________________
ખંડ : ૧ લા
૧૫
અથ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સ`ઘ છે. તી કરના ઉપદેશના આધારે તેના સાક્ષાત્ મુખ્ય શિષ્યે જેઓ ‘ગણધર’ કહેવાય છે, શાસ્ત્રોની રચના કરે છે, જે ખાર વિભાગોમાં વિભક્ત હોય છે. એનું નામ છે, ‘દ્વાદશાંગી’
દ્વાદશાંગ એટલે ખાર અંગેનો સમૂહ ‘અંગ’ એ તે પ્રત્યેક બાર વિભાગોનું સૂત્રોનુ પારિભાષિક નામ છે ‘તીર્થં’ રાખ્તથી આ દ્વાદશાંગી (શ્રત ) પણ લેવાય છે. આવી રીતે તે તીર્થના કરનાર (ઉક્ત ચતુર્વિધ સ ંઘના વ્યવસ્થાપક અને ‘દ્વાદશાંગી’ના પ્રયોજક ) હોવાથી તીથ કર કહેવાય છે.
ઉપર બતાવેલી વિશેષતાએ વગરના કૈવલજ્ઞાનધારી વીતરાગ પરમાત્માએ તીર્થંકરોના વિભાગથી જુદા પડે છે. એને સામાન્ય કેવલી' કહેવામાં આવે છે.
પ્રશ્ન :—સામાન્ય કેવળી અને તી કરમાં ફ્રક છે ? જ્ઞાનાદિ ગુણ સમાન છે તેમાં ફરક નથી, પણ પુણ્યાઇમાં ઘણો ફરક છે. શ્રી તીર્થંકરની વાણી અતિશયવાળી છે, ચેાજનગામિની છે. જ્યારે સામાન્ય કેવળીમાં તે નથી. શ્રી જિનેશ્વર દેવની વાણીમાં ચમત્કાર એ છે કે શકા થતાં જ સમાધાન થઇ જાય છે એ અતિશય સામાન્ય કેવળીમાં ન ડ્રાય, જ્ઞાનમાં ફરક નથી પણ પુણ્યા'માં મહાન ફરક છે. બીજી ખુબી એ છે કે ભગવાન એલે એક ભાષામાં ને સૌ સાંભળે. પેાતપેાતાની ભાષામાં.
વૈશ્વિક પર’પરાનાં ધર્મશાસ્ત્રામાં ધૃતયુગ’આદિ ચાર યુગોથી કાળના વિભાગથી કાળના ચાર વિભાગે પાડવામાં