________________
ઉપપ
એડ : ૨ જે સુખ ઘણું ભયાનક છે એ સમજવા માટે ઘણું ઊંડું ઉતરવું પડશે. તે માટે તે અભ્યાસ કરવાની જરૂર પડશે. કર્મ રોગથી પીડાતે આત્મા જે એ રોગને બરાબર રીતે ઓળખી ગયે તે એને જે રીતે કઢાય તે રીતે દવા કરે, અને જ્ઞાનીઓએ કીધું તે મુજબ મોક્ષમાર્ગ જવા માટે પ્રયત્ન કરે તે જરૂર સફળ થઈ જાય. - -: સંસારના સંબંધે કેવા છે? :
સંસારના બધાજ સંબંધોને તેના સત્ય સ્વરૂપમાં રળ બવામાં આવે કે કઈ જ મારું નથી, હું કેઈન નથી. મારા બધાંજ સંબંધો અને સગપણ એ તો એક અકસમાતુ છે, કાયમ એ બધા ટકવાના નથી. સમય આવે દરેક વિયેળ થવાને છે. અરે ! ખુદ મારે પણ એક દિવસ એ બધાયને, મારી ભૌતિક સંપત્તિને તેમજ મારા દેહને છોડીને ચાલ્યા જવાનું છે. હું દેહ નથી પણ આત્મા છું. આત્માને જ્ઞાન-દર્શન અને ચારિત્રય સ્વભાવ એજ મારે સાચો અનુભવ છે. દેહ તો જડ છે. જડતામાં શું રાચવું ? એ સમજે તે તેના જીવનમાં સાચો વૈરાગ્ય પ્રાપ્ત થયો કહેવાય.
જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા આત્માઓ ચારિત્ર અંગીકાર કરીને પિતાનું કલ્યાણ કરી ગયા છે. એવા આત્માઓના ઘણા દષ્ટાંતો જૈનશાસ્ત્રમાં આવે છે.
- -: ખરી મા :દિષ્ટાંત :- બેટા ! તું દીક્ષા લેવાની વાત કરે છે પણ એ કાંઈ ખાવાના ખેલ નથી. અરે ! ખાંડાના ખેલ છે. ક્યાં તારા