________________
ખંડ : ૧ લે
34
તે
સયોગ કે. દુરુપયેાગ ગમે તે રીતે થતા હોય તેની પ્રજાને ખબર ુ પડે. આ તા કાળ કાળનું કામ કરે છે. એ તો જ્યારે કુદરત પરચા બતાવે ત્યારે જ ખોટા કરનાર જી શકે. બાકી તો કોઈ નું કામ પણ નથી.
બળ, બુદ્ધિ અને ધન એ ત્રણેના સારા માર્ગે સત્તુપયોગ થાય તે! જ મનુષ્ય અવતાર સફળ થયા કહેવાય.
સિકંદર બાદશાહે પોતાના ગુમાનમાં જગતની પાયમાલી કી પણ એક જ જૈન સાધના સમાગમથી એની શાન ૯. આવી ગઇ. જૈન ધર્મના સાધુઓની ઇત્તર ધર્મન ધર્મગુરુઓ કેવી શિન અને સાધના મજતાં હતાં એ ઉપર દૃષ્ટાંત :--
જગ જીતનાર સિકંદર બાદશાહને તેના ધર્મ શુએ કહ્યું કે, હું સિકંદર ! “ તે ભલે જગતને જીત્યું પણ હજી પૂર્ણ વિજેતા નથી. સંપૂર્ણ વિજેતા ના ત્યારે જ કહેવાઈશ જ્યારે જૈન ધર્મના સાધુને જીતીશ. હમણાં તુ દેશને જવા જાય છે વળતાં જૈન સાધુને જીતીને તારી સાથે લેવા આવે તો હું સમન્તુ કે તું બધાને જીતી શકવાની શિક્ત ધરાવે છે. ’
બસ, એ સાંભળીને સિકંદરે કહ્યું કે એમાં શી મોટી વત છે. જૈન સાધુ કયા ઝાડના મૂળા છે એક ચપટી વગાના પ્રેમને કબ્જે કરી દઈશ. અને મારી સાથે લેતા આવીને તમને બતાવીશ.
તે વખતે સિક ંદરના ધર્મગુરુએ કહ્યું, બાદશાહ !