________________
*
માનવ મૂલ્ય
[હરિ ગીત] વિદ્યા ભણી શા કામની, બીજાના ઊપગમાં થાય ના સત્તા મલી શા કામની, પરોપકારે કરાય ના લક્ષ્મી મળી શા કામની. સુપાત્રે વપરાય ના જિંદગી મલી શા કામની, પ્રભુ નામ લેવાય ના માનવ ભવ મ શા કામને, ધર્મમાં રહેવાય ના
ક્યાં ધર્મમાં સમ્યકત્વ..
જ્ઞાની ભગવંતે કહે છે હે મહાનભાવે ! માનવ ભવ મડા દુર્લભ છે. આ જીવ પશુ, પંખી, દેવ, નારક વગેરે ઘણીએ યોનિમાં અનંતીવારથી રખડ્યા કરે છે. માનવ ભવમાં જીવ જે પ્રગતિવિકાસ કરી શકે તે બીજે ન કરી શકે. એટલે જ માનવભવ દેવદુર્લભ છે. માનવભવને પામીને આત્માને કલ્યાણાર્થે સદુધર્મની આરાધના થઈ શકે તે કરી લેવામાંજ વ્હાપણ છે.
શિવમસ્તુ સર્વ જગતઃ
*