SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અંડ : ૧ લે ૩૫ ઉપવાસ કે એકાસણું કેઇથી ન થતું હોય પણ જમ્યા પછી થાળી-વાટકા ઈ પાણી પી જવાથી એક આયંબિલ તપનું ફળ મળે છે. જમ્યા પછી જેનાથી એ ન મુકાય એ સરકાર ના ધનને હોવા જોઈએ. સુવર્ણમાં રહેલા મેલને મળવણીને) જમ અગ્નિ જુદો પાડે છે તેમ આત્મામાં રહેલા કર્મરૂપી તેલને તપ જીદ કરે છે. શુદ્ધ ભાવથી કરેલું તપ શ્રેષ્ઠ છે. કર્મની નિર્જરા કરનારું છે. એક કાળ એ હતું કે જે કાળે શુદ્ધ ભાવથી કરેલ તપની દેવે પણું અનુમોદના દાંત: – એક નગરમાં એક શ્રાવિકાનું માસક્ષમણનું તપ રાલતું હતું. તપના પારણાના દિવસે એ શ્રાવિકા બાઈને મનમાં ભાવના જાગી કે આજે કોઈ સાધુ ભગવંતને વહેરાવીને પછી પાર કરવું. એવી ભાવનાથી એ શાવિકા બહેન ઘરના બારણામાં સાધુ મહારાજની રાહ જોતા ઉભા હતાં. ત્યાં એક સાધુ ભગવંત કે જેમને પણ માસક્ષમણનું તપ હતું તે પારણાના દિવસે નેચરી માટે નીકળ્યાં હતાં. તે કુદરતી એજ શ્રાવિકાના ઘરે વહોરવા પધાર્યા. શ્રાવિકાએ શુદ્ધ ભાવથી મહાત્માને આહાર-પાણી વહોરાવ્યાં. ત્યાં તે દેએ સેનિયાની વૃષ્ટિ કરી. અને અહે દાનમ્ ! અહે દાનમ્ ની ઉદ્ઘોષણા કરી. એ શ્રાવિકાના ઘરની સામે એક વેશ્યાનું ઘર હતું. સામે રહેતી વેશ્યાને આ જોઈને થયું કે જૈન સાધુને દાન
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy