________________
ખંડ : ૧ લો કર્મ હરે એ હરિ ? દુઃખ હરે એ હરિ નહિ.
દુઃખ હરવાની વાત સ્વાર્થમાંથી જન્મી છે. કર્મ હરવાની વાન પરમાર્થમાંથી જન્મી છે. આ અર્થ જૈનેતરને સમજાવો. એ યોગ્ય આત્મા હોય તો સમજી જાય.
- ચતુર નર તું ચેત કે - ચર નર તું ચેત લે, બાજી છે હજી હાથમાં પગ્ય કેરા પુંજ રૂપ, ભાથું ગ્રહી લે સાથમાં. અસાર આ સંસામાં, રમતો બધાયે સ્વાર્થમાં આ દિવ્ય જીવન મેળવી તું, ગાળજે પરમાર્થમાં અંતર વિષે રત્ન ભર્યા, તેને નહિ તે હૃઢતે :ખ કાજ બાહિર તું ભમે, પામર બની મૂઠછે મારું શું પારકુ. વિવેક એ ભૂલી ગયે; પાલાનંદી બનીને, આડો અવળે આથ. જે જે દીસે છે નયન સામે, ક્ષણમાં બધુંય ક્ષય થશે? આખો મીચતા આખરે એ, માટી માંહી મળી જશે. જાવું જરૂર છે એકલા. પરલોકની વાટે તુઝે:
યે પામર પ્રાણીને. ધર્મકરણી નહિ સુઝે. નવમાસ ગર્ભવાસનાં, દુઃખ અસહય તે સહયાં; વળી નર ને નિગોદમાં, દુબે અનંતા તે લક્ષ્યાં. વહાણું અનંતકાળનાં, વાયા છતાં જાગે નહીં બની મેહમાં મસ્તાન ચેતન ધર્મમાં લાગે નહીં. કદી સ્ત્રી કદી પુરુષ બને, કદી દેવ નેનારક થયે કદી રાય કે રંક ને, કંજર કદી કીડી થયે, સ. ૭