________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
યથોચિત ક્રિયા ભાવપૂર્વક કરે છે અને નિદાનરહિત પ્રયત્ન કરે છે. આનાથી પ્રવર્તતે એવી ક્રિયાની નિવૃત્તિનું પ્રયોજન કહેલું જાણવું. “વિશિષ્ટમતિ:” કૃતિ, હેય અને ઉપાદેયનું પરિજ્ઞાન હોવાથી (પૂર્વોક્ત) ચાર પુરુષોથી વિશિષ્ટ=સુંદર છે મતિ જેની તે વિશિષ્ટમતિ. ઉત્તમ એટલે પ્રધાનપુરુષ. પુરુષઃ એ પ્રમાણે ઉપરથી ચાલી આવતા નર શબ્દના વ્યવચ્છેદ માટે છે. પુરુષ, વેદ આદિ પુણ્યના સમૂહવાળો આ જ પુરુષ અહીં જાણવો. બીજો પુરુષ નહિ.
32
અહીં ગૃહાશ્રમનો ત્યાગ કરનારા અને તત્ત્વમાર્ગને જેમણે સારી રીતે જાણ્યો છે તેવા, જેમનામાં ભવરાગ જતો રહ્યો છે તેવા મોક્ષાર્થી સાધુઓ અને શ્રાવકો ઉદાહરણરૂપ છે. આમનો(=સાધુ-શ્રાવકોનો) અનુબંધ કુશલ અને નિરવદ્ય હોય છે. કેમકે એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. (કા.૫)
अमीषां हि कुशलानुबन्धोऽनवद्यश्च मोक्षप्राप्तेरिति गता पञ्चपुरुषवक्तव्यता, साम्प्रतं षष्ठमधिकृत्याह
પાંચ પુરુષોનું વક્તવ્ય પૂર્ણ થયું. હવે છઠ્ઠા પુરુષને આશ્રયીને (ગ્રંથકાર) કહે છે—
यस्तु कृतार्थोऽप्युत्तम - मवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो- -ઽવ્યુત્તમ કૃતિ પૂતમ વ ॥૬॥
શ્લોકાર્થ— જે મનુષ્ય ઉત્તમ ધર્મ પામીને કૃતકૃત્ય બનવા છતાં અન્ય જીવોને સદા ઉત્તમ ધર્મનો ઉપદેશ આપે છે તે ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ=ઉત્તમોત્તમ છે, આથી જ તે જગતમાં સર્વથી અધિક પૂજનીય છે.
ટીજા– ‘યસ્ત્વિ’ત્યાદિ ‘યસ્તુ નૃતાર્થોપિ’ તુરાબ્વે: પુનઃશાર્થ:, ય: पुनः पुरुषः कृतार्थोऽपीति, कृतो निष्पादितोऽर्थः - इष्टप्रयोजनरूपो येन स कृतार्थः, एवम्भूतोऽपि सन्, श्रुतलाभादिष्वपि कृतार्थशब्दो दृष्टः इत्याह‘ગુત્તમમવાવ્ય ધર્મ તાર્થ' કૃતિ, ૩ત્તમ-પ્રથાનું મોક્ષતમવાય્प्राप्यात्मसात्कृत्वा धर्मं - क्षमादिरूपं वक्ष्यमाणं 'परेभ्य उपदिशति' अन्येभ्यः कथयति, स्वफलनिरपेक्षः स्वभावतो, धर्म्ममेवेति गम्यते, 'नित्य' मिति