________________
ખંડ : ૨ જે
૩૯s - હવે વિચારે. ઈતર ધર્મના (મહિલા) માં મધર ટેરેશાને જે આ ‘ગર્ભપાત” પાપ લાગતું હોય તે સ્વધર્મ) સમ્ય. કુત્વ ધર્મવાળાને તે એ મહાપાપ લાગવું જોઈએ, કે નહિ ? પણ વર્તમાન કાળમાં થતા પાપનું કારણ વર્તમાન કાળનું કુશિક્ષણ સિવાય બીજું શું સમજવું? અને તેમાં જે સરકાર સાથ-સહકાર ખુલ્લી રીતે આપતી હોય તે પછી ભય શાને? મૂળ વાત તે આ પણ ધર્મ ઉપર આવે છે કે ધર્મને ભૂલી જવાને કારણે પાપને ભય રહેતો નથી. નહીં તા કર્મ કરતાં જરૂર વિચાર થાય કે મારા કરેલા મને જ ભેગવવા પડશે. દેવદુર્લભ મનુષ્ય અવતાર મળે છે. અને તેને જેમ તેમ જેવી તેવી રીતે વિફળી દઈશ તો મારૂં ખરાબ હું પોતે જ કરી રહ્યો છું. ઈતિહાસ જુઓ કે ભારતની સન્નારીને શીલની કેટલી કિમત હતી. શરીર જાય તો ભલે જાય પણ શીલ ન જવું જોઈએ? એ આપણું સુશિક્ષણ અને સંસ્કારનું કારણ હતું. એવા ઘણા દષ્ઠત જેન શાસ્ત્રમાં આવે છે.
: સતીત્વ : નારી નથી તે નાગણી, જે પાપથી ડરતી નથી; રમણી નથી તે રાક્ષસી, જે શીયળ સાચવતી નથી. નારી સતી નિજ જીવનની, પરવા જરા કરતી નથી; જે વરી એક નાથને, તે અવરને વરતી નથી.