________________
૩૦
'
પુસ્તક! વાંચતા તે। મનને સારી અસર થાય ત્યારે જ આજના ગદા વાંચન અને નાવેલો જેવા પુસ્તક વાંચવાના ત્યાગ થાય. તે જ (સુસંરકાર) આય સંસ્કૃતિના સદુપયોગ થાય. ત્યારે જ નકામા ખંધાતા પાપથી અટકી જવાય. પણ એ તા કયારે અને કે જ્યારે સુગુરૂના સમાગમમાં આવવાનું મન થાય. ગુરૂ દીવા છે. અંધારામાંથી પ્રકાશમાં જવા માટે સુગુરૂના સમાગમની જરૂર છે.
મન વગરનું વાંચન નકામુ છે. સંતાષ વગરનુ' સુખ નકામુ છે. અને ધમ વગરનું જીવન નકામુ છે. એટલે ધર્મ' વગરના મનુષ્ય જીવનની જૈન શાસ્ત્રમાં કઇ જ કિંમત નથી. આમ તે। જૈન કુળમાં જન્મ્યા તે શ્રાવક કહેવાય છે. અને શ્રાવક તેા સંસારમાં આછામાં ઓછા પાપથી કેમ જીવાય ને વધારેમાં વધારે ધમ કેમ થાય એજ લક્ષ્યવાળા હાય છે. અને ધર્મ કરે તે પણ શાસ્ત્રમાં બતાવ્યા મુજબ કરે. આવે લક્ષ્યવાળા શ્રાવક થેાડા પણુ જે કાંઇ ધમ કરે તે ( ઉત્તમ ) સારા લાભ માટે થશે.
મારા જેવા ( અલ્પ જ્ઞાનવાળા ) માટે આ પુસ્તકનુ કામ મહાભારત કહેવાય. પણ શ્રી આદિનાથ ભગવાન અને પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ની કૃપાથી કુદરતે આ કામ પાર પાડયું. તેમાં દેવ-ગુરૂને મહાન્ ઉપકાર માનું છું. અને આ પુસ્તક માટે તન, મનથી સાથ સહકાર આપનાર ભાગ્યશાળીએ અને આગળથી નકલે નોંધાવનાર ધમ' પ્રેમીએ, ધમના કામને ઉત્તેજન આપનાર