________________
ખંડ : ૨ જો
૩૮. નીતિ અજમાવ્યા કરે. તે આત્માને જંપીને બેસવા દે નહી. વળી આત્મા ધર્મ કરવા તૈયાર થાય ત્યાં આડા પડે અને ધર્મ કરવા દે નહી. જેમ વ્યાખ્યાન સાંભળતાં ઝાકા આવવા મંડી પડે એ મુજબ ઘણી રીતે ધર્મમાં અંતરાય કરે, એ. બધી કર્મની કરામત છે. કર્મની સત્તા અતિ બળવાન છે. એ વાત બરાબર પણ કર્મસત્તા કરતાં ધર્મસત્તા વધારે બળવાન છે. પણ જ્યાં સુધી (ચેતન) આત્મા જાગ્યો નથી, ત્યાં સુધી કર્મ સતાવ્યા કરે. કમ જડ છે. અને આત્મા ચેતન છે. જેવી રીતે સિંહ ઊંઘતે હોય ત્યારે શિયાળ એની આજુ બાજુ ફર્યા કરે પણ સિંહ જાગે ત્યારે બધા પલાયન (ભાગી ય) થઈ જાય કે નહી ? તેવી રીતે સિંહરૂપી આત્મા જાગી જાય તે કર્મરૂપી શિયાળને ભાગવું જ પડે.
મૂળ તે જ્યાં સુધી આત્મા ધર્મનું પુરેપુરું જ્ઞાન પામ્યું નથી એટલે તો મડાન દુઃખમાં કે રોગાદિ ઉપદ્રમાં જીવ આત્મજ્ઞાન ભુલી જાય છે. તેનું કારણ એમ જણાય છે કે તેમને ધર્મ અભ્યાસ કચે. અભ્યાસ, વિવેક કે વૈરાગ્ય એ લાંબા વખતનો કે દડતાવાળે નથી. જે લાંબા વખતને અનુભવ અને તે પણ દઢતા પામેલે હાય. તે ગમે તેવી આફતમાં પણ તે પોતાનું ભાન કે કર્તગ્ર ભૂલી જતું નથી. આ માટે જ્ઞાની પુરૂષ પિકાર કરી આપણને ચેતવે છે કે તમે નિરંતર સાવધાન થાઓ. ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગની જાગૃતી રાખે. આખી જિંદગી પર્વત તમારા