ્વસર્વપર્યાપુ” મતિ-શ્રુતજ્ઞાનનો વિષય ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો છે. વિષય સમાન હોવાથી મતિ-શ્રુતમાં સમાનતા છે, ભેદ નથી.
ઉત્તરપક્ષ- અત્રોત- ભેદનું પ્રયોજન પૂર્વે કહેલું જ છે. પૂર્વોક્તને જ “સામૃત' ઇત્યાદિથી પ્રકાશિત કરે છે. મતિજ્ઞાન વર્તમાન પદાર્થને ગ્રહણ કરે છે, શ્રુતજ્ઞાન ત્રિકાળના પદાર્થોને ગ્રહણ કરે છે, અને અધિક વિશુદ્ધ છે. કારણ કે તે વ્યવહિત, દૂર રહેલા અને અનેક સૂક્ષ્મ પદાર્થોને ગ્રહણ કરે છે. વળી તે બેમાં બીજો ભેદ આ છે- મતિજ્ઞાન સ્પર્શને આદિ ઇન્દ્રિયોના, મનના અને ઓઘજ્ઞાનના નિમિત્તથી પ્રવર્તે છે. તથા આત્માનો જાણવાનો સ્વભાવ હોવાથી મતિજ્ઞાન પારિણામિક હોવાથી સદા કાળ પ્રવર્તે છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મતિજ્ઞાન ક્યારેય ન હોય એવું બનતું નથી=સદા કાળ હોય છે. કારણ કે નિગોદજીવોને પણ જ્ઞાનનો અનંતમો ભાગ સદા ઉઘાડો હોય છે(=આવરાયેલો હોતો નથી) એમ આગમ બોલે છે. આથી મતિજ્ઞાન પારિણામિક છે. શ્રુતજ્ઞાન આવું નથી. કારણ કે શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોવા છતાં માત્ર મહિના નિમિત્તથી થતું નથી, કિંતુ અરિહંત આદિના વચનથી થાય છે.
પૂર્વપક્ષ- ‘મત્રદ ફત્યાત્રિ, પૂર્વપક્ષકાર કહે છે કે પહેલાં કહ્યું જ છે કે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના ભેદને અમોએ જાણી લીધો છે. તો પછી ફરી ભેદ સંબંધી પ્રશ્ન અને તેનો ઉત્તર એ બંનેય અયુક્ત છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૧ ઉત્તરપક્ષ-અયુક્ત નથી. ક્યારેક કોઈ વિષયને જાણી લેવા છતાં કોઈ અન્ય નિમિત્તથી આશંકા થાય તો શિષ્યને એનું સમાધાન જ યાદ કરાવવું જોઈએ અથવા કંઈક અધિક પણ બતાવવું જોઈએ. પણ ગુસ્સે નહિ થવું જોઇએ. આ બતાવવા માટે ફરી ભેદનું કથન કર્યું છે. (૧-૨૦)
टीकावतरणिका-अत्रावसरे चोदक आह-'उक्तं श्रुतज्ञानं' भवतेति, 'अथावधिज्ञानं किं' यदस्यानन्तरमुद्दिष्टमिति, अत्रोच्यते इत्याह
ટીકાવતરણિતાર્થ– આ અવસરે પ્રેરક કહે છે કે, આપે શ્રુતજ્ઞાન કહ્યું. શ્રત પછી જેના નામથી નિર્દેશ કર્યો છે તે અવધિજ્ઞાન કેવું છે?, અર્થાત કેવા સ્વરૂપવાળું છે? અહીં તેને કહીએ છીએ. આથી સૂત્રકાર કહે છે
અવધિજ્ઞાનનાં બે ભેદોફિવિથોડવઃ ૨-૨ સૂત્રાર્થ– અવધિના બે ભેદ છે. (૧-૨) भाष्यं- भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च ॥१-२१॥
ભાષ્યાર્થ– અવધિજ્ઞાન ભવપ્રત્યય અને ક્ષયોપશમનિમિત્તક એમ બે પ્રકારનું છે. (૧-૨૧)
टीका-द्वे विधे-द्वौ भेदौ यस्य स द्विविधोऽवधिः-ज्ञानविशेष इति सूत्रसमुदायार्थः, अवयवार्थाभिधित्सया द्वैविध्यमेवाह भाष्यकार:'भवप्रत्यय' इत्यादिना भवनं भवः जन्मोत्पाद इत्यनर्थान्तरं, स एव प्रत्ययः-कारणं यस्यावधेः स भवप्रत्ययः, तथा क्षयोपशम:अवधिज्ञानावरणपरिशाटोदयविघातलक्षणः निमित्तं यस्य स तथाविधः, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः, न च लक्षणविधानावसरेऽस्य भेदाभिधानमयुक्तं, भेदकथनेनैव लक्षणाभिधानात्, एतदुक्तं भवतिभवक्षयोपशमाभ्यां लक्ष्यमाणो द्विविधोऽवधिरिति ॥१-२१॥
ટીકાર્થ– જેના બે ભેદ છે તે દ્વિવધ. અવધિ જ્ઞાનવિશેષ છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને કહેવાની ઇચ્છાથી
Page #291
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૨, શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૧૭ ભાષ્યકાર મવપ્રત્યય ઈત્યાદિથી અવધિના બે ભેદને જ કહે છેભવનિમિત્તક અને ક્ષયોપશમ નિમિત્તક એમ બે પ્રકારે અવધિ જ્ઞાન છે. ભવન, ભવ, જન્મ, ઉત્પાદ(=ઉત્પત્તિ) આ બધા શબ્દોનો એક જ અર્થ છે. ભવ જ જેનું કારણ છે તે ભવનિમિત્તક છે. ક્ષયોપશમ જેનું નિમિત્ત છે તે ક્ષયોપશમનિમિત્તક છે. ઉદયમાં આવેલા અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલા અવધિજ્ઞાનાવરણીયકર્મનો ઉપશમ=ઉદયવિઘાત તે ક્ષયોપશમ કહેવાય.
શબ્દ પોતાનામાં રહેલા અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે છે, અર્થાત્ ભવનિમિત્તક અને ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાનના પ્રત્યેકના અનેક ભેદો છે તે જણાવવા માટે વ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રશ્ન- અવધિજ્ઞાનના લક્ષણનું વિધાન કરવાના અવસરે અવધિજ્ઞાનના ભેદોનું કહેવું અયુક્ત છે.
ઉત્તર– એમ ન કહેવું. કેમકે ભેદના કથનથી જ લક્ષણનું કથન કરવામાં આવ્યું છે. અહીં આ ભાવ છે- ભવથી અને ક્ષયોપશમથી ઓળખાતું અવધિજ્ઞાન બે પ્રકારે છે. (૧-૨૧)
टीकावतरणिका- सूत्रान्तरसम्बन्धमाह-'तत्र'तयोरुद्घटितयोर्भेदयोराद्यस्तावदुच्यते, तमाह
ટીકાવતરણિકાર્થ– અન્ય સૂત્રના સંબંધને કહે છે- તત્ર, બતાવેલા બે ભેદોમાંથી પ્રથમ ભેદ કહેવાય છે. અવધિજ્ઞાનના પ્રથમ ભેદને કહે છે– ભવપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામીभवप्रत्ययो नारकदेवानाम् ॥१-२२॥ સૂત્રાર્થ–નારકોને અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. (૧-૨૨)
भाष्यं- नारकाणां देवानां च यथास्वं भवप्रत्ययमवधिज्ञानं भवति । भवप्रत्ययं भवहेतुकं भवनिमित्तमित्यर्थः । तेषां हि भवोत्पत्तिरेव तस्य हेतुर्भवति पक्षिणामाकाशगमनवत्, न शिक्षा न तप इति ॥१-२२॥
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૨
ભાષ્યાર્થ– નારકો અને દેવોને પોતાના ભવમાં ઉત્પન્ન થતી વખતે જેટલું અધિજ્ઞાન હોય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે. ભવ પ્રત્યય એટલે ભવ જેનો હેતુ છે તેવું, અર્થાત્ ભવના નિમિત્તવાળું. તેઓને ભવની ઉત્પત્તિ જ અવધિજ્ઞાનનો હેતુ બને છે. પક્ષીઓને આકાશમાં જવાની શક્તિની જેમ. પક્ષીઓને આકાશમાં ઊડવામાં શિક્ષા } तय अरा नथी. (१-२२)
૨૧૮
,
टीका - अवधिरिति वर्त्तते, सूत्रसमुदायार्थः प्रकटः, अवयवार्थमाह भाष्यकार:-‘नारकाणा’मित्यादिना नरकाः - सीमन्तादयस्तेषु भवाः प्राणिनस्तीव्रदुःखभाजो नारकास्तेषां तथा दीव्यन्त इति देवा: भवनवास्यादयः प्रधानसुखभाजः प्राणिन एव तेषां, 'यथास्व' मिति यथा स्वात्मीयं यस्य यत् स्वक्षेत्रादि नियतं गव्यूतपञ्चविंशतियोजनादिमानमित्यर्थः किमित्याह ? - 'भवप्रत्ययं' भवकारणमवधिज्ञानं भवतीति, क्षायोपशमिकत्वादवधेर्भवस्य कारणत्वमपश्यतः मा भूत् प्रत्ययशब्दो ज्ञानवचन इति विभ्रमः, स्वयमेव व्याचष्टे - 'भवप्रत्ययं भवहेतुकं भवनिमित्त' मित्यर्थः, कारणवचन एवायं प्रत्ययशब्द इति भाव:, आह- कथमौदयिको भावोऽस्य कारणं ? क्षायोपशमिकमेतदिति ?, सुप्रतीतं ?, उच्यते, सत्यमेतत्, किन्तु तस्मिन्नेव क्षयोपशम एवावश्यं भावीत्येवमुच्यते, एतदेवाह - 'तेषां ही 'त्यादि, तेषां नारकदेवानां यस्माद्भवोत्पत्तिरेवेति, उत्पत्तिशब्दः सत्तावचनो, भवसत्तैव नान्यत् किञ्चित् 'तस्य हेतुर्भवती 'ति तस्येति - निश्चयतो ज्ञानाव्यभिचारिणः क्षयोपशमस्य व्यवहारतस्तु ज्ञानस्यैव कारणं भवतीति, निदर्शनमाह 'पक्षिणा 'मित्यादिना, पक्षिणां - हंसादीनामाकाशगमनवत् यच्चैषामाकाशगमनं तच्छक्तेस्तद्भव एव नियमभावात् भवोत्पत्तिरेव हेतु:, न शिक्षा - अन्योपदेशरूपा, तथा 'न तपः' अनशनादिलक्षणं तद्वन्नारकदेवानामप्यवधेरिति भावः ॥१-२२॥
2
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૧૯
સૂત્ર-૨૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
નારક-દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય ટીકાર્થ નારકોને અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. સૂત્રનો સમુદિત અર્થ સ્પષ્ટ છે. અવયવાર્થને ભાષ્યકાર નારામ ઈત્યાદિથી કહે છે–
નારકોને અને દેવોને યથાસ્વ ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે, ભવપ્રત્યય એટલે ભવહેતુક, અર્થાત્ ભવનિમિત્તક. જેમ પક્ષીઓને આકાશમાં ઉડવાની શક્તિ ભવપ્રત્યય હોય છે, તેમ નારક-દેવોને અવધિજ્ઞાન ભવપ્રત્યય હોય છે. તેમને અવધિજ્ઞાન માટે શિક્ષા કે તપની જરૂર નથી. સીમંત વગેરે નરકો છે. તેમાં ઉત્પન્ન થયેલા તીવ્ર દુઃખના ભાગી જીવો નારકો છે. જે દીપે તે દેવો. અતિશય સુખના ભાગી એવા ભવનવાસી વગેરે જેવો જ દેવો છે.
યથાસ્વ– જેનું જેનું જેટલું જેટલું ક્ષેત્ર નિયત થયેલું હોય તેને તેટલું તેટલું અવધિજ્ઞાન હોય. જેમકે- કોઇને એક ગાઉ જેટલું અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય, કોઇનું પચીસયોજન જેટલું અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય. આ રીતે યથાયોગ્ય ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય.
અવધિજ્ઞાન લાયોપથમિક છે તેથી અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ભવરૂપ કારણને ન જોતા કોઇકને અહીં પ્રત્યયશબ્દ જ્ઞાનવાચી છે એવો ભ્રમ ન થાય એટલા માટે ભાષ્યકાર સ્વયં જ પ્રત્યય શબ્દના અર્થને કહે છેભવપ્રત્યય એટલે ભવહેતુક, અર્થાત્ ભવનિમિત્તક. આ પ્રત્યય શબ્દ કારણવાચી જ છે.
પ્રશ્ન– (ભવ ઔદયિકભાવ છે.) ઔદયિકભાવ અવધિજ્ઞાનનું કારણ કેવી રીતે બને? અવધિજ્ઞાન લાયોપથમિક છે એમ સુપ્રસિદ્ધ છે.
ઉત્તર- તમારું કથન સાચું છે, પણ તે જ ભવમાં ક્ષયોપશમ અવશ્ય થાય છે. આથી ભવ કારણ છે એમ કહેવાય છે.
આ જ વિષયને કહે છે- “તેષાં હિં રૂત્યવિ, નારક-દેવોને ભવસત્તા જ નિશ્ચયથી જેનાથી અવધિજ્ઞાન અવશ્ય થાય તેવા ક્ષયોપશમનું કારણ બને છે. વ્યવહારથી તો જ્ઞાનનું જ કારણ બને છે, અર્થાત્ ભવસત્તા
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩
નિશ્ચયનયથી અવધિજ્ઞાનના ક્ષયોપશમનું કારણ છે, અને વ્યવહારથી અવધિજ્ઞાનનું કારણ છે.
ક્ષMાં ઇત્યાદિથી દષ્ટાંતને કહે છે- હંસ આદિ પક્ષીઓને આકાશમાં ઉડવાની જે શક્તિ છે તે શક્તિ પક્ષીના ભવમાં જ અવશ્ય પ્રાપ્ત થતી હોવાથી તે શક્તિનો હેતુ ભવોત્પત્તિ જ છે, તે શક્તિ અન્યના ઉપદેશ રૂપ નથી, તથા અનશનાદિ રૂપ તપ પણ નથી, અર્થાત્ તે શક્તિ અન્યના ઉપદેશથી કે તપથી પ્રાપ્ત થતી નથી. તેવી રીતે નારક-દેવોને પણ ભવના કારણે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૧-૨૨)
टीकावतरणिका-'द्विविधोऽवधि रित्युक्तं, तत्रैकं भेदमभिधायाधुना द्वितीयमभिधातुमाह
ટીકાવતરણિકાર્થ– અવધિજ્ઞાન બે પ્રકારનું છે એમ કહ્યું. તેમાં એક ભેદને કહીને હવે બીજા ભેદને જણાવવા માટે કહે છે– ક્ષયોપશમપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી– यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥१-२३॥
સૂત્રાર્થ– શેષ જીવોને શાસ્ત્રોક્ત ક્ષયોપશમ રૂપ નિમિત્તથી ઉત્પન્ન થનાર અવધિજ્ઞાન છ પ્રકારનું હોય છે. (૧-૨૩)
भाष्यं- यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यर्थः । तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं भवति शेषाणाम् । शेषाणामिति नारकदेवेभ्यः शेषाणां । तिर्यग्योनिजानां मनुष्याणां च । अवधिज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमाभ्यां भवति षड्विधम् । तद्यथा-अनानुगामिकं, आनुगामिकं, हीयमानकं, वर्धमानकं, अनवस्थितं, अवस्थितमिति ।
तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पन्नं ततः प्रच्युतस्य प्रतिपतति, प्रश्नादेशपुरुषज्ञानवत् ।। आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववच्च ॥ हीयमानकं असङ्ख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो यदुत्पन्नं
Page #295
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૨૧ क्रमशः संक्षिप्यमाणं प्रतिपतति आ अङ्गलासङ्ख्येयभागात् प्रतिपतत्येव वा परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत् ।। वर्धमानकं यदङ्गलस्यासङ्ख्येयभागादिषूत्पन्नं वर्धते आ सर्वलोकात् । अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत् ॥ अनवस्थितं हीयते वर्धते च वर्धते हीयते च । प्रतिपतति चोत्पद्यते चेति पुनः पुनरूमिवत् ॥ अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतत्याकेवलप्राप्तेः आभवक्षयाद्वा जात्यन्तरस्थायि वा भवति लिङ्गवत्॥१-२३।।
બાકીના જીવોને છ વિકલ્પવાળું અવધિજ્ઞાન હોય છે ભાષ્યાર્થ– શેષ જીવોને યથોક્ત નિમિત્તવાળું ક્ષયોપશમનિમિત્તવાળું અવધિજ્ઞાન હોય છે. આ અવધિજ્ઞાન છ પ્રકારનું છે. શેષ જીવોને એટલે નારક અને દેવો સિવાયના તિર્યંચયોનિમાં ઉત્પન્ન થનારા અને મનુષ્યોને અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન છ પ્રકારનું છે. તે આ પ્રમાણે- અનાનુગામિક, આનુગામિક, હીયમાન, વર્ધમાન, અનવસ્થિત અને અવસ્થિત.
અનાનુગામિક– જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાંથી બીજે સ્થળે જનારને જતું રહે. જેવી રીતે કોઈ નૈમિત્તિક કોઈક દેવસ્થાનમાં નિમિત્તને બરોબર કહેવા માટે સમર્થ થાય છે, બધા સ્થળે નહિ. તેવી રીતે અનાનુગામિક અવધિ બીજા સ્થળે જનારનું જતું રહે છે.
આનુગામિક– જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં ગયેલાનું પણ અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની જેમ અને ઘડાના લાલ રંગની જેમ જતું ન રહે.
હીયમાનક– અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં (રત્નપ્રભા વગેરે) પૃથ્વીઓમાં અને વિમાનોમાં તિર્જી, ઉપર અને નીચે ઉત્પન્ન થયેલું જે અવધિજ્ઞાન ક્રમશઃ સંક્ષિપ્ત થતું જાય અને અંતે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું રહે અથવા સર્વથા નાશ પણ પામે. જેમ અગ્નિમાં ઇંધનરૂપ ઉપાદાન સતત નાખવાનું બંધ થઈ જાય તો અગ્નિજવાળાઓ ક્રમશઃ ઘટતી જાય અને અંતે સર્વથા નાશ પણ પામે તેમ.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૨૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩ વર્ધમાનક– ઉત્પન્ન થતી વખતે અંગુલના અસંખ્યાત ભાગ આદિ પ્રમાણવાળું હોય, પછી વધતા સંપૂર્ણલોક સુધી વધે તે વર્ધમાનક અવધિજ્ઞાન છે. જેમ ઉપર નીચેના અગ્નિકાઇના સંઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં સૂકા છાણા આદિનો પ્રક્ષેપ કરવાથી અગ્નિ વધે છે અને ફરી ફરી ઇંધનોનો પ્રક્ષેપ કરવાથી અગ્નિ ક્રમશઃ અધિક વધે છે તેમ.
અનવસ્થિત સમુદ્રના તરંગોની જેમ જે અવધિજ્ઞાન ફરી ફરી ઘટે છે અને વધે છે અથવા વધે છે અને ઘટે છે અથવા પડે છે અને ફરી ઉત્પન્ન થાય છે તે અનવસ્થિત અવધિજ્ઞાન છે.
અવસ્થિત– જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું હોય તે ક્ષેત્રથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી કે ભવના ક્ષય સુધી જાય નહિ અથવા અન્ય જન્મ સુધી સાથે આવે તે અવસ્થિત અવધિજ્ઞાન છે. જેમ આ જન્મમાં પુરુષવેદ વગેરે બાંધીને જીવ અન્ય જન્મમાં જાય ત્યારે તે વેદ વગેરે સાથે આવે તેમ. (૧-૨૩)
टीका- सूत्रोक्तक्षयोपशमहेतुः षड्विधस्तिर्यङ्नराणामवधिरिति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकारः अवयवोलिंगितेन, तत्र 'यथोक्तनिमित्त' इति यथोक्तं निमित्तं यस्य स तथा, भवोऽप्युक्तमेव निमित्तमिति तद्व्यावृत्त्यर्थमाह-'क्षयोपशमनिमित्त इत्यर्थः' क्षयोपशमः पूर्ववत् स निमित्तं यस्य स तथा, क्व पुनरिदमुक्तं निमित्तं ?, अधिकारे ज्ञानाज्ञानदर्शन(दानादि)लब्धयः इत्यत्र, य इहावधिशब्दः प्रकृतज्ञानविशेषणमिति । एतदाह-'तदेतदि'त्यादि, तदिति पुरस्ताद्यदादिष्टं तत् अवधिज्ञानं, किम्भूतमित्याह-क्षयोपशमनिमित्तं, नेतरत् भवप्रत्ययिकम्, (મિતિ)નાદ-વિવૅ મવતિ' ક્ષયોપશમી વિધી, તેષામિત્વાદ-“શેષા'મિતિ, તવ વ્યાવ-“શેષા'મિત્યવિના, शेषाणामित्युपर्युक्तवर्जितानां, उपर्युक्ताश्च नारकदेवा इत्याह-'नारकदेवेभ्यः शेषाणा'मिति, ते च नान्य इत्याह-'तिर्यग्योनिजानां मनुष्याणां च', चशब्द एतेषामेव गर्भजत्वादिविशेषणार्थः, तदन्येषामवधिज्ञानायोगात्,
Page #297
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૨૩
तथैतत् षड्विधमुपाधिभेदात्, तथा चाह- 'अवधिज्ञाने' त्यादिना, अवधिज्ञानस्य-प्रागुक्तस्वरूपस्यावरणीयम् - आच्छादकं यत् कर्म - भास्करस्येवाभ्रादि तस्य क्षयोपशमाभ्याम् उक्तस्वरूपाभ्यां समुदिताभ्यामेव, नैकैकस्मात् क्षयादेः, भवत्यवधिविज्ञानं, 'षड्विधं' षट्प्रकारं, 'तद्यथे' ति प्रकारोपन्यासार्थः, ‘अनानुगामिक' मित्यादि, उपन्यस्य चार्थं कथयति'नात्रे'त्यादिना, 'तत्र’तेषु षट्सु 'अनानुगामिकं' अनुगच्छत्यवश्यमनुगामि तदेवानुगामिकमाद्यर्थं अनुगमप्रयोजनं वा अनुगामिकं तस्य प्रतिषेधेऽनानुगामिकमिति, अर्थमस्य भावयति- 'यत्रे' त्यादिना, यत्र क्षेत्रे प्रतिश्रयस्थानादौ 'स्थितस्ये 'ति कायोत्सर्गक्रियादिपरिणतस्य' उत्पन्नम्उद्भूतं भवति, तेन चोत्पन्नेन यावत्तस्मात् स्थानात् न निर्याति तावज्जानात्यर्थान्, ततो (प्रच्युतस्य - ) अपक्रान्तस्य - स्थानान्तरवर्त्तिनः 'प्रतिपतति' नश्यति, कथमिव ?, उच्यते - ' प्रश्नादेशपुरुषज्ञानवत्' प्रश्नं प्रच्छनं जीवधातुमूलानां तं प्रश्नमादिशतीति प्रश्नादेश: प्रश्नादेशश्चासौ पुरुषश्चेति विग्रहस्तस्य ज्ञानं तेन तुल्यमेतद् दृश्यं, पुरुषप्रश्नादेशज्ञानवदित्येवं गमकत्वं, अथवा प्रश्नादेशः -प्रधानपुरुषः तन्निष्ठः-तत्परायणस्तस्य ज्ञानं तद्वदिति का पुनर्भावना ?, यथा नैमित्तिकः कश्चिदादिशन् कस्मिँश्चिदेव स्थाने शक्नोति संवादयितुं, न सर्वत्र, पृच्छ्यमानमर्थम्, एवं तदप्यवधिज्ञानं यत्र स्थितस्योपजातं तत्रस्थ एवोपलभते तेन, नान्यत्रेति, 'आनुगामिकम्' एतद्विपरीतमिति, यत्र क्वचिदाश्रयादुत्पन्नं ततस्तस्य क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति-न प्रच्यवते, भास्करप्रकाशवत्, आदित्यप्रकाशो हि तदनुयायीति प्रतीतं, क्षेत्रान्तरे तत्परोक्षतया संदेहात् प्रत्यक्षं निदर्शनान्तरमाह- 'घटरक्तभाववच्च' न हि घटस्यापाकात् समुपजातो रक्तभावः गृहादेस्तडागादिगतस्यापि प्रतिपतति, 'हीयमानकं' हीयते क्रमेण अल्पीभवति यत् तद्धीयमानकं, ‘असङ्ख्येयेषु' अतिक्रान्तशीर्षप्रहेलिकागणितेष्वि
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૨૩ तियावत् द्वीपा-जम्बूद्वीपादयः (तेषु) समुद्रा-लवणादयः तेषु 'पृथिवीषु' च रत्नप्रभादिकासु विमानेषु-ज्योतिर्विमानादिषु, तिर्यग् द्वीपसमुद्रेषु ऊर्द्ध विमानेषु अधः पृथिवीषु यदवधिज्ञानमुत्पन्नं भवति तत् क्रमशः संक्षिप्यमाणं प्रतिपतति सर्वान् द्वीपान् पश्यन् स तेषामेकांशं पुनर्न प्रेक्षते, शेषं पश्यति, पुनर्द्वियोजनं न पश्यत्येवं क्रमेण हीयमानं तावद्धीयते यावदङ्गलासङ्ख्येयभागः शेषः, तदाह-'आ अङ्गुलस्यासङ्ख्येयभागात्' अङ्गलपरिमाणस्य क्षेत्रस्य अङ्ख्येयानि खण्डानि कृतस्य एकस्मिन् अङ्ख्येयभागे यावन्ति द्रव्याणि समवस्थितानि तानि पश्यतीत्यर्थः, ततः कदाचिदवतिष्ठते कदाचित्प्रतिपतत्येव, तान्यपि न पश्यतीत्यर्थः, अङ्गलशब्दस्य परिभाषितोऽर्थो द्रष्टव्यः, अन्यथा अङ्गलसङ्ख्येयभागादि भवितव्यं, अन्येषां त्वेवंविधं भाष्यमिति, कथं हीयत इति चेद् दृष्टान्तमुपन्यस्यति-'परिच्छिन्ने'त्यादि, परितः-सर्वासु दिक्षु छिन्ना परिच्छिन्ना, इन्धनं-पलालादि तस्योपादानं-प्रक्षेपः तस्य सन्ततिःनैरन्तर्यं, सा विशिष्यते-परिच्छिन्नेति, नातःपरमिन्धनप्रक्षेपः, परिच्छिना इन्धनोपादानसन्ततिः, एतदुभयं पुनरपि शिखाविशेषणं-परिच्छिन्ना इन्धनोपादानसन्ततिर्यस्यामग्निशिखायां सा परिच्छिन्नेन्धनोपादानसन्ततिः, अग्नेः शिखा अग्निशिखा, परिच्छिन्नेन्धनोपादानसन्ततिश्चासावग्निशिखा च परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखा तया तुल्यमेतद् हीयमानमवधिज्ञानं, यथा अपनीतेन्धनाग्निज्वाला नाशमाशु प्रतिपद्यते तद्वदेतदपीति, 'वर्द्धमानकं यदङ्गलासङ्ख्येयभागादिषु' अङ्गलासङ्ख्येयभागमात्रे क्षेत्रे, ततोऽङ्गलमात्रे ततो रनिमात्र इत्यादिषूत्पन्नं तावद्वर्द्धते यावत् सर्वलोको-धर्माधर्मद्रव्यपरिच्छिन्नो व्याप्तो भवति, तदा 'आ सर्वलोकात्' कथमिव वर्धते ?, अत आह-'अधरोत्तरे'त्यादि, अधरः-अधोवर्ती उत्तरः-उत्तरवर्ती तावेवारणी ताभ्यामधरोत्तरारणिभ्यां निर्मथनं-संघर्षणं तेन निष्पन्नः-उद्भूतः, तदेवमुत्पन्नोऽवधिर्वृद्धिमधिगच्छति, तथाह
Page #299
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૩ श्री तत्वाषिरामसूत्र अध्याय-१
૨૨૫ 'उपात्ते'त्यादिना, उपात्तं-प्रक्षिप्तं शुष्कम्-आद्रं न भवतीति करीषादि तेनोपात्तेन शुष्केण उपचीयमानः वृद्धि गच्छन्नित्यर्थः, आधीयमानःप्रक्षिप्यमाणोऽन्योऽपि पुनरिन्धनानां पलालादीनां राशि:-समूहो यत्राग्नौ स अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानप्रचीयमानेन्धनराश्यग्निस्तेन तुल्यमेतदिति, यथा अग्निः प्रयत्नादुपजातः सन् पुनरिन्धनलाभाद् विवृद्धिमुपगच्छति एवं परमशुभाध्यवसायलाभादसौ पूर्वोत्पन्नो वर्द्धत इत्यर्थः, 'अनवस्थित'मिति नावतिष्ठते क्वचिद् एकस्मिन् वस्तुनि, शुभाशुभानेकसंयमस्थानलाभात्, यत आह-हीयते योजनं दृष्ट्वा तस्यैवार्द्धमवगच्छति तस्याप्यर्द्धमेवमादि वर्धते चार्द्धक्रोशं दृष्ट्वा क्रोशमवैत्यर्द्धयोजनमेवमादि, कदाचिदुभयीमवस्थामनुभवति वर्धते हीयते च तस्यैव कोशस्यैकस्यां दिश्यपरकोशो वृद्धः, अन्यस्यां तस्य क्रोशस्यार्द्ध हीनमिति, अथवा 'प्रतिपतति चोत्पद्यते च' क्वचित् कालान्तरे उदितं पुनर्न पश्यति पुनश्चोदेति, तत्क्षयोपशमवैचित्र्यात् पुनः पुनर्नाशोत्पादस्वभावम्, ऊर्मिवत्, यथा महति सरसि स्वच्छवारिभारिणि पूर्वे प्रबलानिलवेगनिक्षिप्यमाणजलपटले अदभ्रोर्मयः समुपजाताः समासादितरोधसः शनैः शनैः शमं भजन्ते, पुनश्चाभिघातविशेषात् प्रादुर्भवन्ति, अतो यथोर्मयोऽनवस्थिता एवमवधिज्ञानमपि, 'अवस्थित मिति अवतिष्ठते स्म अवस्थितं, यया मात्रयोत्पन्नं तां मात्रां न जहातीतियावत्, एतदाह'यावति क्षेत्रे' इत्यादि, यावति-यत्परिमाणे क्षेत्रे अङ्गुलासङ्ख्येयभागादावुत्पन्नमासर्वलोकात् 'तत' इति तस्मात् क्षेत्रात् न प्रतिपततिन नश्यति, सर्वकालमास्ते, कुतोऽवधिर्यावदास्त इति ?, उच्यते'आकेवलप्राप्तेः' आङ् मर्यादायां केवलं ज्ञानं तस्य प्राप्तिः-लाभः आकेवलप्राप्तिः (तां) यावत्, एतदाह-'यावति क्षेत्र' इत्यादि, केवलज्ञानं न प्राप्नोति, प्राप्ते तु केवले छाद्मस्थिकं ज्ञानं व्यावर्त्तते, अथवा आमरणात्, तदाह-'आ भवक्षयात्' भवो मनुष्यादिजन्म यावत्तत्र जीवति
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩ तावद्भवति ततः परं नश्यति, अथवा जात्यन्तरमपि गच्छन्तं जीवं न मुञ्चति, तदवधिज्ञानं तेनान्वित एव गच्छति, लिङ्गवज्जात्यन्तरावस्थायिता भवतीत्येतदाह-जातेरन्या जातिः जात्यन्तरं तत्रावतिष्ठते, तच्छीलं च, कथमिव तदादाय गच्छति ?, आह-'लिङ्गवत्' पुरुषवेदादिलिङ्गं त्रिधा तेन तुल्यं वर्तत इति लिङ्गवत्, यथा इह जन्मन्युपादाय पुरुषवेदं जन्तुर्जात्यन्तरमाधावत्येवमवधिमपि ॥१-२३॥
ટીકાર્થ– તિર્યંચ-મનુષ્યોને શાસ્ત્રોક્ત ક્ષયોપશમ હેતુ અવધિજ્ઞાન છે પ્રકારનું હોય છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને તો અવયવને સ્પર્શીને ભાષ્યકાર કહે છે- “થોનિમિત્ત” તિ, યથોક્ત નિમિત્ત જેને છે તે યથોનિમિત્ત. ભવને પણ ક્ષયોપશમનો નિમિત્ત કહ્યો છે, આથી ભવની વ્યાવૃત્તિ માટે કહે છે- “ક્ષયોપશમનિમિત્ત ત્યર્થ.” પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું છે તે ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે તે યથોક્તનિમિત્ત. પ્રશ્ન– આ નિમિત્ત ક્યાં કહ્યું છે?
ઉત્તર– લાયોપથમિકભાવના અધિકારમાં આ તત્ત્વાર્થાધિગમસૂત્રના બીજા અધ્યાયના “જ્ઞાનાશાનદર્શનનાહિત્નશ્ચય: (૨-૧)” એ સૂત્રમાં કહ્યું છે. અહીં (એ સૂત્રના ભાષ્યમાં) જે અવધિ શબ્દ છે તે પ્રસ્તુત જ્ઞાનનું વિશેષણ છે. આને કહે છે- “ત” રૂાતિ, પૂર્વે કહેલું અવધિજ્ઞાન, અર્થાત્ ક્ષયોપશમ નિમિત્ત અવધિજ્ઞાન છ પ્રકારનું છે. કેમકે ક્ષયોપશમ છ પ્રકારનો છે. પ્રશ્ન– આ છ પ્રકારનું અવધિજ્ઞાન કોને હોય છે? ઉત્તર– નારક-દેવો સિવાય બીજા તિર્યંચ-મનુષ્યોને હોય છે.
મનુષ્કાળાં વ એમ શબ્દ ગર્ભજ આદિ વિશેષ પ્રકારના તિર્યંચમનુષ્યોને ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન હોય એમ જણાવવા માટે છે. કારણ કે તે સિવાયના બીજા તિર્યંચ-મનુષ્યોને અવધિજ્ઞાન ન હોય. તથા ઉપાધિના ભેદથી આ અવધિજ્ઞાન છ પ્રકારનું છે. તે પ્રમાણે “અવધિજ્ઞાને”
Page #301
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૩ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૨૭ ઇત્યાદિથી કહે છે. જેવી રીતે વાદળ વગેરે સૂર્યને આચ્છાદિત કરે છે તેવી રીતે પૂર્વોક્ત સ્વરૂપવાળા અવધિજ્ઞાનનું આચ્છાદન કરનાર અવધિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી છ પ્રકારનું અવધિજ્ઞાન થાય છે. છ પ્રકારનું અવધિજ્ઞાન ક્ષય અને ઉપશમ એ બંને સમુદિતથી જ થાય છે, એકલા ક્ષયથી કે એકલા ઉપશમથી નહિ. ક્ષય-ઉપશમનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે.
અવધિજ્ઞાનના છ ભેદો તે છ પ્રકાર આ પ્રમાણે છે- અનાનુગામિક, આનુગામિક, હીયમાનક, વર્ધમાનક, અનવસ્થિત અને અવસ્થિત.
(૧) અનાનુગામિક– તે છમાં અનાનુગામિક આ પ્રમાણે છે- જે અવશ્ય સાથે આવે તે અનુગામી. એને સ્વાર્થમાં રૂદ્ પ્રત્યય લાગતાં કાનુIfમ થાય. અથવા અનુગમન (સાથે જવું) પ્રયોજન છે જેનું તે આનુગામિક. અનુગામિક નહિ તે અનાનુગામિક. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- ઉપાશ્રય આદિ જે ક્ષેત્રમાં કાયોત્સર્ગ ક્રિયા આદિના પરિણામવાળા બનેલા જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે સ્થાનમાંથી જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી પદાર્થોને જાણે, ત્યાંથી અન્ય સ્થાનમાં ગયેલાનું અવધિજ્ઞાન નાશ પામે, તે અનાનુગામિક છે. પ્રશ્ન- કોની જેમ ?
ઉત્તર- પ્રજ્ઞાશપુરુષજ્ઞાનવત્ પ્રશ્નનો જવાબ આપનારા પુરુષના જ્ઞાનની જેમ. જીવ, ધાતુ અને મૂળિયા (આદિ) સંબંધી પ્રશ્ન પૂછવા તે પ્રશ્ન. તેનો જવાબ આપવો તે આદેશ. પ્રજ્ઞા પુરુષશાનવત્ એટલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપનારા પુરુષના જ્ઞાનની જેમ. અથવા પૂછાયેલા પ્રશ્નમાં પરાયણ પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવામાં તત્પર એવા પુરુષના જ્ઞાનની જેમ.
અહીં ભાવના આ પ્રમાણે છે- પ્રશ્નનો જવાબ આપતો કોઈ નૈમિત્તિક પૂછાયેલા અર્થનો કોઈક જ સ્થાને સાચો જવાબ આપી શકે છે, બધા સ્થળે
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૨૩ નહિ. એ રીતે તે અવધિજ્ઞાન પણ જે સ્થાનમાં થયું હોય તે સ્થાનમાં જ જાણે છે, અન્ય સ્થળે નહિ. આનાથી વિપરીત અવધિજ્ઞાન આનુગામિક છે.
(૨) આનુગામિક– અનાનુગામિકથી વિપરીત આનુગામિક છે. જે કોઈ સ્થાને ઉત્પન્ન થયું હોય ત્યાંથી બીજા સ્થાને જનારને પણ પડે નહિનાશ પામે નહિ તે આનુગામિક છે. આમાં સૂર્યના પ્રકાશનું દૃષ્ટાંત છે. સૂર્યનો પ્રકાશ સૂર્યની સાથે જાય છે એ પ્રસિદ્ધ છે. સૂર્ય અન્ય ક્ષેત્રમાં પરોક્ષરૂપે હોય છે. આથી સંદેહ થઈ શકે છે. આથી બીજું પ્રત્યક્ષ દૃષ્ટાંત કહે છે- જેવી રીતે ઘડો પાકસ્થાનમાં લાલ હોય છે, તેમ ઘરમાંથી તળાવ વગેરે અન્ય સ્થળે ગયેલો પણ લાલ જ રહે છે.
(૩) હીયમાનક જે ક્રમશઃ ઘટતું જાય તે હીયમાનક શીર્ષપ્રહેલિકા સુધી સંખ્યા છે. શીર્ષપ્રહેલિકાથી આગળ અસંખ્ય છે. જંબૂદ્વીપ વગેરે અસંખ્ય દ્વીપોમાં, લવણ વગેરે અસંખ્ય સમુદ્રોમાં, રત્નપ્રભા વગેરે પૃથ્વીઓમાં, જ્યોતિષ્ક વગેરે વિમાનોમાં, અર્થાત્ તિહુઁ લીપસમુદ્રોમાં, ઊર્ધ્વ વિમાનોમાં અને નીચે પૃથ્વીઓમાં ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન ક્રમશઃ ઘટતું ઘટતું ત્યાં સુધી ઘટે કે છેલ્લે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને જુએ છે. અહીં ભાવાર્થ આ છે- ઉત્પન્ન થાય ત્યારે તિર્લ્ડ બધા દ્વિપસમુદ્રોને, ઉપર બધા વિમાનોને અને નીચે બધી પૃથ્વીઓને જુએ છે. પછી તે બધાના એક ભાગને ન જુએ, બાકીનું બધું જુએ. પછી બે યોજન જેટલું ન જુએ, એ પ્રમાણે ક્રમશઃ ઘટતું ઘટતું તેટલું ઘટે છે કે અંગુલપરિમાણ ક્ષેત્રના અસંખ્યભાગો કરીને તેના એક અસંખ્યભાગમાં જેટલાં દ્રવ્યો રહે તેટલાં દ્રવ્યોને જુએ છે. ત્યારબાદ ક્યારેક રહે અને ક્યારેક નાશ પામે, અર્થાત્ તેટલાં પણ દ્રવ્યોને ન જુએ.
અહીં અંગુલશબ્દનો પારિભાષિક( શાસ્ત્રોક્ત) અર્થ જાણવો. અન્યથા મત્તસગ્યેયમાર્ એવો પ્રયોગ થવો જોઈએ. બીજાઓ અ ચ્ચે માત્ર એવા જ ભાષ્યપાઠને માન્ય કરે છે. (અહીં
ભાવાર્થ આ છે- અંગુલનો શાસ્ત્રોક્ત અર્થ હોય તો જ સત્તાધ્યેિય
Page #303
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૨૯
માત્ એવો પાઠ ઘટે છે. શાસ્ત્રોક્ત અંગુલના અર્થ પ્રમાણે એક અંગુલના અસંખ્ય પ્રદેશો છે. જ્યારે લોકપ્રસિદ્ધ અંગુલના તો સંખ્યાત પ્રદેશો છે. એથી જો અહીં લોકપ્રસિદ્ધ અંગુલ ભાષ્યકારને ઈષ્ટ હોય તો ભાષ્યકાર
મ ધ્યેયમા ત્િ એમ લખે. જ્યારે ભાષ્યકારે મતાધ્યેિયમાં એવો પ્રયોગ કર્યો છે. તેથી અહીં અંગુલ શબ્દનો પારિભાષિક(ત્રશાસ્ત્રોક્ત) જ અર્થ સમજવો જોઈએ.) કેવી રીતે ઘટે છે એ વિષયને સમજાવવા દૃષ્ટાંતનો ઉલ્લેખ કરે છે
છિન્ન” ફત્યાતિ, અગ્નિમાં સર્વદિશાઓમાં પલાલ(કપરાળ) આદિ ઇંધણ સતત નાંખવામાં આવે તો જ્વાળાઓ વધે. પણ સર્વ દિશાઓમાં ઇંધણ સતત નાંખવાનું બંધ થઈ જાય તો અગ્નિજવાળાઓ ક્રમશઃ ઘટતી જાય અને જલદી નાશ પામે, તેમ હીયમાન અવધિજ્ઞાન પણ ક્રમશઃ ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું રહે અથવા સર્વથા નાશ પણ પામે.
(૪) વર્ધમાનક–જે ક્રમશઃ વધતું જાય તે વર્ધમાનક. પહેલાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય, પછી અંગુલ જેટલા ક્ષેત્રમાં અને પછી હાથ જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય, એમ વધતાં વધતાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્યથી વ્યાપ્ત એવા સંપૂર્ણલોક સુધી વધે.
કોની જેમ વધે છે અને કહે છે- “અઘોર રૂાતિ, જેવી રીતે નીચે અને ઉપરના અરણિકાષ્ઠના સંઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં શુષ્કછાણ આદિનો પ્રક્ષેપ કરવાથી અગ્નિ વધે છે. વધી રહેલા અગ્નિમાં ફરી પરાળ આદિ ઇંધણ નાંખવાનું ચાલુ રાખવાથી અગ્નિ વધે છે. જેવી રીતે પ્રયત્નથી ઉત્પન્ન થયેલો અગ્નિ ફરી ઇંધણના લાભથી વિશેષ વધે છે, તેવી રીતે પૂર્વે થયેલું અવધિજ્ઞાન પરમશુભ અધ્યવસાયની પ્રાપ્તિથી વધે છે.
(૫) અનવસ્થિત– શુભાશુભ અનેક સંયમસ્થાનોની પ્રાપ્તિ થવાના કારણે ક્યારેક એક વસ્તુમાં સ્થિત(એકસરખું) ન રહે તે અનવસ્થિત છે. જેમકે એક યોજન જોઇને તેનું જ અધું જાણે. ત્યારબાદ તેનું પણ
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૩૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩ અધું જાણે, ક્યારેક અન્ધ ગાઉ જોઇને એક ગાઉને જાણે, પછી અર્ધયોજન જાણે વગેરે ફેરફાર થાય. ક્યારેક વધે અને ઘટે એમ બંને અવસ્થાને અનુભવે. જેમકે, કોઈ એક દિશામાં એક ગાઉ જુએ છે, પછી એક ગાઉ વધારે જુએ છે, અને બીજી દિશામાં અગાઉ ઓછું જુએ છે અથવા ક્યારેક જતું રહે છે અને ક્યારેક ઉત્પન્ન થાય છે, અર્થાત્ ક્યારેક અન્ય કાળે ઉત્પન્ન થયેલું જતું રહે છે, ફરી ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનનો ક્ષયોપશમ વિચિત્ર છે. અનવસ્થિત અવધિજ્ઞાન સમુદ્રના તરંગોની જેમ ફરી ફરી નાશ પામવાના અને ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. જેમકે, સ્વચ્છ જલથી પરિપૂર્ણ મોટા સરોવરમાં જ્યારે પ્રબળ પવનના વેગથી પાણી સમૂહ ફેંકાય છે, ત્યારે મોટા તરંગો ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલા એ તરંગો સરોવરના કિનારે આવીને ધીમે ધીમે શાંત થાય છે. ફરી અભિઘાતવિશેષથી(=વિશેષ પવનના ઝપાટા વગેરેથી) તરંગો ઉત્પન્ન થાય છે. જેવી રીતે આ તરંગો અનવસ્થિત(=અસ્થિર) હોય છે તેવી રીતે અવધિજ્ઞાન પણ અનવસ્થિત છે.
(૬) અવસ્થિત- જેટલા પ્રમાણમાં ઉત્પન્ન થયું હોય તેટલા જ પ્રમાણમાં સદા રહે તે અવસ્થિત. આને જ ભાષ્યકાર કહે છે- અંગુલના અસંખ્યાતમા ભાગથી પ્રારંભી લોકાંત સુધીમાં જેટલા ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેટલા ક્ષેત્રથી ઘટે નહિ, તેટલું જ સદાકાળ રહે.
ક્યાં સુધી રહે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે- કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી રહે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં છાાસ્થિક જ્ઞાન જતું રહે છે. અથવા મૃત્યુ થાય ત્યાં સુધી રહે છે, પછી નાશ પામે છે. અથવા અન્ય જાતિમાં(Gભવમાં) પણ જતા જીવને અવધિજ્ઞાન છોડતું નથી, અર્થાતુ પરભવમાં પણ અવધિજ્ઞાન સહિત જ જાય છે. કોની જેમ ? લિંગની જેમ. પુરુષવેદ આદિ ત્રણ પ્રકારનું લિંગ છે. જેવી રીતે આ ભવમાં બાંધેલા) પુરુષવેદને લઈને જીવ અન્ય જન્મમાં જાય છે. એ પ્રમાણે (આ ભવમાં ઉત્પન્ન થયેલા) અવધિજ્ઞાનને પણ લઈને અન્ય જન્મમાં જાય છે. (૧-૨૩)
Page #305
--------------------------------------------------------------------------
________________
सूत्र-२४
શ્રી તાર્યાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૧
भाष्यावतरणिका- उक्तमवधिज्ञानम् । मनःपर्यायज्ञानं वक्ष्यामःભાષ્યાવતરણિતાર્થ– અવધિજ્ઞાન કહ્યું. મન:પર્યાયજ્ઞાનને કહીશું. टीकावतरणिका- प्रस्तुतवस्तुपरिसमाप्ति सूचयति 'उक्तमवधिज्ञान'मित्यनेन, उक्तं लक्षणतो विधानतश्चावधिज्ञानं, न पुनर्वाच्यमिति । तदनन्तरानुसारि 'मनःपर्यायज्ञानं वक्ष्यामः'
અવધિજ્ઞાન કહ્યું એમ કહેવા દ્વારા પ્રસ્તુત વિષયની સમાપ્તિનું સૂચન કરે છે. લક્ષણથી અને પ્રકારથી અવધિજ્ઞાન કહ્યું. હવે ફરી અવધિજ્ઞાન અંગે કંઈ કહેવા યોગ્ય રહેતું નથી. હવે અવધિજ્ઞાન પછી આવતા મન:પર્યાયજ્ઞાનને કહીશું. મન પર્યાયજ્ઞાનના ભેદોऋजुविपुलमती मनःपर्यायः ॥१-२४॥ સૂત્રાર્થ– મન:પર્યાયના ઋજુમતિ અને વિપુલમતિ એમ બે ભેદો છે. (१-२४)
भाष्यं- मनःपर्यायज्ञानं द्विविधम् । ऋजुमतिमनःपर्यायज्ञानं विपुलमतिमनःपर्यायज्ञानं च ॥१-२४॥
ભાષ્યાર્થ– મન:પર્યાયજ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ એમ બે ५२र्नु छ. (१-२४)
टीका- ऋजुविपुलमती विषयभेदात् ज्ञानभेदौ मनःपर्यायज्ञानमभिधीयत इति सूत्रपिण्डार्थः, अवयवार्थमाह भाष्यकार इति 'मनःपर्याये'त्यादिना ज्ञानप्रक्रमादेव मनःपर्यायज्ञानं प्राग्निरूपितशब्दार्थ, किमित्याह-'द्विविध'मिति, द्वे विधे यस्येति द्विविधं, द्वैविध्यमाह'ऋजुमती'त्यादिना, ऋजुमतिः घटादिमात्रचिन्तनद्रव्यज्ञानाद् ऋजुमतिः सैव मनःपर्यायज्ञानं, मन्यमानमनोद्रव्यपरिणामालम्बनत्वाद् ऋजुमतिमनःपर्यायज्ञानं, एवं विपुला मतिर्महद्रक्तश्यामादिघटादिचिन्तनद्रव्यज्ञानाद् विपुलमतिः सैव मनःपर्यायज्ञानं, मन्यमानमनोद्रव्यविशिष्टपरिणामगोचर
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૪ त्वाद् विपुलमतिमनःपर्यायज्ञानमिति, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः //૬-૨૪
મન:પર્યાયજ્ઞાનના બે ભેદો ટીકાર્થ— વિષયના ભેદથી ઋજુમતિ અને વિપુલમતિ એ બે જ્ઞાનભેદો મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર મન:પર્યાય ઈત્યાદિથી કહે છે- જ્ઞાનનો અધિકાર હોવાથી જ મન:પર્યાયજ્ઞાન છે એમ સમજી શકાય છે. મન:પર્યાય જ્ઞાનનો શબ્દાર્થ પૂર્વે (પહેલાં અધ્યાયના ૯મા સૂત્રમાં) જણાવ્યો છે. બે પ્રકારને જણાવે છે- મન:પર્યાયજ્ઞાનના ઋજુમતિમનઃપર્યાયજ્ઞાન અને વિપુલમતિમન:પર્યાયજ્ઞાન એમ બે ભેદ છે. રક્ત, શ્યામ આદિ વિશેષતા વિના સામાન્યથી ઘટાદિ ચિંતિત દ્રવ્યોનું જ્ઞાન થતું હોવાથી ઋજુમતિ છે, અર્થાત્ ચિંતવાતા મનોદ્રવ્યના (સામાન્ય) પર્યાયોનું જ્ઞાન થતું હોવાથી ઋજુમતિમનઃ પર્યાય કહેવાય છે. રક્ત-શ્યામ આદિ વિશેષતા સહિત ઘટાદિ ચિંતિત દ્રવ્યોનું જ્ઞાન થતું હોવાથી વિપુલમતિ છે, અર્થાત્ ચિંતવાતા મનોદ્રવ્યના વિશિષ્ટ પર્યાયોનું જ્ઞાન થતું હોવાથી વિપુલમતિમન:પર્યાય કહેવાય છે.
= શબ્દ સ્વગત(=ઋજુમતિ-વિપુલમતિમાં રહેલા) અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે છે, અર્થાત્ વ શબ્દના ઉલ્લેખથી ઋજુમતિના અને વિપુલમતિના અનેક ભેદો છે એમ જણાવે છે.
[મન:પર્યાયજ્ઞાનથી મનના પર્યાયો-વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે, વિચારણીય વસ્તુ નહિ. જેના સંબંધી વિચાર કરવામાં આવે એ વસ્તુ અનુમાનથી જણાય છે. મન જ્યારે વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનોવર્ગણાના પુદ્ગલોના જુદા જુદા આકારો ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાયો કે વિચારો છે. મન:પર્યાયજ્ઞાની એ વિચારોને પ્રત્યક્ષ દેખે છે, પછી એ આકારોથી અનુમાન કરી લે છે કે
Page #307
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૫
૨૩૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અમુક વસ્તુનો વિચાર કર્યો. કુશળ વૈદ્ય મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઇને શરીરમાં રહેલા રોગને અનુમાનથી જાણે છે તેમ.] (૧-૨૪)
भाष्यावतरणिका-अत्राह- कोऽनयोः प्रतिविशेष इति। अत्रोच्यत्तेભાષ્યાવતરણિતાર્થ– પ્રશ્ન– આ બેમાં શો ભેદ છે. ઉત્તર- અહીં કહેવાય છે– टीकावतरणिका-सूत्रान्तरसम्बन्धाभिधानायाह-'अत्राहे'त्यादि, अत्र द्वैविध्ये दर्शिते चोदकोऽभिधत्ते-'कोऽनयोः प्रतिविशेष'इति, क इत्यसम्भावने, नैव कश्चित् सम्भाव्यते अनयोर्ऋजुविपुलमत्योः प्रतिविशेष:स्वगतो भेदः, मनःपर्यायाणामुभयत्र दर्शनात्, तद्विशेषाणां च बहुत्वेन द्वैविध्यानुपपत्तेरिति चोदकाभिप्रायः, 'अत्रोच्यत' इति परिहारमाह सूत्रेणટીકાવતરણિકાર્થ– અન્ય સૂત્રના સંબંધને જણાવવા માટે કહે છે
ત્રાદિ રૂત્યાદિ, અહીં મન:પર્યાયના બે પ્રકાર બતાવ્યું છતે પ્રશ્નકાર પૂછે છે કે, ઋજુમતિ અને વિપુલમતિમાં શો ભેદ છે? : પદ અસંભાવનામાં છે. ઋજુમતિ-વિપુલમતિમાં કોઈ ભેદ સંભવતો નથી=જણાતો નથી. કારણ કે મનના પર્યાયો બંને ભેદોમાં સમાન છે. જો મનોદ્રવ્યોના વિશેષોની અપેક્ષાએ ભેદ માનવામાં આવે તો વિશેષો તો ઘણા છે. આથી બે પ્રકાર નહિ ઘટે. પ્રશ્નકારનો આ અભિપ્રાય છે. અહીં સૂત્રદ્વારા નિરાકરણ કરે છે–
ઋજુમતિ-વિપુલમતિમાં ભેદ– विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः ॥१-२५॥
સૂત્રાર્થ- વિશુદ્ધિ અને અપ્રતિપાત(=કાયમ ટકવું તે) વડે ઋજુમતિ અને વિપુલમતિમાં વિશેષ=ભેદ છે. (૧-૨૫)
भाष्यं– विशुद्धिकृतश्चाप्रतिपातकृतश्चानयोः प्रतिविशेषः । तद्यथाऋजुमतिमनःपर्यायाद्विपुलमतिमनःपर्यायज्ञानं विशुद्धतरम् । किञ्चान्यत्
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-२५ ऋजुमतिमनःपर्यायज्ञानं प्रतिपतत्यपि भूयः । विपुलमतिमनःपर्यायज्ञानं तु न प्रतिपततीति ॥१-२५॥
ભાષ્યાર્થ– ઋજુમતિ અને વિપુલમતિમાં વિશુદ્ધિનો અને सप्रतिपातनो (1यम 2g ) मे छे. ते ॥ प्रभारी- भतिमन:પર્યાયથી વિપુલમતિના પર્યાયજ્ઞાન અધિક વિશુદ્ધ છે. વળી બીજું ઋજુમતિમન:પર્યાયજ્ઞાન જતું પણ રહે, વિપુલમતિના પર્યાયજ્ઞાન જતું नथी. (१-२५)
टीका- विशुद्ध्यप्रतिपाताभ्यां वक्ष्यमाणस्वरूपाभ्यां 'तद्विशेष' इति ऋजुविपुलमत्योर्नानात्वमिति सूत्रसमुदायार्थः । अवयवार्थं त्वाह भाष्यकार:-'विशुद्धिकृतश्चे'त्यादिना विशुद्ध्या-बहुतरपर्यायज्ञानरूपया कृतः-जनितः विशुद्धिकृतः, चः समुच्चये, तथा अप्रतिपातेनअच्यवनरूपेण कृतोऽप्रतिपातकृतश्चानयोः ऋजुविपुलमत्योः प्रतिविशेषोभेद इति, एतदेव भावयति-'तद्यथे' त्यादिना, तद्यथेत्युपन्यासार्थः, ऋजुमतिमनःपर्यायज्ञानात्तु उक्तलक्षणात् सकाशात् विपुलमतिमनःपर्यायज्ञानमुक्तलक्षणमेव विशुद्धतरमिति, जातिभेदेन बहुतरपर्यायावगमादिति, तथाहि-घटे चिन्तिते ऋजुमतिमनःपर्यायज्ञानेन घटोऽनेन चिन्तित इत्यानुगामिकावगमने मनोद्रव्याणि साक्षात् क्रियन्ते, विपुलमतिमनःपर्यायज्ञानेन तु घटोऽनेन विचिन्तितः स महान् रक्तः श्यामो वेत्यानुगामिकावगमनिबन्धनानीति, 'किञ्चान्यद्' इत्ययमपरो भेदहेतुः, ऋजुमतिमनःपर्यायज्ञानमुक्तलक्षणं प्राप्तं सदप्रमत्तयतिना प्रतिपतत्यपि प्रच्यवते, अपिशब्दात्तु न प्रतिपतत्यपि, भूयः-पुनः विपुलमतिमनःपर्यायज्ञानं तु न प्रतिपतत्याकेवलप्राप्तेरिति, बहुत्वेऽपि मनोद्रव्यविशेषाणां तद्भानस्य द्वैविध्योपपत्तिः ॥१-२५॥
ટીકાર્થ– જેનું સ્વરૂપ હવે કહેવાશે તે વિશુદ્ધિ અને અપ્રતિપાતથી ઋજુમતિ અને વિપુલમતિમાં ભેદ છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ
Page #309
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૫ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૫ છે. અવયવાર્થને તો વિશુદ્ધિવૃતશ ઇત્યાદિથી ભાષ્યકાર કહે છેઋજુમતિ અને વિપુલમતિમાં ઘણાં પર્યાયોના જ્ઞાનરૂપ વિશુદ્ધિથી અને નાશ ન પામવારૂપ અપ્રતિપાતથી કરાયેલો ભેદ છે. આ જ વિષયને ભાષ્યકાર તથા ઇત્યાદિથી વિચારે છે. ઋજુમતિ અને વિપુલમતિ એ બંનેનું લક્ષણ પૂર્વે કહ્યું છે. ઋજુમતિથી વિપુલમતિ અધિક વિશુદ્ધ છે. કારણ કે વિપુલમતિના પર્યાયજ્ઞાન જાતિભેદથી અધિક પર્યાયોને જાણે છે. તે આ પ્રમાણે- કોઈ ઘટ ચિતવે ત્યારે ઋજુમતિમન:પર્યાયજ્ઞાનથી અમુકે ઘટ વિચાર્યો એમ સામાન્ય બોધરૂપ મનોદ્રવ્યના પર્યાયો જણાય છે. વિપુલમતિમન:પર્યાયથી અમુક મહાન, લાલ કે શ્યામ ઘટ વિચાર્યો એમ વિશેષ બોધરૂપ મનોદ્રવ્યના પર્યાયો જણાય છે.
ઋજુમતિ-વિપુલમતિના ભેદમાં આ બીજો હેતુ છે- અપ્રમત્ત સાધુએ પ્રાપ્ત કરેલું જુમતિ જ્ઞાન પડી પણ જાય. ગરિ શબ્દના પ્રયોગથી ન પણ પડે એમ જણાવે છે. પણ વિપુલમતિમન:પર્યાયજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પડતું નથી.
મનોદ્રવ્યના વિશેષો ઘણા હોવા છતાં આ બે કારણોથી મન:પર્યાયજ્ઞાનના બે ભેદ ઘટી શકે છે. (ઋજુમતિમન:પર્યાયવાળો જીવ “અમુક વ્યક્તિએ ઘડાનો વિચાર કર્યો” એમ સામાન્યથી જાણે. જ્યારે વિપુલમતિના પર્યાયવાળો જીવ “અમુક વ્યક્તિએ અમદાવાદના, અમુક રંગના, અમુક આકારના, અમુક સ્થળે રહેલા ઘડાનો વિચાર કર્યો.” ઇત્યાદિ વિશેષથી જાણે. ઋજુમતિજ્ઞાન જતું પણ રહે, જયારે વિપુલમતિજ્ઞાન ન જ જાય. વિપુલમતિમન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયા બાદ કેવળજ્ઞાન મોડું કે વહેલું અવશ્ય ઉત્પન્ન થાય.) (૧-૨૫)
भाष्यावतरणिका- अत्राह- अथावधिमनःपर्यायज्ञानयोः कः प्रतिविशेष इति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– પ્રશ્ન અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં શું ભેદ છે ?
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૬
उत्तर- नहीं उहेवाय छे
टीकावतरणिका - सूत्रान्तरयोगमाह-'अत्राहे' त्यादि, अत्रऋजुविपुलमत्योर्भेदे उक्ते चोदक आह-अथ अवधिमनःपर्यायज्ञानयोःउक्तलक्षणयोः कः प्रतिविशेष इति पूर्ववत्, अतीन्द्रियत्वाविशेषात् प्रष्टुर्भ्रान्तिहेतु:, अत्रोच्यते गुरुणा
टीअवतरशिडार्थ - अन्य सूत्रना संबंधने उहे छे - अत्राह इत्यादि, ઋજુમતિ-વિપુલમતિ એવા બે ભેદ કહ્યે છતે પ્રશ્નકા૨ પૂછે છે કે અવધિમન:પર્યાયજ્ઞાનમાં શો ભેદ છે ? બંને અતીન્દ્રિય હોવાથી અતીન્દ્રિયપણાની દૃષ્ટિએ બંને સમાન છે એવી ભ્રાન્તિ પ્રશ્નનું કારણ છે. અહીં ગુરુ પ્રત્યુત્તર કહે છે—
અવધિ અને મન:પર્યાયમાં ભેદ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनः पर्याययोः ॥१-२६॥ સૂત્રાર્થ– વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર હેતુઓથી अवधिज्ञान अने मनःपर्यायज्ञानमां लेह छे. (१-२६)
भाष्यं - विशुद्धिकृतः क्षेत्रकृतः स्वामिकृतो विषयकृतश्चानयोर्विशेषो भवत्यवधिमनःपर्यायज्ञानयोः ॥ तद्यथा - अवधिज्ञानान्मनःपर्यायज्ञानं विशुद्धतरम् । यावन्ति हि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जानीते तानि मन:पर्यायज्ञानी विशुद्धतराणि मनोगतानि जानीते ॥ किञ्चान्यत् क्षेत्रकृतश्चानयोः प्रतिविशेषः अवधिज्ञानमङ्गुलस्यासंङ्ख्येयभागादिषूत्पन्नं भवत्यासर्वलोकात् । मनः पर्यायज्ञानं तु मनुष्यक्षेत्र एव भवति नान्यक्षेत्र इति ॥ किञ्चान्यत् - स्वामीकृतश्चानयोः प्रतिविशेषः । अवधिज्ञानं संयतस्य असंयतस्य वा सर्वगतिषु भवति । मनःपर्यायज्ञानं तु मनुष्यसंयतस्यैव भवति, नान्यस्य ॥ किञ्चान्यत्- विषयकृतश्चानयोः प्रतिविशेषः । रूपिद्रव्येष्वसर्वपर्यायेष्ववधेर्विषयनिबन्धो भवति । तदनन्तभागे मनःपर्यायस्येति ॥१-२६॥
Page #311
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૭
ભાષ્યાર્થ— અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં વિશુદ્ધિથી કરાયેલો, ક્ષેત્રથી કરાયેલો, સ્વામીથી કરાયેલો અને વિષયથી કરાયેલો ભેદ છે. તે આ પ્રમાણે- અવધિજ્ઞાનથી મન:પર્યાયજ્ઞાન અધિક વિશુદ્ધ છે. અવધિજ્ઞાની રૂપીદ્રવ્યોને જેટલી વિશુદ્ધિથી જાણે છે તેનાથી અધિક વિશુદ્ધિથી મન:પર્યાયજ્ઞાની મનોગતરૂપી દ્રવ્યોને જાણે છે. વળી બીજુંઆ બેમાં ક્ષેત્રથી કરાયેલો ભેદ છે. અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગ વગેરેથી પ્રારંભીને સંપૂર્ણલોક સુધીનું ઉત્પન્ન થાય છે. મન:પર્યાયજ્ઞાન તો મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, બીજા ક્ષેત્રમાં નહિ. વળી બીજું- આ બેમાં સ્વામીકૃત ભેદ છે. અધિજ્ઞાન સંયત કે અસંયતને સર્વગતિઓમાં ઉત્પન્ન થાય છે. મન:પર્યાયજ્ઞાન તો મનુષ્ય સંયતને જ થાય છે, બીજાને નહિ. વળી બીજું- આ બેમાં વિષયથી કરાયેલો ભેદ છે. તે આ પ્રમાણે- અવધિજ્ઞાનનો વિષયવ્યાપાર(=કાર્યક્ષેત્ર=મર્યાદા) સર્વ રૂપીદ્રવ્યો અને કેટલાક પર્યાયો છે. મનઃપર્યાયજ્ઞાનનો વિષયવ્યાપાર તેના અનંતમાં ભાગે હોય છે. (૧-૨૬)
टीका- विशुद्धयादिकृतः अवधिमनः पर्याययोः प्रतिविशेष इति सूत्रसमुदायार्थः, अवयवार्थमाह भाष्यकार: 'विशुद्धिकृत' इत्यादिना विशुद्धया कृतः विशुद्धिकृतः एवं क्षेत्रादिष्वपि योजनीयं एतदेव प्रकटयन्नाह-‘अवधिज्ञानादि' त्यादि, अवधिज्ञानाद्-उक्तलक्षणात् मन:पर्यायज्ञानं विशुद्धतरं, विशुद्धतरता स्वयमेव भाष्यकृदाह-यावन्तियत्परिमाणानि, नियमादनन्तानि, हिरेव इत्यस्यार्थे, यावन्त्येव रूपमेषामस्तीति रूपीणि, प्रदर्शनं चैतद् रूपरसगन्धस्पर्शशब्दवन्ति द्रव्याणि गुणसद्भावात्मकानि अवधिज्ञानी जानीते, पश्यति चेति दृश्यं, तेषामवधिज्ञानिनोपलब्द्धानां रूपिद्रव्याणि यावन्ति मनःपर्यायज्ञानिनो विषयभुवमास्कन्दन्ति तान्यसौ मनः पर्यायज्ञानी विशुद्धतराणि, बहुतरपर्यायाणि जानातीत्यर्थः, तान्यपि च मनोगतानीति मनोव्यापारभाञ्जीत्यर्थः, असञ्चित्यमानानि तु नैव जानीते साक्षात्, 'किञ्चान्यदि’त्ययं
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૨૬ चापरो भेद इति, 'क्षेत्रकृतश्चानयोः' अवधिमनःपर्याययोः प्रतिविशेषोभेदो दृश्यः, एतद्भावयति-'अवधिज्ञानमङ्गले'त्यादि अङ्गलमसङ्ख्येयानि खण्डानि कृतानि तत्रैकस्मिन्नसङ्ख्येयभागमात्रे क्षेत्रे यावन्ति रूपिद्रव्याणि समवगाढानि सर्वस्तोकानि यः पश्यति ततः स एव वर्द्धमानेन तेन बहूनि बहुतराणि द्रव्याण्यवगच्छति यावत् सर्वलोकावस्थितानि द्रव्याणि पश्यति शुभाध्यवसायविशेषादिति, एतदाह- अङ्गुलस्यासङ्ख्येयभागादिषूत्पन्नं भवत्यासर्वलोकादिति, मनःपर्यायज्ञानं, तुशब्दः पुनःशब्दार्थः, मनुष्यक्षेत्र एव-अर्द्धतृतीयद्वीपसमुद्रपरिमाणे भवति, नान्यक्षेत्र इति-सौधर्मादौ अन्यक्षेत्रे एव, न अन्यक्षेत्रजमनःपर्याप्तिमत्प्राणिविषयं तु, मनुष्यलोक एव भवतीति क्षेत्रग्रहणं, "किञ्चान्यत्स्वामिकृत' इत्यादि पूर्ववत्, अवधिज्ञानमवधिकृतं संयतस्य-साधोः विरतस्यासंयतस्य-अविरतस्य संयतासंयतस्य-विरताविरतस्य श्रावकस्य सर्वगतिषु नारकादिषु चतसृष्वपि भवति, मनःपर्यायज्ञानं पुनर्मनुष्यसंयतस्यैव भवति, मनुष्यग्रहणान्नारकादिव्युदासः, संयतग्रहणान्मिथ्यादृष्ट्यादीनां प्रमत्तान्तानां षण्णां व्युदासः, एवकारेण नियमयतिमनुष्यसंयतस्यैव, फलं नियमस्य दर्शयति-'नान्यस्येति देवादेः नैतदुत्पद्यत इत्यर्थः, 'किञ्चान्यत् विषयकृत' इत्यादि, रूपिषु परमाणुद्रव्येषु सर्वेषु 'असर्वपर्यायेष्वि'ति सर्वे-सम्पूर्णाः पर्याया-उत्पादादयो येषां तानि सर्वपर्यायाणि न सर्वपर्यायाणि असर्वपर्यायाणि तेषु, तानि हि रूपिद्रव्याण्यवधिज्ञानी सर्वाणि जानाति, न तु तेषां सर्वान् पर्यायान् इति, एकैकस्य तु परमाणोः कदाचिदसङ्ख्येयान् कदाचित् सङ्ख्येयान् पर्यायान् जानाति, कदाचिञ्जघन्येन चतुरो रूपरसगन्धस्पर्शान्, न पुनरेकैकस्य परमाणोरनन्तान् ज्ञातुं प्रत्यलं स्यात् पर्यायानिति, यदि हि सर्वानेव जानीयात् केवल्येवासौ स्यात्, 'जे एगं जाणति से सव्वं जाणती'त्यागमात्, अतः असर्वपर्यायेषु 'अवधेः' अवधिज्ञानस्य
Page #313
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૯
विषयनिबन्धो भवति, गोचरव्यवस्थेत्यर्थः, नैवं मनः पर्यायस्येति एतदाह - ' तदनन्तभागे मनःपर्यायस्ये 'ति तेषाम् - अवधिज्ञानज्ञानिज्ञातानां द्रव्याणामनन्तभागे मनोवर्गणासम्बन्धिनि मन: पर्यायज्ञानस्य विषयनिबन्ध इति । एवमतीन्द्रियत्वाविशेषेऽप्यवधिमनःपर्याययोर्विशेष इति । (૧-૨૬)
અવધિ અને મન:પર્યાયમાં વિશુદ્ધિ આદિથી ભેદ ટીકાર્થ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં વિશુદ્ધિ આદિથી કરાયેલો ભેદ છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને વિશુદ્ધિત ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે- વિશુદ્ધિની અપેક્ષાએ કરાયેલો ભેદ વિશુદ્ધિકૃત છે. એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ કરાયેલો ભેદ ક્ષેત્રકૃત છે. એ પ્રમાણે સ્વામી અને વિષયમાં પણ યોજના કરવી.
વિશુદ્ધિ અવધિજ્ઞાનથી મનઃપર્યાયજ્ઞાન અધિક વિશુદ્ધ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દવાળા એ ગુણ સ્વરૂપ જેટલા દ્રવ્યોને અવધિજ્ઞાની અવધિજ્ઞાનથી જાણે છે અને જુએ છે, અધિજ્ઞાનથી જણાયેલાં દ્રવ્યોમાંથી જેટલાં દ્રવ્યો મન:પર્યાયજ્ઞાનીની વિષયભૂમિને પ્રાપ્ત કરે છે, અર્થાત્ ચિંતનમાં ઉપયોગી બને છે, એટલે કે મનદ્વારા ચિંતવાય છે તે દ્રવ્યોને મનઃપર્યાયજ્ઞાની અધિક વિશુદ્ધ જુએ છે, અર્થાત્ અધિક પર્યાયોને જાણે છે. મનદ્વારા જે દ્રવ્યો ચિંતવાતા નથી તે મનોદ્રવ્યોને સાક્ષાત્ ન જાણે. ચિંતવાઇ રહેલાં મનોદ્રવ્યોને સાક્ષાત્ જાણે છે.
ક્ષેત્ર– વિજ્ઞાન્યજ્ કૃતિ, અવધિ-મન:પર્યાયમાં ક્ષેત્રકૃત ભેદ પણ છે. ક્ષેત્રકૃત ભેદને વિચારે છે- “અવધિજ્ઞાનમકૂલ” ત્યાદિ, અંકુલના અસંખ્યભાગ કરીને તેમાંના એક અસંખ્યભાગ જેટલા ક્ષેત્રમાં જેટલા રૂપીદ્રવ્યો રહે એને અવધિજ્ઞાન જઘન્યથી જાણે છે, અર્થાત્ અવધિજ્ઞાનનો જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહેલા રૂપી દ્રવ્યો છે. અવધિજ્ઞાનથી સર્વથી અલ્પદ્રવ્યોને જે જુએ છે, તે જ વધતા અવધિજ્ઞાનથી ઘણા અને અધિક ઘણા દ્રવ્યોને જાણે છે, યાવત્ શુભાષ્યવસાયવિશેષથી સર્વલોકમાં રહેલા દ્રવ્યોને જુએ છે. પણ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૪૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૬ મન:પર્યાયજ્ઞાન અઢીદ્વીપ-સમુદ્ર પરિમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા મનો દ્રવ્યોને) જુએ છે, સૌધર્મ દેવલોક વગેરે અન્ય ક્ષેત્રમાં નહિ. અન્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મન:પર્યાપ્તિવાળા જીવોના મનોદ્રવ્યને ન જુએ. મન:પર્યાયજ્ઞાનનો વિષય મનુષ્યલોક જ છે. આથી ક્ષેત્રનું ગ્રહણ કર્યું છે.
સ્વામી- “સિન્યત્ સ્વામિઋત' રૂત્યાદિ, વળી અવધિજ્ઞાનમન:પર્યાયજ્ઞાનમાં સ્વામીથી કરાયેલો ભેદ છે. અવધિજ્ઞાન વિરતિધરને, અવિરતિધરને અને દેશવિરતિધર શ્રાવકને નરકાદિ ચારેય ગતિમાં થાય. મન:પર્યાયજ્ઞાન મનુષ્ય સંયતને જ થાય. મનુષ્ય શબ્દના ઉલ્લેખથી નારકાદિનો નિષેધ કર્યો. સંયત શબ્દના ઉલ્લેખથી મિથ્યાદષ્ટિથી પ્રારંભી પ્રમત્ત સુધીના છ પ્રકારના મનુષ્યોનો નિષેધ કર્યો. મન:પર્યાયજ્ઞાન મનુષ્યસંયતને જ ઉત્પન્ન થાય, અન્ય દેવાદિને ઉત્પન્ન ન થાય. વિષય- “
સિદ્ વિષયકૃત' રૂત્યાદ્ધિ, અવધિજ્ઞાની રૂપી સર્વદ્રવ્યોને જાણે છે, પણ સઘળા પર્યાયોને ન જાણે. એક એક પરમાણુના ક્યારેક અસંખ્ય, ક્યારેક સંખ્યાતા પર્યાયોને જાણે છે. ક્યારેક જઘન્યથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચાર પર્યાયોને જાણે છે. પણ એક એક પરમાણુના અનંત પર્યાયોને જાણવા માટે સમર્થ ન થાય. જો બધાય પર્યાયોને જાણે તો તે કેવળી જ બની જાય. કારણ કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છે” એવું આગમ છે. આથી અવધિજ્ઞાનની વિષયવ્યવસ્થા અસર્વપર્યાયો (કેટલાક પર્યાયો) છે. મન:પર્યાયજ્ઞાનની વિષયવ્યવસ્થા એ પ્રમાણે નથી. એને કહે છે – “
તત્તમ મન:પર્યાયી” તિ, મન:પર્યાયજ્ઞાનની વિષયવ્યવસ્થા અવધિજ્ઞાની વડે જણાયેલા દ્રવ્યોનો અનંતમો ભાગ છે.
મન:પર્યાયજ્ઞાની મનોવર્ગણાના મનરૂપે પરિણમેલા દ્રવ્યોને જ જાણે છે. તે દ્રવ્યો અવધિજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોના અનંતમા ભાગે છે. અવધિજ્ઞાન-મન પર્યાયજ્ઞાનમાં અતીન્દ્રિયપણાની અપેક્ષાએ સમાનતા હોવા છતાં વિશુદ્ધિ આદિની અપેક્ષાએ ભેદ છે. (૧-૨૬) ૧. મન:પર્યવજ્ઞાન અપ્રમત્તસંયતને જ ઉત્પન્ન થાય તેથી પ્રમત્ત સુધીના છનો નિષેધ કર્યો.
Page #315
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૪૧ भाष्यावतरणिका- अत्राह- उक्तं मनःपर्यायज्ञानम् । अथ केवलज्ञानं किमिति । अत्रोच्यते- केवलज्ञानं दशमेऽध्याये वक्ष्यते । मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलमिति ॥ (१०.१)
अत्राह- एषां मतिज्ञानादीनां ज्ञानानां कः कस्य विषयनिबन्ध इति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– પ્રશ્ન- મન:પર્યાયજ્ઞાન કહ્યું. હવે કેવળજ્ઞાન शुंछ ?, अर्थात् ॥ स्व३५वापुंछ ?
ઉત્તર- અહીં કહેવાય છે- મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે એમ દશમા અધ્યાયમાં કહેશે. પ્રશ્ન–આ મતિજ્ઞાનાદિજ્ઞાનોમાં કયા જ્ઞાનનો કયો વિષયનિબંધ છે? उत्तर- मह उपाय -
टीकावतरणिका- 'अत्राहे'त्यादि अत्रावसरे आह चोदक: 'उक्तं मनःपर्यायज्ञानं' भवता अथ तदनन्तरोद्दिष्टं केवलज्ञानं किमितिकिस्वरूपमिति प्रश्नः, अत्रोच्यते परिहार:-'केवलज्ञानं दशमेऽध्याये वक्ष्यते', तद्धि घातिकर्मणां क्षयादेव भवति, असावपि च संवरात्, संवरश्च नवमेऽध्याये वक्ष्यमाण इतिकृत्वा, अत एव दशमाध्यायादिसूत्रमाह-'मोहक्षया'दित्यादि, मोहो-मोहनीयं कर्म तत्क्षयात्, तथा ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च, किमित्याह-'केवल'मिति केवलज्ञानं भवति । 'अत्राहे'त्यादि अत्रावसरे आह चोदक:- एषा मिति पूर्वोदितानां मतिज्ञानादीनां (ज्ञानानां) कः कस्य ज्ञानस्य विषयनिबन्धो-विषयव्यापार इति, अत्रोच्यते सूत्रकृता
तार्थ- 'अत्राह' इत्यादि, मा अवसरे प्रश्न 1२ प्रश्न ४३ છે કે, આપે મન:પર્યાયજ્ઞાન કહ્યું. હવે તેના પછી તુરત ઉદ્દિષ્ટ(નામથી જણાવેલ) કેવળજ્ઞાનનું સ્વરૂપ શું છે? અહીં તેનો ઉત્તર કહેવામાં આવે
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૪૨ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૭ છે- કેવળજ્ઞાન દશમા અધ્યાયમાં કહેવાશે. કેવળજ્ઞાન ઘાતકર્મોના ક્ષયથી જ થાય. ઘાતકર્મોનો ક્ષય સંવરથી થાય. તેથી સંવર નવમા અધ્યાયમાં કહેવાશે. આથી જ દશમા અધ્યાયના પ્રથમ સૂત્રને કહે છે
મોદક્ષયા” ફત્યાદ્રિ, મોહ એટલે મોહનીયકર્મ. તેના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના ક્ષયથી કેવલજ્ઞાન થાય છે.
“ત્રાઈ ફત્યાદિ, આ અવસરે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે પૂર્વોક્ત મતિજ્ઞાન આદિમાં કયા જ્ઞાનનો કયો વિષયનિબંધ છે?=કયા જ્ઞાનનો કયો વિષય છે? અર્થાત્ કયું જ્ઞાન કેટલું જાણી શકે છે? અહીં સૂત્રકાર પ્રત્યુત્તરને કહે છે–
મતિ-શ્રુતજ્ઞાનનો વિષયमतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥१-२७॥ સૂત્રાર્થ–મતિ-શ્રુત જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો છે. (૧-૨૭)
भाष्यं- मतिज्ञानश्रुतज्ञानयोविषयनिबन्धो भवति सर्वद्रव्येष्वसर्वपर्यायेषु । ताभ्यां हि सर्वाणि द्रव्याणि जानीते, न तु सर्वैः पर्यायैः II-રણા.
ભાષ્યાર્થ– મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વદ્રવ્યોમાં અને કેટલાક પર્યાયોમાં હોય છે. તે બે જ્ઞાનથી સર્વ દ્રવ્યોને જાણે છે પણ સર્વપર્યાયોથી સહિત નથી જાણતો, અર્થાત્ સર્વદ્રવ્યોને સર્વપર્યાયોથી સહિત નથી જાણતો. (૧-૨૭)
टीका- अस्य समुदायार्थः प्रकटः, अवयवार्थं त्वाह भाष्यकारः, प्रकृतं ज्ञानमित्येवमाह-'मतिज्ञानश्रुतज्ञानयोः' उक्तस्वरूपयोर्विषयनिबन्धो-विषयव्यापारो भवति, क्वेत्याह-'सर्वद्रव्येषु' धर्मास्तिकायादिषु, 'असर्वपर्यायेष्वि'त्यसम्पूर्णपर्यायेष्वित्यर्थः, पर्याया उत्पादादयः, एतदेव
Page #317
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૪૩ भावयति-'ताभ्यां ही'त्यादि, ताभ्यां-मतिश्रुताभ्यां यस्मात् सर्वाणि द्रव्याणि धर्मादीनि जानीते, न तु सर्वैः पर्यायैः उत्पादादिभिः, अस्य भावना-मतिज्ञानी तावच्छृतज्ञानोपलब्धेषु सर्वद्रव्येषु यदाऽक्षरपरिपाटीमन्तरेण स्वभ्यस्तविन्यस्तानि ध्यायति तदा सर्वाणि जानाति, न तु सर्वान् पर्यायान्, अल्पकालत्वान्मनसश्चाशक्तेरिति, एवं श्रुतग्रन्थानुसारेणापि भावनीयम् ॥१-२७॥
ટીકાર્થ– આ સૂત્રનો સમુદિત અર્થ સ્પષ્ટ છે. અવયવાર્થને તો ભાષ્યકાર કહે છે- 'જ્ઞાન પ્રસ્તુત છે. એથી ભાષ્યકાર એ પ્રમાણે કહે છે- મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો વિષયવ્યાપાર ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોમાં અને ઉત્પત્તિ આદિ કેટલાક પર્યાયોમાં થાય છે, અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાનથી સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો (સર્વ નહિ, કિંતુ કેટલાક પર્યાયો) જાણી શકાય છે. આને જ ભાષ્યકાર વિચારે છે- “તામ્ય દિ રુત્યકારણ કે મતિ-શ્રુત વડે ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોને જીવ જાણે છે. પણ તે દ્રવ્યોના ઉત્પત્તિ આદિ સર્વપર્યાયોને નથી જાણતો. આનો ભાવાર્થ આ છે- મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનથી ઉપલબ્ધ(=જાણેલાં) સર્વદ્રવ્યોમાં જ્યારે અક્ષરપરિપાટી વિના(શ્રુતની સહાય વિના) સારી રીતે અભ્યસ્ત વિષયોનું ચિંતન કરે છે ત્યારે તે સર્વદ્રવ્યોને જાણે છે, પણ સઘળા પર્યાયોને જાણતો નથી. (કેટલાક જ પર્યાયોને જાણે છે.) કારણ કે ઇન્દ્રિયોનો વિષય અલ્પકાલીન છે અને મનમાં એટલી શક્તિ નથી કે જેથી સર્વપર્યાયોને જાણી શકે. એ પ્રમાણે શ્રતગ્રંથાનુસાર થતાં ચિંતનમાં પણ વિચારવું. (૧-૨૭)
टीकावतरणिका- अवधेविषयनिबन्धनमाह૧. મૂળ સૂત્રમાં મતિ-શ્રુત એવો પ્રયોગ છે. તેમાં જ્ઞાન શબ્દ નથી, ભાષ્યકારે મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન એમ જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે. આના સંદર્ભમાં ટીકાકારે જ્ઞાન પ્રસ્તુત છે ઇત્યાદિ કહ્યું છે. -- - ૨. વિન્યસ્ત શબ્દનો શબ્દાર્થ મૂકેલ, થાપેલ કે ગોઠવેલ એવો છે. ભાવાર્થ તો અનુવાદમાં લખ્યા
મુજબ છે. -
Page #318
--------------------------------------------------------------------------
________________
२४४
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૮ ટીકાવતરણિકાર્થ– અવધિજ્ઞાનના વિષયવ્યાપારને સૂત્રકાર કહે છે– અવધિજ્ઞાનનો વિષયरूपिष्ववधेः ॥१-२८॥ સૂત્રાર્થ– અવધિજ્ઞાનનો વિષય (કેટલાક પર્યાયોથી યુક્ત) રૂપીદ્રવ્યો छ. (१-२८)
भाष्यं- रूपिष्वेव द्रव्येष्ववधिज्ञानस्य विषयनिबन्धो भवति असर्वपर्यायेषु । सुविशुद्धेनाप्यवधिज्ञानेन रूपीण्येव द्रव्याण्यवधिज्ञानी जानीते तान्यपि न सर्वैः पर्यायैरिति ॥१-२८॥
ભાષ્યાર્થ– અવધિજ્ઞાનનો વિષયવ્યાપાર રૂપી જ સર્વદ્રવ્યોમાં અને કેટલાક પર્યાયોમાં હોય છે. વિશુદ્ધ પણ અવધિજ્ઞાની રૂપી જ દ્રવ્યોને જાણે છે. તે રૂપીદ્રવ્યોને પણ સર્વપર્યાયોથી (સર્વપર્યાયોથી સહિત) જાણતો नथी. (१-२८)
टीका- रूपिषु द्रव्येष्ववधेर्निबन्धः इति सूत्रपिण्डार्थः । एनमेव प्रकटयन्नाह भाष्यकारः 'रूपिष्वेवे'त्यादि रूपिष्वेवे'ति मूर्तेष्वेत्यर्थः, द्रव्येषु-पुद्गलद्रव्येषु स्कन्धादिषु अवधिज्ञानस्योक्तलक्षणस्य विषयनिबन्धो-विषयव्यापारो भवति सर्वेषु, असर्वपर्यायेषु, मा भूत् परमावधेरन्योऽपि प्रकार इत्याशङ्कापोहायाह-'सुविशुद्धेनापी'त्यादि, सुविशुद्धनाप्यवधिज्ञानेन, परमप्रकर्षप्राप्तेनापीत्यर्थः, रूपीण्येव द्रव्याण्यवधिज्ञानी जानीते स्कन्धादीनि, तान्यपि न सर्वैः पर्यायैरतीतानागतैरुत्पादादिभिरिति ॥१-२८॥
ટીકાર્થ– અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે એમ સૂત્રનો સમુદિત मर्थ छे. साने ४ स्पष्ट ४२di माध्य२४ छ- “रूपिष्वेव" इत्यादि, અવધિજ્ઞાનનું લક્ષણ પૂર્વે (પ્રથમ અધ્યાયના ૯મા સૂત્રમાં) કહ્યું છે. અવધિજ્ઞાનનો વિષયવ્યાપાર સ્કંધ વગેરે સર્વ રૂપી જ દ્રવ્યોમાં થાય છે, सर्वपयायोम थती नथी. (324138 पर्यायोम थाय छे.)
Page #319
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય
૨૪૫ પરમાવધિજ્ઞાનનો બીજો પણ પ્રકાર ન થાઓ, અર્થાત્ અવધિજ્ઞાનથી પરમાવવિજ્ઞાન કદાચ ભિન્ન હશે એવી આશંકાને દૂર કરવા કહે છે“સુવિશુદ્ધના” રૂત્યાદિ, સુવિશુદ્ધ-પરમ પ્રકર્ષને પામેલા અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની અંધ વગેરે રૂપી જ દ્રવ્યોને જાણે છે, રૂપીદ્રવ્યોના પણ અતીત અને અનાગત એવા ઉત્પાદ આદિ સર્વપર્યાયોને જાણી શકે નહિ. (૧-૨૮).
टीकावतरणिका- मनःपर्यायनिबन्धनमाहટીકાવતરણિતાર્થ– મન:પર્યાયના વિષયને કહે છે– મન:પર્યાયજ્ઞાનનો વિષયतदनन्तभागे मनःपर्यायस्य ॥१-२९॥ સૂત્રાર્થ–મના પર્યાયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયનો અનંતમો ભાગ છે. (૧-૨૯)
भाष्यं- यानि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जानीते ततोऽनन्तभागे मनःपर्यायस्य विषयनिबन्धो भवति । अवधिज्ञानविषयस्यानन्तभागं मनःपर्यायज्ञानी जानीते रूपिद्रव्याणि मनोरहस्यविचारगतानि च मानुषक्षेत्रपर्यापन्नानि विशुद्धतराणि चेति ॥१-२९॥
ભાષ્યાર્થ– અવધિજ્ઞાની જે(=જેટલા) રૂપીદ્રવ્યોને જાણે છે તેનાથી અનંતમા ભાગમાં મન:પર્યાયજ્ઞાનીનો વિષયવ્યાપાર હોય છે. અવધિજ્ઞાનના વિષયના અનંતમા ભાગને મન પર્યાયજ્ઞાની જાણે છે તથા મનુષ્યક્ષેત્રના પર્યાયને પામેલા એવા અપ્રગટ માનસિક વિચાર સંબંધી રૂપીદ્રવ્યોને અધિક વિશુદ્ધ જાણે છે. (૧-૨૯).
टीका- अवधिज्ञानविषयानन्तभागे मनःपर्यायज्ञानस्य विषयनिबन्धः इति सूत्रसमुदायार्थः । अवयवार्थं त्वाह भाष्यकार:-'यानी'त्यादिना
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૪૯૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૯
यानि रूपाणि द्रव्याणि स्कन्धादीन्यवधिज्ञानी जानीते ततोऽनन्तभागेतेषामवधिज्ञानदृष्टानां योऽनन्तभागस्तस्मिन् मनःपर्यायस्य-उक्तरूपस्य विषयनिबन्धो भवतीति । विशेषाभिधानायैतदेव स्पष्टयन्नाह'अवधिज्ञाने 'त्यादि, अवधिज्ञानविषयस्य सकलपुद्गलराशेः अनन्तभागं स्तोकपुद्गलरूपं मनःपर्यायज्ञानी जानीते, किमुक्तं भवति ? रूपिद्रव्याणि मूर्त्तानीत्यर्थः, तान्यपि न यानि कानिचित् किन्तु 'मनोरहस्यविचारगतानी' त्यत्र मनः- अनिन्द्रियं प्रतिविशिष्टपुद्गलप्रचितं चेतः परिगृह्यते तदेव रहस्यम् - अप्रकाशरूपं तस्मिन् विचारो - विचारणा, कथमयं पदार्थो व्यवस्थितः इत्येवंरूपा, तत्र गतानि - प्रविष्टानि जीवेन चिन्त्यमानानीतियावत्, तान्यपि न सर्वलोकवर्त्तीनि, किन्तु मानुषक्षेत्रपर्यापन्नानीति, मानुषक्षेत्रं मानुषोत्तरार्द्धतृतीयद्वीपसमुद्रप्रमाणं तत्र पर्यापन्नानि-व्यवस्थितानि 'विशुद्धतराणि चे'त्यवधिज्ञानिज्ञेयेभ्यः सकाशाद्बहुतरपर्यायाणि जानीत इति ॥१-२९॥
ટીકાર્થ— અવધિજ્ઞાનના અનંતમા ભાગે મન:પર્યાયજ્ઞાનનો વિષય વ્યાપાર છે એ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર 'यानि' इत्यादि थी ऽहे छे- अवधिज्ञानी स्टुंध वगेरे के ३पीद्रव्योने भए છે, અવધિજ્ઞાનથી જોવાયેલા તે દ્રવ્યોનો જે અનંતમો ભાગ છે તે અનંતમા ભાગમાં મન:પર્યાયનો વિષયવ્યાપાર થાય છે. મનઃપર્યાયનું સ્વરૂપ પૂર્વે (આ અધ્યાયના ૯મા સૂત્રમાં) કહ્યું છે. વિશેષ કહેવા માટે खाने ४ स्पष्ट ऽरता भाष्यार उहे छे - " अवधिज्ञान" इत्यादि, અવધિજ્ઞાનનો વિષય સર્વપુદ્ગલસમૂહ છે. મનઃપર્યાયજ્ઞાની સર્વપુદ્ગલ समूहना अनंतमा लागने भने छे. अनंतमो भाग (जहु ४) अल्पપુદ્ગલ રૂપ છે. અહીં ભાવાર્થ આ છે- મનઃપર્યાયજ્ઞાની રૂપીદ્રવ્યોને જુએ છે, રૂપીદ્રવ્યોમાં પણ ગમે તે રૂપીદ્રવ્યોને નહિ, કિંતુ मनोरहस्यविचारगतानि मनो वर्गशाना विशिष्ट पुछ्गलोथी रथित मन કે જે અપ્રકાશ રૂપ છે, (સામાન્ય માણસો તેને જોઇ શકતા નથી) તેવા મનમાં થતી આ પદાર્થ કેવી રીતે રહેલો છે એવી વિચારણામાં પ્રવિષ્ટ
Page #321
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
દ્રવ્યોને, અર્થાત્ જીવ વડે ચિંતવાતા દ્રવ્યોને જાણે છે. જીવ વડે ચિંતવાતા દ્રવ્યો પણ સર્વલોકમાં રહેલા નહિ, કિંતુ માનુષોત્તર પર્વત સુધીના અઢી દ્વીપ-સમુદ્ર પ્રમાણ ક્ષેત્રમાં રહેલા દ્રવ્યોને જુએ છે. એ દ્રવ્યોને અવધિજ્ઞાનીના શેય દ્રવ્યોથી અધિક વિશુદ્ધ–ઘણા પર્યાયવાળા જાણે છે, અર્થાત્ અધિક સ્પષ્ટ જાણે છે.
૨૪૭
તાત્પર્યાર્થ— વિશુદ્ધ અવધિજ્ઞાની પણ મનના વિચારોને જાણી શકે છે. આમ છતાં વિશુદ્ધ અવધિજ્ઞાની પણ મનના વિચારોને મન:પર્યાયજ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી જાણી શકે છે તેટલી સૂક્ષ્મતાથી જાણી શકે નહિ. (૧-૨૯) टीकावतरणिका - केवलज्ञानस्य निबन्धमाह -
ટીકાવતરણિકાર્થ– કેવળજ્ઞાનના વિષયને કહે છે— કેવળજ્ઞાનનો વિષય— सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥१-३०॥
I
સૂત્રાર્થ– કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. (૧-૩૦) भाष्यं - सर्वद्रव्येषु सर्वपर्यायेषु च केवलज्ञानस्य विषयनिबन्धो भवति । तद्धि सर्वभावग्राहकं सम्भिन्नलोकालोकविषयम् । नातः परं ज्ञानमस्ति । न च केवलज्ञानविषयात्परं किञ्चिदन्यज्ज्ञेयमस्ति ॥ केवलं परिपूर्ण समग्रमसाधारणं निरपेक्षं विशुद्धं सर्वभावज्ञापकं लोकालोकવિષય(યં નિરાવર)મનન્તપર્યાયમિત્યર્થ: ૫-૩૦ના
ભાષ્યાર્થ કેવળજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વદ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં હોય છે. કેવળજ્ઞાન સર્વભાવને ગ્રહણ કરનારું અને સંપૂર્ણ લોક, અલોકના વિષયવાળું છે, અર્થાત્ સંપૂર્ણ લોકને અને અલોકને જાણે છે. આનાથી (કેવળજ્ઞાનથી) શ્રેષ્ઠ કોઇ જ્ઞાન નથી અને કેવળજ્ઞાનના વિષયથી અધિક અન્ય કોઇ જ્ઞેય (જાણવા યોગ્ય) નથી. કેવળ એટલે પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ, વિશુદ્ધ, સર્વભાવને જાણનારું, લોકાલોકના વિષયવાળું, આવરણથી રહિત અને અનંતપર્યાયવાળું છે. (૧-૩૦)
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૪૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-30 टीका-सर्वद्रव्यपर्यायेषु केवल(स्य)विषयनिबन्धः अनन्तज्ञेयविषयमेतदिति सूत्रसमुदायार्थः । एनमेव प्रकटयन्नाह भाष्यकार:-'सर्वद्रव्येषु' धर्मादिषु सर्वपर्यायेषु चोत्पादादिषु केवलज्ञानस्य विषयनिबन्धोगोचरव्यापारो भवति, कथमेतदेवमित्याह-'तद्धी'त्यादिना तत् केवलज्ञानं यस्मात् सर्वभावग्राहकं भूतभव(द्भाविभाव)ग्राहकं, मा भूदुपचारतो लोक एवेत्याह-'संभिन्नलोकालोकविषयं' संभिन्नौ-सम्पूर्णौ स्वपरपर्यायोपेतौ लोकालोको धर्मादिसमन्वितासमन्विताकाशरूपौ विषयोगोचरो यस्य तत् तथा, ज्ञानप्रकर्षतामस्याह-'नातःपरं ज्ञानमस्ति' अतःकेवलज्ञानात् परं-प्रधानतरं ज्ञानं नास्ति, अनेनाप्रकाशितं ज्ञेयं तर्हि परं भविष्यतीत्याशझ्याह-'न चे'त्यादि, न च केवलज्ञानविषयात् परं दुरवबोधं सूक्ष्मतया प्रधानतरं किञ्चिद्-अन्यद् ज्ञेयमस्ति, षष्ठास्तिकायादि, अन्यभाववैकल्येनेतराभावरूपतया पञ्चानामेव प्रतीतेरिति । केवलस्यैव पर्यायानाह-'केवल'मित्यादिना, तत्र केवलमेकम् अन्यज्ञानासम्पर्कात्, परिपूर्ण-सर्वतः सकलखण्डशो भवनात्, समग्रम्-अन्यज्ञानाधिकसर्वविषयग्रहणात्, असाधारणं मत्यादिभिरतुल्यं क्षायिकत्वात्, निरपेक्षम्आलोकाद्यपरतन्त्रमुत्तमबोधत्वात्, विशुद्धम्-एकान्तविमलं सकलावरणविगमात्, सर्वभावख्यापकं धर्मादिपर्यायप्ररूपकं, ततस्तथाविधदेशनाभावात्, लोकालोकविषयं-सर्ववस्त्वालम्बनं, निरावरणंसर्वज्ञात्मस्वभावत्वात्, अनन्तपर्यायम्-अनन्तपरिणामं, ज्ञेयानन्तत्वादित्यर्थः, इत्येतत् पर्यायशब्दाभिधायकमिति ॥१-३०॥
ટીકાર્થ કેવળજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વદ્રવ્ય-સર્વપર્યાયોમાં છે. કેવળજ્ઞાનનો વિષય અનંત શેય પદાર્થો છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત मर्थ छ. साविषयने ४ स्पष्ट ४२त भाष्य।२ 5 छ- सर्वद्रव्येषु= ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોમાં અને ઉત્પાદ આદિ સર્વપર્યાયોમાં કેવળજ્ઞાનનો વિષયવ્યાપાર થાય છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૪૯ કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં કેવી રીતે છે એવા પ્રશ્નના ઉત્તરને “દ્ધિ રૂત્યાતિ થી કહે છે. કારણ કે કેવળજ્ઞાન ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના એમ ત્રણે કાળના ભાવોનું ગ્રાહક છે. સર્વશબ્દથી ઉપચારથી લોક જ ન સમજાય એથી કહે છે- “મન્નતાનો વિષય” ધર્માસ્તિકાય આદિથી યુક્ત, સ્વપર પર્યાયોથી યુક્ત સંપૂર્ણ લોક અને ધર્માસ્તિકાય આદિથી રહિત અલોક કેવળજ્ઞાનનો વિષય છે. કેવળજ્ઞાનની સર્વજ્ઞાનમાં ઉત્કૃષ્ટતાને કહે છેનાત:૫૪ જ્ઞાનતિ કેવળજ્ઞાનથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન નથી. તો પછી કેવળજ્ઞાનથી અપ્રકાશિત બીજું શેય હશે એવી આશંકા કરીને કહે છે
” રૂત્યાતિ, કેવળજ્ઞાનનો વિષય ન હોય તેવી દુર્રીય અને સૂક્ષ્મ બીજી કોઈ વસ્તુ નથી. જેમકે છ અસ્તિકાય નથી. કેમકે કેવલજ્ઞાનનો વિષય ન હોય તેવા અન્ય કોઈ પદાર્થો ન હોવાથી પાંચ જ અસ્તિકાયની પ્રતીતિ થાય છે.
કેવળજ્ઞાનના પર્યાય શબ્દોને કહે છે- કેવળ, પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ, વિશુદ્ધ, સર્વભાવશાપક, લોકાલોકવિષય, નિરાવરણ અને અનંતપર્યાય આ બધા શબ્દો કેવળજ્ઞાનના એકાર્થક છે.
કેવળ– કેવળ એટલે એક. કેવળજ્ઞાન એકલું જ હોય છે. કેમ કે કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં અન્ય કોઈ જ્ઞાનનો સંબંધ હોતો નથી.
પરિપૂર્ણ– કેવળજ્ઞાન બધી રીતે સંપૂર્ણ છે. કેમકે ખંડશઃ હોતું નથી, અર્થાત પહેલાંથી જ સંપૂર્ણ જ ઉત્પન્ન થાય છે. પહેલાં થોડું ઉત્પન્ન થાય, પછી વધતું જાય, અને અંતે સંપૂર્ણ થાય એમ ખંડશ વધતું વધતું સંપૂર્ણ થતું નથી.
સમગ્ર- અન્યજ્ઞાનોથી અધિક છે. સર્વ વિષયોને ગ્રહણ કરવાવાળું હોવાથી કેવળજ્ઞાન સમગ્ર છે.
અસાધારણ– ક્ષાયિક હોવાથી મતિજ્ઞાન આદિ જ્ઞાનોની તુલ્ય ન હોવાથી કેવળજ્ઞાન અસાધારણ છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૦ નિરપેક્ષ ઉત્તમબોધ સ્વરૂપ હોવાના કારણે સૂર્ય આદિના પ્રકાશની અપેક્ષાથી રહિત હોવાથી કેવળજ્ઞાન નિરપેક્ષ છે. વિશુદ્ધ– સઘળા આવરણો દૂર થવાથી કેવળજ્ઞાન એકાંતે નિર્મલ છે.
સર્વભાવશાપક- કેવળજ્ઞાન ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોની અને તેના પર્યાયોની પ્રરૂપણા કરનાર છે. કેમકે કેવળજ્ઞાનથી તેવા પ્રકારની( ધર્માસ્તિકાય આદિને પ્રકાશિત કરનારી) દેશના થાય છે.
લોકાલોકવિષય- લોક-અલોકમાં રહેલી સર્વ વસ્તુઓને વિષય કરવાથી કેવળજ્ઞાન લોકાલોક વિષય છે.
નિરાવરણ– (સર્વ આવરણોનો ક્ષય થવાના કારણે) સર્વ વસ્તુઓને જાણવાના સ્વભાવવાળું હોવાના કારણે નિરાવરણ છે.
અનંતપર્યાય- શેય અનંત હોવાના કારણે કેવળજ્ઞાન અનંતપર્યાયવાળું અનંતપરિણામવાળું છે.
આ બધા શબ્દો કેવળજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. (૧-૩૦)
भाष्यावतरणिका- अत्राह- एषां मतिज्ञानादीनां युगपदेकस्मिञ्जीवे कति भवन्तीति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાÁ– એક જીવમાં એકી સાથે આ મતિજ્ઞાન વગેરેમાંથી કેટલા જ્ઞાન હોય? તેને બતાવે છે
टीकावतरणिका- सूत्रान्तरप्रस्तावग्रन्थ अत्राहेत्यादिः, 'अत्राहे'ति पूर्ववत्, ‘एषाम्'-अनन्तरप्रपञ्चख्यापितानां ‘मतिज्ञानादीनां' पञ्चानां 'युगपदेकस्मिन्' काले एकस्मिन् ‘जीवे' प्रमातरि ‘कति भवन्तीति' પ્રશ્ન:, ‘મત્રોચ્યતે” રૂતિ નિર્વવનોપન્યાસ: .
ટીકાવતરણિકાW– “ગઢાદ રૂલ્યતિ, અન્ય સૂત્રની પ્રસ્તાવના માટેનો ગ્રંથ છે. ત્રીદનો અર્થ પૂર્વવત છે, અર્થાત્ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે એવો અર્થ છે. હમણાં જ વિસ્તારથી પ્રકાશિત કરેલા મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોમાંથી એક કાળે પ્રમાતા( યથાર્થ જ્ઞાન કરનાર) એક જીવમાં કેટલા
Page #325
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૫૧ જ્ઞાનો હોય એવો પ્રશ્ન છે. “અહીં કહેવાય છે” એવો ઉલ્લેખ પ્રત્યુત્તર આપવા સંબંધી છે, અર્થાત્ અહીં પ્રત્યુત્તર કહેવાય છે
એક જીવને એકી સાથે ચાર જ્ઞાન હોયएकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्य: ॥१-३१॥ સૂત્રાર્થ– એક જીવને એકી સાથે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ . (१-३१)
भाष्यं- एषां मत्यादीनां ज्ञानानामादित एकादीनि भाज्यानि युगपदेकस्मिञ्जीवे आ चतुर्थ्यः । कस्मिंश्चिज्जीवे मत्यादीनामेकं भवति । कस्मिंश्चिज्जीवे द्वे भवतः । कस्मिंश्चित्त्रीणि भवन्ति । कस्मिंश्चिच्चत्वारि भवन्ति । श्रुतज्ञानस्य तु मतिज्ञानेन नियतः सहभावस्तत्पूर्वकत्वात् । यस्य तु मतिज्ञानं तस्य श्रुतज्ञानं स्याद्वा न वेति ।
अत्राह- अथ केवलज्ञानस्य पूर्वैर्मतिज्ञानादिभिः किं सहभावो भवति नेति । अत्रोच्यते- केचिदाचार्या व्याचक्षते । नाभावः, किन्तु तदभिभूतत्वादकिञ्चित्कराणि भवन्तीन्द्रियवत् । यथा वा व्यभ्रे नभसि आदित्ये उदिते भूरितेजस्त्वादादित्येनाभिभूतान्यन्यतेजांसि ज्वलनमणिचन्द्रनक्षत्रप्रभृतीनि प्रकाशनं प्रत्यकिञ्चित्कराणि भवन्ति तद्वदिति । केचिदप्याहुः । अपायसद्व्यतया मतिज्ञानं, तत्पूर्वकं श्रुतज्ञानम्, अवधिज्ञानमनःपर्यायज्ञाने च रूपिद्रव्यविषये, तस्मान्नैतानि केवलिनः सन्तीति ॥ किञ्चान्यत् । मतिज्ञानादिषु चतुर्पु पर्यायेणोपयोगो भवति, न युगपत् । संभिन्नज्ञानदर्शनस्य तु भगवतः केवलिनो युगपत्सर्वभावग्राहके निरपेक्षे केवलज्ञाने केवलदर्शने चानुसमयमुपयोगो भवति ॥ किञ्चान्यत् । क्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षयादेव केवलं । तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि सन्तीति ॥१-३१॥
ભાષ્યાર્થ– મતિજ્ઞાન આદિ પ્રથમથી આરંભી ચાર સુધી એકી સાથે १. म आङवधौ (सिद्धहेमशब्दानुशासन २-२-७०) सूत्रथी पायभी विमति मावी छ.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨પર
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૧
એક જીવમાં ભાજ્ય છે એટલે કે વિકલ્પ કરવા યોગ્ય છે. તે આ પ્રમાણેકોઈક જીવમાં એક જ્ઞાન હોય છે, કોઇક જીવમાં બે જ્ઞાન હોય છે, કોઇક જીવમાં ત્રણ જ્ઞાન હોય છે, કોઈક જીવમાં ચાર જ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાન તો અવશ્ય મતિજ્ઞાનની સાથે હોય છે. કેમકે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે. જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન હોય કે ન પણ હોય.
પ્રશ્ન- કેવળજ્ઞાન હોય ત્યારે પૂર્વના મતિજ્ઞાન વગેરે જ્ઞાનો હોય કે ન હોય ?
ઉત્તર– આ વિશે કેટલાક આચાર્યો કહે છે કે- કેવળજ્ઞાન હોય ત્યારે આ ચાર જ્ઞાનનો અભાવ નથી હોતો, કિંતુ કેવળજ્ઞાનથી પરાભવ પામી જવાના કારણે ઇન્દ્રિયોની જેમ સ્વકાર્ય કરવા સમર્થ બનતા નથી. અથવા વાદળ રહિત આકાશમાં સૂર્યનો ઉદય થયે છતે સૂર્ય અતિશય તેજસ્વી હોવાના કારણે સૂર્યથી પરાભવને પામેલા અગ્નિ-મણિ-ચન્દ્રનક્ષત્ર વગેરે તેજસ્વી પદાર્થો પ્રકાશ માટે અસમર્થ બની જાય છે તેની જેમ, કેવળજ્ઞાન થયે છતે મતિ આદિ જ્ઞાનો પોતાનું કાર્ય કરવા અસમર્થ બની જાય છે.
કેટલાકો કહે છે કે અપાયસદ્રવ્યતાના કારણે મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે. અવધિ અને મન:પર્યાયજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે તેથી આ ચાર જ્ઞાનો કેવલીને હોતા નથી.
વળી બીજું- મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનોમાં ક્રમશઃ ઉપયોગ પ્રવર્તે છે એકી સાથે નહિ. કેવલજ્ઞાન-કેવલદર્શનવાળા કેવલીભગવંતને તો એકી સાથે સર્વભાવોને ગ્રહણ કરનારા અને નિરપેક્ષ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પ્રત્યેક સમયે ઉપયોગ પ્રવર્તે છે.
વળી બીજું- પૂર્વના ચાર જ્ઞાનો ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે જ્યારે કેવળજ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે તેથી કેવલજ્ઞાનીને શેષજ્ઞાન હોતા નથી. (૧-૩૧)
Page #327
--------------------------------------------------------------------------
________________
सूत्र-39
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
टीका - ('एकादीनि' इत्यादि) निर्वचनसूत्रं, प्रथमादीनि विकल्प्यानि एकस्मिन् काले एकस्मिन् प्राणिनि चत्वारि यावद्, आङोऽभिविधिवाचकादिति सूत्रसमुदायार्थः । एनमेवोपदर्शयन्नाह भाष्यकार:- 'एषां मत्यादीनां ज्ञानानां एतद्विचाराधिकारात् प्रस्तुतानां आदित आरभ्य एकादीनि भाज्यानि युगपदेकस्मिन् जीवे प्रमातरि आ चतुर्थ्य इत्यभिविधावाङ्, एतदेव स्पष्टयन्नाह - 'कस्मिँश्चि' दित्यादि कस्मिँश्चिज्जीवेमनुष्यादौ मत्यादीनां पञ्चानां ज्ञानानां एकं भवति, आद्यं मतिज्ञानमेव, एतच्च क्वचिन्निसर्गसम्यग्दर्शनस्यानवाप्ताक्षर श्रुतेः निसर्गतः प्रवचनमातृमात्रपरिज्ञानवति दृश्यं, तथा कस्मिँश्चिज्जीवे द्वे भवतः मतिश्रुते, एते अपि सम्यग्दर्शनवत्यवाप्ताक्षर श्रुते दृश्ये, तथा कस्मिँश्चित् त्रीणि भवन्ति, मतिश्रुतावधीनि प्राक्तने (द्वये) एवावधिसमुत्पत्तेः, तथा कस्मिँश्चिच्चत्वारीति मतिश्रुतावधिमन: पर्यायाणि, ज्ञानत्रयवति मन: पर्यायोत्पत्तौ, आह-मति श्रुतयोर्युगपल्लाभ उक्तः तत् कथं मतिज्ञानमेकं भवति ?, उच्यते, युगपल्लाभेऽपि तदुपयोगयोभिन्नप्रकारत्वात्, तदुपयोगमधिकृत्यान्यापूर्वकत्वान्मतिज्ञानमेवैकं भवति, श्रुतज्ञानमप्येवं न किमिति चेदित्याह - 'श्रुतज्ञानस्य त्वि'त्यादि, श्रुतज्ञानस्य पुन:ग्रन्थानुसार्युपयोगरूपस्य 'मतिज्ञानेन' यथोदितरूपेण नियतो- निश्चितः 'सहभाव: ' - एकत्रवृत्तिः, कुत इत्याह- 'तत्पूर्वकत्वात्' - मतिज्ञानपूर्वकत्वादिति, एतदेव स्पष्टयति 'यस्येत्यादिना यस्य जन्तोः श्रुतज्ञानं श्रुतानुसार्यस्ति तस्य नियतम् - अवश्यं मतिज्ञानं यथोक्तलक्षणं सम्भवति, यस्य पुनर्मतिज्ञानं केवलं निसर्गसम्यग्दर्शनकाले अनवाप्ताक्षर श्रुतस्य तस्यैवंभूतस्य श्रुतज्ञानं ग्रन्थानुसारि स्यादुत्तरकालं पठतो न वा अनधीयानस्येत्यत एकमुक्तं, (अथ) चेन्मतिज्ञानमेव केवलज्ञानस्य सकलज्ञेयग्राहिणः पूर्वैः-पूर्वकालप्राप्तैः पूर्वसन्निवेशिभिर्वा मतिज्ञानादिभिश्चतुर्भिः सह किं सहभावः सहावस्थानं भवति नेति ?, उत
૨૫૩
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૧
"
शेषज्ञानानामभाव एवेति, अत्रोच्यत इत्युत्तरग्रन्थोपन्यासः, 'केचिदि' त्यादि, विप्रतिपत्तिरिति केषाञ्चिन्मतोपन्यासः, केचिदृजुमतयः आचार्याः-सूरयो व्याचक्षते अत्र, किमित्याह - नाभावः शेषज्ञानानां, सत: सर्वथा असत्ताऽयोगात्, समु (सत्सु) सुखादेरप्यसत्त्वप्रसङ्गात्, किन्तु अभिभूतत्वात्तिरस्कृतत्वात् केवलेन अकिञ्चित्कराणि भवन्ति, स्वप्रयोजनासमर्थानीत्यर्थः, दृष्टान्तमाह - 'इन्द्रियवत्' यथेन्द्रियमकिञ्चित्करं चक्षुरादि केवलिनः सर्वात्मना केवलेनैव तद्विषयदर्शनात् तद्वदिति, शिष्यव्युत्पत्तये निदर्शनान्तरमाह-‘यथा वे 'त्यादि, यथा वा-येन वा प्रकारेण एतत् स्थितं लोके, किमित्याह - 'व्यभ्रे नभसि' विगताभ्रे आकाशे आदित्ये उदिते सति, किं विशिष्टे इत्याह- 'भूरितेजसि ' प्रभूतोद्योते, किमित्याहभूरितेजस्त्वादेव कारणात् आदित्येनाभिभूतानि तिरोहितस्वसामर्थ्यानि, कानीत्याह- अन्यतेजांसि - अन्यानि च तानि तेजांसि च अन्यतेजांसि, तेजसोऽभेदात्तेजोमयानि द्रव्याण्येव गृह्यन्ते, तथा चाह - 'ज्वलनमणिचन्द्रनक्षत्रप्रभृतीनि ' ज्वलन:- अर्चिः मणिः - सूर्यकान्तचन्द्रकान्तादिः चन्द्रः-शशी नक्षत्रं-अश्विन्यादि, प्रभृतिशब्दात्तारकादिपरिग्रहः, एतानि प्रकाशनम् - उद्योतनं प्रत्यकिञ्चित्कराणि भवन्ति, ते (तानि न ) किञ्चिहिरवस्थितं प्रकाशयन्ति, हतप्रभावत्वात्, 'तद्वदि'ति तेन प्रकारेण केवल भास्वता भूरितेजसाऽऽक्रान्तानि न विषयप्रकाशनं प्रति व्याप्रियन्ते मत्यादीनि, अत्रैव मतान्तरमाह- 'केचिदप्याहु' रित्यादिना, अन्ये पुनर्बुवते'अपाये 'त्यादि, युक्तिग्रन्थान्नैतानि मत्यादीनि केवलिनः सन्ति, तत्रापायसद्द्रव्यतयेति पूर्ववत्, अनेन प्रकारेण न मतिज्ञानं, श्रोत्रादीन्द्रियोपलब्धेहितार्थनिश्चयरूपं न तदभावात् तत्पूर्वकं मतिज्ञानपूर्वकं श्रुतज्ञानम्उक्तलक्षणं न, अवधिज्ञानमनःपर्यायज्ञाने च यथोक्तस्वरूपे रूपिद्रव्यविषयनियमगोचरे, अत एते अपि न, सकलवस्तुविषयत्वात् केवलस्य, यस्मादेवं तस्मान्नैतानि सर्वाण्येव केवलिनः सतः प्रवृत्तक्षायिकालोकस्य
૨૫૪
—
Page #329
--------------------------------------------------------------------------
________________
सूत्र- ३१
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૫૫
सन्तीति, उपपत्त्यन्तरमुपन्यस्यन्नाह - 'किञ्चान्यदित्यादि, इदं वा यदत्र क्षूणं मतिज्ञानादिषु चतुर्षु मनःपर्यायज्ञानान्तेषु पर्यायेण क्रमेणोपयोगःस्वविषयग्रहणव्यापारो भवति, न युगपद् - एकस्मिन्नेव काले मत्यादीनामन्यतमेनोपयुक्तस्य श्रुताद्यन्यतमोपयोगाभावात्, अन्योपयोगासंकीर्ण उपयोगो भवतीत्यर्थः, ‘संभिन्ने 'त्यादि, संभिन्ने- सर्वपर्यायग्राहके ज्ञानदर्शने - विशेषसामान्यविषये यस्य स तथा तस्य पुनर्भगवतः समग्रैश्वर्यादियुक्तस्य 'केवलिनः' परमज्ञानिनः किमित्याह - 'युगपद्' अक्रमेण, किमित्याह - 'सर्वभावग्राहके' पञ्चास्तिकायग्राहके, एतदेव विशेष्यते - 'निरपेक्षे' ज्ञेयं मुक्त्वाऽन्यापेक्षारहिते, कस्मिन्नित्याह'केवलज्ञाने केवलदर्शने च' इतरेतरानुविद्धविशेषसामान्यग्राहिणि क्षायिकबोध इत्यर्थः, ‘अनुसमयं उपयोगो भवती 'ति अनुगतः-अव्यवहितः समयः-अत्यन्तोऽविभागः कालो यत्र कालसन्ताने सोऽनुसमयस्तं, प्रतिसमयमित्यर्थः, उपयोग:- स्वविषयग्रहणव्यापारो भवति, ततः सदा केवलोपयोगद्वयभावात् अन्योपयोगासंकीर्णोपयोगरूपलक्षणमत्यादिज्ञानाभाव इत्यभिप्राय: । ‘किञ्चान्यदि' त्युपपत्त्यन्तरमालम्बते 'क्षयोपशमे'त्यादि, क्षयोपशमादुद्भूतानि चत्वारि ज्ञानानि पूर्वाणि मतिश्रुतावधिमनःपर्यायलक्षणानि, क्षयादेव स्वावरणस्य केवलं भवति, क्षये च क्षयोपशमाभाव इत्यभिप्रायो, निगमयन्नाह - ' तस्मादि' त्यादि, तस्मात् क्षयोपशमाभावात् न केवलिनो भगवतः शेषाणि केवलात् ज्ञानानि मत्यादीनि सन्तीति ॥१-३१॥
,
टीडार्थ- 'एकादीनि' इत्यादि, सूत्र प्रत्युत्तर सूत्र छे. प्रथम वगेरे જ્ઞાનો વિકલ્પ કરવા યોગ્ય છે. એક કાળે એક જીવમાં ચાર જ્ઞાન સુધી હોઇ શકે છે. કેમ કે આક્ અવ્યય અભિવિધિ' વાચક છે. આ પ્રમાણે
१. आ शब्हना भर्याहा जने अभिविधि सेवा जे अर्थ छे. तेमां मर्यादा भेटले वे शब्दने आ લાગેલો હોય તે ન આવેછૂટી જાય. અભિવિધિ એટલે જેને આ લાગેલો હોય તે પણ આવે. ठेभे आपाटलिपुत्राद् वृष्टो मेघः अहीं भे 'खा' अव्ययनो भर्याा अर्थ उरवामां आवे तो
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૧ સૂત્રનો સમુદિત અર્થ છે. આ જ અર્થને બતાવતા ભાષ્યકાર કહે છેજ્ઞાનની વિચારણાનો અધિકાર ચાલતો હોવાથી પ્રસ્તુત મતિજ્ઞાન આદિમાંથી પ્રથમથી શરૂ કરીને ચાર સુધી પ્રમાતા એક જીવમાં એકી સાથે ચાર જ્ઞાન હોય છે.
આને જ સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે- મિશ્ર ફત્યાતિ, મનુષ્ય વગેરે કોઈક જીવમાં પાંચમાંથી એક જ્ઞાન હોય છે, અર્થાત્ પહેલું મતિજ્ઞાન જ હોય છે. આ જ્ઞાન જેણે અક્ષરશ્રુતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તેવા નિસર્ગ સમ્યગ્દર્શનવાળા અને નિસર્ગથી માત્ર પ્રવચનમાતાના જ્ઞાનવાળા જીવમાં જાણવું. તથા કોઈક જીવમાં મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય. આ બે જ્ઞાન પણ જેણે અક્ષરશ્રુતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા સમ્યગ્દષ્ટિ જીવમાં હોય.
તથા કોઈક જીવમાં મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાન હોય. અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વના બે જ્ઞાન સહિત મતિ-શ્રુત-અવધિ એમ ત્રણ જ્ઞાન હોય. (અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાન હોય.)
કોઈક જીવમાં મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય એમ ચાર જ્ઞાન હોય. ત્રણ જ્ઞાનવાળા જીવને મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થતાં ચાર થાય.
પ્રશ્ન–મતિ-શ્રુતનો એકી સાથે લાભ (કૃતં તિપૂર્વ૬૧-૨૦સૂત્રમાં) કહ્યો છે. તેથી મતિજ્ઞાન એકલું કેવી રીતે હોય?
ઉત્તર- મતિ-શ્રુતનો લાભ એકી સાથે થતો હોવા છતાં તેમના ઉપયોગનો પ્રકાર ભિન્ન હોવાથી તેમના ઉપયોગને આશ્રયીને મતિજ્ઞાન શ્રુતપૂર્વક ન હોવાથી મતિજ્ઞાન જ એકલું હોય છે.
પાટલિપુત્ર સુધી વરસાદ વરસ્યો, અર્થાતુ પાટલિપુત્રની હદ સુધી વરસાદ વરસ્યો, પણ પાટલિપુત્રમાં ન વરસ્યો. હવે જો અભિવિધિ અર્થ કરવામાં આવે તો પાટલિપુત્રમાં પણ વરસાદ વરસ્યો એવો અર્થ થાય. પ્રસ્તુતમાં આવતુર્થ: શબ્દમાં રહેલા મા અવ્યયનો અભિવિધિ અર્થ હોવાથી ચાર પણ આવી જાય. આથી એકી સાથે ચાર જ્ઞાન હોઈ શકે એવો અર્થ થાય. પણ જો મર્યાદા અર્થ કરવામાં આવે તો ચાર છૂટી જાય. એકી સાથે ત્રણ જ્ઞાન હોઈ શકે એવો અર્થ થાય.
Page #331
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રશ્ન— શ્રુતજ્ઞાન પણ એકલું કેમ ન હોય ?
જ
ઉત્તર– શ્રુતગ્રંથોના અનુસારે જેનો ઉપયોગ થાય છે તેવું શ્રુતજ્ઞાન અવશ્ય મતિજ્ઞાનની સાથે જ હોય છે. કારણ કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. આ જ વિષયને યસ્ય ફત્યાદ્રિ થી સ્પષ્ટ કરે છે. જે જીવને શ્રુતાનુસારી શ્રુતજ્ઞાન છે તેને અવશ્ય યથોક્તલક્ષણવાળું મતિજ્ઞાન હોય. જે જીવને નિસર્ગ સમ્યગ્દર્શનકાળે અક્ષરશ્રુત પ્રાપ્ત થયું નથી તે જીવ જો પછીથી શ્રુતગ્રંથાનુસારી શ્રુતજ્ઞાન ભણે તો શ્રુતજ્ઞાન હોય, ન ભણે તો ન હોય. આથી મતિજ્ઞાન એકલું હોય એમ કહ્યું છે.
કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં અન્ય જ્ઞાનોની સત્તા અંગે મતાંતરો
શંકા— સર્વ શેયના ગ્રાહક કેવલજ્ઞાનનો 'પૂર્વના મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનોની સાથે અવસ્થાન છે કે નહિ ? અથવા તો કેવળજ્ઞાન હોય ત્યારે અન્ય ચાર જ્ઞાનનો અભાવ જ હોય છે ?
૨૫૭
સમાધાન– આમાં વિવાદ છે. સરળમતિવાળા કોઇ આચાર્યો કહે છે કે, અન્ય જ્ઞાનોનો અભાવ થતો નથી. કેમકે જે સત્ હોય તેનું સર્વથા અસત્ત્વ ન થઇ જાય, અર્થાત્ સત્ સર્વથા અસત્ ન બને. જો સત્ સર્વથા અસત્ થાય તો સત્ સ્વરૂપ સુખાદિના પણ અભાવનો પ્રસંગ આવે. કેવળજ્ઞાન હોય ત્યારે ચાર જ્ઞાન હોય ખરા, પણ અભિભૂત= હતપ્રભાવવાળા થઈ જતા હોવાથી પોતાનું કાર્ય ક૨વા સમર્થ બનતા નથી. કેવળીભગવંતની ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરવા સમર્થ બનતી નથી. કેમકે કેવળજ્ઞાનથી જ બધી જ રીતે ઇન્દ્રિયોના વિષયો દેખાય છે. તેવી રીતે અન્ય ચાર જ્ઞાન પણ કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં પોતાનું કાર્ય કરવા સમર્થ બનતા નથી.
૧. ભાષ્યના પૂર્વે:-પદનો અર્થ આ પ્રમાણે છે- પૂર્વે:=પૂર્વાલાê:=કેવળજ્ઞાનની પૂર્વકાળમાં પ્રાપ્ત થનારા અથવા પૂર્વસન્નિવેશિમિ†=ક્રમમાં કેવળજ્ઞાનની પૂર્વે જેમનો ઉલ્લેખ કરવામાં આવે છે તેવા મંતિ-શ્રુત-અવધિ-મનઃપર્યાયજ્ઞાન.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૫૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૧ શિષ્યને વિશેષ બોધ પમાડવા માટે બીજું દષ્ટાંત કહે છે- “યથા વા” રૂત્યાદિ, જેવી રીતે વાદળ રહિત આકાશમાં અત્યંત તેજસ્વી સૂર્યનો ઉદય થયે છતે સૂર્ય અત્યંત તેજસ્વી હોવાથી જ અન્ય અગ્નિ, સૂર્યકાંત-ચંદ્રકાંત વગેરે મણિ, ચંદ્ર, નક્ષત્ર અને તારા વગેરે તેજોમય વસ્તુઓનું સામર્થ્ય સૂર્યથી અંતર્ધાન (અદશ્ય) થઈ જાય છે. તેથી તે વસ્તુઓ પ્રકાશ કરવા માટે સમર્થ બનતી નથી. તે વસ્તુઓ હતપ્રભાવવાળી થઈ જવાથી બહાર રહેલી કોઈ વસ્તુને પ્રકાશિત કરતી નથી. તેવી રીતે અત્યંત તેજસ્વી કેવળજ્ઞાન રૂપ સૂર્યથી આક્રાંત કરાયેલા મતિ આદિ જ્ઞાનો સ્વવિષયનું પ્રકાશન કરવા માટે વ્યાપાર કરતા નથી.
અહીં જ “વિહુ.” ઇત્યાદિથી મતાંતરને કહે છે- બીજાઓ કહે છે કે, યુક્તિવાળા ગ્રંથોના આધારે કેવળીને મતિ આદિ જ્ઞાનો ન હોય.
તેમાં મયદ્રવ્યતા નો અર્થ પૂર્વવત્ (અ.૧ સૂ.૧૧માં જણાવ્યા પ્રમાણે) છે. મતિજ્ઞાન અપાયસદ્રવ્યની વિદ્યમાનતામાં થતું હોવાથી કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં ન હોય. મતિજ્ઞાન શ્રોત્રેન્દ્રિય આદિથી ઉપલબ્ધતથા ઈહિત પદાર્થના નિશ્ચયરૂપ છે. આવું મતિજ્ઞાનકેવળજ્ઞાનની વિદ્યમાનતામાં ન હોય. મતિજ્ઞાન નહોવાથી મતિજ્ઞાનપૂર્વક થતું શ્રુતજ્ઞાન પણ ન હોય. શ્રુતજ્ઞાનનું લક્ષણ પૂર્વે (અ.૧ સૂ.૯માં) જણાવ્યું છે.
અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન નિયમ રૂપી દ્રવ્યોને જાણે છે. આથી આ બે જ્ઞાન પણ ન હોય. કેમકે કેવળજ્ઞાન સઘળી વસ્તુઓને જાણે છે. તેથી ક્ષાયિકજ્ઞાનવાળા કેવળીને આ બધા ય જ્ઞાનો ન હોય.
આ વિષે બીજી યુક્તિનો ઉલ્લેખ કરતા ભાષ્યકાર કહે છે“શ્ચિા” રૂત્યાદિ, વળી અહીં આ પ્રસિદ્ધ છે કે મતિજ્ઞાનથી પ્રારંભી મનઃપર્યાયજ્ઞાન સુધીના ચાર જ્ઞાનોમાં ક્રમથી ઉપયોગ થાય છે, એક જ કાળમાં એકી સાથે ઉપયોગ ન થાય. ઉપયોગ એટલે પોતાના વિષયને જાણવાનો વ્યાપાર. કેમકે મતિ આદિ કોઈ એકમાં ઉપયોગવાળાને તે
Page #333
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૫૯ સમયે શ્રત વગેરે અન્યનો ઉપયોગ હોતો નથી, અર્થાત્ અન્ય ઉપયોગની સાથે નહિ ભળેલો ઉપયોગ હોય છે.
પન્ન” ફર્યાદ્ધિ, સંભિન્ન જ્ઞાન-દર્શનવાળા ભગવાન કેવળીને એકી સાથે સર્વભાવગ્રાહક અને નિરપેક્ષ એવા કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં અનુસમય ઉપયોગ હોય છે. સંભિન્ન સર્વપર્યાયોના ગ્રાહક (જ્ઞાતા). જ્ઞાન-વિશેષવિષયવાળું દર્શન સામાન્ય વિષયવાળું ભગવાન=સંપૂર્ણ ઐશ્વર્યાદિથી યુક્ત. કેવળી=પરમજ્ઞાની. એકીસાથે=ક્રમ વિના. સર્વભાવગ્રાહક= પંચાસ્તિકાયના ગ્રાહક. નિરપેક્ષત્રશેય સિવાય અન્ય વસ્તુની અપેક્ષાથી રહિત. કેવળજ્ઞાન અને કેવળદર્શન પરસ્પર સંકળાયેલા એવા વિશેષ અને સામાન્યને ગ્રહણ કરે છે, અર્થાત્ ક્ષાયિક બોધ સ્વરૂપ છે.
અનુસમય– અનુ એટલે અનુગત, અર્થાત્ વ્યવધાનથી રહિત. સમય એટલે જેનો વિભાગ ન થઈ શકે તેવો અંતિમ કાળ. જે કાળ પ્રવાહમાં વ્યવધાનથી રહિત અને વિભાગથી રહિત હોય તે અનુસમય, અર્થાત્ પ્રત્યેક સમય.
ઉપયોગ– પોતાના વિષયને ગ્રહણ કરવાનો વ્યાપાર. કેવળીને પ્રતિસમય સદા કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગ હોવાથી અન્ય ઉપયોગથી અસંકિર્ણ—અમિશ્રિત ઉપયોગવાળા મતિ આદિ જ્ઞાનનો અભાવ છે.
શી” તિ, અન્ય યુક્તિનું આલંબન લે છે, “યોપશમ” ફત્યાતિ, પૂર્વના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય એ ચાર જ્ઞાન ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન સ્વાવરણના ક્ષયથી જ પ્રગટ થાય છે. ક્ષયમાં ક્ષયોપશમ ન હોય એવો અભિપ્રાય છે. ઉપસંહાર કરતા ૧. અહીં ભાવાર્થ આ છે- મત્યાદિ ચાર જ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે અન્ય
ત્રણ જ્ઞાનનો ઉપયોગ ન હોય. મતિજ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે શ્રુતાદિ જ્ઞાનનો ઉપયોગ ન હોય. શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે અત્યાદિ જ્ઞાનનો ઉપયોગ ન હોય. માટે અહીં ટીકામાં કચોપયો. સંપિયો... ઇત્યાદિ લખ્યું છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૬૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૨ भाष्य।२४ छ - "तस्माद्" इत्यादि, क्षयमा क्षयोपशम न होवाथी કેવળીભગવંતને કેવળજ્ઞાન સિવાય અન્ય મતિ આદિ જ્ઞાન ન હોય. (१-३१)
टीकावतरणिका- एवं मत्यादिज्ञानपञ्चकं प्रमाणं प्रदर्श्य आद्यत्रयं साभासं तदुपदर्शयन्नाह
ટીકાવતરણિકાર્ય–આ પ્રમાણે પ્રમાણ સ્વરૂપ મતિ આદિ પાંચ જ્ઞાનને બતાવીને પ્રથમના ત્રણ જ્ઞાન પ્રમાણાભાસ છે એમ બતાવતા સૂત્રકાર 5 छપ્રથમના ત્રણ જ્ઞાન અજ્ઞાન પણ હોય"मतिश्रुताविभङ्गा विपर्ययश्च ॥१-३२॥ સૂત્રાર્થ– મતિ, શ્રુત અને અવિભંગ(=અવધિ) વિપરીત એટલે કે मान ५९ डोय छे. (१-३२)
भाष्यं- मतिज्ञानं श्रुतज्ञानमवधिज्ञानमिति । विपर्ययश्च भवत्यज्ञानं चेत्यर्थः । ज्ञानविपर्ययोऽज्ञानमिति ।
अत्राह- तदेव ज्ञानं तदेवाज्ञानमिति, ननु छायातपवच्छीतोष्णवच्च तदत्यन्तविरुद्धमिति । अत्रोच्यते- मिथ्यादर्शनपरिग्रहाद्विपरीतग्राहकत्वमेतेषाम् । तस्मादज्ञानानि भवन्ति । तद्यथा- मत्यज्ञानं श्रुताज्ञानं विभङ्गज्ञानमिति । अवधिविपरीतो विभङ्ग इत्युच्यते ।
अत्राह- उक्तं भवता सम्यग्दर्शनपरिगृहीतं मत्यादिज्ञानं भवत्यन्यथाऽज्ञानमेवेति । मिथ्यादृष्टयोऽपि च भव्याश्चाभव्याश्चेन्द्रियनिमित्तानविपरीतान्स्पर्शादीनुपलभन्ते, उपदिशन्ति च स्पर्शं स्पर्श इति रसं रस इति । एवं शेषान् । तत्कथमेतदिति । अत्रोच्यते- तेषां हि विपरीतमेतद् भवति ॥१-३२॥ १. प्रसिद्ध सूत्र मतिश्रुतावधयो विपर्ययश्च मे छे.
Page #335
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૧ ભાષ્યાર્થ– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન વિપરીત પણ હોય છે. વિપરીત એટલે અજ્ઞાન. કેમકે જ્ઞાનથી વિપરીત અજ્ઞાન છે.
પ્રશ્ન- જે જ્ઞાન હોય તે જ અજ્ઞાન કેવી રીતે હોય? આ તો છાયા અને તડકાની જેમ અથવા શીત અને ઉષ્ણની જેમ અત્યંત વિરુદ્ધ છે.
ઉત્તર- મિથ્યાદર્શનના ઉદયને કારણે આ ત્રણ જ્ઞાનો વિપરીતભાવને ગ્રહણ કરનારા છે. તેથી જ્ઞાનના ફળને આપતા નથી પણ અજ્ઞાનના ફળને આપે છે. તે આ પ્રમાણે- મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. વિપરીત અવધિ(જ્ઞાન) વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન- સમ્યગ્દર્શનથી ગ્રહણ કરાયેલા મત્યાદિજ્ઞાન જ્ઞાન છે અન્યથા અજ્ઞાન જ છે એમ આપે કહ્યું. મિથ્યાષ્ટિઓ પણ ભવ્ય અને અભવ્ય હોય છે. તે બંને પ્રકારના મિથ્યાષ્ટિઓ ઇન્દ્રિયો નિમિત્ત છે જેમાં એવા સ્પર્શ વગેરે વિષયોને અવિપરીત પણે જાણે છે અને સ્પર્શને સ્પર્શ કહે છે, રસને રસ કહે છે એ પ્રમાણે બીજા વિષયોને પણ અવિપરીતપણે કહે છે તેથી મિથ્યાષ્ટિના જ્ઞાન અજ્ઞાન કેમ કહેવાય?
ઉત્તર– તેઓનું જ્ઞાન વિપરીત હોય છે. (અર્થાત્ તેઓનું જ્ઞાન વિષય પ્રતિભાસ રૂપે હોય છે પણ આત્મપરિણતિ રૂપે હોતું નથી તેથી વિપરીત છે.) (૧-૩૨)
टीका- अत्रावधौ वक्तव्ये अविभङ्गग्रहणमवधेविभङ्गो विपर्यय इति ज्ञापनार्थं, एते त्रयो ज्ञानभेदाः अज्ञानं ज्ञानं चेति सूत्रसमुदायार्थः, एनमेव प्रकटयन्नाह भाष्यकार: ‘मतिज्ञान'मित्यादि ज्ञानविपर्ययोऽयथार्थोऽवबोधः अज्ञानमिति, अत्राह चोदक:-'तदेव'इत्यादि, तदेव ज्ञानं मत्यादि तदेवाज्ञानं विपर्यय इति, नन्वित्यसूयायां, छायातपवत् शीतोष्णवच्चेति निदर्शनं, 'तदत्यन्तविरुद्ध'मिति तत् ज्ञानादज्ञानं अज्ञानाच्च ज्ञानं परस्परपरिहारेणावस्थानादत्यन्तविरुद्धं, यथा छायादेरातपादि, एकस्य विरुद्धधर्मद्वयसमारोपायोगादिति, अत्रोच्यते परिहार:-'मिथ्यादर्शने'त्यादि,
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૬૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૨ मिथ्यादर्शनेन तत्त्वार्थाश्रद्धानरूपेण परिग्रहात्-अध्यासात् कारणात्, किमित्याह-'विपरीतग्राहकत्वम्' अयथावस्तुपरिच्छेदित्वमेतेषांमत्यादीनां, तस्माद्विपरीतग्राहकत्वात् अज्ञानानि भवन्ति, मिथ्यात्वलक्षणौदयिकभावयोगादित्यर्थः, 'तद्यथे'त्युदाहरणोपन्यासार्थः, मतिज्ञानमिति ज्ञानं मिथ्यात्वोदयाद्विपरीतग्राहकं मत्यज्ञानं भवति, एवं श्रुताज्ञानं, एवं विभङ्गज्ञानमिति, विभङ्गावयवं व्याचष्टे-अवधेविपरीतो-मिथ्यात्वोदयाद्विपरीतग्राहकः अतीन्द्रियार्थविषयो बोधः विभङ्ग इत्युच्यते शास्त्र इति, ततश्च न तदेव ज्ञानं तदेवाज्ञानम्, अपि तु निमित्तभेदात् ज्ञानाज्ञानव्यवस्थेति भावार्थः । 'अत्राहे'त्यादि, अत्र ज्ञानेतरविभाग उक्ते चोदक आह-'उक्तं भवता' प्रतिपादितं त्वया, किमित्याह-'सम्यगि'त्यादि, सम्यग्दर्शनेनतत्त्वार्थश्रद्धानरूपेण परिगृहीतम्-अधिष्ठितं मत्यादित्रयं ज्ञानं भवत्यविपरीतार्थग्राहि, अन्यथा मिथ्यादर्शनपरिगृहीतमज्ञानमेवेत्ययथार्थग्राहीति यावता मिथ्यादृष्टयोऽपि च लौकिकास्तन्त्रान्तरीयाश्च एते च द्विविधा इत्याह-'भव्याश्चाभव्याश्च' सिद्धिभवनयोग्या भव्याः अयोग्यास्त्वभव्याः, एते च 'इन्द्रियनिमित्तान्' उपलब्धौ स्पर्शनादीन्द्रियापेक्षान् ‘अविपरीतान्' यथावस्थितान् ‘स्पर्शादीनन्' स्पर्शरसगन्धवर्णशब्दान् उपलभन्ते स्वतः उपदिशन्ति चान्येभ्यः, कथमित्याह-'स्पर्श' शीतादिकं 'स्पर्श' इत्येवमुपलभन्ते उपदिशन्ति च, तथा रसं-तिक्तादिकं रस इत्येवं, एवं शेषान्-गन्धरूपशब्दानवैपरीत्येन, ततः कथमेतदिति, न बाधकं प्रत्ययमन्तरेण मिथ्यादृष्टिज्ञानानामयथार्थग्राहितेत्यर्थः, अत्रोच्यते गुरुवर्गेण, 'तेषां ही'त्यादि तेषां-मिथ्यादृष्टीनां यस्माद्विपरीतमेतद्-अधिकृतज्ञानं मिथ्यात्वग्रहावेशाद्भवत्यतोऽज्ञानमेवेति ॥१-३२॥
ટીકાર્થ– અહીં સૂત્રમાં અવધિ શબ્દનું ગ્રહણ કરવું જોઇએ, તેના બદલે અવિભંગ શબ્દનું ગ્રહણ કર્યું તે અવધિજ્ઞાનનો વિપર્યય વિભંગ છે એમ જણાવવા માટે છે. આ ત્રણ જ્ઞાનભેદો અજ્ઞાન પણ હોય અને
Page #337
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૨ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૩ જ્ઞાન પણ હોય. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. આ જ અર્થને પ્રગટ કરતા ભાષ્યકાર કહે છે- “તિશીનમ” રૂલ્યક્તિ, જ્ઞાનવિપર્યય એટલે અયથાર્થ બોધ એટલે કે અજ્ઞાન.
શંકા-મતિ આદિને જ્ઞાન કહેવું અને તેને જ અજ્ઞાન કહેવું એ છાયાઆતપ અને શીત-ઉષ્ણની જેમ અત્યંત વિરુદ્ધ છે. જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર એક-બીજાને છોડીને રહેતા હોવાથી જ્ઞાનથી અજ્ઞાન અને અજ્ઞાનથી જ્ઞાન અત્યંત વિરુદ્ધ છે. એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મોનો સમારોપ કરવામાં આવતો નથી.
સમાધાન- તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા રૂપ મિથ્યાદર્શનથી ગ્રહણ કરાયેલા હોવાથી અને એથી જ વિપરીત વસ્તુના ગ્રાહક હોવાથી અજ્ઞાન થાય છે, અર્થાત્ મિથ્યાત્વરૂપ ઔદયિકભાવના સંબંધથી ત્રણે અજ્ઞાન થાય છે. તે આ પ્રમાણે- મિથ્યાત્વના ઉદયથી વિપરીત વસ્તુનું ગ્રાહક મતિજ્ઞાન જ મતિઅજ્ઞાન થાય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન વિષે પણ જાણવું. વિભંગ એવા અવયવનું વ્યાખ્યાન કરે છે- મિથ્યાત્વના ઉદયથી વિપરીત વસ્તુના ગ્રાહક અતીન્દ્રિય પદાર્થ સંબંધી અવધિના બોધને શાસ્ત્રમાં વિભંગ કહેવામાં આવે છે. તેથી તે જ્ઞાન છે તે જ અજ્ઞાન નથી, કિંતુ નિમિત્તના ભેદથી જ્ઞાન અને અજ્ઞાન એવી વ્યવસ્થા છે.
પ્રથમના ત્રણ જ્ઞાન શા કારણે અજ્ઞાન પણ હોય ખત્રા રૂત્યાતિ, અહીં જ્ઞાન-અજ્ઞાનના વિભાગને કહ્યું છતે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે- તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનથી ગૃહીત અને એથી જ અવિપરીત અર્થ ગ્રાહક મતિ આદિ ત્રણ જ્ઞાન છે, મિથ્યાદર્શનથી ગૃહીત અને એથી જ અયથાર્થ ગ્રાહી મતિ આદિ ત્રણ અજ્ઞાન છે એમ આપે કહ્યું. પણ લૌકિકો અને અન્યદર્શનીઓ એમ બે પ્રકારના તથા ભવ્યો(=મુક્તિમાં જવા માટે યોગ્ય) અને અભવ્યો (=મુક્તિમાં જવા માટે અયોગ્ય) એમ બે પ્રકારના મિથ્યાષ્ટિઓ પણ
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૩ ઇન્દ્રિયનિમિત્ત એવા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દોને યથાવસ્થિત પોતે જાણે છે અને બીજાઓને તે પ્રમાણે ઉપદેશ આપે છે. શીતાદિક સ્પર્શને આ સ્પર્શ આવો છે એમ જાણે છે અને બીજાઓને કહે છે. તિક્ત વગેરે રસને આ રસ આવો છે એમ જાણે છે અને બીજાઓને કહે છે. એ પ્રમાણે ગંધ, રૂપ અને શબ્દોને અવિપરીતપણે જાણે છે અને બીજાઓને કહે છે. તેથી આપે કહેલી વાત કેવી રીતે ઘટે ? બાધક જ્ઞાન વિના મિથ્યાષ્ટિઓનાં જ્ઞાન અયથાર્થગ્રાહી છે એમ ન કહી શકાય.
અહીં ગુરુવર્ગ કહે છે- મિથ્યાદષ્ટિ જીવોનું પ્રસ્તુત જ્ઞાન મિથ્યાત્વરૂપ ગ્રહના આવેશવાળું હોવાથી વિપરીત છે. એથી અજ્ઞાન જ છે. (૧-૩૨)
टीकावतरणिका- तथा चाह सूत्रकारःટીકાવતરણિતાર્થ– સૂત્રકાર તે પ્રમાણે કહે છે– મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ?सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥१-३३॥ સૂત્રાર્થ– પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી ઉન્મત્તની જેમ સ( વિદ્યમાન) પદાર્થની અને અસ(=અવિદ્યમાન) પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી મિથ્યાષ્ટિનું મતિ આદિ જ્ઞાન અજ્ઞાન
સ્વરૂપ છે. (૧-૩૩) ___ भाष्यं- यथोन्मत्तः कर्मोदयादुपहतेन्द्रियमतिविपरीतग्राही भवति । सोऽश्वं गौरित्यध्यवस्यति गां चाश्व इति, लोष्टं सुवर्णमिति सुवर्णं लोष्ट इति, लोष्टं च लोष्ट इति सुवर्णं सुवर्णमिति, तस्यैवमविशेषेण लोष्टं सुवर्ण सुवर्णं लोष्टमिति विपरीतमध्यवस्यतो नियतमज्ञानमेव भवति । तद्वन्मिथ्यादर्शनोपहतेन्द्रियमतेर्मतिश्रुतावधयोऽप्यज्ञानं भवन्ति ॥१-३३॥
ભાષ્યાર્થ– કર્મના ઉદયથી જેની ઇન્દ્રિયો અને મતિ હણાઈ ગયા છે એવો ઉન્મત્ત પુરુષ પદાર્થને વિપરીત ગ્રહણ કરે છે. જેમ કે તે અને ગાય કહે છે, ગાયને અશ્વ કહે છે. માટીના ઢેફાને સુવર્ણ કહે છે અને સુવર્ણને ૧. ઇન્દ્રિયનિમિત્ત એટલે જાણવામાં સ્પર્શન આદિ ઇન્દ્રિયોની અપેક્ષાવાળા.
Page #339
--------------------------------------------------------------------------
________________
सूत्र-33 શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૫ માટીનું ઢેકું કહે છે. તે ક્યારેક માટીના ઢેફાને માટીનું ઢેકું કહે છે અને સુવર્ણને સુવર્ણ કહે છે. આમ છતાં સામાન્યથી તો માટીના ઢેફાને સુવર્ણ અને સુવર્ણને માટીનું ઢેકું એમ વિપરીતપણે જાણતા તેનું ચોક્કસ અજ્ઞાન જ છે. તેવી રીતે મિથ્યાદર્શનથી જેની ઇન્દ્રિયો અને મતિ હણાઈ ગઈ છે मेवा मिथ्याष्टिन। भति-श्रुत-पिशान ५९ मन छे. (१-33)
टीका- सच्चासच्च सदसती, सद्विद्यमानं असदविद्यमानमुभयोः सदसतोरविशेषाद्-अभेदात्, अबोधमधिकृत्य, अयथावबोधादित्यर्थः, यत्रापि यथाबोधाध्यवसायस्तत्रापि यदृच्छोपलब्धेः-अनालोचितोपलब्धेः उन्मत्तवद् उन्मत्तस्येवाज्ञानमेवेति सूत्रार्थः, अवयवार्थं त्वाह भाष्यकारः'यथोन्मत्ते'त्यादिना, यथोन्मत्तो वायुपिशाचादिगृहीतः 'कर्मोदयाद्' ज्ञानावरणीयादिकर्मविपाकात् उपहतेन्द्रियमतिः स्मरन्, किमित्याह'विपरीतग्राही भवति' अन्यथावस्थितवस्तुपरिच्छेदीत्यर्थः, अत एव 'सोऽश्व'मित्यादि, स उन्मत्तः अश्वं सन्तं गौरित्यध्यवस्यति-गौरयमित्येवं गृह्णाति, तथाभिधानात्, गां च संतमश्वोऽयमित्यध्यवस्यति, एवं लोष्टमृदात्मकं सुवर्णमिति, सुवर्णं लोष्टमिति, कदाचिल्लोष्टं च लोष्टमित्यध्यवस्यति, एवं सुवर्णं च सुवर्णमिति, तस्योन्मत्तस्य एवमुक्तनीत्याऽविशेषेण अयथावबोधेन लोष्टसुवर्णे द्वे अपि संमूढचेतनत्वात्तत्त्वतस्तुल्ये, गवाश्वोपलक्षणमेतत्, एतावपि तुल्यौ, चेतनाचेतनेषु सर्वत्र सङ्ग्रह इति ज्ञापनार्थं उदाहरणबहुत्वं, ततश्च 'लोष्ट'मित्यादि, लोष्टं सुवर्णमित्येवं विपरीतमध्यवस्यतः-गृह्णतः, किमित्याह-नियतं-निश्चितं अज्ञानमेव, कुत्सितं ज्ञानमेव, न ज्ञानं भवति, एवं दृष्टान्तमभिधाय दार्टान्तिकयोजनामाह-'तदि'त्यादिना, यद्वत् प्रागुक्तमज्ञानं तद्वन्मिथ्यादर्शनोपहतेन्द्रियमतेः प्रमातुः मतिश्रुतावधयोऽपि प्रागुक्तस्वरूपाः अज्ञानान्येव भवन्ति, मिथ्यादर्शनग्रहणेन संमूढचेतनत्वात्, अत एव मनुष्य एव देवः तदव्यतिरिक्तो वेति साङ्ख्यादीनां प्रतिपत्तिः सदसदविशेषेणेति भावनीयमलं प्रसङ्गेनेति, निगमनमाह ॥१-३३।।
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૩ ટીકાર્થ– બોધ ન થવાથી, અર્થાત અયથાર્થબોધ થવાના કારણે સત્ ( વિદ્યમાન) પદાર્થ અને અસ(=અવિદ્યમાન) પદાર્થના ભેદને ન સમજી શકવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે.
જ્યાં યથાર્થબોધ કરવાનો અધ્યવસાય છે ત્યાં પણ ઉન્મત્ત માણસની જેમ વિચાર કર્યા વિના જ્ઞાન થવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાન જ છે. આ પ્રમાણે સૂત્રનો અર્થ છે. અવયવાર્થને તો “યથોન્મત્ત' ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે–
જેવી રીતે વાયુ, પિશાચ આદિથી ગૃહીત ઉન્મત્ત માણસ જ્ઞાનાવરણીયાદિ કર્મના વિપાકથી ઉપહત ઇન્દ્રિય-મતિવાળો થયો છતો વિપરીત ગ્રાહી થાય છે=વસ્તુ જેવા સ્વરૂપે છે તેનાથી વિપરીત રૂપે જાણે છે. એથી જ તે ઉન્મત્ત અશ્વને આ ગાય છે એમ સમજે છે. કારણ કે તે પ્રમાણે બોલે છે. ગાયને આ અશ્વ છે એમ સમજે છે. એ પ્રમાણે માટીના ઢેફાને સુવર્ણ સમજે છે, અને સુવર્ણને માટીનું ઢેકું સમજે છે. ક્યારેક ઢેફાને આ ઢેકું છે એમ સમજે છે. એ પ્રમાણે ક્યારેક સુવર્ણને સુવર્ણ સમજે છે. આ રીતે યથાર્થ બોધ ન થવાથી માટી-સુવર્ણમાં રહેલા ભેદને ન સમજી શકવાથી સંમૂઢચેતનાવાળા ઉન્મત્તને માટી અને સુવર્ણ એ બંનેય પરમાર્થથી તુલ્ય જણાય છે. માટી-સુવર્ણનું દૃષ્ટાંત ગાય-અશ્વનું ઉપલક્ષણ છે, અર્થાત્ માટી-સુવર્ણના દષ્ટાંતથી ગાય-અશ્વનું દૃષ્ટાંત પણ સમજી લેવું. ઉન્મત્તને ગાય-અશ્વ પણ તુલ્ય જણાય છે.
પ્રશ્ન- અહીં એક દૃષ્ટાંતથી સમજાવી શકાતું હોવા છતાં ઘણાં ઉદાહરણો કેમ જણાવ્યાં ?
ઉત્તર–ચેતન-જડ સર્વ પદાર્થોનો સંગ્રહ કરવા માટે, અર્થાત્ ચેતનજડ સર્વ પદાર્થોમાં મિથ્યાદષ્ટિ જીવ સત-અસતના ભેદને સમજી શકતો નથી એમ જણાવવા માટે, ઘણાં ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો છે. ૧. અશ્વ અને ગાયથી સર્વ સચેતન પદાર્થોનો અને ઢેફા-સુવર્ણથી સર્વ અચેતન પદાર્થોનો સંગ્રહ
કરાયેલો જાણવો.
Page #341
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૩ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૭ તેથી ઢેફાને આ સુવર્ણ છે એમ વિપરીત જાણતા મિથ્યાષ્ટિનું નિશ્ચિત અજ્ઞાન જ છે. અહીં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહિ, કિંતુ મિથ્યાજ્ઞાન (કે વિપરીત જ્ઞાન) એવો અર્થ છે. તે જ્ઞાન જ નથી.
આ પ્રમાણે દષ્ટાંતને કહીને “ત ઈત્યાદિથી દાન્તિકની સાથે યોજનાને કહે છે. જેવી રીતે પૂર્વે અજ્ઞાન કહ્યું તેવી રીતે મિથ્યાદર્શન (=મિથ્યાત્વ મોહનીય) કર્મથી જેના ઇન્દ્રિય-મન હણાયેલા છે તે પ્રમાતાના મતિ-શ્રુત-અવધિ પણ અજ્ઞાન જ હોય છે. કેમકે તે જીવ મિથ્યાદર્શનથી ગૃહીત હોવાથી સંમૂઢચેતનાવાળો છે. આથી જ મનુષ્ય એજ દેવ છે કે મનુષ્ય દેવથી ભિન્ન છે? એવી સાંખ્ય આદિની માન્યતા સતુ-અસનું ભેદ કરનારી નથી એમ વિચારવું. પ્રાસંગિક વર્ણન આટલું પૂર્ણ છે. (૧-૩૩)
भाष्यावतरणिका- उक्तं ज्ञानम् । चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । प्रमाणे चोक्ते । नयान् वक्ष्यामः । तद्यथा
ભાષ્યાવતરણિકાÁ– જ્ઞાન કહ્યું. ચારિત્રને નવમા અધ્યાયમાં કહીશું. બે પ્રમાણો કહ્યા. હવે નયોને કહીશું. તે આ પ્રમાણે
टीकावतरणिका- 'उक्तं ज्ञानं' मत्यादिप्रागुपन्यस्तं, इदानीं चारित्रावसर इत्यत आह-'चारित्रं नवमेऽध्याये वक्ष्यामः' आश्रवनिरोधः સંવર: (૧) સ સમિતિધનુpક્ષાપરીષહૃદયવારિત્ર' (૧.૨) रित्यादिना ग्रथेन, ततः शास्त्रार्थपरिज्ञानगम्यत्वादस्येति सूत्रान्तरसम्बन्धाभिधित्सयाऽऽह-प्रमाणे चोक्ते, प्रमाणनयैरधिगम इति सूत्रानुवृत्तौ प्रमाणे च परोक्षप्रत्यक्षे उक्ते, अधुना नयान् वक्ष्यामः, 'तद्यथे'त्येतदुपन्यासार्थः ।
ટીકાવતરણિકાર્થ– ઉપસંહારને કહે છે- “વર્ત જ્ઞાનમ" ફત્યાદિ, જ્ઞાન કહ્યું. હવે ચારિત્રને કહેવાનો અવસર છે. આથી કહે છે- ચારિત્રને નવમા અધ્યાયમાં પહેલું અને બીજું સૂત્ર વગેરે સૂત્રો દ્વારા કહીશું. કેમકે ચારિત્ર શાસ્ત્રાર્થના જ્ઞાનથી જાણી શકાય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૪
હવે અન્યસૂત્રના સંબંધને જણાવવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છેપ્રમાળનવૈધિામ: એ સૂત્રના અનુસંધાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણ કહ્યાં. હવે નયોને કહીશું. તે આ પ્રમાણે
નૈગમ વગેરે નયોનું વર્ણન—
नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दा नयाः ॥१-३४॥ સૂત્રાર્થ—નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ પાંચ નયો છે. (૧-૩૪)
માથં— નૈગમ:, સબ્રહો, વ્યવહાર:, ૠનુસૂત્ર:, શન્દ્ર ત્યેતે પશ્ચ નયા મવન્તિ ૫-રૂા
ભાષ્યાર્થ— નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ આ પાંચ નયો છે. (૧-૩૪)
टीका - नैगमश्च सङ्ग्रहश्चेत्यादि कृतद्वन्द्वसमासानां पञ्चानामपि प्रथमा-बहुवचनान्तं, नया इति चानेकधर्मात्मकस्य वस्तुन एकधर्माध्यवसायादि-लक्षणा इति सूत्रसमुदायार्थः । अवयवार्थमाह- 'नैगम' इत्यादिना निगम्यन्ते- परिच्छिद्यन्त इति निगमा:- पदार्थाः लौकिकास्तेषु भवो नैगमः, सदभेदेन सर्वं गृह्णातीति सङ्ग्रहः सत्सङ्गृहीतानां विधिपूर्वकं व्यवहरणं व्यवहारः, ऋजु - सममकुटिलं सूत्रयतीति ऋजुसूत्र:, यथार्थशब्दनाच्छब्द इत्येवमर्थाः, एते पञ्च नया भवन्ति ॥१-३४॥
ટીકાર્થ દ્વન્દ્વસમાસવાળા નૈગમ વગેરે પાંચેય શબ્દોનું પ્રથમાબહુવચનાંત રૂપ છે. નયો અનેક ધર્મસ્વરૂપ વસ્તુના (આ નિત્ય જ છે, આ અનિત્ય જ છે એ રીતે) એક ધર્મનો નિશ્ચય કરનારા છે.
આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. ભાષ્યકાર “નૈમ” ઇત્યાદિથી અવયવાર્થને કહે છે—
નૈગમ— જે જણાય છે(=જેનો બોધ કરાય છે) તે નૈગમ, અર્થાત્ નિગમ એટલે લૌકિક પદાર્થો. લૌકિક પદાર્થોમાં થનાર(=લોક વ્યવહારને ૧. આવિ શબ્દથી એક ધર્મનો સ્વીકાર કરનારા છે વગેરે સમજવું.
Page #343
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૯ અનુસરનાર) જ્ઞાન નૈગમ કહેવાય. (લોકો જે રીતે વ્યવહાર કરે તે રીતે નૈગમનય પણ વ્યવહાર કરે.)
સંગ્રહ– સના અભેદથી સઘળું ગ્રહણ કરે છે એથી સંગ્રહનય કહેવાય છે.
વ્યવહાર– સત્થી સંગ્રહ કરાયેલી વસ્તુઓનો વિધિપૂર્વક વ્યવહાર કરવો તે વ્યવહારનય છે.
ઋજુસૂત્ર—ઋજુ એટલે સરળ. જે સરળને ગુંથે, અર્થાત્ વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરે તે ઋજુસૂત્ર. શબ્દ- યથાર્થ પદાર્થને કહેવાના કારણે શબ્દનાય છે. આવા પ્રકારના અર્થવાળા આ પાંચ નયો છે. (૧-૩૪) भाष्यावतरणिका- तत्रભાષ્યાવતરણિતાર્થ તે પાંચ નયોમાં– ટીવતા - “ત'તિ પૂર્વવત્ છે. ટીકાવતરણિકાર્થ– “તત્રે'તિ પૂર્વની જેમ. નયોના ભેદોआद्यशब्दौ द्वित्रिभेदौ ॥१-३५॥ સૂત્રાર્થ–આદ્યનૈગમ) નયના (સામાન્ય અને વિશેષ એમ) બે ભેદો છે. શબ્દનયના (સાંપ્રત, સમભિરુઢ અને એવંભૂત એમ) ત્રણ ભેદો છે. (૧-૩૫)
भाष्यं-आद्य इति सूत्रक्रमप्रामाण्यान्नैगममाह। स द्विभेदो देशपरिक्षेपी सर्वपरिक्षेपी चेति । शब्दस्त्रिभेदः साम्प्रतः समभिरूढ एवम्भूत इति ॥
अत्राह- किमेषां लक्षणमिति । अत्रोच्यते- निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देशसमग्रग्राही नैगमः । अर्थानां सर्वैकदेशसङ्ग्रहणं सङ्ग्रहः । लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः । सतां साम्प्रतानामर्थानामभिधानपरिज्ञानमृजुसूत्रः । यथार्थाभिधानं शब्दः । नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः । सत्स्वर्थेष्वसङ्क्रमः समभिरूढः । व्यञ्जनार्थयोरेवम्भूत इति ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૭૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ ___ अत्राह- उद्दिष्टा भवता नैगमादयो नयाः। तन्नया इति कः पदार्थ इति । नयाः प्रापकाः कारकाः साधका निर्वतका निर्भासका उपलम्भका व्यञ्जका इत्यनान्तरम् । जीवादीन्पदार्थानयन्ति प्राप्नुवन्ति कारयन्ति साधयन्ति निर्वर्तयन्ति निर्भासयन्ति उपलम्भयन्ति व्यञ्जयन्तीति नयाः ॥
अत्राह- किमेते तन्त्रान्तरीया वादिन आहोस्वित्स्वतन्त्रा एव चोदकपक्षग्राहिणो मतिभेदेन विप्रधाविता इति । अत्रोच्यते- नैते तन्त्रान्तरीया, नापि स्वतन्त्रा मतिभेदेन विप्रधाविताः । ज्ञेयस्य त्वर्थस्याध्यवसायान्तराण्येतानि । तद्यथा- घट इत्युक्ते योऽसौ चेष्टाभिनिर्वृत्त ऊर्ध्वकुण्डलौष्ठायतवृत्तग्रीवोऽधस्तात्परिमण्डलो जलादीनामाहरणधारणसमर्थ उत्तरगुणनिर्वर्तनानिवृत्तो द्रव्यविशेषस्तस्मिन्नेकस्मिन्विशेषवति तज्जातीयेषु वा सर्वेष्वविशेषात्परिज्ञानं नैगमनयः ॥ एकस्मिन्वा बहुषु वा नामादिविशेषितेषु साम्प्रतातीतानागतेषु घटेषु सम्प्रत्ययः सङ्ग्रहः । तेष्वेव लौकिकपरीक्षकग्राह्येषूपचारगम्येषु यथास्थूलार्थेषु संप्रत्ययो व्यवहारः । तेष्वेव सत्सु साम्प्रतेषु संप्रत्यय ऋजुसूत्रः । तेष्वेव साम्प्रतेषु नामादीनामन्यतमग्राहिषु प्रसिद्धपूर्वकेषु घटेषु सम्प्रत्ययः साम्प्रतः शब्दः । तेषामेव साम्प्रतानामध्यवसायासक्रमो वितर्कध्यानवत् समभिरूढः । तेषामेव व्यञ्जनार्थयोरन्योन्यापेक्षार्थग्राहित्वमेवम्भूत इति ॥
अत्राह- एवमिदानीमेकस्मिन्नर्थेऽध्यवसायनानात्वान्ननु विप्रतिपत्तिप्रसङ्ग इति । अत्रोच्यते- यथा सर्वमेकं सदविशेषात् । सर्वं द्वित्वं जीवाजीवात्मकत्वात् । सर्वं त्रित्वं द्रव्यगुणपर्यायावरोधात् । सर्वं चतुष्टयं चतुर्दर्शनविषयावरोधात् सर्वं पञ्चत्वमस्तिकायावरोधात् । सर्वं षट्त्वं षड्द्रव्यावरोधादिति । यथैता न विप्रतिपत्तयोऽथ चाध्यवसायस्थानान्तराण्येतानि तद्वन्नयवादा इति ॥ किञ्चान्यत् । यथा मतिज्ञानादिभिः पञ्चभिर्ज्ञानैर्धर्मादीनामस्तिकायानामन्यतमोऽर्थः पृथक् पृथुगुपलभ्यते,
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૭૧
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ पर्यायविशुद्धिविशेषादुत्कर्षेण, न च ता विप्रतिपत्तयः तद्वन्नयवादाः । यथा वा प्रत्यक्षानुमानोपमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थः प्रमीयते, स्वविषयनियमात्, न च ता विप्रतिपत्तयो भवन्ति, तद्वन्नयवादा इति ।
आह चनैगमशब्दार्थानामेकानेकार्थनयगमापेक्षः । देशसमग्रग्राही व्यवहारी नैगमो ज्ञेयः ॥१॥ यत्सगृहीतवचनं सामान्ये देशतोऽथ च विशेषे । तत्सङ्ग्रहनयनियतं ज्ञानं विद्यान्नयविधिज्ञः ॥२॥ समुदायव्यक्त्याकृतिसत्तासज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं विद्यात् ॥३॥ साम्प्रतविषयग्राहकमजुसूत्रनयं समासतो विद्यात् । विद्याद्यथार्थशब्दं विशेषितपदं तु शब्दनयम् ॥४॥ इति ॥
अत्राह- अथ जीवो नोजीवः अजीवो नोअजीव इत्याकारिते केन नयेन कोऽर्थः प्रतीयत इति । अत्रोच्यते- जीव इत्याकारिते नैगमदेशसङ्ग्रहव्यवहारर्जुसूत्रसाम्प्रतसमभिरूद्वैः पञ्चस्वपि गतिष्वन्यतमो जीव इति प्रतीयते । कस्मात् । एते हि नया जीवं प्रत्यौपशमिकादियुक्तभावग्राहिणः । नोजीव इत्यजीवद्रव्यं जीवस्य वा देशप्रदेशौ । अजीव इत्यजीवद्रव्यमेव । नोअजीव इति जीव एव, तस्य वा देशप्रदेशाविति । एवम्भूतनयेन तु जीव इत्याकारिते भवस्थो जीवः प्रतीयते । कस्मात् । एष हि नयो जीवं प्रत्यौदयिकभावग्राहक एव । जीवतीति जीवः प्राणिति प्राणान्धारयतीत्यर्थः । तच्च जीवनं सिद्धे न विद्यते तस्माद् भवस्थ एव जीव इति । नोजीव इत्यजीवद्रव्यं सिद्धो वा। अजीव इत्यजीवद्रव्यमेव । नोअजीव इति भवस्थ एव जीव इति । समग्रार्थग्राहित्वाच्चास्य नयस्य नानेन देशप्रदेशौ गृह्यते । एवं जीवौ
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૭૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ जीवा इति द्वित्वबहुत्वाकारितेष्वपि । सर्वसङ्ग्रहणे तु जीवो नोजीवः अजीवो नोअजीवः जीवौ नोजीवौ अजीवौ नोअजीवौ इत्येकद्वित्वाकारितेषु शून्यम् । कस्मात् । एष हि नयः सङ्ख्यानन्त्याज्जीवानां बहुत्वमेवेच्छति यथार्थग्राही। शेषास्तु नया जात्यपेक्षमेकस्मिन्बहुवचनत्वं बहुषु बहुवचनं सर्वाकारितग्राहिण इति । एवं सर्वभावेषु नयवादाधिगमः कार्यः । __ अत्राह- पञ्चानां ज्ञानानां सविपर्ययाणां कानि को नयः श्रयत इति । अत्रोच्यते- नैगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयन्ते । ऋजुसूत्रनयो मतिज्ञानमत्यज्ञानवर्जानि षट् ।
अत्राह- कस्मान्मति सविपर्ययां न श्रयत इति । अत्रोच्यते- श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात् । शब्दनयस्तु द्वे एव श्रुतज्ञानकेवलज्ञाने श्रयते ।
अत्राह- कस्मान्नेतराणि श्रयत इति । अत्रोच्यते- मत्यवधिमनःपर्यायाणां श्रुतस्यैवोपग्राहकत्वात् । चेतनाज्ञस्वाभाव्याच्च सर्वजीवानां नास्य कश्चिन्मिथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते । तस्मादपि विपर्ययान्न श्रयत इति । अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायत इति । अत्राह चविज्ञायैकार्थपदान्यर्थपदानि च विधानमिष्टं च । विन्यस्य परिक्षेपान्नयैः परीक्ष्याणि तत्त्वानि ॥१॥ ज्ञानं सविपर्यासं त्रयः श्रयन्त्यादितो नयाः सर्वम् । सम्यग्दृष्टेर्ज्ञानं मिथ्यादृष्टेविपर्यासः ॥२॥ ऋजुसूत्रः षट् श्रयते मतेः श्रुतोपग्रहादनन्यत्वात् । श्रुतकेवले तु शब्दः श्रयते नाऽन्यच्छुताङ्गत्वात् ॥३॥ मिथ्यादृष्ट्यज्ञाने न श्रयते नास्य कश्चिदज्ञोऽस्ति । ज्ञस्वाभाव्याज्जीवो मिथ्यादृष्टिर्न चाप्यज्ञः ॥४॥
Page #347
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૩ इति नयवादाश्चित्राः क्वचिद्विरुद्धा इवाथ च विशुद्धाः । लौकिकविषयातीतास्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥५॥ ॥१-३५॥ इति तत्त्वार्थाधिगमसूत्रे स्वोपज्ञभाष्यसमेते प्रथमोऽध्यायः समाप्तः ॥
નૈગમ અને શબ્દનયના ભેદો ભાષ્યાર્થ– સૂત્રમાં જણાવેલા ક્રમ પ્રમાણે આદ્ય શબ્દથી નૈગમનને કહે છે.
નૈગમનય દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એમ બે પ્રકારે છે. શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ પ્રકાર છે. પ્રશ્ન- આ નયોનું લક્ષણ શું છે?
ઉત્તર–શૈગમનય– નિગમ એટલે દેશ. જે દેશમાં જે શબ્દનો પ્રયોગ થયો હોય અને તે શબ્દનો જે અર્થ થતો હોય તેનું જ્ઞાન થવું તે નૈગમનય છે. નૈગમનયના દેશ પરિગ્રાહી અને સમગ્ર પરિગ્રાહી એમ બે ભેદ છે. (દશ પરિગ્રાહી એટલે વિશેષ પરિગ્રાહી અને સમગ્ર પરિગ્રાહી એટલે સામાન્ય પરિગ્રાહી. દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય
સ્વરૂપવાળી છે. જેમકે ઘટ એ સામાન્ય છે અને લાલઘટ, કૃષ્ણઘટ વગેરે વિશેષ છે. કોઇપણ વિશેષતા વિના કોઈ પ્રકારનો ઘડો જોઇતો હોય ત્યારે ઘડો લાવ એમ બોલાય છે, પણ જયારે અમુક જ વિશેષ પ્રકારનો ઘડો જોઈતો હોય ત્યારે લાલ ઘડો લઈ આવ કે કાળો ઘડો લઈ આવ ઇત્યાદિ પ્રયોગ થતો હોય છે. આ બે પ્રકારના વસ્તુના સ્વરૂપમાંથી સામાન્યને ગ્રહણ કરનાર નૈગમનય સમગ્ર પરિગ્રાહી છે અને વિશેષને ગ્રહણ કરનાર નૈગમનય દેશપરિગ્રાહી છે.
સંગ્રહનય– સર્વવિશેષનો સામાન્યથી એક રૂપે ગ્રહણ કરનાર નય સંગ્રહાય છે. (જેમ કે ચેતન અને જડ એ બંને પદાર્થો ભિન્ન છે પણ સંગ્રહનય સત્ તરીકે બંનેનો સંગ્રહ કરે છે, અર્થાત્ સત્ તરીકે બંનેને સમાન માને છે જુદા માનતો નથી.)
વ્યવહારનય– (i) લૌકિકસમ– વ્યવહારનય લૌકિકસમ છે. જેમ લોકમાં વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરીને વ્યવહાર થાય છે તેમ જ
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૭૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ નય વિશેષને ગ્રહણ કરે તે વ્યવહારનય. (જેમ કે લોકમાં ઔષધિ મંગાવવી હોય તો ઔષધિ લઈ આવ એમ નથી બોલાતું કિંતુ જે ઔષધિ જોઈતી હોય તેનું નામ લઈને કહેવાય છે, જેમ કે હરડે લઈ આવ, અથવા આમળા લઈ આવ. એમ વિશેષથી કહેવાય છે.)
(i) ઉપચારપ્રાય- આ નય પ્રાયઃ ઉપચારમાં પ્રવર્તે છે. (જેમ કે ઘડામાં રહેલું પાણી ઝરતું હોવા છતાં ઘડો ઝરે છે એમ ઉપચાર થાય છે.)
(ii) વિસ્તૃતાર્થ વ્યવહારનય ઉપચારની બહુલતાવાળો હોવાથી જ વિસ્તીર્ણ અધ્યવસાયવાળો છે, અર્થાત્ એના શેય વિષય અનેક હોવાના કારણે વ્યવહારનય વિશેષ અર્થવાળો છે.
ઋજુસૂત્રનય- કેવળ વર્તમાનમાં વિદ્યમાન પદાર્થને ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય.
શબ્દ– પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવું જ ઉચ્ચારણ કરવું, અર્થાત્ કર્તા, કર્મ આદિ કારકોનું નિરૂપણ અર્થને અનુરૂપ કરવું તે શબ્દનાય છે.
સાંપ્રત– પૂર્વે નામ આદિમાં પ્રસિદ્ધ બનેલા શબ્દથી અર્થનો બોધ કરવો તે સાંપ્રતનય.
સમભિરૂઢ- સત્ય અર્થોમાં અસંક્રમ તે સમભિરૂઢ નય છે, અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં એક શબ્દની વ્યુત્પત્તિથી થતા અર્થમાં બીજા શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થનો સંક્રમ ન કરવો. એટલે કે પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદથી અર્થનો ભેદ માનવો એ સમભિરૂઢ નય છે.
એવંભૂતનય વ્યંજન=પદાર્થ વાચક શબ્દ અને અર્થ અભિધેય રૂપ પદાર્થ એ બેના યથાર્થ સંબંધને સ્વીકારે તે એવભૂતનય. અર્થાત વસ્તુમાં જયારે શબ્દનો વ્યુત્પત્તિ અર્થ સિદ્ધ થતો હોય ત્યારે તે શબ્દથી તે વસ્તુને સંબોધતો એવંભૂતનય છે. (જેમ કે આ નય ગાયક તેને જ કહે કે જે વર્તમાનમાં ગીત ગાતો હોય.)
પ્રશ્ન- આપે નૈગમ વગેરે નયો કહ્યા. તેથી તેમાં નયો એ શું પદાર્થ છે? અર્થાતુ નય એવા શબ્દનો શો અર્થ છે?
Page #349
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૫ ઉત્તર–નય, પ્રાપક, કારક, સાધક, નિર્વર્તક, નિર્માસક, ઉપલક્ષ્મક, વ્યંજક આ બધા શબ્દો એક અર્થના વાચક છે. નય જે વસ્તુના અંશ તરફ લઈ જાય છે=દોરે છે, અર્થાત્ જે જીવાદિ પદાર્થોને સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે તે નયો છે. જીવાદિ પદાર્થોને લઈ જાય (દોરે) તે નય. પ્રાપ્ત કરાવે તે પ્રાપક. સિદ્ધ કરાવે તે સાધક. ઉત્પન્ન કરે તે નિર્વર્તક. ભાસ કરાવે (વસ્તુના અંશનું જ્ઞાન કરાવે) તે નિર્માસક. ઓળખાવે તે ઉપલક્ષ્મક. પ્રગટ કરાવે તે વ્યંજક.
પ્રશ્ન – આ નવો અન્યદર્શનના વાદીઓ છે કે સ્વતંત્ર જ પ્રેરકના પક્ષને ગ્રહણ કરનારા અયથાર્થ નિરૂપણો છે?
ઉત્તર–આ નયો અન્યદર્શનના વાદીઓ નથી અને સ્વતંત્રમતિમોહથી અયથાર્થ નિરૂપકો પણ નથી, કિંતુ જોય પદાર્થના અન્ય-અધ્યવસાય રૂપ(=વિશેષ બોધરૂપ) છે. તે આ પ્રમાણે
નૈગમનય- ઘટ એ પ્રમાણે બોલતા નૈગમનય આ પ્રમાણે માને છે. કુંભાર આદિના પ્રયત્નથી ઉત્પન્ન કરાયેલ, જેના ઉપરના ભાગમાં ઓષ્ઠનો ભાગ કુંડલાકારે ગોળ છે જેની ડોક લંબગોળ છે, સમાન પરિધિવાળો છે તથા જે નીચેના ભાગમાં ગોળ છે, જે પાણી-દૂધ વગેરે લાવવામાં અને ધારણ કરવામાં સમર્થ છે, અગ્નિપાકથી ઉત્પન્ન થનારા લાલરંગ આદિ ઉત્તરગુણોની પરિસમાપ્તિ થવાથી જે બની ગયો છે એવા માટીના દ્રવ્યવિશેષને ઘટ કહે છે.
સંગ્રહનય– એક ઘટમાં અથવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી વિશિષ્ટ વર્તમાનકાલીન, ભૂતકાલીન, ભવિષ્યકાલીન, ઘણા ઘડાઓમાં આ ઘટ છે એવો સામાન્ય રૂપે બોધ એ સંગ્રહનય છે.
વ્યવહારનય– એક, બે કે ઘણા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ લૌકિક પરીક્ષકોથી ગ્રાહ્ય ઉપચારગમ્ય અને યથાયોગ્ય સ્થૂલઅર્થવાળા તે જ ઘડાઓમાં આ ઘટ છે એવો જે બોધ તે વ્યવહારનય છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
ઋજુસૂત્ર– વર્તમાનકાળમાં જ વિદ્યમાન ઘડાઓમાં આ ઘટ છે એવો બોધ તે ઋજુસૂત્ર નય છે.
૨૭૬
સાંપ્રત— વર્તમાનકાળમાં જ વિદ્યમાન અને પૂર્વપ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઇ એકના વાચક શબ્દોમાં તેવા પ્રકારની વસ્તુનો ઘટ એવો જે બોધ તે સાંપ્રત નય છે.
સમભિરૂઢ– વર્તમાનકાળમાં વિદ્યમાન ઘટાદિ પદાર્થોના નામનું(=વાચક શબ્દોનું) સંક્રમણ ન થવું, અન્ય વાચકમાં પ્રવૃત્તિ ન થવી તે સમભિરૂઢ છે. ઘટાદિના પ્રકારથી કૂટ ન કહેવાય (ઘટાદિ જ કહેવાય), અર્થાત્ ઘટ શબ્દથી ફૂટ ન કહેવાય (ઘટ શબ્દથી ઘટ જ કહેવાય). કેમ કે બંનેનું પ્રવૃત્તિ નિમિત્ત ભિન્ન છે. (ઘટનું પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા છે, ફૂટનું પ્રવૃત્તિ નિમિત્ત ફૂટન છે.)
અહીં અધ્યવસાયનો અર્થ જ્ઞાન છે. આમ છતાં જ્ઞાનના ઉત્પાદક નામને(=શબ્દને) પણ ઉપચારથી અધ્યવસાય કહેવાય. આથી વિતર્ક ધ્યાનની જેમ અધ્યવસાયનો નામ(=શબ્દ) અર્થ કર્યો છે.
એવંભૂત– સમભિરૂઢથી સ્વીકૃત ઘટાદિ પદાર્થોના જે વ્યંજન(=શબ્દ) અને અર્થ એ બેની અન્યોન્યની અપેક્ષાથી અર્થને ગ્રહણ કરવું તે એવંભૂત નય છે.
પ્રશ્ન– એક પદાર્થમાં જુદો જુદો બોધ થવાથી વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ આવશે.
ઉત્તર– વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ ન આવે. તે આ પ્રમાણે- બધું એક જ છે. કેમ કે સત્ રૂપે કોઇમાં ભેદ નથી, અર્થાત્ બધા જ સત્ છે. બધી વસ્તુઓ બે છે. કેમ કે બધી વસ્તુઓ જીવ સ્વરૂપ કે અજીવ સ્વરૂપ છે. (જીવ કે અજીવથી ત્રીજી કોઇ વસ્તુ નથી.) બધી વસ્તુઓ ત્રણ છે. કારણ કે દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણમાં બધાનો સમાવેશ થઇ જાય છે. બધી. વસ્તુઓ ચાર છે. કારણ કે બધી વસ્તુઓનો ચક્ષુદર્શન વગેરે ચારમાં સમાવેશ થઇ જાય છે. બધી વસ્તુઓ પાંચ છે. કેમ કે બધી વસ્તુઓનો
Page #351
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૭ ધર્માસ્તિકાય વગેરે પાંચ કાયમાં સમાવેશ થઈ જાય છે. બધી વસ્તુઓ છ છે. કેમ કે બધી વસ્તુઓનો છ દ્રવ્યમાં સમાવેશ થઈ જાય છે. જેમ આ જ્ઞાનો વિરુદ્ધ જ્ઞાનો થતા નથી- અન્યોન્ય બોધ રૂપ છે. તેવી રીતે આ નયવાદો અન્યોન્ય બોધ રૂપ છે. વળી બીજું- જેવી રીતે મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનોથી ધર્માસ્તિકાય વગેરે પાંચ કાયોનો કોઈ એક અર્થ જુદો જુદો ગણાય છે. કેમ કે તે જ્ઞાનોમાં પર્યાય વિશુદ્ધિના ભેદથી ઉત્કર્ષ છે. જેમ આ જ્ઞાનો વિરુદ્ધ જ્ઞાનો નથી તેમ નયવાદો વિરુદ્ધ જ્ઞાનો નથી. અથવા જેમ પ્રત્યક્ષ અનુમાન-ઉપમાન અને આગમ એ પ્રમાણોથી કોઈ એક અર્થ જણાય છે. કેમ કે દરેક પ્રમાણનો પોતાનો વિષય નિશ્ચિત છે. જેમ તે જ્ઞાનો વિરુદ્ધ જ્ઞાનો નથી તેમ નયવાદો વિરુદ્ધ જ્ઞાનો નથી.
જુદા જુદા દેશોમાં ઉચ્ચારાતા (વપરાતા) શબ્દો અને અર્થોના એક (વિશેષરૂપ) અનેક(=સામાન્યરૂપ) પદાર્થોને પ્રકાશન કરવાના પ્રકારોના (પ્રકાશન કરવાની રીતના) બોધની અપેક્ષાવાળો દેશગ્રાહી અને સમગ્રગ્રાહી એમ બે પ્રકારે નૈગમનય જાણવો. (૧)
સામાન્યમાં, સામાન્ય-વિશેષમાં કે વિશેષમાં સંગ્રહ કરેલ વચનરૂપ જ્ઞાનને નયભેદોના જાણકાર પુરુષે સંગ્રહમાં નિયત થયેલો જાણવો. (૨)
સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા(સામાન્ય), સંજ્ઞા વગેરેના નિશ્ચયની અપેક્ષાવાળો તથા લોકોપચારમાં નિયત થયેલો અને વિસ્તૃત અર્થવાળો, આવા નયને વ્યવહારનય જાણવો. (૩)
વર્તમાનકાળના પદાર્થને ગ્રહણ કરનાર નયને સંક્ષેપથી ઋજુસૂત્ર નય જાણવો. યથાર્થશબ્દવાળો યથાર્થશબ્દના પ્રયોગવાળો અને (વિશેષતાવંત્ર)જેના નામાદિ વિશેષતાવાળા કરાયેલા છે તે નયને શબ્દનય જાણવો. (૪)
પ્રશ્ન- જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ એ પ્રમાણે ઉચ્ચારાયે છતે નૈગમાદિ નિયોમાંથી કયા નયથી કયો અર્થ જણાય છે ?
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
ઉત્તર– જીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે દેશગ્રાહી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાંપ્રત અને સમભિરૂઢ નયથી પાંચેય ગતિમાં રહેલો કોઇ એક જીવ જણાય છે.
૨૭૮
પ્રશ્ન- શાથી ?
ઉત્તર– આ નયો જીવને આશ્રયીને ઔપશમિકાદિ ભાવોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરનારા છે.
નોજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવદ્રવ્ય અથવા જીવદ્રવ્યના દેશ અને પ્રદેશ જણાય છે.
અજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવ દ્રવ્ય જ જણાય છે. નોઅજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે જીવ જ અથવા તેના દેશ અને પ્રદેશ જણાય છે.
એવંભૂત નયથી તો જીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે ભવમાં રહેલો જીવ જણાય છે. (શાથી ?) આ નય જીવને આશ્રયીને ઔદિયક ભાવને જ ગ્રહણ કરનાર છે. જે જીવે તે જીવ, અર્થાત્ જે પ્રાણોને ધારણ કરે તે જીવ. તે(=પ્રાણોને ધા૨ણ ક૨વા રૂપ) જીવન સિદ્ધમાં નથી હોતું તેથી ભવમાં રહેલો જ જીવ જણાય છે.
નોજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવદ્રવ્ય કે સિદ્ધજીવ જણાય છે.
અજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવદ્રવ્ય જ જણાય છે. નોઅજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે ભવમાં રહેલો જ જીવ જણાય છે. કેમ કે આ નય સંપૂર્ણ અર્થને ગ્રહણ કરનારો હોવાથી આ નય વડે દેશ અને પ્રદેશ ગ્રહણ કરાતા નથી.
એ પ્રમાણે “નીવૌ” એમ દ્વિવચનમાં અને “નીવા:” એમ બહુવચનમાં ઉચ્ચારાયે છતે આ રીતે જાણવું.
સર્વ (ગ્રાહી) સંગ્રહનયમાં તો નીવો, નોનીવ:, અનીવો, નોમનીવ:, નીવૌ, નોનીવૌ, અનીવૌ અને નોમનીનો આ પ્રમાણે એકવચન અને દ્વિવચનમાં ઉચ્ચાર કરાયે છતે શૂન્ય છે. સંગ્રહનયને આ વિકલ્પો ઇષ્ટ
Page #353
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૯ નથી. (શાથી?) આ(=સર્વગ્રાહી સંગ્રહ)નય જીવોની અનંત સંખ્યા હોવાથી બહુવચનને જ ઇચ્છે છે. કારણ કે આ નય યથાર્થ પદાર્થને ગ્રહણ કરે છે. શેષ નયો તો જાતિની અપેક્ષાએ એકમાં બહુવચન અને બહુમાં બહુવચન માને છે. કારણ કે બાકીના નયો બહુવચન વગેરે બધાય વચનોથી ઉચ્ચારણ કરાયેલા વિકલ્પોને ગ્રહણ કરનારા છે.
આ પ્રમાણે સર્વ પદાર્થોમાં નયવાદોથી બોધ કરવો. પ્રશ્ન- વિપર્યયથી સહિત પાંચ જ્ઞાનોમાં ક્યો નય ક્યા જ્ઞાનનો આશ્રય કરે છે(=સ્વીકારે છે) ?
ઉત્તર- નૈગમ વગેરે ત્રણ નયો બધાય=આઠેય જ્ઞાનોનો આશ્રય (સ્વીકાર) કરે છે. ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મત્યજ્ઞાન એ બેને છોડીને છ જ્ઞાનોનો આશ્રય કરે છે.
પ્રશ્ન- ઋજુસૂત્ર નય શા કારણથી મતિજ્ઞાન અને મત્યજ્ઞાનનો આશ્રય કરતો નથી? ઉત્તર- મતિજ્ઞાન વિપર્યય સહિત શ્રુતજ્ઞાનને ઉપગ્રહ કરે છે. શબ્દનયતો શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ બે જ્ઞાનનો જ આશ્રય કરે છે. પ્રશ્ન- શબ્દનય કયા કારણથી શ્રુત અને કેવલજ્ઞાન સિવાયના જ્ઞાનોનો આશ્રય કરતો નથી?
ઉત્તર– મતિ, અવધિ, મન:પર્યાય એ ત્રણ જ્ઞાનો શ્રુતને જ ઉપગ્રહ કરે છે માટે શબ્દનય તેનો (શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન સિવાયનો) આશ્રય કરતો નથી. તથા સર્વ જીવોનો સામાન્ય રૂપે અને વિશેષરૂપે જાણવાનો સ્વભાવ હોવાથી આના મતે કોઈ જીવ મિથ્યાષ્ટિ કે અજ્ઞાન નથી તેથી પણ વિપર્યયવાળા જ્ઞાનોનો આશ્રય કરતો નથી. આથી (કોઈ જીવ મિથ્યાદષ્ટિ કે અજ્ઞાન ન હોવાથી) પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ પ્રામાણની અનુજ્ઞા આપે છે=પ્રામાણ્યને સ્વીકારે છે. કહ્યું છે કેએકાWપદોને, અર્થપદોને, વિધાનને, ઈષ્ટને, શાસ્ત્રોક્ત યુક્તિ વગેરેને જાણીને સર્વત્ર નામાદિથી વિન્યાસ(=રચના) કરીને નયો વડે જીવાદિ સાત તત્ત્વોની વિચારણા કરવી જોઈએ. કારિકા (૧).
Page #354
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫
૨૮૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પ્રારંભના નૈગમ, સંગ્રહ, વ્યવહાર એ ત્રણ નયો વિભંગ સુધીના આઠ પ્રકારના જ્ઞાન (૫ જ્ઞાન + ૩ અજ્ઞાન)ને સ્વીકારે છે. સામાન્યથી સમ્યદૃષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન છે, મિથ્યાષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. કારિકા (૨)
ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાય છ જ્ઞાનને સ્વીકારે છે. શ્રુતનો ઉપકારક હોવાથી અને શ્રુતથી અભિન્ન હોવાથી આ નય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને સ્વીકારતો નથી. શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને સ્વીકારે છે. મતિ આદિ અન્યને સ્વીકારતો નથી. કેમકે અન્ય જ્ઞાનો શ્રુતનું અંગ છે. કારિકા (૩)
શબ્દનય મિથ્યાષ્ટિને અને અજ્ઞાનને સ્વીકારતો નથી. કારણ કે શબ્દનયના મતે કોઈ જીવ અજ્ઞાન નથી, જીવનો જાણવાનો સ્વભાવ હોવાથી કોઈ જીવ મિથ્યાદષ્ટિ નથી અને અજ્ઞાન પણ નથી. કારિકા (૪)
આ પ્રમાણે નયવાદો નૈગમાદિ ભેદોથી વિવિધ પ્રકારના છે. સ્વરૂચિથી ગ્રહણ કરેલી વસ્તુના અંશમાં જાણે વિરુદ્ધ હોય તેવા જણાય છે. આમ છતાં તે નયવાદો વિશુદ્ધ છે. આ નયવાદો લૌકિક શાસ્ત્રોને ઓળંગી ગયા છે, અર્થાત્ વૈશેષિકાદિ લૌકિક શાસ્ત્રોમાં નયોનું વર્ણન નથી. વસ્તુના સત્ય સ્વરૂપના જ્ઞાન માટે, અર્થાત્ સ્વાર દર્શનના બોધ માટે આ નયવાદો જાણવા જોઇએ. કારિકા (૫)
આ પ્રમાણે સ્વોપજ્ઞ ભાષ્યયુક્ત તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પહેલો અધ્યાય પૂર્ણ થયો. (૧-૩૫)
टीका- आदौ भवः आद्यः, शब्दनाच्छब्दः, आद्यश्च शब्दश्च आद्यशब्दौ, नयौ द्वित्रिभेदाविति सूत्रसमुदायार्थः । अवयवार्थमाह'आद्य' इत्यादिना ग्रन्थेन, आद्य इति सूत्रक्रमप्रामाण्यात् यथोपन्यासात् नैगमसंग्रहेत्यादिपाठात् नैगमनयं ब्रवीति, स द्विभेदः, असौ यो नैगमः द्विभेदः द्वौ भेदौ अस्येति द्विभेदः, भेदावेवाह-'देशपरिक्षेपी च, सर्वपरिक्षेपी च' देश:-विशेषः परमाण्वादिगतस्तं परिक्षेप्तुं शीलमस्येति देशपरिक्षेपी, विशेषग्राहीत्यर्थः, सर्व-सामान्यं तद्व्यापित्वात् तत्
Page #355
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૮૧ परिक्षेप्तुं शीलमस्येति सर्वपरिक्षेपी, सामान्यग्राहीत्यर्थः, चशब्दौ पृथक्पृथक्स्वातन्त्र्यख्यापनपरौ, शब्दनयः (त्रिभेदः) त्र्यंशः, तानाह 'साम्प्रते'त्यादिना, साम्प्रतवस्त्वाश्रयणात् साम्प्रतः, नानार्थसमभिरोहणात् समभिरूढः, यथाभूतः-एवम्भूतोऽन्वर्थप्रधानत्वात्, इति समुच्चये परिसमाप्तौ वा, 'अत्राहे'त्यादि अत्राधिकारे आह परः, किमेषां नैगमादीनां लक्षणमिति, प्रश्नोत्तराभिधित्सयाऽऽह-अत्रोच्यतेनिगमेष्वि'त्यादि, निश्चयेन गम्यते उच्चार्यते प्रयुज्यते येषु शब्दास्ते निगमा-जनपदास्तेषु निगमेषु-जनपदेषु येऽभिहिताः उच्चारिताः शब्दाघटादयस्तेषामर्था-जलाद्यानयनार्थक्रियासमर्था घटादय एव, शब्दार्थप्रतिज्ञानं च वाच्यवाचकभावेन, सोऽयमित्थं प्रपञ्चः, किमित्याह'देशसमग्रग्राही नैगम'इति देशो-विशेषः देशत्वादेव समग्रं-सामान्य समग्रव्याप्तेः एतद्ग्राही नैगमः, सौवर्णो घटः घट इति च ग्रहणात्, उभयग्रहणेऽपि नय एव, स्वविषयप्राधान्यादिति । सङ्ग्रहलक्षणमाह'अर्थाना'मित्यादिना, अर्थानां-घटादीनां सर्वैकदेशसङ्ग्रहणं सङ्ग्रहः, सर्व-सामान्यं सर्वव्याप्तेः देशो-विशेषः देशत्वादेव, तयोः सर्वैकदेशयोः सामान्यविशेषात्मकयोः एकीभावेन सङ्ग्रहणं सङ्ग्रहः, सन्मात्राविशेषात् तदतिरिक्तवस्त्वभावादिति । व्यवहारलक्षणाभिधित्सया त्वाह'लौकिके'त्यादि, लोके-मनुष्यादिस्वभावे ये विदितास्ते लौकिका:पुरुषाः तैः समः-तुल्यः, यथा चैते विशेषैर्व्यवहरन्ति तथाऽयमपीति 'उपचारप्रायः' उपचारबहुलः, अन्यत्र सिद्धस्यार्थस्यान्यत्राध्यारोप उपचारः यथा कुण्डिका श्रवति पन्था गच्छतीत्यादि, इह कुण्डिकास्थं जलं श्रवति, पथिस्थाः पुरुषा गच्छन्तीति, अत एव 'विस्तृतार्थः' विस्तीर्णाध्यवसायः व्यवहार इति । ऋजुसूत्रलक्षणं तु 'सता'मित्यादि, सतां-विद्यमानानां, नासतां खपुष्पादीनां, सतामपि साम्प्रतानां, नातीतानामनागतानाम् अर्थानां-घटादीनां, नानर्थानां कल्पितानां,
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૮૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ 'अभिधानपरिज्ञानं' अभिधानं-शब्दः परिज्ञानम्-अवबोधः अभिधानं च परिज्ञानं चाभिधानपरिज्ञानं यच्च ऋजुसूत्र इति । शब्दलक्षणमाह"यथार्थाभिधानं शब्दः' यथार्थं च तदभिधानं च यथार्थाभिधानं, भावघटाभिधानमित्यर्थः, शब्द इति शब्दनयः, तदाश्रयोऽध्यवसाय इत्यर्थः, अयं च समानलिङ्गसङ्ख्यापुरुषकालवचनः, अतः स्वाति तारा नक्षत्रमित्यस्यावस्तु, तथा चाम्रकदम्बा वनं, तथा स पचति त्वं पचसि अहं पचामीत्यादि, तथा अग्नीष्टोमयाज्यस्य पुत्रो यति(भवि)तेत्येवमादि सर्वमवस्तु, परस्परव्याघातात्, नीलरक्तादिवत्, अयं च साम्प्रतादिभेदात्रिविध उक्त इति साम्प्रतलक्षणमाह-'नामे'त्यादिना, 'नामादिष्वि'ति नामस्थापनाद्रव्यभावेषु 'प्रसिद्धपूर्वकत्वादिति प्रसिद्धो-नितिः पूर्वंसंज्ञासंज्ञिसम्बन्धकाले, प्रसिद्धः पूर्वमिति प्रसिद्धपूर्वः, अयमेव प्रसिद्धपूर्वकस्वभावस्तस्मात् शब्दाद्-घटादेः-अर्थे भावरूपे तस्यैवाभिधेयत्वात् प्रत्यय इत्यध्यवसायः साम्प्रत इति, अयं चेह सामान्यशब्द एवेति सप्त नयाः, अन्ये त्वनेकवाचकैकशब्दानभ्युपगमेनास्य भेदमाहुः, सिंहादावनेकस्मिन्नर्थे हरिशब्दानभ्युपगमात् । समभिरूढलक्षणमाह'सत्सु अर्थेष्वि'त्यादि, सत्सु-विद्यमानेषु वर्तमानपर्यायापन्नेषु अर्थेषुघटादिषु घटः कुटः कुम्भ इत्येवमनेकप्रवृत्तिनिमित्तसमुपलक्षणेषु 'असंक्रम' इत्यन्यत्रागमनं, शब्दस्य प्रवृत्तिनिमित्तं विहाय, घटशब्दस्य कुटार्थवत्यसंक्रमाध्यवसायः समभिरूढ इति, घटनाद् घटः कुटनात् कुटः कुम्भनात् कुम्भ इति भिन्नप्रवृत्तिनिमित्ता एवैते शब्दा घटकुटादिशब्दवदिति पर्यायशब्दाभावः, इन्द्रादिशब्दानामपि इन्दनशकनपूर्दारणादिक्रियाभेदादिति । इत्थम्भूतलक्षणं त्वदः-'व्यञ्जनार्थयोरेवंभूत' इति व्यञ्जनं-शब्दः तदभिधेयोऽर्थः तयोर्व्यञ्जनार्थयोः एवं पर्यायाभाववद्वाच्यवाचकप्रवृत्तिनिमित्तभावे भूतो यथार्थ एवंभूत इति, यथा घटशब्दो न कुटार्थवाचकः, प्रवृत्तिनिमित्ताभावात् एवं नाचेष्टावदर्थ
Page #357
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૮૩ वाचकोऽप्यत एव हेतोः, अर्थोऽपि तत्क्रियाशून्यो न स इति, तथा अर्यमाणत्वाभावात्, अतो यदैव योषिन्मस्तकाधिरूढो जलाद्यानयनाय चेष्टते तदैव घटः, घटवाचकोऽपि घटशब्दोऽस्य तदैवेत्यध्यवसाय एवम्भूतः । एतानि वाक्यानि सूत्राणि इति केचित्, तत्तु न वृत्त्यभावात्, तन्नयलक्षणवाक्यान्येवेति । उक्तं नयलक्षणं, एतेषां चाद्याश्चत्वारोऽर्थनयाः, अर्थप्रधानत्वाच्छब्दोपसर्जनाः, शेषास्तु शब्दनयाः, शब्दप्रधानत्वात् अर्थोपसर्जना इति । 'अत्राहे'त्यादि, अत्रावकाशे यथोदितगृहीतनयस्वरूपश्चोदक आह-'उद्दिष्टा' अभिहिता लक्षणतः 'भवता' त्वया नैगमादयो नयाः, 'तन्नया इति कः पदार्थ इति, तन्नया इति लौकिकवाचोयुक्तिः,तद्राजा कीदृश इति यथा, इह नयाः शब्दनया गृह्यन्ते, यदाह-नया इत्यस्य कः पदार्थ इति, तदस्य पदार्थत्वोपपत्तेः, कोऽर्थ इति वा, अनभिधानं गम्यार्थव्यपोहेन वाच्यार्थसंग्रहार्थं, कः पदार्थ इति को वाच्योऽर्थः ?, अनेककारकसन्निधाने सति कः प्रत्ययार्थो ग्राह्य इति प्रश्ननिमित्तं, एवं चोदकेन प्रश्ने कृते सत्याचार्य आह'तत्रोच्यत' इत्यादि, नयाः प्रापका इत्यादिना कर्बर्थः प्रदर्श्यते, नयन्त इति नयाः, सामान्यादिरूपेणार्थं प्रकाशयन्तीत्यर्थः, प्रापका इत्यनेन नयतेरन्तीतण्यर्थता ख्याप्यते, प्रापयन्त्यात्मनि तं तमर्थं स्वाभिमताभिरुपपत्तिभिरिति प्रापकाः, कारका इत्यादिभिस्तु नयतेरन्तरतापि भवति, अनेकार्थत्वाद् धातूनामिति दर्शयति, कुर्वन्ति तद् तद्विज्ञानमात्मन इति कारकाः, एवं साधयन्ति तं तमात्मीयं योगिनमिति साधकाः, एवं निर्वर्त्तयन्ति तथा आत्मानमिति निर्वर्तकाः, एवं निर्भासयन्ति-दीपयन्ति स्वां स्वां व्यक्तिमिति निर्भासकाः, एवमुपलम्भयन्ति तांस्तान् सूक्ष्मान् अर्थविशेषानित्युपलम्भकाः, एवं व्यञ्जयन्ति-स्पष्टयन्ति तथा तथा स्वाभिप्रायेण वस्त्विति व्यञ्जकाः 'इत्यनर्थान्तर'मिति कथञ्चिद्भेदे सत्यपि पर्यायभेदा एत इत्यर्थः, सकर्मकाणां प्राप्येन कर्मणा भवि
Page #358
--------------------------------------------------------------------------
________________
२८४
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ तव्यमिति तदर्शयन्नाह-जीवादीन् सप्त पदार्थान् प्रागुद्दिष्टान् नयन्ति इति नयाः, तद्धा एवं सन्तस्तानेव नयन्ते, अनेन कर्तृकरणानां वास्तवं न्यायमधिकृत्य कथञ्चिद्भेदमाह, इत्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, ग्रन्थविस्तारभयादिति, 'अत्राहे'ति पूर्ववत्, किमेते नैगमादयो नयास्तन्त्रान्तरीयाः तन्यन्ते-विस्तार्यन्ते अर्था अनेनास्मिन्निति वा तन्त्रंप्रवचनं तस्मादन्यत् कापिलादि तन्त्रान्तरं तस्मिन् भवाः कुशला वा तन्त्रान्तरीया वादिनः स्वशास्त्रसिद्धार्थवदनेन, आहोस्विदित्युत स्वतन्त्रा एव 'चोदकपक्षग्राहिण इति' दुरुक्तादीनि चोदयतीति चोदकः तस्य पक्षो-विषयः तं ग्रहीतुं शीला इति, मतिभेदो-बुद्धिभेदस्तेन विप्रधाविता:अयथार्थनिरूपका इति, एतत्परिहारार्थमाह-'अत्रोच्यते' इत्यादि, न एते तन्त्रान्तरीयाः, ते हि निविषया एव, अवधारणदोषात्, नापि स्वतन्त्रा एव चोदकपक्षग्राहिणः मतिभेदेन विप्रधाविताः, तदसम्बद्धप्रलापित्वादिति, 'ज्ञेयस्ये'त्यादि, ज्ञेयस्यार्थस्य जीवादिघटादेः अध्यवसायान्तराण्येवैतानि, विज्ञानभेदा इत्यर्थः, वाच्यं ज्ञेयमधिकृत्यैतदुपदर्शयन्नाह-'तद्यथे'ति पूर्ववत् घट इत्युक्ते नैगमाध्यवसाय एवं मन्यते 'योऽसाविति यो लोकप्रसिद्धः 'चेष्टाभिनिवृत्तः' इति कुलालादिचेष्टानिष्पादितः, किमाकार इत्याह-'ऊर्ध्वकुण्डलोष्टायतवृत्तग्रीवः' ऊर्ध्वकुण्डलोष्ठश्चासावायतश्च वृत्तग्रीवश्चेति समासः, तथा चोर्ध्वं परिकुण्डलं वृत्तावौष्ठो यस्य एवं आयता-दीर्घा वृत्ता-समपरिधि ग्रीवेति, तथा अधस्ताद्-अधोभागे परिमण्डलो-वृत्तः, एवं जलक्षीरादीनां आहरणधारणसमर्थः, आहरणं देशाद्देशान्तसञ्चारणं, धारणं तेषामेव देशनियतं, एतत्प्रत्यलं उत्तरगुणनिर्वर्तनया-आपाकजरक्ततादिगुणपरिसमाप्त्या निर्वृत्तो-निष्पन्नः द्रव्यविशेष इति मृद्रव्यभेदः, तस्मिन्नेवमात्मके एकस्मिन्नेव विशेषवतिशुक्लपीतादिविशेषयुक्ते तज्जातीयेषु वा तत्प्रकारेषु वा सर्वेष्वविशेषाद्अभेदेन सामान्येन परिज्ञानम्-अवबोधो नैगमः, तथा एकस्मिन् घटे
Page #359
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૮૫ बहुषु घटेषु 'नामादिविशेषितेष्वि'ति नामस्थापनाद्रव्यभावविशिष्टेषु साम्प्रतेषु-वर्तमानेषु अतीतेषु-अतिक्रान्तेषु अनागतेषु-भाविषु घटेषु सम्प्रत्ययो घट इति सामान्याध्यवसायः सङ्ग्रहः, सामान्यप्रधानत्वादिति, एवं तेष्वेव घटेषु एकद्विबहुनामादिरूपेषु 'लौकिकपरीक्षकग्राह्येषु' लोके विदिता लौकिका:-अव्युत्पन्नमतयः परीक्षकास्तु-शास्त्रव्युत्पन्नमतय इति, एतद्ग्राह्येषु तत्फलार्थमविप्रतिपन्नाः, 'उपचारगम्येष्वि'ति समुद्रो घट इत्यादिनीतेर्यथास्थूलार्थेष्विति सूक्ष्मसामान्यव्यपोहेन सम्प्रत्ययो घट इत्यध्यवसायो व्यवहारो विशेषप्रधानत्वादिति, तथा 'तेष्वेवे'त्यादि, तेष्वेव घटेषु 'सत्सु' विद्यमानेषु (साम्प्रतेषु-वर्तमानेषु) सम्प्रत्ययो घट इत्यध्यवसायः ऋजुसूत्रः । एवं 'तेष्वि'त्यादि, तेष्वेव साम्प्रतेषुवर्तमानेषु 'नामादीनां' नामस्थापनाद्रव्यभावानामन्यतमग्राहिषु यस्माद्यस्य शब्दस्य नम्यमानः पदार्थो वाच्यः न तस्य स्थापना न तस्य द्रव्यं न तस्य भाव इत्यतो नामादीनां घटानां ये शब्दा अन्यतमं-नामस्थापनादिकं गृह्णाति तेऽन्यतमग्राहिणस्तेषु, एतेष्वपि 'प्रसिद्धपूर्वकेषु' प्रसिद्धः पूर्वो येषां प्रथमसङ्केतस्ते प्रसिद्धपूर्वाः त एव प्रसिद्धपूर्वकाः तेषु, नामादीनामन्यतमवाचकेषु, सम्प्रत्ययस्तथा घट इत्यध्यवसायः साम्प्रतः, शब्दः सामान्य इत्यर्थः, एवं 'तेषा'मित्यादि, तेषामेव घटादीनां साम्प्रतानां-वर्तमानावधिकानां सम्बन्धी अध्यवसायासक्रमः' अध्यवसायो-ज्ञानं तदुत्पादकमभिधानमप्यध्यवसायः तस्यासक्रमः अन्यत्र वाच्ये अप्रवृत्तिः, न हि घटादिभेदेन कुट उच्यते, भिन्नप्रवृत्तिनिमित्तत्वात्, इहैव निदर्शनमाह-'वितर्कध्यानवदि'ति, वितर्क:-श्रुतं तत्प्रधानं ध्यानं वितर्कध्यानं तद्वत्, एतच्चैकत्ववितर्कं, द्वितीयमिह गृह्यते इत्यध्यवसायः समभिरूढ इति । 'तेषामेवे'त्यादि, 'तेषामेव' अनन्तरनयपरिगृहीतघटादीनां यौ व्यञ्जनार्थों तयोर्व्यञ्जनार्थयोरन्योऽन्यापेक्षार्थग्राहित्वमिति स्वप्रवृत्तिनिमित्तभावेन यथा व्यञ्जनं तथाऽर्थो
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
यथाऽर्थः तथा व्यञ्जनम्, एवं हि सति वाच्यवाचकसम्बन्धो, नान्यथा, पुष्टप्रवृत्तिनिमित्ताभावेनेत्यध्यवसाय एवंभूत इति । इह चाध्यवसायो ज्ञाननय उक्तः, साक्षाच्छास्त्राधिकारात्, ज्ञेयः अस्यार्थनयः, वाचकस्तु शब्दनय इत्येवमवगन्तव्यमिति । 'अत्राहे'त्यादि एवमुक्तनीत्या (इदानीं) एकस्मिन्नर्थे घटादौ अध्यवसायनानात्वात् विज्ञानभेदात् ननु विप्रतिपत्तिप्रसङ्ग इति, ननुशब्दो मीमांसायां, मीमांसनीयमेतत्-एवं विप्रतिपत्तिप्रसङ्ग इति-विरुद्धा प्रतिपत्तिविप्रतिपत्तिः तस्याः प्रसङ्गोऽनिष्टमित्यर्थः, न ह्येकनिमित्ताः अनेकाः प्रतिपत्तयो भवितुमर्हन्ति, कृष्णे नीलादिप्रतिपत्तय इवेत्यभिप्रायः, एवं पूर्वपक्षमाशङ्याह-'अत्रोच्यत'इत्यादिना, अत्र विरुद्धाः प्रतिपत्तिः, न चैकान्तेनैकनिमित्ता अतः साध्व्येवेति यथे' त्यादिना दर्शयति, यथा सर्वं जगदनेकावयवात्मकमपि सत् एकं, कुत इत्याह'सदविशेषात्' सत्त्वेनाभेदात्, अविशेषेण सच्छब्दवदिति प्रतीतिसिद्धेः, एवं सर्वं द्वित्वं, द्वयोर्भावो द्वित्वं जीवाजीवात्मकत्वात् सर्वस्य, तथोभयभेदश्च प्रतीतिभेदात्, न हि सत्प्रतीतिमात्रं जीवादिप्रतीतेरिति, एवं सर्वं त्रित्वं, त्रयाणां भावः त्रित्वं द्रव्यगुणपर्यायावरोधात्सर्वस्य, इहान्वयि द्रव्यं, गुणा-रूपादयः, पर्याया:-कपालादयः इति प्रतीतिः, अत्रापि भेदनिमित्तमिति त्रिषु सर्वस्यावरोधः, एवं सर्वं चतुष्कं, चतुर्णां भावः चतुष्कं चतुर्दर्शनावरोधात् सर्वस्य, चक्षुर्दर्शनादीनि चत्वारि दर्शनानि तैः सर्वस्यावरोधो-ग्रहणं, विशेषाणामपि कथञ्चित् सामान्यभेदादिति, एवं सर्वं पञ्चत्वं पञ्चानां भावः अस्तिकायावरोधात् सर्वस्य पञ्चभिरस्तिकायैर्धर्मादिभिरवरुद्धत्वादित्यर्थः, एवं सर्वं षट्कं, षण्णां भावः, षड्द्रव्यावरोधाच्च षड् द्रव्याणि धर्मास्तिकायादीन्येव कालावसानानि, 'कालश्चेत्येके' इति (५-३८) वचनात्, भिन्नश्च कथञ्चिद्रव्यपरिणामोऽस्तिकायपरिणामात्, प्रदेशसंघातद्रवणनिमित्तभेदादिति । प्रकृतयोजनामाह- 'यथे'त्यादिना, यथैताः सदादिप्रति
Page #361
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૮૭ प्रत्तयोऽनन्तरोपन्यस्ता न विप्रतिपत्तयो न विरुद्धाः प्रतिपत्तयः, सर्वस्य जगतः तत्तद्धर्मभेदेन तस्यैव तथाप्रतीतेः, अथ च अध्यवसायस्थानान्तराणि-विज्ञानान्तराण्येतानि, प्रतिपत्त्यपह्नवायोगात्, अतिप्रसङ्गापत्तेः शून्यताप्रसङ्गादिति, 'तद्वन्नयवादा' इत्यनेकधर्मात्मकवस्तुगोचराः क्षयोपशमवैचित्र्यतस्तत्तद्धाध्यवसायनिबन्धना इत्यर्थः, निदर्शनान्तरमाह-'किञ्चान्यदि'त्यादिना, यथा मतिज्ञानादिभिः प्रागभिहितस्वरूपैः पञ्चभिः केवलान्तैः ज्ञानैर्धर्मादीनामस्तिकायानां वक्ष्यमाणलक्षणानामन्यतमोऽर्थ इति-धर्मादिः पृथक् पृथगध्यवसायभेदेनोपलभ्यते, तथा अनुभवसिद्धत्वाद्, इहैव निमित्तमाह-'पर्यायविशुद्धिविशेषादि'ति, पर्याया-वस्तुभेदाः विशुद्धि:-क्षयोपशमादिरूपा तद्विशेषात्-तद्भेदात् उत्कर्षेण-प्रकर्षेण लभ्यते, एकं च तद्वस्तु अनेकधर्मात्मकतया, न च ता विप्रतिपत्तयो मिथ्यादिप्रतिपत्तयः, तद्वन्नयवादा न विप्रतिपत्तय इति भावितमेतत्, निदर्शनान्तरमाह-'यथा वे'त्यादिना, यथा वा प्रत्यक्षानुमानोपमानाप्तवचनैः चतुर्भिः प्रमाणैः एकोऽर्थः प्रमीयते अग्न्यादिः प्रत्यक्षेणासन्नेन प्रमात्रा ज्वलद्भास्वराकारस्तार्णादिविशेषः, अनुमानेन तु धूमाद्विप्रकृष्टेन सामन्यतस्तद्देशनियतः, उपमानेन तु मध्यदेशवर्तिना निर्धूमः कनकपुञ्जपिञ्जरत्वसाधर्म्यण, आप्तवचनेन तु विप्रकृष्टेन प्रमात्रा तथा अनवच्छिन्नदेशसामान्य एवेति, एवमेकोऽर्थः प्रमीयते-परिच्छिद्यते, कथं न सर्वेषामेवैकाकारा प्रतिपत्तिरित्याह'स्वविषयनियमादिति स्व:-आत्मीयो विषयो-ज्ञेयः स्वश्चासौ विषयश्चेति स्वविषयः तस्मानियमात्-नियतत्वात्, अनेनैकान्ततः प्रमाणसम्प्लवव्यवच्छेदमाह, प्रतीतिभेदानुभूतेर्वैय्यधिकरण्यव्यवच्छेदं च, तथा तथा अग्न्यनुभवोपपत्तेः, 'न चे'त्यादि, न च ता ज्वलद्भास्वदाकारादिलक्षणाः प्रतिपत्तयो विप्रतिपत्तयो भवन्ति, सर्वाभिरपि तथा तत्परिच्छेदात्, तथा अनुभवसिद्धेः, तद्वन्नयवादा इति न विप्रतिपत्तयः, एतदुक्तं भवति
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૮૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ एकानेकस्वभावे वस्तुनि सन्निबन्धनोऽयं सकलव्यवहारः सर्वथैकस्वभावे त्वनिबन्धन इत्यत्याज्य एव, प्रत्यक्षादिज्ञानाभेदप्रसङ्गात्, सर्वथैकालम्बनत्वापत्तेः, निर्विषयत्वे चातिप्रसङ्गात्, सङ्ख्यादिनियमत्वानुपपत्तेरिति प्रपञ्चितमेतदन्यत्रेति नेह प्रयासः, अभिहितमेवार्थं पूर्वाचार्यबहुमतोऽयमिति तत्सङ्ग्रह्यार्याभिरुपप्रदर्शयन्नाह-'आह चे'त्यादि, आह च कस्मिन्'नैगमे'त्यादि, नैगमशब्दार्थानामिति निगमा-जनपदा तत्र भवाः नैगमाःशब्दा अर्थाश्च तेषामेकानेकार्थनयगमापेक्ष इति, एको-विशेषः एकत्वात् अनेकं-सामान्यमनेकाश्रितत्वात् तावेव अर्थावर्यमाणत्वात्, तथा नयगमःपरिच्छेदप्रकारः तमपेक्षते-अभ्युपैति यः स तथाविधः, अमुमेवार्थं पूर्वाचार्यवाचोयुक्त्याऽनुस्मारयन्नाह-'देशसमग्रग्राही ति देशो-विशेषः समग्रं-सामान्यं तयोर्चाही-आश्रयति, 'व्यवहारी'ति व्यवहारोऽस्य सामान्यविशेषाभ्यां परस्परविमुखाभ्यामस्तीति व्यवहारी 'नैगमो ज्ञेयः' नैगमनयो ज्ञातव्य इति १॥ सङ्ग्रहार्यामाह-'यत् सगृहीतवचन'मित्यादि, यदिति ज्ञानं सम्बध्यते, कीदृशं तदित्याह-'सगृहीतवचनं' सगृहीतंसामान्यं तदेवोच्यत इति वचनं, ततश्च सगृहीतं वचनं यस्य ज्ञानस्य तत् सङ्ग्रहीतवचनं, सामान्यज्ञानमित्यर्थः, एतच्च सामान्ये सत्तायां देशतः प्रक्रमात् गोत्वादेरेतद्देशात् विशेषाच्च खण्डादेः अपोह्येति शेषः, तद्व्यतिरेकेण तदभावात्, तदसत्त्वप्रसङ्गात्, एवंभूतं यद् ज्ञानं तत् सङ्ग्रहनयसंज-सङ्ग्रहनयनियतं विद्यात्-जानीयात् 'नयविधिज्ञो' नयभेदवित् २॥ व्यवहारार्यात्वियं-'समुदाये'त्यादि, समुदायः-संघातः, व्यक्ति:-मनुष्यत्वं, आकृतिः-संस्थानं, सत्ता-महासामान्यं संज्ञादयोनामस्थापनाद्याः एषां निश्चयो-विशेषः तमपेक्षते-अभ्युपैति समुदायादिनां निश्चयापेक्षः, समुदायादीनां समुदायादिव्यतिरेकेणाभावात्, न समुदायादीनां समुदायः समुदायिभ्योऽन्यः, न च मनुष्यत्वं मनुष्यातिरिक्तं, न चाकृतिराकृतिमद्भयः, न सत्ता सद्भयः, न च नामादयो नम्यमाना
Page #363
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૮૯ दीन्यन्तरेण, विशेषप्रधानत्वात्, तदपेक्षं तं विद्यादिति सम्बन्धः, 'लोकोपचारनियत'मिति लोकोपचारनिषण्णः, लोकोपचारस्तु दह्यते गिरिर्गलति भाजनमित्यादि, 'व्यवहार'मिति नयं, विस्तृतमुपचरितार्थाश्रयणाद्विस्तीर्णं विद्यादित्यवबुध्येत ३॥ ऋजुसूत्रशब्दनयसङ्ग्रहमाह 'साम्प्रत'मित्यादिना, साम्प्रतविषयग्राहकं-वर्तमानज्ञेयपरिच्छेदकं ऋजुसूत्रनयं प्रकान्तमेव समासत:-सङ्क्षपेण विद्यात्-जानीयाद्, यथार्थशब्दमित्यनेनैवंभूत एव प्रकाशितो लक्ष्यते, सर्वविशुद्धत्वादस्येति, दर्शितमेतत्, साम्प्रतसमभिरूढसङ्ग्रहार्थमाह-'विशेषितपदं त्वि'ति विशेषितं पदं-नामादि प्रसिद्धपूर्वकत्वादित्यादिना, 'शब्दनय'मिति ४॥ इतिशब्दो नयानुस्मरणनिष्ठासूचकः । अत्राह परः-'अर्थ'त्युपन्यासे, जीव इति शुद्धपदेनाकारिते-आदिष्ट इति योगः, तथा नोजीव इति देशसर्वप्रतिषेधे वा नियुक्ते, एवं 'अजीव' इति प्रतिषेधे वा नियुक्ते, एवं नोअजीव इति प्रतिषेधद्वयसमन्विते एवमाकारिते उच्चरिते सति केन नयेन नैगमादिना कोऽर्थः प्रतीयत इति, प्राग् घटपदार्थमजीवमेव केवलमधिकृत्यैव तदर्थप्ररूपणा कृतेति संशयबीजं परस्य, एवं पूर्वपक्षसम्भवे सूरिराह-'अत्रोच्यत' इत्यादि, जीव इत्याकारिते शुद्धपदेनादिष्टे किमित्याह-'नैगमे'त्यादि, नैगमश्च देशसङ्ग्रहश्च व्यवहारश्चेत्यादिः समासः, नैगमेन देशग्राहिणा तथा व्यवहारेण विशेषग्राहिणा ऋजुसूत्रेण वर्तमानग्राहिणा साम्प्रतेन समभिरुढेन च एभिः सर्वैरेव समृविंभूतवजैः पञ्चस्वपि गतिषु-नरकतिर्यङ् मनुष्यदेवसिद्धिगतिलक्षणेभ्यः अन्यतमो नारकादिगतिवर्ती जीव इत्येवं जीवः प्रतीयते, नाभावो नापि भावान्तरं, कस्मादिति चोदकाभिप्रायमाशङ्क्याह-एते हि यस्मान्नैगमादयो नया जीवं प्रति जीवमङ्गीकृत्य 'औपशमिकादियुक्तभावग्राहिणः' औपशमिकादियुक्तं भावं-अर्थं ग्रहीतुं शीला यतः, अतः सिद्धिगतावपि क्षायिकभावात् पञ्चग्रहणमिति ।
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
,
'नोजीव' इत्यादिना, नोजीव उच्चरिते अजीवद्रव्यं धर्मादि प्रतीयत इति वर्त्तते, जीवस्य वा देशप्रदेशौ, देशः शिरोऽङ्गादिविभागः, प्रदेशस्त्वविभजनीयः कश्चित्, नोशब्दस्य सर्वदेशप्रतिषेधवचनत्वादिति, 'अजीव' इत्यादि, अजीव इति वोच्चरिते अजीवद्रव्यमेव धर्म्मादि, प्रतीयत इति वर्त्तते, सर्वप्रतिषेधवाचकत्वादकारस्य पर्युदासस्य चाश्रितत्वादिति, 'नोअजीव' इत्यादि, नोअजीव इति चादिष्टे जीव एव, नाभावो नापि भावान्तरं प्रतीयत इति वर्त्तते तस्य वाऽजीवस्य देशप्रदेशाविति पूर्ववत्, द्वयोरपि नोकाराकारयोः सर्वप्रतिषेधवाचकत्वात्, द्वौ प्रतिषेधौ प्रकृतं गमयत इतिकृत्वा ॥ एवमधिकृतनयवक्तव्यतामभिधाय एवंभूतवक्तव्यतामधिकृत्याह - ' एवंभूते' त्यादि, एवंभूतनयेन तु जीव इत्याकारिते-उच्चरिते सति 'भवस्थ' इति भवे स्थितो भवस्थः - संसारी जीवः प्रतीयते, कस्मात् सिद्धिगतित्याग इत्याह- 'एष हि' इत्यादि, एष यस्मान्नयः - एवंभूतः जीवं प्रत्येवं प्रवृत्तः - यदुत औदयिकादिभावग्राहक एव - औदयिकादिभावयुक्तं जीवमिच्छति, शब्दप्रवृत्तिनिमित्तापेक्षणात् यदाह - जीवतीति, जीव प्राणधारणे, प्राणानिन्द्रियादीन् धारयतीत्यर्थः, तच्च जीवनमिन्द्रियादिलक्षणं सिद्धे न विद्यते, तन्निबन्धनकर्म्माभावात्, तस्माद्भवस्थ एव जीव इत्येवंभूतनिगमनं ॥ 'नोजीव' इत्युच्चरिते अजीवद्रव्यं धर्म्मादि, प्रतीयत इति वर्त्तते, सिद्धो वा, तस्य प्राणलक्षणजीवलिङ्गानुपपत्तेः, नोशब्दस्य सर्वप्रतिषेधवाचकत्वात्, एतन्नयमतेन देशवाचकत्वासिद्धेः, देशिन एव देशत्वात्, भिन्नस्य तद्देशत्वायोगात्, सम्बन्धानुपपत्तेः, अनवस्थाप्रसङ्गादिति, 'अजीवे'त्यादि, अजीव इति उच्चरिते अजीवद्रव्यमेवाण्वादि, सर्वप्रतिषेधवाचकत्वादकारस्य, 'नोअजीव' इत्याकारिते भवस्थ एव जीव इति प्रतीयते, प्रतिषेधद्वयस्य प्रकृतगमकत्वाद्, देशप्रदेशानभ्युपगमे कारणमाह'समग्रार्थे' त्यादिना, समग्र :- सम्पूर्ण : अर्थो वस्तु समग्रार्थं ग्रहीतुं
Page #365
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી સ્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૯૧ शीलमस्येति विग्रहस्तद्भावः तस्मात्, अस्य नयस्यैवंभूतस्य नानेन एवंभूतनयेन देशप्रदेशौ-स्थूलसूक्ष्मावयवौ गृह्यते इति, एवमेकवचनेन चत्वारो विकल्पा दर्शिताः, एवं द्विवचनबहुवचनाभ्यामपि द्रष्टव्या इत्यभिधातुमाह-‘एवं जीवौ जीवा' इति, द्वित्वबहुत्वाकारितेष्वपि चत्वारो विकल्पाः, तद्यथा-जीवौ नोजीवौ अजीवौ नोअजीवौ, बहुवचनेऽपि जीवाः नोजीवाः अजीवा नोअजीवा इति, एकवचनद्वित्वबहुत्वाकारितेष्वप्येवमेवाभ्युपगमो नैगमादीनामित्यर्थः, सर्वसङ्ग्रहमधिकृत्याह-'सर्वसङ्ग्रहे'त्यादि, सर्वसङ्ग्रहेण तु नयेनसामान्यवस्तुग्राहिणा जीवो नोजीव इत्यादि एकवचनद्विवचनानां विकल्पा नेष्यन्ते, अस्य ह्येवंभूतं वस्तु शून्यं-प्रतिपत्त्यगोचरः, कस्मादित्याह-'एष ही'त्यादि, एष यस्मान्नयः सङ्ख्यानन्त्याज्जीवानां बहुत्वमेवेच्छतीति प्रतीयते, 'यथार्थग्राही'ति नैकवचनद्विवचनार्थः इह विद्यत इत्यभिप्रायः, चित्रमतश्चैष इत्येवमविरोधः, अयं विशेषोऽनेन प्रतिपन्नो देशसङ्ग्रहव्यवहारादिभ्य इति भावना पूर्ववत्, ‘शेषास्त्वि'त्यादि, शेषास्तु नैगमादयो नयाः जात्यपेक्षमेकस्मिन्नेव जीवादौ बहुवचनमिच्छन्ति, कथमित्याह-'जात्यपेक्षं' जातिम्-सामान्यरूपामपेक्षते यत्तज्जात्यपेक्षं बहुवचनं, जातेरनेकाश्रयत्वात्, जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्यां (पा० १-२-५८) बहुवचनात् बहुषु चैकवचनं जात्यपेक्षमेवेति, 'सर्वाकारितग्राहिण' इति सर्ववचनादिभिराकारितान्-उच्चारितान् अनेकान् विकल्पान् गृह्णन्ति तच्छीलाश्चेति सर्वाकारितग्राहिण इति एतन्मतसमाप्त्यर्थः, “एव'मित्यादि, एवं सर्वभावेषु-धर्मास्तिकायादिषु नयवादेनानुगमः अनुसरणलक्षणः कार्यः इत्यतिदेश एषः । एवं प्रमेयनयानुगम उक्तः, साम्प्रतं प्रमाणमधिकृत्यैनमभिधातुं चोदकद्वारेणाह'अत्राहे'त्यादि, - 'अत्रे'त्युपन्यासार्थः पञ्चानां ज्ञानानां मत्यादीनां सविपर्ययाणां सह विपर्ययेण-अज्ञानस्वभावेन यानि वर्तन्ते तेषां कानि
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૯૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ मत्यादीनि को नयो नैगमादिः श्रयते अभ्युपगच्छतीति, अत्रोच्यते, 'नैगमे'त्यादि, नैगमादयस्तु य आद्या एव-नैगमसङ्ग्रहव्यवहाराः सर्वाणि मत्यादीनि श्रयन्ते, कानीत्याह-अष्टौ मतिज्ञानं मत्यज्ञानमित्यादिना प्रकारेण पञ्च ज्ञानानि त्रयो विपर्यया इतिकृत्वा श्रयन्ते-अभ्युपगच्छन्ति, यतः सर्वाण्येव तान्यर्थं परिच्छिन्दन्ति, 'ऋजुसूत्रनयो मतिमत्यज्ञानविवर्जितानि षट् श्रयत' इति, अत्राह परः-कस्मात् मतिमुक्तलक्षणां सविपर्ययां मत्यज्ञानसहितां न श्रयति-नेच्छति ?, अत्रोच्यते-श्रुतस्यश्रुतज्ञानस्य सविपर्ययस्य श्रुताज्ञानसहितस्य उपग्रहत्वात् उपकारकत्वात्, मतिमत्यज्ञाने श्रुतस्य श्रुताज्ञानसहितस्य उपग्रहं कुरुते, तत्कार्यभूतत्वात् श्रुतस्य, फलप्रधानश्चैष नय इत्यभिप्रायः । शब्दनय पुनर्भावार्थावलम्बी द्वे एव, के ते इत्याह-श्रुतज्ञानकेवलज्ञाने श्रयते-अभ्युपैति, अत्राह-अथ कस्मान्नेतराणि-मत्यादीनि श्रयत इति, अत्रोच्यते-मत्यवधिमनःपर्यायाणां त्रयाणामपि, किमित्याह-श्रुतस्यैवोपग्रहत्वात्-उपकारकत्वादिति, नात्मानमात्मना प्रतिपादयितुं क्षमाण्येतानि, मूककल्पत्वात्, श्रुतेन तु प्रतिपाद्यत इति श्रुतमुपकारकमेषां, उपकारि च श्रेयो जघन्यमुपकार्यमित्यधिकृतनयाभिप्रायः, केवलज्ञानं तु प्रधानमन्येनानुपकार्यं स्वसामर्थ्येनैव च प्रवर्तितवाग्योगमिति श्रयते, विपर्ययानाश्रयणे तु कारणमाह'चेतने'त्यादि, चेतना-जीवत्वं परिच्छेदत्वसामान्यं गृह्यते ज्ञ इत्यनेन तु विशेषपरिच्छेदिता, तयोश्चेतनाज्ञयोः स्वाभाव्यं-तथाभवनं तस्माच्च चेतनाज्ञस्वाभाव्याच्च सर्वजीवानां-पृथिवीकायिकादीनां नास्य नयस्य कश्चिन्मिथ्यादृष्टिरज्ञो वैकान्तेन जीवो विद्यते, यथावस्थितस्पर्शादिपरिच्छेदात्, आगमोऽपि किलैवमेव व्यवस्थितः 'सव्वजीवाणंपि अणं अक्खरस्स अणंतभागो णिच्चुग्घाडिओ'त्ति (नन्दीसूत्र)वचनात् सर्वे सम्यग्दृष्टयो ज्ञानिनश्च, तस्मादपि कारणात्, न केवलं श्रुतोपग्रहत्वेन, विपर्ययान्-मत्यादीन् न श्रयत इति नाभ्युपैति अतश्च-अस्मात्
Page #367
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
""
कारणात् प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि च प्रागभिहितस्वरूपाणां प्रामाण्यमभ्यनुज्ञातमि (वंत इति एतेन यत् 'प्रत्यक्षमन्यदि' त्यस्मिन् सूत्रे प्रतिज्ञातं नयवादान्तरेण तु यथा मतिश्रुतविकल्पजानि भवन्ति तथा परस्ताद्वक्ष्यामः इति तदुक्तं वेदितव्यं, एवं हि सम्यग्दृष्टित्वात् सम्यग्ज्ञानित्वाच्च सर्वजीवानां सर्वज्ञानानामेव प्रामाण्यं प्रतिभासकत्वादिति ॥ साम्प्रतं प्रमाणनयविचारसमनन्तराध्यायार्थमुपसंहरन्नशङ्कार्थं वास्य पूर्वसूरिबहुमतत्वं कारिकाभिरुपदर्शयन्नाह 'आह चे 'त्यादि, आह च कश्चित् पूर्वसूरिः 'विज्ञाये' त्यादि, विज्ञाय एकार्थानि पदानिपर्यायशब्दरूपाणि तद्यथा - जीवः प्राणी जन्तुः इत्यादीनि च, अर्थपदानि च - निरुक्तपदानि, जीवतीति जीवः प्राणा अस्य विद्यन्त इति प्राणी, जायत इति जन्तुरित्येवमादीनि विधानं नामस्थापनादिकं इष्टं च निर्देशस्वामित्वादि चशब्दादन्यच्च तन्त्रयुक्त्यादि, तथाऽऽद्यं परोक्षस्य प्रामाण्यस्यादावभिधानं तत्पूर्वकमेव प्रत्यक्षमिति ज्ञापनार्थमित्यादि, विन्यस्य नामादिभिः परिक्षेपात् समन्तात् नयैः नैगमादिभिः परीक्ष्याणिमीमांस्यानि तत्त्वानि - जीवादीनि ॥ १॥ ज्ञानं मत्यादि सविपर्यासं-सह विपर्यासैः त्रिभिः त्रयः श्रयन्तीति त्रयो - नैगमादयः अभ्युपगच्छन्ति, आदितः आदेरारभ्य नया: सर्वमष्टविधं ज्ञानं विभङ्गान्तं एतच्च सामान्यतः सम्यग्दृष्टे :- उक्तलक्षणस्य ज्ञानं मिथ्यादृष्टेर्विपर्यासः मिथ्यात्वग्रहावेशादिति ॥२॥ 'ऋजुसूत्र' इत्यादि, ऋजुसूत्रो नयः षण् मतिमत्यज्ञानरहितानि श्रुतादीनि श्रयते मतिं सविपर्ययां श्रुतोपग्रहात् श्रुतोपकारकत्वात् अनन्यत्वात् श्रुतानन्यत्वेन न श्रयत इति श्रुतकेवले तु - श्रुतज्ञानकेवलज्ञाने तु पुनः शब्दः श्रयते उक्तनीत्या, अत एवाहनान्यत् मत्यादि श्रयते, श्रुताङ्गत्वात् श्रुतस्यैव तत्प्रतिविशिष्टबलाधानहेतुत्वादिति ||३|| 'मिथ्यादृष्टी' त्यादि, मिथ्यादृष्ट्यज्ञाने प्राक् प्रदर्शिते न श्रयते, कस्मादित्याह नास्य शब्दनयस्य कश्चिदज्ञोऽस्ति, कुत इत्याह
,,
૨૯૩
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
'ज्ञस्वाभाव्यादिति पूर्ववत्, जीवः - आत्मा, मिथ्यादृष्टिर्न चाप्यज्ञोऽस्ति जीव एव इत्यादि ||३|| 'इति नयवादाश्चित्रा' नैगमादिभेदेन क्वचिद्वस्त्वंशे स्वरुचिगृहीते विरुद्धा इव लक्ष्यन्ते, विशेषे कथं सामान्यं ? सामान्ये वा विशेष ?, इत्यादि, अथ च विशुद्धा एते, विशेषस्य सामान्याननुविद्धस्यासत्त्वात् सामान्यस्य विशेषाननुविद्धस्येति प्रपञ्चितमेतदन्यत्र, एते च 'लौकिकविषयातीता' इति लौकिकानां - वैशेषिकादीनां विषयाः-शास्त्राणि तान्यतीताः-अतिक्रान्ताः अवधृतस्वरूपत्वेन तदसम्भवात् एते च तत्त्वज्ञानार्थं सद्भूतसर्वदोषरहितज्ञानाय अधिશમ્યા-જ્ઞેયા:, વર્શનજ્ઞાનાર્થમિત્યર્થ: ૫-રૂા
इति हरिभद्रसूरि विरचितायां तत्त्वार्थवृत्तिटीकायां डुपडुपिकाभिधानायां तत्त्वार्थाटीकायां प्रथमोऽध्यायः समाप्तः ॥
નૈગમનયના બે ભેદ
૨૯૪
ટીકાર્થ– આદિમાં થનાર આદ્ય કહેવાય. જે કહે તે શબ્દ. આદ્ય અને શબ્દ એ બે નયોના અનુક્રમે બે અને ત્રણ ભેદ છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર “આદ્ય” રૂત્યાદ્રિ, ગ્રંથથી કહે છેઆદ્ય એવા પદથી પૂર્વોક્ત નૈગમ-સંગ્રહ ઇત્યાદિ સૂત્રમાં કહેલાં ક્રમના અનુસારથી નૈગમનયને કહે છે, અર્થાત્ આદ્ય એટલે નૈગમનય. નૈગમનયના બે ભેદ છે. બે ભેદને કહે છે- દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી. દેશ એટલે પરમાણુ આદિમાં રહેલ વિશેષ, વિશેષમાં ફેલાઇ જવાનો જેનો સ્વભાવ છે તે દેશપરિક્ષેપી, અર્થાત્ વિશેષને જાણવાના સ્વભાવવાળો. સર્વ એટલે સામાન્ય. સામાન્યમાં ફેલાનારો હોવાથી સામાન્યમાં ફેલાઇ જવાનો જેનો સ્વભાવ છે તે સર્વપરિક્ષેપી, અર્થાત્ સામાન્યગ્રાહી= સામાન્યને જાણવાના સ્વભાવવાળો. બે 7 શબ્દ દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એ બંનેની અલગ અલગ સ્વતંત્રતાને જણાવનારા છે. શબ્દનયના ત્રણ ભેદ
શબ્દનયના ત્રણ ભેદ છે. ત્રણ ભેદોને “સામ્પ્રત’” હત્યાથિી ભાષ્યકાર કહે છે- (સામ્પ્રત એટલે વર્તમાનકાળ.) સામ્પ્રતકાળની વસ્તુનો આશ્રય
Page #369
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૯૫ (=સ્વીકાર) કરવાથી સામ્રત કહેવાય છે. પર્યાયવાચી શબ્દોના) વિવિધ અર્થોને ગ્રહણ કરવાથી સમભિરૂઢ કહેવાય છે. જે શબ્દનો જે અન્વર્થ છે તે યથાભૂત અન્વર્થનો ગ્રાહકનય સમભિરૂઢ નયછે. કેમકે આ નય અન્વર્થની પ્રધાનતાવાળો છે. રૂતિ શબ્દ સમુચ્ચય અર્થમાં કે પરિસમાપ્તિના અર્થમાં છે.
નૈગમનયનું સ્વરૂપ “ગઢા” ત્યાદિ, આ અધિકારમાં અન્ય પ્રશ્ન કરે છે કે, આ નિંગમાદિ નયોનું લક્ષણ શું છે? પ્રશ્નનો ઉત્તર કહેવાની ઇચ્છાથી કહે છે- “મત્રોચતે નિકાપુ” ફત્યાદિ, નૈગમ-નિશ્ચયથી જણાય છે, ઉચ્ચારાય છે, પ્રયોજાય છે શબ્દો જેમાં તે નિગમ. નિગમ એટલે દેશ. નિગમોમાં દેશોમાં કહેલા–ઉચ્ચારેલા જે ઘટાદિ શબ્દો અને ઉચ્ચારેલા ઘટાદિ શબ્દોના જલ આનયનાદિ કાર્ય કરવામાં સમર્થ એવા ઘટાદિ અર્થો(=પદાર્થો)નું પરિજ્ઞાન એ વાચ્ય-વાચક ભાવથી શબ્દાર્થનું પરિણાન, અર્થાતુ આ શબ્દનો આ અર્થ છે, અને આ અર્થ માટે આ શબ્દનો પ્રયોગ કરાય છે એ રીતે વાચ્ય-વાચક ભાવથી શબ્દાર્થનું જે પરિજ્ઞાન તે દેશસમગ્રગ્રાહી નૈગમનાય છે. અંશ રૂપ હોવાથી જ દેશ એટલે વિશેષ. સંપૂર્ણમાં વ્યાપ્ત( ફેલાયેલો હોવાથી સમગ્ર એટલે સામાન્ય. નૈગમનય વિશેષ અને સામાન્યને ગ્રહણ કરે છે. સુવર્ણનો ઘટ છે એવું કથન દેશગ્રાહી નૈગમનયથી છે. ઘટ એવું કથન સમગ્રગ્રાહી નૈગમનયથી છે. અહીં સામાન્ય અને વિશેષ એ ઉભયનો સ્વીકાર હોવા છતાં નય જ છે. કેમકે સ્વવિષયની પ્રધાનતા છે, અર્થાત્ દેશગ્રાહી નૈગમનયમાં વિશેષની પ્રધાનતા છે અને સમગ્રગ્રાહી નૈગમનયમાં સામાન્યની પ્રધાનતા છે.
[1.નૈગમનય – આ નયની અનેક દૃષ્ટિઓ છે. ગમ એટલે દૃષ્ટિજ્ઞાન. જેની અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ. વ્યવહારમાં થતી લોકરૂઢિ આ ૧. “સોડમúyપ: આ પદોનો અર્થ લખવામાં વાક્ય રચના ક્લિષ્ટ બને, એથી અનુવાદમાં
તેનો અર્થ કર્યો નથી. તેનો અર્થ આ પ્રમાણે છે- જે આ વિસ્તાર છે, અર્થાત્ ઘટાદિ શબ્દો. ઘટાદિ શબ્દોના અર્થો એમ શબ્દાર્થ પરિજ્ઞાન એ બધુ દેશ-સમગ્રાહી નૈગમનાય છે. ૨. કાંઉસવાળું આ લખાણ, હવે પછી પણ આવનારું કાઉસનું નયસંબંધી લખાણ
“તાથધિગમસૂત્ર”ના મારા (આ. રાજશેખરસૂરિ) કરેલા વિવેચનમાંથી અહીં લીધું છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૯૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ નૈગમનયની દૃષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદો છે- (૧) સંકલ્પ, (૨) અંશ અને (૩) ઉપચાર.
(૧) સંકલ્પ– સંકલ્પને સિદ્ધ કરવા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કેરમણલાલે મુંબઈ જવાનો સંકલ્પ=નિર્ણય કર્યો. આથી તે પોતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. આ વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતો જોઈ પૂછ્યું: ‘તમે ક્યાં જાવ છો ?' રમણલાલે કહ્યું: “હું મુંબઈ જાઉં છું.” અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી હવે થવાની છે. હમણાં તો માત્ર તેની તૈયારી થઈ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળનો ગમન ક્રિયાનો પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપ્યો. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ન હોવા છતાં વર્તમાનકાળનો પ્રશ્નો અને જવાબ સંકલ્પરૂપ નૈગમનયની દૃષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે.
(૨) અંશ– અંશનો પૂર્ણમાં ઉપચાર. મકાનનો ભીંત આદિ કોઈ એક ભાગ=અંશ પડી જતાં આપણે “મકાન પડી ગયું” એમ કહીએ છીએ. આંગળીનો એક ભાગ પાક્યો હોવા છતાં “આંગળી પાકી એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં પુસ્તક ફાટી ગયું એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશનૈગમની દૃષ્ટિથી ચાલે છે.
(૩) ઉપચાર-ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આધેયનો આધારમાં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જ્યારે દિવાળી આવે છે ત્યારે આપણે “આજે દિવાળીના દિવસે ભગવાન મહાવીર નિવાર્ણ પામ્યા” એમ કહીએ છીએ. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયો. છતાં
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૯૭
સૂત્ર-૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ આપણે ભૂતકાળનો વર્તમાનકાળમાં આરોપ કરીને “આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા” એમ બોલીએ છીએ. ઘી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન થોડું છે? ઘી તો જીવવાનું સાધન છે=કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને “ઘી જીવન છે” એમ કહેવામાં આવે છે. નગરના લોકો રડી રહ્યા હોવા છતાં “નગર રડે છે' એમ બોલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં “પર્વત બળે છે એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને “આ તો સિંહ છે' એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ. જેમકે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કોઈ પૂછે કે- “આજે શું બનાવ્યું છે?” તો “આજે દૂધપાક બનાવ્યો છે” એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજી હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં “બનાવ્યો' એમ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળનો વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કોઈ કાર્ય માટે બહાર જવાને જરા વાર હોવા છતાં ક્યારે જવાના છો?' એમ પૂછવામાં આવે તો હમણાં જ જઉં છું એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તો ભવિષ્યકાળમાં થોડીવાર પછી થવાની છે, એથી “હમણાં જ જઈશ” એમ કહેવું જોઈએ તેના બદલે “હમણાં જ જઉં છું' એમ વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે.
આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિ લોકરૂઢિ આ નૈગમનની દૃષ્ટિથી છે.
હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ. નિંગમનયના સર્વપરિક્ષેપી અને દેશપરિપી એમ બે ભેદ છે. સર્વપરિક્ષેપી એટલે સામાન્યગ્રાહી અને દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમકે ઘટ. માટીની દૃષ્ટિએ ઘટવિશેષ છે, કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે. માટે માટી સામાન્ય છે અને
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૯૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ રૂપ છે. ઘટના પણ અનેક પ્રકારો હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય-વિશેષ સ્વરૂપ છે.
નૈગમનય સામાન્ય-વિશેષ ઉભયને અવલંબે છે. પણ તેનો આધાર લોકરૂઢિ છે. નૈગમનય લોકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તો ક્યારેક વિશેષને અવલંબે છે. જેમકે, ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ “તમે ક્યાં રહો છો? એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખો ઉત્તર નથી આપતો, કિન્તુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જો કોઈ તેને “તમે ક્યાં રહો છો?' એમ પૂછે તો તે કહે કે “હું ભારતમાં રહું છું. જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ દેશમાં હોય ત્યારે તે “હું ગુજરાતમાં રહું છું એમ ઉત્તર આપે છે. ક્યારેક તે “અમદાવાદમાં રહું છું' એમ ઉત્તર આપે છે. ક્યારેક “અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું’ એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબો અનેક છે. દરેક જવાબ સત્ય છે એમ નૈગમનય કહે છે. અહીં અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે, પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નૈગમનય સામાન્ય-વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.]
સંગ્રહનયનું સ્વરૂપ સંગ્રહ– “અનામ્ ઇત્યાદિથી સંગ્રહના લક્ષણને કહે છે- ઘટાદિ પદાર્થોના સર્વ સ્વરૂપનો અને એક દેશ સ્વરૂપનો એક રૂપે સંગ્રહ કરવો તે સંગ્રહ. સર્વ એટલે સામાન્ય. કારણ કે સામાન્ય સર્વમાં વ્યાપ્ત છે. દેશ એટલે વિશેષ. કારણ કે વિશેષ અંશ સ્વરૂપ જ છે. સામાન્ય-વિશેષ સ્વરૂપનો એક રૂપે સંગ્રહ કરવો તે સંગ્રહ. કારણ કે બધા પદાર્થો સત માત્ર
Page #373
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૯૯ છે, સત્ માત્રથી ભિન્ન નથી. કેમકે સતથી અતિરિક્ત વસ્તુનો અભાવ છે. નિગમનને અભિમત સામાન્યરૂપ અને વિશેષરૂપ એ બધા પદાર્થો સત છે એમ સત રૂપે બધા પદાર્થોનો સંગ્રહ કરે એ સંગ્રહનય છે.
[૨. સંગ્રહનય- જે નય સર્વ વિશેષોનો એક રૂપે=સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહનય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે છે, એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ હોઈ શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવત્ અસત્ જ છે. વનસ્પતિ વિના લીમડો હોઈ શકે જ નહિ. આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દષ્ટિ સામાન્ય તરફ જ જાય છે.
આથી આ નયની દૃષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેષોનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમકે ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે. પણ આ નય તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સતુ તરીકે બંને સમાન છે=એક છે. પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ જીવોને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચૈતન્ય સમાન એક છે. સાડી, બુશકોટ, બ્લાઉઝ, ધોતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત તેટલો સંગ્રહનય સંક્ષિપ્ત.]
વ્યવહારનયનું સ્વરૂપ વ્યવહાર– વ્યવહારના લક્ષણને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે– “નૌ”િ રૂત્યાલિ, વ્યવહાર લૌકિક સમાન છે, ઉપચારની બહુલતાવાળો છે અને વિસ્તૃત અર્થવાળો છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૦૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ લૌકિક સમાન– મનુષ્યાદિ રૂપ લોકમાં જે પ્રસિદ્ધ છે તે લૌકિક વ્યવહાર, વ્યવહાર લૌકિક પુરુષોની સમાનતુલ્ય છે. જેમ લૌકિક પુરુષો વિશેષનો વ્યવહાર કરે છે તેમ વ્યવહારનય પણ વિશેષનો
વ્યવહાર કરે છે. (જેમકે, શાક સામાન્ય છે, દૂધી, પરવળ, ગુવાર વગેરે વિશેષ છે. શાક લાવવાનું હોય ત્યારે શેઠ નોકરને શાક લઈ આવ એમ ન કહે, કિંતુ દૂધીનું શાક, પરવળનું શાક, ગુવારનું શાક લઈ આવ એમ કહે. આમ લોકમાં વિશેષનો વ્યવહાર થાય છે. માટે આ વ્યવહારનય પણ વિશેષનો વ્યવહાર કરે છે.)
ઉપચારની બહુલતાવાળો– અન્ય સ્થાને રહેલા અર્થનો અન્ય સ્થાને અધ્યારોપ કરવો તે ઉપચાર. જેમકે, કુંડિકા ઝરે છે=ગળે છે, માર્ગ જાય છે. અહીં પરમાર્થથી તો કુંડીમાં રહેલું પાણી ઝરે છે, માર્ગમાં રહેલા પુરુષો જાય છે, આમ છતાં ઉપચારથી કંડિકા ઝરે છે, માર્ગ જાય છે એવો વ્યવહાર થાય છે. વિસ્તૃત અર્થવાળો- વ્યવહારનય ઉપચારની બહુલતાવાળો હોવાથી જ વિસ્તીર્ણ અધ્યવસાયવાળો છે, અર્થાત એના શેય વિષય અનેક હોવાના કારણે વ્યવહારનય વિસ્તૃત અર્થવાળો છે. | [૩. વ્યવહારનય–જે નય વિશેષ તરફ દષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. શું “વનસ્પતિ લાવ” એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિ કંઈ લાવી શકશે? નહિ જ. અહીં તમારે કહેવું જ પડશે કે “અમુક વનસ્પતિ લાવ.” આમ કહેવાથી તે જોઇતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ. આથી વ્યવહારનય વિશેષ અંશને માને છે. ૧. અધ્યારોપએક વસ્તુના ગુણને બીજી વસ્તુમાં જોડવો. અધ્યારોપ અને આરોપ એ બંને
શબ્દોનો એક જ અર્થ છે. २. विस्तृतो विस्तीर्णोऽनेकोऽर्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति
નિપાત (સિદ્ધસેન ગણિકૃત ટીકા)
Page #375
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૧
અહીં સુધી આપણે જોઇ ગયા કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયોમાં નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેષને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર સંગ્રહનયનો પણ હોય અને વ્યવહારનયનો પણ હોય. જેમકે ‘આ નગરમાં મનુષ્યો રહે છે' આ વિચાર સંગ્રહનયનો પણ છે અને વ્યવહારનયનો પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત જાનવર પ્રાણીઓ પણ રહે છે. આથી જાનવર અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દૃષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દૃષ્ટિએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે’ એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ વગેરે હોય છે. મનુષ્યના સ્ત્રી, પુરુષ આદિ વિશેષ ભેદોની અપેક્ષાએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે' એ વિચાર સંગ્રહનય છે. આ પ્રમાણે એક જ વિચાર સંગ્રહનય પણ કહેવાય અને વ્યવહારનય પણ કહેવાય.
આથી તાત્પર્ય એ આવ્યું કે- જેટલા અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલા અંશે સંગ્રહનય અને જેટલા અંશે વિશેષ તરફ દૃષ્ટિ તેટલા અંશે વ્યવહારનય.]
ઋતુસૂત્રનયનું સ્વરૂપ
ઋજુસૂત્ર– ઋજુસૂત્રનું લક્ષણ આ પ્રમાણે છે- “સતામ્” ત્યાદિ, વિદ્યમાન વર્તમાનકાલીન ઘટાદિ પદાર્થોના જે શબ્દ અને જ્ઞાન તે ઋજુસૂત્ર છે.
અહીં વિદ્યમાન એમ કહેવા દ્વારા આકાશપુષ્પ આદિ જેવા અસત્ વસ્તુનો નિષેધ કર્યો. વર્તમાનકાલીન એમ કહેવા દ્વારા ભૂતકાળની અને ભવિષ્યકાળની વસ્તુનો નિષેધ કર્યો. ઘટાદિ પદાર્થોનો એમ કહેવા દ્વારા જે પદાર્થ નથી=કલ્પિત છે તેવી વસ્તુનો નિષેધ કર્યો.
અહીં ભાવાર્થ આ છે- વ્યવહારનય ત્રિકાળવર્તી વિશેષ અંશોને ગ્રહણ કરે છે. તેમાંથી ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વસ્તુઓ છોડીને કેવળ વર્તમાનકાળમાં વિદ્યમાન વિશેષ અંશોને જ ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ [૪. ઋજુસૂત્રનય– જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. આ નય વસ્તુના વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયોને તે માન્ય નથી રાખતો.
આ નય વર્તમાનમાં જે શેઠાઈ ભોગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઈ ન ભોગવતો હોય પણ ભૂતકાળમાં તેણે શેઠાઈ ભોગવી હતી એ દૃષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે.
ઋજુસૂત્રનય જે વર્તમાનમાં રાજ્યનો માલિક હોય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજયનો માલિક બનવાનો છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજુસૂત્રનય સૂક્ષ્મ છે.]
શબ્દનયનું સ્વરૂપ શબ્દ– શબ્દના લક્ષણને કહે છે- યથાર્થ કહેવું, અર્થાત્ (નામઘટ, સ્થાપનાઘટ અને દ્રવ્યઘટને છોડીને) ભાવઘટને ઘટ કહેવો તે શબ્દનય છે, અર્થાત્ શબ્દને આશ્રિત અધ્યવસાય શબ્દનાય છે. આ નય સમાન લિંગ, સંખ્યા, પુરુષ, કાળ અને વચનમાં સમાન અર્થ માને છે. (આનો અર્થ એ થયો કે લિંગ, સંખ્યા, પુરુષ, કાળ અને વચનના ભેદથી અર્થભેદ માને છે.)
લિંગભેદ–આથી શબ્દનયના મતેસ્વાતિઃ(પુલ્લિગ), તારા(સ્ત્રીલિંગ), નક્ષત્રમ્ (નપુંસકલિંગ) તથા : (પુલ્લિગ), વ (સ્ત્રીલિંગ), વનં (નપુંસકલિંગ) આમ લિંગભેદથી અવસ્તુ છેઃભિન્ન વસ્તુ છે. (સંખ્યા–ગાય, ગાયો, માણસ, માણસો વગેરેના અર્થ ભિન્ન ભિન્ન છે.)
પુરુષ–સ પતિ (ત્રીજો પુરુષ), વં પણિ (બીજો પુરુષ), આદું પવમ (પહેલો પુરુષ) આ રીતે પુરુષના ભેદથી અર્થભેદ માને છે.
કાળ– અનિષ્ટોમ યાજ્ઞિકનો પુત્ર યતિ થશે એમ કાળના ભેદથી અર્થભેદ માને છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૩ (વચન પ્રમઃ (એક વચન), પ્રાણી (દ્વિવચન), ગ્રામ (બહુવચન) આમ વચનભેદથી અર્થ ભેદ માને છે.)
આ રીતે લિંગભેદ આદિથી અર્થભેદ છે. લિંગ આદિના ભેદમાં નીલ અને લાલ રંગ આદિની જેમ પરસ્પર વ્યાઘાત હોવાથી અર્થભેદ છે. શબ્દનય સાંપ્રત આદિ ભેદથી ત્રણ પ્રકારે કહ્યો છે. [પ. સાંપ્રત-શબ્દનય– આપણે સમજવું હોય કે અન્યને સમજાવવું હોય તો શબ્દોની જરૂર પડે છે. શબ્દો વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના બોધમાં શબ્દનયની પ્રધાનતા છે. શબ્દનય એટલે શબ્દને આશ્રયીને થતી અર્થવિચારણા. શબ્દનય લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી અર્થભેદ માને છે. અર્થાત્ ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિનો અર્થ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે.
લિંગભેદ– નર, નારી, કાળો, કાળી, કાળું, પ્યાલો, પ્યાલી, ઘડો, ઘડી, ચોપડો, ચોપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થો છે.
કાળભેદ– હતો, છે, હશે, રમો, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થો છે. ઇતિહાસલેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે. આથી લેખકના કાળમાં અમદાવાદ હોવા છતાં લેખક
અમદાવાદ હતું એમ લખે છે. અહીં ભૂતકાળનો પ્રયોગ શબ્દનયની દૃષ્ટિએ છે. શબ્દનય કહે છે કે ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતું અને અત્યારે જે છે તે બંને જુદા છે. ઈતિહાસલેખકે ભૂતકાળનો જ પ્રયોગ કરવો જોઇએ.
વચનભેદ– ગાય, ગાયો, માણસ, માણસો વગેરે જુદા જુદા વચનના જુદા જુદા અર્થ છે.
કારકભેદ– છોકરો, છોકરાને, છોકરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ થાય છે.
આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે, પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદનથી સ્વીકારતો. મનુષ્ય,
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દો હોવાથી તે સર્વશબ્દોનો માનવ એવો એકજ અર્થથશે.]
સાંપ્રત– આથી “નામ” રૂત્યતિ થી સાંપ્રતનયનું લક્ષણ કહે છે“નામાવિષ” તિ, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવમાં પ્રસિદ્ધપૂર્વવત્ તિ, પૂર્વે સંજ્ઞા-સંક્ષિ-સંબંધકાળે આ ઘટાદિ પદાર્થનો આ શબ્દ વાચક છે એમ જે જણાયો છે તે પ્રસિદ્ધપૂર્વ છે. આવી પ્રસિદ્ધપૂર્વ શબ્દથી ભાવરૂપ ઘટાદિ પદાર્થમાં આ ઘટ શબ્દનો જ અભિધેય(=વા) છે એવો જે બોધ= અધ્યવસાય તે સાંપ્રતનય છે, અર્થાત્ નામાદિ રૂપ કોઈ પણ પદાર્થનું એવા શબ્દ દ્વારા કથન કરવું કે જેનો વાચ્ય-વાચક સંબંધ પૂર્વે જ્ઞાત થયેલો છે, તે સાંપ્રતનય છે.
[તાત્પર્યા– આપણે ઘડાની તરફ નજર કરતાં તુરત આ ઘટ છે એમ બોલીએ છીએ. આપણે કોઇને ઘડો લાવ કહીએ ત્યારે તે વ્યક્તિ ઘણી વસ્તુઓ પડી હોવા છતાં ઘડો જ લાવે છે. કારણ કે એને એ સમજ છે કે ઘટ શબ્દ અમુક આકારવાળી વસ્તુનો વાચક છે. આ રીતે વાચ્યવાચકના સંબંધથી થતા વ્યવહારનું કારણ સાંપ્રતનય છે.]
આ સાંપ્રતનય સામાન્યથી શબ્દનય જ છે. એથી નયો સાત જ છે. (આઠ નથી.).
બીજાઓ એક શબ્દ અનેક અર્થોનો વાચક છે એવો સ્વીકાર કરતા નથી. આથી સાંપ્રતનય શબ્દનયથી અલગ નય છે એમ કહે છે. કારણ કે હરિ શબ્દના સિંહ વગેરે અનેક અર્થ છે એમ બીજાઓ સ્વીકારતા નથી.
સમભિરૂઢનયનું સ્વરૂપ સમભિરૂઢ- સમભિરૂઢના લક્ષણને કહે છે- “અલ્લુ અર્થે” ડ્રત્યાદિ, વિદ્યમાન=વર્તમાન પર્યાય પ્રાપ્ત ઘટ આદિ પદાર્થો કે જે પદાર્થો ઘટ, કુટ, કુંભ એ પ્રમાણે અનેક પ્રવૃત્તિનિમિત્તથી જણાય છે, તે ઘટાદિ પદાર્થોમાં શબ્દોનું સંક્રમણ ન થવું તે સમભિરૂઢનય, અર્થાતુ પોતાના પ્રવૃત્તિનિમિત્તને છોડીને અન્ય પ્રવૃત્તિનિમિત્ત પદાર્થમાં શબ્દનું ન જવું તે સમભિરૂઢનય.
Page #379
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૫ જેમકે ઘટ એવા શબ્દનું વિદ્યમાન ચેષ્ટાત્મક ઘટને છોડીને અન્ય કુટ આદિ પદાર્થમાં અસંક્રમણનો અધ્યવસાય એ સમભિરૂઢનય છે. (શબ્દનય પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ ન માને. સમભિરૂઢનય પર્યાયવાચી શબ્દોમાં પણ અર્થભેદ માને. કેમકે પર્યાયવાચી શબ્દોમાં પણ દરેક શબ્દમાં પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. તે આ પ્રમાણે-) ઘટનાસ્ (કચેષ્ટા કરવાથી) પર: રુટના( કુટવાથી) : મૈનાત્ (માટી ભરવાથી)
: - એ પ્રમાણે આ શબ્દો ઘટ-કુટ વગેરે શબ્દોની જેમ ભિન્નપ્રવૃત્તિનિમિત્તવાળા છે. આ પ્રમાણે ઘટ, કુટ, કુંભ એ શબ્દો પર્યાયવાચી નથી. ઇંદ્ર, શક્ર, પુરંદર આદિ શબ્દોમાં પણ રૂદ્રન (ઐશ્વર્ય), શન (સામર્થ્ય), પૂરવાર (નગરને ભાંગવું) વગેરે ક્રિયાના ભેદથી પર્યાયવાચી શબ્દો નથી. અર્થાત્ પર્યાયવાચી શબ્દોનો એક અર્થ નથી.
[૬. સમભિરૂઢનય- આ નય એક જ પર્યાયવાચી વસ્તુનો શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દોનો અર્થ એક જ માને છે. પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે જો લિંગ આદિના ભેદથી અર્થનો ભેદ માનવામાં આવે તો વ્યુત્પત્તિભેદથી પણ અર્થનો ભેદ માનવો જોઈએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે. માટે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપ, રાજા વગેરે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા. પ્રશ્ન- શું શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સર્વથા નથી સ્વીકારતો?
ઉત્તર–શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતો. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ માને છે; જેમકે ચન્દ્ર, સૂર્ય, ઈન્દ્ર વગેરે શબ્દોના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતો. જ્યારે સમભિરૂઢનય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છે-તફાવત છે.]
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ એવંભૂતનયનું સ્વરૂપ એવંભૂત–એવંભૂતનયનું લક્ષણ આ છે- “ચનાર્થયોરેવંપૂત” તિ, વ્યંજન એટલે શબ્દ. અર્થ એટલે શબ્દથી અભિધેય. (જેમકે ઘટ એવો શબ્દ છે. એ ઘટ શબ્દથી અભિધેય ઘટ વસ્તુ અર્થ છે.) વ્યંજન અને અર્થ એ બેનો પર્વ એટલે એ પ્રમાણે મૂત એટલે થયેલો, અર્થાત્ વ્યંજન અને અર્થ એ બેનો એ પ્રમાણે થયેલો યથાર્થ(=સાચો અથ) એ એવંભૂત છે. એ પ્રમાણેકપર્યાયના અભાવવાળામાં વાચ્ય-વાચક સંબંધ હોય અને પ્રવૃત્તિનિમિત્તની સત્તામાં થયેલો જે યથાર્થ(=સાચો અર્થ) તે એવંભૂત છે. જેમકે, ઘટ શબ્દ કટાર્થનો વાચક નથી, કેમકે ઘટ શબ્દમાં કૂટાર્થના પ્રવૃત્તિનિમિત્તનો અભાવ છે. એ પ્રમાણે ઘટ શબ્દ (જલાહરણાદિ) ચેષ્ટારહિત ઘટ અર્થનો વાચક પણ નથી. એથી જે જે પદાર્થ પણ તેની ક્રિયાથી(=જલાહરણાદિ ક્રિયાથી) રહિત છે-શબ્દાનુસાર પ્રવૃત્તિથી રહિત છે તે પદાર્થ (સ:=) યથાર્થ નથી–ઘટશબ્દથી વાચ્ય નથી. કેમકે ઘટ શબ્દનો અર્થ જણાઈ રહ્યો નથી. આથી ઘટે જ્યારે સ્ત્રીના મસ્તકે રહેલો હોય, જલાદિ લાવવાની ક્રિયા કરતો હોય, ત્યારે જ ઘટ કહેવાય છે=ઘટવાચક પણ ઘટ શબ્દ ત્યારે જ (કચ્છ=) ઘટનો વાચક બને છે તેને ઘટ કહે છે. આવા પ્રકારનો અધ્યવસાય એવંભૂતનય છે.
[૭. એવંભૂતનય– જે નય વસ્તુમાં જ્યારે શબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક
જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઇયો જ્યારે રસોઈ બનાવતો હોય ત્યારે જ તેને રસોઇયો કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ રાજા કહેવાય.
આ પ્રમાણે આ નય ક્રિયાભેદથી વ્યુત્પત્તિસિદ્ધ અર્થના ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દનો જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ એમ આ નય માને છે.]
Page #381
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૭ કોઈ કહે છે કે આ વાક્યો નૈગમ વગેરે નયના લક્ષણ વાચક (નિમેષ વેfમહિતા: વગેરે) સૂત્રો છે, (ભાષ્ય નથી.) તે બરોબર નથી. કેમકે તેમના ઉપર કોઈ વૃત્તિ લખાયેલી નથી. આથી તે નય લક્ષણને જણાવનારા વાક્યો જ છે.
નયના અર્થનય-શબ્દનય એવા બે વિભાગ નયોનું લક્ષણ કર્યું. આ નયોમાં પહેલા ચાર નયો અર્થનો છે. કેમકે તેમાં અર્થની પ્રધાનતા છે અને શબ્દો ગૌણ છે. બાકીના નયો શબ્દનો છે. કેમકે તેમાં શબ્દની પ્રધાનતા છે અને અર્થ ગૌણ છે.
ગત્રાઈ ફત્યાદિ આ અવસરે યથોક્ત નિયોનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવો પ્રશ્નકાર કહે છે- આપે લક્ષણથી નૈગમાદિ નયો કહ્યા, અર્થાત્ આપે નિંગમાદિ નયોનું લક્ષણ કહ્યું, “તમયા તિ : પાર્થ” તિ, તે નયો શો પદાર્થ છે? તનયા(=સ્તે જનયાતિ તત્રયા) એ લૌકિકવચન છે. જેમકે, ( ૨ રીના વેતિ તીખા) જેવી રીતે સ વ ાના વેતિ તત્રીના એવા વિગ્રહથી તાના પ્રયોગ બન્યો, તે રીતે તત્રયા પ્રયોગ બન્યો છે. તે રાજા કેવો છે? અહીં નય શબ્દથી શબ્દનયોનું ગ્રહણ કરવામાં આવે છે.
જ્યારે એમ કહેવામાં(=પૂછવામાં) આવે કે નય શબ્દનો પદાર્થ શો છે? ત્યારે નયના પદાર્થનો બોધ થાય છે.
પ્રશ્ન– અહીં ફોર્થ ? એમ ન કહેતાં પ૦ શબ્દને ઉમેરીને : પાર્થ ? એમ કેમ કહ્યું?
ઉત્તર– શબ્દના ગમ્ય અને વાચ્ય એમ બે પ્રકારના અર્થ છે. જેમકે ગુડ શબ્દનો વાચ્ય અર્થ ગોળ છે. મધુરતા વગેરે ગમ્યાર્થ છે. અહીં ગમાર્થને દૂર કરીને વાચ્યાર્થીનો સંગ્રહ કરવા માટે પાર્થઃ એમ કહ્યું છે. એથી : પાર્થ એટલે વાચ્યાર્થ શો છે? એવો અર્થ થાય. કારક અનેક હોવાથી નિશ્ચિત(=ચોક્કસ) અર્થ કયો લેવો એવો સંશય પ્રશ્નનું કારણ છે. આ પ્રમાણે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો એટલે આચાર્યભગવંત
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૦૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ ઉત્તરને કહે છે- “તત્રોચ્યતે” રૂત્યાદ્રિ નયા: પ્રાપ: ઇત્યાદિથી કર્તા કારક અર્થ પ્રદર્શિત કરાય છે.
નયની વ્યાખ્યા અને નયના પર્યાયવાચી શબ્દોના અર્થ નય-જે વસ્તુના અંશ તરફ લઈ જાય છે=દોરે છે, અર્થાત્ જે જીવાદિ પદાર્થોને સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે તે નયો છે.
પ્રાપવ- પ્રાપા એવા પ્રયોગથી ની ધાતુના પ્રેરકપ્રયોગના અર્થને સૂચવે છે. સ્વને અભિમત યુક્તિથી તે તે અર્થને આત્મામાં પહોંચાડે છે તે પ્રાપક છે.
વધારવેરા : ઇત્યાદિ પ્રયોગોથી તો નય ધાતુના અન્ય અર્થ પણ થાય છે એમ બતાવે છે. કેમકે ધાતુઓના અનેક અર્થો થાય છે. જે આત્મામાં તે તે જ્ઞાનને કરે, અર્થાત્ પૂર્વે નહિ થયેલા જ્ઞાનને આત્મામાં પ્રગટ કરે તે કારક છે.
સાથ-પોતાના( પોતાને અભિમત) યોગવાળા (પ્રકૃતિ-પ્રત્યયના યોગથી થતા) તે તે અર્થને સિદ્ધ કરે તે સાધક.
નિર્વર્તિા- પોતાના નિશ્ચિત અભિપ્રાયથી આત્માને તેવા અધ્યવસાયવાળો બનાવે તે નિર્વર્તક. નિસવ- જે પોતપોતાના(=પોતપોતાને અભિમત) અંશને પ્રગટ કરે તે નિભસક.
૩પનામ જે તે તે સૂક્ષ્મ અર્થવિશેષોને જણાવે તે ઉપલંભક. વ્યવ-જે પોતાના અભિપ્રાયથી વસ્તુને તે તે રીતે સ્પષ્ટ કરે તે વ્યંજક. પ્રાપક વગેરે બધા શબ્દો એક અર્થવાળા છે. કથંચિત ભેદ હોવા છતાં આ બધા શબ્દો પર્યાયવાચી છે. સકમક ધાતુઓનું કોઈ પ્રાપ્ય કર્મ હોવું જોઇએ. આથી કર્મને બતાવતા ભાષ્યકાર કહે છે- પૂર્વે કહેલા જીવાદિ સાત પદાર્થોને જે સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે તે નયો છે. નયો જીવાદિ પદાર્થોના ધર્મો જ થયા છતાં જીવાદિ પદાર્થોને જ સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૯ આનાથી(=રન્તિ ઇત્યાદિ અર્થ દ્વારા) પારમાર્થિક નયને આશ્રયીને કર્તા અને ક્રિયાના કથંચિત ભેદને જણાવે છે. (સર્વથા ભેદ નથી.) અહીં ઘણું કહેવા જેવું હોવા છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી.
ત્રા” તિ, નયશબ્દના અર્થનું નિરૂપણ કર્યું તે પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે શું આ નૈગમાદિ નો તન્નાંતરીય વાદીઓ છે કે સ્વતંત્ર જ ચોદકના પક્ષને ગ્રહણ કરનારા એવા બુદ્ધિભેદથી અયથાર્થ નિરૂપકો છે?
તન્ત્રાન્તરીય- જેના વડે કે જેમાં અર્થો વિસ્તારાય તે તંત્ર=પ્રવચન. તેનાથી અન્ય કપિલ (કપિલમુનિએ કહેલ) વગેરે તંત્રાંતર છે. તંત્રતરમાં થયેલા કે તંત્રાંતમાં કુશલ તે તંત્રાંતીય. તેઓ સ્વશાસ્ત્રથી સિદ્ધ થયેલા અર્થને કહેતા હોવાથી વાદીઓ કહેવાય છે.
વો- કઠિન કહ્યું હોય વગેરેમાં પ્રશ્નો કરે તે વો. આનું નિરાકરણ કરવા માટે કહે છે- “મત્રોચ્યતે” ફત્યાતિ, ઉક્ત શંકાનું નિરાકરણ કરવામાં આવે છે. આ નયો તંત્રાંતરીય વાદીઓ નથી, કેમકે તંત્રાંતરીયો નયોનો વિષય નથી. કેમકે અવધારણ દોષ છે, અર્થાત્ એકાંતવાદી છે.
નયો વસ્તુના યથાર્થ સ્વરૂપના ગ્રાહક છે. તથા સ્વતંત્ર જ ચોદકપક્ષગ્રાહી મતિભેદથી અયથાર્થનિરૂપકો પણ નથી. કેમકે અયથાર્થ નિરૂપકો સંબંધરહિત પ્રલાપ કરનારા છે. કિંતુ જીવાદિ અને ઘટાદિ શેય પદાર્થના જ્ઞાનભેદો છે. અર્થાત્ આ નવો જિનપ્રવચનાનુસાર વસ્તુના યથાર્થ સ્વરૂપને ગ્રહણ કરનારા છે.
વાગ્યને શેયને આશ્રયીને આ વિષયને દર્શાવતા ભાષ્યકાર કહે છે“તથા” ફત્યાતિ, તે આ પ્રમાણે
નૈગમ– ઘટ એ પ્રમાણે બોલતાં નૈગમનય આ પ્રમાણે માને છે- કુંભાર આદિના પ્રયત્નથી ઉત્પન્ન કરેલ, જેના ઉપરના ભાગમાં ઓષ્ઠનો ભાગ કુંડલાકારે ગોળ છે, જેની ડોક લાંબી અને ગોળ સમાનપરિધિવાળી છે,
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ તથા જેનો નીચેનો ભાગ ગોળ છે, જે પાણી-દૂધ વગેરેને લાવવામાં અને ધારણ કરવામાં સમર્થ છે, અગ્નિપાકથી ઉત્પન્ન થનારા લાલરંગ આદિ ઉત્તરગુણોની પરિસમાપ્તિ થવાથી જે બની ગયો છે, એવા માટીના દ્રવ્યવિશેષને ઘટ કહે છે.
એ પ્રમાણે શુક્લ-પીત આદિ વિશેષ ધર્મથી યુક્ત કોઈ એક જ ઘટમાં, અથવા તેના જેવા સઘળા ઘટમાં, ભેદ વિના સામાન્યરૂપે “આ ઘટ છે” એવો બોધ એ નૈગમનાય છે.
સંગ્રહ– એક ઘટમાં અથવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી વિશિષ્ટ, વર્તમાનકાલીન, ભૂતકાલીન, ભવિષ્યકાલીન ઘણા ઘડાઓમાં “આ ઘટ છે” એવો સામાન્યરૂપે બોધ એ સંગ્રહનય છે. કારણ કે આમાં સામાન્યની પ્રધાનતા છે, અર્થાત્ સંગ્રહનય સામાન્યને પ્રધાન માને છે.
વ્યવહાર– એક, બે કે ઘણા, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ લૌકિક પરીક્ષકોથી ગ્રાહ્ય, ઉપચારગમ્ય અને યથાયોગ્ય સ્થૂલ અર્થવાળા તે જ ઘડાઓમાં “આ ઘટછે” એવો જે બોધ તે વ્યવહારનય છે. કારણ કે આમાં વિશેષની પ્રધાનતા છે, અર્થાત્ વ્યવહારનય વિશેષને પ્રધાન માને છે.
લૌકિક- લોકમાં જે પ્રસિદ્ધ હોય તે લૌકિક, અર્થાત્ સાધારણ બુદ્ધિવાળા પુરુષો. પરીક્ષકો– શાસ્ત્રથી થયેલી તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષો. ગ્રાહ્યઃગ્રહણ કરવા યોગ્ય.
લૌકિકો અને પરીક્ષકો તેના જવાહરણ આદિ કાર્ય અંગે વિવાદથી રહિત છે.
ઉપચારગમ્ય- આ ઘડો સમુદ્ર છે(=સમુદ્ર જેવડો મોટો છે) એવા ઉપચારથી જાણી શકાય તેવા.
યથાયોગ્ય સ્થૂલ અર્થવાળા- સૂક્ષ્મ અને સામાન્યને દૂર કરીને યથાયોગ્ય સ્થૂલ અર્થવાળા.
Page #385
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૧ ઋજુસૂત્ર– વર્તમાનકાળમાં જ વિદ્યમાન ઘડાઓમાં આ ઘટ છે એવો બોધ તે ઋજુસૂત્ર છે.
સાંપ્રત– વર્તમાનકાળમાં જ વિદ્યમાન અને પૂર્વપ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઈ એકના વાચક શબ્દોમાં તેવા પ્રકારની વસ્તુનો ઘટ એવો જે બોધ તે સાંપ્રતનય છે.
પૂર્વપ્રસિદ્ધ- જેમનો પ્રથમ સંકેત(=ઘટાદિ પદાર્થોના આ ઘટાદિ શબ્દો વાચક છે, ઘટાદિ શબ્દોના આ ઘટાદિ પદાર્થો વાચ્ય છે એમ વાચવાચક રૂપ સંબંધ) પ્રસિદ્ધ છે તે પૂર્વપ્રસિદ્ધ છે.
નામાદિમાંથી કોઈ એકના વાચક– નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી ચાર પ્રકારના પદાર્થોમાંથી કોઈ એકના વાચક. જે શબ્દનો નામ પદાર્થ વાચ્ય છે તે શબ્દનો સ્થાપના, દ્રવ્ય અને ભાવ પદાર્થ વાચ્ય નથી, આથી નામ ઘટ આદિના જે શબ્દો છે તેમાંથી કોઈ એક નામ, સ્થાપના આદિના વાચક.
આ સાંપ્રતનય સામાન્યરૂપે શબ્દનય જ છે. સમભિરૂઢ- વર્તમાનકાળમાં વિદ્યમાન ઘટાદિ પદાર્થોના નામનું(=વાચક શબ્દનું) સંક્રમણ ન થવું અન્યવાગ્યમાં પ્રવૃત્તિ ન થવી તે સમભિરૂઢ છે. ઘટાદિના પ્રકારથી કુટ ન કહેવાય, અર્થાત્ ઘટ શબ્દથી કુટ ન કહેવાય. (ઘટ શબ્દથી ઘટ જ કહેવાય.કુટ ન કહેવાય) કેમકે બંનેનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. (ઘટનું પ્રવૃત્તિનિમિત્તચેષ્ટાછે. કુટનું પ્રવૃત્તિનિમિત્ત કુટન છે.) અહીં અધ્યવસાયનો અર્થ જ્ઞાન છે. આમ છતાં જ્ઞાનના ઉત્પાદક નામને(=શબ્દને) પણ ઉપચારથી અધ્યવસાય કહેવાય. આથી અધ્યવસાયનો નામ(શબ્દ) અર્થ કર્યો છે. અહીં જ દષ્ટાંતને કહે છે-વિતર્ક ધ્યાનની જેમ. વિતર્ક એટલે શ્રત. શ્રતની પ્રધાનતાવાળું ધ્યાન તે વિતર્ક ધ્યાન. આ શુક્લધ્યાનનું એકત્વવિતર્ક નામનું બીજું ધ્યાન સમજવું.
પૃથકત્વ વિતર્ક સવિચાર નામનું પહેલું શુક્લધ્યાન પણ વિતર્ક પ્રધાન છે. છતાં તેનું ઉદાહરણ ન આપતાં બીજા શુક્લધ્યાનનું ઉદાહરણ આપ્યું
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ " સૂત્ર-૩૫ એનું કારણ એ છે કે પહેલા ભેદમાં અર્થ-વ્યંજન-યોગની સંક્રાતિ છે. બીજા ભેદમાં સંક્રાંતિ નથી. તે રીતે આ નય પણ સંક્રાંતિથી રહિત છે.]
એવંભૂત- સમભિરૂઢનયથી સ્વીકૃત ઘટાદિ પદાર્થોના જે વ્યંજન ( શબ્દો અને અર્થ તે બેની અન્યોન્યની અપેક્ષાથી અર્થને ગ્રહણ કરવો તે એવંભૂતનય છે.
અન્યોન્યની અપેક્ષાથી– જેવો શબ્દ હોય તેવો જ અર્થ તે વસ્તુમાં ઘટતો હોય. જેવો અર્થ ઘટતો હોય તેવો જ શબ્દ હોય. આ પ્રમાણે થાય તો જ વાચ્ય-વાચકનો સંબંધ ઘટે, અન્યથા વાચ્ય-વાચક સંબંધ ન ઘટે. કેમકે પુષ્ટપ્રવૃત્તિનિમિત્તનો અભાવ છે. આવો અધ્યવસાય(=બોધ) તે એવંભૂતનય છે.
અહીં અધ્યવસાય(=બોધ) જ્ઞાનનય છે. કારણ કે તે સાક્ષાત્ શાસ્ત્રનો વિષય છે. જ્ઞાનનો શેય અર્થનય છે. અર્થનો વાચક શબ્દ શબ્દનય છે. આ પ્રમાણે જાણવું.
નયવાદો વિરુદ્ધજ્ઞાન નથી પૂર્વપક્ષ “મત્રાદ" રૂત્યાદિ, પ્રશ્નકાર પોતાના અભિપ્રાયને વ્યક્ત કરે છે- ઉક્ત રીતે એક જ ઘટાદિ પદાર્થમાં વિજ્ઞાનનો ભેદ થાય છે. વિજ્ઞાનના ભેદથી વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ વિચારણીય છે. વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ અનિષ્ટ છે. એક જ નિમિત્તથી અનેક જ્ઞાન ન થઈ શકે. જેમકે કૃષ્ણ વસ્તુમાં આ નીલ છે (આ શ્વેત છે) ઇત્યાદિ જ્ઞાન ન થઈ શકે.
ઉત્તરપક્ષ- આ પ્રમાણે પૂર્વપક્ષની આશંકા કરીને “ત્રોચ્યતે” ઇત્યાદિથી ઉત્તરપક્ષને કહે છે- અહીં વિરુદ્ધજ્ઞાન એકાંતે એક જ નિમિત્તથી(=એક જ વિષયના કારણે) નથી. આથી વિરુદ્ધજ્ઞાન સંગત જ છે, અસંગત નથી. જેમકે સઘળું જગત એક જ છે. અનેક અવયવસ્વરૂપ હોવા છતાં “સ’ સામાન્યની અપેક્ષાએ સર્વ – એક જ
Page #387
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૩ છે. સર્વ પદાર્થોમાં સત્તા સમાન રૂપે જોવામાં આવે છે, અર્થાત્ હૂં સત્ ઢું સત્ મfપ સત્ એમ આખું જગત્ સત્ શબ્દથી વાચ્ય છે.
સર્વ જગત જીવરૂપ અને અજીવરૂપ એમ બે પ્રકારનું છે. કેમ કે બંને ભેદોની પ્રતીતિ થાય છે. જીવ-અજીવની પ્રતીતિ કેવળ સતની પ્રતીતિ નથી.
આખું વિશ્વ ત્રણ પ્રકારનું છે. દ્રવ્યરૂપ, ગુણરૂપ અને પર્યાયરૂપ. સંપૂર્ણ જગતનો દ્રવ્ય-ગુણ-પર્યાયમાં સમાવેશ થઈ જાય છે. જે ગુણ-પર્યાયોને અનુસર=ગુણ પર્યાયો વિના ન રહે તે દ્રવ્ય. રૂપ વગેરે ગુણો છે. કપાલ વગેરે પર્યાયો છે. આવી પ્રતીતિ થાય છે. અહીં પણ નિમિત્ત ભિન્ન છે. આ પ્રમાણે ત્રણ ભેદોમાં સંપૂર્ણ વિશ્વનો સમાવેશ થઈ જાય છે.
એ પ્રમાણે સંપૂર્ણ વિશ્વ ચાર પ્રકારનું છે. કેમકે સંપૂર્ણ વિશ્વનો ચાર પ્રકારના દર્શનમાં સમાવેશ થઈ જાય છે. ચક્ષુદર્શન આદિ ચાર દર્શનોથી સંપૂર્ણ વિશ્વનું ગ્રહણ થઈ જાય છે. કેમકે વિશેષો પણ કથંચિત્ સામાન્યના ભેદ છે. (પુરુષો એ મનુષ્યરૂપ સામાન્યનો ભેદ છે.)
એ પ્રમાણે સંપૂર્ણ વિશ્વ ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયોની અપેક્ષાએ પાંચ પ્રકારનું છે. કેમકે સંપૂર્ણ જગતનો પાંચ અસ્તિકામાં સમાવેશ થઈ જાય છે.
એ પ્રમાણે સંપૂર્ણ જગત છ પ્રકારે છે. કેમકે સર્વનો છ દ્રવ્યોમાં સમાવેશ થઈ જાય છે. ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાય અને કાળ એમ છ દ્રવ્યો છે. કેમકે વાત્સલ્ય (કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે.) એવું સૂત્ર છે. અસ્તિકાયના પરિણામથી કાળદ્રવ્યનું પરિણામ પ્રદેશસંઘાત-દ્રવણરૂપ નિમિત્તભેદથી ભિન્ન છે. અસ્તિકામાં પ્રદેશોનો સંઘાત છે. કાળમાં તે નથી. અસ્તિકામાં (પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ) અણુ આદિનું દ્રવણ ગમનાગમન છે. કાળમાં તે નથી.
“રા' ઇત્યાદિથી પ્રસ્તુત યોજનાને કહે છે. જેવી રીતે હમણાં જ કહેલા “સ આદિ જ્ઞાન વિરુદ્ધજ્ઞાન નથી, કેમકે સંપૂર્ણ જગતની તે તે
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ ધર્મના ભેદથી સત્ આદિની જ તે રીતે પ્રતીતિ થાય છે. આ જ્ઞાનો એક આદિ સ્વરૂપથી થતા અન્ય અન્ય વિજ્ઞાનો છે. એ વિજ્ઞાનનો અપલાપ કરી શકાય તેમ નથી. એ વિજ્ઞાનનો અપલાપ કરવાથી અતિપ્રસંગ દોષ થાય. (જો આ જ્ઞાનો ખોટા છે તો અન્ય બધા જ્ઞાનો પણ ખોટા માનવા પડે.) એથી શૂન્યતાનો પ્રસંગ આવે. જેવી રીતે એક જ જગતને આશ્રયીને થતા આ જ્ઞાનો વિરુદ્ધ નથી, તેવી રીતે અનેક ધર્મસ્વરૂપ (એક જ) વસ્તુમાં ક્ષયોપશમની વિચિત્રતાથી તે તે ધર્મના જ્ઞાનનું કારણ એવા નયવાદો વિરુદ્ધ નથી.
ઝિન્ય ઇત્યાદિથી અન્ય દષ્ટાંતને કહે છે. જેવી રીતે મતિ-શ્રુતઅવધિ-મન:પર્યાય-કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનોથી ધર્માસ્તિકાય આદિ અસ્તિકાયોમાંનો કોઈ એક પદાર્થ જ્ઞાનભેદથી ભિન્ન ભિન્ન જણાય છે, કેમકે તે રીતે અનુભવથી સિદ્ધ થયેલું છે.
અહીં જ (જ્ઞાનભેદથી ભિન્ન ભિન્ન બોધ થવામાં) નિમિત્તને કહે છેપર્યાયોના ભેદથી અને વિશુદ્ધિના ભેદથી એક જ પદાર્થ ભિન્ન ભિન્ન જણાય છે.
પર્યાયોના ભેદથી વસ્તુના ભેદથી, અર્થાત્ વસ્તુના ધર્મોના ભેદથી (એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન ધર્મો હોવાથી એક જ વસ્તુ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી થાય છે.) વિશુદ્ધિના ભેદથી ક્ષયોપશમાદિ રૂપ વિશુદ્ધિના ભેદથી.
પર્યાયોના ભેદથી અને વિશુદ્ધિના ભેદથી એક જ વસ્તુ ઉત્તરોત્તર પ્રકર્ષથી (=પ્રકૃષ્ટપણાથી) જણાય છે.
તિ આ પ્રમાણે- મતિજ્ઞાની વર્તમાનકાલીન મનુષ્ય પર્યાયને ચક્ષુ આદિ ઇન્દ્રિયથી સાક્ષાત્ જાણે છે. તેને જ શ્રુતજ્ઞાની આગમ-અનુમાનના સ્વભાવથી જાણે છે. તેને જ અવધિજ્ઞાની અતીન્દ્રિયજ્ઞાનથી જાણે છે. કોઈ સંજ્ઞી મનુષ્ય પર્યાય સંબંધી પ્રશ્નો પૂછે ત્યારે મન:પર્યાયજ્ઞાની તેના
Page #389
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૫ મનોગત દ્રવ્યોને જોઇને અનુમાનથી જ મનુષ્યના વિચારોને જાણે છે. કેવળી અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાનથી જાણે છે.]
જેમ તે જ્ઞાનો વિરુદ્ધજ્ઞાન સ્વરૂપ નથી, અર્થાત મિથ્યાજ્ઞાન આદિ સ્વરૂપ નથી, તેવી રીતે આ નયવાદો પણ વિરુદ્ધજ્ઞાન નથી. પહેલાં આ વિચાર્યું જ છે.
અથવા ઈત્યાદિથી અન્ય દષ્ટાંતને કહે છે- અથવા પ્રત્યક્ષ-અનુમાનઉપમાન-આગમ એ ચાર પ્રમાણોથી એક જ અગ્નિ વગેરે પદાર્થ (જુદી જુદી રીતે) જણાય છે. જેમકે નજીકમાં રહેલ એક માણસ અગ્નિને(=આગને) બળતા, પ્રકાશમાન, તૃણથી પ્રગટેલા ઈત્યાદિ સ્વરૂપે સાક્ષાત્ જુએ છે, દૂર રહેલો બીજો માણસ તે અગ્નિને ધૂમ રૂપ હેતુને જોઇને અનુમાનથી જાણે છે. મધ્યમાં (અગ્નિથી બહુ દૂર કે બહુ નજીક નહિ એવા સ્થાને) રહેલો ત્રીજો માણસ અગ્નિને ધૂમ રહિત અને સુવર્ણ પુંજ સમ પીતવર્ણની સમાનતાથી ઉપમાન પ્રમાણ દ્વારા જાણે છે. દૂર રહેલો ચોથો માણસ આપ્ત પુરુષના કથનથી અગ્નિના ચોક્કસ બોધ વિના સામાન્ય જ અગ્નિને(=આગને) જાણે છે.
આ પ્રમાણે એક જ પદાર્થ (ભિન્ન ભિન્ન સ્વરૂપે) જણાય છે. પ્રશ્ન- બધાયને એક સરખું જ્ઞાન કેમ થતું નથી?
ઉત્તર- પ્રમાણોનો પોતપોતાનો શેયવિષય નિયત છે(=અમુક રીતે જ શેય જાણી શકાય છે). આથી બધાને એક સરખું જ્ઞાન થતું નથી.
આનાથી પ્રમાણમાં સંપ્લવનો, એટલે કે એક બીજામાં સમાવેશ થઈ જવાનો નિષેધ કર્યો છે. કારણ કે દરેક પ્રમાણથી શેયનો ભિન્ન-ભિન્ન રૂપે બોધ થાય છે એવો અનુભવ થાય છે.
તથા આનાથી વ્યધિકરણનો=ભિન્ન વિષયનો નિષેધ કર્યો છે, કારણ કે અગ્નિ આદિ એક જ વિષયમાં તે તે રીતે ભિન્ન જ્ઞાન થવાનો અનુભવ ઘટે છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ પ્રિમાણના સંપ્લવના અને વ્યધિકરણના નિષેધથી એ વાત જણાવી કે એક જ સ્થાને રહેલ એક જ શેયનો વિષયનો વિવિધ પ્રમાણથી ભિન્ન ભિન્ન બોધ થાય છે.]
અગ્નિના આ બળતોદેદીપ્યમાન વગેરે) જ્ઞાનોવિરુદ્ધ જ્ઞાનો નથી. કારણ કે તે સર્વ જ્ઞાનોથી તે રીતે પદાર્થનો બોધ થાય છે. એ અનુભવથી સિદ્ધ છે. તે રીતે નયવાદો પણ વિરુદ્ધ જ્ઞાનો નથી.
અહીં તાત્પર્યાર્થ આ છે- વસ્તુ એક સ્વરૂપવાળી અને અનેક સ્વરૂપવાળી છે. (જેમકે- બધા ઘડાઓ સામાન્યથી ઘટરૂપે એક છે, એક સ્વરૂપવાળા છે. વિશેષથી તો કાળો ઘડો, લાલ ઘડો, નાનો ઘડો, મોટો ઘડો એમ ઘડા અનેક સ્વરૂપવાળા છે.) એક સ્વરૂપવાળી અને અનેક સ્વરૂપવાળી વસ્તુમાં આ સઘળો વ્યવહાર (નિવશ્વન:) સકારણ છે, અર્થાત્ અપેક્ષાવાળો છે. જુદી જુદી અપેક્ષાએ જુદો જુદો વ્યવહાર થાય છે. (ઘટસામાન્યની અપેક્ષાએ આ બધા ઘડાઓ છે એવો વ્યવહાર થાય છે. ઘટવિશેષની અપેક્ષાએ આ ઘડો લાલ છે, આ ઘડો કાળો છે, આ ઘડો નાનો છે, આ ઘડો મોટો છે એવો વ્યવહાર થાય છે.) જો વસ્તુ એકાંતે એક સ્વરૂપવાળી જ હોય તો વ્યવહાર અકારણ બની જાય, અર્થાતુ અપેક્ષા વિનાનો થઈ જાય. આથી આવો વ્યવહાર સામાન્યની અપેક્ષાએ અને વિશેષની અપેક્ષાએ થતો વ્યવહાર) ત્યાગ કરવા યોગ્ય નથી જ. જો આવા વ્યવહારનો ત્યાગ કરવામાં આવે તો પ્રત્યક્ષ આદિ જ્ઞાનોના અભેદનો પ્રસંગ આવે, અર્થાતુ બધા જ્ઞાનો એક સ્વરૂપ માનવાનો પ્રસંગ આવે અને એથી એકાંતે વ્યવહાર એક આલંબનવાળો બનવાનો પ્રસંગ આવે. તથા જો વ્યવહાર નિર્વિષય(=નિર્નિમિત્ત) એટલે નિમિત્ત વિના થતો હોય તો અતિપ્રસંગ આવે, અર્થાત્ ગમે તે કારણથી ગમે તે વ્યવહાર થાય.
વળી- જ્ઞાન પાંચ છે એવો સંખ્યા આદિનો નિયમ ઘટી શકે નહિ. આ વિષયને બીજા સ્થળે વિસ્તારથી જણાવ્યો હોવાથી અમે અહીં વિસ્તારથી જણાવવાનો પ્રયત્ન કરતા નથી. ૧. આદિ શબ્દથી પ્રત્યક્ષપ્રમાણ, પરોક્ષપ્રમાણ વગેરેનું ગ્રહણ કરવું.
Page #391
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પૂર્વાચાર્ય રચિત આર્યાઓથી નયોની વિચારણા
ઉપર્યુક્ત જ અર્થ પૂર્વાચાર્યોથી વિશેષ માન્ય કરાયો છે. એથી તેનો સંગ્રહ કરીને આર્યાઓથી બતાવતા ભાષ્યકાર કહે છે
नैगमशब्दार्थानामेकानेकार्थनयगमापेक्षः ।
देशसमग्रग्राही व्यवहारी नैगमो ज्ञेयः ॥ १ ॥
સૂત્ર-૩૫
૩૧૭
શબ્દાર્થ– નૈગમ એવા શબ્દોના અને અર્થોના એક-અનેક પદાર્થોના બોધના પ્રકારોની અપેક્ષા રાખનાર, તથા દેશ અને સમગ્રનો ગ્રાહક અને વ્યવહારી નૈગમનય જાણવો.
વિશેષાર્થ—નિગમ એટલે દેશ. તેમાં થયેલ નૈગમ. એક એટલે વિશેષ. કેમકે વિશેષ એક જ છે. અનેક એટલે સામાન્ય. કારણ કે સામાન્ય અનેકને આશ્રિત છે. વિશેષ અને સામાન્ય એ બે અર્થ છે. કારણ કે જે જણાય તે અર્થ. વિશેષ અને સામાન્ય જણાઇ રહ્યા છે માટે અર્થ(=પદાર્થ) છે. નૈગમ એટલે બોધનો(=જાણવાનો) પ્રકાર. દેશ એટલે વિશેષ. સમગ્ર એટલે સામાન્ય. તે બેને ગ્રહણ કરે તે દેશ-સમગ્રગ્રાહી.
ભાવાર્થ તે તે દેશમાં બોલાતા શબ્દોને અને તેના અર્થોને તથા વિશેષને અને સામાન્યને જાણવાના પ્રકારોની જે અપેક્ષા રાખે તે નૈગમનય છે. પૂર્વાર્ધમાં કહેલા જ અર્થને પૂર્વાચાર્યના વચનપ્રયોગથી સ્મરણ કરતા ભાષ્યકાર કહે છે– તથા જે વિશેષ અને સામાન્યનો ગ્રાહક= આશ્રય કરનાર છે તે નૈગમનય છે. તથા જે પરસ્પર વિમુખ(=ભિન્ન) એવા સામાન્યથી અને વિશેષથી વ્યવહાર કરે છે તે નૈગમનય છે.
અહીં બે મુદ્દા છે. પહેલો મુદ્દો એ છે કે તે તે દેશમાં તે તે શબ્દનો જે જે અર્થ (અભિધેય) હોય તેને સ્વીકારે છે. તથા જે અર્થ(અભિધેય) માટે જે શબ્દ હોય તેને સ્વીકારે છે. જેમકે ગુજરાતમાં નવરો શબ્દનો આ માણસ નવરો(=કામ વિનાનો) છે એવો છે. મહારાષ્ટ્રવાસી નવરો શબ્દનો આ નવો(=વર) છે એવો અર્થ માન્ય કરે છે. નૈગમનય બંને અર્થને માન્ય કરે છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ અહીં બીજો મુદ્દો એ છે કે નૈગમનય સામાન્ય અને વિશેષ એ ઉભયને ગ્રહણ કરે છે. જેમકે રમેશ ભારતમાં રહે છે એવા વાક્યને નૈગમન સત્ય કહે છે. રમેશ ગુજરાતમાં રહે છે એવા વાક્યને પણ નૈગમન સત્ય માને છે. ભારત સામાન્યની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. (આર્યા-૧) સંગ્રહનયની આને કહે છે– यत्सगृहीतवचनं सामान्ये देशतोऽथ च विशेषे । तत्सङ्ग्रहनयनियतं ज्ञानं विद्यान्नयविधिज्ञः ॥२॥ શબ્દાર્થ જે જ્ઞાન સામાન્ય જ્ઞેયવાળું હોવાથી ગોવાદિરૂપ દેશથી અને વિભાગરૂપ વિશેષથી દૂર થઈને સત્તારૂપ સામાન્યમાં પ્રવર્તે છે તેને નયભેદોને જાણનારા વિદ્વાન પુરુષે સંગ્રહનય જાણવો.
સામાન્યનો ગોવાદિદેશ હોવાથી અહીંગોવાદિરૂપદેશથી એમ કહ્યું છે.
સામાન્ય વિના વિશેષ ન હોય. સામાન્ય વિના વિશેષને માનવામાં સામાન્ય અસત્ત્વનો પ્રસંગ આવે.
(આથી આ નય સર્વવિશેષોનો એકરૂપે= સામાન્યરૂપે સંગ્રહ કરી લે છે.) (આર્યા-૨)
વ્યવહારનયની આર્યા આ છે– समुदायव्यक्त्याकृतिसत्तासज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं विद्यात् ॥३॥ શબ્દાર્થ જે નયસમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા અને સંજ્ઞા આદિના વિશેષની અપેક્ષાવાળો છે, લોકોપચારથી સિદ્ધ થયેલ છે, અને વિસ્તૃત છે તેને વ્યવહારનય જાણવો.
સમુદાય-સમૂહ, વ્યક્તિ=મનુષ્યત્વ, આકૃતિ=સંસ્થાન, સત્તા=મહાસામાન્ય, સંજ્ઞા=નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ.
સમુદાય આદિ સમુદાયવાળા વિના ન હોય. સમુદાયવાળાઓનો સમુદાય સમુદાયવાળાઓથી ભિન્ન નથી. મનુષ્યત્વ મનુષ્યોથી ભિન્ન નથી.
Page #393
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૯ આકૃતિ આકૃતિવાળાઓથી ભિન્ન નથી. સત્તા સત પદાર્થોથી ભિન્ન નથી. નામ વગેરે નામવાળા વગેરે વિના ન હોય. કારણ કે વિશેષની પ્રધાનતા છે.
લોકોપચાર– પર્વત બળે છે, પાત્ર ગળે છે, ઇત્યાદિ લોકોપચાર છે. વિસ્તૃત– (વિશેષોનો અને) ઉપચરિત અર્થોનો આશ્રય હોવાથી વિશાળ છે. (આર્યા-૩)
ઋજુસૂત્રનયનો અને શબ્દનયનો સંગ્રહ કરવા માટે કહે છેसाम्प्रतविषयग्राहकमृजुसूत्रनयं समासतो विद्यात् । विद्याद्यथार्थशब्दं विशेषितपदं तु शब्दनयम् ॥४॥ શબ્દાર્થ– વર્તમાનકાલીન શેયને(=વિષયને) ગ્રહણ કરનાર નયને સંક્ષેપથી ઋજુસૂત્રનય જાણવો. યથાર્થશબ્દમ્ એ પદથી શબ્દનયના એવંભૂતનયને પ્રકાશિત કરેલો જણાય છે. કારણ કે સર્વનયોમાં એ વિશુદ્ધ છે. યથાર્થશબ્દ=જેવો અર્થ હોય તેવો જ શબ્દ પ્રયોગ હોય, જેવો શબ્દપ્રયોગ હોય તેવો જ અર્થ ઘટતો હોય તો તે યથાર્થશબ્દ છે. જેમકે ઘટનો જલાહરણ આદિ અર્થ છે. એથી ઘટમાં જલાહરણ આદિ કાર્ય થતું હોય ત્યારે જ ઘટ શબ્દનો પ્રયોગ યથાર્થ છે.
સાંપ્રત અને સમભિરૂઢનો સંગ્રહ કરવા માટે કહે છે. વિશેષિતપદને શબ્દનય જાણવો.
પદ એટલે નામાદિ, અર્થાત્ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ. પ્રસિદ્ધપૂર્વવત્ (૧-૩૫ સૂત્રમાં) ઈત્યાદિથી જેના નામાદિ વિશેષતાવાળા કરાયેલા છે તે શબ્દનાય છે.
ભાવાર્થ– પૂર્વે સંજ્ઞા-સંજ્ઞી સંબંધકાળે આ ઘટાદિ પદાર્થનો આ ઘટાદિ શબ્દ વાચક છે એમ જે શબ્દ જણાયો છે તે શબ્દ પ્રસિદ્ધપૂર્વ છે. આવા પ્રસિદ્ધપૂર્વ શબ્દથી આ ઘટ શબ્દનો જ અભિધેય(=વાગ્ય) છે એવો જે ઘટાદિ પદાર્થનો બોધ તે સાંપ્રતનય છે, અર્થાત્ નામાદિ રૂપ કોઈ પણ પદાર્થનું એવા શબ્દદ્વારા કથન કરવું કે જેનો વાચ્ય-વાચક સંબંધ પૂર્વે જ્ઞાત થયેલો છે તે સાંપ્રતનય છે. (આર્યા-૪).
રૂતિ શબ્દ નયોના પુનઃ સ્મરણની સમાપ્તિનો સૂચક છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
ત્ર-૩૫
૩૨૦
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧
જીવાદિ ચારનો નયની દૃષ્ટિએ અર્થ અહીં અન્ય પ્રશ્ન કરે છે- જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ આવા કેવળ શુદ્ધપદનું ઉચ્ચારણ કરવામાં આવે તો નૈગમાદિ નયોમાંથી કયા નયથી ક્યો અર્થ જણાય છે? પહેલાં નયોની પ્રરૂપણા કેવળ અજીવ ઘટ પદાર્થને આશ્રયીને કરવામાં આવી છે. તેથી શંકા થાય છે કે જીવ, જીવના દેશ, સર્વપ્રતિષેધમાં નોજીવના, જીવના સર્વપ્રતિષેધમાં અજીવના અને દેશ-સર્વએ બે પ્રતિષેધથી યુક્ત નોઅજીવના વિષયમાં આ નયોની માન્યતા શી છે?
આવો પૂર્વપક્ષ થતાં આચાર્ય ઉત્તર કહે છે- “મત્રોચ્યતે” ફત્યાતિ, ઉત્તરપક્ષ આ પ્રમાણે છે
જીવ એવા શુદ્ધપદના ઉચ્ચારણથી દેશગ્રાહી નૈગમ, સંગ્રહ, વિશેષગ્રાહી વ્યવહાર, વર્તમાનગ્રાહી ઋજુસૂત્ર, સાંપ્રત અને સમભિરૂઢ, આ (એવંભૂત સિવાય) બધાય નમોવડે ભેગા થઈને નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિગતિ એ પાંચેય ગતિમાંથી નરકાદિ કોઈ એક ગતિમાં રહેલ જીવને આશ્રયીને “આ જીવ છે” એવો બોધ થાય છે. અભાવ કે અન્યભાવ જણાતો નથી. પ્રશ્ન- શાથી?
ઉત્તર– કારણ કે આ નૈગમાદિ નવો જીવને આશ્રયીને ઔપશમિકાદિ ભાવોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે. આથી સિદ્ધિગતિમાં પણ ક્ષાયિકભાવ હોવાથી પાંચ ગતિનું ગ્રહણ કર્યું છે.
નોજીવ એવા શુદ્ધપદનું ઉચ્ચારણ કરવામાં આવે તો સર્વપ્રતિષેધમાં) ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્ય જણાય છે અથવા (દશ પ્રતિષેધમાં) જીવના દેશ અને પ્રદેશ એ બે જણાય છે. શરીરનો મસ્તક આદિ વિભાગ દેશ છે. જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ દેશ પ્રદેશ છે. કારણ કે નો શબ્દ સર્વનિષેધ અને દેશનિષેધને કહે છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૨૧ અજીવ એવા શબ્દનું ઉચ્ચારણ કરવામાં ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્ય જ જણાય છે. કારણ કે મકાર સર્વપ્રતિષેધને કહે છે અથવા પ્રકાર પર્યદાસનો આશ્રિત છે.
નોઅજીવ એવા શુદ્ધપદનું ઉચ્ચારણ કરવામાં આવે તો જીવ જ જણાય છે, અભાવ કે અન્યભાવ જણાતો નથી. અથવા અજીવના દેશ અને પ્રદેશ એ બે જણાય છે. દેશ-પ્રદેશનો અર્થ પૂર્વવત્ સમજવો. નોકાર અને મકાર એ બંનેય સર્વપ્રતિષેધવાચક છે એવા અર્થમાં “બે નગ્ન પ્રસ્તુત અર્થને જણાવે છે” એ ન્યાયથી નોઅવથી જીવ જ જણાય છે. નિો શબ્દ દેશપ્રતિષેધ વાચક છે એવા અર્થમાં અજીવના દેશ અને પ્રદેશ એ બે અર્થ છે.]
એવંભૂતની દૃષ્ટિએ જીવ આદિનો અર્થ આ પ્રમાણે પ્રસ્તુત નયસંબંધી વક્તવ્યતાને કહીને એવંભૂતનયની વક્તવ્યતાને આશ્રયીને કહે છે- “વંપૂત” રૂત્યાતિ, એવંભૂતનયથી તો જીવ” એવું ઉચ્ચારણ કરવામાં ભાવમાં રહેલો સંસારી જીવ જણાય છે. પ્રશ્ન- અહીં સિદ્ધિગતિનો ત્યાગ કેમ કરવામાં આવે છે? ઉત્તર– કારણ કે એવંભૂતનય ઔદયિકાદિ ભાવયુક્ત જીવને ઇચ્છે છે. આ નય શબ્દસંબંધી પ્રવૃત્તિનિમિત્તની અપેક્ષા રાખે છે. જે પદાર્થ જે શબ્દથી વાચ્ય હોય તે પદાર્થમાં તે શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ઘટતું હોય તો જ તે પદાર્થ તે શબ્દથી વાચ્ય બની શકે. જીવ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જીવ છે. જે જીવે તે જીવ, જીવ ધાતુનો અર્થ પ્રાણધારણ છે. ઇન્દ્રિય વગેરે (પાંચ ઈન્દ્રિય, ત્રણ યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ) પ્રાણો છે. ૧. પતા: સદાદી, સસ્તુ નિષેધા નમૂના પથુદાસ અને પ્રસય એમ બે પ્રકાર છે.
તેમાં પથુદાસન સર્વથા નિષેધ ન કરે, કિંતુ સમાનને ગ્રહણ કરે. પ્રસયન સર્વથા નિષેધ કરે. અજીવ શબ્દમાં રહેલો નમૂનો પ્રસજ્ય અર્થ કરવામાં આવે તો જીવનો સર્વથા અભાવ એવો અર્થ થાય, પર્યદાસ અર્થે કરવામાં આવે તો જીવની સમાન અન્ય પદાર્થનું ગ્રહણ થાય. જીવ સમાન અન્ય પદાર્થ અજીવ છે. અહીં પહેલા પ્રસજ્યનગુને આશ્રયીને અને પછી પર્યદાસનને આશ્રયીને અર્થ જણાવવામાં આવ્યો છે. ૨. ની નિગી પ્રવૃતાર્થ રમત: એવો ન્યાય છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ એથી જે ઈન્દ્રિય વગેરે પ્રાણોને ધારણ કરે તે જીવ. ઇન્દ્રિયાદિ રૂપ જીવન સિદ્ધમાં નથી. કારણ કે સિદ્ધમાં પ્રાણોનું કારણ કર્યો નથી. તેથી ભવસ્થ જ જીવ છે એવા પ્રકારનું નિગમન(=ઉપસંહાર) છે.
નોજીવ એ પ્રમાણે ઉચ્ચારણ કરવામાં ધર્માસ્તિકાય આદિ અજીવ અથવા સિદ્ધ જીવ જણાય છે. અહીં નો શબ્દ સર્વપ્રતિષેધનો વાચક છે. કારણ કે એવંભૂતના મતથી દેશવાચકપણું સિદ્ધ થતું નથી. અર્થાત્ “દેશ” જ સિદ્ધ થતો નથી. કારણ કે દેશી( દેશવાળો) જ દેશરૂપ છે. જો દેશને દેશીથી ભિન્ન માનવામાં આવે તો અત્યંત ભિન્ન અન્ય વસ્તુની જેમ દેશ દેશીનો ન કહેવાય. (જો દેશને દેશીથી અભિન્ન માનવામાં આવે તો તે દેશીરૂપ જ છે. દેશીથી ભિન્ન નથી.) એથી દેશ-દેશીનો ( આ દેશ છે અને આ તેનો દેશી છે એવો) સંબંધ ન ઘટે. છતાં જો સંબંધ માનવામાં આવે તો અનવસ્થાનો પ્રસંગ આવે, અર્થાત્ ગમે તેનો ગમે તેની સાથે સંબંધ થવાની આપત્તિ આવે. (માટે દેશીથી ભિન્ન કોઈ દેશ જેવી વસ્તુ ન હોવાથી નો શબ્દ સર્વપ્રતિષેધ વાચક છે.)
અજીવ એવા પદનું ઉચ્ચારણ કરવામાં પરમાણુ આદિ અજીવદ્રવ્ય જ જણાય છે. કારણ કે અહીં સકાર સર્વપ્રતિષેધ વાચક છે.
નોઅજીવ એવા પદનું ઉચ્ચારણ કરવામાં સંસારમાં રહેલો જ જીવ જણાય છે. કારણ કે બે નિષેધ પ્રસ્તુત =જીવ) અર્થને જણાવે છે. પ્રશ્ન– દેશ-પ્રદેશ અર્થનો કેમ સ્વીકાર કર્યો નથી?
ઉત્તર- એવંભૂતનય સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો હોવાથી તેના મતે દેશ-પ્રદેશ (સ્થૂલ-સૂક્ષ્મ અવયવો ગ્રહણ કરાતા નથી.
આ પ્રમાણે એકવચનથી ચાર વિકલ્પો બતાવ્યા. એ પ્રમાણે દ્વિવચનબહુવચનથી પણ ચાર વિકલ્પો જાણવા એમ કહે છે- એ પ્રમાણે દ્વિવચનબહુવચનના ઉચ્ચારણમાં પણ ચાર વિકલ્પો છે. તે આ પ્રમાણે- નીવો, ૧. ન્યાયના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અંગો છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૨૩
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ નોનીવી, અનીવો, નોનીવી, બહુવચનમાં પણ નીવાડ, નોનીવાડ, મનીવાડ, નોમનીવાડ | એકવચન-દ્વિવચન-બહુવચનના ઉચ્ચારણમાં પણ નૈગમ વગેરે નયોની આ પ્રમાણે જ સ્વીકૃતિ સમજવી.
સર્વ(ગ્રાહી)સંગ્રહનયને આશ્રયીને કહે છે. સામાન્ય વસ્તુના ગ્રાહક સર્વસંગ્રહનયને એકવચન - દ્વિવચનના જીવ, નોજીવ ઈત્યાદિ વિકલ્પો ઈષ્ટ નથી. એના મતે આવી વસ્તુ નથી, અર્થાત્ જ્ઞાનનો વિષય બનતી નથી. કારણ કે આ નય જીવોની સંખ્યા અનંત હોવાથી બહુવચનને જ માને છે એમ જણાય છે. આ નય સત્ય અર્થનો ગ્રાહક હોવાથી એના મતે એકવચન-દ્વિવચનનો અર્થ જ નથી, અર્થાત્ એકવચન-દ્વિવચનના વિકલ્પો જ નથી. આ નય વિવિધ માન્યતાવાળો હોવાથી આમાં કોઈ વિરોધ નથી. સર્વસંગ્રહનયમાં દેશસંગ્રહવાળા વ્યવહારનય આદિથી આ (એકવચન-દ્વિવચનના વિકલ્પો નથી એ) વિશેષતા છે. આમાં (શેષ) ભાવના પૂર્વવત્ જ છે. (જેમકે જીવો એમ બહુવચનવાળા પદનું ઉચ્ચારણ કરતાં પાંચેય ગતિમાં રહેલા જીવો સમજાય છે વગેરે.)
શેષાતું” રૂત્યાદિ, બાકીના નૈગમ વગેરે નો એક જીવ વગેરે પદાર્થમાં સામાન્ય રૂપ જાતિની અપેક્ષાએ બહુવચનને ઇચ્છે છે. કારણ કે જાતિ અનેકના આશ્રયવાળી છે, અર્થાત જાતિમાં અનેક જીવો રહેલા હોય છે. નાત્યાધ્યાયામેસ્મિન વધુવનમ તરસ્યામ્ (પાણિની વ્યા. ૧૨-૫૮) એ સૂત્રથી જાતિની અપેક્ષાએ બહુવચનનો પ્રયોગ થાય. ઘણાઓ હોય ત્યારે જાતિની અપેક્ષાએ જ એકવચનનો પ્રયોગ થાય.
સરિતાદિન: બાકીના નયો બહુવચન વગેરે બધાય વચનોથી ઉચ્ચારણ કરાયેલા વિકલ્પોને ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે.
તિ શબ્દ એકવચન વગેરે વચનને આશ્રયીને નયમતના વર્ણનની સમાપ્તિનો સૂચક છે. “વ” ત્યાદ્રિ આ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ સર્વ પદાર્થોમાં નયવાદથી અનુસરણ કરવું, અર્થાત્ નયવાદથી વિચારણા કરવી, એવી ભાષ્યકારની ભલામણ છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ પ્રમાણને આશ્રયીને નયોની વિચારણા - આ પ્રમાણે પ્રમેય(=જોય)ને આશ્રયીને નયોની વિચારણા કરી. હવે પ્રમાણને આશ્રયીને નયોની વિચારણા કરવા માટે પ્રશ્નકાર દ્વારા(=પ્રશ્નકારના મુખથી) કહે છે- “મન્નાદ” રૂત્યાતિ,
પ્રશ્ન– નૈગમાદિ કયો નય અજ્ઞાન સ્વરૂપ વિપર્યયથી સહિત મતિજ્ઞાન આદિ જ્ઞાનોમાંથી કયા જ્ઞાનોને સ્વીકારે છે?
ઉત્તર-નૈગમ-સંગ્રહ-વ્યવહાર એ ત્રણ નયો મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન અને મતિ અજ્ઞાન આદિ ત્રણ વિપર્યય એમ આઠેયને સ્વીકારે છે.કારણ કે તે બધાય પદાર્થનો નિર્ણય કરે છે. ઋજુસૂત્રનય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાય છનો સ્વીકાર કરે છે.
પ્રશ્ન- ઋજુસૂત્રનય મતિજ્ઞાન સહિત મતિઅજ્ઞાનને કેમ સ્વીકારતો નથી?
ઉત્તર- મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન એ બંનેય શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉપકારક છે, અર્થાત મતિજ્ઞાન અને મતિજ્ઞાન એ બે શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના કારણ છે. શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન કાર્ય છે. આ નય ફળને=કાર્યને પ્રધાન માને છે, કારણને નહિ. આથી તે મતિજ્ઞાન-મતિઅજ્ઞાનને સ્વીકારતો નથી.
શબ્દનય ભાવઅર્થનો અવલંબી છે. આથી તે શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એ બે જ્ઞાનને સ્વીકારે છે.
પ્રશ્ન- શબ્દનય મતિજ્ઞાન આદિ અન્ય જ્ઞાનોનો સ્વીકાર કેમ કરતો નથી?
ઉત્તર– મતિ-અવધિ-મન:પર્યાય એ ત્રણેયનો શ્રુત ઉપકારી છે. આ ત્રણ જ્ઞાન સ્વયં પોતાને જણાવવા માટે સમર્થ નથી. કેમકે મુંગા માણસ જેવા છે. મૃતથી જ એ ત્રણનું પ્રતિપાદન કરી શકાય છે. માટે શ્રત એ ત્રણનો ઉપકારી છે. ઉપકારી શ્રેષ્ઠ છે, અને ઉપકાર્ય જઘન્ય છે. આવો શબ્દનયનો અભિપ્રાય છે. કેવળજ્ઞાન તો (બધા જ્ઞાનોમાં) પ્રધાન છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૨૫
બીજું કોઈ એના ઉપર ઉપકાર કરતું નથી. સ્વસામર્થ્યથી જ વચન-યોગને પ્રવર્તાવે છે, અર્થાત્ વચનદ્વારા સ્વ-પરને પ્રકાશિત કરે છે.
ત્રણ અજ્ઞાનને નહિ સ્વીકારવામાં કારણ કહે છે- પૃથ્વીકાય આદિ સર્વ જીવો સામાન્ય અને વિશેષને જાણવાના સ્વભાવવાળા છે. આથી આ નયના મતે કોઈ જીવ એકાંતે મિથ્યાદષ્ટિ કે અજ્ઞાન નથી. કારણ કે તેમને સ્પર્શ આદિનો યથાર્થ બોધ થાય છે. આગમમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. કેમકે “બધાય જીવોને જ્ઞાનનો અનંતમો ભાગ સદા પ્રગટ (=આવરણરહિત) હોય છે.” એવું શાસ્ત્રવચન છે. (નંદીસૂત્ર-૭૫) આવા શાસ્ત્રવચનથી સર્વજીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની છે.
તમારિ વારંપશ્રુિત ઉપકારી છે એટલા માત્રથી જ નહિ, કિંતુ સર્વજીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની છે એ કારણથી પણ શબ્દનય મતિઅજ્ઞાન આદિને સ્વીકારતો નથી અને આ કારણથી(=સર્વ જીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની હોવાથી) પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમના પ્રામાણ્યનો પણ સ્વીકાર થઈ જાય છે.
આનાથી(=શબ્દનય મતિઅજ્ઞાન આદિને સ્વીકારતો નથી ઇત્યાદિ કહેવાથી) પ્રત્યક્ષમ (૧-૧૨) સૂત્રમાં “નયવાદના ભેદથી જ 'મતિશ્રુતના જે રીતે ભેદો ઉત્પન્ન થાય છે તે રીતે આગળ નય વિચારણામાં કહીશું” એમ જે કહ્યું હતું તે કહેવાઈ ગયેલું જાણવું.
આ પ્રમાણે સર્વજીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની હોવાથી સર્વજીવોના બધા જ જ્ઞાનોનું પ્રામાણ્ય છે, અર્થાત્ બધા જ જ્ઞાનો પ્રમાણ રૂપ છે. કારણ કે બધાં જ જ્ઞાનો પદાર્થોને પ્રકાશિત કરે છે.
હવે પ્રમાણનયની વિચારણા કર્યા પછી અધ્યાયના અર્થનો ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છેविज्ञायैकार्थपदान्यर्थपदानि च विधानमिष्टं च ।
विन्यस्य परिक्षेपान्नयैः परिक्ष्याणि तत्त्वानि ॥१॥ ૧. આથી જ કૃતં તિપૂર્વ શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ હોય એમ કહ્યું છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૨૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ શબ્દાર્થ– અથવા પ્રમાણ-નયોમાં શંકા ન રહે એ માટે પ્રમાણ-નયો પૂર્વાચાર્યોને બહુમાન્ય છે એમ કારિકાઓથી બતાવતા ભાષ્યકાર કહે છેઅહીં કોઈ પૂર્વાચાર્ય કહે છે કે, એકાWપદોને, અર્થપદોને, વિધાનને, ઈષ્ટને અને શાસ્ત્રોક્તયુક્તિ વગેરેને જાણીને સર્વત્ર નામ આદિથી વિન્યાસ(=રચના) કરીને નવો વડે જીવાદિ સાત તત્ત્વોની વિચારણા કરવી જોઇએ.
એકાર્થ પદો એક અર્થવાળા પર્યાયવાચી શબ્દો, જેમકે જીવ, પ્રાણી, જંતુ વગેરે.
અર્થપદો=નિરુક્તિથી થતા અર્થવાળા પદો. જેમકે જીવે તે જીવ, જેને પ્રાણી હોય તે પ્રાણી, જે ઉત્પન્ન થાય તે જંતુ વગેરે. વિધાન- નામ-સ્થાપના વગેરે. ઇષ્ટ- નિર્દેશ, સ્વામિત્વ વગેરે. શાસ્ત્રોક્તયુક્તિ-જેમકે પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રકારના પ્રમાણમાં પહેલાં પરોક્ષપ્રમાણનું કથન પરોક્ષપૂર્વક જ પ્રત્યક્ષ હોય એમ જણાવવા માટે છે. ઇત્યાદિ શાસ્ત્રોક્ત યુક્તિઓ. (કારિકા-૧) ज्ञानं सविपर्यासत्रयः श्रयन्त्यादितो नयाः सर्वम् । सम्यग्दृष्टेर्ज्ञानं मिथ्यादृष्टेविपर्यासः ॥२॥ શબ્દાર્થ– પ્રારંભના નૈગમ-સંગ્રહ-વ્યવહાર એ ત્રણ નવો નિભંગ સુધીના આઠ પ્રકારના જ્ઞાનને સ્વીકારે છે. સામાન્યથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન છે, મિથ્યાષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. કારણ કે મિથ્યાષ્ટિને મિથ્યાત્વરૂપ પ્રહનો વળગાડ લાગેલો હોય છે. (કારિકા-૨)
ऋजुसूत्रः षट् श्रयते मतेः श्रुतोपग्रहादनन्यत्वात् । श्रुतकेवले तु शब्दः श्रयते नाऽन्यच्छुताङ्गत्वात् ॥३॥ શબ્દાર્થ–ઋજુસૂત્રનય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાય છ જ્ઞાનને સ્વીકારે છે. પૂર્વે આ જ સૂત્રમાં ઋજુસૂત્રનયના વર્ણનમાં કહ્યું તેમ)
Page #401
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૨૭ શ્રતના ઉપકારક હોવાથી અને શ્રુતથી અભિન્ન હોવાથી આ નય મતિજ્ઞાન-મતિઅજ્ઞાનને સ્વીકારતો નથી.
શબ્દનય પૂર્વે(=શબ્દનયના વર્ણનમાં) કહેલ ન્યાયથી શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનને સ્વીકારે છે. મતિજ્ઞાન આદિ અન્યને સ્વીકારતો નથી. કેમકે અન્ય જ્ઞાનો શ્રુતનું અંગ છે. અન્ય જ્ઞાનો મૃતનું અંગ છે એનું કારણ એ છે કે શ્રુત જ(=પૂર્વે શબ્દનયના વર્ણનમાં કહ્યું તેમ) અન્ય જ્ઞાનોમાં પ્રતિવિશિષ્ટ બલનું આધાન(=મહત્તાની પ્રસિદ્ધિ) કરે છે. (કારિકા-૩) मिथ्यादृष्ट्यज्ञाने न श्रयते नास्य कश्चिदज्ञोऽस्ति ।। ज्ञस्वाभाव्याज्जीवो मिथ्यादृष्टिर्न चाप्यज्ञः ॥४॥ શબ્દાર્થ–શબ્દનયમિથ્યાદષ્ટિને અને અજ્ઞાનને સ્વીકારતો નથી. કારણ કે શબ્દનયના મતે કોઈ જીવ અજ્ઞાની નથી. શાથી કોઈ જીવ અજ્ઞાની નથી એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- જ્ઞસ્વાભાવ્યાત્ આનો અર્થ પૂર્વે પાંચ જ્ઞાનને આશ્રયીને કહેલા શબ્દનયના વર્ણનમાં કહ્યા મુજબ જાણવો. આથી કોઈ જીવ મિથ્યાદષ્ટિ કે અજ્ઞાની નથી, કિંતુ જીવ જ છે. ઇત્યાદિ. (કારિકા-૪) इति नयवादाश्चित्राः क्वचिद्विरुद्धा इवाथ च विशुद्धाः । लौकिकविषयातीतास्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥५॥ શબ્દાર્થ– આ પ્રમાણે નયવાદો નૈગમાદિ ભેદોથી વિવિધ પ્રકારના છે. ક્યાંક સ્વરુચિથી ગ્રહણ કરેલા વસ્તુના અંશમાં જાણે વિરુદ્ધ હોય તેવા જણાય છે. જેમકે, વિશેષમાં સામાન્ય કેવી રીતે હોય? સામાન્યમાં વિશેષ કેવી રીતે હોય? ઇત્યાદિ જાણે વિરુદ્ધ હોય તેવા જણાય છે. આમ છતાં તે નયવાદો વિશુદ્ધ છે. કારણ કે વિશેષ અલગ ન થાય એ રીતે સામાન્યની સાથે સંકળાયેલા છે. એથી વિશેષ સામાન્ય વિના હોય જ નહિ. તે રીતે સામાન્ય અલગ ન થાય તે રીતે વિશેષની સાથે સંકળાયેલું છે. એથી સામાન્ય વિશેષ વિના રહે જ નહિ. આ વિષયની અન્ય સ્થળે ૧. જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન અવશ્ય હોય એ દષ્ટિએ શ્રુતથી અભિન્ન છે. અથવા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે. કારણ-કાર્ય કથંચિત અભિન્ન હોય છે એ દૃષ્ટિએ શ્રુતથી અભિન્ન છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ વિસ્તારથી ચર્ચા કરી છે. આ નયવાદો લૌકિકશાસ્ત્રોને ઓળંગી ગયેલા છે, અર્થાત્ વૈશેષિક આદિ લૌકિકશાસ્ત્રોમાં નયોનું વર્ણન નથી. વસ્તુના સસ્વરૂપના જ્ઞાન માટે, અર્થાત્ સ્વ-પરદર્શનોના બોધ માટે, આ નયવાદો જાણવા જોઇએ. (કારિકા-૫) (૧-૩૫)
ભાવાનુવાદકારની પ્રશસ્તિ આ પ્રમાણે પ.પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે શરૂ કરાયેલી અને છઠ્ઠા અધ્યાયના ૨૩મા સૂત્રમાં વિનયસમ્પન્નતા પદ સુધી પૂર્ણ કરાયેલી) પછી છઠ્ઠા અધ્યાય સુધી આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ વડે પૂર્ણ કરાયેલી અને ત્યાર પછી સાતમા અધ્યાયથી બાકી રહેલી ટીકા) તેમના શિષ્ય વડે પૂર્ણ કરાયેલી તત્ત્વાર્થાધિગમ સૂત્રની પ્રથમ અધ્યાયની ડુપડુપિકા નામની ટીકાનો સિદ્ધાંત મહોદધિ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છસ્થવિર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પંચસૂત્ર, પંચવસ્તુ, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, ઉપદેશપદ, ઉપદેશમાલા (પુષ્પમાલા), શ્રાદ્ધદિનકૃત્ય, વિતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટક પ્રકરણ, નવપદ પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, શ્રાવકધર્મવિધિપ્રકરણ, ચૈત્યવંદન મહાભાષ્ય, યતિલક્ષણ સમુચ્ચય, ગુરુતત્ત્વવિનિશ્ચય, સંબોધ પ્રકરણ, પ્રશમરતિ પ્રકરણ, શ્રાવક પ્રજ્ઞપ્તિ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજકૃત ગુર્જર (ગુજરાતી) ભાવાનુવાદ પૂર્ણ થયો.
Page #403
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૨૯ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી (સાગરાનંદસૂરિજી) મહારાજાએ લખેલો તત્ત્વાર્થાધિગમ સૂત્રનો ઉપક્રમ અહીં awani मावे छ॥ श्रीहरिभद्रसूरिसूत्रितवृत्त्याऽलंकृतस्य सभाष्यतत्त्वार्थस्योपक्रमः ॥
शास्त्रमिदं तत्त्वार्थाधिगमाख्यं वर्तमानयुगीनानां दिगम्बराणां श्वेताम्बराणां चातितरां महनीयास्पदमिति न कोऽपि विसंवादः । अनेका वृत्तयोऽस्य द्वयेऽपि स्वस्वसम्प्रदायाचार्यकृताः सन्तीति मन्यन्ते, इयं च वृत्तिर्मुद्यमाणा भगवद्भिः श्रीहरिभद्रसूरिभिर्विहिता, नेयं मुद्रितपूर्वा न च सुलभेति मुद्रणमस्या अत्यावश्यकमेव, यतो न श्वेताम्बरसम्प्रदाये प्रचलन्तीषु वृत्तिषु न काऽपीतः प्रयत्नेति मुद्रणेऽस्याः प्रवृत्तिर्युक्ततामेति, दिगम्बरीया अपि वृत्तयो नातः प्राक्तनाः, न चात एव तासां विचारोऽत्र, किञ्च-इमे अनेकशः स्वोपज्ञं भाष्यमेवास्य वृत्तितयोल्लिखन्ति, भाष्यं भाष्यतया तत्कर्तारं च भाष्यकारकतया तु स्थाने स्थाने उल्लिखन्त्येव, परमेतस्माद्भाष्यात् न परं तदानीं विवरणमिति भाष्यवृत्त्युभयतयोल्लेखो भाष्यस्य नासम्भवी । यद्यपि श्रीहरिभद्रनामानोऽनेके सूरीशाः श्रीजैनशासनान्तरीक्षोद्योतिनोऽभूवन् परमिमे वृत्तिकर्तारः श्रीहरिभद्रसूरयश्चतुर्दशशती प्रकरणानां ये व्यधुस्त एवेत्यवसीयते, कारणानि च तत्रेमानि१. एतस्या वृत्तेः श्रीमद्भिर्हरिभद्राचार्यारब्धत्वेऽपि अर्धषडध्यायीं
यावद्विवृत्तं तैः, अत एवार्धषडध्यायी यावत् समुदायावयवार्थयोः पार्थक्यं, न परतः, तत्रापि विनयसंपन्नतेति सूत्रात् श्रीयशोभद्रसूरिभिरुद्धर्तुमारब्धा, साऽपि दशमाध्यायांतक्षेत्रकालादिसूत्रात् प्राग्भागं यावदुद्धृता, शेषा च तेषां श्रीयशोभद्रसूरीणामन्तेवासिनोद्धृता, स्पष्टं चेदं तत्रत्यवृत्तिप्रान्तपाठेन, एवं च श्रीसिद्धसेनीयाया वृत्तेः प्राचीनेयं वृत्तिः, श्रीसिद्धसेनसूरिभ्यश्च प्राक्कालीना एत एव चतुर्दश(शत)प्रकरणकाराः श्रीहरिभद्रसूरयः ।
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-उप
२. निर्देशादिसूत्रे श्रीमद्भिः सम्यक्त्वावरणीयतायाः ज्ञानावरणीयादीनां निरसनं कृतं श्रीसिद्धसेनैः स्वीकृतं तत्, तथा नारकायुषस्याश्रवे कुणिमाहारादीनां सङ्ग्रहः सूरिभिः स्वीकृतः श्रीसिद्धसेनैस्तु तन्निराकरणमकारि, ततः प्रकृताया वृत्तेः प्राचीनत्वं ।
330
३. विंशिकायां यथाऽऽस्तिक्यादीनां सम्यक्त्वलक्षणानां पश्चानुपूर्वीता व्याकृता तथाऽत्रापि तत्त्वार्थ श्रद्धानसूत्रे ।
५.
तिर्यग्लोकगतक्षेत्राणां परिध्यादिमानसूचकानां सूत्राणां केषाञ्चिदुभयैरपि कृत्रिमतोक्ताऽत्र, परं समानशब्दा सा, अन्तरद्वीपकभाष्यस्य सर्वत्रकदुर्विदग्धविनाशितताऽपिचोभयसंमता ६. श्रीहरिभद्रसूरिसूत्रितमेव वीरं प्रणम्येति मङ्गलं श्रीदेवगुप्तसूरिभिः कारिकाव्याचिख्यासुभिः कृतं सैव च व्याख्या श्रीसिद्धसेनसूरिभिः स्ववृत्तेरादौ संमतेति
४.
अक्षरगमनिकामात्रफलत्वात् प्रस्तुतप्रारम्भस्येति बहुषु स्थानेषु यदुपलभ्यते तदेव च श्रीमद्भिर्विहिते आवश्यकविवरणादौ श्रीमतां जिनेश्वराणां वरबोधिलाभता यथाऽष्टकप्रकरणे ललितविस्तराख्यवृत्तौ च तथाऽत्रापि यः शुभकर्मासेवनेत्यार्याया विवरणे ९. बहुषु स्थानेषु विवेचितमन्यत्र निर्णीतमन्यत्रेत्याद्या अतिदेशा अनेकागाधग्रन्थकर्त्तृतामेव वृत्तिकृतां सूचयन्ति
७.
८.
१०. द्वितीयाध्याये जीवभेदाधिकारे प्राभृतकारनाम्ना यद् गाथाद्वयमुद्धृतं तदधुनातनेषु ग्रन्थेष्वनुपलभ्यं न च स ग्रन्थोऽप्युपलब्धिविषय इति । तदेवं विविधहेतुभिरियं वृत्तिः श्रीभवविरहाङ्कुरेव श्रीहरिभद्रसूरिभिः सूत्रितेति निःशङ्कं । भाष्यमेतदीयं स्वोपज्ञमेव श्रीउमास्वातिवाचकवर्याणां, एतदपि निम्नोल्लिखितेभ्यो हेतुभ्यो निश्चीयते
मोक्षमार्गकथनोपक्रमो भाष्ये, तदुपक्रमापेक्षं चेत् सूत्रं न स्यात् स्यात् सम्यग्दर्शनज्ञानचारित्रेण मोक्ष इति
Page #405
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૩૧ तत्त्वार्थाधिगमाख्यं ग्रन्थं वक्ष्यामीति, परमिदमेवेति, मोक्षमार्ग प्रवक्ष्यामीति च सूत्रभाष्ययोरेककर्तृकतां व्यनक्ति
तत्त्वार्थेत्यभिधैव भाष्यकारेण सूचिता । ४. षट्पुरुषीस्वरूपताकथनपूर्वं मङ्गलं श्रीवीरनमस्काररूपं प्रयोजनादि
च भाष्यकारैरेवाभाषि सङ्ग्रहस्याशक्यताप्रतिपादनमपि भाष्यकाराणां स्वोपज्ञत्वमेव भाष्यस्य भाषते, अन्यथा सङ्ग्रहकारस्य माहात्म्यमेव जेगीयेत पाठान्तरमर्थान्तरमाचार्यान्तरमतं यन्न कुत्रापि भाष्ये तदपि स्वोपज्ञता
मूलकं ७. स्थाने स्थाने उक्तं भवतेत्युक्त्वा सूत्रोक्तिस्मारणं न स्वोपज्ञत्वमन्तरेण ८. स्थाने स्थाने वक्ष्यामः उपदेक्ष्याम इति क्रियापदानामस्मदुपपदार्हाणां
न तदन्तरा सत्ता ९. जीवभव्येति सूत्रस्थमादिपदं विहायान्यवचस आलम्बनं व्याख्यातं
तत्तदैव योग्यं १०. यथोक्तेति सूत्रस्थं षड्विकल्पपदं यद्विकल्पविशदीकरणपूर्वकतया
ऽऽख्यातं तदपि भाष्यसूत्रयोरेककर्तृतायामेव जाघटीति सत्स्वेवंविधेष्वनेकेषु कारणेषु यत् नग्नाटैः सूत्रस्य स्वीकारेऽपि भाष्यमनङ्गीकृत्यार्धजरतीयमनुक्रियते तत्र सामायिकपौषधादिविधिः पौषधातिचारेषु संस्तारस्तत्प्रमार्जनादेः दाने वस्त्रादेर्दानं आदाननिक्षेपसमितौ रजोहरणपात्रचीवरादीनां पीठफलकादीनां च ग्रह इत्यादि संयमोपकरणसत्तासिद्धिरेवानुमीयते हेतुः, किञ्चान्यत्-भाष्यस्य स्वीकारे दशवैकालिकोत्तराध्ययनकल्पव्यवहारदशाश्रुतस्कन्धनिशीथऋषिभाषितादीनां स्वीकारोऽपि वर्तमानानामावश्यकः स्यात्, जिननामहेतुषु साधुवैयावृत्त्याधिकारे सङ्ग्रहोपग्रहानुग्रहकारित्वं यदुल्लिखितं तदपि न तेभ्यो रुच्यं, व्युत्सर्गतपसि बाह्योपधित्यागविवरणमपि न विवसनानां रुचिकरमिति न स्वीकृतं तैर्भाष्यं, वस्तुतस्तु सूत्रमेव तैः श्वेताम्बरीयमेव सदात्मसात् कृतं, नग्नाटीयं चेत् सूत्रं
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ स्यादेतत् न द्वादश देवलोकाः तदनुसारेणैव च न लेश्याप्रवीचारस्थितयोऽपि वर्णिता भवेयुः, किञ्च-एकादश जिने इति परीषहप्रकरणे सूत्रमपि न स्यात्, यद्यपि नग्नाटैनॆत्यध्याहृत्य व्याख्यायते परं पुरः पश्चाद्विधिसूत्रेषु मध्ये निषेधसूत्रतया विना निषेधं व्याख्या विनाऽऽग्रहं न किमपि ध्वनयति, किञ्च-परीषहाणां द्वाविंशतेर्भावात् एकादशानां निषेधेऽपि ध्रौव्यमेकादशानामिति, अन्यच्च तत्त्वार्थसूत्रमेव नग्नाटानामाद्यं सूत्रं मतमूलं चैतत्, तत्र यदि जिने एकादशानां परीषहाणां निषेधः तर्हि बाढमुद्घोषणीयमेतद् यदुत एकादशपरीषहाणां सद्भावसाधकं श्वेताम्बरीयमेव शासनं शाश्वतं, यद्यपि दिग्वस्त्रैरात्मसात्कर्तुं परावर्त्तितानि सूत्राण्यनेकानि परं तत्परावर्तनं घृतं मुषित्वाऽऽतपस्थितस्य शिरोवेष्टने धारकस्य कृतिमनुकुरुते साक्षान्नवेति सूत्राणां परस्परं भेदं पर्यालोचकयतामिदं स्पष्टं, न च विस्तरभिया प्रदर्श्यते, भाष्यपुस्तकं वृत्तिकारद्वयवचनादेव प्रागनेकधा परावृत्तिमत् परं वृत्तिकरणादनु व्यस्थितं तत् तत्र वृत्तिप्रभाव एव, यद्यपि सम्बन्धकारिकासु देवगुप्तसिद्धसेनीयवृत्त्योः अधिकं कारिकाद्वयं सङ्ग्रहाशक्यताऽधिकारे प्रकृतायां च वृत्तौ उत्पादव्ययेति सूत्रे भाष्यमधिकं तथापि अन्यः पाठः समानप्राय एव भाष्यस्येति सुस्थं सर्वं । मुद्रणं चास्या वृत्तेः पूर्वकालमेव चिकीर्षितं श्रीसिद्धसेनीयाया वृत्तेः परमन्यग्रन्थानां मुद्रणव्यापृतेरिदानीं यावन्नाभूत् तत्, प्रतयश्च नास्याः सुलभा इति यथामति विहितायामपि शुद्धौ नाशुद्धीनामसम्भव इति तच्छोधनेनोपकारविधाने सज्जना अभ्यर्थ्या एव । विषयस्त्वस्य यद्यपि प्रारम्भसूत्रे एव सूचितस्तथापि वृत्तेर्भाष्यस्य चानुक्रमं दृष्ट्वा स सुखेनावधारणीयः, अकारादिक्रमस्तु लघुतमग्रन्थत्वान्नास्यातीवोपयोगीत न तत्रादरः, यथायथमेनत् सवृत्तिकं सभाष्यमवबुध्य तदुक्तानुष्ठानेन सफलीकुर्वन्तु सज्जनाः श्रममेतदीयमित्यर्थयन्ते आनन्दसागराः ।
___ - वीरसंवत् २४६२ माघशुक्ला ६ घेटी
Page #407
--------------------------------------------------------------------------
Page #408
--------------------------------------------------------------------------
________________
વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
બ્રાવના લવાલાશિની
SIણવા ઇટુ વિપાકો
SIણોnહું ડિપIs ] કોઇ દાવાનળનો દાહ
કષાયોના કટુ વિપાકો
anoોલું તo ઉજળું Jષ્ણાની તિજોરીઠો લોડો
(અહંકાર અજગરનો રંફાડીને
જીવન જીતવાની છીબુટ્ટીઓ
જ શકિત
સમજ સીમાંતી જાકિર જa
નવકાર મધમંત્ર
શ્રી સાવકધર્મવિધિ પ્રકરણ
જનનીની ચાવી
// જી ////wારતોમાં //
કીબિકિtી
શ્રી શંખેશ્વર સાહિબ સાયો બીજનો આશરો કાયો.
- || ftI
| લાઈમ li. વાહીવેતાથ થીશતિવિચિત चेडयदणमहामातही
વવવાદના પાલડાઈ),
ના અં
તર કી જ જ
તપ કરીએ ભવજલ તરીએ
હીરાઠી
/
Bad
આધ્યાત્મિક વિકાસના ત્રણા પગથિય
- આધ્યાત્મિક
પ્રગતિના પાંચ પગથિયાં
પ્રતિમા શતક
થી જોનરશ્નીકારતા મારાજ
Page #409
--------------------------------------------------------------------------
________________
શ્વરજી મહારાજ આદિએ કરેલું સાહિત્ય સર્જના
જીવી દ્વષ્ટિ તેવી સૃષ્ટિ
કકી કIlass શ્રી હેમચાવે રે uિtlad શ્રી વીતરાગસ્તોત્ર
એક શબ્દ ઔષધ રે, એક શબ્દ રે ઘાવ
ભવભાવના
ગુરુ દ્રવ્યના ઉપયોગ અંગે સત્ય માર્ગદર્શન
R
10
Mala wi
The
૪૫ આગમતપ આરાધના વિધિ
હમીઢAીતા િશ્રેણી ટીટ્યુનીતી માટે
સાધના સંગ્રહ
સંત. શબ્દ રૂપાવલી
પ્રેમ-ગુણ-ગંગામાં
સ્નાન કરીએ,
પd a ni Rasde on
स्वाधीन रक्षा પાટીવા ઉપેક્ષા
થામશુદ્ધિની
આ મશુદ્ધિ
માતા-પિતાની સેII
Rial પ્રસCTળી 6ીબુટ્ટીઓ
શ્રીયાટિકાકરાણી
Jણી
પ્રશમરતિ |
પ્રકરણ
બા કી રાજપીરસરીમારજી મા
ભા. ૧ વાર કરવા વાત કર ર રન
હાથાધિથી
વિશિમલાપીપુલખિલજજતકાલ
| || શ્રીસંગોથgp4[|
सिरिसिरिवालकहा
સરકાર
ના
॥श्री पञ्चाशक प्रकरणम् ।।
(vયણ fથયા)
ith merits of
f પngfirfaકરપhપhvagn | આત્મપ્રવર્થઃ |
તે
મજ કામ કરનારા
(બે ભાગ)
Page #410
--------------------------------------------------------------------------
________________ Tejas Printers AHMEDABAD M.98253 4762