Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya
Catalog link: https://jainqq.org/explore/005737/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સબોધ યાને ધર્મનું સ્વરૂપ શ્રી શત્રુંજય મહાતીર્થ સંપાદક ; શ્રી કાનજી શામજી સતીયા (ઉફે મીડુભાઈ) Page #2 -------------------------------------------------------------------------- ________________ થી સર્બોધ પાને ધર્મનું સ્વરૂપ – પ્રકાશક : - શાહ હંસરાજ ઘેલાભાઈ શાલીયા (ગામ કચ્છ - નાની ખાખરવાલા) C/o. મહેન્દ્રકુમાર હંસરાજ ગોખલે રોડ, ઈરાની ચાલ, દુકાન નં. ૨૨ મુંબઈ-૨૫, F સંપાદક : શાહ કાનજી શામજી સતીયા (મીતુભાઈ) (ગામ કછ તુંબડીવાલા) ઠે. શંકરલેન, નિલમ-એ-૧ લે માળે, રૂમ નં. ૫ કાંદીવલી (વે) મુંબઈ-૬૭. મૂલ્ય : સદુપયોગ વંચાવે વાં Page #3 -------------------------------------------------------------------------- ________________ સંવત : ૨૦૩૬ સને : ૧૯૮૦ વીર સંવત : ૨૦૦૬ પ્રથમ આવૃત્તિ ઃ ૨૫૦૦ નકલ - આશાતનાથી બચવા આ પુસ્તકને વાંચીનેઆ વંચાવવાને લાભ લઈને જ્યાં ત્યાં નાખી ન દેતાં જ જરૂર ન હોય ત્યારે કોઈ પણ જૈન લાયબ્રેરીમાં આપવાથી તે વંચાતું રહેશે તે પણ લાભ થશે. - સંપાદક SSNNA - પ્રાપ્તિસ્થાન :) જસવંતલાલ ગીરધરલાલ શાહ ઠે. ૩૯૪૪, દોશીવાડાની પિાળ, અમદાવાદ, (૨) મેઘરાજ જેને પુસ્તક ભંડાર ઠે. ડીજી બીલ્ડીંગ, પાયધૂની, મુંબઈ–૨. (૩) સેમચંદ ડી. શાહ ઠે. જીવનનિવાસ સામે, મુ. પાલીતાણું. મુદ્રક : જયંતિલાલ મણિલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રોડ – અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ સધ અને ધર્મનું સ્વરૂપ” ઉપરોક્ત પુસ્તકના પ્લાસ્ટીક કવર માટે આપેલ સહકારવાળા ધર્મપ્રિય ભાગ્યશાળીઓની નોંધ. ૧૨૫૦-૦૦ શ્રી સુલચંદ શામજીની કું. ભતિબજાર ૨૫૧-૦૦ શ્રી એક સંગ્રહસ્થા તરફથી (ગામ : કચ્છ રાયણ) ૨૨૧-૦૦ શ્રી વસનજી કુરપાર ગોગરી ( ગામ : કચ્છ ત્રગડી ) ૧૮૧–૦૦ શ્રી શામજી જેસંગ ( બામ : કચ્છ નાના ભાડીયા ) R Page #5 -------------------------------------------------------------------------- ________________ સુવાક્યો ૧ જેમની શક્તિ મંગળ કાર્યોમાં જ વપરાતી રહે છે એમને રિદ્ધિ-સિદ્ધિ અને મળે છે. ૨ સદ્ગુણ થવા કરતાં આપણે સદ્ગુણી છીએ એમ બતા વવામાં આપણને સંતેષ જણાવે છે તે આપણામાં દંભ છે. એમ સમજવું. ૩ ધર્મની શ્રદ્ધા, સગુણનું સેવન અને પુરૂષનું શરણ નિરાશાના ઝેરનું વારણ છે. ૪ પિતાના માથા પર તકે ઝીલી બીજાને છાંયે આપ નારા વૃક્ષ જેવા માનવીઓ આ ધરતી પર ઘણા ઓછાં હોય છે. ૫ કઈ વસ્તુને એટલી બધી પ્રિય ન કરે જે તમને રાગથી બાંધી લે. . ૬ નિષ્કિય ઉંડા જ્ઞાન કરતાં સાદી સમજ વધુ મહર છે. વિરની ભાવના એ મોટામાં મોટું પાપ છે. માફીની ભાવના એ મેટામાં મેટું જ્ઞાન છે. ૭ જગતના મહાપુરૂષના જ્ઞાનને ખજાને પુસ્તકમાં છે. ૮ વસ્તુ પરિશ્રમથી મળે. ત્યારે જ તેની કિંમત સમજાય. ૯ સંદેહ સાચી મિત્રતા માટે ઝેરનું કામ કરે છે. ૧૦ આશા રહિત માનવી જ વૈરાગી બની શકે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ A DE IPLની પણ .. Digeઇ વાઘાત આપણાત ડીગ્રી શ્રી સિદ્ધાચળ તીર્થાધિપતિ મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાન Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. કે જેમના ' આશિષથી આ પુસ્તકનું કામ મારા હાથે થયું તે બદલ તેમનો હું . મહાન ઉપકાર માનું છું. સાથે સાથે આ ગ્રંથ એમને સમર્પણ કરૂ છું - Page #9 --------------------------------------------------------------------------  Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય માતુશ્રી ગ”. સ્વ. સ્વર્ગવાસી ગંગાબાઈ અને પરમપૂજ્ય. પિતાશ્રી સ્વ. જખુ (ઉ) શામજી ભારૂના સ્મરણાર્થે તેઓના ચરણ કમળમાં કેટી કોટી વંદન સાથે સમર્પણ. સ્વ, માતુશ્રી ગંગાબાઈ જખુ ભારૂ (તુંબડી-કચ્છ ). સ્વર્ગવાસ સા. ૨૦ ૩૨ ના વૈશાખ વદ ૧૪ને ગુરૂવાર તા. ૨૭–૨–૭૬ ના રાતના ૧૧–૧૧ કલાકે મુંબઈ જોગેશ્વરી ભયે સમાધિપૂર્વક કાળધર્મને પામ્યાં છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ AAKASONSOOOOOOOO પૂ. માતુશ્રીને મહાન ઉપકાર છે મને જૈન ધર્મ ઉપર સાચી શ્રદ્ધામાં મારા પૂ. માતુશ્રી નિમિત્ત છે. કારણ પૂજ્ય માતુશ્રીએ પિતાના જીવનકાળ દરમ્યાન કપરા કાળમાં પણ ધર્મને મૂકયો નથી, વ્રત-પચ્ચકખાણ કરતાં જ હતાં. શરીરમાં વેદનીય કમેને ઉદય ચાલુ છતાં પણ તપને મૂક્યું ન હતું. અંત સમયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે પણ રાત્રિ તિવિહારના પશ્ચફ ખાણમાં હતાં. એમનું * જીવન જોતાં મને પણ ધર્મ ઉપર શ્રદ્ધા થઈ જેથી પ્રથમ દર્શને સો જૈન ધર્મ” નામનું પુસ્તક આ પહેલાં લખીને બહાર પાડેલ હતું. OOooooOOOOOOOXOKOKOXOXOOOOOOOOOOOOOOOOOOO -સંપાદક Page #13 -------------------------------------------------------------------------- ________________ નમ: આશિષ यस्यास्ति सद्ग्रन्थ विमर्शभाज्यं, किं तस्य शुष्कैश्च-कलाविनोदैः । અર્થાત્ – જેને સારા સારા ગ્રંથે વાંચવાનું વિચારવાનું સદ્ભાગ્ય મળેલું હોય તેને ચપળતાના લક્ષમીન-સ્ત્રીના) શુષ્કવિનોદ શી ગણતરીમાં છે ! “તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડે છે, પણ એવું તે તમે શેડું વાંચે તે જ સારૂં. ગીતાજી વાંચે, વેદાંતનાં બીજાં પુસ્તક વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.” - -“સ્વામી વિવેકાનંદ પુસ્તકોમાં હું ગુંથાએલે રહી શક્તિ તેથી મને બે માસ વધારે જેલ મળતા તે પણ હું કાયર નહિ થાત. એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલ્ટો વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે જેને સારા સારા પુસ્તક વાંચવાને શેખ છે તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે. એક પછી બીજું એમ પુસ્તકે વાંચતાં છેવટે તમે અંતનિર્ધાર પણ કરી શકશે.” -“મહાત્મા ગાંધીજી Page #14 -------------------------------------------------------------------------- ________________ મને પુસ્તક વાંચવાથી જે આનંદ મળે છે તે આનંદ આ જગતમાં બીજા કેઈ પણ કામથી નથી મળતું. માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી. અને જાતીય ભાવના (સ્વદેશ પ્રીતિ) પણ મેળવી શકતી નથી. બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિય તૃપ્તિ સિવાયનું બીજું કોઈપણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. સાહિત્ય ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્ય સરોવરનાં કમળની મધુર સુગંધની મસ્ત બનવા લાગ્યું હેય તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખે પણ તુચ્છ લાગે છે.” –“બંકિમચંદ્ર" - ગરીબને દરિદ્રતામાંથી છોડાવવાની, દુઃખીઓના દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી. -“મારડન” 1 ઉત્તમ ગ્રંથ તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌર્ય, વૈર્ય તથા પરોપકાર વૃત્તિને વિસ્તારે છે. અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા જામતી ચાલે છે તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવની જડ નાશ પામતી જાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ” નામના આ ગ્રંથમાં લેખકે સારો એવે સંગ્રહ કર્યો છે. અને જેને કારણે ગ્રંથનીઆ પુસ્તકની શોભામાં તેની કિંમતમાં ઘણે જ વધારે કર્યો છે. વર્તમાન જીવનમાં ઉપયોગી થઈ પડે, તેવાં દૃષ્ટાંતે તે સાથે જૈન જગત શું છે? તેનાં કર્મ અને ધર્મ વિષેના. કેવા સિદ્ધાંતે છે? આ ધર્મના નાયક કેવા કરૂણાસાગર અને ઉપકારી છે જે સ્પષ્ટ રીતે સચિત્ર સમજાવવાને લેખકશ્રીએ પ્રયાસ કર્યો છે. અહિંસા પરમ ધર્મો અને મહિમા બતાવતાં કુમારપાળ મહારાજા વગેરેનાં રેચક પ્રસંગો આપી લેખકશ્રીએ ખરેખર જનતાને સારે બેધરૂપી જ્ઞાનરસ પીરસ્યો છે.' સુખ, વિદ્યા અને પ્રમાણિકતાના પ્રેમીઓએ તો જરૂર આ પુસ્તક વાંચવા જેવું છે. અને આગળ જણાવ્યા પ્રમાણે મહાન પુરુષોના વચન સારરૂપ આવા પુસ્તકો વાંચવાને શેખ જરૂર રાખ. દરેક રીતે આ પુસ્તક ઉપાય છે. સૌ કોઈ આ પુસ્તકને સદુપયોગ કરી, ધર્મ પ્રત્યે આદરવાળા બનશે એવી મારી શ્રદ્ધા અને શુભેચ્છા છે. લેખકે આથી આગળ “પ્રથમ દર્શને સાચે જેને ધર્મ” નામનું પુસ્તક બહાર પાડેલ તે પણ સુંદર અને સચોટ જ્ઞાન પુરું પાડે છે. શ્રી પાર્ધચંદ્ર ગ૭ ઉપાશ્રય રાયપુરીયાકી ગવાડ –મુનિશ્રી પદ્મયશચંદ્રજી મ. બીકાનેર (રાજસ્થાન) આ સુદ ૮ ને શનિવાર Page #16 -------------------------------------------------------------------------- ________________ • એ ૩ શ્રી આદિનાથાય નમ: – આત્મ સ્વરૂપ:આ વિશ્વમાં ચૈતન્ય અને જડ સિવાય અન્ય કઈ પણ વસ્તુ નથી. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળા જીએ તે બંને તત્તના લક્ષણે જાણવા જોઈએ. જે આ બંનેનાં સ્વરૂપને પરમાર્થ દષ્ટિએ જાણે છે, તેઓ અજીવને ત્યાગ કરી જીવ તત્તમાં લીન થયા છે. જીવ તત્વમાં લીન થતાં રાગ-દ્વેષને નાશ થાય છે અને રાગ-દ્વેષ દૂર થતાં નવિન કર્મો આવતા અટકે છે. અને પૂર્વે બંધાયેલા કર્મો ઓછા થઈ જાય છે. આમ નવિન કર્મોનું ઉપાર્જન બંધ થવાથી અને સંચિત કર્મોને નાશ થવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. માનવ જીવન અમૃત છે. પરભવનું ભાથું બાંધતાં આવડે અને પરભવ સુધારી લે તે મનુષ્ય જીવન શ્રેષ્ઠ બની જાય. * જન્મ-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત થવું છે? તે શરણ લે એક માત્ર અરિહંતનું, સદ્ગુરૂનું, સર્વાસ અરિહંત કથિત અહિંસામય ધર્મનું. આત્માનું લક્ષણઉપગ" એ આત્માનું લક્ષણ છે. આત્મા પિતાની શક્તિને પ્રકાશ પિતાની મેળે તથા સાધનો દ્વારા કરે છે તેને ઉપયોગ કહે છે, તે ઉપગ બે પ્રકાર છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧) દન-ઉપયાગ (૨) જ્ઞાનાર્યેાગ. દર્શનાયાગ એટલે વસ્તુનું સામાન્ય જ્ઞાન, દર્શોન અથવા જોવું તે, જેમઃકેટલેક દૂરથી વૃક્ષ કે મનુષ્ય દેખાય તે દેખાયું કે જોયુ કહેવાય પણ તેટલાથી તે વસ્તુની બધી ખાજીનુ' એટલે તે દ્રવ્યરૂપ વસ્તુનુ, કયા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું છે, કયા કાળમાં બનેલુ છે, તેના રાગ–સ્વભાવ વિગેરે શું છે, વિગેરેનું જ્ઞાન થતું નથી ત્યારે ત્યાં દર્શન ઉપયેગ સાથે જ્ઞાનોપયોગની જરૂર પડે છે. તેથી દશન અને જ્ઞાન બંનેની જરૂરીઆત રહે છે. -: જે પાસે હોય તે અપાય ઃ જે મનુષ્ય જ્ઞાનની આરાધના કરી, જ્ઞાન મેળવી અન્યને પણ જ્ઞાન આપે છે અને જેણે અજ્ઞાનપણું મેળવ્યુ છે તે અજ્ઞાન જ આપે છે. –; વાસના તેવું ફળ ઃ જો આ જીવને ધર્મો વડે વાસિત કરવામાં આવશે. તા જીવ ધર્મોમાં પ્રવૃત્તિ કરશે તેમ તેને પાપ વડે વાસિત કરવામાં આવશે તે તે નિરંતર પાપમાં પ્રવૃત્તિ કરશે. તેમ જ્ઞાન વડે વાસિત–ભાવિત થયેલ જીવ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરશે. તેથી આત્માની વિશુદ્ધિ કરવાની ઇચ્છાવાળા જીવાએ પેાતાની બધી પ્રવૃત્તિ જ્ઞાનમય જ કરવી જોઈએ. આરાધનામય ક્રિયા ન થઈ શકે તેા જ્ઞાનના સારા પુસ્તકાનું વાંચન કરીને, વાંચેલું હૃદયમાં ઉતારીને, જ્ઞાન મેળવીને જીવન સફળ કરવું જરૂરી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જેમ તળેલા, સડેલા, રાકથી પેટ અને આરોગ્ય બગડે છે તેમ વિકૃત સાહિત્યના વાંચનથી મન, આત્મા તેમજ જીવન બગડે છે. ભયાનક આ બગાડને નિર્મૂળ કરીને શ્રદ્ધા શુદ્ધિ માટે સારા વાંચનની આવશ્યકતા છે. –મહાવીર તત્ત્વ પ્રકાશ પરતકમાંથી સાભાર– - -: ઘરમાં સારાં પુસ્તક વસા - પ્રિય વાચકે, ખરાબ વાંચનથી કુમળી વયના બાળકના માનસ ઉપર એ વાંચનથી ખરાબ અસર થાય છે. એટલા માટે ઘરમાં સારા વચનના પુસ્તકોને વસાવવા જોઈએ. કાળના અવિરત પ્રવાહની સાથે સાથે જીવન પ્રવાહ પણ વણથંભ્ય વહી જાય છે. જીવન મળ્યા પછી જીવન, કેમ જીવવું ? તેને કેમ સફળ બનાવવું ? એજ મહત્વની વાત ગણી શકાય. જેમ કેટલું જીવ્યા ? તેના કરતા કેવી રીતે જીવ્યા ? તે ખાસ મહત્વનું છે. સાંપ્રત કાળે આજના . જડવાદના ઝેરી જમાનામાં, અશ્લીલ સાહિત્ય થકબંધ રે અને ચૌટે પ્રાપ્ત થાય છે. પરિણામે દુર્લભ મનુષ્ય જન્મ, હારી જવાય છે. જેના વાંચનથી ઈન્દ્રિયે વિકાર તરફ દોડે છે. એવું જ નહિ પરંતુ અનંત શક્તિનો સ્વામિ આત્મા કષના કારમાં પંજામાં અને વિષયેના વમળમાં ફસાઈ જાય છે. - ' તીવ્ર રસપૂર્વક બાંધેલા ચીકણા કર્મો જીવને ભેગવવા જ પડે. ભલે પછી તે સેનાપતિ હોય કે સમ્રાટ, બલદેવ Page #19 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવ કે ચક્રવર્તિ હોય, મતલબ કે કેડે કલ્પ જાય તે પણ કરેલા કર્મોને ક્ષય થતું નથી. શુભ અથવા અશુભ જે પ્રકારના કર્મો જીવે રસપૂર્વક બાંધ્યા હોય તે તેને અવશ્ય ભેગવવા જ પડે છે. કર્મો એ બંધનની બેડીઓ જ છે.” ભલે શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, શુભ કર્મ સેનાની બેડી છે અને અશુભ કર્મની બેડી એ લેખંડની બેડી છે. બેઉ બેડીઓ તે જરૂર છે. કેઈ એક શહેરના રાજાએ ઢંઢેરો પીટાવીને જાહેરાત કરી છે, જેને મારા જેવું, અને મારા કરતાં પણ વિશેષ સુખ એટલે રહેવા માટે સારામાં સારે મહેલ, બહુ જ રૂપ રૂપના અંબારસ્ત્રીઓ, ખાવા પીવા જે જોઈએ તે, આખો દિવસ કપડા-ઘરેણા જે કાંઈ વસ્તુ જોઈએ તે છુટ, પણ છુટ કેટલી ? બાર મહિનાની. પછી શરત એ કે જે આ સુખ ભોગવવા તૈયાર હોય તેને બાર મહિના સુધી દેવે જેવું સુખ, પછી જીંદગી સુધી એક અંધારી કેટડીમાં રહેવાનું, ખાવા પીવા ધુળ ને માટી. પીવા માટે પરૂ અને દરેક જાતની યાતનાઓ ભોગવવી પડશે. એ પણ શરત ભેગી. તે પ્રિય વાંચકે ! તમે કઈ શરત કબુલ કરશો ? પુણ્યની અનુકુળતાએ માનવી ભલે, મિથ્યા મગરૂબી ધરાવતા હોય, પણ જે તે પોતાના જીવનના વિવિધ તબક્કાઓને અભ્યાસ કરે, તેમજ પિતાના આસપાસના માનવે તેમજ પ્રાણીઓના જીવનમાં ડોકિયું કરે તે મગરૂબી સાચી સમજના રૂપમાં ફેલાઈ જાય. અને ચંચળ પુણ્યમાં આંધળો વિશ્વાસ મૂકીને વિષય-કષાયની Page #20 -------------------------------------------------------------------------- ________________ પાછળ આંધળી દોટ મુકવાને બદલે પરમાત્માના ખોળે માથું મૂકીને પરમ શાન્તિનું જીવન શરૂ કરે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ વિનાના દિવસને નકામો (વઝીઓ) સમજે, સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માને વચમાં અવિહડ રાગ કેળવવાથી, સંસાર ચક્રને ભેદવાની અચિંત્ય શક્તિ આત્મામાં પ્રકટે છે. માનવ, ધર્મશાસ્ત્રોમાં કહેલી વાતને ધ્યાનમાં લેતા નથી. અને જે તે શંકા-કુશંકાઓ કર્યા કરે છે. પણ કેણ એને સમજાવે કે ધર્મ એ તર્કને વિષય નથી પણ શ્રદ્ધાને વિષય છે. આપણે લગભગ વેપારીએ જ છીએ. વેપારી હંમેશા નફેજ જુવે. જ્યારે ધર્મ બાબતમાં આવું આપણે જોતા નથી. આપણે બજારમાં બે આનાની માટીની હાંડલી કે બે પૈસ ના દાતણ ખરીદવા જે બજારમાં જઈએ ત્યાં એ ચીજોને સત્તર વખત આમ તેમ ફેરવીને પછી જ પસંદ કરીયે છીએ. ત્યારે ધર્મ બાબતમાં જો તુલના કરીએ તે કહી નાખશું કે ધર્મ બધા સરખાજ છે. દુઃખની વાત છે બે પૈસાની ચીજની ખુબજ ચકાસણી કરીએ છીએ ત્યારે અને જેના માટે અમુલ્ય જીવન મલ્યું છે અને માનવ અવતાર મલ્યા છે. તેની કાંઈ જ કિંમત નથી તે ખરેખર એ કિમતની સમજ ન હોય અથશ અધુરી છે તે જ્ઞાનીઓએ પ્રકાશેલ સમ્ય” પ્રકારે બધાય પુસ્તકેનું વાંચન ગમે કે ન ગમે તે પણ એક વખત વેચી જિવા વિનંતિ છે. આ પુસ્તકના વાંચનના વિષયમાં ભલે ટુંકાણ હશે.અને વિષયે પણ કદાચ આગળ પાછળ લખેલા હશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પણ કર્મ અને ધર્મને સમજવાનું વાંચન સાથે દાંત, કથાઓનું વાંચન હળુકમી ભવી જીવે માટે સારૂ અને જરૂરી છે. સંપાદકે આ અગાઉ “પ્રથમ દર્શને સાચો જૈન ધર્મ” નામની નાની પણ બહુજ સુંદર પુસ્તિકા પ્રસિદ્ધ કરેલ. તેમાં પણ કર્મ અને ધર્મને સમજવાનું વાંચન (મનન કરવા જેવું) સદુધ પ્રેરણું કરે તેવું હતું. સંપાદક પિોતે લેખક નથી. પણ પિતે વાંચેલું, નિચેના મુખેથી. શ્રવણ કરેલું, વાંચકોના અને સ્વ અને પર ઉપકાર અર્થે અંતરના ખરા ભાવથી કોઈપણ જાતના સ્વાર્થ વગર સિવાય કે સ્વ પરના ક૯યાણ સિવાય કેઈપણ આશા વગર પ્રસિદ્ધ કરેલ છે. જેથી હે પ્રિય વાંચકે ! આ પુસ્તકને વાંચીને તેમાંથી જેમ છાશમાંથી માખણ ગ્રહણ કરે તેવી રીતે આમાંથી. ગ્રહણ કરી સંપાદકની મહેનત સફળ થાય અને અશુભ. કર્મની નિર્જરા થાય તેવું કરવા પુરૂષાર્થ કરશે. છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ નિવેદક. પ્રેમજી લખમજી લાપસીયાના સપ્રેમ જ્યજીનેન્દ્ર સ્વીકારશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ जैन दर्शन कहता है कि जगत् कल्याण और आत्म-कल्याण आचार शुद्धिसे ही संभवित है । जो आचारमें शुद्ध रहे वह विचारोंमें भी सामान्यतया शुद्ध रह शकता है । जो आचारमें समृद्ध नहीं पर केवल विचारोंसे समृद्ध है, वह व्यक्ति कदाचित् अपने विचारोंका दूसरों पर असर भी कर दे फिर भी वह असर लंबे अरसे तक नहीं देखा जायेगा | विचार समृद्ध न हो तो भी चलेगा उनके अभाव के कारण जीवनको समृद्ध बनाने में कोई मुशीबत नहीं आ सकती । जीवनसिद्धि पानेके लीए एक ही शर्त है, ओ वह है आचार समृद्धि बने । आचार समृद्धि अनेकानेक लाभ है । जिसके पास आचार समृद्धि है उनका अंतर तो पवित्र हो जाता है परंतु असके विचार भी रागादि मलोंसे अलिप्त रहते ही है । यों विचार समृद्धि तुरन्त पायी जाती है । —મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી વિકાસ-પરિચય પુસ્તકમાંથી સાભાર... Page #23 -------------------------------------------------------------------------- ________________ બે બોલ જગતના સર્વ મનુષ્ય સુખની ઈચ્છા રાખે છે. દુઃખ કેઈને ગમતું નથી-રૂચતું નથી, પણ આ સુખ અને દુઃખ શાથી મળે છે, તે બાબત તેઓ જાણતા પણ હોય છે કે સુખ ધર્મથી જ મળે છે, અને દુઃખ પાપથી મળે છે. આ બધું જાણવા છતા ધમની રૂચિ કેઈ ભાગ્યશાળી આત્માને જ થાય છે. તે માટે શાસ્ત્રમાં કહેલ છે કે ચતો ઘર્મરતો નવ” એટલે કે જ્યાં ધર્મ પની પ્રબળતા છે ત્યાં જ જય છે. આ બધું જાણવા છતાં પાદિયે ધર્મ કરવાની ભાવના થતી તેથી ધર્માચરણ કરી શકતા નથી તે ધર્માચરણ વિના સુખ ક્યાંથી મળે? જેઓએ ધર્મને પડખે રાખીને જે પણ કંઈ કાર્ય સાચા દિલથી કર્યું છે, તેવા આત્માઓને મેં હંમેશાં મદદ કરી છે તે માટે પણ શાસ્ત્રમાં કહેલ છે કે-“ધર્મો ક્ષતિ રક્ષિત:” એટલે જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તેને ધર્મ હંમેશાં રક્ષે છે. પુણ્ય અને પાપના ફલને જણાવનાર રાજકુમાર લલિ- તાંગ તથા તેને મિત્ર સ્વભાવે દુર્જન નામે સજજન, તેનું દષ્ટાંત ખૂબ ભાવવાહી ભાષામાં સદર પુસ્તકના લેખકે જણા Page #24 -------------------------------------------------------------------------- ________________ વેલ છે, જે મનન કરવાથી પણ ધર્મ તરફ અભિરૂચિ જાગવાની શક્યતા છે. “સબેધ યાને ધર્મનું સ્વરૂપ” આ ગ્રન્થ ધાર્મિક વાંચન માટે ઉત્તમોત્તમ પુસ્તક છે. કારણ તેમાં ધર્મતત્વને પુષ્ટિ આપનારા અને પાપતત્વને ત્યજવાનું કહેનારા અનેકાનેક દષ્ટાંતે આપવામાં આવેલ છે. આ પુસ્તકના લેખકે આ ગ્રન્થમાં ખૂબ જ મનનીય-- ચિંતનય પ્રસાદી મૂકેલી છે કે જેને આગતા (વાંચતા) પુસ્તક હાથમાંથી મુકવાનું મન ન થાય! અને સૌ કોઈ ધર્મપ્રેમી આત્મા આ પુસ્તકનું વાંચન-મનન-નિદિધ્યાસન કરી સ્વ-જીવનને પ્રજજવલ બનાવે, એ જ કામના. લી. પંડિત હરજીવનદાસ બી. શાહ, Page #25 -------------------------------------------------------------------------- ________________ છે અહં નમઃ પ્રકાશકનું નિવેદન આ પુસ્તકનું પ્રકાશન કરવા માટે મને એકજ ભાવના છે કે આ પુસ્તકને હજારોની સંખ્યામાં વંચાય, તેમાંથી કે ઈ પણ ભાવિક આત્મા સધને પામી જાય તે પણ મહાન લાભને માટે થશે. સૃષ્ટિ અને સર્જન સર્જન અને વિસર્જન અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં કોઈક વાર જ માનવદેહ, આર્ય ક્ષેત્ર, ઉત્તમકુળ, સુદેવ, સુગુરૂ અને સુધર્મની પ્રાપ્તિ થાય છે. અને વિલય પામે છે. પિતાનું જીવન સુધારવા માટે સુધર્મની સંગત જરૂરી છે. પરિવર્તનશીલ સંસારમાં પ્રત્યેક જીવને મરણને શરણ થયા વિના ચાલતું નથી. મૃત્યુ એ પ્રકૃતિ છે. જન્મ એ વિકૃતિ છે. આ કથનનું રહસ્ય પ્રત્યેક જીવને સમજાઈ જાય તે માનવ જીવનને પામ્યા પછી જીવનની સાર્થક્તા કરવાની -ઈચ્છા કરે. જેને જીવન જીવતાં આવડે તેજ જીવનને સફળ - બનાવી શકે છે. એટલા માટે જ સારા વાંચનની જરૂર છે. જેને એ જેવા–તેવા ગંદા વાંચનના પુસ્તક પાછળ બેટા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પૈસા બગાવા કરતાં આવા સાહિત્ય ઘરમાં વસાવવાથી અને નવરાશના વખતે વાંચવાથી સારી પ્રેરણા મળશે. આધુનિક જમાનાની ઝેરીલી અને માંદલી હવાના સાંપ થી જગ માનવાની મનેદશામાં કંઈ અનેરા પલ્ટા દેખાઈ આવે છે. ધર્મ ઇમારતના સુદૃઢ પાયામાં ય આજના જમાનાવાદીઓએ એવા લુણે! લગાડયો છે કે એ ઈમારત પણ પ્રક’પિત બની રહી છે. માનવ જાતની સ ંસ્કૃતિને એના ઉચ્ચતમ, આદરણીય, પ્રશંસનીય પ્રવ`ના કે રમ્ય રહેણીકરણીએ એ સરતી જાય છે. આ દીવા જેવી વાત છે. સૌને અનુભવ છે. સૌ ખેલે છે પણ એનાથી મુક્ત રહેવું એ તે પુણ્ય પુરૂષને સાધ્ય થાય છે. આ બાબતમાં સર્વે દેશના સ માનવાને થાડા વત્તો અનુભવ થઈ ગયે હાય છે. આજે સંસાર સમસ્ત ઉપર દૃષ્ટિપાત કરી જુઓ ! હૃદયની આંખા ખુલ્લી રાખી વિવેક પૂર્યાંક સંસારને જરા જોઇ તે જુએ ! ચોમેર પ્રવૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ જ દેખાશે. જાણે માનવ કેવળ યંત્રની જેમ પ્રવૃત્તિઓના ચાના કેવળ હાથા બનીને દોડધામ કરી રહ્યો છે. ક્ષણ માત્ર પણ અંતમુખ બનીને પોતાની જાતને અવલેાકવાની ફુરસદ જ નથી. સમસ્ત સંસારમાં માનવ જીવન મહત્ત્વનું, મહામુલ્ય તથા અતિશય દુર્લભ છે. માનવ જીવનની મહત્તા એકજ કારણે છે, તે એ છે કે “ માનવ ”સ શ્રેષ્ઠ આચાર તથા ઉધ્વગામી વિચારોથી પેાતાના આત્માનું કલ્યાણ સાધે. Page #27 -------------------------------------------------------------------------- ________________ એટલે જ આવા પુસ્તકોના વાંચનથી મન ઉપર સારી અસર થાય તે ખોટા વિચારેથી (કર્મથી) બચી શકાય. તે પણ ઉત્તમ કહેવાય. આ પુસ્તકને દરેક પિપાસુ વર્ગ ચિંતન પૂર્વક વાંચે અને મનન કરે. આવા વંચને માત્ર વાંચવા પુરતા નથી. વાંચીને વિચારની સાથે જીવનમાં ઉતારવા જેવા છે એ શુભ ભાવના સાથે આ નિવેદન પુરૂં કરૂં છું. શાન્તિ. “શિવમસ્તુ સર્વ જગતઃ” સંવત ર૦૩૬ માગશર લી. પ્રકાશક : વકી ૨ ને બુધવાર શા. હંસરાજ ઘેલાભાઈ સાલીયા તા. ૫-૧૨-૧૯૭૯ નાની ખાખર, Page #28 -------------------------------------------------------------------------- ________________ છે અહં નમઃ શ્રી ગૌતમ સ્વામિને નમઃ સંપાદકનું નિવેદન : આ “સધ યાને ધર્મનું સ્વરૂપ” નામનું પુસ્તક હું મારા જ્ઞાનથી લખતું નથી. આ તે મેં વાંચેલું અને સાંભળેલું તે ઉપરથી લખ્યું છે. મારે અભ્યાસ કચ્છ ગામઠી શાળામાં ફક્ત ગુજરાતી ચાર ચેપડીને છે. તેમ હું લેખક પણ નથી છતાં પુસ્તક લખવાની ઈચ્છા થઈ તેને રોકી શકતું નથી. એટલે આ પુસ્તક લખ્યું છે. તેમાં શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ પણ લખાય નહિ તેની ખૂબ જ કાળજી રાખી છે. છતાં પણ શાસ્ત્ર વિરુદ્ધ જે કાંઈ લખાયું હેય. તે બદલ મિચ્છામિ દુક્કડમ. આ પુસ્તક વાંચતાં ધર્મપ્રેમીને જે કાંઈ સંદેહ થાય તે ધર્મગુરૂને પૂછી લેવા વિનંતિ કરું છું અને તેમાં જે ભૂલ જણાય તે બાબત મને ધ્યાન કરાવનાર ભાગ્યશાળીને હું ઉપકાર માનીશ હું લેખક નથી એટલે કદાચ આગળ-પાછળ લખાણું હશે અને વિષયાંતર થયું હશે તે પણ તે સદુબેધન (ધર્મના) ઉશનું હશે. જેમાં પ્રવચન ચાલતું હેય. તેમાં આડીઅવળી વાતે ચાલે તે તેમાં મૂળ ઉદ્દેશ તે ધર્મને સમજાવવાને જ હોય છે. હું કહું એજ સાચું એમ હું કદી પણ કહેતું નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હું કહું એમ કરે તેમ પણ હું કડેતેા નથી. (આપ તિને આગ્રહ રાખતા જ નથી.) મારો કહેવાના ઉદ્દેશ એક જ હાય છે કે સત્યને જાણવાની જિજ્ઞાસા કરે. અને સત્ય સમજાય ત્યારથી પાપથી ખચાય તેટલું પાપથી મચેા. થાય તેટલા ધમ કરી લ્યેા. એજ મનુષ્ય અવતારને સાર છે. . મને આ પુસ્તક લખવાની ઇચ્છા કેમ થઇ તેનું કારણ મારા દસ વર્ષના સમય ખરાબ ( કષ્ટમય ) ગયે. તે વખતે મને તૈય` અને હિંમત આપનાર ધમ સિવાય બીજું કઈ ન હતુ. તે વખતે મને વ્યાખ્યાન વાણી સાંભળવા માટે સમય પણ ન મલતા છતાં પણ ધના વાંચનથી ધીરે ધીરે આવા સમયમાં મનને શાંતિ રહેતી. તે પણ જૈન પ્રવચન (હાલમાં જિનવાણી ) જેવા વાંચનને આભારી છે. ફુરસદના સમયમાં આવા વાંચનથી મનમાં ખેાટા વિચારે આવતા અટકી જાય તે પણ મહાન લાભ છે. એટલે મને થયુ કે માર જેવા ખાલવાને આવા વાંચનથી સારી પ્રેરણા થાય તે કમ માંધતા અટકી જવાય તે પણ મહાન્ લાભને માટે થશે. મનુષ્યના હૃદયનું પરિવતન કયારે અને કેવા સંજોગામાં થાય છે તે જ્ઞાની સિવાય કોઈ જાણી શકતું નથી. આજના પાપી આવતી કાલના ધર્માત્મા બની શકે છે. અને આજના ધર્માત્મા આવતી કાલના પાપી બની જાય છે. (આમ તે આ ખેલ કના છે). આપણે તે આપણા આત્મા માટે જે કાંઈ શુભ Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાવથી ધર્મ આરાધના થઈ શકે તે કરી લેવાની છે. આયુથને કાંઈ ભરોસો નથી. કાળ કયારે કેળી કરી જશે તે પણ જ્ઞાની સિવાય કઈ જાણતું નથી. એ પણ સમય હતો કે જે કાળે રાજા-મહારાજા પિતાના સંતાનોને બધી કળાઓ સાથે ધર્મકળા પહેલી શીખવતાં હતાં. એમના મનમાં એવી ભાવના હતી કે અમારા સંતાને મનુષ્ય ભવમાં ધર્મ વગરના રહીને માનવ ભવને ન ગુમાવે. કેવી ઉચ્ચ ભાવના કહેવાય. દેવેને દુર્લભ એ મળેલે મનુષ્ય ભવ તેને તે સાર્થક કરવાની જરૂર છે કે નહિ? મનુષ્ય જે મનુષ્ય ખાવા-પીવા, હરવા-ફરવા અને એશઆરામ કરીને જિંદગીને વેડફી નાખતું હોય તે મનુષ્ય અને જાનવરમાં ફરક પણ શું? (જાનવર પણ ખાઈપીને કામ તે કરે છે, કોઈ કહેશે કે અમે લેવા કે માનવસેવા કરીએ છીએ તે સારા માટે છે. પણ એ સેવા કેવા પ્રકારે કરીએ છીએ એ પિતાના આત્માને પૂછી લેવું. પહેલાં જે નિસ્વાર્થ સેવા હતી તેમાં પહેલે અક્ષર નિઃ (ની) પાછળ તે રહી જતું નથીને? (એટલે નિઃસ્વાર્થ સેવાને ઠેકાણે સ્વાર્થની સેવા) સ્વાર્થમાં ફક્ત પિસે નથી, કેઈને ખુરશીને, (સત્તાને) કેઈને માનને તે કોઈને મેટા થવાને (હો) એમ ઘણી રીતે સ્વાર્થને અર્થ થાય છે. આવી સ્વાથી સેવાની જૈન શાસ્ત્રમાં કઈ કિંમત નથી. સેવા નામે સમય ગાળવા મંડળ કે સંસ્થામાં જઈ એસવું, મીટીગોમાં નિયમીત હાજરી આપવી અને બહુમાન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦. આભાર વિધિના કાર્યક્રમમાં સમયને ઉપયોગ કરે એને પણ સેવા સમજી લેનાર ફક્ત સત્તા ને માનના ભૂખ્યા સિવાય શું સેવા સમજી શકાય? આ કાળની સેવા કે નહિ? યથા રાજા તથા પ્રજા હમણાંના પ્રધાનેએ પ્રજાને સુખી કરવાના ભાષણે આપ્યા કર્યા એથી કાંઈ પ્રજા સુખી થઈ ગઈ! ખરું સુખ તે સંતેષમાં છે. ફકીરી, ગરીબી અને અમીરી એ તે રહેવાની જ છે. આ તે પર દુઃખભંજન વીરવિકમ જેવા રાજા જાગે તે પ્રજા સુખી થાય. પણ એ તે આ કાળે બનવાનું નથી. સ્વરાજ્યનું ફળ ખુરશીવાળાઓને મલ્યું. ધ્યેય ભલે સારું હોય પણ કામગીરી ઉલ્ટી હેય ને રસ્તે ઉો હોય તે ગામ આવે નહીં. આમાં આપણે ઊંડું ઉતરવું નથી. મૂળ તે સુખ સંતોષમાં છે. “સંતોષી નર સદા સુખી.” અને સુખ એ તે પુણ્યને આધીન છે. પુણ્ય ધર્મથી થાય છે. મૂળ વાત તે ધર્મ ઉપર જ આવશે. ધર્મ માટે પુરુષાર્થ કરે પડશે. એટલે પુરૂષાર્થ મનુષ્યને આધીન છે. ને ફળ મળવું એ ભાગ્યને આધીન છે. ભાગ્ય કહો કે પુણ્ય કહે એકની એક વાત છે. કેઈએમ સમજે કે મારા ભાગ્યમાં હશે તે મલશે. તે સમજીને (રેસે બેસી રહે તે અજ્ઞાન કહેવાય. ભાગ્યને કયારે ઉદય થશે તે જ્ઞાની સિવાય કઈ જાણી શકતું નથી. માટે આપણે તે પુરુષાર્થ આદરી રાખવું જોઈએ. અને સાચી શ્રદ્ધા હશે તે અવશ્ય સફળતા મળશે. હું જ્યારે મારી વિચારશ્રેણી (જુનવાણ) ની વાતે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કરૂ છુ. ત્યારે કેટલાક મારા હિતેચ્છુઓ કહે છે કે શું કરવા આટલુ ખેલે છે. એથી કોઇ તમારી વાત માની લેશે ? ના...૨ ના, પણ તેથી મને નુકશાન નથી. આ હિતેચ્છુઓને ડું કડુ' છું કે જમાનાવાદની ભયાનક આગ ચારે બાજુ ફેલાઇ ગયેલી દેખાય છે. અને તેમાં આય પ્રજા અને આય સંસ્કૃતિ ભડથુ થઇ રહી છે. તેમાં આપણે જૈના પણ આવી ગયા છીએ. આજે જગત જ્યારે ભૌતિકવાદની નાગચુડમાં જકઢાઈ અમિતનાં ગ`માં ખુચી રહ્યું છે. પાપ કરીને મેળવેલુ અન્ય” જ મુકીને જવાનુ છે પણ કરેલા પાપા ભવાંતરમાં ભેગાં આવવાનાં કે નહી ? જે પાપકર્મીને ન માનતા હાય તેનુ જેમ કલ્યાણ થાય તેમ કરે. પહેલાંના ઇતિહાસ જુઓ તે ધમ વેચીને ધન કમાવવાની કાળી બુદ્ધિ વેપારીઓ માટે કાળું કલંક ગણાતી કેનાડુ ? તે વખતે ક્રમાતાં ન્યાય—–નીતિથી અને જીવતાં સ ંતોષથી કે નહિ ? એટલે મારા કહેવાના ઉદ્દેશ એ છે કે દુનિયાની દેખાદેખી જૈન ન કરે, હું પ્રથમ દશ ને સાચા જૈનધમ '' નામનું પુસ્તક ગયા વરસે મે` બહાર પાડયું હતું તેમાં ‘આજને માનવી દિશાશૂન્ય બન્યા છે. • એ વાંચન સદ્ એધની પ્રેરણા કરે તેવુ' છે. તે સિવાય ધર્માં અને કને સમજવા માટેનુ આ વાંચન છે. એ પુસ્તકના વાંચનનું રહસ્ય પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે કહ્યું કે વાંચન આત્મા માટે (મનન કરવા જેવું છે) સારૂ છે. એક પૂજ્ય સાધુ ભગવંતે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મને લખ્યું હતુ` કે તમારી મહેનત સફળ છે. એથી મને ફા મલી ગયું સમજુ છું. આજના વિજ્ઞાન, શિક્ષણુ, સિનેમા, ટી.વી. ગંદું સાહિત્ય, કુમિત્રાની સેોબત, આહારની મેાટી ગડમથલે એ અગણિત પાપા પેદા કર્યાં છે. આમાં સાવધ રહે તે હજીયે ઉગરી શકે. તેને તેા સંસારી જન છતાં અંતઃકરણથી અત્યંત વંદનીય વિભૂતિ જ કહેવી પડે. આવા વિકરાળ કાળમાં ય જેને જિન શાસન મલ્યુ.એ બધા અત્યંત ભાગ્ય. શાળી છે કે નહી? તે ધારે તે આજે પણ પાતાના જીવને શુદ્ધ રાખી શકે છે. આ કાંઈ નાનુ સૂનુ સદ્ભાગ્ય નથી. જીવ જ્યારે ગર્ભોમાં અપાર દુ:ખ ભાગવે છે ત્યારે ભગવાનને યાદ કરીને કહે છે કે હે ભગવાન, મને ગર્ભાશયમાંથી બહાર કાઢ, હું ધમ કરીશ. પણ જ્યારે જન્મ થાય છે, સંસારની હવા લાગે છે ત્યારે ભગવાનને પણ ભૂલી જાય છે. જીવનને ધર્મશાળા બનાવવાને બદલે ક શાળા રૂપી 'ગલેા મનાવે છે. એમાં તે મહાન આત્માએ પેાતાનુ કલ્યાણ સાધી જાય છે, કોઇ કહે છે કે ધર્મોમાં એકતા નથી તેનુ કારણ શું ? બધાના પૂજ્ય તી કર ભગવાન એક જ છે. તેમ નવકાર મંત્ર, તત્ત્વજ્ઞાન પણ એક જ છે. અહિંસા, પરિગ્રહ, પરિ માણુ, બ્રહ્મચર્ય આદિ મૂળ ગુણામાં તેમજ અનેકાન્ત દશ નમાં ભેદભાવ નથી. ગ'ભીરતાથી વિચારે તે હજારે એકાદ વાતમાં મતભેદ ૐખાશે, અને તે ક્રિયાએ અલગ છે તેના કારણે Page #34 -------------------------------------------------------------------------- ________________ એકતા સધાતી નથી. પણ ધર્મ આત્માના કલ્યાણ માટે કરવાનું હોય છે. એટલે જેને જે ક્રિયાઓની અનુકુળતા હોય તે પ્રમાણે કિયા કરે. ફક્ત રાગ-દ્વેષ મૂકીને કરે. જૈન ધર્મ ડેઈને વેચાત લીધેલ ધર્મ નથી. કરે તેનો (જૈન) ધર્મ અને પૂજે તેના વીતરાગ) દેવજિનેશ્વર ભગવાને ભાખેલે ધર્મ જૈન ધર્મ કહેવાય છે એ ધર્મને ગમે તે ભવ્યાત્મા ગમે ત્યારે સ્વીકારી શકે છે. વીતરાગના વચનેમાં શ્રદ્ધા રાખવાથી ભવસાગર તરી શકાય છે. આ પુસ્તકમાં જૈન અને જગત, કર્મ અને ધર્મને સમજવા માટે સુંદરમાં સુંદર વાંચન છે. ઉપરાંત નાનામોટાં ઘણાં છે. તે સિવાય “ગલે ને પગલે નિધાન” ઉપર અને “ધર્મને જ પાપને ક્ષયની કથાઓ ઉપરાંત કુમાર પાળ રાજાને પૂર્વભવ, કુમારપાળ રાજાએ અહિંસાથી કરેલું રાજ્યનું દષ્ટાંત, ક્રોધ કષાય ઉપર ચંડકૌશિક સર્પને પૂર્વ ભવ વગેરેનો સમાવેશ થાય છે, ચંડકૌશિક સર્પને ભગવાન મહાવીર સ્વામીને ભેટો થઈ ગયે પણ મને (સંપાદક) કયા ભગવાનને ભેટો કયારે થશે તે જ્ઞાની જાણે. આ પુસ્તકના વાંચનમાં જેને વાંચતા કંટાળો આવે તે સમજી લેવું કે આવા વાંચનમાં એને રસ નથી, જેમાં રસ હોય તેમાં કંટાળો આવે નહીં. સિનેમા ને ટી. વી. જોવામાં કલાકોના કલાકે જાય એમાં કંટાળો આવતે નથી કારણ તેમાં તેને રસ છે. જેને જેવું વ્યસન. અફીણના બંધાણીને પાંચ કૂવાન્ન થાળીમાં પીરસશે તે ગમશે નહી પણ તેને Page #35 -------------------------------------------------------------------------- ________________ અફીણના કસુંબા સાથે સુકે રેટ આપશે તે તે સારે લાગશે. - આધુનિક વર્ગને અવનવું, નિત્યનવું સાહિત્ય વાંચવું ગમે છે. પછી તે ગમે તેવું હોય અને ગમે તેનું લખેલું હોય. આજે વાંચનની ભૂખ જાગી છે. આજે છાશવારે એવું વિકૃત અને અશ્લીલ સાહિત્ય બહાર પડે છે. અને તે પ્રજાના હાથમાં આવે છે. પરિણામે આવા વાંચનથી આત્મા પથભ્રષ્ટ, શ્રદ્ધાભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટ બને છે. આવા સાહિત્ય દ્વારા આપણે ભારતીય સંસ્કૃતિને મોટો ફટકો લાગી રહ્યો છે! કચરા પેટીમાં નાખવા જેવા ઉશૃંખલ સાહિત્યના વાંચન દ્વારા આજના કુમળી વયના બાળક–બાલિકાઓ અધઃપતનની ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યાં છે. મહા પુણ્ય ઉદયે સાંપડેલ માનવજીવન એ જ્યાં ત્યાં જેમ-તેમ ફેકી દેવાની વસ્તુ નથી. આ વિષમકાળમાં મનને ઉન્મત્ત બનાવીને જીવનને બરબાદ કરી દે એવાં પુસ્તકો વાંચવા કરતાં, સારા ધર્મને વાંચનથી આત્માને સારી પ્રેરણા મળશે, તેવું આ પુસ્તક છે. જૈન કુળમાં જન્મે નામે જૈન કહેવાયા કરતાં કર્મો જૈન હોય તે જ સાચે જૈન. આ કાળમાં જેનેની ખોવાઈ ગયેલી જવાંમદીએ શ્રી જૈન શાસનના હર્યા-ભર્યા, લીલાછમ ખેતરને વાડ વિનાનું બેડી બ્રાહ્મણનું ખેતર બનાવી દીધું છે. વાંચે પાના નં. ૨૫ પુસ્તક “પ્રથમ દર્શને સાચે જૈન ધર્મ.' Page #36 -------------------------------------------------------------------------- ________________ – જમાને ને આપણે – કેટલાક કહે છે કે જમાને પલટાય છે. જમાને પલટયે છે કે માનવ પલટયે છે. જમાને બગડ્યો નથી પણમાનવ બગડયો . માનવી ધારે તે આ જમાનામાં પણ સારે બની શકે છે. જયાં માનવ પોતે જ પિતાની માનવતાને પગ તળે ચાંપતે હોય ત્યાં જમાને બિચારે શું કરે? એ તે જડ છે. એનામાં ચૈતન્ય પૂરનાર માનવ પિતે જ છે. તમે જ કહે કે ઈન્સાનને હેવાન બનાવી દેનાર કેણ છે? તમે જ કહે કે ભગવાનને ભૂલાવી દેનાર કેણ છે? એક જ પિસે... આ જમાનાની દેખાદેખીથી ચાલતા માણસને હવે પૈસાની કિંમત છે. સાર અસારની કિંમત જ નથી. એટલે તે આ જમાનામાં – સીધે સાદે ઈન્સાનકા, ઈસ દુનિયામેં કામ નહીં; કેઈન પૂછે ઉનકે ભૈયા, જિસકે પલેમેં દામ નહીં. - આ કાળમાં નિર્ધનપણું એજ નરક છે. કારણ હમણાં ધન અને સત્તા પૂજાય છે. સંસ્કારને કેઈ પૂછતું નથી. અમે ભણતા ત્યારે અમારા ગુરૂ કહેતા, “ફાટેલા કપડે અને ગરીબ માવતરે લાજ જતી નથી. લાજ કુકર્મો કરવાથી જાય છે.” કપડા ફાટેલા ચાલે પણ સ્વચ્છ જોઈએ. છથી મન સ્વચ્છ રહે છે. જેને નથી પિસાતું છતાં Page #37 -------------------------------------------------------------------------- ________________ પણ ખોટા ખર્ચ કરવાથી તેને સાચા પેટા કરીને, કમાણુ કરીને પાપકર્મ કરવા પડે છે. ભણેલા કોને કહેવાય? વડની, માત-પિતાની સેવા કરતે હેય, સાચા ધર્મ ઉપર જેને પૂર્ણ-પ્રેમ હેય, પાપ કર્મ કરતાં જે ડરતે હેય, સત્યને શોધવાની ઝંખનામાં જે રહેતે હેય એ ભણતર. બાકી તે ભણતરને ભારે વચ્ચે, ડીગ્રીઓ વધી પણ ગણતર ગયું. આ જમાનામાં બળીયાના બે ભાગ, એમાં જે બુદ્ધિ ભળે તે ચાર ભાગ, તેમાં પણ જે લાગવગ લાગી જાય તે થાય છે ભાગ. એ નાટક ચાલે છે. પૂર્વ કાળ જુએ. કેવું શાંતિમય વાતાવરણ હતું. એની જગ્યાએ આજે ધાંધલીયું, અશાન્તિથી ભરેલું વાતાવરણ સર્જાઈ ગયું છે અને આવી રીતે લગભગ સંસ્થાઓ અને મંડળે ચાલે છે. આટલું ધ્યાન કરો – ૦ કેઈ પાસેથી સ્વાથી સેવાની આશા રાખે નહી, અને પિતે સ્વાથી સેવા કરે નહીં. ૦ કાપવાદ અને અપયશ મરણ કરતાં ખરાબ છે. બીજાનાં છેટા વિચારોના ગુલામ બને નહીં. ૦ પુણ્ય વગર બુદ્ધિમાન પણ ભીખ માગે છે. ૦ આફત વખતે મદદ-સહાય કરવી ઉત્તમ છે. ૦ સમય બળવાનું છે. પુરૂષ બળવાનું નથી. ૦ ૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ર૭ ૦ ફક્ત હિંમત ગઈ તે શરીરની શક્તિ ગઈ સમજો. - ગરીબી (નિર્ધનપણું) એ તે પ્રારબ્ધતાની વાત છે, પણ માણ દિન ન બનવું જોઈએ. દીન બનવું કે ન બનવું એ તે પિતાના મનની વાત છે. ૦ આત્મ વિશ્વાસ વગરને માણસ નબળા મનને છે. 0 સિંહ અને વાઘ કરતાં અશુભ વિચારો વધારે કટ્ટર દુમને છે. દુનિયાના તમામ જીવે પુણ્ય-પાપને આધીન છે. એટલે પુણ્ય કર્મ કરવા ઈચ્છા કરે અને તે માટે સત્કર્મ કરો. ૦ આ તે જરૂર ધ્યાન કરવાનું છે કે આપણે સંસારના પ્રવાસીઓ છીએ, રહેવાસી નથી. ૦ સંસારની સંપત્તિએ તે આજે છે ને કાલે નથી, પણ એના ઉપયોગથી સરજાતું પુણ્ય જ પરભવમાં સાથે આવવાનું છે. - લક્ષ્મીના ત્રણ પ્રકાર છે. (૧) દાન (૨) ભેગ (૩) નાશ. તેમાં દાનમાં લક્ષ્મી વપરાશે તે ઉત્તમ છે. “ખા ગયા શું ખો ગયા, દે ગયા છે લે ગયા એટલે હાથે વપરાશે એ સાથે આવશે. મરી ગયા પછી એ લક્ષ્મીને કે ઉપયોગ થશે તે આપણે જાણી શકતા નથી એટલે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે હાથે તે સાથે. ૦ જીવન જુઓ ! આપણે પૈસે કયાં જાય છે ? નામના માટે, કીર્તિ માટે. Page #39 -------------------------------------------------------------------------- ________________ લેક સારા કહે તે માટે દાન કરનારની શ્રી જૈન શાસ્ત્રમાં કુટી કોડીની કિમત નથી એટલે ધર્મ માટે તમને સદુઉપગ કરનાર આત્માને ઉપરની કઈ પણ વસ્તુને મનમાં રાખીને દાન કરવા કરતાં ભવાંતરના (પરભવના) પુણ્ય માટે ભાથું બાંધવાની ઈચ્છા કરવી એ જ ઉત્તમ દાન થશે. સુપાત્ર દાનના સાત ક્ષેત્રમાં આવા પુસ્તકે માટે દાન આપવું તે સાત ક્ષેત્રના દાનમાં જ્ઞાનદાન છે. તે અભયદાન પછીનું ઉત્તમ દાન છે. (૧) કૃતયુગમાં સામે જઈને દાન અપાય છે. (૨) ત્રેતાયુગમાં બોલાવીને અપાય છે. (૩) દ્વાપરમાં પ્રાર્થના કરીને અપાય છે અને (૪) કલિયુગમાં નામના માટે) કીર્તિદાન કરવાની ભાવ નાથી દાન અપાય છે. સહેજ મિલા એ અમૃત બરોબર, માગ લીયા શે પાણ; છીન લીયા એ રક્ત બરોબર. ગોરખ બેલે વાણી.’ સહેજ મિલા એ અમૃત બાબર એટલે દાન આપનાર ભાગ્યશાળી ભાવથી દાન આપવાની ઈચ્છા કરીને સામે જઈને બીન શરતી દાન આપે તે દાન અમૃત બરાબર છે. સૂચન મલ્યા પછી પણ દાન આપનારને વારંવાર કહેવા પછી પણ (મનના ખેટ ભાવ) ભાવ ખાને દાન આપે તે દાનથી લાભ એ થશે. (કારણ છીન લીયા જેવું કહેવાય.) Page #40 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન કાળે દાન આપનારને તેટો નથી પણ કેના માટે ? સંસ્થાઓ, મંડળના અગ્રેસના કહેવાથી નામની તખ્તીઓ, મેટાઈ કે બહુમાન જેવા કામ માટે જલ્દીથી આપશે પણ બીન શરતી કેઈ પણ અપેક્ષા રાખ્યા વગર દાન આપનાર વિરલા પુરૂષ જ હશે. લગ્નમાં ફેટા (આલબમ) પાછળ હજારના ખર્ચ થઈ જશે તેમાં વાંધો નથી કારણ કે તેમાં રસ છે. તેમાં પણ જેને નથી પિસતું તેવા લોકો બીજાની દેખાદેખીથી બેટા ખર્ચા કરીને પૈસા નકામા ખર્ચે છે. એક ભાઈએ મને કહ્યું “લગ્નમાં ફેટાને ચાર હજાર રૂપિયા ખર્ચ થ. હવે ટાઓ (આલ્બમ) એક બાજુ પડયા રહે છે.” ત્યારે મેં કહ્યું કે રાજ આલ્બમમાં ફટાઓ જોવાથી ઘણા માણસોના દર્શન થશે કે નહિં? પછી એ શું બોલે? મારે કહેવાને ઉદ્દેશ એ છે કે આપણી કમાણીના પૈસા સારા માર્ગો જેટલા વરશે તે સારા લાભને માટે થશે પછી તે જેવી જેની મરજી. ઘણાને આવા પુસ્તક વાંચવા ગમે છે. પણ વેચાતા લેવા ઇચ્છા થતી નથી. આમ બે-પાંચ રૂપિયા ચા-પાણીમાં ખરચાઈ જતાં હશે પણ આવા પુસ્તક વેચાતાં લઈ વાંચીવંચાવવાને લાભ લેવાની ઈચ્છા કરતાં નથી. તે માટે આવા પુસ્તકોને ધર્મપ્રેમી ભાગ્યશાળી આત્માઓએ પ્રભાવના કરવાથી તે પણ જ્ઞાન દાનના ઉત્તમ ફળમાં ભાગીદાર થશે. કરણ કરાવણ અને અનમેદનનું સરખું ફળ કહ્યું છે. આવાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ' પુસ્તક! વાંચતા તે। મનને સારી અસર થાય ત્યારે જ આજના ગદા વાંચન અને નાવેલો જેવા પુસ્તક વાંચવાના ત્યાગ થાય. તે જ (સુસંરકાર) આય સંસ્કૃતિના સદુપયોગ થાય. ત્યારે જ નકામા ખંધાતા પાપથી અટકી જવાય. પણ એ તા કયારે અને કે જ્યારે સુગુરૂના સમાગમમાં આવવાનું મન થાય. ગુરૂ દીવા છે. અંધારામાંથી પ્રકાશમાં જવા માટે સુગુરૂના સમાગમની જરૂર છે. મન વગરનું વાંચન નકામુ છે. સંતાષ વગરનુ' સુખ નકામુ છે. અને ધમ વગરનું જીવન નકામુ છે. એટલે ધર્મ' વગરના મનુષ્ય જીવનની જૈન શાસ્ત્રમાં કઇ જ કિંમત નથી. આમ તે। જૈન કુળમાં જન્મ્યા તે શ્રાવક કહેવાય છે. અને શ્રાવક તેા સંસારમાં આછામાં ઓછા પાપથી કેમ જીવાય ને વધારેમાં વધારે ધમ કેમ થાય એજ લક્ષ્યવાળા હાય છે. અને ધર્મ કરે તે પણ શાસ્ત્રમાં બતાવ્યા મુજબ કરે. આવે લક્ષ્યવાળા શ્રાવક થેાડા પણુ જે કાંઇ ધમ કરે તે ( ઉત્તમ ) સારા લાભ માટે થશે. મારા જેવા ( અલ્પ જ્ઞાનવાળા ) માટે આ પુસ્તકનુ કામ મહાભારત કહેવાય. પણ શ્રી આદિનાથ ભગવાન અને પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ની કૃપાથી કુદરતે આ કામ પાર પાડયું. તેમાં દેવ-ગુરૂને મહાન્ ઉપકાર માનું છું. અને આ પુસ્તક માટે તન, મનથી સાથ સહકાર આપનાર ભાગ્યશાળીએ અને આગળથી નકલે નોંધાવનાર ધમ' પ્રેમીએ, ધમના કામને ઉત્તેજન આપનાર Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભાગ્યશાળીએ તે ( વ્યક્તિગત નામે લખી શકાયા નથી સુને! આભાર માનું છું. લખમશી લાપસીયાએ મોકલ્યુ' એ સ્વધર્મના ધર્માનુરાગી શ્રી પ્રેમજીભાઇ આ પુસ્તક માટે નિવેદન લખી વાંચનને ટેકો આપવા બદલ તેમને ધન્યવાદ ! શાસ્ત્રી શ્રી. પી. જે ખૌઆ નાકરી કરતાં પણ પોતાના સમયના ભેગ આપીને આ પુસ્તકનું સ ંશાધન કરી આપ્યુ અને મારી વિનંતિને માન આપીને આમુખ લખી આપ્યું. વાંચકેાને આ પુસ્તકના વાંચનના અભિપ્રાય આપીને સ્વધર્મના કામને ઉત્તેજન આપ્યુ છે. અને ટાઇમને વેસ્ટ ન કરતાં તકલીફ઼ા વેડીને રાહ જોવડાવ્યા વગર કામ કરી આપવા બદલ હું એમના આભાર માનું છું. વમાનકાળમાં સામાન્ય વ્યક્તિના કામ માટે સ્વતંત્ર ધાવાળા ટાઈમ લઈ શકનાર ભાગ્યશાળીએ કામ કરવાની ઈચ્છા બતાવીને કામ કરવાનું કહી ગયા પછી પણ હા કે નાના જવાબ આપવા આવતાં નથી તેનું કારણ એ છે કે એમને ધ્યાન હતું નથી કે ધર્માંના કામ માટે કોઈને રાહુ જોવડાવીધે એ તા દોષને માટે થશે. એમને કામ સાથે સબધ હોતો નથી, પોતાની નામના પુરતા સબધ હોય છે. આ પશુ કાળના પ્રભાવ છે. નહિ તા નાનુ કામ હાય કે મેાટુ કામ, સામાન્ય વ્યક્તિનુ કામ હાય કે શ્રીમ ંતાનું કામ પણ હાથમાં લીધેલા (કહેલા) કામ બદલ રાહ જોવડાવ્યા વગર ટાઇમ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨. ઉપર ખુલાસો કરી દેવું જોઈએ તેમ ધર્મના કામમાં તે કરણ, કરાવણ અને અનુમોદન સરખું ફળ કહ્યું છે. એટલે લીધેલું કામ પૂરું કરીને મુક્ત થઈ જવું જોઈએ. આ પુસ્તક માટે પૂ સાધુ ભગવંત મુનિશ્રી સૂર્યયશચંદ્રજી મહારાજ સાહેબે મારી વિનંતિ સ્વીકારીને (મનના બેટા ભાવ ખાધા વગર) ખોટો ટાઈમ વેસ્ટ ન કરતાં પિતાના શિષ્ય મુનિશ્રી પદ્મયશચંદ્રજી પાસેથી આશીષ (પ્રસ્તાવના ) લખાવીને મને મેકલી આપી આ પુસ્તકની શોભા વધારી તે બદલ હું તેમને ત્રણ છે. હગારે વાંચકોને વિદિત થાય કે આ પુસ્તકના પ્રકાશક યશભાગી ભાગ્યશાળી ધર્માનુરાગી શ્રી હંસરાજભાઈ ગેલાભાઈ કે જેમની ત્રણ બાલ-બ્રહ્મચારિણી સુપુત્રીઓએ સંસારને ત્યાગ કરી ચરિત્ર માર્ગે પ્રયાણ આદરેલ છે. પ્રકાશક તરીકે આ પુસ્તકમાં ફેટો આપવા મેં કહ્યું તે તેઓશ્રી લેકીર્તિથી પર રહેવા મના કરીને ધર્મરૂપ એક પુસ્તકની શોભામાં અભિવૃદ્ધિ કરી છે તે બદલ ધન્યવાદને પાત્ર છે. એવા પવિત્ર ધર્માત્માને હું તેમને આભાર માનવા સાથે અભિનંદન આપું છું. ગયા વરસે મારા પ્રસિદ્ધ થયેલા પ્રથમ દર્શને સાચો જૈનધર્મ ” પુસ્તકના પ્રકાશકનો યશ લેનાર ધર્માનુરાગી શ્રી લખમશી ખીમજી સાવલાને પણ આભાર માનું છું. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આ પુસ્તકનું વાંચન સધને પ્રેરણા કરે તેવું છે એટલે આ પુસ્તકને ફરી ફરી વાંચવા વિનંતિ. પ્રશ્ન તે જૈનમાં શક્તિ સંપન્નવાળા આવા પુસ્તકોની આગળથી નક્કે નેધાવીને વાંચકોને પ્રભાવના કેમ કરતા નથી? ઉત્તર : કારણ આવા પુસ્તકનું વાંચન સંસારના સુખને (ધન દોલત વિગેરે વિગેરે) બતાવતું નથી અને આપતું નથી એટલે કેટલાક જેને આમાં રસ ન હોય એ બનવા જોગ છે. પ્રશ્નઃ જૈનેમાં પણ ઈતર ધર્મના દેવને (જેવા કે જ--રામદેવપીર અને અંબાજી વગેરે વગેરે) આરાધે છે, મરે છે અને એમના ઉપર શ્રદ્ધા રાખે છે એનું કારણ તે કાંઈક હશે ને ? ઉત્તર ઃ કારણમાં એ દેવે સંસારનું સુખ (ધનદેલત વગેરે વગેરે) બતાવે છે. અને આપે છે એમ સમજનારા જેને એમના ઉપર શ્રદ્ધા રાખતા હશે. અને આરાધતા હશે એ બનવા જોગ છે. મૂળ તે પોતાના ભાગ્યમાં આરાધેલ હોય તે મલે છે. ભાગ્ય વગર કઈ પણ આપી શકતું નથી. પણ (કાગનું બેસવું અને ડાળનું પડવું) કુદરતે કેઈને લાભ થઈ જાય તે એ બીજાને કહે, બીજાના જાણ વામાં આવે એટલે અનેકે પણ એમાં લલચાય. એના સિવાય બીજું કંઈ જ કારણ સમજાતું નથી. આપણે જિનેશ્વર 3 Page #45 -------------------------------------------------------------------------- ________________ ભગવાન એવા સુખ આપતા નથી અને બતાવતા પણ નથી. એ તે અખંડ અવ્યાબાધ સુખને બતાવે છે. એ સુખને પામવા પુરૂષાર્થ તે આપણને જ કરવાનું હોય છે. એટલે જ આપણી ગાડી જો ઊંધા પાટે ચડી ગઈ હોય તે (આપણે એટલે જેન કુળમાં જન્મેલા એમાં હું પણ આવી જાઉં છું) તેને સીધે પાટે લેવા આવા વાંચનની જરૂર છે. આ લાંબા નિવેદનમાં મારા અંતરના ભાવ (વિચારે) રજુ કરી દીધાં છે તેમાં કોઈને મન દુઃખ થાય તેવું કંઈ લખ્યું નથી છતાં વાંચક પાસેથી ક્ષમા માગી લઉં છું. આશાતનાથી બચવા આ પુસ્તકને ગમે ત્યાં નાખી ન દેતાં વાંચે અને વંચાવે ને લાભ લેવા ચુકશે નહિ. એજ ભાવના સાથે નિવેદન પુરૂ કરું છું. શક્તિ. શાન્તિઃ શાન્તિઃ સર્વ મંગલ માંગયમ, સર્વ કલ્યાણ કારણભૂ; પ્રધાન સર્વ ધર્માણમ્, જેનમ્ જયતિ શાસનમ્ Page #46 -------------------------------------------------------------------------- ________________ • 8 શ્રી પરમાત્મને નમ: આમુખ नामुक्तं क्षीयते कर्म, कल्पकाटीशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ અર્થ:–નિકાચિત બાંધેલા શુભ કે અશુભ કર્મ સેકડે વરસે બાદ પણ ઉદયમાં આવે છતે અવશ્ય જોગવવા પડે છે. આ અટલ સિદ્ધાંત જૈન શાસનને છે. શ્રી વીતરાગ પરમાત્માના ધર્મના પ્રભાવ આગળ અશુભ કર્મો બિચારા કયાં સુધી ટક્કર લઈ શકે ? રાજે તેપને. હારીને વિદાય થવું પડયું. આ જાણવા માટે શ્રીપાળ અને મયણાનું ચરિત્ર વાંચે ! ' આ તે સંસાર ! મને રથની ઈમારતને તુટી પડતાં શી વાર? કર્મને એક ટાઈમ-બોમ્બ ફાટે એટલે આખી ઈમારત ભંગાર. માટે તે જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે, મારા તારાની ઠગારા સંસારની કેઈ ન કરશે યાર” કર્મ અને ધર્મના મર્મ સમજાઈ જાય તે મયણાની જેમ દુઃખ આવે તે પણ પોતાના પૂર્વકૃત કમેને દૈષ જુએ. મયણાસુંદરી કહે છે કે, હે પ્રાણેશ્વર! શીલવતી કન્યા એક ભવમાં બે પતિ કરે જ નહીં. Page #47 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીના પિતા પ્રજાપાલ રાજાએ અહં પિષવા ખાતર મયણાસુંદરીને કહિયા સાથે પરણાવી હતી. શ્રીપાલને પૂર્વકૃત કર્મના કારણે કોઢ રેગ થયે હતો પણ ધર્મની શુદ્ધ ભાવ પૂર્વક આરાધનાથી કર્મ હટાવીને નવું જીવન પામ્યા હતા ત્યારે તેમના હૃદયમાં તારે તારમાં શ્રી જિન શાસનને જય જયકારને જમ્બર, ઝંકાર પેદા થયે હતે. તેને મનમાં થયું કે, “કેવું અલબેલું આ જૈન શાસન છે. મારા જેવા રોગીષ્ઠ કોઢીએ પણ અનન્ય ભાવે એનું શરણું સ્વીકાર્યું તે એણે તે મારા તન-મનને જ નહીં કિંતુ આત્માને ય ઉજળું બનાવી દીધું. જગતના સર્વ છે આ શાસન પામે અને સઘળાં ભવ દુઃખ પામે એવું દિવ્ય વાતાવરણ પેદા કરવા માટે હું દિન-રાત ધર્મારાધનામય જીવન દ્વારા પ્રયત્ન કરતો રહીશ. ઉત્તમ જીવનની લગભગ બધી આશા હારી ચુકેલા મને જે શાસનના મુનિરાજે ધર્મની આરાધનાને માર્ગ બતાવીને તે જ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપીને મારા પડતા જીવનને બચાવી લીધું, એ શું આ શાસનની ઓછી કમાલ છે? આવું તારક શાસન વિદ્યમાન હોવા છતાં કર્મનાં રેદણાં રેવા તે તે કાયરતાનું એક લક્ષણ લાગે છે. હું તે હવેથી મારા જીવનની પ્રત્યેક ક્ષણને સ્વ–પર કલ્યાણ માટે જ સદુપયેગ કરતે રહીશ કે જેથી આ શાસનના અસીમ ઉપકારોનું યત્કિંચિત ત્રણ પણ અદા કરી શકું. Page #48 -------------------------------------------------------------------------- ________________ “સ્વધર્મને મરજીઆત ન બનાવે પણ ફરજીઆત બનાવે.” વર્તમાનકાળે ભલે નિમિત્તજ્ઞ જ્ઞાનીઓ નથી પણ જૈન શાસન તે એજનું એજ છે. જેન શાસનના શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબનું નાનું પણ અનુષ્ઠાન સંપૂર્ણ શ્રદ્ધા તેમજ સો ટચના શુદ્ધ ભાવ સાથે કરવામાં આવે તે શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબના લાભ જરૂર પામીએ. શ્રી જિનભક્તિમય તપ-જપને પ્રભાવ ત્રણે કાળમાં એનો પ્રભાવ ફેલાવે જ છે. શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા વિરુદ્ધના જીવનમાં સુખ શાંતિને થતો કહેવા અનુભવ જડતા અને અજ્ઞાનને દ્યોતક છે. સારિક જીવનની પ્રત્યેક પળને પ્રભુની ભક્તિ વડે સાર્થક કરીને દેવદુર્લભ પ્રાપ્ત થયેલા માનવભવને સફળ કરવા જ્ઞાની ભગવંતને આદેશ છે. આ પણ જૈન શાસનમાં તપનું પણ ઘણું મહત્વ છે; તપસ સિદ્ધિઃ” અન્ય દર્શનમાં પણ મનુસ્મૃતિમાં કેવું છે કે “જે હુસ્તર છે, દુપ્રાપ્ય છે, દુર્ગમ છે તે બધું તપ દ્વારા સિદ્ધ કરી શકાય છે, તપની આગળ કઈ ચીજ કઠીન નથી. તપથી અનેક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જૈન શાસનને પામેલા આત્માએ તે (શકિત અનુસાર) શક્તિને ગોપવ્યા વિના જે બની શકે તે જાતનું તપ કરવું જોઈએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાચા જૈન બનવા માટે આટલું જરૂર કરવું જોઈએ. (૧) નવકારશીનું પચ્ચખાણ અને રાત્રિ ભેજનનો ત્યાગ. (૨) કંદમૂળ અને અભક્ષ્યને ત્યાગ. શ્રી જિન શાસનના અનુરાગી શ્રીયુત કાનજીભાઈ સતીયાએ શાસ્ત્રવાંચન અને શાસ્ત્રશ્રવણનું મનન કરી જીવનમાં પરિણમન કર્યું છે. જેથી ગૃહસ્થાવાસમાં પણ ધર્મમય જીવન જીવી જાણે છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રી કાનજીભાઈએ શાસ્ત્રશ્રવણ અને વાંચનને નીચેડ પીર છે. વિવિધ વિષયેનું વાંચન (સધ) પ્રત્યેક વાચકને સદ્ધ-સાચી શિક્ષા આપે તેવું છે. મને તેઓશ્રીએ પ્રસ્તુત પુસ્તકના પ્રેસ મેટરનું સંશોધન કરવાની તક આપી તેથી મને વાનગી ચાખવાની તક મળી. અને આમુખ લખવાનું પણ મારે શિરે તેઓશ્રીએ ઢળ્યું તેથી અભિપ્રાય રૂપે બે શબ્દ લખવાને ચાન્સ મળે છે તે બધી તકે મને મળવા માટે શ્રીયુત્ કાનજી ભાઈ સતીયા આભારી છે. | મુમુક્ષુ ભવિ આત્માને, સમ્યગ દષ્ટિ આત્માને વાંચનથી જૈન ધર્મના સિદ્ધાંતને દષ્ટાંત સાથે બંધ થશે અને મનુષ્ય ભવની સાર્થકતા કરી લેવાની તાલાવેગી જાગશે અને પછી ગુરૂ ભગવંતે પાસે જઈ ધર્મ પામી જીવન સાર્થક કરશે. એવી અભિલાષા. | શિવમસ્તુ એજ લી. સં. ૨૦૩૬ શાસ્ત્રી પ્રેમચંદ જગશી બૌઆ માગશર સુદ ૧૪ નાની તુંબડીવાલા રવિવાર મિતિ Page #50 -------------------------------------------------------------------------- ________________ - જૈનમ્ જયતિ શાસનમ્ર હર્ષ સાથે જણાવવાનું કે સંવત ર૦૩૬ની ચૈત્ર માસની આય બિલની ઓળી નિમિત્તે રાજસ્થાન કેસરી પ. પૂ. ઉપાધ્યાય મ. શ્રી મનોહર જય શ્રી કાંદિવલી (વેસ્ટ) ભુલાભાઈ દેસાઈ રોડ દેરાસરમાં સંઘની વિનંતિથી પધાર્યા હતાં. તેમની નિશ્રામાં મારા પૂ. માતા-પિતાની પુણ્ય સ્મૃતિ નિમિતે સંકલ્પ કરેલ શુભ ધાર્મિકકાર્ય પંચાન્ડિકા મહત્સવ સાથે શ્રી સિદ્ધચકપૂજન ચેત્ર સુદ ૧૪ ને રવિવારે તા. ૩૦ ૩-૮ના શુભ દિવસે પરમકૃપાળુ પરમાત્માની અમથી બહુજ સુંદર રીતે ભણાઈ ગયું તે બદલ દેવ-ગુરૂ-ધર્મના મહાન ઉપકાર માનું છું. રાજસ્થાન ફેરી હાલા આચાર્ય વિજય મનહરસૂરીધરજી મ. સા. (વૈશાખ સુદ ૧૩ને સોમવાર તા. ૨૮-૪-૮૦ ના પૂના મધ્યે આચાર્ય પદને ધારણ કર્યું ) મારી વિન તિને માન આપીને મારા સંપાદન કરેલ પુસ્તક “સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ” માટે નિવેદન લખીને કહ્યું તે બદલ હું તેમને મહાન ઉપકાર માનું છું. અને તેમને ત્રાણી છું. ઉપરાંત અમારા ગામશ્રી કચ્છ તુંબડી મુંબઈ મહાજનશ્રીએ પુસ્તકના ટાઈટલ છેલ્લા પાને લખવા માટેનું વાંચન કર્યું તે વાંચતા શ્રી જિનેશ્વર ભગવંતનું શાસન જયવંતુ વતે છે એ સચેટ પુરવાર કરી આપ્યું છે. તે બદલ હું તેમને પણ આભાર માનું છું. આથી આગળના પાનામાં મારા લાંબા લાંબા નિવે. દનમાં મારા મનના વિચારે રજુ કરી દીધાં છે. કંટાળ્યા વગર વાંચી લેવા વિનંતિ. લી. કાનજી શામજી સતીયા Page #51 -------------------------------------------------------------------------- ________________ | ગઈ નમઃ | ૐ નમ: સિદ્ધ II आ शैशव शील शालिभ्यां श्रीमद् विजय नेमि-लावण्य सूरीश्वराभ्यां नमः ॥ = યત્કિંચિત્ = " આજે સમસ્ત વિશ્વ અશાંતિ, અસંતેષ, અતૃપ્તિ, હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ, પરિગ્રહ, ઈત્યાદિની કોળીયાની જાળમાં એવું ફસાયું છે કે -રમેને પોતાને જ સમજ નથી પડતી કે શું કરવું ? ક્યાં જવું ? કઈ રીતે બચવું ? જાણે, અજાણે ગતિ પ્રગતિના નામે દુર્ભાગ્યે દુર્ગતિને માર્ગ કંડારાઈ રહ્યો છે. માનવ આંખ બંધ કરીને આંધળી દેટ મૂકી રહ્યો છે - શિષ્ટતા, સભ્યતા, આધુનિકતાના નામે મધ, માંસ, ઇંડા ઇત્યાદિ જીવલેણ સંસ્કારનાશક અખાદ્યને વપરાશ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે ! તામસિકતાને વિસ્તાર વધી રહ્યો છે. સાત્વિકતા દવલી બની છે. માનવતા બેડાલ બનીને પિક મૂકીને રડી રહી છે. અંધકાર ગાઢ-અતિગાઢ બની રહ્યો છે. લૂંટફાટ, અનીતિ-અત્યાચાર-ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની આર્ય–સંસ્કૃતિની ગંભીર ઠેકડી ઉડાડી રહ્યો છે. આ આર્યદેશ માટે જે સદાચાર માનવજીવનમાં તાણાવાણાની જેમ સહજ વણાઈ ગયે હતે. આજે તે Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ જે ક્વચિત્ દેખા દે છે. માનવજાત જાણે મરવાના વાંકે જીવી રહી છે. દુઃખદ આશ્ચર્યજનક તથ્ય એ છે કે માનવજાત પિતાના રક્ષણ માટે બીજાને રહેંસી નાખવાના પ્રયોગમાં ખતરનાક સીમા ઓળંગી ચૂકી છે. પિતાના ભોગે પણ બીજાને બચાવવાની આર્ય સંસ્કૃતિની અમૂલ્ય પરંપરા જાણે લેપ પામવાની અણી પર છે. જેના જીવન માટે ફના થવાની તમનને લૂણે લાગે છે. અલબત્ નાશ થયે નથી આંશિક પણ ધાસ ધબકી રહ્યો છે. એ પણ એક શુભ માટેની ફીણ આશા છે. | વિશ્વને જીવન જીવવાની કળા શિખવવાની વારસાગત અધિકાર ધરાવતું વિશ્વગુરૂ ભારત આજે વિશ્વના બારણે દયામણા ચહેરે મોટું વકાસી ને ઉભું છે. કારણ? સંસ્કૃતિના સંસ્કારે ભૂલાઈ ગયા છે. પરંપરાના પમરાટ દુર્ગધની પ્રતેને ખડકલે ખડકાવે છે. વિરાટ એગ્યતાને વામિણી બનાવી દીધી છે. ભારતના ભવ્ય આદર્શ અને સાચા ઈતિહાસને બદલવાને ખેલ ખેલાઈ ચૂકયો છે. ભારતની આંખે ઉંધા ચશમા ચઢાવી દેવાયા છે. સ્વત્વના તેજ હણાઈ રહ્યા છે. દશે દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. પ્રકાશ અવરાઈ ગયું છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ માનવજાત જાણે પ્રાણ વિહિન યંત્ર સમી બની છે. આ બધી સ્થિતિ ઉકેલ માગી રહી છે. માનવ પ્રાણે સત્વના સ્પંદન માટે તલસી રહ્યા છે. સમસ્ત જીવરાશી કેઈક ઉદ્ધારક ભણી મીટ માંડી રહી છે. આશા-નિરાશા વચ્ચે ઝોલા ખાઈ રહી છે. કારણ કે સમગ્ર સંસારના પ્રત્યેક જીવને અધિકમાં અધિક પ્રિય વસ્તુ હોય તે તે પિતાના જ પ્રાણ જ છે. વર્તમાન સ્થિતિમાં પ્રાણને બચાવવા જીવે વધુ ને વધુ પ્રયત્ન કરી રહ્યા છે. સાર એ છે કેઃ-કોઇપણ ભેગે સ્વરક્ષા કરવી. પ્રાણુરક્ષાના પ્રયત્ન સફળ થઈ શકે તેમ પણ છે. જીએ માત્ર પિતાના પ્રયત્ન પાછળની મને વૃત્તિ બદલીને અહિંસા મૂલક ધર્મની વૃત્તિ કેળવી તે મુજબ પ્રવૃત્તિ કરવી જરૂરી છે. | દુર્ગતિ રૂપ ઊંડા કુવામાં પડતા ને ધારવા એ ધર્મને અર્થ છે. ધર્મના નામે વિશ્વમાં અનંતકાળથી દાવાઓ -પ્રતિદાવાઓ થઈ રહ્યા છે, અને અનંતા અનંત કાળ સુધી એવા દાવા-પ્રતિદાવાઓ થતાં પણ રહેશે. વિશ્વ વત્સલ જ્ઞાનીઓ ફરમાવે છે કે દાવા-પ્રતિદાવાઓના વિવાદને એક બાજૂ મૂકીને અહિંસા, સંયમ, તારૂપ ત્રિવેણી સંગમ જ્યાં હેય ત્યાં ધર્મ માનીને તેનું આચરણ કરવું. અહિંસા એટલે પ્રાણીમાત્રની દયા, પ્રાણીમાત્રના પ્રાણની રક્ષા કરવી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સયમ એટલે—ઇન્દ્રિય નિષ અને તપ એટલે ઇચ્છાઓના રાધ. દાવા-પ્રતિદાવાઓના વિવાદમાં ફસાઈ ને સમય વેડફવા કરતાં અહિંસા-સુયમ-તપ-રૂપ ધર્મના ચરણે સમર્પિત થઇ જીવનને અજવાળવાના પ્રયત્ન કરવા એ બુદ્ધિમાન્ માટેનુ સાચુ ક`ન્ય પ્રસ્તુત પુસ્તકના સ ́પાદકે પેતે જે કાંઈ વાંચ્યું, વિચાયું, મેળવ્યુ તે તને આ પુસ્તક દ્વારા પ્રગટ કરી રહ્યા છે. આ પુસ્તકની પૂર્વે પણ જૈન ધર્મોના પરિચય રૂપે એક પુસ્તક એમણે ‘પ્રગટ કર્યુ” હતું, વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ પસે પાતપેાતાના વિચાર! હાય છે. અને તે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ કોઇપણ વિચારના પાસાને પોતાના દૃષ્ટિકોણ પ્રમાણે વિચારે છે. એ વિચાર જો સાપેક્ષ ભાવે હાય તા સત્યના અંશ પણ હાઈ શકે છે. આ પુસ્તકના સંપાદકે પેાતાની રૂચિ પ્રમાણે પોતાની પ્રકૃતિને પ્રેરક બને તેવા સંગ્રહ રજુ કર્યાં છે. એમની ભાવના છે કે મારા સંગ્રહના કોઈ પણ અંશ કઈ એકાદ જીજ્ઞાસુ કે મુમુક્ષુને ખપમાં લાગી જાય તા સંગ્રહ પાછળ લાગેલે મારો સમય સફળ અને શિષ્ટ એવા જ્ઞાની પુરૂષોની હંમેશા પ્રેરણા છે કેઃ‘શુમે યથાવિત ચંતનીયમ્’‘શુભમાં યથાશક્તિ પ્રયત્ન કરવા’ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ એ ન્યાય પ્રમાણે આપણે એમના શુભ પ્રયત્નાની અનુમાદના કરીએ કે :-એમણે એમના સંગ્રહુમાં જેટલું શ્રદ્ધા પોષક અને માક્ષમૂલક લખાણ સંગઢ઼િત કર્યું હોય તે ખરેખર ખૂબ જ અનુમાદીય અને અનુકરણીય છે. એમના શુભ પ્રયત્નની અનુમોદના કરીને એમને પ્રોત્સાહન આપવા દ્વારા શુભમાં પ્રયન કરતાં સને આપણે પ્રાત્સાહિત કરવા યેાગ્ય-ઉચિત કરી રહ્યા છીએ. અને આપણે એ કરવુ' પણ જોઇએ. ગત ચૈત્ર માસની શાશ્ર્વતી નવપદજીની એનીમાં કાંદિવલી શ્રી જૈન શ્વે. મૂ. પૂ તપગચ્છ શ્રી સઘની ભાવભીની સાગ્રહ વિનંતિના કારણે ક્ષેત્ર સ્પર્શીતાએ આરાધના કરવા-કરાવવાના સચાગ મળ્યા' હતા. એ અવસરે શ્રી કાનજીભાઈ સતિયાએ પેાતાના સ્વસ્થ માતા-પિતાની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહુ પ ચાહ્નિકા મહેાત્સવ ઉજવીને પોતાના સ્વ. માતા-પિતાના ઉપકારોનું યત્કિંચિત્ ઋણ અદા કર્યું હતું. .. સસારમાં અનિવાર્ય પણે રહેવુ પડે ત્યાં સુધી પ્રત્યેક સુયેાગ્ય સંતાનની એ ફરજ અને યગ્યતા છે કે માતાપિતાના ઉપકારને ખલેા કાંઈક વાળી શકાય એ માટે માતા-પિતા જો ધર્મ-સન્મુખ ન હોય તે એમની સેવા કરવા પૂર્વક એમને જિન ધર્મ સન્મુખ બનાવવા પૂરી તકેદારી રાખવી. Page #56 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રો કહે છે કે “જે માતા-પિતાએ ધર્મ-સન્મુખ ન હોય એ માતા-પિતાને ધર્મ-સન્મુખ બનાવનાર સંતાન પિતાનાં માતા-પિતાના ઉપકારને બદલે વાળી શકે છે.” માતા-પિતાના સ્વર્ગવાસ પછી એમની પુણ્ય સ્મૃતિ નિમિત્તે જિનભક્તિસ્વરૂપ ઉત્સવ-મહત્સવ દ્વારા એમના સ્વર્ગત આત્માને શાશ્વત શાંતિ સાંપડે એવી ભાવના સદા રાખવી એ કૃતજ્ઞ સંતાનની યોગ્યતા ગણાય. પ્રસ્તુત પુસતકના સંપાદકે આ પુસ્તક પૂર્વેના પુસ્તક અને આ પુસ્તકના લેખન અને મુદ્રણ દ્વારા પિતા માટે ઉપકારી નિવડેલ. લખાણ, ઉદાહરણે, અને સંકલને સંકલિત કરવાને ઉમદા પ્રયત્ન કર્યો છે. અમારા એમને હાર્દિક આશિર્વાદ છે. આપણે આશા રાખીશું કે ભવિષ્યમાં પણ આ પુસ્તકના લેખક નવું નવું પામે, તેને વિચારે અને તેમાંથી મેળવેલું ચિંતનનું રહસ્ય જિજ્ઞાસુઓ સામે મુકતા રહે છે જેથી બીજાઓ પણ એ નિમિત્ત કારને પામીને પિતાનું હિત સાધી શકે. છેલ્લે છેલ્લે એક અત્યન્ત મહત્વપૂર્ણ વાત તરફ ધ્યાન આપવું બહુ જરૂરી છે. તે એ છે કે -જિન ધર્મને પામેલો પ્રત્યેક લેખક એક વાત પ્રત્યે પૂર્ણ વફાદાર રહે કે પિતાના લેખનમાં જિનવાણી અને જિનાજ્ઞાની મર્યાદા સચવાય અને Page #57 -------------------------------------------------------------------------- ________________ એ પ્રત્યેની ભક્તિ ને આદર વધતા રહે, એ પ્રત્યેની શ્રદ્ધા, ૨૮-અતિદઢ બને–ચલ મજીઠના રંગ જેવી બને કે જેથી જિનવાણી કથિત જિનાજ્ઞામૂલક જિનભક્તિદ્વારા અજરઅમર-અચલ પદ પામવા માટે મુક્તિના શિખરે સર કરવા સફળ બની શકીયે. વીર સંવત ૨૫૦૬ વિક્રમ સંવત ૨૦૩૬ નેમિ સંવત ૩૧ વૈશાખ સુદ ૧૫ બુધવાર દિનાંક ૩-૫-૧૯૮૦ આચાર્ય વિજય મનહરસૂરિ. સંઘ મંદિર ગુરૂવાર પિઠ પૂના-૪૧૧ ૦૦૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ વાંચકોને નમ્ર વિનંતિ * હું આ પુસ્તક-વાંચકો પાસેથી ક્ષમા માંગી લઉં' છું ૐ, આ પુસ્તકમાં કયાંક-ક્યાંક દૃષ્ટાંતે ટુંકમાં હશે. કારણ કે, ચિત્ર પુરૂં લાય અને દૃષ્ટાંતા સમજવા પુરતા હોય છે. તેમજ વિવિધ વિષયા કાંક વિસ્તારથી અને કયાંક ટુંકમાં આલેખાયેલા છે, આનું કારણ એ છે કે, આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા પહેલા હું તો મારી રીતે સ્ફુરણામાં આવતા વિચારાને નવરાશના વખતે કાગળમાં ટાંકી લેતા હતા. પછી જ્યારે આ પુસ્તક રૂપે પ્રગટ કરવાની ઇચ્છા થઈ ત્યારે તે નાંધાને પુસ્તકમાં ગાઠવી છે તેથી હું વાંચકા! આપને વિષય ભેદ લાગતા હોય તો પણ સદ્બોધનું વાંચન અને સારા વિચારાના ઉદ્ભવ સ્થાન સમજી સજ્ઞાન અને સત્ચારિત્રની પ્રેરણા લઇ જીવન શુદ્ધિ અપનાવશે તા પણુ મારા પુરૂષાર્થને સાર્થક ગણીશ. આ પુસ્તકમાં મે મારા અંતરના ભાવ આંકયા છે, તેમાં પણ જિનાજ્ઞા (શાસ્ત્ર) વિરુદ્ધ ન લખાય તેને બહુ જ ઉપયોગ રાખ્યા છે. આધુનિક વાંચકોને કદાચ પૂર્ણ રસ પૈદા નહીં થાય કારણ કે હું લેખકના દાવા કરતા નથી. મેં તા વાંચન અને અનુભવમાંથી તેમજ સાંભળવાથી પ્રાપ્ત સબાધ સોંપાદન કરી પુસ્તક રૂપે બદ્ધ કર્યા છે. વાંચકોને ફરી વિનંતિ છે કે આ પુસ્તકને ધ્યાન પૂર્વક વાંચી તેમાંથી જે કાંઈ સદ્બોધ ને પ્રેરણાદાયક ગ્રાહ્ય તત્ત્વ દેખાય તે ગ્રહણ કરે. એજ શુભેચ્છા. શિવમસ્તુ સવ જગતઃ । લી. સપાદક Page #59 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ પિજ લીટી ૩૪ ૧૧ ૩૯ ૮ ૫૦ ૧૮ કિંમતી પાડે ૧૪૮ ૧૪૯ ૧૫૫ ૧૫૮ ૧ ૭૪ ૨૯૧ ૨૯૨ ૩૨૫ ૩૬૦ પાલન ૪૮ યાને ધર્મનું સ્વરૂપમાં શુદ્ધિ પત્રક અશુદ્ધ શુદ્ધ કામની સાધના સાધુના પત્નીએ પત્નીને ઉમડવા ઉમટવા પાડે કમકથાનું કર્મકથાનું ઉદાય . ઉદાયન કરતી કરતા પલને દુમનગીરી દુશમને શેકના શેકના માયા દેવ દેવે બે ભાઈઓ વચ્ચેનું એ બે વચ્ચેનું જતાં છતાં આવ્યું હતું આ હતે શરીર જેયાદલું શરીર જેટલું યાદ કરનાર કરનાર કરાવનાર પ્રભુ નહિ પ્રભુ ભક્તિ નહિ ૧૯ ૧૪ o 6 & * ૯ ૨ ૦ ૦ ૦ ૦ ૨ ૧ મારા ૭ ૫ ૪ ૩૮૨ ૩૮૨ ૩૮૯ ૪૩૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ હું અહં નમ:' ૧૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સર્વ લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામિને નમ: સબોધ યાને ધર્મનું સ્વરૂપ” [ખંડ : ૧ લો) શાસનપતિ શ્રી વીરના, ચરણે કરી પ્રણમઃ સ્વ જિનેશ્વર દેવના, હૃદય ધરી શુભ નામ. કેરલધર ને ગણધરા, સૂરિ વાચક મુનિરાજ નમસ્કાર સહુને કરી, આદરશું શુભ કાજ. આ પૃથ્વી ઉપર ધર્મના શાસક મહાપુરુષ ઘણા થયા છે. ધર્મ સમજાવનાર પુસ્તકો પણ ઘણા જ દેખાય છે. આ સૂક્ષ્મ બુદ્ધિથી-મનન-ચિંતન થાય તે જરૂર તટસ્થ બુદ્ધિ ઉત્પન્ન થાય. જે તટસ્થ બુદ્ધિ ઉત્પન્ન થાય તે સારાસારનું રાન પણ થાય જેથી સાચા ધર્મને સમજવાનું મન થાય. માનવ ભવમાં ત્રણ વસ્તુ મોટી. (૧) જીવન ચર્યા, (૨) મનનું ઘડતર અને (૩) સમજ ક્ષેત્ર. એ સારાય હેય અને ખરાબ પણ બને, જે ગત ભવને ઉદય કાળ.) - દુનિયામાં પાણીની જરૂરીયાત જીવન માટે અધિક મનાય છે. કિન્તુ તેથીય અધિક આવશ્યકતા વાણીની છે. પાણી દ્રવ્ય સ. ૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જીવન ટકાવનાર છે, જ્યારે વીરવાણી અધ્યાત્મજીવન સંરક્ષનાર છે. અધ્યાત્મ જીવન સર્વશ્રેષ્ઠ જીવન છે. મનુષ્ય ભવ આત્માને સુંદર બનાવવા માટે છે. સંસારના સુખને સુંદર બનાવવા માટે નથી, કારણ કે આપણે આત્મા અનાદિકાળથી અનંતા ભવભ્રમણ કરતે સંસારમાં રખડ્યા કરે છે. સંસારમાં મુસાફરખાનાના આપણે પ્રવાસી છીએ, રહેવાસી નહિ ! જન્મ તેનું મૃત્યું તે નકકી જ છે. સંસાર એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરવું પડે એવું સ્થાન ! જીવને ભ્રમણ કરાવનાર કર્મ છે, તેમ કર્મથી મુકત બનાવનાર ધર્મ પણ છે. શ્રેષ્ઠ છે : સર્વ ધર્મોમાં જૈનધર્મ, સર્વ કથાઓમાં ધર્મકથા, સર્વ કળાઓમાં ધર્મકળા, સર્વ બળમાં આત્મબળ, સર્વ સુખોમાં મુકિતસુખ શ્રેષ્ઠ છે. જ્યારથી સમજાય ત્યારથી બચાય તેટલું પાપથી બચવું અને થાય તે (ધર્મ) કરી લે એજ મનુષ્ય ભવને સાર છે. કર્મબંધથી અટકવું તેને જે મેરો કોઈ ધર્મ નથી. કુદરત (કર્મરાજા) પાસે કરામત અને તકદીર પાસે તબીર ચાલતાં નથી. ભાગ્ય બે પગલા આગળ જ ચાલે છે? ભાગ્ય કહો કે નસીબ કહે એક જ વાત છે. (૧) પુણ્યશાળીને ડગલે પગલે રિદ્ધિ-સિદ્ધિ સુખ-સાહ્યબી, સંપત્તિ મલ્યા જ કરે છે. (તે તેના ગતભવના પુણ્યની કમાણી છે.) - (૨) પાપીને ડગલે પગલે આપદા, આક્ત, દુઃખ, વ્યાધિ આવ્યા કરે છે તે તેને ગતભવના પાપનું ફળ છે). Page #62 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો આ બંનેનું ઘડતર કરનાર પોતે છે કે નહિ ? પણ આ વિજ્ઞાનના જમાનામાં આધુનિક શિક્ષણવાળાઓને આ વાત ગમે નહિ. એ તે ગમે તેમ કરીને ગમે તે રીતે પણ પૈસા કમાવી લેવાની મહેનત કરે છે. તેમાં પાપાનુબંધી પુષ્યના ઉદયકાળમાં પૈસા મલી પણ જાય, પણ એ પાપાનુબંધી પુષ્યની લક્ષ્મી પાપ જ કરાવે, એનાથી બચનાર ઘોડા. લક્ષ્મી માનવીના પુણ્યને આધીન છે. લક્ષ્મી મેળવવા માટે માણસ તનતોડ મહેનત કરે છે. ગમે તેટલા પુરૂષાર્થ કરે પણ જોઈએ તેટલું ફળ કેટલાકને મલતુ નથી તેનું કારણ તેનું પુણ્ય નબળું અને કેઈ પુણ્યશાળી અ૫ મહેનત કરે અને ઘણું મેળવી લે છે. દુઃખ એ તે થયેલ ભૂલની શિક્ષા છે. (સદુથતું). મારા ધર્મ પુસ્તકનું વાંચન કલ્યાણ મિત્રની ગરજ સારે છે. હમણાં આધુનિક વર્ગને નિત્ય નવું, અવનવું, કથા સાહિત્ય વાંચવું ખૂબ ગમે છે. પછી તે ગમે તેવું હોય અને ગમે તેનું લખેલું હોય. આજે વાંચનની ભૂખ જાગી છે. અત્યંત જાગી છે. આજે છાશવારે ને છાશવારે એવું વિકૃત અને અલિત સાહિત્ય બહાર પડે છે. તે મનને ઉન્મત્ત બનાવીને જીવનને બરબાદ કરી નાખે છે. વાતાવરણની અસર માનવી ઉપર વિશેષ પડે છે. આપણે થિયેટરમાં સિનેમા જોતા હશું ત્યારે આપણને જે વિચાર આવશે અને ધર્મસ્થાનકમાં હશે ત્યારે જે વિચારે આવશે તેમાં ગધેડા-ઘેડ એટલે - તફાવત હશે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ આત્મા (જીવ) સાચા ધર્મનું શિક્ષણ પામેલ ન હોય તે તેને પાપને ડર બહુ ઓછો રહે છે. એથી ખોટું સાચું કરીને કમાણી કરવા ગભરાટ થતું નથી. પૂર્વકાળમાં ધર્મ વેચીને ધન કમાવવાની કાળી બુદ્ધિ કાળું કલંક ગણાતી હતી. ઘણી માયાથી અને દુરાચારીથી દૂર રહેવું અને ગરીબાઈથી પ્રમાણિક રહેવું એ વધારે ઉત્તમ છે. એ તે પોતે પિતાને સમજવા જેવું છે. કર્મ તે જોવા જે કરશે તે પિતાને ભોગવવા પડશે એમાં બીજાને લાભ-નુકશાન થવાનું નથી. દુરાચારીનું જન્મ સ્થાન ફેશન અને ફિલ્મ છે. ફિલ્મના ગાંડપણને લીધે લેકે શારીરિક, માનસિક અને આર્થિક નુકશાન કરે છે કે નહિ ? ફેશનેબલ પાછળ ઘસડાઈને જે યુવાને અધોગતિના પંથે જઈ રહ્યા છે. એમને કેણ સમજાવે કે દેહ ફેશનેબલ આભૂષણોથી નહિ ચોખા ચારિત્રથી જ દીપે છે. લોકે વૈભવશાળી જીવનને ઉચ્ચ જીવન ગણે છે. પણ પણ શ્રાવક કયાં વૈભવશાળી હતે છતાં સદ્ગતિએ ગયો! અને મમ્મણ શેઠ ક્યાં કસાઈને કામ કરતાં હતાં છતાં નરકે ગયાં! કારણ ધનની મમત પાછળ ઘેર કર્મ ઊભાં કર્યા. એને ભાવિ વિપાક કે? સાતમી નરકનાં દુખ ! આ વાતે જીવની યોગ્યતા હોય તે તેને પ્રિય લાગે. અને જીવની યોગ્યતા ન હોય તે ભગવાન પણ એ જીવ પર કોઈ ઉપકાર કરી શકે નહિ. જેમ ગૌશાલા ઉપર ભગવાનને ઉપકાર ન ફ. (તેમાં ભગવાનને શો દેષ) આ તે. કર્મને પ્રભાવ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે જબ તક તેરે પુણ્યક, પહુંચા નહિ કરાર તબ તક સબ કુછ માફ ઉં, ગુના કરો હજાર જ્યાં સુધી (પૂર્વ) ગત ભમાં કરેલા પુણ્યની પુંજી છે ત્યાં સુધી બધા ગુના માફ થશે. પણ એ પુણ્યની પુંજી ખવાઈ ગયા પછી કરેલા બધા ગુનાઓને હિસાબ તે આપ પડશે. આ વાત સમજાઈ જાય તે ધર્મ ઉપર પ્રેમ જાગે. ધર્મ કરવો તે પુરૂષાર્થને આધિન છે. સમજણની જે વય પછી ખરા શિક્ષણ અને સંસ્કારને પ્રારંભ થાય તે શિક્ષણ અને સંસ્કારની ઇમારત બંધાય તે જીવન ક્ષેત્રમાં ઉપયોગી થાય. પૈસા ઘર સુધી સાથે રહેશે. કુટુંબીઓ મશાન સુધી અને ધર્મ પરભવમાં પણ તમારી સાથે આવશે. જે પરભવમાં સાથે આવે તેની ખરી મિત્રતા રાખો. બધું જ છોડીને ચાલ્યા જવાનું છે. કશું જ સાથે આવવાનું નથી. સાથે તે પુષ્ય ને પાપ આવશે, જીવન ઘડતર પાયો મજ - હાય તે ઇમારત પણ મજબૂત થાય તેમ ધાર્મિક જીવનના કાયામાં નીતિ-ન્યાય જેવા ગુણો હોય તે વ્રત પરચાની મારત પણ ખૂબ મજબૂત થાય છે. મનુષ્ય ભલે વ્રત પચ્ચખાણ કરતાં હોય, ધાર્મિક ક્રિયાઓ કરતાં હોય પણ જે તેમનામાં નીતિ-ન્યાય વગેરે માર્ગાનુસારી ગુણ ન હોય તે ધર્મની હેલના થાય છે. પ્રભાવના થતી નથી. ગૃહ વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં પ્રમાણિકતાથી વર્તતા હોય તે ધર્મશાસન અને ધર્મકિયાશોની પ્રભુતા વધે છે. અને જૈન ધર્મની પણ લેક હૃદયમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ ભુરી–ભરી અનુમોદના થાય છે, એ પણ કાળ હતે. જે કાળે અનીતિની કમાણી વેપારીને માટે કાળું કલંક કહેવાતી. આજે ભણતર ખૂબ વધ્યું છે. પણ સાથે જીવનનું ઘડતર (સુસંસ્કારી રહ્યું નથી. શિક્ષણ આપવાની સાથે વિનય, વિવેક જેવા ગુણો (સંસ્કાર) જે રેડવામાં આવે તેજ જીવનનું ઘડતર થઈ શકે. આજે કેટલાક વડિલેની સેવા ન. કરતાં એમને તગડી મૂકે છે. સાચે ધર્મ જૈન દેવ-ગુરુ-ધર્મ અને ચેથા માતાપિતા પ્રતિ પણ તેમને આસ્થા નથી. તેનું કારણ એજ છે કે તેમને ઘરગુથ્થીમાંથી ધર્મના જે સંસ્કાર મલવા જોઈએ તે મલ્યાં નથી. પૂર્વકાળમાં રાજા-મહારાજાઓ પિતાના સંતાનને બધી. કળા શીખવતા તેમાં ધર્મકળા પહેલી શીખવતા. પોતાના સંતાન માટે એમને એ ચિંતા હતી કે મારે સંતાન મનુષ્ય ભવ પામીને ધર્મ વગરને ન રહી જાય અને દુર્ગતિએન જાય એની કાળજી રહેતી હતી. સંસ્કારનું સિંચનઃ જીવનની સાર્થકતા કે નિરર્થકર્તાને આધાર બાળકને નાનપણથી કેવા પ્રકારનું શિક્ષણ મળે છે તેના ઉપર છે. બાળકનું શિક્ષણ સૌ પ્રથમ ઘરમાંથી શરૂ થાય છે. ઘરમાં જે સંસ્કાર બાળકમાં પડે છે તેનું આખા ય જીવનમાં મહત્વ પૂર્ણ સ્થાન રહે છે. સુસંસ્કારવાળો કોઈ પણ કામ કરતાં પહેલાં વિચાર કરે છે. યુવાનીને નડ્યો અને બળ હોય Page #66 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે પણ બુદ્ધિ (અક્કલ) ન હોય તે એકનું બીજું પણ થઈ જાય છે. મનુષ્યને યુવાનીમાં બહુજ સાવચેત રહેવાનું મહાપુરૂષોએ કહ્યું છે. કારણકે આ વય એવી છે કે જે સાવન ન રહે તે કયાંક પછાડી પણ નાખે. દષ્ટાંત :–એક ગામની બહાર એક બાવાજી આવ્યા. તે એક ઝાડની નીચે ધૂણી ધખાવીને બેઠા. ગામની ત્રણ સ્ત્રીઓ સાંજના સમયે આ ઝાડ નજીકના કૂવે પાણી ભરવા આવી. તેમાં પહેલી બ્રાહ્મણી હતી, બીજી રજપૂતાણી અને રીજી વાણીયણી હતી. આ વખતે બાવાજી જાપ જપે છે અને તે પણ મોટેથી "અગલી ભી અચ્છી, પીછલી ભી રપછી; બીચલી કે જુકી માર.” આ સાંભળીને બ્રાહ્મણી અને વાણીયણ મોટું ઢાંકી હડકવા લાગી. રજપૂતાણીને તે એ પિત્તો ગયે કે ત્યાં બેડ પછાડી પિતાના ઘરે પાછી ફરી. ઘરે પાછી ફર્યા પછી તો ન પેટા ચુલે કે ન કર્યો દી. એક તૂટેલ ખાટલામાં જેમ તેમ પડી રહી. રાત્રે નેકરી પરથી તેને ધણી ઘરે આવ્યું. ઘરમાં અંધારું જોઈ આશ્ચર્ય પામ્યું. તેણે સ્ત્રીને પૂછ્યું કે આમ કેમ! શું કેઈએ તારું અપમાન કર્યું છે? રજપૂતાણીએ કહ્યું “જેને ધણી બાયેલું હોય, તેનું કઈ ખાવા અપમાન કરે.” આ તે રજપૂતની જાત, ને આવાં વચને કેમ સાંભળી ત્યે ? તેણે હાથમાં તલવાર લીધી અને પૂછ્યું કે કેણ છે તારું અપમાન કરનાર ? જલ્દી તેનું નામ દે હું તેની ખબર લઉં છું.” Page #67 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ રજપૂતાણીએ કહ્યું કે ગામ બહાર કૂવા પાસેના ઝાડ નીચે એક જેગટો બેઠો છે તેણે મારું હંડહડતું અપમાન કર્યું છે. પછી બધી વાત કરી. રજપૂતે કહ્યું “હમણું જ તેનું માથું ધડથી જુદુ કરી આવું છું તું જરાયે આમણી દ્રમણી થઈશ મા.” ' રજપૂત કૂવા પાસે પહોંચ્યા, ત્યાં ઝાડ નીચે બાવાજી આગળ દસ-બાર રજપૂતોની મંડળી જામેલી હતી. આથી સાહસ કરવું એગ્ય ન લાગ્યું. તે ઝાડની પછવાડે છૂપાઈ ઉભે રહ્યો. અને યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. ધીરે ધીરે રજપૂતની મંડળી વીખરાઈ ગઈ અને બાવાજી એકલા પડ્યા. એટલે તે બોલવા લાગ્યા કે “અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી; બીચલી કે જુત્તે કી માર." આ શબ્દો સાંભળી રજપૂત વિચારમાં પડે, અત્યારે અહીં કે સ્ત્રી નથી છતાં આ બાવે આમ કેમ બેલતે હશે, માટે આમાં કાંઈક રહસ્ય છુપાયેલું છે તેથી સાહસ કરવું નહિ. પછી રજપૂતે બાવાજીની સન્મુખ આવીને નમસ્કાર કરી પૂછ્યું કે આપ શું બેલી રહ્યા છે ? બાવાજીએ જવાબ આપે છે તે મારે સમજવાની વાત છે પણ તારે જાણવી હોય તે કહું. “આપણી ત્રણ અવસ્થા છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થા સારી છે કારણ કે તેમાં આત્માને કાંઈ વધે આવતું નથી. બાલ્યાવસ્થામાં સંસારનું અજ્ઞાનપણું હોય છે. અને વૃદ્ધાવસ્થામાં સંસારને પૂરે અનુભવ Page #68 -------------------------------------------------------------------------- ________________ પંડ : ૧ લે. થઈ ગયો હોય છે. ઉપરાંત ઈન્દ્રિયે પણ શિથિલ થઈ ગઈ હોય છે, માટે પહેલી ભી અચ્છી અને પીછલી ભી અચ્છી એમ કહું છું જ્યારે વચલી યુવાવસ્થામાં ઇન્દ્રિયે તોફાની ઘડા જેવી હોય છે, એટલે તેમને કાબુમાં રાખવાનું ઘણું મુશ્કેલ હોય છે. મતલબ કે તે આત્માને ખૂબ હેરાન કરે છે, એટલે તેને જુરો મારવી જોઈએ, અર્થાત્ તેનું નિયંત્રણ કરવું જોઈએ. એટલે કહું છું કે બિચલી જુરોકી માર.” આ શબ્દો સાંભળતાં રજપૂત બાવાજીના ચરણોમાં પડ્યા અને કહેવા લાગે કે “બાપજી! મને ક્ષમા આપો. મારી સ્ત્રીએ આપનાં વચન સાંભળ્યા હતાં, તેથી તેને ઘેર અપમાન લાગ્યું હતું. કારણ કે ત્રણ પનિહારીઓમાં તે વચલી હતી. તેના અપમાનને બદલે લેવા માટે હું અહીં આવ્યા હતા. પણ આપે જે ખુલાસે કર્યો, તેથી મારા મનનું પુરેપુર સમાધાન થઈ ગયું છે. બાવાજીએ તેના માથા પર હાથ મુકી આશીર્વાદ આપ્યાં એટલે રજપૂત ખુશ થઈ પિતાનાં ઘરે ગયે. સ્ત્રીને બધી વાત કરી તેના મનનું સમાધાન કર્યું. ભાવાર્થ – બિચલીકે જુત્તક માર” એ બાવાજીના શબ્દ સાચા છે. તે સમજવા જેવું છે. રાજપૂત યુવાન હતું, યુવાનીના બળમાં આગળ પાછળનો વિચાર કર્યા વગર તલવાર લઈને બાવાજીને મારવા દોડી ગયો પણ ભવ્યતા સારી હતી. તે વખતે બાવાજી પાસે બીજ રજપૂતે બેડાં હતાં એટલે આવાજીને તરત જ મારી ન શકે, નહિ તે બાવાજીનું મસ્તક એક જ ઝાટકે કડવી દે કે નહિ? અને એ પાપથી એની ગતિ થાય કે નહિ ? Page #69 -------------------------------------------------------------------------- ________________ સબંધ યાને ધર્મનું સ્વરૂપ બળ સાથે બુદ્ધિની (અક્કલ) જરૂર છે. બુદ્ધિવગરનું બળ કેઈ વખત કામ આવતું નથી. ' વનમાં પરિભ્રમણ કરતાં પાંડને ખૂબ તરસ લાગી, ત્યારે ભીમને પાણી લેવા મોકલ્યા. ઘણીવાર સુધી પાણીની ધ માટે ફર્યા પછી, ભીમે એક સરોવર જોયું. ભીમે પાણી પીવા હાથ લંબાવ્યું ત્યાં કઈ બેલ્યું “ઉભે રહે, મારા પ્રશ્નનો ઉત્તર આપ, ઉત્તર આપ્યા વગર પાણી પીશે તે. પત્થર જેવા થઈ જશો” ભીમને પિતાના બળનું અભિમાન છે તે તાડુકીને બોલ્યો –અરે મુરખ ! તું પ્રશ્ન પુછનાર કોણ? હું તારા પ્રશ્નને જાણ નથી ને તેને ઉત્તર આપવા અહીં આવ્યા નથી. હું પાણી પીવા આવ્યો છું ને પીને જઈશ.” જ્યાં ભીમે પાણીને સ્પર્શ કર્યો ત્યાં બેશુદ્ધ (અચેતન) થઈ ગયું. ભીમની ઘણીવાર સુધી રાહ જોયા પછી અર્જુન તેની શોધ કરવા નીકળે. સરેવર કિનારે ભીમની આ દશા જોઈને તેને આશ્ચર્ય થયું. કે મેટા મોટા હાથીઓને મગતરાની માફક રગદોળી નાખનારની આવી દશા કેમ ? નજીક ગયે ત્યાં પેલી વાણી સંભળાઈ. “મારા પ્રશ્નને ઉત્તર આપ્યાં પહેલાં પાણીને સ્પર્શ કરીશ તે, તું અચેતન થઈ ભેંય પર પડીશ.” અર્જુનને પિતાની શક્તિ અને ધનુષ્ય માટે અભિમાન છે. તે કહે છે, “હું તત્ત્વજ્ઞાનની વાત કરવા નથી. આવ્ય, મને તરસ લાગી છે હું જરૂર પાણી પીવાને.” મગરૂરીથી અર્જુને જે પાણીને સ્પર્શ કરવા ગયે તે જ તે ભીમના જેવી દશાને પ્રાપ્ત થયે. Page #70 -------------------------------------------------------------------------- ________________ બંડ : ૧ લે ૧૧. તેમની શોધમાં નીકળેલ સહદેવ અને નકુલની પણ એ દશા થઈ. ચિંતાતુર યુદ્ધિષ્ઠિર જાતે તેમની તપાસમાં નીકળ્યા. સરોવરકાંઠે ચારે ભાઈઓની થયેલી દશા જોઈ મુગ્ધ થઈ ગયા, એ વિચાર કરે છે ત્યાં અવાજ આવ્યો : મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના પાણી પીશે તે તમારી પણ આજ દશા થશે. યુધિષ્ઠિર સમજી ગયા ને તેમણે કહ્યું કે સરોવરના પાણી ઉપર અધિકાર કરી લેકેને દુઃખ આવનાર તમે દેવ કે યક્ષ છે ? આમ કરવું શું યોગ્ય છે? પા' જેવી સર્વને જરૂરી વસ્તુ ઉપર પણ આ અધિકાર કરે એમાં કશી યોગ્યતા નથી. પાણી ઉપર સૌનો અધિકાર છે. આ સાંભળીને યક્ષે કહ્યું આવી વાતે પછી કરજે. પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપે યુધિષ્ઠિરે યક્ષને પૂછયું “એલ. તારો પ્રશ્ન શું છે?” યક્ષે કહ્યું,” આ વાર્તા? યુધિષ્ઠિરે જવાબ આપ્યા. ખૂાનિ જા તરત વાર્તા હે યક્ષ, સંસારમાં કાળ સારી દુનિયાને ક્ષીણ કરે છે. અને એજ પરંપરા ચાલ્યા કરે છે. આ મારા ચાર ભાઈઓ મૂઈિત. થયા છે. તેમાં એક દિવસ તું પણ કાળચકમાં અટવાઈ જઈશ. સંસારમાં કઈ અમર નથી. તું તારી મર્યાદાથી તને વધુ સમજે છે. અહંકાર કરે છે. બીજાનું હિત-અહિત તારા હાથમાં બંધાયેલું છે. એ તું ગર્વ કરે છે. પરંતુ હવે સમજી જા કે તું ભ્રમમાં છે. તું પંથ ભુલેલે છે. મુરખ . છે. કેઈનું સુખ ઝુંટવી લેવાનું સામર્થ્ય તારામાં નથી. કાળના | ઝપાટી આગળ કઈ અમર નથી.” Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સબધ યાને ધર્મનું સ્વરૂપ - યુધિષ્ઠિરના વચને સાંભળી યક્ષ પ્રસન્ન થયા. તેણે ચારે ભાઈઓને સ્વસ્થ કર્યા ને સૌ યથાસ્થાને ગયા. આ પ્રસંગ ઉપરથી સમજાશે કે ભીમ, અર્જુન વગેરે બહુ બળવાન હતાં પરંતુ તેમનું બળ કાંઈ કામ આવ્યું નહિ...(બુદ્ધિ વગરનું બળ કેઈ ઠેકાણે નકામું થઈ જાય છે) યુધિષ્ઠિરની આત્મજ્ઞાનની વાત કામ આવી. માટે હે માનવી ! તું અભિમાન ન કર. કાળચકના શાસનમાંથી કેઈ ઉગરી શકતું નથી. કર્મ-વિજ્ઞાનઃ તેને બંધ, તેના કારણો ને તેને વિપાક ઈત્યાદિ સર્વ જૈન દર્શનમાં કર્મનું તત્વજ્ઞાન સમજીને દરેકે દરેક પરિસ્થિતિમાં સમતાભાવે ને સમજણ પૂર્વક ધીરગંભીર અને સંયમી બનીને સહનશીલતાથી જીવનને ઘડવાની જરૂર છે. પૂર્વકર્મ ભેગવ્યા સિવાય છુટ નથી. ચંદ્રરાજાને અપરમાતા વિરમતીએ (તિર્યંચ) કુકડો બનાવી દીધો હતે. એ પૂર્વકમ સેળ વર્ષે ભગવાઈ ગયું ત્યારે ફરી ચંદ્રરાજા મનુષ્યપણાને પામે. વિરમતી તે નિમિત્ત કહેવાય. બાકી તે જેના લેણા બાકી હોય તે લીધા વગર છેડતું નથી. વિરમતીને વિદ્યાદેવીઓએ ચાર વિદ્યા આપીને એને સદુપ ગ કરવાનું કહ્યું હતું અને તારા શોક્યના પુત્ર ચંદ્રરાજાને તારે સગે પુત્ર સમજીને તેનું જતન કરજે. પણ ગતભવનું વેર હશે એટલે વિરમતને ઊંધી બુદ્ધિ સી. પૂર્વકમ ભોગવ્યા પછી ચંદ્રરાજાના હાથે જ વિરમતીનું મેત થયું. આ બધું આપણને ચંદ્રરાજાના રાસમાંથી જાણવા મલશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો જૈનદર્શન જગત શું વસ્તુ છે. એને વિચાર કરતાં તે માત્ર જ તત્ત્વરૂપે માલુમ પડે છે (૧) જડ અને (૨) ચેતન. છે તે સિવાય સંસારમાં ત્રીજું તત્વ નથી. સમગ્ર વિશ્વના સમગ્ર પદાર્થોને આ બે તત્વમાં સમાવેશ થાય છે. આ મૂળભૂત પદાર્થોને “દ્રવ્ય” સંજ્ઞાથી સામાન્યપણે ઓળખવામાં આવે છે. જેમાં ચૈતન્ય નથી (લાગણી નથી) તે જડ છે. એથી વિપરીત-ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આત્મા, જીવ, ચેતન એ બધા એકજ અર્થને કહેનારા પર્યાય શબ્દો છે. જ્ઞાનશક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. ચેતન અને જડ અથવા જીવ અને અજીવ એ બે તો પર આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ પ્રકાશ નાખતાં એના જ પેટા ભાગનાં બીજાં ત જુદા પાડી સમજાવવા જૈન શાસ્ત્રકારોએ બહુ પ્રતિપાદન કર્યું છે. એકંદરે નવતર ઉપર જૈન દ્રષ્ટિને વિકાસ છે. જિન અને જૈન – * જિન શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બનેલ છે. * જિન એ રાગ, દ્વેષ આદિ સર્વ દેથી રહિત એવા પરમાત્માનું સાધારણ નામ છે. “જીતવું' એ અર્થવાળા “a” ધાતુથી બનેલું “જિન” નામ રાગ, દ્વેષ આદિ સમગ્ર દેને જીતનાર એવા પરમાત્માઓને બરાબર લાગુ. Page #73 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ પડે છે ! “અહંન્ન, વીતરાગ, પરમેષ્ઠિ વગેરે “જિન” ના પર્યાય શબ્દ છે. “જિન”ના ભક્તો જૈન કહેવાય છે. જિન પ્રતિપાદિત ધર્મ જૈન ધર્મ કહેવાય છે. જૈન ધર્મને આક્ત ધર્મ, અનેકાન્ત દર્શન, નિગ્રંથ શાસન, વીતરાગ માગ એવા અનેક નામેથી વ્યવહાર કરવામાં આવે છે. તીર્થકર - આત્મ સ્વરૂપને વિકાસ કરવાને અભ્યાસ પરાકાષ્ટા - ઉપર પહોંચતાં જે ભવમાં (જન્મમાં) આવરણ વિવસ્ત થવાના પરિણામે જેમને ચૈતન્ય વિકાસ પૂર્ણરૂપે સિદ્ધ થયે છે, તેઓ તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. આ પરમાત્માઓને જૈનશા બે વિભાગમાં બતાવે છે. પહેલા વિભાગમાં “તીર્થકરે આવે છે. કે જેઓ જન્મથી વિશિષ્ટ જ્ઞાનવાળા અને લોકોત્તર સૌભાગ્ય સમ્પન્ન હોય છે અને વિશેષતાઓ તીર્થકરેના સંબંધમાં જણાવી છે. રાજ્ય ન પ્રાપ્ત થયા છતાં પણ આગળ રાજ્ય મલવાનું હોવાથી રાજકુમાર જેમ રાજા કહેવાય છે. તેમ તીર્થકરો બાલ્ય અવસ્થાથી કેવળજ્ઞાનધારી નહી હોવા છતાં અને અતએ તેઓમાં વાસ્તવિક તીર્થકરત્વ નહિ હોવા છતાં પણ, તે આગળ તીર્થકર થનાર હોવાથી “તીર્થકર કહેવાય છે. તેઓ જ્યારે ગ્રહવાસને ત્યાગ કરી ચારિત્રમાર્ગ સ્વીકારે છે, અને યોગ સાધનાની પૂર્ણતાએ પહોંચતા સમગ્ર (ઘાતી) કર્યાવરણને ક્ષય થવાથી તેમને જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે તેઓ તીર્થની સ્થાપના કરે છે. “તીર્થ” શબ્દને Page #74 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૫ અથ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સ`ઘ છે. તી કરના ઉપદેશના આધારે તેના સાક્ષાત્ મુખ્ય શિષ્યે જેઓ ‘ગણધર’ કહેવાય છે, શાસ્ત્રોની રચના કરે છે, જે ખાર વિભાગોમાં વિભક્ત હોય છે. એનું નામ છે, ‘દ્વાદશાંગી’ દ્વાદશાંગ એટલે ખાર અંગેનો સમૂહ ‘અંગ’ એ તે પ્રત્યેક બાર વિભાગોનું સૂત્રોનુ પારિભાષિક નામ છે ‘તીર્થં’ રાખ્તથી આ દ્વાદશાંગી (શ્રત ) પણ લેવાય છે. આવી રીતે તે તીર્થના કરનાર (ઉક્ત ચતુર્વિધ સ ંઘના વ્યવસ્થાપક અને ‘દ્વાદશાંગી’ના પ્રયોજક ) હોવાથી તીથ કર કહેવાય છે. ઉપર બતાવેલી વિશેષતાએ વગરના કૈવલજ્ઞાનધારી વીતરાગ પરમાત્માએ તીર્થંકરોના વિભાગથી જુદા પડે છે. એને સામાન્ય કેવલી' કહેવામાં આવે છે. પ્રશ્ન :—સામાન્ય કેવળી અને તી કરમાં ફ્રક છે ? જ્ઞાનાદિ ગુણ સમાન છે તેમાં ફરક નથી, પણ પુણ્યાઇમાં ઘણો ફરક છે. શ્રી તીર્થંકરની વાણી અતિશયવાળી છે, ચેાજનગામિની છે. જ્યારે સામાન્ય કેવળીમાં તે નથી. શ્રી જિનેશ્વર દેવની વાણીમાં ચમત્કાર એ છે કે શકા થતાં જ સમાધાન થઇ જાય છે એ અતિશય સામાન્ય કેવળીમાં ન ડ્રાય, જ્ઞાનમાં ફરક નથી પણ પુણ્યા'માં મહાન ફરક છે. બીજી ખુબી એ છે કે ભગવાન એલે એક ભાષામાં ને સૌ સાંભળે. પેાતપેાતાની ભાષામાં. વૈશ્વિક પર’પરાનાં ધર્મશાસ્ત્રામાં ધૃતયુગ’આદિ ચાર યુગોથી કાળના વિભાગથી કાળના ચાર વિભાગે પાડવામાં Page #75 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ, આવ્યા છે તેમ જૈન શાસ્ત્રમાં કાળના વિભાગ તરીકે છે આરા બતાવવામાં આવ્યા છે. તીર્થકરે ત્રીજા-ચોથા આરામાં થાય છે. જે તીર્થકરે કે જે કેવળજ્ઞાનીઓ આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષપદને પામે છે તેઓ ફરીને સંસારમાં આવતાં નથી એથી એ સમજવાનું છે કે સંસારના જે જે આત્માએ તીર્થકર બને છે તે કઈ પરમાત્માના અવતાર રૂપે નથી. સર્વ તીર્થકરે જુદા જુદા જ આત્માઓ છે. મેક્ષે ગયા પછી સંસારમાં અવતાર લેવાનું જૈન સિદ્ધાન્તને સમ્મત નથી. નવતત્વે જૈન શાસ્ત્રને પ્રતિપાદ્ય વિષય છે. એ ઉપર કહેવામાં આવ્યું છે. તે નવત-જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ છે. જીવ –જીવ બીજા પદાર્થો જેમ પ્રત્યક્ષ દેખાય છે, તેમ દેખાતો નથી. પરંતુ સ્વાનુભવ પ્રમાણથી જાણી શકાય છે. ‘હું સુખી છું, હું દુઃખી છું.” એવી લાગણી શરીર જડ છે (પૃથ્વી વગેરે ભૂતોનું પૂતળું (ઈ) માટે તેને હોઈ શકે નહીં. શરીરને આત્મા માનવામાં આવે તો “મડદું” કહેવાતા શરીરમાં જ્ઞાનને પ્રકાશ હેવાનું કાં ન બને ? મડદું કહેવાતા શરીરને સજીવન આત્મા કાં ન કહી શકાય ? પણ બાબત એવી છે કે ઈચ્છા, લાગણું વગેરે ગુણો મૃતક શરીરમાં નહી રહેવાથી એ સાબીત થાય છે કે એ ગુણોનું ઉપાદાન શરીર નથી પણ બીજુ કોઈ તત્વ છે. અને એનું નામ “આત્મા” છે. શરીર (પૃથ્વી–જળ–તેજ-વાય આકાશ Page #76 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે - ૧૭ ભક્ત સમૂહથી બનેલું ભૌતિક છે, એટલે એ જડ છે. અને જેમ ભૌતિક ઘટ, પટ વગેરે જડ પદાર્થોમાં જ્ઞાન, ઈચ્છા આદિ ધર્મોની સત્તા નથી તેમ ભૌતિક જડ શરીર પણ શાન, ઈચ્છા આદિ ગુણોને ઉપાદાન રૂપ આધાર હોઈ શકે નડિ. શરીરમાં પાંચ ઈન્દ્રિય છે; પરંતુ તે ઇન્દ્રિયને સાધન બનાવનાર આત્મા તે ઈન્દ્રિયેથી જુદો છે. કારણ કે ઈન્દ્રિયો દ્વારા આત્મા રૂપ, રસ આદિનું જ્ઞાન કરે છે. ચક્ષુથી રૂપ જુએ છે. જીભથી રસ ગ્રહણ કરે છે. નાકથી ગંધ હે છે. કાનથી સાંભળે છે. અને ત્વચાથી સ્પર્શ કરે છે. ઇન્દ્રિ આત્માને જ્ઞાન પ્રાપ્ત થવામાં સાધનભૂત છે. એધી સાધનભૂત ઇન્દ્રિયો અને એમના દ્વારા જ્ઞાન મેળવનાર આત્મા એ એક હોઈ શકે નહિ. મૃત શરીરમાં ઇક્તિ હોવા છતાં મૃતકને તેમના દ્વારા કોઈ જાતનું જ્ઞાન થતું નથી એનું શું કારણ? એટલે એ ઉપરથી જણાય છે કે ઇન્દ્રિય અને તેમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા. જદે છે. એ સિવાય એ પણ યાદ રાખવું જોઈએ કે ઇન્દ્રિયે. એક નથી પણ પાંચ છે. એવી ઈન્દ્રિયોને આત્મા માનવા. જતાં એક શરીરમાં પાંચ આત્માઓ થઈ પડે જે અઘટિત છે. બીજી રીતે જોઈએ તો જે માણસની ચશું ચાલી ગઈ હોય. છે તેને પણ ચકુની હયાતીમાં જોયેલા પદાર્થો યાદ આવે છેસ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. ઈન્દ્રિયોને આત્મા માનીએ તો આ વાત નહી બને. ઈન્દ્રિયથી આત્માને અલાયદો માનીએ ત્યારે જ આ હકીક્ત બની શકે છે. કારણ કે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણ ચક્ષુના અભાવે ન તે ચક્ષુથી થઈ Page #77 -------------------------------------------------------------------------- ________________ સબેધ યાને ધર્મનું સ્વરૂપ શકે તેમ છે. ન બીજી ઇન્દ્રિયથી થઈ શકે તેમ છે એટલે તે ઇન્દ્રિયથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આત્મામાં કાળે, ધોળ, પીળા વગેરે કઈ વ નથી; એથી બીજી વસ્તુઓની જેમ તે પ્રત્યક્ષ દેખાતો નથી. પ્રત્યક્ષ નહી થવાથી તે વસ્તુ નથી એમ માની શકાય નહીં. પરમાણુઓ ચમ ચક્ષુથી દેખી શકાતા નથી છતાં અનુમાન પ્રમાણથી બરાબર તેને સ્વીકાર કરાય છે. સ્થળ કાર્યની ઉત્પત્તિ માટે સુર્મપરમસૂમ અણુઓ હોવાની સાબિતી અનુમાન પ્રમાણ ઉપર ટકેલી છે. પરમાણુ મૂર્તરૂપી છતાં પ્રત્યક્ષ ગમ્ય નથી, તો અમૂર્તઅરૂપી આત્મા પ્રત્યક્ષ શી રીતે હોઈ શકે ? એમ છતાં સમજવાનું છે કે, જગતની અંદર કેઈ સુખી તે કઈ દુઃખી, કેઈ વિદ્વાન તે કઈ મૂર્ખ, કોઈ રાજા તો કઈ રંક, કેઈ શેઠ તો કેઈ નેકર, આવી રીતની અનંત વિચિત્ર તાઓ અનુભવાય છે. આ વિલક્ષતાઓ કારણ વગર સંભવે નહિ. એ અનુમાનમાં ઉતરી શકે તેમ છે. હજારો પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યને પણ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યારે બીજા મનુષ્યને વગર પ્રયાસે તે મલી જાય છે, આવી અનેકાનેક ઘટનાઓ આપણી નજર આગળ બન્યા કરે છે. એક જ સ્ત્રીની કુક્ષીમાંથી સાથે ઉત્પન્ન થયેલ જેડલામાંના બંને સરખાં ન નીવડતાં તેમની જીવન ચર્યા એકબીજાથી બહુ જ તફાવતવાળી પસાર થાય છે. આ બધી વિચિત્રતાઓનું કારણ શું ? આ ઘટનાઓ અનિયમિત હોય એમ બની શકે નહી, કોઈ નિયામક–પ્રજંક હવે જોઈએ. આ ઉપરથી તત્ત્વજ્ઞાની મહાત્માઓ કર્મની સત્તા સાબિત કરે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો અને કર્મની સત્તાના અનુસંધાનમાં આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે. કારણ કે આત્માને સુખ–દુઃખ આપનાર કર્મjજ આત્માની સાથે અનાદિ કાળથી સંયુકત છે અને એને લીધે આત્માનું સંસારમાં પરિભ્રમણ છે. કર્મ અને આત્માની ખાત્રી થયેથી પરલેકની ખાત્રી માટે કાંઈ રહેતું નથી. જેવા શુભ યા અશુભ કાર્યો પ્રાણી કરે છે તે પલેક (પુનઃ જન્મ તેને પ્રાપ્ત થાય છે. હકીકત એવી છે કે જેવી શુભ યા અશુભ કિયા કરવામાં આવે છે તેવા પ્રકારની વાસના આત્મામાં થાય છે. આ વાસના એક વિભિન્ન પ્રકારના પરમાણુ સમુહને જ છે. એને બીજા શબ્દોમાં કર્મ કહેવામાં આવે છે. એટલે કર્મ એક પ્રકારના પરમાણુઓના સમૂહ રૂપ છે. આવી રાતના નવા નવા કર્મો આત્માની સાથે જોડાતાં રહે છે. અને જનાં નાં કર્મો પિતાની મુદત પુરી થતાં ખરી પડે છે. બારી યા ખરાબ ક્રિયાથી બંધાતા સારા ચા ખરાબ કે પરલેક સુધી અરે ! અનેકાનેક જન્મ સુધી પણ આત્માની સાથે ફળ બતાવ્યા વગર સત્તામાં સંયુકત રહે છે; અને ફળ વિપાકનાં ઉદય વખતે મીઠા યા માડ ફલેને અનુભવ આત્માને કરાવે છે. ફળ વિપાક ભોગવવાની અવધિ હોય ત્યાં સુધી આત્માને તે ફળ અનુભવે છે. અનુ ભવાઈ ગયા પછી તે કર્મ આત્માથી ખરી પડે છે. વર્તમાન જિંદગી અને પરલોક ગતિ એ આ “કમ” ના બળ પર પ્રવર્તમાન છે. ઉપર્યુક્ત-યુક્તિ પ્રમાણો દ્વારા અને “હું સુખી, હું દુઃખી” એવી, શરીરમાં નહિ, ઈન્દ્રિમાં નહિ કિંતુ હૃદયના ઊંડાણમાં એટલે અંતર આત્મામાં સુપષ્ટ Page #79 -------------------------------------------------------------------------- ________________ સબધ યાને ધર્મનું સ્વરૂપ અનુભવાતી લાગણી જે પ્રત્યક્ષ રૂપ છે તે દ્વારા પણ શરીર અને ઇન્દ્રિયોથી અલગ સ્વતંત્ર આત્મતત્વ સાબિત થાય છે. નવતત્વની પુરી સમજ જૈનદર્શન પુસ્તકમાં જઈ લેવી. આત્માનું શાસ્ત્રીય સ્વરૂપ વિવેચનઃ—જીવનું લક્ષણ ચેતને છે. ચેતના એટલે જ્ઞાનશકિત. આવી શક્તિ જીવ સિવાય બીજા કોઈ રૂપી કે અરૂપી દ્રવ્યમાં નથી. ચેતના સ્વરૂપ-જ્ઞાન સ્વરૂપ એ જીવ પિતાની ચેતના શકિતથી જાણે છે. વસ્તુનું જ્ઞાન કરે છે. જીવ અન્ય પદાર્થોનું જ્ઞાન કરી શકે છે. એટલું જ નહીં તે પિતાનું પણ જ્ઞાન કરી શકે છે. અને એટલા માટે જ તે સ્વપર પ્રકાશક કહેવાય છે. જગતના જીવે દુઃખ કાઢવાની મહેનત પણ થાય તેટલી કરે છે, અને સુખ મેળવવાની મહેનત પણ થાય તેટલી કરે છે તેમાં થોડુંક દુઃખ જાય કે હાશ ! કરે છે. અને ડુંક સુખ મલ્યું કે ગેલમાં આવી જાય છે. દુઃખ રાખવું ગમતું નથી. આમ છતાં દુઃખ ન જ આવે એવું બનતું નથી અને સુખ કાયમ જ રહે એવું પણ બનતું નથી. દુખથી ડરે તે વાનર, પાપથી ડરે તે નર, ; સંસારથીડરે તે નારાયણ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે - સરળ માર્ગ – જગત અનેક દુઃખથી આક્રાન્ત છે. દુઃખ એ ભૂલનું પરિણામ છે, માણસ ધર્મનું અર્થાત કર્તવ્ય માર્ગનું પાલન કરવાની ભૂલ કરે છે, તે માટે જ તેને દુઃખ થાય છે. શાસ્ત્રકારોએ યમ-નિયમ બતાવી મનુષ્યને એને કર્તવ્ય પથ બતાવી દીધું છે. જેના માર્ગે ચાલદથી એનું કલ્યાણ સધાય છે. લેભવૃત્તિ ઓછી કરી, ઉપાધિ કમ કરી સમુચિત સંયમના રસ્તે જીવનને સુખ શાંતિવાળું બનાવવું એજ વ્રતને ઉદ્દેશ છે. મનુષ્ય જીવન ધર્મના વિકાસ તરફ ગતિમાન થાય એજ ધર્મ માર્ગનું પ્રજન છે. અને સત્ય, અહિંસા, સંયમ, સતેષ, સેવા એ સદ્ ગુણની સાધના એ જ ધર્મ માર્ગ છે. મનુષ્ય માત્રને એમ કહી શકાય કે જે વખતે જે ગ્રાહ્ય વસ્તુ આપણને મલે તેને પ્રસન્નતાથી ઉપયોગ કરી સનેષ માનવે એમાં હરકત નથી. પરંતુ તે વસ્તુ વારંવાર મલે એવી ઈચ્છા થવી અને તેના વિયોગમાં–તેની અપ્રાપ્તિદશામાં ચિત્તની બેચેની અથવા અસ્વસ્થતા અનુભવવી એ અશક્તિ અથવા તૃષ્ણા છે. જેના પરિણામે જીવન અસ્વસ્થ બને છે. આ અશકિતને વશ ન થવાનું હૈયે તે અને શક્તિ માર્ગ છે. અને ઈચ્છાને રોકવી તે પણ તપ છે. આપણું જીવન ઉપર કાળ અને ક્ષેત્રની મેટી અસર હોય છે. જેવા કાળ અને ક્ષેત્રમાં રહીયે એ પ્રમાણે આપણું - જીવનનું ઘડતર થાય. કાળ અને ક્ષેત્રના પરિવર્તનથી આપણા શુભ કે અશુભ ભાવ પણ બદલાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ સોાધ યાને ધનુ' સ્વરૂપ જ્ઞાન કોઈનું આપેલું કે લીધેલુ લેવાતુ નથી. એ તે આત્માના વિષય છે. અને આપ મેળે જ તે પ્રાપ્ત થાય છે. જ્ઞાનના માર્ગ બહાર નથી. આત્મામાં છે. આત્મા જ્ઞાનના મહુાસાગર છે. પણ તે આત્મામાં ડુબકી મારવાથી મલે છે. આપણે જે બહારનું જ્ઞાન મેળવીએ છીએ તે તે મર્યાદિત જ્ઞાન છે. જ્યારે અનંત જ્ઞાન તે આત્મા પાસે છે. અને તે શરીરને ભૂલી, આત્માને એળખવાથી, આત્માની પાસે જવાથી મલે છે. રર જ્ઞાની ધારાબ્રાસમાં, કરે કર્મોના ક્ષયઃ પૂર્વ કાડી નરસાં લગી; અજ્ઞાની કરે તેહ. અજ્ઞાની જે કર્મોના ક્ષય કરોડો વર્ષોનાં પરિશ્રમે કરી. શકે છે તેજ કર્મના ક્ષય જ્ઞાની માત્ર શ્વાસેાશ્વાસ જેટલા સમયમાં કરી નાખે છે.’ માન આજે માણસે પૈસા તરફ ખેંચાઈ રહ્યા છે, વીની કિંમત પૈસાથી અકાઇ રહી છે. આ એક જાતની અજ્ઞાનતા જ છે. ઘણું ધન આત્માને સુખ આપવામાં સમર્થ બની શકતું નથી, ધનની મૂર્છા તે આત્માનું અધઃ પતન જ કરાવે છે. સુખ ધનમાં નથી, આત્મામાં છે. આત્મા જ સુખના ભોક્તા છે. પણ આત્માની શક્તિ કર્મથી. દબાયેલી છે. સ્થળાંતર નિશ્ચિત છે તે ત્યાંની સગવડ માટે શું કર્યુ? :— આ લોકમાં કાયમ રહેવાનું નથી. ઉઠાંતરી કરવાની જ છે. મેળવેલું મુકીને જવાનુ જ છે, એ વાતમાં કોઈને મત Page #82 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ભેદ નથી.. કટ્ટર નાસ્તિકને પણ એ કબુલ છે. સ્વર્ગ, નરક, જીવ આદિમાં મતભેદ છે. પણ એક વખત અહીંથી જવાનું છે અને કંઈક (પાપ) ધીંગાણા કરીને મેળવેલું ધન-ધાન્યાદિ, માલ-મિલ્કત, કુટુંબ પરિવાર, ખુદ શરીર વગેરે તમામ મને જ જવાનું છે, સાથે કાંઈ લઈ શકાય તેમ નથી. એ વા-માં મતભેદ છે જ નહિ. એ વાત તે સર્વને એસે ટકા માન્ય છે. હવે જ્યારે આ રીતે જવાનું છે ત્યારે કયાં ૪૧નું છે ? ત્યાંની સગવડનું શું વિગેરે સંબંધી કાંઈ વિચાર કરો ? આ લેકમાં એક ગાઉને ગામાન્તરે જવાનું હોય તા રણ તૈયારી કરવી પડે અને ત્યાં કયાં ઉતરવું તે નક્કી કરીએ છીએ પણ જીવન પછીની (મરણ પછીની) દશાને, બીજ જીવનને કોઈ જ વિચાર નહી? દુનિયામાં નિયમ છે ગમે ત્યાં જાઓ બીજું કાંઈ ન હોય પણ ખીસું તર હોય તે વાઘ આવે નહિ, કહેવત છે કે દામ કરે કામ તેવી રીતે અહીં પણ પુણ્યરૂપી ધનને સંચય હોય તે પહેલેકમાં સારી જગ્યા) સગવડ મળે, એ પુણ્યને વિચાર કર્યો? આપણે ઈટ, ચુનાના ઘરમાં રહીએ છીએ પણ દે તે રત્ન જડિત સુવર્ણના વિમાનમાં રહે છે. સમૃદ્ધિની ત્યાં છોલે ઉડે છે. છતાં મનુષ્ય ભવ ઉત્તમ કેમ છે.? જન્મ, જરા અને મૃત્યુના ફેરામાંથી માત્ર મનુષ્યભવમાંથી છૂટી શકાય છે. આ કારણથી મનુષ્યભવની આટલી બધી દુર્લભતા. છે. દેવભવ કરતાં મનુષ્યભવ એટલા માટે જ ઉત્તમ છે. મનુષ્યભવમાંથી (પરમપદ) મોક્ષે જવાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સબધ યાને ધર્મનું સ્વરૂપ જયણા પૂર્વક ચાલે તે જૈન છે. મુદ્દાની વાત. આપણે જૈન શાથી? જેન તરીકે જન્મે એને ખાસ છેશું કે તિલક નથી, પણ જન્મથી જ સંસ્કાર એવા લઈને જન્મે છે કે જીવને પિતાને જ જવાબદાર ને જોખમદાર માને. શાસ્ત્રકારે ફરમાવે છે કે આવતે જન્મ તમારી જવાબદારીની વસ્તુ છે અને આ જન્મ તમારી જોખમદારીની વસ્તુ છે, જેવા કર્મો કરશો તે જન્મ મલશે. મનુષ્યના દેહની દુર્લભના તે જૈન અને જૈનેતર બધાયે કબુલી છે. ફરક એટલે કે જૈને જીવને જ જવાબદાર કે જોખમદાર માને છે. જે પોતે પિતાની મેળે મનુષ્યત્વ મેળવ્યું માને છે, જ્યારે જેને તે ઈશ્વરે આપ્યું માને છે. અને સુખ દુઃખને હવાલે ઈશ્વરને આવે છે. છતાં કર્મ તેવું ફળ એમ તે તેઓ પણ કહે છે. કોઈ મરી જાય ત્યારે સાંત્વનના કાગળો લખાય છે કે ભગવાનને ગમ્યું તે ખરું. દેષને હવાલે ભગવાનને ? (આ તે લેક ભાષા છે.) સંગતના દોષ જેને પણ આ રીતે લખે છે. ઈતર ધર્મમાં ઘરના વડીલે મરી જાય ત્યારે તેનું તારણું કરવું જોઈએ તે તેના જીવની ગતિ થાય એમ કહે છે. આપણે જ્યાં જન્મ્યા ત્યાં કાંઈ માતાના મનરથથી, પિતાની પ્રાર્થનાથી કે પિતાની ઈચ્છાથી જન્મ્યા નથી. કોટિધ્વજને ત્યાં અવતરનાર કરેડને માલિક થઈ જાય છે, કહો એ આ ભવમાં કયાં કમાવવા ગયા હતા? દેવાદારને ત્યાં અવતરનાર દેવાને વારસદાર થાય છે એ બિચારો કયાં દેવું કરવા ગયા હતે? જન્મતાં કઈ રેગી થાય, કેઈ નિરંગી Page #84 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો રહે આ બધું શાથી? ધનવાન-ગરીબ, રોગી-નિગી, સારા કે નરસા મા-બાપને સાગ શાથી? આપણી ઇચ્છાને આધીન એ નથી. જે તેમ હોય તે શું કઈ દેવાદારને ત્યાં, રોગીને ત્યાં કે નરસાને ત્યાં અવતરવા ઇછે? કદાપિ નહીં. ત્યારે જે કારણ છે તે કર્મ નશીબ, ભાગ્ય, પુણ્ય કે પાપ જે કહો તે બધી એક જ વાત છે. જન્મ કર્મને આધીન છે. પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ ઉમાસ્વાતિવાચકવરજી મહારાજા ભવ્ય જેને ઉપકારને માટે ધર્મદેશના દેતાં જણાવી રહ્યાં છે કે આ જીવ ચતુર્ગતિ રૂપ આ ભીષણ સંસારમાં અનાદિ કાળથી રખડે છે, રખડ્યા કરે છે, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સંસારની રખડપટી ચાલુ રહેવાની છે. મેક્ષ મળે તે અનાદિની આફત ટળે. જ્યાં સુધી કર્મબંધ ન રોકાય ત્યાં સુધી જન્મકર્મની અનાદિની પરંપરા છે તે ચાલુ જ રહેવાની, એટલે તે ચતુર્ગતિ-રૂપ આ ભીષણ સંસારમાં જીવ અનાદિ કાળથી પડે છે. અને જન્મ મરણક્ય કરે છે. એક ભવમાં મરવું, બીજે જન્મવું ત્યાં જિંદગી પુરી થયે મરવું વળી જન્મવું આ કેમ ચાલુ જ છે. ધર્મ કરવાને હેતુ કો? કર્મને ક્ષય કરે. મુક્તિ મેળવવી એ ધર્મ કરવાને હેતુ છે. જન્મ, કર્મ અનાદિથી છે માટે કર્મોને ક્ષય કરવાને છે, જન્મ અટકાવવાને છે, મુક્તિ એટલે શાશ્વત સ્થિતિ સંપાદન કરવાની છે. કર્મ Page #85 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ વગર જન્મ થતું જ નથી માટે શાસ્ત્રકારોએ કહેવું પડ્યું કે કર્મબંધન ન રેકાય ત્યાં સુધી મુક્તિ નથી. દિશા બદલે? સાચી દિશા સદગુરુ બતાવશે. એક છોકો દોડી રહ્યો હતો. તેને જોઈને સ્વામી રામ તીર્થ કહે છે તે છોકરા ! તારે કયાં જવું છે? બેટા ! ઉમે. રહે. આમ બેબાકળો બનીને કયાં જઈ રહ્યો છે? મહાપુરૂષો ભાષા કેવી મધુરી લે છે. સ્વામી રામતીર્થે કહ્યું-છોકરા ! તું કયાં જાય છે. ત્યારે છેકરે કહે છે “બાપુ! હું પકડવા જાઉં છું. તે પૂછે છે કેને પકડવા જાય છે? ત્યારે છોકરો કહે છે. આ મારા પડછાયાને પકડવા જાઉં છું. હે દેડી દડીને થાકી ગયે. હું જેટલું ઝડપથી ચાલું છું એટલે એ પણ ચાલે. છે પણ પકડાતું નથી. મારી આગળ દોડે છે. ત્યારે સ્વામી, રામતીર્થ કહે છે બેટા ! જે તારા પડછાયાને પકડે હોય તો તારે એની પાછળ દોડવાની જરૂર નથી પણ પડછાયાને તારી પાછળ દોડતો કર, તારૂં મુખ ફેરવી નાખ. તારૂં મુખ સૂર્ય તરફ કરો. પછી તું ચાલવા માંડ. જે પડછાયે તારી પાછળ ચાલવા માંડે છે કે નહીં? બેલ તારે પડછાયાને ક્યાંથી પકડે છે ! ત્યારે બાલક કહે છે. મારે એને માથાથી પકડે છે. જે એને માથાથી પકડે હોય તે તારા માથાને પકડ એટલે એનું માથું તારા હાથમાં આવી જશે. જો મોટું ફેરવવાનું હતું. એ પશ્ચિમ દિશામાં દોડતે હતો તેને પૂર્વ તરફ દોડવાનું કહ્યું. બાળકે જરા મુખ ફેરવ્યું અને. જોયું તે એ જેમ જેમ ચાલ હતો તેમ તેમ પડછો એની. પાછળ ચાલતો હતો. આ જોઈ બાળક ખુશ થઈ ગયે Page #86 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે આ કશાથી આપણને સમજવા જેવું છે કે બાળકની જેમ જીવને) દિશા બદલવાની જરૂર છે. વર્ષોથી જીવ સુખ મેળવવા દોડ્યા કરે છે. આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. જેટલા ઊંડાણથી, ગંભીરતાથી, શાંતિથી અને પ્રસન્નતાથી અંતરમાં ઊંડા ઊતરશે તે સાચું સુખ કયાં છે ? એના માટે કઈ દિશા તરફ જવાથી સાચું સુખ ધો એ જાણવાની જરૂર છે . જેમ છોકરાને સ્વામી રામતીર્થ મલી ગયા તેમ આપણે અજ્ઞાનપણે છોકરા જેવા છીએ. જો સદગુરૂને સમાગમ થઈ જાય તે સાચી દિશા સમજાઈ જાય તે આત્મા ઉધી દોટથી બચી જાય. પાપ કરનારા સુખની આશા શી રીતે રાખતું હશે? " બાવળીયા વાવનારને કેરીના ઝુમખાના દર્શન કરવા છે? આ સંભવ ! અડ અને અ“ આ બે શબ્દોની વચ્ચે ફરક તો માત્ર એક રેફને છે પણ જે અને દાસ બને છે તે અધેગામી બને છે અને જે અહંને દાસ બને છે તે ઉર્ધ્વગામી બને છે. મૂળમાંજ યોગ્યતા ન હોય તો ગમે તેટલી ધર્મ માટે સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ ધર્મને અનુસરવા યોગ્યતા આવે નહી. બુદ્ધિ સંસ્કારની દાસી છે. જેવા સંસ્કાર પડ્યા હોય તેવી બુદ્ધિ ચાલે. જીવનનું દર્શન કરાવે તે સાચું શિક્ષણ. વર્તમાન - કાળે ધર્મ કર્મને ઉપદેશ દે એ કાનમાં ઝેર રેડવા જે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સદબોધ યાને ધર્માંનું સ્વરૂપ :૩૮ કેટલાક માટે થાય છે છતાં પણ આવા ઉપદેશો આપવાના કચારે બંધ રહેતા નથી. અને સાચા ત્યાગીએ કોઇની પણ શેહમાં દખાયા વગર ધર્માંની સત્ય હકીકત કહેતાંજ હાય છે. એ મનુષ્યના કલ્યાણ માટે કહે છે. મનુષ્ય જીવન જેવુ ઉત્તમ જીવન કંઈ નથી. એને જેમ તેમ અને જેવી તેવી રીતે વેડફી નાખવા જેવું નથી, મનુષ્ય જીવનમાં જિનેશ્વર ભગવાનનું સ્મરણ કરવાથી પાપનો નાશ થઇ જશે. ', જનારૂ' જાય છે જીવન, જરા જિનવરને જપતા જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણા પાપ ધોતા જા...૧ બનેલા પાપથી ભારે, વળી પાપા કરે શીદને; સળગતી હાળી હૈયાની, અરે ! જાલિમ બુઝાતે જાર જિગરમાં ડંખતાં દુ:ખ, થયા પાપે પીછાણીને; જિષ્ણુ દેવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતા જા...૩ જિનેશ્વર ભગવાનના સ્મરણથી, એના ધ્યાનથી આત્માને પાપ કરતાં ભય લાગશે એટલે પાપથી બચી જવાશે. અને આગળના પાપેા નષ્ટ થતાં જશે. દુષ્ટાંતઃ- નમસ્કાર મહામત્રના પ્રભાવથી એક - બેહાલ્ર બળદ મહાન પુરુષ થયા. ગગા અને સિંધુ મહા નદીએના પ્રવાહની માફક સંસારના પ્રવાહ અનંત કાળથી ચાલુ છે. મિથ્યાત્વ, અવિ - રતિ, કષાય, અને ચેાગથી અંધાતા કર્મના બંધનાથી બધાઈને જગતના સર્વ જીવા ચાર ગતિ, ૮૪ લાખ યાનિમાં ભટકી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૯: ખડ : ૧ લો રહ્યા છે. જ્ઞાનના અભાવે “હું કેણુ છું?” આટલું પણ સમજી શકતા નથી. માટે જ સંસારના બંધનથી છુટા થઈ શકતા નથી. જૈન શાસનમાં આડમા બળદેવ મહારાજા રામચંદ્રના આત્માને નવભવમાં ત્રીજો ભવ પદ્મરુચિ નામે શેઠ તરીકે તે. એકદા પમરુચિ શેઠ પિતાના ઘરેથી ગેકુલમાં (જ્યાં ગાયો, ભેંસ, બળદો વિગેરે ઘણા સમુદાયમાં સચવાતા હોય. તે સ્થાનને ગોકુલ કહેવાય) જતા હતા ત્યારે રસ્તામાં એક અળદને મરવાની સ્થિતિમાં પડેલે જોઈ શેઠ ઘેડા ઉપરથી નીચે ઉતર્યા. બળદની સાવ નજીક જઈ કાનમાં મુખ રાખી. નમસ્કાર મહામંત્ર સંભળાવ્યા. અને બળદને ખૂબ સમજાવ્યું. સંસાક્ષી અસારતા અને પંચ પરમેષ્ઠિ મહામંત્રની મહત્તા. ખૂબજ સમજાવી, દેવ-ગુરુ-ધર્મનું રહસ્ય સમજાવ્યું, બળ દ જીવ નમસ્કાર મહામંત્રના સ્મરણમાં એકાગ્ર ચિત્તવાળે, થઇ ગયે. અને સાવધાનપણે મરીને તેજ નગરના રાજાને . "પલધ્વજ નામે પુત્ર થયો. - એકદા યૌવન વયને પામેલે રાજકુમાર ફરવા નીકળે. કરતાં ફરતાં જ્યાં બળદને જીવ મરણ પામ્યા હતા તે સ્થાને, મળ્યો, સ્થાનના દેખવા માત્રથી જ કુમારને મૂછ આવી.. ઇતિમરણ જ્ઞાન થયું. હું પિતે જ બળદ હતું, કઈ મહાપુરુષ મહારક મારા ઉપર દયા લાવી મને પંચ પરમેષ્ઠિ મહામંત્ર સંભળાવ્ય; તે મહા ઉપકારીને મારે શી રીતે ઓળખવા? એવા વિચારથી તેણે તેજ સ્થાનમાં જિનાલય બંધાવ્યું Page #89 -------------------------------------------------------------------------- ________________ 30 સબોધ યાને ધર્મનું સ્વરૂપ અને દિવાલ ઉપર ઘેડા ઉપરથી ઉતરી માંતા બળદને નમઃ સ્કાર મહામંત્ર સંભળાવી રહેલાની મૂર્તિ ચીતરાવી. એક દિવસ નવીન જિનાલયને નિહાળવા આવેલા પદ્મરુચિ શેઠને પ્રસ્તુત ચિત્ર જોવામાં આવ્યું. ચિત્ર પિતાના - સંબંધનું જાણું વારંવાર જોવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે, આ દેરાસર તે રાજકુમારે બંધાવ્યું છે. તેણે મારી અને બળદની હકીકત શી રીતે જાણી? ચિત્ર પાસેની શેઠની બનેલી ઘટના કુમારના સેવકેએ જાણીને કુમારને પહોંચાડી. જે સાંભળીને અત્યંત ખુશી થયેલે રાષભધ્વજ કુમાર શેઠની પાસે આવી, શેડને પ્રણામ કરી પિતાને ગયા ભવની હકીકત સંભળાવી. શેડની ખૂબખૂબ પ્રશંસા કરી. ત્યારથી શેડ ઉપર પિતાના પિતા થકી પણ અધિક પૂજ્ય બુદ્ધિ ધરવા લાગે. રાજાના મરણ પછી કુમાર કષભધ્વજ રાજા થયે. શેઠને રાજ્ય લેવા ઘણાજ આગ્રહ કર્યો પણ શેઠે રાજ્ય લેવા નિષેધ કર્યો. અને કુમારને ધર્મમાં ખૂબજ મજબુત બનાવ્યો. કૃતજ્ઞ કુમાર શેઠ અને ધર્મ અને પિતાના મહાન ઉપકારી માનતે શ્રી જૈન ધર્મનું આરાધન કરતે, પોતાના રાજ્યમાં જૈન ધર્મ ફેલાવતે, પ્રકટ પ્રભાવી નમસ્કાર મહામંત્રને - સ્વાનુભવ સિદ્ધ મહિમા જગતને સમજાવતો, છેવટ સુધી જૈન ધર્મ અને પંચપરમેષ્ઠિ મહામંત્રને પ્રભાવ પિતાના રાજ્યમાં ઘણો જ સમજાવ્યું અને વિસ્તાર્યો. Page #90 -------------------------------------------------------------------------- ________________ મંડ : ૧ લો આરાધના પૂર્વક અવસાન પામી ઋષભધ્વજ રાજા વિદ્યાધરાધિરાજ સુગ્રીવ રૂપે થયા. બળદના જીવને પહ્મચિ શ્રાવક નમસ્કાર મડામંત્ર દ્વારા ઉપકાર કરનાર શેઠને જીવ મહારાજા રામચંદ્ર થયા. જિન શાસનમાં ગણેશનું દષ્ટાંત – અયોધ્યા નગરમાં રામચંદ્ર રાજા રાજ્ય કરતાં હતાં. તેને એક મદોન્મત્ત હાથી એક વખત છૂટીને એક મુનિને મારવા તેની પાછળ પડયે. પણ જ્યારે તે મુનિ પાસે આવ્ય, મુનિને શાંત જોયા ત્યારે મુનિ પાસે શાંત ઉભો રહી ગયો. મુનિએ તેના પૂર્વ ભવને વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. તેથી તેને ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન ઉપજવાથી અત્યંત વૈરાગ્ય પામી મુનિની પાસે જિનમત પ્રમાણે બાર ત્રિત અંગીકાર ક્ય પછી તે જીવજંતુ વિનાને એફ. આહાર-પાણી લેવા લાગે તથા એક જગ્યાએ બેસવા લાગે તેથી આ જગતમાં તેની કીતિ બહુજ ફેલાણી. પછી બધાએ તેને સાધર્મિક ભાઈ ગણી તેનું વિનાયક નામ આપ્યું. વિનાયક પણ એવી રીતે પવિત્ર સંયમ પાળી દેવલેકે ગયા. પછી આ દુનિયામાં તેનું ગણેશ અને વિનાયક નામે પ્રસિદ્ધ થયું. લેકે તેનું રૂપ ફેરવીને પોતાના ઘરમાં તેની પૂજા કરવા લાગ્યા. અને તેની પાસેથી પિતાના વાંછિત (કામની), ફળની યાચના કરવા લાગ્યા. જેને અને દિવાળીનું માંગણું પ્રભુશ્રી મહાવીર દેવના નિર્વાણનું આ (દિવસ) પર્વ છે. માટે લેક વ્યવહારમાં ભળી આ પર્વને જુદી રીતે ન Page #91 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૩૩ અધુરા ન હતા. એ પુણ્યાત્માઓની પાસે જે માગીએ છીએ તે ન ચોપડામાં માગણી કરવામાં આટલે ફેરફાર થાય તે એ આત્માથી અનીતિ આદિ થાય? આજની માંગણમાં આદર્શ એક માત્ર ત્રદ્ધિને અને એને મેળવવામાં આવતાં વિદનોને ટાળવા માટે બળ માગે તથા કામસુખ. માટે લબ્ધિ માગે કહો કે શુદ્ધ ધ્યેય કયાં? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી મદારીના મકડાની જેમ આત્મા સંસારમાં નાચે જ કેમ? એને વિચાર, કશે. શ્રી જૈનશાસન પામ્યા પછી દુનિયાનું સ્વરૂપ ન સમજાય, જે રીતનું છે તે રીતનું, તે જાતિનું ધ્યાનમાં ન આવે તે આપણે પામ્યા શું ? શાસન પામ્યાને સાર શું? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલા આત્માને દુનિયાના પદાર્થો આ રીતે કેમ જ મુંઝવે? જડ પદાર્થો આત્માને કેમજ ઢસડે? મિથ્યાત્વ હતું ત્યાં સુધી તે અજ્ઞાન હતા. સંસારના વરૂપને ખ્યાલ ન હતું એમ કહીએ તે ચાલે પણ હવે શું કહીએ ? સમ્યગદષ્ટિ આત્મા શું કહે ? આર્ય દેશ મા, ઉત્તમ કુલ મલ્યું, ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન મલ્યું છતાં દુનિયાના પદાર્થો જે આપણને ગાંડા ને ઘેલા કરે, એ પદાર્થોનાં સવૈયાં કાઢીયે અને આત્માના સરવૈયાની વાત ન કરીએ તે આપણને પ્રાપ્તિ શી થઈ? જે માગણીથી સમ્યકૃત્વ મલિન થાય તે કેમ જ મંગાય? 'ત્રિજગબંધુ દેવાધિદેવ શ્રી વિર પરમાત્મા પિતાના મુખ્ય શિષ્ય ગૌતમ મહારાજાને ઉદ્દેશીને વારંવાર એકજ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ખંડ : ૧ લે અધુરા ન હતા. એ પુણ્યાત્માઓની પાસે જે માગીએ છીએ તે ન ચોપડામાં માગણી કરવામાં આટલે ફેરફાર થાય તે એ આત્માથી અનીતિ આદિ થાય? આજની માંગાણીમાં આદર્શ એક માત્ર અદ્ધિને અને એને મેળવવામાં આવતાં વિનિને ટાળવા માટે બળ માગે તથા કામસુખ. માટે લબ્ધિ માગે. કહો કે શુદ્ધ ધ્યેય કયાં? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી મદારીને માંકડાની જેમ આત્મા સંસારમાં નાચે જ કેમ? એને વિચાર કરો. શ્રી જૈનશાસન પામ્યા પછી દુનિયાનું સ્વરૂપ ન સમજાય, જે રીતનું છે તે રીતનું, તે જાતિનું ધ્યાનમાં ન આવે તે આપણે પામ્યા શુ ? શાસન પામ્યાને સાર શો ? શ્રી જિનેવદેવનું શાસન પામેલા આત્માને દુનિયાના પદાર્થો આ રીતે કેમ જ મુંઝવે? જડ પદાર્થો આત્માને કેમજ હસડે? મિથ્યાત્વ હતું ત્યાં સુધી તે અજ્ઞાન હતા. સંસારના વરૂપને ખ્યાલ ન હતું એમ કહીએ તે ચાલે પણ હવે કહીએ ? સમ્યગદષ્ટિ આત્મા શું કહે ? આર્ય દેશ મલ્ય, ઉત્તમ કુલ મલ્યું, ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન મલ્યું છતાં દુનિયાના પદાર્થો જે આપણને ગાંડા ને ઘેલા કરે. એ. પદાર્થોનાં સરવૈયાં કાઢીયે અને આત્માન સરવૈયાની વાત ના કરીએ તે આપણને પ્રાપ્તિ શી થઈ? જે માગણીથી સમ્યકૃત્વ મલિન થાય તે કેમ જ મંગાય? * ત્રિજગબંધુ દેવાધિદેવ શ્રી વીર પરમાત્મા પિતાનો. મુખ્ય શિષ્ય ગૌતમ મહારાજાને ઉદ્દેશીને વારંવાર એજ સ. ૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪ સદ્મા યાને ધર્મનું સ્વરૂ૫ ઉપદેશ આપે છે, કે હે ગૌતમ! સમગ્ર માત્રની માદ કરીશ નિહ, સમય એ અતિ સુક્ષ્મકાળ છે. સેકન્ડને પણ અસંખ્યાતમા ભગ થાય છે. એથી ખારીક કોઇ કાળની ગણના નથી. એટલા કાળના પણ પ્રમાદ આત્માને મન અહિતકર છે. ” શ્રી સજ્ઞ શાસ્ત્રના આ ગભીર ઉપદેશ છે. તેની ગભીરતા સમજવા અને અને જીવનમાં ઉતારવા જેટલા પ્રયાસ કરવામાં આવે તેટલે આ છે. રત્ન રાડો આપતાં, પણ ક્ષણ ગયેલ ના મળે; ઉપદેશ આ પ્રભુ વીરના, સંભાળજે તુ પળે પળે. આ ઉપરથી સમજી શકાય તેમ છે કે આ માનવ જીવનની ક્ષણ પણ કેટલી કામની છે. દિવાળીના દિવસે તા જૈનેાને તપ કરવાનુ કહ્યુ છે. જેનામાં રાત્રે ખાવાનો નિષેધ છે. આમેય દેવાનું (ભાજન) નૈવેદ્ય દિવસે અપાય છે, રાત્રે તે રાક્ષસને નૈવેદ્ય ધાય. છતાં કેટલેક ઠેકાણે જેનામાં દીવાળીની રાતના કુળદેવ-દેવીએના જુવાર (નૈવેદ્ય) થાય છે. આ અજ્ઞાનતા નિહતેા બીજું શું કહેવાય ? જેના માટે સમજવા જેવી વાત છે. પછી તા જેને જેમ કી લાગે તેમ કરે. મહાપુરૂષોએ આપણને બડુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે કરોડો ભવમાં સંચિત કરેલા કર્મો તપ વડે ક્ષય પાને છે એટલે તા તીર્થંકર થનારા આત્માને ક ક્ષય માટે તપ કરવું પડે છે કે નિહ ? તપ વગર સઘળા કર્મોના નિકાલ થતા નથી. તપના બે પ્રકાર છે : (૧) બાહ્ય અને (૨) અભ્ય’તર. Page #94 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૧ લે ૩૫ ઉપવાસ કે એકાસણું કેઇથી ન થતું હોય પણ જમ્યા પછી થાળી-વાટકા ઈ પાણી પી જવાથી એક આયંબિલ તપનું ફળ મળે છે. જમ્યા પછી જેનાથી એ ન મુકાય એ સરકાર ના ધનને હોવા જોઈએ. સુવર્ણમાં રહેલા મેલને મળવણીને) જમ અગ્નિ જુદો પાડે છે તેમ આત્મામાં રહેલા કર્મરૂપી તેલને તપ જીદ કરે છે. શુદ્ધ ભાવથી કરેલું તપ શ્રેષ્ઠ છે. કર્મની નિર્જરા કરનારું છે. એક કાળ એ હતું કે જે કાળે શુદ્ધ ભાવથી કરેલ તપની દેવે પણું અનુમોદના દાંત: – એક નગરમાં એક શ્રાવિકાનું માસક્ષમણનું તપ રાલતું હતું. તપના પારણાના દિવસે એ શ્રાવિકા બાઈને મનમાં ભાવના જાગી કે આજે કોઈ સાધુ ભગવંતને વહેરાવીને પછી પાર કરવું. એવી ભાવનાથી એ શાવિકા બહેન ઘરના બારણામાં સાધુ મહારાજની રાહ જોતા ઉભા હતાં. ત્યાં એક સાધુ ભગવંત કે જેમને પણ માસક્ષમણનું તપ હતું તે પારણાના દિવસે નેચરી માટે નીકળ્યાં હતાં. તે કુદરતી એજ શ્રાવિકાના ઘરે વહોરવા પધાર્યા. શ્રાવિકાએ શુદ્ધ ભાવથી મહાત્માને આહાર-પાણી વહોરાવ્યાં. ત્યાં તે દેએ સેનિયાની વૃષ્ટિ કરી. અને અહે દાનમ્ ! અહે દાનમ્ ની ઉદ્ઘોષણા કરી. એ શ્રાવિકાના ઘરની સામે એક વેશ્યાનું ઘર હતું. સામે રહેતી વેશ્યાને આ જોઈને થયું કે જૈન સાધુને દાન Page #95 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ આપવાથી આટલું બધું ધન મળે છે. તે હું પણ જૈન, સાધુને દાન આપું. એ વિચાર કરતી હતી ત્યારે રસ્તામાંથી એક ભાંડ પસાર થઈ રહયો હતો. તેણે વેશ્યાના આ વિચારો જાણ્યા. ભાંડ વેશ પરિવર્તનમાં ઘણાં જ હોશિયાર હોય છે. એટલે તેણે સાધુને લગતી સામગ્રી ને કપડા વેચાતા લઈને વેશ બદલી સાધુને વેશ પહેરી એ વેશ્યાના ઘરે આવ્યો. વેશ્યાને થયું કે હું સાધુને દાન આપે તે મને, ખુબ જ લાભ થશે. (એને સમજ નથી કે જૈન સાધુ પૈસા કે એના જેવી વસ્તુઓનું દાન લેતા નથી) એ તે પિતાની પાસે જે સોનાના ઘરેણાં હતાં તે સાધુના (ભાંડના) પાત્રામાં નાંખ્યાં. ભાંડે પણ પાતરા મોટા ને ઊંડા લીધાં હતાં એટલે સારે માલ સમાઈ ગયો. વેશ્યા તો ઊંચે જુએ છે, કે જ્યારે સેનૈયાની વૃષ્ટિ થાય છે. ત્યારે ભાંડે પાતરા ઢાંકતાં કહ્યું કે “હે વેશ્યા ! સાંભળ, - સાધુ, વ શ્રાવિક, તું વેશ્યા મેં ભાડ; તેરા મેરા યેશું, પત્થર પડશે રાંડ. ભાવાર્થ –ભાંડ વેશ્યાને કહે છે. એ દાન આપનાર શુદ્ધ શ્રાવિકા હતી અને દાન લેનાર શુદ્ધ સાધુ-મહાત્મા હતા. આ તું વેશ્યા છે, અને હું ભાંડ છું એટલે તારા અને મારા ગથી પત્થર ન પડે તેનું ધ્યાન રાખજે. એમ. કહીને ચાલવા માંડ્યું, વેશ્યા તો જોતી જ રહી. થાય. પણ શું ? કારણ કે એ કાળમાં ન્યાય તંત્ર સાચું હતું. આજના જેવું કાયદા તંત્ર ન હતું. વેશ્યાએ. પિતાના હાથે Page #96 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ભાંડને આપ્યું હતું એટલે એનાથી કાંઈ થઈ શકે તેમ ન હતું. એટલે ચેરની મા કેઠીમાં મેં ઘાલીને રોવા જેવું થયું.) આજના જેવું કાયદાતંત્ર હોય તે જરૂર ભાંડ ઉપર કેર્ટમાં દાવો કરત. આજને ન્યાય તે જુઓ. કાયદા પાછળ કાનુને લગાડીને ગુનેગાર છૂટી જાય છે. ન્યાય એટલે નિર્દોષ માર્યો ન જાય અને ગુનેગાર છુટી ન જાય તે જ સાચો ન્યાય કહેવાય. આજે તો ઘણા ખરા દોષિત નિર્દોષ છૂટી જાય છે અને નિર્દોષ કઈ વખત માર્યો જાય છે. કારણ ન્યાય કરતાં કાયદાને માન વધુ અપાય છે. દોષિતને છુટી જવા માટે પૈસે એક ઘણું મોટું બળ બની જાય છે. એના બળે કાયદાના નિષ્ણાતને રોકી શકે છે અને એ નિષ્ણાતો પિતાને દિમાગને કામે લગાડીને ખુલ્લા રાષિતને પણ કાયદામાંથી છટકાવી દઈને મહાન વકીલનું બિરૂદ મેળવી લે છે. ન્યાય કરનાર ન્યાયાધીશ પોતે પણ કાયદાની નજરે જ વા બંધાયેલા હોય છે. એમને ન્યાય કરવા કરતાં કાયદો વધુ જેવા હોય છે. આથી જ એક ન્યાયાધીશે એક ગુનેગારને કહ્યું કે “મને તે તું ચોકકસ અપરાધી લાગે છે. પરંતુ કાયદાની જાળમાં તું આવી શક્તિ નથી તેથી તને નિર્દોષ છોડી મુકું છું. હવે આને ન્યાય કહે કે કાયદે કહે ? દાવપેચમાં હોશિયાર શ્રીમંત અપરાધીઓ ઉસ્તાદ વકીલો રેકને નિર્દોષ છુટી જતા હોય છે. જ્યારે ગરીબ માણસે એવા વકીલ ન રોકી શકવાને કારણે સજા પામતા હોય છે. એને ન્યાય કેમ કહેવાય? Page #97 -------------------------------------------------------------------------- ________________ સબેધ યાને ધર્મનું સ્વરૂપ ન્યાય તે પ્રાચીન ભારતમાં હતું કે જ્યાં અપરાધી રાજાને કાજીએ સખત રાજા ફટકારી હતી. ત્યારે રાજાએ કહ્યું કે જે આવી સજા ન ફટકારી હતી તો હું તારું ધડથી મસ્તક ઉતારી લે. ન્યાયાધીશે કોઈની શેહ-શરમમ આવવું જોઈએ નહિ. ન સા ન્યાય કહેવાય. આવા રાજ આ કાળમાં શોધ્યા જડે તેમ છે ? હમણાના સત્તાધારીઓને પુછે કે રામ રાજ્ય સારું કેમ કહેવાતું ? રાજયના મુકામાં (રામ) સારા એટલે જ તે રાજ્યને કારભાર સારો ચાલતો. જેના કારણે રાજ્યને રાજ્ય કહેવાતું કે નહિ ? બોલવું એ જુદી વાત છે અને તેનું આચરણ કરવું એ જુદી વાત છે. આ કાળમાં બોલનાર વધ્યો છે પણ એનું આચરણ કરનાર બહુ જ વિરલા છે. જે કાળમાં જેન રાજા હતાં તે કાળની પ્રજા સુખી અને સંતોષી હતી. અને રાજય પણ ન્યાયપૂર્વક ચાલતું. (આજના કાયદાની જેમ નહીં. આજના શાસકો પોતે શું કરી રહ્યા છે? અને તેમના પુત્રો કે કુટુંબીઓ કેવી રીતે જીવન જીવી રહ્યા છે તે તો એમના અંગત પરિચયમાં હોય તે જ જાણતા હશે. તે સિવાય તો જ્ઞાની ભગવંતો જાણી શકે. આજના શાસક ભાષણ આપને આંકડા બતાવે તે પેપરોમાં આવે તે સમજીને પ્રજાને સંતોષ માનવાને પ્રજાને તો કર આપવાનો જ અધિકાર છે. તે પણ ૧૯૪૭ મા દેશ આઝાદ થયા પછી કર પણ કેટલે? મધ્યમ વર્ગની કમર તૂટી જાય એટલે કે નહી? પછી ભલે એ પૈસાને Page #98 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે 34 તે સયોગ કે. દુરુપયેાગ ગમે તે રીતે થતા હોય તેની પ્રજાને ખબર ુ પડે. આ તા કાળ કાળનું કામ કરે છે. એ તો જ્યારે કુદરત પરચા બતાવે ત્યારે જ ખોટા કરનાર જી શકે. બાકી તો કોઈ નું કામ પણ નથી. બળ, બુદ્ધિ અને ધન એ ત્રણેના સારા માર્ગે સત્તુપયોગ થાય તે! જ મનુષ્ય અવતાર સફળ થયા કહેવાય. સિકંદર બાદશાહે પોતાના ગુમાનમાં જગતની પાયમાલી કી પણ એક જ જૈન સાધના સમાગમથી એની શાન ૯. આવી ગઇ. જૈન ધર્મના સાધુઓની ઇત્તર ધર્મન ધર્મગુરુઓ કેવી શિન અને સાધના મજતાં હતાં એ ઉપર દૃષ્ટાંત :-- જગ જીતનાર સિકંદર બાદશાહને તેના ધર્મ શુએ કહ્યું કે, હું સિકંદર ! “ તે ભલે જગતને જીત્યું પણ હજી પૂર્ણ વિજેતા નથી. સંપૂર્ણ વિજેતા ના ત્યારે જ કહેવાઈશ જ્યારે જૈન ધર્મના સાધુને જીતીશ. હમણાં તુ દેશને જવા જાય છે વળતાં જૈન સાધુને જીતીને તારી સાથે લેવા આવે તો હું સમન્તુ કે તું બધાને જીતી શકવાની શિક્ત ધરાવે છે. ’ બસ, એ સાંભળીને સિકંદરે કહ્યું કે એમાં શી મોટી વત છે. જૈન સાધુ કયા ઝાડના મૂળા છે એક ચપટી વગાના પ્રેમને કબ્જે કરી દઈશ. અને મારી સાથે લેતા આવીને તમને બતાવીશ. તે વખતે સિક ંદરના ધર્મગુરુએ કહ્યું, બાદશાહ ! Page #99 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ એ બોલવું સહેલું છે. પણ જૈન સાધુને જીતવા (કજે) કરવા બહુ જ મુશ્કેલ છે. તેને હજી તને પાક અનુભવ નથી, પણ જોઉં છું કે તું શું કરી શકે છે? પછી સિકંદર બાદશાહ પિતાના લફકર સાથે જે દેશને જીતવા ગયે તેને જીતીને પાછા ફરતાં એને પોતાના ધર્મ ગુરુએ કહેલું યાદ આવ્યું. એટલે પિતાના સિપાહીઓને હુકમ કર્યો કે ગમે ત્યાંથી પણ જૈન સાધુને મારી પાસે તેડી આવે. સિકંદરને હુકમ થતાં તેલી ખાઉં, તબલી ખાઉં કબ કબ કરતાં નીકળી પડ્યાં જૈન સાધુને શોધવા માટે, તે શોધતાં શોધતાં એક પહાડ પાસે આવ્યાં. ત્યાં પહાડ ઉપર જૈન સાધુને ઉભેલા જોયાં. બસ, રાજી થતાં પહાડ ઉપર ચડીને જૈન સાધુ પાસે પહોંચ્યાં. ત્યારે જ સાધુ-મહાત્માએ કાઉસગ્ગ પાળ્યો હતો. એટલે આંખ ખુલ્લી હતી. સીપાઈઓએ તે સિકંદરને સંદેશો કહ્યો. ગમે તેમ કરીને તમને બાદશાહ પાસે અમે લઈ જવાના છીએ. એટલે રાજી ખુશીથી અમારી સાથે ચાલે. અને અમારો બાદશાહ એટલે તવંગર છે કે તમને ખ્યાલ ન્યાલ કરી દેશે. જુઓ. અજ્ઞાનીઓ જૈન સાધુને પિતાના ધર્મના સાપુએ સમજી લે છે. સાધુ મહારાજે તે બસ એટલું જ કહ્યું કે મને નથી તારા સિંકદર બાદશાહનું કામ કે નથી બાદશાહના પૈસાનું કામ. બાદશાહને જઈને કહે કે જેના સાધુ પિતાની જ સાધનામાં મગ્ગલ રહે છે. એને જગતની કઈ પડી નથી. સિપાઈઓએ ઘણી દમદાટ આપી પણ Page #100 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૪૧ ચારિત્રના તેજ આગળ બિચારાનું કાંઈ ચાલ્યું નહીં. એટલે વીલે મોઢે પાછા ફર્યા. અને જઈને સિંકદરને બનેલી ઘટના કહીં. ત્યારે સિકંદર ધુવાં કૂવાં થઈ ગયે અને બોલ્યા કે એ વળી જૈન સાધુ કયો મૂર્ણ છે કે મને હજી એ ઓળખતે નથી એને પણ બતાવી આપું કે જગતને જિતનાર સિકંદર પાસે તું એક કબૂતર છે. - સિકંદર પિતાના વજીર સાથે સિપાહીઓને તેડીને જૈન સાધુ જે પહાડ ઉપર હતા ત્યાં આવ્યા. સાધુ મહાત્મા તે તે વખતે કાઉસગમાં હતાં એટલે આંખ બંધ હતી. સિકંદરે કહ્યું કે હે સાધુ! શું કરવા આંખ બંધ કરીને ઉભે છે. આંખ ોિલીને જે. હું તારી પાસે જગતને જિતનાર (વિજેતા) સિકંદર ઊભું છું પણ સાધુ તો કાઉસગમાં હતા એટલે સિકંદરનું બેલેલું ફેકટ ગયું. સિકંદર પણ ચારિત્ર્યનું તેજ જેતે જ રહ્યો. શાન્ત ઉભા રહીને જોયા કર્યું કે હવે સાધુ શું કહે છે. સાધુએ કાઉસ્સગ પાળે એટલે આંખો ખેલી જોયું તે સામે મુસલમાન બાદશાહ ઉમે છે પણ સાધુને તો કાંઈ ભય હતા જ નહીં. એટલે કાંઈ પણ બોલ્યા નહી. ફરીથી સિકંદરે કહ્યું કે હે સાધુ! છે તું મારી આજ્ઞા નહીં માને તે હું તારા બુરા હાલ કરીશ. રાજીખુશીથી હું જે કર્યું તે માન્ય કરી લે. ત્યારે માધુએ કહ્યું કે હે બાદશાહ તું જગતને ભલે બાદશાહ હોઇશ પણ જે જગતને (સંસારને) લાત મારી ફકીર (સાધુ) થઈ જાય છે તેને તારા જગતની અને તારી કાંઈજ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમેધ યાને ધ નું સ્વરૂપ પડી નથી. જેથી તેને પાપ સિવાય કોઈના ભય રહેતા નથી. તારા મનમાં જે ગુમાન છે તે કાઢી નાખ. કદાચ જો તું મારા ઉપર ગુસ્સે થઇશ તો તું શું કરી શકીશ ? મારા માત સિવાય તારાથી ખીજું કંઇ થાય તેમ નથી. મેતથી અમે ડરતા નથી. મરવુ તે એક વખત છે જ અને તુ પણ કાં અમર રહેવાના છે. મેડો વહેલા તુ પણ આ જગતમાંથી ઉપડી જઇશ ત્યારે તારી સાથે આ કાંઇ ચાલવાનુ નથી. નકામું ગુમાન કરીને જગતના જીવાને ત્રાસ આપીને પાપના પોટલા આંધ નહી. બાપ તનેજ ગવવા પડશે. રતાં પણ પાપથી છુટીશ નડી. અમે તા પાપને કાઢવા સંસારને ત્યાગ કર્યા છે. તારા કે બીજા કોઇના મને ભય નથી એટલે તા રાત-દિવસ આવા જંગલમાં જ રહીયે છીએ. અમને તા . અમારા (પરમાત્મા) જિનેશ્વર ભગવતના આશિષ છે કે ગમે તેટલુ કષ્ટ આવે તે પણ અમે લીધેલ નિયમ (ચારિત્ર્ય) ખંડિત કરશું નહી. આ રીતે બાદશાહને સાધુ મહાત્માએ ઉપદેશ આપ્યા એટલે બાદશાહ મનમાં સમજી તો ગયા કે મારા ધર્મગુરૂએ કહ્યું હતું તે વાત સત્ય છે. છતાં પણ હજી એક વખત ચકાસી તે જોઉં કે ઢીલા પડે છે કે નહી ? બાદશાહે કહ્યું કે તમને અમારી સાથે નગરમાં આવવા શું વાંધા છે ? હું તમને મારા રથમાં બેસાડીને લઇ જઇશ અને ત્યાં પણ તમને મનગમતા સુખ આપીશ. જેથી તમે મારી સાથે ચાલે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૧ લે ત્યારે. સાધુએ કહ્યું કે મને તારા સુખની જરૂર નથી અને તારી સાથે રથમાં બેસવાની જરૂર નથી. અમે તે પગે ચાલીને (પાદવિહાર) જ્યાં જવું હોય ત્યાં જવાની અમારા ગુરૂની આજ્ઞા છે. હમણાં તે ચાર મહિના સુધી મારી સ્થિરતા આ પહાડ ઉપર છે ત્યાં સુધી (ઉપવાસ છે) આહાર પાણીની પણ જરૂર રહેશે નહીં. અમારા ધર્મના સિદ્ધાંતો અને તારા ધર્મના સિદ્ધાંતમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે. તેને તને અભ્યાસ પણ નથી. તું તારા ધર્મગુરૂને પુછીશ તે એ તને કહેશે કે ન ના પિતાની સાધના માટે જ સાધુ થાય છે. તારા ગુરુની જેમ કેઈને સુખ-દુઃખ કરવા સાધુ થતો નથી. જૈન સાફ કઇ રસ્તામાં રખડનાર જનવર નથી કે તેને ગમે તે પકડીને લઇ જઈ શકે. આ રીતે કડવી પણ મધુર વાણીમાં બાદરગાહને ઘણું સમજાવી દીધું. બાદશાહ (ઢીલું પડી ગયો) સમજી ગયો કે આ સાધુ કે પશુ રીતે મારી સાથે આવશે નહીં. કદાચ હું લેર કુકમ કરીશ તે પણ આ સાધુ ડરશે નહિ. એનામાં સાધનાને તપ છે. અને આત્મ-શક્તિ જમ્બર છે. આમ બાદશાહુ ભલે હિંસાવાદી ધર્મને હ પણ એનામાં સમજવાની વિવેક શક્તિ સારી હતી. એટલે સાધુની વાત ઉપરથી સમજી ગયો. પછી બાદશાહે કહ્યું કે ભલે તમે મારી સાથે નગરમાં ન આવે પણ મારા ઉતારે આવે તે ત્યાં હું તમને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સબેાધ યાને ધર્મનું સ્વરૂપ કાંઇક આપીને લાભ લઇ શકુ. ત્યારે સાધુએ જવાબ આવ્યો કે અમે તે! બધું જ ત્યાગી દીધેલુ છે. હવે એની વાતા કરવી ફાટ છે એટલે તુ તારે રસ્તે જા અને મને મારી સાધના કરવા દે, ત્યારે બાદશાહે આજીજી કરીને કહ્યું કે તે મને કાંઇક લાભ આપે! અને મારા હિતની વાત કહેા. એટલે સાધુ મહારાજે કહ્યું કે હે બાદશાહ ! તું એક વાતનો ખ્યાલ રાખજે કે “જે વસ્તુ આપણે બીજા કોઈને આપી શકતા નથી તે વસ્તુનો આપણે લેવાના અધિકાર પણ નથી. અને એ વસ્તુ છે જીવ,” બાદશાહ ! તું ઘણાના જીવ લે છે પણ તુ કોઇને જીવ આપી શકે છે ? બાદશાહે કહ્યુ. ના. તો તારે બીજાના જીવ લેવાને અધિકાર પણ શે ? એટલે આજથી પ્રતિજ્ઞા કર કે હવેથી કોઇના જીવ લઇશ નહી. (મારીશ નહી.) એજ વખતે બાદશાહ સિકન્દરે સાધુ-મહાત્માની સમક્ષ પ્રતિજ્ઞા કરી. સાધુ મહાત્માને નમસ્કાર કરી ચાલવા માંડ્યુ અને પોતાની નગરીએ પાછા ફર્યા પછી પોતાના ધર્મગુરૂને કહ્યું કે જૈન સાધુ તા બાદશાહના પણ બાદશાહુ છે. તેમને જીતવાની તાકાત મારામાં પણ નથી. આ રીતે સિકંદર !!દ· શાહના ગવ ઉતારનાર જૈન સાધુમાં ચારિત્ર્યના પ્રભાવ કહે વાય. ચારિત્ર્ય કાંઇ મામુલી વસ્તુ નથી. ચારિત્ર્યને તે દેવાના દેવ ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે. એટલે તા કૃષ્ણ (વાસુદેવે) ચારિત્ર્યની દલાલી કરી હતી. પોતે (વાસુદેવ) ચારિત્ર્ય લઈ શકતા નથી. કારણ કે વાસુદેવને ચારિત્ર્યના ઉદય હોતા નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ બંડ : ૧ લો રાણી થવું છે કે દાસી? શ્રી કૃષ્ણ મહારાજા પિતાની દિકરીઓને પુછતા હતા કે રાણી થવું છે કે દાસી ? રાણી થવાનું કહેતાંજ એને શ્રી નેમનાથ ભગવાન પાસે (દીક્ષા) ચારિત્ર્ય અપાવતાં. ફક્ત એક દિકરીએ કીધું કે મને દાસી થવું છે. તેને કઈ સામાન્ય માણસ સાથે પરણાવી એમ સાંભળેલ છે. પણ ચારિત્ર્યની દલાલી બહુ જ સારી કરી હતી. તેણે પોતાની નગરીમાં જાહેર કર્યું હતું કે જેને નેમનાથ ભગવાન પાસે ચારિત્ર્ય ( રીલા) લેવું હશે તેની પાછળની સંપૂર્ણ જવાબદારી કૃષ્ણ મહારાજ પોતે સંભાળી લેશે. આ ધર્મ દલાલીથી સમ્યકત્વને પામી ગયાં અને આવતી વીશીમાં ૧રમા તીર્થકર અમમનાથ નામે થશે. શાન – રહસ્ય પૂર્ણ અર્થ સમજાય નહિ ત્યાં સુધી દેહાધ્યાસ છૂટી શક્તા નથી. દેહાધ્યાસ એજ પ્રત્યેક દુઃખોની જડ છે. થી દેહાધ્યાસમાંથી મુકત થવા માટે વેગ માર્ગ (ધ્યાન યેગ) પરમ આદરણીય છે. સર્વ સાધારણ સુવાકેની પાછળ પણ ઘણું ઘણું રડલ્ય રેડવામાં આવેલું છે. પરંતુ માયાના પડદાઓ ચીરાય. નહીં ત્યાં સુધી તેને તત્ત્વપૂર્ણ અર્થ પકડી શકાય નહિ.. વ જ નદિ શપના, યદ્દ કમ હૈ સુવા સપના” બહારના રેડ ઉપર એક સંન્યાસી આ પ્રમાણે બેલ હતું. ત્યારે રામશંકર નામને કઈ એક ગૃહસ્થ સન્યાસી. Page #105 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ પાસે જઈને પૂછે છે પ્રભુ! આ જે તમે બોલે છે તેને અર્થ હું સમજી શકતું નથી. એથી કૃપા કરી આ અર્થ સમજાવશે. સંન્યાસીએ કહ્યું તારે એને અર્થ સમજીને શું કરવું છે? તારી સૂરતા કાયા અને માયામાં લાગેલી છે તેથી તેને અર્થ તારથી સમજી શકાશે નહિ. પણ રામશંકરને તે - લગની લાગી છે કે કોઈ પણ રીતે એ સેનેટરી ને અર્થ મારે સમજ જોઈએ. સંન્યાસીએ કહ્યું એને અર્થ સમજવાની હાર્દિક આતુરતા છે તે તારે મારા આશ્રમે આવવું પડશે. પછી રામશર્કર સંન્યાસીના આશ્રમે જવા લાગે. અને પ્રાણાયામની પ્રકિયા શિખી લીધી. ગુરૂકૃપાથી થોડા જ સમયમાં રામશંકરે પ્રાણાયામ ઉપર પ્રભુત્વ મેળવી લીધું. (પ્રાણાયામ એટલે પિતાના આત્મા ઉપર કંટ્રોલ કેળવે તે મને પ્રાણાયામ કહેવામાં આવે છે.) એક દિવસ સંન્યાસીએ રામશંકરને વેગ શિક્ષા આપીને ઘરે જઈને પ્રાણાયામ કરવા કહ્યું. એટલે રામશંકર એક દિવસ પ્રાણાયામની ક્રિયામાં જોડાયેલ છે. તે વખતે ઘરના લેકે જમવા માટે બોલાવે છે પણ બેલેજ કે? * પ્રાણાયામની પ્રક્રિયામાં રહેલે માણસ તે વખતે શબ (મડદા) જેવી સ્થિતિમાં હોય છે. રામશંકરને મડદા જેવી સ્થિતિમાં પડેલે જોઈ ઘરના લેકે કલ્પાંત કરવા લાગ્યા. આમ તેમ દોડવા લાગ્યા અને સંન્યાસીને બોલાવી લાવ્યા. તે વખતે ઘરના માણસે ઝરી રહયાં છે. સંન્યાસી તે લેકેને આશ્વાસન આપે છે. સાંભળે ! આ રામશંકર જીવંત થશે પરંતુ તેને સજીવન કરવા માટે કાળજાનું માંસ જોઈશે. બેલે આપવા Page #106 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે માટે છે તયાર? શિકામ શૂન્ય. કેઈ કાંઇ આપી શકયું નહિ. આ સમયે સંન્યાસી રામશંકરને ઉપરોકત સુત્રને અર્થ સમજાવે છે. તે રામશંકરને સાચા સ્વરૂપે અર્થ સમયે. જેથી તે દર સાબુ ચાલી નીકળ્યા. સાંવત્સરિક માપના : ખા યાં કોના દો, નહી ત્યારે અંતરમાં આવે દિવાસાનાં. દયાના સૈદ્ય પ્રગટે છે.” અલી ઉંગી માપના છે. મિચ્છામિ દુકાકડમ્ એટલે શું? મા જીવે મન, વચન, કાયાએ જે કાંઈ તમારા માટે મોટું કર્યું હોય તે નાશ થાઓ. અર્થાત્ નિષ્ફળ જાઓ. અને ભવિષ્યમાં ન થાઓ તેનું વચન. રણા રીતે મિચ્છામિ કકડમ છે. આ જમાનામાં અપ્રિય પણ હિતકર વચનો કહેનારા અને સાંભળનારા દુર્લભ છે. જેને સ્વહિત સાધવું હોય તેને અહંકારથી મુક્ત બનીને વડીલે જે શિખામણ કે સલાહ આપે અથવા ભૂલ માટે ઠપકે આપ તેને શાન્તિથી અપનાવવાની ટેવ પાડવી જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે જ્યાં સુધી આપણી ભૂલ બદલ હિતકારક કડવાં વચનોને સાંભળવાની તાકત નહિ આવે ત્યાં સુધી ભૂલ સુધરશે નહિ. અને વિવેક આવશે નહિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સબોધ યાને ધર્મનું સ્વરૂપ વાચકે ! યાદ રાખજો કે ખુશામત કરનારા કે ખોટી વાહવાહ કરનારા મલી જશે પણ આપણા જ હિત માટે ભૂલે બતાવીને હિતકર કડો ઉપદેશ આપીને આપણને સંસ્કારી બનાવવાવાળા દુર્લભ છે. માટે જ કહ્યું છે કે અપ્રિય પણ હિતકર વચનને સાંભળનારા અને કહેનારા દુર્લભ છે. હિતકર વાણી (સાચી શિખામણ) કહેવાની ભાવના વાળાઓમાં પણ ઘણાને કડક શબ્દોમાં કહેવાને વખત આવે તો સામી વ્યકિતને ખોટું લાગશે તે? અથવા મને કાંઇક નુકશાન થશે તે? આવા અનેક કારણો સર કહી શકતા નથી. બહુ ઓછા છે આવી વાણી સાંભળી શકે છે. આવી વાણી સાંભળવાનો વખત આવે ત્યારે માણસે પિતાનું અપમાન થયું છે, વ્યક્તિત્વ ઘવાયું છે એમ માનીને તે. વાણી સાંભળી શકતા નથી. આ એક જાતની માનસિક નબળાઈ અહંકારાદિ દોષોને આભારી છે. | હિતશિક્ષા આપનાર કલ્યાણ મિત્ર છે. ઘણા માણસે પિતાને શિખામણ કે ભૂલ બદલ ઠપકો આપનાર હિતેચ્છ કે વડિલ વગેરેને મારા શત્રુ છે એમ માનવા લાગે છે. અહંકારથી વિવેકરૂપી ચક્ષુ બિડાઈ જવાથી તે સત્યને જોઈ શકતા નથી. જે અહંકાર જાય અને વિવેક રૂપી ચક્ષુ ખુલે તે શિખામણ આપનાર કે ભૂલ બદલ ઠપકો આપનારા વડિલ વગેરે કલ્યાણ મિત્ર લાગે. જેને સાચી લાગણી હોય તે Page #108 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૪ સાચું કહે અન્યથા તા સમજે કે એ ગમે તેમ વર્તે તેમાં મારે શું ? ડુમણાં જમાના બહુજ વિવેકી આવી ગયા છે. નાની નાની બાબતામાં આભાર માનવાના અને સભાઓ ભરવાના. જમાનાની ખુશ્ને નીચે આભારથી જાણે સારી વ્યક્તિને ઢાંકી દેવાના નુખાય અજબ-ગજબના જ છે ને ? (આ તા લાકર જન કામગીરી છે) વિચારો, એમાં રહેલા સ્વાર્થ ને વિવેક કેવા દિલના દરવાજો ખાલે છે.... છે ને દુનિયા દા રગી ખેલ, છાસવારે શોકસભા, બહુમાનની સભા વગેરે વગેરે....મોટાઇએ માનવીને જોઇએ છે. હા. બહુમાન ધર્મનું, ધર્મગુરૂનું, તપસ્વીનુ અને ચારિ ત્ર્યનુ (દીક્ષાવાળા જીવનુ) જરૂર થાય. પણ એ બહુમાનમાં પ્રમુખ સ્થાન લેવાનું પણ મુલ્ય ચુકવવું પડે છે. તે ફક્ત પૈસાથી નહીં સાથે ત્યાગથી. એ ઉપર મે' એક વાત સાંભળી છે. જે અહી” કહુ છુ.... એક સગૃહસ્થ જેટલા દીક્ષાથી એના બહુમાનમાં પ્રમુખ સ્થાને રહ્યાં એટલે વખત એક એક વસ્તુને ત્યાગ કર્યા હતા. એમણે કીધુ કે આ સ’સારનો ત્યાગ કરનાર આત્માનું બહુમાન ફેકટમાં પ્રમુખ સ્થાને રહેવાથી થતું નથી પણ એમણે સંસારનો ત્યાગ કર્યાં તે વધુ નહિ તે એક વસ્તુનો ત્યાગ મારે પણ કરવા જ જોઇએ. એ રીતે તેએ સ. ૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સબોધ યાને ધર્મનું સ્વરૂપ ર૭ જેટલી દીક્ષાર્થીના બહુમાનમાં પ્રમુખ સ્થાને રહ્યા તેટલી ચીને ત્યાગ કરેલ. આવાં આત્મા પ્રમુખ સ્થાને રહેવાથી “ધર્મની શોભા વધે છે. લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે, શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નવ ગ્રહ વધવાપણું સંસારનું, નરદેહને હારી જ, તેને વિચાર નહિ અહહ....એક પળ તમને હવે.” સંસારના બધાજ ભૌતિક આનંદના પરિણામ ક્યારેક આસુમાં જ આવતાં હોય છે. આજે હસનાર કાલે રડતો હોય છે. દેખ કિસ્મતકી બુરાઈ, દિન બુરે આને લગે પહેલે ઉસે ખેલતે, અબ ઠેકર ખાને લગે. દષ્ટાંત લાખને વેપાર કરનાર એક શ્રીમંત ઝવેરી કર્મને ઉદય થતાં થપ્પડ ખાઈ બેઠે ને બધી સંપત્તિ ગુમાવી દીધી. એટલે મુંઝાવા લાગે. પત્નીનું શું થશે ?” પત્નીએ કહ્યું “બાળક નાનું છે. ઘરમાં કોઈ રહ્યું નથી » મારા બન્નેનું શું થશે ?” પત્નીએ કહ્યું “ચિંતા ન કરે, તમે છે તેથી અમારે બધું જ છે.” Page #110 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૧ લા પર પર`તુ. શેઠને બહુ જ આઘાત લાગ્યા હતા, આંખમાં આંસુ સાથે કહ્યું “હું જાઉં છુ, ઘરમાં હોય ત્યાં સુધી ખાજે, પૈસાની જરૂર પડે ત્યારે તિન્નેરીમાં એક બહુ મૂલ્યવાન હીરા છે. તે બીજા કોઇ ઝવેરી પાસે ન વેચતાં મારા અમુક મિત્ર પાસે વેચાવજો.” આટલું કરી શેડ આઘાતમાં આ ફાની દુનિયા છેોડી ચાલી ગયા. માતા-પુત્રે ઘરમાં જે કાંઇ હતુ તેથી ગુજરાન ચલાવ્યું. પુત્ર સોળ વર્ષના થયા. ઘરમાં કાંઇ રહ્યુ નહી ત્યારે માતાએ પેલો હીરા કાઢી મિત્રની દુકાને તે ગીરવે મૂકી પૈસા લઇ આવવા પુત્રને કહ્યું. જે આપત્તિમાં સહાય કરે છે તે જ સાચા મિત્ર છે. કરો હીરાનુ પેકેટ લઇ શેડ પાસે ગયા અને સમજી ગયાં. બાળકને વાત કરી. પડીકું જોતાંજ શેડ પ્રેમથી બેસાડયા ને કહ્યું ' બેટા ! તુ આ પેકેટ લઇને કેમ આવ્યો છે? ” એકરાએ બધી જ વાત વિગતે કરી. શેકે લક્ષ્મી અને તેના ઉપયોગ વિષે વિચાર કર્યા. લક્ષ્મી વિજળી જેવી ચપળ છે. ચારે દિશાના પવન વચ્ચે દીવા સ્થિર રહી શકતા નથી. તેવી લકમી પણ ચંચળ છે. 66 શેઠે કહ્યું. આ હીરા મૂલ્યવાન છે, પરંતુ અત્યારે ભાવ મદ છે. હીરા તમારે ઘેર રાખી મુકે, જરૂર પડે હું મંગાવી લઇશ. આ પાંચ હજાર તું લઈ જા અને હજી ચાર પાંચ વર્ષાં ભણીને પછી મારી પેઢી ઉપર આવી જજે.” પાંચ હજાર રૂપીયા લેવાની કરા ના પાડેછે. ત્યારે શેડ કહે છે, Page #111 -------------------------------------------------------------------------- ________________ પર “ તું લઈ જા, એનુ વ્યાજ લખવા પણ નથી.” સર્ભે યાને ધર્મનું સ્વરૂપ નથી લેવાનું. એને ચોપડે પુત્રે ઘેર આવી માતાને બધી વાત કરી ત્યારે માતાની આંખમાં આસું આવી ગયાં. પોતે એને કટ્ટી જોયા નથી. શેઠે કદી પરિચય કરાવ્યેા નથી. પર ંતુ મિત્રની ઉદારતા જોઇ ખુશી થઇ. 6 જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શુર.' છોકરાએ અભ્યાસ પુરો કર્યાં. ને પેલા ઝવેરી શેડની પેઢી ઉપર બેસવા લાગ્યા. ત્રણ ચાર વર્ષમાં હોંશિયાર થઈ ફીક ડીડ કમાવા લાગ્યા. ત્યારે શેઠે તેને ઘેરથી. હીરા લઇ આવવા કહ્યું : છેકરાએ ઘેર જઇ તિજોરીમાંથી પડીકુ કાઢી હીરા જોયા ને તરત જ સમજી ગયા કે આ મૂલ્યવાન હીરો નથી પરંતુ માત્ર કાચના ટુકડા છે. એ કાચને ફેંકી દીધા. હવે તેની ષ્ટિ ખુલી ગઈ હતી. આપણે પણ આ આત્મારૂપી સાચા હીરાને ઓળખ્યા વિના પુદ્ગલના લાચાને હીરા માની સંઘરી રાખીએ છીએ. પરંતુ અંતરના અજવાળાં ઉઘડતા દિવ્ય દૃષ્ટિ ખુલે છેત્યારે જ સાચા ખોટાની પરખ થઈ જાય છે. કરો માતાની આગળ બધી વાત રજુ કરે છે ને કહે છે, “ શેઠે આ કાચના ટુકડાને ઘરમાં રાખ્યા હોત અથવા આપણને સાચી વાત કહી દીર્ધી હોત તે આપણી શી દશા થાત !” શેડના બંને જણા ખુબ જ ઉપકાર માને. છે. ને તેમની સહાયથી છેવટે સ્વતંત્ર થા કરતા થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો પુષ્પગે તે ધનવાન બને છે ને શેઠને કર્મોદય થતાં તે ગરીબ થઈ જાય છે. ઘરબાર વેચાઈ ગયાં, પેટીએ ફના થઈ ગઈ, નેકરી માટે ફાંફા મારવા લાગ્યાં. (જુઓ કર્મના બેલ) બે એક વર્ષથી છેક પરદેશ ફરતે હતા તે પાછો ફરે છે ને પિતાના ઉપર ઉપકાર કરનાર શેઠની સ્થિતિ જાણે છે ત્યારે બધું જ તેમને ચરણે ધરી તેમને ત્યાં આવવા કાલાવાલા કરે છે. શેડ ત્યાં રહે છે. પરંતુ હવે તેમને સંસાર વરૂપનું ભાન થઈ ગયું છે. સ્વ–પને વિચાર થવા માંડ્યો. આત્મભાન થવા માંડ્યું છે. એટલે ધર્મ આરાધનામાં લાગી જાય છે. ધર્મ એજ આત્માને સારો મિત્ર અને રક્ષણ આ કાળમાં આવા મિત્રો શોધ્યા જડે તેમ છે?, આ જમાનામાં તે પસાના ગુમાનમાં પેસે મારા પર મંવર ને હું પૈસાનો દાસ.) અને તેમાં કઈ હો (સત્ત) મલી જાય તે પછી પૂછવું જ શું? આ તો ખરૂં છે કે માણસ જેમ જેમ સત્તા અને વ્યમાં વધતા જાય છે તેમ તેમ તેને અપાયું આવી જાય છે. સત્તા અને ધનની અડાઈમાં મશગુલ રહેતો હોય તેને ખુશામત જ સારી લાગે પણ ખુશામત કરનારા તે સ્વાર્થી જ હોય ને? I ! ઘણાની સમજાવવાની પદ્ધત્તિ એવી હોય છે કે સાંભળતાની સાથે જ માણસના હૃદયમાં પ્રસરી જાય છે. આવા મનુષ્ય પ્રતિભાશાળી કહેવાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ સઘ્યેાધ યાને ધર્માનું સ્વરૂપ પ્રતિભાના પ્રકાશ :—પ્રતિભાને પ્રકાશ વય સાથે સંકળાયેલા નથી હાતા ! દેહની દિવસ મર્યાદા કઇ એ પ્રકાશમાં વિકાસ લાવે એવુ નથી ! પૂર્વના પુણ્ય સાથે સંકળાયેલા એ પ્રકાશ બાળકમાં પણ જડી આવે અને વૃદ્ધમાં એને અશે ય ન જડે. એમ પણ બની શકે છે. પ્રતિભા એટલે પરાજયને વિજયમાં ફેરવનાર આત્માની શક્તિ. આવી પ્રતિભાવાળા માનવ પરાજયમાં પણ વિજયનું સ્મિત કરી જાણે છે. આ પણ ગત ભવનુ પુણ્ય છે. ૫૪ હમણાંના કાળ તો ખુશામતના કાળ છે. અને એમાં અળિયાના એ ભાગ. એમાં જો બુદ્ધિ ભળે તે થાય ચાર ભાગ. અને એમાં જો લાગવગ લાગી જાય તે! થાય છ ભાગ. એ નાટક ચાલે છે. પૂર્વે જે શાંતિમય વાતાવરણ હતુ એજ સ્થાને આજે ધાંધલીયું અને અશાંતિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે. અને એવી રીતે લગભગ સસ્થાઓ અને મ`ડળે ચાલે છે. : દુહા “જન્મ લઈને જગતમાં, કહેા તમે શુ શુ કર્યુ પુન્યનું કે પાપનું, કેટલું ભાથું ભર્યુ. હિસાબ પડશે આપવા, ત્યારે કાંટાની ધાર ખુચશે; યાદ રાખો એજ પ્રશ્નો કુદરત (કર્મ રાજા) તમને પૂછશે, હજી છે હાથમાં બાજી, કરીલે પરમાત્માને રાજી; પ્રભુના શિષ્ય કહે, તારા મૃત્યુ પછી છે શુ : Page #114 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ય મનુષ્યને પુણ્યથી બધું સીધુ પડે છે. તે ઉપર દૃષ્ટાંત : એક વ્યકિતની હાથની રેખાઓ જોઈને જ્યોતિષે કહ્યુ કે “ભાઈ! તમારૂ પુણ્ય ખૂબ પાવરફુલ છે. ગમે તેટલુ ઉ' કરે તો પણ સીધું પડે એવું જોરદાર તમારૂ પુણ્ય છે. ” પેલાએ વિચાર કર્યાં કે જ્યોતિષે કહ્યુ તે ઠીક પણ પારખું કરવું જોઇએ. ખૂબજ વિચાર કરીને તેણે એક બહુ મોટું ઊંધું કામ વિચારી લીધું. આ યુવાન ગામના રાજાને મિત્ર હતા. રાજાને તેના પર સારી પ્રીતિ હતી. બીજે દિવસે રાજદરબારમાં ગયા. રાજા ટુજી આવ્યાં ન હતાં. રાજાના મત્રી વગેરે ખેડાં હતાં. તેમની સાથે આન–પ્રમાદની ઘેડી વાતો કરી, ઘેાડી વાર થઈ ત્યાં રાજા આવ્યા. બધાએ તેમને ઉભા થઈ ને માન આપ્યુ. રાજાએ સુંદર વસ્ત્રો પહેરેલાં હતા. માથે રાજમુગટ હતો તેમાં ફુલના ગજરા ભરાવેલ હતા. રાજા જેવા નજદિક આવ્યા કે પેલા મિત્રે તેમને એક થપાટ જોરપૂર્વક ફટકારી. રાજાના માથા. પરથી મુગટ પડી ગયા. રાજાના અગરક્ષકે તલવાર ખેં'ચી જેવા પેલાને મારવા જાય છે ત્યાં રાજાએ તેને રાકયા. “હા....હા. એ તા મારા જીવ બચાવનાર છે.” રાજાનુ ધ્યાન નીચે પડેલા મુગટ ઉપર હતું. મુગટમાં ભરાવેલા ફુલગજરામાંથી એક નાનકડા ઝેરી સાપ નીકળી રહ્યો હતા. “મારા મિત્રે મને બચાવ્યો છે. જીવતદાન આપ્યુ છે. તેના ઋણી છું. સવાલાખ રૂપિયા રોકડા હું બક્ષીસ આપુ છુ” Page #115 -------------------------------------------------------------------------- ________________ સોધ યાને ધર્મનું સ્વરૂપ પિલાને ખાત્રી થઈ કે ખરેખર મારું પુણ્ય પાવરકુલ તે છેઃ નહિ તે રાજાને થપાટ મારવાથી રાજા જુદો જ વિચાર કરે તે? મિત્રને સાપથી બચાવવાના ઘણા રસ્તા છે એમ રાજાના મગજમાં વિચાર આવે તે? રાજા શું ન કરે ? યાદ રાખજો પુણ્ય બળવાન હશે ત્યાં સુધી ગમે તેવું ઊંધું કરશે તે પણ સીધું પડવાનું છે અને પુણ્ય ક્ષય થયે સીધું કરેલું પણ ઊંધું થશે. પુણ્ય પાંસરા હશે ત્યાં સુધી બધું સીધું થવાનું છે. પુણ્ય કહો કે ભાગ્ય કહો એકની એક વાત છે. પ્રારબ્ધ કહે કે તકદીર (નશીબ) કહે એકની એકજ વાત છે. આ બધું ધર્મથી મળે છે. જે પુણ્યથી સુખ મલે છે તે માટે ધર્મ કરવા કુરસદ નથી. અને પાપથી દુઃખઆપદાઓ મળે છે. તે પાપ માટે ઉજાગર કરવા તૈયાર કેટલી જીવની અજ્ઞાનતા કહેવાય.' હસતાં બાંધ્યાં રેતાં પણ નહિ છૂટે એટલે બંધ સમય-ચિત્ત ચેતીઓ, ઉદયે શો સંતાપ, બાંધતા વિચાર કરજો નહિ તે ઉદય કાળે રતાં પણ છેડે આવશે નહિ. * દુહ – બોલવું હોય તે બેલે જેને લગની લાગી પ્રભુ નામની, જય બેલે ભગવાનની, જય બેલે ભગવાનની, વિજળીના ચમકારા જેવી, જિંદગી ચાલી જાય છે. શાને જીવી રહયો છે માનવી, રંગ રાગના નાગે, નાટક કરતાં ટક ટક કરતાં, ભમી રહ્યાં સંસારે, Page #116 -------------------------------------------------------------------------- ________________ પ૭ ખંડ : ૧ લો બંધાયા અમે છુટી ન શકીએ, કાચા સુતર તારે, મનની વાત કહેવા આજે, તારે દ્વારે આવ્યું. પુણ્ય પાપના કરી સરવાળા, તુજને આજ જણાવવા મને નથી પરવા માન-અપમાનની. ય બેલે ભગવાનની, જય બેલે ભગવાનની. આ સ્તુતિ ભગવાનની સામે સાચા દિલથી શુદ્ધ હૃદયથી કરવાથી આત્મા નિર્મળ થઈ શકે છે. ચૌદ રાજલકમાં એવી કઈ જાતિ નથી, એવી કે નિ નથી, એવું કોઈ સ્થાન નથી અને એવું કે કુળ થી, કે જ્યાં સર્વ જીવે અનંતી વાર જન્મ્યા ન હોય, તેમજ મૃત્યુ પામ્યાં ન હોય. દુનીયાના તમામ પુણ્ય-પાપને આધીન છે. પુણ્ય એ સુખનું કારણ અને પાપ એ દુઃખનું કારણ છે. પુણ્ય ધર્મથી થાય છે. ધર્મને ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવ. દાન, શીલ અને તપ આ ત્રણે ભાવ સહિત જોઈએ. ચાર પ્રકારમાં ભાવ વિનાના આ ત્રણે નકામા છે. ચાર પ્રકારમાં ભાવ મુખ્ય છે. ભાવ એટલે મનને પવિત્ર પરિણામ! શાલિભદ્ર ભવાડના ભવમાં જે ભાવથી દાન આપ્યું હતું તેવા ભાવ જોઈએ. જે સાધુમહારાજને શાલિભદ્ર ભરવાડના ભાવમાં વહોરાવ્યું હતું તેજ સાધુ મહારાજને અન્ય શ્રાવકેએ પણ વહોરાવ્યું તે હશે જ ને? પણ જોઈએ તેવા ભાવ ઉત્પન્ન થયા નહિ હોય. Page #117 -------------------------------------------------------------------------- ________________ સબધ યાને ધર્મનું સ્વરૂપ ઈશ્વરકૃપા - તંદુરસ્તી સારી રહે, બુદ્ધિ સારી રહે વિચાર વર્તન સારા રહે, સુખ શાંતિ રહે એ બધું ઈશ્વરની. કૃપા છે. આ પ્રમાણે જન સમૂડમાં (લેકભાષા) બેલાય છે. જેને પણ બેલે છે, એ ગેરવ્યાજબી નથી. એ પ્રકારના સુપુ વાણ વ્યવહારમાં ભારેભાર મૃદુતા રહેલી છે. સ્મૃતિપૂર્વક બેલતાં એવા વચનેથી આપણે અહંકાર રહિત થઈ શકીએ. છીએ. એથી ઈશ્વર તરફ આપણી નમ્રતા અને આપણો ભક્તિભાવ ષિાય છે અને એના ચરણોમાં બેસી જવા જેટલું હેત ઉમડવા પામે છે. , બીજી બાજુ તાકિક બુદ્ધિવાદથી જોતાં જણાય છે કે કલ્યાણમય ઈશ્વર એ વીતરાગ અને સમત્વ ધારક છે એ નિરંજન અને નિલેપ છે કે કેઈનું ભલું બુરું કરવાની ખટપટમાં પડતું નથી. દરેકનું ભલું બુરું એને પિતાના કર્મથી થાય છે. ઈશ્વરની કૃપા તે બધા જ સારા સુખી રહે એવી હેય જ, નિરન્તરે જ હોય. બધાને જ ઉપર એની કૃપા હોય જ. એ સિદ્ધ વાત છે. અતઃ જે કેવળ એની કૃપાના કારણે સુખ, શાન્તિ મલતાં હોય અને સદાચરણી થવાતું હોય તે એની કૃપા બધા ઉપર એક સરખી હોવાથી બધા એક સપાટે સદાચારી અને સુખી બની જવા જોઈએ પણ વસ્તુ સ્થિતિ એવી નથી. અતઃ આપણને સમજવું જોઈએ કે એની સર્વવ્યાપી, સર્વસાધારણ સ્વભાવભૂત કૃપા કે પ્રસન્નતા બધા ઉપર હેવા છતાં ય પ્રાણીનાં સુખ-દુઃખ, ઉન્નતિ-અવનતિ યા કલ્યાણ-અકલ્યાણને આધાર પોતાનાં કર્મ આચરણ પર જ છે. કહે છેવી હાલ જ સિમલાતાં જ સરખી Page #118 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે આપણને પાડનાર આપણું દુરાચરણ છે અને આપણું સદાચરણ એજ આપણો તારક છે. અને સદાચરણી થવા માટે વરની કૃપાની રાહ જોવાની નથી. એની તે કૃપા છે જ, હરહમેશાં છે જ, અને આપણે સદાચરણ થઈએ કે સુખી થયા જ છીએ. સદાચરણી સાધના દરમ્યાન પૂર્વનાં દતના બળે દુઃખ, તકલીફ આવી પડે. પણ એ સનાતન સન્માર્ગમાં અડગ રહીયે તે ઉત્તરોત્તર વિકસિત થતા થતા આખરે પૂર્ણ ઉજજવળ બની સર્વ દુઃખમાંથી મુક્ત થઈ શકીએ. અને પૂર્ણ શાતિ પ્રાપ્ત કરી શકીએ. દુનિયામાં દુષ્ટ અધમ માણસે દુષ્ટ અધમ કામ કરે એનું કારણ શું ? એમના ઉપર એની (ઈશ્વરની કૃપા નથી એ કારણ છે? નહિ જ. એની તે ઉપર કહ્યું તેમ બધા ઉપર ભલા અને સુખી બને એવી કૃપા છે જ. ખરી વાત તે એ છે કે દુનિયાના મામલામાં એની કૃપા કે અપા જેવું કાંઈ જ નથી. એ તે સ્વમગ્ન છે. નિર્લેપ અને તટસ્થ છે. એના તરફ આપણે ભક્તિભાવ અને ભક્તિભાવ દ્વારા સદાચારિત્વની સાધના એને જ એની કૃપા સમજી જઈએ તે તાર્કિક બુદ્ધિ પણ વાંધો ઉઠાવી ન શકે. એ જીવન હિતને સંપૂર્ણ મુદ્દો એમાં આવી જાય. છે. સારું જે થાય છે તે પુણ્યથી અને બુરું તે પાપથી. એમ આર્ય સંસ્કૃતિના તત્વજ્ઞાનને પ્રચલિત સિદ્ધાંત છે. હવે સુખ સગવડ મેલે અથવા કાંઈ સારું બન્યું અથવા અનિષ્ટ અકસ્માતના સપાટામાંથી આપણે ઈષ્ટજન કે આપણે Page #119 -------------------------------------------------------------------------- ________________ સોધ યાને ધર્મનું સ્વરૂપ. બચી જઈએ તે પુણ્યના ઉદયથી. અને અગવડ કે સંકટ ઉપસ્થિત થાય અથવા બુરી કે દુઃખી હાલતમાં ફસાઈ પડીએ તે પાપના ઉદયથી. એ વાત નકકી. પણ એ પુણ્ય અને પાપ આવ્યું ક્યાંથી? કહેવું પડશે કે સત્કૃત્ય કરવાથી અથવા - અમુક અંશે શુભ માર્ગે ચાલવાથી પુણ્ય આવ્યું અને અશુભ કાર્ય કે પાપાચરણથી પાપ આવ્યું. ત્યારે પ્રશ્ન એ થાય કે શુભાશુભ માની સનાતન - સમજ મૂળમાં જગત ઉપર ઉતરતી રહી કયાંથી ? જવાબ એ જ છે કે એ સમજ મૂળમાં મહાન જ્ઞાની પુરૂષથી ઉતરતી આવી છે. ત્યારે આ ઉપરથી એમ માની - શકાય છે કે જ્ઞાન પ્રભુની શિખામણ મુજબ ચાલવાથી પુણ્ય ઉપાર્જિત થાય. એ પુણ્ય દ્વારા જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખને આપનાર મૂળ તે તે જ્ઞાની પ્રભુ ગણાય. અને તેજ પ્રમાણે જ્ઞાની પ્રભુની કલ્યાણમયી શિખામણ નહિ માનીને દુષ્કર્મના માર્ગે ચાલવાથી પાપ બંધાય અને તેના પરિણામે દુઃખી થવાય એ પણ જ્ઞાની ભગવાનની શિખામણ નહિ માન્યાનું પરિણામ લેખી શકાય. દુનિયાના વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જેને જેની સલાહથી લાભ કે સુખ મલે છે તે તેને પોતાને ઉપકારી માને છે. પિતાને સુખ કે લાભ અપાવનાર તેજ છે એમ માને છે. એ જ પ્રમાણે જ્ઞાની ભગવાનની શિખામણ પ્રમાણે - ચાલનાર માણસ સુખ મેળવે તે માટે જ્ઞાની ભગવાન ઉપકારી માની શકાય, કેમ કે એમના સદુપદેશ પ્રમાણે ચાલવાથી તેને સુખ મળ્યું. આજ દૃષ્ટિએ પરમાત્મા, ઈવર સુખ Page #120 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો દાયક કે મુક્તિદાયક ગણાય છે. એટલું જ નહિ, ઈવરના કર્તુત્વને વાદ પણ આ દૃષ્ટિ અનુસાર અને આ રીતે આટલા અંશ પુરત ઘટાવી શકાય છે. આ ઉપરથી કે આફતમાંથી બચી જતાં કે ઈટ લાભ પ્રાપ્ત થતાં ભગવાનને ઉપકાર માનવામાં આવે છે ધવા એની કૃપાને અંજલિ આપવામાં આવે છે તે વ્યાજબી અને વેગ છે. ઈવર તે નિરંજન નિરાકાર છે અને (ભગવાન) ઈશ્વર તે મોક્ષે ગયાં છે. મેલે ગયેલા આત્માએ સંસારના આમાનું સારું ખરાબ કરવાનું હતું જ નથી. પણ એમનાં અધિષ્ઠાયક દેવે ભગવાનના ભક્તનું હિત કરે છે. એથી ઈશ્વરને ઉપકાર કે કૃપા કહેવાય છે. કેઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ત્રણ બાબતેની જરૂર છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. આ ત્રણને જૈન, દર્શનમાં અનુક્રમે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ચારિત્ર કહે છે. આ ત્રણ કાર્ય સિદ્ધ યા મોક્ષ માગ છે. . શ્રદ્ધા:- શ્રદ્ધાને અર્થ છે વિવેક પૂર્વક દઢ વિશ્વાસ જ્ઞાન - જાણવું તે જ્ઞાન. કિયા - તદનુસાર આચરણ કરવું તે ચારિત્ર. (કિયા) અર્થાત્ = હૃદય (જે શ્રદ્ધાનું પ્રતિક છે.) મસ્તક (જે જ્ઞાનનું પ્રતિક છે.) અને હાથ (જે કિયા (પ્રવૃત્તિનું) પ્રતિક છે. એ ત્રણેના સંગથી, સુમેળથી મુક્તિ પથ પમાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સદધ યાને ધર્મનું સ્વરૂપ આ સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિ લગભગ બધા ને લાગેલી છે. આધિનું સ્થાન – (અંતર) મન ઉપર છે. વ્યાધિનું સ્થાન – (તન) શરીરનું છે. અને ઉપાધિનું સ્થાન (બહારનું) નકામી ચિંતા છે. કેટલાકને વધુ સારું હોવા છતાં વધુ મેળવવા માટે - દુર્ગાન ચાલ્યા જ કરે છે. પણ મલે છે ભાગ્ય પ્રમાણે. ભાગ્ય કહો કે પુણ્ય કહો એકની એક વાત છે. પુણ્યશાલીને ડગલે - પગલે સુખ, અને પાપીને ડગલે પગલે (આપદા) દુઃખ હોય છે, આ શબ્દો ધ્યાનમાં રહે તે ઘણું નકામાં કર્મથી બચી જવાય, પુણ્ય ધર્મથી થાય છે, કે નહિ? પણ સુખ આપનાર ધર્મ માટે ટાઈમ નથી, એમ કેટલાક ભાગ્યશાળીઓ કહે છે, અને દુઃખ આપનાર પાપો માટે ઉજાગર કરવા તૈયાર, (આનું કારણ અજ્ઞાનપણું) ધર્મથી સુખ મળે છે. તેવાં છતે જૈન ધર્મમાં સાચા ને સચોટ ઘણાં આવે છે. ડગલે પગલે નિધાન – પ્રત્યક્ષ માનવને કર્મસત્તા કદી સુખ કે દુઃખને, - અને કદી મીઠો કે કડે અનુભવ કરાવતી જ હોય છે, શુભ કર્મના ઉદયે પ્રાણીને આનંદ-ચમન દેખાય છે, જ્યારે અશુભ કર્મના ઉદયે દુઃખ, વ્યથા કે વેદનાની કારમી ચીસે પાડવી પડે છે. સંસાર જ એનું નામ છે કે “ઈષ્ટ સંગ થે, અને તે પછી વિયેગ દેડી જ આવે છે, તેજ-છાયાની જેમ ઈષ્ટ સંગ હર્ષિત કરી લે છે. અને અનિષ્ટસંગ વિષાદના Page #122 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો વમળમાં ગુંચવાડી મૂકે છે. કર્મરૂપી મદારીએ કર્મ દોરથી બંધાયેલા જીવરૂપ વાંદરાને (માંકડાને) કેઈ જાતના નાચનચાવ્યા છે, અને તે નચાવી રહ્યો છે. કર્મની અંધારી કોરડીમાં પૂરાયેલે જીવ સ્વ-સ્વરૂપને દેખી કે ઓળખી શકતા નથી. અને ગોથાં ખાધા કરે છે. તવંગરને પળમાં ગરીબાઈની ભવાઈ ભજવવી પડે છે. આજને રાંકડો–ગરીબ કેઈ સુભગ પળ મળતાં શ્રીમંતાઈની સાહ્યબીને માલિક બની જાય છે. આજે હજારો ઉપર હકુમત ચલાવનારે, અને લાખ ઉપર સત્તાને દર વીંકનારે આવતી કાલે લાખોના હકમોને ઉભા પગે ઉઠાવનાર બની જાય છે, કેઈના એક સરખા રંગે રહેતા નથી. કોઈની એક સરખી સાહ્યબી સ્થિર નથી, અને કોઈની એક સરખી સ્થિતિ જોવાતી નથી. ચડતી અને પડતી, ઉદય અને અસ્ત, ખીલવું અને કરમાવવું, આ તે કુદરત નિયમન કાયદો ધારાસભાની જાહેરાત સિવાયનો ઘડાયેલું છે. આ કાયદાનું પાલન સૌને આનાકાની સિવાય ઇચ્છાથી કે અનિચ્છાથી કરવું જ પડે છે. આની સામે અહિંસક લડાઈ કે સત્યાગ્રહની કૂચ કંઈ જ ન નભે ! ધનબલ અહીં નકામું પડે છે. સ્વજનબલ અહીં પાંગળું છે, અને શરીરબલ અહીં કંઈ જ વિસાતમાં નથી, આ તે કર્મની લીલા છે. જીવ જ્યારે આનંદમાં હોય છે, અને સર્વ જાતની અનુકૂળતાઓ ભગવતે હોય છે. ત્યારે પોતે શું કરી રહ્યો છે કે આ કરવાથી પરિણામે મને શું આવશે? તેને વિચાર સરખે ય કરતું નથી. મદિરાપાન કરનારે ઘેલે બનીને Page #123 -------------------------------------------------------------------------- ________________ સબેધ યાને ધર્મનું સ્વરૂપ અકર્તવ્યને કર્તવ્ય માનીને કરી નાખે છે, અને પછી ગમે તેટલે પરિતાપ કરે તે ય શું વળે? એક દારૂડ્યિાએ દારૂના નખોદિયા નશામાં પિતાનું ઘર સળગાવી મૂકયું, પછી દારૂને ન ઉતરતાં તે રેવા લાગ્યા, પરંતુ હવે એ બળેલું ઘર તે ખાખ જ રહેને ? તે રીતે મેહાન્ધ જીવડે ન કરવાનાં પાપાચરણે હસતે મુખડે કરી નાખે છે, પણ તેનું કાતીલભયંકર પરિણામ ભોગવવું પડે છે ત્યારે તે રડે છે. તે આવેલા દુઃખને ભગાડવા માટે ધમપછાડા કરે છે. લાખો, ઉપાયે સર્જે છે, અને શકય બધું જ કરી નાખે છે. પણ તે દુઃખ ફીટતું જ નથી, કયાંથી ફીટે ? કરેલા કર્મો રાજાઓને કે તવંગરેને ય મૂંગા બનીને ભેગવવા જ રહ્યા. જૈન, શાસ્ત્રમાં બાળજીવોને ઉપકારી કથાસાહિત્યે તે કઈ જીવોને સંસ્કારી અને આદર્શજીવી બનાવ્યા છે, અને મહા–ત્યાગના પંથે વાળ્યા છે. અહીં પણ અનેક 'જીને માર્ગદર્શક નીવડે, અને આત્મવિકાસને પ્રેરણા આપે એવી તપમહિમાની ગૌરવગાથા રણકારતી એક કથા (ટુંકામાં) રજુ થાય છે. -કધા શબ્દને ઉંધ કરે તે થાક બને. થાક શબ્દને ઉછે. કરો તે કથા બને, કથા શબ્દ જ એ છે કે પિતાના સ્વભાવિક ગુણ એ પિતે જ કહી આપે છે, કથાને સર્વ સ્વાભાવિક ગુણ એ છે કે આબાલવૃધ્ધ સૌ કોઈને થાક ઉતારવાનું કામ કરે છે. માનવીનું જીવન આજે હાડમારીમય, બેજમય અને કંટાળામય બની રહ્યું છે, એના મનને શાંતિ નથી. મગજને આરામ નથી, દિવસરાત વિચારે અને વિકલ્પના ઘમ્મર વલેણું એના મસ્તકને (અણુએ અણુને) બેચેન બનાવી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે રહ્યાં છે. આવા સમયે એના મનને શાંતિ આપનાર, મગજને આરામ આપનાર, મસ્તિષ્કને સ્વસ્થ બનાવનાર જે કંઈ હોય તે તે છે કથાસાહિત્ય ધર્મની સાથે યોગ કરાવી આપે, જોડાણ કરાવી આપે એવી જે કથા એનું નામ “ધર્મકથા” કથાઓ જગતમાં ઘાવી છે. કથાસાહિત્યનું વાંચન પણ ઘણું છે, દર વર્ષે કથાઓનાં સેંકડો પુસ્તક પ્રકાશિત થાય છે. નવલકથાઓ, નોલો, સાહસકથાઓ. બાલકથાઓ, ડીટેકટીવ કથાઓ, સ્ત્રી. કારક, રાજકથાઓ, ઐતિહાસિક કથાઓ, પ્રેમકથાઓ, પિકચરકથાઓ, આવી કેઇક કથાઓ દુનિયાના વિશાળ પટ પર પ. બો ફેલાવીને બેઠી છે. જે કથાઓનું જૈન શાસ્ત્રમાં કંઈ જ મૂલ્ય નથી, કારણ? કથા તે સાચી કે જે જીવનની કડા પર ચેટલી પાપની નિરૂત્સાહની, અને નિલેખતાની ધૂળને ખંખેરીને આત્માને ઉર્ધ્વગામી બનાવવાની પ્રેરણા પૂરી ડો. આજનું યુવાન-માનસ જે છે એ આપવાનું કામ આજની લાયબ્રેરીઓએ સ્વીકાર્યું છે, લાયબ્રેરીઓએ સારૂં આપવાની જવાબદારી છોડી, ભાવતું આપવાની ખોટી. રીત અપનાવી છે, અને એથી જ લાયબ્રેરીએ જીવન વિકાસનું અંગ મટી જીવન વિનાશના અંગ તરીકે સાબિત થઈ રહી છે. લાયબ્રેરીઓમાં અધર્મ કથાઓના ગંજના ગજ ખડકાયેલા નજરે ચઢે છે. ધર્મકથાના પુસ્તકે કાં તે. શે કેસની શોભા જેવા બન્યા છે....અથવા તે અભરાઈ પર ચડે છે. આ બધું જોતાં ધર્મની કથાઓની આજે જગતને સ. ૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ ખાસ જરૂરીયાત છે. ધર્મકથામાં એ તાકાત છે કે માણસ આત્માને આંખ સામે રાખી મનરંજનનું ધ્યેય છેડી ધર્મ માટે ધર્મકથા વાંચે ! કે સાંભળે તે એના જીવનમાં પલટો આવ્યા વિના રહે નહિ, આપણે પણ ધર્મકથાનું મહત્વ સમજી જઈ એ તે કમ કથાનું સ્થાન આપણા જીવનમાં રહે નહિ, જેથી જીવનને નુકશાનકારક સાહિત્યને તિલાંજલી મળે અને જીવનને પ્રેરણા પુરી પાડનાર ધર્મકથા ઉપર પ્રેમ જાગે, આ કથામાં કર્મની પ્રબળતા શું કામ કરે છે એ જાણવા જેવું છે. લાખો ઉપાયે કરવા છતાં ય કર્મ નિત વેદના શમતી નથી. કર્મસત્તાને નબળી પાડવાનું અમેઘ શસ્ત્ર જે કઈ હોય તે તે માત્ર ધર્મ જ છે. તપધર્મ અજબ મહિમાવંતે છે. આવા વિષયને મક્કમપણે સચોટ કરતી આ નાનકડી કથા પણ ઘણું જ પીરસી જાય છે. ધર્મકથા સાહિત્ય તે કૃષ્ણની ભંભા જેવું છે. ભંભાની ધ્વનિ થતાં પ્રજાને રેગે નાબૂદ થાય, એ તેને દિવ્ય ચમત્કાર હતે. ભંભાને સાંભળવા માત્રથી જુના રંગે નષ્ટ થતા અને નવા રેગો પેદા થતા નહિ, એ એની વિશિષ્ટતા હતી, તે રીતે ધર્મકથા ધ્વનિ પણ એવી જ રીતે સાંભળવાથી અનાદિના કર્મો થતા અટકી પડે! અહીં રજુ થતી કથામાં ય એવી દિવ્ય ચમત્કૃતિ છે કે જે ભાગ્યવંતે તેને શ્રદ્ધાથી વાંચે ! વિચારે ! તે આત્માઓ જરૂર ઉજજાગરદશાને અનુભવ કરતા થાય. આ લેક ચૌદ રાજલકના પ્રમાણથી પ્રસિદ્ધ છે. તેમાં ઉર્ધ્વલક, અલેક, અને તિષ્ઠલેક એમ ત્રણ ભેદો છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો કલેકમાં જોતિષચક છે, બાર દેવલોક છે, નવ વેકે. છે. ચાર અનુત્તર વિમાને છે. સર્વોપરી સર્વાર્થસિધ્ધનામક વિમાન છે. અને લેકાગ્રભાગે અનંત સુખભેકતા, નિરંજન માની સાદિ અનંતવાળી (મોક્ષ) સિદ્ધપુરી છે. અને લિકમાં ભવનપતિ આદિ ભવનવાસી વાણવ્યંતરે છે. સાત નારકીઓ છે. મધ્યકમાં ધરતી છે. અને તેના ઉપર અસંખ્ય દીપે અને સમુદ્ર એક પછી એક વીંટાયેલા છે. તથા સર્વ એક બીજાથી દ્વિગુણા મોટા છે, સર્વના મધ્યભાગમાં જંબુદ્વીપ છે. આમ તે અઢીદ્વિીપમાં જ સંસીપચેન્દ્રિયમનુષ્યના જન્મ હોય છે, એટલે મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જંબુદ્વીપ સૌથી પહેલે લાખ જન પ્રમાણ ગણાય છે. જંબુદ્વીપમાં જંબૂ નામનું વૃક્ષ છે. તેથી તે જબૂદ્વીપના શુભ નામથી પ્રખ્યાત છે. જંબુદ્વીપમાં દશ ક્ષેત્રો છે. તેમાં ભરત ક્ષેત્રના દક્ષિણ ભારતમાં ત્રણ ખંડ છે. તેમાં મધ્યમંડમાં ર્યો મગધદેશ છે. કે જ્યાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ પવિત્ર પાદ પંકજોથી વિહાર કર્યો હતો, અને તેથી ત્યાંની ભૂમિ પવિત્ર કહેવાય છે. આ દેશમાં એક રાજગૃહી નામની નગરી હતી, તે નગરની પ્રજા ધર્મપરાયણ, એક બીજાને સ્વમાં શમાવી દેવામાં ઉદાર, સત્વ અને સત્યને સ્વજનેની જેમ આત્મીયતાથી ચાહનારી, ન્યાય અને નીતિને તે સ્વધનની જેમ દરેક કાર્યોમાં મોખરે રાખનારી, પરમાર્થ અને ભલાઈ તે ગળગુંથીમાંથી જ પાસે પચાવીને આવેલી હતી, રાજા પણ ન્યાયી, અને પ્રજા પણ રાજ્યભક્ત ! રાજાપ્રજાને Page #127 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ હિતચિંતક, અને પ્રજા પણ રાજ્યસ્થિતિનિષ્ઠ ! જ્યાં રાજા ન્યાયી. અને ધમ હોય, ત્યાંની પ્રજા સુખીને સંતોષી હોય કે નહિ? આ નગરીમાં શ્રીમંતેમાં માન્ય-પ્રતિષ્ઠિત સંવર નામના શેડ રહેતા હતા. જો કે તેમની પાસે કેઈ અંતરાયના ઉદયે લક્ષ્મી અઢળક નહતી. પણ તે ધર્મપરાયણ, અને સત્યમૂર્તિ જેવા હેવાથી તેમની છાપ સૌના ઉપર પડતી, સૌ તેમનું માન રાખતા, અને તેમની વાતને માનતા, તેમને ગુણવંતી નામની ધર્મપત્ની હતી. વ્યવહારિક સમાજની દષ્ટિએ ઉભય દંપતિના જીવન આદર્શ અને ઉચ્ચ કક્ષાનાં વખણાતાં નગરજનેની સાથે પણ બન્ને આત્મીયતાથી જ રહેતા, સાંસારિક સુખે. અંત તે આવતે જ નથી, ગમે તેટલા ભવમાં ગમે તેટલા સુખ ભોગવાય, પણ જીવાજી તે અસંતોષી જ રહ્યા ! કારણકે વૈરાગ્યથી કે અન્ય કોઈ વિશિષ્ટ જ્ઞાનથી તે વિષે પમ. વિષય ઉપર, જ્યાં સુધી સૂગ આવતી નથી, ત્યાંસુધી. અનાદિના બ્રાન્તિવાલા સંસ્કારો તે તે તરફ જ તાણી જાય. છે, સંસારીઓની દષ્ટિએ શુભ ગણાતું ગુણવંતી સ્ત્રીને ગર્ભાધાન થયું. ગર્ભમાં આવનાર જીવ જે. પૂર્વભવની સારી. પુણ્યકમાણી લઈને આવ્યો હોય, તે તેના પ્રભાવથી ચિંતામણ રત્નની જેમ ઘરમાં અને ઘરના સ્વજનમાં સુખઆનંદની લહેર વતી જાય છે, પુણ્યવંતા છે જ્યાં જાય, અરે ! ગર્ભમાં હોય તે ય તેઓની પુણ્ય-પ્રભા છૂપી રહેતી. નથી. શેઠના વ્યાપારમાં ય અચિન્ય ઘણા જ ધનને લાભ. થતે ગયે, શેઠના ભંડાર ધનથી ઉભરાવા માંડયા, સાચે જ પુણ્યખેતી જેઓની હરીભરી હોય છે. તેઓને દુઃખ Page #128 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ડિતું જ નથી, અને તેઓની નિષ્ઠામાં રહેનારે પણ સુખી થઈ જાય છે, સમુદ્રના મોજાંની જેમ શેડ કીતિથી, યશથી, ધનથી, માનથી, સન્માનથી, અને પ્રતિષ્ઠાથી “દિન દે ગુણા, રાતે સો ગણું વધતા જ ગયા. શુભ લગ્નમાં શુભ ઘડીમાં, શુભ વેલામાં, અને શુભ ગ્રહશ્ચતામાં શેઠાણીએ ચંદ્રિકા જેવી તેજસ્વી પુત્રીને જન્મ આપ્યો. પુત્રજન્મને ઉત્સવ શેઠે પુત્ર જન્મોત્સવ જેવો ઠાઠડડારાયે. દર રીતે ઉજવ્ય, નગરના ચોટે-બજારે ચરે ચબુતરે સઘળે ય શેઠની વિશદ યશગાથાઓ ગવાતી, અને પુત્રીને ભાગ્યભંડારની પ્રશંસા થતી. વાહ ! વાહ ! પૂર્વભવના ભવ્ય નાથાં લઈને આવતા પુણ્યાત્માઓ કેવા ઉગ્ર હોય છે કે જે ઘરમાં તે જન્મ, તે ઘરને ય અજવાળી મૂકે છે. પુત્રનું શુભ નામ પણ સુંદરી એવું ગુણસંપન્ન રાખ્યું. સુંદરી પૂર્વભવની પુણ્યપ્રભા એવી તે લઈને આવી છે કે જ્યાં તે કાંકરે ઉપાડે, ત્યાં ધનના ચરૂ નીકળી પડતા. કેટલાક ચઓમાં હીરા, માણેક, રત્ન, સેનામહેરો અને કીમતી ધન ઉપગી આવતું, આઠ વર્ષની થતાં માતા-પિતાએ સુસરકારી અધ્યાયક પાસે વિદ્યાભ્યાસ કરવા મૂકી. બુદ્ધિના પરિબળે પુત્રીએ સ્ત્રીઓને ઉપયોગી વ્યવહારિક કળાઓની અને આત્માને ઉપયોગી ધર્મકળાની નિપુણતા મેળવી લીધી. રમુખની એ છાપ હોય છે કે જેમાં જન્મેલ વ્યક્તિ યુવા-વસ્થામાં ખૂલતી પણ સ્વછંદતાથી કે ઘમંડાઈથી માતાપિતાની આજ્ઞાને ને તરછોડે ! માતા–પિતાને શિરછત્ર માનીને જ પિતાનું ઈષ્ટ સાધે! નહિ કે આજની જેમ જેવા તેવા Page #129 -------------------------------------------------------------------------- ________________ go સદ્બાધ યાને ધતું સ્વરૂપ ને લઈને ગુમ થઈ જવાની કુવૃત્તિ સેવે, આજના સ્વતંત્ર તાન! બહાના હેઠે પ્રવેશેલી સ્વચ્છંદતાએ તેા હદ કરી છે. યુવકે અને યુવતીએ મનેાભાવથી સ્વૈચ્છિત વર વરી લે છે, જો કે પાછળથી અગ્નિસ્નાન કે જળસમાધિ જે તેમના નસીબમાં ઉતરે છે, એવા સેકડો બનાવા માનવાને ચેકાવી મૂકે છે, આ પ્રવૃત્તિને લોકો ધિક્કાર આપી રહ્યા છે. આ જ નગરમાં સમુદ્ર નામના સવર શૅડના સમેવડિયા એક પ્રતિષ્ઠિત અને ધની-માની શેડ હતા. તેમને કમળશ્રી નામની કમળ જેવી શીલ-સુવાસ પ્રસારતી ધ પત્ની હતી અને ગૃહસ્થ જીવનના સારભુત શ્રીદત્ત નામના વ્યવઙારિક અને ધનિપુણ એક પુત્ર હતા. સવરશેઠે પોતાની પુત્રી સુંદરીને શ્રીદત્ત સાથે લગ્નગથીથી જોડી દીધી, લગ્ન ગ્રંથીથી ખંધાયા પછી ઉભય જોડી સ્વકુલ-મર્યાદાએને સાચવવાની તકેદારી રાખતાં, દરેક પ્રવૃત્તિઓ આચરતાં, સાથે તેઓ ક્ષણિક અર્થ-કામ પુરૂષાર્થીની સિદ્ધિ કરવામાં જેવી તનતડ જહેમત કરતાં, તેથી ય અધિક જહેમત ધ પુરૂષાર્થીને સાધવામાં સાધકવૃત્તિ સદાય રાખતા. બન્ને ય ધાર્મિક અભ્યાસવાળાં હતાં. અને સુગુરૂ સંગતમાં માનત હતાં. ભલે લગ્ન થયાં પણ ભાગની આતિમાં બળીને ખાખ થાય, તેવા પત ંગીયા જેવાં તે ન બન્યાં. તેએ ભાગેને રંગરૂપ અને ભડકે બળતી આગરૂપ માનતાં. તેમજ સંસાર પ્યારને અંગાર તુલ્ય સમજતાં. વિલાસનાં સરસ સુખ મળવા છતાં ય ધર્મભાવનામાં બન્ને વણસતાં ન હતાં. ઉત્તમ આ— Page #130 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૭૧. ભાઓ ભેગથી ભરાઈ જતા નથી કે ભેગના ગુલમ ધનતા નથી પણ કંટાળાભર્યા હૈયાથી સંસારને ભોગવે છે. શ્રીદત્ત અને સુંદરીના દિવસે આનંદ અને ઉમંગમાં વ્યતત થઇ રહ્યા છે. સુંદરી સાસરીયે ગયા પછી પણ તેણીને પુણ્ય સિતારો એવો જ તેજસ્વી રહ્યો, તેણીના પવિત્ર પગલે અને ડગલે ધનના ચરૂજ નીકળવા લાગ્યા. સાસરિયાવર્ગ પણ ચકિત બની . અહો! પૂર્વભવનું પુણ્ય માનવીને અનિછાએ અચિન્ય ધન પ્રાપ્તિ કરાવે છે. ઉપશમ રસના ઉદધિ ધર્મગ-જ્ઞાની સાક્ષાત્ મૂતિ સમા, અને ધર્મ એજ જેઓને ઘેષ છે, એવા પવિત્ર સ્વ-પદ-પંકજેથી પૃથ્વીતલને પાવન કરતા પૂ. આચાર્ય ભગવંત શ્રીધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. એ મહાત્મા અતિશય જ્ઞાનવંત હતા. તેઓશ્રી ત્યાગ કર્મના તરણ હતા. તેઓને પરિવાર પણ બહાળે અને નિર્મળ ચરિત્ર પાલનમાં શું હતું. અખિલ નગરમાં આ પૂ. આચાર્ય ભગવંતના સુગુણ-સુમનસ સુવાસતા. પ્રસરી કે જેથી આકર્ષાયેલ ભક્ત-ભ્રમર ગણ પૂ. ગુરૂદેવની નિશ્રામાં જ્ઞાન–રસનું પાન કરતે થઈ ગયા. નગરના રાજારાણી, શેઠે અને શેઠાણીઓ, મધ્યમવર્ગ અને શહેરીવર્ગ મોટી સંખ્યામાં સજ્જ થઈ ગુરૂવંદન, અને ધર્મશ્રવણ કરવા આડંબરથી ઉમટી આવતે. તે ગુરૂ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨ સદ્ગુોધ યાને ધર્મનું સ્વરૂપ ચરણની ચંદનથી શીતળ છાયામાં ત્રિવિધ ભવદુઃખજન્ય તાપાને શમાવતા. ગુરૂદેવના વ્યાખ્યાન રસ પીરસાયા, ધર્મ ભૂખ્યા વગે તેને ખૂબ જ આકડ પીધો, સકલ પરિષદ વિખરાઇ, પણ સુંદરી અને એને સ્વજનવગુરૂદેવની નિશ્રામાં એમ જ ચતિ અને સ્તબ્ધ બનીને બેસી રહ્યો, ગુરૂ મહારાજની અમૃત છાંટતી મીઠી નજર તેએ ઉપર પડી. જાણે નવા મેઘ પડતાં જેમ પુષ્પવાટિકાએ ખીલી ઉઠે તેમ તે વ આનંદિત અનીને ગુરૂદેવને પૃચ્છા કરવા લાગ્યા. તેઓએ પૂછ્યુ` કે ઃ ગુરુદેવ ! આપ તે જ્ઞાનાતિશયથી દીપી રહ્યા છે. અમારા જેવા અલ્પજ્ઞાનાં હૈયામાં અનેક પ્રશ્નોનાં શલ્યેા હાય છે કે તેના નિકાલ–ઉદ્ધાર આપ જ કરી શકે ! અમારો એક પ્રશ્ન છે કે—આ સુંદરી જ્યારથી માતાની કુક્ષિ–ઇ.પમાં હંસલી જેવી આવી, ત્યારથી જ એના ઘરમાં ધન-વૃદ્ધિ થાય છે. અને પરણ્યા પછી શ્વસુરગૃહમાં આવી, ત્યારથી શ્વસુરગૃહમાં પણ જ્યાં જ્યાં પગ મૂકે. ત્યાં ત્યાં નિધાનો નીકળે છે “તું રે નિધાનિ” એ વાકયને જ જાણે સાહીત કરવા ન અવતરી હાય એવુ અનુભવાય છે. આ સૌન્દર્યાંવતી શ્રમણેાપાસિકા સુંદરીએ પૂર્વ ભવમાં એવું શું પુણ્યકાર્ય કર્યું હશે ? આચાર્ય ભગવંતે જણે શ્વેતવર્ણની શીતળતમ ચદ્રિકાને જ ન વેરતા હાય ! તેમ સૌમ્ય મુખકમળથી ભવ્ય જીવેાના ઉપકારાનુ કારણ ધ્યાનમાં લઈને ફરમાવ્યુ` કે સૌભાગ્યની સેવધિ સૌન્દર્યવતી સુંદરીએ પૂર્વભવમાં પવિત્ર Page #132 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૭૩ અને ઉત્તમ ભાવથી શ્રીઅક્ષયનિધિ તપની વિવેક અને વિધિને સાચવીને આરાધના કરી છે, કે જેના પ્રભાવથી આ ભવમાં નિધિએના ઢગ મેળવી રહી છે. તપશ્ચર્યાં તે આરાધકોને અક્ષયનિધિ-મોક્ષનું જ સાધન છે; પણ જો માક્ષ પ્રાપ્તિમાં વિલંબ થવાના હોય અને ભવસ્થિતિ પરિપાક ન થઇ હોય, તો આ ભવના સઘળાં ય સુખે તેને મળે જ છે. નિષ્કામભાવથી અને અંતઃકરણથી (શુદ્ધિથી) જે તપ કરાય છે, તે તપ તે આત્માને સુવર્ણની જેમ ચમકતાનિર્માંળકુંદન જેવા બનાવી દે છે, માટે હે ભાગ્યશાળી ! તપ ધર્મ કરવામાં પ્રમાદ કરવાથી આપણા આત્માનું નુકશાન થાય છે કે નહિ ? આપણા જૈનદર્શનમાં તે તપનુ બહુ જ મહત્ત્વ છે. અન્યધર્મમાં પણ મનુસ્મૃતિમાં કહ્યુ છે કે :— જે દુસ્તર છે, દુષ્પ્રાપ્ય છે. દુર્ગામ છે. અને દુષ્કર છે, તે બધું તપ દ્વારા સિદ્ધ કરી શકાય છે, કારણ કે તપ દુરતિકા છે, તેની આગળ કોઇ ચીજ કડીન નથી, તપથી અનેક સિદ્ધિ અને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. દૃઢપ્રહારી–વંકચૂલ-ચિલાતીપુત્ર-વગેરે નરકે જાય તેવાં કર કર્મો કરતાં હતાં, પણ એમના. આયુષ્યને ખંધ પડેલા નહિ, એટલે કઈક નિમિત્ત મળતાં શુભ ભાવના સાથે તપમાં. (કાયાને) દેહને લગાવી દીધા. એનાથી ભયંકર પાપનાં અંધનેા તાડીને આત્મકલ્યાણ કર્યું, આપણે આ પુરુષોની Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૪. સબધ યાને ધર્મનું સ્વરૂપ વાતે ઘણીવાર સાંભળી ગયા છીએ. રજનાં સાત સાત ખૂન કરનારા પાપીમાં પાપી અર્જુન માળીને પણ ભગવાન મહાવીરસ્વામી જેવા ઉધ્ધાર કરનાર મળી ગયા. તે એ પાપમાંથી પુનીત બની ગયા કે નહિ ? તેણે પણ તપથી, કર્મોને કચ્ચરઘાણ કાઢી નાખે એટલે ગમે તેવા કર્મોને તેડનાર તપ જ છે. અને તપથી ભવાંતરમાં પણ અનેક સુખ પ્રાપ્ત થાય છે. તેવા દષ્ટાંતકથાઓ જૈન (દર્શનમાં શાસ્ત્રમાં ઘણાં આવે છે. માનવભવની સાર્થકતા કે નિષ્ફળતાને આધાર આત્માની સાધના ઉપર છે, જેણે આત્માને ઓળખે હોય, તેને જ આત્માના કલ્યાણ માટે સાધના કરવાનો વિચાર આવે. સતેની શિખામણ એ છે કે - કમા શકે તે પુણ્ય કમાઓ,પાપ કમાના મત શીખે માનવભવની મૂડીમળી છે, તે ભરી લે ધર્મને થેલો." વસ્તુપાલ-તેજપાલ જ્યારે નોકરીએ રહ્યા, ત્યારે તેમણે એક શરત કરી હતી કે આપ ! જ્યારે આજ્ઞા કરશો, ત્યારે અમે અમારું શરીર આપવા પણ તૈયાર રહેશે, પરંતુ દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યેને અવિવેક જરાપણ સાંખી શકીશું નહિ, તે સિવાયની કેઈપણ આજ્ઞા માન્ય રાખશું, જુઓ! એમને સ્વધર્મ ઉપર કેટલે બધે પ્રેમ. અને શ્રધ્ધા હશે? ત્યારે આવી શરતેથી રાજાઓની નોકરી રહેતી વખતે રાજાઓને કહેવામાં ભય રાખે નથી, અને નેકરી કરતાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૭૫ . પણ સ્વધર્મને મૂકો નથી, અને જૈનશાસનના જય બેકગ્યા હતા; અને ડી વગાડયા છે, આ જૈન ધર્મીમાં ધર્મકથામાં બેધ લેવા લાયક વાંચન વાંચવાથી સ્વધ માને જૈન ધર્મ ઉપર શ્રધ્ધા જાગે. સાચા ગરીબ કોણ ? જે ભીખ માગી ખાતા હાય, તે તા ભીખારી છે, પણ જેની પાસે ઘણું જ છે. છતાં સર્વેષ જ નથી. અને ભગવાન પાસે માગ્યા જ કરે તેવા મનન! (ગરીબ) ભીખારી એ સાચા ગરીબ છે. દૃષ્ટાંત :— એક સમયે બાદશાહના માનીતા ફકીરને યાત્રાએ જવુ હતુ, તેથી બાદશાહ પાસે આવીને કહ્યું કે : હે છે ! મેં યાત્રા કે લીયે જાતા હું. ઇસી લીધે પૈસા ચાડતા હૈ! બાદશાહે કહ્યુ કે ચાહીયે ઇતના લે જાઇએ, મ કહીને બાદશાહે દરબારીને હુકમ કર્યાં કે આ સાધુને જેટલા પૈસા જોઇએ તેટલા આપી દેજે ! બસ તે પછી જ્યારે ફકીરને યાત્રાયે જવાનુ નક્કી થયું, ત્યારે પૈસા લેવા જતાં પહેલાં બાદશાહને આશિષ આપવા ગયા, તા તે વખતે ફકીરે પોતાની સગી આંખે જોયુ કે બાદશાહ બે હાથ જોડી અલ્લાહની ખંદગી કરત હતો કે હે અલ્લા ! હમારા ખજાના ભર દે. એ સાંભળીને ફકીરને થયું કે આ તા પાતે મનના ભીખારી છે. એટલે અલ્લા પાસે પાકાર કરીને કહે છે—કે હમારા ખજાના ભર દે! તર કર દે ! તેા આવા મનના (ગરીબ) ભીખારી પાસેથી . Page #135 -------------------------------------------------------------------------- ________________ ધ યાને ધર્મનું સ્વરૂપ લઈને યાત્રાએ જવાથી ફાયદો પણ શું ? અને મારા જેવા ફકીરને પૈસાની જરૂર પણ શું? બસ પૈસા લીધા વગર ચા ગયે, આથી સમજાય છે કે નહિ? મનને ભીખારી તે સાચો ભીખારી, જેમ ચોર ચોરી કરતા હોય તે તે ખુલ્લે ચેર છે, પણ જે શાહુકારીમાં ગુપ્તપણે ચોરી જેવી કામગિરિ કરે તે સાચે ચેર! જેને જેટલું ભાગ્ય પ્રમાણે મલ્યા કરે છે, તેમાં સંતોષ કરનાર સાચે શ્રીમંત છે. એ પણ જમાનો હતો કે જ્યારે ફાટેલ કપડે અને ગરીબ માવતરે લાજ જતી ન હતી. લાજ તે ખરાબ કામ (કુકર્મો થી જતી હતી, વર્તમાનાના પરિવર્તનકાળમાં ગમે તેવા હેય, પણ રહેણીકહેણી, પહેરવેશ સારા હોય તો બસ છે. એવાઓનું જૈન સંસ્થા ને મંડળમાં પણ સ્થાન હશે! આ પણ કાળને પ્રભાવ છે. વર્તમાનકાળની સ્વામીભક્તિ જુઓ ! મહાવીરસ્વામી પ્રભુના જન્મને વરઘેડ નીકળે હત, તે જ્યાંથી પસાર થતા હતા, ત્યાં એક સામાન્ય ભાવુક સ્વામીભાઈની ભક્તિ માટે, સાકરના પાણીના ભરેલા વાસણ રોડ પરની કુટપાથરી ઉપર રાખીને ત્યાંજ બધાને આપતા રહ્યા. હવે વરઘોડો આગળ ચાલતાં એક શ્રીમંત ભાવુકે પિતાને બંગલામાંથી બહાર આવીને વડામથી પાંચ-આઠ સારા સારા શ્રીમતિને તેડીને પોતાની રૂમ ઉપર સાકરનું પાણી પીવડાવ્યું. જુઓ! સામાન્ય શ્રાવકની ભક્તિ અને શ્રીમંતની ભક્તિ ! મહામંત્રી ઝાંઝણશાએ મહારાજ સારંગદેવને કહી દીધું કે, મારા સ્વામીભાઈએ મારા માટે બધા સરખા છે. કેઈપણ સાધર્મિને છોડીને હું જમવા નહિ આવું. Page #136 -------------------------------------------------------------------------- ________________ c૭ : ખંડ : ૧ લે મહામંત્રી ઝાંઝણા:-માંડવગઢના મહામંત્રી પેથડશાના પુત્ર પ્રાંઝણુશાએ સિધ્ધાચલન સંઘ કાઢયો હતે. મહામંત્રી ઝાંઝણશા શ્રીસંઘમાં પધારેલ સાઘમિ કેની ભક્તિમાં જરા પણ ખામી ન આવે તેની ખૂબ જ કાળજી રાખી રહ્યા છે. એમાં એના માટે ગરીબ અને શ્રીમંત બધા જ સરખા છે. મનમાં કાંઈ પણ ભેદભાવ નથી. પાલીતેની યાત્રા કરવા જતા સંઘ કર્ણાવતી પહોંચ્યા. મહારાજા સારંગદેવને સમાચાર મળતાં પોતાના હાથી ઉપર બેસી ઇઝરાશાની સામે જાય છે. સારંગદેવનું આમંત્રણ:– સારંગદેવ પોતાના રાજમહેલમાં જઈને ઝાંઝાણુશાને પિતાના ખાસ સારા સારા મારા સાથે જમવાનું આમંત્રણ મોકલે છે. સારંગદેવને મારો ઝઝણશા પાસે આવી કહે છે કે-“મંત્રીશ્વર !” મકાજ સારંગદેવ આપને આમંત્રણ આપે છે કે આપના સંઘમાંથી આપને જે ગ્ય લાગે તે બે પાંચ હજાર સારા સારા માણસને લઈને આપ રાજમહેલમાં જમવા પધારો! મનની વાત સાંભળી ઝાંઝણશાએ હસતાં હસતાં જવાબ આ. કે મંત્રીશ્વર ! મહારાજનું આમંત્રણ માટે શિરે માન્ય છે. પણ હું આ રીતે આવી શકું તેમ નથી. મારા બધા સાધર્મિ ઉચ્ચતમ છે. અહીં શ્રી સંઘમાં એકત્રિત થયેલ મારા બધાજ સાધમિએ મારે મન બંધુથી પણ અધિક પ્રિય છે, માનનીય છે, પૂજનીય છે. મારા એક પણ સાધર્મિને છોડી હું જમવા નહિ જ આવી શકું. Page #137 -------------------------------------------------------------------------- ________________ * ૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ મંત્રીશ્વરને ગુજરાતને રાજા સન્માન આપવા તૈયાર થાય છે. છતાં યમંત્રીશ્વર કેટલા નિશ્ચલ છે? કેવી અપૂર્વ સાધર્મિ નક્તિ એમને વરી હતી? સારંગદેવ રાજાએ બે ત્રણ વખત આમ ત્રણ મોકલ્યું પણ ઝાંઝણશાને તે એક જ ઉત્તર છે. ફરીને પણ સારંગદેવને મંત્રી ઝાંઝણશાને સમજાવે છે કે મંત્રીશ્વર ! જગતમાં સારા અને ખોટાના ભેદો રહેલા છે, તે તમે પણ સારી વ્યકિતઓને લઈ જમવા કેમ નથી આવતા ? ઝાંઝણશાએ જવાબમાં કહ્યું કે બધી જગ્યાએ ભલે સારા-સારને ભેદ રહ્યો પણ મારા સાધર્મિક બંધુઓમાં સારાસારને ભેદ છે જ નહિ. બધાજ સાધર્મિક મારા કરતાં પણ ઉત્તમ છે. પંક્તિભેદ કરી હું કદી જમવા નહિ આવી શકું. ચેથી વાર રાજા પિતે આમંત્રણ આપવા આવે છે. મહારાજાને પણ મંત્રીશ્વરે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું “હે મહારાજ! જે મારા બધાજ સાધર્મિકોને આપ આમંત્રણ આપતા હોય તે હું આવવા તૈયાર છું. અન્યથા એક પણ મારા સાધર્મિકને છોડી હું કદી નહિ આવી શકું. મારાથી મારા બંધુઓનું અપમાન નહિ જ થાય. ઝાંઝણશાના ઉત્તરથી સારંગદેવ સહેજ કેધિત બની ગયે, મંત્રીને એની ક્યાં પરવા હતી? રાજા કર્ણાવતીને! એમાં ઝાંઝણને શું ? જ્યાં સહેજ પણ ધર્મ ઘવાતે હોય ત્યાં ધમી કદી નમતું જોખે નહિ. નમતું ખે તે તેને ધર્મ કે નહિ. આવા વિષમ સમયે રાજા સામે ટકકર લેનારા મહારથીઓ હતા ને? (આ તાકાત તેની હતી? ધર્મની) જેને ધર્મ હૃદયમાં વસી ગયું છે, તેને Page #138 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૧ લા Se બીજાના ભય નથી રહેતા, આનેજ કહેવાય કે આપણે બધા સરખા છીએ: વર્તમાન કાળે તા વડીલોને મૂકીને પણ પાતે જમવા ચાલ્યા જાય તેમ છે. આ પણ કાળના પ્રભાવ છે. પછી તો ઝાંઝણશાએ આખા ગુજરાતને જમાડયું. ગુરૂના વચન પરની શ્રદ્ધાનું એક દષ્ટાંત ;— જ્ઞાની–ધ્યાની અને તપસ્વી મહારાજ આનંદઘનજી મહારાજ યોગી હતા, વસતીથી એ હમેશાં દૂર રહેતા, ને સદાય નિન્તનદ મસ્તીમાં રહેતા. તપ અને ધ્યાનથી તેમને આપો આપ અનેક સિદ્ધિઓ વરી હતી, પરંતુ તેઓ તેના ઉપયેગ કદી ન કરતા. પરંતુ માનવ સ્વભાવ છે. એવા કઇ ચમત્કારની જાણ ચાય એટલે લોકો તેને દેવ માની પૂજે, તેમની બાધા— આખડી રાખે. પેાતાની ઉપાધિ દૂર કરાવવા તેમની પાસે જાય. આનંદઘનજી મહારાજની ખ્યાતિ પણ ચેત્તરક ફેલાઇ ગઇ, લોકો દૂરદૂરથી તેમને વંદન કરવા આવતા. પૂ. મહારાજશ્રી એથી દૂર એકાંતમાં રહેવા લાગ્યા. પણ તેમની કીતિ કઈ થોડી તેથી છાની રહે ? તેમની યોગસિદ્ધિ અને સુવર્ણસિદ્ધિ વગેરેની વાર્તા એક રાજાએ સાંભળી. આ રાજા નિ:સંતાન હતા. લગ્ન થયાને ઘણા સમય થઇ ગયા હતા. પરંતુ મહેલમાં પારણું બંધાયું ન હતું. રાજાના દરબારીઓએ આનંદઘનજીની પાસે જવા કહ્યું તે તેમને રીઝવવા જણાવ્યું. પુત્રઘેલા રાજા રાણી આનંદઘનજીની શેાધમાં નીકળ્યા Page #139 -------------------------------------------------------------------------- ________________ co સદબાધ યાને ધર્મનું સ્વરૂપ અને દિવસે બાદશાધતાં શોધતાં એક ગુફામાં તેમનાં દર્શન થયાં. રાજાએ ભાવથી વંદના કરી, ભેટછું યુ... અને પેાતાનુ દુઃખ દૂર કરવાની વિનંતિ કરી, આનંદઘનજી મહારાજ તે અવધુત હતા, ચેગી હતા, જ્ઞાની હતા. કર્માંની ૧૦૮ પ્રકૃતિને તેઓ સારી પેઠે જાણતા હતા. રાજાને તેમણે ઉપદેશ આપ્યા અને અનેક રીતે પોતાની પાસેથી એ અપેક્ષા રાખવી ખાટી છે, તે સમજાવ્યુ'. એ બધી કર્મીની લીલા છે, એમાં હું કંઇજ કરી શકુ' નહિ. પણ અજ્ઞાની અને સ્વાથી રાજા તેા જીઢ પકડીને જ બેડો. ઉખર ભૂમિમાં પડેલી વૃષ્ટિ ફળ ન આપે, એમાં દેષ મેઘના ? હિજ. તેવી રીતે કેવલી ભગવંતાની દેશનામાં પણ ઘણા મિથ્યાત્વી આત્મા (અભાવ)ને પણ દેશનાનું ફળ મળતું નથી તેમાં દોષ તીર્થંકર ભગવાને નથી જ? કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચ ંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કહે છે કે હે ભગવન્! તારા શાસન તથા ઈતર શાસનને સમાન માનનારા વિષ તથા અમૃતને સરખા માનનારા છે. શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જ્ઞાન માટે કોઇને શકા નથી. સાડા ત્રણ ક્રેડ શ્લોકો પ્રમાણ ગ્રંથાની એમણે રચના કરી છે. આવા શિતસંપન્નને પણ આમજ કહેવું પડ્યું. Page #140 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૮ ને ? રિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ચૌદ વિદ્યાના પારગામી હતા. છતાં એમણે પણ કહ્યું કે હે નાથ ! દુઃખમ કાળના દેષથી દુષિત એવા અમને જો શ્રીજિનાગમ ન મળ્યુ હોત તો અનાથ એવા અમારૂં શું થાત ! છેવટે રાજાથી છૂટવા આનદઘનજી મહારાજે એક ચીઠ્ઠી લખી અને માદળીયામાં રાખવા જણાવ્યું. મહારાજની સૂચના પ્રમાણે રાજાએ ચીઠ્ઠીને માદળીયામાં બાંધી દીધી. અને મહારાજને પગે લાગીને પોતાના મહેલમાં આવ્યો. રાજાને આનદઘનજી મહારાજાના વચન પર પૂરેપૂરી શ્રદ્ધા. સમય જતાં તેની રાણીને ગર્ભ રહ્યો. ને પુરા માસે પુત્ર પ્રસવ થયા. રાજા-રાણી તે ખુશ-ખુશાલ થઈ ગયા. એટલે ફરીથી રાજા-રાણી આનંદઘનજી મહારાજના દર્શને ગયા. ત્યારે રાજાએ કહ્યું કે-આપના મ`ત્રથી મારા ઘરે પુત્ર જન્મ થયો. ત્યારે મસ્તયોગી આનદધનજી મહારાજે રાજ્યને કીધું' કે એમાં મને શુ ? જો તને જાણવાની ઈચ્છા હોય તો મારી લખેલ ચીઠ્ઠી વાંચી જો ! એટલે રાજાએ માદળીયામાંથી ચીઠ્ઠી બહાર કાઢીને વાંચી તો લખ્યું હતું કે— “રાજાકા ઘર લડકા હુએ ઉસમેં આનદઘનજી કા કયા ? ભવ્યા જુઓ ! આન ંદઘનજી મહારાજ કેટલા નિસ્પૃહી હતા. તેમણે કોઇ જ મંત્ર ભણ્યા ન હતા. દેવતાની સહાય નહાતી લીધી, પણ મનવા કાળે રાજાને ત્યાં પુત્ર સ. ૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ જન્મ થયો. આથી અજ્ઞાની શ્રદ્ધા પણ જે કયારેક ફળદાયી બને છે, તે જ્ઞાનપૂર્વક સમ્યક્ શ્રદ્ધા રાખવાથી તે શું ફળ ન મળે? શા મુખ્યત્વે બે પ્રકારની છે. (૧) અંધશ્રદ્ધા (૨) સભ્યશ્રદ્ધા. સમ્યક શ્રદ્ધા થવાથી મિથ્થાબુદ્ધિ–અવિવેકી-બુદ્ધિને નાશ થાય છે. તેથી વિવેક જાગે છે. સત્ય પર ભાવ જન્મ છે. અને કુદેવ તથા કુગુરૂની ઓળખ થાય છે, આ ઓળખ થવાથી જીવાત્મા પછી સુદેવ–સુગુરૂ–અને સુધર્મની જ આરાધના કરે છે, આથી સમ્યક્ શ્રદ્ધા રાખી અનેક જે મુક્તિ પામ્યા છે. અને પામશે. માટે હે ભવ્ય ! તમે સર્વજ્ઞ કથિત સત્ય તત્ત્વમાં સમ્યક્ શ્રદ્ધા રાખો. શબ્દ-માત્રથી બધા દર્શનને સમાન કરવાની–સમાન ગણવાની બુદ્ધિ ન કેળવે આચાર્ય ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે હે ભગવાન તારા શાસન પ્રત્યે અમને પક્ષપાત નથી અને ઇતર શાસન પ્રત્યે અમને ષ નથી, પણ તારામાં સત્ય જોયું. માટે અમે અહીં આવ્યા છીએ. આત્મા માનવાની દૃષ્ટિએ બધાં આસ્તિક ! જેઓ આત્મા–પુણ્ય-પાપ-આગમ-પલેક નથી માનતા તે નાસ્તિક છે. આ કાંઈ ગાળ નથી, પણ વસ્તુસ્થિતિનું વર્ણન છે. આજનું વિજ્ઞાન વધ્યું તે શું વધ્યું ? (૧) અમૂલ્ય સમયની બરબાદી કે નહિ ? અને પૈસાને દુર્વ્યય એટલે (બેટા માર્ગે જતા પૈસા) બધા જાણે છે. કે જગતમાં બે દેશ રશિયા અને અમેરિકા પિતાની હરિ Page #142 -------------------------------------------------------------------------- ________________ બંડ : ૧ લા ફાઇમાં એકે ય યુગમાં સ્કાઈલ જેવા પાછળ અબજોને ધુમાડે કરી રહ્યા છે કે નહિ ? આ પૈસા માનવ સેવામાં વાપરે તે ઘણા દેશોને ઉદ્ધાર થાય તેમ છે કે નહિ? રેકેટ યુગને ચેપ ભારતને પણ લાગી જવાથી પ્રજાના કરના પૈસાને દુર્વ્યય થઈ રહ્યો છે કે નહિ? વાંચો મુંબઈ સમાચાર તા. ૧૧-૮-૭૯ શનિવારના પેપરમાં સાત વર્ષની જહેમત ! અને ૨૨૫૦ લાખની કિંમતનું રેકેટ પાંચ મિનિટમાં તૂટી પડ્યું. સમયની બરબાદી સાથે પૈસાનો દુર્વ્યય થતો હશે (૨) નિર્દોષ પ્રાણીઓની હિંસાઃ—આ તે બધા જાણે છે કે દેવનારને કતલખાનામાં રોજના કેટલા છે કપાય છે? ઉપરાંત આખા ભારત દેશમાં રેજના કેટલાય જેની એક યા બીજી રીતે કતલ થતી હશે? આ પાપ નાનું છે ? પૂજય ગાંધીજીએ અહિંસા પરમો ધર્મ ઉપર સ્વરાજ્ય લઈને શાસન ચલાવવાનું કહ્યું હતું કે આ રીતે જિન જીવેની કતલ થાય તેમ કહ્યું હતું ? આપણને મરવું ગમતું નથી, તે બીજા ને મરવું કેમ ગમે ? પણ એ મુંગા પ્રાણીઓ બિચારા કોની પાસે પોકાર કરે? પશુઓને આજે કોઈ બેલી નથી. એટલે નિર્દોષ બિચારા જેમ તેમ કપાય છે. અહિંસા પ્રેમી વાતો કરનાર હમણાં ભારતમાં ઘણું ફરે છે, પણ હિંસાને સદંતર બંધ કરાવનાર માઈને લાલ કુમારપાળ રાજા જેવા આ કાલે શોધ્યા જડે તેમ નથી. અહિંસાની વાત કરવી એ જુદી વાત છે. અને હિંસા બંધ Page #143 -------------------------------------------------------------------------- ________________ સબધ યાને ધર્મનું સ્વરૂપ કરવી એ જુદી વાત છે. જ્યાં સુધી હિંસા બંધ નહિ થાય ત્યાં સુધી દેશને ત્રણ કાલમાં સુખ-શાંતિ થવાની નથી.' આ કાલે થતી નિર્દોષ પ્રાણીઓની હિંસાથી દેશને. ત્રણ કાળમાં સુખ-શાંતિ થવાની નથી. પણ આ વિજ્ઞાનના આધુ નિક વિચારવાળાને પાપ લાગતું જ નથી. એને કેણ સમજાવે ? – દુહે - હિંસા દાખની વેલડી, હિંસા દુઃખની ખાણ અનંતા જીવે દુર્ગતિમાં ગયા. હિંસા તણા પરિણામ બીજી હિંસા ગર્ભપાત – એ પણ જીવને ઘાત છે કે નહિ ? ગઈ કાલે જે ગર્ભપાત કલંક ગણતું તે આજે કાન રૂપ બની ગયું ! આ રીતે આજના વિજ્ઞાનથી આત્માના સાચા ગુણોને નાશ થઈ રહ્યો છે, પણ આજના બુધ્ધિવાદી જમાનામાં આ ઉપદેશે જૂનવાણીને વિચારો લાગે છે, અને સુધારકોને ગમતા નથી. એટલે તે દેશની સ્થિતિને રંગ બદલાઈ ગયો છે કે નહિ ? એક વખત એક વિજ્ઞાનીએ તત્વચિંતક મહાત્માને કહ્યું કે હે મહાત્મન્ ! હવે અમારૂં વિજ્ઞાન બહુ જ આગળ વધી રહ્યું છે. ૮૦ માળાની બીલ્ડીંગમાં રહેનાર ૮૦ વર્ષ જવનારને કઈ પણ વસ્તુ માટે નીચે ઉતરવું નહિ પડે. એ રીતે બધી સામગ્રીની સગવડ રહેશે. ત્યારે મહાત્માએ કહ્યું કે હજી એમાં એક ખામી રાખી છે, ત્યારે વિજ્ઞાનીએ કહ્યું કે શું ખામી રહી ગઈ છે? તેના જવાબમાં મહાત્માએ કહ્યું કે એ માણસ મરી જાય ત્યારે નીચે ન બાળ પડે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૮૫ તેની (કબર) જગ્યા ઉપર રાખી નથી. એ ખામી રહી ગઈ છે. ત્યારે વિજ્ઞાનીએ કહ્યું કે એ તે ખામી રહેવાની છે. ' ત્યારે મહાત્માએ કહ્યું કે તમારું વિજ્ઞાન જે મરણને જીતી કોઈને મરવા ન દે, તે હું અમારા કેવલી ભગવાનના વિજ્ઞાનને મૂકીને તમારું વિજ્ઞાન સ્વીકારી લઉં, પણ તે તે ત્રાકાળમાં પણ બનવાનું નથી, એટલે જ તમારું વિજ્ઞાન કાચું છે. અમારા કેવલી ભગવંતોએ જે વિજ્ઞાન બતાવ્યું છે. તેમાં જગતના ચાર ગતિના ને જન્મજરા અને મરણમાંથી મુક્ત થવાને સાચે માર્ગ બતાવ્યો છે. અને એ માર્ગે જનાર જીવ સાચા (મોક્ષ) સુખને પામે છે. ત્યાં ગયા પછી જન્મ લે પડતો નથી. એટલે જન્મ ન થાય, તે મરણનો ભય રહેતો જ નથી. એ વિજ્ઞાન સાચું છે. એટલે જ મેં એને સ્વીકાર કર્યા છે. મહાપુણ્યના ઉદયે મળેલું માનવજીવન એ જ્યાં ને ત્યાં. તેમને ત્યાં તેમ, ફેકી દેવાની વસ્તુ નથી. સંસારમાં જેન વ્યક્તિ તરીકે જન્મીને તમારે ખરૂં જૈનત્વ જાણીને (પામીને તેને લાભ ઉડાવવાને છે. તે માટે જૈન સાહિત્યનું વચન બહુ જ ઉપયોગી છે. આ બુદ્ધિવાદના જમાનામાં અને તેમાં ય ખાસ કરીને કહેવાતા વૈજ્ઞાનિક યુગમાં જૈનધર્મમાં પણ પિતાની બુદ્ધિનું પ્રદર્શન કરવું યોગ્ય નથી. માનવજીવનને પવિત્ર બનાવે, ઉચ બનાવે, અને સન્માર્ગે જવાની પ્રેરણું આપે, એવું વાંચન-શ્રવણ પસંદ કરવું જરૂરી છે. સારા સાહિત્યનું સર્જન-મનન-વાંચન એ જ ઉત્તમ Page #145 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ છે. એમાંથી જ્ઞાનને દીવડો ક્યારેક પ્રગટી પણ જાય છે, ધર્મ જ્ઞાન છે, જ્ઞાન સાહિત્ય છે. અને સાહિત્ય ધર્મ છે. બસ એમાં પવિત્રતા અને શુધ્ધતાનો વાસ જરૂરી છે. સ્વાધ્યાયની મંગળદષ્ટિ – - આજના ધાંધલીયા અને ધમાલીયા જીવનમાં બે ઘડી શાંતિથી એકાંતમાં બેસીને પરમતની વિચારણા અંતર્મુખ બનીને કરવાની કેઈને ફુરસદ નથી. કર્મનું ફળ – જૈન દર્શનમાં કર્મવાદની મહત્વની વાતે આવે છે. જૈનદર્શનના કર્મવાદ ને આત્મવાદ આ બન્ને વાદો ખરેખર જગતના સઘળા વિવાદે ને વિસંવાદિ. તાઓને મૂલથી કાઢી જિજ્ઞાસુ આત્માને સંસારની વર્તમાન જગતની જટિલ પરિસ્થિતિ ને વિષમતાઓ અને મૂંઝવણ સાચે ઉકેલ આપે છે. માનવ સમાજને એ સાધે છે કે તારાં સુખ-દુઃખ તારાં શુભાશુભ કરેલાં કર્મનાં જ ફળ છે. માટે દુઃખ ન જોઈતું હોય તો પાપકર્મ કરતાં ખૂબ વિચાર કરજે અને જે શાશ્વત સદાકાળનું સુખ જોઈતું હોય તે ધર્મભાવનામય જીવન ઘડીને ધર્મ કરવા ઉજમાળ રહેજે. જગતના પ્રાણીમાત્રની પ્રવૃત્તિ સુખને માટે જ હોય છે. એમાં દુઃખથી કંટાળેલા સુખ માટે જ્યાં-ત્યાં દેવ પાસે જાય છે, આ જગતમાં કોઈપણ દેવ-દાનવ-વિદ્યાધર-ચક્રવર્તી કે ધનવાન કોઈને સુખ કે દુઃખ આપી શકતા નથી. સુખ અને દુઃખ એ પ્રાણીમાત્રને પોતાનાં કર્મનાં જ ફળ છે. જ્ઞાનીઓ કહે છે કે Page #146 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે જેમ તદ્દન રાગદ્વેષ વગરના વીતરાગ કોઈને સુખ કે દુઃખ આપતા નથી. તે જ પ્રમાણે રાગદ્વેષથી ભરેલા હરિગદિ દેવ પણ કોઈને સુખ-દુ:ખ આપી શકતા નથી. પ્રશ્ન - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, બુદ્ધભગવાન, અને બીજા દેવ-દેવીઓ પોતાના ભક્તને માગી વસ્તુઓ પૂરી પાડે છે. એમ જગતના લોકો કહે છે. તે શું આ વાત સાચી નથી ? ઉત્તર - બીલકુલ સાચી નથી, કારણ કે એ બધા દવાના ઘણા ભકત મહાભયંકર દુઃખ ભોગવતા હોય છે. જ્યારે તે જ દૈવના ઘણા નિદકો ઉરચ પ્રકારનાં સુખ પણ ભોગવતા નજરે નજર દેખાય છે. એટલે ભકતને સુખ અને વિરોધીઓને દુઃખ આપવાની અમુક દેવોની તાકાત છે, આ કહેવત બલકુલ સાચી નથી. પ્રશ્ન- તો પછી ધર્મથી સુખ, અને પાપથી દુખ મળે છે. આ વાત પણ સાચી ન કહેવાય ને? કારણ કે દાળ કમ મનુષ્ય દુઃખ ભોગવે છે. અને ઘણા પી. મનુ મુખ ભેગવે છે. એટલે ધર્મથી સુખ અને પાપથી દુઃખ આ વાત સાચી શી રીતે? ઉત્તર-ધર્મથી સુખ અને પાપથી દુઃખ આ વાત તદ્દન સાચી છે. અને તે યુક્તિથી પણ સમજાય એવી છે. ધર્મ કરવાથી આત્માને પુણ્યને બંધ થાય છે, જેમ બીજ વાવવા અંકુરા-છોડ, ઘડ. શાખા, પ્રશાખા, ફૂલ અને ફલ કમર કોલ કરીને થાય છે. બીજ વાવવામાં અને ફળને Page #147 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ મેળવવામાં ચોકકસ પ્રકારનું આંતરૂ (હેવું જોઈએ) હોય છે. તેજ પ્રમાણે ધર્મકરણીમાં અને ધર્મના ફળરૂપ સુખને મેળવવામાં એક્કસ પ્રકારનું આંતરું હોવું જોઈએ એટલે વર્તમાનકાળનાં સુખ અમુક સમય પહેલાં કરેલાં ધર્મનું જ ફળ છે, તેથી જેઓ વર્તમાનકાળમાં પાપ કરનારા હોવા છતાં પોતાનાં ચાલુ પાપનાં ફળ ભોગવતા નથી. (જેમ ગઈ સાલમાં ખેતરમાં વાવેલું ધાન્ય હમણાં ખવાય છે. હમણાં ખેતરમાં વાવેલું ભવિષ્યમાં ખાવાના કામમાં આવશે) પણ પૂર્વનાં પુણ્યનાં ફળ ભેગવે છે. હમણાંના પાપનાં ફળ તે હવે પછી ભગવશે. જેમ કોઈ માણસે ગયા કાળમાં પાપો કર્યા હોવાથી અત્યારે ઘણા પ્રકારની અગવડો દુખે, વેદનાઓ, અને મુશીબતે ભગવે છે. પણ તે સ્થિતિમાં પણ જે ધર્મને ચાલુ રાખે તે અંતરાય તૂટી જવાથી ઉત્તર કાળમાં સુખો આવી મળે છે. પ્રશ્ન- તે પછી હરિહરાદિ દેવે, અને વેશધારી ગુરૂઓની કરેલી સેવા પણ ભવિષ્યમાં ફળ આપનારી બનશે એમ માનવામાં શું વાંધો છે? ઉત્તર-કોઈપણ દે કે વેશધારી ગુરૂઓની રોવા કરવામાં નફો-નુકશાન થવાનું ચોક્કસ નથી, પરંતુ દેવે કે ગુરૂઓ પોતે વિકાર વગરનાં હોય અને વિકાર વગરની સેવા થાય તે ચોક્કસ ફળ મળે જ છે. પ્રશ્ન- ઉપર જણાવી ગયા કે જગતના કોઈપણ દેવ-દાનવ-વિદ્યાધર-ચકવતી કે ધનવાન કોઈને પણ સુખ આપી શકતા નથી. અને કેઈનું દુઃખ પણ મટાડી શક્તા Page #148 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે નથી. તે પછી (પંચ પરમેષ્ટિને) પાંચને નમસ્કાર કરવાથી લાભ શું ? ઉત્તર – તે બરાબર જ છે કે કોઈના સુખમાં અન્ય કોઈ કારણ નથી. બધાં સુખ-દુઃખનું કારણ માત્ર પોતાનાં સારાં-નરસાં કર્મ જ છે. અને તેથી જ ભગવાન શ્રી તીર્થકર દેવા અને સિદ્ધ પરમાત્માઓ વગેરે પાંચ પરમેષ્ટિ ભગવતાએ કોઈને સુખ આપ્યું કે કોઈનું દુ:ખ મટાડ્યું, એવું જેન સિદ્ધાંતમાં કયાંય બતાવ્યું નથી. અને એ જ કારણથી આ પાંચ પરમેષ્ટિ નમસ્કારને પણ સર્વ પાપ-નાશક વર્ણવેલા છે. અર્થાત્ આ પાંચ નમસ્કાર સુખદાયક કે દુખનાશક નથી. પરંતુ પાપનાશક હોય તે સુખદાયક અને દુઃખનાશક બની શકે છે. કારણ કે પાપને નાશ થયા વગર દુઃખને નાશ કે સુખની ઉત્પત્તિ થવી અશક્ય છે. પાપ નાશ ન થાય, ત્યાંસુધી દુઃખ નાશ, અને સુખની પ્રાપ્તિ થતી. જ નથી. પ્રશ્ન- દુનિયાના બીજા બીજા દર્શનકારેએ દેવ-ગુરૂ અને ધર્મ માટે જે જે વિચારે બતાવ્યા છે, તેનાથી શ્રી જૈનદર્શનના દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ તદ્દન જુદું પડી જાય છે. એનું શું કારણ? - ઉત્તર – દેવ-ગુરૂ અને ધર્મની ઉપાસના–સેવા-કીર્તનપૂજન વગેરે કરવાનું કારણ શું? એના જવાબમાં એજ ઉત્તર મળશે કે દુઃખ નિવારવા માટે અથવા સુખ મેળવવા Page #149 -------------------------------------------------------------------------- ________________ સબધ યાને ધર્મનું સ્વરૂપ માટે હવે આપણે જે બરાબર વિચાર કરીએ તે ચેપ્યું સમજાશે કે – “કામ-ક્રોધ-મદ ભકી. જબ લગ ઘટમેં ખાન તબ લગ પંડિત મૂર્ખ હી, સબ એક સમાન (૧) - જે દેવ પિતે કંચન અને કામિનીમાં ઘેલા બન્યા. હોય, જેઓ ક્રોધ-માન-માયા અને લેભથી ભરેલા હેય, જેમનામાં હિંસા-જુઠ-ચોરી–મથુન અને મમતા ઠાંસીઠાંસીને ભર્યા હોય, તેઓ પોતે જ જ્યાં ચાર ગતિ અને ચોરાસી. લાખ નિમાં ભટકવાના છે. ત્યાં ઉપાસક એવા આપણું તેઓ શું ભલું કરી શકે ? જે પિતે વંજની સાંકળથી બંધાયા હોય તે બીજાને શી રીતે છૂટા કરી શકે ? જેઓ પોતે જ માર્ગ ભૂલી ગયા હોય, તે બીજાને સાથે રસ્તે કેમ બતાવી શકે ?- જેઓ પોતાના દૂષણે બંધ કરી શકતા નથી. તે બીજાને કેમ બંધ કરાવી શકે? જેઓ પિતાને તારવાને અસમર્થ હોય, તે આશ્રિતને કેવી રીતે. તારી શકે ? એ જ પ્રમાણે જે દેવ અને ગુરૂએ પોતે પિતાનાં પાપાચરણો છોડી ન શક્યા હોય, તે સેવકોનાં કેમ છોડાવી શકે ? અને પાપાચરણે બંધ ન થાય, તે દુખે. પણ બંધ ન જ થાય, એ કારણથી કહેવાયું છે કે – પામ્યા જે વીતરાગતા, આરાધે વલી જેહ, આપે જે વીતરાગતા, સાચા તારક તેહ. (૧) દેવ નમું વીતરાગને, ગુરૂ વિતરાગ થનાર;. ધર્મકથિત વીતરાગને, ભવજળ તારણહાર (૨) Page #150 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧. આથી સમજી શકશે કે જૈન ધર્મના દેવ-ગુરૂ અને ધર્મ તે કઈ એક વ્યક્તિના જ તારક નથી પરંતુ જેમને ગુડ ની જરૂર હોય, અને દોષથી મુકત થવાની ઇચ્છા હોય, તેવા જગતભરના દેવ-મનુષ્ય કે પશુ ગમે તે હોય, તે સર્વના તારક છે. પ્રશ્ન- વીતરાગે જગતને તારી શકે છે? અને જગના બીજા દે તારી શકે નહિ એનું શું કારણ? ઉત્તર- જેમ કોઇની નૌકા-વહાણ પતે તરે છે. રામને આશ્રિતને તારી શકે છે. અને પત્થરની નાવડી તે તરથી સમર્થ નથી તેથી બીજાને પણ તારી શકતી નથી. તેમણે વીતરાગે કર્મના ભારથી મુકત થયા હોવાથી પોતે તરી શક્યા છે. અને બીજાને તારી શકે છે. અને બીજ દે કર્મના ભારથી ખૂબજ ભારે થયેલા હોવાથી, અને પ-પત્ની અને પરિવારમાં ખેંચી ગયેલા હોવાથી પિતે તરી શકતા નથી. માટે આશ્રિતને પણ તારી શકતા નથી. શ્રી રાગદેવે અને તેમના શિષ્ય-પ્રશિષ્યો બીલકુલ નિર્મળ બનેલા હોવાથી તેમના આશ્રિત પણ દોષ વગરનું આચરણ આચરનારા હોય. માટેજ બુદ્ધિમાન મનુષ્યએ દેવ-ગુરૂ અને ધર્મ કવરૂપ સમજીને પછી જ તેમને આદર કરે જઈએ. વ્યકિતની આકૃતિ પરથી અને પ્રતિમા પરથી ઓળખ પડે છે. વ્યકિતનાં ફોટા જુઓ ! ચિત્રમાં જુઓ ! તે જે હશે તે જણાશે. જેનામાં રાગ-દ્રષ-અજ્ઞાન હશે, તે તરત જ તેની પ્રતિમા પરથી જણાશે. દા.ત. શ્રી કૃષ્ણને જે તે Page #151 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ તેમની સાથે રાધા હશે ! શંકર હશે તે પાર્વતી હશે ! પણ ભગવાન મહાવીર હશે તે સાથે થશદાનું નામ-નિશાન નહિ હોય, શ્રીકૃષ્ણની અનેક પ્રતિમાઓ જુઓ ! તે સાથે રાધા (હશે) હોય, તેવી પ્રતિમા હશે, તે બંસરી વગાડતા હશે, રાધા નૃત્ય કરતી હશે. તે પછી શા માટે મહાવીર દેવ સાથે યશેદા નથી ? વિષ્ણુ સાથે લક્ષ્મી હશે, શંકર સાથે પાર્વતી હશે, ભગવાનની પ્રતિમા સંસારનું સેવન સૂચવતી નથી, ત્યાં અનાસકત ભાવ દેખાય છે, કારણ કે ભગવાનની પ્રતિમા રાગ-દ્વેષનું પ્રતિક નથી. જેમ રાગ નથી તેમ ઢષ પણ દેવાધિદેવમાં નથી. કાલી-મહાકાલીની અતિ જુઓ ! રાક્ષસોની મૂર્તિઓ જુઓ. તેમને ગળામાં પરીની માળા હશે. મોટી મોટી આંખે હશે, કેવી ભયંકર મૂતિ? આ શું બતાવે છે? જેનેની મૂર્તિમાં વીતરાગતા અને વીતષતા છે. વિશ્વનું કલ્યાણ કરવાવાળી તે પ્રતિમા છે. પ્રભુ રાગ કે દ્વેષથી મુક્ત છે, માટે વીતરાગ છે તેથી પ્રભુ અજ્ઞાનથી મુક્ત છે. માટે સર્વજ્ઞ છે. તેઓ ત્રિકાળજ્ઞાની છે. તેઓ જે જે કહે તે સાચું જ હય, રાત્રિભેજનમાં પાપ છે. આજે કેટલાક પિતાને વધારે પડતા હોંશિયાર સમજનારા મહાનુભાવોનું એમ કહેવું છે કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજ તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશબુદ્ધ-મહાવીર બધાને સરખાજ માનતા હતા, અને બધાને નમસ્કાર કરતા હતા. આમ અવળી સમજણવાળાને સત્ય હકીક્ત સમજવા માટે સુદેવને યોગ થયો નથી કે સર્વ Page #152 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કોને નમસ્કાર કરતાં હતા. જેનામાંથી બધાજ દેષ ક્ષય પામી ગયા હોય (સૂર્યના ઉદય વખતે અંધકાર નાશ પામે છે તેમ) તથા જે મહાપુરૂમાં બધાજ ગુણો પ્રગટ થયા હોય (સૂર્યના ઉદયથી પ્રકાશ અને કમળના વને ખીલે છે તેમ) એ બ્રહ્મા હોય, ાિ હેય. મહાદેવ હોય, બુદ્ધ હોય કે જિન હોય તેમને મારો નમસ્કાર થાઓ. આ જાણવા માટે વીતરાગ તેત્ર જેવા ગ્રંથ વાંચવા તસ્દી લે? જેમ ધાર્મિક સભામાં પરોપકાર કરવાના સ્વભાવવાળા ધર્મગુરૂઓ દરેક શ્રેતાઓને એક સરખો ઉપદેશ આપે છે. પરંતુ તેમાંથી દરેક માણસ પિતાની રૂચી અનુસાર તત્વને ગ્રહણ કરે છે. આ ભેદનું મુખ્ય કારણ પૂર્વના સંસ્કારો સિવાય બીજુ કાંઈ નથી. નવકારથી પાપનો નાશ થાય. પણ એને બતાવનાર તે શ્રી અરિહંત પ્રભુ જને? એ રીતે આપણને પાપમાંથી મુકત પણ અરિહંત કરે છે. અનંતકાળથી નિગેદમાંથી બહાર કાઢનાર કોણ? જ્યારે એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગદમાંથી બહાર નીકળે. સિદ્ધપદને બતાવનાર કોણ? અરિહંત જને? ઊંડી દૃષ્ટિથી વિચાર કરીએ તે ખરેખર પુણના બંધમાં પણ બીજાની સહાય છે. પરમાત્માએ પુણ્ય સાધને ન બતાવ્યા હતા તે આપણે પુણ્ય બાંધી શકત ખરા? યાદ રાખો ! તમારી સગતિને આધાર દુનિયાની સલામ. ઉપર, સત્તા કે ધન ઉપર અથવા તમારા મરણ બાદ થનારી સંખ્યાબંધ શેક સભા ઉપર, અગર તે સ્મશાનયાત્રામાં. Page #153 -------------------------------------------------------------------------- ________________ જિદગી જ સાદ - સબેધ યાને ધર્મનું સ્વરૂપ આવેલી જનતાની વિશાલ સંખ્યા ઉપર નથી. પરંતુ તમેએ જીવનમાં પાલન કરેલ (ધર્મ-આરાધના) સુંદર સદાચાર ઉપર છે. યાદ રાખે! ન્યાયનિક શ્રીમદ્ રામચંદ્રજીને જે કર્મ સત્તાએ ૧૪ વર્ષ સુધી વનવાસમાં ધકેલી દીધાં. તે કર્મ સત્તા કોઈને છેડશે નહિ. માટે જ અશુભ કર્મ કરતાં વિચાર કરે. એક કવિએ કહયું છે કેજિંદગી જબ તક રહેગી, કુરસદ ન હોગી કામ; કુછ સમય ઐસા નિકાલે, પ્યાર કરે પ્રભુ નામસે. ધર્મ કરવા માટે વાયદો ન હોયકાલ કરે સે આજ કર, આજ કરે સે અબ; અવસર બીત જાયેગા, ફીર કરેગા કબ? સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ, જીવનમાં ઉન્નતિ બે જાતની હોય છે, ભૌતિક અને આધ્યાત્મિક, ભગવાન અરિહંતદેવનું પ્રવચન કઈ ઉન્નતિ આત્મઘાતક અને કઈ ઉન્નતિ આત્મસાધક એ બતાવી રહ્યું છે. પૈસા બહુ મળ્યા, માનપાન સારા મળ્યા. અને પ્રતિષ્ઠા વધતી ચાલી, પણ તેથી આ અનંતકાળના પ્રવાસી આત્માની શી આબાદી વધી? કુડા કલિયુગમાં, ધર્મના કામમાં ગાડરિયે પ્રવાહ ઘણે ચાલ્યા છે. દુનિયાને રાજી Page #154 -------------------------------------------------------------------------- ________________ બંડ : ૧ લા રાખવા, તેની પ્રશંસા મેળવવા, પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ વનને ધર્મ કરું છું એમ માનનારા ઘણા થઈ ગયા છે. પણ કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે વીરાગ તેત્રમાં લખ્યું છે કે વીતરાગ ! તમારી પૂજા કરતાં પણ આજ્ઞાનું પાલન વધારે મહત્ત્વનું છે. કારણ કે, આજ્ઞાનું આરાધન મુક્તિ અપાવે છે. જ્યારે તેનું વિરાધન સંસાર ચક્રમાં રખાવે છે. એટલે ધર્મ આરામાં...જેમ કરો માતા-પિતાની સેવા-ચાકરી–પેષણ કરતે હોય પણ જે તેમની આજ્ઞા નહીં માનતા હોય (એટલે આજ્ઞાને હેડકર મારતા હોય જેથી માતા-પિતાના મનને દુઃખ થતું હોય તે જોવાનું ફળ (બદલે) જોઈએ તેવો મળતા નથી. (ડુંગર પોઢીને ઉદર કાઢવા જેવ) મહેનત કેટલી અને ફળ શું? અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં મહાન પુદયે મનુષ્યભવમાં આર્યક્ષેત્રાદિ, ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તે સામગ્રીને સદુપયે સંસાર ઘટાડે છે. તા સામગ્રીને દુરુપયેગ સંસાર વધારે છે. જ્ઞાની ભગવંતોને સંસારને દુઃખમય જ કહ્યું છે. દેવાદિના સુખે પરિણામે દુઃખ આપનારા હોવાથી તે સુખ પણ દુઃખ રૂપ છે. વધુ અને લાવનારી છે. માટે સંસારને અંત લાવવા પ્રયત્ન ક જોઈએ, સંસારને અંત મનુષ્યભવદ્વારા જ કરી શકાય છે. એટલે મનુષ્યભવ ઉત્તમ છે. મહાપુરૂષે એટલે સુધી કહે છે કે-તમે ધર્મ આરાધના, તપ વગેરે ઓછું કરશો તે હજી ચાલશે પરંતુ તેમાં શ્રદ્ધા અને ભક્તિને રંગ તે હવે જોઈએ. Page #155 -------------------------------------------------------------------------- ________________ સોધ યાને ધતું સ્વરૂપ એક કવિએ કહ્યું છે કેઃ— ભક્તિ ભક્તિ સબ કોઈ કરે, ભક્તિ ભક્તિ મે 'ફેર એક ભક્તિ તા અજબ હેય, એક ભક્તિ હૈ દમડી શેર. ૯૬ જેમ મહાપુરૂષોએ જે રાહને આચાયો એ જ રાહુને અનુસરવું એ આપણા સૌનું પરમ કર્તવ્ય છે, પૂર્વ પુરૂષોને પંથે ચાલી અમૂલ્ય સંસ્કારોના ખજાના આપણા માટે મુકી ગયા છે. એ ખજાનાને, એ ખજાનાના રહસ્યને જાણવાની સમજવાની અને આચરવાની શું આપણી ફરજ નથી ? પૂર્વીના પરમ પુણ્યના ઉદયે આપણને આદેશ આર્યકુળ તેમાંય વળી મહાદુલ ભ મનુષ્યભવ અને એથીય વિશેષ દુર્લભ જૈનધર્મીની પ્રાપ્તિ પણ થઇ પરંતુ એ ધર્માંની ઓળખાણપિછાણ થઈ છે ખરી ? જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે આ શાસનના એકાદ માને પણ આરાધી શાશ્ર્વત સુખ મેળવી શકાય છે, આ કયારે બને ? જ્યારે આપણે આને ઓળખીયે ત્યારે ને? (સંસારનુ) જગતનું કોઈ એ સર્જન કર્યું નથી. અજ્ઞાનીમાં (જગત) સર્જવાની તાકાત નથી. અને જ્ઞાની આવા સંસાર બનાવે જ નહી ? સસાર (જગત) અનાદિ કાળથી છે અને દરેક (આત્મા) જીવા કર્મ અનુસારે જીવે છે. અને મરે છે. સુખ-દુઃખ ભોગવે છે. બધા કમ રાજાના પ્રભાવ છે. ભગવાને તેા જન્મ-મરણના ફેરા ટાળવા મેાક્ષનુ સુખ કહ્યું છે. જ્યાં પોતે ગયાં—— Page #156 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો કર્મ હરે એ હરિ ? દુઃખ હરે એ હરિ નહિ. દુઃખ હરવાની વાત સ્વાર્થમાંથી જન્મી છે. કર્મ હરવાની વાન પરમાર્થમાંથી જન્મી છે. આ અર્થ જૈનેતરને સમજાવો. એ યોગ્ય આત્મા હોય તો સમજી જાય. - ચતુર નર તું ચેત કે - ચર નર તું ચેત લે, બાજી છે હજી હાથમાં પગ્ય કેરા પુંજ રૂપ, ભાથું ગ્રહી લે સાથમાં. અસાર આ સંસામાં, રમતો બધાયે સ્વાર્થમાં આ દિવ્ય જીવન મેળવી તું, ગાળજે પરમાર્થમાં અંતર વિષે રત્ન ભર્યા, તેને નહિ તે હૃઢતે :ખ કાજ બાહિર તું ભમે, પામર બની મૂઠછે મારું શું પારકુ. વિવેક એ ભૂલી ગયે; પાલાનંદી બનીને, આડો અવળે આથ. જે જે દીસે છે નયન સામે, ક્ષણમાં બધુંય ક્ષય થશે? આખો મીચતા આખરે એ, માટી માંહી મળી જશે. જાવું જરૂર છે એકલા. પરલોકની વાટે તુઝે: યે પામર પ્રાણીને. ધર્મકરણી નહિ સુઝે. નવમાસ ગર્ભવાસનાં, દુઃખ અસહય તે સહયાં; વળી નર ને નિગોદમાં, દુબે અનંતા તે લક્ષ્યાં. વહાણું અનંતકાળનાં, વાયા છતાં જાગે નહીં બની મેહમાં મસ્તાન ચેતન ધર્મમાં લાગે નહીં. કદી સ્ત્રી કદી પુરુષ બને, કદી દેવ નેનારક થયે કદી રાય કે રંક ને, કંજર કદી કીડી થયે, સ. ૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ નિર્બળ કદી કદી સબળ થઈ તે હચમચાવ્યાં પર્વત સંસારની રંગભૂમિ પર, નાટક અનેરાં ભજવતે પરભાવમાં તું રત રહયે, સ્વભાવને ભૂલી ગયે; મોંઘેરે માનવ દેહ પામી, પાપમાં ઝુલી રહયે. મમતા તજી સમતા મહીં, રમતાં રહે જે આતમા આ ક્ષણ વિનશ્વર દેહ જેડી, તે બને પરમાતમા. પ્રભુ વીરને એ જ્ઞાનદીપ, અંતર વિષે જે ઝળહળે; એ દિવ્ય નયને ઉઘડતાં, અજ્ઞાનતા દૂરે ટળે. બુદ્ધિ અનંતી આત્મમાં, ફેરવ હવે પુરુષાર્થને; પ્રભુને શિષ્ય કંકણ કહે, તું સાધજે પરમાર્થને. પ્રગતિવાદના આ યુગમાં આપણી પ્રગતિ થઇ રહી છે કે અવગતિ? તે તે અત્યંત વિચારણીય વાત છે. બધી -વાતે બુદ્ધિ કેવળ ધર્મભાવના અને આત્માના ઉદ્ધાર માટે જ આટલી બધી હિનતા...જેમને ધર્મ પ્રત્યે અંતરનું બહુમાન હશે, એ તે ધર્મને નહીં ભૂલે, પણ જેમને ધર્મ કર્મને ખ્યાલ જ નથી તેવા છે માટે આવા પુસ્તકનું વાંચન ચેતના રૂપ કેવું થશે ? ચાર ગતિ સંસારમાં, ભટકયે કાળ અનંત; પુણ્ય-પાપ સમજણ વિના, આ નહિ દુખ અંત.(૧) જિનવરને જાણ્યા નહી, ન મલ્યા ગુરૂ નિગ્રંથ; મિથ્યા પરવશ છવડે, સેવ્યા અવળા પંથે...(૨) Page #158 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા દેવ-કુગુરૂ-ધર્માંમાં, મમતા પરવશ જીવ; નિજ કલ્યાણ વિચારીને, સેવ્યાં પાપ અતીવ...(૩) અર્થ:- અજ્ઞાની આત્મા ચારગતિ સંસારમાં અનંતા કાળથી, અર્થાત્ અન’તાભવ પુદ્ગલ પરાવર્તી વીતી ગયાં ત્યારના સંસારમાં રખડે છે. અને જિનવરને જાણ્યા નહિ, નિન્ગ મુનિરાજ મળ્યા નહી. મળ્યા તા ઓળખ્યા નહીં પરંતુ મિથ્યાત્વ પરવશ બનીને અવળા માર્ગો સેવ્યા અને અન તાકાળથી રૂઢ બનેલા; અને સસારી જવાનુ સત્યાનાશ વાળવા, અજ્ઞાની ગુરૂએગાડવેલા કુદેવ-’ગુરૂ -કુધર્મ પ્રત્યે મારાપણું માનીને અને, આમાંજ મારૂ કલ્યાણુ થવાનું છે એમ વિચારીને અવળા માર્ગો સેવ્યા; અને મહાપાપા આંધ્યા. 生 જીવ અજીવ નવ એળખ્યા, ન કર્યાં ધમ વિચાર: સાચી સમજ વિના, લાગ્યા પાપ અપાર,’ અ:-- શ્રી જિનેશ્વર દેવાએ પ્રકાશેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ સમજવા ઇચ્છા થાય નહીં તેવા આત્માએના ધર્મના પ્રયાસ સફળ થતાં નથી. મૂળ તે। મિથ્યાત્વ એવુ પાપ છે. એ પાપ જ્યાં સુધી આત્માની સાથે ચોંટેલ હાય ત્યાં સુધી બીજા સત્તર પાપાના ઉદયકાળ ચાલુ હોય, પણ જ્યારે આ અઢારમું પાપ મિથ્યાત્વ જાય તે સત્તર પા પોતાની મેળે ભાગી જાય. આ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતાં જીવાએ મનુષ્ય જન્મ પામીને અન તીવાર દ્રવ્ય વેશ લીધા અને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમ્મેધ યાને ધર્મીનું સ્વરૂપ મુકયા છે. પરંતુ કશા જ લાભ થયેા નથી. પ્રશ્નઃ- તા પછી વેશની શી જરૂર ? ઉત્તર:– શ્રી જિનરાજની વાણીના 'મમ' સમજવાથી પ્રશ્ન ઉકેલાઈ જશે, જેમ વહાણમાં બેસનાર સમુદ્રના પાર પામે છે. પર’તુ બેસનાર જો વહાણમાં છિદ્ર પાડે તો પેતે અને વહાણ બન્ને નાશ પામે એટલે વહાણના નાશ કરવાથી વહાણ ડૂબે છે અને પોતે પણ દરિયાને તળીયે જાય છે એમાં વહાણનો શો વાંક ? તેમ વેશને પામીને વેશને વફાદાર ન રહે, વેશ પહેરીને ગ્રેાગ્ય વર્તન ન રાખે તેા વેશ શી રીતે મેાક્ષમાં લઇ જાય ? વેશ ા વહાણના જેવા છે. વેશ પહેરીને વિનય રતન સાધુ જેવી અધમતા આચરે તેા, સંસાર સમુદ્રમાં ડુબી જાય તેમાં વેશના શે ગુના ? ગમે તેવી રામબાણ દવા હાય, પરંતુ દરદી જે અપનુ સેવન છેડે જ નહિ, તો દવા બિચારી શું કરી શકે ? કહ્યુ` છે કેઃ—— ધ નિયમ પાળ્યા વિના, પ્રભુ ભજવા તે વ્ય: એસડ સેવે શુ થશે, પળાય નહી જો પથ્થ’ દરેક નિમિત્તને આધીન છે. નિમિત્ત મળતાં આત્મા પડતા બચી જાય છે. આમ તેા જેવી જીવની ભવ્યતા. ભવ્યતા જો સારી હાય તેા નિમિત્ત મલી જાય. મુનિવેશે જીવને પડતા બચાવી લીધા: પ્રસન્નચંદ્રરાજર્ષિ' જેવા મહાપુરુષને રૌદ્રધ્યાન આવી જતાં સાતમી નરકની મજબુત તૈયારી થઈ જવા Page #160 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૧૦૧ છતાં દ્રવ્ય મુનિ વેશે બચાવી લીધા. બન્યું એવું કે, બાપ પુત્રના મોહથી શત્રુ રાજાઓ સાથે મનમાં લડાઈ શરૂ કરી. એ મનમાં ચાલી રહેલી લડાઈમાં બધા હથિયારો ખુટી જવા પછી પિતાના મસ્તક પર મુગટ મારીને શત્રુને હરાવવાને વિચાર થયે. અને તેથી હાથે મસ્તક ઉપર ગયે. મસ્તકે લેચ કરેલ હોવાથી, હાથ ખાલી પાછો ફર્યો. અને પિતાનું મુનિ યાદ આવ્યું. સાધુદશાનું ભાન થયું. અને શુકલ ધ્યાનમાં આવી ગયાં. જેથી ચાલુ અને આગળનાં કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું.. " મુનિશે રંકને રાજા બનાવ્ય: મારક ભીખારીને શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજ પાસેથી સાંપડેલા મુનિશે, તેને મહારાજાધિરાજ બનાવ્યા, અવિચારક મનુષ્યની દૃષ્ટિએ તે વેશ હાંસીપાત્ર જ હતે. ફક્ત તેણે ખાવા માટે જ પ્રાર્થના કરેલી. ખાવા માટે મુનિ વેશ લીધે. ખોરાક વધુ ખાવાથી મરણ પથારીએ પડ્યો. તે વખતે મુનિરાજોને દિલાસે, અતિ પ્રમાણ સેવા શ્રાવક-શ્રાવિકા વગથી થતી દવાઓ અને પગચંપી વિગેરે સેવાઓ જોઈને, ભિખારી (સાધુવેશ આત્મા) આભેજ બની ગયે. અને વિચારવા લાગે કે આ વેશને હજારે ધન્યવાદ છે. હું તે તેને તે જ છું. મારામાં કોઈ પણ ગુણ આવ્યા નથી, છતાં મારો આટલે બંધ સત્કાર થઈ રહેલ છે. આ ગુરૂદેવ, આ મુનિરાજે અને આ શ્રાવક-શ્રાવિકાઓ પણ મારા ખરેખર ઉપકારી આત્માઓ છે. ક્ષણવાર પહેલાં મને પિતાના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સધ યાને ધર્મનું સ્વરૂપો બારણે ઉભા રહેવાની ને કહેતા હતા, તેજ ધનવાને મનુષ્ય. આ વેશના પ્રતાપે, મારા પગ દાબે છે. ધન્યવાદ છે આ વેશને! આ પ્રમાણે વેશની અનુમોદના કરતો, ભવતરભવમાં રાજાધિરાજ સંપ્રતિરાજ થયે. (ઉપરના દૃષ્ટાંત દ્રવ્ય મુનિશે જીવને પડતે બચાવી લીધે તે સમજવા માટે ટુંકમાં છે.) જીવની ભવ્યતા સારી હોય તે પેગ સારે મલી જાય જેમ તિર્યંચ આત્મા ઉંદરને કેવલી ભગવાનનો યોગ મલી ગયે. ધર્મનાથ ભગવાનના સમવસરણમાં એક ઉંદર ઊંચો થઈ થઈને પરમાત્માની વાણી સાંભળે છે. આ જોઈને ઇન્દ્ર મહારાજ ભગવાનને પુછે છે “પ્રભુ ! શું આ જીવની બહુ યોગ્યતા છે કે આમ નાચે છે ?” પ્રભુ કહે છે : “ઈન્દ્ર ! આ જીવ એગ્ય છે કે, કે મારા ને તારા પહેલાં મેલે જવાને છે.” અહં” અને “મમ” અહં” એટલે હું અને મમ” એટલે મારૂં. આ મંત્ર મેહરાજાને છે. અને એ મન્ચ દ્વારા મોહે જગતને આંધળું બનાવેલું છે. મહારાજા ધર્મરાજાને પડકાર ફેકે છે કે આપ જગતને દેખતા બનાવવાની મહેનત કરે છે, હું જગતને આંધળું બનાવવાની મહેનત કરું છું પણ લખી રાખજો કે, આપની Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦3 ખંડ : ૧ લો મહેનતથી દેખતાં બનનારા બહુ ઓછા નિકળશે પણ મારી મહેનતથી આંધળા બનનારા ઘણા મલશે. એટલે તે છે સંસારના નાશવંત સુખના પ્રેમી છે, કેટલાક લોકો વૈભવશાળી જીવનને ઉચ્ચ જીવન કહે છે પાએ (અજ્ઞાન) મિથ્યાત્વની માન્યતા છે. પહેલાં ત્રણને એળો જીવ, જગત અને જગતપતિ (હું, તું અને તે) હું એટલે આત્મા. તું એટલે જગતના જી. તે એટલે પરમાત્મા. ત્યાંસુધી આ સમજણ આવતી નથી ત્યાં સુધી સાચી સાધનાની શરૂઆત જ થતી નથી. જે કૃત્રિમ સાધના છે તે તેના દુપ્રત્યાઘાત બતાવે છે. આર્ય સંસ્કૃતિને દેશવટો આપવાથી અનાર્ય સંસ્કૃતિને (ભારતમાં) આર્યદેશમાં ઉદય થશે એટલે તમામ ઉંડી સુઝ-શક્તિ ઓછી થતી જાય છે. હું કેણ છું ? કયાંથી આવ્યો? શું સ્વરૂપ છે? મારું ખરું કોના સંબંધે. આ વણા રાખું કે પરિહરૂ ?” એ વિચાર કયારે આવે છે જ્યારે જીવ, જગત અને જગતુંપતિને ઓળખે ત્યારે સંસારનું સુખ (વૈભવશાળી જીવન) ઉચ ન લાગે અને જેને પાપકર્મ કહેવાય છે તેવા અતિચાર–અનાચારને લાગવા ન દે. - આપણા પિતાના આત્માને ચાલુ જન્મમાં અને ઉપલક્ષી આવા સંસારમાં અતિચારે લાગ્યા હોય અથવા અનાચાર સેવાયા હોય તેની આલેચના કરવી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉos સદધ યાને ધર્મનું સ્વરૂપ તે પ્રશ્ન - અતિચાર અને અનાચાર એટલે શું ? ઉત્તર – વ્રતખંડન થઈ જાય તેની પૂર્વ ભૂમિકાને અતિચાર અને વ્રતને નાશ તે અનાચાર. જેમકે રાત્રિભેજનના નિષેધના પચ્ચખાણવાળે માણસ ખાવા-પીવાને વિચાર કરે, ખાવા-પીવાની તૈયારી કરે ત્યાં સુધી અતિચાર લાગે અને રાત્રિમાં ખાય, પાણી પીવે તે વ્રત નાશ પામ્યું માટે અનાચાર જાણ. અરિહંતનું શરણ – શરણ કરો અરિહંતનું સ્થાન ધરો અરિહંત સેવા કરો અરિહંતની, જે ઇચ્છે દુઃખને અંત. (૧) ત્રણે કાળ ત્રણ વેગથી, એવા કરે ઉપાય; અરિહંત દેવથી આપણે, અળગા નજ રહેવાય. (૨) જિનવરજી સાથે રહે, કદિ પાપ નવ થાય; પહેલાંના પાપે બધા, ભયથી નાસી જાય. (૩) લાખે કેડે સપનાં, યુથ જ્યાં ઉભરાય આગમન એક મયુરનું, સર્પો સર્વ પલાય...૪) અંધકાર અતિ બલવડે, જગત અંધ થઈ જાય ઉગે દિનકર દેવ તે, અંધકાર ક્ષય થાય...(૫) આપણે વીતરાગ શાસન પામ્યાં છીએ, માટે સૂઈ જવા પહેલાં અનશન કરવાની ટેવ પાડવી. હું સૂઈ જાઉં છું. વખતે આ રાત્રિમાં જ, નિદ્રામાં જ અસાવધાનપણે મરણ થઈ જાય તે તે માટે રાત્રિના સૂતી વખતે નીચે મુજબ પચ્ચખાણ લેવું. Page #164 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૦૫ આહાર, શરીર ને ઉપધિ, પચ્ચખ્યા પાપ અદાર, મરણ થાય તે વાસિરે, જીવું તે આગાર. અર્થ એટલે જ મરણ થઈ જાય તે સરાવવાના કારણે પાપથી બચી જવાય અને જીવતા રહેવાથી છૂટા રહેવાય છે. અનંત રાય ને રાણા, અનેકના નાથ કહેવાયા; ગવાયાં રોગનાં ગાણાં. આવીયા મરણના ટાણું.૧ હજારે ગામના સ્વામી, અને બહુ ભેગના કામ; અને મહાગને પામી, થયા તે નરકના ધામી. (૨) હજારો યુદ્ધને ખેલ્યા, યમ દ્વારા કંકને મેલ્યા; રૂપાળી કંક રંડાણી. ઉડાવી ખૂબ ઉજાણી. (૩) મૂછના આંકડા વાંકા, ચાલતાં લાગતાં બંકા; વાગ્યા જબ મરણના ડંકા મહાન પણ ભાસતાં રંકા.(૪) એટલે મરવાનું તો જરૂર છે. મર્યા પહેલાં મરવા માટે તૈયાર રહેવું જોઈએ. સુખ અને દુઃખ તે કર્મના ખેલ છે - દષ્ટાંત - એક સમયે એક રાજા જંગલમાં ભૂલા પડ્યા. જંગલમાં ફરતાં ફરતાં એક સંતને ઝાડ નીચે બેઠેલાં જોયાં. રાજા તેની પાસે જઈને બેડા. સંતે તે રાજાને ધર્મને ઉપદેશ આપ્યો. સંત પાસે શું હોય ? ધર્મ કે નહિ. (વર્તમાન કાળમાં જૈન સાધુ પાસે કેટલાક શ્રાવકે ધન માટે વાસક્ષેપ નખાવતાં હશે.) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બોધ યાને ધર્મનું સ્વરૂપ રાજાએ સંતને કહ્યું “હે મહાત્મન ! તમે મને એ કેઈ મંત્ર આપે કે, જ્યારે મને દુઃખ (કચ્છ) આવે ત્યારે ઉપયોગી થાય. - સંતે કહ્યું: “હે રાજન ! દુઃખ અને સુખ કોઈના આપ્યા આવતા નથી અને કોઈને ભગાડ્યા ભાગતા નથી. એ તો પિતાના કર્મને હિસાબ લેવા-દેવા આવે છે. દુઃખ એ લેણદાર છે અને સુખ એ દેણદાર છે. બાકી મારી પાસે એ કઈ મંત્ર નથી કે જે તને આપું. તે પણ રાજાએ હડ પકડી કે ગમે તેમ કરીને મને તે મંત્ર આપે જ પડશે. સાધુ પાસે તે ઘણુ મંત્ર હોય છે પણ કોઈને આપતાં. નથી એવું મેં સાંભળ્યું છે. સંતે ઘણે સમજાવ્યા છતાં રાજા પોતાની જીદ છોડો નથી. એટલે સંતે કહ્યું કે હે રાજન! તને જ્યારે દુઃખ આવે ત્યારે તું “એ બી ચલ જાયેગા”—એ મંત્રનું રટણ કરજે. રાજા સમયે કે આ મને મંત્ર મલી ગયે, એટલે ખૂબજ ખુશ થયે અને સંતને ચરણે પડીને રજા માગી કે હું હવે જાઉં છું. સંતે કહ્યું કે રાજા ક્યારે પણ ધર્મને ભુલીશ નહિ. એ પછી રાજા નગરીમાં આવ્યો. સમય સમયનું કામ કરે છે એ રીતે જોગાનુજોગ કુદરતી રાજા ઉપર આરોપ આવ્યું. જેના કારણે રાજાને કેદમાં જવું પડયું. ત્યારે રાજાને સંત પાસેથી મળેલ મંત્ર Page #166 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૧૦૭ યાદ આવ્યું. તેનું રટણ કર્યું એ બી ચલ જાયેગા રટણ કરતાં કરતાં એને સમજાવ્યું કે સંતે જે મંત્ર આપ્યો છે તે મંત્ર નથી પણ સમજવાનું જ્ઞાન છે. એને ભાવાર્થ એ થાય છે કે જેમ સુખ ચાલ્યું ગયું તેમ દુઃખ પણ ચાલ્યું જશે. એ રાજાને સમજાયું અને કુદરતે રાજાને જે બેટા આરોપ માટે સજા થઈ હતી તે માફ થઈ. સંસારમાં શું ના બને? આમાં આશ્ચર્ય પામવા જેવું નથી આ તે સંસાર છે. સંસારમાં છે કેઈને ય વિશ્વાસ કરવા જે? સંસારમાં તે આપણું પુણ્ય સહાયક હોય તોજ આપણે વિશ્વાસ લેખે લાગે. જ્યાં પાપોદય આવ્યો એટલે ગમે તે વિશ્વાસ પણ નિરર્થક નીવડે. એટલે તે જ્ઞાની ભગવંતોએ મનુષ્યભવમાં જે થઈ શકે તે ધર્મ કરી લેવાનું કહ્યું છે. કારણ ધર્મથી જ પુણ્ય ઉપાર્જન થાય છે. અને પુણ્યથી જ સુખ મલે છે. - હવે તે રાજાને ભાન થયું કે સુખ-દુઃખ એ કર્મના ખેલ છે. એ વાત સત્ય છે. અને કર્મને કરનાર પિતાને આત્મા જ છે. એટલે રાજા સંસારને છોડી ફકીર બની ગયે. ફકીર કેને કહેવાય? મનકી મમતા મીટ ગઈ, તનકી મીટ ગઈ પીડ; ફિકરકા ફાકા કીયા, ઉસકા નામ ફકીર....(૧) ખાવાને રેટી મલે, અંગ ઢાંકવા ચીર; ફિકરની ફાકી કરે, તેનું નામ ફકીર ... (૨) Page #167 -------------------------------------------------------------------------- ________________ સબધ યાને ધર્મનું સ્વરૂપ – સાચે સાધક:૦ જીવનની આશ અને મરણને ભય એ બન્નેથી - સર્વથા મુક્ત હોય છે. ૦ અધર્મ કરનારા આત્માઓ સૂઈ રહે એ સારું છે અને ધર્મ પરાયણ આત્મા જાગતા રહે એ સારું છે. ૦ ધર્માનુરાગી આત્માઓનું બળવાન થવું અને ધર્મ વિમુખ આત્માઓનું નિર્બળ થવું સારું છે. –ભગવતી સૂત્રધર્મની વ્યાખ્યા – પંડિતેઓ જે લખી છે, પુસ્તકના પાનામાં અન્યને ઉપકાર કર, પુણ્ય એનું નામ છે. અન્યને પીડા કરવી, પાપ કેરું કામ છે. પવન સાથે મિત્રતાથી, ધૂળ પણ ઊંચે ચડે; પાણી સાથે મિત્રતાથી, કાદવ પણ ધોવાઈ જાય. પાપી તણું સહવાસથી, જન પાપના પંથે પડે, સાધુ તણું સહવાસથી, જનપુણ્યના પંથે ચડે, આપણી ગાડી ઊંધા પાટે ચડી ગઈ હોય તેને સીધા પાટે લાવવાની જરૂરીઆત માટે આવા વાંચનની જરૂર છે. (આપણે એટલે જૈન કુળમાં જન્મેલા આત્મા) ૦ સંસારમાં કેદખાનું છે, ૦ કુટુંબીઓ એ મુસાફરખાનું છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : બંડ : ૧ લે ક શરીર એ પાયખાનું છે. ૦ કર્મ એ કારખાનું છે. ૦ રાગાદિ ભાવે એ કતલખાનું છે. ---મુ. ચંદ્રશેખર વિજયજી— અંતરની અમીરાત - - ઘરની અંદર અનેક પ્રકારની આધુનિક સાધન સામગ્રી કે ડીરા, માણેક, મોતીના દાગીનાના સેટ વસાવ્યા હોય તેટલા માત્રથી માનવ અમર ગણાતું નથી. આ ખેલ ફક્ત આ જન્મ પૂરત હોય છે. માનવ પાસે ભૌતિક ધન સંપત્તિ ઓછી હશે, પણ અંતર સગુણ કે સુસંસ્કારની સુવાસથી સભર હશે તે જ અમીરાત પ્રગટશે, જો મનુષ્ય બાહ્ય સાધન સામગ્રીમાં ફસાયે તે મરાય, કારણ કે એ બધો માલ પર છે. પરાયુ કઈ પણ કાલે પિતાનું નથી થતું, એ આપણી નજર સમક્ષ સચોટ છે. ભીડી મૂઠી લઈ જન્મી, મરતા ખાલી હાથ; ચેતન જેને તું જગમાં, નહિ કેઈ આવે સાથ.” જીવ જન્મે ત્યારે બાંધી મૂઠી હતી અને મરણ વખતે ઉઘાડી મૂઠી હશે. સાથે લઈ જવા જેવું તે પુણ્યને પાપ જ હશે. અંતરમાંથી “અહ” જાય તે જીવ અરિહંત બને ને “મમ” જાય તે મોક્ષ મલે જેથી સંસાર ટળે. સવે જીવા કમ્મવસ –સર્વ જી બિચારા કર્મને પરાધીન છે. અને આપત્તિ આવતાં સમજવું કે “સવં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સબેઘ યાને ધર્મનું સ્વરૂપ પુત્ર કમ્માણું ફલં? બધું પૂર્વ કર્મનું ફળ છે. ફક્ત ભારે કમી જીવને ધર્મને ઉપદેશ કયાંથી રૂચે ? ' જેને હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર જ્યારે જીવની ભવ સ્થિતિ પરિપાક થાય ત્યારે જ સંસાર ઉપરને મેહ ઘટે. સારી ભવ્યતાવાલા જે સંસારમાંથી છુટીને મેક્ષે ગયા તેમાં મરૂદેવામાતાના જીવની ભવ્યતા ઘણી જ ઉત્તમ કહેવાય. દષ્ટાંતઃ- ભગવતી મરૂદેવીને આત્મા છેલ્લા ભવના આગલના આગલા ત્રીજા ભવમાં નિગેદમાં હતે. (નિમેદન માંથી નિકળેલે આત્મા પાંચ ઇન્દ્રિયવાલા આત્મા એટલે કર્મથી ભારે હોતું નથી તે નિગેદમાંથી નીકળીને વનસ્પતિ કાયમાં કેળનું ઝાડ થયે. તેની લગોલગ (બાજુમાં) કેથેરીનું (બેરડીનું) ઝાડ ઉગેલું હતું, પવનના ઝાપટાથી કંધેરી ઝાડના કાંટા વારંવાર કેળના ઝાડને લાગતા હતા તે પણ ભાવિભદ્ર આત્મા કેળના જીવડે ક્ષમા રાખી સહન કર્યું એથી જોરદાર અકામ નિર્જરાએ પુણ્ય બંધાયું અને નેશ્વર દેવની માતા થવાનું સદ્ભાગ્ય મળ્યું. આ આત્મા તદ્ભવ મેક્ષગામી હોવાના કારણે આ જ ભવે મેક્ષે ગયાં. - આ દષ્ટાંત જીવની ભવ્યતાને સમજવા પુરતું છે. જે જીવની ભવ્યતા સારી હોય તેને વેગ પણ સારે મળી જાય છે જેવું થવાનું હોય છે તેવી જ બુદ્ધિ આવે છે. તેવું જ કામ કરવાનું સુઝે છે. અને મદદગારે પણ તેવા જ મળે છે -સંસ્કૃત સુભાષિત પણ કર્મને નહિ માનનારા આત્માઓને Page #170 -------------------------------------------------------------------------- ________________ ખ’ડ : ૧ લા ૧૧૧ સમજાવવા માટે તેમના પુણ્યાય વિના કોઇ જ ઉપાય નથી; કારણ કે તેઓ નાસ્તિકતા સાથે દુરાગ્રહના અખંડ પૂજારી . જગત વર્તમાન કાળના યુગની આગમાંથી બચી જાય તો જ આ સ ંસ્કૃતિના વિચારો આવે ત્યારે અનાર્ય સંસ્કૃતિને દેશવટો મલે. સ્ત્રી સ્વાતંત્ર્યઃ– ભારત દેશના આ સંસ્કૃતિવાળા રાજકારણના સુકાની ને અનાર્ય દેશના જર્મની રાજકરણનાં સુકાનીના ) (હીટલરના ) દાખલો સમજવા જેવા છે. તેમાં પણ જૈન કુળવાળા આત્માઓને સમજવા જેવું આ દૃષ્ટાંત છે કે, નહિ ? હવે વાંચા આ દૃષ્ટાંતઃ નારી તે મુખ્યત્વે રક્યા હતી ! ભાગ્યા તે ગૌણરૂપે ગણાતી. એનું જીવન–મહાસતી-સાધ્વીનું કે સતી એવી સ્ત્રી તરીકે જ રહેતું, રવચ્છંદી જીવન જીવવાનું એને સ્વાતંત્ર્ય બેશક ન જ હતું પરંતુ ઘરની તેા એ રાણી હતી: ઘરની પતિની સ`પત્તિના વહીવટ એ કરતી. બાળ ઉછેરથી એ મસ્ત રહેતી. એને માથે જગતની કોઇ જવાબદારી ન હતી. અફ્સોસ ” એના જીવનના વિકાસના નામે એના મસ્ત પવિત્ર જીવનનો વિનાશ કરાવાયે; પાતાની જીવાદોરી સમુ' “નારીશીલ” ખાઇ નાખ્યું એથી પ્રજા નિર્માલ્ય પાકે કે નિહ ? રષ્ટાચાર, અનાચાર અને માંસાહારનું સેવન કરતી થઇ. જેનું બીજ ખગયુ.....એનુ બધુ જ બગડ્યું. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સબધ યાને ધર્મનું સ્વરૂપ જર્મનમાં હિટલર સત્તા ઉપર આવ્યા ત્યારે એણે આ કામ કર્યું -સરકારી નોકરીમાં જેટલી યુવાન સ્ત્રીઓ લાગી ગઈ હતી એ બધાને રાજીનામા અપાવી ઘેર બેસાડી દીધી, પરંતુ એમના દિલમાં આ ગૌરવ જગાડીને કે, તમે તે લોખંડી જર્મન પ્રજા પકવનારી છે. દુનિયામાં જે પ્રજાને જેટ ન મળે એવી શુરવીર જર્મન પ્રજાની તમે માતા થનારી તમારે આ નોકરી કરવાની હોય ? નેકરી કરે તે લેખંડી નહિ પણ નમાલી પ્રજા પકવશે. કેમકે અહિં ઓફિસમાં બેઠેલા તમને જોઈ જોઈને પુરૂષો નિ:સત્વ થઈ જવાના. તમારા મીઠા લાગતા દર્શન કરી-કરીને એમના વીર્ય-નિઃસત્વ વીર્યથી તમે પ્રજા કેવી પકવશે? નમાલી અને નિઃસત્વ જ ને ? માટે જાઓ લેખંડી જર્મન પ્રજા પકવી એની ગૌરવશાલી માતા થવા નેકરીમાંથી રાજીનામાં મૂકી દો. બસ. આ ગૌરવ બેનના હૈયે વસાવી દઈને એમને નોકરીમાંથી છૂટી કરી દીધી. આમાંથી મહાવીર પ્રભુની શ્રાવિકા બેનને સમજવા જેવું છે કે નહિ ? હુ મહાવીર ભગવાનની પ્રાવિકા ને જાતે જૈન કુળને સંસ્કાર લઈને પોતે પતિને તથા પુત્રોને શીલવંતા બનાવું જેથી બધાને જન્મારો સુધરી જાય. હિટલરે આ તત્ત્વ જોયું હતું માટે પરસ્ત્રીદર્શન ખોટું માની સ્ત્રીઓને નેકરીમાંથી ઘરે બેસાડી દિધેલી, હું તે. ભગવાનની શ્રાવિકા છું લેભાગુની ભક્તા નહિ. સ્ત્રી એટલે પુરૂષ માટે વિજાતીય કહેવાય, તેથી એનું દર્શન ખોટું, માટે જ માબાપે સંતાનને ખોટું આલંબન ન બનવા સાવધાન રહી ગુણ સુવાસિત જીવન જીવવાનું છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૧૧૩ તેવા સંસ્કાર આપવા અને સંતાનને થાય કે હું આવા સારા મા-બાપનું સંતાન, મારાથી દુર્ગણ ન સેવાય, અપકૃત્ય ન કરાય, મારા ભગવાન કેવા સર્વોચ્ચ ! કેવા ભગવાનને હું સેવક ? | મુળ તે આ સુસંસ્કાર કુમળીવયના બાળકોને અપાય તે એના ફળ રૂપે સંતાનને જીવનબાગ સુધરી જાય. સે શિક્ષકની ગરજ એક માતા સારે છે. એ ન્યાયે શિક્ષણ ભલે બહારનું મલતું હોય પણ સંસ્કાર તે ઘરમાંથી મલવા જોઈએ. એ માટે માતાપિતાની જવાબદારી છે કે નહિ ! બોટા કુસંસ્કારના કારણે વર્તમાનકાળને માબાપ કહે છે કે સંતાને અમારું કહ્યું માનતા નથી. તે હવે બેલ્યાથી શું ફાયદો ? આમાં અપવાદ તે છે. વર્તમાનકાળે પણ કેટલાક સુસંતાને માબાપની આજ્ઞામાં રહીને જીવન જીવે છે એવા સુસંતાને ધન્યવાદને પાત્ર છે. - દિવ્ય દર્શનમાંથી સાભાર વર્તમાન કાળે વિકાસને નામે નારીને શિક્ષણસહશિક્ષણ -પુરુષ સાથે મુકત સહચાર-છુટા છેડાની સગવડ-ગર્ભપાતની અનુકુળતા–આંતર જ્ઞાતીય-આંતર ખંડીય-લગ્નોની સ્વતંત્રતા– ઘડિયા ઘરમાં આયાઓથી બાળકોને વિકાસ-પતિથી સંપૂર્ણ રીતે મુક્ત જીવન-નોકરી કરીને પગભર થવાની ઝુંબેશ- આજીવન કૌમાર્યની ભલામણ-પુરૂષ સમેવડી પણું વિગેરે અનેક આકર્ષણે આપી દીધા. આ બધાથી નારીના જીવનને સ. ૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાધ યાને ધર્મનું સ્વરૂપ વિકાસ થયા પરંતુ હકીકતમાં તા; અફસોસ' એના જીવનના વિકાસના નામે એના મસ્ત પવિત્ર જીવનને વિનાશ કરાયે. પૂ. મુનિ ચંદ્રશેખરિવજયજીના વાંચનમાંથી સાભાર. આમાં પણ અપવાદ તેા છે જ. વમાનકાળે પણ પેાતાની આજીવિકા માટે નોકરી કરનાર વ્હેને પોતાનું પવિત્ર વન જીવી જાણે છે. આત્મદૃષ્ટિના ઉઘાડઃ માનવ જીવન અમૂલ્ય છે. માનવી · સંસાર સાગરમાં અનેક પ્રàાભના ને લાલા વચ્ચે રહીને જીવતા હાય છે. ભૌતિક ચીજ વસ્તુઓના બંધનમાં બંધાતા માનવને સાચી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી. આથી આવે! અમૂલ્ય ભવ પણ અશાંતિ, દગા, પ્રપંચ, મેહ, માયાના આવરણમાં લપટાઈ જાય છે અને માનવને મુકિતના માર્ગોના સત્ય પ્રકાશ મળતા નથી આથી માનવભવની સફળતા માટે આત્મ દૃષ્ટિ ખીલવવાની–પ્રગટાવવાની જરૂર છે. શ્રાવકકુળ એટલે સંસારતી સાગર તરવાની નાવડી. ગમે તેવા કાળમાં ધર્મને સાચવીને જીવવુ તેનુ ડહાપણ. વમાન કાળમાં જેને શીલની કશી િક ંમત નથી તેવા કુતર્કોથી સ્વચ્છ ંદ દોર્યાં દોરવાય છે, એની ઇન્દ્રિયા કાબુમાં નથી અને તેમાં રીતે વાતા કરનારા બિચારા અજ્ઞાનીએ અને પેાતાની જાતનું અહિત કરી રહ્યા છે. વિધવા વિવાહના પ્રશ્ન:– એ એક પ્રકારના વ્યભિચાર રૂપ હોવાથી જ એવી Page #174 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૧૫ વાત કરનારાઓની વિધવા માતાઓ અને બહેને પણ શરમાય છે. કારણ કે આ તે પાપાત્માઓ છે. પણ તેમની માતાઓ અને ભગિનીએ કંઈ ધર્મહીન નથી કારણ કે જેઓમાં જેન કુળને સંસ્કાર ટકેલા હોય, સુસાધ્વીના પરિચયમાં નિરંતર રહેવાનું હોય અને નિત્ય જિન પૂજન, સામાયિકાદિ ક્રિયાઓનું સેવન તથા નિત્ય પરમત્યાગીઓના વ્યાખ્યાનનું શ્રવણ કરતાં હોય તેઓને આવા વિચારે ખટકે જ, પણ પાપ વિચારો જે કાયમી રીતે ફેલાયા કરે, તે પરિણામ એ જ આવે કે અસતીપણાની સુગ ઉડી જાય ! ઉચ્ચ કુળની મર્યાદા એ છે કે પર-પુરૂષને હસ્તપર્શ પણ ન કરાય, ત્યારે આજ તે શકહેન્ડને શોખ જન્મે એ ખબર ભયંકર નાશની નિશાની છે. શ્રી સ્વાતંત્ર્ય અને વિધવા વિવાહની જ વાત કરે છે. તેઓ પિતે જ આર્યદેશમાં વગર કારણે અનાચારને ભયંકર પાપપ્રચાર કાર્ય કરી રહ્યા છે. શાણ સજજન અને ધર્મ રસિક આત્માઓએ તે આવા પાપાત્માઓની છાયાથી 'પણ અલગ રહેવા જેવું છે. (નવપદ દર્શન પુસ્તકમાંથી સાભાર) ધર્મથી પરામુખ આત્મા કરતાં પણ ધર્મની આશાતના કરનારે સ્વપને માટે વધારે ભયંકર છે. - આજે ધર્મના નામે કોઈક ઠેકાણે ધર્મની આશાતના થઈ રહી છે. ધર્મના દ્રોહિએ કહે છે કે અમે જ સાચે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સદ્ગુધ યાને ધર્માંનુ સ્વરૂપ ધ કરી રહ્યા છીએ, અમે જે કરીએ છીએ. તેમાં જ સમાજના અને દેશના ઉદ્ધાર છે. આજે એવાની સખ્યાં જૈનેામાં પણ ઓછી નથી. ધર્મ શામાં ! અન’તજ્ઞાનની આજ્ઞામાં કે આપણી ઈચ્છામાં ? ધર્મ કયાં રહે ? અનંતજ્ઞાનની આજ્ઞામાં કે આપણી ઇચ્છામાં ? કહેવું જ પડશે કે અનંતજ્ઞાનની આજ્ઞામાં. સંસારના સુખા માટે ખાટા કર્મ શું કરવા ખાંધી લેવા ? અનત જ્ઞાનીએ કહ્યુ છે કે સંસારમાં કોઈ કોઇનુ નથી. સ'સારમાં તે આપણે પૂર્વના સ ંબધો ને સાગે ભેગા થઈ એ છીએ, અને એ સબંધ પુરા થતાં છુટા પડીએ છીએ તેમાં જે ગતભવનું લેણા સંબંધ હોય તે મુજબ સંસારમાં પ્રેમ કે વેર-ઝેરનું જીવન સાથે રહીને જીવાય છે. કાના છેક’ ને કાના વાછરૂ, કાના માઇને આપ; અંત કાલે જીવ જાશે એકલા, સાથે પુણ્ય ને પાપ. પુણ્ય અને પાપ સિવાય કોઈ સાથે આવવાનું નથી એ સત્ય સમજાય ત્યારે જ ખાટા કર્મથી (પાપથી) બચી શકીએ. ત્યારે જ વીણ ખાધા વીણા ભાગન્ગ્રા; ફોગટ કમ ન અથાય એટલે જ જ્ઞાનીએ કડી ગયા કે ખચાય એટલુ પાપથી બચેા. આટલી વાતા તે સ્વીકારી જ લેવાની રહેશે કે (૧) પરમકૃપાળુ પરમાત્મા આ જગતના સ્રષ્ટા Page #176 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૧૭ નથી. (૨) આત્મા જેવું એક સ્વતન્ત્ર સાનુ` કી ઉત્પન્ન નડું થયેલુ, કદી નાશ ન પામનારૂં ચેતન તત્ત્વ છે. આ દેખાતુ શરીર એ આત્મા નથી એની અંદર આત્મા છે. મૃત્યુ શરીરનું થાય છે આત્મા કદી મરતા નથી શરીરનું શરીરનું મૃત્યું થતાં જ આત્મા અન્યત્ર ચાલ્યા જાય છે. નવું શરીર બનાવે છે. એમ કરતાં કરતાં કેટલાક આત્મા પરમકૃપાળુ પરમાત્મા બને છે. ટુંકમાં આ જગત નિત્ય છે. આત્મા નિત્ય છે. અહિ. એ વાત સિદ્ધ થઈ જાય છે કે જીવની ઉત્પત્તિ કદાપિ કોઇએ કરી નથી. જીવ તે અનાદિ નિત્ય છે. આની સાથે સાથે બીજી એ વાત પણ સિદ્ધ થઇ જાય છે કે જન્મ, જીવન અને મરણની પરપરા જીવાત્માઓ જ્યાં જન્મ્યા કરે છે તે જગત પણ કદી ઉત્પન્ન ચ્યું નથી. પરંતુ એ પણ અનાદિ નિત્ય છે. તે જગત' ઉત્પન્ન થયું હોય તો તેની ઉત્પત્તિ પૂર્વે જવા:માએ જન્મ મરણ કયાં પામતાં હતાં એ પ્રશ્ન થાય છે. ટુંકમાં જીવ, જગત અને કર્મ ત્રણેય અનાદિ નિત્ય સાબિત થાય છે. બેશક, કર્મ અને જગત સતત પરિવન પામે છે. પરંતુ એક જાય તેા બીજી અવશ્ય ત્યાં આવે જ. આમ પ્રવાહની ધારા તા સતત ચાલુ રહે છે. આત્માની ત્રણ દશા છેઃ : (૧) બહિરાત્મભાવ; (૨) અનંતરાત્મ દશા અને ત્રીજી પરમાત્મશા. Page #177 -------------------------------------------------------------------------- ________________ સોધ યાને ધર્મનું સ્વરૂપ ભાવાર્થ:- ઘરબાર, ધન, દોલત, શ્રી પુત્રાદિને પેાતાના માનવા અને તેને માટે તનતેડ મહેનત કરવી તે અહિરાહ્મદશા. ૧૧૮ (૨) મનોવિકારો પર વિજય મેળવી આત્મદશાની વિચારણામાં ઊંડા ઉતરવું અને વ્યવહારનાં કાર્યમાં અથવા શરીરના સંબંધમાં માત્ર સાક્ષી ભાવ રાખવા તે અંતરાત્મદશા. (૩) બ્રાહ્ય ઉપાધિના ત્યાગ કરી જ્ઞાનાનંદમાં મસ્ત રહેવુ અને વિષય-કષાયની ઉપર થઈ જવું તે પરમાત્મદશા. આમાં પણ ‘ચિત્ત પ્રસન્ગે રે પૂજન ફળ કહ્યુ રે’ સઘળાંય શ્રી અરિહંત પરમાત્માએ સારાય જગતને એકજ ઉપદેશ આપ્યા છે કે મહાપુણ્યના યેાગે દુનિયાની ગમે તેટલી સુખસાહેબી રિદ્ધિ, સિદ્ધિ મલી હોય તો પણ આ દુર્લભ મનુષ્ય ભવ પામીને જેનામાં શક્તિ હોય તેણે એ સઘળી રિદ્ધિ સિદ્ધિ આદિના સાપ જેમ કાંચળી મૂકીને ચાલ્યે જાય તેમ ત્યાગ કરીને અણુગારપણું જ સ્વીકારવું જોઈએ. ભવ્ય જીવાને મુક્તિપદ મેળવવાના આ જ રાજમાર્ગ છે. જે જીવા સર્વવિરતિને પામ્યા (સાધુ થયા) પછી પણ આ દુનિયાના સુખોમાં રંગાઇ જાય અને દુઃખથી ગભરાયા કરે તે કમે તેની છાતીપર ચઢી બેસી તેને સસારમાં રખડાવે છે. આમ તો આપણા આત્મા પણ જિનેશ્વર ભગવાન જેવા છે (આત્મા સા પરમાત્મા) પણ આપણા આત્મા ઉપર કર્મીના લેપના થર જામી જવાના કારણે પરમાત્મા બની શકતા Page #178 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૧૯ નથી. ભગવાનના આત્માઓ પિતાના પુરૂષાર્થથી કર્મને લેપ કાઢી કર્મને હટાવી (આત્માથી છુટા પાડી) પરમાત્મા બન્યા છે. પહેલાં તે જિનેશ્વરને આત્મા પણ આપણી જેમ સંસારમાં રાતે હતો, જ્યારે સભ્યત્વને પામ્યાં ત્યારથી એના ભવેની ગણતરી થાય છે. અને જિનેશ્વર દેવના આત્માઓ સંસારના કિચડમાંથી કેવી રીતે બહાર નીકલી આવ્યા છે. તે તેના ચરિત્રોમાંથી આપણને જાણવા મલે છે. જન્મે છે, તે જ મરે છે. એટલે જન્મ થાય તે જ મરણ થાય છે. તે મરણથી શું કરવા ભય રાખે? જન્મથી ભય રાખો અને જન્મ ન થાય તે મરણ નહિ થાય ને યાદ રાખજો કે ગમે તે નીચ ગતિવાળા માણસ (ધર્મ) સદાચરો કરીને ઉગ્રગતિને પામે છે. અને ઉગ્રગતિને માણસ અધર્માચરણો વડે કરીને નીચપણાને પામે છે. માટે ધર્મ મુજબ સદાચરણથી ચાલવું એજ ઉત્તમ છે. રાશી લાખ જીવ નીમાં પરિભ્રમણ કરતાં મળેલા આ માનવ ભવને સાર્થક કરવાની ઈચ્છા થાય તે જિનેશ્વર ભગવાને કહેલા. અમને આરાધે. યુગ યુગથી ચૌરાશીના ચક્કર ફરતે માનવ સુખની બ્રાંતિને લીધે ભટક્યા કરે છે. અને દુઃખ અને બંધન રૂપ થનારા ઇન્દ્રિયાના સુખને તેઓ સાચું સુખ માની લે છે, અને પછી વારંવાર પસ્તાય છે. જીભને અવનવા સ્વાદ ગમે, આંખને સુંદર રૂપ ગમે, કાનને મધુર રાગિણી ગમે, નાકને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાધ યાને ધર્મનું સ્વરૂપ મીઠી માદક સુંગધ ગમે, અને ત્વચાને મુલાયમ સ્પર્શ ગમે. એમ પાંચે ઈન્દ્રિય પાછળ આખી દુનિયા ગાંડી બની છે પરંતુ વીતરાગ ભગવાન કહે છે કે તે બધા સુખાભાસ છે, વાસ્તવિક સુખ નથી. આત્મા અનંત સુખને સાગર છે, છતાં આપણને તે સુખ જણાતું નથી ? કારણ કે આત્મા તરફ આપણે દષ્ટિ કરી નથી. આ જગતના અનેક પદાર્થો પર ભમતી આંખને આપણે જાત તરફ વાળી નથી. આપણા પોતાના સ્વરૂપને જ આપણે જોયું નથી. પિછાણ્યું નથી. પારખ્યું નથી. આ દુનિયામાં અનેક પરિચય કરતાં પહેલાં જેને પરિચય પ્રથમ જ કરે જોઈએ, એ આત્મપરિચય જ આપણે પામ્યા નથી. પછી આત્માની મહત્તા કયાંથી પ્રગટે? આપણી ગાડી જ ઊંધે પાટે ચડી ગઈ છે. ક્ષણિક સુખને ભગ્નપુલ ઉપરથી આપણે પસાર થવા પુરપાટ જઈએ છીએ. પછી શાંતિનું સ્ટેશન આવે શી રીતે ? ઊંડી ખાઈમાં જ પડવાનું આવેને ? એકજ સાચી સમજણથી–સાચી તત્ત્વ જિજ્ઞાસાથી-સાચા સમકિતથી આત્મ સુખના બારણું ઉઘડી જાય, સમ્યકત્વ સાથે વિરતિધર્મ પ્રાપ્ત કરનાર જરૂર મેક્ષ મેળવે? મારો આત્મા સુખ સાગર છે, પરમાં મને સુખ નથી-આ સત્યનું રટણ કરે તે સંસારને અને દુઃખને અંત આવે. બીજી વાત, તું સત્ છે, તું જ્ઞાનમય છે, તારી અંદર ખજાને ભર્યો છે. જેમ આવરણે ઉઘડતાં જાય તેમ-તેમ અંદરને પ્રકાશ આવતે જાય. Page #180 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૨૧ આત્માની આવી સમજણ પામવાની અને કર્મને ઓળખીને તેનાથી પાછા હટવાની જિજ્ઞાસા જાગે, એ પણ પુણ્યનો ઉદય સમજ. મનુષ્ય જન્મની સાર્થકતા શું છે? અજન્મા થવાની એટલે જન્મ-મરણના ફેરામાંથી છૂટી જવામાં જ સાર્થકતા છે. જન્મ થયા પછી મરણ તે જરૂર થશે જ પરંતુ મરણ બાદ જન્મને અટકાવી દે એ તે આપણા હાથની વાત છે. અને મરણ કયારે બાજ પક્ષીની જેમ તૂટી પડશે, તે જ્ઞાની સિવાય કોઈ કહી શકતું નથી. ' ક્ષણભંગુર છે દેહ, વૈભવે નથી સર્વદા માથે મેત ખડું નિત્યે, તે જાણું ધર્મ આચરે” શરીર કાયમ સાથે રહી શકતું નથી કારણ કે તે પર છે. રંટ આવશે વનવગડે, અણચિંતવ્યું યમરાજનું છે કાયદો કર્મ રાજાને, નથી રાજ પોપાબાઈનું. મદેન્મત્ત એ રાવણ પણ (મરણને) ભવિતવ્યતાને મિથ્યા ન કરી શકે, એક વખત રાવણના દરબારમાં એક નિમિત્તિક આવ્યું. વાતચીતમાં તેણે કહ્યું. દરેક પ્રાણીનું મરણ નિશ્ચિત છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુને પામે છે. રાવણે તેને પ્રતિવાદ કરતાં કહ્યું કે બધા પ્રાણીઓમાં હું અપવાદ છું. યમ મારે સેવક છે. આથી મારું મૃત્યુ થવાનું નથી. ત્યારે નૈમિત્તિકે આગાહી કરી કે લંકેશપતિ ! Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨. સધ યાને ધર્મનું સ્વરૂપ આવું અભિમાન રાખવું યોગ્ય નથી. આપનું પણ મરણ નિશ્ચય છે. મૃત્યુમાં કોઈ અપવાદ હેતું નથી. તમારૂં મરણ દશરથ રાજાના પુત્ર રામના હાથે થશે. મંત્રીઓએ પણ આ વાતનું સમર્થન કરતાં કહ્યું હે રાજન ? મૃત્યુ અનિવાર્ય છે. આ બિલકુલ સત્ય કહે છે. ભાવિ મિથ્યા નથી થતું. રાવણે અટ્ટહાસ્ય કરતાં કહ્યું ભવિતવ્યતા મારી આગળ રાક છે. તે મારું કશું જ બગાડી શકે તેમ નથી. કારણ કે ઉત્તમ પુરૂને તે પુરૂષાર્થ પ્રમાણ છે. રાવણનું પણ મૃત્યુ પાસે કાંઈ ચાલ્યું નથી. મૃત્યુ એને પણ ઉપાડી ગયું છે. જૈન રામાયણમાં આવે છે – એક વખત રાવણે જ્ઞાની મુનિને પૂછ્યું કે મારું મેત કયારે થશે? ત્યારે જ્ઞાની મુનિએ કીધું કે તારૂં મેત સીતાજી નિમિત્તે દશરથ રાજાના પુત્ર રામથી થશે. તે વખતે રાવણને ભાઈ વિભીષણ હાજર હતા તેને પિતાના ભાઈ ઉપર બહુજ પ્રેમ હતો એટલે કીધું કે, હું જઈને દશરથ અને જનક રાજાને મારી નાખીશ, તો પછી રામને સીતાને જન્મ જ નહિ થાય. પછી રામના હાથે મેત થવાનું કારણ જ રહેતું નથી. વિભીષણ અધ્યામાં દશરથને મારવા રવાના થયે પણ ભવ્યતા સારી હોવાના કારણે દશરથને પણ ખબર પડી ગઈ છે. અને જનકને પણ ખબર પડી ગઈ છે. એમને ખબર પડી ગઈ પણ બનેય સમજે છે કે “વિભીષણની સામે ઉભવાની આપણામાંના કેઈની તાકાત નથી. આથી તેઓ પિત. પિતાના મંત્રી મંડળની સાથે શું કરવું? એની વિચારણા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૨૩ . કરીને ગુપ્ત પણે અન્યત્ર ચાલ્યા ગયા છે. એમનું મંત્રી મંડળ એવું કુશળ છે કે કોઇને પણ એ વાતની ગંધ સરખી ચ આવવા દીધી નથી અને એ બન્નેના આબેહુબ પુતળાં બનાવીને તેમના સ્થાને રાખી મૂકયાં છે. શ્રીવિભીષણે આવીને દશરથના પુતળાના સંહાર કરી નાખ્યા. પણ એ મનમાં એમજ સમજે છે કે મેં દશરથને મારી નાખ્યા !” એ વખતે આખા નગરમાં ભારે કોલાડુલ થયા અને અન્તઃપુરમાં પણ મોટો આકન્તુ ધ્વનિ થયો, એટલે શ્રીવિભીષણે સ્વાભાવિક એ જ માની લીધું કે દશરથ મરાયા. તેમને કશી શંકાજ પડી નહિ. શ્રી દશરથનો સંહાર કર્યાંનુ માની લીધા બાદ શ્રીવિભીષણે શ્રીજનકને સંહાર કરી નાખવાના વિચારને માંડી વાળ્યેો. કારણ કે હવે એકલા જનક રાજાથી કાંઇ થઈ શકવાનુ નથી. એવી રીતે શ્રીવિભીપણે કલ્પના કરી લીધી. પદ્મ હોય તે આ રીતે બચી જવાય તેમાં આયુષ્યક બળવાન હોય તેને આંચ આવતી પણ નથી એટલે શ્રી દશના અને શ્રી જનકના બચાવ થઈ જવા પામ્યા અને એથી જ શ્રીદશરથને ત્યાં શ્રીરામ આદિના તથા શ્રીજનકને ત્યાં શ્રીમતી સીતાદેવીને જન્મ થયો. પણ રાવણ પ્રતિ વાસુદેવ હતા અને લક્ષ્મણ વાસુદેવ હતાં એટલે વાસુદેવના હાથે પ્રતિવાસુદેવનુ મૃત્યુ થાય જ અને અન્ને નરકમાં જાય એવા અટલ નિયમ છે. તેમાં ફેરફાર કરી શકાતા નથી. રાવણના મૃત્યુમાં સીતાજી તેા નિમિત્ત હતાં તે પણ પૂર્વ કર્મીનું કારણ હતું. કમ કોઇને છેડતાં નથી. Page #183 -------------------------------------------------------------------------- ________________ " ૧૨૪ સબોધ યાને ધર્મનું સ્વરૂપ પ્રતિવાસુદેવના ત્રણ ખંડને માલિક વાસુદેવ થાય છે. (ખેદે ઉંદર અને ભેગવે ભેરીંગ) અને વાસુદેવ એ ત્રણ ખંડના રાજ્યને ભગવે છે. રાવણ રાક્ષસ ન હતો પણ રાક્ષસ દ્વીપને રાજા હતે. હનુમાન વાનર ન હતાં પણ વાનર દ્વીપના - રાજા હતાં, તેથી વાનર કહેવાયા. પણ એ મનુષ્ય હતા. જેમ કચ્છમાં રહેનાર કચ્છી, સીંધમાં રહેનાર સીધીપંજાબના રહેનાર પંજાબી. એ રીતે ઓળખાય છે તેમ-રાવણ ને હનુમાન, રાક્ષસ અને વાનર તરીકે ઓળખાયાં. જૈન રામાયણ વાંચવાથી બધી હકીકત સમજાય તેમ છે. હનુમાન કુંવારા નથી પરણેલા હતાં. તેને સંતાન હતાં. અને હનુમાન મોક્ષે ગય છે. તેના ઉપર જેનાથી તેલ અને આકડાના પાનની માળા - ચડાવાય નહિ પછી તે જેને જેમ સમજવું હોય તેમ સમજે. રાવણે સતી સીતાનું હરણ કર્યું પણ એનું શીલ લુંટયું નથી. જ્ઞાનીઓ કહે છે આ પૂર્વ કર્મના કારણે રાવણે સીતાજીનું હરણ કર્યું હતુંપણ આ કાળે દશેરાના દિવસે રાવે ના પુતળાને બાળવાને કાર્યક્રમ ઉજવાય છે એ લેકોની માન્યતા છે કે રાવણ એ અધમ હતું એટલે અધમતાને બાળવી જ જોઈએ. ભલે.. એમના અભિપ્રાયને આપણે અનુકુળ બનીને એ વિચારવું જોઈએ કે એ લેકો પિતે રાવણ કરતાં સારા - હશે. એમનામાંથી કોઈ એ પણ પર સ્ત્રીની સામે નજર પણ કરી ન હશે ? રાવણના પુતળાને બાળવા વખતે જે લોકો હાજર હોય છે તે વખતના કર્મને સામુહિક કર્મ કહેવાય છે. કરકરાવણ અને અનુમોદન સરખું ફળ કહ્યું છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૨૫ . -: દુàા ઃ લાખો અહીં ચાલ્યા ગયા, લાખો મીજા ચાલ્યા જશે; મટીતણી આ જીઈંગી, માટી માંહી મળી જશે. મારી બીજાને માનવી, મનમાં ફુલાતા કાં ફરે; કાળ કોઈનું તુ થયો, તેા કાળ તારા કાઈ થશે. હિન્દુસ્તાનની પ્રજાને મૂળ ગુણ આજે ખોવાઈ ગયા . છે. પાપ કરવાને ભય ચાલ્યેા ગયા છે. પાપના ભય એ . આ સ્વભાવ છે. પાપ સામે ધસવુ એ અનાય સ્વભાવ છે. - દુહા ઃખાંખમે ખપ જાના જીવડા, માટીસે મિલા જાના; . મત કરના અભિમાન એકદિન નીકલ જાયગા પ્રાણ. પાપથી ડરે તે પાપ ભીરૂ અને ભવથી ડરે તે ભવ ભીરૂ ! એ ઉત્તમ આત્મા કહેવાય. -: દુહા ઃ— હુ કરૂ આ મેં કર્યું', એમ માનવી મલકાય છે;. નનમાં મરકાઇને તુ', મુરખ શીદ મલકાય છે. પ્રબળ સત્તા દેવની ત્યાં ધાર્યુ કાનુ થાય છે ? ભવ્યતાને કાઈજ મિથ્યા કરી શકતુ નથી.) રાવણનું દૃષ્ટાંત :— જૈન રામાયણમાં રાવણના એક દાખલા છે, તમે રાવણને કેવા માના છે? એ સારા હતા કે ખરાબ હતા ? એ પોતે ખરાબ ન હતા તેના કર્માંય ખરાબ હતા પણ તે વખતે . તેનામાં ઘણી લાયકાત પ્રગટેલી હતી. રાવણ એક વખત Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સાધ યાને ધર્મનું સ્વરૂપ નિત્ય લેકપુરમાં એક કન્યાને પરણવા માટે જઈ રહ્યાં હતાં. પિતે વિદ્યાઘર હતું. એટલે વિમાનમાં બેસીને જાય છે. તે વખતે તેમનું વિમાન અષ્ટાપદગિરિ ઉપર થઈને પસાર થાય છે તે પર્વત ઉપર તે વખતે વાલી મુનીશ્વર કાત્સર્ગ ધ્યાનમાં હતાં. રાવણનું વિમાન અટકી ગયું, રાવણે વિમાનને ચલાવવાની ઘણી મહેનત કરી પણ વિમાન ચાલે નહિ. રાવણ કહે છે મારા વિમાનને કણ અટકાવી રહ્યું છે? નીચે ઉતરીને જોયું તે સાધુને જોયા. સાધુને જોઈને આનંદ અડવ જોઈએ તેના બદલે રાવણને કોધ ચઢયો. કહે છે મારે પરણવા જવું છે મારી પરણવાની ઘડી જાય છે. મુહૂર્ત જાય છે ને આ સાધુડો મારા વિમાનને થંભાવી રહ્યો છે, મુનિની સામે જોયું. મુનિને ઓળખ્યા ને રાવણને તેમના ઉપર ક્રોધ આવી ગયે, કારણકે આ મુનીશ્વર રાજા હતા ત્યારે રાવણને તેમની સાથે લડાઈને પ્રસંગ આવેલ. તે વખતે રાવણને વાસુદેવની પદવી પ્રાપ્ત થઈ ન હતી. એટલે આ મુનિએ તે વખતે રાવણને હરાવેલ. અત્યારે પણ તેનું વિમાન રથભી ગયું એટલે રાવણ કોચે ભરાઈને કહે છે કે તે મને પહેલાં પરાજિત કર્યો હતે અને અત્યારે પણ તું મારૂ વિમાન અટકાવીને તે મારી બીજી વખત પરાજ્ય કર્યોહે સાધુડા ! હવે દેખ તને બતાવી દઉં. કોધના આવેશના અંધાપામાં રાવણે નિર્ણય કર્યો કે આ પર્વત સહિત આ વાલી મુનિને ઉંચકીને લવણ સમુદ્રમાં ફેકી દઉં. આવશે * ભાન ભૂલાવ્યું છે. એટલે તેને બીજે કઈ વિચાર જ નથી આવતે, રાવણ તે અષ્ટાપદગિરિ પર્વતની નીચે પિસી ગયે Page #186 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૨૭ ને આખા પતિ હચમચાવી મૂકયે. આખે પર્વત ધ્રુજી ઊડયા. મુનિ તે ધ્યાન અવસ્થામાં હતા. એટલે ખબર ન હતી કે રાવણ આવ્યા છે ને તેણે આ ઉપદ્રવ કયે છે; એનું ધ્યાન આપણા જેવું ન હતું. પર્યંતને રાવણે ડોલાવ્યા. સુનિ ધ્યાન મુક્ત બન્યા. અવિધજ્ઞાન મૂકીને જોયું. રાવણ મને કચરી નાખવા માટે આ કરી રહ્યો છે. હું કચરાઈ જઇશ. તેના મુનિને અફસોસ નથી. મરણના ભય નથી. ક્રુતિ વિચાર કરે છે. મારે વેશ કોણ છે ? હું કાનો પુત્ર છુ? મેં ભગવાન મહાવીરને વેશ પહેયેલું છે. ને રાવણ મને આ રીતે રાળી નાખે ને કાલે તે બહાર ખેલે કે મે' જૈનના મુનિને આ રીતે કચડી નાખ્યા તે મારો ધર્મ નિંદાય. જેની પાસે બ્રહ્મચર્ય અને ચારિત્રના તેજ છે; તપનું બળ છે; જેમણે તપ કરીને શરીર સુ મુક્યું કરી નાખ્યું છે, જોતાં લાગે કે હમણાં ગબડી પડશે. એનું શરીર સુકાઈ ગયું છે, પણ આત્માની શક્તિ સુકાઈ નથી, મુનિએ વિચાર કર્યો કે અત્યારે હું સહન કરી લઇશ તા મારા જૈનધર્મ નિંદાશે તેથી મુનિએ માત્ર પગના અંગુડો જ દબાવ્યો એટલે રાવણ પતની નીચે એવા દબાઈ ગયા કે તેનાથી કારમી ચીસ પડાઇ ગઈ. મહાબળવાન હતા. છતાં રાડરાડ પેકારવા લાગ્યા. (ત્યારથી રાવણ નામ પડ્યુ) બચાવા, બચાવેા, હું મરી જાઉં છું. મુનિએ રાવણની ચીસ સાંભળી. મુનિ વિચાર કરે છે હુવે રાવણને તેની ભૂલનું ફળ મલી ગયું છે એટલે કરૂણાસાગર એવા મુનિએ પોતાના અંગુઠો હતો તેમ કરી લીધો. રાવણને પણ ભૂલના ખ્યાલ આવી ગયા. રાવણ વિચાર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સòાધ યાને ધર્મનું સ્વરૂપ કરે છે. આહા ! હું માનતા હતા કે મારા જેવા દુનિયામાં કોઈ બળવાન નથી. તે મુનિ પાસે આવ્યેા. આવીને પગમાં પડ્યા ને પાતાની ભુલની ક્ષમા માગી. અહા! હે મુનિ મે તમને ઓળખ્યા નહિ. મેં આપને કષ્ટ આપ્યુ છે. તે મારી મેટી ભૂલ થઈ ગઈ છે. શુ આપનુ તેજ છે. શું આપનું સૌં છે; આપ તા કીડી જેવા પામર પ્રાણીને પણ બચાવનારા દે. મે આપને મારી નાખવાના ઉપાય કર્યાં છતાં આપે મારા જેવા ક્રુર પ્રાણી ઉપર દયા કરી. આપ મહા ક્ષમાવાન છે, પવિત્ર છે. આ રીતે રાવણે મુનિની ઘણી જ સ્તુતિ કરી. રાવણનું નામ સાંભળીને આપણને તેના ઉપર તિરસ્કાર આવે છે. ખરી ખરી રીતે રાવણ તેવા ન હતા. ભલે ભૂલ્યા ને સીતાજીને લઇ ગયા. પણ તેનામાં લાયકાત હતી. તેને બ્રહ્મચર્યંની નવવાડમાં એકની છુટ હતી કે મને સ્વીકારે તે સ્ત્રી સાથે મારે ભેગ કરવેશ. એટલે સીતાજીને ઘણી રીતે સમજાવી અને ધમકીઓ આપી પણ સીતાજી પેાતાના શીયલવ્રતમાં અચળ રહ્યાં. બાકી આ બધું ગત ભવાના કારણે અનતું આવ્યું છે. તે દરેકના ગત ભવાના સંબધો જ્ઞાની કહે છે. તે ઉપરથી સમજાય છે. સ`સારમાં દરેક સાથે જુદી જુદી રીતે સંબંધો થતાં આવ્યાં છે. રાવણ પ્રતિવાસુદેવ હતા. લક્ષ્મણજી વાસુદેવ હતા. નિયમા કાયદો છે કે વાસુદેવના હાથે પ્રતિવાસુદેવનું માત થાય અને નિયમા બન્ને નરકમાં જાય. ખાકી રાવણુ પ્રભુની ભક્તિ કરવામાં બહુ જ તલ્લીન રહેતા. એક વખતે અષ્ટાપદ ડુંગરે પ્રભુના Page #188 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૧૨૯ દરબારમાં મદદરી નાચ કરતી હતી. રાવણ વીણા વગાડતા હ. કુદરતે વીણાની એક તાર તૂટી ગઈ. તરત જ રાવણે. પિતાના શરીરમાંથી પોતાની નસ ખેંચીને વીણામાં તારને ઠેકાણે બેસાડી દીધી. ત્યારે ધરણેન્દ્ર કુદરતી પ્રભુના દર્શને આવેલ હતું. તેણે આ જોયું અને રાવણ ઉપર બહુ તુષ્ટમાન થયા. નાચ પુરો થયો ત્યારે ધરણેન્દ્ર રાવણને કહ્યું કે તારી ભક્તિથી હું બહુ જ તારા ઉપર રાજી થયો છું. માટે તું મારી પાસે કાંઇક માંગ, ત્યારે રાવણે કીધું કે મેં જે પ્રભુની ભક્તિ કરી છે તેનું જે ફળ હોય તે મને આપે. ત્યારે ધરણેન્દ્ર કહ્યું કે આ ભક્તિનું ફળ તે મેક્ષ છે. તે તે મારી પાસે નથી ત્યારે રાવણે કહ્યું કે તે મને બીજું કશું જોઈતું નથી. મને કોઈ પણ વસ્તુની જરૂર પણ નથી. છતાં ધરણેન્દ્ર (પરાણે) બળજબરીથી રાવણને હાર આપી ગયે કારણ કે દેવનું દર્શન ફેગટ જતું નથી. એક વખત રાવણે પ્રસંગ પામીને શ્રીનારદને એ પ્રશ્ન પૂછે કે આ પશુવધાત્મક ય ક્યારથી શરૂ થયા ? આ પ્રશ્નને ઉત્તર આપતાં નારદજીએ જે હકીકત રજુ કરી તેમાંથી અહીં ઉદ્ધરણ તરીકે રજુ થયેલ કથા વૃત્તાંત આવે છે. શક્તિમતી' નામની નગરી હતી. “દી' નામના દેશમાં તે આવેલી હતી અને એ દેશને માટે એ નગરી અલંકારભૂત હતી. એ નગરીમાં ક્ષીરકદંબક નામને એક બ્રાહ્મણ પાક વસતે હતે. એ પાઠક સ્વભાવથી જ પાપભીરુ હતે. સ. ૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સોધ યાને ધર્મનું સ્વરૂપ સરલ હતે. સ્વચ્છ હૃદયને ધરનાર હતું અને વેદ-વેદાન્તના તમાં કુશલ હતા, સ્વભાવથી જ પાપની ભીરુતા અને સરલતા સાથે હદયની સ્વચ્છતા એ ઉત્તમ આત્માઓની ઊત્તમતાને પ્રગટ કરનાર છે. પાપથી ડરવાને સ્વભાવ એ એક એવો ગુણ છે કે જે ગુણ અને ગુણને પમાડ્યા વિના રહેતું નથી. જેનામાં પાપને ડર નથી તેનામાં માણસાઈ નથી. એમ કહીએ તેય ચાલી શકે, કારણ કે પાપી નહિ ડરના આત્મા અવસરે ઘોર પાપકર્મ કરતાં પણ ભા પામતું નથી. પાપથી નહિ ડરનારને વિશ્વાસ રાખનારાઓને વિશ્વાસઘાતને અનુભવ ન થાય તે તે તેમનું ભાગ્ય જ ગણાય. સ્વભાવથી પાપભીરૂ અને સરલ તથા સ્વચ્છ હૃદયને ધરનારા તેમ જ વેદ અને વેદાન્તનાં તમાં કુશળ એવા ક્ષીર કદંબક નામના તે બ્રાહ્મણ પાઠકની પાસે અનેક વિદ્યાથી એ અભ્યાસ કરતાં હતાં. જેમાં પર્વત, નારદ, અને વસુ એ ત્રણ મુખ્ય હતાં. પર્વત તે ક્ષીરકદંબક પાઠકને પોતાને જ પુત્ર હતા, જ્યારે નારદ સ્થાનાન્તરથી આવેલ હતા. સ્થાનાન્તરથી આવેલ નારદને તે પાક પેતાના ધર્મ પુત્ર રૂપે માનતાં હતાં. ત્રીજે જે વસુ તે તે રાજપુત્ર હતા, ક્ષીર કદંબક નામને તે પાઠકની પાસે ભણતા અનેક વિદ્યાર્થીઓમાં આ પર્વત, નારદ અને વસુ મહામતિવાલા ગણાતાં હતાં હવે કે એક દિવસે પાઠકને ઘેર ગોચરીને માટે ફરતાં બે સાધુઓ આવી પહોંચ્યા. આ બે સાધુઓમાં એક સાધુ તે સાતિશય હતાં. અહીં તે ગેચરી માટે ફરતું તે મુનિ–યુગલ ફીરકદંબક નામના પાઠકના ઘરમાં પેઠું. એ વખતે પાક પુત્ર Page #190 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૧૩૧ પર્વતક, નારદ અને રાજપુત્ર વસુ એ ત્રણેયને જોઈને ગેચરી માટે આવેલા તે મુનિવરોમાંના એક મુનિવર કે જે અતિશય સંપન હતાં તેમણે પોતાની સાથેના મુનિવરને કહ્યું કે આ ત્રણ છોકરાઓ પૈકીને બે છોકરાઓ અધોગામી થશે અને એક એકર ઉર્ધ્વગામી થશે.” સાતિશય જ્ઞાન મુનિવરે ઉચ્ચારેલી આ વાત ક્ષીરકદંબક નામના તે પાઠકના સાંભળવામાં આવી. ક્ષીરકદંબકે એ વાતને સાંભળી અને એ વાતને સાંભળતાં તેમને ખૂબ જ ભ થયે. તેને વિચાર થયે કે આ મહાભાગ મુનિઓ શ્રી વીતરાગ માર્ગના અનુગામી છે; અને વીતરાગ માર્ગના અનુગામી મુનિઓ અન્યથા બોલનાર હોતા નથી. વિચાર કરે કે શ્રી વીતરાગ માર્ગને અનુગામી મુનિઓની આ નામના કેવી સુંદર છે? બીજે એક ઠેકાણે વાંચેલ કે સાંભળેલ છે કે રાતના અગાશી ઉપર ફીરકદંબક પાઠક અને ત્રણે વિદ્યાથી સૂતાં હતાં તે વખતે બે ચારણ મુનિઓ ઉપરથી પસાર થયા ત્યારે એક ચારણ મુનિએ કહ્યું કે આ ત્રણ વિદ્યાથી માંથી બે નરકગામી અને એક સ્વર્ગવાસી છે. એ વાત ક્ષીરકદંબક પાઠકે સાંભળી. શ્રી વીતરાગ માર્ગને અનુગામી મહાભાગ મુનિઓ અસત્યવાદી નથી હોતાં. આટલે વિચાર કરીને તે ફીરકદમ્બક પાઠક નથી અટક્યાં. તે વિચાર કરે છે કેજ્યારે મુનિએનું કથન સત્ય જ છે તે પછી એ નક્કી કરવું જોઈએ કે આ ત્રણમાં અધોગામી કોણ છે ? ઉર્વગામી કોણ છે? Page #191 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુોધ યાને ધનુ સ્વરૂપ આ પ્રમાણે વિચાર કરતાં તે ક્ષીરક બેંક વળી વિચારે છે કે રાજકુમારનુ` તા અધોગતિષગુ' સંભવે છે. પણ બાકીના એમાં કાણુ અધગામી હશે ? એ જાણવાને માટે એ બેઉની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. તે પાકે એક કૃત્રિમ બકરો બનાવ્યો. કોઈ જગ્યાએ કરો લખેલ છે.) એ કૃત્રિમ અકો તે પાડકે કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ નારદ, પર્વતક અને વસુ એ ત્રણેને આપીને કહ્યું કે મેં આ બકરાને મ`ત્રોદ્વાર મૂઢ ચેતનાવાળા કર્યાં છે. આમ છતાં પણ જ્યાં કોઇ ન જુએ ત્યાં જઈને આને (હલ) મારી નાખવા અને કોઈ ને પણ આ વાત કહેવી નિહ. કારણ કે આમાં એવા કલ્પ છે. શ્રી નારદ, પતક અને વસુરાજાએ તરત જ ગુરૂની આજ્ઞાને માથે ચઢાવી અને જેનું વચન બંધન કરવા લાયક ન હોય એવા ગુરૂ છે. એટલે ત્રણે જણા અલગ અલગ દિશાએ ગયાં. નારદજીએ એક જગ્યાએ જઇને આજુબાજુ જોવા માંડયું. એ પ્રમાણે આજુબાજુ અને ઊપર નીચે જોતાં તેમણે તારામડળને જોયું. તારામડળને જોતાની સાથે જ અરે! અહીં તો હું દેખાઉ છું. આ પ્રમાણે સભ્રાન્ત થયેલા શ્રી નારદજી ત્યાંથી ચાલ્યાં અને યક્ષના મંદિરમાં પેઠા. યક્ષના મંદિરમાં શ્રી નારદજીને એ જ વિચાર આવ્યો કે અહી પણ આ યક્ષ મને દેખે છે આથી તેઓ ત્યાંથી પણ પાછા નીકળ્યા અને એક શૂન્ય ઘરમાં ગયા. શૂન્ય ઘરમાં ગયા બાદ પણ શ્રી નારદજી એ જોવાને અને વિચારવાને થેલ્યા કે અહી પણ મને કોઈ જુએ છે કે નહિ? આ પ્રમાણે જોતાં અને વિચાર કરતાં શ્રી નારદજીને એવા વિચાર આવ્યો કે અહી ૧૩૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ બંડ : ૧ લો ૧૩૩ પણ પાંચ લેકળે અને દિવ્ય જ્ઞાનીઓ તે મને જાએ છે. કારણ કે તેઓ કોઈપણ સ્થળે ન જુએ એવું નથી. આનું નામ સૂદ્દબુદ્ધિ આવી જાતની વિચારણા તુચ્છ બુદ્ધિના ધણીઓને આવતી જ નથી. તુચ્છ બુદ્ધિના ધણીએ દિવ્ય નાનીઓને માને એ વાત શક્ય જ નથી. શ્રી નારદજી તો શ્રદ્ધાળુ હવા સાથે સમજદાર પણ હતા આથી એમણે માન્યું કે તેઓ ન દેખે એવું કોઈ સ્થાન જ નથી. આ જાતની સમજથી શ્રીનાથજી વિચારે છે કે જે કારોથી અતિશય-જ્ઞાનીઓ આદિ ન જોઈ શકે એવું કોઇપણ સ્થાન નથી. તે કારણથી એ વાત નિશ્ચિત છે કે મારે આ બકરો ડણવા યોગ્ય નથી.” આ નિર્ણય કરવા છતાં પણ તેમને અંતરમાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે જે આમ જ છે તે પછી ગુરૂને એ આદેશ શા માટે ? આ પ્રશ્નનું સમાધાન કરતાં પણ તે વિચારે છે કે જરૂર આવા પ્રકારને ગુરૂને આદેશ કઈ કારણસર હવે જોઈએ કારણ કે ગુરૂ આવું કરે નહિ એટલે કે ગુરૂને અા બકરાને મારવાને અદેશ હાય નહિ. એ નિશ્ચય કરીને શ્રી નારદજી ખૂબ જ હર્ષને પામ્યા. પ્રષ્ટિ હર્ષના યોગે વિકસિત બનેલા શ્રી નારદજી ગુરૂની સમીપે આવી પહોંચ્યાં અને પોતે જે જે આચર્યું હતું તે પિતાનું ચરિઝ તેમણે ગુરૂની આગળ નિવેદિત કર્યું. શ્રી નારદજીના ચરિત્રને સાંભળીને ઉપાધ્યાય શ્રી ક્ષીરકદંબકે વિચાર્યું કે આ નારદ તે દુર્ગતિમાં જાય તે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સબધ યાને ધર્મનું સ્વરૂપ નથી. નારદની જેમ પર્વતક ત્યાંથી નીકળે અને એક શૂન્ય શેરીમાં આવી પહોંચે. એણે પણ ત્યાં જોયું અને વિચાર્યું કે અહિ કોઈ, મને જુએ છે કે નહિ ? પરંતુ તે મુદ્ર બુદ્ધિવાળો હોવાના કારણે તેણે નિશ્ચય કર્યો કે અહીં કોઈ મને દેખતું નથી. એવો નિશ્ચય કરીને તેણે બકરાને ત્યાં જ વધ કર્યો. બકરાનું વ્યાપાદન કરીને તે ઘેર આવ્યા અને હાથ-પગના શૌચ માટે માતા પાસે પાણી માંગ્યું. આથી ઉપાધ્યાયે પૂછયું કે રે ! આ શું ? આ પ્રશ્નના ઉત્તરમાં પર્વતકે કહ્યું કે તે બકરાને મેં હણી નાખે છતાં જાણે વધુ પરીક્ષા કરતા હોય તેમ તેમણે પર્વતકને પ્રશ્ન કર્યો કે તે એ બકરાને ક્યાં વ્યાપાદિત કર્યો અને કેવી રીતે અને કોઈથી પણ તું ન દેખાય ? આ પ્રશ્નના ઉત્તરમાં તે પર્વતકે કહ્યું કે એક શૂન્ય શેરી કે જે અંધકારથી વ્યાપ્ત હતી તેમજ લેકોના સંચારથી રહિત હતી ત્યાં જઈને મેં બકરાને માર્યા છે. અને એ કારણથી કોઇના દ્વારા હું દેખાયે નથી. તેના આવા ઉત્તરથી ફરી ઉપાધ્યાયે તેને પૂછયું કે ઉપર રહેલા નક્ષત્રો દ્વારા તું કેવી રીતિએ ન દેખાય ? પાંચ લેકપાળ દ્વારા–દિવ્યજ્ઞાનીઓ દ્વારા અને પિતાની પાંચ ઈદ્રિ દ્વારા પણ તું કેવી રીતિએ ન દેખાય ? (એટલે તું પિતે જેતે હતું કે નહિ) પર્વતકના આવા અવિચારી અને ઉદ્ધત કામથી ઉપાધ્યાયે વિચાર્યું કે અહો ! અનુપા વિનાને આ પર્વતક પાપકર્મમાં પ્રવર્તમાન થતાં શંકા પામે એ નથી એટલે એ વાત નિશ્ચિત જ છે. કે–આ પર્વતક નરકગામી થશે. તેવી રીતે વસુરાજાએ બકરાને હણી નાખે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ. ખંડ : ૧ લો એટલે એ પણ નરકગામી હતે. હવે ઉપાધ્યાયને તે પિતાની ચિંતા પડવા લાગી કે મારા શિષ્ય થઈને નરકે જાય તે. પાપના ઉપલેપથી હું કેવી રીતે મૂકાઈશ, એવી ચિન્તામાં તત્પર બનેલા ઉપાધ્યાએ ઘણા જ કષ્ટ કરીને જેમ તેમ શનિને પુરી કરી, પ્રભાત સમયે તે જ મુનિઓની ગવેષણ કરતાં તે ઉપાધ્યાય ઉદ્યાને પહોંચ્યા. ત્યાં મુનિઓને જોઈને તે ઉપાધ્યાયે વંદન કર્યું. આપણે જોઈ ગયા છીએ કે આ ઉપાધ્યાય ક્ષીરકદમ્બક સ્વભાવથી જ પાપભીરુ હતા, તેમજ સરલ અને સ્વચ્છ હૃદય ધરનારા હતાં. હવે મુનિવરને વંદન કરી ચૂકેલા તે ક્ષીરકદમ્બક પાઠક મુનિરાજને સર્વ હકીકત કહીને પૂછે છે કે મને પાપથી બચવાનો ઉપાય શું ? આ પ્રશ્નના ઉત્તરમાં મુનિએ કહ્યું કે સંસારને ત્યાગ. આ પ્રમાણે સાંભળીને સંવેગથી ભાવિત. થયેલા તે ક્ષીરકદમ્બક પાઠક તેજ મુનિઓની પાસે પ્રજિત થયા અને સુમતિના સાઘક બન્યા. આ રીતે એ પાઠકે દીક્ષા લેવાથી એમની લેખશાળા ભાંગી પડી અને શ્રી નારદજી પિતાના સ્થાને ચાલી ગયા. આ પછી અવસરને પામીને પર્વતકે ઉપાધ્યાયપદ ગ્રહણ કર્યું અને વસુ રાજપને પામ્યા. પરંતુ તે શિકારમાં લંપટ હતો. એ કારણથી એ રોજ રોજ શિકાર કરે છે. આ શિકાર એટલે મનની મેજ માટે નિરપરાધી પ્રાણીઓને વિનાશ. આવી અકારણે કરાતી પણ નિરપરાધી પ્રાણીઓની હિંસા એ તે રાજાઓને ધર્મ છે. એવું કહેનારાઓ પણ મિથ્યામતિઓમાં મહર્ષિઓ તરીકે પૂજાય છે. કોઈ એક દિવસે શિકાર કરવાને માટે ગએલા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સહ્મેધ યાને ધર્માંનું સ્વરૂપ તે વસુરાજાએ એક સારી રીતિએ વિશ્વાસપૂર્વક બેઠેલા મૃગના ટોળાને જોયુ. હિંસાના શેખીત આત્માએની દશા જ ભય કર હોય છે. આવી નિય દશામાં રહેલા નિરપરાધી જીવાના સંહાર કરવા એ તે એવાઓને મન એક આનંદના વિષય થઇ પડે છે. પેલા મૃગના ટોળાને જોઇને રાજાએ વિચાર્યું કે આવા સમયે તે મારે એકલાએ જ જવુ જોઇ એ. અને તે પણ પગના ય અવાજ ન થાય એ રીતિએ. આવીજ જાતના વિચારના ચાગે વસુરાજા એકાકી એ તરફ ગયા અને ધીમા પગના સ’ચારથી આગળ વધ્યા. આગળ વધીને તગે વિશ્વાસી બનેલા તે મૃગના ટોળા ઉપર તીર છેડયું પણ તે તીર રાજાની ધારણા મુજબ મૃગના ટોળા સુધી પહાંચ્યું નહિ તે તીર વચમાં કોઈપણ સ્થાને અફળાયુ અને એથી છા ખંડ તૂટી ગયુ. આ રીતિએ પોતાના ખાણની વચ્ચે કોઇ પણ વસ્તુ નહિ દેખાવા છતાં પણ ટુકડે ટુકડા થઇ ગયેલા જોવાથી વિસ્મય પામેલા વસુ રાજાએ જોવા માંડ્યું કે કથી વસ્તુની સાથે મારૂ ખાણ અથડાયુ' અને ટુકડે ટુકડા થઇ ગયુ? હાથના સ્પર્શથી તપાસ કરતાં તેનાં જેવામ આવ્યુ કે તે એક સ્ફટિક રત્નની શિલા છે. અને આકાશતળની સમાન વર્ણવાળી તે સ્ફટિક શિલાને જોઈને વસુરાજાનું મન લલચાયું. આવી શિલાના તા ઘણાજ સરસ ઉપયોગ કરી શકાશે, એમ તેને લાગ્યું. આથી તે વખતે તે વસુરાજા પોતે પાછો ફર્યાં. પરન્તુ પાછળથી તેણે રાત્રિના સમયે બિલકુલ ગુપ્તપણે એ શિલાને મંગાવી લીધી. ગુપ્તપણે રાત્રિએ તે શિલાને મગાવી લઈને તેણે તે શિલા Page #196 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૩૭ પિતાના સભામંડપમાં સ્થાપન કરી અને તેના ઉપર પિતાને બેસવાનું જે સિંહાસન હતું તે સિંહાસન સ્થાપિત કર્યું. આ જાતની વ્યવસ્થાથી લેકમાં એવી જાતિને પ્રવાહ થયે કે રાજાના સત્યવાદિપણાથી રાજાનું સિંહાસન (અદ્ધર) આકાશમાં રહે છે. (બીજે એક ઠેકાણે લખ્યું છે કે કોઈ શિકારીએ ટિક રત્નની શિલા લાવીને રાજાને ભેટ આપી હતી અને એ શિલામાં સિંહાસન નીચે રાખવા માટે શિલ્પીઓ પાસે કતરાણી કરાવી હતી. અને એ શિલ્પીઓ કોઈને આ વાતને ભેદ ન લે એટલે એને વસુરાજાએ યમદ્વારે પહોંચાડી દીધેલા જેથી પ્રજાને એ શિલાના ભેદની સમજ ન પડે એ રીતે લખેલ પણ વાંચ્યું હતું. હવે જે હોય તે જ્ઞાની જાણે.). વસુરાજાની સત્યવાદિપણાની પ્રખ્યાતી દેશ વિદેશમાં ગવાવા લાગી કે સત્યવાદિપણાથી સિંહાસન આકાશમાં રહે છે. કોઈ એક વખત શ્રી નારદજી પર્વતકના ઘરે આવ્યા ત્યારે પર્વતકે અને પર્વતકની માતા એટલે ક્ષીરકદએક પાઠકની પત્નીએ સન્માન કર્યું અને શ્રી નારદજીને રોકાવાને આગ્રહ કર્યો. નેહને વશ થઈને શ્રી નારદજી પણ ત્યાંજ સુખપૂર્વક રહેવા લાગ્યાં. એક દિવસે પર્વતક “નૈદરામ્આ પ્રકારનાં વેદ વાક્યની વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યા કરી રહેલ છે. તે વખતે ત્યાં શ્રી નારદજી હાજર છે. વેદવાક્યની વ્યાખ્યા કરતાં પર્વતકે કહ્યું કે આજે દ્વારા એટલે બકરાઓ દ્વારા ક મ્ એટલે ત્યાગની ક્રિયા કરવા ગ્ય છે. પર્વતકે કરેલી આ વ્યાખ્યા છેટી હતી ત્યારે ત્યાંને ત્યાં જ શ્રી નારદજીએ કહ્યું કે હે ભાઈ ! એ વાક્યની આ પ્રમાણે વ્યાખ્યાન Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સધ યાને ધર્મનું સ્વરૂપ કરાય કારણ કે ધર્મને માટે કરાતી યોગકિયા બકરાઓ દ્વારા કરવી એ ઉચિત નથી. શ્રી નારદજીના આ પ્રકારના કથનને સાંભળતાની સાથે જ પર્વતક ગુસ્સામાં આવી ગયા. શ્રી નારદજીને સાચા કથનથી ઉકળી ઉઠેલે પર્વતક કહે છે કે જે આ પ્રમાણે વ્યાખ્યા ન કરાય તે તું કહે કે- કેવી રીતિએ વ્યાખ્યા કરાય? આ પ્રકારે તે છડી રીતિએ વાત કરતાં એવા પણ પર્વતકને ઉદ્દેશીને શ્રી નારદજીએ પિતાને સુંદર સ્વભાવ પ્રમાણે શાંતિથી તેને ઉત્તર શ્રી ઉપાધ્યાયના નામે જ આપતાં કહ્યું કે આપણા પૂજ્ય ઉપાધ્યાયે “”ની વ્યાખ્યા કરતાં સાત વર્ષની જુની ડાંગર એ અર્થ અહીં ફરમાવ્યો હતો. કારણ કે તે વાવવા છતાં ઉગતી નથી. આપણા પૂજ્ય ઉપાધ્યાયે આ પ્રમાણે વ્યાખ્યા કરેલી હોવાથી તે જ આપણને પ્રમાણરૂપ ગણાય, આ પ્રકારે શ્રી નારદજીએ ગુરૂના નામે કહેલી વાતને પણ ઉત્તાનમતિપણાથી પર્વતક સાંભળ નથી. એના હૈયામાં તે એજ વિચાર ઘળાયા કરે છે કેવિદ્યાર્થીઓની મધ્યમાં હું લઘુ થઈશ એવા વિચારથી મહા અભિમાન પૂર્વક એ પર્વતકે શ્રી નારદજી પ્રતિ કહ્યું કે અરે ! મારાથી પણ તું પંડિત છે! ઉપાધ્યાયે શું તને જ તત્વ કહ્યું છે ! આ વાતમાં જે તું હા કહેવાની ધૃષ્ટતા કરે હો તે હું પણ કરવાને તૈયાર છું કે આપણા બેમાં આ વિષયની અંદર જે અસત્યવાદી ઠરે તેને દંડ જીભ છેદવાને છે અને આ વિષયમાં પ્રમાણ તરીકે આપણે સત્યવાદી. એવા વસુરાજાને નમીએ. પર્વતકની સ્પષ્ટ દેખાતી ભૂલને શ્રી નારદજીએ મધુર શબ્દોમાં પણ કહી એ જ તેમને ગુને! Page #198 -------------------------------------------------------------------------- ________________ મુડ ૧ લા ૧૩૯: એનાથી એ તપ્યા ત્યારે તેને શાંત કરવાને માટે શ્રી નારદજીએ ઉપાધ્યાયના કથનનું પ્રમાણ રજુ કર્યું. પેાતાના પૂજ્ય પિતા અને પાઠકે કરેલી વ્યાખ્યા શ્રી નારદજીએ જણાવી તે છતાં પણ પČતક શમ્યા નહિ, શમ્યા નહિ એટલું જ નહિ પણ ઉલટો અકળાઈને જીભના છેદ સંબંધી પણ કરવા સુધીની હદે પહોંચ્યો. આવા વિગ્રહમાં પડવાની ઇચ્છા ન હોવા છતાં પણ હવે શ્રી નારદજીએ એમાં પડયા વિના ચાલે તેમ ન હતું. એ કારણે શ્રી નારદજીએ પણ એના લાંબા કથન સામે માત્ર એટલું જ કહ્યું કે એ પ્રમાણે હા. શ્રી નારદજીની સાથે પાતાના પુત્ર પર્વતકે જીવા જેનુ પણ કર્યું છે. ! વૃત્તાન્તથી સારી રીતિએ જાણ બનેલી તેણીએ પ તકને કહ્યુ કે પુત્ર સ્નેહના વશથી નારદ તારી પાસે આવેલા છે. તેથી તેની સાથે કલહ કરવા ઉચિત નથી. પેાતાની માતાની આ વાતને સાંભળીને તે પ°તક કહે છે કે માતા ! હું નારદ સાથે કલડુ કરતા નથી. કિંતુ આ નારદ છાત્રોની મડલીની મધ્યમાં મારા વિષ્ણુત અને દુષિત કરે છે. પોતાના પુત્રના કથનને સાંભળી માતાએ પૂછ્યું કે કેવી રીતિએ નારદ તારા કથનને દુષિત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ°તકે બનેલા સઘળાય . બનાવ પેાતાની માતા આગળ વધ્યેા. પોતાના પુત્ર પત કરેલી એ વાતને સાંભળી લીધા આાદ પતકને તેની માતાએ કહ્યુ કે વત્સ ! તારા પિતાએ મારી સમક્ષ • પણ નારદ કહે છે એ જ પ્રમાણે વ્યાખ્યાન કરેલ છે. એટલે નારદે જે વાત કરી એમાં નારદના દોષ કયા ? માતાના મુખથી આ વાતને સાંભળતા પતકને પેાતાની . આઘાત . Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સોધ યાને ધર્મનું સ્વરૂપ જરૂર પહોંચ્યો. પણ એ આઘાત પિતાની ભુલ થઈ એ મને ન હતું. એ આઘાત તે પિતાની જીભ છેદવાના ભયથી ઉત્પન્ન થએલે હતો, એથી જ તેણે પિતાની માતાને કહ્યું કે હે માતા! જે એ પ્રમાણે વાત છે. એટલે કે નારદ કરેલ અર્થ જ સાચે છે તે મારી જીભ ગઈ એમ જ તારે સમજવાનું છે, કારણ કે રાજા વસુ પણ સત્યવાદી છે એટલે એ પણ પિતાજીના કહ્યા મુજબ કહેશે. પોતાના પુત્રના આવા કથનને સાંભળવાથી મહમગ્ન માતા પણ મુંબાળી, મહમગ્ન માતાને પુત્ર ને મુંઝવી, પુત્રના સ્નેહથી મેડિત થએલી માતા પિતાના પુત્રને જીવા છેદની–આપત્તિનો કેમ ઉગારે એને વિચાર કરવા લાગી. પોતાના પુત્ર કરેલા ખરા અર્થને સાથે કેમ ડરાવ-એની ચિંતામાં પડેલી તેણીને એક ઉપાય જડ્યો. પૂર્વે રાજાએ તેને એક વચન આપ્યું હતું અને તેણીએ રાજાનું તે વચન રાજાની પાસે જ અનામત રાખી મૂકયું હતું, અત્યારે તેણીને એ વચન યાદ આવ્યું અગર તે કે તે તે વચનને યાદ કર્યું. રાજાના એ વચનને સ્મૃતિમાં લાવીને તેણીએ રાજાની પાસે પણ પેટે અર્થ કહેવડાવવાને નિર્ણય કર્યો. એવા નિર્ણયથી તેણી પૂર્વદત્ત પ્રશ્નો પ્રાઈવાને માટે રાજા વસુની પાસે જવાને તૈયાર થઈ પર્વતકની માતા વિવશ ન બની હેત તે વસુ અને પર્વતકને જે ઈતિહાસ લખાય છે તેના કરતાં કોઈ જુદો જ ઈતિહાસ લખા હોત પણ એ ઉભયની ભવિતવ્યતા જ વિષમ હતી એથી સામગ્રી પણ એવી જ મળી છે. અન્યથા સમજદાર Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ખંડ : ૧ લો આત્મા હિતકર માર્ગોને અખત્યાર કરવાને બદલે આવા . ભયંકર માર્ગોને અખત્યાર કરે એ કેમ જ બને ? ત્યારે દુષ્ટ ઈરાદાથી પર્વતકની માતા વસુ રાજા પાસે પહોંચી ત્યારે વસુ રાજાને ખબર ન હતી કે માતા મારી. પાસે અસત્ય ભાષણ કરાવવા આવેલ છે. આથી પાઠકને પિતા તુલ્ય માનનારા તે વસુ રાજાએ પિતાને આંગણે આવેલ માતાનું અદ્ભુત્થાન કરવા દ્વારા સન્માન કર્યું પછી ઉમે ઉમે જ પ્રણામપૂર્વક વસુ રાજાએ માતાને આવવાનું કારણ પૂછ્યું. તેણીએ પણ આવી રીતિએ એકાંતમાં આવવાનું પ્રયોજન પ્રદર્શિત કરતા કહ્યું કે હે પુત્ર જે પૂર્વદત્ત પ્રીનવર તારા મરણમાં હોય તે હું એ વરને માગું છું ! આ પ્રશ્નના ઉત્તરમાં ભક્ત હૃદયવાલા રાજાએ કહ્યું કે માતા ! મેં આપેલા વરને હું સારી રીતે યાદ કરું છું. હે માતા! આપ મને એ વરના ઋણથી મુક્ત કરે. અને આપને જે રૂચે તે માગે. આ પ્રમાણે રાજાએ કહે છતે માતાએ સઘળાય વ્યતિકર જણાવ્યો. સઘળાય વ્યતિકરને જણાવ્યા બાદ તેણીએ કહ્યું કે સર્વ પ્રકારે તારા ભાઈની જીભને તું બચાવ. માતાની એ પ્રકારની માગણીને રાજા વસુ એકદમ સ્વીકાર કરે એ શક્ય નથી પણ તેની સ્થિતિ કફોડી છે. પોતે વરદાન દ્વારા બધાએલે છે. માંગણી કરનાર માતા તુલ્ય ગુરૂપત્ની છે. અને માંગણી પણ પિતાના સહાધ્યાયી જ નહિ પણ ગુરૂ, પુત્રની જીભ દાતી અટકે એ માટેની છે. વળી માગણી કરનાર ધાર્યું કરાવવાને માટે ગમે તેમ બેલીને પણ ક્ષેભ. પમાડે એવી છે. આમ છતાં પણ રાજા જે ધારત તે બચી. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સધ યાને ધર્મનું સ્વરૂપ - શત પણ ભુંડી ભવિતવ્યતાએ તેને ભુલાવ્યો. પરિણામે રાજાએ એ પ્રમાણે હા કહીને ગુરૂપત્ની રૂપ માતાની માંગણીને - સ્વીકાર કર્યો અને રાજાએ એ પ્રમાણે સ્વીકાર કર્યો તે જ પર્વતકની માતા પિતાને સ્થાને ગઈ. પિતાના સ્થાને જઈને તેણીએ પિતાના પુત્ર પર્વતકને ધીરજ આપી. આ જાતની - વ્યવસ્થિત જનાથી પર્વતક નિશ્ચિત્ત હતા અને શ્રી નારદજી પણ પિતાના સત્યના પ્રતાપે સુનિશ્ચિત હતાં. આ પછીથી બીજે દિવસે વસુરાજાએ રાજસભા ભરી. એ રાજસભામાં ચાર વર્ણના પ્રધાન પુરૂષાએ હાજરી આપી હતી, ત્યારે વર્ણના પ્રધાન પુરૂષેથી પરિવૃત્ત બનેલી રાજસભામાં હર્ષપૂર્વક પર્વતક અને નારદ બન્ને પહોંચ્યા અને બન્ને જણાએ પોતાનો વ્યક્તિકર સભા સમક્ષ રાજાને કહી સંભળાવ્યો. આ પ્રમાણે જણાવીને ન્યાયની આશા રાખતા બન્ને ” ઉભા. વ્યવહારમાં બેય ન્યાય માંગનારા કહેવાય છે. પણ હંમેશા બોટો તે અન્યાયની આશામાં જ રમત હોય છે. પર્વતક પણ અન્યાયની આશામાં હતું જ્યારે શ્રી નારદજી તે રાત્ય ન્યાયની જ આશામાં હતા. આ સ્થાને બન્ને ય આનંદમાં હતાં. કારણ કે શ્રીનારદજી એમ માનતા હતા કે હું સાચો છું અને રાજા સત્યવાદી છે. જ્યારે પર્વતક માનતે હતું કે ભલે હું બેટો હઉ પણ રાજા પાસે પૂરતી લાગવગ પહોંચી ગઈ છે એટલે મને હરકત આવવાની જ નથી. આ કામ ઘણું જ વિકટ છે. એમ સભામાં હાજર રહેલા પ્રધાન લેકોને પણ લાગ્યું છે. અને એથી તેઓએ પણ રાજાને ઉદ્દેશીને કહ્યું કે હે દેવ! આપ છઠ્ઠા લેકપાલ છે. સત્યવાદિપણાના ગુણથી Page #202 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૪: આપ ગગનના આંગણામાં ગયા થકા રહેા છે એટલે કે અદ્ધર રહે છે અને વળી આ બન્નેયના આપ ગુરૂભાઇ છે તે કારણથી સાથે ઉત્પન્ન થયેલા યમલ અગ્નિમાં જેમ સમર્ચિત્ત રડે તેમ સચિત્તવાળા બન્યા થકા આ પદને યથાસ્થિતપણે પ્રતિપાદન કરો, વળી સત્યવાદી અનિનુ સ્તમ્ભન કરે છે. ત્રાજવામાં તુલિત થાય છે. અશ્રુના પાનમાં શુદ્ધિને પામે છે. રાક્ષસ, સિંહ, અહિ, ભૂત અને પ્રબળ શત્રુએ કરેલા ભયને સારી રીતિએ નિરૂદ્ધ કરી શકે છે. સલાકમાં માન્ય થાય છે. પરલોકમાં સુગિતને ભજવાવાલે થાય છે. અને સૌભાગ્ય યુકત થાય છે. સત્યવાદી કયુ' કલ્યાણુ નથી પામતા ! અર્થાત્ સત્યવાદી સઘળાં જ કલ્યાણાને પામે છે તે કારણથી હું વિભા ! આપ સત્ય ખેલે.” આ પ્રકારે પ્રધાન લોકોએ કહેવા છતાં પણ ભવિતવ્યતા ભૂંડી હોવાના કારણે રાજાએ પણ ભવિતવ્યતાના વશે કરીને કહ્યું કે ઉપાધ્યાયના પુત્ર પતક જે કહે છે તે જ સાચું છે. આ કારમા અસત્યને કહેતાંની સાથે જ અર્થાત્ રાન્ન એવુ અસત્યને બેલ્યા તે પછી તરત જ કુપિત થયેલી ભુવન દેવતાએ રાજાને અધા મુખ કરી દીધા. અધોમુખ કરીને શિલા અને સિંહાસન સાથે તેને જમીન પર પટકયા. એ રીતિએ પટકાયેલો રાજા વસુ મરીને નરક પૃથ્વીમાં ગયા. આવા પ્રત્યક્ષ પરિણામના દર્શીનથી લોકો પણ સમજી ગયા કે આ પર્વ તકે જ રાજા પાસે ખાટી સાક્ષી ભરાવી. આ પ્રમાણે જાણી ગયેલા લોકોએ પતકને ખુબજ નિ’ઘો અને નગરીમાંથી કાઢી મૂકયેા. લોકોએ પંતકની જ્યારે એવી દશા કરી ત્યારે શ્રી નારદજીને સત્યવાદી માનીને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સòાધ યાને ધર્મોનું સ્વરૂપ પૂજ્યાં. આ રીતિએ અસત્યવાદી ખૂરી હાલતે મૂએ અને નરકે ગયા. પતક ભયકર તિરસ્કારને પામીને નગરીથી બહિષ્કૃત થયા અને સત્યવાદી શ્રી નારદજી પૂજિત બનીને પેાતાના રથાને ગયા. કરીશ ન આવે પણ પાપથી કણ ગભરાતા નથી ! જેને ડર નથી તે. પણ જેને ઈશ્વરનો ભય છે તે તે જે (કાંઇ ખોટુ અહિં કરીશ) પાપ બીજાને જોવામાં કે જાણવામાં ભલે ઈશ્વર તેા સર્વાંગ છે; તે બધુ જુએ છે, અને જાણે છે એવી પાકી સમજ જેને હૃદયમાં છે તે તે (પાપ કરતાં) ખાટ્ટ કરતાં જરૂર ગભરાશે. અને પાપથી બચી જશે. પણ જેને ધર્મ-કના ભય નથી એ ઈશ્વરથી પણ ગભરાતા નથી. યજ્ઞમાં જીવતાં પ્રાણીએ હામે છે તે હિ'સાથી ધર્મ ન થાય. કદાચ જળમાં અગ્નિ પ્રગટે, ગાયના શીંગડામાંથી દૂધ નીકળે, વિષ્ટામાંથી અમૃત રસ સભવે, પર'તુ હિંસાથી ધર્મ ન થાય. અજ્ઞાન ખાલ જીવે ખેતુ સમજવાથી દેવતાની માનતા કરી યજ્ઞમાં સેકડા જીવાના ઘાત કરે છે, તે બિચારા નરકનાં દુઃખા પ્રાપ્ત કરે છે. ઈશ્વરને પણ સમજે કે હિંસા જેવુ કોઈ મહાન પાપ નથી, હિંસાથી શાંતિ પ્રાપ્ત થતી નથી, હિ ંસાથી સુખ મળે નહિ, ખીજા જીવાની હિંસા કરવામાં મનુષ્ય માટે કેટકેટલું લાંછન ભર્યુ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા -: દૃષ્ટાંત ઃ : ૧૪૫ કુમારપાળ રાજા થયાં તે વખતે પર પરાથી ચાલી આવતી ખોટી માન્યતાને દિવસ આવી ગયા. કટકેશ્વરી નામની દેવી હતી. તે દેવને નવરાત્રિના દિવસમાં સાતમે (૭૦૦) આઠમે(૮૦૦) નામે (૯૦૦) પાડાઓના ભોગ દેવાતા હતા. આ પ્રકારે દેવીપૂજન કરવાનું મડ઼ારાજ સિદ્ધરાજની ગાદીમાં પર પરાથી ચાલ્યું આવતું હતું. કુમારપાળ હેમચંદ્રસૂરિના સુયેગને પામ્યાં ત્યારથી તે જિન ધર્માંના આરાધક બન્યા અને રાજ્યમાં અહિંસાનું યથાશકય પ્રયન કરાવવા માંડયું. આમ કરતાં નવરાત્રિના દિવસે આવી ગયા અને પૂજારીઓએ ‘ કુમારપાળ પાસે પાડાવધ કરી. પૂજારીઓએ સાથે સાથે ધમકી પણ આ કામ નિર્ડ કરે તેા કુળદેવતા કરી નાખશે. કુમારપાળને ખાટી હિંસા પર પરા ચલાવવી બિલકુલ ગમતી ન હતી, આથી તેણે એક સુંદર જવાબ આપ્યા. હે પૂજારીએ ! દેવતાઓ માંસ ખાતા નથી પણુ દુષ્ટ દેવતાએ નિર્દોષ જીવાનો સહાર થતા જોઇ કૌતકથી આનંદ અનુભવે છે. છતાં તમારી વાતને હું માન્ય કરૂ છું. પણ એ શરતે કે હુ... જે રીતે કહું તે રીતે તમે કરો. જાવ. તમે પાડા લઇ જાએ. અને તેને દેવીના વિશાલ મદિરમાં પૂરી દો. મંદિરના દ્વાર બંધ કરી દો. પછી દેવીને ભાગ લેવા હોય તે લે. પણ આપણે આપવા નથી. આ પ્રમાણે કુમારપાળના કહેવાથી પુજારીઓને નિહુ ગમવા કરવાની માંગણી આપી કે જો તમે તમને બરબાદ સ. ૧૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સòાધ યાને ધર્મનું સ્વરૂપ છતાં કરવું પડયું. બીજે દિવસે મંદિર ઉધાડીને જોયુ તે એક પણ પાડો મરેલા નિહ, કુમારપાળે દેવીના પૂજારીઓને કહ્યું કે દેવી માંસલેલુપ નથી પણ તમે જ માંસલેલુપ લાગે છે. હિંસા કરવી એ મહાપાપ છે. જેએ માંસ ભક્ષણ કરે છે તેઓ પોતાના પેટમાં મરેલા જાનવરોની કબર બનાવે છે. જીવવું. તે સૌને ગમે છે. મરવાનું કોઈ ને વ્હાલું નથી લાગતું. વિષ્ણુમાં રહેલા કીડાને અને સ્વ માં રહેલા દેવ અને ઈન્દ્રને જીવન સરખું જ પ્રિય છે. અને મૃત્યુનો ભય પશુ બન્નેને સમાન જ છે. ખરાબ ચાનીમાં જન્મેલે ક્ષુદ્ર જીવ પણ મરવાને નથી ઇચ્છતા કારણ ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાનો આહાર સ્વાદવાળા જ લાગે છે. આથી સુન્ન અને વિવેકી જનોએ કોઈપણ જીવનો કોઈપણ નિમિત્તે વધ ન કરવા જોઇએ. હિંસક વ્યક્તિ દુઃખી થાય છે અતે અનંતા સંસાર કરે છે. પૂજારીઓને કુમારપાળે કહ્યું. તમે અમારા કુળમાં ખાટી માન્યતા પેસાડી દીધી છે. તમારા કહેવાથી કુળદેવીના નામે ભયકંર હિંસાએ આજ સુધી થતી આવે છે એથી મને ઘણો શાક થાય છે. મને ગુરૂ હેમચંદ્રાચાર્ય ન મળ્યા હેત તે મારી શી દશા થાત ? ખરેખર ! ગુરૂ વિના આવા પાપથી કોણ ઉગારે ! આમ કહીને કુમારપાળે સદંતર પાડાના વધ બંધ કરાવ્યેા. અહિં આ પાડાના વધતા બધ થઈ ગયા પણ બન્યું શું ? કેજે મદિરમાં પાડાને પૂર્યાં હતાં તે પાડાએએ દેવીની મૂર્તિને પેશાબ છાણના છાંટાથી તદ્દન ખરાબ કરી દીધી આથી લાકો ખેલવા લાગ્યા શું ? દેવીમાં આટલું Page #206 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૧ લો ૧૪૭ પણ દૈવત ન હતું કે પોતાનું શરીર પણ સાચવી ન શકી ? મૂર્તિ તે જડ છે પણ તે જ નામવાળી સાક્ષાત્ દેવી તે કોપાયમાન બની અને જ્યાં કુમારપાળ સૂતા હતાં ત્યાં આવી એકદમ ક્રોધમાં બોલી તે મારું ઘર અપમાન કર્યું છે. કુમારપાળ દેવીને કહ્યું કે હે દેવી ! તમે તે માતા કહેવાઓ ! માતા કઈ સંતાનને ભેગ છે ખરી ! મારા પૂર્વજો ધર્મ તત્વને જાણતા ન હતા પણ હું ધર્મ તત્વને જાણું છું. મારા પૂર્વજોએ જે હિંસા કરી છે તે પણ મને કોરી ખાય છે. હવે હું એ હિંસા શી રીતે કરવાને ! મારા પ્રાણને બલિદાનથી પણ હું કોઈ દિવસ તે પાપ કરવાનું નથી. કુમારપાળના વચને સાંભળી કુળદેવી વધુ કોપાયમાન થઈ કુમારપાળ દેવીથી રહેજ પણ ગભરાયા નહિ. છેવટે દેવીએ કુમારપાળનું આખું શરીર કોઢથી ઘેરાવી દીધું. છતાં પણ ગભરાયા નહી. (જુઓ સાચા ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા કહેવાય!) અને વિચાર કર્યો કે મને રેગ આવ્યો છે તે મારા પૂર્વકૃત કર્મોનું ફળ છે. પ્રાણીમાત્રને પિતાના કર્મ અવશ્ય ભગ વવા પડે છે. દેવી તે ફક્ત નિમિત્ત માત્ર છે. એ બિચારી મારું શું કરી શકવાની છે ? જે તેનામાં સામર્થ્ય હોત તે મંદિરમાં પૂરાયેલા પાને કેમ કાંઈ કરી શકી નહિ ? માટે મને જે રોગ થયો છે તે મારા કર્મનું જ ફળ છે. આ વિચાર થતાં કુમારપાળને બીજો વિચાર થઈ આવ્યું કે મારા કર્મોદય નિમિત્તે શ્રી જિનધર્મ નિદાવા પામે નહિ એ માટે ખાસ ધ્યાન કરવું જોઈએ, તેથી તેમણે પિતાના વિશ્વાસુ અને જિન ધર્મના રોગી શ્રી ઉદાયન મંત્રીને પિતાની Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સોધ યાને ધર્મનું સ્વરૂપ પાસે બેલાવ્યાં. ઉદાય આવીને કુમારપાળને નમસ્કાર કરે છે અને કહે છે. બાપુ ! આજ્ઞા ફરમાવે. આ સમયે કુમારપાળ પિતાનું ઢાંકેલું શરીર ખુલ્લુ કરીને ઉદાયન મંત્રીને બતાવે છે. આ જોઈને ઉદયન ગભરાઈ જાય છે. રાજા બેલ્યા. હે મંત્રીશ્વર આમાં ગભરાઓ છે શું ? મને જે કોઢ થયો છે તેનું મને સહેજ દુખ નથી. ફક્ત મારા નિમિત્તે મારે ધર્મ નિંદા ન જોઈએ. મારા કર્મોદયથી દ્વપી લેકો આ તકનો લાભ લઈ જિનધર્મની નિંદા કર્યા વિના રહેશે નહિ. તેથી મને દુઃખ થાય છે (જુઓ કુમારપાળને સ્વધર્મની કેટલી કિંમત હતી) માટે એક લાકડાની ચિતા ખડકને મારા શરીરને જલાવી દે તે કોઈ પણ આ રોગ જાણી શકશો નહિ. ત્યારે ઉદાયન મંત્રીએ કહ્યું કે રાજા ઉતાવળ કરે નહિ. હું પહેલા આપણા ગુરૂ હેમચંદ્રાચાર્ય પાસે જઈ આવું. મંત્રીએ ગુરૂ પાસે આવીને વાત કરી ત્યારે હેમચંદ્રાચાર્ય સૂરિજીએ કીધું કે આ વાસક્ષેપ અને પાણી લઈ જાઓ અને રાજાને છાંટો, મંત્રીએ રાજા પાસે આવીને ગુરુએ આપેલ પાણી અને વાસક્ષેપ છાંટે! તે જોત-જોતામાં કુમારપાળનું શરીર નિરોગી બની ગયું એટલું જ નહિ પણ દેદીપ્યમાન કાંતિવાળું બની ગયું. એટલે આ જૈન શાસનને અપૂર્વ મહિમા છે. તેમ તેને શ્રદ્ધા થઈ. આ ધર્મની કરી હતી તેમાં પાર ઉતર્યા. આવા આત્માનું જ જૈન શાસનના અધિષ્ઠાયક દેવે રક્ષણ કરે છે. કુમારપાળ ગુરદર્શન કરવા જઈ રહ્યા છે. ઉપાશ્રયમાં પેસતાં કરૂણ સ્વરે Page #208 -------------------------------------------------------------------------- ________________ ખડ : ૧ લો ૧૪૯ રૂદન કરતી સ્ત્રીને અવાજ સંભળાય. કુમારપાળ તેની પાસે ગયાં, તરત જ રડનાર બાઈ–બેલી હું પોતે કંટકેશ્વરી દેવી છું. મને તારા ગુરૂએ મંત્રથી બાંધી છે. તેમાંથી મને છોડાવ. હું તને જીવ રક્ષાના કામમાં સદાય સહાય કરીશ. હવેથી પરંપરાથી ચાલી આવતી આ ખોટી માન્યતા છોડી દઈશ અને જગતમાં પ્રસિદ્ધ કરીશ કે અહિંસા જે કોઈ ધર્મ નથી. આ કબુલાત કરી ત્યારે કુમારપાળ રાજાએ ગુરૂ હેમચંદસૂરિને વિનંતિ કરી કે હવે દેવીને બંધન મુક્ત કરે. હવે જીવહિંસા નહિ કરે અને મને અહિંસાના કાર્યમાં મદદરૂપ થશે એટલે ગુરૂએ દેવીને છેડી મૂકી. પછી કુમારદાળ રાજાએ ગુરૂના આદેશથી અઢાર દેશમાં અમારિપ૭ વગડાવ્યું. તેમાં દેવીએ રેકેલ દેમાંથી કોઈ પણ દેવ ગુપ્ત હિંસા કરે તેને પકડીને કુમારપાળને સુપ્રત કરતી. એક વખતે એક માણસે માથામાંથી જી કાઢીને હાથથી મસળી નાખી. તેને એમ થયું કે કોણ જુએ છે. પણ દેવીએ તરત જ પકડીને તેને કુમારપાળને હવાલે કર્યો. આ રીતે કુમારપાળ રાજાએ અહિંસા ધર્મને અઢાર દેશમાં ધ્વજ ફરકાવ્યો અને સાચા જૈન ધર્મની ખ્યાતી વધારી. આ દષ્ટાંત તો ટુંકમાં લખાય છે. પુરું તે દરેકના ચરિત્ર વાંચવાથી સમજાય. કુમારપાળ રાજા થયા તેથી આગળ એમને ઘણું દુઃખ સહન કરવું પડ્યું છે. સિદ્ધરાજે એમના માટે મારા રેકેલા હતાં. તે ચારે દિશામાં એમને મારવા માટે ફરતાં પણ જેનું આયુષ્ય કર્મ બળવાન હોય તેને આંચ આવતી નથી પણ પૂર્વ કર્મ કેઈને છેડતાં નથી. કુમારપાળ જ્યતાકના ભાવ વખતે સિદ્ધરાજ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫o સબધ યાને ધર્મનું સ્વરૂપ જીવ ધનદત્ત સાર્થવાહ હતું. તે વખતનું વેર આ ભવે પુરૂ થયું. કુમારપાળ રાજાના દુમને તેમના ઉપર વિશ્વને પ્રયોગ કર્યો એની જાણ થતાં કુમારપાળે તિજોરીમાં રહેલી જડીબુટ્ટી લાવવાને નેકરને હુકમ કર્યો પરંતુ વિષ પ્રગ કરનારે પહેલેથી જ જડીબુટ્ટીને ચેરી લીધી હતી. જડીબુટ્ટી ન મળવાથી નિરાશ થઈ નોકર કુમારપાળ રાજા પાસે આવ્યો ને કહ્યું કે જડીબુટ્ટી ત્યાં નથી. કુમારપાળ રાજા સમજી ગયાં કે દગો થયો છે અને હવે મરણ ચક્કસ થવાનું છે એટલે તે કહે છે કે હે ચેતન ! તારો કેઈ મિત્ર નથી. તારે કોઈ દુશ્મન નથી. જે જોગવવાનું છે તે તારે જ ભેગવવાનું છે. મૃત્યુ તેનું કર્તવ્ય કરી રહેલ છે. હું મારું કર્તવ્ય કરી લઉં. આમ વિચારી કુમારપાળ દેવ-ગુરુ અને ધર્મને યાદ કરીને જગતને ભૂલીને અંત્મ સાધનામાં મસ્ત બની ગયાં અને સમાધિ પૂર્વક કાળ ધર્મને પામ્યા. આ કયારે બને જે આત્માને, સમાધિ મરણને અભ્યાસ હાય ત્યારે જ. અંત સમયે આવા વિચારો આવે અને સુખ પૂર્વક જીવને સદ્ગતિ મળે. અંત સમયે મહામંત્રી ઉદયનને થયેલી શુભ ઇચ્છા. તે ઉપર દષ્ટાંત – ઐસી દશા હે ભગવાન-જબ પ્રાણ તનસે નીકલે; ગુરૂરાજ હે નીકટ મેં, ધર્મ હે મેરે ઘટમેં. આવા શુભ વિચારો કયારે સુઝે ? જ્યારે જીવન Page #210 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૫૧ ધર્મીમય અને પવિત્ર હોય તે! જ. એ સમયે ગુરૂ અને ધર્મ યાદ આવે. મહામ’શ્રી ઉદ્યાને અંત સમયે ગુરૂદનની જીજ્ઞાસા જાગી. જેણે સમગ્ર જીવનમાં દેવ-ગુરૂ અને ધર્મની ઉપાસના કરી છે તેને કેમ વિસરી શકે ? મહાન યોદ્ધા ઉદ્યાયન મંત્રી યુદ્ધની સમરાંગણ ભૂમિનાં ગયેલા. તેમણે વિજય મેળવ્યેા. પણ દંડુ શસ્ત્રન! ઘધી જર્જરિત થઇ ગયુ. તે સમયે પાસે હાજર રહેલા સૈનિકોએ પૂછ્યું કે હું મ`ત્રીશ્વર ! આપને જીવ કેમ મુઝાય છે ? આપ તો ધર્મને પામેલા છે. ત્યારે મંત્રીએ કીધુ કે મને એક જ ઈચ્છા છે કે, સાધુ મહાત્માની હાજરીમાં મારી દેહ છોડું. રણુસ’ગ્રામની ભૂમિમાં સાધુને લાવવાં કથાંથી ? પણ રણમેદાનમાં એક તરગાળા હતા તેણે સાધુ વેશ પહેરવાની હા પાડી. તેને સાધુવેશ પહેરાવીને જૈન ધર્મની ઘેાડીક વિસ્તૃત સમજાવીને મહામંત્રી ઉદ્યાયન પાસે લાવવામાં આવ્યાં. મત્રી તે! સાધુને જાતાં જ પથારીમાંથી અડધા ઉઠી ગયાં. તેમને થયું કે હું હજી પુણ્યવાન છું કે મારા અત સમયે પણ આવા ત્યાગી મહાત્માના દર્શન થયાં. અહો પ્રભુ હ. ધન્ય બન્યા. એમ કહીને સતને નમસ્કાર કરતાં નમા અરિહંતાણ ખેલતાં દેવલોક સિધાવી ગયા. તે પછી રાજ્ય તરફથી તરગાળાને સારૂં ઇનામ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સોધ યાને ધનુ' સ્વરૂપ આપવામાં આવ્યું. ત્યારે તેણે તેને અસ્વીકાર કરતાં કહ્યુ. આ દ્રવ્ય મારે ન જોઈએ. કયાં હું તરગાળે અને કયાં મહામ`ત્રી ઉદાયન. ખાલી મેં વેશ પહેયાં છે ત્યાં મને ઉદાયન મ`ત્રી જેવા નમસ્કાર કરે છે. ધન્ય છે આ વેશને. નિર્ગુ ́ણી એવા હું મ`ત્રી પાસે આવે પાવનકારી વેશ પહેરીને આવ્યા. હવે એ મારાથી છોડાય જ કેમ ? હુ તુ તા મારા જેવા નિર્વાંગી કોણ ? મને ત્યાગના માર્ગે જવા દો. હું મારા જીવનને ધન્ય બનાવીશ. હું અહિનું સુ સ્વીકારીશ. આનુ નામ વેશ પહેર્યાં કહેવાય. સાધુને સ્વાંગ સજતાં સાચા સાધુ બની ગયા. આ કઇ લાયકાતવાળે! જીવ હશે. એટલે મહામંત્રી ઉદ્યાયનના ગાંમત્તે જૈન ધર્મ પામી ગયા. વાર’ટ આવશે વન વગડે, અણુ ચિંતવ્યું યમરાજનું; છે કાયદો કરાજને, નથી ૨૪ પાપડબાઇનું, યાદ રાખજો મૃત્યુ તે ગમે ત્યાંથી ઉપાડી જશે ત્યારે આપણું કાંઈ ચાલવાનું નથી. એટલે જ સાવચેતીપૂર્વક ધર્મમય જીવન જીવનારને મૃત્યુનો ભય રહેતો નથી. મરના મરના કુચા કરે, મરના હાય જરૂર; મરના એસા કીજીએ, ફેરમરના ના હૈય. નારાયણ દો બાતકો, ભૂલ મત જો ચાહતા કલ્યાણ; નારાયણ એક મેતા, દુર્જા શ્રી ભગવાન, જે આત્માને માત યાદ આવતું હોય તે આત્મા Page #212 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૫૩ ભગવાનને ભૂલતા નથી. અને પાપ કરતાં બહુ જ સાવચેત રહે છે. અને ધર્મને ભુલતા નથી. સંપત ગઈ તે સાંપડે. ગયા વળે છે વહાણ પણ ગયા અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણુ. ગયેલ ટાઈમ પાછા આવતા નથી તેમ પ્રાણ પણ પાછા આવતાં નથી એટલે તે ભગવાને કહ્યું છે કે, થાય તે ધર્મ કરી લે, નહિ તે દેવદુર્લભ મનુષ્ય ભવ ચાલ્યા જશે એટલે પાછળથી પસ્તા કરવાથી કાંઈ વળશે નહિ. રાત ગુમાઈ સેવને દિવસ ગુમાવ્યા ખાય; હીરા જે મનુષ્યભવ, કરડી બદલે જાય. આ હીરા જેવા માનવ ભવ તેને ધર્મ વગરને કરી દેશે તે કવડીના મૂલ્ય ફેકટમાં જશે. કર્મ કરે એ કઈ ન કરે. મૂર્ખ તજ અભિમાન; ઉત્તમ ભાવ ચાલ્યા જશે. ધર અરિહંતનું ધ્યાન, (૧) ઉત્તમ તીરથ માતાપિતા, શેત્રુંજય ગીરનાર; ઘણું તથ્ય એ કહ્યા, એ નર ને નાર, (૨) પહાડ જંગલ કે શહેરમાં, મૃત્યુ નહિ છેડનાર; કર્મ જેવા કીધા હશે, તેવા ફળી ભેગવનાર. (૩) ઉત્તમ તેને કહે. સજજન સંબંધી મિત્ર; આત્મ કલ્યાણનો ખરે, બતાવે માર્ગ પવિત્ર. () ઉત્તમ વૈભવ ધન તણે, ગર્વ ન કર મનમાંય; રખડયા રામ જેવા રાજવી, કર્મ છોડ્યા નહિ. (૫) પી વિષ વેલડી વૃક્ષ, અમૃત ફળને ચાહે હરિ હિરાદિક સેવતાં, ઉત્તમ સુખ ન લહે. (૬) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સધ યાને ધર્મનું સ્વરૂપ રાજા ગયાં મહારાજા ગયાં, ગયાં ઈન્દ્ર મેરારી; અચાનક એક દિવસ ઉપડવું પડશે,આવશે તારી વારી. ભવિક તુમે કરી લેઓ ધર્મ હિતકારી........... જે સાથે આવનાર ધર્મને કરી લેવા માટે ભગવાને બધા એને ઉપદેશ આપે છે. સુખ–દુખ તે કર્મના ખેલ છે. અશુભ કર્મ જ્યારે પિતાનું ફળ આપે છે, ત્યારે કોઈનું કંઈ પણ ચાલતું નથી. વિરાજે કે શ્રી દશરથ જેવા શ્વસુર, જનક જેવા પિતા, ભામંડળ જેવા ભાઈ શ્રી લક્ષ્મણ. ભરત અને શગુન જેવા દેવો અને વસિષ્ઠ જેવા જેવી છતાં, શુભ લગ્ન અને શુભ મુહૂર્ત સીતાના લગ્ન થયા. છતાં પરણ્યા પછી સીતાજીને વનવાસ વેઠ પડે. બધા કયાં ગયા ? અશુભદય પાસે કેઇનું ચાલતું નથી. વનવાસના દુઃખો ભેગવ્યા પછી શુભ કર્મને ઉદયે સીતાજીના અધ્યામાં સુખશાંતિના દિવસો જતા હતા. પણ ફરીથી અશુભ કર્મના ઉદયે રમે ગર્ભવતી સીતાને એકલી અટુલી વનમાં તજી દીધી પણ આ અશુભ કર્મ વધારે ટાઇમ ન ચાલ્યું. અને સતાજીને વનમાંથી પુંડરીકપુરનગરના વઘ રાજા પિતાની નગરીમાં પોતાના મહેલમાં લાવ્યા. પછી લવ અને કુશને જન્મ થયો. મૂળ તે આ ટુકું દષ્ટાંત, કર્મ શું કરે છે તે જાણવા પૂરતું છે. કર્મે તે ભલભલાને પછાડી નાખ્યા છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૧૫૫ એટલે જ જ્ઞાની ભગવંતે કહ્યું છે કે કર્મ કરતી વખતે ચેતતા રહે. નહિ તે હસતાં બાંધ્યા, રેતાં નહિ છૂટે એટલે જ કર્મથી બાલ સ્વઆત્માને ઓળખીને જીવન જીવવું જોઈએ. વર્તમાન કાળના આધુનિક શિક્ષણવાળાને આવા વાંચન વાંચતા એક થતું હોય કે આવા ઉપદેશની વાત કેટલા વર્ષની છે ? ! વર્ષોની વાત. ખરેખર પ્રભુ શાસનની હયાતીનો દરેક સમય ધર્મની આરાધના માટે ધર્મીને અનુકુળ જ દે . છે; એ જ વાત સ્પષ્ટ કરતાં શ્રી વીતરાગ તેત્રના નવમાં પ્રકાશમાં કાલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, “જે કાળમાં શેડા જ કાળે કરીને તારી ભક્તિનું ફળ પમાય છે તે એક કલિકાલ જ હો અને કૃતયુગાદિથી મારે સર્યું ? વાત પણ ખરી છે કે પ્રભુ શાસનની પ્રાપ્તિ વિનાને ચે આરે પણ શું કામને? અને પ્રભુ શાસનની પ્રાપ્તિથી સુંદર બનેલે પાંચમે આરે એ પણ ચોથા આરાથી ય સુંદર છે, કારણ કે આત્મ કલ્યાણની પ્રાપ્તિ માટે તે સાધન રૂપે ખરેખર પ્રભુ શાસનને પામેલા અત્મા માટે દરેક દ્રવ્ય, દરેક કાળ અને દરેક ભાવ ઉત્તમ છે. તે આત્માને મન તે જે કાળમાં જિનાજ્ઞાનું પાલન થાય તે સુકાળ અને આજ્ઞાનું પાલન જે કાળમાં ન થાય તે દુષ્કાળ. જે કાળ વિગેરે વસ્તુની કિમત હોય તે આ બધાની પરવા ન કરે. ભસવું અને લેટ ફાક એ બે વાત કોઈ કાળે નહિ બને. દુનિયાની સાહ્યબીમાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સધ યાને ધર્મનું સ્વરૂપ રાચવું અને પ્રભુના શાસનને આરાધવું એ બે વાત શી રીતિએ બને, પણ આથી પ્રભુના શાસનને પામવા સારૂ ન ખાય, ન પીએ. એમ કહેવાનો આશય નથી. જે પ્રભુ શાસનને પામેલે રેજ આંબિલ કરે તે (?) મહા પુણ્ય શાળી એ દૂધ, ઘી ખાવા જ એ કાયદો નથી. હા. ન ખવાય તે સારૂ. એ કાળમાં મુક્તિ હતી અને આજે નથી એ કમનસીબી ખરી પણ એ કાળમાં આરાધના બને અને આજે ન બને એવું ન કહે. આજનો યુગ નાદ ૦-૦-૦-૦ પૈસો પૈસો ! આજના યંત્રયુગ જમાનામાં માનવીનું ધ્યેય એક જ રહ્યું છે! અને એ પસે ! માનવી જાણે દિવસ-રાત એક જ જાપ જપ્યા કરતે હોય છે, પૈસે ! પૈસે ! પૈસો ! આજના યુગને જેટલે પ્રેમ પરમાત્મા ઉપર છે એથી કે ગણે વારે પ્રેમ પૈસા પર છે એની વૃત્તિ-પ્રવૃત્તિમાંથી જાણે એક ધ્વનિ ઉડી રહ્યો છે. પૈસે મારો પરમેશ્વર ને હું પૈસાને દાસ! પરમેશ્વર પર માણસને પ્રેમ નથી એમ તે ન જ કહેવાય પણ જ્યારે પરમેશ્વર અને પૈસા આ બેમાંથી એક પર પ્રેમ કરવાની વાત આવે ત્યારે મોટે ભાગ પેસા પર જ મને અભિષેક કરવાને, આ એક સત્ય છે. પૈસાને પ્રાપ્ત કરવાની વૃત્તિ માનવીમાં આજે નવી નથી જાગી ! પ્રાચીન કાળમાંય લકો પૈસા મેળવતા હતા, પણ પ્રાચીન કાળમાં પૈસાને લભ એ જોરદાર ન હતું કે જેથી નેકી નીતિ-ધર્મ ભૂલી જવાય અને પૈસે જ મુખ્ય બને! જ્યારે આજે તે પૈસે Page #216 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૫૭ જ પ્રાણ બન્યું છે. અને પ્રાણ તરીકે પ્રતિષ્ઠિત થયેલા પૈસાએ સમાજમાંથી લગભગ ન્યાય–નેકી અને ધર્મ જેવા ગુણેની હકાલપટ્ટી કરી નાખી છે. જાણે ધન અને ધર્મ વચ્ચે વેર હોય એવી હવા ઉભી થઈ છે. ન્યાય-નીતિ સંભાળીને ધનવાન ન જ થઈ શકાય આવી માન્યતા ઘણાના મનમાં ઉડે ઉડે ઘર ઘાલી ગઈ છે. આ માન્યતાઓ વેપારી સમાજની પ્રતિષ્ઠાને કંઈ ઓછી વગેવી નથી વેપારીગ્રાહક વચ્ચેના વિશ્વાસભર્યા મનમેળને એ યુગ કયાં? અને આ યુગ ક્યાં ? આ બે યુગ વચ્ચેના સમયને ગાળે કંઇ બહુ લાંબો નથી પણ આજના સમાજના સિંહાસને પ્રતિષ્ઠિત થયેલા પૈસા જાણે એ યુગની સ્મૃતિઓને ય ભૂંસી નાખવા મેદાને પડ્યો હોય એમ લાગે છે. અને એથી જ ધર્મ અને ધંધો સાવ અલગ ચીજ હોય એવું જણાય છે. ધંધામથી ધર્મ ભૂસાતે રહ્યો છે. અને ધર્મમાં છે. પગ પસાર કરી રહ્યો છે. પૈસાએ માનવીના હૈયામાં એ પગદંડો જમાવ્યું છે કે એ કોઈ સાચે પ્રેમ કરી શક્ત નથી. જ્યાં સ્વાર્થ જણાય ત્યાં જ પ્રેમ કરવાની ઈચ્છા થાય છે. પૈસાની જેવી આંધળી બલબાલા આજે છે. એવી તે હજાર વર્ષના ભૂત કાળમાં ક્યારે નહિ હોય એમ લાગે છે. પૈસા પુણ્યથી મળે છે. એ માણસ જાણે છે છતાં માણસ ' પુણ્ય કરવાનું ભુલી જાય છે. અને પાપમાં જ ર પચ્ચે રહે છે. આમ આજે ચેતરફ પૈસાની જ બેલબાલા છે. વર્તમાન કાળે પૈસાના લેભે આદર્શ જીવન જીવવાનું ભૂલાઈ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સધ યાને ધર્મનું સ્વરૂપ જવાય છે. અને આદર્શ વગરનું જીવન નાવિક વિનાની નૌકા જેવું છે. હૃદયમાં ધર્મ હશે તે નીતિ રહેશે અને નીતિ એ જ ધર્મ છે. જ્યાં ધર્મ છે. ત્યાં જ નીતિ છે. વેપારી, બાળકે અને રાજકરણ જેની પાસે નીતિ છે. પાપના ભયથી બે કરતે નથી–વેપારી કેઈને છેતરતો નથી–બાળકે માબાપ અને વડીલેને ઉપકાર ભૂલતાં નથી અને રાજ્યના સુકાનીઓથી પ્રજાની બરબાદી થતી નથી. મૂળ વાત તે ધર્મ ઉપર છે જેના હૃદયમાં ધર્મ વસેલું છે તેને વિચારે પણ સારા આવતા રહેશે. સારા વિચારે હૃદયમાં હશે તે કર્તવ્ય (કામ) પણ સારૂં થતું રહેશે. કેઈપણ કામનું માપ તે કેટલું થયું” એ ઉપરથી નહિ પણ કેવું થયું એ પરથી કાઢવું જોઈએ. તે દુનિયાની-વાહ-વાહ ખાતર કે મોટાઈ ખાતર ગમે તેવું કામ કરતાં રહેવું એ ધર્મ નથી, - સુસંસ્કાર અને કુસંસ્કાર - સુસંસ્કાર એટલે સવળી મતિ (બુદ્ધિ) અને કુ સંસ્કાર એટલે કપટી મતિ. (કુબુદ્ધિ) કાર્ય એક હેય પણ ઈચ્છા જુદી જ હશે. દાખલા તરીકે સુસંસ્કારવાળાને વિચાર આવશે કે દુમનગીરી અને વિરોધપણું નાશ થયું, જ્યારે કુસંસ્કારવાળાને વિચાર આવશે કે દુમનગીરી અને વિરોધીઓને નાશ થઈ જાય, કાર્ય એક પણ ઈચ્છામાં ફેર કેટલે ? જમીન આસમાન એટલે કે નહિ? એકના વિચાર ઉચે ચડાવે છે. જ્યારે બીજાના વિચાર નીચે પટકાવે તેવા છે. ગરજ તે બધામાં પડે છે. પણ પ્રેમથી, કેઈના બેટા દબાણથી એ Page #218 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૫૦ ગમે તેમ કહેતા હોય કે ગમે તેમ કરતે હેય તે માન્ય કરી લેવું એમ ધર્મ કહેતો નથી. કેઈનું બુરું કરવું નહિ અને કેઈનું ખરાબ ઈચ્છવું નહિએ ધર્મને ઉદ્દેશ છે. આમ તે જનાવર પાછળ પડે તેનાથી બચવા આડા અવળા થઈ જાઓ તે બચી શકાય પણ કાળા માથાને માનવી પાછળ પડી ગયો છે તેનાથી બચવા મુશ્કેલ થઈ પડશે. કાળા માથાને માનવી શું ન કરે ? એ કહેવતને ઉપયોગ પૈસા કમાવા કે અવળા માર્ગે ન કરતાં આત્માની દબાઈ ગયેલી અનંત શક્તિઓને પ્રગટ કરવા માટે કરે એ જ ઈષ્ટ છે. ધર્મ એ કઈ રસ્તે પડેલી ચીજ નથી, જીવનમાં ધર્મ એજ સારભૂત છે. છતાં આજ તે પિતાની જાતને ધર્મથી પણ વધારે માનનારા પિતાની વાહ-વાહ ખાતર કાંઈ કરવાની ભાવના વધતી જ જાય છે. આ વર્તમાન કાળના વિચારને આભારી છે. સાચું શિક્ષણ તેજ જીવનનું દર્શન કરાવે. ખાનપાન માટે જીંદગી નથી. જીંદગીને ટકાવવા માટે ખાનપાન છે. આ દેહ તે લીવ એન્ડ લાયસન્સ વાળું મકાન છે. જતી વખતે સાથે કંઈજ લઈ જવાનું નથી. તે વિચાર કરજે કે હું જીવી રહ્યો છું તે તેને માટે ? આત્મા માટે ? જે આત્મા માટે જીંદગી હેાય તે પછી આત્માને ભવાંતરમાં સારૂં મેલે તેવું કંઈ કરી લેવાની ઈચ્છા થાય છે ખરી કે નહિ ? રાત્રે જકાત ચોકને ટાળવા માટે આડે રસ્તે અથડાયેલે - ગાડીવાળે સવારે ચેકીની સામે આવી રહે છે. એવી જ રીતે દુઃખને નિવારવા માટે કરવામાં આવેલા આંધળા પ્રયાસ કમનશીબે ઘણીવાર નિષ્ફળ નીવડે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સબોધ યાને ધર્મનું સ્વરૂપ પહેલાં દૃષ્ટિ પટઃ પછી જીવન પલ્ટો :- . ધર્મ સાંભળો ય મુશ્કેલ છે; પુણ્યાઈ વિના એ. સાંભળવા ય મલતું નથી. ધર્મ સમજ એ તે વળી વધુ મુશ્કેલ છે. પુરૂષાર્થ વિના એ સમજાતું નથી. ધર્મ જીવનમાં પામ એ તે વળી એથી ય વધુ મુશ્કેલ છે; ધર્મ પામવા માટે ધર્મ સમજવું પડશે. અને ધર્મ વારંવાર સાંભળવો પડશે. જેને પાપમાં મજા નહિ; તેને પાપની સજા નહિ... 1 - પતન તેનું ઉત્થાન - ચાર કષાયની ચંડાળ ચેકડીમાં કેધ કષાય બહુ જ (બળવાન) ખતરનાક છે. ધ કષાય ઘણું વરસના તપના ફળને નાશ કરી દે છે. સાધુ ઘણે તપી હતે. ધરતે મને વૈરાગ્ય શિબના ક્રોધ શકી થયે, ચંડકાશિઓ નાગ.” ચંડકૌશિક સપને પૂર્વભવ – ( કૌશિક નામના સન્નિવેશમાં ગભદ્ર નામને બ્રાહ્મણ હતો. તે ફરેક શાસ્ત્રમાં કુશળ (વિદ્વાન ) હોશિયાર હતા. તેને ધન સિવાય કોઈ પણ વસ્તુની ઉણપ ન હતી. એક લક્ષ્મી દેવીથી અંતરાય હતો. ગંભદ્રની પત્નીનું નામ શિવભદ્રા હતું. એ જ્યારે સગર્ભા બની ત્યારે પિતાના પતિને કીધું કે હવે તે પૈસાની જરૂર પડશે એટલે કાંઈક ઉદ્યમ કરીને પૈસા મેળવે. એટલે એની જે શાન્તિ હતી તેમાં વિક્ષેપ ઉભે Page #220 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૬૨ થયો. પણ જાતે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણની જાત (માંગણુ) કહેવાય. પણ એને માંગવું તે મરવુ. ખરેખર મગજમાં બેઠેલુ હતુ. એટલે કોઈની પાસે યાચના કરીને માંગવુ' નહિ. એ વિચારતા હતા. વગર માગે ક્યાંયથી મલી જાય તો વાત જુદી છે. એટલે ગાભદ્રે પોતાની પત્નીને કીધુ કે માગવા સિવાય બીજી રીતે ધન મલે તે રસ્તા મને બતાવ. એટલે તેની પત્નીએ કહ્યુ કે “ હું આ પુત્ર ! પૂર્વ દિશામાં અસંખ્ય દેવકુલાની શ્રેણીથી અલ'કૃત થયેલી વારાણસી નામની. નગરી છે. એ વારાણસી નગરીની સમીપે ગંગા નામની એક મહા નદી વહી રહી છે. એ ગંગા નદીમાં (નાહવા) પાપ કાવા માટે દૂરના દેશેથી રાજાએ, યુવરાજ, શેઠિયાઓ, સેનાપતિઓ અને ‘દ‘ડનાયકા વગેરે મોટી સંખ્યામાં આવે છે. ’ દૂર દેશાન્તરાથી આવેલા એ માણસામાં કેટલાક પરલોકના અથી એ હોય છે. કેટલાક કીતિ તથા યશના અથી . હોય છે. કેટલાક અનોના પ્રતિકાર કરવાના એટલે કે પાપના નાશ કરવાના અથી હેાય છે. અને કેટલાકો પિતૃ કરવાના અથી ઓ હોય છે. આ અસ્થિ પણાને કારણે એ લોકો નિર'તર, મહા હેામ હવના અને પિંડદાન કરાવે છે. સુવર્ણીનું દાન દે છે. જેમના ચરણો ઉપર ધૂળ ચઢી ગઈ છે એવા બ્રાહ્મણોના સત્કાર કરે છે. આપ જો ત્યાં જશે તે ત્યાં જવા માત્રથી જ આપ પ્રાના કર્યાં વિના પણ સેનાની દક્ષિણાને પ્રાપ્ત કરી શકશે! અને અલ્પ માત્ર કાળમાં તે. સ. ૧૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર સબંધ યાને ધર્મનું સ્વરૂપ આપ પાછા પણ આવી શકશો એટલે ભદ્ર પત્નીને કહ્યું કે તું ભાતું તૈયાર કર એટલે હું જાઉં. તે વારે શિવભદ્રાએ પણ તરત જ ભાતું તૈયાર કર્યું. એટલે ગોભદ્ર પણ વારાણસીની દિશાએ ચાલવા માંડ્યું! ગોભદ્ર વારાણસીના માર્ગે ચાલી રહ્યો છે ત્યારે એક સિદ્ધપુરૂષને જોયો ત્યાં તે એ સિદ્ધપુરૂષે પોતે જ કહ્યું કે હે ભદ્ર! સુખરૂપ આવી પહએ. અત્યારે તે તું વારાણસી નગરીએ જ જવાની ઈચ્છામાં છે ને? સિદ્ધપુરૂષે જે કહ્યું એ સાંભળીને ગભદ્ર વિસ્મયપૂર્વક વિચારવા લાગે કે-અહો આણે મને શી રીતિએ ઓળખી કાઢયો ? આ પહેલાં આણે મને કદી પણ જે નથી. અત્યારે હું જે વારાણસી તરફ જઈ રહ્યો છું તે વાત તે માત્ર મારી ગૃહિણીની સાથે એકાન્તમાં જ થયેલી છે છતાં ય એ વાતને આ કેમ કરીને જાણે છે? એટલે સર્વથા આ કઈ સામાન્ય માણસ તે નથી જ માટે આજ હું દેવની જેમ સત્કાર કરું કે જેથી આનાથી જ મારા કાર્યની સિદ્ધિ થઈ જવા પામે ! આ નિર્ણય કરીને પોતાના કાર્યની સિદ્ધિની આશાને સેવતા ગભદ્ર પોતાના બન્નેય હાથ જોડીને સિદ્ધપુરૂષને કહ્યું કે આર્ય ! આપે જે કહ્યું તે બરાબર છે. આપે સાચું જ જાણ્યું છે. આપે કહ્યું તે મુજબ હું વારાણસી નગરીએ જવાને ઇચ્છું છું. સિદ્ધપુરૂષે પણ કહ્યું કે-ભદ્ર ! મારી સાથે આવ એટલે આપણે ત્યાં જ જઈએ! સિદ્ધપુરૂષના વચનને ગભદ્ર તરત જ સ્વીકારી લીધું. બન્ને સાથે થઈ ગયા અને સાથે જ ચાલવા માંડયાં. એવામાં ભેજનને સમય થયો અને Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ખંડ : ૧ લે નજદિકમાં કઈ ગામ જણાવ્યું એટલે ગભદ્ર સિદ્ધપુરૂષને કહ્યું આર્ય ! ગામમાં પધારે. હું ભેજનની સામગ્રી તૈયાર કરૂં. ભજનને સમય થઈ ગયો છે. ત્યારે સિદ્ધપુરૂષ કહ્યું કે સામા ગામમાં પેસીને કરવું છે શું? આટલી વાત કરીને બન્નેએ ચાલવા માંડ્યું. સૂર્ય બરાબર માથા ઉપર આવ્યા ત્યારે બન્ને એક ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં નાન, મુખશુદ્ધિ કરી લીધાં બાદ ગેભદ્ર દેવતાનું અનુસ્મરણ કરવા માંડ્યું અને સિદ્ધપુરૂષ સમાધિમાં બેસીને મંત્ર જાપ કરી રહ્યો છે એટલામાં મંત્રના પ્રભાવથી આકાશમાંથી રઈ ઉતરી આવી. રઈ પણ કેવી ઊંચી? ગભટ્ટે આ જોયું અને પિતાની આંખ સામે બનેલા આવા પરમ અદ્દભૂત વ્યતિકરને જોઈને એ તે વિસ્મિત થઈ ગયું. આ સિદ્ધપુરૂષ બહુ શક્તિ સમ્પન્ન છે આમ વિમિત બનીને ગોભદ્ર જોઈ રહ્યો છે ત્યાં તે સિદ્ધપુરૂષે ગભદ્રને કહ્યું કે ગભદ્ર તૈયાર થઈ જા. ભેજન કરી લે. ભદ્ર પણ જેવી આપની આજ્ઞા એમ કહીને ભજન કરવા બેસી ગયે. ગોભદ્ર ભજન કરવાને બેઠો અને સિદ્ધપુરૂષે પીરસવા માંડ્યું. ભજન કરી લઈને ગંભદ્ર પરવાર્યા એટલે વિદ્યાસિદ્ધ પિતે પણ ભજન કરવાને માટે બેઠો અને એ વખતે ગભદ્ર પણ પીરસવા વિનય પ્રયાસ કર્યો. આ રીતે બનેએ ભોજન કરી લીધું. તે પછી વિદ્યાસિદ્ધ હુંકાર કરતાની સાથે જ જે થાળ વિગેરે સહિત રસોઈ આકાશમાંથી આવી હતી તે થાળ સહિત બાકીની રસોઈ અલેપ થઈ ગઈ. ત્યારબાદ ચેડીકવાર વિશ્રાન્તિ કરીને બન્નેએ ચાલવા માંડ્યું. ચાલતે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સોધ યાને ધર્માનું સ્વરૂપ ચાલતે રાત્રિના સમય થઇ ગયા. રાત્રિના પ્રહર વ્યતિત થયે। ત્યારે એક પ્રદેશમાં પહોંચીને તેઓએ સ્થિરતા કરી. પછી તરત જ એ વિદ્યાસિદ્ધ પુરૂષ પદ્માસન લગાવીને બેસી ગયા અને ધ્યાન લગાવી દીધું. એટલામાં આકાશમાંથી શ્રેષ્ઠ કોટિનું એક વિમાન ત્યાં ઊતરી આવ્યું. એમાંથી એ સ્ત્રીએ નીકળીને વિદ્યાસિદ્ધ પુરૂષ પાસે આવી. આમાં એક: મોટી અને એક નાની છે. બન્નેય વનિતાએ વિદ્યાસિદ્ધ પુરુષની પાસે આવીને પેાતાના હાથ જોડીને ઉભી રહી. પછી મેાટીએ વિનતિ કરતાં કહ્યું કે હે મહાશય ! હવે આપ મંત્રસ્મરણ બંધ કરે। અને આ વિમાનને આપ અલંકૃત કરો. વિલાસિનીની આવી વિનંતિને સાંભળીને વિદ્યાસિદ્ધ ઊભા થયા. વિમાનમાં પેટા અને શય્યા પર જઈને બેઠો અને ગે।ભદ્રને વિમાનમાં ખેલાવ્યો. ગાભદ્ર પણ એજ વિમાનમાં થોડે દૂર જઇ ને વિદ્યાસિદ્ધ પુરૂષના માહાત્મ્યથી વિસ્મિત બન્યા થકો સૂઇ ગયા અને ઊંધી ગયા. પછી નાની યુવતીને વિદ્યાસિદ્ધ કહ્યું કે ભદ્રે ગાભદ્ર નામના આ બ્રાહ્મણની પાસે ભાર્યા ભાવને દેખાડીને તુ આત્માને પવિત્ર કર. એ યુવતીએ જવાબ દીધે કે હું એમ કરૂ છું અને એમ કહીને એ યુવતીએ ગાભદ્ર પાસે જવા ચાલવા માંડયુ.. એટલે માટી વિલાસિનીની સાથે વિદ્યાસિદ્ધ ભાગ ભગવવાની શરૂઆત કરી દીધી. જે યુવતી ગાભદ્રની પાસે આવી છે તેણે ગાભદ્રને જગાડયા અને પેાતાના મઢે જ પોતે શું કામ આવી છે તે કહ્યું. તે સાંભ ળીને ગાભદ્ર યુવતીને કહે છેકે મૃગાક્ષી ! તુ' મારી ભિગની થાય છે માટે તારે વિદ્યાસિષ્ઠે કીધું તે કરવાની કશી જરૂર Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ખંડ : ૧ લો નથી. ગંભદ્રે તેની પાસે આવેલી યુવતીને છેલ્લે છેલ્લે જે એમ કહ્યું કે ઉન્માર્ગે જતાં મારા જીવિતને જે હું ન ફધુ તે બીજા અને ચાર ચારિઓને હું કેમ અટકાવી શકું ? આ રમણી એ કોઈ સામાન્ય રમણી નથી એ જોગિણી છે અને ગોભકની ગુણ સમ્પન્નતાને જોઈને મુગ્ધ બની ગઈ છે. તેમ પિતાના ઉ ર ગોભ મેટો ઉપકાર કરી દીધું હોય? એવા પ્રકારની અસર હૈયા ઉપર થવા પામી છે. આથી જ ક્ષણભર મૌન ધારણ કર્યા બાદ આ જેગિવ ભદ્રને કહે છે. મડાશય તમે મારા સગાભાઇથી જુદા નથી. એમ માનીને હું તમને કહું તે સાંભળો. જાલંધર નામનું શ્રેષ્ઠ નગર છે. એ નગરમાં એગિણીઓ વસે છે. તેમાં હું ચંદ્રલેખા નામની ગિ છું અને વિદ્યાસિદ્ધ સમીપ હાલમાં જે રમી છે તે મારી મોટી બેન ચંદ્રકાન્તા છે. ચંદ્રલેખા જોગિણી પિતાની વાત આગળ ચલાવે તે પહેલાં જ વચ્ચે ભદ્ર બોલી ઊઠે છે કે બેન આ વિદ્યાસિદ્ધ કોણ છે ? અને એમનું નામ શું છે ? તેમને આટલા બધા પ્રભાવ શાથી છે ? અને તારી મોટી બેન કેમ એના કહ્યા મુજબ આમ કર્યા કરે છે. એ તું મને કહે, કારણ છે અને જાણવાના કુતુહલથી મારું હૃદય જ આકુલ બની ગયું છે. હવે ચંદ્રલેખા ભદ્રને કહે છે કે આ સિદ્ધપુરનું નામ ઈશાનચંદ્ર છે. કામરૂપા નામની જે ગિળી તેનાથી પરિવષ્ઠિત જે નરસિંહ નામનો એક પુરૂષ તેને આ પુત્ર છે આ ઇશાનચંદે પહેલા તે અનેક પ્રકારની વિધાઓને સાધી. અનેક પ્રકારની વિદ્યાઓને સાધવા છતાં પણ આને સંતોષ નહિ. પોતાના સઘળાંય ઇચ્છિતા સિદ્ધ થયા વિના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સબોધ યાને ધર્મનું સ્વરૂપ રહે નહિ અને એમાં ક્યાંય કશી પણ ખેલના થવા પામે નહિ એવી સિદ્ધિને મેળવવાને આપણે પ્રયત્ન આદર્યો, અને એ માટે એણે ભગવતી કાત્યાયની દેવીની પાસે એક લાખ ને આઠ બિલ્લેથી હોમ કર્યો જ્યારે આટલું કરવા માત્રથી પણ ભગવતી કાત્યાયની દેવી પરિતુષ્ટ થઈ નહિ ત્યારે આ ઈશાનચંદ્ર છરી કાઢીને પિતાના ગળાને કાપી નાખવા માંડ્યું. તેટલામાં તે દેવી કાત્યાયની ક્યાંકથી પણ એકદમ ત્યાં આવી પહોંચી. કાત્યાયની દેવીએ આવીને આ ઈશાનચંદ્રને કહ્યું કે અરે પુત્ર ! આ કેમ આદર્યું છે અને આમ બેલતે એ દેવીએ ઈશાનના હાથમાંથી છરી લઈ લીધી. દેવીએ કહ્યું કે પુત્ર ! હું તારા આ સાહસથી જ તુષ્ટ થઈ ગઈ છું. તું વર માગી લે ! ત્યારે આ ઈશાનચંદે દેવીને કહ્યું કે સ્વામિની ! તું જે ખરેખર જ તુષ્ટ થઈ હો તે તું મને પુત્ર બુદ્ધિએ જોયા કરજે ! ઈશાન આ પ્રમાણે કહેતાંની સાથે જ દેવી કાત્યાયનીએ સર્વ અભિહિતાને સિદ્ધ કરી આપનારૂં જે રક્ષાવલય તે ઈશાનચંદ્રને આપ્યું. એ રક્ષાવલયને આપીને અને એમ ઈશાનચંદ્રના વચનને સ્વીકારીને દેવી કાત્યાયની અદશ્ય થઈ ગઈ. ઈશાનચંદ્રને આ પુરૂષાર્થ તે ભેગ પ્રધાન છે. સાચા પુરૂષને ઘાતક, એ આ પુરુષાર્થ છે. મહા અનર્થનો ઉત્પાદક અવે આ પુરૂષાર્થ છે. એટલે વખાણવા જેવો આ પુરૂષાર્થ નથી. આવાં પણ કેટલાક દેવ દેવીઓ હોય છે કે જે એમની ઉપાસના કરનારના સાહસને જોઈને ઉપાસના કરનારના ઉપર એ તુષ્ટ થઈ જાય છે. આવા દેવીદેવીઓ અનાચારમાં સહાયક બનીને બીજાઓનું બગાડવા Page #226 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૬૭ સાથે પાતાનું પણ બગાડે છે. પણ આમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. જ્યારે શકિત ને સામગ્રી મળી હોય ત્યારે જીવમાં જો અજ્ઞાનનું અને મિથ્યાત્વનુ જોર હાય તા એથી કાયાનું પણ જોર હોય જ અને તેા એ શક્તિ અને એ સામગ્રીની ખુમારીમાં જીવા પોતાનું અને સાથે બીજા નેકોનુ પણ અહિત સાધ્યા વિના રહેતા નથી. જ્યારે પુણ્ય બાંધેલુ ત્યારે પાપ પણ એવું બાંધેલું કે એ પુણ્યાદયના સમયે જીવ ભયંકરમાં ભયંકર કોટિનાં આચરણને પણ આચરે અને અંતે દુર્ગતિમાં ભમવાને રવાના થઈ જાવ એવું પુણ્ય પાપના બંધવાળુ પુણ્ય) દેવી કાત્યાયનીએ આ ઇશાનચંદ્રના વચનને સ્વીકારી લેતાં સ ઈ ચ્છિત અર્થાને કરનારૂ એક રક્ષાવલય ઇશાનચદ્રને મલી જવાથી ઇશાનચંદ્ર એમ જ માનવા લાગ્યા કે હવે મને તે ત્રણેય લોકનું રાજ્ય મલી ગયું ? પેાતાને ત્રણેય લોકનું રાજ્ય મળી ગયુ` છે. એમ માનતા અને રક્ષાવલય ધારણ કરતા આ ઇશાનચંદ્ર પછી તે ગર્વ પૂર્વક અખલિત ગમનવાળા અન્યા થકા સત્ર ભમવા માંડ્યા ! આઈશાનચંદ્ર અન્તઃપુરામાં વસે છે અને કુન એવી કાન્તાઓને ભોગવે છે. વળી પેાતાની શ્રેષ્ઠ મત્ર શક્તિના બળથી આ ઇશાનચંદ્ર દૂર રહેલી વસ્તુને પણ પાતાના પાસે આકષી આણે છે. આમ જ્યારથી દેવી કાત્યાયનીએ ઈશાનચંદ્રના હાથે રક્ષાવલય બાંધ્યું છે ત્યારથી ‘આ ઈશાનચંદ્ર પોતાના મનાવ છતને મેળવે છે. આ જોગિણીએ ઇશાનચદ્રની ઇચ્છાને તાબે થાય છે. અને જ્યારે જ્યારે વિદ્યાસિદ્ધ પુરૂષ જે કાંઈ જે પ્રકારે કરવાનું કહે ત્યારે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સદખાધ યાને ધર્માનું સ્વરૂપ તે કાંઈ તે પ્રકારે આ જોગણીઓ કરે છે ખરી; પત્તુ એમના હૈયામાં તે વિદ્યાસિદ્ધ પુરૂષ પ્રત્યે ભારોભાર રોષ છે. કારણ કે આ જોગિણીએના હૈયામાં શીલનો પ્રેમ છે. વિદ્યાસિદ્ધ પુરૂષ જ્યાં ત્યાં ભમરા અની ભટકે અને કુલીન કાન્તાઓના શીલને લૂટે એ આ લોકોને રૂચતુ નથી. એટલુ જ નહુિ પણ પેાતાને વિદ્યાસિદ્ધની આજ્ઞાને આધીન રહીને વિષય સેવન કરવું પડે છે. એ ય આ લોકોને રૂચતું નથી. આ રીતિએ સમસ્ત પૃથ્વી તળ ઉપર મન ચાહે ત્યાં ફર્યા કરતા, આ ઈશાનચંદ્ર અન્યથા કોઈ એક સમયે જાલ ધર નગરમાં આવી પહોંચ્યા, કે જે જાલંધર નગર રમાએથી રમણીય છે. જાલ ધર નગરમાં આવી પહેાંચેલા આ ઇશાનચંદ્રે ચંદ્રકાન્તા નામની મારી મેોટી બેનને જોઈ. મારી બેનને જોતાંની સાથે મારી બેનના શ્રેષ્ઠ રૂપને તથા તેણીના યોવન શરીરને જોઈ ને આ ઇશાનચંદ્ર રજિત થઈ ગયા ત્યારથી આર’ભીને મારી બેનની સાથે બળાત્કારથી પ્રસંગ કરવા લાગ્યો છે. ચંદ્રકાન્તા પણ પેાતાને પેાતાના શીલથી ભ્રષ્ટ કરનાર ઈશાનચંદ્રની આજ્ઞાને લેાપવાની તાકાત ન: હતી. આ વિદ્ય સિદ્ધ પુરૂષ બળાત્કારથી મારી મેાટી બેન ચંદ્રકાન્તાની સાથે વિષય પ્રસંગ કરે છે. આ ઈશાનચંદ્ર કેટલાક દિવસો સુધી તેા જાલધર નગરમાં રહ્યો અને જાલંધર નગરમાં જ્યાં સુધી આ રહ્યો ત્યાં સુધી આણે સ્વદપણે વિવિધ ચિ ક્રીડાએ કર્યાં કરી. પણ તે પછીથી અસ્થિર મનનેા પ્રસાર જેના છે એવા આ ઈશાનચંદ્ર અજાણપણેજ જાલ ંધર નગરથી ; Page #228 -------------------------------------------------------------------------- ________________ બંડ : ૧ લે, ૧૬૯ નીકળી ગયું. ત્યારબાદ આણે આટલા કાળ સુધી કયાંક પણ પરિભ્રમણ કર્યા કર્યું. આ વખતે તે એવું બન્યું છે કે હું અને મારી બેન પણ દિવ્ય વિમાન ઊપર આરૂઢ થઈને શ્રીપર્વત તરફ જવાને માટે જેવી ઘરમાંથી નીકલી કે તરત જ બળ છે ઘણું જેને એવા આ ઇશાનચંદ્ર પિતાની આકૃષ્ટિ શક્તિ વડે કરીને અહીં આકય આણી, આમ અહિં આવી ગયા પછીથી તે આ જેમ કરવાનું કહે તેમ અમે કરીએ છીએ. સાચી વાત છે કે બળવાન એવા ચેરના બોજને કાંઠે વહેવું પડે છે ! ચન્દ્રલેખાના મુખેથી કહેવાએલી આટલી હકીકતને સાંભળીને ગંભદ્ર વિચારવા લાગે કે અહો રાક્ષસના પણ રાક્ષસે પ્રતિશત્રુઓ હોય છે ખરા–વાત એ છે કે ચન્દ્રલેખા તેની મોટી બેન ચંદ્રકાન્તાની સાથે દિવ્ય વિમાનમાં આરૂઢ થઈને શ્રી પર્વત પ્રત્યે જવાને જે નીકળી હતી તેનું કારણ એ હતું કે તેમને સ્વયં પ્રભા નામની મહાવિદ્યાને સાધવી હતી. એ મહા વિધાની સાધનાના વિધિને પણ તેમણે આરંભ કરી દીધો હતું. તેમાં બ્રહ્મચર્યનું પાલન આવશ્યક હતું અને હવે તે માત્ર સાત રાત્રિઓ સુધી જ બ્રહ્મચર્યને ભંગ થાય નહિ. તાએ મહાવિદ્યા સધાય તેમ હતું અને એ મહાવિદ્યા સધાયેથી આ લાકોને ચિતિત અર્થની પ્રાપ્તિ થઈ જતી હતી. વિદ્યાસિદ્ધપુરૂપે આજે ચંદ્રકાંતાના બ્રહ્મચર્યને ભંગ તે કરી દીધો હતો એટલે ચન્દ્રકાન્તાએ આરંભેલી સાધના તે ગઈ જ હતી પરંતુ ગોભદ્ર ચન્દ્રલેખાના બ્રહ્મચર્યને ભંગ કર્યો નહિ એટલા માત્રથી સ્વયંપ્રભા નામની મહાવિદ્યાને સાધવાને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧eo સધ યાને ધર્મનું સ્વરૂપ ચન્દ્રલેખાને વિધિ પરિપૂર્ણ રહેવા પામ્યું હતું. ચન્દ્રલેખાએ ગોભદ્રને કહ્યું કે અહો મહાશય ! હવે મારે તમને એટલું જ કહેવાનું છે કે જે વિદ્યાસિદ્ધ આ પ્રસ્તાવમાં મારી બેન બેનને ચંદ્રકાન્તાના બ્રહ્મચર્યને ભંગ કર્યો હતો નહિ, તે મારી, બેનને સ્વયંપ્રભા નામની મહાવિદ્યા સધાઈ જવા પામી હેત ! પરંતુ તમે મારા શીલનું ખંડન કર્યું નહિ એથી એ મહાવિદ્યાની જે વિધિ તે અદાપિ પરિપૂર્ણ વતે છે અને માત્ર સાત રાત્રિઓમાં તે મને મારા વાંછિતાર્થની સુંદર પ્રાપ્તિ થઈ જશે. ચન્દ્રલેખાએ બે હાથ જોડીને ગભદ્રને પ્રેમપૂર્વક એમ કહ્યું કે આપના પ્રત્યેની ભક્તિથી પરવશ બનેલું મારું મન આપને કાંઈક વિનંતિ કરવાને ઈચ્છી રહ્યું છે ત્યારે તરત જ ગભદ્ર એના ઉત્તરમાં તેને કહ્યું કે ભદ્ર ! શા માટે તુ આમ સંભને વહી રહી છે ! તારા મનમાં મને જે કાંઈ પણ કહેવાની ઈચ્છા હોય તે તું મને તારા મનમાં કશી જ શંકા રાખ્યા વિના કહે ! હવે તે ભદ્ર પણ સમજી ગયેલ છે કે આ કઈ અનુચિત વિનંતિ કરવાની જ નથી. ચંદ્રલેખાએ ગભદ્રને વિનંતિ સાથે કહ્યું કે હવે આપ અમારે આંગણે અવશ્ય પધારશો. હવે અત્યારે તે આ બને છૂટા પડવાની તૈયારીમાં છે. હવે રાત્રિના અંત ભાગમાં અરૂણોદય થએલે જોઈને વિદ્યાસિદ્ધ ગંભદ્રને બૂમ મારી અને કહ્યું કે, રાત્રિ ઘણા પ્રભાતવાળી થઈ ગઈ છે માટે તું તૈયાર થઈ જા એટલે આપણે ચાલવા માંડીએ. ગંભદ્રે તરત જ કહ્યું કે આ હુ તે તૈયાર જ છું. આટલી વાત થતાં ચન્દ્રલેખા પણ ગભદ્રની પાસેથી વિદાય માંગીને Page #230 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૭૧ પિતાની બેન ચન્દ્રકાન્તા પાસે ગઈ. ચન્દ્રલેખા ચન્દ્રકાન્તાની પાસે આવી પહોંચી એટલે વિદ્યાસિદ્ધ પુરૂષે પણ બન્નેયને તેમના વિમાન સહિત ત્યાંથી રવાના કરી દીધી અને તે પછીથી વિદ્યાસિદ્ધ પતે ચાલવા માંડ્યું. તેની પૂઠે પૂંઠે બકે ચાલવા માંડ્યું. રસ્તામાં વિદ્યાસિદ્ધ ગંભદ્રને પૂછયું કે ભદ્ર! રાત્રિએ મેં તારી સમીપે એક તરૂણને એકલી હતી તો તેણીએ તારી કાંઈ સેવા શુશ્રુષા કરી કે નહિ ! વિદ્યાસિદ્ધના આ પ્રશ્નને ગભદ્ર ટુકામાં જવાબ આપ્યો કે આર્ય ! આપે મોકલેલી તરૂણીએ મારી પાસે આવીને મારી ઘણી જ સેવા શુશ્રષા કરી, આવું કહ્યા પછી તરત જ પાકે એમ પણ કહ્યું કે મેં કેવલ વારાણસી તીર્થના દાનને અર્થે અબ્રહ્મને નિયમ કરેલો છે; ગંભદ્રના કથનને અભિળતાની સાથે જ વિદ્યાસિદ્ધ કહ્યું કે ભદ્ર ! મારે પણ એક નિયમ છે કે વારાણસી તીર્થના દર્શને પગે કરીને જ જ પરંતુ બ્રહચર્યનું પાલન કરવા રૂપ નિયમ મારે નથી, તારા અભિપ્રાયને જે હું જાણતા હોત તે હું પણ બ્રહ્મચર્યનું પાલન કરત. કારણ કે, બ્રહ્મચર્યનું પાલન કરવાથી તીર્થનું જે દર્શન તે સફળ થાય છે. કહે કે એટલા બધા અનાચારને સેનાર એવા પણ વિદ્યાસિદ્ધમાં સરળતા કેટલી બધી છે? આવા અને જે સુયોગ મળી જાય તે આવા છે સાને પામી શકે. બહુ સહેલાઈથી આમ ચાલતે ચાલતે તે બંને એ જ કેમે કરીને કેટલાક દિવસને અંતે વારાણસીએ પહોંચી ગયા. વારાણસીએ પહોંચી જતાની સાથે જ એ બંનેએ મુખશુદ્ધિ કરી લીધી. પિતાના હાથ-પગ ધોઈને. Page #231 -------------------------------------------------------------------------- ________________ "૧૭૨ સધ યાને ધર્મનું સ્વરૂપ બંનેય જણ સુરમંદિરેએ ગયા. ત્યાં કંદ-મુકુંદ અને રૂદ્ર આદિ દેવતાઓને દીઠા અને એ દેવતાઓની તેમણે પૂજા કરી. આ રીતિએ અત્યાત્ય મંદિરનું અવલોકન કરતે કરતે જ્યાં સધ્યા સમય થવા પામ્યો એટલે વિદ્યાસિદ્ધ ગંભદ્રને કહ્યું કે ભદ્ર! આપણે ગંગા કિનારે જઈએ અને -ત્યાં જઈ ગંગા નદીમાં સ્નાન કરીને આપણે આપણા આત્માને પાપ રહિત બનાવીએ. ગેમ તરત જ સમ્મતિ દર્શાવી, વિદ્યાસિદ્ધ અને ગભદ્ર બન્ને જણા સંગા કિનારે આવી પહોંચ્યાં. ગંગા તટે આવી પહોચ્યાં પછીથી તરત જ વિવાસિદ્ધ પુરૂષે ગંગા નદીના જળમાં પેસવાની તૈયારી કરવા માંડી. એ વખતે આવી પડનારી આફતની કલ્પના કર્યા વિના અને વસ્તુના પરમાર્થનો વિચાર કર્યા વિના જ, વિદ્યાસિદ્ધ પુરૂ : અતિ રભ પણાથી પિતાના હાથે દેવી કાત્યાયનીએ જે રક્ષાવલય ' બાંધેલું હતું તે દિવ્ય રક્ષાવલયને ઉતારીને ગભદ્રને સંપ્યું, અને ગેભદ્રને તેણે કહ્યું કે હું અહીં ભાગીરથીના જળની મધ્યે એક મુહૂર્ત માત્ર પ્રાણાયામ કરૂ છું. તે હું પ્રાણાયામ કરી લઉં ત્યાં સુધીને માટે તું આ રક્ષાવલયને બરાબર જાળવજે. ભટ્ટે કહ્યું કે ભલે એમ કરીશ અને એમ કહીને ગભદ્ર રક્ષાવલયને લઈને બેઠો એટલે વિદ્યાસિદ્ધ પુરૂષ પણ ગંગાના પાણીની મધ્યે પેઠો. ગંગાના પાણીમાં વિદ્યાસિદ્ધ પુરૂષ એટલે ઊંડે પેઠે કે-આ ચર્મચક્ષુઓથી જેનાર કેઈથી પણ એને દેખી શકાય નહિ. આ દિવ્ય રક્ષાવલય એ શું ચીજ છે અને આનો પ્રભાવ કેટલે મેટો છે. એ તે હવે ભદ્રથી અજાણ્યું નથી ! આવી Page #232 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૭૩ ચીજ હાથમાં આવ્યા પછી ભાગી છુટવું હોય તે કે અટકાવી શકે તેમ નથી. સર્વ સમીહિતને સાધી આપનારૂં આ રક્ષાવલય છે. એટલે જ્યાં સુધી મારી પાસે આ રક્ષાવલય છે ત્યાં સુધી તે ખૂદ વિદ્યાસિદ્ધ પણ મારી પૂંઠે પડી ને ય મારૂ કયું શું કરી શકવાનો હતો ? આ વિચાર આવવાને અવકાશ છે ને ? પણ ગભદ્રને આવો કોઈ વિચાર આવતા નથી. એમાં ગંભદ્રનો કોઈ ગુણ કારણ રૂપ છે એમ તમને લાગે છે? આવી તક જે આપણને મળી ગઈ હોય તે આપણું મન કેવું બને? એ દૃષ્ટિએ તમે આ વાત વિચારી જુઓ ! વિદ્યાસિદ્ધ પુરૂષને ગંગાના પાણીમાં ઉતર્યા ને એક મુર્ત જેટલો વખત થઈ ગયો ત્યાં સુધી તે ગભદ્ર નિશ્ચિત્ત પણે ત્યાં ને ત્યાં બેસી રહ્યો પરન્તુ એક મુહૂર્ત જેટલો સમય વીતી જવા છતાં પણ જ્યારે વિદ્યાસિદ્ધ પુરૂષ દેખાય નહિ ત્યારે ભદ્રનું મન શક્તિ બનવા માંડ્યું. આથી સંભ્રાન્તભરી આંખે તે અહીં તહીં એમ બધે ય જેવા લાગે. એટલામાં તે સૂર્યને અસ્ત થવાની તૈયારી થઈ ગઈ. આ જોઈને ગંભદ્રને થયું કે રાત પડી જાય અને અધિકાર પ્રસરી જાય તે પહેલા પહેલા જ મારે. આ નદીમાં વિદ્યાસિદ્ધ પુરૂષની શોધ કરાવી લેવી જોઈએ. આથી તરત જ ગભદ્ર નદીના તરવૈયાઓને વિનંતિ કરતાં કહ્યું કે ભદ્રો ! અત્યન્ત રૂપવાળે એ એક શ્રેષ્ઠ પુરૂષ આ ગંગા તીર્થમાં પડે છે. પછી મગર વગેરે દુષ્ટ સત્વેએ તેને ફાડી ખાધે છે કે પછી વિષમ એવા કાદવમાં તે લપેટાઈ ગયો છે. એ જે બન્યું હોય તે ખરૂં. એ શ્રેષ્ઠ પુરૂષના Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સોધ યાને ધર્મનું સ્વરૂપ વિરહથી વ્યાકુલ બની ગયેલા મારા જીવિત ઉપર અનુકંપા કરીને તમે આ નદીમાં પેસે અને તે મહાભાગને બહાર કાઢી લાવો, ગભદ્ર આ પ્રમાણે કહી રહ્યો એટલે કરૂણાથી પરવશ કરાયેલા હૈયાએ કરીને બધા જ તારકે દોડતા દોડતા જઈને ગંગા નદીમાં પેઠા અને સઘળાય જળ પ્રવાહનું અવગાહન કરવા માંડયું. પિતાના બધા ઉત્સાહથી પોતાની ભુજાઓને બધે પ્રસારીને તેઓએ તે તે સ્થાનોએ છેક તળિયા સુધી પાણીને આબેટી જોયું. પરંતુ ક્યાંય પણે તેમને વિદ્યાપુરૂષનો પત્તો લાગે નહિ. એટલે એ તારક પાણીની બહાર નીકળી આવ્યા અને ગંભદ્રને વિદ્યાસિદ્ધ પુરૂષનો પત્તો નહિ લાગવાની હકીકત જણાવી. આ હકીકત સાંભળતાં ગોભદ્રને જાણે કે કેઈએ તેને ગાઢ સુગરથી અભિત કર્યો હોય એવી પીડા થઈ, દુસહ એવા શેકના આવેગથી ગેભદ્ર વિહૂવલ શરીરવાળ બની ગયે. શેકને લઈને આવા આવા વિચારો કરતાં ગોભદ્રને શેકને આવેગ તે વધી જવા પામ્યો. વિદ્યાસિદ્ધને પત્તો નહિ લાગવાથી બેભદ્ર એટલે બધે હતાશ થઈ ગયા છે અને શેકાકુળ બની ગયો છે કે એને હવે મરણ એજ શરણ છે એમ લાગે છે. આવા પ્રકારના વિચાર કરીને ગભદ્ર મુક્તકંઠે રડવા લાગે. પિકે પિકે રડતે ગભદ્ર ઘણો વિલાપ કરતે કરતે બેલી રહ્યો છે. આ વિદ્યાસિદ્ધ પુરૂષના વિરહરૂપી જે અગ્નિ મારા અંતરમાં ભભૂકી રહ્યો છે તેને શાંત કરવાને એક માત્ર ઊપાય એજ છે કે મારે Page #234 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૭૫ પણ આ જ ગંગા નદીમાં પડતું મુકવું. અને ડુબી મરવું. આમ નિર્ણય કરીને ગંભદ્ર પિતાના વસ્ત્રને પિતાના શરીરે મજબૂતપણે બાંધી લીધું. પછી ગંગાનદીની સન્મુખ ઉભા રહીને અને પોતાના બન્નેય હાથને જોડીને ગોભદ્ર ગંગા જીને ઉદ્દેશીને પિતાની ધારણાને અનુસરતી વિનંતિ કરવા માંડી, હે દેવી, સુરસરિતે ! મારા પરમ બાન્ધવ વિદ્યાસિદ્ધને તજ અપહેરી લીધા છે. એ કારણે તેને અનુસરવાની ઇચ્છાવાળે છે પણ હવે તારા પાણીમાં પડતું મુકું છું; કારણ કે અગ્નિથી દાઝેલાઓને માટે અગ્નિ એ જ ઔષધ છે એ વૃદ્ધવાદ છે. ગભદ્ર તે ગંગા નદીને જે કહેવાનું હતું તે કહી દીધું, અને તે પછી જે તે ગંગાના ઊંચા કાંઠા ઉપરથી પાપાત કરવાને જાય છે. ત્યાં જ નજદીકમાં રહેલા કોઈ એક નાસ્તિકવાદીએ ગભદ્રને પકડી લીધો. ગભદ્રને પકડીને પેલો નાસ્તિકવાદી પૂછે છે કે અરે ભેળા ! શું છે? કે તું અહીં પડતું મૂકે છે. પેલાએ પૂછ્યું એટલે ગભદ્ર જવાબ દેવાને છે. ગોભદ્ર જીવતે રહી જવાને હતો એટલે અવસરે આવું બની આવ્યું. હવે ગેભદ્ર પોતે પિતાના ગામથી વારાણસી આવવાને નીકળે ત્યાંથી માંડીને જેટલી હકીકત બની હતી તે બધી પેલાને કહી સંભળાવી. બાદ ગોભદ્રે કહ્યું કે એ વિદ્યાસિદ્ધ પુરૂષનું દર્શન કરવાની ઈચ્છાથી જ હું અહીં પડતું મૂકવાને તૈયાર થઈ ગયો છું. આના જવાબમાં પેલા નાસ્તિકવાદીએ જે કહ્યું તેમાં સમજવા જેવું છે. નાસ્તિક Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સદ્ગુાધ યાને ધર્માનું સ્વરૂપ. વાદી જના ધર્મમાં જ માનતા નથી છતાં પણ નાસ્તિકવાદી ગાભદ્રને પહેલું તો એ કહે છે કે મૂઢ ! આ નદીમાં પડવાથી પ્રિયને સમાગમ થઈ જાય છે. અથવા તે વ્યાધિ આના વિગમ થઇ જાય છે. અથવા તે પાપના નાશ થઈ જાય છે આવુ' વળી તને કોણે કહ્યુ' ? ઘણા મિથ્યાદષ્ટિ એવું માને છે કે ગંગાનદીમાં સ્નાન કરવાથી પાપી છૂટી જાય છે. ગમે તેવા પાપ કર્યાં હોય, પણ ગંગા નદીમાં ન્હાયા એટલે ખલાસ ! બધા પાપો ધોવાઇ જાય છે. વળી કેટલાક મિથ્યાદષ્ટિએ એવુ માને છે કે ગગાનદીમાં નાહી લેવાથી વ્યાધિએ નાબૂદ થઇ જાય છે, જ્યારે કેટલાક એવું માને છે કે મૃત્યુ પામેલા આપણા પ્રિયજનને જે આપણે મળવુ હાય, તેની પાસે જવું હોય તે! આપણે આ ગગા નદીમાં પડતું મૂકવુ. આવી આવી માન્યતાઓને લઇને ગંગાનદીમાં સ્નાન કરવા માટે કોણ આવે ! માટે ભાગે તે પાપી અથવા રંગી અથવા પ્રિયના વિરહને સહવાને અસમર્થ બનેલા. આપણામાંના તા કોઈ જ આવી તદ્દન અજ્ઞાનપૂર્ણ માન્યતા નહિ ધરાવતા હોય. એટલે આ વિષયમાં વધુ કાંઈ કહેવાની જરૂર નથી. નાસ્તિકવાદીએ ગાભદ્રને કહે છે. આ નદીમાં જન્મીને માછલીઓએ કર્યુ. ઇચ્છિત પ્રાપ્ત કર્યુ? માટે તું વિષાદને મૂકી દે. મરણના અભિલાષને તજી દે અને તારે જે કરણીય. છે તે તું કર, તે જેવા કહ્યો તેવા માણસ તેા યમના માઢામાં પેઠો થકો મરે નહિ. હવે જો કદાચ માણસ મર્યાં હોય તે તેનું મુડદું પાણી ઉપર પોતાની મેળે જ આવી જાય ! પણ મુડદુ પાણી ઉપર આવ્યું નથી એટલે નક્કી થાય છે કે—એ માં તા નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૭૩ જ ! આથી તું વ્યાકુળપણને તજી દે અને વિલાપને પણ તજી દે. નાતિકવાદી જ્યાં આટલું કહી રહ્યો એટલામાં તે બન્યું એવું કે ત્યાં ગધડસ્તિને હર્ષારવ સંભળાયે. મંગળવાઘ વાગતું સાંભળવામાં આવ્યું. આવા પ્રકારને અવાજ અચાનક સાંભળવામાં અવતાં નાતિવાદીએ ગોભદ્રને કહ્યું કે આવા પ્રકારના નિમિત્તોથી. સુચિત થાય છે કે એ વિદ્યાસિદ્ધ હજી પણ જીવે છે. એના. જવાબમાં ગભ કહ્યું તારા વચન સામર્થ્યથી એમ થાઓ ! શો પોતાના મનમાં નક્કી કરી લીધું કે, હવે આમ મરવું તે નહિ જ ! આ વિચાર કરીને ગંગાનદીના કિનારેથી નીકળીને લંદર નગર તરફ ચાલવા માંડ્યું. ગભદ્રને પિતાના ઘરનો વિચાર તે લગભગ વિસારે જ પડી ગયેલે. લાગે છે ને ? ગભદ્રના મનમાં જે પિતાના ઘરનો વિચાર પ્રધાનતા ભગવતે હોત તો શું કરત? પોતે એકલો પડી ગયો એટલે વારાણસીમાંથી જે કાંઈ મળી જાત તે લઈને પોતાને ઘરે જ પહોંચી જાત ને ! ગોભદ્રને પિતાનું ઘર ધીરાઈ ગયું અને જાલંધર નગર જવાનું મન થયું તેમાં પણ વિદ્યાસિદ્ધની પુણ્યાઇ કહેવાય. વિદ્યાસિદ્ધ મુશ્કેલીમાં છે તથા ગોદિના જવા પછી રક્ષાવલયના પ્રતાપે મુશ્કેલી નીકળી જશે ગભદ્ર, જાલંધર નગરની દિશાએ વેગવાળી ગતિએ ચાલી રહ્યો છે. ચાલતે ચાલતે મધ્યાનને સમય થયે એટલે ભૂખ તે લાગે ને! ગભદ્ર વિચારે છે કે મહાપ્રભાવવાળું આ રક્ષાવલય પણ તેનું તે જ છે સ, ૧૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ "૧૭૮ સબોધ યાને ધર્મનું સ્વરૂપ અને સમય પણ તેને તે જ છે પણ એની વિધિ હું જાણતો ન હોવાને કારણે રક્ષાવલય મારી પાસે હોય તે શું અને ન હોય તે શું? આ રીતિએ ચિત્તમાં વિચાર કરતો કરતો ગભદ્ર જાલંધર નગર પહોંચી જઈને, ગભદ્ર ચંદ્રકાન્તાના ઘરની શોધ કરવા માંડી. જાલંધર નગરના રહશેને પૂછતે પૂછતે ગેભદ્ર ચંદ્રકાન્તાના ઘરે પહોંચી પણ ગયે પરંતુ ચંદ્રકાન્તાના ઘરને ગંભદ્ર શુન્ય પ્રાય ભાળ્યું આથી ગભ ગૃહરક્ષિકાને પૂછયું. અહીં કોઈ કેમ દેખાતું નથી? ગૃહરક્ષિકા બહેરી હતી. તેણે કાંઈ સાંભળ્યું નહિ, પણ કાને હાથ દીધા એટલે ભદ્ર પણ સમજી ગયો કે આ બહેરી છે. આથી ગભદ્ર મોટા અવાજે બોલ્યો. ભદ્ર મેટા અવાજે બે એનું પરિણામ એ આવ્યું કે તેના શબ્દને પાસેના ઘરમાં રહેલા ઈશાનચંદ્ર નામના વિદ્યાસિદ્ધિ સાંભળે. વિદ્યાસિદ્ધ અહિં આવ્યું નથી પણ અહીં તેને પકડી લાવવામાં આવ્યા છે. આ અવાજ ગંભદ્રને છે જ એ નકકી કરીને વિદ્યાસિદ્ધ પુરૂષ સામે અવાજ આપ્યો કે-ગભદ્ર તું આ તરફ આવ. હું અહીં રહું છું. વિદ્યાસિદ્ધ પુરૂષનું આ વચન કાને પડતાંની સાથે જ ગોભદ્ર એકદમ સુબ્રમમાં પડી ગ. શંકામાં પડી ગયેલ ગેભદ્ર જે તરફથી વિદ્યાસિદ્ધને અવાજ આવ્યો તે તરફ ડુંક ચાલ્યું ત્યાં તે તેણે વિદ્યાસિદ્ધને છે. એ વખતે વિદ્યાસિદ્ધ કેવી હાલતમાં હતું? એના શરીરને અનેક દોરડાથી એટલું બધું કસીને બાંધી દેવામાં આવેલું હતું કે એના પગ પ્રસારવાને પણ એ શક્તિમાન નીવડે નહી. ઈશાનચન્દ્ર વિદ્યાસિદ્ધને બંધનગ્રસ્ત જોઈને ગોભદ્ર એવી ભયભરી વિચાર પરાંપરામાં પડી ગયે. અને Page #238 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૧ લા ૧૭૯ મરણના ભયથી તેનું શરીર કંપી રહ્યું હતું. ગભદ્રની આ ભયપૂર્ણ મનોદશાને વિદ્યાસિદ્ધ પારખી લીધી. અને કહ્યું કે શભદ્ર ભદ્ર ! તું વિશ્વમ શા માટે કરે છે? તને ભય જેવું કોઈ જ અહીં નથી. જે રક્ષાવલય મેં તને આપ્યું હતું તે રક્ષાવલય તું મારા બાહમૂળમાં બાંધી દે. ગોભદ્ર પણ જેવી આપની આજ્ઞા. એમ કહીને પિતાની પાસે રક્ષાવલય હતું તે વિદ્યાસિદ્ધ પુરૂષના બાહુએ બાંધી દીધું. વિદ્યાસિદ્ધના બાહએ રક્ષાવલય બંધાતાની સાથે જ તેના શરીર ઉપર જ બને બંધાએલા હતાં તે સર્વબન્ધનો તડ તડ કરતાં તૂટી ગયા. એથી વિદ્યાસિદ્ધનું શરીર તે પુન: પહેલાંની જેમ કુર્તિવાળું બની ગયું. હવે ગોભદ્ર વિદ્યાસિદ્ધને પૂછે છે કે આર્ય ! આ બધુ શું બની જવા પામ્યું ? કયાં નઢીમાં નહાવાને પડવું અને ક્યાં અહીં આવી પહોચવું ! તેના જવાબમાં વિદ્યાસિદ્ધ ગોભદ્રને કહે છે કે આપણે છાંગા નદીને કાંઠે પહોંચ્યા ત્યારે આ રક્ષાવલયને મેં તને સુપ્રત કર્યું ! આમ આ રક્ષાવલય હાથેથી કાઢીને હું ગંગા જળમાં પેઠે તેનું જ ફળ છે. આ રક્ષાવલયના બળે અત્યાર સુધીમાં કુકર્મોને આચરવા દ્વારા પોતે પોતાના કેવા સમર્થ દુમિનેને પેદા કર્યા છે. મેં મારી સ્વેચ્છાચારી વૃત્તિને આધીન બનીને મહા સ્વચ્છન્દને આચર્યો. અને સમર્થ દુશમન પેદા કર્યા હતાં. ગંગાનદીના જલમાં પ્રવેશ કરીને જેટલામાં - હું ત્યાં મુહૂર્ત માત્ર પ્રાણાયામ કરીને રહ્યો એટલામાં અચાનક મારું શરીર અત્યંત નિર્બળપણને પામ્યાનું જાણી લઈને આ ઘરની સ્વામિની કે જે ચન્દ્રલેખા નામની જોગણી, તેણીએ મારા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સાધુ યાને ધર્મનું સ્વરૂપ પ્રત્યેના પૂર્વના વેરનાં બંધને લઈને મને ઉપાડી લીધો અને મને અહીં લઈ આવીને એ જેગિણીએ મને બેડીઓથી સખ્ત રીતિએ કરી લીધો. ગભદ્ર ચન્દ્રલેખાને તે સારી રીતિએ પિછાન હતું, ચંદ્રલેખાને માં જણી બેન તરીકે અને ચંદ્રલેખાએ તે માં જગ્યા ભાઈ તરીકે સ્વીકારી લીધું હતું. ગભદ્ર વિદ્યાસિદ્ધને પૂછયું. આર્ય ! આ ચંદ્રલેખાની સાથે આપને વળી કયા કારણે વેર બંધ થયો છે. ભદ્રના આવા પ્રશ્નના જવાબમાં વિદ્યાસિદ્ધ કહે છે કે ચન્દ્રકાન્તા નામની આની જે મોટી બેન છે તે વખતે વિમાનમાં આરુઢ થઈને આવી હતી ત્યારે તેણીની સાથે મેં બળાત્કારે વિષયભોગ કર્યો હતો. ચંદ્રલેખાના વેરાનુબંધના કારણને ગંભ જાણી લીધું. એ ઉપરથી ગોભદ્રને લાગ્યું કે હાલ આ વાત લંબાવવા જેવી નથી. બંધનગ્રહમાંથી છુટા થવાનું નિમિત્ત ગંભદ્રા છે. જે આ વખતે ગભદ્ર ન આવત તે વિદ્યાસિદ્ધની સ્થિતિ ભયંકર થઈ જવાની હતી. એટલે વિદ્યાસિદ્ધને ગેભદ્ર માટે માન થયું. જેના કારણે તેણે કીધું કે તને જે પ્રિય હોય તે તું મારી પાસેથી માંગી લે ! પરન્તુ ગભદ્ર કાંઈ માંગ્યું નહીં. ભદ્ર કાંઈપણ નહીં માંગતા મિત્ર મા સંબંધી જ વાત કરી એટલે વિદ્યાસિદ્ધ કહે છે કે આ કથાએ કરીને સર્યું. ! તું યથેચ્છ વરને માગી. લે. વિદ્યાસિદ્ધ આટલે આગ્રહ કર્યો ત્યારે પણ ગભદ્ર એજ કહે છે કે આપની માટી કૃપા. પ્રસંગે હું માગી લઈશ. વિદ્યાસિદ્ધ અને ગભદ્ર વચ્ચે આવા પ્રકારે વાતચીત ચાલતી હતી એટલામાં તે ચન્દ્રલેખા અને ચન્દ્રકાન્તા ત્યાં. Page #240 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૮૧ એ મકાનમાં આવી પહોંચી. એ બન્ને આવી તે, અજાણી નથી આવી પણ વાજતે ગાજતે આવી હોય તેમ આવી છે. ઉંમરના ડમડમ એવા અવાજથી ભુવનના અન્તરાળને ભરી દેતી થકી અને પિતાના અંગે ધારણ કરેલા શ્રેષ્ઠ કોટિના આભૂ પણોમાંથી પ્રગટ થઈને વિસ્તાર પામતાં કિરણોના પ્રકાશથી ગગનગણને પ્રકાશમય કરી દેતી થી બન્નેય બે દિવ્ય વિમાનમાં આરૂઢ થઈ થી પિતાને મકાને આવી પહોંચી છે. આથી ગભદ્રને તેમજ વિદ્યાસિદ્ધને પણ ખબર પડી ગઈ કે ચોખા અને ચન્દ્રકાન્તા આવી પહોંચી. ચન્દ્રલેખા અને ચન્દ્રકાન્તાને આવેલી જાણીને ગેભદ્ર વિદ્યાસિદ્ધને પૂછયું કે આપ હવે આમની સાથે કેવા પ્રકારને વર્તાવ કરશો? ગભટ્ટે પૂછેલા પ્રશ્નના જવાબમાં વિદ્યાસિદ્ધ એજ વાત કરી કે શત્રુઓની સાથે જેવા પ્રકારનો વર્તાવ કરાય તેવા જ પ્રકારને વર્તાવ હવે હું એમની સાથે કરીશ. ગોભદ્ર જેવા માણસથી આ ખમાય ? ગંભદ્રને ખ્યાલ તે હતો જ કે વિદ્યાસિદ્ધ તરફથી આવા પ્રકારને જવાબ મવશે. પરંતુ ગંભદ્ર વિદ્યાસિદ્ધના મનમાંથી એ ભાવ નીકળી જાય એવું અછતે હો અને એ ભાવને કાઢી નાખવાનું કહેવાને નિમિત્ત તે જોઈએ ને? વિવાસિ આ પ્રકારને જવાબ એટલે ભદ્રને જોઇનું નિમિત્ત મળી ગયું, એથી શભદ્ર તdજ વિદ્યાસિદ્ધને કહ્યું કે આર્ય ! આપ એવું બોલે નહિ કારણ કે વૈરપરંપરા એ તે વિષની જે વેલડી એના જેવી છે. વિષની વેલડી વધે એથી જેમ કોઈનું કલ્યાણ થતું નથી તેમ વૈરની પરંપરા વધે એથી પણ કોઈનું Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સબોધ યાને ધર્મનું સ્વરૂણ કલ્યાણ થતું નથી. ગભટ્ટે આ વાત તે કહી પણ આ વાત વિદ્યાસિદ્ધને તત્કાળ રૂચિકર બની નહી. એ માને છે કે જે જે હોય તેની સાથે તેવા થવું જોઈએ. વિદ્યાસિદ્ધ આવા પ્રકારને જવાબ આપ્યો એટલે ભદ્ર સમજી ગયો કે હમણાં વધુ કહેવા જેવું નથી. ગોભદ્ર વિદ્યાસિદ્ધને કહે છે કે ખરેખર વ્યવહાર તે જે આપે કહો તે જ છે. પરંતુ મારા વચનના ઉપરાધે કરીને હાલ તે આપે આ વિષયમાં ઉદાસીનપણાને ધારણ કરીને રહેવું. તે વખતે પણ વિદ્યાસિદ્ધ ભદ્રના કથનને માન્ય કરી લીધું અને કહી દીધું કે તું જે જાણે છે તે ખરૂં અર્થાત્ તને જે એમ કરવું એ ઠીક લાગે છે તે તારા વચન ખાતર હું એમ કરીશ. વિદ્યાસિદ્ધ ગભદ્રના વચનને એવી રીતિએ સ્વીકારી લીધું કે ગભદ્રને પણ એમ થઈ ગયું કે હવે ચિન્તા રાખવા જેવું કાંઈ છે નહિ. તેમ ભવિષ્યમાં પણ આને હું અવશ્ય ઉપશમના અને અનાચાર ત્યાગના માર્ગે સ્થાપી શકીશ, હવે એ સ્થળે જરા પણ સમય ગુમાવવા જેવું ન હતું. એટલે ભદ્ર તરત જ ત્યાંથી પાછો ફર્યો અને કોઈના જાણવામાં આવે નહિ એવી કુશળતાથી તે ચન્દ્રલેખાના સદનની બહાર નીકળી ગયે, ગંભદ્ર ડેક સુધી જઈને ફરી પાછો ચન્દ્રલેખાના સદન તરફ આવવા લાગ્યું. એ વખતે ચન્દ્રલેખાએ ગભદ્રને પિતાના સદન તરફ આવતા દી અને એથી તેણી આવતા ગભદ્રને એકદમ ભેટી પડી. તેને સુખસને બેસાડે. પછી હર્ષથી ગંભદ્રને પૂછયું કે આર્ય ! આપ અહીં કયાંથી આવ્યા? અને કેમ કરીને આવ્યા? આથી Page #242 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૮૩ ગભદ્ર પણ પિતાના જાલંધર નગરમના આગમન સંબંધીનો વૃત્તાન્ત તેણીને સામાન્ય પ્રકારે કહી સંભળાવ્યો. ભદ્રના વૃત્તાન્તને સાંભળી લઈને ચન્દ્રલેખાએ આનંદ વ્યક્ત કરતાં ગંભદ્રને કહ્યું કે આપ જે આ પ્રસ્તાવ આવી પહોંચ્યા એ તે આપે બહુજ સારૂ કર્યું. કારણ કે અત્યારે અમારા સઘળા ય મનોરથ પરિપૂર્ણ થઈ ગયા છે. તરતજ ગભદ્ર ચન્દ્રલેખાને પૂછયું કે એ વળી શી રીતિએ? તારા બધા. મનોરથ પરિપૂર્ણ થઈ ગયા છે. ચન્દ્રલેખા કહે છે કે તે રાત્રિએ આપે મને બ્રહ્મચર્યન ખંડનથી બચાવી લીધી. તેથી સાત ત્રિઓ પર્યન્ત સારી રીતિએ આરાધના કરવાથી ભગવતી સ્વયંપ્રભા નામની વિદ્યા અને સિદ્ધ થઈ તેમજ ઈશાનચન્દ્ર નામની પેલે દુષ્ટ વિદ્યાસિદ્ધ હતો તે સર્વ કામુકોના કારણરૂપ રક્ષાલયથી વિહિન બજે થકો ગંગાને જળમાં પહેલે મને મલ્યની જેમ વિવશ બને થશે પ્રાપ્ત થઈ ગયે. ચન્દ્રલેખા માને છે કે વિદ્યાસિદ્ધને પકડી શકાય એ પ્રતાપ સ્વયંપ્રભા વિદ્યા સિદ્ધ થઈ એનો છે. એ મુખ્યત્વે ગંભદ્રના સદાચરણને જ આભારી છે. તે રાત્રિએ. ગંભદ્ર જે ચન્દ્રલેખાના બ્રહ્મચર્યનું ખંડન કર્યું હતું તે ચન્દ્રલેખા તેને તેમ કરતાં અટકાવી શકવા જેગી સ્થિતિમાં નહિ હતી. કેમ કે વિદ્યાસિદ્ધની આજ્ઞા હતી અને વિદ્યા સિદ્ધની આજ્ઞાને અનુસર્યા વિના ચાલે તેમ ન હતું. પરંતુ ગોભદ્ર ચન્દ્રલેખાના બ્રહ્મચર્યને ખંડિત કર્યું નહિ. ચન્દ્રલેખાએ જ્યાં વિવશ બની ગયેલે વિદ્યાસિદ્ધ પ્રાપ્ત થયે.. એવી વાત કહી એટલે તરત જ ગંભદ્રે અજાણ્યા થઈને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સધ્યેાધ યાને ધર્માનું સ્વરૂપ ચન્દ્રલેખાને પૂછ્યુ કે અત્યારે તેને કેવી રીતિએ રાખ્યા છે ? ચન્દ્રલેખાએ કહ્યુ કે દુષ્ટ એવા ગજવરને જેવા પ્રકારે રખાય તેવા પ્રકારે મે તેને રાખ્યો છે. અર્થાત્ દૃઢ બન્ધનોથી ખાંધી રાખ્યા છે. ગાભદ્રને તે ખબર છે કે વિદ્યાસિદ્ધ અત્યારે તા એ દૃઢ બન્ધનાથી પણ સર્વથા મુક્ત બની ગયા છે. પરંતુ એ હજી ચન્દ્રલેખાના ઇરાદાને જાણવાને ઈચ્છે છે આથી તે પૂછે છે કે તેને તે શા માટે આ પ્રકારે અન્ધનોમાં બાંધીને રાખી મૂકયા છે ? ચન્દ્રલેખા કહે છે કે કાળીચૌદશના દિવસે ચિકાનું ખિલવિધાન કરવાને માટે અર્થાત દેવીને ભાગ આ વિદ્યાસિદ્ધથી દેવાનો છે. મિથ્યુાત્વ અને અજ્ઞાનના જોરે જીવા કર પિરણામવાળા બની જાય છે. વિદ્યાસિદ્ધનો જીવ લેવા છે. અને દેવીને પ્રસન્ન કરવી છે. દુષ્ટ સ્વભાવના દેવદેવીએ કદાચ આવા ભોગથી તુષ્ટ પણ થાય તો પણ આવી રીતિએ પ્રાણિવધ કરનારની કયી ગતિ થાય ? એ દેવ-દેવીને ય ઘણા કાળ પર્યન્ત દુર્ગતિમાં રઝળવું પડે. બીજી વાત એ પણ છે કે દુષ્ટ સ્વભાવના દેવ-દેવીએ એવી રીતે એ કદાચ રીઝી પણ જાય પરન્તુ કોઈ સામાન્ય અવગણનાદિ કારણે એમને ખીજતાં પણ વાર લાગે નહિ અને જ્યારે ખીજે ત્યારે એમણે રીઝીને જેટલુ સારૂ કર્યું હોય તેના કરતાં કઇ ગણું વધારે ખરાબ ખીજને કરે એવા દેવ-દેવીઓથી આઘા રહેવું. એવાં દેવદેવીએ દ્વારા કદાચ કોઈ કાર્યસિદ્ધિ પ્રાપ્ત પણ થાય તાય તે આપણા પુણ્યોદયના યાગ વિના તે પ્રાપ્ત થાય નહિ. એટલે આપણું પુણ્ય ખપી જાય તે મહા પાપનુ ફળ ઘણા Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ખંડ : ૧ લે કાળ પર્યન્ત ભોગવવું પડે. ચન્દ્રલેખાએ જયારે કાલીચૌદશના દિને વિદ્યાસિદ્ધનો ભંગ દેવાની વાત કરી એટલે ગોભદ્ર સમજી ગયે કે આના હૈયામાં બહુ ભારે રોષ છે. ગંભદ્રને આ વિચાર આવ્યો એટલે ગેભદ્ર ચન્દ્રલેખાને કહ્યું કે કાલીચૌદશે બલિવિધાન માટે તે વિદ્યાસિદ્ધને બાંધી રાખે છે. તે તું મને એ વિદ્યાસિદ્ધને બતાવ. કારણ કે તેની સાથે મારે થોડાક દિવસનો પરિચય છે. તેને લઈને હું તેને કઇક પણ કહેવાને ઇચ્છું છું? ચાલે મારી સાથે હું તમને બતાવું. આમ કડીને ચન્દ્રલેખાએ ચાલવા માંડ્યું અને તેની પાછળ-પાછળ ગોભદ્ર પણ ચાલવા માંડ્યું. તેઓ અને ઘરની અંદરના ભાગમાં છેડેક સુધી ગયાં ત્યાં તે ચન્દ્રલેખાએ સામે વિદ્યાસિદ્ધને છે. વિદ્યાસિદ્ધ પણ ચન્દ્રલેખાને પોતાની તરફ આવતી જોઈ. ચન્દ્રલેખાને આવતી જોતાંની સાથે જ વિદ્યાસિદ્ધના અંતરમાં રહેલે રોષ મુખાકૃતિ ઉપર તે આવી જ જાય ને? ચન્દ્રલેખાએ વિદ્યાસિદ્ધને એ વખતે એના બાહુએ રક્ષાવલય બાંધેલું હતું. એના દડ એવાં પણ બન્ધનો તૂટી ગયેલા હતા. મહાકેપને લઈને એના હેડ ફફડાટ કરી રહ્યા હતાં. જેને જોતાં જોનારને એ બચકર ભાગ્યા વિના રહે નહિ. એ જોઈને ચન્દ્રલેખા નયાત્રાપ્ત બની ગઈ. પહેલાં તે ચન્દ્રલેખા એજ પ્રકારની ચિંતામાં પડી ગઈ કે-અહો આ રાક્ષસને વળી પાછું રક્ષાવલય કેમ કરીને મળી ગયું ? હવે આનું કેવું વિષમ પરિણામ આવશે એથી તેણીના હૈયામાં ભય તે પેદા થઈ ગયો પણ એ છે ચકોર, એ સમજી ગઈ કે મનમાં પેદા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સબોધ યાને ધર્મનું સ્વરૂપ થયેલા ભયને મુખ ઉપર આકાર મલે એમાં સાર નથી. બનવાનું બની ગયું છે. અને હવે તે જેવા પડશે. તેવા. દેવાશે. આમ ભયભીત બનવા છતાં પણ ચન્દ્રલેખાએ નિર્ભયના જેવો આકાર ધારણ કરી લીધું અને ગંભદ્રને સાથે લઈને તે વિદ્યાસિદ્ધ સમીપે પહોંચી ગઈ. વિદ્યાસિદ્ધ પણ પોતાના કોપના વિકારને ગેપવી લીધો. અને તેણીને બેલાવતાં કહ્યું કે ભદ્ર ! બેસ. વિદ્યાસિદ્ધ આ રીતિએ બેસવાનું કહેતાંની સાથે જ કાંઈ પણ બોલ્યા વિના ચન્દ્રલેખા આસન ઉપર બેસી ગઈ. પછી કપટભાવથી ઊંચે જઈને ગોભદ્રને ઉદ્દેશી વિદ્યાસિદ્ધ કહ્યું કે અહો પૂર્વપરિચિત એ ગોભદ્ર અહીં શાથી દેખાય છે? ભદ્ર! તું અહીં આવ ! મારી જેમ તું પણ શું ચન્દ્રલેખાના છળમાં આવી ગયો છે? કે જેથી મેં તને વારાણસીમાં મૂકેલે હતું. તે છતાં પણ તું અહીં દેખાય છે. વિદ્યાસિદ્ધના મુખમાંથી આ વચને નીકળતાની સાથે ભદ્ર સમજી ગયા કે આ ભાઈબંધ હજી તે ભારે રોષમાં જ તણાઈ રહ્યા છે. બન્ને ને કહેવા યોગ્ય કહેવાને માટે ભદ્ર પહેલાં તે હાથ જોડ્યાં. અંજલિ કરીને કહેવાની શરૂઆત કરતાં કહે છે. ભગિની. ચન્દ્રલેખા અને ગુણાગુણથી સમૃદ્ધ વિદ્યાસિદ્ધ આપ બન્નેમાં એવું કુશળપણું છે કે જેથી મારે આપને કાંઈ પણ કહેવા યોગ્ય છે જ નહિ. તેમ છતાં પણ આપની સાથે મારે અસદશ એવા પ્રેમના પ્રબંધ રૂપ સંબંધ બંધાય છે. એ સંબંધને લઈને હું આપને કાંઈક કહું છું. આપ બન્ને વચ્ચે પરસ્પર કેઈપણ કારણે થોડે ઘણે પણ જે રેષ પ્રગટ છે તે પરમ વૈરિની જેમ દુઃખ દેનારો છે માટે Page #246 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો. ૧૮૭ આપ બન્નેએ એ રષ તજી દે જોઈએ. કારણ કે અગ્નિ જેમ પહેલા પોતાના સ્થાનને બાળે છે તેમ રોષ પણ વધતા કે પિતાના સ્થાનને જ બાળે છે. આમ હોઈને આ રેષને અવકાશ પણ કેમ કરીને આપવા યોગ્ય હોઈ શકે? આ રીતિએ ગોભદ્ર એ વાત કહી દે છે કે તમારા બન્નેના હૈયા એક બીજા પ્રત્યેના રોષથી ભરેલા છે અને તમારે એ રેષ સૌથી પહેલું નુકશાન તમને પોતાને જ કરવાનો છે. આમ કહીને ગભદ્ર વિદ્યાસિદ્ધને અને ચન્દ્રલેખાને એવું સમજાવે છે કે ખરેખર તમારે જે કોઈ કર જ હોય છે તે તમારા પડતાના પ્રત્યે ક્રોધ કરેને? હવે ઉપસંહાર કરતાં ગોભદ્ર ચન્દ્રલેખાને અને વિદ્યાસિદ્ધને કહે છે. આટલું મેં તમને કહ્યું તે કાંઈ ઓછું નથી. હવે વધારે કહેવાની જરૂર નથી. તમને જે મારા વચનને વિષે પ્રતિબંધ હોય તે તમે તમારામાં રહેલા પૂર્વના રાજ્યને તજી દો અને પરસ્પર પ્રણય કો. એટલે પ્રેમ-ભાવને ધરનારા બનો, ભદ્રના આવા કને વિકસિદ્ધને અંતઃકરણ ઉપર ભારે અસર કરી. આંથી ગામે વિદ્યાસિદ્ધને ચન્દ્રલેખાના ચરણે પડવાનું કહ્યું. તરત જ વિદ્યાસિદ્ધ ઊભું થઈ ગયું અને સીધે જ ચન્દ્રલેખાના ચરણોમાં પડી ગયો. મેં તારે જે કાંઈ અપરાધ કર્યો છે, તે મારા અપરાધની તું મને ક્ષમા કરે ! વિદ્યાસિદ્ધની નમ્રતાએ ચન્દ્રલેખાના હૈયા ઊપર કેવી સુંદર અસર નીપાવી દીધી ? અહીં આ બન્યું એટલામાં તરત જ ચંદ્રલેખાની મોટી બેન ચન્દ્રકાંતા નામની જેગિણી પણ કેટલીક દાસીઓથી પરિવરી થકી ત્યાં આવી પહોંચી. એનું હૈયું Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સબોધ યાને ધર્મનું સ્વરૂપ વિસમયથી ભરાઈ ગયું હતું. જરાય નવાઈ પામવા જેવું શું છે? ચન્દ્રકાન્તાને આવેલી જોતાની સાથે જ ગભદ્ર વિદ્યાસિદ્ધને કહ્યું કે આ સુતનુ ચન્દ્રકાન્ત તે છે કે જેને માટે આ વેર પેદા થવા પામ્યું ! એટલા માટે રેષ તજી દઈને તમે : આની સાથે વિશેષે કરીને ક્ષમાપના કરી. ગેભદ્ર આ પ્રમાણે કહ્યું એટલે તે વિદ્યાસિદ્ધ પણ તરત જ ચન્દ્રકાન્તાની સાથે પણ સાદર ક્ષમાપના કરી. આ શતિએ એ લેકેના વેરનો અંત આવી ગયે. પરસ્પરને કે પાનુબંધ નષ્ટ થઈ ગયો અને તેમાં તેઓ એક માતાના જણ્યા ભાઈ બહેન હોય એવા પ્રકારનો દઢ પ્રેમભાવ પ્રગટ. એ પ્રતાપ કેન? મુખ્યત્વે ભદ્રનો જને? આમ વાતે કરતે કરતે મધ્યાન થયું એટલે જમવા માટે ચન્દ્રલેખાએ ગોભદ્ર અને વિદ્યાસિદ્ધને ભોજન મંડપમાં ભોજન કરાવ્યું. ભેજન કરી લીધા બાદ વિદ્યાસિદ્ધ ગભદ્રને વિનંતિ કરી કે હવે પૂર્વે સ્વીકારેલું જે વર છે તેને તું ગ્રહણ કરી છે. કારણ કે હવે હું અહીથી ચાલી જવાને ઈચ્છું છું ! આપણે જાણીએ છીએ કે ગોભદ્રને ધનની જરૂર છે છતાં પણ ગોભદ્ર આવા અવસરે ધનની માગણી કરતા નથી. કોઈ જુદી જ માગણી કરે છે. ભદ્ર વિદ્યાસિદ્ધને કહે છે કે –મહાભાગ ! તમે ખરેખર જે મારા ઉપર તુષ્ટ થયા છે અને મને વર આપવાને તમે ઈચ્છત જ હો તે તમે મને એજ વર આપે કે તમે સદાને માટે આ - ચન્દ્રલેખા અને ચંદ્રકાન્તાની સાથે પ્રેમભાવ રાખશે ! જે તમે આમ કરશે તે હું માનીશ કે તમે મારા સઘળા ય વાંછિતને પૂર્ણ કર્યું. ગભદ્ર આ પ્રમાણે કહેતાની સાથે જ વિદ્યાસિદ્ધ Page #248 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લા ૧૯ ઊભા થઈ ગયા. તેણે પોતાના બન્ને હાથ જોડીને સૌને પ્રણામ કર્યા. વિદ્યાસિદ્ધ જતે જતે જ્યાં સુધી આંખાએથી દેખાયા ત્યાં સુધી તા ગાભદ્રે જોયા કર્યું. આ પછીથી લેખાને ત્યાં ગાભદ્ર કેટલાક દિવસો પસાર કર્યાં. ત્યારબાદ કોઇ એક દિવસે ગાભદ્રે ચંદ્રલેખાને કહ્યું કે મને મારે ઘરેથી ધન્ય ઘણા દિવસાં થઈ ગયા છે. માટે મને જવાની તમે દુના આપા ! સગર્ભા એવા તમારા ભાભી અત્યારે ત્યાં વા પ્રકારે વસનાં હશે તે તો જાણી શકાતુ નથી, ગોભદ્રે આ કહ્યુ તે સાંભળી લીધુ પણ ગોભદ્રને તરત જ જવાની રજા આપી નિહ. તે પછી કોઈ એક સમયે તેણીએ ગોભદ્રને ઘણાં રત્નો આપવા પૂર્વક ગાભદ્રને વિદાય દીધી અને ગોભદ્ર પણ માર્ગ સ્થાનક કરતો ચકો પોતાના સ્થાનરૂપ પાતાના ગામે પહોંચી ગયા, ગાભદ્ર પોતાના ગામે પહોંચ્યો એટલે પાનાની પત્ની શિવભદ્રાને વ્હેવાની ઉત્સુકતાથી પોતાના ઘર તરફ સીધા ચાલ્યો. દૂરથી તેણે તેના ઘર તરફ નજર કરી તે પાતાના ઘરનું દ્વાર ભાંગી ગયેલુ દેખાયું. તેણે જોયુ કે ઘર પડી ગયું છે. પાતાનું ઘર સ્મશાન જેવું ભયાવહ લાગ્યુ. પાતાના ઘરની આવી હાલત થઈ ગયેલી જોઈ ને ગોદ્રનું હૈયું àાભ પામી ગયું ? ઘરની આવી હાલત થઈ તો મારી ધર્માં પત્ની શિવભદ્રાનું શું ય થઇ ગયુ હશે ? શું બન્યુ છે તે જાણવાને માટે ગોભદ્ર એની પાડોશણ આઇની પાસે ગયા અને એ ખાઈને ગોભદ્રે હકીકત પૂછી. એ ખાઇએ તેને બેસવાને માટે આસન આપ્યું અને ખાઈ એ હ્યુ કે હમણાં તમે ભોજન કરી લેા ! ગોભદ્રે ફરીથી પૂછ્યુ Page #249 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ ત્યારે પાડોશણ બાઈએ વિચાર કર્યો, જે અનિષ્ટ કહેવાનું હોય તે તે ભોજન કરાવ્યાં પહેલાં કહેવું નહિ પણ ભોજન કરાવ્યા પછી જ કહેવું. એ લેકવાદ છે. આ વિચાર કરીને પાડોશણ બાઈ એ ગોભદ્રને કહ્યું કે તમારી પત્ની પિયર ગઈ છે અને બાકીની હકીક્ત હું તમને પછીથી કહીશ માટે હાલ તમે ભોજન કરી લે ! આ પછીથી પોતાનું હૈયું આકુળ બની ગયેલું હોવા છતાં પણ એ પાડોશણ બાઈના આગ્રહને આધીન બનીને ગંભદ્ર ભોજન કર્યું. ભોજન કરી લીધા બાદ ગોભદ્રને તેની પાડોશણ બાઈએ કહ્યું કે તમારા ગયા બાદ તમારા વિયેગના દુખે કરીને સમજે કે તેવા પ્રકારના કેઈ વ્યાધિએ કરીને સમજે પણ શિવભદ્રાનું શરીર ઘણું જ ક્ષીણ થઈ ગયું હતું. તેમાં તેણીના શરીરમાં અચાનક જ ફૂલની ગાઢ વેદના ઉત્પન્ન થઈ જવા પામી. ઔષધો કરવા છતાં પણ તેના શરીરે કાંઈ જ ફાયદો થયો નહિ અને એક મુહૂર્ત માત્રમાં તે તેનું મૃત્યુ પણ થઈ ગયું. આ હકીકત સાંભળતાં તે ગોભદ્દે મૂચ્છિતની જેમ વ્યતીત કરી. ત્યારબાદ ગોભદ્ર પિક મુકીને કરૂણ શબ્દોને ઉચારતે ઉચારતે રેવા માંડ્યું. ગોભદ્રને નિકટવર્તી માણસેએ સારી રીતિએ આશ્વાસન આપીને શાન્ત કર્યો. પછીથી ગભદ્ર શિવભદ્રાના મૃત્યુ સંબંધી જે કાર્યો પિતાને કરવાનાં હતાં તે કર્યા ! આ બનાવ બની ગયા પછીથી જેમ જેમ સમય વીતવા લાગે, તેમ તેમ ગોભદ્રને શેક ઘટવા લાગ્યો. સમય જતાં ગંભદ્રને શેક ઘટી ગયે. કેઈ એક વેળાએ લેકેએ ગંભદ્રને કહ્યું કે તમે પુનઃ પરણે, જે મરી ગઈ Page #250 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૧ લે ૧૯૧ તેને શેક મૂકી દો, લેકએ ગોભદ્રને આ પ્રમાણે કહ્યું એના જવાબમાં ગભટ્ટે કહ્યું કે, ફરીથી પરણવું એ તે અત્યન્ત અઘટિત છે. ગોભદ્રને ખેદ એ વાતને પણ હતું કે, લાંબા કાળ સુધી કલેશને વેઠવા દ્વારાએ ધન મળતાં તે જ્યારે પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે એની પત્ની મૃત્યુ પામવાના સમાચાર એને મળ્યા અને એની આશાને ભુક્કા થઈ ગયા. માણસે જે ધાર્યું હોય તેનાથી સર્વથા ઊલટું પણ બને ને! ચંદ્રલેખાએ ઘણાં રત્ન અને ધનપૂર્વક ગોભદ્રને વિદાય દીધી હતી. એ રત્ન હાથમાં આવતા ગભદ્રના મનમાં કેવી આશા જન્મી! ભદ્ર જેવા માણસને પણ એમ થઈ ગયું કે, હવે તે હું ઘેર જઈને શિવભદ્રાથી પરિવાર્યો થકે પાંચેય પ્રકારના વિષય સુખોને ભોગવીશ અને બીજા સર્વે કર્યોથી નિરપેક્ષ બની જઈશ. ધન હાથમાં આવવાની સાથે જ ભેગની કેવી ઈચ્છા જન્મે છે. તેને આ પણ એક નમુને છે; પણ શિવભદ્રાના મૃત્યુએ ગભદ્રની વિષય સુખને ભેગવવાની અભિલાષાને મારી નાખી, ગભદ્ર તે શિવભદ્રાના મૃત્યુના નિમિત્તને પામીને વિરાગી બની ગયે ! આથી જ ગંભદ્ર એવી વાત કરી છે કે, શિવભદ્રા જેમ મરી ગઈ તેમ હું જે નવી સ્ત્રીને પરણું તે પણ મરી જાય તે પરણવાનાં, વિષય સુખોને ભોગવવાના સ્વપને નિષ્ફળ જ નિવડે ને ! જેઓ વિધુર અને છે તેઓ જે આવા પ્રકારને વિચાર કરે તે તેમને ફરી પરણવાનું મન થાય ખરું છેલ્લે છેલ્લે ગોભદ્ર તે કહી દીધું કે, સ્ત્રી સંબંધી વિષયની જે તૃષ્ણા તે ઘણા કલેશના કારણરૂપ છે. એથી મારે સ્ત્રી સંબંધી વિષયની તૃષ્ણામાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સદ્ગુાધ યાને ધર્મનું સ્વરૂપ પડવું જ નથી. ગોભદ્રને ફરીથી પરણવાનું કહેવાને આવેલા માણસા ગોભદ્રના જવાબ સાંભળીને ચૂપ થઇ ગયા. આવા માણસો જે તે ખીજું કહે પણ શુ ? એટલે તેઓ ચૂપચાપ પોતાતાને સ્થાને ચાલ્યા ગયા. પછીથી ગોભદ્ર પણ પોતાની સમજ મુજબના ધર્મકાર્યને વિષે ઉદ્યમવંત ખની ગયા અને એ રીતિએ પાતાના દિવસો પસાર કરવા લાગ્યું ! આ દરમ્યાનમાં કોઈ એક દિવસ કૌશિક નામના એ સન્નિવેશમાં આચાર્ય ભગવાન શ્રીમદ્ ધ ઘાસૂરિવર સમવસર્યાં. આ આચાર્ય ભગવાન પાંચસો મુનિએથી પરિવરેલા હતા. આચાર્ય ભગવાનના આચારમાં પણ ધર્મ જ હાય. વિચારમાં પ! ધર્મ જ હાય અને ઉપદેશમાં પણ ધર્મ જ હોય. આચાર્ય ભગવાન પધાર્યા એટલે ઘણા માણસો તેને વંદન કરવાને માટે ગયાં. એથી આચાર્ય ભગવાન પધાર્યાની ગોભદ્રને પણ ખબર પડી ગઈ. ગોભદ્ર હવે તો સ'સારથી વિરક્ત મનવાળા બની ગયા હતા, એટલે એને આ આચાય ભગવાન જૈનાચાર્ય હાવા છતાં પણ તેએની પાસે જવાની ઇચ્છા થઈ. મન જ્યારે સંસારથી સાચેસાચ વિરક્ત અને છે ત્યારે ધર્મની શોધ કરવાનું મન થયા વિના રહેતું નથી. અને જ્યાં સુધી ધર્માંધ વિષે એ જીવને પાકો નિય થતા નથી ત્યાં સુધી એ જીવ જ્યાં જ્યાંથી ધર્મ મળવાની સંભાવના લાગે ત્યાં ત્યાં જવાને માટે ઉત્સાહિત થાય છે, આભિગ્રહિક મિથ્યાત્વના સ્વામિએની વાત જુદી છે. પરંતુ જે જીવાનુ' મિથ્યાત્વ મંદ પડી ગયેલુ' હાય છે તે મેાક્ષના આશયથી, મોક્ષ સાધક શુદ્ધ ધર્માંની ખાજ કર્યાં જ કરતાં. Page #252 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૧૯૩ રહે છે. એમાં ભવિતવ્યતા વશ પુણ્યોદયે તેઓને જો સધર્મને પમાડનારી સામગ્રી મળી જાય છે તે મંદ પડી ગયેલું તેમનું એકાત્વ કપિશમાદિને પામી જાય છે અને તેથી તેઓ ન મુ ના સ્વામી બની જાય છે. ગોભદ્ર માટે પણ એવું જ બન્યું છે. આચાર્ય ભગવાન પધાર્યા છે. એવું સાંભળીને ગોભદ્ર તેઓની સમીપે પહોંચી ગયે. આચાર્ય ભગવાનનું દર્શન કરવા માત્રથી જ ગોભદ્રનું ચિત્ત હર્ધાનિ ન પામી ગયું. આચાર્ય ભગવાનના પવિત્ર ચરણ કમો વિષે તેણ હુતિ ચિત્તે પ્રણામ કર્યા. આચાર્ય ભગવાને પણ તેને આશિષ આપી. પછી તે ભૂમિ તળ ઉપર બેઠો, હવે આચાર્ય ભગવાને ધર્મોપદેશ દેવાને પ્રારંભ કર્યો. ધર્મનું સર્વસ્વ શું છે? એને દર્શાવતા ફરમાવ્યું કે, જીવવધનું અને મૃષાવાદનું વર્જન કરવું તેમજ અદત્ત એવા ધન ગ્રહણથી અને મૈથુનથી નિવૃત્ત થવું અને પરિગ્રહને ત્યાગ કર એ ધર્મનું સર્વસ્વ છે. અધમ અગર તે ધર્મ વિરોધી મટીને જેણે ધમ બનવું હોય તેણે ઉપર મુજબને ત્યાગ કરે. આચાર્ય ભગવાનની દીધેલી ધર્મદેશનાનું શ્રવણ કરવાના પ્રતાપે ઘણા પ્રાણીઓ સધર્મના માર્ગે પ્રતિબોધિત થયાં એટલે કે સમ્યગ્દર્શન ગુણને પામ્યા. તેમની જે મિધ્યાન્સ -વાસના હતી તે નાશ પામી ગઈએથી કેટલાકના હૈયામાં સર્વવિરતિને પરિણામ પેદા થયે અને અન્યને હૈયામાં દેશવિરતિવાળા બનવાની ભાવના પ્રગટી. હવે ગોભદ્રનું શું થયું. તે કહે છે. સંસારની અસારતાને પરિભાવતા ગોભદ્રના સ. ૧૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ આત્મામાં તત્કાળ તીવ્ર એ જે વૈરાગ્ય તે વૈરાગ્યને લઈને પ્રજ્યાને ગ્રહણ કરવાને પરિણામ ઉત્પન્ન થયા. તરત જ ગોભદ્ર આચાર્ય ભગવાનની સમીપે જઈને ગોભદ્ર આચાર્ય ભગવાનને વિનંતિ કરી કે, ભગવંત આપનું અમૃત વચન મને પરિણમ્યું છે. એથી મારામાં વિવેક સમુલસિત થયો છે. અને મારી ગૃહવાસની વાસના તૂટી જવા પામી છે. આ કારણે આપ નિર્ધામક દ્વારા પ્રવજ્યારૂપી યાનપાત્ર ઉપર આરૂઢ થઈને ભવરૂપી સાગરને ઓળંગી જવાની ઈચ્છા છે. ગુરૂમહારાજે પણ એની વિનંતિના જવાબમાં એ જ કહ્યું કે, ભદ્ર! તમારા જેવાઓને માટે આમ કરવું એ જ યોગ્ય છે, ગોભદ્ર એ વાતની પણ ખાત્રી આપે છે કે હું સંસારસાગરને તરી જવાની એકમાત્ર કામનાથી જ આપની પાસે પ્રત્રજ્યાને ગ્રહણ કરવાને ઈચ્છું છું અને પ્રવજ્યાને ગ્રહણ કરીને હું કરી પણ સ્વચ્છેદપણે વર્તીશ નહિ. પરંતુ આપ જે શતિએ ફરમાવશે તે રીતિએ પ્રવજ્યાનું પાલન કરીશ. ગોભદ્રની વિનંતિના શબ્દમાં ગીભદ્રની પ્રત્રજ્યા માટેની લાયકાત ઘણા જ સ્પષ્ટ રૂપમાં જણાઈ આવે છે. પ્રત્રજ્યાને સ્વીકાર કરવાને માટે પ્રત્રજ્યાના અથી એવા આત્મામાં આવા પ્રકારને ભાવ પેદા થે જોઈએ અને પ્રવજ્યાના અર્થ એવા પણ આત્મામાં આવા પ્રકારને ભાવ પેદા થવા પામે નહિ ત્યાં સુધી સુગુરૂએ તેને પ્રવજ્યાદાન કરવાની ઉતાવળ નહિ કરવી. પ્રવજ્યા લેવા માત્રથી જ–તરાઈ જવાતું નથી પરંતુ પ્રવજ્યાનું પાલન કરવાથી તરાય છે, હવે આચાર્ય ભગવાનને નમસ્કાર કરીને ગોભદ્ર પિતાને ઘરે ગયે. પિતાને ઘરે જઈને જાલંધર Page #254 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૧૯૫ નગરેથી જે રત્ન લાવ્યું હતું તે બધા જ રત્નોને વેચી નાખ્યા અને તે દ્રવ્યથી તેણે દાન અને અનાથ આદિજનોને મહાદાન દીધું, આમ છૂટે હાથે ગરીબોને દાન દઈ દીધા બાદ પ્રશસ્ત તિથિએ અને પ્રશસ્ત મુહૂર્ત ગોન આચાર્ય ભગવાનની પાસે જઈને પ્રત્રાને ગ્રહણ કરી. પ્રવજ્યાને ગ્રહણ કર્યા બાદ ગોભદ્ર મહા તપસ્વી છે. વિશુદ્ધ છે મન જેનું એવા તે ગોભદ્ર મુનિના દિવસો શ્રમણ ધર્મનું નિરતિ. ચાર પાલન કરવામાં, પરિવહને સમ્યક્ પ્રકારે સહવામાં, અપૂર્વ અપૂર્વ તપનું આચરણ કરવામાં વ્યતીત થવા લાગ્યાં. ગોભદ્રે દીક્ષા પણ મનઃશુદ્ધિપૂર્વક લીધી છે અને દીક્ષાનું પાલન પણ એવી શતિએ કરવા માંડ્યું કે મને શુદ્ધિમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થયા કરે. આ પછી આ મુનિવરે આચાર્ય ભગવાનની આજ્ઞાને પ્રાપ્ત કરીને માસખમણને પારણે માસખમણ કર્યો જવાના પરિણામે એ મુનિવરનું શરીર સુકાઈ જવા છતાં પણ પિતાના સામર્થ્યને જરાપણ ગોપવ્યા વિના એ મુનિવર બાળાદિક સાધુઓના કાર્યમાં સર્વત્ર પ્રવર્તતા હતા. ગોભદ્ર મુનિપણાને સ્વીકાર કરીને ચઢતે પરિણામે મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધી રહ્યા છે. પણ ભવિતવ્યતાવશ એક બનાવ એ બની ગયે. એના પછી જે નિમિત્તે એ મુનિવર કોધમાં આવી જઈને વિવેકથી પરાડેમુખ બની જાય છે અને એ કારણે તેઓ પિતાના સંયમને વિરમી નાખે છે. મહાતપસ્વી એવા એ મુનિરાજ કે એક સમયે એક ક્ષુલ્લક સાધુની સાથે સવારે આહારને માટે ગયા. માર્ગે ચાલતા તેઓ પિતાની દષ્ટિને માર્ગ ઉપર Page #255 -------------------------------------------------------------------------- ________________ સબધ યાને ધર્મનું સ્વરૂપ યુગપ્રમાણ સ્થાપિત કરીને ચાલતા હતા છતાં પણ દૈવગે તેમના ચરણોની નીચે એક દેડકી આવી ગઈ અને ચગદાવાથી મરી પણ ગઈ. તેમની સાથેના ક્ષુલ્લક સાધુ જે તેની પાછળ પાછળ ચાલ્યા જતા હતા તેમણે એ દેડકીને એ તપસ્વી મુનિરાજના પગ નીચે છુંદાતી અને એથી મરણ પામેલી જોઈ. આથી એ ક્ષુલ્લક સાધુએ એ તપસ્વી મુનિરાજને કહ્યું કે તપસ્વિન ! આપે આ દેડકાની વિરાધના કરી માટે આપ બરાબર જુઓ ! વાત તદ્દન સાચી પણ હતી અને હિતકારી પણ હતી પણ આવી વાત એક ક્ષુલ્લક સાધુ મને કહી જાય? આ કેઈ ભાવ એ. તપસ્વી મુનિના મનમાં પેદા થઈ જવા પામ્યું. આથી તેમના મનમાં છેડેક રેષાવેશ પણ ઉત્પન્ન થઈ ગયે. ઈર્ષાથી બીજા માણસના પગ નીચે આવી જઈને ચગદાઈને મરણ પામેલી બીજી જે દેડકીઓ ત્યાં પડી હતી તે દેડકીઓને બતાવતે થકે એ ક્ષુલ્લક મુનિને કહ્યું અરે દુષ્ટ શિષ્ય ! શું આ દેડકીને પણ મેં મારી ? જેમ આ બધી દેડકીઓને મેં મારી નથી તેમ જે દેડકીને મેં માર્યાનું તું કહે છે તેને પણ મેં મારી નથી, જેથી હું વિરાધક નથી પણ તું જુઠાબોલે છે. આ શું સૂચવે છે? માનનું જોર અને માનથી ઉત્પન્ન થયેલા કોપનું જોર ! પિતાના કહેવાથી તપસ્વી મુનિને ગુસ્સામાં આવી ગયેલા જોઈને એ ક્ષુલ્લક સાધુએ ધાર્યું કે હાલ આ વાતથી સર્યું. આ મુનિરાજ પિતે જ સાંજે ગુરૂની સમક્ષ આ વિરાધનાની આલોચના કરી લેશે ! સંધ્યા સમય આવી લાગ્યો. સૌએ અવશ્યક આદર્યું. એ વખતે અન્ય મુનિરા Page #256 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧.લો ૧૯૭ જેની જેમ એ તપસ્વી મુનિરાજે પણ ગુરૂની સમક્ષ દેવસિક આલેચના કરી અને બેસી ગયા. પરંતુ સવારે થયેલી દેડકાની વિરાધનાની આલેચના કરી નહિ. આથી પેલા ક્ષુલ્લક સાધુને એમ થઈ ગયું કે આ તપસ્વી મુનિરાજ દેડકીની વિરાધનાની આલેચના કરવાનું વિસરી જાય છે એ ઠીક નહિ, મારે તેમને એ વિરાધના યાદ કરાવવી જોઈએ. આ વિચાર કરીને એ સુલક મુનિએ સવારે થયેલી દેડકીની વિરાધનાનો વૃત્તાંત એ તપસ્વી મુનિને કહ્યો. તપસ્વી મુનિરાજ એ કુલક સાધુના એ કથનને સહી શક્યા નહિ. એમને જાણે એમ થઈ ગયું કે આ શુલ્લકે મારું ઘર અપમાન કરી નાખ્યું ! ગુરૂ મહારાજની સમક્ષ અને અટલાં બધા મુનિઓન સમક્ષ આ મુનિએ મને હલકે પાડી નાખ્યું. તત્ર કોઇ ઉત્પન્ન થઈ જવાના કારણે તેમને જે વિવેક તે નાશ પામી ગયે. એથી તેઓ એ ક્ષુલ્લક સાધુને તાડન કવાને નિમિત્તે ઘણા વેગથી એકદમ દોડ્યા. આમ દોડતાં વચ્ચે આવતાં એક નિષ્ઠર તંભની સાથે અથડાયા. અને તેમાં પણ તેમનું માથું એ સ્તંભની સાથે અથડાયું. સ્તંભ પચે નહિ હતા અને આ પુરા વેગમાં હતા. એ પતંભની સાથે જેવું માથું ભટકાયું તેની સાથે જ તેમના મર્મપ્રદેશમાં ઘા પડી ગયા અને એથી એ મુનિરાજ એ જ વખતે ત્યાને ત્યાં કાળધર્મ પામી ગયા, અને જ્યોતિષ્ક દેવલેકમાં ઉત્પન્ન થયા. આ તે જ ગોભદ્ર છે, કે જેણે વિદ્યાસિદ્ધના અને ચન્દ્રલેખાના રોષાવેશને શમાવી દીધો હતો. પણ પોતાના કોઈને શમાવી ન શક્યા તે પણ એક ભવ્યતા કહેવાય ! Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સધ યાને ધર્મનું સ્વરૂપ તિષ દેવકને વિષે જેટલું આયુષ્ય હતું તેટલા આયુષ્યને ભોગવીને ત્યાંથી ચવ્યું કે કનકખળ નામનું જે આશ્રમસ્થાન હતું તે આશ્ચમસ્થાનમાં પાંચસો તાપસેના અધિપતિ જે કુલપતિ હતાં તે કુળપતિની ગૃહિણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. અને ઉચિત સમયે તે જન્મ પામ્યો. તેનું કૌશિક એવું નામ સ્થાપિત કરવામાં આવ્યું. આ કૌશિક સ્વભાવથી જ ઉગ્ર એવા રેષને ધરનારે હતા. જેના કારણે બીજા તાપસકુમારને છેડા પણ અપરાધમાં કુટી નાખત હતું. તે તાપસકુમારો પોતપોતાના પિતાની પાસે ફરિયાદ કરતા હતા અને કહેતા કે કૌશિક કૂટે છે. પરંતુ એ આશ્રમમાં કૌશિક નામના તે બીજા પણ ઘણા તાપસકુમારો હતા. એટલે તાડન કરનારે કૌશિક કોણ છે તે ઓળખી શકાય એ માટે તે તાપસીએ તે કૌશિકનું ચણ્ડકૌશિક એવું નામ સ્થાપિત કર્યું. ભવાતરના સંસ્કારનું આ પરિણામ છે. હવે કેટલાક સમય પછી ચડકૌશિક તાપસકુમારના પિતા કુલપતિ તાપસ મૃત્યુને પામ્યા એટલે બાકી બધા તાપસેએ તે ચડકૌશિકને કુલપતિના પદે સ્થાપિત કર્યો, કુલપતિ બનેલે ચણ્ડકૌશિક બીજા બધા તાપસજનેને તે ઉપવનમાંથી ફૂલ અને ફળ આદિને ગ્રહણ કરતાં બળાત્કારે પણ અટકાવવા લાગે. આ પ્રકારની ચડકૌશિકની અટકાયતે તે તાપસજેને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા. બધા તાપસેએ વિચાર કર્યો કે હવે આપણે કરવું શું ! કારણ કે ફૂલ અને ફળ વગેરે, એ તે આ લોકેનું આજીવિકાનું સાધન હતું. એ લોકોને જે ફૂલ-ફળ આદિ મળે નહિ તે તેમને ભૂખ્યાં Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ખંડ : ૧ લો. મરવું પડે. ચકૌશિક એકલે હતું અને શેષ તાપસે ઘણાં હતાં એટલે એ બધાં ધારે તે ચડકૌશિકને દાબી દેવાની શક્તિ પણ શેપ તાપમાં હતી. પરંતુ એ બધા તાપસને એક વિચાર થઈ પડે કે આપણાથી આ ચર્ડકૌશિકની અવગણના થાય શી રીતિએ? ગુરૂની પ્રત્યે જે પ્રકારનો વર્તાવ રાખવો જોઈએ તે જ પ્રકારને વર્તાવ ગુરૂપુત્રની પ્રત્યે રાખવો જોઈએ. આવા વચનને યાદ કરીને તે સર્વ તાપસને તે ઊપવનને તજી દઈને જુદી-જુદી દિશાએ ચાલ્યા ગયાં. આ રીતિએ ઊપવનને તજીને બધાજ તાપજને ચાલ્યાં ગયાં. તેની પણ ચડકૌશિકના અન્તઃકરણ ઉપર કશી જ અસર થઈ નહિ. એનું કારણ એ કે એ ઊપવન ખુબ આસક્ત બની ગયું હતું. એ આસક્તિને લઈને એ ઉપવનમાં જે કંઈ ગોવાળિ વગેરે ફળાદિ લેવાને માટે આવનાં છેતેમને સખ્ત માર મારીને કાઢી મૂકતે હતો. હવે એવું બન્યું કે એ ઊપવનની તદ્દન નિકટમાં આવેલી તાંબા નામની નગરીમાં વસતા રાજકુમાર એ ઊપવનમાં ફળ ગ્રહણ કરવા માટે આવ્યાં, તે ચકૌશિકે તે રાજકુમારને ફળ લેવા દીધા નહિ; એથી એ રાજકુમારે કુપિત થઈને ચાલ્યા ગયા. અવસરે આ અપમાનને બદલે લેવાને નિર્ણય કરી લીધો. બદલો લેવાની તકની રાહ જોવા લાગ્યાં. આ પડકૌશિકને જીવ ગભદ્ર તરીકેના ભવના અન્ત ભાગમાં તીવ્ર રોષાવેશવાળ બન્યું હતું. ત્યાંથી ક્રોધના સંસ્કારોને એ લઈ આવ્યું છે. હવે એવું બન્યું કે કઈ વખતે ચકૌશિકને વાડ કરવાને માટે કાંટાની જરૂર પડી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સએેધ યાને ધર્માંનુ સ્વરૂપ વાડ કરવા નિમિત્તે જોઈતાં કાંટા લેવાને માટે તે ચણ્ડકોશિક તીક્ષ્ણ ધારવાળા કુહાડો લઈ ને નીકળ્યે અને વનપ્રદેશના દૂરના ભાગમાં તે પહોંચી ગયા. એ વૃત્તાન્ત શ્વેતામ્બ નગરીમાં વસતા પેલા રાજકુમારોના જાણવામાં આવ્યું. તે રાજકુમારો પૂર્વના રાષે કરીને ચણ્ડકોશિકના ઉપવનમાં આવી પહોંચ્યાં. તેમણે ડવા જેવાં જે ઝાડ હતાં તે બધાને ઊખેડી ઊખેડીને ફેંકી દીધા. અને જે ઝાડા સરળ તથા તરૂણ હતાં તે ઝાડોને છેદી નાખ્યા, બાકી રહ્યા જે મેટાં વૃક્ષે તે વૃક્ષેા ઉપર જે ફળ હતાં તે ફળેને પાડી નાખ્યા. ચરકોશિકના ઊપવનના આ રીતિએ વિનાશ કરી નાખ્યા. વળી ચણ્ડકૌશિકના નિવાસનું જે ઝુંપડા જેવુ સ્થાન હતુ તેને જમીન દોસ્ત જેવું કરી નાખ્યું'. વળી ઘડાના ભુક્કા કરી નાખ્યાં. કમલના પશુ ટુકડે ટુકડા કરી નાખ્યાં. ત્યાં દ્રાક્ષના જે મંડપા હતા તેને પણ તાડી નાખ્યાં અને જે કેળનાં ગૃહા હતા તેના વિનાશ કરી નાખ્યો. આ ઉપરાંત પોતાની શક્તિને અનુસારે બીજે પણ જેટલો ઉપદ્રવ થઈ શકયા તેટલો ઉપદ્રવ તે રાજકુમારીએ કર્યાં. રાજકુમારોએ આવું કર્યું તે સારૂ કહેવાય ? રાજકુમારોનુ આ ભયકર કોટિનું દુસ્સાહસ જ ગણાય. પોતાના અપમાનના બદલા લેવાને માટે અને પેાતાના ક્રોધને સફળ કરવાને માટે રાજકુમારેએ કેટકેટલા જીવાને ત્રાસ ઊપજાવ્યે ? અને કેટકેટલા જીવાના ઘાત કરી નાખ્યો ? આપણા આવા કૃત્યથી આ ઉપવનને વિષે અતિ આસક્ત એવા ચડકૌશિકને કેટલું ભારે દુઃખ થશે અને તેને કેટલા ભારે ક્રાધ ઉપજશે ? Page #260 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧. લા ૨૦૧ તેના કો વિચાર એ રાજકુમારોએ કર્યો નિહુ, પેલા રાજકુમારો ચણ્ડકૌશિકના આશ્રમને ભંગ કરવામાં મશગુલ હતાં એવામાં તેમણે કૌશિકને આવતો દીઠો. રાજકુમારોના આ અપકૃત્યના સમાચાર મળી ગયા હતાં અને એથી તે પોતાના આશ્રમ તરફ દોડતા આવી રહ્યો હતા. જે પ્રકારે રાજકુમારે આશ્રમ ભગ કરી રહ્યા હતાં તેનાવને જોઈ ને ગોવાળિયાઓએ ચડકોશિકની પાસે જઇને કહ્યું કે કુમારો તમારા આશ્રમનો વિનાશ કરી રહ્યા છે, ચણ્ડકોશિકે જેવુ સાંભળ્યું તેની સાથે જ તે અગ્નિ જેમ ધનધરી ઊઠે તેમ ક્રોધથી મધમી ઉપા. તેણે તરત જ પોતાના કુહાડાને બે હાથથી પકડી ઊગે ઊગામ્યા અને પવનવેગે તે ક્રે:ધરૂપી અગ્નિથી ધગધગતા થકા પેાતાના આશ્રમ તરફ દયે.. આ રીતિએ ચડકૌશિકને આવતા જોઈ ને રાજકુમારેએ વિચાર્યું. કે મુનિ અવધ્ય છે, અને એથી તેઓ પોતાના નગર ભણી પલાયન કરી ગયા. રાજકુમારો. તાના નગર ભણી દોડી ગયા એટલે ચઇકોશિકે પણ તેમની પુ પકડી. તેણે ય તેમની પાછળ પાછળ દોડવા માડ્યું. દોડને-દોડતે ચડકૌશિકે એ રાજકુમારને ઊદ્દેશીને બરાડા પાડીને કહ્યુ કે, અરે ક્ષત્રિયામાં અધમે મારી ગેરહાજરીમાં મારા ઊપવનને છેડી નાખ્યો. હવે તમે શું તમારી માના પેટમાં પેસી જવાના છે? તમે જરા ધીમા પડે અને એક ક્ષણ માટે મારી સામે માતુ કરીને તેા આવે ! કે જેથી આ કુહાડાથી હું તમારા મસ્તકને તાલના ફળોની જેમ હેન્રી નાખીને નીચે પટકી નાંખુ ? આવાં આવાં અસભ્ય અને ગાલિગર્ભિત Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સòધ યાને ધર્માનું સ્વરૂપ વચનાને લવતે!–લવતા તે ચણ્ડકૌશિક રાજકુમારોની પાછળ પાછળ જોરથી દોડસે જાય છે. ધને લીધે તેના નેત્રો પણ વિકળ થઈ ગયાં છતાં પણ જેમ તેમ કરીને તે જોરથી દોડતા જ રહ્યો, એવામાં દોડતા એવા તે કોઈ વૃક્ષના હુઠાની સાથે અથડાયા. એ હુડાની સાથે અથડાવાથી ચડકૌશિક પેાતાના વેગને લઇને જમીન ઊપર પટકાઇ પડયા. એ એવી રીતિએ પટકાઈ પડયેા કે એને કુહાડો જ વચ્ચે આવ્યા અને એ કુહાડાથી જ એનું - મસ્તક છેદાઈ જવા પામ્યું. અપમાનને જોવાથી જાણે અનવા પામ્યુ હાય તેમ એ જ વખતે તેના જીવ નિકળી ગયા, ધના આવેશથી આ જેવી તેવી વિડમ્બના છે ? તીવ્ર ધના આવેશથી માસ ભાનભૂલે બની જાય છે. આ જીવે તેા એય વાર પોતાના જીવ ખાયા. મુનિપણામાં ક્ષુલ્લક મુનિને તાડન કરવાને દોડયા અને થાંભલા સાથે ભટકાઈ જવાથી એવુ વાગ્યું કે તરત જ મૃત્યુ નીજ્યું. એ વખતે તે અન્ધકાર જેવું હતું, કારણ કે આવશ્યકના સમય હતા. આ ભવમાં ધોળે દહાડે પણ એ જીવને ઝાડનુ હુઠું દેખાયું નિહુ અને મર્યાં તે પણ પોતાના જ મારવાને ઊગામેલા કુહાડા દ્વારા મર્યા. આટલું તે ધાવેશનુ તત્કાળ આવેલું પરિણામ છે. પણ આ ક્રેધાવેશથી ભવાન્તરમાં કેટલુ` બધું નુકશાન થયું ? તાપસને ત્યાં જન્મ્યા. તાપસાથી તજાઇ ગયા અને અંતે કમોતે મર્યાં. જીંદગી કેવળ કષ્ટોને વેડવામાં, અને પાપાને ઊપાવામાં વીતાવી. એટલે ક્રાધ પહેલુ નુકશાન તેા જેનામાં ક્રાધ ઉત્પન્ન થાય તેને જ કરે ને? આ જીવને માટે લગભગ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ખંડ : ૧ લ* એવું બન્યું છે. ચણ્ડકૌશિક તાપસ આર્તધ્યાનમાં મૃત્યુ પામે અને આર્તધ્યાનમાં મૃત્યુ પામીને તે જીવ ભયંકર એવા દષ્ટિવિષ સર્પ તરીકે એ જ ઊપવનમાં ઉત્પન્ન થયો. એને જીવતાં પણ એ ઊપવન ઉપર મૂચ્છ હતી અને જ્યારે મર્યો ત્યારે પણ એ ઊપવન ઉપરની મૂછના ભાવમાં જ મયે હતો. ચકૌશિક તાપસ મરીને એજ ઊપવનમાં ભયંકર દખિવિષ સર્પ તરીકે ઊત્પન્ન થયે ત્યારે બીજી તરફ એવું બન્યું કે જે તાપસે ચણ્ડકૌશિકે ફળફળાદિ નહિ લેવાદેવાથી એ ઊપવનને તજી ગયાં હતાં. તે તાપસેએ સાંભળ્યું કે ચડકૌશિક મૃત્યુ પામી ગયે, આથી તે તાપસે ફરી પાછા એજ વનખંડમાં આવ્યા અને એજ વનખંડમાં રહેવા લાગ્યા. ચકૌશિક તાપસના જીવ એ ઊપવનમાં ભયંકર દષ્ટિવિષ સપ તરીકે ઉપન્ન થયા પછીથી પૂર્વના સ્નેહને જે અનુબન્ધ તે કહના બન્ધને લઈને એ ઊપવનનું રક્ષણ કરવાના તે પરિણામવાળે એ બને. એથી એ ઉપવનમાં આમથી તેમ પરિભ્રમણ કરવા લાગ્યા. આ રીતિએ રક્ષણના પરિણામથી એ સર્પ એ વનખંડમાં સર્વત્ર ઘુમ્યા જ કરે. એમાં એકવાર એણે પેલા તાપને દીઠા. તેની સાથે જ એ સર્પ એ તાપ પ્રત્યે રેષવાળ બની ગયું. એણે અશેષપણે સૂર્યના બિંબનું અવલોકન કર્યું. સૂર્યના અવેલેકન કરતાની સાથે જ તેની આંખોમાંથી અગ્નિની જવાળાઓ નીકળવા માંડી. ઊંચી જતી એ જવાળાઓના સમૂહે કરીને એ સર્ષે એની નજર જેટલા તાપ ઉપર પડી શકે તે સર્વે તાપને બાળી મૂકયા. એ સપની નજરે ચઢેલા બધા તાપ બળી મુઆ. એટલે Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જે તાપસ આઘા પાછા હતા અને એથી એ સપની નજરે ચઢવા પામ્યા હતા, તે તાપસી જુદી જુદી દિશાઓમાં ભાગી ગયા. હવે તે એ સર્ષે ત્રણેય કાળ એ આખાય વનખંડમાં પ્રદક્ષિણા દેવા માંડી. શાથી? એને એવું મમત્વ હતું કે આ વનખંડમાં વસવાને મારા સિવાય કેઈનય અધિકાર નથી. બીજે કઈ જીવ આ વનખંડમાં આવે જોઈએ નહિ. એ સર્પ જ ત્રણેય કાળ એ વનખંડને ત્રણ પ્રદક્ષિણાઓ દેતે અને એમાં માણસ તે શું પણ જે કઈ પક્ષી પણ એના જોવામાં આવતું તે એ પક્ષીને પણ એ બાળી નાખતે હતો. એ માગે થઈને માત્ર પસાર જ થતાં હોય એવા પણ તાડત-કર્પટિક વગેરે પથિકને પણ વિશેષ પ્રકારે ઊપદ્રવ કરતે હતે. આનું પરિણામ એ આવ્યું કે સર્પને ભયને કારણે એ માર્ગેથી થતી લોકોની અવરજવર બંધ પડી ગઈ. અને એથી એ માર્ગ, માર્ગ હેવા છતાં પણ એ માર્ગ (શૂન્ય) બની ગયો. આ રીતિએ એ માર્ગ માર્ગ બની ગયું હતું અને એથી કોઈ મુસાફર એ માર્ગે જ નહિ હતે. એવામાં ભગવાન શ્રીવર્ધમાન સ્વામિજી છ માવસ્થામાં વિહાર કરતે કરતે ઊત્તર સન્નિવેશ તરફ વિહરવા લાગ્યા. ઊત્તર સન્નિવેશે જવાને ખરેખર સીધા માર્ગ આજ હતે. એટલે ભગવાને તે એ માર્ગે ચાલવા માંડયું. ભગવાનને એ માર્ગે જતા જોઈને ગોવાળિયાઓએ કહ્યું કે ભગવાન ! આ માર્ગે કનખલ નામે જે આશ્રમ આવે છે. ત્યાં આગળ દૃષ્ટિવિષ સર્પ છે અને તે દૃષ્ટિવિષ સર્પ જે કઈ આ માર્ગે ન જાય તેને ભારે પરાભવ પમાડે છે. આથી આપ આ માગે Page #264 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૨૦૫ પધારો નહિ. ગેવાળિયાઓએ તે આમ કહ્યું પણ ભગવાન કઈ ચેડા જ અજાણ હતા ? જો કે તે વખતે ભગવાનને કેવળજ્ઞાન પ્રગટેલું નહોતું પરંતુ મતિ-શ્રત-અવધિ એ ત્રણ નિર્મળ કોટિના જ્ઞાન તે હતાં જ. એ જ્ઞાનના બળે ભગવાનને દષ્ટિવિષ સની અને તેના ઉપદ્રવની પણ માહિતી હતી. પરંતુ ભગવાને પોતાના જ્ઞાનના બળે એ પણ જાણેલું જ હતું કે એ દષ્ટિવિષ સ ભવ્યાત્મા એ તે પ્રતિબંધને પામવાને છે. આથી જ એર-કાર્યો કરવામાં રસિક એવા ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી ગોવાળિયાઓએ નિવાર્યા છતાં પણ એજ માર્ગે આગળ પધાર્યા. અને કનખલ નામના તે આથમે પહોંચીને ચડકૌશિક નામના એ દૃષ્ટિવિલ સર્પને પ્રતિબંધ પમાડવાને માટે યક્ષભવનના મંડપમાં ભગવાન કાર્યોત્સર્ગે રહ્યા. ચરિત્રકાર પરમષિ ફરમાવે છે કે-હવે ચણ્ડકૌશિક નામના તે દષ્ટિવિષ સ તે ઊપવનમાં પરિભ્રમણ કરતે કરતે ભગવાન શ્રીવર્ધમાન સ્વામિજીને યક્ષમંડપમાં પ્રતિમાઓ સ્થિત રહેલા જોયા. ભગવાનને જોવા છતાં પણ સર્પને શાન્તિને અનુભવ થયે નહિ. કારણ કે ભગવાનને એણે ભગવાન તરીકે જાણ્યા નહિ. ભગવાનને જોતાની સાથે જ તે સર્પના કોપરૂપી અગ્નિએ ભારે ઊછાળે માર્યો. એ સપને એમ થઈ ગયું કે અહીં મારા સામર્થ્યને આ જાણતા નથી? અર્થાત્ એમ કે જે મારા સામર્થ્યને એ જાણતું હેત તો આ કરી પણ અહીં આવીને ઊભા રહેવાની હિંમત જ કરત નહિ. આ પ્રદેશને એ સર્ષે પિતાના ઊપદ્રવ દ્વારાએ એ બનાવી દીધું હતું કે અહીં કોઈ આવે અને રહે એ બીના Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ એ સપને ય આશ્ચર્ય ઊપજાવે એવી હતી. આ રીતિએ ભારે કેપને આધીન બની ગયેલા એ સર્ષે સૂર્યમંડળનું અવલોકન કર્યું. એણે સૂર્યમંડળનું અવેલેકન કરતાની સાથે જ તેની આંખમાંથી હરહંમેશ કરતાં ચાર ગણી બનીને અગ્નિજવાળાઓ નીકળવા માંડી, કારણ કે રેષ જોરદાર હતો, મેર ફેલાતી એને દુસ્સહ એવી તે અગ્નિ શિખાઓથી તેની આંખે જાજવલ્યમાન બની ગઈ. આખોથી વિક્ષેભવાળો બનેલે તે સર્પ ભગવાનને બાળી નાંખવાની ઈચ્છાથી ભગવાનને જોવા લાગ્યો. જુઓ કે આ કે વિચિત્રગ છે ? ભગવાનની ભાવના શી છે? આ ચણ્ડકૌશિક સર્પને પ્રતિબોધ પમાડવાની. જ્યારે ચડેકૌશિક સર્ષની ઈચ્છા શી છે ? ભગવાનને બાળી નાખવાની. મેળ મલે છે કઈ ? પણ આમાં આશ્ચર્ય પામવા જેવું કઈ નથી, આવું પણ આ સંસારમાં ઘણું બને છે. તમે જેનું ભલું ઈચ્છતા હે તેજ તમારૂં ભૂંડું ઈચ્છતા હોય. એમ પણ બને અને જે તમારું ભલું ઈચ્છતે હોય તેનું તમે ભૂંડું ઈચ્છતા હો એવું પણ બને. અને તે એવું છે કે એને લઈને જીવને પિતાને પિતાના વાસ્તવિક કેટિના ભલા ભૂંડાને પણ ખ્યાલ આવતું નથી. ખરેખર અજ્ઞાનને વિલાસ ગજબને છે. આપણે જોયું કે ભગવાન ચણ્ડકૌશિક સપને પ્રતિબોધ પમાડવાની ભાવનાથી યક્ષમંડપે આવીને પ્રતિમાએ ઊભા રહ્યા છે, જ્યારે એ ચકૌશિક સર્પ ભગવાનને બાળી મૂકવાને ઈચ્છી રહ્યો છે ! ભગવાનને Page #266 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૨૦ બાળી મૂકવાને માટે એણે પિતાની જાજવલ્યમાન એવી દષ્ટિને મૂકી ખરી–પરન્તુ આ તે ભગવાન છે ને ! આ દષ્ટિવિલ સર્પ જેમ કરાળ કે ધની મૂર્તિ છે તેમ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રકર્ષવત્તા પ્રશમની મૂતિ છે; કરાલ ધની પ્રક્રિયાની અસર પરમ પ્રશમની મૂર્તિ સમા ભગવાન ઊપર થતી નથી. તેને અહિં સાક્ષાત્કાર થયે. જગદ્ગુરૂ ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજીના દેહ ઉપર એ દષ્ટિવિષ સર્ષની દષ્ટિ પ્રતિફલિત થઈ ખરી. પરંતુ ભગવાનના અમુતસમા શીતલ દેહ ઉપર પડેલી એ દષ્ટિ ભગવાનના પ્રભાવે કરીને એકદમ શાંત થઈ દષ્ટિવિષ સર્પની એ દષ્ટિ ભગવાનના દેહના એક લેમ માત્રને બાળવાને માટે પણ સમર્થ નીવડી નહિ. આ રીતિએ પિતાની દૃષ્ટિ સર્વથા નિષ્ફળ નીવડી. એથી દષ્ટિવિષ સને એમ થઈ ગયું કે મારી શક્તિ હણાઈ ગઈ. પિતાની દૃષ્ટિની શકિત હણાઈ જતાં એ સર્વે ભીત જેવી પિતાની પ્રચણ્ડ ફણાને ડોલાવવા માંડી. પિતાની પ્રચર્ડ ફણને ડેલાવતે-ડોલાવતે તેણે ગરલ નામના વિષના કણિયાઓના રસથી મિશ્રિત એ મેટો અને ઊગ્ર ફફડે માર્યો અને તે પછીથી તે ભગવાનને ડસવાની ઈચ્છાથી ભગવાન જ્યાં ઊભેલા હતા તે તરફ વેગથી દો. ભગવાનની પાસે પહોંચીને એ સર્ષે પિતાની તીવ્રવિષથી ઉદ્ભર બનેલી દાઢાએથી કરીને ભગવાનને ડંશ દીધે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સધ યાને ધર્મનું સ્વરૂપ ભગવાન મહાવીર , 'જન રામ કરે વિષ ભરીને વિષધર સૂતો. શાહ કોરિયા નામે ક, ૫ - ક * * * '*tt હૈ કર E- છે - - દુહ મહાભયંકર એ મારમાં, વિચરે મહાવીર સ્વામી. જાશે મા પ્રભુ પધ વિકટ છે. ઝેર ભયે એક નાગ નિકટ છે; હાથ જોડીને વિનવે વરને, લેક બધા ભય પામી. " (મહાભયંકર ગંધ આવી જ્યાં માનવ કેરી, હંશ દી ત્યાં પ્રભુને વેરી. ગંધ આવી જ્યાં માનવ કેરી, ડંશ દીધે એ પ્રભુને વેરી, હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભિષણ જામી. દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, ચણ્ડકેશિયે આવ્યો શરણે, કંઇક સમજ તું, કંઈક સમજ એ કહે કરૂણા આણી. વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, પ્રેમધર્મને પરિચય પામી, નાગ રહ્યો શીરે નામી. (મહાભયંકર) અને ભગવાનને ડંશ દઈને એ તરત જ પાછો ફરી ગયે કારણ કે એ સર્પને એવી બીક લાગી કે મારા ઉગ્ર Page #268 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૨૦e વિષથી આનું કવિતવ્ય હમણાંજ હણાઈ જશે અને એથી તે સીધા જ મારા ઉપર પડી જશે. ચકૌશિકને પોતાના વિષ ઊપર આટલે બધો વિશ્વાસ હતે. ન હોય વિશ્વાસ ! દષ્ટિ માત્રથી બાળી મૂકવાની તાકાત ધરાવનારે સર્પ જ્યારે ડશે અને તે પણ રેષથી અને રેષને લઈને ભારે તંત્રતાથી હશે ત્યારે એ જેને હશે તે જીવતો રહી શકે, એવું તે ભાગ્યે જ બને ને ! આ તે પ્રશમભૂતિ ભગવાન હતાં એટલે વાત જુદી છે. ચકૌશિક તીવ્ર ઠંશ દઈને એકદમ પાછા ફરી ગયું અને તે જોવા લાગ્યું કેશું થયું ? પણ ચકૌશિકે જોયું કે ભગવાન તે પહેલાની માફક જ સર્વથા નિશ્ચલપણે ઊભા છે. એટલે એને રેષ ઓર વધી ગયે. મારી દષ્ટિથી તે આ દાઝયે પણ નહિ, પણ મારા ડંશથી ય આ મર્યો પણ નહિ. એમ એને થઈ જાય ને! એણે જ્યારે જાજવલ્યમાન દષ્ટિ કરી હતી ત્યારે તે એ દષ્ટિમાંથી નીકળતી જવાલાઓ જ શાંત થઈ જવા પામી હતી અને એથી એને ફરીથી દષ્ટિ કરવાપણું રહ્યું જ નહોતું. પણ ડંશ દેતા એવું કંઈ બન્યું નહિ એટલે ચણ્ડકૌશિક સંપે ભગવાનની પાસે આવીને ફરી પાછો ઠેશ દીધું. અને હશ દઈને તરત જ એ પાછા ફરી ગયે. પાછો ફરીને એણે જોયું. તે આ વખતે પણ એણે ભગવાનને એવા ને એવાજ નિશ્ચલપણે ઊભેલા જોયા. હવે કોઈની કોઈ સીમા રહે ? સગવાનની પાસે આવીને એ ત્રીજીવાર પણ ડ સ. ૧૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ અને પાછો હટી ગયા. પાછા હટી જઈને એ ભગવાનને જોવા લાગે. તે ભગવાન એ વખતે ય પૂર્વવત્ સ્થિર ઊભા રહેલા જણાયા. આથી ભગવાનને તે રષ ભરી નજરે જોઈ રહ્યો. ઉપરા ઉપરી ત્રણ ત્રણ વાર હંસવા છતાં પણ મરે નહિ તે રેલ તે ઘણે વધે પણ રોષથી જેવા કર્યા સિવાય બીજુ એ કરે પણ શું? કારણ કે હવે એની પાસે બીજું કાંઈ સાધન ન હતું, કે જે સાધનને એ ભગવાનને મારી નાખવાને માટે અજમાવી શકે. આમ એ કોધભરી નજરે ભગવાનને જોઈ રહ્યો છે. એમાંથી જ એના ક્રોધાવેશના વિનાશની શરૂઆત થઈ ગઈ ઉપરા ઉપરી એને જે નિષ્ફળતા મળી તેણે એની મને દશામાં પલટો આણવા માંડ્યું. અત્યાર સુધી તે એણે ભગવાનને ધારીને જોયેલા નહિ, પરંતુ જ્યારે જાજવલ્યમાન દષ્ટિનું જવલન શાંત થઈ ગયું અને ત્રણ ત્રણ વાર ડંશવા છતાં ય કાંઈ વળ્યું નહિ એટલે એમ તે થઈ જાયને કે-આ એવે તે કેણ છે કે જે મારી નજરથી સળગી તે ગયો નહિ પણ મારા વારંવારના ડંશથી પણ જે મર્યો નહિ! પિતે નિષ્ફળ નીવડે એથી ગુસ્સે તે ઘણોજ વધી ગયા હતે પણ કદી નહિ બનેલું એવું આ બન્યું એટલે એને આ છે કોણ? એમ તે થાય ને ! આ રીતિએ દષ્ટિવિષ સર્પ ભગવાનને જોઈ રહ્યો. સૌમ્યમૂતિ સમા ભગવાનનું અવકન કરત-કરતે એ દષ્ટિવિષ સર્પને દુષ્ટ એ જે દૃષ્ટિવિષને વિકાર હતું તે ઉપશાન્ત થઈ જવા પામે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ અંડ : ૧ લે જે અવસર આવવાની ભગવાન રાહ જોઈ રહ્યા હતા તે અવસર હવે આવી પહોંચે. ભગવાન પધાર્યા હતા ચકૌશિક સપને પ્રતિબંધ પમાડવાને માટે કેમ કે ભગવાન જાણતાં હતાં કે આ સર્પ ભવ્યાત્મા છે. અને પ્રતિબોધને પામવાને છે, છતાં પણ ભગવાન અત્યાર સુધી કત્સર્ગમાં જ રહ્યા કેમ ? અનઅવસરે સારે પણ ઉપદેશ સારા માટે નિવડે નહિ એ માટે ને? જીવ જ્યારે આવેશના આવેગમાં તાણાઇ રહ્યો હોય તેવા અવસરે ઊપદેશ આપવામાં આવે તે તે જીવ ગમે તેવા સારા પણ ઊપદેશની અને ઊત્તમત્તમ ઉપદેશકની પણ અવગણના કરનારે બને ! એ શકય છે, એવા વખતે તે કેટલીક વાર સારી વાત કરનાર પ્રત્યે પણ દુર્ભાવ જાગી જાય એ શકય છે. આથી પરોપકાર કરવાની અભિલાષાવાળાએ પરોપકાર કરવાની પિતાની અભિલાષા સફળ નીવડે – એ માટે પણ અવસરને અને અનઅવસરને ઓળખતાં શીખવું જોઈએ, જીવને આવેશ શમે અને એથી એ વાતને સાંભળવાને માટે લાયક બને એટલા સમય સુધી પિતાની ઊપદેશ દેવાની ઇચ્છાને રોકી રાખવી જોઈએ. જ્યાં સુધી ચણ્ડકૌશિક સર્ષમાં ઉપશાન્તભાવ પ્રગટવા જેગી સ્થિતિ આવી નહિ ત્યાં સુધી ભગવાન મૌન રહ્યા. એ વખતે એમ પણ કહ્યું નહિ કે અલ્યા ! હું કેણ છું અને શા કાજે હું અહિં આવ્યો છું, તે તું જાણે છે? હું તે થોડાક કાળ બાદ કેવળજ્ઞાનને છૂપાઈને જગતારક તીર્થની સ્થાપના કરનારો છું અને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સબેધ યાને ધર્મનું સ્વરૂપ અહીં જે હું આવ્યો છું તે તને પ્રતિબંધ પમાડવાને માટે જ આવ્યો છું. ભગવાને આવું કાંઈ જ એ સપને કહ્યું નહિ ને ! ભગવાન તે આવું કહે જ નહિ, - હવે જ્યારે ભગવાને જાણ્યું કે આ ચકૌશિક સર્પમાં ઉપશાન્ત ભાવ પેદા થવા માંડે છે. એટલે તરત જ ભગવાને તેને કરૂણાથી કહેવા માંડ્યું કે ઉપશાન્ત થા, ઉપશાન્ત થા. મહાનુભાવ ! તે જાતે જ જે વ્યતિકરને નામ બનાવને અનુભવ કર્યો છે તેને તું કેમ યાદ કરતે નથી? કારણ કે પૂર્વ ભવમાં તું જ્યારે શ્રમણ હતું ત્યારે તે કેપને આધીન બની જઈને તારા સારા ય શ્રમણપણાની વિરાધના કરી નાખી અને એથી જ ત્યાંથી મરીને તું કુત્સિત એવી છે જેતિષદેવપણાની લક્ષ્મી તેને પામે. તે પછીથી તું પિતે ત્યાંથી ચીને આ ઊપવનમાં તાપસ પુત્ર તરીકે જન્મે અને તે પછીથી પાછો તું અહીં સર્ષ પણને પામે છે! અને તેમાં ય પાછો તીવ્ર વિષવાળ થયે છે તે હે ભદ્ર આટલેથી પણ તું કેપને તજી દે! ખરેખર આ કેપ એ છે કે જે પરમ સુખની જે સંપદાઓ તેની પ્રાપ્તિમાં વિદ્ધભૂત છે. કલ્યાણરૂપી જે વેલડીઓ તે વેલડીઓને ઊખેડી નાંખનારે મલ્લ છે. પ્રખર એ જે વિવેક તેને મોટો દુશ્મન છે. કુશળ અનુષ્ઠાને રૂપી જે ઊપવન તેને બાળી મૂકનારે અગ્નિ છે. અને ભયંકર એવી જે દુર્ગતિ તે દુર્ગતિમાં જે પતન થવું તે પતનને જનક છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૨૧૩ એટલા માટે કેપના અનુબધે સર્વથા સર્યું –એટલે કે પાનબંધને તું સર્વ પ્રકારે તજી દે. ભગવાનને આ કથનનું શ્રવણ કરીને એ સર્પ પોતાના પૂર્વે અનુભવેલાને મરણવશે કરીને ઉહાપોહ કરવા લાગ્યા, અને તેમાં એ બધું શું બન્યું હશે ને કેમ બન્યું હશે તેની ગષણા કરવા લાગ્યો, આ ગષણા કરતાં કરતાં એ દષ્ટિવિષસર્પને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું એટલે તે એને પૂર્વના ભૂતકાળને ઘણે સુંદર ખ્યાલ આવી જાય ને? એ સર્પને એ જ્ઞાનના બળે પૂર્વે તે જે તપશ્રય આચરેલ તે પણ જણાઈ અને તે પ્રમાણપણાનું જે પરિપાલન કરેલું તે પણ જણાયું. અને એ પ્રમણપણાની વિરાધનાને કારણે જ્યોતિષી દેવ તરીકેની જે ઉત્પત્તિ થયેલી તે પણ જણાઈ. આ વગેરે બધું પિતાનું પૂર્વાનુભૂત જણાયું. એથી એ સર્ષમાં વિવેક પ્રગટ. વિવેક પ્રગટવાના પરિણામે એનામાં ધર્મને જે પરિણામ તે સારી રીતિએ પેદા થવા પામ્યા અને તેની સાથે પાપ પ્રત્યેની દુર્ગ"છાને જે ભાવ તે પણ પેદા થવા પામ્યો. વિવેક પ્રગટે, ધર્મને સુન્દર પરિણામ પ્રગટે અને પાપ પ્રત્યે દુર્ગાને ભાવ જન્મ પછી જીવ શું કરે ? પાપને તજવાન અને ધર્મને સેવવાને જ નિર્ણય કરે ને? આ છિવિષ સ પણ એમ કર્યું. અનશનને આદરવા દ્વારા શક્ય એટલી આરાધના કરી લેવાને આ સર્વે નિર્ણય કરી લીધો. અનશનને આદરવાનો નિર્ણય કરી લઈને એ સર્પ ત્રણ ભુવનના ગુરૂ એવા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સધ યાને ધર્મનું સ્વરૂપ ને પ્રદક્ષિણા દેવા પૂર્વક પરમ ભક્તિથી વન્દન કર્યું અને તે પછીથી અનશનને સ્વીકાર કરી લીધું. ભગવાનથી આ પણ અજાણ્યું નથી. ભગવાન જાણે જ છે કે –આ દષ્ટિવિષ સર્વ પ્રતિબોધ પામી ગયું છે. અને હવે સર્વે અનશનને સ્વીકાર કર્યો છે. આમ એ સપને પ્રતિબંધ પમાડવાનું કાર્ય પરિપૂર્ણ થઈ જવા છતાં પણ એ સર્પ પ્રત્યેની અનુ કંપાએ કરીને ભગવાન ત્યાંજ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા અને કાઉસ્સગ ધ્યાને રહેલા ભગવાને અનશનને આચરી ચૂકેલા સર્પનું પરિપાલન કર્યું. ચકૌશિક સર્ષે પણ શું કર્યું? મારા રોષ વશે કરીને જે અગ્નિ દ્વારા કેઈને પણ પ્રાણનાશ થાઓ નહિ. આ વિચાર કરીને એ સર્વે મસ્તકને બીલમાં નાખી દીધું અને પિતાના શરીરના બાકીના ભાગને પ્રકટ રહેવા દીધે. ચકૌશિક સર્પ અનશનને આદરીને અને મસ્તકને બીલમાં નાખીને એક મૃતકની જેમ સુસ્થિરપણે પડી રહ્યો છે. અને ભગવાન કાઉસ્સગ ધ્યાને સુસ્થિર ઊભેલા છે એ દરમ્યાનમાં ગવાળિ યાઓ લપાતા છુપાતા નજદીકમાં આવી પહોંચે છે. ભગવાનને તેમણે આ માર્ગે જવાને નિષેધ કર્યો હતો છતાં પણ ભગવાન કનકપલ આશ્રમના માર્ગે જ આગળ વધ્યા હતા. એટલે હવે શું બને છે તે જાણવાનું એ રોવાળિયાઓને મન થાય ને? એ ગોવાળિયાઓને હવે શું બને છે એ જાણવાની ઈચ્છા જરૂર હતી પરંતુ ભુલે ચુકે પણ ચડકૌશિક સર્પની નજરે પડી જવાય નહિ એની પણ એ ગોવાળિયાઓને પૂરેપૂરી, Page #274 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ર૧પ કાળજી હતી. આથી તે ગેવાળિયાઓ તરૂવરોના એથે પિતાના શરીરને છૂપાવી રાખીને નિહાળી રહ્યા છે. એ ગેવાળિયાઓની સાથે બીજા પણ માણસે હતાં એ બધાય જુએ છે કે ચકૌશિક બીલમાં માથું નાંખીને નિશ્ચલપણે પડી રહ્યો છે. અને ભગવાન સમીપમાં જ ઊભેલા છે. ભગવાનને ઉભેલા જોયા એટલે એ દૃષ્ટિવિષ સપ ભગવાનને કાંઈ કરી શક્યો નથી. એ વાતની ખાત્રી તે એ ગેવાળિયાઓ વગેરેને થઈ ગઈ, પરંતુ દષ્ટિવિષ સર્ષ નિશ્ચલપણે પડી રહેલે હોવા છતાં પણ તેમને એના ઉપર વિશ્વાસ આબે નહિ. દષ્ટિવિષ સર્પ ઉપર વિશ્વાસ નહિ આવવાથી એ લેકેએ એ સપની ચેતનાની પરીક્ષા કરવાને માટે આઘે રો રહે જ તેના ઉપર પત્થરના ટુકડાઓ ફેંકવા માંડયા. આ રીતિએ એ લેકોએ એ સર્પના દેહ ઊપર પત્થરના ટુકડાઓને મારો ચલાવ્યો, તેમ છતાં પણ ચણ્ડકૌશિક નામને એ સી જરા સરખે ય વિચલિત થયે નહિ. એટલે એ લેક એ સર્પની સમીપમાં આવ્યા અને સમીપમાં આવીને પણ એ છે કે એ સર્વને લાકડીથી ઘસી જે. લાકડીથી ઘર્ષણ કરવા છતાં પણ જ્યારે એ સર્ષ હા ચાલ્યા જ નહિ એટલે પછી એ લેકોએ બીજા બધા માણસને કહેવા માંડ્યું કે દેવાયે દુષ્ટિવિષ સર્પને ઉપશાન્ત કરી દીધું છે. અને એથી એ હવે કોઈને કરડતું નથી. સવાલઃ- ભગવાન જ્યારે એ સર્પનું પ્રતિપાલન કરવાને માટે જ અનુકંપથી રેકાયા હતા તે પછી એ લેકેને Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સબોધ યાને ધર્મનું સ્વરૂપ પત્થરોના ટુકડાઓ મારતાં અને લાકડીથી સર્પના દેહને ઘસતાં ભગવાને રોક્યા કેમ નહિ ? જવાબઃ- ભગવાન રેકે તેય કયારે કે ? ચર્ડકૌશિકના આત્માનું અહિત થતું લાગે ત્યારે રોકે ને ! ભગવાન તે જાણતા હતા કે આ ઊપદ્રવથી પણ ચકૌશિક ચલચિત્ત થવાને નથી, ભગવાને જોયું કે આ ઊપદ્રવ પણ તેની આરાધનમાં સહાયક જ બની રહ્યો છે. ઉપદ્રને જે સમભાવે સહવામાં આવે તે એથી તે કઠેર એવા પણ કર્મોથી નિરા સુલભ બની જાય છે. પેલા ગોવાળિયા વિગેરે લેકે જ્યારે એવી વાત ફેલાવી દીધી કે ભગવાને દૃષ્ટિવિષ સર્પને ઉપશાન્ત કરી દીધું છે. અને એથી તે હવે કઈને કરતા નથી એટલે કે આવી આવીને ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. ભગવાનને નમસ્કાર કરીને લેક સપને પણ નમસ્કાર કરવા લાગ્યા અને તેને મહિમા કરવા લાગ્યા. એટલે કે તેના વખાણ પણ કરવા લાગ્યા.અને તેની પૂજા પણ કરવા લાગ્યા. એમ થતાં બીજી પણ ગોવાલણે ઘી, દૂધ, દહીં વગેરેને વેચવાને માટે ત્યાં થઈને જતી વેળાએ તે સપને ઘી ચેપડવા લાગી. ગોવાલણએ તે આવું કર્યું એ સંઈ પ્રત્યે જાગૃત થયેલા સભાવથી. પરન્તુ એનું પરિણામ એ આવ્યું કે એ ધી વિગેરે ગંધને કારણે કીડીઓના ટોળે ટોળા ત્યાં ખેંચાઈ આવ્યા. એ કીડીઓએ ઘીને માટે એ સર્પના દેહ ઉપર પિતાના મુખથી તીણ ડખે મારવા માંડયા. એને લઈને એ સર્પના Page #276 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૨૧૭ દેહમાં તીવ્ર વેદના ઉત્પન્ન થવા પામી. આ રીતિએ પિતાના દેહે તીવ્ર વેદના થતી હોવા છતાં પણ એ સર્ષે એ વેદનાને સમ્યક પ્રકારે સહન જ કરી લીધી, એ વેદનાને સમ્યફ પ્રકારે સહન કરતે કરતે એ સર્ષ પંદર દિવસની સંલેખનાથી કાળ કરીને સહસ્ત્રાર નામના દેવલેકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઊત્પન્ન થયે. આ રીતિએ ચડકૌશિકના વૃત્તાન્તને વર્ણવે પૂરે કરીને આ ચરિત્રકાર પરમપિ ફરમાવે છે કે આ પ્રકારે ચડકૌશિકને સુખની પરંપરામાં કેજી રીધા બાદ ત્રણ ભુવનના એક દિનકર એવા શ્રી વીરપરમાત્મા ત્યાંથી નીકળીને ઊત્તરવાચાલસન્નિવેશે પધાર્યા અને ચકૌશિક સપને જીવ ગતિને પામ્યા કરવાને તેમજ અન્ત એ જીવ મોક્ષને પામવાનો. (ચડકૌશિક સર્પને પૂર્વભવ સમાપ્ત) જૈનદર્શનરૂપ મંદિરમાં પ્રવેશના ચાર દ્વાર છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, કથાનુયેગ, ચરણકરણાનુગ. આ ચાર યુગમાં જૈનદર્શનનું સ્વરૂપ સમજવા માટે તૃતીય નેત્રરુપ ધર્મકથાનુગ છે. કથાઓમાં (સારૂ અને ખરાબ) સજજન અને દુર્જનની પ્રવૃત્તિઓના બેધ લેવા લાયક દષ્ટાંત હોવાથી માનવ માત્રને ઉપયોગી છે. જ્યારે કથાનુકેગના તે વાંચે છે અને તે ઉપર મનન કરે છે ત્યારે તેઓ શુદ્ધ પ્રવૃત્તિઓની કોટી જાણી શકે છે. અને પરિણામે હિતકારક પ્રવૃત્તિમાં જોડાય છે. આ રીતે કથાસાહિત્ય બાળકથી માંડીને વૃદ્ધ પર્યત સર્વેને ઉપકારી નીવડે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ સહ્મેધ યાને ધર્માંનું સ્વરૂપ આ વિશ્વમાં અનાદિ કાળથી અનતાનંત આત્માએ ચતુ`તિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ભવભ્રમણની ભાવને ભાંગનાર–માત્ર ધમ છે. અને એ ધર્મની આરાધના માનવભવ સિવાય અન્ય કોઈ સ્થળે થઈ શકતી નથી. કારણ કે નારક આત્મા નારકીમાં પરમાધામીજન્ય અસય યાતનાઓના ભોગ અન્યા છે. એક ક્ષણ પણ એ ગતિમાં શાંતિ, સુખ કે, સમાધિ નથી. તિય ચેા બિચારા અજ્ઞાન વિવેકહીન છે. જ્યારે દેવગતિમાં મોજશેાખ, એશ આરામ અને વિષય વિલાસમાં મશગુલ અન્યા છે. માત્ર જ્ઞાન અને વિવેક જો હાય, તા તે મનુષ્યગતિમાં જ છે. માનવ ધારે તે ઊંચે જઇ શકે છે અને નીચે પણ જઈ શકે છે. ૨૧૮ છે. પુણ્ય યાગે પ્રાપ્ત થયેલ, દેવ દુર્લભ માનવભવને મેળવી વિવેકને ભૂલી-વિષયામાં ઝુલી, ખરાબ (સાખતો કરી) કર્મો કરી આ અમૂલી તકને ગુમાવી દુતિના મહેમાન બની આ આત્મા અન’તકાળથી સંસારમાં રખડે છે. જન્મ તેનુ મરણુ માનવ ભવને પામીને ધર્મ આરાધના કરવી જરૂરી છે. જીવ પોતે જ પોતાના શુભાશુભ કર્મના બળે સુખી-દુઃખી થાય છે. જેથી સુખના અથી અને દુઃખના દ્વેષી આત્માઓએ શુભ કર્મનો સંચય કરવા જોઇએ. શુભ કર્મ માટે ધર્મીની આરાધનામાં તન્મય બનવું જોઈએ. કયારે ફના થઈશું. કાળ શિકારી કયારે પોતાના ફંદામાં દુભાવશે, એ કહી શકાય તેમ નથી. અચાનક આવીને ઉપાડી જશે. એ કાળ રાત કે દિવસ, બાળ કે વૃદ્ધ, રંક કે રાય. ન જોતાં ગમે તેવી અવસ્થામાં, ગમે તે સ્થાનમાં Page #278 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લો ૨૧૯ ગમે ત્યારે અચાનક આવીને લઈ જશે. તે સમયે આપણું કોઈ રક્ષણ નહિ કરી શકે. દીનવદને બધું ય પડતું મૂકીને આત્માને એકલા ચાલ્યા જવું પડશે. જે છ ખંડના સ્વામિ એવા ચકવતિએની હજારો દેવ રક્ષા કરતા હતા, લાખ સૈનિકો જેની તહેનાતમાં હાજર હજુર હતા, વૈદ્યો, હકીમો, રાત દિવસ સેવામાં ખડે પગે તૈયાર હતા, નવનિધાન અને ચૌદ રત્નના ધણી અને ધરતીને પ્રજાવનારા ધરણીધરો પણ જ્યારે આ ધરણીમાં ઢળી પડ્યા ત્યારે આપણી શી ગણત્રી? માટે સવેળા જાગવાની જરૂર છે. આંખે અંધાપો આવ્યું નથી, કાનથી હજી સારી રીતે સાંભળી શકીએ છીએ, ઈ દ્રિ સતેજ છે. શરીર શિથિલ બન્યું નથી તે પહેલાં કંઇક કરી લેવાની જરૂર છે. મનુષ્યની ચાર અવસ્થા કુદરતે કરી છે બાલ, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા. ધર્મ તે ચાર અવસ્થામાં કરી લેવાની જરૂર છે. કારણ કાળ કયારે કળીઓ કરી જશે તે જ્ઞાની સિવાય જાણી શકાતું નથી. અને સાથે તે ધર્મ જ આવશે. જે સાથે આવે તેને ગુમાવવો ન જોઈએ. જે માણસે બાળપણામાં વિદ્યા ન મેળવી, યુવાનીમાં ધન-ન મેળવ્યું, પ્રૌઢાવસ્થામ. ધર્માચરણ ન કર્યું, તે વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે? આ જીવનબાગ કે બનાવશે ? માનવ જીવન એ બગીચે છે. ફકત પૈસા માટે જીદગીને વેડફી નાખવાની નથી. રત્ન કરેડ આપતાં પણ, ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશ આ પ્રભુ વીરને, સાંભળજે તું પળે પળે, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સબધ યાને ધર્મનું સ્વરૂપ નિદ્રા આળસ પરિહરી, કરજે તત્ત્વ વિચાર; શુભ ધ્યાને મન રાખજે, શ્રાવક તુજ આચાર, મહાવીર પ્રભુને મુખ્ય ઉપદેશ હતો કે જે કર્મોથી કેવી રીતે બંધાય છે. અને તેનાથી કેવી રીતે છૂટે છે. જેમ સજ્જનના હાથમાં આવેલ વિદ્યા, ધન અને શક્તિ એ ત્રણેને શુભ-સારા માગે ઊપયોગ થાય છે. એજ ત્રણ વસ્તુઓ જે દુર્જન પાસે ગઈ હોય તે ઊલ્ટી રીતે એટલે બીજાને દુઃખ ઊપજાવનાર થાય છે. કેવલ અનર્થને પેદા કરે છે. તેજ જ્ઞાનીઓ કહે છે, દેવને દુર્લભ મનુષ્ય ભવ જ્ઞાનીઓ માટે કર્મ છેડવાના ઉપયોગમાં થાય છે, અને અજ્ઞાનીઓને કર્મ બાંધવાના ઊપગમાં થાય છે. કેટી જન્મના પુણ્યથી, મત્યે મનુષ્ય અવતાર ભાવધરી પ્રભુ પૂજ્યા નહિ, તે ફેગટ જશે અવતાર.” “મનુષ્યપણું, ઊત્તમકુલમાં જન્મ, વૈભવ, લાંબુ આયુષ્ય, રોગરહિતપણું છમિત્ર, સુપુત્ર, સતી સ્ત્રી અને વીતરાગદેવની ભકિત, વિદ્વાનપણું, સૌજન્ય, પાંચ ઈન્દ્રિયોનું જીતવું, સુપાત્રે દાન દેવામાં પ્રીતિ, આ તેર ગુણ પુણ્ય વિના સંસારીઓને મળવા દુર્લભ છે.” મુરખ મન મમતા કરે. હું રઘુ ને સૌ ખાય; સૂકા કાષ્ટને જીવડે, તેને પાણી કે પાય.” હું કરું છું અથવા મેં કર્યું એ માનવીને મોટો ભ્રમ છે. આ જગતમાં શુભાશુભ કર્મને ઊદય પ્રમાણે બધુ Page #280 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧ લે ૨૨૧ બને છે. આ એક સનાતન સિદ્ધાંત છે. કર્મની સત્તા આગળ કોઈનું ચાલતું નથી. બધી વ્યવસ્થાનું સંચાલન હું જ કરી રહ્યો છું. આવું બોલનાર માણસ મિથ્યાભિમાનના મંચ ઊપર બેઠેલે છે. પણ આ મંચ પરથી કયારે દુર્ગતિના ખાડામાં પડશે તે કલ્પી શકાય નહિ. - જે કાંઈ વિધિના લેખમાં લખાયું છે તેજ પ્રમાણે જગતના સર્વ પ્રાણીઓને પરિણમે છે. ફળે છે એમ વિચારી ધીર પુરુષે ગમે તેવા કપરા પ્રસંગમાં અને ગમે તેવી કગી સ્થિતિમાં પણ ગભરાતા નથી, કાયર બનતા નથી, પણ ધર્યને ધારણ કરે છે અને ધર્મ કરણીમાં દઢ બને છે. આ અરે તું એકલે, ને જઈશ પણ તું એકલે; પરભવે પણ સુખી દુઃખી, થઈશ તું પણ એકલે; વીતરાગ ભાષિત ધર્મ કેવળ, તે સમયે સાથે હશે; દુર્ગતિ કેરા ફૂપથી, તત્કાળ તેજ બચાવશે.” એટલે આ ધર્મના ઉપાસક જે બની શકે તે ધર્મ આરાધના કરીને દેવદુર્લભ મળેલા માનવભવને સફળ કરતાં જાઓ. આ ઊપદેશ મહાવીર પ્રભુને હદયમાં કતરી રાખો કે ધર્મ માનવ ભવ સિવાય અન્ય કેઈ ભવમાં કરવાને ચાન્સ નથી. આજે જેટલે અંશે સદાચારની જરૂર છે તેટલું જ અશે અરે ! તેથી અધિક અંશે સવિચાર અને સમગ્ર જ્ઞાનની અતિશય આવશ્યકતા છે. વિચાર રૂપી જલથી સિંચાયેલ સદાચાર બીજ ફૂલે છે. સમ્યગ જ્ઞાનના પ્રકાશવાળે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સધ યાને ધર્મનું સ્વપરૂ દીપક આત્માને સર્વ પદાર્થોના યથાર્થ સ્વરૂપની ઓળખ આપે છે- માનવ જીવનને ઉન્નત-ઉર્ધ્વગામી તથા મંગળમય બનાવનાર સમ્યગજ્ઞાન છે એ નિર્વિવાદ સત્ય છે. આત્માને સંસ્કારસરિત કરી ઉજ્જવળ બનાવે છે. ધર્મના સંસ્કારથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ માટે હંમેશા ધર્મનાપુસ્તક વાંચવાની ઈચ્છા રાખો. ૩% શાંતિ (પ્રથમ ખંડ સમાપ્ત) આ પછી બીજા ખંડના વાંચનમાંથી જે કંઈ સાર ગ્રહણ કરવા યોગ્ય લાગે તે ગ્રહણ કરીને વાંચનને સફળ બનાવવા વિનંતિ- [સંપાદક] વાચકોને વિનંતિઃ સુજ્ઞ વાચકો અને અધ્યાત્મપ્રેમી વાંચકે, કવિ કે લેખકની કલમને વ્યાકરણ દષ્ટિથી નથી જેતા પણ તેના ભાવને-કથનને જુએ છે. એ જ તેમનું લક્ષ હોય છે. તેથી પ્રસ્તુત પુસ્તકની વાક્યરચના ન જોતાં લેખકના હદયના ભાવ વાંચવા અને મેં પણ તે દૃષ્ટિ લક્ષમાં રાખી સંશોધન કર્યું છે, કેઈ ક્ષતિ રહી ગઈ હોય તે ક્ષમા માગું છું. સંશોધક – પી. જે. બૌવા. . શિવમસ્તુ ! Page #282 -------------------------------------------------------------------------- ________________ * માનવ મૂલ્ય [હરિ ગીત] વિદ્યા ભણી શા કામની, બીજાના ઊપગમાં થાય ના સત્તા મલી શા કામની, પરોપકારે કરાય ના લક્ષ્મી મળી શા કામની. સુપાત્રે વપરાય ના જિંદગી મલી શા કામની, પ્રભુ નામ લેવાય ના માનવ ભવ મ શા કામને, ધર્મમાં રહેવાય ના ક્યાં ધર્મમાં સમ્યકત્વ.. જ્ઞાની ભગવંતે કહે છે હે મહાનભાવે ! માનવ ભવ મડા દુર્લભ છે. આ જીવ પશુ, પંખી, દેવ, નારક વગેરે ઘણીએ યોનિમાં અનંતીવારથી રખડ્યા કરે છે. માનવ ભવમાં જીવ જે પ્રગતિવિકાસ કરી શકે તે બીજે ન કરી શકે. એટલે જ માનવભવ દેવદુર્લભ છે. માનવભવને પામીને આત્માને કલ્યાણાર્થે સદુધર્મની આરાધના થઈ શકે તે કરી લેવામાંજ વ્હાપણ છે. શિવમસ્તુ સર્વ જગતઃ * Page #283 --------------------------------------------------------------------------  Page #284 -------------------------------------------------------------------------- ________________ * “ઝ અહમ્ નમ:' ૩% શ્રી આદિનાથાય નમ: સબોધ યાને ધર્મનું સ્વરૂપ [ખંડ ૨] મંગલમ ભગવાન વીરે, મંગલમ્ ગૌતમઃ પ્રભુ મંગલમ્ સ્થવિદ્યા , જૈન ધર્મોડસ્તુ મંગલમ્ . જૈન ધર્મને મંગલમાં મંગલ કેમ કહે છે? મહાનુભાવે ! શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે કે અનંતા પુણ્યની રાશિ એકત્રિત કરી હોય તે તે જીવાત્માને જૈન ધર્મની પ્રાપ્તિ થાય છે! શાસ્ત્રકારોએ આવું શા માટે કહ્યું હશે ? જૈન, ધર્મમાં એવું શું છે કે જેના માટે શેડો નહિ પણ અનતા પુણ્યની જરૂર પડે ? જગતમાં ધર્મો તે ઘણા છે. બધા ધર્મો એક જ વાત કહે છે. નિર્મળ જીવન જી. પાપ રહિત જિંદગી ગુજારે. કોઈને પણ દુઃખ આપે નહીં. પાપ અને પ્રભુને ડર રાખીને તમારા જીવન કર્મો કરે. સ. ૧૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સબધ યાને ધર્મનું સ્વરૂપ કઈ જ ધર્મ અનીતિ આચરવાનું ફરમાવતું નથી. પાપને પક્ષ કેઈ જ ધર્મ લેતું નથી. આમ જે બધા જ ધર્મો : આવું કહેતા હોય તે પછી જૈન ધર્મની આટલી બધી મહત્તા શા માટે દર્શાવવામાં આવે છે? દેવાનુપ્રિયે! જૈન ધર્મની મદુત્તા તેના મુક્તિના એયમાં રહેલી છે. જૈન ધર્મે મુક્તિ ઉપર એટલે કે જે ભાર મૂકે છે તેટલે ભાર મુક્તિ ઉપર બીજા કોઈ ધર્મો મૂક્યું નથી. જૈન ધર્મ સશે ને સર્વથા મુક્તિની વાત કરે છે. દરેક જીવાત્મા પોતે અખંડ ને અવિરત પ્રયત્ન કરે તે એ પરમાત્મા બની શકે છે. આવું માત્ર જૈન ધર્મ જ કહે છે. ઉપરાંત મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાની ભગવંતેએ એટલા બધા આદેશો ફરમાવ્યાં છે કે તેમાંના એક જ આદેશનું યથાર્થ પાલન કરવામાં આવે તે જરૂર સંસાર સાગર પાર કરીને મુક્તિના કિનારે પહોંચી શકે છે. અને એ માટે મનુષ્ય ભવજ શ્રેષ્ઠ છે કારણ કે મનુષ્ય ભવમાંથી જ મુક્તિમાં જઈ શકાય છે. આ માટે જ અધ્યાત્મયોગી પૂજયશ્રી આનંદઘનજી મડારાજનું પદ : યા પુદ્ગલકા કયા વિસવાસા? હૈ અપનેક વાસા રે, યા પુદ્ગલકા... ચમત્કાર વિજલી હૈ જૈસા, પાની બિચ પતાસાં; યા દેહકા ગર્વ ન કરના, જગલ હેયગા વાસાયા પુદગલકા, Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ખંડ : ૨ જે પૂજ્યશ્રી આનંદઘનજી મહારાજ આત્માને કહે છે કે હે આત્મા ! જે પુદ્ગલ ઉપર તું મમતા રાખી રહ્યો છે, તે પુલ શરીરને શે ભરેશે ? ક્યારે એ રેગથી ભરાઈ જશે અથવા તે કયારે ગમે તે પળે એને નાશ થશે. જેમ સ્વપ્નમાં રાજ્ય મળ્યું, શેઠાઈ કરી, આંખ ઉઘડી અને ખેલ ખલાસ. તેમ આ શરીર સ્વપ્ન જેવું છે. અંધારામાં એક ક્ષણ વિજળી ચમકીને ઝગમગાટ થયે. ઝગમગાટ થયાની બીજી ક્ષણે અંધારૂં, તેવી દશા આ તારા યુગલની છે. પાણીની અંદર પતાસું મુકાયું હોય તે તે ધીમે ધીમે એગળી જવાનું છે. તેમ છે આત્મન્ ! આ તારું શરીર ધીમે ધીમે જીણું થતું જશે, બળ ઘટતું જશે, કાંતિ અને રૂપ મલિન થતાં જશે, ગાત્ર ગળતાં જશે, નેત્રનું તેજ ઘટતું જશે, સાંભળવાની શક્તિ હીન થતી જશે. હાથ પગ કામ કરવા અસમર્થ બનતા જશે, ચાલવાની શકિત ઘટતી જશે, ચાલતાં, બેસતાં, ઉઠતાં શ્વાસ ચઢી જશે તે પછી એ પુદ્ગલ પર આટલી બધી મમતા શા માટે ? દેહ અથવા શરીરનો આટલે મોહ શા માટે ? હે આત્મન ! દેહ તું નથી. તારાથી એ અત્યંત ભિન્ન છે, એ તે હાડ, માંસ, રૂધિર, ચરબી અને મલ-મૂત્ર આદિ દુર્ગથી પદાર્થોથી ભરપૂર છે. પૂર્વ કર્મને સંજોગથી તું એની સાથે એકાકાર થઈને રહ્યો છે. પરંતુ જે દેહ તારાથી ભિન્ન છે, અને નાશવંત છે. એનાથી તારે અલગ થયે જ છુટકે છે. તે પછી એને ગર્વ છે? એક દિવસ એ તારા પગલને જંગલમાં–સ્મશાનમાં વાસ થવાનું છે. .. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સબોધ યાને ધમનું સ્વપરૂ જુઠે તન ધન જુઠે જોબન. જુકે હૈ ઘર વાસ; આનંદઘન કહે સબ હી જડે, સાચા શિવ પૂર વાસાયા પુદગલ આ દેડ જુઠો છે. દુઃખમય, અસ્થિર અને વિનાશી દેહમાં મમત્વ કરવાથી અનંતકાળ જન્મમરણનાં દુઃખ ભેગવવાં પડે છે. લક્ષ્મી ચલિત છે. જુવાની ( જવાની છે, તે ચાલી જવાની છે. ઘરવાસા એટલે સંસારમાં રહેવું તે પણ આત્માને માટે દુઃખમય છે. જેનાથી જન્મ-મરણના ફેરા ચાલુ જ રહે છે. તે માટે પૂજ્યશ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે તન-ધન, બાન અને ઘરવાસ એ બધું જ ખોટું છે. જગતમાં એક જ વસ્તુ અચલ છે અને તે ફક્ત શિવપુરમેને વાસ.. ઉપસંહાર – શરીર મમતાને ત્યાગ કરી સાવધનતા પૂર્વક ધર્મયાન, સહિત વીતરાગના રાનપૂર્વક જે સમાધિ મૃત્યુ થાય તે ફરી વાર આત્મા દેહ ધારણ કરે નહિ અને શિવપુરમાં વાસ થાય. હે આત્મન ! મહુ! મુશ્કેલીમાં મળેલ અતિ દુર્લભ માનવ ભવ સફળ કર. હે આત્મન્ ! તારા દેહને ભેગ-ઉપભેગથી ગંદ ના બનાવ. દેહ તે એક મંદિર છે. મંદિર. તેમાં અજર-અમર, નિરંજન-નિરાકારી અરૂપી આત્માને વાસ છે. ચોર્યાસી Page #288 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જ ૨૨૯ લાખ જીવા-નિમાં પરિભ્રમણ કરતાં મળેલા મનુષ્ય ભવને સાર્થક કરવાની ઈચ્છા થાય તે જિનેધર ભગવાને કહેલા( નિભાજિત) જૈન ધર્મને આરાધે. ભવ્યો ! અનંતકાળથી આપણે જીવાત્મા અનેક પ્રકારના દેહ ધારણ કરતે કરતા આવ્યા છે. ચોર્યાસી લાખ એનીમાં આપણો જીવાત્મા ભટકે છે. વસ, સ્થાવર, સુકમ, બાદર, મુન, નાક, તિર્ય, દેવ અને મનુષ્ય વગેરેના અનેક દેહો આપણે ધારણ કર્યા છે. આપણને આપણા પૂર્વ ભવની ખબર પડતી નથી. નહિ તે જે તેની જાણ થાય તે, કાચી અને આપણે આ દેહને મેહ છુટી જાર. નીચેથી ઉપર જવું હોય, અંધારામાંથી પ્રકાશ તરફ જવું હોય, સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તે ધર્મ ગુરૂઓને સંગ કરે. (ગુરૂ દીવે છે) અંધારામાં વાળેલી ગાંઠ પ્રકાશમાં છોડી શકાય છે તેમ અજ્ઞાનથી કરેલા કર્મ જ્ઞાનથી નાશ કરી શકાય છે. વ-ગુરૂ-ધર્મ ઉપર સાચી શ્રદ્ધા રાખે. શ્રદ્ધા ભરી એ જિંદગી, તે તે કદી ફરતી નથી; શ્રદ્ધા વિનાની જિંદગી, એ તે કદી ફ્લતી નથી. વણસેલા આજના દેશ-કાળમાં પરમ-તારક પરમાત્માના નામ કરતાં આપણને જે આપણું નામ વધુ વહાલું લાગતું હોય તો એ કહેવું પડશે કે હજી આપણે સાચા ધર્મને પામ્યાં નથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સબેઘ યાને ધર્મનું સ્વરૂપ મોંઘા ધરમના મૂલ છે, સાચા ઝવેરી પારખે, બેટા હીરા છે સેંકડે, પણ કેહીનુર તે એક બે કકે ન જાણે ધર્મને, દાવે છતાં તેને કરે એવા ભારત દેશમાં, આજે જુએ ઘણુ ફરે. કેટલાક ઠેકાણે શાસ્ત્રને (શ) પણ જાણતા ન હોવા છતાં (સત્તા ને માનના ભુખ્યા) સંઘના સુકાની બની ક્ષેત્ર–કાળના નામે સંઘનું સંચાલન કરનારા ભાગ્યશાળીઓને સમજવા જેવું છે કે મૌન રહેવું હજાર દરજજે સારૂ પણ શાસ્ત્ર વિરુદ્ધ એક અક્ષર પણ બેલવે તે ખતરનાક છે. જૈન શાસ્ત્રકારો સંસારના કીચડના કેઈ ખદબદતા કીડાઓ ન હતાં પણ મહાન ત્યાગીપુરૂષ હતાં. સ્વાથી ન હતાં, લેભી ન હતાં પણ નિસ્પૃહ હતાં. પક્ષપાતી ન હતાં પણ યથાર્થવાદી હતાં અને ભવાભિનંદી ન હતાં પણ આત્માનંદી હોઈ પાપભીરુ હતાં. તેમના માટે કઈ શંકા કરાય જ કેમ? કરવી એ મહા પાપ છે આજ્ઞામાં ધર્મ છે. પ્રભુની આજ્ઞાને ભંગ એ બધાને માટે હાનિકારક છે. પૂજ્ય આનંદઘનજી મહારાજ તે એકદમ સાચા અધ્યાત્મ યેગી હતા. તે કોઈ સામાન્ય પુરૂષ ન હતાં. તેમના એક એક શબ્દ ગ્રહણ કરવાથી આપણું અજ્ઞાનપણું ( મિથ્યાત્વ) નીકળી જાય તેમ છે. પૂ. ગીશ્વર આનંદઘનજ મહારાજે કહ્યું છે કે – પાપ નહિ કે ઉસૂત્ર ભાષણજિ. ધર્મ નહિ કઈ જિન સૂત્ર સરીખે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૩૬ ભાવાર્થ – જિનેશ્વર ભગવાનના સૂત્ર વિરોધી ઉત્સુત્ર બલવા જેવું કંઈ પાપ નથી. અને ધર્મ જિનેશ્વરની આજ્ઞામાં છે. તે માટે કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યું વીતરાગ તેત્રમાં ફરમાવ્યું છે કે હે વીતરાગ ! તમારી પૂજા કરતાં આજ્ઞાનું આરાધન મુક્તિ અપાવે છે, ત્યારે તેનું વિરાધન સંસાર ચક્રમાં રખડાવે છે. પણ મદિરાના નશામાં ચકચૂર મનુષ્ય જેવી રીતે હિતાહિતને નથી જાણત તેવી રીતે મિથ્યાત્વથી હિત જીવ ધર્મ-અધર્મને સમજાતે નથી. વિવેક કરી શકતો નથી. આજના વિજ્ઞાનના જમાનાની અસર જૈનેને પણ લાગી ગઈ છે. વિજ્ઞાન યુગે અધર્મ શ્રવણની અનેક સામગ્રી સુલભ બનાવી છે. હાલમાં આનંદ-પ્રભેદને સાધને તે ઘણા જ વધી રહ્યાં છે. ટી. વી, સિનેમા, રમત-ગમત અને બીજા અનેક કાર્યક્રમ ઉજવવા વિગેરેના આકર્ષણ તે ચાલુ જ હોય છે. રેડિયો દ્વારા અનેક કર્ણપ્રિય ગીતે રોજ સાંભળવા મલે છે. દૂર-દેશના રેજ-રેજના બને ઘર બેઠે સાંભળી શકાય છે. પણ ધર્મનું શ્રવણ તે દુર્લભ છે. સાચો ત્યાગી પાસેથી જ ધર્મનું શ્રવણ શક્ય છે. આજે જેને વિજ્ઞાન કહેવામાં આવે છે, તે વિજ્ઞાન ભૌતિક છે. એટલે પદાર્થોનું પ્રાગ વિજ્ઞાન છે. તેમાં ફેરફારને પણ અવકાશ રહે છે. પરંતુ હજારો વર્ષો પહેલા વીતરાગ પરમાત્મા Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સદ્ગુધ યાને ધર્મોનું સ્વરૂપ આએ પાતાની આધ્યાત્મિક સાધના દ્વારા ચેત્ર વિજ્ઞાન શોધી કાઢયું તે અજેય, અક્ષીણ અને અપરિવર્તીનીય છે. આધ્યાત્મિક વિજ્ઞાન એ કેવલી ભગવંતાએ આપણા ઉપકાર માટે આપેલી મહાગુણી દેનગી છે. એના ઉપયોગ જાગૃત બુદ્ધિથી કરતા રહીએ તે માનવભવની સફળતા સિદ્ધ થતાં વાર ન લાગે. જ્ઞાન ગમે તેટલું મેળવીએ પણ સાચા જ્ઞાન માટે શ્રદ્ધા ન જન્મે તે ૐ જ્ઞાન કોઈ ઉપયેગમાં આવતુ નથી. ખોટા વિચારો બદલવામાં નાનપ નથી, ખેડા વિચારો કણુ ન બદલે. કાં તે! એ અજ્ઞાન( મૃખ )હાય અથવા પાગલ હાય. કદાગ્રહ (બેટા વિચારા) ન છેડવા ઉપર દૃષ્ટાંતઃ ચાર મિત્રા કમાવા માટે પાનાના ગામથી પરદેશ જઇ રહ્યાં હતાં, તે વખતે પગે ચાલીને લાંબે જવાનુ રહેતુ. ચાલતાં-ચાલતાં રસ્તામાં લેખડની ખાણુ નજરે પડી, એટલે ચારે મિત્રોએ લોખડ લઈને ચાલવા માંડયું. આગળ જતાં તાંબાની ખાણ જોવા મલી. એટલે થયુ કે લાખડ મૂકીને તાંબાને લઇ લઇએ, એના પૈસા વધુ મલશે. ૩ મિત્રાએ લોખડને સૂકી તાંબાને લઈ લીધું પશુ ચાયા મિત્રે કીધું કે પહેલું મળ્યું તે સોનુ. તેને હું નહિ મુકું. આગળ જતાં રૂપાની ખાણ જોવા મલી ત્યારે પણ ત્રણ મિત્રોએ તાંબુ નાખીને રૂપ લઈ લીધું પણ ચાથા કદાચઙી મિત્રે લોખંડ મુકયું નહિ. આગળ જતા સોનાની ખાણુ Page #292 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ રા મળી ત્યારે પણ ત્રણ મિત્રોએ ચેથા કદાગ્રહી મિત્રને કીધું કે હા માણસ હવે તે લોખંડને મૂકીને સોનું લઈ લે, તેના પિતા વધુ મલશે, પણ (કદાહી) ખોટા વિચારે નહિ છાન લેખને સુક્યું નહિ. હવે ત્રણ મિત્રોને કમાવા આગળ જવાની જરૂર હતી નહિ, એટલે પાછા વળીને જણે મિત્રો નું વેચીને પૈસાદાર થયા. જયારે ચેથા મિત્રે લોખ ને મુક્યું નહિ તેથી પોક મૂકીને રડવા બેઠો. પછી રવાથી શું ફાયદો ? તેવી રીતે સેનાતુલ્ય સાચા ધર્મને માટે લોખંડ જેવા ( મિથ્યાત્વ ધર્મ) ધર્મને નહિ મુકનારને શું કહેવું? પાગલ કે મૂMી. આ રૂપક કથા વાંચીને વિચાર કરજે. મિથ્યાત્વ એવો પ્રદેશ રાજા પણ કેશી ગણધરના ઉપદેશથી (સત્યધર્મ) સમ્યકત્વને પામીને સદ્ગતિએ ગયે કે નહિ ? તેણે જ્યારે કદાગ્રહને છે ત્યારે જ સાચા ધર્મને પાયે ને ? ગતિ સે પહેલે ધ્યેય બનાના જરૂરી હૈય; યાવાસે પહેલે પાથેય બનાના જરૂર હય. જીવન વિકાસ કે શ્રેષ્ટ સંપાન કે લિયે; પરમાત્માને આધેય બનાના જરૂર હૈ. -પ્રભુને પ્રાર્થના - અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા; (૧) મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા, તું હીણો છું, તુજ દર્શનના દાન દઈ જા. (૨) Page #293 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ આ સ્તુતિ સાચા હૃદયથી પ્રભુની સામે કહેવાથી અંતરમાં પ્રભુ ઉપર સાચી શ્રદ્ધા થાય છે. આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે કલ્યાણમંદિરની ૩૦મી ગાથામાં ભગવાનની સ્તવના કરતાં કહ્યું છે કે હે પ્રભુ! મેં ભૂતકાળમાં તારી વાણી તારા મુખેથી સાંભળી છે. ભગવન્! તારી પૂજા પણ મેં કરી છે. તને મેં જેએલ છે. પણ હે નાથ ખરેખર ભક્તિપૂર્વક હૃદયમાં મેં તને જે રીતે ધારણ કરવા જોઈએ તે રીતે ભાવપૂર્વક હૃદયમાં મેં તને ધારણ કરેલ નથી તેથી જ હે દેવ ! હું અત્યાર સુધી સંસારમાં ચાર પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ કરીને દુઃખનું ભાજન બનેલ છું, કારણ કે ભાવ રહિત કિયા જોઈએ તેવું વાસ્તવિક ફળ આપતી નથી. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ ભાવે કેવલજ્ઞાન, જે ભાવથી ભક્તિ થાય તેનું ફળ સારૂં મલશે. ધર્મથી બધું મળે પણ મહાન કિંમતી વસ્તુને ઉપયોગ કુછ હલકી વસ્તુ (સંસારના સુખ માટે) લેવા માટે કરે એટલે મહાન વસ્તુની લઘુતા કરવા બરાબર છે. મેક્ષદાયક ધર્મને ઉપગ હલકી વસ્તુ સંસારના સુખ માટે કરવાથી ચિંતામણી રત્ન વેચીને બેર ખરીદવા જેવું છે. ચિંતામણી રત્ન મળ્યા પછી માણસને પૂર્વના સેના, ચાંદીના વૈભવ તુચ્છ કિંમત જેવા લાગે છે. જેમ Page #294 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૩૫ ચિંતામણી રત્નની ઉપાસના કરનાર કદી દરિદ્ર ન હોય તેમ રત્ન ચિતામણીથી અધિક વીતરાગ પરમાત્માની ઉપાસના કરનારે ગુણથી કદી દરિદ્ર હોય ખરે? -ધર્મને સાચે અર્થ શુ? - ધર્મ શબ્દ ધૃ ધાતુ પરથી બનેલું છે. પૃ–ધર એટલે ધારણ કરવું. શું ધારણ કરવું? ધારણ કરવાના અર્થમાં ગેટાળ, ગેરસમજ કે કઈ ગંદો વિચાર ન આવે તેટલા માટે ધારણ શબ્દને મધ્યમાં રાખીને આપણા શાસ્ત્રકાર ભગવતેએ ધર્મની વ્યાખ્યા બાંધી છે કે જે પ્રાણીઓને દુર્ગતિમાં પડતે ધારી રાખે તેને ધર્મ કહેવાય !” આ ધર્મ જીવને દુર્ગતિમાં જો અટકાવે છે, એટલું જ નહિ પરંતુ તે જીવને સદ્ગતિમાં પણ લઈ જાય છે, ધર્મ એક સાથે બે જાતનું કામ કરે છે. જીવને દુર્ગતિમાં જતી બચાવે છે. અને સદ્ગતિમાં લઈ જાય છે. દુર્ગતિમાં-દુર્ગતિ તરફ જઈ રહેલા જીવને ઉદ્ધાર કરીને તેમને ફરીથી શુભ સ્થાને સ્થાપે છે. તેથી તે ધર્મ - સાચો ધર્મ કહેવાય છે. એક વખતના હત્યારા દઢપ્રહારી મહાત્માને ધર્મ સદ્ગતિમાં મેકર્યો તેનું દષ્ટાંત આગળ આ પુસ્તકમાં વાંચવા મળશે. ધર્મથી બધું મળે છે. તે છતાં ય ધર્મથી ધૂળ જેવી સંસારની વસ્તુઓને માંગવી એ તે બેવકૂફી છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સદએધ યાને ધર્મનું સ્વરૂપ ધર્મી પાસે માંગણી કરવાની જરૂર જ નથી. આપણે તે એક જ ધ્યાન રાખીને ધર્મનું વિવિધ આરાધન કરવાનું છે. ધર્મનું આરાધન કરનારા આત્મા અલાકમાં પરમ શાન્તિને પામી શકે છે. કારણ કે તે તેના અશુભ વિચારા આદિથી પર બની જાય છે. અને પલાક તેને સુંદર જ બને છે. સદ્ધર્મની આરાધનાના યાગે મુક્તિ સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પૌદ્ગલિક ભાગસામગ્રી પણ ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય છે. અને તે સામગ્રીને ભગવટ પણ આત્માને ઇતર ધર્મની જેમ ભાગસિક બનાવતા નથી. ( જુએ એવા આત્મા ધન્ના, શાલિભદ્ર, જંબૂકુમાર ) તમે તમારી ફરજ બજાવશે! તે ધ પેાતાની ફરજ ખજાવ્યા વિના રહેશે જ નહિ. ધર્મ એ એક એવા સ્વામી છે કે તેના આરાધકને વગર માગ્યે પણ સુન્દરમાં સુન્દર બદલે પ્રાપ્ત કરવાને લાયક અને એવી જોગવાઈ કરી આપે છે અને આરાધનાના મળે તે અલ્પ કાળમાં જ મુક્તિ સુખને ભાતા બની જાય છે. ધમ્મા મંગલ મુક્રિટ્ટ અહિંસા સજમા તા; દૈવાવિ તં નમ’સંતિ, જસ્સ ધમ્સે સયા મણેા. ૧ '' મુમુક્ષુ, પુછે છે મહિને “ ભગવન્ ! જગતમાં ઉત્કૃષ્ટ મંગલ કર્યુ છે ? ” મહર્ષિ પ્રત્યુત્તર આપતાં જણાવે છે ભાગ્યવાન ! આ વિશ્વમાં ( જગતમાં ) ધર્મ જ એક ઉત્કૃષ્ટ મંગલ છે. માંગલ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ખંડ : ૨ જો એટલે જે આપણે અશુભને (પાપને) નાશ કરે. આવું ઉચ્ચ માંગલ્ય ધર્મમાં જ વસેલું છે જિજ્ઞાસુ મુમુક્ષુ પુનઃ પ્રશ્ન કરે છે કે હે ભગવન્! ધર્મ એ છે કે જેને આપ ઉત્કૃષ્ટ મંગલરૂપ કહે છે? મહષિ કહે છે, ભાગ્યવાન ! જેના મૂળમાં જીવેની જના ( અહિંસા) પડેલી છે જેના મૂળમાં સંયમ અને તપ છે. એ ધર્મ આ જગતનું સત્કૃષ્ટ મંગલ છે, અને . આવા ધર્મને સાચા આરાધકના ચરણે દેવલેના દેવ યા ભાવણ્ય નમસ્કાર કરે છે. ભવી જીવને શ્રીજિનેશ્વર દેવને પ્રકોલ ધર્મ અરબ ગમે છે. સંસાર અનાદિથી છે. (જીવ) આત્મા અનાદિથી છે. આત્મા સાથે કર્મનો સંબંધ પણ અનાદિથી છે, તેમ . નમસ્કાર મહામંત્ર પણ અનાદિથી છે. નવકાર તણી કે દ ન જાણે, એમ ભાએ અરિહંત જિનેશ્વર દેવો તરણતારણ કેમ કહેવાયા? : અર્થ - પતે તર્યા અને અન્યને તારવાની ભાવનાવાળા દેવાધિદેવ પ્રભુ પરમાત્માનું દર્શન કર્યા પછી સંસારના કેઈ પણ ભાવમાં એક ક્ષણ પણ સ્થિર રહી શકવાનું ખુબ જ મુશ્કેલ બની જાય છે. (એ દર્શને સાચું દર્શન છે.) પરમાત્માના દર્શન કરતી વખતે ભલે બીજું કાંઈ પણ ન આવડતું હોય તે વાંધો નથી. ફક્ત સાચા હૃદયથી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સદભેાધ યાને ધનું સ્વરૂપ (સાચા દીલથી) શુદ્ધ અંતઃકરણથી અને સાચા ભાવથી કહેજો કે હે ભગવન્ ! “ આપની ભક્તિથી આપ સમાન અનાવા અને મારા સ્વીકાર કરી લ્યો. ” ખસ એથી વધુ મને કાંઈ પણ કહેતાં આવડતું નથી આ પ્રાર્થના આત્માને પવિત્ર બનાવી દેશે. પરમાત્માને હૃદયમાં સ્થાપન કરવા માટે પહેલાં તા મન સ્વસ્થ જોઈશે. મન જ્યાં સુધી સ`પૂર્ણ સ્વચ્છ ન હોય ત્યાં સુધી આત્માને પરમાત્માના સાક્ષાત્કાર થવાને બદલે ભ્રમણાઓના ભોગ બનવાનો સંભવ રહે છે. પાષાણની મૂર્તિમાં કોઈ ને ભગવાન દેખાય છે જ્યારે એજ મૂતિ કોઈ ને પત્થર દેખાય છે. આ મનનું કારણ છે. ઇય–પત્થરકા દેવળા ને, ઇય ઇત્થરકા દેવ; તેમાં ઘડીએ ઘડીએ જીવ ..... જે આરસના પત્થરમાંથી ભગવાનની મૂર્તિ બને છે એ આરસના પત્થર દેરાસરમાં બાંધકામમાં વપરાય છે. ભગવાનની મૂર્તિને જ્યાં સુધી એની પ્રાણપ્રતિષ્ઠા ( અજનશલાકા ) ન થઇ હેાય ત્યાં સુધી એ ભલે ન પૂજાય. પણ જ્યારે એની પ્રાણપ્રતિષ્ઠા (અંજનશલાકા ) થઈ જાય છે ત્યારે એમાં પ્રાણ પુરાતાં એ જીવંત બની જાય છે. પછી મૂર્તિ નહીં પણ સાક્ષાત્ ભગવાન્ બની જાય છે. સૂત્ર સિદ્ધાંતે રે કે, જિન પ્રતિમા જિન કહી, પ્રભુ દર્શનના ઉદ્દેશ જીવનશુદ્ધિ અને આત્મશુદ્ધિ Page #298 -------------------------------------------------------------------------- ________________ ખ'ડ : ૨ જો ૨૩૯ કરવા માટે છે. વીતરાગ પ્રભુની ` શાંત મુદ્રાનું દર્શન તેના શાસન પંથે ચાલવા ઉત્સાહ પ્રગટાવે છે. અને અંતઃકરણમાં એક મહાન આનદ રેડે છે. પ્રભુની શાંત મુદ્રા જોતાં આપહ્યુને અનેકાનેક ઉચ્ચ ભાવનાઓ સ્ફૂરી આવે છે. આપણા અધ:પતિત જીવન માટે આપણા હૃદયમાં ખેદ ઉત્પન્ન થાય તો સાચું દશ્તન થયું કહેવાય. નમા અરિહંતાણં થી જ સિદ્ધત્વની પ્રાપ્તિ હેાવાથી અરિહંતનું સ્મરણ મનમાં ચાલુ રાખવાની જરૂર છે. અરિહંત, અરિહંત, સમરતાં, લાધે મુકિતનું' ધામ; જે નર અરિહત સમરશે, તેના સરશે કામ...૧ સુતાં બેસતાં જાગતાં, જે સમરે અરિહત; દુ:ખીયાના દુઃખ કાપો, હેાશે સુખ અનંત...૨ આશ કરી અરિહંતની, શ્રીજી આશ નિશ; જે જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિલાસ...૩ ચેતન તે. એસી કરી, જેસી ન કરે કાય; વિષયા રસને કારણે, સર્વસ્વ એડી ખાય...૪ જો ચેતાય તા ચેતજે, જો બુઝાય તેા બુઝ; ખાનારા સર્વે ખાઇ જશે, માથે પડશે તુજ... ૫ રાત્રી ગુમાવી સુઇને, દિવસ ગુમાવ્યા ખાય; હીરા જેવા મનુષ્ય ભવ, કોડી બદલે જાય...૬ જિનપૂજા જસ ઘર નહીં, નહીં સુપાત્રે દાન; તે કેમ પામે આપડા, મુક્તિ સુખ નિધાન ...૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૪૦ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ સ્વામીના સગપણ સમું, અવર ન સગપણ કેય; ભક્તિ કરે સાધમિની, સમતિ નિર્મળ હેય..૮ સાધુ તે સુખીયા ભલા, દુઃખીયા નહીં લવલેશ અષ્ટ કર્મને જીતવા, પહેર્યો સાધુ વેલ૯ મુનિવર ચોદ હજારમાં, શ્રેણીક સભા મજા વીર જિર્ણદેવખાણીએ, ધન્ય ધને અણગાર..૧૦ અરિહંતનું શરણું, સિદ્ધ ભગવંતનું શરણું, સહુનું શરણું અને કેવલી ભાષિત ધર્મનું શરણું. આ ચાર શરણ આ નવ, પરભવ અને ભવ એટલે જ્યાં સુધી મારા આત્માની મુક્તિ ન થાય ત્યાં સુધી હોજો. : - કલ્યાણુકર જિનશાસન : કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વીતરાગ તેત્રમાં તીર્થંકર પરમાત્માનું, સિદ્ધ ભગવતિનું તે શરણું સ્વીકાર્યું પરંતુ તીર્થંકરદેવે સ્થાપેલા શાસનનું પણ શરણું સ્વીકાર્યું. જેટલાં શરણ્ય તીર્થકર દેવ એટલું જ શરણ્ય એમનું શાસન. તીર્થકર દે પણ આ શાસનને ( તીર્થને નમસ્કાર કરીને જ સમવસરણમાં દેશના આપે છે. કેમકે એમની. ઉપર પણ ધર્મ શાસનને ઉપકાર થયો છે. જે આ શાસન અમને ન મળ્યું છે તે ?” તે.... અમે અનાથ બનીને વિષય કષાયના અંધકારમાં જ્યાં ને ત્યાં અથડાતાં હોત, દુર્ગતિમાં જ આંટા ફેરા મારતા હત” Page #300 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો એમ સૂરપુર ંદર આચાય ભગવત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારજાએ કહ્યું છે. ૨૪૨ કયાં કયાં ઉપકાર નથી પહોંચ્યા સકલ્યાણકર જિનશાસનના ? હિરબલ જેવા માછીમારને ય પહેલી પકડાયેલી માછલી છોડી મૂકવાની પ્રતિજ્ઞા આપીને એનું કલ્યાણ કર્યું. T ધારપાપી અનમાલીના એણે ઉદ્ધાર કર્યાં. રાહિર્ણય ચારને પણ ચાવ્યાં, ટાકુ દપ્રહારીને તેજ ભવે મોક્ષ અંગ અખાડ્યો, નાકના મા પાશમાં ફસાયેલા શ્રેષ્ઠ પણ ઈલાચીકુમારને એણે. બચાવી લઈ ને, વાંસ ઉપર જ કૈવલ્યદશાની ભેટ ધરી દીધી. સુસીમાના ખૂની ચિલાતીપુત્રને ઘેર પદ્મ,ત્તાપ કરાવીને મુક્તિ પને સંત એણે જ બનાવ્યેા. દુર્વાસાના અવાર જેવા અતિ ક્રોધી ચંડ ુદ્રાચાર્યને વીતરાગ દશા અણું બફી. રૂપકોષા ગણિકાના તન બદનમાં જ પોતાના વળી અને મને શ્વેતા કામાંધ સ્થૂલીભદ્રને અકામ અણુગાર અંગ્રેજ બનાવ્યા. ગથી ધમધમી ઉઠેલા બાહુબલીની મુડી ભરત ઊપરથી ફેરવાવી લઈ ને પોતાના જ માથે મુકાવનાર એજ શાસન વેચ કરાવીને સમરાંગણને સમતાંગણ બનાવનાર એજ શાસન. અગર મટાડીને અણગાર બનાવી દેનાર પણ એજ શાસન, ગોશાલક જેવા મહાપાપીને માટે મુક્તિની મંગલમાળા નક્કી કરી આપનાર એજ ધર્મી શાસન છે ઈન્દ્રભૂતિના અરમાન એણે ઊતાર્યા. સિદ્ધસેનના જ્ઞાનમદને એણે એગાળી નાખ્યા. સ ૧૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ કયાં કયાં નથી પહોંચ્યું એ ધર્મશાસન? લગ્નની પહેલી જ રાત્રિથી સગવશાત્ આજીવન બ્રહ્મચારી બની જતાં દંપતી વિજ્ય અને વિજ્યાને અખૂટ બ્રહ્મબળ પુરૂ પાડ્યું આ જ જિનશાસને. પિતાએ એના નસીબમાં કોઠીઓ પતિ ફટકાર્યો તે પણ હસ્તે મુખે એને હાથ પકડી લેવા સજજ બની ગયેલી મયણાની ખુમારી આ જ શાસનની દેણગી હતી. કામાંધ જેઠ દ્વારા મરણ તેલ રીતે ઘાયલ થયેલ પતિને કઠણ હૈયું કરીને ધર્મ આરાધના કરાવીને સદ્ગતિમાં મેકલાવનાર મહાસતી મદનરેખા આ જ જિનશાસનનું ફરજંદહતી, મહાન પુન્યબળે મેળવેલા દેવકુમાર જેવા બત્રીશ પુત્રોને યુદ્ધમાં એકી સાથે ખોઈ નાખવા છતાં માતા સુલસાના અંતરે અકીનતાને ધ્વજ ફરકાવતું આ જ શાસન હતું. રામચંદ્રજી દ્વારા સતીશિરોમણી ગીતાજીને એકાકિની વનમાં મુકાવી દેવા છતાં ધર્મનું શરણ સ્વીકારીને માત્ર પિતાનાં જ દુષ્કર્મોને દોષ દેવાની અનેખી કળા આ શાસને જ એને શીખવી હતી. રર-રર વર્ષ સુધી ત્યક્તાની સ્થિતિમાં રહેલી અંજનાસુંદરીને આર્તધ્યાનની ભયંકર આંધીમાંથી ઉગારી લઈને કલ્યાણપથે ચડાવી દેનાર પણ આ જ શાસન. રે. દુષ્ટોને એણે ઉગાર્યા, અબળાને એણે સાચા અર્થ માં સબળા બનાવી. એ તે ઠીક પણ પશુઓને ય આ શાસને તારકપંથની વાટ ચીધી. Page #302 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ ખંડ: ૨ જો મગધરાજ શ્રેણિકના પગ તળે કચડાયેલા દેડકાને એણે દેવ બનાવ્યા. તીર્થકરદેવ ભગવાન મુનિસુવ્રતસ્વામીજીને નિમિત્ત બનાવીને ઘડાને એણે તો, ચંડકોશીઆ નાગનું કલ્યાણ એણે કર્યું. ગરૂડરાજ (જટાયુ)ને દેશવિરતિધર્મ પણ એણે આપે. રે, ઉદેપુરનાં મહારાજાના પ્રાણપ્યારા સિંહને પંદર દિવસમાં જ માંસ છોડાવીને દુધપાક પતે એણે કરી દીધે. અહો, સૌથી નેખું અને સાવ અનોખું કેવું અદ્ભુત છે તીર્થકર દેવેનું ધર્મશાસન. કંદમૂળમાં રહેલા અનંત જીવોની રક્ષા કરવાનું પણ એ કરે. માનવ-માનવને જ ચાહવાની સ્વાર્થભરી વાત એ કદી ન કરે. એ તે જીવમાત્રના હિતની જ વાત કરે, પિતાને અને પરીયાના ભેદ એ ભુલાવે છે અને જીવવા દેના બૌદ્ધિક સૂત્રથી પણ આગળ વધીને “મરીને પણ જીવવા દો.” નાં અલૌકિક પાઠ એ ભણાવે. કેઈની મનથી પણ હિંસા કર્યા વિના જીવન જીવવાની કળા સર્વવિરતિ ધર્મને પંથ બતાવીને એજ શીખવે. આલેક, પરલેકનાં પગલિક સુખોની જીવલેણ ભૂરકીમાંથી ઉગારી લઈને પરમલેકનાં અનંતસુખનાં ગીત સુણાવીને જીવનની બધી ગતિ-વિધિઓને એ જ પલટી શકે. આથી જ કેટલાય બાળને એણે અબાળ બનાવી દીધાં. કેટલીક Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સોધ યાને ધનું સ્વરૂપ કુમારિકાને મહરાજનાં સંગ્રામની શૂરવીર રજપૂતાણી અનાવી દીધી. ભાગપંથે પગ માંડતી કેટલીએ નમણી નવેઢાને સંસારને ભેગરસ એકાવી દઈ ને વિરતિ ધની ચેકિંગની બનાવી દીધી એ જ શાસને. અણે સહને તાર્યા....ગરીબોને અને અમીરોને ! વાંઢાએને અને કંઈ કામિનીના કાને ? વિધવાઓને અને વિધુર ને; કામીઓને અને ક્રેાધિઓને; માનવાને અને દાનવાને; દેવાને અને દેવેન્દ્રોને; પાપીઓને અને ઘાતકીઓને, અનત કાળથી એકધારી રીતે એક યા બીજા ક્ષેત્રમાં આ ધર્માંશાસને એકધારી પરંપરા ચલાવી છે. એથી જ એ સદા જયવંતુ બની રહ્યુ છે. એની સ્વયંભૂ વિરાટ શકિતથી એ આજે ય મેરૂની જેમ અપ્રકમ્પ બનીને ઉભું છે.. સચરાચર સૃષ્ટિનાં ધારક, તારક, એ ધર્માંશાસનને લાખ લાખ વંદન. જીવમાત્રનાં યાગ અને ક્ષેમના કારક એ જિનશાસન અમારા સહુનુ કલ્યાણ કરો, દુ:ખીતા અને પાપીઓનું પણ ઉદ્ધારક એ યોગશાસન સ`ત્ર જયવંતુ વ. આજે અનેકોના હાઠે જ શાસન છે. હૈયે તે પક્ષ જ છે. એટલે શાસન રક્ષાની વમાન સ્થિતિ અત્યંત નાજુક છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્યભગવત શ્રી હેમચંદ્રસર મહારાજા ભગવાન શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરતાં કરતાં કહે છે કે હું વિના! દુર્વાસનાનાં બંધનોને નાશ કરનાર તારા શાસનને નમસ્કાર થા. ભગવાનનું શાસન એટલે અરમાન Page #304 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૨૪૫ નાં બંધનમાંથી મુક્ત કરનાર ભગવાનનું શાસન. એટલે અવિદ્યાનાં બંધનમાંથી મુક્ત કરનાર ભગવાનનું શાસન એટલે ભયંકર એવા રાગાદિના બંધનમાંથી મુક્ત કરનાર એ જ ભગવાનનું શાસન, એટલે સમગ્ર સસારનાં અધનાના વિચ્છેદ કરીને પરમપદની યથાર્થ સ્વતન્ત્રતાને અનાર. પરંતુ આવું પણ અનુપમ શાસન આ બધાં બધને માંથી મુક્ત કરી શકે કોને ? જેને બધના ગમે તેને કે જેને બંધના ન ગમે તેને ? કહેવું જ પડશે કે જેને બંધના ન ગમે તેને....તા આ બધના કાને ન ગમે ? જેને અધન બધન લાગે, અંધન છોડવાનુ મન થાય, બંધન છેડવાના પ્રયત્ન કરે, અને એ બંધનાને છોડાવનાર પ્રભુ શાસન સિવાય જગતમાં બીજી કોઈ ચીજ નથી એવી જે અપૂર્વ શ્રદ્ધા થાય અને એ માટે જ જે એના આશ્રય લે એજ આત્માને આ બંધનોથી મુક્ત કરવા આ પ્રભુશાસન સમર્થ બની શકે, ખાકી તે આ પ્રભુના શાસનમાં જન્મ પામીને એ શાસનમાં સહ્યોગમાં આવીને એના સિદ્ધાંતાનુ જ્ઞાન મેળવીને પણ ઘણા એવા આત્માઓ થઈ ગયા કે જે આ સંસારમાં રખડી પડયા, કારણ ! શાસનનાં સિદ્ધાંતામાં શકા પેદા કરવાને કારણે આવા આત્માઓની વાસનાના અંધન પ્રભુનું શાસન કેવી રીતે કાપી ય શકે ? યોગીશ્વર આનંદઘનજી મહારાજશ્રીએ એક જ ગાથામાં ધર્મની મહત્તા ગુંથી છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ સદધ યાને ધર્મનું સ્વરૂપ ધરમ ધરમ કરતે જાગ સહ ફિરે, ધર્મને જાણે ન મર્મ જિનેશ્વર, ધરમજિનેશ્વર ચરણ ગ્રહ્યા છે, કેઈ ન બાંધે કમ હે. મહાગી આનંદઘનજી મહારાજ કહે છે કે, ધર્મ જિનેવર પ્રભુના ચરણ પકડયા પછી, તેમને શરણે ગયા પછી પરમાત્માની સાથે અભેદરૂપ થયા પછી, આ આત્મા પિતાને પરમાત્મ સ્વરૂપ ભાસ્યા પછી કેઈ કર્મ બાંધી શકે નહિ. કર્મ બાંધતા અટકે, એજ ધર્મપ્રાપ્તિનું ફળ છે. ભગવાનને ઉપદેશ એક જ હોય છે. અનંત જન્મથી ભવબંધનમાં ઝકડા યેલા માનવી મુક્ત બનીને શિવપદના સ્વામિ થાય. | ડગલે ને પગલે આપણી સામે એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. “આપણે દુઃખમાંથી મુક્તિ મેળવી જલ્દી સુખી કેમ થઈએ ?” સાધનસંપન્ન ધનિકથી માંડી સાધનહીન ગરીબ, તથા નાનાથી કરી મોટાને કઈને કઈ પ્રકારનું દુઃખ સતાવી જ રહ્યું છે. પરંતુ એ દુઃખ આવ્યું ક્યાંથી અને એમાંથી મુક્ત થવાય કેમ? એની જીવને ખબર નથી જેથી પિતે જ કલ્પેલી સુખ પ્રાપ્તિનાં માર્ગે દોડીને અંતે પરિણામમાં “નિરાશા જ મેળવે છે. કારણ....માર્ગ ખોટો છે. શ્રી વીતરાગ પરમાત્માએ પોતાના કરૂણ ભરપૂર હૃદયમાંથી અમૃત જેવી મધુરી વાણી વડે સ્પષ્ટ રીતે જ શાશ્વત સુખને માર્ગ બતાવેલ છે. એમણે ઉપદેશેલા નવતનાં અધ્યયન-મનન વડે સારા Page #306 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે २४७ સુખને રાજમાર્ગ મલી જાય છે. માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ તત્વજ્ઞાનને અભ્યાસ કરી અને ક્રિયામાં મુકવા તૈયાર થઈ જાઓ એટલે બેડ પાર, અનંત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માએ મોક્ષ માર્ગની આપણું યાત્રા સફળ બને એ કલ્યાણકર હેતુપૂર્વક નવતના ઉપદેશદ્વારા દિવ્યપ્રકાશ પાથર્યો છે. આત્માની સાચી મૂડી જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કુટિલ કએ એના ઉપર કબજો જમાવી આપણને ભિક્ષુક જેવી દયાપાત્ર દશામાં ચાર ગતિરૂપ સંસારમાં રખડતા કરી મૂકયા છે. આ દુનિયામાં મોટા ભાગના માનવે એમ માને છે કે અમુક રકમ આપણા હાથમાં આવી જાય તે સુખી થઈ જવાય. સુખી થવા માટે કેટલાક વકીલ, ડેકટર, અને ઇન્જનીઅર બને છે, તે કેટલાક મેટા મેટા સરકારી હા મેળવવા માટે દિનરાત પ્રયત્ન કરે છે. એરકંડીશન બંગલા અને દેખાવડી મેટરમાં મહાલીને કેટલાક સુખ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે. તેમ છતાં સાચા સુખને અંશ પણ અનુભવ કઈને થતા નથી. તેની સચોટ સાક્ષી આજની દુનિયાની હવા પુરી પાડે છે. સુખની મિથ્યા શેધને અંતે દુઃખ, હાયેય, થકાવટ, અને વૃદ્ધાવસ્થા બાદ લાચારીથી મૃત્યુને આધીન થવું પડે છે. તૃષ્ણ જલથી છીપે, મૃગજળથી નહીં. સાચું સુખરત્ન મનની ભાવપૂર્વકની આરાધનેથી મળે. વિરાધનાથી નહિં. સુખની ખેવનામાં ખોવાઈ જઈને સુખ આપવાની શક્તિ જેનામાં છે નહિ. તે પદાર્થોની પૂજા કરવી, પ્રશંસા કરવી તે બધી મિથ્યા છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ સંસારમાં રહીને ધર્મ કયાં નથી થતું? એવું કહેનાર ઘણું મલે છે પણ જે મને માને છે અને જેને મિક્ષ મેળવવાને છે એને માટે જોઈતી સાધના સંસારમાં રહીને થઈ શકતી જ નથી. સંસારમાં તે હમણા ધર્મ સાથે આડંબર વધારે દેખાય છે. ધર્મક્રિયા જે પૂજનમાં પણ ફેટાને પણ ચેપ લાગી ગયેલ છે. ધર્મ તે આત્મ કલયાણ અર્થે કરવાનું કહ્યું છે. મોટા પૂજને જેવા કે સિદ્ધચક કે બીજા મોટા પૂજન વખતે જ્યારે જાપ ચાલે છે ત્યારે માળા હાથમાં લઈને એક બાજુ જાપ કરતાં હોય ત્યારે સામે ફેટા વાળા ફોટા લેતો હોય છે. તે વખતે ધ્યાન કરી હોય છે ? બાપમાં કે ફેટામાં? અને ફેટાની સામગ્રી પરદેશથી આવે છે તેના માટે હુડીઆમણની જરૂર છે, તે માટે હિંસાની સામગ્રી પરદેશ જાય છે કે નહિ ? એ પાપ છે કે નહિ. ? જગતમાં બીજા સર્વ જેની અપેક્ષાએ મનુષ્યમાં વિશેષ સમજ હોય છે. સમ્યગ્ર વિચાર કરવાની શક્તિ છે. પિતે નક્કી કરેલા વિચારને આચારમાં મુકવાનું બળ છે. અનાદિ કાળથી અન્ય પશુ પક્ષીઓ જે રીતે જીવે છે તે રીતે આજે પણ જીવે છે. મનુષ્ય પિતાની જીવનકરણમાં ફેરફાર કરી શકે છે, મનુષની બુદ્ધિને સદુપગ ઉચ્ચ જીવન જીવવામાં છે. ઉચ્ચ જીવન એટલે માત્ર વિશેષ સાધનસામગ્રી નહીં પણ ધર્મમય જીવન જીવવામાં છે. ભગવાન પણ પાખંડીઓને સાચો માર્ગ સમજાવી ન શક્યા તે ય છતાં સાચે માર્ગ ભગવાને મૂર્યો નથી. કેટલાંક Page #308 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૨૪૯ ભગવાનને સુખ-દુ:ખનો કર્તા માને છે, અજ્ઞાનીએ (મિથ્યાત્વી ધર્મવાલા) સુખ-દુઃખ જન્મ-મરણુ ભગવાન કરે છે. એમ કહે છે. સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયા; ટાળ્યાં તે કોઈનાં નત્ર ટળે, રઘુનાથનાં જડીયા... એટલે સુખ-દુઃખ આપણા રઘુનાથ એટલે ઈશ્વરે (ભગવાને) ઘડયા એમ થાય છે. એટલે ઈશ્વર સુખ-દુઃખ આપે છે. અને ઈશ્વર મરણને આપે છે. પણ ઈશ્વરને એ કરવાની જરૂર શું પડી ? ભુલ ન કરે તે ભગવાન કહેવાય એટલે ભગવાન તા પોતાની સુખ-સાહેબી રિદ્ધિ સિદ્ધિને લાત મારીને સંયમ લઈને મેટ્ટે ગયા, તા બીજાને સંસારનાં સુખ-દુઃખ શું કરવા આપે ? અને જન્મને પણ શું કરવા આપે. ? પાતે જન્મ ન થાય તેવા સ્થાને મેાક્ષમાં જવા માટેના ઉપદેશ આપે છે. જન્મ ન થાય તે પછી મરણુ પણ ન થાય. અંધારામાંથી પ્રકાશમાં જવું હોય તે સદ્ગુરૂને સમાગમ કરવાની જરૂર છે. જેમ બિમાર માણસને સાજા થવા માટે વૈદ્ય કે ડોકટર પાસે જવું પડે છે. જેને ઘર આંધવું હોય તેને ઘર બાંધનાર – સલાટ – સુથારની જરૂર પડે છે. કાયદા સંબધી સલાહ લેવા વકીલની જરૂર પડે છે જે વિષયમાં જે જાણકાર હોય તે વિષયનુ તે માર્ગદર્શન આપી શકે. તમારે જીવનને સાર્થંક બનાવવું Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ છે? માનવજીવન પ્રાપ્ત થયું છે તેને સદુપયોગ કરે છે? મંગલ અને કલ્યાણ જીવનમાં પ્રગટાવવું છે? તે તમારે સાધુ પુરૂષ સાથે સત્સંગ કરે પડશે. જીવનની સાર્થકતા કઈ રીતે થાય તેને માર્ગ સાધુપુરૂષ બતાવશે. એક ક્ષણ પણ જે સજજનને (સદ્ગુરૂને) સમાગમ થઈ જાય તે ભવસાગર પાર કરવાની નૌકા મલી સમજે. જીવનમાં જે સદ્ગુણ પ્રગટાવવા હોય તે સાધુપુરૂષોને સંગ કરો. અને જીવનને નિરર્થક બનાવવું હોય તે દુર્જનેને સંગ કરો. તમે જે માર્ગો પર જશે તેવા મુકામ પર પહોંચશે. સત્સંગ દુર્લભ છે, તે પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવું પડશે, મનુષ્ય ભવા દુર્લભ છે, અને તેમાંય સત્સંગ ક્ષણવાર માટે પણ થાય તે હિતનું કારણ બને છે. ડીક ક્ષણોના સત્સંગથી અનેક પાપકર્મોને ક્ષય થાય છે. સગુરૂઓ મંગલતીર્થસ્વરૂપ. ગણાય છે. ઉપકાર ગમે તેને થાય પણ સેબત ગમે તેની ન થાય. સેબત તેવી અસર. સોબત સારાની થાય. જેમ અરિસે મેઢા પરને ખરાબે બતાવે છે પણ એને દૂર કરતું નથી તેને કાઢવા માટે પિતે પ્રયત્ન કરે પડે છે. તેમ ધર્મરૂપી અરિસો (ધર્મગુરૂઓ) તીર્થકર ભગવતે સંસારને ખરાબ બતાવે છે. પણ કાઢવા માટે પિતાને જ પુરૂષાર્થ કરે પડે છે, પથરની મૂર્તિમાં પણ પ્રભુના દર્શન છે પણ કયારે થઈ શકે છે કે જ્યારે ખરા અંતઃકરણ પૂર્વક એકજ ધ્યાને પ્રભુને હૃદયમાં સ્થાપન થાય ત્યારે આંખ Page #310 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૫૬ મચતાં ભગવાન દેખાય. પણ જ્યાં સુધી સ્વાર્થવૃત્તિઓ રહેલી હોય ત્યારે મંદિરમાં પણ મૂર્તિની સામે પ્રાર્થના કરનાર માનવ દેહનાં ભૌતિક સુખ માટે કરે છે. પરંતુ માનવી! તું તારા આધ્યાત્મિક સુખ માટે પ્રાર્થના નથી કરતે. કારણ કે વૃત્તિઓથી ઘેરાએલે છે, એટલે આંતરની સ્વાર્થવૃત્તિઓ વડે ઘેરાએલે છે. જેથી ચેતન વસ્તુને ચેતન રવરૂપમાં જોઈ શકતા નથી. પણ તું અચેતન વસ્તુઓને ચેતન સ્વરૂપમાં જોઈ શકે છે. ભગવાનની મૂર્તિ ભલે પત્થરની બનેલી છે. અને એ ચેતન સ્વરૂપે ઉભેલી છે. પણ આપણા આત્મામાંજ બિરાજમાન હોવા છતાં એનાં દર્શન થઈ શકતાં નથી, જેવી રીતે ચહેરાને પ્રત્યક્ષ રીતે નિહાળવા માટે કાચનાં અરિસાની જરૂર પડે છે. કાચના અરિસા વિના ચહેરાને નિહાળી શકાતું નથી. અરિસે પણ અચેતન છે. છતાં ચહેરો બતાવી શકે છે, તેવી રીતે પત્થરની મૂર્તિ એક દર્પણ જેવી જ છે. પરંતુ જ્યારે એક ધ્યાન થઈ પ્રભુની મૂર્તિ સમક્ષ ઉભા રહેશે ત્યારે જ પ્રભુના પ્રત્યક્ષ દર્શન મૂર્તિમાં થઈ શકશે. જયારે હૃદયમાં ભાવના પ્રગટે અને ભગવાનનું શરણ સ્વીકારી લીધા પછી પાપ કરવાનું રહેજ નહી. - પૂર્વ ભવમાં પ્રાણીઓ જે (શુભ અથવા અશુભ) કર્મ બાંધ્યા હોય તેનાં પરિણામને રોકવા દેવે પણ સમર્થ થતાં નથી. શ્રીકૃષ્ણ-વાસુદેવ અપૂર્વ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી હતાં. અને ગમે તેવા કઠીન કાર્યને સિદ્ધ કરવાની અટલ શકિત ધરાવતાં હતાં. ઘાતકી ખંડની અપરકંકાનગરીમાં Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨પર સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ દ્રૌપદીને પાછી લાવતી વખતે તેઓ (ર) જનની પટવાળી ગંગા નદીને ભુજાઓથી તરી ગયા. પરંતુ આફતના સમયે દ્વારિકામાં દાહ લાગે, પિતાને સર્વ પરિવાર અને સગા સંબંધી તેમાં નાશ પામ્યા. માતાપિતાને આ સર્વ નાશમાંથી ઉગારી લેવાને તેમને ભગીરથ પ્રયત્ન છતાં તેમાં સફળ થયા નહિ. વાસુદેવ તથા દેવકીજી દરવાજાની શીલા તૂટી પડતાં મરણ પામ્યા, માત્ર મેટાભાઈ બલભદ્ર અને તેઓ જ બચી શકયા. ત્યાંથી જંગલમાં જતાં પાણીની ખુબ તરસ લાગી. બલભદ્ર પાણી લેવા કાચા અને આ બાજુ જરાકુમારના બાણથી તેમના પ્રાણ ચાલ્યા ગયાં. (આનું નામ કર્મ) જે જરાસંઘ-કૃષ્ણનું પોતાનાં હાથથી મરણ ન થાય તે માટે જંગલમાં ચાલી ગયા હતા, પણ જે બનવાનું હોય તે બન્યા જ કરે છે. કર્મ સત્તાને આભારી ગણાય, તે સંબંધમાં એક દુહો કહેવાય છે. દાઝી નગરી દ્વારિકા, નાઠા બંધવ દેય; તર ત્રિકમ વન મૂએ, ગર્વ ન કરશો કેય. નિકાચિત કર્મને ભગવ્યા વિના છુટકો જ નથી. પણ ધર્મમાં મનને જોડવાથી ભોગાવલી કર્મ શાન્તિથી ભોગવી શકાય છે. તે અકામનિર્જરા છે. જેથી નવા કર્મ બંધાતાં નથી, ધર્મને શરણે ગયેલાઓને દુઃખ, દર્દ કે વિપત્તિ કરી પણું અકળાવતાં નથી....કારણ કે ધર્મ પતે જ એનું રક્ષણ કરે છે. દર્દમાં આનંદ, સુખ કોને કહેવું અને દુઃખ કોને કહેવું એ એક ભારે વિવાદાસ્પદ જટિલ અને વિચિત્ર Page #312 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૫૩ એવા સનાતન પ્રશ્ન છે. ભારતનાં તત્ત્વજ્ઞ પુરૂષોએ સુખની વ્યાખ્યા ઘણી જ ભવ્ય અને સચોટ કરી છે. જે સુખ શાશ્વત રહી શકે....પરિવર્તન ન પામે અને દુઃખની કલ્પનાને પણ પાસે ન આવવા દે, એવુ સ્થાઈ અને દૃઢ રહે તે જ સાચું સુખ છે, એ સિવાયના સઘળે માત્ર સુખને ભાસ જ છે. એજ રીતે દુ:ખનુ' સમજવુ જોઈ એ. જેને દુઃખને અનુભવ હાય છતાં એ પાતાને દુ:ખી ન માનતા હોય તે ખરેખર દુઃખી નથી. લેોકો એની રહેણી કરણી કે પિર સ્થિતિ જોઈને ગમે તેટલા લાગણીશીલ બની જતાં હાય.... પરંતુ જે માણુસા દૃઢ મને પોતાનાજ કોઈ કર્મનું ફળ માને છે તે માણસા` કોઇપણ સયાગામાં દુઃખી હોતાં નથી, પાપકર્મના ઉદયકાળ ચાલતા હાય ત્યારે જ માનવી ધૈય રાખી શકતા નથી. તે ભાંગી પડે છે....અને ધૈય રાખીને ધર્મને! સહારા છેડતા નથી તે ગમે તેવી વિપત્તિઓ સામે અણનમ ઉભા રહી શકે છે. પૂર્વ કના ચેગે જ્યારે પડતી આવે છે ત્યારે સગા ભાઇએ પણ આડી નજરે ચાલતાં હાય છે....અરે પત્ની, પુત્ર, પરિવાર પણ અકળાતા હોય છે. આમાં કોનો દોષ કાઢવા જેવું કે આશ્ચર્ય પામવા જેવું કશું નથી, પાષ કર્મીના ઉકાળો ચાલતે હોય ત્યારે માનવીને બેસવાના એટલે પણ મળતા નથી, ધર્મ એજ અમૃત છે....એ અમૃત જેને પ્રાપ્ત થાય છે તેને પૂર્વ કર્મનાં ચાગે ગમે તેવા સંકટો પડ્યા હોય છતાં તેએ હસતાં હસતાં સટેશને ચી જાય છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સોધ યાને ધનુ સ્વરૂપ -:ધ દેશનાઃ મહાનુભાવા:–આ દુનિયામાં રહેલાં જીવા આ ભવચક્રમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં અનેક પ્રકારનાં અસહ્ય દુઃખાના અનુભવ કરે છે, અનેક યાનીમાં, જાતિ અથવા ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, અને વિલય થાય છે. અંત નહિ આવવાનું કારણ જીવા પોતે પોતાને ઓળખી કે જાણી શકતાં નથી અને તેથી આ દુનિયામાં ક્ષણિક, તુચ્છ, વિનશ્વર અને વિરસ પિરણામવાળા સુખ મેળવવા માટે અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે. પણ તેને સુખ મળતુ નથી. જે મળે છે તે થોડો વખત રહી વિલય પામી જાય છે, ચાલ્યું જાય છે, કે નાશ પામે છે અને છેવટે નિરાશા જ મળે છે. જે સુખ આવીને ચાલ્યું જાય તે શાશ્ર્વત્ ન જ કહેવાય. શાશ્ર્વત્ સુખ તેા તેજ કહેવાય કે જેને કોઇપણ વખત નાશ જ ન થાય અને કાયમ બન્યું રહે. આવુ શાશ્ર્વત્ સુખ આ દુનિયાનાં પાંચ ઈંદ્રિય સંબંધી વિષયામાંથી કોઇપણ વખત મળી શકવાનું જ નથી, છતાં તેને માટે અનિશ તેમાં જ પ્રયત્ન કરવા તે ખરેખર અજ્ઞાનતા કે મુર્ખતા જ છે. ખરૂ સુખ પાતાના આત્મા સિવાય કોઈપણ સ્થળે છે જ નહિ. તે સુખ માટે બહાર પ્રયત્ન નહિ કરતાં પેાતાના સ્વભાવમાં આવવુ જોઈ એ. અને 'તરમાં ઉછળતાં વિષય—લાભ, તૃષ્ણા વિગેરેનાં કલ્લાલાને શાંત કરવા જોઇએ. તે શાંત થયા સિવાય આત્મશોધનને, આત્મવિશુદ્ધિના પ્રયાસ કરવા નિરર્થક છે, ધારો કે એક પાણીના ભરેલા Page #314 -------------------------------------------------------------------------- ________________ ખંડ : જે ૨પપ વિશાળ કુંડ છે. અને તેને તળીયે એક અમૂલ્ય રત્ન પડયું છે, અને પાણું ઘણું વહેલું છે. અને પવનની લહરીઓ, મોજાઓ વારંવાર તે પાણીને હલાવી રહ્યા છે. આવી પાણીની મલીન અને હલનચલનવાળી સ્થિતિમાં તે પાણીને તળીયે પડેલ રત્નને તમે જોઈ શકશે? નહિ. બીલકુલ નહિ દેખાય, આ જ દwતે શુદ્ધ આત્મરત્ન મનરૂપ પાણીની નીચે મનથી પણ પર રહેલું છે તે મનરૂપ પાણી વિષયકષાયની ડોળાશથી મલીન થયેલું છે અને અનેક પ્રકારના વિચાર તરંગથી હાલી ચાલી રહ્યું છે. માટે વિષય-કષાયને અભાવ અને અનેક વિતર્કોની શાન્તિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી શુદ્ધ આત્મરત્ન જોવાની કે પ્રાપ્ત કરવાની આશા રાખવી તે વ્યર્થ છે. આ જ કારણથી આત્મવિશુદ્ધિ માટે બાહ્ય અને અંતરંગ ઉપાધિઓને ત્યાગ કરવો જોઈએ. તે જ નિત્ય, અવિનાશી આત્મિકસુખ પ્રગટ થાય છે અને નિરંતર સુખી થવાય છે. - દેહને નાશ અવશ્ય છે જ. માનવજન્મ ફરી ફરી મલે મુશ્કેલ છે. આ ક્ષણભંગુર દેહથી પણ ઉત્તમ આત્મધર્મ પ્રગટ થતું હોય તે કયે સમજુ માણસ પ્રમાદ કરે ? સંસારમાં ઉદય અને અસ્તનું ભયંકર ચક વેગથી ફરી રહ્યું છે. જરા સુમદષ્ટિ કરતાં જણાશે કે પ્રેમાળ સ્ત્રી હોવા છતાં પુરૂષ વિધુર થઈ જાય છે. અખૂટ ધન હોવા છતાં નિર્ધન બની જાય છે. મહાપરાક્રમી હોવા છતાં તેજહીન બની જાય છે. વિશાળ કુટુંબ પરિવારથી વિંટળા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સાધ યાને ધર્મનું સ્વરૂપ ચેલે એકલે બની જાય છે. મોટરમાં ફરના ભીખ માંગતે બની જાય છે. તેમ આથી ઉલટા પ્રસંગે પણ બને છે, આ બધી સ્થિતિ કર્માધિન છે તેથી કર્મ એ જ આપણે વાસ્તવ શંભુ છે, જીવનમાં સેવાતા અઢાર પ્રકારનાં પાપ સ્થાને-દોષે કર્મબંધન કરાવી દુર્ગતિએ ધકેલે છે. એક વિચારશીલ વિદ્વાનને કેઈએ પૂછયું. સંસારમાં ભાગ્યશાળી કે? વિદ્વાને જવાબ આપ્યો. “જિસને ખાયા એર યા” જેણે પોતાના માટે ધન વાપર્યું અને પલેક માટે સુકર્મોમાં એ કર્યું તે ભાગ્યશાલી. દરિદ્ર કેણુ છે -મર ગયા એર છોડ ગયા.” જેણે પિતાના માટે પણ ન વાપર્યું અને બીજાના પરોપકાર માટે પણ ન વાગ્યું. તે બદનશીલ છે. કહેવાય છે કે ઈરાનમાં એક સમ્રાટું થઈ ગયે. કારુ તેનું નામ હતું. તેની પાસે અપાર સંપત્તિ હતી. તેના ભંડારોની તે ગણના જ ન હતી. એક વાર હજરત વૈજૂસાએ ઉપદેશ આપ્યોજેવી રીતે અલ્લાહે તારી ઊપર મહેરબાની કરી છે એવી રીતે તું પણ લોકો પર મહેરબાની કર. બાદશાહે આ ઉપદેશ પર તાલી બજાવી મજાક કરી. જ્યારે કારૂ મરવા પડ્યા ત્યારે આદેશ કર્યો કે બધે ય ખજાને મારી છાતી ઉપર રાખો. જે ખજાને છાતી ઉપર રાખે કે તે ભૂમિમાં દટાઈ મૂઓ. રે ધન... તારી દશા. આ જગતમાં જ્યાં તમે નજર કરશે ત્યાં તમને Page #316 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ - ૨પ૭ વિચિત્રતાનાં દર્શન થશે. અને વિવિધતાને ખ્યાલ આવશે. એક ગોરો, એક કાળ, એક મુખે, એક બુદ્ધિશાળી, એક રંક, એક રાય. એક જાડે, એક પાતળ, એક ઊંચે, એક નીચે, એક વરૂપવાન, એક કદરૂપે તેમજ આંધળા, તુલા, લંગડા, બિમાર, આ બધી વિચિત્રતા અને વિવિધતાનું કારણ. શું હશે ? આ કારણનું નામ જ કર્મ છે. કર્મ વગર આ બધી વિચિત્રતા કે વિવિધતા સંભવી શકતી નથી. આ જન્મમાં કે પૂર્વજન્મમાં આત્માએ જેવાં જેવાં કર્મો કર્યા છે તેવા તેવાં ફળ તેને ભેગવવા પડે છે. જૈન દર્શનમાં કર્મ-વિજ્ઞાનની અત્યંત સૂક્ષ્મ રીતે સુંદર છણાવટ કરવામાં આવી છે. કર્મ એ પુલના કંધે છે. તેને કામણવર્ગણા કહે છે, જીવ જ્યારે આ સ્કંધોને ગ્રહણ કરે છે ત્યારે તેને કર્મ તરીકે સંબોધવામાં આવે છે. શુભ કર્મને પુણ્ય કહેવામાં આવે છે અને અશુભ કર્મને પાપ કહેવામાં આવે છે. કર્મ બાંધ્યા પછી અમુક સમય પછી તેનું ફળ મળે છે. (જ્યારે કર્મનું પરિપકવ થાય છે) - કર્મબંધનના ચાર કારણે(૧) મિથ્યાત્વઃ-એટલે ઊંધી માન્યતા. સાચાને જુઠું માનવું અને જુડાને સાચું માનવું તેનું નામ મિથ્યાત્વ છે. (૨) અવિરતિઃ એટલે પાપની છૂટ, પાપને ત્યાગ ન હવે તે અવિરતિ છે. સ. ૧૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૫૮ સબોધ યાને ધર્મનું સ્વરૂપ (૩) કષાય એટલે કે ધ, માન, માયા અને લેભ. (૪) યુગઃ -એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિથી પણ આમા કર્મ બાંધે છે. વધારામાં પ્રમાદ એટલે આળસ, નિદા, વિષયભોગ, વિકથા, અને મદ્યપાન, સાત વ્યસને આ બધાં કારગીએ પણ આત્મા કર્મબંધ કરે છે. પાપકર્મને વિપાક ને ભેગવવામાં આવે ત્યારે દારૂણ—હોય છે. શાસ્ત્રમાં તે માટે એક અસરકારક દષ્ટાંત છે. પાપ કર્મને વિપાક ગવવા વખતે દારૂણ હોય છે. શામાં તે માટે અનેક અસરકારક દષ્ઠત છે તેમાં શ્રી મૃગાપુત્રનું દષ્ટાંત :- એક વાર પરમોપકારી શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી પૃથ્વીલને પાવન કરતા મૃગ નામનાં ગામમાં સમવસર્યા. પરમાત્માની આજ્ઞા શિરસાવધ કરી શ્રીગૌતમ સ્વામી ભગવાન ગોચરી માટે નગરમાં પધાર્યા. શ્રી ગૌતમસ્વામી – પ્રથમ ગણધર એટલે ભગવંતના મુખ્ય શિવ્ય હતાં. ચૌદ પૂર્વધર હતાં. અનેક વિદ્યામાં પારંગત હતા. દીક્ષા લીધી ત્યારથી બે ઉપવાસનાં પારણે બે ઉપવાસનાં પચ્ચખાણ કરતાં. ભગવંત ઉપર તેમને ઘણી જ ભક્તિ હતી. શ્રીગૌતમસ્વામીને આજે બે ઉપવાસનું પારાયું હતું. તેથી તેઓ જાતે જ નિર્દોષ ગોચરી લેવા માટે સાડા ત્રણ હાથ જમીન જેઈને ઈર્યાસમિતિપૂર્વક ચાલતાં હતાં. જેથી નાના–મેટાં કઈપણ જીવની ભૂલેચૂકે હિંસા ન થઈ જાય. Page #318 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૫૯ ગોચરી લઈ જ્યારે તેઓ પાછા ફરતા હતા. ત્યારે તેમની નજર એક મડાન દુઃખી વૃદ્ધિપુરૂષ ઉપર પડી. તે વૃદ્ધ પુરૂષની હાલત હૃદયમાં કંપારી પેદા કરે તેવી હતી. તે આંખે આંધળે હતેશરીર ઢીઓ હતા. તેના મુખ ઉપર માંખીએા બણ બણ કરી રહી હતી. તે ગાઢ વેદના ભેગવી રહ્યા હતા. આ દુઃખમય. કરૂણાજનક નિહાળી ભગવાન ગૌતમસ્વામી મહારાજ વિચારમાં તન્મય બની ગયાં. અરે આ બિચારો કે દુઃખી છે, આ દુઃખી માણસ આજ સુધી મારા જોવામાં આવ્યો નથી. વસતિમાં પધાર્યા પછી ભગવાને ત્રણ પ્રદક્ષિણા આપી વંદના કરી વિનય પૂર્વક બે હાથ જોડી નંતમસ્તકે તેમને પૂછ્યું. પ્રતા ! આજે મેં એક એ દુ:ખી વૃદ્ધપુરૂષ જે કે તેના જે દુ:ખી પુરૂષ બીજે ભાગ્યે જ હશે. ગણધર ભગવંત ગૌતમસ્વામીની વાત સાંભળી ભગવાન મહાવીરદેવે જણાવ્યું. ગૌતમ ! તે જે દુઃખી પુરૂષને જો તેથી પણ અધિક દુઃખી, મડાબી આ નગરનાં રાજા વિજ્ય અને રાણી મૃગાવતીને પ્રથમ મેલે મૃગાલેઢિયા નામનો પુત્ર છે. આ મૃગાલેયિાને જન્મથી જ નથી આબ, નથી કાન, નથી નાક પણ તે તે સ્થળે કાણું જ છે. તેને નથી હાથ, નથી પગ, ફક્ત માંસને એક પિંડ જ જોઈ લે, એના શરીરમાંથી સર્વત્ર દુધ પ્રસરે છે. લેહી અને પરૂ સતત વહી રહ્યું છે. તેને સુખ વગેરે ન હોવાથી તેની માતા રાણી મૃગાવતી રાબ વગેરે કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર છિદ્રો દ્વારા અંદર પ્રવેશે છે અને છેડી વારમાં લેહી તથા પરૂ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ થઈ પાછે બહાર નીકળે છે. તેની બિભત્સ ધૃણાજનક આકૃતિ લેકેને કમકમાટી પેદા કરે તેવી છે. અનેક રોગોથી ઘેરાયેલી કાયાદ્વારા એ ભયંકર યાતના, તીવ્ર વેદના અને મહાદુઃખ ભોગવી રહ્યો છે. જ્યારથી એ જ છે ત્યારથી તેને ભંયરામાં રાખવામાં આવ્યો છે. ભગવાન મહાવીર દેવનાં મુખકમલથી આ બધી હકીકત શ્રવણ કરી શ્રી ગૌતમસ્વામી તે જ વખતે ભગવંતની આજ્ઞા લઈ મૃગાલેઢીયાને જોવા માટે વિજય રાજાનાં રાજમહેલમાં પધાર્યા. -કર્મવિપાક – શ્રી ગણધર ભગવંત જેવાં પુણ્યપુરૂષનાં પોતાં. પગલાં પોતાને ત્યાં થતાં કેને આનંદ ન થાય? શ્રી ગૌતમસ્વામીને નિહાળતાં જ સર્વનાં હૈયાં હર્ષથી હિલળે. ચડ્યાં. રાજાએ કહ્યું. આજ અમારા ધનભાગ્ય કે કલ્પવૃક્ષ, કામધેનુ, અને ચિંતામણીરત્ન કરતાં પણ અધિક એવાં પૂજ્યનાં પવિત્ર પાદકમલથી અમારું આંગણું પાવન બન્યું. રાજા વિજય, રાણી મૃગાવતી તથા સર્વેએ ગુરૂદેવને ભાવભર્યા પ્રણામ કર્યા. હર્ષથી પુલકિત બનેલી રાણી મૃગાવતીએ બે હાથ જોડી અંજલિ પૂર્વક ગણધર ભગવંતને વિનવણી. કરી. પ્રભે! ફરમાવે આપની શી આજ્ઞા છે? શ્રીગૌતમ સ્વામી ભગવાને જણાવ્યું કે મૃગાવતી હું આજે તમારા પુત્રને જોવા માટે અહીં આવ્યો છું. શ્રીગૌતમસ્વામી. Page #320 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૬૧ ભગવાનની વાત કગેચર થતાં રાણી મૃગાવતી રહેજે આશ્ચર્યમાં ડુબી ગયાં. તરત જ રાણી મૃગાવતીએ પિતાના પુત્રોને વસ્ત્રાલંકારથી સજાવી હાજર કર્યા. શ્રીગણધર ભગવાન બોલ્યા હું તમારા આ પુત્રોને જોવા નથી આવ્યો, પણ જેને તમે ભૂમિગૃહમાં રાખ્યો છે તેને જોવા માટે હું અહીં આવ્યો છું. આ શબ્દો સાંભળતાં જ રાજા-રાણીને આશ્ચર્યને પાર ન રહ્યો. કારણ કે આ પુત્રની વાત કઈ જાણતું નથી. અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. મૃગાવતી રાણીને ભારે અચંબો થયો, ત્યારે ભગવાન શ્રીગૌતમસ્વામીએ ખુલાસો કર્યો કે મહારાષ્ટ્ર માં આશ્ચર્યનું કંઈ કારણ નથી. દેવાધિદેવ સર્વજ્ઞ ભગવંત મહાવીર સ્વામી સાક્ષાત્ બિરાજતાં હોય એમનાં અલૌકિક જ્ઞાન આગળ શું છુપું રહી શકે ? તરત મૃગાવતી રાણીએ ગણધર ભગવંતને વિનંતિ કરી કે આપ વસ્ત્રથી મુખ બાંધી લે. કારણ કે ભોયરામાં રહેલાં મારા એ પુત્રના શરીરમાંથી અસહ્ય દુધ પ્રસરે છે. એક નાની હાથગાડીમાં ભેજન સામગ્રી લઈ રાણી મૃગાવતીએ ભેંયરાનું ગુપ્ત દ્વાર ઉઘાડી તેમાં પ્રવેશ કર્યો. મૃગાલેઠીયાની મહાદુઃખી પરિસ્થિતિ નિહાળતાં શ્રી ગૌતમસ્વામી ભગવાન કવિપાકને વિચારવા લાગ્યા. મૃગાપુત્ર જન્મથી જ નપુંસક હતા, બહેરે હતો અને મુંગો હતો, આંધળે અને કોઢિયે હતે, શરીરમાંથી સતત Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સદ્નાધ યાને ધર્મનું સ્વરૂપ લેડ્ડી અને પરૂ વહી રહ્યું હતું. દુઃસહ વેદના ભોગવી રહ્યો હતો. જાણે સાક્ષાત્ દુઃખમૃતિ જોઈ લે.. રાણી મૃગાવતીએ વિનયપૂર્ણાંક બે હાથ જોડી શ્રી ગૌતમ સ્વામી ભગવંતને પૂછ્યું, “ ભંતે ” કયા કર્મનાં ઉદયથી અહીં આ જીવ નારકીનાં જેવી વંદના ભાગવી રહ્યો છે ? -: પ્રભવનાં પાપકમાં : ચાર જ્ઞાનનાંધારક શ્રી ગૌતમસ્વામી ભગવાન જ્ઞાનવડે જાણીને એનાં પૂર્વભવનુ વર્ણન કરતાં રાણી મૃગાવતીને જણાવે છે કે મૃગાવતી ! પૂર્વ જન્મમાં આ જીવ શતદ્વાર નામનાં નગરમાં ધનપિત નામનાં રાજાને અખાઈ રોડ નામના એક માલિક હતા. તે રાડોરને જીવ અત્યારે તમારા પુત્રરૂપે છે. આ અખાઈ રોડ, ૫૦૦, ગામના અધિપતિ હતા. સાતે બ્યસન, (દારૂ, માંસ, શિકાર, પરસ્ત્રીગમન, વધ્યાસે વન, અને જુગાર )માં એ મશગુલ હતા. પોતાની પ્રજાને રંજાડવામાં કઈ બાકી નહાતું રાખ્યું, આકરા કરવેરા નાંખી પ્રજાને એ પીડી રહ્યો હતા. લોકેાના નાક, કાન, હાથ, પગ, વગેરે અંગોપાંગ કાપી નાખી તેમને અપાર વેદના આપત. આવા ઘેર પાપકર્મનું પરિણામ તેજ ભવમાં જાણે ઉદયમાં આવ્યુ હોય તેમ તે અક્ખાઈ રાઠોડનાં શરીરમાં સાળ ભચકર વ્યાધિરોગો ઉત્પન્ન થયા., જવર-દાહ, ખાંસી, ઉદર શૂળ, ભગંદર, અર્ખ, અણુ, તેમ ભમ્ર મુળ શેષ, અન્ન, નેત્રપીડા, કર્ણ પીડા, ખૂજલી, જલેાદર, અને કોઢ, અવા પ્રાણઘાતક અનેક રોગોથી એની કાયા ઘેરાઈ ગઈ. Page #322 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૨૬૩ હું મૃગાવતી ! આ એક્ખાઈ રાઠોડે ક્રોધ, માન, માયા અને લેભમાં મશગુલ બની વિષય-વિકારમાં પાગલ બની અનેક અધમકૃત્યો આચર્યા હતાં. અને જીવનભર તેણે ઘેર પાપકર્મો કર્યાં હતાં. રોગોથી પીડાઈ ને આયુષ્ય પૂર્ણ થયે તે ત્યાંથી મૃત્યુ પામી પ્રથમ નારકીમાં ઉત્પન્ન થયા. ત્યાં અત્યંત દુઃખ ભોગવી એ અક્ખાઈ રાડ તમારી કુફાએ ઉત્પન્ન થયા છે, બત્રીસ (૩૨) વર્ષ સુધી આવી વેદનાં ભોગવી અહીંથી મૃત્યુ પામી સિડના જન્મ લેશે. ત્યાંથી નાળિયા તરીકે જન્મશે. ત્યાંથી શ્રીજી નારકીમાં પેદા થશે. વચ્ચે વચ્ચે એક પશુના જન્મ લેશે. અને ૨-૩-૪-૫-૬. અને સાતમી નારકીમાં ઉત્પન્ન થશે. નારકીની વેદના એકક્ષણ માત્ર પણ ભયંકર દુઃખ આપનારી હોય છે ત્યાંથી જીદ્દી જુદી ચેનિમાં તેને પરિભ્રમણ કરવું પડશે. અસંખ્યાત કાળ પછી અકામનિર્જરા વડે કથી કંઇક હળવા થઇ પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં એક ધનાઢયને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થશે, ત્યાં તેને સાધુ મડ઼ાત્માના સમા ગમ થશે અને સત્સંગ વડે પાછો મનુષ્યભવ મેળવીને મેકક્ષમાં જશે. શ્રી ગૌતમસ્વામી ભગવાનનાં મુખમાંથી પાતાના પુત્ર મૃગાલોઢિયાની પૂર્વજન્મની વિતકકથા સાંભળી રાણી મૃગાવતી સ્તંભ થઇ ગયાં અને કવિપાકનો વિચાર કરવા લાગ્યા, ગણધર ભગવંત ત્યાંથી પાછા ફર્યાં. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ બોધ કાને ધર્મનું સ્વરૂપ “બંધ સમય ચિત્ત ચેતી રે, ઉદયે છે સંતાપ” જ્ઞાનીઓ કહે છે કે હસતાં બાંધ્યા કર્મ જે રેતાં પણ નવિ છૂટે રે. હસી-હસીને બાંધેલા કર્મો વર્ષો સુધી રડી રડીને ભેગવતાં પણ નહિ છૂટે, અધમ પ્રવૃત્તિ કરનારા મનુષ્યને તે જ ભવમાં કે બીજા ભાગમાં માઠાં ફળ અવશ્ય ભેગવવા પડે છે. કેટલાક મનુષ્ય ઘેર પાપકર્મો કરતાં અચકાતા નથી. પરંતુ કર્મને નિયમ અટલ છે. પિતે કરેલ પાપકર્મનાં ફળ અવશ્ય પિતાનેજ ભેગવવા પડે છે, કુકર્મનાં કડવા ફળ જ્યારે ભેગવવામાં આવે છે ત્યારે જીવથી તેનું દુઃખ સહન થતું નથી માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે મનુષ્ય પાપકર્મ કરતાં જ અચકાય, જાગૃત થાય, ચેતી જાય તો કર્મનું ફળ ભેગવવાને અવસર જ ન આવે. જે જીવ સમજુ હોય, વિચારવાનું હોય તેને કર્મબંધનનાં કારણરૂપ આને તજવા જોઈએ. કર્મ જીવને વ્યાકુળ કરે છે. તથા કર્મના ફળ ભેગવવાનાં આકરા છે. માટે જીવે અત્યંત-સાવધ રહેવું. | નિકાચિતકર્મ ભગવ્યા વિના છૂટકારો થતો નથી. મેરૂપર્વત જે ચલાયમાન થાય, કદાપિ ધ્રુવને તારે પણ ચલાયમાન થાય, કદાપિ સાગર પણ પિતાની મર્યાદા મૂકે અને પશ્ચિમમાં સૂર્ય ઉગે તે પણ કરેલાં-બાંધેલા નિકાચિ તકમ ભેગવ્યા વિના છૂટકે નથી. કર્મની એવી વિચિત્ર ગતિ છે, કર્મ એજ શયતાન છે. દુનિયાનાં સર્વ જીવોને કર્મ મદારીની પેઠે નચાવી રહ્યું છે. • Page #324 -------------------------------------------------------------------------- ________________ મંડ : ૨ જો ૨૬૫ પલકમાં કર્મ દુનિયામાં ઘણા ફેરફાર કરી શકે છે. સાગરને કાણે પૃથ્વી કરે છે અને પૃથ્વીને ઠેકાણે સાગર કરે છે. જગતમાં જેટલા પણ ફેરફારો થયા કરે છે તે કર્મના નિમિત્ત થાય છે. આવા પ્રબળ કના પજામાંથી છૂટવાના ઉપાય શ્રી તીર્થંકરભગવાને બતાવ્યો છે કે, મન, વચન ને કાયાથી જૈન ધર્મની આરાધના કરવાથી સ ક ના ક્ષય થાય છે અને આત્મા સ્વયં પરમાત્મા બને છે. મારા માથે નાથ, ઝાલ્યો તેના મે હાથ; હવે નહિ' છેડુ સાથ, સેંટ જાય મારા પાપ... એટલે જીનેશ્વરભગવાનનુ શરણું સ્વીકાર્યા પછી પાપને ભાગવું જ પડે છે, - નિકાચિત કર્મના ઉદય આવે છે ત્યારે તેની સામે ઉભા રહીને મોટા મોટા તપસ્વીઓ પાછા પડી જાય છે, ત્યાં જીવ કરતાં કર્મ બળવાન હેાય છે. તેથી. “શિકત માટે જીવકી, ઉદય કમ ને બળવાન. ૧ એ ન્યાય ઘટે છે ત્યાં જીવના દોષ અલ્પ હાય છે. કને રામ નથી. પણ જ્ઞાની કર્મના ઉદય ટાળતાં પાછે. શૂરવીર બનીને કર્મને જીતે છે. તેથી તે છેવટે કર્મનો ક્ષય કરે છે, જીવની મેગ્ગત સારી હોય તે વિચારો પશુ સારા આવે અને કર્મ કરતાં બચી જાય તે ઉપર દૃષ્ટાંતઃ– આવા કાળમાં પણ પાશ્ચાત્ય દેશમાં જન્મવા છતાં સસ્કારોથી ભારતીય સંસ્કૃતિને પૂર્ણ નિશ્ચયથી વરી ચૂકેલા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સદ્દબોધ યાને ધર્મનું સ્વરૂપ બર્નાડશેને પ્રસંગ ખરેખર ગૌરવવતે છે. તેમજ ભારતીય પ્રજાને પૂર્ણ પ્રેરણાદાયી છે તેમની ગંભીર બિમારી છતાં માંસ ખાવાની ડોકટરની સલાહ છતાં તેમણે તે નહિ ગણકારતા જીવનભર જેમણે માંસહાર કર્યો નથી તે લંડનનાં ડેલી કેનીકલમાં એક મુલાકાતમાં આવતાં જે વિચારો વ્યકત કરે છે. તે કેટકેટલા વેધક ને માનવ સમાજને દરેક રીતે પ્રેરણા દાયી અને ઉપયોગી છે. “તેઓ જણાવે છે કે મારી સ્થિતિ ઘણી ગંભીર છે. મને એકજ શરતે જીવિતદાન મળે તેમ છે. હું જે ગાય અથવા વાછરડાનું માંસ ખાઉ'. પરંતુ મને શ્રદ્ધા છે કે પ્રાણીનું માંસ ખાવા કરતાં મૃત્યુ હજાર દરજજો સારું. મારા જીવનની અંતિમ આકાંક્ષા છે કે મારા મૃત્યુ બાદ એવા ઉત્સવ ઉજવે કે જેણે જીવજંતુઓનું માંસ ખાવા કતાં મૃત્યુને વધારે સારું મળ્યું હતું. યુરોપના મહાન લેખક ને સાહિત્યકારના આ શબ્દો તેની પાછળ રહેલી તેમના હૃદયની કરૂણા ભારતવાસીઓને બોધપાઠ આપી જાય છે કે ઓ ભારતમાતાનાં સંતાને ! તમારી આદર્શ સંસ્કૃતિ તમારા પૂર્વજોનાં વારસામાં મળેલી નૈતિક ને આધ્યાત્મિક સંપત્તિને માનવ તરીકે તમારી મહત્તા, બધું યાદ કરીને મોજશોખ કે આસ્વાદ અન્ય કેઈ કારણસર સ્વાર્થ વશ બની જીવહિંસાને કુરભાવ મનમાં સંઘરતા નહિ. તે હિંસાના પાપથી તેમજ હિંસક ભાવનાં મહાપાપથી જીવને બચાવીને જીવનને જીવી જાણજે, જૈન કુળમાં જન્મ લઈને જૈન શાસનને પામેલા ભાગ્યશાળી આત્માને વિચારવા Page #326 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૨૬૭ જેવુ છે.કે નિહ ? કે જે અત્યારે આપણે સમજ્યા વગર બહારની દેખા દેખી કરીએ છીએ તેમાં કર્મબંધન કરીએ છીએ. તે આપણને જ ભોગવવા પડશે ઃ– સંવત ૧૯૭૩ જુન માસનાં જૈન જગત અંકમાં પાના ૧૨૯માં લખ્યું છે ૐ સાડાચાર ક્રોડનાં ખર્ચે બંધાયેલુ. દેવનારનુ ( સ્ટાટર હાઉસ ) ૧૬. ઓગસ્ટ ૧૯૭૧થી શરૂ થયું. બળદ કે ભેંસના અંદરના કેટલાક ભાગેામાંથી જે ચરખી નીકળે છે. તે ચરબી મુંબઈમાં બટાટાની વેફર તળવામાં અને ખરી બિસ્કિટ અને કાજુ તળવામાં પણ વપરાય છે. પશુનાં હાડકામાંથી બનતું જીલેટીન ઘણા આઈસ્ક્રીમ અનાવનાર આઇસ્ક્રીમમાં પણ વાપરે છે. આનાથી આઇસ્ક્રીમ ઘટ્ટ બને છે. એ આઇસ્ક્રીમ આપણે જેને પણ લગ્નમાં વાપરીએ છીએ, કોઇને એમ થાય કે આપણે કયાં જીવોને મારી છીએ, પણ હે ભાગ્યશાલી ! કરણ, કરાવણ અને અનુમેાદનનુ સરખુ ફળ કહ્યું છે. એટલે કસાઈ ખાનામાં જીવેાને મારીને તેમાંથી જે વસ્તુ બનતી હોય તે ખાવાથી પાપ છે. એટલે પશુનાં હાડકાંમાંથી બનતું જીલેટીન આઈસ્ક્રીમમાં નાંખે છે તેના જેના ઉપયોગ કરે છે તે પાપ નથી ? એવી રીતે ઘણી ચીન્નેમાં હિંસાનું કાંઈ ને કાંઈ વપરાય છે. જૈન ધર્મ અહિંસા પરમો ધમ છે કે નહિ ? –હિ'સા જેવુ કોઇ મહાપાપ નથીઃહિંસાથી શાન્તિ પ્રાપ્ત થતી નથી. હિંસાથી સુખ મળે નહીં. બીજા જીવાની હિંસા કરવામાં મનુષ્ય માટે કેટ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સધ યાને ધર્મનું સ્વરૂપ કેટલું લાંછન ભર્યું છે. મનુષ્ય જે પિતાનું મનુષ્યપણું સાચવવા ઈચ્છતા હોય તે એણે હિંસાથી બચવું જોઈએ. માનવને જે શાન્તિ તથા સુખનાં સ્વમાં જોઈતા હશે તો તેણે મન, વચન અને કાયાથી અહિંસક બન્યા સિવાય છૂટકે નથી. ખરેખર હિંસા એ કાળકૂટ ઝેર છે. હિંસક ભાવ તે ખૂબ જ કાતિલ જીવલેણ વિષ છે. હિંસાનાં પાપ કરતાં પણ હિંસકભાવ મહાન શાપ છે. પાપની અનંત પરંપરાને વધારનાર હિંસકભાવ છે. હિંસા નહિ કરવા છતાં કેવળ હિંસકભાવથી પ્રેરાઈ ને તંદુલિયે મય - સાતમી નરકમાં જાય છે. તે જ રીતે જીવદયા-કરાને ભાવ સર્વે જીવો પ્રત્યેને આત્મિયભાવ એ જ અમૃત છે. એક અનંત મરણોની યાતને આપે છે અને એક અનંત મરણેની યાતનામાંથી ઉગારી આત્માને અનંત જીવન આપે છે. ' હિંસા દુઃખની વેલડી. હિંસા દુઃખની ખાણ અનંતા જ નરકે ગયા, હિંસા તણું પરિણામ, દયા સુખની વેલડી, દયા તે મુખની ખાણ અનંતા છવો સ્વર્ગે ગયાં, દયા તણું પરિણામ જૈને કે જેતેતર ગમે તે આત્મા દયાને કારણે ઘણા કર્મથી બચી શકે છે. એક જૈનેતરને દાખલ –( ) પરચુર શાસ્ત્રીને પ્રસંગ ખૂબ જ વેધક તેમજ મર્મ પશ રીતે અહીં આલેખ્યો છે. પોતાનાં રક્તપિત્તના રોગને માટે સપની ભસ્મ વાપરવાને તેને પ્રયોગ કરવાની જ્યાં તેમને Page #328 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જ ૨૬૯: સલાહ આપવામાં આવે છે ત્યારે તે કરૂણા હૃદયે જવાબ આપે છે તે ખરેખર વધક ને સચોટ રીતે સ કોઇને માદક છે. તેઓ કહે છે. બસ કરો, ખસ કરે. નાગને બદલે મને જ ભસ્મ કરી દેવામાં આવે તો શે વાંધા છે ? અરે બિચારા નાગે શે! અપરાધ કર્યો કે તેને જીવતા જલાવી મુકવામાં આવે ? આંખમાં આંસુ સાથે પરચુર શાસ્ત્રી ફરી ગદ્ગદ્ સ્વરે બોલ્યા. ગયા જન્મમાં મે કેવાં પાપ કર્યા હશે. બીજા જીવાને સતાવ્યા હશે તેનુ ફળ આજે હું આ રીતે ભોગવી રહ્યો છુ અને જો આ જન્મમાં પણ કોઈ નિરપરાધી જવને હુ સત્તાવું તે આવતાં ભવામાં મારે કેટલુ એ ભોગવવું પડે, કોઇ નિર્દોષ જીવને મારવાને બદલે હું પોતે જ મળીને ખાખ થઈ જાઉં તો ઘણું સારૂ, ભારતીય સંસ્કૃતિમાં પોતે હસતે મુખે પ્રાણાની આહુતિ આપે, પોતાના જીવન ખાતર કોઈ પણ નિર્દોષ અશરણ, કે મુંગા જીવની હત્યા જે કદીયે ન કરે, ન કરવા દે, જ્યારે આજે આપણે શું જોઈ રહ્યા છીએ ? કેવળ મેાજશેખ, એશઆરામને ક્ષણિક સુખ આસ્વાદની ખાતર ભારતભૂમિમાં લાખો-કરોડો જીવાની ક્રૂરપણે હત્યા થઇ રહી છે. પશુથી માંડીને માનવ જેવા પ્રાણીની પણ કરપણે હત્યા થઇ રહી છે. આજના ભણેલા ગણેલા તથા પાતાની જાતને સજ્જન તથા સુધરેલો ગણાવતા માનવ શરમાતા નથી તે કેવી શરમ. Page #329 -------------------------------------------------------------------------- ________________ so સધ યાને ધર્મનું સ્વરૂપ છે. આજે માનવ ક્યાં જઈ ઊભો છે ? તેમાં આજનો યુવાન ખરેખર દિશા ભૂલ્યું છે. શિક્ષણ, કેળવણી, જે ભણતરનાં નામે આજે તે પોતાના જીવનમાં નિરદેશ દોટ માંડી રહ્યા છે. ભણીગણી ડિગ્રી મેળવીને વિલાસ, વિકાર, વિધ્યા, તથા વાસનાઓની ભૂતાવળની પાછળ દોટ મૂકી રહ્યા છે. સંસ્કાર, સંયમ, સત્ય, સહનશીલતા, સાદાઈ તેમજ સાત્વિકતાના મંગલતત્ત્વોથી દૂર-સુદૂર ગયેલાને જવનની મંગલકારી ઉર્ધ્વ. મુખી શક્તિઓને આજે તે ભણેલો શિક્ષિત કહેવાતા વર્ગ વ્યર્થ વેડફી રહ્યો છે, તે વર્ગને ઉદેશીને આજની શિક્ષણ પદ્ધતિ વિદ્યાથી તેમજ શિક્ષક વર્ગની તથા મા-બાપ પોતાના સંતાન સંસ્કાર પ્રત્યેનાં કેવળ દુર્લક્ષ્યને કેળવી રહ્યા છે. વર્તમાન કાળે કેળવણીનું ફક્ત એક જ ધ્યેય રાખવામાં આવ્યું છે. અને તે મોટી ડીગ્રી મેળવી લઈ પેટ જવું, ધન એકઠું કરવું. મતલબ વિદ્યાર્જનનું ધ્યેય કેવળ અર્જન કહ્યું છે. મા-બાપનું ધ્યેય પણ એજ હોય છે કે મારો દીકરે ભણશે–ગણશે ને સારી રીતે ગુજરાન ચલાવી શકશે. વિદ્યાનું લક્ષ્ય આજે ભૂલી જવાયું છેશિક્ષકો, સંચાલકો પણ ઊચ્ચ ધ્યેયથી દૂર ગયા છે. ત્યાં વળી વિદ્યાર્થી આલમની ક્યાં વાત કરવી? નથી પડી મા-બાપને, નથી પડી શિક્ષકને, નથી પડી વિદ્યાથીને, નથી પડી સંચાલને ત્યાં ગોવાળ વગરના ગાની શી દશા? સૌની દ્રષ્ટિ ટુંકી છે. સોનું ધ્યેય ટૂંકું છે. વર્તમાન શિક્ષિત કહેવાતા વર્ગની, કોલેજમાંથી ' ભણીને પાર ઉતરેલા વર્ગની જે અવદશા છે તે વિચા. કરવા જેવી છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૨૭૧ પોતાના દુર્ગુણો કેમ છુપાવવા, પાતે એકદમ સારા છે એમ દેખાવ કરવા, વાર્તાની સફાઇ કરવી અને ભપકાથી બીજાને આંજી નાખવા. આ બધું આજના યુવાનમાં સહેજે જોવા મળે છે. આ વિદ્યા વિદ્યાર્થી અને વિદ્યાગુરૂ આજે ત્રણે એક બીજા ન રહેનારા તત્ત્વો પરસ્પર ટકરાઈ રહ્યા છે. વિદ્યાના જે અથી હોય તે વિદ્યાથી કહેવાય. વિદ્યાગુરૂ વિના વિદ્યા મળે નહી. આમ છતાં આજના વિદ્યાથી વિદ્યાગુરૂની અદબ તો શુ પણ હાંસી અને માક ઉડાવવામાં આનંદ માણી રહ્યો છે. કેવી આ કમનશીબ પરિસ્થિતિ ? આવી ઉદ્ધતાઈથી ભણેલા વિદ્યાથી દેશને માટે કેવા નીવડશે ? આશીર્વાદરૂપ કે અભિશાપરૂપ ? એ વિદ્યાર્થીએ જ વિચારવાનું છે. આમ છતાં આ કાળમાં વિદ્યાગુરૂ પોતાના ધર્મ અને કર્તવ્ય ભૂલી ગયા તો નથી ને ? એ કાળનુ ભારત કેવું મજનુ હતું કે ઉપકારીના ઉપકાર દ્દેિ જીવનભર ભૂલાતો નહિ થેડી પણ વિદ્યા આપનાર જીવનભરના વિદ્યાગુરૂ બની જતા. વિદ્યા લેનાર જીવનભર એની પ્રત્યે ઋણી રહી એની અદબ જાળવતા. મૂળ ઃ – સર્વ અનિષ્ટોનું આધુનિક શિક્ષણ ? આજનું શિક્ષણ બાળકોને કદી પણ સદાચારી પકવી શકશે ખરૂ ? નિરોધનાં સાધના તૈયાર હાય અને શિક્ષકો જ ખુલ્લે આમ જાતીયતાની વાતા કરતાં Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સબોધ યાને ધર્મનું સ્વરૂપ હોય તે અપરિપક્વ વયનાં બાળકને કેવા સંસ્કાર પડે. અને સિનેમા, ડિટેકટીવ નેવેલે જેવા ખરાબ સાહિત્યનું વાંચન એનાથી બાળકે કદી સારા બની શકનાર નથી. કેવા હતા ભારતની આર્યસંસ્કૃતિનાં સંસ્કાર. -: માતૃભક્ત બાળક :– એક નાને છોકો હંમેશા પિતાની માતાની આજ્ઞા માનતે હતો. માની સેવા કરવી, માતાને સુખ આપવું અને માતાને આનંદિત રાખવી, તેનું કહ્યું માનવું એ જ તેને મન સર્વસ્વ હતું. માની સેવા કરવામાં પિતાને કંઈ કષ્ટ પડે તે તેના જીવનની સાર્થક્તા માન. રેગચાળાનાં દિવસે ચાલતાં. હતાં. રોગથી રોગચાળાનાં પવનમાં તેની મા માંદી પડી. છેક તેની માની ચાકરી કરવામાં સંપૂર્ણપણે ધ્યાને રાખો. એક રાત્રે તેની માએ દીકરાને કહ્યું, બેટા મને તરસ લાગી છે. પાણી લાવ, છોકરે ઝપાટાબંધ પાણીને પ્યાલે લઈ મા પાસે આવ્યો. પણ ત્યાં સુધીમાં તે એની માને ઉંઘ આવી ગઈ હતી. ઉંઘમાંથી માને જગાડવાનું છોકરાને પિતાનાં કર્તવ્ય પરાયણતાને ભંગ થતું હોય તેમ લાગ્યું તેથી છેકરે. પાણીને પ્યાલે લઈ છાને માને માના ખાટલા પાસે ઉભો. રહ્યો. (કારણ કે તેને એમ થયું કે હું ઉંઘી જાઉં અને મા જાગી જાય તે પાણી આપી શકું નહીં, તે માની ઉડવાની રાહ જોતા હતા. પણ તેની મારી માને સારી પેઠે ઉંઘ આવી ગઈ હતી. તેથી તે આખી રાત ખડે પગે ઉભે. રહ્યો. સવાર થતાં જ્યારે તેની મા જાગી ત્યારે તેણે જોયું Page #332 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૨૭૩ કે તેના દિકરા છાનામાના તેની પાસે પાણી લઈને ઉભા છે. તેથી તેની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યાં. તેણે કહ્યુ બેટા ! આખી રાત તું કેમ ઉભો રહ્યો ? દિકરાએ કહ્યુ` મા મારી ખાતર. તે કેટલીએ વાર રાતેાની રાત જાગી ઉજાગરા વડ્યા છે તેમજ કેટલાએક સહ્યા છે. તા તારા માટે હું એક રાત જાગ્યા તેથી શું થયુ ? આ હતાં સ્વામી વિવેકાનંદ. આનું નામ સાચું શિક્ષણ; સુસંસ્કાર. હમણાનાં આધુનિક વિચારવાળાનુ હવે દૃષ્ટાંત ટુંકામાં લખું :- એક ગરીબ માતાના એક જ દિકરા હતા. દિકરો પાંચ વરસના થયા ત્યારે તેનાં પિતાનુ મૃત્યુ થયું. ઘર નિરાધાર અન્યું. કમાનાર કોઇ રહ્યું નહિ. સહાય કરનાર કઈ રહ્યું નહ અને માતાના આંસુને લૂછનાર કઈ રહ્યું નહિ. માતાની આંખો નો તારો ગણા, કે ઘરનો આધાર ગણા, કે હૈયાના હાર ગણા. જે ગણા તે દિકરા જ હતા. માતાએ હિંમત ન હારતાં વજા જેવુ કહ્યુ હૈયું કર્યું. કોઇનાં ઘરે વાસણ માંજવાનુ, કોઈનાં ઘરે વાસીદુ વાળવાનું, કોઇનું પાણી ભરવાનું કામ કરીને એ કમાણીમાંથી દિકરાને ભણાવ્યો, તે ડોકટર થયા ત્યાંસુધી ભણાવ્યો. ત્યાં સુધી માતાને કેટલું દુઃખ ( કષ્ટ ) પડ્યું હશે ? પણ માતાને આશા હતી કે મારો દિકરો મને સુખ આપશે. હવે એ દિકરા ડૉકટર થયા પછી પૈસો વધતા ગયા, માન વધતું ગયું, પ્રમુખસ્થાન જેવી પદવી મલતી ગઈ અને વધારામાં સુધારક કન્યા પરણી ગયા. પછી. જ સ. ૧૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સદ્ગાધ યાને ધનું સ્વરૂપ માતાની શું દશા થઈ હતી એ લખતાં-વાંચતાં હૃદય દ્રવી જાય. આ છે આજના ભણતરના ભાર. આ બે દૃષ્ટાંતે વાંચીને વિચારવા જેવું છે કે નહિ ? પેાતાના સાચા ધર્મ અને ફરજ ભૂલી જવાને કારણે વિવેકને ખેાઇ દેવાથી ભગવાન તુલ્ય માતા પિતાની સેવા કરવામાં લાજ રાખે છે. સાચી જનેતા ( કુળદેવી ) જેણે જન્મ આપી, પાળી, પેલી, મેટ કર્યા તેની સેવા કરવામાં લાજોની ? પણ આ સંસ્કૃતિના નાશ ( ભંગાર ) થવાનાં કારણે છે. પણ એને કાણુ સમજાવે કે તુ સાચે ધર્મ અને ફરજ ભૂલ્યા છે. આ બધું થાય – દૃષ્ટાંત બીજું : : પેટે પાટા બાંધીને મજૂરી કરતે પિતા પોતાનાં પુત્ર માટે કાંઈક ને કાંઇક બચાવે છે. એમાંથી એકના એક પુત્રને ભણાવે છે, વૃદ્ધત્વે પિતાનું શરીર કોઈ રીતે કામ કરવા માટે શક્તિમાન નથી પણ તે એમ જ ઘરમાં બેસી રહે તા આખા કુટુબને ભૂખમરા ભરખી જાય તેનું શું ? મન મારીને તન તેાડે છે. જીવને સમજાવીને ય જાતને ઘસડીને રાજ લઇ જાય છે મજુરોની દુનિયામાં. આશાનાં એક પાતળા તંતુએ જ એનું જીવન ટિંગાયું છે. કાલે દીકરો કમાતો થઈ જશે. બસ પછી શાન્તિ, શાન્તિ, શાન્તિ. હું અને એની મા....એય નિરાંતના દમ ખેંચશું. પણ ભણવા જતા દિકરી ખાવાય છે. કોઇ શ્રીમંતની દીકરીઓનાં રૂપમાં મુગ્ધ થાય છે. માબાપ ઘેર પૂરૂં ખાવાનુ એ ખાતા નથી. અને દિકરો Page #334 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૨ જો હોટલમાં પાર્ટીઓ ઉડાવે છે. શિક્ષણ, સિનેમા અને નવલકથાઓનું વાંચન એના જીવનને, તન અને મનને બિચાવે છે. માતા-પિતા ગામયિા લાગે છે. ઉપકારી પેલી છોકરી જ દેખાય છે. સુખ એના સંગ સિવાય કયાંય જેવા મળતું નથી. એક દિવસ આવ્યો, વૃદ્ધ માબાપને એણે ત્યાથા, ચિઠ્ઠી મુકીને ચાલ્યો ગયો. આજ પછી હવે મારૂં મેં તમને જાવા નહિં મળે. હું ખુબ સુખી જીંદગી જીવવા માટે જઈ રહ્યો છું. તમે મને પાળે, પડ્યો તે બદલ ઉપકાર, ચિઠ્ઠી વાંચતાં જ માતા-પિતા બેભાન થઈ જાય છે. ભાનમાં લાવનાર પૈસા તે અહીં છે જ નહિ. બાનમાં લાવે ય કોણ? ગરીબીની વહારે ધાય પણ કોણ,? ડંડો પવન દોડતા આવે છે. એમને જગાડૅ છે. જાગીને ય શું કરવાનું ? છાતી ફાટ રૂદન કરે છે. હવે જીવવાનું કોની આશાએ? કેને આધારે, જીવીને કામ પણ શું છે? દિકરો તે સુખી થશે. છેલ્લી અંતરની આશિષ આપતાં માતા-પિતા એસીડની બાટલી પી જાય છે. આવાં તે સારા અને ખરાબ દિકરાનાં દષ્ટાંત ઘણાં છે. આ તે સમજવા પુરતું દષ્ટાંત છે. એ અને કે “” એટલે સતયુગ (સુસંસ્કાર) “કુ એટલે કલિયુગ (કુસંસ્કાર). જગતમાં કુ. અને . નું રાજ્ય ચાલે છે, જ્યારે હું એટલે સત્યુગનું રાજ્ય ચાલતું હોય ત્યારે રાજા ન્યાયી હોય, વેપારી નીતિવાનું હોય, શ્રીમંત ઉદાર હોય, યુવાને સંદાચારી હોય, સ્ત્રીઓ શીલવંતી હોય, આળકે વિનયવંતા હોય, સાધુ સ્વશા ચુસ્ત હોય. એ રીતે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સાધ યાને ધનુ' સ્વરૂપ સાતે વાના સારા હોય અને એટલે કલિયુગ (જેને પડતા કાળ કહેવાય) એનું શાસન ચાલતુ હાય ત્યારે 'સુ થી ઉલટુ દેખાય. આ શાસનની ભાવિની આગાહીમાં ખુદ ભગવાન વર્ધમાનસ્વામીએ પાતાની અંતિમ દેશનામાં પુણ્યપાલ મંડલેશને આવેલા આઠ સ્વપ્નનાં ફળ નિર્દેશમાં ફરમાવ્યું છે કે, હે રાજન્ : આગળ જતાં -કાળ એવા આવશે કે સુકુળમાં ઉત્પન્ન થયેલા ધાર્મિક આચાર-વિચારવાળા નિહ હાય, કમલાકરમાં ઉત્પન્ન થયેલા કમળ જેમ ઝુંગધી હોય, તેમ સુકુળમાં જન્મેલા સંસ્કારી હાવા જોઇ એ. પરંતુ આગળ જતાં કાળ એવો આવશે કે મુકુળમાં જન્મેલામાંથી પણ સંસ્કારી ઘણા ઓછા નીકળશે. મેટે ભાગે આજે એજ પરિ સ્થિતિ દેખાય છે. જન્મ નબળા કુળમાં થયેલા હોય પણ વિનય, વિવેક, જીવદયા અગેનાં મુસ્કાર ઉંચા હોય તો તે કુળથી ચ'ડાલ કહેવાય પણ કર્મોથી મહાન છે. તેમ જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ થયા હોય અને કર્મ નબળા કરનાં હોય તો તે કુળથી જૈન કહેવાય પણ કથી અધમી કહેવાય. કાં આજનાં જૈને ? જન્મે જૈન છતાં ભાગવિલાસમાં જીવનનાં કેવા ફુરચા ઉડી ગયાં છે ? 6 કુમારપાળ જન્મે અજૈન હતાં. એટલુ જ નહિ, પરંતુ અમુક વર્ષની વય સુધીમાં માંસાહારી પણ હતા. પણ જીએ તેા ખરા પરિવČન આવે છે ત્યારે કેવુ' આવે છે. કેટલા વેગથી આવે છે. અને એ આત્મા કાંના કાં પહોંચી જાય છે. પૂર્વ ભવમાં જેમના જીવ યતાક નામના Page #336 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ડાકુનું જીવન જીવતે હવે તે કુમારપાળ રાજા થયો અને (ટુંકા ગાળામાં) થોડાક ભવમાં જ ગણધર પદવી પામીને ક્ષમાં પણ ચાલ્યા જશે. - કુમારપાળ રાજાને પૂર્વભવ જ્યાં સુધી ધર્મકળાને જીવનમાં સ્થાન ન અપાયું હોય ત્યાં સુધી પ્રાપ્ત થયેલી બીજી કલાઓ એકડા વિનાનાં મીંડા જેવી છે. ગમે તેટલા મીંડા હોય પણ એની કિંમત શું ? વિજ્ઞાનની વહારે દોડતાં મહાનુભાવો હૃદયમાં વિચારજે કે અમારા હૃદયમાં ધર્મના સ્થાન પણ છે ખરા? ધર્મનું સાચું સ્વરૂપ જ્યાં સુધી સમજાયું ન હોય ત્યાં સુધી એ ધર્મ હૃદયમાં રૂચે પણ નહિ. કદાચ રૂચે તે એને આદરી ન શકે અને આદરે તો પૂર્ણ રૂપે પાળી શકે નહિ. માટે જ ધર્મ કળાને હૃદયમાં પહેલું સ્થાન આપવું જોઈએ. આ કળા જેના હાથમાં આવી એજ સાચી રીતે જીવન જીવી શકે છે. બીજને આદર્શ સ્વરૂપ બની શકે છે. પલ્લી પતિ જયતાક:-મેવાડ દેશમાં છેક ઊંચા પર્વતની શ્રેણી પર પરમાર વંશમાં ઉત્પન્ન થયેલ જ્યતાક નામને રાજપુત્ર હતું. તે રાજપુત્ર પસંસર્ગોના દેવથી ચોરી કરતાં શીખી ગયે. બત તેવી અસર:- સજજન પુરૂષની સોબતથી દેષપણ ગુણ રૂપે બની જાય છે. અને દુર્જનનાં સંસર્ગથી સુગુણ પણ દુર્ગુણમાં ફરી જાય છે. આજે વ્યવહારમાં પણ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સધ યાને ધર્મનું સ્વરૂપ બોલાય છે કે ગત તેવી અસર” જેના વિચારે મજબુત ન હોય, હૃદયનું સિંહાસન ડગમગતું જ હોય. એ તે પછી પાણીની જેમ ફર્યા જ કરે. પાણીમાં ગમે તે રંગ નાખો, પાણી તન્મય બની જવાનું. આજે એવું ઘણું જ બની રહ્યું છે. સંસાર તરફ દૃષ્ટિપાત કરો ત્યારે ત્યાં તેના જેવા જ અને જ્યારે ઉપશ્રયમાં કે દહેરાસરમાં જાઓ ત્યારે થોડીક ક્ષણ માટે ત્યાંના જેવાં સંસર્ગની અસર બહુ જ ઉડી થાય છે. રાજપુત્રમાંથી જયતાક ધીરે ધીરે પલ્લીતિ બની ગયે. લુંટફાટ એ જ એનો ધંધ. બીજાને હેરાન કરી આનંદ માણવાનું અને નિયત કાર્ય થઈ ગયું. જ્યતાનું જીવન જગતમાં શાપ રૂપ બની રહ્યું છે. લેટો એને ફિટકારી રહ્યા છે. પણ જયતા તો જગ સાને ઉભે ઉભે અટ્ટહાય કરી રહ્યો છે. અને મળતી સફળતામાં એ આનંદ માણી રહ્યા છે. આનંદનું ઉદગમસ્થાન - વિયને કીડે વિષયમાં જ આનંદ માને. કદાચ અને તમે પુષ્પમાં મુકે તે શી દશા થાય ? મરણ જ નીપજે. આનંદનું ઉદ્ગમ સ્થાન જેને જે માનતે હોય એના સિવાય અન્ય સાચાં આનંદના સ્થાનેને પણ એ વિષાદય માને છે. એને કદાચ અખંડ આનંદનું સ્થાન બતાવવામાં આવે તે પણ એ વાતને એ આમ ઉપહાસથી ઉડાવી દેશે. કેટલી પ્રાણીઓની વિચિત્ર પ્રવૃત્તિ ? Page #338 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ર૭૯ જ્યતાનું જીવન ભયંકર બનતું જાય છે. પરંતુ એ ભકરતામાં જ તેને અખંડ આનંદ મળે છે. એક વખત ધનદત્ત નામને સાર્થવાહ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. જ્યતાકને ખબર મળી. પિતાની ચરમંડળી સાથે ત્યાં આવી સાર્થને લૂંટી લીધે. સાર્થવાહ ધૂમ થઈ ગયે પણ કરે શું? સમર્થ પલ્લીપતિ આગળ વાણિયે કરે ? પણ ધનદ તે જ વખતે નિશ્ચય કર્યો કે આ પલી પતિને જયાં સુધી હું પરાજીત કરી મારૂ ધન વ્યાજ સહિત પાછું ન મળવું ત્યાં સુધી હું વાણિયે નહીં. ઈર્ષાની આગઈર્ષાની આગ હૃદયમાં ચંપાયા પછી શાન્તિ કયાંથી હોય? શાન્તિના નામે જ અશાન્તિની આગ ભભૂકવા માંડે. એ ઈર્ષાની આગ હદયમાં બળતી હોય ત્યારે પિતે તે બળે જ અને બીજાને પણ બાળીને ખાખ કરી નએ. સમતાને સેતુ એ ઈર્ષાની આગમાં દુધ થઈ જાય એમાં નવાઈ જ નથી. ધનરા તે પહોંચ્યા માલવાના રાજા પાસે. રાજાને ભેટ ધરી મેટું સૈન્ય માગ્યું. રાજાએ ધનદત્તને સમજાવ્યું ભાઈ ! યુદ્ધ કરવું એ વાણીયાવટ નથી. એમાં ક્ષત્રિય તેજ જોઈએ. તમે શાંતિથી ઘેર જઈ સુઈ જાઓ. તમારું ધન છેડા વખતમાં જ પાછું આવશે. રાજન ! મારી દઢ પ્રતિજ્ઞા છે. હું જ એ પલ્લી પતિને છતીશ. એને હરાવી મારું ધન ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સબેધ યાને ધર્મનું સ્વરૂપ પાછું મેળવીશ ત્યારે જ જંપીશ માટે આપ મને સૈન્ય આપે. હું જ એનું નિકંદન કાઢીશ.” ધનદત્તના આ શબ્દો શું સુચવે છે? આવી વેર વૃત્તિ જ્યાં સુધી હૃદયમાં બેડી હોય ત્યાં સુધી ધર્મકળાને સ્થાન ક્યાંથી હોય ? મહાનું અકા - માલવરાજે તેને મોટું સૈન્ય આપ્યું. પિતાના સેનાપતિને પણ સાથે મોકલ્યો. ધરતીને ધણધણાવતે ધનદત્ત જ્યતાની પલ્લી પાસે આવી ઉભો. જય તાકને જાણ થઈ કે આ મહા સૈન્ય આગળ હું ટકી શકું તેમ નથી, તેથી છુપી રીતે જ્યતાક ત્યાંથી નાસી છુટછે. તેનું નધીયાતું સૈન્ય પણ ભાગવા માંડ્યું. ધનદત્ત તેની પાછળ પડ્યો. જ્યતાની સગર્ભ પત્ની તેણે જોઈ. એની વેરવૃત્તિ ઉકળી ઉઠી. હાથમાં રહેલી તલવારથી એનું પેટ ચીરી નાખ્યું. સાત-આઠ માસના ગર્ભને પત્થર પર પછાડી મારી નાખ્યો. કેટલું નીચ કૃત્ય ? હત્યારે પણ જે ન કરી શકે એ કાર્ય એક વાણીઆએ કર્યું. સાંભળતા પણ અરેરાટી છૂટે પણ કુકત્રના સમયે આવું યાદ આવે તે આવું કાર્ય થાય નહીં. વેર-વૃત્તિને વિપાક - આજે જે શાંતિથી વિચારવા જઈએ તે લાગશે કે આપણ અંતરના ખૂણામાં આવી વેરવૃત્તિ બેઠી છે. માટે જ સાચું સુઝતું નથી. અને જ્યાં સુધી અંતરની કલુષિત વૃત્તિ ટળે જ નહીં ત્યાં સુધી જ્ઞાન Page #340 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૮૧ મળ્યું હોય પણ ભાન આવે જ નહી. પછી એ જાણપણાની કિંમત કશી જ નહીં. જ્ઞાનીઓ તે જણાવે છે કે જેમ ચંદનના ભારને ઉપાડનાર ગધેડો ભારને જ વહન કરે છે. પણ ચંદનની સુગધ મેળવી શક્યું નથી એવી જ રીતે જ્ઞાન હાય પણ આચરણમાં શૂન્ય હોય તે એ જ્ઞાન એને ઉદ્ધાર કરી કરી ન શકે! ઉદ્ધારની વાત હવામાં અદ્ધર લટકતી જ રહી જાય. કુકર્તવ્ય કરવા જતાં પ્રાણીને અટકાવે એજ જ્ઞાન સાચું! બાકીનું જાણપણું બોજા રૂપ છે. આવા જાણપણને જ જ્ઞાનીઓએ ગધેડાના ભારની સાથે સરખાવ્યું છે. -:કર્મ વિચાર:પ્રત્યેક વ્યક્તિ પોતાના (કર્મ) કૃત્ય માટે તે જ જવાબદાર છે. “કરે તેવું પામે અને વાવે તેવું લ” એ કર્મવાદને સનાતન નિયમ છે. માણસે કર્મવાદના જ્ઞાનને ખરો ઉપયોગ કેઈ પણ કાર્ય આરંભ કરતી વખતે કરવાનો છે. સારા કામનું ફળ સારું અને બુરાનું બુરું એ નિયમ જે ધ્યાનમાં રખાય તે માણસ અશુભ કાર્ય (કર્મ) કરતાં કંપે, અચકાય અને સત્કાર્ય કરેવા તરફ જ પ્રેત્સાહિત રહે. પૂર્વે કરેલાં દુષ્કર્મોનાં કસુફળ ભોગવવા વખતે તત્સંબંધી વિચાર કરવા કે રોવા બેસવું એને કોઈ અર્થ નથી. સંસારના જે મૂળ રૂપે, કષાય કેળવ્યાં; દુઃખના જે ડુંગરે, પાપથી મેં મેળવ્યાં. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સાધ યાને ધર્મનું સ્વરૂપ bધ નામને કષાય ભયંકરમાં ભયંકર પાપ કરાવીને દુઃખમાં ધકેલી દે છે અને સંસારમાં રખાવે છે. તે ઉપર ચંડકૌશિક અને પૂર્વભવ વાંચવાથી સમજી શકાશે. પ્રભુએ કર્મ અને આત્માનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે જીવ આઠ કર્મોથી લેપાયેલું છે. કર્મના કારણે તે સંસારમાં વિવિધ ગતિઓમાં વિવિધ સમય માટે પરિભ્રમણ કરતા રહે છે. કર્મને ક્ષય થાય તે જ આ પરિભ્રમણ અટકે. જે (આત્મા) પુણ્યથી મુક્ત થવાનું છે. આત્મા. જ્યારે સ્વ-સ્વરૂપને પામે છે ત્યારે સંસારને અંત આવે છે. જીવ જે જીવ, અનંતબલી-કર્મના જડને ગુલામ બને ? જીવવનું આના કરતાં મોટું બીજું કયું અપમાન હોઈ શકે ? જે દુઃખ નથી સારું છે તેનું જ કારણે સુખ પણ કેમ સારું કહેવાય? કઈ આ વાત સમજતું નથી. એનું આ ફાન છે ને ? આ તે જ્યારે જ્ઞાનચક્ષુ ખુલ્લી જાય ત્યારે બધું સત્ય સમજાય. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ જગતના ભવ્ય છે માટે સાચા સુખને માર્ગ બતાવ્યો છે. આ સંસારનું જે સુખ છે તે અસલ તે દુઃખ માટે જ છે. આ સંસારનું સુખ જેને ફાવી જાય તેના માટે દુર્ગતિ તૈયાર છે; પુણ્યથી સુખ મળે એ સાથે જ કહ્યું છે કે જીવ Page #342 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૨૮૩. જે આ સુખમાં સાવચેત ન રહે તો આ સુખ જ જીવને દુર્ગતિમાં મોકલી આપનાર છે. આ વાત અદ્ભુિત ભગવંત પોતે જાણતાં હતાં. માટે એ તારકોને પુણ્ય યાગે મળેલી સાળી સુખ સાહ્યબી રિદ્ધિ-સિદ્ધિ આદિને ત્યાગ કરી ધાર ઉપસગે, પરિષહા વેઢી, મને મારી કેવળજ્ઞાન ૫મી માન્ને ગયાં. ( યાંથી ફરી જન્મ લેવા પડતા નથી. ) હવે મૂળ વાત ઉપર આવીએ. ધનવ્રુત્ત હસ્ત રહ્યો છે. વેરના ખદા લીધાના એને સતાવ છે. પલ્લીમાંથી અખૂટ ધન લઈ માલવાધીશ પાસે આવ્યું. એની પિશાચલીલા સાંભળતાં જ માલવાધીશ ઉગ્ર ખની ગયો. રકમ ચંડાળ ! સ્ત્રી હત્યા અને બાળ હત્યા કરતાં નિસ્ફુર હદયે જરા પણ આંચકા ન અનુભબ્યા. પાપી ! તારી પિશાચલીલા તને રૌરવ નરક વાસમાં ધકેલશે પણ જથી તારે મારા દેશ છોડી ચાલ્યા જવુ, ’ ધનદત્તનું સમગ્ર ધન લઇ દેશ નિકાલની આજ્ઞા ક્રમાવી દીધી. ધનદત્તના વિજયી ઉન્માદ આજે ઓગળી ગયા હતા. --:પલીપતિને માનસ પટ્ટો ઃ— — ફૂલ્લીપતિએ જ્યારે એની પત્ની અને બાળહત્યાના સમાચાર સાંભળ્યા ત્યારે એનુ` કઠોર કાળજી કમકમી ગયું. આંખમાંથી ઊનાં આંસુની ધાર વહી છૂટી; આજ સુધીના . Page #343 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ કુકર્તવ્ય પર હવે એને નફરત છૂટી; સમગ્ર સંસાર દુઃખમય ભાસવા લાગ્યા. પિતાના પર અથવા સ્વજન પર દુઃખને ભાર આવે, નજીકનું સ્વજન મૃત્યુ પામે ત્યારે દુઃખના ભયથી સંસારની અસારતા સમજી જે વૈરાગ્ય થાય તેને દુઃખગર્ભિત રાવ્ય કહેવાય છે. આ વૈરાગ્ય પણ કેટલીક વખત ધર્મ વિમુખ બનેલા પ્રાણીને ધર્મ સન્મુખ લઈ જાય છે. પલ્લી પતિને પણ એવે વૈરાગ્ય થયો હતો. પશ્ચાત્તા'ના ભારથી એ નીચું સુખ રાખી ચાલી રહ્યા હતા એટલામાં જ રસ્તામાં ને ય સૂરીશ્વરજી મહારાજ મલ્યા. ત્યાગની મૂર્તિ સમા સૂરીશ્વરને જોઈ મડાપામાં જ જેણે જીવન વિતાવ્યું છે. એ જયતાક ભાવથી નમે. -: ધર્મ પામવા લાયકાત જોઈએ: સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બન્યો છેમાટે જ ને હૈયે ત્યાગી પ્રત્યે બહુમાન જાગે છે. કર્મના વિપાકને સમજી અથવા તે પોતાના પર દુઃખ આવે ત્યારે સંસારની પરિસ્થિતિ સમજી ગમે તે અવસ્થામાં પણ જો સંસાર પ્રત્યે જ પરાડમુખ ભાવ ન આવે તે તેને ધર્મ સમજાય નહીં. ધર્મ પામવાની યોગ્યતા ત્યારે જ આવે જ્યારે સંસારથી પરા મુખ ભાવ આવ્યો હોય. મમત્વને ભાવ દૂર થયે હેય. પલ્લી પતિની પરિસ્થિતિ બહુ જ ભયાનક છે. પણ - સૂરીશ્વરજી એની યેગ્યતાને કળી ગયા. સૂરીશ્વરે મૃ Page #344 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૮૫ સ્વ ધર્મલાભ આપતા જ્યતાકને સંબધી કહ્યું “ભાઈ ! તું દુઃખમાં સપડાયેલ હોય તેવું લાગે છે. તારૂં ચિત્ત ચિવની ચિતામાં ચેતના વિહીન બની ગયું છે. આનું શું કારણ ? ” જ્યતાને પોતાની સઘળી પરિસ્થિતિ જણાવી દીધી. ગુરુના મુદ વરની પલ્લી પતિ પર અજબ અસર થઈ હતી. -: સૂરીશ્વરને સદુપદેશ – જયતાક ! ચોરીના મહા પાપે આ ભવમાં રૌદ્ર દુખને અનુભવ થાય છે અને પરભવમાં પણ દુઃખને રાશિ સામે આવે છે. ઉભય લેકમાં નિદ્ય ચૌર્ય કર્મને ત્યાગ કરવાથી જ સુખી થવાશે. માટે આજથી તું પ્રતિજ્ઞા કરી લે કે જેથી હું ચોરી નહી કરું” ચેરીમાં જ જીવન પસાર કરનારને માટે ચેરીની જ પ્રતિજ્ઞા? પણ જ્યતાક પલ્લી પતિને પાનું પુરું જ્ઞાન થયું હતું એના ફળને આસ્વાદ મળ્યો હતે. માટે જ પોતાના દુકૃત્ય પ્રત્યે તેને નફરત છૂટી હતી. પાપના ફળને ભેગવવા છતાં પાપ કર્મથી દૂર ન રહેવાય તે સમજી લેજે કે અનાદિના ગાઢ પાપ સંસ્કારોની જોહુકમી નીચે અમે દબાયેલા છીએ. અરે ! રાજાની આજ્ઞામાં કદાચ ગેપ મારી જાઓ પણ કર્મની કટુ આજ્ઞામાંથી કેઈ છટકી શકે નહી. વ્યાખ્યાનમાં બેઠા ત્યાં સુધી બધું જ સાંભળવું, માથું પણ ધુણાવવું, ત્યાંથી ઊભા થયા પછી જે સાંભળ્યું હોય તે બહાર ગયા પછી બધું ખંખેરી નાખવું. હૃદયમાં એ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સર્ભેાત્ર યાને ધનું સ્વરૂપ તત્ત્વા સ્પર્શે નહી. આવા અનુભવા છતાં ય જરા અરેરાટી પણ છૂટે નહી. આ બધું જ શું સુચવે છે? કાળજું કોરૂ ને કરૂ જ છે. રીઢા ઘડામાં ગમે તેવું ડંડુ પાણી ભરો પણ એનુ પિરણામ શું આવે ? ગરમ જ થઈ જાય. આવુ સમજવા છતાં, જાણવા છતાં હૃદયના ઊંડાણમાં કર્યું બના પાલનમાં કશું જ ન આવે તે જીવન સ્થિતિ સુધરવી ઘણી જ મુશ્કેલ બને. આમ તે સારે ય સંસાર કર્મ નિમિત્ત છે, કર્માને વશ પડેલા જીવાને (આત્માને) ઈચ્છા નહી હોવા છતાં દુઃખા ભોગવવા પડે છે. તેવી રીતે મટ્ઠા પુણ્યશાળી આત્માએને સુખ આપનારા કર્માં પણ ભાગવવાં પડે છે. અનાથિી આત્મા સાથે વળગેલા કમાંએ શ્રી અરિહંત પરમાત્માના આત્માને પણ આ સંસારમાં ચાર ગતિમાં ભટકાવ્યાં છે. કમ એજ આત્માના મોટો શત્રુ છે. તે કર્મની આધીનતા જ જીવને સંસારમાં રખડાવે છે. જીવ જ્યાં સુધી સમજદાર ન બને ત્યાં સુધી આત્મા પર કર્મનુ સામ્રાજય ચાલે છે. અરિહંત ભગવાન ફરમાવે છે કે જેવી અનત શક્તિ કર્માની છે તેવી અનંત શક્તિ (જીવ) આત્માની છે. આત્મા ચેતન છે. જ્યારે કમ જડ છે. ચેતન જો જાગી જાય તા જડને (કને) નાશ કરતાં વાર લાગતી નથી. પાપી પોતે ડુબે છે. જયારે તેના પ્રચારક સ્વયં દુખી અન્યાને પણ ડુબાવે છે. જૈન શાસ્ત્રમાં છ વાતા પત્થર ઉપર ટાંકેલા શબ્દો જેવી લેશ પણ ફેરફાર કરી શકે નહી. આ છે. એમાં ધર્મગુરૂ રહી તે છ વાતા : Page #346 -------------------------------------------------------------------------- ________________ મંડ : ૨ જો ૨૮૭ (1) આત્મા શરીરથી ભિન્ન ભિન્ન ભિન્ન) છે. (૨) તે નિત્ય (પરિણામી નિત્ય) છે. (૩) તે કર્મને કર્તા છે. (૪) તે કર્મને ભક્તા છે. (૫) તેના કર્મોથી સર્વથા મોક્ષ થઈ શકે છે. (૬) તેના ઉપાય તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા છે. કેવલજ્ઞાની જ્ઞાનથી, દેખેલું તે થાય; તે કયારે પટે નહી, કરતાં સર્વ ઉપાય. રાજાને લક્ષ્મી ધરે, પંડિત ને ગુણવાન; પુણ્ય ઉદયે પૂજાય છે, પુષ્ય વિના હેવાન, પાપ ઉદય થાવા થકી, મિત્રો શત્રુ થાય; લક્ષ્મી ને પરિવાર પણ છોડી ચાલ્યા જાય. રડવાથી રહેશે નહી, કરગરે કાંઈ ન થાય; મુદત પાકતાં સર્વના, સુખ-દુઃખ ચાલ્યા જાય. જયતાકનું ચાલું દૃષ્ટાંત - જ્યતાકે પ્રતિજ્ઞા લીધી. સૂરીશ્વર સાથે રહેલા શ્રાવકોએ -ત્રણ દિવસના ભૂખ્યા યતાકને ભાતુ આપ્યું. જ્યતાક ભૂખને સમાવી ગુરૂના ચરણ કમળને સ્પર્શ કરી એકશિલા નગરી તરફ ઉપડ્યા. * આજ સુધીને ચેર, ડાકુ, હત્યારો હવે આપણી સામે બીજી રીતે ઉપસ્થિત થાય છે. જીવવાની કળા સદ્દગુરૂ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ પાસેથી એને મલી ગઈ છે. એનું આખું ય જીવન હવે પલટાઈ જાય છે. –: અજબ અસર :– એકશિલા નગરીમાં જયતાક ઓઢર નામના એક ગૃહસ્થને ત્યાં રહેવા લાગે. ખાવું, પીવું અને ઘરનું કામ કરવું. માંસ, મદિરા જેવી અભક્ષ્ય ચીજો પણ બંધ કરી દીધી. કૃર મુખ દિવસે દિવસે શાંત બનતું જાય છે. રૌદ્ર સ્વરૂપ સૌમ્ય બનતું જાય છે. એક જ વખત થયેલ સદ્ગુરૂને સંગ કેટલે જીવન પલ્ટો કરાવી શકે છે? જ્યારે આપણે તે વારંવાર સદ્ગુરૂઓના સમાગમમાં આવ્યા છીએ છતાં ય પરિવર્તન થાય છે ખરું? પલ્લી પતિ પામી જાય અને આપણે, એ તે જરા વિચારણીય ખરૂં જ! - કૃતજ્ઞતા મહાગુણ:એક વખત યશોભદ્રસૂરીશ્વરજી મહારાજ એક ગામમાં પધાર્યા છે. જ્યતાને જાણ થતાં જ તે તે ગુરૂની પાસે જઈ તેમની સેવા સુશ્રષામાં લાગી ગયે. એક વખત જ્યતાને ઓઢર શ્રેષ્ઠીએ પૂછયું, “ભાઈ હમણાં તું આ દિવસ ક્યાં વીતાવે છે?” જ્યતાને કહ્યું, મારા ગુરૂ યશોભદ્રસૂરિજી આ નગરમાં પધાર્યા છે. તા. અને ત્યાગની મૂર્તિ સમા એ મારા ગુરૂની સેવામાં હું દિવસ વીતાવું છું” ગુરૂએ એને શું આપ્યું છે? પણ કૃતજ્ઞતાને મહા ગુણ જયતાકમાં જાગતું હતું, પોતાને પાપથી નિવૃત્ત કરનાર, Page #348 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૮૯ પુણ્યના પંથે પ્રયાણ કરાવનાર ગુરૂદેવ મલે ત્યારે તન, મન અમના ચરણે અર્પણ થઈ જાય. સમક્તિ દાતા ગુરૂ તણે, પ્રત્યુપકાર ન થાય; ભવ કેડાડે કરી, કરતા કેડિ ઉપાય - ૧ -: નેકરથી શેઠ પામી ગયો - ઓઢર જ્યતાને સાંભળી રહ્યો. તેને પણ થયું જે આવા મહાત્યાગી ગુરૂ હોય તે એમના દર્શન માટે જવું જોઈએ. જયતાકની સાથે ઓઢર શ્રેષ્ઠી એ યશોભદ્રસૂરિજી પાસે વંદન કરવા આ. ગુરૂદેવની શાન્ત-પ્રશાન્ત મુદ્રા જોઈએરની મિથ્યાત્વની નિબીડ ગાંડ ઓગળી ગઈ. ગુરૂદેવની પાસે ધર્મ શ્રવણ કરી તુરત જ તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. કરી સુસાધુઓને સંસર્ગ નથી સાંપડયે એવા આત્માઓ અહીં આવીને પામી જાય છે. પલ્લી પતિ પામી ગયે. અને કરના સંપર્કથી શેઠ પણ પામી ગયે. આજે તે શેઠના સંસર્ગમાં આવેલે નેકર એનામાં કંઈ પણ શ્રદ્ધા હોય એને ગુમાવી ન જાય તે સારું ? શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રદ્ધા બહુ જ દુર્લભ છે. આપણે જાણીએ છીએ કે જૈનધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. તેના સિદ્ધાંત અચલ અને અટલ છે. આ બાબત આપણે જાણતા હોવા છતાં કટી કાળે આપણામાં તે સિદ્ધાંત પ્રત્યેની શ્રદ્ધા દઢ રહે છે ખરી ? સ. ૧૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ સાધ યાને ધનુ સ્વરૂપ મુશ્કેલીના સમયે કે કટોકટીના સમયે જૈનધમ દૃઢ રાખનાર બહુ જ ઓછા પામે ના કર્મોના સિદ્ધાન્ત અને તેના સિદ્ધાંતામાં શ્રદ્ધા નીકળશે. જેવુ કરેા તેવુ આપણે જાણીએ છીએ, તે સ્થિતિ આપણે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિ આપણે જાતે ઉભી કરી છે અને આપણે પાતે જ તેમાં પરિવર્તન કરી શકીએ. આપણી પરિસ્થિતિમાં ફેરફાર બીજા કરી આપશે એવી આશા રાખવી નકામી છે. કર્મીનો સિદ્ધાન્ત આપણે જાણતા દાવા છતાં મુશ્કેલીના સમયે આપણને કોઈ દેવ અને દેવીની માનતા કરવાનું કહે તે ? ૨૯૦ કોઇ ગ્રહ નડતો હોવાનું અને તેની શાંતિ માટે પૃથ્વ ભણાવવાનું કહે તો? તો તે સમયે કર્મના સિદ્ધાંતમાં આપણી શ્રદ્ધા દ્રઢ રહે છે ખરી? મોટો ભાગ તો કર્મના સિદ્ધાંતને તે સમયે બાજુએ મૂકી દેશે અને દેવ દેવીની માનતા કરવા કે ગ્રહપૂજા કરાવવા પ્રેરાશે. તેથી જ શાસ્ત્રકારો કહે છે, કે શ્રદ્ધા પરમ દુ ́ભ છે. કર્મના સિદ્ધાંતની અહિંસા અને સત્યની, આત્માની શાશ્ર્વતતા અને શરીરની અત્યિતાની વાતો કરવી સહેલી છે, પરંતુ સત્યને ખાતર ક્ષગુભ’ગુર શરીરને ભોગ આપવાના સમય આવે ત્યારે સત્યને વળગી રહેવુ, અને નાશવંત શરીર પરના મેહ ત્યાગવા એ દુષ્કર છે. વિરલા જ શરીરના ત્યાગ કરે છે પણ સત્યના ત્યાગ કરતા નથી. એઢરની શ્રદ્ધા વધી ગઇ–સુદેવ, સુગુરૂ અને સુધર્મની આરાધના એના અતરને સ્પશી ગઇ. Page #350 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૨૯૧ સૂરીશ્વાસ્ના ચરણોમાં મસ્તક નમાવી કહ્યું, “ગુરૂદેવ આપે મને ધર્મરૂપી મહામૂલ્યરત્ન આપ્યું છે જીવન જીવવાની કલા આપે મને બતાવી છે. માટે માયા પર અનુગ્રહ કરી આ રિદ્ધિ-સિદ્ધિમાંથી કઈક સ્વીકારો: કંચન અને કામિનીના ત્યાગી, ગુરૂદેવ કહે છે, એટર, સાધુ ધર્મ અંગીકાર કરનાર કંચન અને કામિનીને પછી શકે નહી. છકાય જીવની વિરાધનાથી એ સર્વથા વિરતિવાળે હોય છે, છકાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનપતિ, ત્રસકાય)ની વિરાધને ગુસાધુઓ મન, વચન, કાયાથી કરે નહિ. કરાવે નહિ, કરતા હોય તેને અનુમતે નહીં. સાધુધર્મ એ સર્વ ત્યાગને પંથ છે. સાધુધર્મને રકારનાર સમાજની શેહમાં ફસાઈ પોતાના સાધુત્વનું લીલામ કરે નહિ. કેટલીક વખત સમાજ સાધુને પોતાની પ્રવૃત્તિમાં ફાવવા મહેનત કરે. અને પ્રતિષ્ઠાના લેલુપી સાધુ જે એમાં ફસાય તે એનું સાધુવાણું ટકે નહિ, સાપના કઠિન હૈ, ચડના પડ ખજીર ચડે તે ચાખે પ્રેમરસ પડે તે ચકનાચૂર.” આંધળી પ્રતિષ્ઠામાં જીવનની જવાબદારીને જે ટાઈમ સાધુએ ભૂલશે એ વખતે અનેક અસદ્ આચરણને માર્ગ ચાલુ થશે, એને બોજો એમના જ શિરે રહેશે. કેટલીક વખત સમર્થ ગણાતા પણ સાધુઓ પ્રતિષ્ઠાની આતર “માઈકે વાપરવા વિગેરેના પાપારંભમાં પ્રવૃત્ત થઈ જાય Page #351 -------------------------------------------------------------------------- ________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ છે. તે સમજી લેવું કે સમાજ ત્યાગની પાસે ત્યાગનું છડે ચેક લીલામ કરાવી રહ્યો છે. (કારણ સમાજ એ (સંધ) પચીસમો તીર્થકર છે) અને કેટલીક વખત સાધુઓ પણ પિતાની ફરજને ભૂલી જઈ અવળે પંથે વિચરી રહ્યા છે. - સાધુજીવન એ સાધક અવસ્થા છે“સાધુ નામે સાધે કાયા, પાસે ન કવડી માયા; એક લે ઓર દેન દેવ, ઈસ્કા નામ સાધુ કહે." એટલે એક લે તે પિતાના આત્માને પરમાત્મા બનાવવા માટે. પરમાત્માનું જ નામ સ્મરણ કરે અને દેન દેવે એટલે કેઈને શ્રાપ ન આપે, અને કોઈને સંસારના સુખના આશીર્વાદ ન આપે. દિવસે દિવસે અને જયાં ત્યાગનું જ વાતાવરણ જગાવવાની જરૂર છે ત્યાં જ ત્યાગને દૂર મુકાતા જાય છે. ત્યાગી સંસ્થા પાસે પણ સમાજ ખૂબ ત્યાગ વિહીન આચરણ કરાવવા પ્રયત્નશીલ બની રહ્યો છે. આવી અવસ્થામાં નક્કી માનજે કે શાસનનું ભાવી ઉજજવળ નથી બનાવી રહ્યા પણ શાસનના ભાવીને જોખમમાં મુકી રહ્યા છે. મૂળ વાત એ છે કે યશોભદ્રસૂરિજી ત્યાગનું વર્ણન, સાધુત્વનું સ્વરૂપ ઓઢર આગળ વર્ણવી રહ્યાં છે. – આ ઉત્તમ ધર્મ :ઓઢર સાંભળી રહ્યો. જ્યાં કંચનને સ્પર્શ થાય નહી, મણી અને લેખંડ પર સમબુદ્ધિ હોય, કઈ પણ કાર્ય નિમિત્તે પણ છકકાયની જે કદી વિરાધના કરે નહિ, કરાવે Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ બંડ : ૨ જે નહિ અને કરતો હોય તેને અનુમોદના પણ આપે નહી કારણ— કરણ કરાવણને અનુમોદન,સરીખા ફી નીપજાયે” આ ઉત્તમ સાધુધર્મ ખરેખર ! વંદનીય છે. આવા ઉત્તમ ધર્મને પામી આત્મા અનંત સુખને ભક્તા બની શકે છે. ઓઢરની શ્રદ્ધા વધુ મજબુત બની. સાચા ત્યાગીને સૌ કઈ ભાવથી નમે. ‘ગુરૂદેવ ! આપને ત્યાગ માર્ગ બહુ ઉચ્ચ કેટિને છે. આપ પણ બહુ જ ઉચ્ચ કોટિએ પહોંચ્યા છે. પણ મારા ઉદ્ધારના માટે કેઈક ઉપાય બતાવ. ઓઢર શ્રાવકે આચાર્યશ્રીને ફરી વિનંતિ કરી – નૃતન ચેત્ય નિર્માણ – આચાર્ય યશોભદ્રસૂરિજીએ જણાવ્યું “મહાનુભાવ ! જે તમને ધર્મ ઉપર શ્રદ્ધા હોય, ચંચળ લક્ષમીને સદુપયેગ કરવાની ભાવના હોય તે એક જિનપ્રસાદ બંધાવવામાં ચંચળ લક્ષ્મીને સદુપયોગ કરે જોઈએ. સંસારના કાર્યો પાછળ ધન વ્યય કરનાર સાચી આત્મશક્તિને મેળવી શકતું નથી. તમારી ભાવના હોય તે આ માર્ગ ઉચ્ચ કોટિને છે.” પુણ્યશાળી ઓઢરે ગુરુવચન અંગીકાર કરી નવીન જિનાલય નિર્માણ કરવાનું કામ પ્રારંભી દીધું. અને આચા“શ્રીના વરદ હસ્તે એ જિનાલયની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ ઓઢર શ્રાવક ભાવ-ભક્તિથી જિનપૂજા કરી રહ્યો છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ એક વખત ઉજાણીમાં વાપરવા માટે જ્યતાકને ઓઢર શેઠે પાંચ કડી આપી. જ્યતાક ઉજાણીમાં ગયો પણ એને કશું જ ખરીદવા જેવું લાગ્યું નહી. ઓઢર શેઠને ત્યાં એને ખાવા પીવાની કોઈ કમી ન હતી. જે ઓઢર શેઠ જમતા એજ જયતાકને પીરસાતું. તાક ઉજાણીમાંથી પાછો આવ્યો. તેણે વિચાર કર્યો આ પાંચ કડી મારી છે માટે એને સુકૃતના માર્ગે વાપરું. મળ્યું છે શું ? ફક્ત પાંચ કેડી જ. પણ હદય. સંતોષી છે. - પાંચ કોડીના ફૂલડે – જયક ઉપ બગીચામાં. માલાણને પૈસા આપી. પુષ્પ લીધાં. પોતાના દ્રવ્યનાં પુષ્પ હતાં માટે એને પૂજા કરવામાં ખૂબજ આનંદ આવ્યો. પિતાનાં દ્રવ્યથી જે પૂજા થાય એમાં અને દેરાસરમાં તૈયાર રાખેલ દ્રવ્યથી જે પૂજા થાય એમાં ફરક ખરે ? દહેરાસરમાં સાધારણ તરીકે વપરાતા કેસર અને મુખડને કે સદુપગ થાય છે એ આપણે જાતે જોઈએ છીએ. મતકા ગોપીચંદન, ઘસબે લાલીયા પણ ધ્યાનમાં લેવા જવું છે. આવી રીતની પૂજામાં ભાવ વિશુદ્ધિ આવી. શકતી નથી. દહેરાસરમાં તો એટલા માટે જ આ સાધને તૈયાર રાખવો પડે છે કે કોઈ અચાનક બહારગામથી શ્રાવક Page #354 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જા ૨૯૫. આવ્યા હોય અથવા સાધારણ સ્થિતિનો કોઈ શ્રાવક પૂજાથી વંચિત રહી જતા હોય તા આ સામગ્રીને સદુપયેાગ કરી શકે, નહિ કે શક્તિશાળી શ્રાવકો પણ જઈને એના પર ટકી પડે. આજની દશા ખરેખર શેચનીય છે. મનઘડંત અસાગ દિવસે દિવસે વધતા જાય છે. માટે જ સન્માને પામવા માટેની યાગ્યતા પણ હણાતી જાય છે. હમણાં તે કયાં કયાં દેવદ્રવ્યને પણ શાસ્ત્રવિરૂદ્ધ ઉપયાગ થઇ રહ્યો છે. તેનું કારણ સંઘના આગેવાના શાસ્ત્રાના સિદ્ધાંતામાં ઢીલા પડી ગ્યાં છે. યતાક નાચી રહ્યો છે. દ્રષ્ય કરતાં પણ ભાવ વધી જાય છે. આપણને તે ‘ભગવાન પાસે નાચતાં પણ કદાચ શરમ આવે ! રાવણ અને મંદોદરીનું ભાવભીનું નૃત્ય સાંભળ્યુ હશે ? પેાતાના દ્રવ્યથી પુષ્પવૃન્ન કરતાં હર્ષ ઘેલા બનેલા જયતાકના નયનામાંથી આનંદાશ્રુને પ્રવાહ વહી રહ્યો છે. ભાભીના હૃદયે પ્રાર્થના કરતાં જયતાક ખેલ્યા. “ ભગવન્ ! તારી પુજાનું મને કાંઈ પણ ફળ મળતુ હોય તેા ખૂબ ઉત્સાડથી આનંદથી ભક્તિભાવ પૂર્વક ભવાભવ તારી પૂજા કરી પવિત્ર થઈ શકુ તેવી પૂર્ણ શક્તિ મળે.” સંસારના રસની ખેવના પણ એને નથી રહી. માગી માગીને એણે શું માગ્યું ? ભવાભવ ભગવાનની સેવા જ. કેટલી ભવ્યતા સારી હશે ત્યારે આવા વિચારે આવ્યા છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મનું સ્વરૂપ આ પણ ગતભવના કરેલાં સારા કર્મને ઉદયકાળને પ્રભાવ છે. એની પૂજા એના આત્માને અમરત્વના આરે લઈ જઈ રહી છે. જ્યતાક પલ્લીપતિએ પર્યુષણને ઉપવાસ કર્યો. પારણે એની તબીયત બગડી, સમાધિપૂર્વક અરિહંતનું શરણું સ્વીકારી જયતાક પલ્લી પતિ મૃત્યુ પામ્યા. અને ત્રિભુવન પાલને પુત્ર કુમારપાળ તરીકે ઉત્પન્ન થયાં. છેલ્લે છેલ્લે સમાધિપૂર્વક ઓઢરશ્રાવક કાળધર્મ પામી પાટણના મહામંત્રી ઉદાયન થયાં. થશેભદ્રસૂરીશ્વરજી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થયાં. માધવરાજે ધનદત્ત સાર્થવાહને દેશનિકાલ કર્યો હતો, તે તાપસી દીક્ષા અંગીકાર કરી તપ તપી સિદ્ધરાજ જયસિંહ કે. જે પૂર્વ ભવમાં શેઠ (ઓઢર) હતાં એ આ ભવમાં મંત્રી થયા. અને પલ્લીપતિ જયતાક નેકર હતા તે અઢાર દેશના અધિપતિ કુમારપાળ ભૂપાળ થયા. આપણે રોજ બોલીએ છીએ કે – પાંચ કેડિના ફલડે, સિધ્યાં જેનાં કાજ. એમને કે ઉત્તમ ભક્તિભાવ હતો ? માટે જ કરી કર્મ કરનાર પલ્લી પતિ પણ પામી ગયે. લે ચપટી ચોખા ને છેડ મારે છેડે એવી ભક્તિ ન હતી. એની ભક્તિ સાચી હતી. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ અખંડ : ૨ જે જે આપણા મનમાં આવી ઉત્તમ ધર્મ અને ભક્તિ વસી જાય તે એક ક્ષણમાં સંસારની બલા દૂર થઈ જાય. અને શાશ્વત સુખના આપણે ભક્તા બની જઈએ. (કુમારપાલ રાજાને પૂર્વભવ સમાપ્ત) ઋષભદેવ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે : ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈન મુક્તિ જાવે, હે પ્રભુજી એલંભડે મત ખીજો.” કલિકાલમાં પણ જે આત્માને જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય તે આત્મા સુખ, સંતોષ અને સમાધિપૂર્વક જીવન યાપન કરી શકે. અનાદિ કાળથી ધર્મકળા વિહીન જીવન વીત્યું જેથી આત્માને ઉદ્ધાર થઈ શક્યો નહિ. આજે આપણને ધર્મકળા રૂપ જીવનકળા પ્રાપ્ત થઈ છે. તે પ્રમાદ કર્યા વિના જીવનને ધર્મમય એવું બનાવી દો કે જેથી આ ભવ કે પરભવ જ નહી પણ અનંત ભવ સુધરી જાય. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓને આ જગત ઉપર અવર્ણન નીય ઉપકાર છે. એ પરમ તારકેના આત્માઓએ જગતને સાચી જ્ઞાનદૃષ્ટિ આપી છે. તેની ખરેખરી સમજ જીવને આવી જાય અને અનંત જ્ઞાનીની આજ્ઞા મુજબ જીવન જીવવાનો નિશ્ચય થઈ જાય તે તે પોતે પણ પૂજક મટી પૂજ્ય બની જાય. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ આ કયારે બને જ્યારે જીવની પરિપક્વતા થાય છે ત્યારે જ જીવને ગુરૂને સમાગમ થાય છે. અને તેના વેગે આત્મા સમ્યકત્વને પામીને પૂજ્ય બની શાશ્વતા ગુખને પામી જાય. અરિહંત પરમાત્માના આત્માઓ પણ એક કાળે આપણી જેમ સંસારમાં ભટકતાં હતાં. પરંતુ સદ્ગુરૂના વેગે એમનામાં સાચી સમજ પેદા થઈ. અને તે પછી એમનામાં એવી એક ઉત્કૃષ્ટ કોટિની ભાવદયા જન્મી કે “આ જગતમાં સંપૂર્ણ સુખને આપના શ્રી વીતરાગ દેવનું શાસન વિદ્યમાન છતાં, જગતના સઘળા જે દુઃખી કેમ છે? શા માટે સંસારમાં ભટકે છે? મારામાં જે તાકાત આવે તે એ બધા જવામાં સર્વ દુઃખોના કારણરૂપ જે વિષય-કપાયને રસ ભર્યો છે તે નીચવી નાખ્યું અને શાસનનો રસ ભરી દઉ. કે જેના પ્રતાપે તે બિચારા જે ભગવાનના માર્ગને પામે. આરાધે અને આત્મગુણોના ભક્તા બની શાશ્વત સુખને પામે !” આ ભાવદયાના બળે જે એ પરમ તારના આત્માઓ શ્રી તીર્થકર નામ કમની નિકાચતા કરે છે અને પછી શ્રી તીર્થકર તરીકે જન્મી, યથાયોગ્ય કાળે સઘળી રિદ્ધિસિદ્ધિ, સુખ-સાહ્યબી, સંપત્તિ આદિને ત્યાગ કરી, અણ ગાર બની, ઘર ઉપસર્ગો તથા કઠોર પરિપહો સહન કરી, મેહને મારી વીતરાગ થઈ સંપૂર્ણ જ્ઞાન પામી જગતના જેના ભલા માટે શ્રી જિનશાસનની સ્થાપના કરે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે શ્રી તીર્થંકર પરમાત્માના આત્મા તીર્થંકરના ભવથી. આગળના ૩જા ભવમાં, વસ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવ દયા દીલમાં ધરી. જો હેવે મુજ શક્તિ ઈસી, રવિ જીવ કરૂં શાસન રસી. શુચિરસ ઢલતે તીહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં.” અર્થ તીર્થકર ભગવતે પ્રથમ પૂર્વે સભ્યત્વ પ્રાપ્ત કરી, અનુકને ચારિત્રને અંગીકાર કરી, વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કરી. આ પ્રમાણે મનમાં ભાવ દયા ધારણ કરતા હતાં. જે મારામાં શક્તિ હોય, તે સર્વ જીવન વીતરાગ શાસનના ધર્મમાં જડી દઉં. આ પ્રમાણે નિરંતર નિર્મળભાવના ભાવતાં તીર્થકર નામકર્મ નિકાચેત કરે છે. અને તીર્થકર થયા પછી જિનશાસનની સ્થાપના કરે છે. શ્રી તીર્થ કર દેવેએ સ્થાપેલા શ્રી જિનશાસનને એકજ સાર છે કે જગતના સઘળા જે સુખ અને સુખની સામગ્રી ઉપરના રાગના વેગે અને દુઃખ અને દુઃખની સામગ્રી ઉપરના દ્વપના વાગે અનાદિ કાળથી સંસારમાં ભટકયા કરે છે. તેઓ જે જાતનું સુખ છે છે; તે આ સંસારમાં છે જ નહિ. સંસારનું જે સુખ છે તે દુઃખથી મિશ્રિત છે; અધૂરું છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સદધ યાને ધર્મનું સ્વરૂપ અને શેડો સમય રહેવાવાળું છે. જ્યારે જીવ જે પ્રકારનું સુખ ઇચ્છે છે તે મેક્ષમાં જ છે. કેમકે મોક્ષનું સુખ પરિપૂર્ણ છે. તેમાં દુઃખને અંશમાત્ર નથી. મોક્ષસુખ એક વખત મેળવ્યા પછી કદી જતું નથી. શ્રી અરિહંત પરમાત્માની આ વાત જેને બરાબર સમજાઈ જાય તેને શ્રી અરિત પરમાત્મા પ્રત્યે સાચે ભક્તિભાવ જાગ્યા વિના રહે નહી, એ ભક્તિ ભાવના વેગે તેને તે પરમ તારકની આજ્ઞા પ્રત્યે પ્રેમ જન્મ અને તાકાત હોય તે તે આજ્ઞા મુજબ જીવન જીવવાનું મન થાય. દ્રવ્ય અનતે ક્ષેત્ર એક, ક્ષેત્ર અનંત કાળ; કાળ અનંતે ભાવ એક, ભાખે વીર દયાળ. (૧) સ્વરૂપ પુદગલ પરાવર્તનું, મુણુતાં કંપે દે; એમ અનંત વીતી ગયા, હજી ન આવ્યું છે. (૨) વિચારી જે તું જીવડા, ઓળખ તું નિજ જાત; જિનવર વચન સાંભળી, નિશ્ચય કર એક વાત. (3) ઈન્દ્રજાલ સ્વપના સમે, આ સંસાર અસાર; આત્મગુણે પ્રગટાવવા, જિનવાણી ચિત્ત ધાર... (4) વાચક! આપણે બધા વિચાર કરીએ તે સમજી શકાય છે, કે આપણી મૂર્ખાઈમાં આપણું પિતાની બેદરકારીથી આત્મ પિતે જ પોતાને નહી ઓળખતે હેવાથી; અનંતે સંસાર રખડે છે, આ અસાર સંસારમાંથી છુટવા માટે જીવની Page #360 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૧. યેગ્યતા હોય અને જીવને ઉદયકાળ સારે આવવાનો હોય ત્યારે જ સદ્ગુરૂને વેગ મલી જાય. તેને સાર્થક કરી લેવાની જરૂર છે. તીર્થકર ભગવાન પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્ય જીવને ઉદ્ધાર કરે છે – – મુનિસુવ્રત સ્વામી ભગવાન – પ્રતિષ્ઠાનપુરથી એક રાત્રિમાં સાઠ જન વિહાર કરીને ભરૂચ નગરમાં રહેલે, પૂર્વ ભવને મિત્ર જે વર્તમાનમાં ઘોડાના ભાવમાં રહેલે તેને પ્રતિબંધ કરવા માટે આવ્યાં, અને ઉપદેશ આપી. અનશન કરાવી સહસાર દેવકમાં દેવપણે તે ઉત્પન્ન થયે. દેશનાની આવડત જુદી અને દેશનાની લબ્ધિ જુદી. નંદિપેણ મુનિ પાસે દેશનાની લબ્ધિ હતી. નદિષેણ મુનિ મુનિશ મુકી બન્યા હતાંવેશ્યાસંગી ! પરંતુ વેશ્યાના ઘરમાં બેસી રોજ દસ-દસ માણસને ઉપદેશ આપીને બેધ પમાડતા.. પછી જ ભજન કરતા. બધ ઉપાશ્રયમાં નહિ, દુરાચારિણી વેશ્યાના ઘરમાં રહીને બોધ. તે ય પણ કોને? વેશ્યાને ભેગવવા આવનાર દુરાચારીઓને વ્યાખ્યાન સાંભળવા આવનારને નહી. કેવી હશે એ દેશનાની લબ્ધિ? -: દૃષ્ટાંત - નંદિષેણ પૂર્વાવસ્થામાં રાજગૃહી નગરીમાં શ્રેણીક મહારાજાના પુત્ર હતા. પાંચશે મહારાણીઓ સાથે તેમને Page #361 -------------------------------------------------------------------------- ________________ સદ્ધેય યાને ધર્મનું સ્વરૂપ પરણાવવામાં આવ્યા હતા. પ્રબળ પુણ્યના ઉદયકાળ વા હતા. પાલિક સુખ ભોગવવા અંગેના બધા સંયોગા, તેમને સાનુકુળ હતા.એકલી ઝ’ખના કયે' સ’સારિક બધી સાનુકુળતાઓ મળતી નથી. સાનુકુળતાએ મળી આવવી તેમાં પુણ્યાય પ્રબળ કારણ રૂપ છે. દિષણ તીત્ર પુણ્યાયવાળા હતા. ૩૦૨ એકવાર રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં વીર ભગવાનને સમવસરેલાં જાણીને નદિષણ કુમાર વંદન કરવા ગયાં. ભગવાનની દિવ્ય વાણી સાંભળતાં નક્રિષણ પ્રતિબોધને પામે છે અને પાતાના મનની અમુક ઇશકાઓનું સમાધાન થઈ જતાં તરત જ ભગવાનની સમીપે દીક્ષા અંગીકાર કરવાની પોતાની ભાવના વ્યક્ત કરે છે. હજી તો ભગવાનના સમાગમ થયા ત્યાં તો ક્ષણવારમાં આખા સંસાર ઉપરના મેહુ ઉત્તરી ગયા. ભગવાનની વાણીએ નદિષણના આત્મા ઉપર કોઇ એવા જાદુ કર્યા કે પાંચસો અપ્સરા જેવી સ્ત્રી ઉપરની પણ મમતા એક પળવારમાં ઉતરી ગઇ અને દીક્ષા લેવાને તૈયાર થઇ ગયાં. અને એ ઉત્સાહ–ન દિષેણુ ભગવાનને વિન ંતિપૂર્વક કહે છે કે હું ત્રિલેાકના નાથ ! પ્રભુ દીક્ષા આપવા વડે કરીને મારા આત્માને આપ ઉદ્ધાર કરે.' પ્રભુ કહે, ‘ વત્સ ! તારે ભોગાવલી કર્મ ભાગવવાના ખાકી છે. માટે હમણાં તુ દીક્ષાના આગ્રહ ન રાખ. એ જ સમયે આકાશવાણી પણ થાય છે કે હું ન ક્રિષણ ! તમારે હજી ભોગ કમ ભોગવવાના ઘણાં બાકી Page #362 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૦૩ છે માટે દીક્ષાની ઉતાવળ ન કરે એવી આકાશમાંથી દિવ્યવાણી થાય છે. છતાં નદિષેણ મનને દઢ કરીને ભગવાનના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરે છે. અને ભગવંતે પણ ભાવિ અન્યથા ન થાય એમ જાણીને દીક્ષા આપી. નદિપેણ એ સમયે એટલા બધા ઉત્સાહમાં હતાં કે ખુદ ભગવાને તેમના ભગાવલી કર્મ અંગે ઉલ્લેખ કર્યો છતાં ભાવનાથી ચલિત થયા નથી. દીક્ષા આપીને ભગવાન નદિષેણ મુનિને સ્થવિર ભગવતેને સાપે છે. નદિષણ મુનિ જ્ઞાન, અને ધ્યાનની સાધનામાં એટલા બધા નિમગ્ન બને છે કે થોડાક જ સમયમાં દસ પૂર્વના અભ્યાસી બની જાય છે. તપમાં પણ ઉત્કૃષ્ટપણે વીર્ય ફેરવે છે. ઉર્દૂ-અડ્ડમાદિ અતિ દુષ્કર તપના પ્રભાવે તેઓ અનેક લબ્ધિઓથી સંપન્ન બને છે. તપના પ્રભાવે જ લબ્ધિઓ પ્રગટે છે. તપના પ્રભાવે લબ્ધિઓ પ્રગટે પણ પ્રગટેલી લબ્ધિઓ જીરવાવી જોઈએ. જીવનમાં પચાવવું એ સહેલી વાત નથી. આજે તેવા કેઈ લબ્ધિસંપન્ન દેખાતાં નથી. પણ આ કાળને જીવમાં જીવવાની એ કયાં તાકાત છે? પૂર્વકાળના પુરૂષ તે મેરુ સમ ધીર અને સાગર સમ ગંભીર હતાં. શાસન રક્ષાના કાર્યમાં જ તેઓ શક્તિ ફેરવનારા હતાં. -: કર્મસત્તા દઢ નિરધારને નિરાધાર બનાવી દે - આ બાજુ તપના પ્રભાવથી નંદિ મુનિને અનેક લબ્ધિઓ તે પ્રગટ થઈ પણ બીજી બાજુ ભેગાવલી કર્મના Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ લીધે કામવાસના પણ તેમનામાં તીવ્રપણે વૃદ્ધિને પામતી. જાય છે. મંદિષેણ મુનિને એ વાતને પણ મનમાં પુરેપુરો ખ્યાલ છે કે ભગવાને નિષેધ કર્યો છતાં મેં સંયમ અંગીકાર કર્યો છે. એટલે કામવાસના ઉપર વિજય મેળવવા બનતા બધા જ પ્રયાસ કરે છે. એમણે દઢ નિરધાર કર્યો છે કે મેં અંગીકાર કરેલા વ્રતને ભંગ નહિ થ જોઈએ છતાં કર્મોદય વસ્તુ એવી છે કે કેટલીકવાર ભલભલાના દહ નિરધારને પણ નિરાધાર બનાવી દે છે. નાદિષેણ ઉગ્રપણે તપ તે તપી જ રહ્યા છે. પણ લીધેલા વ્રતને ભંગ ન થે જોઈએ તે માટે આત્મઘાત કરી વાના પણ તેમણે અનેક પ્રયાસ કર્યા પણ એ બધા પ્રયાસને શાસનદેવતાએ નિષ્ફળ બનાવી દીધા ! -: આત્મઘાત એ દુઃખ-મુક્તિને ઉપાય નથી - એકવાર તો પર્વત ઉપરથી ઝંપાપાત કરવાનો પ્રયાસ કર્યો. શાસનદેવે તેમને અદ્ધરથી ઝીલી લીધા અને કહ્યું કે હે મુનિ ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કર્મોને ક્ષય થશે ? કેઈ કાળે નહિ થાય. માટે આવા વિચારોથી નિવૃત્ત થાઓ. આત્મઘાત એ કર્મ ક્ષયને ઉપાય નથી. ઉદયમાં આવેલા ભેગાવલી કમેં તીર્થકર જેવા મહાપુરૂષને પણ ભેગવવા પડ્યા છે. કેટલાક નિકાચિત કર્મો એવા હોય છે કે જેને ભગવટો કર્યા વિના તે કમેને ક્ષય થતો નથી. આત્મઘાત કરવાથી તે ઉલટા નવા. કર્મો બંધાય છે. આત્મઘાત એ છુટવાને ઉપાય નથી.. આત્મઘાત એ દુઃખ–મુક્તિને ઉપાય નથી. Page #364 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૦૧ દુઃખ મુક્તિના ખરા ઉપાય જ્ઞાન, દર્શીન અને ચારિત્ર છે. આત્મઘાત કરતાં તેા ઘણાં કરી લે છે પણ પાછળથી મનમાં આર્ત્ત ધ્યાન એવું થઈ જાય છે કે પરલોક બગડયા વિના રહે નહી.. એક ભવ ગડતાં તે ભવેડના ભવ ગગડી જાય. તે કે ન દ્વેિષણ સુનિનું ધ્યેય તે! ચારિત્રની રક્ષા માટેનુ હતુ. પણ શાસનદેવે તેમને તેમ કરતા અટકાવી દીધા. -: ધ લાભ અને સામેથી અલાભ :-- એકવાર નિષેણ મુનિ છઠ્ઠના પારણે ગેચરી નિમિત્ત રાજગૃહી નગરીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ઊંચ કે નીચના ભેદ મનમાં રાખ્યા વિના ઘેર ઘેર ગેાચરી નિમિત્તે ભમી રહ્યા હતા. એટલામાં એક ઊંચા ભબ્ધ પ્રસાદમાં ગેાચરી માટે દાખલ થાય છે. દાખલ થતાં વેંત મુખમાંથી ‘ધ લાભ’ એવા મડ઼ા મંગલકારી વચના ઉચ્ચારે છે. મુનિ ગૃહસ્થના ઘેર માધુકરી નિમિત્તે જાય. એટલે ધર્મલાભ આપ્યા વિના સીધા દાખલ ન થઈ જાય. ગૃહસ્થો કેવી સ્થિતિમાં બેડા હાય, ધ લાભ આપે એટલે સૌ સાગ બની જાય. ન દિષેણ મુનિએ જેવા ધર્મલાભ આપ્યા તેવા જ સામેથી અ લાભ’ એવા અવાજ બબ્બે.. મુનિ ઘડીભર માટે ચાંકી ગયા અને વિચારમાં પડી ગયા કે આ રીતે સામેથી હજી સુધીમાં કયારે પણ અથ લાભ એવા અવાજ કઈ એ કર્યાં નથી. કોના ઘરમાં દાખલ થયે! છું ? ત્યાં તે ખ્યાલ આવી ગયા કે આ ઘર તા વેશ્યાનુ છે. સ. ૨૦ Page #365 -------------------------------------------------------------------------- ________________ સદભેાધ યાને ધર્મોનું સ્વરૂપ વેવા ઘરમાંથી બહાર આવીને કહે છે કે મુનિ ! અહી કયાં ભુલા પડયાં ? અડી તે અનુ કામ છે, ધર્મ લાભનુ અડી. કામ નથી. એ વચન સાંભળતા જ મુનિને પોતાની લબ્ધિ ફેરવવ! અંગેનુ મનમાં અભિમાન આવી જાય છે અને વેશ્યાના ઘરનુ એક તરણુ ખેંચી પેાતાના તપની લબ્ધિના પ્રભાવે ત્યાંને ત્યાં સાડા બાર ક્રેડ ઞાનૈયા વરાવ્યાં. ૩૦૬ નર્દિષણ મુનિ વચાને કહે છે, ધર્મીલાને તારે ખપ નથી તે આ અલાભ તું ગ્રહણ કર.' એમ કડ્ડી મુનિ પાછા વળી જતાં હતાં તેટલામાં ગણિકા તેમની આગળ આવીને ઊભી રહી. અને મુનિને કહેવા લાગી આટલા બધા ધનને તું શું કરૂ ? આ દ્રવ્ય તને ગાડાં અને ઊંટ ભરીને અહીથી તમા સ્થાને લઇ જાએ. અમે તેા પડ્યાંગના કહેવાઇએ. પુષને પ્રસન્ન કરીને તેણે આપેલું દ્રશ્ય ગ્રહણ કરીએ, ખાી કાંઈ લઈએ નહી. એક તે! સ્ત્રી ∞ત અને તેમાં વળી વેડ્યા એટલે તેને બધાં ચરિત્ર કરતાં આવડે ! 6 યા કહે છે આ દ્રવ્યને આપ ત્રણ કરો અથવા અહી' મારી સાથે રડીને આ દ્રવ્યને ભોગવટ કરવા પૂર્વક મારી સાથેનાં ભેગસુખને પણ આપ સ્વેચ્છાપૂર્વક ભોગવશે.’ ફ્રી આવા સુયોગ મળવા દુર્લભ છે. મારા પણ યૌવનકાળ છે. આ અવસ્થા યોગસાધના માટે નથી, માટે મારી સાથે Page #366 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૦૭ વિષય સુખ ભોગવીને યૌવન સફળ કરે. ફરી પાછો આ અવસર નહી આવે. ક્યાં આ તમારી સુકમળ કાયા અને જ્યાં આ તપનું કષ્ટ ? બનેને ક્યાંય મેળ નથી. આવા એને પામ્યા પછી કેણ એ મુખ મનુષ્ય હોય કે જે તપ વડે પિતાના તનનું નાહક શોષણ કરે ?' –ભેગાવલીને ઉદયકાળઆ પ્રમાણે વેશ્યાને કમળ વચને સાંભળીને મુનિનું મન અંતરથી જ પામી જાય છે અને પિતાને ભેગાવલી કર્મના ઉદયને જાણીને તેની સાથે ગ્રહવાસ માંડીને રહે છે. તેમ અહર્નિશ દસને પ્રતિબંધ પમાડ્યા વિના મુખમાં અન્ન તે ઠીક પણ જળ પણ લેતાં નથી– -દિષેણ દેશના લબ્ધિથી સંપન્ન હતાં તેમની ઉપદેશ શક્તિ એવી હતી કે વાણી સાંભળીને હળુ| કમિ જીવ ધર્મ પામી જાય. વેયાને ત્યાં આવનારા કેવાં હોય? છતાં નંદિની વચન લબ્ધિથી આવનારા ધર્મ પામી જતાં આ રીતે રાજ દસ-દસને પ્રતિબંધ પાડીને વીર ભગવાનના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરાવે છે. તે બાર વર્ષમાં કેટલાને દીક્ષા અપાવી હશે ? બાર વર્ષ પર્યત વેવ્યાને ત્યાં રહીને નદિષેણ આ રીતે દસને દરરોજ પ્રતિબંધ પમાડવાના પિતાના નિયમનું સગપગ રીતે તેમણે પાલન કર્યું છે. આમાંથી સાર એ નીકળે છે કે નદિષણ ચારિત્રથી પડયા હતાં પણ દર્શનથી નહેતા પડ્યા. Page #367 -------------------------------------------------------------------------- ________________ સોધ યાને ધર્મનું સ્વરૂપ શાસ્ત્રમાં કહ્યું છે કે દર્શીનથી જે ભ્રષ્ટ થયે તે જ ખરો ભ્રષ્ટ છે કારણ કે દનથી ભ્રષ્ટ થયેલેા જલદી મેક્ષ પામતો નથી. ચારિત્રથી ભ્રષ્ટ થયેલે નિર્વાણને પામે છે. -:એકજ વચને ભાગાવલીના અંતઃ નદિષેણે વેશ્યાને ત્યાં બાર વર્ષ પસાર કર્યાં બાદ એક દિવસ એક અનેખી ઘટના બને છે. જે ઘટનાથી દ્રિષણનો સૂતેલા આત્મા ફરી પાછો જાગૃત થઇ જાય છે, ઘટના એવી અને છે કે દસને પ્રતિબધ પમાડવાનો તેમનો જે નિયમ હતા તેમાંથી નવને પ્રતિબંધ પમાડી શકવા પણ દસમે એક સેાની તેમને માથાને મળ્યો. તે કઈ રીતે પ્રતિબધ પામ્યો નડી. નર્દિષ્ણુને સામેથી તેણે કીધું કે સ`સાર અસાર છે, સંસારના સુખ–ોગ અસાર એવા બેધ તમે મને આપે। છો તો તમે શા માટે છોડી દેતા નથી. પહેલાં તમે મુકી દ્યો પછી તમારા આધ બીજાને જરૂર લાગશે. તમારે વેશ્યા જેવી આખા ગામની એઠવાડ સમી શ્રીની સાથે રહીને સુખ ભાગ વવા છે; અને ખીજાને દીક્ષા અપાવવી છે એ વાત મને કેમે કરી ગળે ઉતરવાની નથી. તેની સાથેની આ રીતની ચર્ચામાં મધ્યાહ્ન કાળના સમય થઈ જાય છે. ૩૦૮ વેશ્યા આવીને કહે છે નાથ ! આ સેાની વિષય લ’પટ છે. કેમે કરી પ્રતિએધ નહી પામે. આપ હવે ઉડો. ભાજનની વેળા વીતવા આવી છે. બેથી ત્રણવાર મારે આપના માટે ક્રી–ફીને ગરમ રસોઈ બનાવવી પડી છે. આપ ઉતા નથી ને રસેઈ ઠરી જાય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૦૯ 6 નાણું કહે છે. ‘ આ દસમા નહીં મુઝે ત્યાં સુધી મારાથી અહીંથી ઉડાશે નહી. અને હું ભોજન પણ નહી’ લઇ શકું. મારા નિયમનો ભંગ થાય તેવુ મારે કરવું નથી.’ વેશ્યા કહે છે હે નાથ ! હજી મેં' પણ ભોજન લીધું નથી માટે આપ હવે ઊભા થાઓ. અને આપના નિયમનું જ પાલન કરવું હોય, તે આ સોનીને તે હું સારી રીતે એળખુ છુ, એ મારા બ્લુના ગ્રાહક છે, માટે નિયમનું જ આપને અડગપણે પાલન કરવુ. હાય ! હવે આપ જ દસમા તૈયાર થઈ જાવ. આ વચન સાંભળતાં જ નંદિકેશુના ભાગાવલીના જાણે અંત આવી જાય છે. અને નર્દિષેણ સિંહ કેશરીની જેમ કમર મરડીને બેઠા થઇ જાય છે અને તરત જ ખાટીએ ટી’ગાડેલા તિવેશ પુનઃ ધારણ કરીને વેશ્યાને ધર્મલાભ આપે છે. –:રાગ ભર્યા વચનાઃ વેશ્યા તે નક્રિષણના મુખથી ધર્મલાભ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. અને કરગરીને વિનવવા લાગી. નાથ ! મેં તે આપને હસતાં હસતાં કહ્યું છે કે આપજ દસમા તૈયાર થઈ જાવ. આવા એક હાસ્ય અને વિનેદના નિર્દોષ પ્રસંગને આપ આવુ' ઉગ્ર સ્વરૂપ આપી રહ્યા છે. તે કઈ રીતે વ્યાજબી નથી. આટલા વર્ષોં સુધી મારી સાથે રહ્યા બાદ આપ હવે મને નિરાધાર મુકીને ચાલ્યા જાઓ એ આપને જરાયે શાભતું નથી. નાથ ! પ્રીત ખાંધવી Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સદ્બોધ યાને ધર્મનું સ્વરૂપ સહેલી છે, નભાવવી કડીન છે. સ્નેહની ગાંડથી મારૂ મન આપની સાથે બધાઈ ગયું છે. હુ આપનાથી વિખુટી પડ વાને ઇચ્છતી નથી. આપે તે સાધુપણાને સ્વાંગ વીજળીના ઝબકારાની જેમ એક પળ વારમાં સજી લીધા. અને એક આંખના પલકારે આપે મારા પરની માયા ઉતારી નાંખી. પણ એ મીરીને ખબર જ કયાં હતી કે જે કર્મો સૂરા હોય તેજ પાછા ધમ્મે સૂરા બને છે. નદિયે” વેશ્યાન! આ રાગભર્યા લચનાથી ચલિન થવા નથી. વચને! એવા હતા કે ભલ ભલા યાગેન્દ્રનું મન ભને પામી જાય. છતાં પણ પેાતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. અને વિદાય લેતાં પહેલાં વેડ્યાને ઘણા જ માર્મિક શબ્દોમાં અંતિમ વિય સદેશ આપે છે અને કહે છે: મારા ભગાવલી કર્મોના હવે અંત આવ્યે છે. તેવા કોઈ કમેદને કારણે મારે તારી સાથે રહેવું પડ્યુ છે. કેટલાક નિકાચિત કમેના સેગ એવા હેાય છે કે ભલભલા મહા પુરૂષોને પણ તે ભોગવવા પડે છે. હવે આપણા બન્ને વચ્ચેના સંબધોને! અંત આવ્યા છે. જેવી લાગણીથી આપણે અન્ને આટલા વર્ષો સુધી સગાતે રહ્યા તેવી લાગણીથી તારે મને વિદાય આપવાની છે. અને તુ પણ પરલોક અને નજર રાખીને હવેથી જીવન જીવજે. અને તારા જીવનપથને અજવાળજે. આટલું કહીને નદિષણ ત્યાંથી સીધા - વીર ભગવાનની સમીપે આવીને વીર ભગવાનના વરદ હસ્તે ફરીથી દક્ષા Page #370 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૧૧ અંગીકાર કરે છે. પછી તે તપ સંચમથી આત્માને ખૂબ સારી રીતે દમે છે. નિરતિચાર પગે ચારિત્રનું પાલન કરે છે. છેલ્લે અનશન અંગીકાર કરવા પૂર્વક દિણ મુનિ સમાપૂર્વક મૃત્યુ પામ દેવલેકમાં જાય છે. - પતન અને ઉત્થાનઃએ રીતે પડેલ આમા , ફરી પાછા માર્ગ ઉપર આવી જાય છે. પતન થયું ડાય તેનું ફરી ઉત્થાન ન જ થાય તેવું એક નઈ. એથી એટલું આપણે જરૂર શીખવાનું છે કે નિકાચિન કમે પણ કેટલા રળવાન હોય છે. આવા મહાન ગજરા જેવા પુરુષો પણ ગળ્યું ખાઈ જાય તે આપણા જેવાનું શું ગજું ? માટે આપણે તે પળે પળે સાવધાન રહેવાની જરૂર છે. સ્વમાં જાગૃત રહી પોતાના આત્મા ઉપર કાબુ ધરાવનાર અમ! જ આ કાળમાં પોતાનું સાધી શકે છે. અમદમનને માગે સો મંગળ પ્રસ્થાન કરી આત્માર્થ સાથે જ રિલાપી. ' દુઃખ એ પાપનું ફળ, અને સુખ એ ધર્મનું ફળ છે. આ વિષયમાં કોઈ પણ શાસ્ત્રમાં મત નથી. આપણને સુખ પ્રિય છે. અને દુઃખ અપ્રિય છે. હવે દુઃખ આવે છે અથવા તે દુઃખ ટળતું નથી. સુખ ઇચ્છીએ છતાં મળતું નથી. વર્તમાનમાં ભગવાન સુખ અને દુઃખનું કારણ પૂર્વ માં કરેલા શુભ કે અશુભ કર્મ છે. એથી સુખ અને દુઃખ તે જીવનમાં આવવાની જ. દુઃખની ઇરછા નહિ હેય તેય દુઃખ આવશે. અને સુખની ઇચ્છા હોવા છતાં સુખ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સદધ યાને ધર્મનું સ્વરૂપ નહી મલે. આમ ઈચ્છા અને અનિચ્છાને લીધે જ આવેલા સુખ અને દુઃખમાં કમે કરીને માન અને સંતાપ ઉત્પન્ન થવાથી નવા કર્મોને બંધ થવાને જ. ઈચ્છાને રેકી એ ધર્મ છે. (તપ છે) અને ઈચ્છાને પિષવી એ અધર્મ છે (પાપ છે). * તપ એટલે ઇરછાનો નિરોધ – અનાદિકાળથી જીવને ખાવાની લત લાગેલી છે. તપદ્વારા એ ખાવાની લતને નિરોધ કરવાનો છે. જે તપ કરવાથી આપણું ખાવાની લાલસાઓ ઘટી જતી હોય અને વધારે વધારે તપ કરવાની ઈચ્છા થતી હોય તેજ તપનું સાચું ફળ પામ્યા એમ કહેવાય. અરિહંત પરમાત્માએ બતાવેલા સમ્યફ ના ફળ રૂપે તે અવશ્ય ખાવાની લાલસાએ ઘટે જ છે. વ. માન કાળે પર્યુષણ પર્વના દિવસોમાં તાં ઘણું જ થાય છે. તેમાં એકંદરે લાભ છે પણ એ તપ સમજણપૂર્વકનું થતું હોય તે બહુ લાભ થશે. પર્યુષણ પર્વમાં તપ કરનાર કેટલાક ભાગ્યશાળીઓ તપના પારણ પછી રાત્રિભેજનને પણ ત્યાગ કરતાં નથી. કે જે રાત્રિભોજન નરકનું પહેલું કાર કહેવાય છે. - રાત્રિભોજનને નિષેધ છે. કારણ રાત્રે સુક્ષ્મ જીવજંતુ પણ ખાવામાં આવી જાય છે. રાત્રે ભેજન ન કરવું જોઈએ એમ આયુર્વેદ પણ કહે છે કે, શરીરમાં બે કમળ છે એક હૃદયકમળ અને બીજું નાભિકમળ. સૂર્યાસ્ત થઈ ગયાં પછી આ બન્ને કમળ સંકેચાઈ જાય છે. એટલે રાત્રે ભેજનને નિષેધ છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે (૩૧૩ જ્ઞાન વગેરે મોક્ષના સાધન છે. અને જ્ઞાનનું સાધન શરીર છે. તે શરીરનું સાધન આહાર છે. એટલે સાધકને સમયાનુકુલ આહારની આજ્ઞા આપવામાં આવે છે. રાત્રિજનો નીચે મુજબ નિષેધ કરેલ છે. (૧) રાત્રે ખાવાની જિનેશ્વર ભગવાનની આજ્ઞા નથી. (૨) રાત્રે ખાવાથી જીવહિંસા થાય છે. (૩) વૈદક શાસ્ત્રો પણ સૂર્યાસ્ત પછી ખાવાની ને પડે જ છે. (૪) રાત્રે ભજન કરવું એ મેટું પાપ છે. (૫) રાત્રે ભોજન ન કરવાની પ્રતિજ્ઞા કરવાથી મહિને પંદર ઉપવાસનું ફળ મળે છે. (૬) રાત્રિભોજન એ રાક્ષસ ભોજન છે. (૭) ત્રિભોજન એ નરકનું પહેલું દ્વાર છે. - રાત્રિભોજન ઉપ૨ હંસ અને કેશવનું દૃષ્ટાંત - એક ગામની બહાર બે ભાઈઓ ચાલ્યા જતા હતા તેમ એકનું નામ હંસ એ મેટા અને બીજાનું નામ કેશવ એ ના હ. રસ્તામાં ગુરૂમહારાજ મલ્યાં. તેમણે બન્ને ભાઈએને ઉપદેશ આપ્યો. તેમાં રાત્રિભોજન એ નરકનો દરવાજો છે. માટે ત્યાગ કરે એમ સમજાવ્યું. તે વખતે બન્ને ભાઈઓએ રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કામથી પરવારી ઘરે પાછા ફર્યા ત્યારે રાત પડી ગઈ હતી. એટલે તેમણે જમવાની ના પાડી દીધી. પિતાએ પૂછયું કે, કેમ જમવું નથી ? Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સધ યાને ધર્મનું સ્વરૂપ ત્યારે તેમણે પિતાની પ્રતિજ્ઞાની વાત કરી. પિતાને આ બીલકુલ ગમ્યું નહીં. તેમણે ઘરમાં કહી દીધું કે, આવતી કાલથી એમને દિવસના ભાગમાં કાંઈ પણ ખાવાનું આપશે નહી. સવારે બન્નેને દુકાને લઈ ગયા અને સાંજ સુધી છોડયા નહી, રાત્રે પાછા આવ્યા ત્યારે મારએ ભોજન આગળ ધર્યું પણ પ્રતિજ્ઞામાં દઢ રહીને બન્ને જણાએ જમવાની ના પાડી દીધી. મા-બાપને થયું કે આજે નડુિં તો કાલે જમશે. બીજા દિવસે પણ પિતાએ તેમને દુકાને લઈ જઈ સાંજે છેડડ્યા. રાત્રે ઘેર આવ્યાં પણ જગ્યા નથી. આમ કરતાં ચાર દિવસ થયાં ત્યારે પિતાએ કઈ દીધું કે મારા ઘરમાં રહેવું હોય તે રાત્રે જમવું પડશે, નહિ તે તેને તમારો. રસ્તે ધી લ્યો. આથી બન્ને ભાઈઓ ચાલતા થયાં. એ વખતે હું અને કાંઈક ઢીલો જે પિતાએ તેને હાથ પકડી છે અને ઘરમાં રાખ્યો. કેશવ પિતાની પ્રતિજ્ઞામાં અશા છે, પરંતુ બને છે એવું કે દિવસે કાંઈ ખાવાનું મળતું નથી એટલે તેને કાકા ઉપર કડાકા થાય છે. આ રીતે તેને સાત દિવસ થયો. ત્યારે તે મધ્ય રાત્રિના સમને ભેટીઆ યના મંદિર પાસે આવી પહોંચ્યા. પુનમની રાત્રિ છે. લેકે ત્યાં યક્ષની. પ્રાર્થના કરતાં બેઠા છે. તેમને એવી પ્રતિજ્ઞા છે કે, આ વખતે કઈ અતિથિ Page #374 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૧પ. આવી પહોંચે તે તેને જમાડીને જમવું. તેઓ કેશવને જોતાં હર્ષમાં આવી ગયાં. અને તેને જમાડવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ કેશવે જણાવી દીધું કે “મારે જમવું નથી માટે કંઈ પણ તૈયારી કરશે નહી.” લકે તેમને વિનવે છે કે ભાઈ આમ શા માટે કરે. છે? અમે બધા અહી ભૂખ્યા બેઠા છીએ. તમે જમી , એટલે અમે પણ જમી શકીએ. સાત દિવસના કડાકા છે. લેકેની ખૂબ વિનંતિ છે. આ કેશવ પિતાની પ્રતિજ્ઞામાંથી ચલતે નથી. તે લેકેને નમ્રતા પૂર્વક કહે છે કે મારે રાત્રે નહી ખાવાની પ્રતિજ્ઞા છે. માટે તમે સવાર સુધી ભી જાઓ. પછી હું જમીશ. તેઓ કહે છે કે જે તમે અત્યારે નહી જનો, તે તે વાત આવતી કાલ મધ્યરાત્રિ પર જશે. અને ત્યાં સુધીમાં કેટલાક ભૂખના માર્યા મરી જશે. માટે ભલા થઈને અમારું માને. તમારે રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા હોય તે પણ ઘણોના કલ્યાણની ખાતર રાત્રે જમે. પરંતુ એ વચને કેશવને તેની પ્રતિજ્ઞામાંથી ચલાવી શકયા નહી. હવે એ જ વખતે યક્ષ પ્રગટ થયે અને હાથમાં મુદ્ગર લઈ કેશવની સમક્ષ આવ્યું તે કેધથી ધમધમત મોટા અવાજે કહેવા લાગ્યો કે આ લેકેનું કહ્યું તું કેમ માનતા નથી ? જે જીવવું હોય તે અત્યારે જ જમી લે, નહિ તે આ મુદ્દેગરથી તારું માથું ફેડી નાખીશ. (કેવી પ્રતિજ્ઞાની કસોટી થઈ રહી છે અને થાય જ). યાત્રાળુઓ યક્ષને જોઈ હર્ષના પિકાર કરવા લાગ્યા.. Page #375 -------------------------------------------------------------------------- ________________ (૩૧૬ સધ યાને ધર્મનું સ્વરૂપ કેશવની સ્થિતિ જાણી કડી થઈ પડી. તે વિચાર કરે છે. હવે શું કરવું. ? આ યક્ષ મને જીવતે છોડશે નહી. તેનું કહ્યું માની લેવું અને જીવ બચાવવા કે પ્રતિજ્ઞા પાળીને પ્રાણનું બલિદાન આપવું ? જે તેની જગ્યાએ બી કાપ માણસ છે તે તેણે યક્ષની ધમકી સ્વીકારી લીધી હત. પણ કેશવે ભારે હિંમત કરીને કહ્યું કે આપને કરવું હોય તે કરો. બાકી મારાથી અત્યારે જમી શકાશે નહિ. (ધન્યવાદ પ્રતિજ્ઞા પાળનારને) આ વખતે યક્ષ તેને પ્રતિક્ષા આપનાર ગુરૂ મહારાજને હાજર કરે છે. અને ગુરુ મહારાજ કહે છે કે, “હવે બહુ થયું. તું ઘણાના ભલાની ખાતર જમી લે, પણ કેશવ વિચારમાં પડે છે કે જે ગુરૂએ મને રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા આપી તે જ મને રાત્રે જમવાનું કેમ કહે ? માટે આમાં કાંઈક દગો લાગે છે. એટલે તે કંઈ પણ બોલ્યા વિના ઉભો રહ્યો.” ત્યારે યક્ષે કહ્યું કે તું નહિ માને તે તરે પ્રતિજ્ઞા આપનાર આ ગુરૂને નાશ કરીશ. અને તારો પણ નાશ કરીશ. (વિચારે કેવી કસોટી કહેવાય.' એમ કહીને તેણે ગુરૂ ઉપર મુગરને પ્રહાર કર્યો. ગુરૂ આર્તનાદ કરવા લાગ્યા. પરંતુ હજીયે કેશવને લાગે છે કે “મારા ગુરૂ તે એવા શક્તિશાળી હતા કે તેને આ રીતે કેઈ યક્ષ સતાવી શકે નહી.” Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સદધ યાને ધર્મનું સ્વરૂપ પણ કરતાં નથી. જે દેશે તુષ્ટમાન હોય તે દેવનું દર્શન ફેગટ જાય નહીં કાંઈકને કઈક આપીને જાય. દેવામાં માનવ કરતાં શક્તિ વિશેષ છે. તેની ના નહિ, પરંતુ આપણા કર્મમાં (ભાગ્યમાં) હોય એટલું જ આપણને મલે. આપણા ઉપર ગમે તેટલે દેવ પ્રસન્ન હોય પરંતુ તેઓ પણ આપણા અશુભ કર્મના ઉદયને નિવારી શકતાં નથી. અને દેવતાઓ સંસારજ આપે મુક્તિ ન આપે. કારણ કે તેઓ આપણી જેમ ચાર ગતિમાની દેવ ગતિમાં છે તેને પણ આવીને (જન્મ લઈને) પાછા સંસારની કઈ પણ ગતિમાં કડવાનું છે. એટલે તે આ અનુષ્ય ભવને દેવ દુર્લભ ક છે. મનુષ્ય ભવમાં જ મુક્તિ મળે છે. હવે મૂળ વાત ઉપર આવીએ. બીજા દિવસે દેશવ એક નગરમાં દાખલ થશે. અને પાર કર્યું. તે દિવસ ત્યાં પસાર થયા. હવે તે રાત્રે સૂતા છે. ત્યાં ગામને રજા અપુત્રીઓ મરણ પામે છે એટલે મંત્રી વગેરે પંચ દિવ્ય કરે છે, તેમાં હાથણીની સૂટમાં કળાશ આપી નવા રાજાની શોધમાં નીકળે છે. (તે કાળે એ રિવાજ હ. અત્યારની જેમ બહુમતિને તમાસો ન હતો કે તે હકથી ચડતાં ચાલતાં જ્યાં કેશવ સૂતે છે ત્યાં આવે છે. અને તેના માથે કળશ ઢળે છે. એવી રીતે બીજા પણ ચાર દિવ્યો થાય છે. આથી મંત્રીઓ વગેરે તેને રાજા તરીકે સ્વીકાર કરી, રાજ મહેલમાં લઈ જાય છે અને તેને ગાદીએ બેસાડી તેને વિધિસર અભિષેક કરે છે. આ રીતે દેવનું આપેલું Page #377 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૮ સદએધ યાને ધર્મનું સ્વરૂપ પણ કરતાં નથી. જે દે! તુષ્ટમાન હોય તેા દેવનું દર્શન ફોગટ જાય નહીં કાંઇકને કંઈક આપીને જાય. દેશમાં માનવ કરતાં શક્તિ વિશેષ છે. તેની ના નહિ, પરંતુ આપણા કર્મીમાં (ભાગ્યમાં ) હેય એટલું જ આપણને મલે. આપણા ઉપર ગમે તેટલો દેવ પ્રસન્ન હેય પરંતુ તેઓ પણ આપણા અશુભ કર્મના ઉદ્દયને નિવારી શકતાં નથી. અને દેવા સંસારજ આપે મુક્તિ ન આપે. કારણ કે તે આપણી જેમ ચાર ગતિમાંની દેવ પતિમાં છે તેને પણ ટવીને (જન્મ લઈને) પાછા સારની કોઇ પણુ ગતિમાં વાનુ છે. એટલે તે! આ મનુષ્ય ભવને દેવ દુર્લભ કથ્થો છે. મનુષ્ય ભવમાં જ મુક્તિ મળે છે. ડ હવે મૂળ વાત ઉપર માીચે ન્દ્ર દિવસે ફાવ એક નગરમાં દાખલ થયે!. અને ધારતું કર્યું. હૈં દિવસ ત્યાં પસાર થયા. હવે તે રાત્રે સુતા છે. ત્યાં ગામને રાજા અપુત્રીએ મરણ પામે છે એટલે નત્રી વગર પાંચ દિવ્ય કરે છે, તેમાં હાથણીની સૂંઢમાં કળશ આપી નવા રક્તની ગોધમાં નીકળે છે. ( તે કાળે એક રિવાજ હતો. અત્યારની જેમ બહુમિતને તમાસે ન હત) તે હરણી ચાનાં ચાલતાં જ્યાં કેશવ સૂતા છે ત્યાં આવે છે. અને તેના માથે કળશ ઢાળે છે. એવી રીતે બીજા પણ ચાર દિયો થાય છે. આથી મત્રીએ વગેરે તેના રાજા તરીકે સ્વીકાર કરી, રાજ મહેલમાં લઇ જાય છે અને તેને ગાદીએ બેસાડી તેના વિધિસર અભિષેક કરે છે. આ રીતે દેવનુ આપેલુ Page #378 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૧૯ પ્રથમ વરદાન પુરું થાય છે. (દેવનું વચન મિથ્યા થતું નથી) છે. દિવસ બાદ કેશવ શહેરમાં ફરવા નીકળ્યો છે. ત્યાં એક ચીંથરેહાલ ભીખારી જેવા ઘરડા માણસને જુએ છે. તેનું ન જોતાં જ તે સમજી જાય છે કે આ મારા પિતા છે. એટલે દોડીને પગે પડે છે. અને પૂછે છે કે પિતાજી ! આ શું ? પિતા પણ તેને ઓળખી લે છે. અને કહે છે કે બેટા કેશવ ! તું અહીં ક્યાંથી? કેશવ કહે છે. હું અને રાજા થયેડ છું. પછી બધી વાત કરે છે. તે વખતે પિતા કહે છે કે ભાઈ તે બહુ સારું કર્યું. જે ટેક ન છે. તે આવા સારા દિવસો જેવાને વખત આવ્યો. હું તે તું યે તે દિવસથી દુઃખી દુઃખી થઈ ગયો છું. તે દિવસે તારા ભાઈ હું રાત્રિભોજન કર્યું. તેમાં કંઈ ઝેરી જંતુની લાળ આવી ગઈ. આથી તેને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. ઘણા ઉપચાર પછી પણ તેના પર કાબુ આવે નહી. તેનું શરીર લીલું કાચ થઈ ગયું. અને આખા શરીરમાં વેદના થવા લાગી. ગમે તેટલા ઉપાય કરવા છતાં પણ આ વેદના મટી નડ. આખરે એક અનુભવી વૃદ્ધ વૈદ્ય કહ્યું કે, તમે એક મહિના પહેલાં અમુક ઔષધ લઈ આવે છે? તમારે પુત્ર સાજો થઈ શકશે. પછી કોઈ ઉપાય નથી. એટલે હું ઔષધની શોધમાં નીકળ્યો છું અને ગામે ગામ રખડી રહ્યો છું. (આ છે કર્મની લીલા) Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સબેધ યાને ધર્મનું સ્વરૂપ કમ કરે કેઈ ન કરે, મુરખ છે અભિમાન; ઉત્તમ ભાવ ચાલ્યા જશે, ધર અરિહંતનું ધ્યાન.” કર્મ શું નથી કરતાં ? ઘડીકમાં હસાવે છે. ઘડીકમાં રડાવે છે. (બાકી બધું નિમિત્ત છે.) નમિ રાજર્ષિને દાહજવર થયે ત્યારે કહે છે કે જે આ દાહજવર ન થયો હોત તે હું સંસારને દાહજવર કયાંથી છેડત? આમ તે દરેક આત્માને પોતાના કર્મ અનુસાર નિમિત્ત મલ્યા કરે છે. સારું કે ખરાબ નિમિત્ત પિતાના કમને હિસાબ છે એટલે પાપથી બચે. -- કેશવનું દૃષ્ટાંત ચાલુપિતાની વાત સાંભળી કેશવને ઘણું દુઃખ થયું. પિતાનું અંગ છેઈને તેનું પાણી પાય તે એને રેગ જરૂર મટી જાય, પણ એ સેંકડે માઈલ દૂર ત્યાં શું થાય ? એવામાં દેવનું ત્રીજું વરદાન યાદ આવ્યું એટલે પિતાને તથા પિતાને પિતાનાં મૂળ ઘરે મુકી દેવાની ઉત્કટ ઈચ્છા કરી અને દેવે તેમને થેડી જ વારમાં ત્યાં મુકી દીધા. દેવે નિમિષ માત્રમાં ધાર્યું કાર્ય કરી શકે છે. એ ભૂલવાનું નથી. કેશવે પિતાનું શરીર પેઈને પાણી હંસને પાયું, કે હસનું શરીર મૂળ રંગમાં આવી ગયું. અને તેની વેદના પણ શાન થઈ ગઈ. બધાએ કેશવને બહુ ધન્યવાદ આપ્યા અને હવે પછી રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી કેશવ પોતાના બધા કુટુંબીજનેને સાથે લઈને પિતાનાં રાજ્યમાં ગયે. અને ધર્મનું પાલન કરી સુખી થયા. Page #380 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૧ તાત્પર્ય એ કે ધર્મનું આરાધન કરવુ હોય તે દૃઢ સકલ્પ અને પુરૂષાની જરૂર છે. -: પુરુષાર્થીની પ્રતિષ્ઠા : = વ્યવહારમાં પણ પુરૂષાર્થની પ્રતિષ્ડા ઓછી નથી. એક કામ હાથ ધરી તેની પાછળ સતત મંડયા રહેનાર ગમે તેવાં દુર્ઘટ કાર્યાં પણ પાર પાડે છે અને યશ-લાભના અધિકારી થાય છે. મહાભારતના મેારચે જય મેળવા એ જેવુ તેવું કામ ન હતું પણ પાંડવોએ પુરૂષાર્થ છેડયા નહી અને આખરે યશસ્વી થયાં. શ્રી રામચદ્રજીએ લંકાના યુદ્ધમાં વિજય શી રીતે મેળબ્યા ? સમુદ્ર પાર કરવાને હતા અને સામે મડાખળીયા રાવણ હતા. છતાં પુરૂષાને વળગી રહ્યાં તા વિજયની વરમાળા તેમના ગળામાં પડી. એવી રીતે રાજદ્વારી પુરૂષોનાં જીવનમાં પણ એ હકીકતની પુષ્ટિ કરનાર અનેક દાખલાઓ મળી આવશે. કેટલાક તા કહે છે કે લક્ષ્મી તા ભાગ્યના ખેલ છે, પણ ભાગ્ય એ પણ પૂર્વભવના પુરૂષાર્થ વિના ખીજું શું છે ? પૂ॰ભવમાં જે પુણ્યની કમાણી કરી તેનું નામ ભાગ્ય. એટલે આખરે તેા બધી વાત પુરૂષા પર આવીને જ ઉભી રહે છે. -:પુરૂષાનાં પાંચ પગથિયાં: ઉત્થાન:- ઉત્થાન એટલે આળસ મરડીને ઉભા થવુ, એ પહેલું પગથિયું છે. સ. ૨૧ (૧) Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ (૨) કર્મ – કર્મ એટલે કામે લાગવું. (3) બળ – બળ એટલે સ્વીકારેલાં કાર્યમાં કાયા, વાણી અને મનનાં બળને બને તેટલે ઉપગ કરે (૪) વીર્ય – વીર્ય એટલે સ્વીકારેલાં કામને પાર પાડવાને ઉલ્લાસ રાખીને ઉદ્યમ કરે. પરાકમાં – પરાક્રમ એટલે ગમે તેવી મુશ્કેલીઓને સામને કરીને ધય પૂર્વક ઉભા રહેવું. એ પાંચમું પગથિયું છે. પ્રભુ મહાવીરે સાધના કાળમાં કેવું પરાક્રમ દર્શાવ્યું હતું તે જાણો છો? ગૌશાળ કહેતે હતું કે જગતમાં બધા ભાવો નિયત છે, એટલે ઉત્થાન, કર્મ, વીર્ય, બળ અને પરાક્રમથી કંઈ પણ થવાનું નથી. સુખ-દુખ નિયત છે. અને તે પ્રાણીઓને અવશ્ય ભેગવવા પડે છે. તેને આ નિયતિવાદની નિરર્થકતા પ્રભુ મહાવીરે કેવી રીતે દર્શાવી આપી તેની નધ શાસ્ત્રમાં થયેલી છે. -નિયતિવાદની નિરર્થકતા ઉપર સદાલપુત્રનું દષ્ટાંત - - પિલાસપુરમાં સાલપુત્ર નામે એક ગૃહસ્થ રહેતો હતે. તેની પાસે પુષ્કળ ધન હતું. એક કેટિ હિરણ્ય નિધાનમાં હતું. એક કટિ વ્યાજે ફરતું હતું. અને એક કેટિ પિતાના વ્યવહારધંધાના ઉપગમાં હતું. તેની પાસે દસ હજાર Page #382 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩ર૩ ગાયે હતી. તેની માલીકીનાં પાંચ હાટ પોલાસપુર નગરીની બહાર આવેલાં હતાં. તેઓ વાસણ તથા બીજી વસ્તુઓ બનાવતા હતા. અને રાજમાર્ગમાં લઈ જઈને વેચતાં હતાં. સદ્દાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું. સાલપુત્ર ગોશાળાને ભક્ત હતા. એટલે નિયતિવાદમાં દઢ શ્રદ્ધાવાળે હતે. એકવાર તે પિતાના બગીચામાં બેઠે હતો. ત્યાં આકાશવાણી થઈ કે “આવતી કાલે અહીં એક સર્વજ્ઞ, સર્વદર્શી, શૈલેય પૂજિત મહાપુરૂષ પધારશે. તેમને તું વંદન કરજે. અને અશન–પાનાદિનું નિમંત્રણ કરજે.” સલપુત્ર સમજે કે આવા મહાપુરૂષ તે મારા ગુરૂ ગોશાલક વિના બીજા કોઈ હેય નહી. પરંતુ બીજા દિવસે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. આકાશવાણી સાંભળી હતી એટલે સાલપુત્ર તેમનાં દર્શને ગયે. તે વખતે ભગવાને આકાશવાણીની વાત કહી. આથી સદ્દાલપુત્ર આશ્ચર્ય પામ્યું અને તેમના પ્રત્યે શ્રદ્ધાવાળે છે. પછી તેણે ભગવાનને પિતાને જોઈતી વસ્તુઓ લેવાનું નિમંત્રણ આપ્યું. એકવાર સાલપુત્ર કાચા વાસણોને તડકે સુકવતું હતું, ત્યાં ભગવાન પધાર્યા. અને તેમણે કહ્યું, “હે સદ્દલપુત્ર! આ વાસણ કેવી રીતે બન્યું છે?” - સાલપુત્રે કહ્યું, “ભગવાન, પહેલાં તે તે માટી રૂપે હતું. પછી તેને મસળીને ચાકડે ચડાવવામાં આવ્યું, ત્યારે હવે આ વાસણરૂપે બન્યું છે.” Page #383 -------------------------------------------------------------------------- ________________ સએેાધ યાને ધર્મનું સ્વરૂપ ભગવાને કહ્યું, તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, અને પરાક્રમની જરૂર પડે કે નહિ ? આ પ્રશ્નથી સાલપુત્ર ચમકયા, પણ તેણે પોતાના આજીવિક સિદ્ધાંત પ્રમાણે જવાખ આપ્યા કે, ભગવાન્ ! ઉત્થાન, કર્મ, બળ, વીય અને પરાક્રમ વિનાજ નિયતપણે તે અન્યે જાય છે.' ૩૨૪ ભગવાને કહ્યું હે સદ્દાલપુત્ર ! કઇ માણસ તારાં આ વાસણેા ઉપાડી જાય, ફેકી દે, કે ફાડી નાખે અથવા તારી આ અગ્નિમિત્રા ભાર્યાં સાથે ભાગે ભોગવે તો તુ તેને શિક્ષા કરે કે નહી ? સદ્દાલપુત્રે કહ્યું, હે ભગવાન્ ! તો હું જરૂર તે દુષ્ટ પુરૂષને કડુ, ખાંધુ અને મારૂ’ ભગવાને કહ્યું, જે બધું - કોઈના ઉત્થાન, કર્મ, બળ, વી અને પરાક્રમ વિના નિયતપણે બનતુ હાય તે! કોઇ વાસણ ચોરતું નથી, ફેડતુ નથી કે તારી સી. સાથે ભેગ ભાગથતુ નથી, તો પછી શા માટે એ પુરૂષને પકડે, બધે અને મારું ? તારા હિસાબે તે આ બધું નિયત છે અને કાઇના પ્રયત્ન વિના બન્યે જાય છે, આ શબ્દોએ સાલપુત્રની આંખ ઉઘાડી નાંખી. પછી તેણે ભગવાનના સિદ્ધાંત સાંભળવાની ઈચ્છા કરી. ભગવાને તેને સિદ્ધાંત સાચી રીતે સમજાવ્યે એટલે તેણે પોતાની સ્ત્રી સતિ ભગવાનના સિદ્ધાંતના સ્વીકાર કર્યાં અને તેમની પાસે શ્રાવકના ખાર વ્રત અંગીકાર કર્યાં. આ વ્રતોનું પાલન Page #384 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે. ૩૨૫ તેણે એવી દઢતાથી કર્યું કે તે પ્રભુ મહાવીરના સુપ્રસિદ્ધ શ્રાવમાં સ્થાન મેળવી શક્યો. સત્ય અને અસત્ય બંને અનાદિના છે. દુર્જન અને સજજન, રાગી અને ત્યાગી કેઈ વખત નહતા એમ ભાગ્યે જ કહેવાશે. બે ભાઈઓ વચ્ચેનું યુદ્ધ તે હંમેશા ચાલવાનું જ છે. જેને પક્ષ મજબુતાઈ રાખી શકે એની જીત. હમણાં તે જૈનેની ખોવાઈ ગયેલી જવાંમદી એજ જૈન શાસનના હર્યાભર્યા લીલાછમ ખેતરને (વાડ વિનાનું ખુલ્યું મેદાન બનાવી મૂક્યું છે (બેડી બ્રાહ્મણનું ખેતર) જેને જેમ ફાવે તેમ બોલે છે, જેને શાસ્ત્રકાર પરમમહષિઓના વચને ઉપર શ્રદ્ધા હોય તેઓએ તે એવા બિચારાઓની વાતને નહીં ગણકારતાં એમની દયા ચિન્તવવી જોઈએ (કે એ બિચારાનું શું થશે ?) ધર્માનુરાગીને ધર્મની નિંદાથી દુઃખ જરૂર થાય છે. મયણાસુંદરીને એના પિતાજીએ (પ્રજાપાલ રાજાઓ) પિતાની સત્તાના મદમાં (કેફમાં) કેઢિયા સાથે પરણાવ્યા છતાં પણ બૈર્યવતી (કર્મ ઉપર અટલ શ્રદ્ધાવાન) મયણાને જયારે સદગુરૂને સમાગમ થયે ત્યારે પિતાની વિતક કથા ગુરુ મહારાજને સંભળાવી અને અંતમાં અંતર વ્યથા ઠાલવતાં બોલી કે હે પૂજ્ય ભગવંત! મારી આંખમાં આંસુ મારી આજના દશાના કારણે નથી, પરંતુ મારી દશાને આગળ કરીને અજ્ઞાની લેકે જૈન ધર્મની જે નિંદા કરી રહ્યા છે તેનું દુઃખ મારી આંખમાં Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ સધ યાને ધર્મનું સ્વરૂપ અથરૂપે ઉભરાઈ આવ્યું છે (વિચારે પિતાને દુઃખ કરતાં ધર્મની નિંદાનું દુઃખ વધારે લાગ્યું કે નહિ ?) ગુરૂએ કહ્યું ધમની થતી નિદા તને ખટકે છે તે સારી વાત છે. અમને પ્રભુની આજ્ઞા છે કે કર્મના કારણે પીડાતા આત્માઓને ધર્મને સર્વ મંગળમય માર્ગ બતાવે અને એ માર્ગ ઉપર ચઢવાની પ્રેરણા કરવી એટલે આજે હું તને જિનેશ્વર દેએ પ્રકાશે ધમરાધના માર્ગ બતાવું છું. એમ કહીને ગુરૂએ એમને નવપદની આરાધના કરવાનું કહ્યું. જે કરવાથી અશુભ કર્મને નાશ થઈ ફરીથી સુખ-સાહ્યબીને પામ્યાં. એ શ્રીપાલ ચરિત્ર બધાએ સાંભળ્યું તે હશે ? -ધર્મના ટ્રેલીઓથી થતી ધર્મની નિંદા - ચાર કષાયમાં ફોધ કષાય એ બળવાન છે કે તેને ઉદયકાળ આવે ત્યારે આત્માને કેલમાં ધકેલી દે છે. ત્યારે ધર્મ કરનાર કોઈ કાધના આવેશમાં આવીને કાંઈ કહેતે હોય અથવા કરતો હોય તે લકે કહેશે કે જુઓ ધર્મ. આવા ધર્મ કરનારા કરતાં અમે ધર્મ નહીં કરનારા સારા. વાહ...શું ધર્મથી આ તોફાન જાગી પડ્યું હતું ? ધર્મ કદી ક્રોધ કરવાનું શીખવે છે ખરા ? એ માણસને કોધ ગુનેગાર હોવા છતાં ધર્મને કેમ વગોવણીની ફાંસીએ ચડાવી દેવા ? વસ્તુતઃ ધર્મ શ્રેષીઓને ગમે તે બહાનું આગળ કરીને Page #386 -------------------------------------------------------------------------- ________________ ખંડ : રેજો ૩૨૭ ધર્મને ધિક્કાર છે. એટલે તેઓ વિવેકબુદ્ધિથી ભ્રષ્ટ થઈને ગમે તેમ બોલતા હોય છે. જૈન ધર્મ અને વીતરાગ દેવને માનનારા સાથે ઈતિર ધર્મના મિથ્યાત્વી દેવેને માનનારાને મેળ કદી જામે નહી. તે બેયની હાદિક દસ્તી કદી થાય નહી, વ્યવહાર સાચવી લે પડે તે જુદી વાત છે. પણ અંતરના ઉમળકાભર્યો મેળ જામવાનું લગભગ અશક્ય છે. અને લેક હેરીમાં જ તણાયેલા આત્માઓ ભલે જન્મ જૈન હોય. તે પણ શાસન વિરોધ–કરનારા કમેં જૈન નથી. . -સમ્યક્ત્વને પામેલા સમકિતિઆત્માનું દૃષ્ટાંતઃ ધર્મલાભ કેને? વીતરાગ ભગવત મહાવીર સ્વામી વિચરતા વિચરતા ચંપાપુરીમાં પધાર્યા. તે દરમ્યાન અંબડ નામના એક પરિવ્રાજકે ભગવાનને વિનંતિ કરી કે હું કાલે રાજગ્રહી તરફ જવાને છું. કાંઈ સંદેશ હોય તે કહેજે. આ સાંભળીને ભગવંતને સુલસા સહજ યાદ આવી. તેથી ભગવાને અંડને કહ્યું કે સુલસી શ્રાવિકાને મારા ધર્મપાલ કહેજો. અબડને વિચાર આવ્યો કે રાજગૃહીમાં પ્રભુના અનેક ભક્તો—જેવા કે મહારાજા શ્રેણીક અને અનેક શ્રેષ્ઠીઓ વગેરે હોવા છતાં કેઈને યાદ ન કરતાં ધર્મલાભ તે ફક્ત એક જુલસા સતીને જ કહેવડાવ્યા. આ સદ્ભાગ્ય અલસાને સાંપડવાનું મુખ્ય કારણ એ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સધ યાને ધર્મનું સ્વરૂપ હતું કે તેનું પવિત્ર અંતઃકરણ અને પ્રભુ પરની અતુટ શ્રદ્ધા-વિવેક માત્ર વિચારોના ખડકમાં અટવાઈ ગયો ન હતા. પરંતુ તેના આચરણમાં ઉતરી ચૂક્યો હતે. ભગવંતની વાત સાંભળીને અંખડ સાધુ આશ્ચર્ય પા. એને સુલસાની પરીક્ષા કરવાનું મન થયું. એટલે પિતાની વિદ્યાબળ સંન્યાસી રૂપ ધારણ કરીને ગુલાના ઘરના દ્વાર પાસે આવીને કહ્યું “સુલસી મને ભિક્ષા આ. તેમ કરવાથી તે સત્ય ધર્મને પામીશ. અલસાએ કહ્યું કે તમને ભિક્ષા આપવાથી સાચા ધર્મને પમાય તેવું આપનામાં કોઈ તત્ત્વ દેખાતું નથી. અંખડે સુલસાની ધર્મભાવના બરાબર જાણી લીધી. ત્યારબાદ પહેલે દિવસે નગરના પહેલા દરવાજે બ્રહ્માનું રૂપ ધારણ કરીને આસન જમાવ્યું. ત્યારે ગરીને લે ટોળાનાં ટોળા દર્શન કરવા ગયાં પણ સુલસા ન ગઈ. તે પણ અબડે જાણી લીધું. બીજે દિવસે બીજે દરવાજે વિષ્ણુનું રૂપ કરીને આસન જમાવ્યું ત્યારે પણ સુલસા ન ગઈ. નગરના લેકે ટેળાનાં ટોળા ગયાં. ત્રીજે દિવસે ત્રીજા દરવાજે (મહેશ) શંકરનું રૂપ ધરીને આસન જમાવ્યું ત્યારે પણ તેના ટેળા ગયાં. ત્યારે સુલતાની પડે શણ બાઈઓએ સુલસાને કહ્યું કે હે તુલસા ! શંકર ભગવાન સાક્ષાત્ પધાર્યા છે. માટે ચાલ. સુલસાએ ના કહી. હું નહીં આવું. જોયું ! કેવી વીતરાગ પરમાત્મા પર સાચી શ્રદ્ધા છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૨૯ અંબડે જાણ્યું કે સુલના પિતાના ધર્મમાંથી ચલિત થાય તેમ નથી. છેલ્લે એ દિવસે નગરીને ચોથે દરવાજે પચીસમાં તીર્થકરનું રૂપ કરીને સિંહાસન ઉપર બેક જમાવી. ત્યારે તે આખીચ નગરીના લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા. પણ નુકસાન ગઈ. ત્યારે ઘણી બાઈઓએ સુલસાને કીધું કે, હે જુલસા ! હવે તે તારા ભગવાન પધાર્યા છે. તે કેમ દર્શન કરવા આવતી નથી. અલસાએ જવાબ આપે કે આ તે કે વી છે ઢોંગી. અમારા તીર્થકર ભગવાન વસ જ છે. પચીસ તીર્થકર સંઘ છે. આ તે કઈ પાખંડી છે. અબડે સુલસાની વાત લેકમુખે સાંભળી એટલે એને પાકી ખાત્રી થઈ ગઈ કે ભગવંતે ધર્મલાભ પાઠવ્યા છે તે યેગ્ય જ છે. તે લાયક છે. સુલસાની આત્મનિષ્ઠા મેરૂ જેવી ચંચળ છે. તેમાં શંકાને સ્થાન નથી. - પ્રત્યેક પ્રયત્નમાં નિષ્ફળ ગયેલ અંબડઃ લકાને ત્યાં (કપાળે ચંદનનું તિલક કરીને સ્વામીભાઈ તરીકે ગો. ત્યારે સુલસાએ આદરભાવ આપે. અંબડે ભગવાન ધર્મલાભ સંદેશ આપ્યું. તે સાંભળીને સુલસાના રૂવાડે રૂંવાડે ભગવાનના દર્શન કરવાના કેડ જાગ્યાં. અબડે કહ્યું “બહેન, સાચે તું ભાગ્યવતી છે. તારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ છે. એની મને પણ પ્રતીતિ થઈ છે. એ નિમિત્તે અંબડ પણ જૈન ધર્મને પામી ગયે. એટલે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સબધ યાને ધર્મનું સ્વરૂપ સમકિતિ બની ગયે. (આ પણ એક નિમિત્ત કહેવાય. ) નિમિત્ત મળતાં ઘણાં સાચા ધર્મને પામી ગયાના દૃષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. -શ્રાવિકા મહાસતી સુલસાના દયમાં કેરાયેલ ભાવનાનું દર્શન - મહાસતી સુલસાના ચારિત્ર તરફ દૃષ્ટિ કરે. એનું સભ્યત્વ કેવું ? સ્વયમ ભગવાન શ્રી મહાવીર દેવ પીર વ્રાજક સંબડ દ્વારા ધર્મલાભ કહેવરાવ્યા. આ વાત પ્રસિદ્ધ છે. એના પતિને એક જ ચિંતા હતી અને તે સંતાનના અભાવની, જ્યારે સુલસાને તે રૂંવાડે ય એ માટે કશું યન હતું. કેમકે એ પરમ શ્રાવિકા હતી. વસ્તુતત્વની સાચી જ્ઞાતા હતી. છતાં પણ તેણીએ ચિંતાનું કારણ પતિદેવને પૂછ્યું ત્યારે કીધું કે પુત્ર નથી તેની ચિંતા છે. કેટલાક વખત સમજાવ્યા બાદ જોયું કે પતિ આ ચિંતાથી મુક્ત થાય તેમ નથી. ત્યારે કોઈ પણ અંગમાં કઈ પણ સ્ત્રી ન કહે. છતાં બીજી સ્ત્રી પરણવાનું પતિને કહ્યું. ખુલે દિલે એ પરમ પતિવ્રતા દેવીએ જણાવ્યું, સ્વામિન! આ ઈજી સ્ત્રી કરી શકે છે. અને તેથી લેશ પણ અડચણ નથી. (તે સમયે બક્ષત્ની કરવાને રિવાજ હતા.) સુલસાએ અનુજ્ઞા આપી એટલે શું તેના પતિએ તુરત જ બીજી પત્ની કરી લીધી? ના, તેણે કહ્યું–દેવી ! જરૂર મને સંતાનને અભાવ સાલે છે. તે પણ તેટલા માટે બીજી સ્ત્રી કરવાની ઈચ્છા તે નથી જ. ભાગ્યને મંજુર હોય તે તને જ કાં સંતાન ન Page #390 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૩. થાય? વિચારે પતિ-પત્નીનાં સ્નેહની મર્યાદા ? સુલસા સમકિતી હતી છતાં ગૃહસ્થ હતી. સંસાર સ્થિત હતી. એટલે પતિપરાયણ સતી હતી. પતિના હૃદયની વ્યથા શમાવવા ઈંતેજાર હતી. એટલે તેણીએ જ્યારે જોયું કે પિતાને પતિ પિતાના સ્નેહથી એટલે સંતુષ્ટ છે કે હૃદયને તીવ્ર વ્યથા પમાડી રહેલાં સંતાનના અભાવને ટાળવા માટે પણ બીજી સ્ત્રી કરવાનો ઇન્કાર કરે છે. ત્યારે તેણીએ બીજે જ માર્ગ લીધે. અને તે એ કે વિશેષથી ધર્મની આરાધના કરવી, તે પ્રસંગે એક દેવ તુષ્ટમાન થયે. અને પ્રત્યક્ષ . આવા ધર્મને દેવે તુષ્ટમાન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી). પ્રત્યક્ષ થયેલા દેવે પ્રસન્નતાપૂર્વક સુલસાને કહ્યું. મહાસતી ! જે માંગવું હોય તે માગી લે. પણ સુલસા મૌન રહે છે.” દેવે બીજીવાર કહ્યું, ત્યારે દેવી જરા હસે છે. દેવ ત્રીજીવાર કહે છે ત્યારે ભગવાન મહાવીરની આ પરમ શ્રાવિકા કહે છે, વીરા ! કલ્યાણ થાઓ તારૂં. તું આપવા આ એ વાત ખરી. અને મને વારંવાર માંગવાનું કહે છે પણ હું તારી પાસે શું માગું? દેનાર કરતાં માંગનારે બુદ્ધિને ઉપયોગ કરે જોઈએ. સુલસા દેવી કહે છે વીરા ! મારે જે જોઈએ છે તે. તારી પાસે છે જ ક્યાં ? કે જે હું માગું ! દેવ કહે-તું માંગી તે જે હું ય જાણું તે ખરે. કે મારી પાસે છે કે નહિ. Page #391 -------------------------------------------------------------------------- ________________ સદબાધ યાને ધર્મનું સ્વરૂપ સુલસાએ ક્યુ. મારે જોઇએ છે માક્ષર મોક્ષ જ જોઈ એ છે. એ વિના બીજું કાંઇ જ નહી. વિચારો કે સુલસા એક સ્ત્રી છે પણ તેણીના હૃદયમાં સભ્યત્વ ફેબ્રુ સ્થિર છે. આજે તે દેવ દેવીઓ આવીને માંગવાનું કહે જ નહી પણ જો દેવ આવીને માંગવાનું કહું તે શું શું માંગી લેવાની ઈચ્છા થાય ? તે વિચારવા જેવુ જ છે, પણ દેવનુ દર્શન ફોગટ જવું ન જોઈએ. એ રીતે દેવ પોતાના જ્ઞાનથી જાણીને સુલસાને સંતાન પ્રાપ્તિ માટે ૩૨ ગોળી મા આપીને કહ્યું કે હું સતી ! આ ગાળી રાજની એક એક ખાવાથી તમને ત્રીશ સતાન થઈ. એમ કહીને દેઃ શ્ય થઇ ગયા. ૩૩૨ સુલસાએ તો એક એક ગોળી ખાવાને બદલે ખત્રીશ ગાળી એક સાથે ખાવાથી એના ઉદરમાં ૩૨ સતાના સાથે ઉત્પન્ન થવાથી એને મંડાકષ્ટ પેદા થયું. ત્યારે પણ દેવે આવીને એનું કષ્ટ દ્ર કર્યું. અને અત્રીશ સંતાનો સાથે જન્મ્યાં. પાછળથી શ્રેણીક રાજા યેલણાને ભૂગર્ભમાંથી ઉપાડી ભાગ્યા તે વખતે એ બત્રીશ સતાને લડાઈમાં મરણુ પામ્યાં. તે દૃષ્ટાંત મોટુ હોવાથી અહીયા લખતા નથી. હવે આપણે મિથ્યાત્વી રાજા શ્રેણીક ને ચેલાને જોઇએ. ચેડા રાજા પેાતાની સાતે પુત્રીને પેાતાના સાધર્મિક Page #392 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૩૩ ભાઈ સાથે પરણાવવાના હતા. પણ (દગલબાજીથી) અભયકુમારની બુદ્ધિથી ચેલાને શ્રેણક રાજા ભૂગર્ભમાંથી ઉપાડી લઈ આવ્યાં. ચેલણાને અને શ્રેણીકને ધર્મ સિવાય કોઇ પણ વાતને મતભેદ ન હતા. ફક્ત ધર્મને મતભેદ હતો. તેમાં ચલણી સમ્યક્ત્વ વાસિત હતી અને શ્રેણીક મહારાજા મિથ્યાત્વી ધર્મના હતાં. પણ બંને પોતપોતાના ધર્મમાં અડગ હતાં. છતાં શ્રેણીક રાજા પિતાના ધર્મમાં ચલણને લેવા વિચાર કરતાં પણ ચલણા જૈનધર્મમાં અટલે શ્રદ્ધાવાળી હતી. તે પાછી પડે તેમ ન હતી. એક વખત ચેલાને જૈન સાધુ કેવા છે? તે બતાવવા માટે એક વેશ્યાને સમજાવીને એક મંદિરમાં પુરી અને ત્યાં બધી ભેગની સામગ્રી મૂકી દીધી. એ નગરીમાં. એક જૈન સાધુ હતાં તેને કપટથી છેટી રીતે સમજાવીને, જે મંદિરમાં વેશ્યાને રાખી હતી તે મંદિરમાં તેડીને, અંદર દાખલ કરીને, દર વાજે તાળું મારીને ચાવીઓ શ્રેણીકને એના સેવકે સેંપી દીધી. એ જાણીને શ્રેણીક રાજી થયાં. અને પિતાની સ્ત્રી ઘેલણને કહ્યું કે તું તારા ધર્મગુરૂના વખાણ કરે છે પણ હતને કાલે સવારના બતાવીશ કે તારા ધર્મગુરૂ કેવા સ્ત્રી લંપટ છે. ચેલણાએ કહ્યું કે મહારાજા ! મારા ગુરૂ એવા હોય જ નહી. તમારા ગુરૂ હશે. કેવી અટલ શ્રદ્ધા ચેલાને પિતાના ધર્મગુરૂ ઉપર હતી. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સધ યાને ધર્મનું સ્વરૂપ આ બાજુ જૈન સાધુ અંદર જતાં દરવાજા બંધ થઈ ગયા. તેથી દગલબાજીની રમત મારા માટે થઈ છે એમ એ સાધુ સમજી ગયાં. અંદર વેશ્યા હતી. તેણે પણ પોતાની ચેષ્ટાઓ કરવાનું ચાલુ કર્યું. ત્યારે સાધુ માત્માએ વેશ્યાને કહી દીધું કે તારે જે કાંઈ કરવું હોય તે મારાથી દૂર રહીને કરજે. મારી આગળ આવીશ તે બળીને ભસ્મ થઈ જઈશ અને તે વખતે તપસ્વી સાધુને ચહેરા જેને વેશ્યાને પણ ધ્રુજારી છૂટી. એટલે એક ખૂણામાં બેસી ગઈ. કેવું હશે એ તપ અને ચારિત્રનું તેજ? જેનાથી વેશ્યાને પણ ગભરાટ છૂટી ગયે. જૈનધર્મના શાસનદેવે આવા વખતે અંતરીક્ષ મદદ કરતાં હોય છે. હવે સાધુ મહાત્માએ વિચાર્યું કે હું ભલે ચેખો છું પણ આ રીતે સવારના બહાર નીકળીશ તે મારા જૈન ધર્મની નિંદા થશે. અને એ નિંદાથી ઘણાએ પાપકર્મને બાંધી લેશે. એટલે ધર્મની નિંદા થતી અટકાવવા પોતાના બધા કપડા ઉતારી ફક્ત એક વંગેટ રાખીને દી બળતે હતો તેનાથી એ એ જૈન ધર્મના પ્રતિકને પણ કપડા સાથે બાળી નાખે. ફક્ત એની લાકડીને ટુકડો રાખ્યો. અને રાખ આખા શરીરે લગાવી દીધી. આખી રાત કાઉ સગ ધ્યાનમાં રહીને ધર્મ આરાધનામાં રહ્યાં. સામે ખૂણામાં વિશ્યા તે સાધુ મહાત્માનું તેજ જોઈને જતી ધ્રુજતી - આખી રાત પસાર કરી. (આ તેજ હતું સંયમનું) આ બાજુ શ્રેણક રાજાએ સવારના નગરીમાં ઢંઢેરો Page #394 -------------------------------------------------------------------------- ________________ ખડ : ૨ જો ૩૩૫ પીટાવ્યો કે અમુક મંદિર પાસે બધાએ આવી જવુ ત્યાં જૈન સાધુ કેવા છે તે જોવા મલશે. અને શ્રેણીક મહારાજે પાતાની શ્રી ચેલણાને કહ્યું કે ચાલ હવે તને તારા સાધુ બતાવુ. ત્યારે પણ ચેલાએ શ્રેણીક રાજાને કીધું કે હે સ્વામિન્! અમારા સાધુ નિહ હશે. પણ તમારા સાધુ હશે. વિચારો ! ચેલણાને કેટલી અટલ શ્રદ્ધા હો પાતાના ધર્મગુરૂ પર. ત્યારે આવાં શબ્દો આત્મામાંથી નીકળતાં હશે. આ બાજુ તે નગરીમાંથી લોકોના ટોળાના ટોળા મ'દ્વિર પાસે ભરાઈ ગયાં. તમાસાને તેડું હાતુ નથી. શ્રેણીક મહારાજાએ આવીને ચાવી સેવકને આપી અને દરવાજો ખોલાવ્યા. ત્યાં તે અંદરથી બ્રહ્મજ્ઞાની કરતાં અલક જગાવતો ખાવા નીકળ્યા. તેને જોઇને ચેલણાએ શ્રેણીક રાજાને કીધુ કે આ મારા ગુરૂ છે કે તમારા ! તે ખરાખર જોઈ લ્યા. શ્રેણીક તો આ બાવાને જોઇને ભાંઠો પડી ગયા. ત્યાં તે પાછળ ધ્રુજતી ધ્રુજતી વેશ્યા નીકળી ને ભાગતી ઘેર ગઇ. પછી શ્રેણીક રાજાએ વેશ્યાને પાતાને ત્યાં ખેલાવીને હકીકત પુછી તો વેશ્યાએ કીધુ કે રાજા બીજું ગમે તેવું કાર્ય કરવાનું કહેજો પણ જૈન સાધુની છેડતી કરવાનું કોઈ દિવસ મને કહેતા નહી. અને રાતની અનેલી હકીકત !!જાને કહી. સાધુએ તેા ફરીથી ચારિત્ર ગ્રહણ કરી પ્રાયશ્ચિત્ત લેવા તપ કર્યું. Page #395 -------------------------------------------------------------------------- ________________ સધ યાને ધર્મોનું સ્વરૂપ -:શ્રેણીક રાજાને સમ્યક્ત્વની પ્રાપ્તિઃરાજગૃહી નગરીની બહાર મ`તિકુક્ષી નામે એક મનેાહર ઉદ્યાન હતું. આ ઉદ્યાનમાં સાધુ સન્યાસીઓ ઉતરતા. અને શ્રીમ'ત તથા સહેલાણીએ પણ સહેલ કરવાને આવતાં. પના દિવસે તે આ ઉદ્યાનમાં માનવ મેળેા જ જામતા. ૩૩૬ મગધરાજ શ્રેણીકને આ ઉદ્યાન ઘણું પ્રિય હતું તેથી તેએ વારવાર અહીં આવતા. આજે તેવા જ એક પ્રસંગ હતા. જ્યારે તે પેાતાની સાથેના સેવકોને દર બેસાડીને પોતે એકલા ઉદ્યાનમાં વિહરી રહ્યા હતાં. ત્યાં વૃક્ષના મૂળની પાસે થોડે દૂર બેઠેલા એક નવયુવાન મુનિ તરફ તેમનુ ધ્યાન ખેંચાયું. અંગ પર એક જ વસ્ત્ર હતું. સ્થિર બેઠેલા હતા, નયના બીડેલાં હતાં, મંન પુરેપુરૂ ધ્યાનમાં નિમજ્જ હતુ, તેમના દેહ ગૌર વર્ણો હતેા. મુખ પર તેજ વ્યાપેલું હતું અને સૌમ્યતા તથા સજ્જનતા સ્પષ્ટ તરી આવતાં હતાં. મુનિવરના આ વ્યક્તિત્વ મંગધરાજ પર ખૂબ ઊંડી અસર પડી. તેમણે આજ સુધી અનેક બ્રાહ્મણ્ણા અને શ્રમ જોયાં હતાં, અનેક રિવાજકોનો પિરચય કર્યાં હતા. પરંતુ તેમાંનાં કોઈએ આ મુનિવર જેવી છાપ તેમના હૃદયમાં અંકિત કરી ન હતી. મગધરાજનું ઉન્નત મસ્તક સ્વાભાવિક રીતે તેમને નમી પડયું. તેમણે ત્રણ પ્રદક્ષિણા દઈને એ મુનિરાજ પ્રત્યે પેાતાના ભક્તિભાવ પ્રગટ કર્યાં. અને બે હાથ જોડીને બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણ નહી એવી રીતે તે મુનિવર સમક્ષ ઉભા રહ્યા. આ નિમિત્ત શ્રેણીક રાજાને મિથ્યાત્વમાંથી નીકળી સમકિતને પામવા માટેનું હતું). Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ખંડ : ૨ જે થોડી વારે મુનિવરે ધ્યાન પુરૂં કર્યું. અને કમળ પાંખડી જેવા મહર નયને ખુલ્લા કર્યા. તે વખતે બે હાથ જોડીને ઉભેલા શ્રેણીક તેમને જોવામાં આવ્યા, એટલે તેમણે સાધુ ઘર્મને યોગ્ય ધર્મલાભ” ઉચ્ચાર્યો. એ ધર્મલાભ આપવા બદલ શ્રેણીક રાજાએ પિતાનું મસ્તક નમાવીને કૃતજ્ઞતા પ્રગટ કરી. પછી વિનય પૂર્વક પૂછયું : “હે મુનિવર ! જે આપની સાધનામાં કઈ રીતે વિન આવતું ન હોય તે હું એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા રાખુ છું . | મુનિવરે કહ્યું, “રાજન ! વાત બે પ્રકારની હોય છે. એક સદોષ અને બીજી નિર્દોષ ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા. એ સદેષ વાત છે. આવી વાતમાં મુનિઓ પડતા નથી. પરંતુ જે વાતથી જ્ઞાનની વૃદ્ધિ થાય, શ્રદ્ધાની પુષ્ટિ થાય, સદાચારને વિકાસ થાય તેવી વાત નિર્દોષ છે. આવી વાત મુનિઓની સાધનામાં બાધક થતી નથી. આટલું લક્ષમાં રાખીને તમારે જે વાત કરવી હોય તે કરી શકો છો.” મગધરાજે કહ્યું, “હે પૂજ્ય ! હું એટલું જાણવા ઈચ્છું છું કે આવી તરૂણ અવસ્થામાં ભેગ ભેગવવાને બદલે આપે સંયમને માર્ગ શા માટે ગ્રડણ કર્યો ? એવું કયું પ્રબળ પ્રયજન આપને આ ત્યાગમાર્ગ તરફ દોરી ગયું ?” " મુનિરાજે કહ્યું, “હે રાજન ! હું અનાથ હતા, મારે કોઈ સ. ૨૨ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ નાથ ન હતું એટલે આ સંયમમાગ ગ્રહણ કર્યો છે? આ ઉત્તરથી મગધરાજને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું “આપ જેવા પ્રભાવશાળી પુરૂષને કેઈ નાથ ન મલે એ તે ભારે અજાયબી કહેવાય. જે આપે એટલાજ માટે સંયમમાર્ગ સ્વીકાર્યો હોય તે હું આપને નાથ થવા તૈયાર છું. તે આપ મારા રાજમહેલમાં પધારે ને ત્યાં સુધી દિવસે નિર્ગમન કરો.” મગધરાજના આ શબ્દો સાંભળી મુનિવરના મુખ પર એક આખું સ્મિત ફરકી ગયું. તેમણે કહ્યું: “હે રાજન ! પિતાના અધિકારવાળી વસ્તુઓ બીજાને આપી શકાય છે. ચંદ્રમાં ના છે. તેથી તે બીજાને અપાય છે. નદીઓમાં જલ છે તેથી તે બીજાને આપી શકે છે. અને વૃક્ષે પર ફળ હોય તેથી તે બીજાને કામમાં આવે છે. પણ ચંદ્ર ઉષ્ણતાને આપી શકતે નથી સૂર્ય શિતળતાને આપી શકતું નથી. નદીઓ ફળ આપી શકતી નથી અને વૃક્ષે જળને આપી શકતા નથી કારણ કે તે વસ્તુઓ તેમની પાસે નથી તેમ “હે રાજન ! નાથ થવું એ તારા અધિકારમાં નથી તેથી તું મારો નાથ થઈ શકો નથી. તું પિતે જ અનાથ છે! આ શબ્દો સાંભળતાં જ મગધરાજ ચમક્યા. આવા શબ્દો આજ સુધી તેમને કેઈએ કહ્યા ન હતા. તેમણે પિતાના ઘવાયેલા અભિમાનને ઠીક કરતાં કહ્યું : “હે આર્ય! આપની વાત પરથી લાગે છે કે આપે મને Page #398 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૨ જે ૩૩૯ ઓળખે નથી હું અંગ અને મગધ દેશને મહારાજા શ્રેણીક છું. મારા તાબામાં હજારો કર્યો અને લાખે ગામડાઓ છે. વળી હું હજાર હાથી, ઘોડા અને અસંખ્ય રથ, સુભટોને સ્વામી છું. તથા રૂપાળી રમણીથી ભરેલું સુંદર અંતઃપુર ધરાવું છું. મારે પાંચ મંત્રીઓ છે. જેને વડે મારે પિતાને પુત્ર અભયકુમાર છે. મારે હજારો મિત્ર છે. જે મારી હરવખતે, હરપળે ખૂબ કાળજી રાખે છે. મારું અિધર્ય અજોડ છે અને મારી આજ્ઞા અફર છે. આવી દ્ધિ-સિદ્ધિ અને આ અધિકાર હેવા છતાં હું અનાથ કેવી રીતે ગણાઉં ? “ભગવન્! આપનું કહેવું કદાચ અસત્ય તે નહી હોય !” | મુનિવરે કહ્યું: “હે રાજન ! હું જાણું છું કે તું અંગ અને મગધને અધિપતિ મહારાજા શ્રેણીક છે. હું જાણું છું કે તારી પાસે તારા કહેવા મુજબ બધું છે. છતાં કહું છું કે નાથ થવું તારા અધિકારમાં નથી, તેથી તું મારે નાથ થઈ શક્તા નથી. પોતે જ અનાથ છે. નિગ્રંથ મુનિએ કદિ મૃષાવાદનું શ્રવણ કરતા નથી.” મગધરાજ સમજી ગયા કે આ વચને મુનિરાજે અણસમજ કે ઉતાવળથી વાપર્યા નથી. તેમણે કહ્યું: “હે મહાપુરુષ ! આપના વચને કદિ અસત્ય હેય નહીં. પણ અહુ વિચાર કરવા છતાં ય મને એમ નથી લાગતું કે હું પિતે અનાથ છું. અને આપને નાથે થઈ શકું એમ નથી.” Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ | મુનિવરે કહ્યું: “હે રાજન ! તું અનાથ અને સનાથના ભાવને સમજે નથી. આ ભાવ સમજવા માટે તારે મારા પૂર્વ જીવનને કેટલેક ભાગ જાણવો પડશે. એ તને ટુંકામાં કહી સંભળાવું છું ?” તે વખતે મુનિવરે ઈશારે કરવાથી મગધરેજ નીચે બેઠાં અને નિગ્રંથ મુનિના પવિત્ર મુખમાંથી કેવી વાત આવે છે તેની આતુરતાથી રાહ જોવા લાગ્યા. મુનિવરે કહ્યું: “હે રાજન ! છઠ્ઠી તીર્થકરથી પપ્રભ સ્વામીના પવિત્ર ચરણથી પાવન થયેલી અને ધન ધાન્યથી અતિ સમૃદ્ધ કૌશાંબી નગરીમાં મારા પિતા રહેતા હતા. તેઓ પ્રભુત ધન સંચયને લીધે બધા ધનપતિઓમાં અગ્રેસર હતા. હું મારા પિતાને બહુ લાડકવા પુત્ર હતો, તેથી તેમણે અનેક જાતના લાડકોડમાં મને ઉછેર્યો હતે. અને મને વિવિ કળાઓનું શિક્ષણ આપવા માટે પ્રસિદ્ધ કળાચાર્યોને કર્યા હતા. યેગ્ય ઉમરે એક કુળવંતી સુંદર લલના સાથે લગ્ન થયાં હતાં ને અમારો સંસાર એકંદર સુખી હતા. વ્યવહારનું કાર્ય મોટા ભાગે પિતાજી સંભાળતા. અને વેપારનું કાર્ય વાણોતર, ગુમાસ્તા સંભાળતા હતા. એટલે મારા માથે કોઈ જાતને ભાર ન હતું. હું મોટા ભાગે મિત્રોથી વિંટળાયેલે રહેતા અને મન ફાવે ત્યાં ફરવા જત. દુઃખ, મુસીબત કે પીડા શું કહેવાય તેની મને ખબર ન હતી.” Page #400 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૨ જો ૩૪૧ • હું રાજન્ ! એવામાં મારી એક આંખ દુઃખવા આવી, સુજી ગઇ અને તેમાંથી અતુલ પીડા ઉત્પન્ન થઈ. આ વેદનાને લીધે મને મુદ્દલ ઊ'ધ આવતી નહી. જલ વિના જેમ માછલી તરફડે તેમ આ વેદનાથી હું તરફડવા લાગ્યા. આ વેદનામાંથી મને દાહુવર લાગુ પડયા. મસ્તક ફાટવા લાગ્યું, છાતીમાં દુઃખાવો ઉપડયો અને કમ્મરના કટકા થવા લાગ્યા. એ દુઃખનુ વર્ણન હું કરી શકતા નથી. મારી આ સ્થિતિ જોઇને જુદા જુદા પ્રકારના કુશળ વેદ્યોને લાવવામાં આવ્યા. તેમણે ભેગા મળીને રોગનું નિદાન કર્યું. પછી ચાર પ્રકારની ચિકિત્સાના પ્રયાગ કર્યો. અને અનેક પ્રકારના કિમતિ ઔષધોના આશ્રય લીધે. તેએ મને દુઃખમાંથી છોડાવી ન શકયા. હે રાજન્ ! એજ મારી અનાથતા ! ( વૈદ્યોને નિષ્ફળ જતાં મારા પિતાએ બીજા પણ અનેક ઉપચારા કરાવી જોયા અને તેમાં ઘણુ' દ્રવ્ય ખચ્યું. વળી તેમણે એવી જાહેરાત કરી કે જે કોઈ મંત્ર-તંત્રવાદી મારા પુત્રને સાજો કરશે, તેને મારી અધી મિલ્ક્સ આપી ઇશ.' તેમ છતાં તેઓ મને દુ:ખમાંથી છોડાવી શક્યા નહી. હે રાજન ! એજ મારી અનાથતા !’ મારી માતા મારા પ્રત્યે ભારે વાત્સલ્ય દાખવતી હતી. તે મને આંખની કીકી જેવા માનતી હતી. મારી આ સ્થિતિ જોઇને તે આછી આછી થઈ જતી હતી. અને Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સાધ યાને ધર્માંનું સ્વરૂપ આ દુઃખમાંથી મુક્ત કરવા માટે અનેક જાતની બાધાઆખડીયેા રાખતી હતી. આમ છતાં તે મને આ દુઃખમાંથી છેડાવી શકી નહીં. હે રાજન્ ! એજ મારી અનાયતા !” એક માતાના ઉદરથી જન્મેલા અને સાથે સ્નેહમાં ઉછરેલા એવા ભાઈ એ પેાતાના કામધંધા છોડી મારી પાસે બેસતા. મારા હાથપગ દબાવતા અને મને દુઃખી જોઈ ને દુઃખી થતા. છતાં તેઓ મને દુઃખમાંથી છોડાવી શકયા નહીં. હે રાજન્ ! એજ મારી અનાથતા !', · બહેનો, પત્ની, મિત્રો વગેરે મારી આ હાલત જોઇ ભારે દુઃખ અનુભવતા અને વિવિધ ઉપાયે કરવાને તત્પર રહેતા, પણ તેમાંનુ કોઇ મને દુઃખમાંથી છેડાવી શક્યુ અનાર્થતા !’ નહી. હું રાજન્! એજ મારી આ રીતે જ્યારે મેં ચારે બાજુથી અસહાયતા અનુભવી, ત્યારે મને લાગ્યું કે જેને આજ સુધી હું દુઃખ નિવારણનાં સાધના માનતા હતા, તે ખરેખર ! એવા ન હતાં. ધન, માલ, રિદ્ધિ, સિદ્ધિ, કુટુબ કબીલા, સ્વજનમહાજન કોઇપણ મારી મદદે આવી શકયુ નહી. મને દુઃખ મુક્ત કરી શકયું નહીં. એટલે દુઃખ નિવારણના સાધનો અન્ય કોઇ હાવાં જોઈએ, એ વાતની મને પ્રતીતિ થઇ. અને તેજ વખતે નીચેના શ્લાક યાદ આવ્યો : • કરોડો યુગ ચાલ્યા જાય તે પણ કરેલાં કર્માના નાશ થતા નથી. * Page #402 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો પિતે કરેલા શુભ અથવા અશુભ કર્મો જરૂર ભેગવવાં પડે છે.” એટલે મને થયું કે મારું આ દુખ પણ મારા પૂર્વ કર્મોનું ફળ હોવું જોઈએ. અને તે વખતે મને એક શમણે કહેલી ગાથાનું કુરણ થયું. -: કર્મના હેતુને છેડ, ક્ષમાથી કીર્તિને મેળવ આમ કરવાથી તું પાર્થિવ શરીર છેડીને ઊંચી દિશામાં જઈશ.” અને મારું મન કર્મના હેતુને શોધવા લાગ્યું. એ શોધમાં સમજી શક્યો કે હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહુ આદિ પ્રવૃત્તિઓ પાપના પંથે લઈ જનારી છે. અને તેજ કમને હેતુ છે, તેથી કર્મબંધનમાંથી છુટવું હોય તે મારે આ પાપી પ્રવૃત્તિઓને ત્યાગ કરી ક્ષમા, શાંતિ, શૌચ આદિ ગુણો કેળવવા જોઈએ. પરંતુ આ બધું ત્યારે જ બની શકે કે જ્યારે મારા પર તૂટી પડેલું વેદનાઓનું વાદળ કંઈક ઓછું થાય. એટલે તેજ વેળાએ મેં મનમાં સંકલ્પ કર્યો, કે જે હું આ રોગમાંથી મુક્ત થઈશ તો ક્ષાન્ત, દાન્ત અને નિરારંભી થઈશ. અર્થાત્ ક્ષમાદિ દશ ગુણવાળો સંયમ ધર્મ સ્વીકારી સાધુ થઈશ. અને હે રાજન ! એ સંકલ્પ કરીને જ્યાં મેં સુવાનો પ્રયત્ન કર્યો કે મને તરત જ નિદ્રા આવી ગઈ. (જુઓ સાચા હૃદયને સંકલ્પ) પછી રાત્રિ જેમ જેમ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સબોધ યાને ધર્મનું સ્વરૂપ વીતતી ગઈ, તેમ તેમ મારી વેદના શાંત થતી ગઈ અને સવાર થતાં તે હું તદ્દન નિરેગી થઈ ગયે. જઈને ક્યાં ફળી.. લો, મને એકાએક સારે થયેલે જઈને આખું કુટુંબ અતિ હર્ષ પામ્યું. પિતા સમજ્યા કે મેં ઘણે પૈસા ખર્ચે તે કામે લાગે, માતા સમજી કે મારી બાધા-આખડીઓ ફળી. ભાઈઓ સમજ્યા કે અમારી સેવા ફળી. અને બહેને સમજી કે અમારા અંતરની આશિષે ફળી. પત્ની સમજી કે મારી પ્રાર્થના ફળી અને મિત્રો સમજ્યા કે અમારી દોડધામ કામે લાગી. ત્યારે મેં સર્વને શાંત પાડીને કહ્યું કે “મને નવું જ જીવન પ્રાપ્ત થયું છે. અને તે ફળ મારા શુદ્ધ સંકલ્પનું છે. ગઈ રાતે હું એ સંકલ્પ કરીને સૂતે હતું કે જો હું એક જ વાર આ વેદનામાંથી મુક્ત થવું તે ક્ષાન, દાન્ત, નિરારંભી બનીશ. માટે આપ બધા મને આજ્ઞા આપો. મારી પ્રતિજ્ઞાનું પાલન મારે બનતી ત્વરાએ કરવું છે.” આ શબ્દો સાંભળતાં જ બધા અવાક્ બની ગયાં. અને તેમની આંખો અકભીની બની ગઈ તેઓ જાત જાતની દલીલ કરવા લાગ્યા અને આ રીતે સંસારને ત્યા ન કરવાનું વિનવવા લાગ્યા. પરંતુ મેં એકજ ઉત્તર આપ્યો કે હવે આ હુમય સંસારમાં રહીને હું જરા પણ આનંદ અનુભવી શકું એમ નથી. છેવટે સ’ કુટુંબીઓએ મને ઈષ્ટ માર્ગે જવાની છૂટ આપી, એટલે મેં સંયમ માર્ગને સ્વીકાર કર્યો. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ખંડ : ૨ જે હે રાજન! આ આત્મા પિતે જ વૈતરણી નદી અને કુટ શામલી વૃક્ષ જેવો દુઃખદાયી છે. અને કામઘા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે. આત્મા પિતે જ સુખદુઃખને કતાં છે. અને સુખ-દુઃખને ભક્તા છે. જે સમાગે ચાલે તે એ સુખદાયી છે. કુમાર્ગે ચાલે તે એ શત્રુ તુલ્ય દુઃખદાયી છે. એટલે આત્મા જ આત્માને દુશમન અને મિત્ર છે એટલે આત્માનું દમન કરવું અને તેને સુમાગે વાળવો, એ પરમ સુખ ઇરછતા સર્વે મુમુક્ષુઓનું કર્તવ્ય છે. સાચું શ્રમણપણું પાળનાર અન્ય ને નાથ (રક્ષક) બને છે. અને પિતાને પણ નાથ (રક્ષક) બને છે માટે હે રાજન ! હું હવે મારા પિતાને તથા અન્ય જીને નાથ બની ચૂક્યો છું. અને તારે મારા નાથ બનવાની કઈ જરૂર રહેતી નથી. આ છે મારૂં સંયમ ગ્રહણ કરવાનું કારણ.” | મુનિવરને–અનાથી મુનિને આ ઉત્તર સાંભળીને મગધપતિ શ્રેણીક ઘણુ પ્રસન્ન થયા, તેમણે બે હાથની અંજલિ જોડીને કહ્યું : “હે ભગવન! આપે મને અનાથ અને સનાથને મર્મ સુંદર રીતે સમજાવ્યો. હે મહર્ષિ ! તમને મનુષ્ય અવતાર ભલે મળ્યો. તમે આવી કાંતિ, આ પ્રભાવ અને આવી સૌમ્યતા ભલે પામ્યા. જિનેશ્વરેએ દર્શાવેલા સત્ય માર્ગમાં વ્યવસ્થિત થયેલા આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છે. હે મુનિ ! અનાથ જીના ખરા નાથ તમેજ છે. હે ગીશ્વર ! મેં મારા મનનું કુતૂહલ Page #405 -------------------------------------------------------------------------- ________________ ४६ સાધ યાને ધર્મનું સ્વરૂપ શાંત પાડવા માટે આપની સાધનામાં ભંગ પાડે, તે બદલ ક્ષમા માગું છું.” અનાથી મુનિએ કહ્યું : “જિજ્ઞાસુઓને સત્ય વસ્તુની સમજ આપવી એ પણ અમારી સાધનાને જ એક ભાગ. છે. તેથી સાધનાને ભંગ થતું નથી. અને તારા જેવા તત્ત્વ શેધક આ હકીકતમાંથી યોગ્ય માર્ગદર્શન ન મેળવે એમ હું માનતે નથી. એટલે વ્યતીત કરેલા સમય માટે મને સંતેષ છે.” મગધપતિએ કહ્યું: “મહર્ષિ ! આપની મધુર વાણીએ અને સંપૂર્ણ નિખાલસતાએ મારાં દિલને જીતી લીધું છે. આપ જેવા ત્યાગી અને તપસ્વીની કોઈપણ આજ્ઞા માથે ચડાવવાને તત્પર છું.” અનાથી મુનિએ કહ્યું : “હે રાજન! જ્યાં સર્વ ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને અભિલાષાઓને ત્યાગ છે, જ્યાં માયા-મમતાનું વિસર્જન છે, અને જ્યાં કઈ પૌગલિક લાભ મેળવવાની આસક્તિ નથી, જ્યાં આજ્ઞા કરવાની હોય તે તે સામાના કલ્યાણ માટે જ હોય.” - “હે રાજન અનાદિ કાળથી સ્વની ઓળખાણ કર્યા વગર પરમાં સ્વ માનીને આ જીવાત્મા પરિભ્રમણ કરી રહ્યો છે. સૌ પ્રથમ લક્ષ એ તરફ કરવું પડશે કે હું કોણ છું ? કયાંથી આવે? અને કયાં જવાને? અને બધી વર્ગણાઓ શા કારણે છે? તે રાખું કે પરિહરૂં.” Page #406 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૪૭ હે રાજન ! દુનિયામાં એવા પણ એકમત છે કે જે મત શરીરને જ આત્મા માની બેઠો છે. જેને પુણ્ય અને પાપની ખબર નથી. તે પાપને કેવી રીતે છોડશે ? અજ્ઞાનીએ પુણ્યને ધમાં ખપાવી દેશે. જ્ઞાની જાણે છે કે પુણ્ય અને ધર્મ અલગ વસ્તુ છે. ધર્મ આત્માના શુદ્ધ પર્યાય છે ને સહાયક ગુણ છે. પુણ્ય આત્માના માત્ર ભોમીયા છે. પુણ્ય મા અતાવશે પરંતુ આત્માના કલ્યાણ માટે આપણને પોતાના પુરૂષાર્થ જોઈશે. પુણ્યે મુક્તિપુરીમાં જવા માટે ધર્મ કરવાની સામગ્રી ઉભી કરી આપી હોય, તેનો પુરૂષા તા પેાતાને જ કરવાના હોય છે. પુણ્ય એ પણ સેનાની સાંકળનુ અ’ધન છે.' તે એને પણ છેડવાથી મુક્તિપુરી જવાશે. : મગધરાજે કહ્યું : ‘ ધન્ય પ્રભુ ! ધન્ય આપની વાણી ! આપના સમાગમ થવાથી મારૂ જીવન સફળ થયું છે. મારા આનંદની કોઈ સીમા નથી. આપ મારા કલ્યાણ માટે એ શબ્દો કહેવા કૃપા કરો.’ અનાથી મુનિએ કહ્યું : ‘રાજન્ ! શ્રી જિનેશ્વરદેવનુ શાસન જયવંતુ છે. તેમના ઉપદેશમાં તુ અનન્ય શ્રદ્ધા રાખ. તેમણે પ્રરૂપેલાં તત્ત્વાનો એધ કર. તથા તેમણે પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતાના જીવનમાં અમલ કરવાની ભાવના રાખ. આજ કલ્યાણનો માર્ગ છે, આજ અભ્યુદયની ચાવી છે.’ આ શબ્દો પરથી મગધરાજ શ્રેણીકે બૌદ્ધ ધર્મના ત્યાગ કર્યાં અને અંતઃપુર, સ્વજન અને કુટુંબ સહિત Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સધ યાને ધર્મનું સ્વરૂપ જૈનધર્મને સ્વીકાર કર્યો. તે દિવસે જૈન ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગઈ અને શ્રી મહાવીર પ્રભુના સમાગમે એને વજલેપ કરી. આજે જૈનશાસનમાં શ્રેણીક રાજાનું સમ્યકત્વ વખણાય છે. પણ તેની પ્રાપ્તિને યશ એક નિગ્રંથ અનાથી મુનિને ફાળે જાય છે એટલે ગુરૂને સંગ કરે. શ્રી શ્રેણક મહારાજાના સમકિતની પરીક્ષા કરવા માટે દરેક દેવ આવ્યો ત્યારે શ્રીશ્રેણક રાજાને કે કેપ થયો હતો? જે કે એ દેવ તે ચંદનથી વિલેપન પ્રભુ મહાવીરને કરતે હતો પણ શ્રી શ્રેણક રાજાની નજરે તે રીતે લેપ દેખાતું હતું. આ દેખાવ જે કે એણક રાજાને વિચાર આવ્યું કે આ કારે બહાર આવે અને હું એને પકડાવીને શિક્ષા કરૂં. જે સમવસરણમાં કપાય શમી જાય ત્યાં પણ આ કપ આવે? આવે જ. પિતાના તારકની આશાતના થાય અને ગુસે ન આવે એ બને? પેલે દેવ નિકળે છે ત્યારે શ્રીકૃણુક રાજા પોતાના સેવકોને એને પકડવા એકલે છે પણ દેવ તે અદશ્ય થઈ જાય છે એથી શ્રી શ્રેણી રાજા આ બનાવ માટે આશ્ચર્ય પામી ભગવાનને પૂછે છે ત્યારે ભગવાન કહે છે કે એ દેવ હ. એણે અમારી આશાતન કરી નથી. પણ ભક્તિ કરી છે. એ દેવ તારા સમ્યવની પરીક્ષા માટે આવ્યું હતું. માટે તે જે જોયું, તે એની માયાને પ્રભાવ હતું. શ્રી શ્રેણીક રાજા સમ્યકત્વ પામ્યા એટલે હવે આવતી વીશીમાં પહેલા તીર્થકર શ્રી પદ્મનાભ નામે થશે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે - સમક્તિ ધારી જીવની ઓળખાણસમક્તિ વંતા જીવને, સત્ય સ્વરૂપ સમજાય; જિનવાણ અભ્યાસથી, લોડા લેક જણુય. જીવાજીવ પડુ દ્રવ્યને, કાલ ભાવ સમજાય; જિનવાણી પાણી થકી, આત્મા નિર્મળ થાય. સમકિત વંતા જીવની, સાચી એહ નિશાન; ત્રણે કાળ જિન વાણીમાં, રહે સદા એકતાન, જિન વાણી વાંચન ગમે, જિન વચને બહુ પ્યાર; સર્વકાળ વચે સુણે, આગમ તવ વિચાર, સારાસાર વિચારથી, પાપ પુણ્ય થઈ જાય; મહા વિરાધક માનવી, આરાધક સર્જાય. સમતિ વિજ્ઞાની નહી,નહી જ્ઞાની સંયમી થાય; સંયમ ધર તપ ભેગથી, ભવન પાર પમાય. જ્યાં સમકિત ત્યાં જ્ઞાન છે, ચારિત્ર હેય ન હોય; ચારિત્ર વિણ મુક્તિ લહે,સમકિત વિણ નહી કેય. સમ્યગ દર્શન-જ્ઞાન ને, ચરણ કરણ તપવાનું; ત્રિકરણ-ચાગી જીવનું, અવશ્ય મુક્તિ સ્થાન. શ્રી વીતરાગને અનુયાયી અને વૈરાગ્યને છાંટો ય નહિ એ બને? સામાન્ય રીતે સંસારમાં જરૂર કેટલી ? પેટની, કપડાની અને મકાન વિગેરેની ને ? પૌગલિક પદાર્થોની વધુ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સાધ યાને ધર્મનું સ્વરૂપ ચિંતા ધર્મથી ગભરાવનાર છે કે નહિ ? વૈરાગ્ય જન્મ તે આત્મામાં ગુણો આવે. પુણ્યના યોગે જૈનશાસન મળ્યું અને એ શાસન હૈયામાં વસી જાય તે ખરાબ વાતાવરણમાં ય (પાપથી) અશુભ કર્મથી બચી શકાય. કેવળજ્ઞાની ભગવંતને તેમજ પૂર્વને ધરનારા અતિશય જ્ઞાની મહાપુરૂષને અત્યારે વિરહ છેઃ આ પંચમકાળ એ ફણિધર જે ભયંકર છે. આવું કહ્યા પછી કહે છે કે, જો કે પંચમ કાળ ફણિધર જેવો ભયંકર છે. પણ એના ઝેરનું નિવારણ કરવાનું સાધન અમારી પાસે છે. એ અમારું અહોભાગ્ય છે. કયું સાધન? શ્રી જિન-આગમ અને જિન-મૂતિ! શ્રી જિન-આગમ અને શ્રી જિન-મૂર્તિરૂપ મણીમાં એ તાકાત છે કે–ભયંકર ફણિધર સમાન પંચમ કાળનું ઝેર એનાથી નિવારી શકાય છે. એ માટે આ આગમનું વાંચન અને જિનેશ્વર ભગવાનનું સ્મરણ (પૂજા) કરવાથી દેવદુર્લભ ભળેલે માનવભવ સફળ કરી શકાય છે, મહાપુરૂષોએ એજ કહ્યું છે કે ભગવન! તારૂ શાસન મળ્યું એ અમારા માટે ઘણું છે, શાસનના પ્રતાપે કળીકાળનું ઝેર અસર – વૈરાગ્યની સમજ - ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભુલે નિજ ભાન. આ વૈરાગ્ય શું છે? સાદી સમજ તે બધાની એવી છે કે ગૃહસ્થાશ્રમ છોડીને દીક્ષિત બને એટલે તેનામાં વૈરાગ્ય Page #410 -------------------------------------------------------------------------- ________________ ખંડ : જે ૩પ૧ છે. એ વૈરાગી છે. એવું માને છે. પરંતુ માન્યતામાં પુરેપૂરું સત્ય નથી, અલ્પ સત્ય છે. વૈરાગીને વેષ પહેરવા માત્રથી જીવનમાં વૈરાગ્ય વણાઈ નથી જતે અને જેઓ સંસાર છોડે છે એ બધા જ વૈરાગ્યથી સાધુ બને છે એ માનવું પૂર્ણ સત્ય નથી. તે સાચે વૈરાગ્ય કેને સમજે ? સત્ય વૈરાગ્ય કેને કહેવાય? આ માટે વૈરાગ્યનાં ત્રણ પ્રકાર સમજવા જોઈએ. વૈરાગ્ય ત્રણ પ્રકારના છે જીવને વૈરાગ્યભાવ ત્રણ કારણને લઈને થાય છે. સંસાર આધિ-વ્યાધિ ને ઉપાધિથી ભરપુર છે. અનેક કો અને દુઃખ વેઠતે જીવ જન્મે છે. જન્મ પામવા પહેલાં માતાના ગર્ભમાં એ ઉંધા માથે નવ નવ માસ સુધી રહે છે. આમ જીવને દુઃખ જન્મતાં અગાઉ જ પડતું હોય છે. અને જમ્યા પછી પણ તેને દુઃખને સામને કરે પડે છે. જીવન વ્યવહાર ચલાવવા માટે તેને રાત-દિવસ સખત પરિશ્રમ કરવો પડે છે. ને જે તેમાંય તેના ભાગ્ય ફૂટેલા હોય તે તેના દુઃખને પાર નથી રહેતું. આ દુખેથી કંટાળી એ જીવ વિચારે છે કે બળી આ જિંદગી ને બળે આ સંસાર ! આના કરતાં તે સાધુ થઈ જવું સારું. ત્યાં કોઈ જાતની ઉપાધિ તે નહિ? નિરાંતે બે ટંક જમવાનું તે મળે ખરૂં. આવા વિચારને દુઃખથી ત્રાસીને જે દીક્ષા અંગીકાર Page #411 -------------------------------------------------------------------------- ________________ ઉપર સધ યાને ધર્મનું સ્વરૂપ કરે છે. તેને વૈરાગ્ય દુઃખગર્ભિત વૈરાગ્ય છે. દુઃખને લઈને તે સંસાર છોડે છે. સાધુ જીવનમાં રહેલી નિરૂપાધિ જોઈને સાધુ બનવા એ જીવ ખેંચાય છે. આ જીવ માત્ર ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે છે. એક જીવનને બદલે બીજું જીવન સ્વીકારે છે. તેનો હેતુ માત્ર દુખમાંથી છુટવાને હોય છે. આમાં ભાગેડ વૃત્તિ છે. વૈરાગ્ય નથી. આવી રીતે સંસારના દુઃખોથી ભાગીને આવેલા જેને વૈરાગ્ય ભલે. દુઃખમાંથી પેદા થયે હોય પણ જ્યારે એ બીજા વૈરાગીઓના પરિચયમાં આવે છે, સાધુ જીવનને એ નિચ અનુભવ કરે છે અને ગુરૂ પાસેથી જ્ઞાન મેળવે છે, ત્યારે તેને ત્રાસ આ છો. થઈ જાય છે. સંસારના દુઃખ પર તેને કંટાળાને ભાવ દૂર થઈ જાય છે. અને તપ અનુભવતે ત્યાગ તેમજ જ્ઞાન અને ગુરૂસંગથી એ નિર્મળ બનતો જાય. ધીમે ધીમે તેનામાં આત્મજ્ઞાન પ્રગટે છે કે સંસાર અસાર છે. સંસારના સુખદુઃખો ક્ષણિક છે. આમ દુઃખથી થાકીને આવેલે જવ કાળકમે સાચા રંગમાં વૈરાગી બનીને પિતાનું આત્મકલ્યાણ સાધી જાય છે (આમાં કઈ ભારેકમી જીવ આ પવિત્ર સંસ્થાને કલંક પણ લગાડે છે) સાધુના રાગ અને મેહથી દીક્ષા લેવાય તે મેહ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. ગુરૂસંસર્ગથી તેને ઉદ્ધાર છે. આ બીજા પ્રકારને વૈરાગ્ય મેહમાંથી જન્મે છે. કેઈ ગામ કે શહેરમાં તેનો ચાતુર્માસ હોય અને ત્યાં કઈ સંસારને કઈ સાધુ સાથે પ્રેમ થાય. એકમેક Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ખંડ : ૨ જે ઉપર મમત્વ ભાવ જાગે, તેમાં કેઈક વખત સંસારી પક્ષે સગા સંબંધીઓએ દિક્ષા લીધી હોય, તેના ઉપર મેહમાયાથી એ જીવ રક્ષા અંગીકાર કરે તે એ ગર્ભિત. દલા ગણાય. એવા દીક્ષાથીને સંસારનું ખરું સ્વરૂપ સમ જાયું નથી હોતું. એ તે રાગભાવ લઈને સંસારે છેડત. હોય છે. સાધુ જીવનને પણ તે બરાબર જાણતા નથી હોતે. માત્ર ગુરૂ અથવા સંબંધીઓની દિક્ષાના કારણે મોહને લઈને તે સંયમ ગ્રહણ કરે છે. આમાં કશું ખોટું નથી કારણ, જેને ગુરૂ ઉપર પ્રેમ છે, ગુરૂ માટે જેને માન છે એ જવા દકિત બને છે તે પછી ગુના પડખા સેવવાથી ગુરૂના આત્મજ્ઞાનને લાભ મેળવવાથી કાળક્રમે તેનામાં સત્ય વૈરાગ્ય આવે છે. આમાં પણ કઈ ભારે કમી જીવ દીક્ષાથી, પડી પણ જાય તે પણ જે સમ્યક્ત્વને પામી ગયે તે એને કયાક પણ ઉદ્ધાર થઈ પણ જાય છે.) શાસ્ત્રકાર ભગવતેએ. કહ્યું છે કે ચારિત્રથી પડી જનાર (ખંડિત થનાર) જીવનું ઠેકાણું જલ્દી લાગે તેમ નથી. જે બન્યા છે ભવના ભેગી, તે છે ભવભવના રેગી; બને જે કર્મ વિયેગી. તે બને સાચા ભેગી. | મુક્તિ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી જ મળે છે. દુખ. અને મોહથી ભલે વૈરાગ્ય લેવાય પણ એ વૈરાગ્ય લીધા પછી. જો તેમાં જ્ઞાન એકરસ ન બની જાય તે એ વૈરાગ્યથી ઝાઝુ” આત્મકલ્યાણ સાધી શકાતું નથી. .સ. ૨૩ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સધ યાને ધર્મનું સ્વરૂપ જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી જ સફળ કર્મબંધ તૂટે આત્મા ઉપર લાગેલા અનંતા ના કર્મોના પડને ઉખેડવા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ જોઈએ. જ્ઞાનગર્ભિત વાગ્ય ન હોય તો સાધુના વેશમાં સેંકડો વર્ષ જીવવામાં અને તે પણ મુકિત મળતી નથી. વેષધારી સાધુએ પોતાના આત્માને જ્ઞાન, દર્શન, ચરિ ત્રને આચારને નેવે મુકી ભેળા જેવો અને સ્વાથી જે અને અજ્ઞાની જેને સંસારના સુખ માટે માર્ગદર્શન કરી તે પણ ચારિત્રનું ખંડન કરે છે. કારણ સંસારના સુખ પર દુઃખ માટે હોય છે. અને જે સંસારના સુખો સારા હોય ત, જિનેશ્વર ભગવાનના આત્માઓ શું કરવા એ મને લાત મારીને, સંસાર છોડીને દીક્ષા લે. સંસાર જે દુઃમય ન હોય તે મહાપુરુષે એને છોડત નહી. છ છ ખંડના સ્વામી ચક્રવતીઓને ત્યાં કેટલી સાહ્યબી હોય છે. એમની સહાયમાં કેટલા દેવા હોય છે. નવ નિધાન અને ચોદ ચૌદ રત્નો એમની પાસે હોય છે. એમને ત્યાં કેઈ સુખની કમીના હોતી નથી. આવા ચકવતીઓને સમજાઈ ગયું કે સંસાર દુઃખમય છે. એ છોડવા જેવું છે. એમ સમજીને સંસારને લાત મારીને ચાલી નીકળે છે. એટલે ચકવતીઓ જ દીક્ષા લે તે સ્વર્ગ અથવા મેક્ષમાં જાય અને જે દીક્ષા ન લે તે સંસારમાં રહે તે) નિયમા નરકે જાય. કદાચ બધુય સમજાશે. જ્ઞાન અને વિજ્ઞાન બેય સમજાશે. સુખ અને દુઃખ બેય સમજાશે પણ દુઃખ કરતાં સંસારનું Page #414 -------------------------------------------------------------------------- ________________ ઉપપ એડ : ૨ જે સુખ ઘણું ભયાનક છે એ સમજવા માટે ઘણું ઊંડું ઉતરવું પડશે. તે માટે તે અભ્યાસ કરવાની જરૂર પડશે. કર્મ રોગથી પીડાતે આત્મા જે એ રોગને બરાબર રીતે ઓળખી ગયે તે એને જે રીતે કઢાય તે રીતે દવા કરે, અને જ્ઞાનીઓએ કીધું તે મુજબ મોક્ષમાર્ગ જવા માટે પ્રયત્ન કરે તે જરૂર સફળ થઈ જાય. - -: સંસારના સંબંધે કેવા છે? : સંસારના બધાજ સંબંધોને તેના સત્ય સ્વરૂપમાં રળ બવામાં આવે કે કઈ જ મારું નથી, હું કેઈન નથી. મારા બધાંજ સંબંધો અને સગપણ એ તો એક અકસમાતુ છે, કાયમ એ બધા ટકવાના નથી. સમય આવે દરેક વિયેળ થવાને છે. અરે ! ખુદ મારે પણ એક દિવસ એ બધાયને, મારી ભૌતિક સંપત્તિને તેમજ મારા દેહને છોડીને ચાલ્યા જવાનું છે. હું દેહ નથી પણ આત્મા છું. આત્માને જ્ઞાન-દર્શન અને ચારિત્રય સ્વભાવ એજ મારે સાચો અનુભવ છે. દેહ તો જડ છે. જડતામાં શું રાચવું ? એ સમજે તે તેના જીવનમાં સાચો વૈરાગ્ય પ્રાપ્ત થયો કહેવાય. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા આત્માઓ ચારિત્ર અંગીકાર કરીને પિતાનું કલ્યાણ કરી ગયા છે. એવા આત્માઓના ઘણા દષ્ટાંતો જૈનશાસ્ત્રમાં આવે છે. - -: ખરી મા :દિષ્ટાંત :- બેટા ! તું દીક્ષા લેવાની વાત કરે છે પણ એ કાંઈ ખાવાના ખેલ નથી. અરે ! ખાંડાના ખેલ છે. ક્યાં તારા Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સબોધ યાને ધર્મનું સ્વરૂખ આ સેનેરી વાળ ! અને ક્યાં તારી આ કંચનવર્ણ કાયા. આ સારા લાડકવાયા ! તું એ વાતને આગ્રહ જ મૂકી દે.” માતા દેવકી પિતાને લાડીલા લાલ ગજસુકુમાળને સમજાવી રહ્યાં હતાં એની આંખોમાંથી અશુની ધારા ચાલી જતી હતી. પણ જેને સંસાર દુઃખમય દેખાણે, જેણે પાપથી. અને દુઃખથી મુક્ત થવાને સાધનાને માર્ગ જાણી લીધા જેણે માનવ જીવનના મુલ્ય માપી લીધા, એ હવે ઝાલ્યો રહે ખરો ? જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થઈ ગયો એ સાળ વર્ષની વયના ગજસુકુમાળે માતા દેવકને ખૂબ વિનવ્યાં. જેથી મા ધન્યવાદ આપતાં બોલવા લાગ્યા. “આવા દિકરાની મા બનીને નારી જગતનું સર્વોચ્ચ-નારી પદ મેં પ્રાપ્ત કર્યું છે.” “બેટા ! આવ...મારી નજીક આવ.” માતા દેવકીએ દીકરાને વહાલ કર્યું. “લે ત્યારે તારી મા હવે તને દીક્ષા લેવાની રજા આપે છે, પણ... એક શરતે...” મે-જલ્દી કહે, કયી શરત છે ? જરૂર સ્વીકારીશ. દીક્ષા મળતી હોય તે બધું જ ઉચિત કરી છુટવા તૈયાર છું.” “તે હવે...આ સંસારની અંદર મને છેલ્લી મા બનાવજે. હવે કેઈની કુખે તારે જન્મ લેવા ન જ પડે એવી સાધના કરજે. બસ....જા...મારી લાડકવાયા લાલ ! મારી અંતઃકરણના આશિષ સદા તારી સાથે છે. અને હર્ષના આંસુથી માતા દેવકીનું મુખ પ્રક્ષાલિત થઈ ગયું. જે આત્માને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયે હેય, જનેતાના સાચા. Page #416 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩પ૭ દિલથી આશીર્વાદ મલ્યાં હોય અને તદ્દભવ મેલગામી જીવ હોય તેને બીજો ભવ (બીજી મા) કરવાની જરૂર રહેતી નથી. દીક્ષાની તૈયારી થઈ. ઢેલ, નિશાન ગડગડવા લાગ્યા વાસુદેવનાં આંગણે દીક્ષાને પ્રસંગ, કૃષ્ણજી જેવા મહાન વાસુદેવ આજે ખડાપગે છડીદાર બની આગળ ચાલવા લાગ્યા. ગજસુકુમાળ પાલખીમાં બેઠા. બન્ને બાજુ ચામર વિઝાવા લાગ્યા. વોડો ગામ બહાર ભગવાન નેમિનાથ જ્યાં બીરાજમાન હતાં તેની નજીકમાં જ ઉતર્યો. જેમ સર્પ કાંચળીને ઉતારે તેમ ગજસુકુમાળે વસ્ત્રાલંકાર ઉતાર્યા. અને ભગવાન નેમિનાથે તેમને દીક્ષા આપી અને હિતશિક્ષા આપી. આવા એક યુવાન રાજકુમારને સંયમના માર્ગે સંચરતા જોઈ કેક આત્માઓ વેરાગી બન્યા. કેકના હૃદયમાં આ સંસારની અસારતા ભાસી. કેક સંયમી બન્યા. (જે જીવની ભવસ્થિતિ પરિપાક થઈ હોય તે જીવને મુક્તિ થયા વિના રહે નહીં) નહિ તો ગજસુકુમાળને શું દુઃખ હતું ? પણ જેને સાચું જ્ઞાન થયું હોય તે જીવ પછી ગમે તેવા સંસારના સુખને દુઓ જ સમજે છે. એ તે જાણે છે કે સંસારનું સુખ ભુંડું અને સંસાર ભંડે. ગજસુકુમાળે આત્માને કલ્યાણાર્થી-નિજના શ્રેય માટે પ્રભુજી પાસે વિનમ્રવદને બે હાથ જોડી અનુજ્ઞા માગી : પ્રભો ! આપની આજ્ઞા હોય તે હું સમશાનમાં જઈને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભે રહું!” Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સદધ યાને ધર્મનું સ્વરૂપ ભગવાન તે ત્રિકાળજ્ઞાની હતા. શું થયું, શું થાય છે, શું થવાનું છે તે બધું જાણતા હતાં. તેમણે ગજસુકુમાળનું કલ્યાણ નજીકમાં જ જોઈને અનુમતિ આપી. ગજસુકુમાળ પ્રભુને વંદન કરી સમશાન ભણી સિધાવ્યા. કયાં રાજમહેલની સુખ સગવડ અને કયાં સ્મશાનની ભકરતા? પણ ગજસુકુમાળે પિતાના આત્માને ઉદ્ધાર કરવા માટે એ જ રાહ પસંદ કર્યો. તેઓ કાઉસ્સગ ધ્યાનમાં મગ્ન બન્યા. જેમ અગ્નિ પ્રગટે અને કાષ્ટ બળવા લાગે તેમ ગજસુકુમાળને ક બળવા લાગ્યા. પ્રતિપળે તેમની આત્મતિને પ્રકાશ વધવા લાગે. ધર્યા છે જેના જીવનનો સદૈવ સાથી હોય તેવા ધર્મ, જ્ઞાની પુરુષો જીવલેણ પળોને પુણ્ય પ્રસંગ બનાવી મુકે છે. થોડીવાર સમીલ બ્રાહ્મણ તે રસ્તેથી પસાર થયા. તેણે ગજસુકુમાળને ધ્યાનમાં ઉભેલા જોયા અને વિમાસણમાં પડ્યા “આ શું? હજી તે થોડા સમય પહેલાં જ મારી પુત્રી સાથે વિવાહ કર્યો છે, અને સંસાર છોડી દીધો ? ભલા માણસ! જે તારે આ રીતે સંસાર છોડીને સાધુ જ થવું હતું તે વિવાહને સ્વીકાર શા માટે કર્યો ? અને મારી પુત્રીને ભવ શા માટે બગાડ્યો ? ખરેખર તે આ દુર કાર્ય કર્યું છે. અને મને ભયંકર મુંઝવણમાં મુકી દીધું છે. તે હું પણ તને કાંઈક પર બતાવું !” માણસ જ્યારે કોધોધ બને છે ત્યારે તે હિતાહિત કે કાર્યાકાર્યને વિચાર કરતું નથી. સેમીલની પણ એ જ Page #418 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૫૯ દશા થઈ. જાણે પૂર્વ ભવનું વેર વાળ હોય તેમ તેણે ગજસુકુમાળના માથા ઉપર માટીની પાળ બનાવી અને નજીકમાં બળી રહેલા ખેરના લાકડામાંથી કેટલાક અંગારા. લાવી તેમાં નાખ્યા. “હું! હવે તને ખબર પડશે કે બીજાને દગો કેમ દેવાય છે ! એ દુષ્ટ ! તારા જેવાઓની તે આ દશા થવી જોઈએ.” અને સેમીલ ત્યાંથી ચાલતે. થ. મસ્તક પર ખેરના અંગારા પડે તે ભલભલા માણસ કંપી ઉઠે, ત્રાસી જાય અને યેન કેન પ્રકારે તેને દૂર કરે ત્યારે જ શાંત થાય. પણ ગજસુકુમાળ અણગાર સ્વરથ રહ્યા, શાંત રહ્યા. ધ્યાનથી જરાપણ ચલાયમાન થયા નહી. (કેવી. એમની આત્મશક્તિ) તે પોતાના આત્માને કહેવા લાગ્યા : “હે આત્મન ! તું શરીરથી જુદો છે. ઈંદ્રિયથી જુદે છે. આવા શરીર તે. અનંતા મળ્યા અને અનંતા ગયા. છતાંય તારા ભવ ભ્રમણને. પાર ન આવ્યો. તે હવે એ ભવ ભ્રમણને અંત લાવવા નિશ્ચય કર્યો છે. તે એ નિશ્ચયમાં અડગ રહે. અડેલ રહે. હે આત્મન ! તું અનંત શક્તિને ધણી છે. આ ઉપસર્ગને બરાબર સહી લે. એમાં જ તારૂં કલ્યાણ છે. સામાન્ય સસરાએ પચાસ-સેની પાઘડી પહેરાવે છે પણ આ સસરે કે ઉત્તમ કે તેણે શિવરમણને વરી શકાય તેવી અમુલ્ય. પાઘડી પહેરાવી” આ રીતે તેઓ આત્માનું અનુશાસન Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સધ યાને ધર્મનું સ્વરૂપ કરવા લાગ્યા અને અનિત્ય ભાવના ભાવવા લાગ્યા. એ ભાવનાને જેરે તેઓ અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થયો. જેમ ધાણી શકાય અને ફટાફટ ફુટે તેમ ગજસુકુમાળની ખોપરી કુટવા લાગી, જતાં તેઓ ધ્યાનમાં સ્થિર રહ્યા. (કેટી કેટી વંદન એ આત્માને) કેવી અનુપમ સમતા ! અજોડ ક્ષમા ! શત્ર ઉપર પણ સમભાવ ! હત્યા કરનાર ઉપર પણ દયા! કેવી અમીવૃષ્ટિ ! કેવી સમદષ્ટિ ! આમા જ્યારે શત્રમય ઉપર સમભાવ કેળવે છે. સમદષ્ટિ બને છે ત્યારે પરમાત્મપદની નજીક પહોંચી જાય છે. એ જ ઉંચી દશાએ શ્રી ગજસુકુમાળ મુનિ પહોંચ્યા. એટલે ચાર ઘાતી કર્મોને ક્ષય થયે. અને કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતી ચાર કર્મો પણ બળીને ખાખ થયાં. અને તેઓ અંત-કૃત કેવલી બની શાશ્વત ધામે (મેક્ષમાં) સિંધાવ્યા. જ્યા નથી કોઈ જાતની પીડા એવા અનંત-અવિનાશી શાનધામમાં સદાને માટે તેમને વાસ થયો. બીજા દિવસની સવારે શ્રીકૃષ્ણવાસુદેવ પિતાના પરિવાર સાથે ભગવાન નેમનાથના દર્શને ગયા. ત્યાં ન મુનિવરેને ભાવથી વાંધા. પણ ગજસુકુમાળ મુનિ દેવામાં ન આવ્યા, ત્યારે કૃષ્ણજીએ પ્રભુને પૂછ્યું: ભગવદ્ ! ગસુકુમાળ મુનિ કયાં છે ?” ભગવાને જવાબમાં જણાવ્યું. એ એમનું કાર્ય સાધી ગયા.” કૃષ્ણજીએ પૂછ્યું-શી રીતે!” એટલે સઘળીય બીના ભગવાને જણાવી. એ હકીકત સાંભળી કૃષ્ણજી વગેરેને ખૂબ દુ:ખ થયું. કૃષ્ણજી રડતા Page #420 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૬૧ હૃદયે ઘર તરફ પાછા ફરતા હતા, તેટલામાંજ દૂરથી સામીલ બ્રાહ્મણે કૃષ્ણજીને જોઈ લીધા અને ગભરાણા. કૃષ્ણજીના ભયથી ત્યાંને ત્યાં જ પ્રાણ નીકળી ગયા. કૃષ્ણજીએ તેને આખી નગરીમાં બુરી હાલતે ફેરવ્યો. અને ઉદ્ઘોષણા કરી કે–‘જે કોઇ ત્યાગી મુનિની આશાતનાઅવડીલના કરશે તેના આ હાલ થશે.’ ામાના ભંડાર ગજસુકુમાળ મુનિને આપણા ક્રોડો વંદન હો.... “ક વ્યના સ્વીકારમાં, ભીતિ કદી કરવી નહિ; પાપી તણા સહવાસમાં, નીતિ કદી તજવી નહી. નિદા કરે ખાટા જના, તેથી કદી ડરવું નહીં; ધારેલ સત્ય વિચારથી, પાછા કર્દિ ફરવુ' નહી',’ મહાપુરૂષોના જીવન ચિત્રો મૂકભાવે આપણને અપૂર્વ ધપાડ આપે છે. હૃદયમાં અનેાખા પ્રકાશ પાથરે છે. કને તે તીર્થંકર જેવાને છેાડયા નથી. એટલે કર્મ કરતી વખતે આત્મ જાગૃતિની જરૂર છે. નહિ તે હસતાં ખાંધ્યા રતાં નહી છૂટે. કર્મ રાજાના કાયદા અટલ છે. કાદવના કીડા હોય કે ઇન્દ્ર ચક્રવતિ : બધાના ન્યાય એક જ ત્રાજવે તેાલાય છે. એથી આત્માને પેાતાનું જ્ઞાન જરૂર સાચા માર્ગે લઈ જાય છે. ~: જીવના પશ્ચાત્તાપ— “સજીવ અને નિર્જીવ બધા પ્રદાર્થો મે' જાણ્યા અને વ્હેયા. પણ મારું પેાતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ પણ વખત મેં જાણ્યું કે જોયું નથી.” માહુના ઉદયને લઇને મારા શુદ્ધ Page #421 -------------------------------------------------------------------------- ________________ 3 નથી. ૩૬૨ સબધ યાને ધર્મનું સ્વરૂપ આત્માનું ચિંતન મેં કઈ વખત કર્યું ન હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી અહો! મેં અનેકવાર જીવન ધારણ કર્યું છે. પણ કઈ જીવનમાં હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. ? એવું શુદ્ધ આત્માનું ચિંતન મેં કર્યું નથી. અહે! દુર્લભ કલ્પવૃક્ષે. નિધાને, ચિંતામણીરનો. અને કામધેનુ ઈત્યાદિ પદાર્થો અનેકવાર મેળવ્યા. પણ શુદ્ધ આત્માની સંપત્તિ કેઈ વખત મેળવી નહી. આજ સુધીમાં અનંત પુગલ પરાવર્તન જેવા ગહનકાળને અનુભવ મેં લીધો, પણ તેવા કોઈ પુલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ કવરૂપને અનુભવ મને ન મળે. દેવો અને વિદ્યાધરોના સ્વામિત્વનું પદ અનેકવાર મેં મેળવ્યું. પણ કેવળ મારા પોતાના સ્વરૂપને હું પામી ન શકો. અહો ! ચાર ગતિની અંદર અનેકવાર મેં મારા શત્રુઓ ઉપર વિજય મેળવ્યું. પણ મારા સદાના વિરોધી મેહ શત્રુ ઉપર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા મેં પ્રયત્ન ન કર્યો. અહો ! અનેક શાસ્ત્ર ભણ્યાં, અને સાંભળ્યા. પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે એવું એકેય શાસ્ત્ર ભયે નહી કે સાંભળ્યું પણ નહી. અહો ! સચેતન અને અચેતન શુદ્ધ દ્રવ્યમાં અનેક વાર મેં પ્રીતિ ધારણ કરી પણ પ્રબળ મેહના ઉદયને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મામાં મેં પ્રીતિ ન કરી. Page #422 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૬૩. - અરે ! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કર્મો મેં અનેક વાર કર્યા પણ મુંદ્ધ આત્માનું ચિંતન કરવાને વખત મને ન મળ્યો. આનું કારણ મેહનીય કર્મની સત્તામાં જ દબાયેલે . રહ્યો. આ તે કઈ પૂર્વ પુણ્યના ઉદયે પ્રભુની કૃપા થાય, મેહનો ઉદય મંદ પડે, સદ્ગુરૂને સમાગમ થાય તે જ આત્મજાગૃતીને પ્રકાશ પડે. જેથી અજ્ઞાનને અધિકાર જાય, ત્યારે જ સશાસ્ત્રનું શ્રવણ સારૂં પ્રિય) લાગે, આત્મજાગૃતી કરાવનાર શા સારાં લાગે, મન પણ વિવિધ ઈચ્છાથી. મુંઝાય નહી. જેથી વિકલ્પ વિનાનું રહે. – મેહને ત્યાગ :-- મનુષ્યમાં જ્યાં સુધી મેહની પ્રબળતા અને દીર્ધ સંસારનું પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ રૂચી થતી નથી.” મુંઝાવે તે મોહ, આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મેહ, પાંચ ઈન્દ્રિયના વિષયમાં આસક્તિ કરાવે તે મહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય. તેમજ સંસારમાં લાંબા કાળ સુધી. બ્રમણ કરવાનું હોય તેવાને પણ આત્મા તરફ લાગણી જ ન હોય. . • અહો ! મેહને લઈને આત્મભાન ભૂલેલા જીવે, કોઈ કીર્તિને માટે વલખા મારે છે. કેઈ બીજાને ખુશી. કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ભાટ ચારણની માફક હાજી હા. Page #423 -------------------------------------------------------------------------- ________________ - ૩૬૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ કરી તેના જ રાજીયા ગાયા કરે છે. કેઈ ઈન્દ્રિયના વિષય મેળવવા તલપી રહ્યા છે. આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના જે જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, . શાંતિ મેળવવી. મેટા થવું એ તેમને ઉદ્દેશ હોય છે. આ ઉદ્દેશ તેમને પાર પડતા નથી. કેમકે આ ભુલભુલામણીવાળી મેહ રાજાની બીછાવેલી જાળ છે. તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મોહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જીવ સપડાય છે. અને છેવટે સાચા સુખને બદલે દુઃખ જ પામે છે. ખરા બુદ્ધિમાને તે એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ -સુખ અને શાંતિનું સ્થાન માનીને મેહનો ત્યાગ કરી આત્મામાં પ્રગતિ કરે છે. અનંત જ્ઞાની મહાપુરૂષ જગતના જીવને ઉપદેશ આપતાં કહે છે કે અનંતકાળથી સંસારમાં જીવને રખડાવનાર હોય તે મોહનીય કર્મ છે. કારણ કે આ કર્મને તે રાજા છે. આ કર્મને લીધે મિથ્યાત્વમાં દોરાય છે. અને કર્મને નાચ કર્યા કરે છે. – કર્મસત્તાને ધર્મસત્તા હટાવે છે – માણસ મહાત્મા કયારે બને ? માણસના હૃદયમાં ધર્મના ભાવ જાગે ત્યારે એ આત્મા ઊંચ ગતિએ પહોંચે છે. દુર્ગતિમાં જઈ રહેલા જીવેને ધર્મ કેવી રીતે પુન : સદ્ગતિ અપાવે છે. તે માટે મહાત્મા દઢપ્રહારીનું જીવન પ્રેરણાદાયી છે. દષ્ટાંત આ મહાત્મા દઢપ્રહારી તે જન્મથી જ Page #424 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૬પ. કંઈ તે મહાત્મા નહેતા બન્યા. જ્યારથી તેમણે ઉગ્ર સાધના કરી, એ ઉગ્ર સાધનામાં તેમણે આત્માને એટલો બધો સ્ફટિક જે નિર્મળ ને મણ જે નમ્ર બનાવ્યું હતું કે એ જોઈને લોકોએ તેમને મહાત્માના નામથી બોલાવ્યાં હતાં. તેમનું ખરૂં નામ તે દુર્ધર હતું. બ્રાહ્મણકુળમાં જન્મ. થયું હતું. પરંતુ કુળ પ્રમાણે તેમનામાં સંસ્કાર ઉતર્યા ન. હતાં. બાળપણમાં જ તે એવા ખરાબ સંબતીના ભોગ બની. ગયા કે આડે રસ્તે ચડી ગયાં. -: ખરાબ સોબતથી ખરાબ સંસ્કાર પડે છે - ખરાબ સોબતથી કેવા બુરા સંસ્કાર પડે છે અને તે પછી તેના કેવા ભયાનક પરિણામ ભોગવવા પડે છે તેનું આ. મહાત્મા દઢપ્રહારીનું જીવંત દષ્ટાંત છે. - દુર્ધર જુગાર રમતા જુગારે ચાર શીખવી - દુધરને રખડુ મિત્રને સંગ લાગ્યો. તેના મિત્રોને. જુગારની લત હતી. તે લત દુધરને પણ લાગી. માતા-પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને ખુબ સમજાવ્યું, અરે માર પણ માર્યો, દુર્ધરને ખરાબ સંસ્કારે એટલા બધાં ઊંડાં ઉતરી ગયાં હતાં કે તેણે મારને પણ ગણકાર્યો નહીં. અને જુગાર રમવા લાગે. પણ જુગાર એમ મફતમાં થોડો રમાય છે? પૈસા વિના જુગાર રમાય તે પછી એ. જુગાર શેને કહેવાય? તે પૈસા લાવવા કયાંથી? દુર્ધરના મા-બાપ તે એક કાવડીયું પણ નહોતાં આપતાં. આથી. Page #425 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૬ સધ યાને ધર્મનું સ્વરૂપ દુધરે જુગાર રમવા માટે ચોરીઓ કરવા માંડી. અને જુગારના લેભે આ ચોરીઓ પણ વધવા માંડી ફારૂમાં - નાની-નાની ચોરી કરતાં દુધરે તીજોરીઓ પણ તેડવા માંડી. આમ બ્રાહ્મણને એ દિકરો ચોર બજે, જુગારી તે હતે જ. -: ખરાબ સંસ્કાર માણસને પાપને માર્ગે વાળે છે :| દુધરની ચોરીઓ વધવા માંડી. એટલે એ રાતને ફરિયાદ કરી. રાજાએ તરત જ તેને પકડવા હુકમ કર્યો અને પકડાઈ જતાં તેને અવળી પૂઠે ગધેડા પર બેસાડી, માથું મુંડી નાખી, આખા શરીરે કાળી મેશ ચાપડી ગામમાં ફેર ને છેવટે દેશનિકાલ કર્યો. દર હવે ક્યાં જાય ? તે જંગલમાં આમતેમ ભટકવા લાગ્યો ને ફળ ખાઈને દિવસે ગુજારવા લાગ્યા. ત્યાં કેટલાક ચોની તેના પર નજર પડી. અને તેને ઉપાડીને ચોરના સરદાર પાસે લઈ આવ્યાં. - દુર્ધર ચોર-લૂંટાર બને. દુર્ધર દઢ–પ્રહારી બન્યો. :સરદારે તેને પુછયું : “તું શું કરે છે ?” કશું જ નહીં દુધરે જવાબ આપે. અમારી સાથે કામ કરીશ? સરદારે ફરી પૂછયું. દુધરે કહ્યું : “હા કરીશ.” Page #426 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૬૭ એ દિવસથી તે ચારાની પલ્લીમાં રહેવા લાગ્યા. ત્યાં તેને ચોરીની તાલીમ આપવા માંડી. હથિયાર વાપરવાનું શિખવાડવામાં આવ્યું. લુંટફાટ, ધાડ, ખુન વગેરે બધાંનુ શિક્ષણ અપાયું. આ બધા સંસ્કાર તે તેનામાં નાનપણથી જ હતા. આથી થોડા સમયમાં તે પાવરધે ચોર બની ગયા. અને હથિયાર વાપરવામાં તો તેણે ચોરામાં નામના મેળવી. તેને ઘા અચુક સફળ થતા, તલવારના એક જ ઘાથી તે માણસને માતને શરણે કરી દેતા. જંગલી જાનવરને પણ તે એક જ ઝાટકે ખતમ કરતા. આથી બધા ચોરોએ તેનુ નામ દૃઢપ્રહારી રાખ્યું. અને એને સૌ પ્રહારી કહેવા લાગ્યા : -: એક દિવસ તેના સરદારે તેને કુશસ્થળ નગર પર ધાડ પાડવા મોકલ્યા. દૃઢપ્રહારી તેના ચુનંદા સાથીઓને લઈને આ નગર પર તૂટી પડયેા. રાજાના સુભટાને તેણે મારી હુડાવ્યા. અને બેફામ લૂંટ ચલાવી. આ લૂંટમાં તેના સાથીદારોએ બધાયને અડફેટમાં લઈ લીધા. તેના એક સાથીદાર એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં પેઠી. બ્રાહ્મણ અને તેમાં ગરીબ, તેના ઘરમાં શુ હાય ? છતાં લાભને થાભ નથી એમ કહ્યુ છે. આથી પેલા ચાર એ બ્રાહ્મણના ઘરમાં -દાખલ થયે.. -: બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની હત્યા મહા હત્યા ગણાય છે ઃ Page #427 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુધ યાને ધર્મનું સ્વરૂપ ત્યારે બ્રાહ્મણના નાના બાળકો એક વાસણમાં ખીર જમતા હતા. ચારને જોઈ ને તેા બાળકો, બ્રાહ્મણ, બ્રાહ્મણી બધાય ગભરાઈ ગયાં. ચારે તે પેાતાનું કામ શરૂ કરી દીધુ’. તે આખું ઘર ખૂંદી વળ્યા. પણ લેવા જેવુ' કાંઇ હાથમાં ન આવ્યું. પોતાની મહેનત માથે પડી, એટલે તે વધુ અકળાયા અને તેની નજર છેવટે ખીરથી ભરેલા વાસણ પર પડી. છેવટે ખીર તા ખીર. એમ માનીને વાસણ તેણે ઉપાડયુ ૩૮ -: ચારમાં દયાના અંશ નથી હોતા : ચાર એટલે પાપી !ઃ તે બ્રાહ્મણથી એ ન જોવાયુ. કયાંથી જોવાય ? માંડ માંડ માંગીને એ દિવસે ખીર બનાવી હતી. ને એ દિવસે બાળ કેનાં તે પેટ ભરતા હતા. બબ્બે દિવસના ભૂખ્યા બાળકોનાં મે ના કાળીયા કઈ છીનવી જાય એ કયા આપથી સહન થાય ? એટલે તેણે તરત જ ત્યાં પડેલી ભાગોળ ઉપાડી ચારને મારવા સામે થયા. અને ચાર–બ્રાહ્મણ બન્ને વચ્ચે કુસ્તી શરૂ થઈ. ત્યાંજ દેઢપ્રહારી ખુલ્લી તલવાર સાથે પોતાનાં સાથીદારને તેડવા આવ્યા. તેણે આ દૃશ્ય જોયુ. એટલે તેણે પેાતાના સાથીદારને બચાવવા જોરથી તલવારના ઘા ઝીકયા. અને બ્રાહ્મણ આડેધડ વ્હેરાઈ ગયા. ! આળકોએ અને બ્રાહ્મણીએ ચીસાચીસ કરી મુકી, આ ચીસા સાંભળીને બ્રાહ્મણની પાળેલી ગાયન પિત્તો ઉછળી . આબ્યા. તરત જ તે ખૂંટા તાડીને પરાળમાં ધસી આવી. . Page #428 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૬૯ અને દઢપ્રહારી સામે શીગડા મારવા દેડી. દઢપ્રહારીએ. તેને પણ તલવારથી વીંધી નાખી? દઢપ્રહારી વિચાર કરે છે કે “મેં ચાર મહા હત્યા કરી?” એક બાજુ પિતાના સૌભાગ્યનું હમણાં જ ખૂન થયું હતું ત્યાં તે હુલી ગાયનું બીજું ખૂન થયું. આથી બ્રા ણીને પણ ઝનૂન ચડ્યું.? ગાય જેવી ગાય, મૂંગૂં જનાવર જે તેના માલીકને બચાવવા જાન કુરબાન કરે તે પછી મારાથી મૂંગા મૂંગા જોવાય જ કેવી રીતે? એમ વિચારી રડતી, કકળતી, ગાળો દેતી બ્રાહ્મણ દઢપ્રહારીને મારવા તેની સામે ગઈ દઢપ્રહારીએ બ્રાહ્મણીને પિતાની સામે આવતા જોઈને તરત જ તલવાર તેન પટમ એસી ટીવી, ને તલવાર આરપાર નીકળી ગઈ ! . -: દઢપ્રહરી ઝનૂનમાં માનવતા ભૂલી ગયા ! : તલવારનો ઘા થતાં જ બ્રાહ્મણી જમીન પર ઢળી. પડી ! એ સમયે તેને પ્રસુતિ થઈ ! અને કાચ ગર્ભ બહાર નીકળી આવ્યું ! ! . બાળકના કાચા ગર્ભને જોતાં જ દઢપ્રહારીને આત્મા કંપી ઉઠયો ! અત્યાર સુધી તે હૈયાને કશી અસર થઈ ન હતી ! ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે તલવાર વિગેયે રાખી હતી. સ. ૨૪ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩eo સધ યાને ધર્મનું સ્વરૂપ અને બ્રાહ્મણ-બ્રાહ્મણ ને ગાયનું ખૂન કર્યું હતું. પરંતુ છેલ્લા આ કાચા ગર્ભનું ખૂન થતાં તેનું હૈયું ચીસ પાડી ઉઠ્યું : “અરેરે ! મેં આ નાના બાળકનું ખૂન કર્યું ? એને બીચારને શું વાંક ? એમ વિચારતાં તેને ભાન થયું કે તેણે એક નાના બાળકની જ નહી પણ બીજા ત્રણની ય હત્યા કરી હતી. આમ કુલ ચાર હત્યાઓ બ્રાહ્મણ-ગાય, સ્ત્રી અને બાળકની મહા હત્યાઓ કરી હતી? -: દઢપ્રહારીને આત્મા જાગે છે, પસ્તા કરે છે. સંયમ લે છે. : મડાનુભાવે ! માનવીને કયારેક એવા નિમિત્ત મલે છે કે તે નિમિત્તથી તેનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે. વર્ષોના ખરાબ સંસ્કાર એક નાના સરખા નિમિત્તથી પટો ખાય છે. દઢપ્રહારી હત્યારે હતો. ચાર-લુંટારૂ, ધાડપાડુ હતો. આજ સુધીમાં તેણે એકેય ધાડમાં કોઈ બાળકની હત્યા નહોતી કરી. સ્ત્રીની પણ હત્યા નહોતી કરી. આજે બંનેય હત્યા એકસાથે થઈ જતાં તેને આત્મા જાગી ઉઠયો. તેને પિતાના પર તિરસ્કાર આવી ગયું. પિતાના ધંધા માટે નફરત આવી ગઈ પાશેરનું પેટ ભરવા આવા કામ કરવાના? હું કોણ? મારું કુળ કયું ? મને આવું શેભે ? આમ એ વિચાર Page #430 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૭૧ કરવા લાગ્યા: ને પોતાના દુષ્કૃત્યોને પસ્તાવા અને કમકમાટી ભર્યાં દ્રછ્યાએ મનના વિચારેની દશા અને દિશા બદલી નાખી. ભયકર પસ્તાવાની આગમાં તેણે ચારી-ધાડ છેડવાના નિર્ણય કર્યો. તે સરદાર પાસે જવાને બદલે અન્ય દિશામાં ગયા. ત્યાં તેને જૈન મુનિ ભગવતના દર્શન થયાં. મુનિને જોઈ દૃઢપ્રહહારી તેમની પાસે ગયા અને તેમનાં ચણામાં પડી ડુસકે ને ડુસકે રડવા લાગ્યા. પેાતાના હૈયાના ભાર હળવા થયા એટલે તેણે પાતે કરેલા પાપાની શિક્ષા માગી. આ પાપમાંથી ઉગરવાના ઉપાયની આજીજી કરી. અને મહાત્મા -: દ્રઢપ્રહારીએ ઉગ્ર ધ્યાન ધર્યું દ્રઢપ્રહારી બન્યા :– ત્યારે સાધુ ભગવંતે ! દૃઢપ્રહારીને કહ્યું : ‘ ભવ્યાત્મા ! તારાથી થતાં ભૂલ થઈ ગઈ. હવે એવુ ન બને તે માટે ધ્યાન રાખજે. અને આ પાપમાંથી છુટવુ હોય અને કાળાંતરે પણ આવા સમય ન આવે એવી દૃઢ ભાવના હોય તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના મહાવ્રતની આરાધના કર. ( એટલે ચારિત્ર લઈ લે ) તેથી તારા બધા જ અને ખીજાપણુ કરેલા પાપકમેના ક્ષય થઇ જશે.’ ‘ ધન્ય પ્રભુ ! ધન્ય ! મને એ મહાવ્રતા જલદી આપે. અને મને પાપ મુક્ત કરી. ' એમ દૃઢપ્રહારીએ મુનિ ભગવંતને એ કર જોડી વિનંતિ કરી. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સબધ યાને ધર્મનું સ્વરૂપ - દઢપ્રહારીના અંતરમાં ભાવનું પરિવર્તન થઈ ગયું – મુનિરાજે દઢપ્રહારીને પંચમહાવત ઉચરાવ્યા ને દીક્ષા આપી. એ જ સમયે મુનિ દઢપ્રહારીએ અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી મેં કરેલી ચાર હત્યાઓ મને યાદ આવે ત્યાં સુધી હું અન્ન કે પાણી લઈશ નહીં.” (કર્મે શુ તે ધર્મે શુરા) મહાનુભાવો ! વિચાર કરજે કે આ કે અસહ્ય અભિગ્રહ હતો ! મન અવળચંડુ છે. એના પર પડેલી અસરો જલ્દીથી ભૂસાની નથી. આજે કીધેલો એક ક શબ્દ મન સંઘરી રાખે છે. ને વચ્ચે સુધી કયારેક તે મૃત્યુની છેક છેલ્લી ઘડી સુધી એ શબ્દ યાદ આવે છે ત્યારે આ પિતે કરી છે. હત્યારો હતી ! એની સમૃતિ મનમાંથી કાઢી નાખવા મુનિ દઢપ્રહારીએ કેટલું તપ કર્યું હશે? કેટલી ઉગ્ર આત્મસાધના કરી હશે ? અને આ સાધના પણ તેમણે જ્યાં પિત હી કરી હતી એ ગામના દરવાજે જ કરી. નગર બહાર હર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. -: ધર્મ દર્ગતિમાં જતા અટકાવે છે. આજોદ્ધાર કરવા ધર્મ કરે. - લેકે તે તરત જ ઓળખી ગયા કે આ તે ઢાંગી છે. દઢપ્રહારી ચોરે ન સ્વાંગ સજે છે. એમ વિચારી Page #432 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૨ જો ૩૩ જતા આવતા લાકે તેના પર પથ્થરા ફેંકવા લાગ્યા, જોડા ફેકવા લાગ્યા. આમ લોકોએ પથ્થરના એટલા બધા ઢગલા ચેાં કે તે નાક સુધી આવી ગયા છતાં પણ તે ધ્યાનમાંથી ચલિત થયા નહીં. -: એક વખતના હત્યારા દઢપ્રહારી મહાત્મા કેવી રીતે બન્યા ? – ગામ નગરના ચારે ય મુખ્ય દરવાજે તેમણે સાધના કરી, દરેક દરવાજે લેાકાએ તેમને પથ્થરા માર્યા ને પથ્થરાના ઢગલામાં લગભગ દાટી દીધા. આ બધુ ચ તેમણે સમતા ભાવ સડુન કર્યું. આમ છ માસ સુધી લોકોનો ઉપદ્રવ તેમણે સહન કર્યાં. એ અરસામાં તેમણે આત્માનું એટલું અધું ધ્યાન ધર્યું ને એવી ઉત્કૃષ્ટ શુદ્ધિ કરી કે એક શુભ પળે તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું ! કે એ જ્યારે આ જાણ્યું ત્યારે તેએએ મુનિ દૃઢપ્રહારી, મડામાં દૃઢપ્રહારી તરીકે જાણીતા થયા. જોયુ ને કે ધર્મે દઢપ્રહારીને કયાંથી કાં લાવી મુકી દ્વીધા તે ? ચાર હત્યા કરનાર દુર્ગતિમાં જ જાય ને ? પણ અહી' શું અન્ય ? શાથી અન્ય ? દૃઢપ્રહારીએ ધર્મ ના આશરા ન લીધે હાત, સાચા અંતરથી પોતાના પાપને પસ્તાવા કરી આત્માને શુદ્ધ ન કર્યાં હાત તા તેઓ મહાત્મા બનત ખરા ? તેઓ મેલ્લે જાત ખરા ? આમ ધર્મ દુર્ગતિમાં જતા જીવાના ઉદ્ધાર કરે છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ આપણને આપણા આત્માને ઉદ્ધાર કરે હશે તે ધર્મ કરે જ પડશે. (દઢપ્રહારીનું દષ્ટાંત સમાપ્ત) -: ધર્મને ભુલાય ત્યારે જ બેટું થાય ? આમાં અપ્રમાણિક કેણ ? :-- એક ભરવાડણ બાઈ શેડને ઘી આપી ગઈ. શેઠે ઘી તે લઈ લીધું પણ શેઠને જરા શંકા પડી. એણે સાંજે ઘી તેવ્યું તે પણ શેર જ નીકળ્યું. બીજે દહાડે પેલી બાઈ જ્યારે ઘી વેચવા નીકળી, ત્યારે શેઠે કહ્યું: “તું કેવી અપ્રામાણિક છે? તારા ઉપર મેં વિશ્વાસ રાખ્યો. મેં માન્ય કે ગામડાના લેકે જુ નહિ બોલે, અનીતિ નહિ કરે; અને તું તે શેર ઘીને બદલે પિણાશેર ઘી મને આપીને ગઈ.” (શેઠ શું કહે છે એ વિચારે. ગામડાના લેકે જુઠું નહિ લે. અનીતિ નહી કરે. એને અર્થ એ કે શહેરના લેકેને બધી છુટ?) પેલી બાઈ આશ્ચર્ય પૂર્વક પૂછવા લાગી. “હું. અપ્રામાણિક ? મારા માથે ઈશ્વર છે. એ શેર જ ઘી છે અને હું કઈ દહાડો જુઠું નથી બોલતી” શેઠ કહેઃ “લાવ ત્યારે તેળીયે. કયા શેરથી તે આ ઘી તેલ્યું હતું એ તું મને કહે.” Page #434 -------------------------------------------------------------------------- ________________ - ૩૭૫ ખંડ: ૨ જે બાઈએ કહ્યું : મારી પાસે શેર ક્યાંથી હોય? ગઈ કાલે તમારે ત્યાંથી એક શેર સાકર લઈ ગયેલી અને એ વખતે મારે એ ઘી તળવાનું હતું એટલે એક બાજુ ઘી મુક્યું અને બીજી બાજુ તમારી સાકર મુકી. તમે આપેલી શેર સાકરથી મેં આ ઘી તેહ્યું છે. હું બીજું કાંઈ જાણતી. નથી ! મારી પાસે શેર અને કાટલાં છે જ ક્યાં ? કાટલું તમારી સાકર.” શેઠને ખ્યાલ આવી ગયું. “એહ! મારી સાકરના બદલામાં જ આ ઘી આવેલું છે.” અપ્રામાણિક પિતે છે તે પિતાને દેખાતું નથી અને ગામડીયાની ભેળી પ્રજાને ઠગનારા પણ શાહ જેગમાં ખપે છે. વર્તમાન કાળના (સ્વરાજ્યમાં) શાસનમાં તે સબ દુનિયા સરખી જેવું થઈ ગયું છે. હવે તે શહેરી હોય કે ગામડી હેય લગભગ એવા શબ્દો સંભળાય છે કે સાચું કરવા બેસીએ તે (ભૂખે મરીએ) પેટ ભરાય નહીં. આનું કારણ વર્તમાન કાળના કુશિક્ષણ સિવાય શું સમજાય? નહિ તે પેટ જરૂર ભરાય પણ પટારા ભરાય નહિ. વર્તમાનકાળે દેખાદેખીને કારણે આ જોઈએ અને તે જોઈએ, આ નથી, ને તે નથી વિગેરે વિગેરે ઈચ્છાઓના કારણે ખરચા વધે છે. એટલે જ બેટી કમાણી કરવાની જરૂર પડે છે. નહિ તે પાશેર પેટ ભરવામાં ખોટું કરવાનું સુઝે પણ કેમ ? હાઆમાં પણ અપવાદ તે છે. હજી પણ સત્યધમી આત્મા. છેટું કરતાં અચકાય છે. કારણ તેને પાપને ભય છે. જેને Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સાધ યાને ધર્મનું સ્વરૂપ કના ખ્યાલ હશે તે તે હજી કર્મથી જરૂર બચી શકશે. મૂળ વાત તે એ પણ ધર્મ-કર્મ ઉપર જ આવે છે. ધર્મને ભૂલી જનાર ખોટુ કરવા અચકાશે નહી. આમ તે બુદ્ધિ કમ અનુસારી છે. જેવા કર્મ ઉદય આવશે તેવી બુદ્ધિ આવશે. જોઈ લ્યા કના તમાસા, કર્મ શું શું નાચ કરાવે છે! કરમ તારી ફળ ન્યારી, બધાને તું નચાવે છે; ઘડીમાં તું હસાવે છે, ઘડીમાં તુ રડાવે છે... ૧ ન છૂટા કર્યાં પાય, ભલા રાજા મહારાજા; ભજ્યા સાર્ટ વિષે જળમાં, કે સાજા અને તાજા...ર નચાવે નાચ દુનિયાના, ચેારાસી લાખના ચોટે; નરક હિંદુનાં દુઃખો, પલકમાં તે અપાવે છે...૩ કરમની કે અજબ લીલા, બધાયે જ્યાં બન્યા ઢીલા; ખરેખર હોકી એ છે, નીચે ઊો ચઢાવે છે...૪ બનાવે શ્રી કદી પુરૂષ, કદી ન્હાનો કદી મ્હાટો; બહુરૂપી સ્વરૂપી એ, ગરવ સૌના ગળાવે છે... પ આશાનાં વાદળાં ઘેરે, નિરાશાએ ઘડી ફેડ ક્રીડા આનંદ કરતાં ને, ઘડીમાં ન ુડા વેરે..... શ્રીમતા ને શ્રીમંતાના, મુકાવે માન ને પાન; ભૂલાવી સન ને ભાન, અનાવે મૂઢ અજ્ઞાન...૭ કર્યાં કેઈ રાય ને રકા, ખજાવી કર્મના કો; કરી ખેદાન ને મેદાન, ખરે સૌને મુઝાવે છે.... Page #436 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ ૩૭૭ કરમનો રંગ અલબેલે, પળેપળના જુદા બેલે; સ્વજન પંખી તેણે મેળે, બને શાને મુરખ ઘેલ૯ ઘડી ગજ પર ચઢાવે છે, ઘડી ચામર વિંઝાવે છે; કરી બેહાલને કંગાલ, ઘડી ઈજ્જત લુંટાવે છે...૧૦ કરી. મેજા ફરી વળતાં, બધુંય માટીમાં મળશે; વજન, સ્નેહી અને પ્રિયતમ,બધાયેઅગ્નિમાં બળશે.૧૧ ધરમની જ્યોતિ જ્યાં જાગે, કરમ અધેર ત્યાં ભાગે; કરમ સત્તાની બેડીને, ધરમ સત્તા હઠાવે છે..૧૨ કરમનાં મૂળને કાપી, આતમ લબ્ધિને પ્રગટાવો, કહે પ્રભુને શિષ્ય કંકણ અનંતના સુખને પીવે..૧૩ સુખને અર્થી જીવ પાપ કરતાં કરે. કારણ કે એને ખબર છે, મારે જોઈએ છે સુખ-સુખ. અને હું કરું છું પાપ તે મને દુઃખ આવ્યા વિના નહીં રહે. (ભલે વહેલું ચા મોડું) લાંબુ તત્ત્વજ્ઞાન ભલે ન જાણતા હોય પણ ટુકમાં બે વાત ધ્યાન કરે. દુઃખ આવે ત્યારે હૈયાથી એમ માને કે આ દુઃખ મારાજ કરેલા પાપનું ફળ છે. અને એને મારે આનંદથી વેઠી લેવું જોઈએ. સુખ આવે ત્યારે તેમાં આસક્ત ન બને અને એમ વિચારે કે જો સાવધ નહિ રહું તે આ સુખ અને દુઃખના ખાડામાં (પાપમાં) ધકેલી દેશે. ભગવાને દુઃખીને કહ્યું કે દુઃખ વેઠતાં શીખે. સુખીને કહ્યું કે સુખ છોડતાં શીખે. કર્મના ઉદયે આવેલી Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સંબધ યાને ધર્મનું સ્વરૂપ કોઈ પણ પરિસ્થિતિને એવી રીતે ભોગવવાનું ભગવાને કહ્યું કે જેથી કર્મોને ભુક્કો બોલાઈ જાય, આત્મા જે આત્મા શરીર જેવી જડ વસ્તુની સેવામાં આખી જિંદગી ગાળે? ધર્મ સાધનામાં ઉપયોગી થતું હોય, એવા શરીરને સાચવવા માટે શરીરને ધર્મ-સાધન કહ્યું છે. જડની સેવા માટે નહીં. આજના પડતા કાળમાં ધર્મના કામમાં ગાડ રિયે પ્રવાહ ઘણે ચાલે છે. લેક હેરી બહુ વધી ગઈ છે. દુનિયાને રાજી રાખવા, પિતાની પ્રશંસા મેળવવા પરમાત્માની આજ્ઞાની વિરૂદ્ધ વર્તીને ધર્મ કરૂ છું એમ માનનારા ઘણા થઈ ગયા છે. આજે ધર્મક્રિયાઓ ઘણી થાય છે પણ સમજણ સહિત ને શ્રદ્ધાપૂર્વક થાય તે જીવ થોડામાં ઘણો લાભ મેળવી શકે. સંસારમાં ત્રણ વસ્તુ જ માનવીને સન્માર્ગે વાળવામાં સહાય કરે છે. જ્ઞાન–પ્રેમ અને ભય. ધર્મથી શ્રેષ્ઠ સંપત્તિ જગતમાં એક પણ નથી. ત્યાગથી મહાન સાધના પણ બીજી કેઈ નથી. આ બે વસ્તુને હમેશાં હૈયા સાથે જોડી લેવી. જોઈએ. દરેક આત્માને સમજવા જેવું (૧) સંસારનું સ્વરૂપ સમજવું. (૨) ભવ ભ્રમણની જાળ તેડીને પરમ પદની પ્રાપ્તિ માટે જીવન કેવા પ્રકારનું જીવવું જોઈએ તે સમજવું. (૩) પરિગ્રહ, ક્રોધ, લેભ, માન, માયા આદિ કષાયેથી Page #438 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જ ૩૭૯ હૃદયને સ્વચ્છ રાખી જ્ઞાન અને દર્શનની આરાધના કેવી રીતે કરવી તે સમજવું. (૪) પરમપદની પ્રાપ્તિ માટેના પુરૂષાર્થમાં કેવા પ્રકારના સદાચાર, સંસ્કાર અને શ્રદ્ધા વડે જીવતરનું ઘડતર કરવું. (૫) જીવ અને કર્મના સ્વરૂપ સમજીને આઠ કર્મોનું રહસ્ય સમજવું. (૬) પરમપદ મોક્ષના સુખને-આનંદને અને તેના સ્વરૂપને ખ્યાલ કરે. (૭) સર્વ ત્યાગના માર્ગે કદમ માંડ્યા વગર અને પંચ-મહાવ્રતના પાલન વગર જન્મ, મરણ અને જરા પર વિન્ય પ્રાપ્ત કરવાને પુરૂષાર્થ કામયાબ થઈ શક્તા નથી. બુદ્ધિવંત માણસેએ આચરણ એવું રાખવું જોઈએ અને કાર્ય એવાં કરવાં જોઈએ કે જેના પરિણામે પરમપદની પ્રાપ્તિ થાય. શાશ્વત સુખ સમાન પરમપદ મુક્તિ સિવાય, અન્ય ક્યાંય નથી. મુક્તિને મંગલસ્થાને પહોંચવા માટે સંસારનો ત્યાગ કરી ભગવતી દીક્ષાનું વ્રત અંગિકાર કરવું જરૂરી છે. કારણ કે રત્નત્રયની આરાધનાને એ મંગલમય માર્ગ છે. સર્વ ત્યાગને માર્ગ એટલે સર્વ સાવદ્ય યુગને ત્યાગ. આવું વ્રત પાલન કરવાથી પરમપદ મળે છે. આ સૃષ્ટિ એનું સર્જન કરતી જ રહે છે. માનવી એના મનને કલ્પનામાં વહાવતે રહે છે. એ કલ્પનાની કૃતિ જ્યારે Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સબોધ યાને ધર્મનું સ્વરૂપ આકાર લે છે ત્યારે તો ઘડીભર સંસાર સ્વર્ગ સમાન ભાસે છે. ક્ષણાર્ધ બાદ સુખથી છલકાતી કલ્પના કૃતિમાંથી જ્યારે કાતીલ કર્મને શુષ્ક ઝરે જોવા મળે છે ત્યારે જીવન સૃષ્ટિમાં શૂન્યાવકાસ પેદા થતો જણાય છે. તે ય આ માનવમન કપના વિહારથી કદીયે થાકે ખરૂં....? – ધર્મનું આરાધન – કર્મ શબ્દ અઢી અક્ષર છે અને ધર્મ શબ્દ પણ અઢી અક્ષરને છે. છતાં બન્નેમાં કેટલો ફેર છે ? કેટલો તફાવત છે? એક આત્માને નીચે પડે છેખૂબ સતાવે છે અને ભયંકર ભવાટવીમાં ભ્રમણ કરાવી વિવિધ પ્રકારનાં દુઓને અનુભવ કરાવે છે, ત્યારે બીજે આત્માને ઉચ ચડાવે છે, ઘણે આનંદ આપે છે અને અય-અનંત અપાર સુખથી ભરેલા સિદ્ધિસદનની સહેલ કરાવે છે ! કર્મ અને ધર્મ શબ્દમાં પાછળના અક્ષર તે બિલકુલ સમાન છે ફેર માત્ર આગળના અક્ષરને છે. પણ એ ફેર વસ્તુના સમસ્ત સ્વરૂપને બાલી નાખે છે. ભાગ અને રક્ષણ તથા મરણ અને શરણમાં એક આગળના અક્ષર જ ફેર હોવાથી તેમના સ્વરૂપમાં કેટલે કે પડી જાય છે કર્મને ધર્મ ગમે નહી અને ધર્મને કર્મ ગમે નહી. કારણ કે બન્નેની દિશાઓ જુદી, બંનેના માર્ગ જુદા અને બંનેના કર્તવ્ય પણ જુદા. વેશ્યાને શીલ પાળવાને ઉપદેશ એને ક્યાં ગમે છે ? કર્મ સ્વભાવે કૌરવ જેવા છે એટલે તે ટિ Page #440 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૮. નીતિ અજમાવ્યા કરે. તે આત્માને જંપીને બેસવા દે નહી. વળી આત્મા ધર્મ કરવા તૈયાર થાય ત્યાં આડા પડે અને ધર્મ કરવા દે નહી. જેમ વ્યાખ્યાન સાંભળતાં ઝાકા આવવા મંડી પડે એ મુજબ ઘણી રીતે ધર્મમાં અંતરાય કરે, એ. બધી કર્મની કરામત છે. કર્મની સત્તા અતિ બળવાન છે. એ વાત બરાબર પણ કર્મસત્તા કરતાં ધર્મસત્તા વધારે બળવાન છે. પણ જ્યાં સુધી (ચેતન) આત્મા જાગ્યો નથી, ત્યાં સુધી કર્મ સતાવ્યા કરે. કમ જડ છે. અને આત્મા ચેતન છે. જેવી રીતે સિંહ ઊંઘતે હોય ત્યારે શિયાળ એની આજુ બાજુ ફર્યા કરે પણ સિંહ જાગે ત્યારે બધા પલાયન (ભાગી ય) થઈ જાય કે નહી ? તેવી રીતે સિંહરૂપી આત્મા જાગી જાય તે કર્મરૂપી શિયાળને ભાગવું જ પડે. મૂળ તે જ્યાં સુધી આત્મા ધર્મનું પુરેપુરું જ્ઞાન પામ્યું નથી એટલે તો મડાન દુઃખમાં કે રોગાદિ ઉપદ્રમાં જીવ આત્મજ્ઞાન ભુલી જાય છે. તેનું કારણ એમ જણાય છે કે તેમને ધર્મ અભ્યાસ કચે. અભ્યાસ, વિવેક કે વૈરાગ્ય એ લાંબા વખતનો કે દડતાવાળે નથી. જે લાંબા વખતને અનુભવ અને તે પણ દઢતા પામેલે હાય. તે ગમે તેવી આફતમાં પણ તે પોતાનું ભાન કે કર્તગ્ર ભૂલી જતું નથી. આ માટે જ્ઞાની પુરૂષ પિકાર કરી આપણને ચેતવે છે કે તમે નિરંતર સાવધાન થાઓ. ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગની જાગૃતી રાખે. આખી જિંદગી પર્વત તમારા Page #441 -------------------------------------------------------------------------- ________________ -૩૮૨ બેધ યાને ધર્મનું સ્વરૂપ કર્તવ્યને અને તમને પિતાને ભૂલે નહી એ દઢ અભ્યાસ જ તમારું ખરેખર હિત કે રક્ષણ કરનાર છે. જગદ્ બધુ એવા ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ ખુદ ચાર જ્ઞાનના સ્વામી તદ્ભવ મુક્તિગામી શ્રી ગૌતમ સ્વામીજી જેવા ગણધરને પણ એક સમયે પણ પ્રમાદ નહિ. કરવાને ઉપદેશ આવ્યા હતા. આ ઉપદેશ હૃદય પટ પર કતરી રાખવું જોઈએ અને પ્રતિસમય એના અમલને માટે ઉઘત બન્યા રહેવું જોઈએ. સઘળાય પ્રાણીઓને ચિર કાળે કરીને પણ મનુષ્યભવ મળ એ ખરેખર દુષ્કર છે. અને કર્મના વિપાક ગાઢ ભયંકર છે. આવી વસ્તુનું સૂચન કરવા પૂર્વક ભગવાને એક સમય પણ પ્રમાદ નહિ કરવાનું શ્રી ગૌતમસ્વામીજી મહારાજને ફરમાવ્યું હતું. આ ઉપદેશનું રહસ્ય સમજાઈ જાય તો જ પ્રમાદ દ્વારા આ દુર્લભ માનવજીવનને જે રીતે નિષ્ફળ અને નુકશાનકારક બનાવે છે તે જરૂર ન બનાવે. દિવસના ચોવીસ કલાકમાં કયારે આપણને આત્મા યાદ આવે છે? અનન્ત ઉપકારી મહાપુરૂષે ફરમાવે છે કે જ્યાં સુધી જીવને હું જીવ છું” અગર તો હું આત્મા છું” એવું ભાન થાય નહી, ત્યાં સુધી આત્માની ઉન્નતિને લગતી ગમે તેટલી વાતો કહેવામાં આવે અગર તેને સાંભળવામાં આવે તો પણ તે પિતાની સાચી ઉન્નતિ સાધવાને માટે • ઉત્સાહિત બની શક્તો નથી; આપણને-શરીર જે ત્યાદલું Page #442 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૮૩ આવે છે તેટલો આત્મા યાદ આવે છે–ખરે ? અનાદિ કાળથી આપણે આત્મા સંસારની ચાર ગતિમાં ભટક્યા કરે છે, કારણ સમ્યકત્વને પામ્યાં નથી. સમ્યકત્વ વગર કેવળજ્ઞાન નથી અને કેવળજ્ઞાન વગર મેક્ષ નથી. આટો ફાકવો અને હસવું એ બંને સાથે બની શકે નહી, તેમ સંસારનું સુખ અને મેક્ષનું સુખ સાથે મલી શકે નહી. મેક્ષસુખ માટે તે સંસારના સુખને ત્યાગ કરે પડશે. પાપ આવે તે લાત કે ધોકો મારતું નથી. પણ માણસની બુદ્ધિને ફેરવે છે, જેથી માણસ અવળે રસ્તે જઈને દુઃખ પામે છે. પાપ સારા માર્ગે જનારને કંટકવાળા માગે (દુ:ખના માર્ગે દોરી જાય છે. હજુ સુધી એવું બન્યું નથી કે કોઈ પાપ ઢાંક્યું ઢંકાયું હોય (હા. જ્યાં સુધી ગત ભવન પુણ્યને ઉદય કાળ હોય ત્યાં સુધી પાપ પ્રગટ ન થાય.) પણ ઘણું પાપ જ્યારે ભેગું થાય છે ત્યારે તે આપોઆપ પ્રગટ થાય છે. આ જીવ અનાદિકાળથી “પ” કાર કંપનીને વિકસાવવા તેની પાછળ પડે છે. પણ ભગવાન કહે છે કે એ “પ” કાર કંપનીને વિશ્વાસ કરવા જેવું નથી છતાં આ જીવને તો પૈસા, પત્ની, પરિવાર, પદવી અને પ્રતિષ્ઠા આ “પ” કાર કંપની મલી ગઈ એટલે બસ. પછી ધર્મની જરૂર નથી. એ સમજી લેવું એ મેટી અજ્ઞાનતા છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ - આજનો માનવ એમ જ માને છે કે પૈસા હશે તો મટી પદવી પણ મલશે ને સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે. પણ ધ્યાન કરવા જેવું છે કે આ સંસારનું સુખ નાશવંત છે પાપ કરી મેળવેલું મેલીને જવાનું પણ કરેલા પાપ ભવાંતરમાં ભેગા જરૂર આવવાના. ત્યારે જીવની શી દશા થશે તે વિચારી લેજે. (સાચો શ્રાવક સાચા ધન તરીકે ધર્મને ગણે. ધનની પિટલીને નહિ.) શામાં આવે છે કે પ્રતિવાસુદેવ ત્રણ ખંડનું વૈભવ એકત્રિત કરે છે, અને તેને માલિક વાસુદેવ બને છે. મહેનત ની અને ભગવે કોણ? આ તો સંસાર છે એમાં કોઈનો વિશ્વાસ છે લાગે નહિ, હા જ્યા સુધી પુણ્ય હોય ત્યાં સુધી બધું સારું થયા કરે પણ જ્યાં પુણ્ય પરવાર્યા ત્યાં બધું ઉઠું બનતું જાય. કબીક કાળ, કબીક પાજી, કબહિક હુઆ અપરાધી, એ સબ પુદગલ કી (સંસારની) બાજી. જે સંસારનું સુખ સાચું (સા) હોય તે તીર્થકર ભગવંતો શું કરવા ચારિત્ર લઈને સંસારનો ત્યાગ કરે ? બધા તીર્થકર ભગવતે રાજકુળમાં જન્મેલાં. એમની પાસે સુખની જે અઢળક સામગ્રી હતી તે છેડીને તેઓ મુક્તિએ ચાલ્યા ગયા. જ્ઞાની ભગવંતે કહે છે કે અરિહંત પરમાત્માઓની આજ્ઞા મુજબ જીવવું એ જીવતત્વ છે ! કર્મની આજ્ઞા મુજબ જીવવું એ જડતત્વ છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ખંહ : ૨ જે ૩૮૫. વીતરાગની ભક્તિ એ સાચે જ ઉત્કૃષ્ટ યોગ છે. જેને પ્રાપ્ત કર્યા પછી ભેગ રેગને કઈ રોગ રહેજ નહિ. અંતરમાં વીતરાગ વસી જશે તે જ વિષય વિરાગ ઝળહળતે. રહી શકશે નહિ, વળી કામ વાસનાઓ નાશ પામશે. કામવાસનાને સંબંધ વય સાથે નથી, મન સાથે છે. દૃષ્ટાંત -એક સમયે જુવાન દીકરો રીસાઈને ઘરમાંથી ભાગે. તેને પકડવા તેને બાપ પાછળ પડે. છેક આગળ ને બાપ પાછળ ચાલ્યાં જાય છે. તે કોઈ ગામ આગળ પહોંચ્યા ત્યાં એક તળાવમાં સ્ત્રીઓ ન્હાતી હતી. છોકરાની નજર તે ઉપર પડી, એ જોતાં તરત જ પિતાની નજર પાછી ખેંચીને નીચી નજરે આગળ વધી રહ્યો. ત્યાર પછી તેની પાછળ તેને બાપ (આધેડ વયન) એ જગ્યાએથી પસાર થ. ત્યારે તેની નજર પણ એ તળાવમાં ન્હાતી સ્ત્રીઓ ઉપર પડી, પણ એ નજર પાછી ન ખેંચી લેતાં જોતાં જોતાં ચાલ્યા કર્યું. ત્યારે સ્ત્રીઓએ કપડાં જલ્દી જલ્દી પહેરી લીધાં. બાપ આગળ જતાં પોતાનાં દિકરાને પકડીને પાછો પિતાના ગામ તરફ આવવા માંડ્યા. ત્યારે તળાવ આગળ સ્ત્રીઓને બાપે પુછ્યું. હે બહેને ! હું જ્યારે તળાવ પાસેથી પસાર થયે ત્યારે તમે કપડાં જલ્દી પહેરી લીધા અને મારે છેક તમારી પાસેથી પસાર થયો ત્યારે તમે તળાવમાં ના જ કર્યું તેનું કારણ કહે.” સ. ૨૫ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સદધ યાને ધર્મનું સ્વરૂપ ત્યારે એક સ્ત્રીએ કહ્યું : “તમારા છોકરાએ અમને જોતાં જ પોતાની દષ્ટિ તરત પાછી ખેંચીને આગળ ચાલવા માંડ્યું જારે તમે અમને જોવાનું જ ચાલુ રાખ્યું એટલે અમને અમારા કપડા ઉવાવાળી પહેરવાની જરૂર પડી. ત્યારે બાપે પોતાની ભૂલ કબૂલ કરીને કહ્યું કે બરાબર છે. મેં મારી નજર પાછી ખેંચી નહી. (એટલે જ વિષય-વિકાર માટે વયથી સંબંધ નથી પણ મન સાથે સંબંધ છે. આ તે એક રૂપક કથા છે પણ સમજવા માટે છે. ઘરે ગમે તે તેફની હું ડય. પણ બેસનારને સિતાં આવડતું હોય અને લગામ હાથમાં બરાબર પકડી હશે. તો ઘોડાને તેફાનને જોઈ બીજા ભ ભરાય પર ઘેડે બેસનજર ન ગભરાય. લગામ હાથમાં જોઈએ. તેવી રીતે મનના તેફાની ઘેડાને જ્ઞાની ભગવંતે કાબુમાં લઈ શકે છે કારણ એની લગામ એ બરાબર પકડી શકે છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એ વાત ન ટી. પાપનું દ્વાર જ મન છે. ત્યાં પળેપળની ચોકી રાખો. મનના પાપે મા તંદુલીઓ ગયો સાતમી નરકે. સમુદ્રમાં મોટા મગરમચ્છનું મોઢું ખુલ્યું હોવાના કારણે બીજા નાનાં ઘણાં મચ્છ-માછલીઓ એના મોઢામાં જઈને બહાર નીકળી જતાં તે વખતે તંદુલીઓ મચ્છમગરમચ્છની આંખની પાપડમાં બેઠો હતો. અને આ જોઈને એને વિચાર આવ્યો કે આ મગરમચ્છ કેટલે મુર્ખ છે. એ આવેલા ખોરાકને (નાના મોટા જ) હરફ કરતા નથી. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ ખંડ : જો જવા દે છે. એ ઠેકાણે હું હોઉં તે એક પણ જીવને જવા ન દઉં, બસ. એ મનમાં વિચાર આવ્યું. અને એનું આયુબે તે અંતર્મુહૂર્ત-બે ઘડીનું હતું. એ મરીને સીધે સાતમી નરકે ગયે. બેલે હવે એણે શું ખાધું અને શું પીધું. ક્ત મનના વિચારોના પાપે કેવી સજા. વીણ ખાધા વીણ ભગવ્યાજી, ફેકટ કર્મ ન બંધાય. તેને ઉપયોગ રાખવાની ઘણી જ જરૂર છે. નહિ તે હસતાં બાંધ્યાં રોતાં નહીં છૂટે. | મનમાં કામ વિકારના પાપથી મણિરથ રાજાને ભેગની ઈચ્છા ફળી પણ નહિ અને મનના પાપે એને આત્મા દુર્ગતિમાં ચાલ્યા ગયે. વિષયમાં અંધ બનેલા મણિરથ રાજાએ પિતાના સગાભાઈ યુગબાહુને તલવારના ઘાથી મારી નીચે પછાડ. યુગ બાહને તે વખતે આર્તધ્યાન રૌદ્રધ્યાનનાં કારણે ઉપસ્થિત થયાં. પરંતુ યુગબાહુની ધર્મપત્ની મદનરેખાએ પિતાના પતિની પાસે બેસીને ધૈર્ય રાખીને ઘણી સારી રીતે અંત સમયની નિમણા કરાવી. તે આ પ્રમાણે. (ટુંકમાં લખું છું) કહે ધીર ! અત્યારે ધીરપણું અંગીકાર કરે. કેઈના ઉપર રોષ કરશો નહી. તમારાં કરેલાં કર્મો. તમારી પાસે લેણું લેવા આવ્યા છે. તે કમેને સમભાવે સહન કરે. જીએ પોતે કરેલાં કર્મો દવાનાં છે. બીજા તે નિમિત્ત માત્ર છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ ચોર્યાસી લાખ જીવનમાં રહેલા સર્વે ને અમાવો. ચતુર્વિધ આહારને પણ ત્યાગ કરો. શરીરને પણ સિરાવે. જીવ! આ શરીર ક્ષણભંગુર છે. ક્ષણવિનાશી છે, અશાશ્વતું છે અને આત્મા જેનાથી જુદે શાશ્વત રૂપ છે, અવિનાશી છે. કર્મને વશથી તમારે તેની સાથે સંબંધ થયે છે. એવા શરીર પ્રત્યે મૂર્છા ન રાખશો. ઈત્યાદિ ઘણા સારા શબ્દથી નિઝામણા કરાવી કે જેથી તુરત જ યુગબહુ કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલેકમાં દશ સગપમની સ્થિતિવાળા દેવ થયા. અ! શુભ ભાવનાથી કરેલ નિયામ શાને કેટલે બધો પ્રતાપ ! જે કદાચ તે સમયમાં મદનરેખા વિલાપ કરવા મંડી પડી હતી અને યુગબાહને-આત્તધ્યાન-રૌદ્રધ્યાનના કારણે ઉતાયાં હોત તે યુગબાહુ દેવલોકમાં જઈ શકતા ખરા ? હે આત્મા! તું વિચાર કર. આવી સુંદર આરાધના કરવાનું કયારે બને, જ્યારે આગળથી સમાધિ મરણને અલાસ હોય ત્યારે. આવા દુઃખ સમયે પણ સુંદર આરાધના કરવાનું ભુલી શકાય નહિ ? આવું ઉચ્ચ ધર્મનું શિક્ષણ (ગળથુથી) માતાપિતાના ઘરેથી મદનરેખાને મળેલું હોવું જોઈએ. વડીલબંધુના પ્રહારથી મૃત્યુ નજીક પહોંચેલા પતિરાજ ચુંગબાહુને સતી મદનરેખા વેરની આગ જન્માંતરમાં સાથે Page #448 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૮૯ નહી લઈ જવા સંબંધે છે. એ કહે છે. “નાથ! મારી ચિંતા ( છોડી દ્યો. હું ક્ષત્રિયાણી છું. હું નિર્બળ નથી. હું અગ્નિ સમાન છું. મને અડકનારને હાથમાં કશું જ આવશે નહી. ચિંતા છેડી દો. મેહ ત્યજી દો. વેરભાવના શમાવી દો. અંતરને ઉદાર બનાવી સર્વનું શ્રેય : વ. જન્મતરમાં તમારા શાંત-સ્વસ્થ વ્યક્તિત્વને સાથે લેતા જાઓ. આવી સુંદર આરાધના અંત સમયે કરનાર સ્ત્રીને લાખલાખ ધન્યવાદ. નહિ તે પિતાના પતિના મરણ વખતે રડવાકરવાનું છે કે નહિ ? આ પણ ઊંચા સંસ્કારની કેળવણી પામેલા આત્મા કહેવાય. સુકૃળની સન્નારીઓને પોતાના શીલની કેટલી કિંમત છે તે આ દષ્ટાંતથી સમજી શકાશે. શુ કીધું કે મને અડકનારના હાથમાં કશું જ આવશે નહિ. એને શીલ ધર્મની કેટલી કિંમત હશે ? મરથ રાજ ત્યાંથી ભાઈને વધ કર્યા બાદ પિતાના ગર ભણી પૂર વેગમાં આગળ વધી રહ્યાં હતાં, ત્યાં સ્તામાં સર્પદંશ થતાં મૃત્યુ પામી પાંચમી નરક–પૃથ્વીમાં પન્ન થયાં. કર્મ કેઈને છેડતાં. નથી. અતિ ઉગ્ર પુણ્ય કે સાપ જીવને કેટલીક વાર આ ભવમાં જ જોગવવા પડે છે. મણિરથ રાજા વિણ ભેગાવ્યા પાપ કરીને દુર્ગતિમાં ચાલ્યા મયે કે નહિ ? પાછળથી સતી મદનરેખાને પણ શીયળ ધર્મની રક્ષા માટે ઘણાં કી વેઠવાં પડ્યાં છે. તેમ સગર્ભા હોવાથી Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જંગલમાં પુત્રને જન્મ આપેલે, જે નમિરાજર્ષિ તરીકે જૈન શાસ્ત્રમાં પ્રખ્યાત છે. સતી મદરેખાને ખબર ન હતી કે, મણિરથ રાજા રસ્તામાં મૃત્યુ પામી ગયા છે. તે તે પોતાના શિયળની રક્ષા માટે પિતાના પતિના મૃત્યુ બાદ તે ત્યાંથી ઘેર જંગલમાં ચાલી ગઈ. તેમના પુત્ર ચંદ્રયશા પણ ત્યાં . હાજર હતાં પણ સૌ શકાતુર બનેલા હોવાથી અને રાત્રિને સમય હેવાતી મદનરેખા કયારે ત્યાંથી ચાલી નીકળી તેની કોઈને ખબર પડી નહીં. તેમણે જંગલમાં પુત્રને જન્મ આ હતું તે પછી પ્રસૂતિના કપડા સાફ કરવા માટે પુત્રને ઝાડ નીચે સુવડાવીને સામેની નદીએ જતાં રસ્તામાં એક હાથીએ મદનરેખાને પકડીને આકાશમાં ઉછાળી. (જુઓ. કર્મ શું કરે છે.) એક વિદ્યાધર વિમાનમાં જઈ રહ્યા હતા. તેણે મદનરેખાને અદ્ધર પકડીને પિતાના વિમાનમાં લઈ લીધી. વિદ્યાધરને મદરેખાનું રૂપ જોઈને પિતાની સ્ત્રી બનાવવાની ઈચ્છા થઈ. એટલે કહ્યું કે મનુષ્યણી ! તારા રૂપ પર હું હિત થઈ ગયે છું. તું મારી સ્ત્રી થા. આ સાંભળતા જ મદન ખાને થયું કે ધિકકાર થાઓ આ મારા રૂપને. પછી વિચાર થયો કે હમણાં હું જે કાંઈ કરીશ તે વાત એના ગળે ઉતરશે નહિ. એટલે મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરતાં વિદ્યાધરને કહ્યું કે હમણાં તે પહેલાં મારા પુત્ર પાસે મને લઈ જાઓ. હું તેને જન્મ આપીને ઝાડ નીચે સુતે મુકીને નદીએ કપડાં ધોવા જતી વખતે હાથીએ મને પકડીને ઉછાળ્યો. Page #450 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૩૯૧ અને તમે મને અદ્ધર ઝીલીને મને વિતદાન આપ્યું. તે હું તમારા મહાન ઉપકાર માનુ છુ. પહેલાં પુત્રનું મ ુ જોવા દેો. પછી સીજી વાત. એટલે વિદ્યાધર વિમાનમાં બેસાડીને ઝાડ પાસે લાવ્યા. પણ ત્યાં પુત્ર હતા નહી. એટલે મદનરેખા મુચ્છિત થઈ ગઇ. તે ભાનમાં આવી ત્યારે વિદ્યાધરને પૃથ્યું કે આપ હમણાં કયાં જઈ રહ્યાં હતાં ? વિદ્યાધરે કહ્યું કે મારા પિતા સુસારનો ત્યાગ કરી ચારિત્ર લઈ ને પહાડ ઉપર તપ કરે છે. તેના દર્શને જઈ રહ્યો હતો. એટલે મદનરેખાએ કહ્યું કે મને પણ એવા મહાત્માના દર્શન કરાવા. પછી જે કહેવુ' હશે તે સાંભળીશ. વિદ્યાધર મદનરેખાને વિમાનમાં બેસાડીને ( પેાતાના પિતા ) સાધુ ભગવંત પાસે આવ્યા. તે વખતે સાધુ મહાભાએ ધ્યાન પૂર્ણ કરેલ હતુ. બન્નેને સાથે શ્વેતાં તરત જ જ્ઞાન વડે પોતાના દિકરાના અશુભ વિચારે સમજી ગયાં. અને જણા સાધુ ભગવંતને પ્રણામ કરી સામે બેઠા ત્યારે મહાત્માએ ધર્મોપદેશમાં કામ વિકાર) પરસ્ત્રીના મહાન પાપને સમજાવીને વિદ્યાધરના અશુભ વિચારીને પછી નાખ્યા. વિદ્યાધરને શુભ વિચાર આવતાં જ તરત જ સાધુ મહાત્માના પગમાં પડીને પોતાની ભૂલની માફી માગી અને મનરેખાના પગમાં પડી તુ મારી ધર્મીની વ્હેન છે એમ કહીને પણ માફી માગી. અને મદનરેખાને કહ્યું કે ‘હે ભગિની હવે તારૂ શુ કલ્યાણ કરૂ" તે કહે.' ત્યારે મદનરેખાએ જ્ઞાની મહાત્માને પૂછ્યુ` કે ‘મારા પુત્રનું શું થયું !’ Page #451 -------------------------------------------------------------------------- ________________ સòાધ યાને ધર્માનું સ્વરૂપ જ્ઞાની મહાત્માએ કહ્યું : · મિથિલા નગરીના રાજા જંગલમાંથી પસાર થતા હતા ત્યારે ઝાડ નીચે શિશુને જોયા.. તેને લઇ જઇને પોતાની રાણીને પોતાના પુત્ર તરીકે સાંપ્યા અને એ પાળક ત્યાં ઉછરી રહ્યો છે. તે ભવિષ્યમાં એ જ નગરીના રાજા થશે.’ ૩૯૨ ત્યારે મદનરેખાએ વિદ્યાધરને કહ્યું : હે ખાંધવ! મને મારા પુત્ર પાસે નગરીમાં લઈ ચાલ. ત્યાં હું મારા પુત્રનું મોંઢુ જોઈ ને કોઈ પણ સાધ્વી પાસે ચારિત્ર લઇ લઇશ.' એટલે વિદ્યાધરે મદનરેખાને એ નગરીના ઉપાશ્રય આંગળી મુકીને કહ્યુ કે, હું વ્હેન ! હવે તને જેમ ચેાગ્ય લાગે તેમ કરજે, હું જાઉં છું.. મનરેખાએ કહ્યું. હું વીરા ! તારૂ કલ્યાણ થાએ. મદનરેખાએ ઉપાશ્રયમાં સાધ્વી મહારાજ પાસે આવીને વંદના કરી, ગુરૂણી પાસે બેઠી અને રડતા હૃદયે પેાતાની આપવિતી કહી સંભળાવી. એ સાંભળીને ગુરૂઆણીએ મદનરેખાને કહ્યું કે હું શ્રાવિકા આ સ`સાર એવા જ છે. અને તેમાં આપણા ગતભવના કર્મે સુખ-દુઃખ થાય છે. આ કારણે મહાપુરુષોએ પણ સસારનો ત્યાગ કરીને ચારિત માર્ગ અપનાવ્યા છે. એ રીતે ધર્મના ઉપદેશ આપીને સ'સારની અસારતા સમજાવી. એ સાંભળીને મનરેખાને સસાર ઉપરથી વૈરાગ્ય થતાં હવે પાતાના પુત્રનું મોંઢુ જોવાનું મન રહ્યું નહી. એટલે ગુરૂઆણીને કહ્યું કે મને અપનાવી લ્યેા. એટલે ચારિત્ર આપીને મને તમારી સાથે લઇ લો. જેથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. એટલે Page #452 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ગુરૂઆણીએ મદનરેખાને ચારિત્ર આપીને સાથે લીધા. હવે તે મદનરેખા સાધ્વી બની ગયું. અને તપ-૫–એક ધ્યાનથી કરવા લાગ્યાં. આ બાજુ મદન રેખાના પુત્ર પરંપરાએ મિથિલાના રાવી નમિરાજા તરીકે પ્રખ્યાત થયાં હતાં. તે પછી પિતાના ભાઈ ચંદ્રયશા સામે હાથી, માટે યુદ્ધે ચડયાં હતાં. મદનરેખા સાધ્વાને ખબર પડી કે બંને ભાઈઓ અણસમજમાં યુદ્ધ કરશે એ અજુગતું થશે. એટલે પિતાને ગુરૂણીની રજા લઈ બન્ને ભાઈઓને ભાઈઓ તરીકેના સંબંધ સમજાવીને યુદ્ધ બંધ કરાવી કહ્યું. પછી ત્યાંથી ચાલી નીકળ્યાં. અને ચારિત્રની સુંદર આરાધના કરીને દિવ્યગતિને પામ્યાં. -: ભારતની સન્નારીઓને શીલની કિંમત કેટલી હતી તે ઉપર અજૈનનું દૃષ્ટાંત :- કાશી વિશ્વનાથ મંદિરે દર વર્ષે મેળો ભરાય છે. લાખો યાત્રાળુઓ ત્યાં જાય છે. આટલી માનવ મેદનીમાં બધા યાત્રાળુઓ કઈ ભક્તિ ભાવથી પ્રેરાઈને આવતા નથી. કેટલીય વ્યક્તિઓ વિવિધ મનોવૃત્તિથી આવેલ હોય છે. કેઈ સારા સારા નેઢાં જોવા મળશે એમ ધારીને પણ આવેલ હોય છે. આ રીતે મોટી માનવ મેદની થવા પાછળ અનેક કારણો હોય છે. એક સમયે સંયુક્ત પ્રાંતની એક યુવાન સ્ત્રી પાછળ એક ડી પડ્યું. તે સ્ત્રીની ગુંડાએ છેડતી કરી એટલે તે એક દિવાલ આગળ આવીને ઊભી રહી ગઈ. ગુંડે પણ તેની પાછળ ત્યાં આવ્યો અને તેના શરીરને સ્પર્શ કર્યો. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સધ્યેાધ યાને ધર્માંનું સ્વરૂપ તે સ્ત્રીએ ગુંડાની ગરદન પકડીને પૂછ્યું. મારા શરીરને સ્પ કરનાર કાં તે મારા પતિ હોય અગર તે પુત્ર. બેલ તુ કોણ છે ? ગુડે! તે કામાસક્ત હતા. તેણે પોતાની ગરદન છેડાવી અને જેવા તે સ્ત્રીનું શીયળ લુંટવા ગયા કે તરત જ તે સ્ત્રીએ દિવાલ સાથે ગુડાનું માથું એવા તે જોરથી અફળાવ્યું કે ગુડાનું માથું ફાટી ગયું. અને તે ત્યાં જ મરણ પામ્યો. પોલીસે આઈ ને પકડી. ગુંડાને મારી નાખવા બદલ તેના પર કેસ ચાલ્યા. પોતાના શિયળની રક્ષા કરવા જતાં નિપ જેલા મરણ બદલ બાઈ ને ન્યાયાધિશે નિર્દોષ છેડી મુકી અને તેની વીરતા અને નિડરતા માટે પોતાના ચુકાદામાં માન ભરી નોંધ લીધી. આ તા જૈનેતર બાઈ હતી. તે જૈનધર્મીમાં શિયળની કેટલી કિ ંમત છે? આજે આપણી પરિસ્થિતિ જુટ્ઠી છે. સ્ત્રીના સતીત્વનું અને લોકોના ચારિત્રનુ ધારણુ ઘણું નીચું ઉતરી ગયેલ છે. સ્ત્રીના સાચા શૃંગાર શું છે? શીલ કે નિડું ? શીલ એ નારી જીવનના કિનાશ છે, જેમ નદીને કિનારા છે કિનારા વગરની નદી જેમ તેમ વહેતી રહે, તેમ શીલ વગરની નારી ગમે તે રીતે ચાલતી રહે. સ્ત્રીના જીવનમાં સંયમનું તત્ત્વ હોવુ જોઇએ. સયમ એ કિનારા છે. એકવાર સરિતાએ કિનારાને કહ્યું. ‘તમે તૂટી જાએ. કારણ કે અમને હરવું–ફરવું બરાબર ફાવતું નથી.” ત્યારે કિનારાએ કહ્યું. “જો અમે તૂટી જઈશુ તે તમારે (સરિતાને) રણમાં ફેરવાઇ જવું પડશે અને મહાસાગરને મેળવી શકશે નિરુ.” તેમ Page #454 -------------------------------------------------------------------------- ________________ अंड : २ ले ૩૯૫ આપણા જીવનની આસપાસ સયમરૂપી કિનારો નહિ હોય તા જીવન ગમે ત્યાં વેડફાઈ જશે ને નાશ પામશે. શીયળ ઉપર સતી સીતાનું દૃષ્ટાંતઃ दानव स्त्रियाँ सीताजीके पास दौड पडी । उन्होंने कहा, “महासतीजी ! सर्फ आपकी जिदके कारण यह संग्राम हुआ !. क्या आपको मालुम है कि महाराजा रावण को अपनी देह अर्पण न कर देनेसे जो युद्ध होगा उसमें लाखों स्त्रियाँ अपने पतिदेवोंको गवांकर विधवा हो जायेगी : " लाखों माताएँ अपने बेटे को गवांकर पुत्र हीन बन जायेगी ! हाय ! क्या आप वैधव्यके यह दुःख उनके शिर थापना चाहती है : लाखों जनेताओंको निःसंतान करेंगी ! इससे तो आप अपनी देह ..... "शांतम् पापम् ! शांतम् पापम् ! सीताजीने गंभीर स्वर में कहा, मैं आपसे पूछती हुँ कि अगर मैं अपनी देह रावण को सौंपूंगी तो इस आर्य देशमें भविष्य में होनेवाली करोड़ो स्त्रीयाँ मेरे दृष्टांत से प्रेरीत होकर, परपुरुषको अपनी देह सोंपकर कुल्टा वन जायेंगी इसका क्या ?" “इससे लाखोंके वैधव्य और पुत्र वियोगकी दुःख प्राप्तिका विकल्प बेहतर नहीं है क्या ? आपही बताइये कि लाखों विधवाएँ. बने इससे करोडों कुलटाएँ बने यह ज्यादा बुरा नहीं है ?" दैत्य स्त्रीयाँ मौन होकर चली गई ! (વિકાશ પરિચય પુસ્તકમાંથી સાભાર) મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સધ યાને ધર્મનું સ્વરૂપ સ્ત્રીને શિયળની કેટલી કિંમત છે તે આ બંને દષ્ટાંતો ઉપરથી સમજી શકાય છે. એ પણ ભારતની નારીઓ - હતી કે નહિ? વર્તમાન કાળમાં શીલની જેને કિંમત નથી એવા જેન કુળમાં જન્મેલા વિધવા વિવાહને (પુનર્લગ્ન). એક ધાર્મિક કાર્ય કહે છે. (શે જુલ્મ થવા બેઠો છે !) કહેવાને આશય એ છે કે ઇતર ધર્મમાં ભલે એ ધાર્મિક કાર્ય કહેવાતું હોય પણ જૈન ધર્મમાં એને ધાર્મિક કાર્ય કહેવાતું નથી. છતાં જેને જેમ સમજવું હોય તેમ સમજે. -: ગઈ કાલે જે કલંક ગણાતું હતું, આજે તે કાનૂન બની ગયું !: એક જમાનો હતો કે ગર્ભપાત સામાજિક કલંક ગણાતું હતું કે નહિ ? તે આજે છડેચક બની ગયું તેનું કારણ વર્તમાનકાળનાં શાસને રમવા પાપને ઉત્તેજન આપીને છૂટછાટ કરી મૂકી. ગર્ભપાત એ ગર્ભાશયમાં બાળકની હત્યા જ છે.” –મધર ટેરેશાપ્રતિષ્ઠિત સાધવી તરીકે પ્રખ્યાત થયેલા મધર ટેરેસાએ ગર્ભપાતના હિમાયતી પર જબ્બર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે “ગર્ભપાત એ માતાના ગર્ભની • હત્યા સિવાય બીજું કાંઈ જ નથી.” : વાંચે તા. ૧૦ નવેમ્બર ૧૭૯ મુંબઈ સમાચાર : Page #456 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૩૯s - હવે વિચારે. ઈતર ધર્મના (મહિલા) માં મધર ટેરેશાને જે આ ‘ગર્ભપાત” પાપ લાગતું હોય તે સ્વધર્મ) સમ્ય. કુત્વ ધર્મવાળાને તે એ મહાપાપ લાગવું જોઈએ, કે નહિ ? પણ વર્તમાન કાળમાં થતા પાપનું કારણ વર્તમાન કાળનું કુશિક્ષણ સિવાય બીજું શું સમજવું? અને તેમાં જે સરકાર સાથ-સહકાર ખુલ્લી રીતે આપતી હોય તે પછી ભય શાને? મૂળ વાત તે આ પણ ધર્મ ઉપર આવે છે કે ધર્મને ભૂલી જવાને કારણે પાપને ભય રહેતો નથી. નહીં તા કર્મ કરતાં જરૂર વિચાર થાય કે મારા કરેલા મને જ ભેગવવા પડશે. દેવદુર્લભ મનુષ્ય અવતાર મળે છે. અને તેને જેમ તેમ જેવી તેવી રીતે વિફળી દઈશ તો મારૂં ખરાબ હું પોતે જ કરી રહ્યો છું. ઈતિહાસ જુઓ કે ભારતની સન્નારીને શીલની કેટલી કિમત હતી. શરીર જાય તો ભલે જાય પણ શીલ ન જવું જોઈએ? એ આપણું સુશિક્ષણ અને સંસ્કારનું કારણ હતું. એવા ઘણા દષ્ઠત જેન શાસ્ત્રમાં આવે છે. : સતીત્વ : નારી નથી તે નાગણી, જે પાપથી ડરતી નથી; રમણી નથી તે રાક્ષસી, જે શીયળ સાચવતી નથી. નારી સતી નિજ જીવનની, પરવા જરા કરતી નથી; જે વરી એક નાથને, તે અવરને વરતી નથી. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯૮ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ - -: શ્રી જિનેશ્વર દેવના શાસનમાં સતીધર્મની કેટલી અને કેવી મહત્તા છે તે ઉપર શ્રીમતી રૂપસુંદરીના વિચારો દર્શાવતું દષ્ટાંત : સુમાતાની મને દશા - શ્રીમતી મયણાસુંદરીની માતા શ્રીમતી રૂપસુંદરી કે જે શ્રી જિનેશ્વર દેવના ધર્મના - સુવાસિત અંતઃકરણવાળી છે. તેણી પોતાની પુત્રીના દુઃખથી (જ્યારે મયણાસુંદરીને રાજા પ્રજાપાળ કઢીયા સાથે પરણાવી દીધી તે દુઃખથી રાજા સાથે (પિતાના પતિ સાથે રોષ કરીને શેક સાથે પોતાને બંધુ પુણ્યપાળના મંદિરે (ઘરે) રહે છે. ધીમે ધીમે શ્રીમતી રૂપસુંદરી શ્રી જિનેશ્વર દેવે કહેલાં વચનથી શકને વિસરી ગઈ છે. કોઈ એક દિવસે જે સમયે શ્રીમતી મયણાસુંદરી પોતાના પતિની સાથે જે જિનમંદિરમાં ભાવપૂજા કરી રહી છે, તે સમયે તેણી શ્રી જિનમંદિરમાં આવી. શ્રી જિનમંદિરમાં આવેલી તેણીએ દેવવંદન કરવામાં રક્ત, ચતુર અને પ્રત્યક્ષ સુકુમારના જેવા નિરૂપમરૂપવાળા કુમારને છે અને તે કુમારની પાસેના ભાગમાં રહેલી તે સ્ત્રીને પણ તેણીએ જઈ. એ જોઈને, શ્રીમતી રૂપસુંદર ચિત્તમાં વિચારે છે કે- “મારી પુત્રીના જેવી આ નાની વહુ કોણ છે?” આ પ્રમાણે વિચાર કરતી તેણીએ ખાસ ઉપયોગ પૂર્વક જોયું, તો તેણીએ તે નાની વહુ જેવી જણાતી યુવતીને શ્રીમતી મયણાસુંદરી તરીકે ઓળખી લીધી. અને તેણીના હદયમાં નિશ્ચય થઈ ગયે કે– “નક્કી, સતીના માર્ગને Page #458 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૨ જો ૩૯૯ ત્યાગ કરનારી બનીને આ મયણ, તે કેઢિયાને ત્યજી દઈને આ કોઈ અન્ય પુરૂષની પૂંઠે લાગી છે. આવી જાતને નિશ્ચય થઈ જવાથી, શી જિનેશ્વરદેવના ધર્મની પરમ રાગિણી શ્રીમતી રૂપસુંદરીના હૃદયમાં ભારે આઘાત થયે. કારણ કે પુત્રીને સતીના માર્ગમાંથી ભ્રષ્ટ થયેલી જોવી, એ સુમાતાને અસહ્ય જ હોય છે. સતીના માર્ગના મર્મને સમજનારી સ્ત્રીઓની મદશાને સમજવા માટે, આજના કહેવાતા સુધારકે એ કઈ જુદી જ જાતિના અને જીવનમાં સુદષ્ટિથી નહિ જોયેલા એવા સાહિત્યને, વિશિષ્ટ અભ્યાસ કરે પડશે; અન્યથા સતીઓના સતધર્મનું ભાન થવું. એ તેમને માટે ઘણું જ મુશ્કેલ, . શ્રીમતી રૂપસુંદરી સતીધર્મની પરમ ઉપાસિકા છે. એથી એના હૃદયમાં શલ્ય પેસે છે. પિતાની દિકરીએ ઘણું જ અયોગ્ય કર્યું.– એમ એ માતાને થાય છે ? અને એથી સુમાતાને દુઃખ થાય છે. કુળવાન છે માટે આમ થાય છે, નહિં તે પિતાની દીકરીને આવા સુખમાં જઈને દુઃખી કેણ થાય? જેના અંતરમાં સતી ધર્મને રાગ હોય તેજ દુઃખી થાય; બીજી નહિ જ! બીજી માતાઓને તે, આવા દેવકુમાર જેવા જમાઈને જોઈને પ્રેમ થાય! પિતાની દીકરીને આવા સગ માટે આનંદ થાય! પણ સમ્યગ્દષ્ટિ આત્માને તેમ ન જ થાય. જે પિતાને સમ્યગદષ્ટિ ગણાવતા આત્માને પણ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ સહ્મેધ યાને ધર્મનું સ્વરૂપ એથી આનંદ જ થાય તે માનો કે ‘એ આત્માને પ્રભુનું દર્શીન મળ્યુ. પણ ફળ્યુ નથી.’ આ સ્થળે શ્રીમતી મયાણાસુંદરીની માતા એજ વિચારે છે કે ‘જરૂર, મારી દીકરીએ કોઢિયાને તયેા અને બીજાને ભજ્ગ્યા; પણ આ વિચારની સાથે જ, પોતાની પુત્રી પ્રત્યે પરમ વિશ્વાસ ધરાવનારી માતાના હૃદયમાં એમેય થાય છે કે ખરેખર, મદ્યના શ્રી જિનેશ્વરદેવના મનમાં નિપુણ છે; એટલે તેણી માટે આવા અકાર્યની સંભાવના થઈ શકે તેમ નથી. વર્તમાન કાળના કુશિક્ષણ (ગંદુ શિક્ષણ) અને કુસંસ્કારના કારણે છૂટા છેડા લેનારને સમજવા જેવુ છે કે મયણાએ ક્રિયાને મૂકીને બીજા સાથે લગ્ન ન કર્યાં : આનુ કારણ શિષ્ણુ અને ઘરમાંથી મળેલ ધર્મના સંસ્કારનો પ્રભાવ કહેવા પોતે પાતાની પુત્રી મયણામાં જન્મથી સારા સંસ્કારો નાંખેલા છે. એટલું જ નહીં, પણ શ્રી જિનેશ્વર દેવના શાસનમાં શ્રદ્ધાળુ એવા યેાગ્ય ઉપાધ્યાયની પાસે ભણાવીને તેણીને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નિપુણ બનાવી છે. એટલે એ માતાનું હૃદય એક વખત તે એમ કહે છે કે— મદનામાં આ પાપ ન સભવે.' પણ વળી પોતાની સગી આંખે એવુ. વિપરીત દૃશ્ય જુએ છે, એટલે તે સુમાતા પેાતાના હૃદયનું સમાધાન કરતાં મનમાં ને મનમાં જ વિચારે છે કે અથવા ખેદ્મની વાત છે કે— આ સંસાર Page #460 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૪૦ રૂપ નાટકમાં શું શું નથી સંભવતું ?’ વાત પણ ખરી જ છે કે આ સંસારમાં પંડિત ગણાતા પણ અનેક આત્માઓ લપસી પડ્યા છે.” એટલે શ્રી જિનેશ્વર દેવના શાસનથી સુપરિચિત આત્માને માટે એવું કંઈક બને, તે તેમાં પણ કશું જ આશ્ચર્ય લાગતું નથી. સંસારના આવા સ્વરૂપને જાણવા છતાં આકુલવ્યાકુલતાથી મુંઝાતી માતા મનમાં ને મનમાં વિચારે છે કે – “ખરેખર, જે પુત્રીએ કુળમાં કલંક લગાડ્યું અને શ્રી જિનેશ્વર દેવના ધર્મમાં દુધ આપ્યું, તે પુત્રીના મરી જવાથી તેવું દુઃખ ન થાત, કે જેવું દુઃખ આ કલંકભૂત જીવતી પુત્રીના આ પ્રકારના અગ્ય આચરણથી મને થયું. વિચારે કે– સમ્યગદૃષ્ટિ માતાને પિતાના સંતાનના અયોગ્ય આચરણથી કેટલું અને કેવું દુઃખ થાય છે. અને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સતીધર્મની કેટલી અને કેવી મહત્તા છે? શ્રીમતી રૂપસુંદરીના વિચારોમાંથી સુમાતા, બનવાને ઈચ્છતી એકેએક માતા પિતાના હૈયામાં આ. વાત ભરી લેવા જેવી છે. આવી ઉત્તમ ભાવનાઓ સંસારરસિક માતાઓના અંતરમાં ભાગ્યે જ સ્કુરે છે. સંસારરસિક માતા એક તે આવા જમાતાને (જમાઈને) જેવાથી ગાંડી ને ઘેલી થઈ જાય! અને પિતાની કુલકલંકિની પુત્રીને પણ ડાહી અને ડમરી માનવાની ઘેલછામાં પડી જાય ! આનું કારણ વર્તમાન કાળે મળતું કુશિક્ષણ અને કુસંસ્કાર સિવાય શું સમજવું ? સ. ૨૬ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જીવને સુખનું કારણ પૂર્વે કરેલું પુણ્ય છે અને દુઃખનું કારણ પૂર્વે કરેલું પાપ છે. આ વાત પણ સંદેડ વિનાની છે. “ઉદયમાં આવતા શુભ અને અશુભ પરિણામને નથી તે સુ-અસુર રેકી શકતા નથી તે નરવીર રોકી શકતા, અને નથી તે બુદ્ધિમાને કે બલવાને રેકી શક્તા ! અર્થાત્ ઉદયમાં આવતા શુભાશુભ કર્મપરિણામને જગતને કેઈજ પ્રાણી રોકી શકતું નથી.” અશુભ કર્મને તીવ્ર ઉદય ભલભલા આત્માઓની પણ દુર્દશા કરે છે. કયા સમયે કયા આત્માનું કેવું પતન થશે તે કહી શકાય નહિ! સંસાર વિચિત્ર છે. કારણ કે શુભપુદ્ગલે ક્ષણવારમાં અશુભ પણ થઈ જાય છે. અને અશુભ પુદ્ગલે ક્ષણવારમાં શુભ પણ થઈ જાય છે. -- જૈન એટલે શ્રી જિનેશ્વર ભગવંતના શાસનને માનનારે – જૈનદર્શનમાં વાણી સ્વાતન્ત્રય નથી. પણ પારતન્ય છે. વાણી સ્વાતંત્ર્યના સ્વામિ કેવળીશ્રી કેવળજ્ઞાની વીતરાગ તીર્થંકર પરમાત્મા જ છે. પૂ. આચાર્યોને પણ સ્વતંત્ર નથી કહેવાનું, પણ શ્રી પરમાત્માએ પ્રકાશેલું જ કહેવાનું છે. શ્રી જિનશાસન એમ કદીજ કહેતું નથી કે મારો ભક્ત કે મારે અનુયાયી ગમે તેમ વિચારે, ગમે તેમ બેલે કે ગમે તેમ ચાલે. તે પણ મારા અનુયાયી તરીકે રહી શકે યથેચ્છ વર્તવું, યથેચ્છ ભાષણ કરવું (બલવું) અને Page #462 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૪૦૩ યથેચ્છ વિચારે ધરાવવા એ જૈનશાસનને માન્ય નથી. શ્રી જૈનશાસન તે કહે છે કે – “મન, વચન અને કાયાથી યથેચ્છ વૃનિ અને પ્રવૃત્તિને ત્યાગ કરે. જગતના કાયદાથી અહીને કાયદો વિલક્ષણ કોટિને છે? વાણીમાં બીજું બોલવું, મનમાં બીજું ચિંતવવું અને કિયાથી બીજી રીતે વર્તવું એ અન્ય મત હજી પણ નિભાવી લેશે પણ જેના મત એ વાતને નિભાવી લે તેમ નથી. વર્તમાનકાળના સુધારક વિચારોવાળા આજના યુગને અનુરૂપ ધર્મને નામે ભાષણો કરીને ધર્મના સિદ્ધાંતે સમજાવવાને બદલે પોતાની અનુકુળતા મુજબ ધર્મને સમજાવીને ડહાપણ ડોળે છે. પણ એને કોણ સમજાવે કે શ્રી જિનેશ્વર ભગવંતનું શાસન જ્યવંતુ વતે છે. એ શાસનને પામીને અનંત ભવ્ય આત્માઓ આત્મા ઉપર લાગેલા કર્મમળને દૂર કરીને પોતાના નિર્મળ આત્મ સ્વરૂપને પ્રગટ કરીને આત્મકલ્યાણ કરી ગયાં છે. વાંચે નમિરાજાનું દષ્ટાંત: -: ખરી શાંતિ :નમિરાજવી રાજ્ય કરતાં વ્યાધિથી ઘેરાયાં. તેના શરીરમાં દાહજવરને કારણે આખા શરીરમાં અંગારા ઉઠયા હોય તેમ બધું બળું થવા લાગ્યા. ઘડીકમાં જમણે પડખે તે ઘડીકમાં ડાબે પડખે-કઈ રીતે શાંતિ ન વળે. રાજવીને પાંચસો સ્ત્રીઓ હતી. રાજાની શાંતિ માટે સર્વે કામે લાગી Page #463 -------------------------------------------------------------------------- ________________ સદઐાધ યાને ધર્મોનું સ્વરૂપ ૪૦૪ ગઇ કારણ કે તે સર્વેના જીવનાધાર રાજવી હતા. બાવનાચંદનના કચાળા ભરી ભરીને રાજવીના શરીર પર ચોપડવા લાગી પણ બળતરા ઘટવાને બદલે ઉલટી વધવા જ માંડી.. જ્યારે માણસ માંદો હોય ત્યારે જરા પણ અવાજ તેને અપ્રિય લાગે છે. પાંચસા સ્ત્રીએ સુખડ ઘસતી હોવાથી અને દરેકના હસ્તમાં કંકણ-મલાયા હેાવાથી તેને ખૂબજ અવાજ થવા લાગ્યા. દાહની બળતરામાં આ અવાજે વધારા કર્યાં. રાજાથી ન રહેવાયુ”—તેણે આદેશ કર્યા આ શેના ઘોંઘાટ છે ? બંધ કરેા, મારૂં માથુ ફરી જાય છે. ’ સ્ત્રી ચતુર હતી. તેણે વધારાના ચૂડા ઉતારી નાખી ફક્ત સૌભાગ્યનું ચિહ્ન એક એક વલય રાખ્યુ. અને ચંદન ઘસવા લાગી. અવાજ ખંધ થઈ જતાં રાજાએ પૂછ્યું. અવાજ કેમ બંધ થઈ ગયા ? વૈદરાજે ખુલાસો કર્યો “ આપની પાંચસો સ્ત્રીઓ ચંદન ઘસતી હતી, તેનો એ અવાજ હતા.” “શું સ્ત્રીઓ ચંદન ઘસતી બંધ થઇ ગઈ?” રાજાએ ફરી પૂછ્યું. વૈદરાજે કહ્યું–“ના, ચંદન તે! ઘસે છે પણ સ` ચુડા કાઢી નાખી ફક્ત એક સૌભાગ્ય કક જ રાખ્યું જેથી અવાજ આવતા નથી.” આ ખુલાસાથી નિમ રાજવીના મનમાં વિચારોનુ ઘણુ જાગ્યું, ખરી શાંતિ એકમાં જ છે. તેની પ્રતીતિ થઈ. Page #464 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ થ ૪૦૫ અનેક છે ત્યાં ખડખડાટ છે, એક છે ત્યાં આનંદ છે, આમ એકત્વની વિચારણા કરતાં કરતાં દાડુનો વ્યાધિ ભૂલી જવાયે અને આત્મચિંતનમાં ગરક થઈ ગયાં. (નિમિત્ત શું કરે છે તે જુઓ !) એ વિચારમાં ને વિચારમાં તેમને ઊંધ આવી ગઈ તેને પણ ખ્યાલ ન રહ્યો. સવારે જાગતાં જ એકત્વનો અમલ કર્યાં. સ રાજપાટ, વૈભવ, સ્ત્રી, કુટુ’બકબીલા વગેરે અનેકને ઊંડી આત્માની સાધનામાંજ લયલીન બની જઈ, સંયમ સ્વીકારી લીધુ. શ્રી નિમરાજષિ વિરાગી ધર્મ તે નગર બહાર નીકળ્યાં અને શ્રી ઇન્દ્રે કસોટી કરવા અંતઃપુર સળગતુ દેખાડયું ત્યારે શ્રી નમિરાજષિ કહે છે કે આ જે કાંઈ અળી રહ્યું છે તેમાં મારૂ કાંઈ નથી. એવી રીતે ઘણી રીતે ઈન્દ્ર મહારાજાએ શ્રી નમિરાજની કસોટી કરી. પણ પોતે એ વખતે પણ ધર્મના માર્ગે જતાં અટકચા નથી. કશત્રુના નશ માટે પણ મિથ્યાત્વના ત્યાગ કરી, સમ્યક્ત્વને સ્વીકાર કરવા જ પડશે. “ કમે શૂરા તે ધર્મે શૂરા. ” નિમરાજિષ ચારિત્રની સુંદર આરાધના કરી મેાક્ષ સુખને પામ્યાં. આ દૃષ્ટાંત તે બહુ જ મોટુ છે પણ અહીયાં તો સમજવા પુરતું ટુકમાં લખેલ છે, 22 – સાચું-સુખ શાંતિ, ધન નહિ, ધમ કરશે ઃ સંસારમાં દરેક જીવ સુખની અપેક્ષા રાખે છે. જો ધનથી સાચું સુખ મળતુ હોય તા, શ્રી અરિહંત પરમાત્માએ ધર્મનો ઉપદેશ ન દેતાં ધનના ઉપદેશ દ્વીધા હાત. જીવને સમજ પેદા ન થાય ત્યાં સુધી તેને ધનાદિની પ્રાપ્તિ થાય Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સòાધ યાને ધનુ સ્વરૂપ તેમાં ભલે આનંદ દેખાય પણ તે આન ંદ મૂઢતાના ઘરનો છે. આથી જીવને ખરેખર શાશ્વત સુખની પ્રાપ્તિના ભાવ જાગે અને તેના હેતુ રૂપ ધની ભૂખ જાગે તે તે સાચા સુખના સાથે માર્ગ હાથમાં આવ્યે ગણાય. જીવને સુખના કારણમાં ધન છે તે દુર્બુદ્ધિ છે. અને સુખના કારણમાં ધ છે. તે સદ્ધિ છે. આવી બુદ્ધિ જેને મલે તેનુ જીવન ધન્ય બની જાય છે. આ માનવ જન્મમાં કમસે કમ આટલી બુદ્ધિ પ્રાપ્ત થાય અને તેની ઝ ંખના મોક્ષ સુખના (સાચા સુખના) અવશ્ય બીજ સ્વરૂપ છે. આજે માનવા વિષયની ભૂખ પાષવા ધનને પરિપૂર્ણ સાધન માનતા થઈ ગયા છે. અને એ ચેપ જૈનામાં ણ લાગી ગયા છે. જેથી શ્રદ્ધાના અંકુરા ધીમે ધીમે કરમાઇ ને અસ તાષ અને લાલસાના કાંટા પ્રગટ થતા જાય છે. અરે ! ભાગ્યશાળીઓ, દેવને દુર્લભ એવા મળેલું માનવભવ, સાથે મળેલું જિનેશ્વરદેવનું શાસન મેળવીને જેણે જિનેશ્વર દેવની આજ્ઞા માની નહિ, પાપ કરવામાં પાછું વાળીને જોયું નહિ, તેને મનુષ્ય અવતાર ફોકટ જાય છે. એટલુ' જ નહી ફરીથી તેને માનવભવ મળવા અતિ મુશ્કેલ છે. હે જીવ! તું પ્રમાદમાં મનુષ્યપણું હારી જઈશ. તે ફરી તે મળવુ અતિ મુશ્કેલ છે. માટે પ્રમાદ છેડ અને વીતરાગ ધર્મ સ્વીકાર. Page #466 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૪૦૭ વીતરાગ ધર્મની શકય આરાધના સાથે બીજાઓને તેમાં સ્થિર કરવા, બીજા ધર્મ કરતા હોય તે તેની અનુમદને કરવી. (વિરાધનાથી બચવું) -: “જેની સાચી મુડી ધન નહિ, ધર્મ છે. - પૂર્વ પુણ્યના યોગે જે સ્થાનને પામ્યા છીએ તે આ સ્થાનની જોખમદારીને સમજવી જોઈએ. પ્રભુ શાસન પામીને પાપ સ્થાનકેના માર્ગે કૂચ કરવી એ તે ભારે અજ્ઞાનતા છે. “મેત ક્યારે આવશે, એની ખબર પડતી નથી; મતને જીતવાની કેઈ, જડીબુટ્ટી જડતી નથી." મૃત્યુને ભય કઈ ટાળવા સમર્થ નથી. થાવાકુમારને જ્યાં નેમનાથ પ્રભુએ મૃત્યુને ધર્મ સમજાવી દીધો. અને સ્વાતમ રક્ષણ કરવાની ભવ્ય પ્રેરણા આપી દીધી. એટલે સંસારમાંથી તે ચારિત્રની તૈયારીવાળા બની ગયા ! કૃષ્ણ વાસુદેવ એમના પર ઓવારી જાય છે. એમના ઘરે પિતે આવે છે. અને એમને પરખવા કહે છે, તું શા માટે સંસાર ત્યજે છે ? તારી પાસે વૈભવ વિલાસની સામગ્રીને પાર નથી પછી એ છોડવાનું કોઈ કારણ? હા, તને જે કોઈના પરાભવને ભય હોય તે હું, લાવ ઢંઢેરો પીટાવી દઉં કે જે કેઈએ પણ થાવગ્નાકુમાર પર આંગળી ચીધી છે તે વાસુદેવ એની ખબર લઈ નાંખશે. બાકી તને કેઈને ય ભય રહેવા નહીં દઉં' Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સાધ યાને ધર્મનું સ્વરૂપ થાવાકુમારે જવાબ શું દીધે તે જાણે, “આહા, હા, મહારાજા! તે તે માટે દીક્ષા લેવાની જરૂર ન રહે. જે આપ એમ બધા ભય નહિ, માત્ર એક મૃત્યુ ભય, મૃત્યુનો હલ્લે, મારા માથેથી ટાળી દેતા હો !” - - કૃષ્ણ હાથ જોડયા - કહ્યું “જા ભાઈ ! જા. મારા મૃત્યુને જ અટકાવવા હું સમર્થ નથી. ત્યાં તારા મૃત્યુને ભય ટાળી શકવાની શી વાત !” અન્ય દર્શનમાં મૃત્યુ માટે શ્રીમદ્ ભાગવતના ગુપ્રસિદ્ધ કથાકાર શ્રી ડોંગરે મહારાજ અવારનવાર કહે છે કે માણસ સામાન્ય પ્રવાસ કે યાત્રાએ જવા નીકળે છે ત્યારે તે પ્રવાસ કે યાત્રા સુખરૂપ નિવડે તે માટે પ્રવાસી સારી એવી પૂર્વ તૈયારી કરે છે. તે પછી આ મહાયાત્રાની સફળતા માટે તે મનુષ્ય સાધ્ય સાથે સભાન રહીને સમજપૂર્વક, સંપૂર્ણ પૂર્વ તૈયારી કરવી જ જોઈએ. જીવન અસ્થિર છે, આયુષ્યની મુદત અનિશ્ચિત છે, શરીર શું ભંગુર છે. મૃત્યુ સુનિશ્ચિત છે, અને જીવન મૃત્યુની બાબતમાં મનુષ્ય સંપૂર્ણ રીતે અસહાય અને નિરૂપાય છે. એ વસ્તુ સ્થિતિમાં આ ભર્યા-ભાદર્યા ભાસતા જગતને મોહક લાગતા સંસારને, સ્વજનોને અને પોતાની સર્વ ભૌતિક સંપત્તિને છોડીને ગમે તે ક્ષણે જવાનું એક દિન તે છે જ. ગમે કે ના ગમે પણ જવું તે પડશે ને ? -: દૃષ્ટાંત – બાદશાહ સિકંદરે જગતમાં હાહાકાર મચાવી દીધે Page #468 -------------------------------------------------------------------------- ________________ બંડ : ૨ જ ૪૯ હતે. લોકો તેનાથી ત્રાહિ મામ, ત્રાહિ મામ્ ! થઈ ગયા હતા. એ બાદશાહ જ્યારે મૃત્યુની શય્યામાં પડેલે છે ત્યારે તેના ધનવંતરિ વૈદ્યોને બોલાવવામાં આવે છે. વૈદ્યોએ કહી દીધું કે- “રાજન ! આપકા મૃત્યુકાળ નજીકમે આ ગયા હૈ !” ત્યારે સિકંદર બાદશાહ કહે છે કે, ક્યા મેં મર જાઉંગા ?” ત્યારે વૈદ્ય કહે છે, “આપ તે કયા આપકા બાપ, ઓર આપકા બાપ થી મર ગયા. રાજન ! તૂટી કી બુટ્ટી નહી હૈ. અબ કુછ અલ્લાહકી બંદગી કરલે !” આ સાંભળીને સિંકદરને એણે જિંદગીમાં કરેલા ઘોર પાપકર્મોને પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપને પાવક એના આત્મામાં પ્રવળી ઉઠે છે. અને એ પિતાના ધર્મગુરૂઓને અંતિમ દર્શન કરવા બોલાવે છે. સિંકદરને એના ધર્મગુરૂઓ ધર્મ સંભળાવી રહ્યા પછી, સિકંદર એમને ચાર ફરમાન લખાવે છે કે જેમાં એણે જિંદગી ભર કરેલા પાપકર્મોને પશ્ચાત્તાપને પ્રચંડ અવાજ છે. એ અવાજ એવો છે કે, આપણા હૃદયમાં પણ એને પડઘા પડયા વગર નહિં રહે. કહેવાય છે કે સિકંદરની પાસે પાંચશો ધનવંતરી વૈદ્યો એની સારવારમાં રહેતા હતાંપણ મૃત્યુથી એ પણ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સહ્મેધ યાને ધર્માનું સ્વરૂપ અચાવી ન શકયા. દેવાનાં પુણ્ય (આયુષ્ય) જ્યાં ક્ષીણ થઇ જાય ત્યાં દેવાને પણ મરવુ પડે છે. : – સિકંદરના ફરમાના – ~: અંત સમયે સર સિકંદરના શબ્દોઃજે બાહુબળથી મેળવ્યુ તે,ભાગવી પણ ના શકયા; અબજોની મિલકત આપતાં પણ, એ સિકદર ના બચ્યા. (૧) આખા જગતને જીતનારુ', સન્ય પણ રડતુ રહ્યુંઃ વિકરાળ દળ ભૂપાળને, ના કાઇ છેડાવી શક્યું. (૨) દીઓના દર્દને દફ્નાવનારું કોણ છે ? દોરી તુટી આયુષ્યની, તેા સાંધનારું કોણ છે. (3) ખાલી હથેળી રાખીને, જીવા જગતમાં આવતાં; ખાલી હથેળીએ બધા,સઘળુ ત્યજી ચાલી જતા. (૪) યૌવન ફના, જીવન ફના,જર જમીન ને જોરૂ ના; પરલોકમાં પરિણામ મળશે,પુન્યના ને પાપના. (૫) પહેલા ફરમાનને સાર એ છે કે, લોકો સમજી શકે. આટ-આટલી મિલકત હેાવા છતાં સિકંદર ખાલી હાથે ચાઢ્યા જાય છે. પૈસા પણ એને બચાવી શકયે। નહિ. બીજું ફરમાન દર્શાવે છે કે લાખાની સંખ્યામાં આખા જગતને જીતી લેનારુ લશ્કર હોવા છતાં સિકંદરને મૃત્યુના પંજામાંથી કોઈ છોડાવી શકતા નથી. માનવી ગમે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ . ખંડ : ૨ જે તેટલે બળવાન હોય અથવા ગમે તેટલું તેની પાસે બળ હોય પણ તે મૃત્યુની આગળ નિર્બળ પુરવાર થવાને જ છે. “મૃત્યુ ઉપર વિજય મેળવીને “મૃત્યુ જ્ય’ (અમર) બનનારા બહુ જ વિરલ હોય છે.” ત્રીજા ફરમાનને સાર એ છે કે વૈદ્યો પણ મૃત્યુથી છોડાવી શકતા નથી. સુતરની દેરી સાંધી શકાય છે પણ આયુષ્યની દેરી સાધી શકાતી નથી. ચોથું ફરમાન ટોચ રૂપ છે. જીવે જગતમાં ખાલી હાથે આવે છે અને ખાલી હાથે ચાલ્યા જાય છે. યૌવન ફના, જીવન ફના થઈ, પરલોકમાં જ્યાં જશે? ત્યાં પુણ્યનાં કે પાપનાં, પરિણામે મલશે. (જોગવવા પડશે.) આ સિકંદર બાદશાહનાં મૃત્યુ સમયનાં શબ્દો છે. અનંત જ્ઞાનીઓ ફરમાવે છે કે આ મનુષ્ય જન્મ શેડો કાળ માને છે. પછી અહીંથી જવાનું નકકી છે. ઘર-બાર, પૈસા–ટકા, કુટુંબ-પરિવાર કશું સાથે આવવાનું નથી. સાથે તે કરેલા કર્મો આવશે. અને જેવા કર્મ કર્યા હશે તેવું ફળ ભોગવવું પડશે. - -: પરકનું ભાથું બાંધે - પરલોકે સુખ પામવા, કર સારો સંકેત હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત; જેર કરીને જીતવું, ખરેખરૂં રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત...૧ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સબોધ યાને ધર્મનું સ્વરૂપ ગાફેલ રહીશ ગમાર તું, ફેગટ થઈશ ફજેત, હવે જરૂર હોંશીયાર થઈ, ચેત ચેત નર ચેત; તન ધન તે તારા નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહેશે પડયા, ચેત ચેત નર ચેત૨ પ્રાણ જશે તું જ પિંડથી, પિંડ ગણશે પ્રતા માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. રહયા ન રાણા રાજિયા. પુરનર મુનિ સમેત: તું તે તરણા તુલ્ય છે, ચેત ચેન નર ચેત..૩ રજકણ તારા રખડરો, જેમ રખડતી રેત. પછી નર રત્ન પામીશ ક્યાંચિત ચત નર ચેત; કાળા કેશ મટી ગયા. સર્વ બન્યાં રહેતા જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ન...૪ માટે મનમાં સમજીને, વિચારીને કર વેતર ક્યાંથી આવ્ય કયાં જવું, ચેતતા નર ચિત. શુભ શિખામણ સમજીને, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એ જ છે, ચિત ચેત નર ચત.૫ આ સંસારમાં જન્મ-જરા અને મૃત્યુના દુખા છે. કેઈ કાળમાં દુઃખથી ગભરાનારાઓ ન હતાં એમ નથી, દુઃખથી કણ ન ગભરાય? દુઃખથી ગભરાનારા બે જાતને હોય છે. એક એવા જે દુઃખથી ગભરાય પણ દુઃખ શાથી આવ્યું એ સમજે નહિ. અને દુઃખને ટાળવા દુઃખને કારભૂત પાપને આદર કરે. બીજો વર્ગ એ છે કે જેને દુઃખ કાઢવું Page #472 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૪૧૩ હાય, પણ એ દુ:ખનું કારણ પાપ છે એમ વિચારીને પાપથી બચવા પ્રયત્નશીલ બને. કોઈને દુઃખ નથી ગમતુ એમાં બે મત નથી પણ દુઃખથી ગભરાવાને બદલે આપણે પાપની ભીતિવાળા અનવુ' જોઇ એ. એથી ઈન્દ્રિયાને સારા માર્ગે વાળવી એવી જ્ઞાનીએની આજ્ઞા છે. પાપથી બચવું હોય તેા શું કરવું? પહેલાં તે પાપની સામગ્રીથી (આઘા) દૂર રહેવું. એ પાપથી બચવાના ઉપાય ખરોને ? ખરો ! ઈન્દ્રિયા વગેરેને અધમ માગે જતી અટકાવા અને ધમ માગે વાળા. એથી પણ પાપથી ખચી શકાય છે. ધર્મ એ જ જગતમાં સર્વ કાર્ય સાધનાર છે. તથા મહા મગલરૂપ છે. ધર્મ સદુઃખનું અતુલ ઔષધ છે. ધર્મનુ મળ વિસ્તરેલ (વિપુલ) છે. જીવાને ધ એજ રક્ષણ કર્તા છે, -: ધર્મના જય અને પાપના ક્ષય ઉપર સપૂ શ્રદ્ધાવાલા લલિતાંગકુમારની ટૂંકમાં કથાઃ– શ્રી વાસ્તવનગરમાં નરવાહન નામે રાજા હતા. તેને લિલતાંગ નામે રાજકુવર હતા. આ કુમારને પ્રકૃતિથી દુન અને નામથી સજ્જન એક મિત્ર હતા. તેને કુમાર અઢળક ધન આપતા. અને પ્રાણપ્રિય માનતા. જેમ જાતિના લીબડો પૂજકોને ય કડવા જ સ્વાદ ચખાડે તેમ લલિતાંગ કુમારનું જીરૂં કરવામાં જ તે સજ્જન રચ્યાપચ્યા રહેતા. સાચે જ જલધિજલથી વધેલે વડવાનલ જેમ સાગરનુ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સબધ યાને ધર્મનું સ્વરૂપ શેષણ કરે છે, તેમ દુર્જન એ સજજન કુમારથી શ્રીમંત બનવા છતાંય તે કુમારના છિદ્રો જોવામાં જ તન્મય રહે. કુમારને આછું આછું ભાન થયું કે – “સજજન મારૂં પ્રતિકુળ કરવામાં જ રાજી છે.” આમ છતાં દાક્ષિણ્ય ગુણોથી કુમાર તેને તરછેડતે નહિ. સજ્જનેનું કર્તવ્ય આ જ હોઈ શકે. અને તે લલિતાગે શાનદાર ઝળકાવ્યું. એક વખતે રાજાએ હર્ષથી પોતાના પુત્રને મહામૂલ્ય - રત્નાહાર આદિ આભૂષણે આપ્યાં. પણ રાજપુત્ર રાજમહેલથી બહાર નીકળે ત્યારે એક યાચકે તેજ અલંકારોની યાચના કરી. કોઈની પણ યાચનાને ભંગ એ મહાન પુરૂષ માટે દુઃખકર હોય છે. તેમાં આ રાજકુમાર દાન આપવામાં ક્યારેય પણ પાછું વળી જેત ન હતા. આથી રાજપુત્રે હસતાં વદને તે આભૂષણો દાનમાં આપી દીધાં. સજજને આ હકીકત જાણી. એટલે તે રાજા પાસે ગયે. અને રાજાને કુમારના આજના વર્તન અંગે ઝેર પીરસ્યું. આથી રાજાના હૃદયમાં ભારે વિષાદ ઉપ. કે- “શું આવી મહામૂલ્ય વસ્તુઓ આમ ફેંકી દેવાની? રાજા ઘણે ગુસ્સે થે. આથી લલિતાગના મનમાં અનેક વિચાર–તરંગો ઉડતાં. દાનવ્રતને સ્વીકાર કરીને, તેમાં ન્યૂનતા એ તે મારા ધર્મને માટે અયોગ્ય છે. આથી તેણે નિશ્ચય કર્યો કે- “અહિંથી મારે દેશાન્તર જવું. ખેર ! દેશાટન એ તે ચતુરતાનું દ્વાર છે, પુણ્યની પરીક્ષાને પ્રસ્તાવ છે. અને સાહસિકતા Page #474 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૪૧૫ તેમજ ધરતાને ખીલવવા કે કેળવવાને સુંદરમાં સુંદર સમયે પણ છે. મહારથીઓને મને અકમ્પ હોય છે. લલિતાગકુમાર રાત્રિના સમયે નગર બહાર નીકળ્યો. સજન મિત્ર પણ લલિતાંગની પૂંઠે પૂંઠે ચાલ્યું. બન્ને ઘણું આગળ વધ્યા. શ્રમિત થયેલા બન્ને એક શીતળ વૃક્ષની છાયામાં બેઠા અને કુમારે સજનને કહ્યું કે “મિત્ર ! કંઈક વિનંદની વાત કર.” સજજન બલ્ય કે- “મિત્ર ! પુણ્ય અને પાપ ઉભયમાં શ્રેષ્ઠ શું ? કુમારે કહ્યું કે- “આબાલગપાળ એ પ્રસિદ્ધ છે કે- “ધર્મજયઃ પાક્ષિા ધર્મથી જય અને પાપથી ફય.” એટલે ધર્મ એ શ્રેષ્ઠ છે.” સજજન બે કે- “અરે બંધ તેમાં એકાન્ત ન હેય. સમય બળથી અધર્મ પણ સુખાવહ બને છે. જે એમ ન હોય તે, તારા જેવા દાનેશ્વરી ધર્માત્માની આ દિશા હોય? સજજનનાં આ વચને કુમારને કુઠારાઘાતથી પણ વધુ દુઃખદ નીવડ્યાં. તેણે સજજનને કહ્યું કે- “આવું બોલવું અનુચિત છે. કેઈ પણ કાળે અધર્મથી સુખ ન જ હોય.” પછી સજજને કહ્યું કે- “કુમાર ! ભલે ગમે તેમ હિય, પણ હાથ કંકણને દર્પણની શી જરૂર? આગળ ગામ આવે છે, તે ત્યાં આપણે ગ્રામ વિરેને પૂછશું અને તેઓ “અધર્મથી જય છે- એમ કહે તે શું કરવું ? Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સદબોધ યાને ધર્મનું સ્વરૂપ - કુમારે કહ્યું કે- “અધર્મથી ય છે એમ જે કોઈ કહે તે ઘડો વગેરે મારી આ બધી સામગ્રી મારે તને આપવી. અને મારે તારી સાથે સેવક તરીકે રહેવું. પરસ્પર આ રીતે પ્રતિજ્ઞા થઈ, ઉતાવળે ચાલતાં બન્નેય સમીપના ગામડામાં આવ્યાં. અને ત્યાંનાં વૃદ્ધોએ કદીય નહિ સાંભળેલે પ્રશ્ન સાંભળતાં અણ સમજથી ઉતાવળ કરીને જવાબ આપ્યો કે- “અધર્મથી જ થાય છે વિરેને આ જવાબ સાંભળીને બને રસ્તે પડ્યા. માર્ગમાં ચાલતાં સજજને કુમારને જણાવ્યું કે મિત્ર! ધર્મ પક્ષને છોડો, નહિં તે ઘડે છોડીને દાસ બનીને ચાલે !” કુમારને તે નિશ્ચય હતા કે- રાજ્યને કે લક્ષ્મીને નાશ થાય તે ભલે થાય પણ બોલેલું સત્ય વચન અફર જ રહે. એજ સત્યવાદિતા છે. આથી કુમારે સજ્જનને ઘેડો આવે. તે પણ નિર્લજજ બનીને તેના ઉપર ચઢ અને પાછળ રાજકુમાર સેવકની જેમ ચાલવા લાગે. કુમાર પિતાના સત્ય પક્ષ પ્રત્યે અડગ રહ્યો. થોડીક અટવી વટાવ્યા બાદ સજ્જન પુનઃ બેલ્ય કે- “મિત્ર! હજીય બગડ્યું નથી, તું ધર્માગ્રહ છોડ અને આ ઘેડો સ્વીકાર ! તારા હઠીલાપણાનું ફળ તે તને કહ્યું છે. કુમારે શાન્તિથી કહ્યું કે- “હે મૂર્ખ શિરોમણી! ભુખે હંસ જેમ કૃમિ-કીટને ભક્ષક ન જ બને, તેમ શ્રદ્ધાળુઓ વિપદુના વાદળોથી ઘેરાવા છતાં પણ સત્યને છુપાવે નહિ. Page #476 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૪૧૭ સજ્જન બેલ્થ કે- “કદાહ ન રાખે! આવા પ્રસંગે ધર્મને આગ્રહ છોડે શ્રેયસ્કર છે. લલિતાગે ગંભીરતા પૂર્વક જણાવ્યું કે- “અધર્મથી ય છે.” એમ સાક્ષી પુરનાર જગતમાં ડાહ્યા આત્માઓ. હોય જ નહિ. માટે એવું કહેનાર ફરીથી જે કોઈ મલે તે મારા બન્ને નેત્રો તને આપું. પણ હું કદી અધર્મથી જય કબુલીશ નહિ. કુમારની સાહસિકતા-મર્યાદા વધતી ગઈ. બંને આગળ ચાલ્યા અને એક ગામડીયે મળે. તેને સજજને પહેલાની જેમ પ્રશ્ન કર્યો અને તે પણ સહસા પહેલાની જેમ જ “અધર્મથી જય.”—એમ બેલ્યો બને આગળ ચાલ્યા. જેમાં અગ્નિ જલાવવાનું કામ કરે છે તેમ સજજન બે કે- “કેમ ભાઈ! હવે તે ધર્મ પક છેડે, નહિ તે બન્ને નેત્રો પિતા જીદગી હારી જશે. ત્યારબાદ સત્ત્વશીલ લલિતાંગકુમાર એક વિશાળ વૃક્ષ નીચે જઈને બે કે- “હે વનદેવતાઓ! આ સંભાવ્ય છે કે- અધર્મથી કદી ય હોય જ નહિ, પણ ધર્મથી જ જય સદા સર્વદા થતો રહ્યો છે. મારા કોઈ દુભાગ્યના ઉદયે બન્ને વખત આમ બોલનારાઓ મળ્યા, પરંતુ હું તે ધર્મનું જ શરણ સ્વીકારું છું.’ આમ બેલીને સત્યના અડગ આગ્રહી કુમારે પોતાના નેત્રો કાઢી સજ્જનને સમર્ણા (અહીંયા કોઈ આને જીદ્દી હકીલે સમજી લેતાં હશે.) સજજન દુર્જનતાની પરાકાષ્ઠાએ પહેંચ્યા હતા. જ્યારે સ. ૨૭ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ લલિતાંગકુમાર સત્યના આગ્રહી તરીકે છેલ્લી સીમાએ હતો, અધમ અને ઉત્તમ જાતીય પુરૂની પીછાણ કરાવનાર આ પળ અમર બની. “ ધર્મના જયનું ફળ !” એમ હાસ્ય કરતે હૃદયની મલિનતાથી ઘેરાયેલો સજજન આગળ ચાલ્યો. કુમારના દુઃખને ભાગ લેવા ચારેય બાજુ રાત્રિ પ્રસરી અને જેમ ઘેર અંધકાર વ્યાપ ગયા. તેમ લલિતાંગકુમારને પણ તંત્રમાં દારૂ વેદનાને અનુભવી થતે ગયે, પરંતુ સત્યના આગ્રહને કે અંપાર વેદનાને તે ભૂલી ગયે. ' પુણ્યપુખની સૌરભ વિપત્તિમાં પણ ધીર પુરુષને જમ્બર સહાયક બને છે. જે દક્ષી નીચે લલિતકુમાર શ્રીનવકારમંત્રનું સમરણ કરતે હો.. અને ધર્મ પક્ષની શીતળ છાયાની શક્તિ અનુભવને બેઠો હતે. તેજ કાની ઉપર ભારડ પક્ષીઓની ટોળી બેઠી હતી. તે મનુષ્યવાચા બોલનાર અને અતિશય બુદ્ધિવાળા હોય છે. તે પક્ષીઓમાં એક પક્ષી છેલ્લું કે- “રાત્રિ દીધું છે. તે આજે જેણે જે કૌતક જોયું હોય તે સંભળાવે !” આથી એક ભારડ પક્ષી બેલ્યો કે- “ આ બાજુ પશ્ચિમ દિશામાં ચંપા નગરી છે. ત્યાં જિતશત્રુ રાજા છે. અને પુષ્પાવતી તેમની પ્રાણપ્રિય પુત્રી છે કે જેણીને નેત્ર નથી. નેત્રના અભાવથી રાજાને તેણીનું ઘણું દુઃખ છે. તે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ છે. રાજા તેને જોઈ વિમા સણમાં પડે અને વિચારવા લાગ્યો કે- આ પુત્રીને Page #478 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૪૧૦ કઈ ઉપાયથી ઠીક થાય તે સારૂં. આના ઉપાય માટે રાજાએ નગરમાં ઉલ્લેષણું જાહેર કરાવી કે- “ આ રાજકુમારીને જે કોઈ નિર્મળ નેત્રવાળી બનાવશે તેને રાજા અર્ધ રાજય આપશે. અને કન્યા પરણાવશે” આ માટે દેશાન્તરથી અનેક ચિકિત્સકો આવ્યા છે પણ સઘળાય નિરાશ થયા છે. આથી આવતી કાલે પ્રાતઃ કાળે આ ચિંતાતુર રાજારાણી અને પુત્રી ત્રણેય ચિતામાં પ્રવેશ કરીને બળી મરશે. આ બધું આપણને જોવાનું મળશે.” તે પછી એક નાનું પક્ષી બોલ્યું કે- “એના ને નિપ કરવાને ઉપાય નહિ જ હોય ?’, એક અનુભવી રંથવિર પક્ષીએ જવાબ આપ્યો કે “અરે ! ઔષધિઓને અચિંત્ય મહિમા હોય છે. આ જ વૃક્ષના મૂળમાં એક વેલડી છે. તે અને આપણી વિષ્ટા એ બન્નેને એકમેક કરીને જે નેત્રોમાં અંજન કરવામાં આવે, તે આંધળાને દિવ્ય નેત્રોની પ્રાપ્તિ થાય - લલિતાંગકુમારે આ વાર્તાલાપ સાંભળ્યો. અને તે ચક્તિ થયા. આથી તેણે તરત જ પિતાની પાસેની છુરીથી વેલડીને કાપી અને તેના રસમાં ભારેડ પક્ષીઓની વિષ્ટા મેળવી. બાદ તેણે પોતાના નેત્રોમાં તે આંજી અને તેને અંધાપ દૂર થયે. ધર્મશ્રદ્ધાથી ધર્માત્માએ આપત્તિઓના સાગરને તરી જાય છે, એ હકીકત સાચે જ યથાર્થ છે. લલિતાંગકુમાર આ રીતે દિવ્ય નેત્રોને પામ્યા. સત્યની ખાતર વિપત્તિનાં કે સંકટના વાદળોને પોતાની Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ સોધ યાને ધર્મનું સ્વરૂપ જાત ઉપર તૂટી પડતા જોવાં છતાં, જેનુ સત્ત્વ અકપ રહ્યું, તે રાજકુમાર શ્રીલલિત્તાંગનું આ અપૂર્વ આત્મબલિદાન સાચે જ જગતના ઈતિહાસમાં અને જૈનસંસ્કૃતિની સુવર્ણ તવારિખમાં આ પ્રકારે સુવર્ણાક્ષરે નોંધાઈ અમર બન્યું. પછી તેણે ચ’પાપુરીમાં જઇ રાજપુત્રીના નેત્રોમાં તે ઔષધી આંજી. અને થોડાજ ક્ષણમાં તે દિવ્ય નેત્રવાળી બની. રાજાએ તેની સાથે પોતાની પુત્રીના લગ્ન કર્યાં. અને અધ રાજ્ય સુપ્રત કરીને રાજા પોતાની જાતને ધન્ય માનવા લાગ્યું. સત્ત્વમૂર્તિ લલિતાાંગકુમાર પણ ધર્મ પક્ષમાં પોતાની દૃઢમતિ માની કૃત્ય બન્યા. એક વેળા રાજકુમાર લિલતાંગ રાજમાર્ગ તરફ દૃષ્ટિ રાખીને મહેલના ઝરૂખે ઊભા હતા. એટલામાં તેની નજરે દરિદ્રતાની પ્રતિભૂતિ જેવા એક ભિખારી દેખાયા. કે જેના સુખ ઉપર દુઃ ની નિશાનીએ હતી, તેનુ પેટ ભૂખથી એસી ગયુ હતુ. અને ચિ'તાની વેલડીએ તેના શરીર ઉપર ભારે દૃના પેદા કરી હતી. એવા ગરીબ ભિખારીને ન્હેતાં લલિાંગકુમારનુ હૃદય દયાથી ઉભરાઈ આવ્યું. ખારીકાઇથી જોતાં એ હતે. એને જૂના મિત્ર સજ્જન કની સત્તા-વિષમતા સહુ કોઈ ને ગમે તેમ કરે, પણ એક સમયના ભયંકર અટીમાં મારા સહચારી અને પ્રિય ભાવનુ ભાજન છે. તે એ દુઃખી કેમ રહે ? એવા વિચાર કુમારને આવ્યો. પરમા રસિક કુમાર તેના અપરાધોને ભૂલી જઈ, થોડા પણ ઉપકારનો બદલે આપવા સજ્જ થયા. Page #480 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ઉપકાર એ અમી છે. અપકાર એ ઝેર છે. અપકારી પ્રત્યે ઉપકાર કરવાથી અપકારનું ઝેર ઉતરી જાય છે. અને શત્રુભાવની શેતરંજ સંકેલાય છે. શરીરે ફાટેલાં કપડાં, મુખ ચિંતાની ચિતાથી શ્યામવર્ણ અને ઉદર ભૂખથી ક્ષામ થઈ ગયું. એવી દશામાં સજ્જનને જોઈને પરમાર્થમૂર્તિ કુમારે તે દરિદ્રની પાસે એક નોકરને મેકલી તેને પોતાની પાસે બેલાવવા કહ્યું. તે આવ્યા. અને તેને કુમારે પૂછ્યું કે- “કેમ મને તું ઓળખે છે?” તેણે “સૂર્યને કોણ ન ઓળખે ? એમ જવાબ આપ્યો. અને ભૂમિ ઉપર દષ્ટિ માંડી શરમીદો થયેલે તે ઊભે જ રહ્યો. કુમારે તેને પુનઃ ધર્મશ્રદ્ધામાં સ્થિર કરવાના ઈરાદાથી જણાવ્યું કેરાજા તરીકે નહિ પણ બીજી રીતે તારા મિત્ર લલિતાગને તું ઓળખી શકે છે ?' લલિતાંગનું નામ સાંભળતાં જ તેણે ધારીને જોયું અને તેને તેની પુરી પિછાન થઈ “અરે, હું તે દુઃખ દાવાનળમાં સળગી ગયે. આ તે નિરાધાર અને અંધ હતો છતાં દેવલોકના સુખને પામે.” એમ વિચાર કરતે સજ્જન લજજા અને ભયથી કં. કુમારે સજજનને દરેક રીતે સમૃદ્ધ કર્યો. જોયું સશીલ આત્માના વિચારે કેટલા ઊંચા હોય છે. બુરૂં કરનારનું પણ ભલું ઈચ્છયું.) એક સમયે મિત્રની ગોષ્ટિ ચાલતાં, લલિતાંગકુમારે સજજનને પૂછ્યું કે “હે મિત્ર! તારી આવી કરૂણાજનક દશા કેમ થઈ !” સજ્જને લજજાથી કહ્યું કે–“હે મિત્ર! Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સધ યાને ધર્મનું સ્વરૂપ તમને વટવૃક્ષની છાયામાં મૂકીને આગળ જતાં ચેરેએ મને લુંટ. અને ઘણી આજીજીથી જીવતે મૂકે. આપે મારા ઉપર ઉપકારને મેઘ વરસાવ્ય” સજ્જનની આ વાત કરવાની ઢબમાં કેવળ મુત્સદ્દીપણું હતું. અને દંભથી તેનું હૃદય તરબળ હતું. સજજન તે કેવળ લલિતાંગકુમારને ઠગવાની જ મેલી રમતા ખેલવાને સજજ થયે હતો. એક સમયે અવસર જોઈને દક્ષ એવી રાજકુમારીએ પિતાના પતિ લલિતાંગકુમારને નમ્રભાવે અને મમતાથી જણાવ્યું કે હે સ્વામિન્ સ્ત્રીઓ તે અબળા છે. હું મતિમન્દ દાસી છું. પણ મને લાગે છે કે આ સજજનને તમે વિશ્વાસુ તરીકે રાખે છે, પરંતુ સ્વભાવથી આ દુર્જન અને વિશ્વાસઘાતી જણાય છે. તથા આની સંગતિ અનિષ્ટ છે. સપને પયપાન વિષવર્ધક જ બને છે. એ ભૂલવા જેવું નથી.” પુષ્પાવતીના કહેવાથી કુમારે તેની સંગતિ ઓછી કરી, પણ દાક્ષિણ્યતાથી તેને સમૂળ ત્યાગ તે કરી ન શકે. રાજા જીતશત્રુએ એક સમયે સજજનને પૂછ્યું કેતમારે અને લલિતાંગકુમારને પરસ્પર પ્રીતિનું શું કારણ? કુમારને દેશ, જાતિ, કુળ, પિતા, માતા વગેરે તમે જાણતા હો તે જણાવે. તમે ક્યાંથી અહીં આવ્યા છે? જેમ ગંગાના નિર્મળ નીરમાં સ્નાન કરવા છતાય કાગડાઓ ધળા ન જ થાય તેમ સજ્જનના ઉપર કુમારે અસાધારણ ઉપકારને મેઘ વર્ષાવ્યો, પણ તે પિતાની અધમ Page #482 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૪ર૩ વૃત્તિને ન જ છેડી શક્યો. રાજાને શક્તિ કરવા માટે કુમારનું કાસળ કાઢવાની કુમતિથી રાજાને મીઠાશ અને નરમાશથી તેણે ધૂર્તકલા દ્વારા જણાવ્યું કે–એ વાત પૂછશે જ નહિ.” પુનઃ રાજાએ શપથ સહિત પૂછતાં, તે દુમતિએ એવું ચગડું ચીવટથી ગેડવ્યું કે મહારાજ, હુ શ્રીવાસનગરના રાજા નરવાડના રાજાને પુત્ર છું, તે મારો અધમ સેવક હતે. પિતાજીના અનાદરથી હું રાજ્ય છોડીને બહાર નીકળી પડે છું. લલિતાંગ કેઈ સિદ્ધ પુરૂષની સેવાથી વિદ્યાવાન બની પોતાની જાતને છુપાવવા માટે અન્ય દેશમાં ફરે છે. હું તેને ઓળખું છું. આથી તે મને આ રીતે સાચવે છે. (જુઓ દુર્જન માણસની રીત.) દુરિજન તજે ન દુષ્ટતા, કરે કેટ ઉપાય કલસા ધુઓ સાબુથી, કદી ન ઉજળા થાય. આ વિચિત્ર અને અસમ્ભવ્ય વાત સાંભળતાં રાજા સ્તબ્ધ થઈ ગયે. અને શકના દાહથી સળગી ઉઠશે. પૂર્વાપર વિચારની તક ન લેતાં, રાજાએ પોતાના મંત્રિરાજ સુમતિને બોલાવ્યું. અને તેને અખિલ સમાચારથી વિદિત કર્યો. મંત્રીએ આ સંબંધી તપાસ કરવી અને પછી અન્ય વિચાર કરે એમ જણાવ્યું, પરંતુ રાજા મૌન રહ્યો. અને મંત્રીના ગયા પછી રાજા માત્ર પિતાની મતિ કલ્પનાથી ઘણે ગુસ્સે થયે. અને વિચારવા લાગે કે-“આ પાપીએ મારા કુળને કલંક્તિ કર્યું અને મારી પુત્રીને પણ તે પર. જેમ શરીરની વ્યાધિ ઉત્પન્ન થતાં વેંત જ નિર્મળ કરવી જોઈએ, તેમ ગમે તેમ હોય પણ કુમારને વેગ્ય Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સદ્દેધ યાને ધર્મનું સ્વરૂપ દંડ આપવા જોઇએ.”—એવા નિર્ધાર કરી રાજાએ મારાને ખાલાગ્યા. રાજાએ વિના વિચાયું. મારાને આજ્ઞા ક્રમાવી કે આ પગલું ભર્યું અને આજે રાત્રિના મધ્યભાગમાં મારા મહેલ પાસે ખડ્ગ અને સુંદર વેષ પહેરીને આવતા " પુરૂષને તમારે વન! પૃયે પ્રાણમુક્ત કરવા, ' ‘ જેવા હુકમ-જેવી રાજ આજ્ઞા, એમ ખેલતા મારા નમસ્કાર કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. દિવસ! નાથ અસ્ત થયેલ અને રાત્રિના અંધકાર વ્યાપવા લાગ્યું. જેમ જેમ રાત્રિ જતી ગઈ, તેમ તેમ રાજા ક્રોધથી ધમધમ્યા. અને મધ્યરાત્રિ થતાં પેાતાના નિત્ય વકને આજ્ઞા ફરમાવી કે-ન્દ્ર, લલિતાંગકુમારને કહે ૐ સર્વ કામ છોડીને રાજા તમને અગત્યનું કામ આવવાથી હમણાં ને હમણાં યાદ કરે છે.’ આજ્ઞા થતાંની સાથે સેવક ઘોડા વેગે કુનરના મહેલમાં આવ્યા. અને રાજહુકમ કહી સંભળાવ્યે. અકમ્પ અને સાહસિકકુમાર ખડ્ગને હાથમાં લઈ ને જવા માટે તૈયાર થયો. ત્યાં તેા પુણ્યતિ પુષ્પાવતીએ તેમના કપડાના છેડે પકડયે! અને તે ગભાર હૃદયે કહેવા લાગી કે— સ્વામિન ! મધ્યરાત્રિએ એકાકી કયાં જવા તૈયાર થયાં છે. રાજનીતિ કઈ ભયંકર ભેદી હાય છે. કાવતરાં અને મવેષિતા એ તે રાજતંત્રના પગથિયાં છે. રાજા કેઇને! મિત્ર થયા હાય એમ સાંભળ્યુ છે ? મધ્યરાત્રિએ એકાકી રાજ મંદિરે જવા માટે મારૂં હૃદય ના પાડે છે. (આ બુદ્ધિ કોણે Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ખંડ : ૨ જો સુઝાડ ? કહે કે અમે કે નહિ? રાજા તેને પિતા છે તે એના ઉપર કેમ આ સંદેહ થાય. પણ જ્યાં ધર્મ બચા વવા માગતા હોય ત્યારે જ આવી બુદ્ધિ સુઝે.) માટે આપશ્રીના સર્વ કાર્યોમાં કુશળ અને અનુભવી સજ્જન સચિવને મોકલે. જે વિશિષ્ટ કાર્યને આદેશ આપના મારે હશે તે તે પાછા આવ્યા બાદ આપને જવું ઉચિત ર.શે ! રાજદરબારમાં રવાના કરવા માટે સજજનને બોલાવી રાજાની આજ્ઞા જણાવી. સજજન ઘણું જ ખુશ થતે અને તે મલકતો રાજરસ્તે જઈ રહ્યો હતે. ચાલતાં ચાલતાં તેના હૃદયમાં કુમારનું કાસળ કાઢવાનું આ સુંદર ટાણું છે. એવા તરંગી મજાઓથી પ્રેરાતો અને દુર્ભાવના દાવાનળે. અંતરથી સળગતાં તે રાજમહેલની નજીક આવી પહોંચ્યા. એટલામાં સાક્ષાત્ યમદૂત જેવા ભયંકર મારીઓથી તિક્ષ્ણ અસિધારાઓને તે એકાએક શિકાર બન્યું. મારાઓ તે આદેશાધીન હતા. (ખાડો ખોદે તે પડે તે કહેવત અહીંયા સાચી થઈ કે નહિ ?) - અહા! પાપીઓ અને દુર્ભાવનાથી કલંકિત આત્માઓ અન્યને નાશ કરવા મથે છે. પરંતુ તેઓને સજેલા સઘબાય ઉપર પોતાના જ નાશને નજીક નેતરે છે. એ તદ્દન સત્ય છે. પ્રાતઃકાળ થતાં ભાનુ ભગવાનની કિરણાઓ ભૂમિને અજવાળતી ધીરે ધીરે વિકસ્વર થતી ગઈ. માર્ગો ઉપર ને સંચાર શરૂ થયો. સજ્જનના શબની પાસે મનુષ્યને ટેળે ટોળાં મળ્યાં. અને અકસ્માત્ બનેલા આ દારૂણ બનાવે Page #485 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ, સહુના હૃદયને હચમચાવ્યાં. જન સમુદાયને ભારે કલકલારવ થતાં રાજકુમારી પણ તે તરફ પ્રેરાય છે. એકાએક થયેલા સજજનના મૃત્યુ સમાચાર વિમાસણમાં પાડે છે. પોતાના મહેલમાં વીર અને વિચારક લલિતાંગકુમારને તે કહેવા લગી કે – “સ્વામિન! અબળાની ઉપજેલી ઉપલકા આ મતિ જે આપે અવગણી હોત તે આ દાસીનું શું થતું?’ બનેલા બનાવને સાંભળતાં લલિતાંગકુમાર તો ચોંકી જ ગયા હતા. અને પિતાની પ્રાણપ્રિયાને લજજાળ બનીને તેમણે કહ્યું કે‘હુ જે આગ્રહી બન્યા હતા, તો આ રાજમાર્ગ મારે માટે મૃત્યમુખ બનતે. નિઃસંદેહ છે. પ્રત્યેક માનવીએ કઈ પણ કાર્ય કરતાં પહેલાં એકદમ સડસને છેડતી હિતવની શિક્ષા પ્રત્યે જરૂર વિચારવાની તક સાધવી જોઈએ. લલિતાંગકુમાર રાત્રિના સમાચારથી સાવધાન થયા. તે પિતાનું વિપુલ સૈન્ય અને અઢળક ધન ઝપાઝપ ભેગું કરીને નગરીની બહાર નીકળી ગયા, એટલું જ નહિ પણ નગરને ઘેરે ઘાલીને યુદ્ધના સમયની રાહ જોતા સમયે વિતાવવા લાગ્યાં. - રાજા જિતશત્રુ પિતાની બાજી નિષ્ફળ જવાથી અને જગલાને બદલે ભગલાનું કાસળ નીકળેલું જાણતાં ઘણે જ ચિંતાતુર અને ગુસ્સે થયે. લાંબો સમય વિચારણા કર્યા બાદ લલિતાગકુમારને ચાંપતા ઉપાયે હણવું જ જોઈએ. એવે તેમણે નિર્ધાર કર્યો. રાજાએ વિપુલમતિ મંત્રીને હદયને પડદો બોલીને સઘળી વાતથી વાકેફ કર્યા. મંત્રીએ Page #486 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૪૨૭ પણ કુનેહથી રાજવીનું ભલું તાકતાં નીડરતાપૂર્વક પણ મીઠી ભાષામાં જણાવ્યું કેહે રાજન ! આપ તો ન્યાયનીતિના અને પ્રજાના પાલક છે. નાહક અવિચારી પગલું ભરવાથી પાછળ પસ્તાવો થશે. પૂરેપૂરી સાવચેતીથી પરીક્ષા કર્યા બાદ કઈક કરવું એ ઠીક છે. પુત્રીથી યુદ્ધ કરવાને નિષેધ છે. તો પછી પુત્રી પતિ જામાતા સાથે ચઢાઈ અને લડાઈ કરવી, એ તો અજુગતું જ છે. મને ખાત્રી છે કે લલિતાગકુમારનું વર્તન સર્વાગ સુંદર અને સાહસિક કુલીન સંતાનને છાજે તેવું છે. તેમજ તેને વિનય અને વાણી તેની જાતની આદર્શ ભાત પાડે છે. તે આવા ઉપકારી અને મહા પ્રતાપી સાથે એકાએક સંક્રમ સંગ્રામ ન શોભે. વિચારીને કામ કરતાં પાછળ શેચવાનો સમય આવતો નથી. રાજાના મનમાં મંત્રીની હકીકત મહામુલી અને ગ્રાહ્ય અંકાઈ. રાજાએ કહ્યું કે – ઠીક ત્યારે મંત્રીશ્વર તમે પિતે જ સવેળા જાઓ અને તેની શુભ પિછાણના સંદેશા લઈને આવે. હું તે જાણવા માટે તલપાપડ થઈને બેઠો છું. - “મંત્રિ સુ” એ વાક્યને યથાર્થ કરતાં મંત્રીરાજ કુમારની લશ્કરી છાવણીમાં આવી પહોંચ્યા. એકાએક મંત્રી રાજના આગમનથી કુમારના સૈન્યમાં સનસનાટી ફેલાઈ પરંતુ એકાકી અને શસ્ત્રવિહીન તે આવેલા હેઈ, સી કેઈને ધીરતા જ હતી. રાજકુમારના ઉચિત સત્કારથી સત્કારાયેલાસન્માનાયેલા મંત્રિરાજ નમસ્કાર કરીને કુમારની સમીપ બેઠા. રૂચિકર વાણી દ્વારા બોલતાં તેમણે જણાવ્યું કે હે કુમારેન્દ્ર! Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ જિનશત્રુ રાજાના કાનમાં ભુજંગ સમા દુર્જન સજજને ઝેરના ઝરણા કરાવ્યાં છે. તે વ્યાપક બનતાં હિતાહિતને ભૂલી રાજાજીએ અવિચારીપણે આ યુદ્ધચાદર બિછાવી છે. તો આપ દયાભાવથી આપની જાતિ-કુલાદિને કહે. અને સત્ય વાણીના પીયૂષ દ્વારા રાજાજીના હૃદયનું ઝેર દહે. તેમજ વાણીના પીય જનકડી. અને સત્ય નગરમાં શાંતિભર્યું વાતાવરણ નિર્વહ. સરલાશયથી કુમારે જણાવ્યું કે, “હે મંત્રીશ્વર ! તમેએ અહીં આવીને ઉચિત પુછપરછ કરી, નૃપવરને શાંતિ આપવાની કામને નેવી એ દીદશિતા છે. પરંતુ દિન પ્રકાશ તો રણભૂમિમાં મારી ભૂજાઓનું પરાકેમ જ કરશે.” બાજી નિષ્ફળ થતી જોઈને ગદ્ગદ્ અવાજે મંત્રીરાજે ઘણા જ કાલાવાલા કર્યા. આથી દક્ષિણ્યગુણથી ઓપતા કુમારે પિતાનું યથાતથ્ય જાતિ-કુલાદિ કહી સંભળાવ્યું. અસીમ સંતોષને પામેલા મંત્રી રાજકુમારને નમસ્કાર કરીને રાજાની સમીપ આવ્યા. અને તેમણે ગૌરવિત હદથી અને ગંભીર વાણીથી રાજાને સઘળું કહી સંભળાવ્યું. મંત્રીરાજની દીર્ધદશિતા પ્રત્યે અને કુમારની ઉચ કુલીનતા પ્રત્યે રાજા ઘણા ખુશ થયા. પરંતુ ઉતાવળા પગલાં માટે શોચ પણ પિતાને અગમ અનુભવ. પિતાની ભૂલને કબુલી સ્વાગત પૂર્વક કુમારને નગરમાં પ્રવેશ કરાવાય. અખિલ નગરજનોમાં આનંદ અને સંતોષભર્યું વાતાવરણ ગુંજયું. હજીયે રાજાના હૃદયમાં ડીઘણી શંકા ઢાંકેલા અગ્નિની જેમ રહી જ હતી. વિશેષ નિશ્ચય કરવા માટે રાજાએ શ્રીવાસનગરના Page #488 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૪૨૯ નરવાહન રાજા ઉપર એક લેખ લખીને રાજદૂતને મોકલ્યા. શ્રી વાસનગરે પહોંચતાં નરવાહન રાજાના હાથમાં તે તે લેખપત્ર સમર્યાં. લેખ વાંચતાની સાથે જ નરવાહન રાજા આનંદમાં ગરકાવ થયા. એક તે પેાતાના લાડકવાયા યુવરાજ પુત્રની ભાળ મળી. અને બીજી જેનુ મે અપમાન કરીને. રણાંગણમાં તિરસ્કાર કર્યો હતો, તે રાજા જિતશત્રુએ મારા પુત્રને સત્કાર્યા અને પાધ્યે. · અહાહા! જિતશત્રુ સમાન મારો અન્ય ઉદાર બન્યું જ નથી.' લેખ વાંચતાની સાથે જ નરવાહન રાજા ઉપરના વાકયો સહસા બેલી ઉઠયા. પેાતાના મંત્રીરાજોને આદેશ કર્યાં કે ‘વસ્ત્રાલંકારોના સુંદર ભેટણાં લઈ ને ાઓ અને સન્માન કરીને મારા પુત્ર લલિતાંગકુમારને અહીં લઈ આવે. પ્રધાનો જેમ બને તેમ જલ્દી જિતાન્નુરાજાની રાજ સભામાં જઈ પહોંચ્યા. અને તેમને નરવાહન રાજાના આદેશને પાળ્યો. લલિતાંગકુમારની સારીય ઓળખાણ સહિત રાજદૂત કાગળ લઈને આવ્યેા. પછી તે જિતશત્રુ રાજા નિઃશંક અન્યા. અને પોતાની ભૂલની શૂલ ભારે દર્દીની જેમ પીડાવા લાગી. હું કેટલા ભાગ્યશાળી કે આવા કુલીન રાજકુમારની સાથે મારી પુત્રને દૈવયેાગે સંબધ યાાયે. રાજાએ પુત્રી પુષ્પાવતીને એલાવીને પોતાની ગોદમાં એસાડી અને ઘણીજ પ્રીતિ અને મધુરતામયી વાણી દ્વારા અજ્ઞાન વિવશ થયેલા અપકૃત્યની ક્ષમા યાચી. ‘તુ તારા પતિની સાથે દીર્ઘાયુષ્યમતી થા, અખંડ સૌભાગ્યવતી રહે, Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સદ્નાધ યાને ધર્મનું સ્વરૂપ પવિત્ર શીલની સદ્ભાવનાઓથી ઉભય કુળને ઉજ્જવળ કર, પરિપૂર્ણ મનોરથવાળી થા. વગેરે આશીર્વાદને વરસાદ વરસાવતાં રાજાનું હૃદય અને નેત્ર ખને ય ભીંજાયા. લાવણ્ય અને પુણ્યના સીતારા સમા લલિત્તાંગકુમારને પણ રાજાએ એલાવ્યા. અને સ્નેહભરી નજરથી પોતાની ભૂલના પશ્ચાત્તાપની લાગણી પ્રદર્શિત કરી. તેમજ ઉતાવળા ભરાયેલા પગલા દલ ક્ષમા યાચી. ખાદ કુલીન કુમાર કી પડયા. અને સ્વકર્માને વિપાક માની પોતાના જ દોષ દર્શાવવા પ્રેરાયા. રાત્નએ પ્રેમ સહિત પેાતાનુ રાજ્ય લલિતકુમારને સમર્પિત કરવાની ઈચ્છા દર્શાવી, પરંતુ કુમારે તેના નિષેધ કર્યાં. આમ છતાં પ્રીતિથી રાજસિહાસન ઉપર પેાતાના હાથે જ રાજવીએ કુમારને આફ્ત કરે. સવિધ રાજ્યાભિષેક થયો. ખદ રાજા જિતશત્રુએ વૈરાગ્ય વાસિત બની આત્મવિકાસની ભાવનાથી ત્યાગાશ્રમના આશ્રય લીધા. પુણ્યવાને ડગલે ને પગલે નવે ય નિધાન સેવા કરે છે. લિલતાંગકુમારને સઘળીય સ'પત્તિ આવી મળી. નવા રાજવીએ રાજત ત્રને દૃઢ બનાવીને મત્રીવર્ગને રાજધૂરા સુપ્રત કરી અને પેાતે પિતાજી અને માતાજીની સ્નેહ સ્મૃતિને સંભારતા શ્રીવાસનગર પ્રતિ સસૈન્ય રવાના થયા. મનાવેગની જેમ શ્રીવાસને પથ કપાયે!. શ્રીહાસનગરનાં ધવળગૃહા દેખાવા લાગ્યા. રાજા નરવાહને પણ કુમારના આગમનના સમાચાર મલ્યા. પિતાજીને સસ્નેહ Page #490 -------------------------------------------------------------------------- ________________ અંડ : ૨ જો ૪૩૧ પ્રણામ કરવાની ભાવનાથી કુમાર ઝડપથી રાજમહેલમાં આવી ગયા. પિતાના ચરણકમળમાં પોતાનું મસ્તક ઝુકાવી, અશુભીનાં નયનોથી ઉદાસીન વદને તે કહેવા લાગ્યું કે- “હે પિતાશ્રી ! હે અપરાધી છું, આપના કુળમાં જન્મીને મારા જેવા નિર્માગી પુત્રે પિતાને સહવાસ છોડીને દૂર જઈને વસવામાં કલ્યા. માન્યુ. સાચે જ મેં આપશ્રીને માત્ર કલેશ જ પેદા કરાવ્યું છે. આપ જેવા ઉદાર અને દયાળુ પિતા. મારા સઘળાય દુર્ગુણોને, અપરાધોને અને અવિનયે ને માફ કરવા જોઈએ એવી મારી નમ્ર પ્રાર્થના છે.” હૃદયને ફેલાવનારા.આવા વિનય ભાવથી ભરપુર પ્યારા પુત્રને જણાવ્યું કે – “પુત્ર ! સુવર્ણને ફામતા આવતી જ નથી, હું કુલદીપક છે. આપકમિતાની ઉજજ્વળ સશસ્વિતા મેળવીને મારા નામને તે દીપાવ્યું છે. તું તે મારાથી સવા નીકળ્યો એ મારું ગૌરવ છે. બાકી તારા જવાથી અમને જે દુખ થયું તે દુશ્મનને પણ ન થશો...હું પુત્ર, તું અમને છોડીને ન ગયે હેત તે તારા પરાક્રમની અને પ્રતાપની ખ્યાતિ કયાંથી થાત? ખેર ! થવાનું હતું તે થયું પણ મારી ઈચ્છાને તું માન અને મારા હૃદયને સંતષિત બનાવ.” વળી રાજાએ કહ્યું કે – હે પુત્ર! હવેથી આ વિશાળ રાયે વૈભવને તું માલિક છે. રાજ્યસિંહાસન તને સમર્પ છું. અખિલ રાલ્ય-પ્રજાનું તું વાત્સલ્યભાવથી પાલન કરજે. કે જેથી પ્રજા મને પણ ભૂલે.” આ વાક્ય કુમારે સાંભળ્યાં. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સબધ યાને ધર્મનું સ્વરૂપ પિતાની ઈચ્છા નહિ હોવાં છતાં ય રાજાને અતિઆગ્રહ રાજ્ય સિંહાસન સ્વીકારવાનું કારણ બન્યું. રાજા નરવાહને જૈનધર્માચાર્યની પાસે સંયમ સ્વીકાર્યું. ધર્મ એજ જીવનનું સર્વસ્વ છે. એમ માનનાર લલિતકુમાર પાય—નીતિના દર સંચારથી અખિલ રાજ તંત્રને ચલાવી રહ્યા છે. રાજા ધર્મિષ્ઠ એટલે અખીલ પ્રજા ધર્મ પરાયણ રહેતી. તે પછી લલિતાંગ રાજા દેશવિરતિ ધર્મ સ્વીકારીને શુદ્ધ શાવક બન્યા. શ્રી લલિતાગ રાજાએ સ્વદ્રવ્યને સફળ કરવા ગગનચુંબી ભવ્ય અને વિશાળ શ્રી જિનમંદિર બનાવ્યું. અને તેમાં શ્રી રાષભદેવ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી પિતે સ્વજીવનને કૃતકૃત્ય માનવા લાગ્યા. પ્રતિદિન વિકાળે પ્રભુની ભક્તિ, પૂજા અને સ્તવના કરવામાં લલિતાંગ રાજેન્દ્ર તન્મય જ બની રહેતાં. સ્વપુત્રને રાજ્યભાર સમપી સુગુરૂની પાસે રાજેન્દ્ર સંગમ સ્વીકાર્યું. શુદ્ધ અને નિર્દોષ ચારિત્રનું પાલન કરી રાજર્ષિ લલિતાંગ દેવકના પથિક બન્યા, અને ત્યાંથી મહાવિદ ક્ષેત્રમાં જન્મ લઈને અનંત સુખમય મેક્ષપદના ભેગી થશે. ધન્ય હે ! ધર્મ પક્ષાગ્રહિતને ધન્ય હો ! પ્રતિજ્ઞા પાલનમાં પરમ પયણતાને, ધન્ય હો! એ લલિતકુમારના આદર્શ સાહસિક્તા, ધીરતા અને અકમ્પ સહિષગુતાને. તેમજ એ પુણ્યશ્લેક મહારથી આત્માની રકૃતિ વિશ્વના વિપુલ ઈતિહાસમાં અમર રહો! Page #492 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જ. ૪૩૩ (ધર્મને જય અને પાપના ક્ષયને સચેટ પુરો કરાવનાર ભાગ્યશાળી મહાન આત્માની ટુંકમાં કથા સંપૂર્ણ) ધર્મના શરણે ગયેલાનું ધમ અવશ્ય રક્ષણ કરે છે. આ “ સધ યાને ધર્મના સ્વરૂપે ના પુસ્તકમાં ધર્મ અને કર્મને સમજવાનું વાંચન બહુ જ સારું છે. ઉપરાંત નાના મોટા દષ્ટ, કથાઓ વિગેરેનું વાંચન પણ ઉત્તમ છે. એટલે નવરાશના વખતમાં આવા વાચન વાંચવાથી મનમાં આવતાં ખોટા વિચારે અટકી જશે તે પણ લાભ થશે. આજના જગતમાં આત્મસ તેષી બહુજ ઓછા મળશે. લેઓએ જીવનની જરૂરિયાત એટલી બધી વધારી દીધી છે કે તેમને પગવાળીને બેસવાને કે ભગવાનનું નામ લેવાને સમય રહેતો નથી. પેટ પુરતું હોવા છતાં પણ આટલાથી કેને સંતોષ થાય? પિતાને પુરતું હોવા છતાં પણ સંતોષ નથી એવા છે પણ આ જગતમાં છે. આજની દુનિયાના વાયરામાં તણાઈ ન જાઓ ! આજને પવન બહુજ ભયંકર છે. સારા ગણતા અનેક માણસને આ વાયરાએ બહુ ભયંકર બનાવી દીધાં છે. એટલે જ જ્ઞાનીઓ પિકારી પિકારીને કહે છે કે જમાનાવાદની ખાઈમાં પડતા બચે. - અસીમ જ્ઞાન આત્મામાં ! – શાસ્ત્રમાં લખ્યું છે તેના કરતાં વધુ જ્ઞાન આપણું આત્મામાં પડ્યું છે. શાસ્ત્રમાં સીમિત (મર્યાદિત) જ્ઞાન છે. આત્મામાં તે અનંત જ્ઞાન છે. સ. ૨૮ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ દિ દેખતાને જ લાભ કરે ! દિ કાળુંધળું ન બતાવે તે કેણ બતાવે? હિતેચ્છુઓ સજન-દુર્જનને ન ઓળખાવે તે કોણ સમજાવશે ? - ધર્મમાં સારું–નરસું જ્ઞાની નહિ સમજાવે છે કેણ સમજાવશે? જે આત્માને સંસારની રખડપટ્ટીને થાક લાગ્યો હોય તેને આવા વાંચન જરૂર પ્રિય લાગશે. અનંતકાળ ભટકયાનું ભાન અને એને ભય પેદા ન થાય ત્યાં સુધી અરિહંતે કહે છે કે અમે પણ એ આત્માનું ભલું કરી શકતાં નથી. -: કર્મ અને ધર્મ – કર્મ સંસારમાં રખડાવનાર છે. ધર્મ સંસારથી તારા નાર છે. કર્મ સાથે મારામારી કરીને અને એને હટાવીને ધર્મ કરવાને છે. કર્મ કઈ દહાડે ધર્મ કરવા દે જ નહિ. કર્મ રજા આપે ત્યારે ધર્મ કરવાની વાત કરનારા કેઈ કાળે ધર્મ કરી શકવાના નથી. - ધર્મ કેને કહેવાય? - ' મન, વચન અને કાયાને જે સુધારે એ ધર્મ. ધર્મ સુખમાં તે સુખી-સંતેષી રાખે જ પણ દુઃખમાંય એ સુખી રાખે. ધર્મ સંસાર માટે નહિ. સુખી થવા માટે નહિ, પણ સારા થવા માટે કરવાને છે. ધર્મ તે સારા થવા માટેનું કારખાનું છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જે ૪૩૫ આપણે મનુષ્ય-જન્મ તે મેળવે છે. પણ અહીં ભૂલ્યા ફરી પાછો કયારે મળશે એ કોણ જાણે? ધર્મ વિનાનું માનવ-જીવન એ ખરી રીતે માનવ જીવન જ નથી. આ જન્મની મહત્તા ધર્મના કારણે જ છે. કારણ નરકમાં દુઃખ છે, દેવલેકમાં મુખ છે, તિર્યમાં વિવેક નથી. માટે ધર્મ થઈ શકે એ જન્મ એક આ માનવભવ છે. મનુષ્યભવમાં મનુષ્યને કિંમતી વસ્તુ કઈ? ધન કે ધર્મ ? વિચાર કરો જે સાથે આવે તે કિંમતી કે નહિ? સાથે તે ધર્મ જ આવશે કે નહિ? મારો કહેવાને ઉદ્દેશ એ છે કે દેવને દુર્લભ મળેલા માનવભવમાં થાય તેટલા ધર્મ કરી લે. અને બચાય એટલું પાપથી બચવું એજ મનુષ્ય અવતારનો સાર છે. તેમાં પણ ધર્મ છે થશે તે ભવાંતરમાં સુખ ઓછું મલશે. તે હજી ચાલશે. પણ જગતના જીને પાયમાલ કરનારા પાપથી બહુ જ સાવધાન રહેજે. પિતાનું કરેલું પાપ પિતાને જ ભેગવવું પડશે એ સમજીને પાપથી બચાય એટલું બચે. -: હે વીરના સંતાને !:જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતે જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણું પાપ ધોતો જા...૨. જિગરમાં ડંખતાં દુખે, થયાં પાપે પિછાણીને; જિસુંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતે જા. જનારું જાય છે...૨ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સધ યાને ધર્મનું સ્વરૂપ પાપકર્મને નષ્ટ કરવા માટે આ મનુષ્યભવ ઉત્તમ છે એટલે આત્મા સાથે લાગેલા પાપોને નાશ કરવા માટે જિનેશ્વરનું ધ્યાન ઉત્તમ છે. આ પુસ્તક ફુરસદના વખતે વાંચવા વિનંતિ. વાંચેલું હશે તો કોઈક વખત એમાંનું કોઈ પણ ઉપયોગી થશે. જેમ ન છુટકે રોહિણેય ચેરે ભગવાન મહાવીરના વચને સાંભળ્યાં હતાં જેથી બુદ્ધિનિધાન અભયકુમારની એને પકડવાની હિ છાવેલી જાળમાંથી બચી ગયો કે નહિ ! તેવી રીતે આપણને પણ ક્યારેક વાચેલું ને સાંભળેલું ઉપયેગી થતાં આપણે પણ કર્મથી બચી શક્યું આ પુસ્તક વાંચતાં ધર્મપ્રેમીને જે કંઈ સંદેહ થાય તો તે બદલ ધર્મગુરૂને પૂછી લેવામાં નાનપ નથી. અને તેમાં ભૂલ જેવુ લાગે તે ભૂલનું પણ મને ધ્યાન કરાવનારને હું મહાન ઉપકાર માનીશ. બધું ભૂલાઈ જવાય તે વાંધો નહી પણ ધર્મને ભૂલશો નહિ. દેવ વિષયી, નારક દુઃખી, બુદ્ધિહિન તિર્ય; માત્ર મનુષ્યભવની મહિ, સત્યધર્મને સંચ... એ વિનંતિ સાથે છેલ્લે પ્રભુને પ્રાર્થના કરી મારા દોષે કહીને આ પુસ્તક પુરું કરીશ. ૩ શાન્તિ. ડગલે ડગલે હું દંભ કરું..મને દુનિયા માને ધર્માત્મા ! પણ શું ભર્યું મારા મનડામાં એકવાર જુઓને પરમાત્મા ! Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ખંડ : ૨ જે હે પરમાત્મા એકવાર તો મારી સામે જુએ કે હું કે ઠગાર છું. મારા મનમાં છળ-કપટ ભર્યું છે. અને કે ઈ મને ધર્માત્મા સમજી લે તેમાં તો હું તમારે ગુનેગાર થયે કહેવાઉં કે નહિ ? -: પ્રભુને પ્રાર્થના - સંસારના જે મૂળ રૂપે. તે કપાયે કેળવ્યાં દુઃખના જે ડુંગરે, પાપથી જે મેળવ્યાં. હું રખડી રહ્યો છું ભવરૂપે વને... તારું ધ્યાન કરે મસ્તાન મને, મારું દિલ ચાહે રહું તુજ કને. મારા જેવા દુર્ભાગીને, તારા વિના શરણું નહિ; જિનરાજનું એ રાજ છેડી, ક્યાં બીજે જઈ રહ રેકે કર્મ પ્રભુ જે મને નિત્ય હણે.તારું ધ્યાન હે પ્રભુ સંસારમાં રખડાવનાર કષાયની ભાઈબંધીના કારણે પાપ થતું જ રહ્યું જેથી દુખે ભેગવવાને વખત આવતો રહ્યો. જે કર્મ મને નિત્ય હેરાન કરે છે તેને રેકવા આપને પ્રાર્થના કરું છું. -: પ્રાર્થના - હું અવગુણને એરટેજી, ગુણ તે નહિ લવ લેશ પરગુણ પેખી નવી શકું છે, કેમ સંસાર તરીશ રે. . • જિનજી મુજ પાપીને તાર...(૧) મારામાં ગુણ તે છે નહિ. જેથી પારકા ગુણોને જોઈ શકતું નથી તે હે પ્રભુજી મારો ઉદ્ધાર કેવી રીતે થશે ? Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સબોધ યાને ધર્મનું સ્વરૂપ -: દે :મેં મુખને મેલું કર્યું, દે પરાયા ગાઈને; ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઈને. વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારૂં પરતણું; હે નાથ! મારું શું થશે,ચાલાક થઈ ચુક્યું ઘણું(૧) હે નાથ ! મારામાં જોઈએ એટલા દે છે એટલે પારકા દેને જ જતો રહ્યો. અને પારકાનું નડારૂં ઈચ્છીને ચિત્તને પણ ખરાબ કર્યું તે હે ભગવાન મારે કેમ કલ્યાણ થશે ? -: પ્રાર્થના - ભૂલે પડો છું ભવ મહીં, ભગવાન રાહ બતાવજો, જન્મ જન્મ કે મરણના, સંતાપથી ઉગાર; સંસારના સુખદુઃખ તણું, ચકે મહીં પીડાઉ છું, પગલે પગલે પાપના, પથે વિચરતે જાઉં છું. કરૂણું કરે છે કિરતાર, રક્ષા કરજે હે ભગવાન, તું એક મુજ છે આધાર-રક્ષા કરજો હે ભગવાન. હે ભગવાન ! મારો આત્મા આ સંસારના કાળચકમાં અટવાઈ ગયા છે. તેમાંથી બચાવીને મારો ઉદ્ધાર કરે. તે જ સંસારના સુખ-દુઃખમાંથી છુટી શકાય. -: વિનંતિ - ચોરાશી લાખ યોનિમેં, પ્રભુ મેં નિત્ય રૂલતા રહે દયાળુ ! દાસકે તેરે, બચાગે તે ક્યા હેગા? હે પ્રભુ! હું તારે દાસ છું. તારા દાસ પર દયા કરીને ચોર્યાસી લાખ ચક્રમાં રખડતા મારા આત્માને બચાવી લેવાથી તને કાંઈ નડતર આવે તેમ નથી Page #498 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૨ જો ૪૩ -: ભકિત :કેટી જન્મના પુણ્યથી, મને મનુષ્યને અવતાર; ભાવધરી પ્રભુ પૂજ્યા નહિ, તે એળે જશે અવતાર, દેવને દુર્લભ મળેલા માનવભવમાં ભાવથી પ્રભુની નહિ થાય તો માનવભવ એળે જશે. સંસારમાં રખડવાનું કારણ પ્રભુની (ભાવથી) સાચા હૃદયથી ભક્તિ થઈ નથી. મુણ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હજ પણ કે ક્ષણે, હે જગત બંધુ ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિ પણે; જ પ્રભુ તે કારણે, દુઃખ-પાવ આ સંસારમાં, જે ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શુન્યાચારમાં હે પ્રભુ! તારી ભાવ વગરની ભક્તિથી કંઈ ફળ મળતું નથી તે સમજ્યા છતાં પણ આત્માને કર્મ હજી પણ ભૂલાવી દે છે. એટલે તે તારા ધ્યાન વખતે મારું મન જ્યાં ને ત્યાં ભટકે છે. તેને કબજે કરવાની શક્તિ મને આપ અને આપની ભક્તિથી આપ સમાન બનાવીને મારો સ્વીકાર કરી લે. બસ એથી આગળ મને કંઈ કહેતાં આવડતું નથી. વાંચ્યા ઘણું ગ્રંથે વળી, વ્યાખ્યાન બહુએ સાંભળ્યા; પણ ટેવ એકે ના ટળી, વાંચ્યા મુણ્યાથી શું વળ્યું? | ગમે તેટલા વ્યાખ્યાનો સાંભળતા અને ગમે તેટલાં ધર્મના પુસ્તક વાંચતા પણ જે એમાંથી કાંઈ પણ ગ્રહણ ન કર્યું તે વાંચ્યું અને સાંભળ્યું ફેકટ જેવું થશે. જેથી સારા સારે ધર્મના પુસ્તક વાંચ્યા પછી એમાંથી સારો પર પામીને મેગ્ય લાગે તે ગ્રહણ કરીને દેવને દુર્લભ મનુષ્યભવને સફળ કરવા વિનંતિ. ૐ શાંતિ. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ સદધ યાને ધર્માનું સ્વરૂપ શુભાભિલાષા : (પુસ્તક લખવાના ઉદ્દેશ ) બીજું ભુલી જવાય તો વાંધો નહી. પણ અમુલ્ય મનુષ્ય જીવનની સાર્થકતા માટે અમુલ્ય, સત્ય, આત્મ સ્વરૂપ ધર્માનું લક્ષ ચુકાય નહી તે માટે અપ્રમાદી બનશે. એજ અભ્યર્થના સાથે આભાર -: ઉપસંહાર ઃ આ પુસ્તક મારા જ્ઞાનથી કે સ્વમતિથી લખેલ નથી, પણ મેં વાંચેલું અને સાંભળેલું તે ઉપરથી લખેલ છે. લખવામાં બનતા ઉપયેગ રાખવા કાળજી બહુ જ રાખી છે, છતાં (છદ્મસ્થ) અજ્ઞાન અને પ્રમાદના કારણે જે કાંઈ તિ રહી ગઈ હોય અથવા આ પુસ્તકમાં શ્રીવીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ (શાસ્ત્ર વિરુદ્ધ) જે કાંઈ પણ લખાયુ. હાય તેની ચતુર્વિધ શ્રીસંઘ અને જગતભરના વિશેષજ્ઞ પુરૂષો પાસે ક્ષમા યાચુ છું. અને આશા રાખુ` છું કે સહૃદયી પુરૂષો ઉપયે:ગ પૂર્વક આ પુસ્તકને વાંચે અને સાચી વસ્તુના સ્વીકાર કરે. અને પેાતાના આત્માના કલ્યાણપાષક બને એજ અભ્યના.... સર્વ માંગલ માંગલ્યમ્, સર્વ કલ્યાણ કારણમ્ । પ્રધાનમ્ સ ધર્માણામ્ જૈન જયતિ શાસનમ્ । શિવમસ્તુ સર્વાં જગતઃ (સમાપ્ત) * Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી યુગાદિનાથાય નમોનમઃ સદ્દબોધ યાને ધર્મનું સ્વરૂપ આ પુસ્તકની આગળથી નકલે નોંધાવીને મારા સંપાદન કરેલા ધર્મના સાહિત્યને પ્રોત્સાહન આપનાર ધર્મપ્રેમી ભાગ્યશાળીઓનો આભાર માનું છું. –સંપાદક નકલો નોંધાવનાર ભાગ્યશાળીઓની નામાવલી નકલ નામ ગામ મુંબઈનું સ્થળ ૪૦૧ પ્રકાશક ધર્માનુરાગી શ્રી હંસરાજ ઘેલાભાઈ સાલીયા નાની ખાખર પરેલ ૧૪૧ શ્રી એક–સંગ્રહસ્થ તરફથી કેટલી મહાદેવપુરી મુંબઈ ૮૧ શ્રી ગુણશીભાઈ માલશી મનફરા જોગેશ્વરી ૫૧ શ્રી એક સગૃહસ્થ તરફથી ભુજપુર મુંબઈ ૫૧ સ્વ. ધારશી કાનજી હા-ભીમશીભાઈ તુંબડી ગોરેગામ ૫૧ શ્રી વેલજીભાઈ મોના ગુંદાલા સેન્ડહસ્ટ રેડ ૪૧ શ્રી એક સગ્ગહસ્થ તરફથી રાયણું મુંબઈ ૪૧ ગં. સ્વ. લાખબાઈ ગાંગજી હા. સુપુત્રો ભચાઉ ઘાટકોપર ૪૧ શ્રી કુંવરજી વેલજી લાલન બાડા જોગેશ્વરી ૨૮ શ્રી શામજીભાઈ કરશી ખાર-ડાંડા ૨૭ શ્રી એક સહસ્થ ભુજપુર મુંબઈ ૨૫ , શામજી કેશવજી તુંબડી ૨૧ કેશવજીભાઈ વેલજી રાયણ કમાટીપુરા ૨૧ , આણંદજી ભવાનજી કાંદાકરા વીરાર ફરાદી મુંબઈ Page #501 -------------------------------------------------------------------------- ________________ ભાયેલા મુંબઈ ૨૦ , ચનાભાઈ પાસ વઢ " મંબઈ. ૧૭ , લીલાધર લખમશી શેરડી જોગેશ્વરી ૧૭ , ટોકરશી આણંદજી લાલન લાલા (અબડાસા) મુંબઈ પ્રેમજી કેશવજી ગોગરી મેટા આસંબીઆ શાન્તાક્રુઝ શામજી જેસંગ | નાના ભાડીઆ કુરખા ,, કુંવરજી લધુભાઈ રતાડીયા વીરાર ૧૪ ,, દેવજીભાઈ માણેક શેરડી ૧૪ , ઉમરશીભાઈ મોણશી (સાધ્વી શ્રી પુર્ણ કલાશ્રીજીના સઉિપદેશથી) મોટીખાખર અધેરી ૧૪ શ્રી તલકશી વિજપાર તલવાણું ઘાટકોપર ૧૪ , જેઠાલાલ નાગજી જોગેશ્વરી - લાલજી વેલજી ગાલા કાંદાકરા [, ભવાનજી હીરજી વિકેલી ૧૩ 9 મગનભાઈ આસુ ભોજાય માટુંગા તેજશી શામજી સતીયા તુંબડી જોગેશ્વરી છે હકીમચંદ ગુલાબચંદ ભાવનગર માટુંગા , લખમશી ખીમજી નાના આસંબીયા કુલ કાનજી હંસરાજના છેડા પુના શીવલાલ મેઘજી પ , સોજપારભાઈ રવજી વડાલા » મુલજી ઘેલાભાઈ તુંબડી બોરીવલી સ્વ. જેવંતીબાઈ સુરજી આડાઉ શાન્તાક્રુઝ શ્રી જેઠાલાલ હરશી તુંબડી ગેવંડી ૪ , લખમશી ઠાકરશી ટુન્ડા જોગેશ્વરી ૪ , દેવજી પદમશી પુનડી . ગોરેગામ જ , ગોવરભાઈ પાલણ ડેપ જોગેશ્વરી બીદડા બારો મુંબઈ Page #502 -------------------------------------------------------------------------- ________________ - ૮ કપાયા મુંબઈ ૪ , ભુલાભાઈ નરશી ડુમરા વડાલા. ૪ , ધનજીભાઈ હીરજી બાઈ ઘાટકોપર , માવજીભાઈ શામજી બાઈ બીતલાવ, , હંસરાજ દેવશી તારદેવ ૪ , એક સદ્ગહસ્થ તરફથી ભુજ ૪ , વસનજી કુરપાર ગોગરી તગડી ઘાટકોપર ૩ , ભવાનજી રામજી ગાલા ફરાદી અંધેરી દલાલ શ્રી લાલજીભાઈ કુંવરજી તરફથી મળેલ નકલેના સહકાર બદલ આભાર, ૫૧ શ્રી જખુભાઈ ધારશી સાવલી તુંબડી ૫૧ , પરાગ જે. દેઢિયા ભુજપુર ભીતબજાર ૫૧ , પ્રેમજીભાઈ રવજી કારાણું ડુમરા ગોરેગામ ૨૫ સ્વ. નાનજી ખેરાજેના સ્મરણથેમેરાવા મલાડ ૧૧ શ્રી શામજી કુંવરજી ગાલા તુંબડી શીવડી મુલુન્ડ Page #503 --------------------------------------------------------------------------  Page #504 -------------------------------------------------------------------------- ________________ સબોધ ચાને ધર્મનું સ્વરૂપ” પણ પ દિવસોના દિવસો, મહિનાઓના મહિના અને વર્ષોના વર્ષો, આખી જિંદગી ધન મેળવવાની પાછળ અને વિષય સુખ ભોગવવામાં ચાલ્યા જાય તો પણ આજના માનવ જીવનનું ધ્યેય ધર્મની આરાધનાને બદલે ધનની આરાધના કરવી એમ માની લીધું છે કે તેને દેવોને પણ દુર્લભ એવા માનવ જન્મની કિંમત અને ક્યાંથી સમજાય ? આ કાયા કાચી માટીના કુંભ જેવી છે. આયુષ્ય ક્ષણિક છે. કાલે શું થવાનું છે તેની ખબર નથી અને એક દિવસ બધું છોડીને મારે અવંશ્ય જવાનું છે. માટે બને તેટલી ધર્મની આરાધના કરૂં, હું ન કરી શકું તો જે કરે છે તેને અનુમોદના તો આપું. બને તેટલા વિષય ઉપરથી વિરાગ લાવી, કષાયોનો ત્યાગ કરીને મારું જીવન પવિત્ર બનાવું. -ગુરૂવાણી શ્રી કચ્છ તું બડી જૈન મહાજન રજી નં. A 1 2 2 (કચ્છ) છે કa 99999 BEEEEE BEEEE=E9:39