SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન કાળે દાન આપનારને તેટો નથી પણ કેના માટે ? સંસ્થાઓ, મંડળના અગ્રેસના કહેવાથી નામની તખ્તીઓ, મેટાઈ કે બહુમાન જેવા કામ માટે જલ્દીથી આપશે પણ બીન શરતી કેઈ પણ અપેક્ષા રાખ્યા વગર દાન આપનાર વિરલા પુરૂષ જ હશે. લગ્નમાં ફેટા (આલબમ) પાછળ હજારના ખર્ચ થઈ જશે તેમાં વાંધો નથી કારણ કે તેમાં રસ છે. તેમાં પણ જેને નથી પિસતું તેવા લોકો બીજાની દેખાદેખીથી બેટા ખર્ચા કરીને પૈસા નકામા ખર્ચે છે. એક ભાઈએ મને કહ્યું “લગ્નમાં ફેટાને ચાર હજાર રૂપિયા ખર્ચ થ. હવે ટાઓ (આલ્બમ) એક બાજુ પડયા રહે છે.” ત્યારે મેં કહ્યું કે રાજ આલ્બમમાં ફટાઓ જોવાથી ઘણા માણસોના દર્શન થશે કે નહિં? પછી એ શું બોલે? મારે કહેવાને ઉદ્દેશ એ છે કે આપણી કમાણીના પૈસા સારા માર્ગો જેટલા વરશે તે સારા લાભને માટે થશે પછી તે જેવી જેની મરજી. ઘણાને આવા પુસ્તક વાંચવા ગમે છે. પણ વેચાતા લેવા ઇચ્છા થતી નથી. આમ બે-પાંચ રૂપિયા ચા-પાણીમાં ખરચાઈ જતાં હશે પણ આવા પુસ્તક વેચાતાં લઈ વાંચીવંચાવવાને લાભ લેવાની ઈચ્છા કરતાં નથી. તે માટે આવા પુસ્તકોને ધર્મપ્રેમી ભાગ્યશાળી આત્માઓએ પ્રભાવના કરવાથી તે પણ જ્ઞાન દાનના ઉત્તમ ફળમાં ભાગીદાર થશે. કરણ કરાવણ અને અનમેદનનું સરખું ફળ કહ્યું છે. આવાં
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy