________________
૧૩૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ આ છ વસ્તુઓ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવો અને તેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાયો ઉમેરવા. આ રીતે ઉત્કૃષ્ટાનંતાનંત કહ્યું. આ જાતના હિસાબે કુલ ૨૧ ભેદ થાય. લોકાલોકમાં જેટલાં પદાર્થો છે તે સર્વે મધ્યમાનંતાનંતે જ છે. તેથી ઉત્કૃષ્ટાનંતાનંત નિમ્પ્રયોજન છે.
જઘન્ય યુક્ત અસંખ્યાત - ૪થું આવલિકાના સમય જઘન્ય યુક્તાનંત
અભવ્ય જીવો મધ્યમ યુક્તાનંત
સિદ્ધો અને સમ્યકત્વભ્રષ્ટ જીવો મધ્યાનંતાનંત
- ૮મું | ૨૨ વસ્તુઓ ૮મા મધ્યમાનંતાનંતે રહેલ ૨૨ વસ્તુઓ : | ૧ | બાદર પર્યાપ્તા વનસ્પતિ જીવો | ૧૨ | નિગોદના જીવો બાદર પર્યાપ્તા જીવો
૧૩ | વનસ્પતિના જીવો બાદર અપર્યાપ્તા વનસ્પતિ જીવો [ ૧૪ | એકેન્દ્રિયના જીવો બાદર અપર્યાપ્તા જીવો
૧૫ | તિર્યંચના જીવો બાદર જીવો
૧૬ | મિથ્યાદષ્ટિ જીવો | ૬ | સૂક્ષ્મ પર્યાપ્તા વનસ્પતિ જીવો ૧૭ | અવિરતિ જીવો ૭ | સૂક્ષ્મ પર્યાપ્તા જીવો
૧૮ | સકષાય જીવો ૮ | સૂક્ષ્મ અપર્યાપ્તા વનસ્પતિ જીવો ૧૯ ] છદ્મસ્થ જીવો ૯ | સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો
૨૦ | સયોગી જીવો ૧૦ | સૂક્ષ્મ જીવો
૨૧ | સંસારી જીવો ૧૧ | ભવ્ય જીવો
૨૨ | સર્વ જીવો અન્ય ગ્રંથોમાંથી લીધેલું સંખ્યાનું લખાણ અહીં પૂર્ણ થયું.