________________
૩૫૪
સધ યાને ધર્મનું સ્વરૂપ જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી જ સફળ કર્મબંધ તૂટે આત્મા ઉપર લાગેલા અનંતા ના કર્મોના પડને ઉખેડવા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ જોઈએ. જ્ઞાનગર્ભિત વાગ્ય ન હોય તો સાધુના વેશમાં સેંકડો વર્ષ જીવવામાં અને તે પણ મુકિત મળતી નથી.
વેષધારી સાધુએ પોતાના આત્માને જ્ઞાન, દર્શન, ચરિ ત્રને આચારને નેવે મુકી ભેળા જેવો અને સ્વાથી જે અને અજ્ઞાની જેને સંસારના સુખ માટે માર્ગદર્શન કરી તે પણ ચારિત્રનું ખંડન કરે છે. કારણ સંસારના સુખ પર દુઃખ માટે હોય છે. અને જે સંસારના સુખો સારા હોય ત, જિનેશ્વર ભગવાનના આત્માઓ શું કરવા એ મને લાત મારીને, સંસાર છોડીને દીક્ષા લે. સંસાર જે દુઃમય ન હોય તે મહાપુરુષે એને છોડત નહી.
છ છ ખંડના સ્વામી ચક્રવતીઓને ત્યાં કેટલી સાહ્યબી હોય છે. એમની સહાયમાં કેટલા દેવા હોય છે. નવ નિધાન અને ચોદ ચૌદ રત્નો એમની પાસે હોય છે. એમને ત્યાં કેઈ સુખની કમીના હોતી નથી. આવા ચકવતીઓને સમજાઈ ગયું કે સંસાર દુઃખમય છે. એ છોડવા જેવું છે. એમ સમજીને સંસારને લાત મારીને ચાલી નીકળે છે. એટલે ચકવતીઓ જ દીક્ષા લે તે સ્વર્ગ અથવા મેક્ષમાં જાય અને જે દીક્ષા ન લે તે સંસારમાં રહે તે) નિયમા નરકે જાય.
કદાચ બધુય સમજાશે. જ્ઞાન અને વિજ્ઞાન બેય સમજાશે. સુખ અને દુઃખ બેય સમજાશે પણ દુઃખ કરતાં સંસારનું